________________
કર્તવ્ય અમારિ પ્રવર્તાના
ને કે બીજા જમાનાવાસનને તોડવા માટે નાનું યથાશકિત પણ ૪
-
કેટલીક શિથિલતા સામે વિરોધ ઉઠાવ્યો ત્યારે તેમનું જ અહિત કરવાના ઘણા પ્રયત્નો થયા. પર્યુષણ જ તેમને રોજ સંથારે બદલ પડત. શૈથિલ્ય નિવારણાર્થે મહોપાધ્યાયજીએ પિતાનો પર્વના પ્રાણ હોડમાં મૂકો. કર્તા ૧ લે
જૈન શાસન જયવંતું છે. તે માટે આચારચુસ્તતા જોઈએ. પ્રભુ આજ્ઞાનું યથાશકિત પણ દિવસ
પાલન ન થાય તે ચલાવી ન લેવાય. પ્રભુ શાસનને તોડવા માટે નિમિત્તરૂપ ભલે બીજા બને. ગોરા અંગ્રેજો બને કે બીજા જમાનાવાદી લેકો બને પણ ઉપાદાનનો વિચાર કરવો જોઈએ. જીવનમાં જે આચારની શિથિલતા આવશે તો પુણ્ય બળ ઓછું થશે અને તેથી વડિલો અનાદેય વચની થતાં શાસનને સહન કરવું પડશે. ધર્મ સંસ્કૃતિના નાશ માટે અંગ્રેજોએ થાય તેટલા પ્રયત્ન કર્યા છે. તે હકીકત છે. પરંતુ તેના મૂળમાં છે; સંઘની આચારશિથિલતા ! અને શાસનનિષ્ઠાનો અભાવ. તેનાં પરિણામે પણ જૈન સંઘ છિન્નભિન્ન થઈ રહ્યો છે. જે આપણે પૂરા શુધ્ધ હોત અને તેથી પૂરા પુણ્યવાન, હેત તે, કઈ આપણે વાળ વાકે કરી ન શકત. નગ્ન નાસભાગ -
કોઈ ખટપટીએ હીરસૂરિજી વિરૂદ્ધ અમદાવાદના સુબાના કાન ભંભેર્યા. આથી હીરસૂરિજીને.