Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તુલ્ય અગર વિશેષાધિક છે?
(Tોચમા ! સર્વોવા નવા સીતસિળગોળિ) હે ગૌતમ! બધાથી ઓછા જીવ શીતોષ્ણ નિવાળા છે (તિજજ્ઞોળિયા કહેTTળા) ઉષ્ણ ચેનિક અસંખ્યાતગણ છે (ગોળિયા ૩iતાળા) અનિક અનન્તગણુ છે (સીતગોળિયા મળતાળા) શીતાનિક અનન્તગણ છે
ટીકાર્થ–આઠમા પદમાં જેની સંજ્ઞા પરિણામેનું પ્રરૂપણ કરાયું છે, આ નવમા પદમાં તેમની નિયોનું નિરૂપણ કરે છે -
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન! કેટલા પ્રકારની નિયો રહેલી છે? “જુ મિત્ર’ ધાતુથી યોનિ શબ્દ બને છે. તેથી જેમાં મિશ્રણ હોય છે તે નિ કહેવાય છે. તેજસ તેમજ કાર્માણ શરીરવાળા પ્રાણી જેમાં ઔદારિક આદિ શરીરને ચગ્ય પુદ્ગલ સ્કના સમુદાયની સાથે મિશ્રિત થાય છે અર્થાત્ એકમેક થાય છે, તે નિ છે, જેનું તાત્પર્ય છે ઉત્પત્તિનું સ્થાન, યોનિ શબ્દમાં વળાવિ થી નિ પ્રત્યય થયે છે,
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ ! નિ ત્રણ પ્રકારની છે તે આ રીતે શીતાનિ, ઉણનિ અને શીતેણુ યોનિ જે નિ શીતસ્પર્શવાળી હોય તે શીત કેનિ, જે ઉષ્ણ સ્પર્શવાળી હોય તે ઉષ્ણુ નિ જેમાં શીત તથા ઉષ્ણ અને જાતના સ્પર્શ હોય તે શીતેણુ નિ કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! નારક જીવોની નિ શીત હોય છે, ઉsણ હોય છે, અથવા શીતણું હોય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! શીતનિ પણ હોય છે, ઉષ્ણુ નિ પણ હોય છે, પણ શીતોષણ નિ હોતી નથી, કેમકે નારકના ઉત્પત્તિસ્થાને અગર તે શીત જ હોય છે. અગરતે ઉષ્ણ જ હોય છે. એવું કે ઉત્પત્તિસ્થાન નથી જે શીત અને ઉષ્ણુ બન્ને પ્રકા રના સ્પર્શ વાળું હેય. કઈ પૃથ્વીમાં કયા પ્રકારની નિ હોય છે એ કહે છે
રત્નપ્રભા, શર્કરામભા, અને વાલુકાપ્રભા પૃથ્વીમાં નારકોના જે ઉત્પત્તિ સ્થાન છે, તે બધા શીતસ્પર્શ પરિણામવાળાં હોય છે. ઉત્પત્તિ સ્થાન સિવાય ત્રણ પૃથ્વીમાં શેષ ભાગ ઉષ્ણ પક્ષવાળા હોય છે, એ કારણે ત્યાંના નારક શીત કેનિક હોવાને કારણે ઉષ્ણુ વેદનાને અનુભવ કરે છે પંકપ્રભા ભૂમિમાં ઘણું ઉપપત ક્ષેત્ર શીત સ્પર્શ પરિણામવાળા છે અને છેડા ઉsણ સ્પશ પરિણામ વાળા છે. જે પાથડાઓમાં અને જે નારકાવાસમાં ઉપપાત ક્ષેત્ર શીત સ્પર્શ પરિણામવાળાં છે, તેમાં તે ક્ષેત્રે સિવાય શેષ સમસ્ત ભાગ ઉષ્ણસ્પર્શ પરિણામવાળે હોય છે. અને જે પાથડાઓમાં તેમજ નારકાવાસમા ઉપપાત ક્ષેત્ર ઉsણ સ્પર્શવાળા છે તેમાં તે ક્ષેત્રને છેડીને શેષ સંપૂર્ણ ભાગ શીતસ્પર્શવાળા હોય છે. એ કારણે ત્યાંના ઘણા શીત યુનિક નારક ઉષ્ણ વેદનાને અનુભવ કરે છે. ધૂમપ્રભા પૃથ્વીમાં ઘણા ઉ૫પાત ક્ષેત્ર ઉષ્ણુ સ્પર્શ વાળા અને થોડાક જ શીત સ્પશવાળા હોય છે જે પાથડાઓ અને જે નારકાવાસમાં ઉપપત ક્ષેત્ર ઉણુ સ્પર્શવાળાં હોય છે, તેમાં શેષ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૧