Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી Iિષષ્ઠિ શલાકા પુરુષ યંત્ર
1. ગરિ 1 પ્રકારn
શક્લિપ્રકાશs
OralEICLE
Page #2
--------------------------------------------------------------------------
________________
632
cococcer ccc
YOG
P BSE SURF
શ્રી
ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરત્ર.
પૂર્વ ૭–૮–૯ મુ
શ્રી આદીશ્વરજી અને ભરતચક્રીનું' ચરિત્ર
તથા
શ્રી અજિતનાથજી અને સગરચક્રીનુ' ચરિત્ર,
નવી આવૃત્તિ
C
કલિકાલસર્વજ્ઞ
આ. શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પદ્યાત્મકનું ગુજરાતી ભાષાંતર.
પ્રકાશક
શ્રી જૈનધર્મ પ્રસારક સભા (ભાવનગર)ના સૌજન્યથી
અરિહંત પ્રકાશન
અમદાવાદ
સંવત ૨૦૪૧
કિમત–રૂા. ૨૦૦=૦૦ (સેટના)
ચૈત્ર સુદી–૧૫
Tin
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
અરિહંત પ્રકાશન ૭૧૧, જૈન ચાલી, ખમાસા ગેટ સામે, અમદાવાદ-૩૮૦૦૦૧
મુખ્ય વિક્રેતા :
સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપેાળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન નં. ૩૩૬૬૨૯
સામચંદ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલીતાણા
શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર, ફુવારા સામે, તળેટી રોડ પાલીતાણા
૧૦
It, t
४
↑
स्वर्गस्तस्य गृहांगणं सहचरी साम्राज्यलक्ष्मीः शुभा । सौभाग्यादिगुणालविलसति स्वैरं षपुर्वेश्मनि ॥ સંસાર: सुतरः शिवं करतलकोडे लुठत्यंजसा । यः श्रद्धाभरभाजनं जिमपतेः पूजां विधत्ते जनः ॥ १ ॥
श्री त्रिष्टि शलाका पुरुष चरित्रना दश पर्वमां समावेला चरित्रोनु यंत्र,
પ. તી...કર ચક્રવો. વાસુદેવ બળદેવ
કુલ ચિરા
૧ લુ ૧
૧
ર
૨ જી' ૧
૧
૨
૩
८
८
૪
૨૪
મુક– પી. જે. શાહુ
૨
અન્ય પ્રાપ્તિસ્થાન
જૈન પ્રકાશન મદિર
દોશીવાડાની પોળ, અમદાવાદ–૧
૧
૪
૨
૧૨
.
O
૫
p
૧
૯
O
.
૫
૧
શ્રી પાર્થ પ્રકાશન નીશાપેાળ, ઝવેરીવાડ, રીલીક્ડ, અમદાવાદ-૩૮૦૦૦૧
૯
ડીલક્ષ પ્રિન્ટ, ઘીકાંટા રાડ,—નગરશેઠના વ‘ડા
અમદાવાદ–૧
પ્રતિવાસુદેવ
.
.
૫
મેઘરાજ જૈન પુસ્તક ભંડાર ગાડીજીની ચાલ, પાયની
મુંબઈ-ર
.
*
૧
1
0
૯
સેવતીલાલ વી. જૈન
૨૦, મહાજનગલી, ઝવેરી બજાર
મુંબઈ-૨
૨૨
ર
૧૪
t
४
ર
/
૬૩
Page #4
--------------------------------------------------------------------------
________________
નવી આવૃતિની પ્રસ્તાવના પ્રત્યેક ધર્મ-સંસ્કૃતિને તેનો આગવો ઈતિહાસ હોય છે, એ ઈતિહાસને ઘડનારા ધીર-વીર-ગંભીર અને શાન્ત–ઉદાત્ત મહાપુરુષ હોય છે અને એ ઇતિહાસ પુરુષોના જીવનને જીવંત રીતે વર્ણવનારા ગ્રંથો પણ હોય છે. આ ત્રણ તને એ કોઈ પણ સંસ્કૃતિનાં પ્રાણ છે; આમાંનાં એકાદ તત્વની પણ ન્યૂનતા એ સંસ્કૃતિને ઊગતી જ મુરઝાવી દેવા કે આગળ વિકસતી અટકાવવા માટે પૂરતી બની રહે.
આજે તો આપણે ત્યાં, પશ્ચિમથી આયાત થયેલી અને વિજ્ઞાનના નામે/એઠાં હેઠળ ફૂલેલીફાલેલી એક ફેશન લગભગ સાર્વત્રિક ધોરણે પ્રવર્તે છે કે ધાર્મિક ગ્રંથોમાં લખાયેલી વાતો એ એક જાતનાં ‘મિથ” (Myths) એટલે કે કલ્પિત રૂપ જ છે અને જનસાધારણની આસ્થાના આરાધ્ય દેવ બનેલા મહાપુરુષો પણ કઈ સમર્થ કવિની માનસિક ક૯પનાસૃષ્ટિની જ નીપજ છે; અને વસ્તુતઃ તેવા કોઈ મહાપુરુષો થયા જ છે – એમ માનવું તે અનૈતિહાસિક અને અતિશયોક્તિભર્યું છે. પૌરાણિક ધર્મગ્રંથોમાં જે પાત્રો, તેમના જીવનમાં બનેલી ઘટનાઓ વગેરે વાંચવા કે સાંભળવા મળે છે તેમાં ઐતિહાસિક તથ્ય નગણ્ય છે, કલ્પનાસૃષ્ટિ વધુ
જે નરી આંખે દેખાય તેનો જ સ્વીકાર કરવો'- એવા ચાર્વાકના સામાન્ય સિદ્ધાંતના અનુકરણરૂ૫ આ બધી આધુનિક ફેશન છે, એમ આના જવાબમાં કહી શકાય. વિજ્ઞાનના યુગ તરીકે ઓળખાતા આ કાળના, પિતાની જાતને વિજ્ઞાનપરસ્ત/વૈજ્ઞાનિક ગણાવતા માનવને અને તેના આધુનિક વિજ્ઞાનને, આજે, વધુમાં વધુ સફળતા કયાંય મળી હોય તો તે બે ક્ષેત્રોમાં : ૧. માનવજાતના કલ્યાણના નામે, પ્રછન રીતે, તેણે માનવજાતના નિકંદનની તમામ શકયતાઓ સજી લીધી છે; અને ૨. સંસ્કૃતિપરસ્ત માનવીના મનમાં ઊંડા મૂળ નાખીને પડેલી તેની ધાર્મિક અને સાંસ્કારિક આસ્થાઓને અને તે આસ્થાની પરિણતિસમાન મુગ્ધતા તથા પવિત્રતાને તેણે લગભગ હચમચાવી-હલબલાવી મૂકી છે. જે આસ્થા ભારતીય માનવનું અને સંસ્કૃતિનું જીવનબળ હતું, તેને જ જાણે કે લૂણે લાગી ગયું છે ! એ સિવાય આપણી આર્યાવર્તની સંસ્કારિતાના નવ નિધિ જેવા ગ્રંથને અને એમાંના ઇતિહાસને મિથ કહેવાની હિંમત કેમ ચાલે ?
આ પરિબળોનો પ્રતિકાર અને પ્રતિવાદ કરવાનો-પૂરેપૂરી તાકાતથી એ પરિબળો સામે ઝઝૂમવાને અવસર હવે આવી લાગ્યો છે. આ પ્રતિકાર કરવાનું સામર્થ્ય મેળવવાને એકમાત્ર અને પ્રબળ શક્તિશાળી સ્ત્રોત છે આસ્થા. જે આપણામાં દઢ આસ્થા હોય, તો આપણી બુદ્ધિ-પ્રખર બુદ્ધિ-મન-નયનને અગોચર એવા દેશાતીત અને કાલાતીત પદાર્થો, પાત્રો અને પ્રસંગેની પણ યથાર્થતાને પ્રોડ્યા વિના રહે નહિ. આપણને આપણા પ્રાચીન મહાપુરુષો અને તેમના જીવનની વિવિધ ઘટનાઓના અસ્તિત્વ વિશે. અશે કે સર્વાશે, શંકા જાગ્યા કરે છે, તેમાં વિશ્વાસ નથી જામતો, તેનું કારણ આપણામાં રહેલી આસ્થાની કચાશ છે, અને આસ્થા કાચી પડવાનું કારણ આપણું ચિત્તમાં ઘર કરી ગયેલે કે -સમજણ કે વિવેક વિહાણે, નાદાન બુદ્ધિવાદ છે. બુદ્ધિવાદે આપણને કેવું કેટલું નુકસાન કર્યું છે તે સમજવા માટે અહીં આપણે ગુજરાતી ભાષાના સમર્થ કવિ (અને ઊંચા ગજાના ભક્તસાધક) શ્રી મકરંદ દવેનું એક પ્રાસંગિક અવતરણ જોઈએ:
એક બાજુએ ભાગવતની કથામાં રમમાણ રહેતા હજારો ભાવિકે છે તો બીજી બાજુ આને સમયનો દુરુપયોગ ગણનારો બુદ્ધિવાદી વર્ગ પણ છે. તેમને માટે ભાગવત એ માત્ર “મિથ’ છે;
Page #5
--------------------------------------------------------------------------
________________
દેવદેવતા, ઋષિમુનિ અને રાજા-મહારાજાઓના નામે ઉપજાવી કાઢેલી દંતકથાઓનો એ શંભુમેળો છે. જે વસ્તુ સામાન્ય સમજમાં ન આવે તેને હજારે સમજુ માણસો કેવી રીતે સાંભળી રહેતા હોય છે એ જ તેમને સમજાતું નથી હોતું. 'મિથ'ને, પુરાણકથાને તેઓ માત્ર શાબ્દિક અર્થમાં જ લેતા હોય છે અથવા તો રૂપક ગણી કાઢતા હોય છે. પણ દતકથારૂપે રજૂ કરવામાં આવતી આ કથાવસ્તુ ચેતનાના અમુક સ્તરે નક્કર હકીકત હોય છે, એ બાબત એ ભૂમિકાઓના અનુભવ વિના જાણી શકાતી નથી.”
(“ભાગવતી સાધના” ૫.૨)-મકરંદ દવે જેઓ સુજ્ઞ અને મર્મજ્ઞ છે, તેઓ ઉપર્યુક્ત અવતરણમાં થયેલી ટકોરને મર્મ પામી શકશે, અને બુદ્ધિવાદે કેટલું નુકસાન કર્યું છે ને કર્યો જાય છે તે પણ સમજી શકશે.
બુદ્ધિવાદ અને બુદ્ધિનિષ્ઠા એ બંને અલાયદાં તરે છે, એ હવે આપણે સવેળા સમજી લેવું ઘટે. બુદ્ધિવાદમાં તક જડતા અને તેથી પેદા થયેલી આસ્થાહીનતાનું પ્રમાણ વિશેષ હોય છે અને તેથી જ ત્યાં વૈજ્ઞાનિકતાનો છેદ ઊડી જતો હોય છે. એથી ઊલટું, બુદ્ધિનિકાનો આસ્થા અને વૈજ્ઞાનિકતા સાથે વધુમાં વધુ નિકટનો નાતો છે. બુદ્ધિવાદ અસારમાં સાર જોવાની કોશીશ કરશે અને સારા સમૂળો ત્યાગ કરવા પ્રેરશે. જ્યારે બુદ્ધિનિષ્ઠા એ અસારની અસારતા તરફ ધ્યાન દોરશે, એને ત્યજતાં શીખવશે, અને સાર પ્રતિ આસ્થા/આશા જન્માવી એનો આદર કરવા પ્રેરશે, અને આજ છે સાચી વૈજ્ઞાનિકતાની બુનિયાદ. બુદ્ધિનિષ્ઠા અને આસ્થાનો સહગ જીવનમાં સહજભાવે વૈજ્ઞાનિકતા પ્રગટાવે છે અને ટકાવે પણ છે.
આ બુદ્ધિનિષ્ઠા, આ આસ્થા અને આ વૈજ્ઞાનિકતા આપણામાં જન્મ અને વિકસે અને રિથર થાય, અને તર્ક જડ બુદ્ધિવાદ આપણામાંથી નામશેષ બને – એ માટેનું શ્રેષ્ઠતમ સાધન છે : સદ્વાંચન. જે સાહિત્ય માત્ર મનોરંજન ખાતર કે બૌદ્ધિક કસરતને ખાતર નથી નિયું; પણ જેના સર્જન પાછળ, પ્રત્યુપકારની લેશ પણ અપેક્ષા વિનાની લોકકલ્યાણની જ માત્ર ગણતરી છે; લેકજીવન ઉદાત્ત સંસ્કાર અને નૌતિકતા તથા ધાર્મિકતાના નિર્ભેળ ઓપ થકી સુવાસિત અને દીપ્તિમાન બને એ જ જે સર્જનનો એકમાત્ર આશય છે, તેવું કોઈપણ સાહિત્ય વાંચવું તે છે સદ્વાંચન.
પ્રસ્તુત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' તે આવું જ સત્સાહિત્ય છે. “કલિકાલસર્વજ્ઞ બિરૂદ ધરાવતા અને ગૂર્જરી ગિરાની આદ્ય ગંગોત્રી સમા જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે પિતાની નિર્ચાજ લેકહિતની વૃત્તિનો આવિષ્કાર આ ગ્રંથનિર્માણરૂપે કર્યો છે, એમ કહી શકાય.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર એટલે જૈન ધર્મ સંસ્કૃતિને સંપૂર્ણ ઈતિહાસ. જેન ધર્મનો પરંપરાને સ્વીકાર્ય ૬૩ ઈતિહાસ પુરુષોનાં સમગ્ર જીવનનું અધિકૃત વર્ણન આ ગ્રંથમાં શ્રી હેમચંદ્રાચાર્યું કર્યું છે. Mythology ના સંશોધકો આ ગ્રંથને પુરાણગ્રંથ તરીકે ઓળખાવે છે, અને એમાં વર્ણવાયેલા મોટા ભાગનાં જીવનચરિત્રોને તથા તે ચરિત્રોના નાયકને કાલ્પનિક માને છે; ઐતિહાસિક હોવાનું નથી સ્વીકારતા. ચાવક દર્શનને તર્ક જડ બુદ્ધિવાદ એમને આવું માનવા પ્રેરતો હોય એવું બને. પણ બુદ્ધિનિષ્ઠાના એપ ઓપતી આસ્થા જેને મળી છે તેવી દષ્ટિ તો, આ સમગ્ર ચરિત્રકથાઓ અને તેના નાયકેની જીવંતતાને અને અસ્તિતાને કશાય આયાસ કે કષ્ટ વિના, સહજપણે જ, પિતાની સામે નિહાળી શકે છે-અનુભવી શકે છે-માણી શકે છે. પારદર્શી કાચ જેવી આ નરવી દૃષ્ટિ, દેશકાળની અપેક્ષાએ લાખો-કરોડો-અબજો વર્ષો પૂર્વે થયેલા મહાનુભાવોને અને ઘટી ગયેલી ઘટનાઓને પણ, દેશકાળનાં એ પડળને, પેલી નિર્મળ આસ્થાની સહાયથી, ભેદી શકે છે, અને એ મહાનુભાવોને તથા એ ઘટનાઓને, પિતાની ચેતનાના કે” અણદીઠ સ્તરે સાક્ષાત અનુભવી લે છે, અને આ અનુભૂતિ તે
Page #6
--------------------------------------------------------------------------
________________
જ, આજના કાળે, આ ગ્રંથ તથા તેના પ્રણેતા દ્વારા થતે આપણા પરનો પહેલો તેમ જ અજોડ ઉપકારક અને માટે જ આ ગ્રંથનું વાંચન તે સદ્વાંચન.
શલાકાપુરુષ’ ૬૩ હેાય છે. જેના સિદ્ધાંત અનુસાર, એક કાળચક્રના બે વિભાગ હેય છે, અને તે પૈકી પ્રત્યેક વિભાગમાંના કાળખંડમાં આ ૬૩ શલાકાપુરુષો થતાં હોય છે.
“શલાકાપુષ' એટલે ઉત્તમપુરુષો (૪૩qનામદપુરિસનિં ) અથવા “શલાકા' એટલે સમ્યક્ત્વ. જે પુણ્યાત્માએ નિયમ સમ્યકત્વરૂપી શલાકો ધરાવે છે તેમને “શલાકાપુરુષ” કહેવામાં આવે છે. (જાદવ). શ્રી હેમચંદ્રાચાર્યે જ પિતાના અમિષારિત્તામf-શબદકોશમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે ટૂંકમાં કહી શકાય કે પુરુષોમાં-સૃષ્ટિમાં પેદા થતાં–થયેલાં ને થનાર પુરુષમાં – જે સર્વશ્રેષ્ઠ હોય–થાય -ગણાય, તે કહેવાય “શલાકાપુરુષ'.
આવા ૬૩ શલાકાપુરુષે આ કાળખંડમાં પણ થયા છે, અને તેમનું સાંગોપાંગ ચરિત્રવર્ણન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે સંસ્કૃત પદ્યકાવ્યરૂપે ૩૬૦૦૦ શ્લોકમાં વિસ્તાર્યું છે. એ પુણ્યપુરુષના આ વિશાળકાય ગ્રંથને અક્ષરશઃ અને વળી લાકમે અનુવાદ પ્રસ્તુત પુસ્તકો(૪) દ્વારા જનતા સમક્ષ રજુ થાય છે. ભૂતકાળમાં અનેકવાર આ ગ્રંથ છપાયે હોવા છતાં, વધુ એકવાર તે છાપવાનો થાય છે, તે પરથી આ ગ્રંથની સ્પૃહણીયતા અને લોકપ્રીયતાને સહેજે જ ખ્યાલ મળે છે લોકોની સવાંચનની આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન કરવા બદલ આ ગ્રંથના પ્રકાશક ધન્યવાદાઈ છે.
શ્રી વિજયનેમિસૂરિજ્ઞાનશાળા
પાંજરાપોળ અમદાવાદ–૧.
–શીલચંદ્રવિજય
૨૨-૧-૮૫ મહાશુદિ ૧
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન
ઘણા સમયથી કોઈ મોટા જૈન ગ્રંથનું પ્રકાશન કરવાની અમારી ઇચ્છા હતી. સાથે સાથે એવી ભાવના પણ હતી કે તે ગુજરાતી ભાષામાં હોય તે વાચક વર્ગ તેને વધુ લાભ લઈ શકે.
કલિકાલ સર્વજ્ઞ આ. હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિશણી શલાકા પુરૂષ ચરિત્ર ની ગુજરાતી આવૃતિ, ઘણા સમયથી અપ્રાપ્ય હતી. અને તેની માંગ પણ નિરંતર રહ્યા કરતી હતી. તેથી છેવટે તેનું પુનઃમુદ્રણ કરવાનું અમે એ વિચાર્યું. અને તેના મૂળ પ્રકાશક જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર પાસેથી તે અંગે અનુમતી માંગી. સભાના ટ્રસ્ટી ગણે-પ્રસ્તુત ગ્રંથ છાપવા માટે સહર્ષ રજા આપી. તે માટે અમે તેઓશ્રીના આભારી છીએ.
ગ્રંથની શરૂઆતમાં તેની આગળની આવૃતિની વિસ્તૃત પ્રસ્તાવના આપી છે. તે ઉપરથી તેની ઉપયોગિતા સમજાશે.
દસ પર્વમાં વહેંચાયેલે આ ગ્રંથ ચાર ખંડમાં પ્રકાશિત કર્યો છે. તેથી તે વાંચવામાં સરળ રહે.
અમારા આ પ્રયાસ જૈન સમાજને ઉપયોગી નિવડશે. તે અમારું સાહસ સાર્થક થયેલું માણીશું.
ટૂંકી પ્રસ્તાવના લખી આપીને પૂજ્ય મુનિરાજશ્રી. શિલચંદ્ર-વિજયજી મ. સાહેબે અમને ઉપકૃત કર્યા છે.
પુસ્તક બજારમાં જલદી મૂકી શકાય તે હેતુથી છાપવામાં શક્ય એટલી ઉતાવળ કરી છે. તેથી કઈક મુદ્રણ દેષ રહી જવાની સંભાવના છે. તે તે ક્ષમ્ય ગણવા વિનંતી.
પુસ્તકનું ઝડપથી અને શુદ્ધ મુદ્રણ કરી આપવા બદલ. ડીલક્ષ પ્રિન્ટર્સ ના માલિક શ્રીમતિ, પી. જે. શાહના અમો આભારી છીએ.
જૈન સમાજને આ ગ્રંથ વધુને વધુ ઉપયોગી થાય તેવી અભ્યર્થના સાથે.
પ્રકાશક
સંવત ૨૦૪૧ ચૈત્ર સુદ-૧૫
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
(નોંધ: અગાઉ આ ગ્રંથ શ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી તૈયાર થઈ છપાયો હતો. તે સભાએ તે વખતે આ ગ્રંથની પ્રસ્તાવનારૂપે જે લખેલું, તેમાંથી સાર ભાગ અહીં ઉદ્ધત કર્યો છે:-) - જન પુસ્તકે જે જ્ઞાનનો ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગો કરવામાં આવ્યા છે. દ્રવ્યાનુ યોગ, કથાનુગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગ દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુસ્વરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવ સંબંધી વિચાર, ષટ્દ્રવ્ય સંબંધી વિચાર, કર્મ સંબંધી વિચાર અને ટૂંકામાં કહીએ તો સર્વ વસ્તુઓની ઉત્પત્તિ, સ્થિતિ, નાશ વિગેરેનો તાવિક બેધ–એનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુયાગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાય આચાર્યોએ યોજ્યા છે. આ અનુયોગમાં અતીન્દ્રિય વિષયોનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે
એ તદન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પુછોનાં જીવનચરિત્રો છે અને તે દ્વારા ઉપદેશ-પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુગમાં ગણિતનો વિષય આવે છે. તેમાં ગણતરીનો વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જ્યોતિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીકતે આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતને પણ તેમાં સમાવેશ કરેલો છે. ચેથા અનુગમાં ચરણસીરી અને કરણસીત્તરીનું વર્ણન અને તત્સંબંધી વિધિ વગેરે બતાવેલ છે. આ ચાર અનુયોગ પર સૂત્રો અને અનેક ગ્રંથો લખાયા છે તેમાંથી ઘણાનો નાશ થયો છે, છતાં પણ હજુ ઘણું જૈન ગ્રંથ વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુયોગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે.
અમે અત્રે પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનુયોગનો છે. ચરિતાનુયોગથી લાભ એ છે કે-તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યનું બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયમાં તદન સામાન્ય બુદ્ધિ બહુ ઓઈ કામ કરી શકે છે. અવલોકન કરનારાઓને જણાયું હશે કે જયારે ધાર્મિક ઊંડા સવાલો પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે, પણ કથાના વિષય પર સર્વને એક સરખો આનંદ આવે છે; એટલું જ નહિ પણ તે જ કથા ઘણા રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાએ આનંદ પામે છે. દીર્ઘ અવલોકન કરનારા શાસ્ત્રકારે મનુષ્યસ્વભાવની આ કૂચી પામી ગયા અને તેનો લાભ લેવાનો પૂરતો વિચાર કર્યો. તેને લોકો ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉત્તમ હેતુથી દરવાઈને તેઓએ કથાનો સાથે ધર્મના મુખ્ય ફરમાના, વર્તાનના ઊચા નિયમો અને જીવનના ઊંચા ઉદેશે જોડી દીધા. આ તે સ્પષ્ટ વાત છે કે–એક મનુષ્યને એમ કહેવામાં આવે છે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયો છે, એમ બતાવી આપવામાં આવે છે તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લેકમાં દ્રવ્યાનુયોગનો વિષય વંચાતો ઓછો થતો ગયે, લોકો જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછા થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવોની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષયો જેડી દીધા, અને સંસ્કૃત ગદ્ય તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંતો મૂકી દીધાં. છેવટે પ્રાકૃતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહ મંદ સ્થિતિ પર આવી ગયો ત્યારે રાસ વિગેરે પણ પ્રાકત અને ગુજરાતીમાં રચવામાં આવ્યા. આ કથાનુયોગથી અનેક જીવો પર ઉપકાર થયો અને થાય છે. બેકન તત્ત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લોકેનું ધ્યાન એાછું ખેચાય એ તદ્દન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિઓમાં વધારે બળવાન હોય છે અને કથાનુગમાં કલ્પનાશક્તિને બહુ ઉપયોગ કરવો પડે છે તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશે
Page #9
--------------------------------------------------------------------------
________________
કે કથાનુયોગ સામાન્ય બુદ્ધિના માણસો પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળનો વૈભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે, કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકે મળે છે. આવી રીતે કથાનયોગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જૈનગ્રંથકારો સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે. | હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બાધ આપી, જનધની બનાવી, આખા દેશમાં જૈનધર્મનો વિજયવાવટો ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલો બધો છે કે અત્યારે કોઈ પણ જન તેઓનું નામ બહુ મગરૂબીથો લેશે. આ મહાન આચાર્યને કુમારપાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથી આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાયો એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમા પર્વની પ્રશસ્તિમાં લખે છે કે-“ચેદો, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દગમ દેશને પિતાના ભજવીર્યની શકિતથી હરિની જેમ જીતનાર, પરમહંત, વિનયવાન
ને ચૌલુકાના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર) સૂરિને નમીને કહ્યું કે “સ્વામિન ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપની આજ્ઞાથી નરકગતિના આયુષ્ય નાંનિમિત્તકરણ મૃગયા, ઘત, મદિરા વિગેરે દુર્ગણોનો મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધું છે અને બધી પૃથ્વી અહંતના ચોડે સુશોભિત કરી દીધી છે તે હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જેવો થયો છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી વૃત્તિયુક્ત સાંગ વ્યાકરણ (સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લેકેને માટે પ્રયાશ્રયકાવ્ય, છંદાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કેષ) પ્રમુખ બીજા શાસ્ત્રો પણ રચેલા છે. તે સ્વામિન ! તમે સ્વયમેવ લેક પર ઉપકાર કરવા માટે સજજ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે-મારા જેવા મનુષ્યોને પ્રતિબધ થવા માટે
સઠ શલાકા પુરુષોનાં ચરિત્ર પ્રકાશ કરો.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યો ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્ય'. આવી રીતે કુમારપાળના આગ્રહથી લખાયેલો આ ગ્રંથ અત્યુત્તમ હોય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાળસર્વજ્ઞનું બિરુદ ધારણ કરનાર મહાત્માનો લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બોધ થવાના ઉદ્દેશથી લખાયેલો ગ્રંથ કાવ્યચમત્કૃતિનો અને કથાવિષયને નમનો બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી.
આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તો તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશક્તિ અને પ્રશંસનીય પૃથક્કરણ શક્તિ એ ખાસ ધ્યાન ખેંચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પિતે વ્યાકરણ, કોષ, કાવ્ય અને અલંકારના કર્તા હોવાથી તેઓમાં શબ્દોષ આવે કે તાણીતાડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તો સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. સ્થાનોનાં વર્ણન અને લશ્કરની વ્યુહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અદ્ભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણના મહોત્સવો, ચક્રીનો દિગવિજય અને દેવકૃત સમવરસણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમયે, તે સ્થાનો, તે ચિત્ર હૃદય પર ખડું થાય છે અને જરા પણ લાગણીવાળા મનુષ્ય આપણા લેકે ચોથા આરાનું સુખ કહે છે તેને ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશક્તિ પર છોડી બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઇન્ટે કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેંચાય છે. આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવો સંજ્ઞા આપેલી છે. તે દશ પમાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વ સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બોધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગનો ઊંચામાં ઊંચે લાભ આપવા સાથે બહુ ભારે બેધ આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે
Page #10
--------------------------------------------------------------------------
________________
કથાનુયોગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્ય પૂરેપૂરા ફતેહમંદ ઉતર્યા છે, અને તેઓનું ચિત્ર તદ્દન દોષરહિત હાઈ વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે બેધ આપે છે.
કવિ તરીકે તેઓની ફત્તેહ પાશ્ચિમાત્ય વિદ્વાનો પણ સ્વીકારી ચૂકયા છે અને પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં પ્રો. જેકેબી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે. તે પ્રોફેસર તેમને માટે લખે “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કેષના રચનાર અને અંદાનુશાસન જેવા પિંગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથો રચનારની વિદ્વત્તા કઈ પણ પ્રકારની ભૂલે દૂર કરવાને માટે પૂરતી હતી, છેવટે તે લખે છે કે...Still he has done his work cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension. (આટલું છતાં હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલે છે અને પોતાની કથા વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા ફત્તેહમંદ થયા છે કે આથી વધારે સારા ગ્ર થો હેવાનો સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકોની જેટલા જ આનંદ અને હોંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે)
- અમે કેટલીક તપાસ કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સંવત ૧૨૨૦ માં લખાયો છે. એ સંબંધી યોગ્ય પુરાવા અને દલીલે શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે.
રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજ્યસભામાં દરરોજ જનાર અને સતત ગ્રંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ બુદ્ધિબળવાળા કલિકાળમાં સર્વજ્ઞતુલ્ય થયેલા આ સૂરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રંથો બનાવ્યા છે તે ખરેખર જૈન કેમનો મોટો વારસો છે અને તે વારસો જાળવી રાખવા માટે જેન કેમે તત્પર તેમજ મગરૂબ થવું જોઈએ.
આ પ્રમાણે દશે પર્વની ઉપયોગિતા અને ગ્રંથકર્તાની ખૂબીનું જરા જરા ચિત્ર આપી હવે આ ગ્રંથના દશ પર્વોમાં વેસઠ મહાપુરુષોનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની આવશ્યકતા છે.
૧ પહેલા પર્વમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. ૨ બીજા પર્વમાં શ્રી અજિતનાથજી તથા સગરચક્રો ભળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે. ૩ ત્રીજા પર્વમાં શ્રી સંભવનાથજીથી શીતળનાથજી પર્યત આઠ તીર્થકરોનાં ચરિત્રો છે. ૪ ચેથા પર્વમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મનાથજી સુધી પાંચ તીર્થકરોનાં અને પાંચ પાંચ
વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મઘવા ને સનતકુમાર એ બે ચક્રીનાં મળી ૨૨
મહાપુરુષોનાં ચરિત્ર છે. ૫ પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથનું જ ચરિત્ર છે, પણ તેઓ એક ભવમાં તીર્થંકર ને ચક્રી
એમ બે પદવીવાળા થયેલા હોવાથી બે ચરિત્ર ગણેલાં છે. ૬ છઠ્ઠા પર્વમાં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યંત ચાર તીર્થકરોનાં, ચાર ચક્રીનાં અને
બે-બે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણું ચાર ચક્રીમાં છે તો કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચક્રી પણ થયેલા હોવાથી તેમને ગણેલા છે. સાતમા પર્વમાં શ્રી નેમિનાથજી, દશમા તથા અગિયારમાં ચક્રી અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્ર મળી ૬ મહાપુરુષોનાં ચરિત્રો છે. આ પર્વને મોટે ભાગે રામચંદ્રાદિનાં ચારિત્રમાં રોકાયેલો હોવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. આઠમા પર્વમાં શ્રી નેમિનાથજી તથા નવમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કણ, બળભદ્ર તથા જરાસંધના મળી ૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. પાંડવો નેમિનાથજીના સમકાલીન હોવાથી
તેમનાં ચરિત્રોને સમાવેશ પણ આ પર્વમાં કરેલો છે. ૯ નવમા પર્વમાં શ્રી પાર્શ્વનાથજી તથા બ્રહ્મદત્ત નામના બારમા ચક્રીના મળી બે મહાપુરુષોનાં ચરિત્રો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦ દશમા પČમાં શ્રી મહાવીરસ્વામી ભગવ ંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગેાપાત શ્રેણિક, અભયકુમારાદિક અનેક મહાપુરુષાનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પવ બધા પર્યાં કરતાં મેટ્ટુ છે અને શ્રી વીરભગવતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કાઈ ગ્રંથમાં ઉપલબ્ધ નથી.
આ પ્રમાણે દશ પમાં મળી ૬૩ શલાકા પુરુષાનાં ચરિત્રોને સમાવેશ કરવામાં આવેલા છે. તેનુ' યંત્ર પણ આ પ્રસ્તાવનાની પ્રાર'ભમાં આપેલું છે.
આ ત્રેસઠ મહાપુરુષ! શલાકા પુરુષ' એટલા માટે કહેવાય છે કે તેમના માક્ષગમનને ચોક્કસ નિર્ણય થયેલા છે. ચાવીશ તીર્થંકરા તેા તદ્ભવમાક્ષગામી હોય છે, ચક્રવત્તા'માં જે તે ભવમાં ચારિત્ર ગ્રહણ કરે છે તે સ્વર્ગ અથવા મેક્ષે જાય છે અને જે સ`સારમાં જ રહે છે તે નરકે જાય છે. આ ચેાવીશીમાં થયેલા ૧૨ ચક્રીમાંથી સુભ્રમ ને બ્રહ્મદત્ત એ ચક્રી મહાપાપાર'ભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મેાસે જનારા છે. વાસુદેવ ને પ્રતિવાસુદેવ તે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સ'સારમાં બહુ ખૂચેલા હોય છે ને સસાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તે જરૂર મેક્ષે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ જીવે। હાવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબ’ધન તૂટવાથી ચારિત્ર ગ્રહણ કરે છે અને સ્વગે` અથવા મેાક્ષે જાય છે. સ્વગે જનારા બળદેવા આગામી ભવે મેાસે જાય છે.
શ્રી કાળસિત્તરી પ્રકરણમાં ૧૧ રૂદ્ર તથા ૯ નારદના પણ સમાવેશ કરી ૮૩ની સખ્યા કરેલી છે. દરેક ચેાવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ ચેાવીશીમાં ૧૧ મા રૂદ્ર સત્યક શ્રી મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, જે ‘શિવ'ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એકેક નારદ થતા હોવાથી ૯ નારદ થાય છે.
આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શત્રાકાપુરુષામાં જીવ પ અને સ્વરૂપ ૬૦ છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવતી પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીરસ્વામીને જીવ જ પહેલા વાસુદેવ ત્રિપૃષ્ઠ તરીકે થયેલ હાવાથી કુલ ચાર બાદ કરતાં ૫૯ વ થાય છે.
જીવા અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તે અનંતા થાય છે; પરંતુ જ્યારે તે સમકિત પામે છે ત્યારપછીતા ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અર્ધા પુદ્ગળપાવતનની અંદર તેા સમકિત પામ્યા પછી મેાક્ષે જાય જ છે. તીર્થંકરના જીવા સમક્તિ પામ્યા પછી તેટલુ ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીને જીવ ક્રોડાક્રાડ સાગરોપમ ઉપરાંત સમકિત પામ્યા પછી સ`સારમાં રહ્યો છે, ખીજા તીર્થંકરના જીવા તે! બહુ ઘેાડા કાળમાં- ઘેાડા ભવમાં સમકિત પામ્યા પછી મેક્ષે ગયા છે. આ ચરિત્રગ્રંથમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રાર`ખીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસાર્થવાહના ભવમાં સમકિત પામ્યા ત્યારથી તેમનું ચરિત્ર વર્ણવેલ છે. દરેક તો‘કરનામકર્મ ત્રીજા ભવે જ ખાંધે છે ( નિકાચીત કરે છે) અને તે વીશ સ્થાનક પૈકી એક અથવા વધારે ચાવત વીશે સ્થાનકાના આરાધનથી બધાય છે. એ વીશ સ્થાનકાનું વર્ણન પહેલા સ'માં છેવટના ભાગમાં આપેલુ છે.
આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાવેલી છે. છએ ઋતુનુ` વર્ણન, નાયક નાયિકાના રૂપ વિગેરેનું વર્ણન, દેશ નગરાદિનું વણુ ન, યુદ્ધનુ વર્ણન વિગેરે દરેક પČમાં પૃથક્ પૃથક્ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સબંધમાં જેટલું લખીએ તેટલું ઘેાડું છે, કારણ કે કર્તાપુરુષ મહાવિદ્વાન અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવા હાવાથી આ ગ્રંથમાં કાઈ વાત બાકી રાખેલી નથી. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિ અને પ્રભુએ આપેલી દેશનાઆતા જુદા સગ્રહ કરવામાં આવે તે તેની અ'દર જિનપ્રવચનની સર્વ બાબતેા સમાઈ જાય તેમ છે
Page #12
--------------------------------------------------------------------------
________________
પર્વ સાતમાની
પ્રસ્તાવના
આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ મિત્ર નામના કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના કરેલા અત્યુત્તમ ગ્રંથનો પરિચય અમને બહુ વર્ષથી થયેલું છે. આ ગ્રંથ જોતાંજ તે ઘણે વિસ્તૃત છતાં આખા ગ્રંથનું ભાષાંતર કરી જેન બંધુઓને તેમાં ભરેલા અપૂર્વ રહોને લાભ આપવાની ઈચ્છા અમારા હૃદયમાં ઉદ્દભવી હતી. તે ઈચ્છાને મહાન ઉપકારી મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજ તરફથી અનુમોદન મળતાં છૂટક અંકમાં પ્રસિદ્ધ કરવાની શરૂઆત કરી હતી, પરંતુ પાછળથી તે પ્રમાણેના અંકો વ્યવસ્થિત રહેવાને અને તેનું આખું પુસ્તક બાંધવાને અસંભવ જણાવાથી અમે જ તેને બુક તરીકે બહાર પાડવાનું મુકરર કર્યું હતું. એ પ્રયત્ન પૂર્ણ થયે, આખો ગ્રંથ-દશે પર્વ જુદા જુદા છ ભાગમાં પ્રસિદ્ધ થઈ ચુકયા, આ આવૃત્તિમાં અગાઉની આવૃત્તિ કરતાં ખાસ બે ફેરફાર કરવામાં આવ્યા છે. એક દરેક પૃષ્ઠને
પૃષ્ઠમાં શે અધિકાર મુખ્ય છે તે લખવામાં આવ્યું છે અને બીજ પ્રસ્તાવના વિસ્તારથી લખવા ઉપરાંત દરેક પર્વની વિષયાનમણિકા એટલા બધા વિસ્તારથી આપવામાં આવી છે કે જે વાંચતાં આખા પર્વનું રહસ્ય સમજાઈ જાય છે તેમજ તે સાઘત વાંચવાની ઉત્કંઠા વૃદ્ધિ પામે છે.
બીજ પર્વે કરતાં આ સાતમા પર્વમાં હકીકત એટલી બધી છે અને જુદાં જુદાં એટલાં બધાં મહા પુરુષનાં ચરિત્ર સમાવેલાં છે કે એમાં વર્ણનાદિ બહુ વિશે તેમજ વિસ્તારવાળાં નહીં. છતાં એની વિષયાનુક્રમણિકા બીજા પ કરતાં બહુ મોટી થઈ પડી છે. આ ગ્રંથ જૈન રામાયણ તરીકે જે કે બહુ વર્ષોથી જૈનવર્ગમાં પ્રસિદ્ધિ પામેલ છે. પરંતુ આ આવૃત્તિ વાંચકવર્ગનું ખાસ આકર્ષણ કરે તેવી બનાવવામાં આવી છે, તે વિષે જન બંધુઓ આ બુકનું અવગાહન કરશે ત્યારે સ્વત: માલુમ પડે તેમ હેવાથી અને લખવાની અપેક્ષા જણાતી નથી.
આ પર્વમાં ૧૩ સગે છે. તેમાંના પ્રથમના દશ સર્ગમાં જૈન રામાયણ સમાવેલું છે. એમાં મુખ્યત્વે આઠમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું ચરિત્ર છે. તે ત્રણ પુરુષોમાં રામચંદ્રની વિશેષ ખ્યાતિ હોવાથી જેન રામાયણ અથવા રામચરિત્ર તરીકે પ્રખ્યાતિ પામેલું છે. અન્ય મતમાં પણ રામાયણ નામનો પ્રસિદ્ધ ગ્રંથ જુદા જુદા પંડિતોએ કરેલ છે. તે સવમાં મુખ્ય નાયક રામચંદ્રજ છે, પરંતુ તેના લેખમાં અતિશયોક્તિ, પરસ્પર વિરોધ તથા નાયકનો સદેષ ચિતાર વિગેરે દોષો રહેલા છે. તે આની અંદર અપેમન્ને પણ દેખવામાં આવશે નહી.
અમારી સભાના પ્રયત્ન અગાઉ પ્રથમ સંવત ૧૯૨૮માં તથા ત્યાર પછી ૧૯ જૈન રામાયણ (૧૦ સર્ગ) જેટલેજ ભાગ ભાષાંતર તરીકે બહાર પડેલે છે; પરંતુ તેની ભાષા શુદ્ધ અને સંસ્કારિત ભાષાના વાંચનારાઓને પસંદ પડે તેવું નથી. એ જૈન રામાયણનામાભિનકરાક્ષસ વંશની મૂળ ઉત્પત્તિ તરીકે શ્રી અજિતનાથજીના સમયમાં થયેલા સારાશાલ થાજો શ્રી અછતનાથ પ્રભુના સમવસરણમાં જ ભીમ નામના રાક્ષસ નિકામઢાઈ લાગાસંબઘિીમ પિતાના પૂર્વભવના પુત્રપણાના સ્નેહથી રાક્ષસદ્વીપનું, લંકા નગરીનું તથા પાતાળ લંકાનું રાજ્ય પશુઅને પિતાને નવરોનો હાર તથા રાક્ષસી વિદ્યા આપો છોકg tી બીજsjભાષાંતામાં તે હકીક્ત લેવામાં આવી નથી, કારણ કે તે હકીકc 09 »જરાક્રીકasjમાંwami> આવી ગયેલી છે.
& Jy69s sa) –-છ૬ baps
۴م
فروغ په
'નાનr
Page #13
--------------------------------------------------------------------------
________________
આ પર્વના પ્રારંભમાં અજિતનાથ પ્રભુના વખતમાં થયેલી રાક્ષસ વંશની સ્થાપનાનું અને તેના મૂળ પુરુષ તરીકે ઘનવાહનનું નામ માત્ર સૂચવીને પછી અગ્યારમાં શ્રેયાંસ પ્રભુના તીર્થમાં રાક્ષસ વંશમાં થયેલા કીધિવળ રાજાની હકીકત આપવામાં આવી છે. એ કાત્તિ ધવળ રાજાના વખતમાં વાનર દ્વીપમાં શ્રીકંઠ રાજાએ કિકિંધાનગરીમાં નિવાસ કર્યો ત્યારથી વાનરવંશની ઉત્પત્તિ થઈ છે અને ત્યારથી
કાળ પર્યત રાક્ષસવંશ અને વાનરવંશ વચ્ચે પરસ્પર પ્રીતિભાવ ચાલ્યા આવ્યા છે. તેમાં પણ કોઈક રાક્ષસવંશના રાજયકર્તાઓએ વાનરવંશના રાજયકર્તા ઉપર હાથ રાખેલે દષ્ટિગોચર થાય છે.
કીર્તિ ધવળ ને શ્રીકંઠનું ચરિત્ર કહ્યા બાદ એ હકીકતને મુનિસુવ્રતસ્વામીના નીર્થ ઉપર લઈ જવામાં આવેલ છે. તે પ્રભુના તીર્થ માં રાક્ષસવ‘શમાં તડિતકેશ અને વાનરવંશમાં ઘનોદધિ રાજા થયેલ છે. ત્યાર પછીની હકીકત અવિચ્છિન્ન લખાયેલી છે. ત્યાર પછી રાક્ષસદ્વીપનું અને વાનરદીપનું રાજ્ય બે વખત રાક્ષસો તથા વાનરોના હાથમાંથી જાય છે, તે પાછું રાવણનો જન્મ થયા બાદ તે પિતાને
સ્વાધીન કરે છે. વાનરવંશમાં વાલી નામે બહુ પરાક્રમી વિદ્યાધર રાજ થાય છે તે રાવણને પણ પરાસ્ત કરે છે, પરંતુ તરતજ તેને વૈરાગ્ય થવાથી તે દીક્ષા લે છે અને તેનો ભાઈ સુગ્રીવ રાજ્ય પર આવે છે.
આ ચરિત્રમાં બીજાં તે ઘણા મહાપુરુષોનાં ચરિત્ર છે, પરંતુ પવનંજય, અંજનાસુંદરી અને હનુમાનનું તો ખાસ ચરિત્ર આપવામાં આવેલું છે. ત્રીજ સર્ગમાં આવેલા એ ચરિત્ર ઉપરથી ઘણા સાર ગ્રહણ કરવા યોગ્ય છે, તેમજ પાંચમા ને છઠ્ઠા સર્ગમાં આવેલી રામચંદ્રના વનવાસની હકીક્ત પણ અપૂર્વ શિક્ષણ આપે છે. '
રામચંદ્રની ઉત્પત્તિ કાંઈ વાનરવંશમાં થયેલી નથી. વાનરક્રીપના નિવાસી હોવાથી જ વાનર તરીકે ઓળખાતા સુગ્રીવાદિ અનેક વિદ્યારે તેના ભકિતવાન થયેલા હોવાથી તેના લશ્કરમાં બહોળા ભાગ તેને છે. બાકી રામલામણને જન્મ તે ઋષભ પ્રભુના સ્થાપેલા ઈક્વાકુ વંશમાં થયેલું છે. એ વંશન પણ કેટલાક રાજાઓનાં ચરિત્ર ચોથા સર્ગમાં આપેલાં છે તે લક્ષ્મપૂર્વક વાંચવા લાયક છે.
આ પર્વની અંદર તેર સર્ગોમાં શી શો હકીકત સમાયેલી છે તે વિષયાનુક્રમણિકામાં તે બતાવવામાં આવેલ છે; છતાં તે સગવાર ટુંકામાં અહીં જણાવવામાં આવે છે, જેથી તેના પર વિશેષ પ્રકાશ પડવા સંભવ છે. '
સર્ગ પહેલામાં–રાક્ષસવંશ ને વાનરવંશની ઉત્પત્તિથી માંડીને રાવણ અને તેના બંધુઓના જન્મપર્વતની હકીકત છે. '
સર્ગ બીજામાં રાવણે સાધેલી વિદ્યાની હકીક્તથી માંડીને તેણે કરેલા દિગ્વિજયની હકીકત છે. તેની અંદર વાલી વિદ્યાધરના પરાક્રમની તથા નારદે કહેલી યજ્ઞાદિકની ઉત્પત્તિની હકીકત ખાસ વાંચવા લાયક છે. સત્ય ધર્મથી ચુકેલ વસુરાજાનું ચરિત્ર એમાં સમાવેલું .
સર્ગ ત્રીજામાં પવનંજય, અંજનાસુંદરી સતી અને ચરમશરીરી હનુમાનનું ચરિત્ર છે. તેમાં સતીપણાની ખરી કસોટી કેમ નીકળે છે તે યથાસ્થિત બતાવી આપ્યું છે. | સર્ગ ચેથામાં–ઈવાકુ વંશમાંથી શરુ થયેલા સૂર્યવંશના કેટલાક રાજાઓનાં ચરિત્રો, રામલક્ષ્મણ- - દિનો જન્મ, સીતાનું પાણિગ્રહણ, દશરથરાજાને ચારિત્ર લેવાની ઈરછા, કૈકેયીની ભરતને રાજય આપવાની માગણી અને રામચંદ્રને લક્ષ્મણ તથા સીતાસહિત વેચ્છાએ પિતાનું વિદન દૂર કરવા વનવાસ-ઈત્યાદિનું વર્ણન છે.
સર્ગ પાંચમામાં રામચંદ્રના વનવાસની ઘણી હકીકત છે. પ્રાંત દંડકારણ્યમાં આગમન, ત્યાં સંબૂકના લક્ષ્મણના હાથથી અજાણતાં વધ, તે નિમિત્તો યુદ્ધ, રામચંદ્રનું સિંહનાદથી છેતરાવું અને રાવણે કરેલું સીતાનું હરણ-ઇત્યાદિ હકીકત વિસ્તારથી વર્ણવેલી છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
સર્ગ છઠ્ઠામાં–રામચંદ્રનું પાતાળલંકામાં આવવું, સુગ્રીવાદિ ઉપર કરેલ ઉપકાર, સીતાની શોધને પ્રયત્ન, તેને મળેલે પત્તો, હનુમાનને લંકામાં મોકલો અને તેનું સીતાની ખબર લઈ પાછું આવવુંઇત્યાદિ હકીકત છે.
કે સર્ગ સાતમામાં–રામચંદ્રનું લંકા તરફ પ્રયાણ, વિભીષણનું રામના પક્ષમાં આવવું, રાવણ સાથે યુદ્ધ, લક્ષમણને વાગેલી અમોઘવિજયા શક્તિ, વિશલ્યાના આવવાથી તેનું નિવારણ, રાવણે સાધેલી બહુરૂપી. વિદ્યા અને છેવટે લક્ષમણના હાથથી રાવણનું મરણ ઈત્યાદિ હકીકત છે, જેમાં મોટે ભાગે યુદ્ધના વર્ણન છે.
સર્ગ આઠમામાં–વિભીષણને લંકાનું રાજ્ય આપી રામચંદ્રાદિનું અયોધ્યા આવવું, માતાઓ વિગેરેને મળવું, લક્ષ્મણને રાજ્યાભિષેક, આઠમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિદ્ધિ, શત્રુનને મથુરાનું રાજ્ય, સીતાનો અપવાદ અને તેને અરણ્યમાં તજી દીધા પર્વતની હકીકત છે. | સર્ગ નવમામાં-સીતાને થયેલા બે પુત્ર, તેનું રામલક્ષ્મણ સાથે યુદ્ધ, સીતાએ કરેલ અગ્નિપ્રવેશરૂપ દિવ્ય અને તેણે લીધેલી દીક્ષાનું વર્ણન છે. | સર્ગ દશમામાં–બધાઓનો પૂર્વભવ, હનુમાનાદિકે લીધેલી દીક્ષા, લમણુનું મરણ, રામચંદ્રની મોહચેષ્ટા, રામચંદ્ર લીધેલી દીક્ષા, સીતે કરેલ અનુકૂળ ઉપસર્ગ, રાવણ લક્ષમણની ભાવી હકીકત અને રામચંદ્રના નિર્વાણ પયતની સર્વ બીના સમાવેલી છે.
આ સર્ગમાં તમામ પુરુષોનાં ચરિત્રોનો ઉપસંહાર કરેલ છે, અને જેને રામાયણની અહીં સમાપ્તિ થાય છે.
અગ્યારમાં સર્ગમાં–શ્રી નમિનાથ પ્રભુનું ચરિત્ર છે. તેમાં જન્મ તથા કેવળજ્ઞાનોત્પત્તિ સમયે ઇંદ્ર કરેલી પ્રભુની સ્તુતિ તથા ભગવંતે આપેલી દેશના ખાસ વાંચવા લાયક છે. એ દેશનામાં શ્રાવકે દિવસે અને રાત્રે શું કરવું તેનું વર્ણન છે.
બારમા સર્ગમાં–હરિષણ નામના દશમા ચક્રીનું ચરિત્ર છે.
તેરમા સર્ગમાં–જય નામના અગ્યારમાં ચક્રીનું ચરિત્ર છે. આ બંને ચક્કીના ચરિત્રો સંક્ષેપે આપેલાં હોવાથી તેમાં વિશેષ જાણવા લાયક નવીન હકીકત નથી.
આ પ્રમાણે આ પર્વ સમાપ્ત થાય છે. તેમ રામચંદ્ર, લમણ, ભરત, શત્રુન, સીતા, રાવણ, વિભીષણ, કુંભકર્ણ, ઇંદ્રજીત, સુગ્રીવ ને હનુમાન એ મુખ્ય પાત્રો છે. તેમનાં ચરિત્રો ઉપરાંત રાક્ષસવંશના, વાનરવંશના અને સૂર્યવંશના અનેક રાજાઓનાં ચરિત્રો છે. તદુપરાંત વાલી, પવનંજય, અંજનાસુંદરી, કૈકેયી, સુકેશલ મુનિ, ભામંડળ, સાહસગતિ, શૂર્પણખા, જટાયુ પક્ષી, કંદક મુનિના પાંચશે શિષ્ય, સહસ્ત્રાંશ, ઈદ્ર, સહસ્ત્રાર, મધુ, નારદ, પર્વત, વસુરાજા, મંદોદરી, અનરણ્ય, જનક, દશરથ, સિંહદર, વજકર્ણ, વિશલ્યા, લવણાંકુશ, કૃતાંતવદન વિગેરે અનેક સ્ત્રી-પુરુષોનાં ચરિત્રો ખાસ આકર્ષક છે, અને તેમાંથી ખાસ પૃથક પૃથક્ શિક્ષા ગ્રહણ કરવા લાયક છે. તે દરેકનું અહીં વર્ણન કરવા કરતાં તેના ઈચ્છકે તે તે પુરુષોનાં ચરિત્ર વાંચીને જ તેમાંથી યોગ્ય શિક્ષા ગ્રહણ કરશે એમ વિચારવું વિશેષ યોગ્ય છે.
આ પર્વમાં સ્થાને સ્થાને અનેક જીવોના પૂર્વભવનું કથન છે, તે જનમતનું સાતિશય જ્ઞાનીપણું બતાવી આપે છે, તેમજ અનેક પ્રસંગોમાં કહેવતની જેવાં સિદ્ધવચન મૂકેલાં છે તે અમે બ્લેક ટાઈપમાં અથવા અવતરણ ચિહ્નો વચ્ચે મૂકેલાં છે; જેને અંગ્રેજીમાં કેટેશન કહે છે, તે ખાસ હૃદયમાં કતરી રાખવા લાયક છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
છે આ પર્વમાં એક તીર્થકર, બે ચક્રવર્તી અને વાસુદેવ, બળદેવ તથા પ્રતિવાસુદેવની ત્રિપુટી મળી છ શલાકા પરનાં ચરિત્રો સમાવેલાં છે. આની અગાઉ બહાર પાડેલાં ૩-૪-૫-૬ એ ચાર પર્વના ભેગા ભાગમાં ૪૬ શલાકા પુરુષોનાં ચરિત્રો આપેલાં છે, છતાં ભૂલથી ૪૫ની સંખ્યા ટાઈટલ ઉપર લખાયેલી છે. તેમાં ત્રીજાથી નવમા સુધી સાંત ચકીનાં ચરિત્રો આપેલાં છે. છતાં ભૂલથી ત્રીજાથી આઠમા સુધી છ ચક્રીનાં ચરિત્રો આપેલાં છે એમ લખાયેલું છે. તે સુધારી લેવા વિનંતિ છે.
આની પછીના આઠમા, નવમા તથા દશમા પર્વની પ્રથમવૃત્તિની નકલો ઘણી સીલકે હાવાથી હાલમાં તેની બીજી આવૃત્તિ કરવામાં આવનાર નથી. જેથી તે ત્રણે પર્વની વિષયાનુક્રમણિકાનું તથા છેલા (દશમ) પર્વમાં આપવા ધારેલા શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રનું કામ બાકીમાં રાખવું પડ્યું છે તે પ્રસંગ પ્રાપ્ત થયે પૂર્ણ કરવામાં આવશે. હાલ તે દશમા પર્વ પછી તેની ચળિકા તરીકે તેજ હાપુર ચેલા પરિશિષ્ટ પર્વનું ભાષાંતર પ્રગટ કરવા વિચાર છે તે અમલમાં મૂકવામાં આવશે. તેની અંદર ભાગમાં તે શ્રી જ બૂસ્વામીનું સવિસ્તૃત ચરિત્ર છે, અને ત્યાર પછી બીજા મહાન પૂર્વાચાર્યોનાં ચરિત્રો છે.
આ ભાષાંતર વાંચનાર જૈનબ ધુઓ સાઘતિ વાંચીને તેમાંથી અમૂલ્ય સાર ગ્રહણ કરશે જેથી અમારે પ્રયાસ કળીભૂત થશે. એટલું ઈરછી અમારી કલમ અટકાવીએ છીએ. પરમાત્મા અમારી ઈચ્છાને કળવતી કરે. તથાસ્તુ.
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર.
પર્વ ૭ મું.
વિષયાનુક્રમણિકા, પહેલાસર્ગમાં–(રાવણ જન્માદિ) અજિતનાથજીના તીર્થમાં રાક્ષસર્વશની ઉત્પત્તિ થયા પછી શ્રેયાંસ પ્રભુના તીર્થમાં કીર્તિધવળ રાક્ષસપતિનું થવું–તેને અતી વિદ્યાધરની પુત્રી અને શ્રીકંઠની બહેન સાથે વિવાહ-તેથી પુત્તર રાજાને થયેલ ખેદ-અતીંદ્રના પુત્ર શ્રીકઠે કરેલું પુષોત્તર રાજાની પુત્રો પદ્માનું અપહરણ–તેનું કીર્તિધવળને શરણે આવવું–પડ્યાએ પિતાની ઈચ્છા જણાવવાથી પુષોત્તરે શ્રીકંઠ સાથે તેનું કરાવેલું પાણિગ્રહણ-કીર્તિધવળના આગ્રહથી શ્રીકાંઠે વાનરદ્વીપ ઉપર રહેવાનો કરેલો સ્વીકાર-તે દીપ ઉપર કિકિંધા નગરીમાં કરાવેલો તેની રાજ્ય સ્થાપના-તે દ્વીપ ઉપર પુષ્કળ વાનરો હોવાથી રાજાએ કરાવેલી અમારી ઘોષણા-તેથી વાનરને થયેલે સત્કાર–તે દીપનિવાસોની વાનર તરીકે થયેલી પ્રસિદ્ધિશ્રીકંઠને વિમાનની ખલનાથી થયેલ વૈરાગ્ય-ચારિત્ર ગ્રહણ અને મોક્ષગમન.
અનુક્રમે મુનિસુવ્રતપ્રભુના તીર્થમાં વાનરદ્વીપમાં શ્રીકંઠના વશમાં થયેલ ઘોદધિરાજા-અને રાક્ષસક્રીપમાં થયેલ તડિસ્કેશરાજા–બંનેને પરસ્પર સ્નેહ–તડિકેશનું વાનરકોપે આગમન-એક વાનરે કરેલા તેની સ્ત્રીના પરાભવથી તડિકેશે કરેલે તેને પ્રહાર–તેને મુનિએ આપેલ નવકાર-વાનરનું અધિકુમારમાં દેવ થવું– તડિસ્લેશના સુભટોએ કરેલા વાનરોને ઉપદ્રવથી તે દેવનું આગમન-તડિકેશે કરેલું પૂજાદિવડે સાંત્વનબંનેનું મુનિ પાસે જવું–તડિસ્કેશે કરેલી પરસ્પર વૈરહેતુ સંબધી પૃછા-મુનિએ કહેલ પૂર્વભવ-લંકાપતિ તર્દેિશને થયેલ વૈરાગ્ય-તેનું મોક્ષગમન-લંકામાં સુકેશ રાક્ષસનું અને કિષ્કિધામાં કિષ્કિધિનું રાજ થવું. વૈતાઢય ઉપર રથનુપુરમાં અશનિવેગ રાજા–તેને બે પુત્ર-
વિસિંહ ને વિદ્યગ-આદિત્યપુરના રાજાની પુત્રી શ્રીમાળાને સ્વયંવર–શ્રીમાળાએ કરેલું કિષ્કિ ધિના કંઠમાં વરમાળારેપણતેથી વિજયસિંહને ઉત્પન્ન થયેલ -તેના અને કિકિંધિના વચ્ચે થયેલું યુદ્ધ-કિષ્કિ ધિના અનુજ અંધકે વિજયસિંહન કરેલું પ્રાણહરણ–કિષ્કિધિનું શ્રીમાળાને પરણું કિકિંધાએ આગમન–અશનિવેગનું ત્યાં યુદ્ધ કરવા આવવ-ત્યાં થયેલું યુદ્ધ-અશનિવેગે કરેલે અંધકને વધ–સુકેશ ને કિષ્કિ ધિએ કરેલું પરિવાર સહિત પલાયન-તે બંનેનું પાતાળ લંકામાં જઈને રહેવું અશનિવેગે લંકાના રાજ્યપર નિર્ધાત વિદ્યાધરનું કરેલ સ્થાપન-પિતાના પુત્ર સહઆરને રાજ્ય આપી અશનિવેગે લીધેલી દીક્ષા–
પાતાળ લંકામાં સુકેશને થયેલા ત્રણ પુત્ર-માળો, સુમાળી ને માલ્યવાન-કિષ્કિધિને થયેલ બે પુત્રઆદિત્યરા ને ઋક્ષરજા-કિષ્કિ ધિનું મધુપર્વતે ગમન–ત્યાં અનુકૂળ જણવાથી તેણે વસાવેલ નગરીતેને ત્યાં નિવાસ-મુકેશના પુત્રએ લંકામાં જઈ નિર્ધાતને કરેલ નિગ્રહ-માળીનું રાજ્યાધિશ થવું-કિષ્કિ ધિમાં આદિત્યરાજાને રાજ્ય સ્થાપવા
વૈતાઢય ઉપર સહસ્ત્રાર રાજાને થયેલે ઈદ્ર નામે પરાક્રમી પુત્ર-તેને રાજ્ય સ્થાપી સહસ્ત્રારે કરેલું ધર્મપરાયણપણું-ઇંદ્રરાજાએ કરેલું ઇદ્રની જેમ કપાળ વિગેરેનું સ્થાપન-માળી રાક્ષસને તેની થયેલી ઈર્ષ્યા – તેણે ઈદ્ર સાથે યુદ્ધ કરવા કરેલું પ્રયાણ-થયેલ અપશુકન-સુમાળીએ કરેલું નિવારણ-તેનું ન માનતાં
હપૂર્વક વૈતાઢયપર થયેલું ભાળીનું આગમન-ઈંદ્ર અને માળીનું પરસ્પર યુદ્ધ-માળી રાક્ષસને થયેલ દેહાંત-રાક્ષસ ને વાનર સૈન્યનું ભાગવું-સુમાળીના રક્ષણ નીચે ફરીથી પાતાળ લંકામાં આવવું-ઈ લંકાના રાજ્યપર વૈશ્રમણને બેસાડવું.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૦
પાતાળલકામાં સુમાળીને થયેલ રશ્રવા નામે પુત્ર-તેનું વિદ્યા સાધવા જવું–ત્યાં એક વિદ્યાધર પુત્રીનું આવવું તેણે કહેલી પિતાની હકીકત-તે કૈકસી વિદ્યાધરીનું રત્નશ્રાએ કરેલું પ્રાણિગ્રહણ-કેકસીને આવેલ સ્વપ્ન–તેને રહેલ ગર્ભ–તેના પ્રભાવથી તેની સ્થિતિ-પુત્રપ્રસવ-જન્મતાં જ તેણે ઉપાડેલ નવમાણિક્યનો દિવ્ય હારતેના કંઠારોપણથી તેમાં પહેલાં તેના મુખનાં પ્રતિબિંબ–કેકસીએ કહેલો હારનો પ્રભાવ-રત્નશ્રાએ કરેલું દશમુખ નામસ્થાપન-પૂર્વે કહેલ મુનિવચનથી એ પુત્ર અર્ધચક્રી થશે એવી ખાત્રી-ત્યાર પછી કેકસોને થયેલ બે પુત્ર (કુંભકર્ણ ને વિભીષણ) અને એક પુત્રી (સુર્પણખા)
(પૃ. ૧ થી ૭) સર્ગ બીજામાં (રાવણ દિગ્વિજય દશમુખે વૈશ્રવણના વિમાનનું દેખવું–તેનો ઋદ્ધિ જોઈ તેણે કરેલી પૃચ્છા–તેની માતાએ કહેલી તે સંબધી હકીકત-માતાનાં તીવ્ર વચનથી લંકાનું રાજય ગ્રહણ કરવાની થયેલી તીવ્ર ઈચ્છી-વિભીષણને દશમુખનાં વચન-વિદ્યા સાધવા માટે જવાના થયેલે નિશ્ચયતેઓનું ભીમારણ્યમાં જવું અને વિદ્યા સાધવા બેસવું-અનાદ્રત દેવે કરેલાં અનુકૂળ પ્રતિકુળ ઉપસર્ગરાવણનું નિશ્ચળ રહેવું–તેને થયેલી ૧૦૦૦ વિદ્યાની સિદ્ધિ-રાવણે સાધેલું ચંદ્રહાસ ખડગરાવણનું મંદોદરી સાથે પાણિગ્રહણ-રાવણનું ક્રોડા કરવા જવું-ત્યાં છ હજાર ખેચરકન્યાઓ સાથે ગાંધર્વ વિવાહ પરણવું તેના પિતાને વશ કરવા-કુંભકર્ણ ને વિભીષણને વિવાહ-રાવણને થયેલ બે પુત્ર (ઇદ્રજીત ને મેઘવાહન)-લંકામાં જઈને વિશ્રવણુને કરેલો ઉપદ્રવ -તેની સાથે યુદ્ધ-વૈશ્રવણનું પરાસ્ત થવું–તેણે કરેલા સદ્વિચાર અને લીધેલી દીક્ષા–રાવણે લંકાનગરો ને પુષ્પક વિમાનનું ગ્રહણ કરવું-રાવણનું સમેતગિરિ યાત્રાર્થે ગમન-ભવનાલંકાર હસ્તિની પ્રાપ્તિ-રાવણની સભામાં પવનવેગ વિદ્યાધરનું આવવું–તેણે કહેલી સૂર્યરા અને ઋક્ષરજાની હકીકત-મરાજાના કારાગ્રહરૂપ નરકાવાસમાં તેને કરાતો પીડા-રાવણનું કિકિંધા જવુંકત્રિમ નરકાવાસનું તેણે કરેલું સ્ફોટન-યમરાજ સાથે યુદ્ધ-તેનું હારોને ઈદ્ર પાસે નાસી જવું ઈદ્ર પાસે તેણે કરેલો પિકાર-ઈદ્રો આપેલું બીજુ રાજ્ય–આદિત્યરજાને અને ઋક્ષરજાને તેના રાજ્ય સ્થાપીને રાવણનું પાછું આવવું-આદિત્યરજાને થયેલે વાલી નામે પરાક્રમો પુત્ર-સુગ્રીવ નામે બોજો પુત્ર-ઋક્ષરજાને થયેલા નલ ને નવ નામે બે પુત્ર-આદિત્યરજાનું મોક્ષગમન-વાલીનું રાજ્ય-ખવિદ્યાધરે કરેલું સુર્પણખાનું હરણ-પાતાળલંકામાંથી આદિત્યરના પુત્ર ચ દ્રોદરને કાઢી મુકીને તેનું ત્યાં રહેવું–રાવણને થયેલ ગુસ્સે . મદદરીએ કરેલ નિવાર–ખર સાથે સુર્પણખાન વિવાહ-પાતાળલંકામાંથી કાઢી મુકેલા ચંદ્રોદરને વિરાધ નામે પુત્ર-વાલોના પરાક્રમની રાવણે સાંભળેલી વાત-તેણે વાલી પાસે મોકલેલ દૂત-દૂતનું કથન અને વાલીનો ઉત્તર-દૂતનું રાવણ પાસે પાછું આવવું-દૂતનાં વચનથી રાવણને ચડેલ ક્રોધ–તેનું યુદ્ધ કરવા માટે કિકિંધા ગમન-વાલોનું સામે નીકળવું–લશ્કરનું યુદ્ધ અટકાવી વાલી ને રાવણનું થયેલ દ્વ યુદ્ધરાવણનો નિરાશા-ચંદ્રહાસ ખડૂગનું આકર્ષણ–તે ખગ્ન સહિત રાવણને ઉપાડી વાલો એ કરેલ પરાજયવાલીએ લીધેલ દોક્ષા–તેનું અષ્ટાપદ ગમન-સુગ્રીવનું રાજયપર સ્થાપન-રાવણનું લંકાએ પાછું આવવુંરાવણનું રત્નાવળીને પરણવા માટે આકારા માર્ગ" ગમન-તેના વિમાનને થયેલો ખલના-નીચે વાલી મુનિને જોતાં રાવ અને થયેલ કો-તેનું ઉપદ્રવ કરવા માટે અષ્ટાપ નીચે પેસવું-વાલો મુનિએ બતાવેલી શક્તિરાવણને કરવું પડેલ રૂદન-તે દિવસથી તેનું રાવણ નામ પાડવું–વાલો મુનિ પ્રત્યે રાવણે કરેલી ક્ષમાપનાતેનું અષ્ટાપદ પરના રૌત્યમાં આવવું-રાવણે કરેલા પરમાત્માનો અપૂર્વ ભક્તિ-તેણે વગાડેલો વીણાધરણેનું તે જોઈને પ્રસન્ન થવું-ધરણે આપેલો અને વિજયા શક્તિ અને રૂપવિકારિણી વિદ્યા–રનાવલોને પરણીને રાવણનું લંકાએ આવવું-વાલોમુનિને થયેલ કેવળજ્ઞાન ને પરમપદની પ્રાપ્તિ–વલનશિખ વિદ્યાધરની તારા નામે પુત્રી-તેને સુગ્રીવ સાથે થયેલ વિવાહ-તેથી સાહસગતિને થયેલ ખેદ-તેણે સાધવા માંડેલી વિદ્યા-સુગ્રીવ અને તારાથી થયેલા અંગદ ને જયાનંદ નામે પુત્ર.
રાવણનું દિગ્વિજય માટે નીકળવું-રેવાનદીના તટપર પડાવ કરવો-રાવણનું જિનપૂજા માટે નદી કિનારે બેસવું-તેવામાં રેવામાં ચડેલું પૂર-તેવી અમૃત પૂજાનું જોવાઈ જવું -રાવણને ચડેલ ક્રોધ-તેણે પાણીપૂરના
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૧
કારણની કરેલ પૃચ્છા-એક વિદ્યાધરે પ્રગટ કરેલ કારણુ-તેમાં કરેલું માહિષ્મતીના સહસ્રાંશુ રાજાની જળક્રીડાનું વન-સહસ્રાંશુને બાંધી લાવવાની રાવણે કરેલી આજ્ઞા–રાવણના સુલટાનુ' હારીને પાછું આવવું–રાવણનું સ્વય’ગમન-તેણે સહસ્રાંશુને બાંધી લેવા–રાવણની સભામાં શતબાહુ મુનિનું આવવું-તેણે પાડેલી સહસ્રાંશુની પોતાના પુત્ર તરીકેની ઓળખાણ-રાવણે સહસ્રાંશુને છોડી દઈને કહેલાં સુવચનેા-સહસ્રાંશુએ પિતા પાસે લીધેલ ચારિત્ર–તેણે અયેાધ્યાપતિ અનરણ્યરાજાને સ ંકેત પ્રમાણે આપેલા ખબર-અનરણ્યરાજાએ દશથને રાજ્યે સ્થાપન કરીને લીધેલી દીક્ષા-રાવણનું માહિષ્મતીથી અન્યત્ર ગમન –
નારદનુ રાવણુ પાસે આવવું-તેણે કરેલી મરૂત્તરાજાના યજ્ઞ સંબધી હકીકત-રાવણુનું નારદ સાથે ત્યાં જવું–રાવણની આનાથી મત્ત રાજાએ યજ્ઞક્રિયાનું છોડી દેવુ યજ્ઞપ્રવૃત્તિ સંબંધી રાવણે નારદને કરેલી પૃચ્છાનારદે યજ્ઞાત્પત્તિની કહેલી હકીકત-તેમાં ‘વસુરાજાનુ, પર્યંતનું ને પેાતાનું કહેલુ. પૂર્વીચરિત્ર-ગુરૂએ કરેલી ત્રણેની પરીક્ષા-વસુનું રાજા થવું–તેની સત્યવાદીપણાની ખ્યાતિ–નારદને પર્વત સાથે પડેલા અજ શબ્દના અર્થ સંબધી વાંધા-TM તેએ કરેલી પ્રતિજ્ઞા-પર્વતની માતાએ વસુરાજાનેકરેલી અસત્ય ખેલવાની પ્રેરણા-નારદ અને પ તનુ` રાજસભામાં આવવુ–વસુરાજાએ આપેલી અસત્યસાક્ષી—તેનું થયેલ મરણુ અને નરકગમન- પ તનું નાસી જવું—મહાકાળ અસરે કરેલું તેનું ગ્રહણુ-રાવણે પૂછેલી મહાકાળની ઉત્પત્તિ-નારદે તેના પૂર્વ ભવનું કરેલ વણું ન‘સગર રાજાને મધુપિંગની સુલસાને વરવાની સ્પર્ધા–પિંગનુ... નિરાશ થવું—તેણે કરેલ ખાળતપ-તેનુ મહાકાળ અસુર થવું−સગરના વિનાશ માટે તેણે પર્યંતનુ કરેલ ગ્રહણ-તેના દ્વારા કુધર્મોના કરેલા પ્રસાર– યજ્ઞાદિકની કરાવેલી શરૂઆત-નારદની પ્રેરણાથી દીવાકર વિદ્યાધરે કરેલું પશુહરણ–મહાકાળે યુક્તિથી તેને નિરાશ કરવેા–સગર અને સુલસાને યજ્ઞમાં હોમાવી મહાકાળે માનેલી કૃતાર્થ તા’–આ પ્રમાણે થયેલી યજ્ઞપ્રવૃત્તિની વાત કહીને તેને અટકાવવા નારદેરાવણની કરેલી પ્રાર્થના-નારદનું અન્યત્ર ગમન–મરૂત્તરાજાએ નારદ સંબધી કરેલ પ્રશ્ન–રાવણે કહેલી તેની ઉત્પત્તિ-રાવણનુ મથુરા નગરીએ આવવું-ત્યાંના રાજા હરિવાહનનું સામે આવવુંહરિવાહનના પુત્ર મધુ પાસે ત્રિશૂળ શસ્ત્ર જોઇ રાવણે તેની પ્રાપ્તિ સંબધી કરેલ પ્રશ્ન-હરિવાહને કહેલ તેની હકીકત–તેમાં સુમિત્ર અને પ્રભવ નામે એ મિત્રને સંબંધ–સુમિત્ર રાજપુત્રે વનમાળાનું કરેલ પાણિગ્રહણુપ્રભવ મિત્રને માટે પોતાની સ્ત્ર વનમાળાને તેની પાસે માકલવી-પ્રભવને થયેલ પશ્ચાત્તાપ–સુમિત્રનુ દેવભવ કરીને મધુકુમાર થવું અને પ્રભવનું ભવ ભમીને ચમરેંદ્ર થવું-પૂર્વ ભવની પ્રીતિથી તેણે આપેલુ ત્રિશુળતેની શક્તિ ’–રાવણુનું મેરૂ પર્વત પર જવું-કુંભક વિગેરેનું નળક્રુગરનું દુ`'ઘપુર લેવા આવવું અગ્નિમય કિલ્લા જોઈ તેનુ નિરાશ થવું-રાવણુનું ત્યાં આવવું-નળબરની સ્ત્રી ઉપર ભાએ મેકલેલ દૂતી—તેણે કહેલા ઉપર ભાનેા રાવણ પર અનુરાગ–તેણે પેાતાના સ્વીકારને અગ બધું કબજે કરાવી દેવાની આશા આપવી—વિભીષણે પાડેલી હા–રાવણુને ઠપકા-ઉપરભાનુ રાવણ પાસે આવવું તેણે આપેલી વિદ્યાથી દુય કિલ્લાને સહરી લેવા-નળકુબરનુ પકડાવું-રાવણુને સુદČન ચક્રની પ્રાપ્તિ-નળકુબરને તેના નગર સાથે ઉપર ભા પાછી સેાંપવી–રાવણુનાં પરસ્ત્રીત્યાગ સંબધી દૃઢ વચને.
રાવણુનું રથનૂપુર તરફ પ્રયાણ-તે વાત સાંભળી સહસ્રાર રાજાએ ઈદ્રરાજાને સમજાવવુ તેનું ન માનવું–રાવણે માકલેલા દૂત-ઇંદ્રતા અભિમાનવાળા ઉત્તર-રાવણ અને ઇદ્રને પરસ્પર યુદ્ધ-શ્ચંદ્રને પકડીને આંધી લઇ લંકા લઈ આવવા-તેનું કારામહમાં ક્ષેપન–સહસ્રાર રાજાનું લંકા આવવું તેની રાવણ પ્રત્યે પ્રાર્થના--રાવણે અમુક શરતે આપેલા ઈંદ્રને છુટકારા-છંદ્રનું ઉદાસીન વૃત્તિએ રચનૂપુર આવવું–જ્ઞાની મુનિનું આગમન-ઇંદ્રે પૂછેલા પૂર્વભવ–રાવણુથી થયેલ પરાભવનું મુનિએ બતાવેલ કારણ—પૂર્વભવમાં કરેલ મુનિતિરસ્કારનુ ફળ-ઈંદ્રને થયેલ વૈરાગ્ય-પુત્રને રાજ્ય આપીને તેણે કરેલ ચારિત્રગ્રહણ-પરમપદની પ્રાપ્તિ.
રાવણુનું સ્વર્ણાં તુ ંગ ગિરિપર વળી મુનિને વ ંદન નિમિત્તે ગમન-રાવણે પૂછેલ્લુ પાતાના મરણનું કારણ–મુનિએ બતાવેલ પોષથી મૃત્યુ-રાવણે પરસ્ત્રીના સબંધમાં કરેલી દૃઢ પ્રતિજ્ઞા તેનુ" લંકાએ (પૃ. ૮ થી ૩૩)
આવવુ.
Page #19
--------------------------------------------------------------------------
________________
સર્ગ ત્રિીજામાં–હનુમાન જન્માદિ ચરિત્ર)-વૈતાઢયગિરિપર આદિત્યપુરમાં પ્રહલાદ રાજાને પવનંજય નામે પુત્ર-માહેદ્રપુર માં મહેન્દ્ર રાજાને અંજનાસુંદરી નામે પુત્રી-વિદ્યુતપ્રભ ને પવનંજય એ બેમાં પવનંજયને પુત્રી આપવાને થયેલો નિર્ણય-નંદીશ્વર તીરે જતાં મહેદ્રરાજા મળવાથી પ્રહલાદ રાજાએ કરેલી પવનંજય માટે અંજનાસુંદરીની માગણી–મહેંદ્રરાજાએ કરેલ સ્વીકાર–માનસરોવર ઉપર ત્રીજે દિવસે વિવાહ કરવાને કરેલે નિર્ણય-બંનેનું પરિવાર સાથે ત્યાં આવવું–પવનંજ્યને અંજનાસુંદરી જોવાની થયેલી તીવ્ર ઈચ્છા–પ્રસિત મિત્ર સાથે રાત્રીએ તેના આવાસમાં ગુપ્તપણે જવુંઅંજનાસુંદરીની દાસીઓની વાતચિતથી પવનને અંજના પર થયેલ કેપ-પ્રહસિતે કરેલું નિવારણવિવાડ કરવાની પવન જયની અનિછા-મહસિતનું સમજાવવું-ઉદ્વિગ્ન ચિરો થયેલા વિવાહ-પ્રહલાદ રાજાનું અજનાસુંદરોને લઈને આદિત્યપુર અવિવું–રહેવા આપેલ મે ટ પ્રાસાદ-પવનંજયે કરેલ તદ્દન ત્યાગ-બં જ લાસુંદરીને થયેલ અત્યંત ખેદ-ઘણા કાળનું અતિક્રમણ-પ્રહલાદ રાજા પાસે રાવણને દૂતનુ અડવવું -તેણે કહેલી વરૂણના પરાક્રમનો હકીકત–રાવણે પોતાની મદદ માટે કરેલું આમંત્રણ– પ્રહલાદનું ત્યાં જવા તૈયાર થવું પવન' જયે કરેલું નિવારણ-પિતાને જવાને માટે ભાગેલી આજ્ઞા-પવન: જયનું પ્રયાણ-અંજનાસુંદરીની પ્રાર્થના-પવનંજયે કરેલી અવગણના-મિત્ર સહિત માનસરોવરપર નિવાસત્યાં જોયેલું ચક્રવાકીનું વિરહજન્ય દુઃખ-તેથી થયેલે પવનંજયને પશ્ચાત્તાપ–અંજનાસુંદરીના દુ:ખનો હદયમાં વસેલે ચિતાર-પ્રહસિત પાસે પ્રગટ કરેલ વિચાર-તેણે આપેલી ગ્ય સલાહ–બંનેનુ અંજનાસુંદરીના મહેલે આવવું-પ્રથમ પ્રકૃતિને પ્રવેશ-અંજનાસુ દરીએ પરપુરુષ તરીકે બતાવેલો અનાદરપ્રમિતે આપેલ તેના પતિ આવવાનો વધામણી-અંજનાસુંદરીને સમજાયેલ હાસ્ય–પવનંજયે પ્રગટ થઈને બતાવેલ તેની સત્યતા-બંનેના પરસ્પર ઉદ્દગાર–પવનંજયે આનંદમાં વ્યતીત કરેલ રાત્રી-પ્રભાતે પવનંજયે જવાને બતાવેલ વિચાર- અંજનાસું રોને નિશાની તરીકે આપેલી પોતાની નામાંકિત મુદ્રિકાપવનંજયનું રાવણને મળવું અને રાવણ સાથે વરૂણને જીતવા જવું.
અંજનાસુંદરીને રહેલ ગર્ભ–તેનાં ચિ-કેતુમતી સાસુએ કરેલ તિરસ્કાર–અંજનાસુંદરીએ બતાવેલ મડિકાનો નિશાનો-કેતુનતી બે પ્રપંચ ધારોને કરેલા અમાન્યતા–તેને પિયરમાં મોકલવાને કરેલ નિર્ણયસેવકનું મહેદ્રપુર સમીપે મૂકી આવવું.-વનમાં નિમાવેલ રાત્રિ-પ્રભાતે પિતાને મકાને જવું–વસંતતિલકા દાસોએ કરેલ વાત-પિતાએ ઘરમાં ન રાખતાં કાઢી મુકવાની કરેલી આજ્ઞા-અંજનાનું દાસી સાથે નગર બહાર નીકળવું-દુઃખનો અનુભવ કરતાં એક અટવીમાં આવવું- અંજનાનો વિલાપ-એક ગુફામાં ચારણશ્રમણને સમાગમ-વસંતતિલકાએ પૂછેલ અંજનાના દુઃખ વિગેરે સંબંધી પ્રશ્ન-મુનિએ કહેલ તેને પૂર્વભવ-તેમાં ગર્ભ પણે ખાવ ઉતમ છ તુ' કહેલું પૂર્વ વૃતાંત-અ જનાએ પૂર્વભરમાં કરેતો જિનબિંબની આશાતના-તેનું પ્રાપ્ત થયેલ અતિ કટુક ફળ-સુખપ્રાપ્તિની આપેલી દઢ આશા-અંજનાને થયેલ ધર્મપ્રાપ્તિમનિનું આકાશગમન-ગુફામાં આવેલ સિંહ-અંજનાને ઉપજેલ ભય-ગુફાના અધિપતિદેવે કરેલ નિવારણ– પત્રનો પ્રસવ-અંજનાને થયેલ સ્થિતિ સંબંધી ખેદ-પ્રતિસૂર્ય વિદ્યાધરનું ત્યાં અવવું–વસ તતિલકાએ કહેલ અંજનાનું વૃત્તાંત-પ્રતિસૂર્યું બતાવેલ પિતાનો અંજનાના મામા તરીકે સંબંધ–પ્રતિસૂયે કરેલ અંજનાનું સાંત્વન-કઈ દેવજ્ઞને પૂછેલ અંજનાના પુત્રના જન્મસમય સંબંધી પ્રશ્ન-દેવત્તે બતાવેલી પ્રહાદિકનો ઉત્તમતા-પ્રતિસૂર્યે તેમને લઈને કરેલું પિતાના નગર તરફ ગમન-માર્ગમાં વિમાનની ઘુઘરીએ લેવા. પુત્રનું ઉછળી પડવું–તેને અક્ષતાંગે પાછા લાવી અંજનાને સેપ-હનુપુર આવવું-હનુમાન નામે સ્થાપન.
વરૂણને છતી, રાવણને રાજી કરી પવનંજયનું પિતાના નગરે આવવું–માતાપિતાને મળી અંજનાને મહેલે જ ત્યાં તેને ન દેખવાથી પવનંજયને થયેલ અપાર ખેદ-પાછળની સાંભળેલી હકીકત–તેન અંતાને શોધવા નીકળવું–મહેદ્રપુરથી પશુ મળેલી ખેદકારક હકીકત-અંજનાને પત્તો ન મળવાથી તેણે મિત્ર સાથે પિતાને કહેવડાવેલ સંદેશા-પ્રહલાદ રાખનું પુત્રની શોધ માટે નીકળવું –ભૂતવનમાં મેળાપ-પવન
Page #20
--------------------------------------------------------------------------
________________
જયે અગ્નિપ્રવેશની કરેલી તૈયારી-તેનાં વચને–પ્રહલાદે અગ્નિમાં પડતાં કરેલું રોકાણ-પ્રહલાદ રાજાએ શોધ માટે મોકલેલા વિદ્યાધરોનું હનુપુર આવવું-ત્યાં મળે અંજનાનો પત્તો-તેઓએ કરેલી પવનંજયને થયેલ ખેદાદિકની હકીકત-અંજનાને થયેલ અતિશય ચિંતા-પુત્ર સહિત તેને લઈને પ્રતિસૂર્યનું પવનંજયની શોધમાં નીકળવું તેમનું પણ ભુતવનમાં આવવું –પરસ્પર થયેલે સર્વના મેળાપ-સવને થયેલ હર્ષ-સર્વેનું હનુપુર આવવું–પવનંજયનું ત્યાં રહેવું–હનુમાને મેળવેલી પ્રવીણતા–તેને પ્રાપ્ત થયેલી યૌવનાવસ્થા. - રાવણે કરીને વરૂણને જીતવા જવું-દૂતદ્વારા રાજએને તેડાવવા-પવનંજયે જવાની કરેલી તેયારીહનુમાને કરેલ નિવારણ-હનુમાનનું રાવણ પાસે જવું વરૂણ સાથેના યુદ્ધમાં હનુમાને બતાવેલ પરાક્રમરાવણને જય-હનુમાને કરેલું અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ–તેનું હનપુર આવવું. (પૃ. ૩૪ થી ૪૬)
ચેથા સર્ગમાં-(રામ લક્ષમણ જન્માદિય-મિથિલાનગરીમાં હરિવંશમાં જનક રાજ–તે સમયે અયોધ્યામાં દશરથ રાજા–તેને પૂર્વવંશઈવાકુ વંશાંતર્ગત સૂર્યવંશમાં મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં થયેલ વિજય નામે રાજા–તેને બે પુત્ર—તેમાંથી વજહુએ કરેલું મને રમાનું પાણિગ્રહણ-પરણીને આવતાં માર્ગમાં મુનિને સમાગમ–તેના સાળા ઉદયસુંદરે કરેલું ઉપહાસ્ય-વજ બાહુને થયેલ સત્ય વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા–મનેરમા અને ઉદયમુંદરાદિએ પણ લીધેલી દીક્ષા-વિજયરાજના બીજા પુત્ર પુર દરનું ગાદી ઉપર આવવું–તેનો પુત્ર કીર્તિધર-કીર્તાિધરને સુશળ–સુકેશળને બાલ્યાવસ્થામાં રાજ્ય સ્થાપી કીર્તાિધરે લીધેલી દીક્ષા-કીર્તિધર મુનિનું અયોધ્યા આગમન-તેને સુકેશળની માતાએ કરેલ ઉપદ્રવ-સુકેશળને પડેલી ખબર-તેણે લીધેલી દીક્ષા–તેની માતાનું વાઘણ થવું–પિતાપુત્રને મુનિ તરીકે સાથે વિહારવાઘણનું સામે આવવું–તેણે કરેલું સુકે શાળનું ભક્ષતેનું અને કાર્તાિ ધરનું મોક્ષગમન-સુકોશળની સગર્ભા સ્ત્રીને થયેલ હિરણ્યગર્ભ નામે પુત્ર-તેને પુત્ર નઘુષ–નઘુષ રાજાને સિંહિકા રાણી ઉપર પડેલ શંકાદાહજવરના નિવારણથી તેણે કરેલું શંકાનું નિવારણ–નઘુષને સદાસ નામે પુત્ર-તેને પડેલી નરમાંસ ભક્ષણની કટેવ-તેથી રાજ્યભ્રષ્ટ થવું–તેના પુત્ર સિ હરથનું રાજ્ય સ્થાપન-ત્યાર પછી ઘણા રાજાઓ થયા પછી થયેલ અનરણ્ય નામે રાજા–તેને અનંતરથ અને દશરથ નામે બે પુત્ર–અનરશ્ય રાજાએ સહસ્ત્રાંશ રાજા સાથેના સકતાનુસાર લીધેલી મોટા પુત્ર સહિત દીક્ષા-દશરથનું રાયે આવવું તેણે કરેલું અપરાજિતા (કૌશલ્યા), સુમિત્રા તથા સુપ્રભા સાથે પાણિગ્રહણ.
રાવણે નિમિતિયાને કરેલ પ્રશ્ન-તેણે જનકપુત્રીના નિમિત્તે દશરથ રાજાના ભાવી થનારા)પુત્રથી બતાવેલ તેનું મરણ-નિમિત્તિયા છે વચનને નિષ્ફળ કરવા માટે બંનેના બીજરૂપ જનક ને દશરથને વિનાશ કરવાની વિભીષણે કરેલી પ્રતિજ્ઞા-નારદદારા તે વાતની જનક તથા દશરથને પડેલી ખબર–તે બંનેનું રાજય તજીને પરદેશ પ્રયાણુ-બંનેની લેયમય મૂર્તિનું સ્થાપન-વિભીષણનું અયોધ્યા આવવું–તેણે કરેલે મૂર્તિરૂપ દશરથને વિનાશ-જનકની ઉપેક્ષા કરીને તેનું લંકાએ પાછા જવું –ઉત્તરાપથમાં દશરથ રાજાએ કરેલું કેકેચીન પાણિગ્રહણ-તે પ્રસંગે થયેલું અન્ય રાજાઓ સાથે યુદ્ધ-તેમાં કૈકેયીએ બતાવેલું પરાક્રમ–દશરથ રાજાએ આપેલ વરદાન-દશરથ ને જનક બંનેનું સ્વદેશાગમન-દશરથ રાજાને મગધપતિને છતીને રાજગૃહમાં નિવાસ-અંતઃપરને ત્યાં તેડાવી લેવું-અપરાજિતાએ દીઠેલા ચાર સ્વપ્ન-બળદેવ થનારા જીવનું તેની કક્ષિમાં ઉત્પન થવું–તેનો જન્મ-રાજાએ કરેલ મહેસવ-રામ નામ સ્થાપન-સુમિત્રાએ દીઠેલાં સાત સ્વપ્ન-વસુદેવના જીવનું તેના ઉદરમાં ઉપજવું-પુત્રજન્મ-લક્ષ્મણ નામ સ્થાપન-બંનેનો પરસ્પર અત્યંત સ્નેહ-તેમનું પરાક્રમી પણું-દશરથને થયેલી નિર્ભયતાથી તેનું અયોધ્યામાં પાછું આવવું-કયીને થયેલ ભરત નામે પુત્ર–સુપ્રભાને થયેલ શત્રુન નામે પુત્ર.
સીતાને ભામંડળના પૂર્વ ભવનું વૃત્તાંત-એ બંનેના જીવનું જનક રાજાની રાણી વિદેહાના ઉદરમાં યુગલપણે ઉપજવું–બંનેને જન્મ-ભામંડળના છપના પૂર્વ ભવના વૈરી દેવે કરેલું તેનું જન્મતાં જ હરણ
Page #21
--------------------------------------------------------------------------
________________
- ૧૪.
તેનું વૈતાઢય ઉપર રથનૂપુરના ઉદ્યાનમાં મૂકી દેવું–ચંદ્રગતિ વિદ્યાધરની પડેલ તેના પર દૃષ્ટિ-તેણે કરેલું ગ્રહણ–તેનું પુષ્પવતી રાણુને સેપવું-ચંદ્રગતિએ કરેલે પુત્રજન્મનો ઉત્સવ-ભામંડળ નામ સ્થાપનપુત્રહરણથી જનક તથા વિદેહાને થયેલ શેક–પુત્રની શોધ ન મળવી-પુત્રીનું સીતા નામ સ્થાપન-જનક રાજાને શ્લેષ્ઠ રાજાઓએ કરેલ ઉપદ્રવ–તેનું દશરથ પાસે દૂતપ્રેષણ-દૂતે કહેલી હકીકત-દશરથે તેની મદદ માટે જવાની કરેલી તૌયારી-રામે કરેલે અટકાવ–રામનું જનક રાજાની સહાય માટે જવું તેણે કરેલો મ્લેચ્છનો પરાજય-જનકે સીતાનું રામ પ્રત્યે કરેલું વાગ્દાન-નારદનું સીતાના આવાસમાં આગમનસીતાને લાગેલ ભય-નારદનું થયેલ અપમાન–તેણે સીતાનું રૂપ ચીત્રીને ભામંડળને બતાવવું-ભામંડળને થયેલ સીતા ઉપર અત્યંત રાગ-તે વાતની તેના પિતા ચંદ્રગતિને પડેલી ખબર-તેણે જનક રાજાને વિદ્યાધરદારા પિતાની પાસે તેડાવો-તેની પાસે સીતાની કરેલી માગણી-જનકે વાગ્દાન કર્યા સંબંધી આપેલો ઉત્તર-ચંદ્રગતિએ જનકને આપેલ બે દેવાધિષ્ઠિત ધનુષ્યન્તે ચઢાવે તેને સીતા પરણાવવાની કરાવેલી પ્રતિજ્ઞા-જનકનું મિથિલા પાછું આવવું-વિદેહાને કરેલી વાત-તેને થયેલ ખેદ–જનકે કરેલ નિવારણ-સીતાના સ્વયંવરની તૈયારી–અનેક રાજાઓનું આવવું-રામે ચઢાવેલ વજીવત્ત ધનુષ્ય-સીતાએ પહેરાવેલ વરમાળા-લક્ષ્મણે ચડાવેલ અણુવાર્તા ધનુષ્ય-વિદ્યાધરોએ તેને આપેલ ૧૮ કન્યા-ભામંડળનું વિલખા થઈને પાછા જવું–જનકે કરેલ દશરથ રાજાને આમંત્રણ-તેનું મિથિલા આવવું-રામ ને સીતાને મેટી ધામધૂમ સાથે વિવાહ-દશરથનું પુત્ર ને પુત્રવધૂઓ સહિત અયોધ્યા આવવું-દશરથે કરેલા સ્નાત્ર મહેચ્છવરાણીઓ માટે સ્નાત્રજળ મોકલવું-કૌશલ્યાને ખાત્રજળ મળતાં થયેલ વિલંબ–તેને થયેલ ખેદ-દશરથ રાજાનું તેની પાસે આવવું-તેણે પૂછેલું એનું કારણ-સ્નાત્રજળ લઈને વૃદ્ધ કંચુકીનું આવવું–તેની વૃદ્ધાવસ્થા જોઈને રાજાને થયેલ વૈરાગ્ય–સત્યભૂતિ મુનિનું પધારવું–દશરથ રાજાનું સપરિવાર વાંદવા જવું. ચંદ્રગતિનું ભામંડળ સહિત આકાશમાગે ત્યાં આવવું-મુનિએ આપેલી દેશના-તેમાં પ્રસંગોપાત કહેલો સીતા ને ભામંડળાદિન પૂર્વભવ–ભામંડળને થયેલું જાતિસ્મરણ–તેણે કરેલે સીતા તથા રામને નમસ્કાર-જનક તથા વિદેહાને ત્યાં તેડાવવું-પરસ્પર મેળાપ-પુત્રવિયોગ સંબંધી દુઃખને નાશ-ચંદ્રગતિએ ભામંડળને રાજય આપીને લીધેલી દીક્ષા-ભામંડળનું પિતાને નગરે ગમન-દશરથ રાજાએ પૂછેલો પિતાને પૂર્વ ભવ–મુનિએ પૂર્વભવ કહેતાં તેમાં બતાવેલે પિતાને તેની સાથે સંબંધ–દશરથે રાજાને થયેલા ચારિત્રગ્રહણના પરિણામ-તેનું રજા લેવા માટે ઘેર આવવું. - રાણીઓ વિગેરે પરિવારને એકત્ર કરીને દશરથ રાજાએ માગેલી રજા-ભરતે સાથે દીક્ષા લેવાને જણાવેલ વિચાર–કૈકેયીએ પતિપુત્રને સાથે જ વિરહ થવાનું જાણી માગેલું વરદાન-તેમાં ભરતને રાજ્ય આપવાની કરેલી માગણી-દશરથે રામચંદ્રને બોલાવીને કહેલી હકીકત-રામચંદ્ર બતાવેલી પ્રસન્નતા–ભરતે જણાવેલો અનિછારામચંદ્ર તેને સમજાવવો-ભરતે આપેલે ગ્ય ઉત્તર-રામે વનવાસ જવાની બતાવેલી ઇછી-દશરથ રાજાની આજ્ઞા માગી રામનું માતા પાસે આજ્ઞા લેવા જવું-તેને થયેલે ખેદ–રામે યુકિતપૂર્વક સમજાવવું–બીજી માતાઓને નમીને રામનું નીકળવું-સીતાએ કૌશલ્પા પાસે રામ સાથે જવાની માગેલી આજ્ઞા-સીતાનું રામની પાછળ નીકળવું-લક્ષમણને પડેલા ખ ર–તેને થયેલ ગુસ્સો-તેનું મનમાં જ સમજી જવું-માતા પિતાની આજ્ઞા મેળવીને તેનું પણ રામની પાછળ નીકળવું-દશરથ રાજાનું પરિવાર સહિત પાછળ જવુંરામે આગ્રહપૂર્વક પાછી વાળવા-ત્રણે જણનું આગળ પ્રયાણ-ભરત રાજ્ય ન સ્વીકારવાથી મંત્રીઓનું રામને પાછી લેવા આવવું -રામે આગ્રહપૂર્વક પાછી વાળવા-મંત્રોએ એ બધી હકીકતનું કહેવું--તાપણું ભરતે કરેલે રાજયને અસ્વીકાર-ભરતનું રામને પાછી વાળવા નીકળવું-સાથે કેવીનું પણ જવું-છ દિવસે રામ પાસે પહોંચવું-ભરત ને કૈકેયીએ કરેલે રામ પ્રત્યે અત્યંત આગ્રહ રામચ કે યુકિતપૂર્વક સમજાવીને ત્યાંજ કરેલ ભરતને રાજ્યાભિષેક-ભરતનું અયોધ્યા પાછા જવું-દશરથ રાજાએ લીધેલી દીક્ષા-ભરતનું ઉદાસીન વૃત્તિએ રાજ્યમાં રહેવું–રામ, લક્ષમણ ને સીતાનું આગળ પ્રયાણ-ચિત્રકૂટ પર્વતને ઉલ્લંઘીને અવંતિ દેશમાં પ્રવેશ.
(પૃ. ૪૭ થી ૬૭)
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
સગ પાંચમામાં–અવંતિ દેશના તે પ્રદેશને ઉજ્જડ દેખીને રામે પૂછેલી હકીકત–એક પુરુષે કહેલ તેનું કારણ–તેમાં સિંહદર રાજા ને વજકર્ણ વચ્ચે થયેલ વિધ–વજકણે ન નમવાનું કારણ-સિહોદરે તેની નગરી તરફ કરેલ પ્રયાણ-વજકણે પિતાની નગરીમાં ભરાઈ રહેવું-સિંહદરના ભયથી તે પ્રદેશનું ઉજજડ થવું–કહેનાર પુરુષને પ્રસન્ન કરી રામનું દશાંગપુર આવવું–વજકણે કરેલ તેમનો સત્કાર-રામની આનાથી લક્ષ્મણનું સિંહાદર પાસે જવું–લક્ષ્મણે કરેલું યુદ્ધ-સિંહદરને બાંધી લઈને રામ પાસે લાવવો– રામે કરાવેલી સિંહદર ને વકર્ણ વરચે સલાહ–તેઓએ લક્ષ્મણને આપેલી કન્યાઓ લમણે હાલ ત્યાંજ રહેવા દેવાનું કહેવું–આગળ પ્રયાણ સીતા માટે પાણી લેવા લક્ષ્મણનું જવું-કુબેરપુરના રાજા સાથે મેળાપ–તેણે રામ સીતાને ત્યાં તેડી જવા-કુબેરપુરના રાજાનું સ્ત્રીના વેશે એકાંતે રામચંદ્રને મળવું રામચંદ્ર પુરુષવેશે રહેવાનું પૂછેલું કારણ—કલ્યાણમાળાએ કહેલો પિતાને પૂર્વ વૃત્તાંત-પિતાના પિતાવા લિખિલ્યને પ્લેટ પાસેથી છોડાવવાની કરેલી પ્રાર્થના–રામે કરેલે સ્વીકાર–નર્મદા ઉતરીને રામે કરેલો વિધ્યાટવીમાં પ્રવેશ પ્લેચ્છ રાજાએ સીતાને પકડી લેવા સૈનિકેન કરેલ હુકમ-લક્ષ્મણના માત્ર સિંહનાદથી ભય પામીને શ્લેષ્ઠ રાજાનું રામ પાસે આવવું-તેણે કહેલું પોતાનું પૂર્વ વૃત્તાંત–તે કાક પલીપતિ પાસેથી વાલિખિલ્ય રાજાને છોડાવો-તેને કુબેરપુર મોકલવો-રામચંદ્રનું આગળ પ્રયાણુતાપી ઉતરીને અરૂણ ગામે આવવું– અગ્નિહોત્રી કપિલ બ્રાહ્મણને ઘેર પાણી પીવા જવું-કપિલની સ્ત્રી સુશર્માએ કરેલ સત્કાર-કપિલે કરેલું અપમાન–ત્યાંથી આગળ ચાલતાં વર્ષાઋતુનું બેસવું –એક અરણ્યમાં પ્રવેશ–વડવૃક્ષ નીચે ચાતુર્માસ રહેવાને કરેલો વિચાર- તે વડવૃક્ષના અધિષ્ઠાયિક વક્ષનું પોતાના સ્વામી ગોકર્ણ યક્ષ પાસે ગમન-તેણે કહેલી હકીકત–ગોકર્ણ યક્ષે રામભદ્રાદિને ઓળખીને તેમાં વિકુલી મેટા રામપુરી નામે નગરી–ગોકણે કરેલી રામ પ્રત્યે પ્રાર્થના-રામચંદ્રનું ત્યાં ચાતુર્માસ રહેવું-કપિલ બ્રાહ્મણનું તે તરફ આવવું–નવીન નગરી જોઈને તેણે પૂછેલો હકીકત-તેનો નગરીમાં પ્રવેશ–મનિસમાગમથો તેણે અંગીકાર કરેલ શ્રાવપસંદ જઈને સુશર્માને કહેલ હકીકત–તેનું પણ શ્રાવિકા થવું–બંનેનું દ્રવ્યાથે રામપુરીમાં આવવું–લમણને દેખતાં કપિલને ઉપજેલ ભય-રામે ભય નિવારી દ્રવ્ય આપવાવડે ઉપજાવેલી સંતુષ્ટતા-કપિલે લીધેલી દીક્ષાવર્ષાઋતુ ઉતરતાં રામચંદ્ર પ્રયાણ કરેલે વિચાર–યક્ષે આભૂષણદિવડે કરેલે વિશેષ સત્કાર-રામચંદ્રનું પ્રયાણ–યક્ષે કરેલું નગરીનું વિસર્જન.
રામાદિકનું વિજયપુરના ઉદ્યાનમાં આવવું–ત્યાંના રાજાની પુત્રી વનમાળાનું ગળે ફાંસો ખાવા ત્યાંજ આવવું–તેણે પ્રગટ કરેલ કારણ—લમણે કરેલ નિવારણ-વનમાળાનું રામચંદ્ર પાસે આવવું-લેમણે કહેલી તેની હકીકત–વનમાળાની તેના પિતાએ કરેલી શોધ-અનુક્રમે મહીધર રાજનું ત્યાં આવવું-લક્ષમણુને જોતાંજ પડેલી ઓળખાણ–આગ્રહપૂર્વક રામચંદ્રાદિને નગરમાં લઈ જવા–મહીધર રાજા પાસે નંદ્યાવર્તપુરમાં અતિવીર્ય રાજાને આવેલ દૂત-તેણે ભરતને જીતવા માટે મહીધર રાજની માગેલી સહાયમહીધર રાજાને શેકીને રામચંદ્રનું સૈન્ય સાથે ત્યાં જવું–ક્ષેત્રાધિષ્ઠિત દેવે કરેલું આખા રૌન્યનું સ્ત્રીપણું અતિવીર્યને તે જોઈને ચડેલે કોપ–લમણે અતિવીર્યને બાંધી લેવો-સીતાએ છોડાવવો-ભરતની સેવા કરવાની કરાવેલી કબૂલાત–ક્ષેત્રદેવે હરી લીધેલું સ્ત્રીપણું-અતિવીર્યને પડેલી ઓળખાણ, તેણે કરેલી ભક્તિ-માનભંગથી અતિવીર્યને થયેલ વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા-ખતિવીર્યના પુત્ર વિજયરથનું ભારત પાસે જવું-અતિવીર્ય મુનિનું ત્યાં આવવું-ભરતે તેમને ખમાવવું-રામાદિકનું નંદ્યાવર્તપુરથો વિજયપુર પાછા આવવું–રામચંદ્ર. મહીધર રાજની માગેલી રજ-વનમાળાનો પરણીને સાથે જવા લક્ષ્મણ પ્રત્યે આગ્રહ-લક્ષ્મણે સાથે ન લેવાનું બતાવેલ કારણ–તેને વિશ્વાસ આપો લક્ષમણે લીધેલા રાત્રિભોજનન પાપ સંબંધો શપથ-રામચંદ્રાદિકનું આગળ પ્રયાણ.
તેમનું ક્ષેમાંજળી નગરીના ઉદ્યાનમાં આવવું-લક્ષ્મણે સાંભળેલી ઉદ્દઘોષણ–તેમનું રાજસભામાં જવું -તેણે ઝીલેલા પાંચ પ્રહાર-જિતપદ્મા રાજપુત્રી એ કરેલું વરમાળાનું આરોપણ રાજાએ કરેલી રામ
Page #23
--------------------------------------------------------------------------
________________
ચંદ્રાદિની ભક્તિ-ત્યાંથી આગળ પ્રયાણ-શૌક પાસેના વંશસ્થળ નગરમાં આવવું—ત્યાંના લોકોને ભયભીત જોઇ ને પૂછેલું કારણ–રામચંદ્રાદિનું પર્વતપર ચઢવું–ત્યાં એ મુનિની પાસે તેમણે કરેલું ગીત ગાન તે નૃત્ય-અનળપ્રભદેવે મુનિને કરવા માંડેલ ઉપસ–રામ લક્ષ્મણનું તેના નિવારણ માટે ઉદ્યત થવું—દેવનું નાસી જવું–મુનિને થયેલ કેવળજ્ઞાન-દેવાએ કરેલા તેને મહિમા- રાખચ દ્રે પૂછેલ ઉપસતુ કારણ–કુળભૂષણ મુનિએ કહેલા પોતાનેવૃત્તાંત, દેશભૂષણ મુનિને તથા ઉપસર્ગ કરનાર દેવના પૂર્વ ભવ-પ્રાંતે કહેલ ગરૂડપતિ મહાલાચન દેવની હકીકત-તે દેવે બતાવેલી રામચંદ્રાદિ પર પ્રસન્નતા-શસ્થળના રાજાનું ત્યાં આવવુ−ને પર્વતની રામગિરિ તરીકે પ્રસિદ્ધિ–રામચદ્રતુ. આગળ પ્રયા—દંડકારણ્યમાં પ્રવેશસીતાએ આપેલ સુપાત્રદાન-આકાશમાંથી થયેલ દેવકૃત સુગંધી જળ વિગેરેતી વૃષ્ટિ-એક ગંધ નામના રાગી પક્ષોનુ' તેથી નિરાગી થવુ–તેને થયેલ જાતિસ્મરણજ્ઞાન-જટાયુ નામ સ્થાપન-રામચંદ્ર મુનિને પૂછેલ તે ગીધ પક્ષી સંબંધી પૂર્વ વૃત્તાંત-મુનિએ કહેલ દંડક રાજાની, સ્કંદક મુનિની, પાંચસે મુનિને પીલનાર પાલકતી તથા દંડક દેશના નાશતો હકીકત-દડક દેશ ભરીને દડકારણ્ય થયું. દંડક રાજાનું ગીધ પક્ષી થવું-જટાયુ પક્ષોએ કરેલ શ્રાવકપણાને અગીકાર-રામદે તેને સ્વધમીપણે સાથે રાખવે-દેવદત્ત રથમાં બેસી ક્રોડાનિમિત્ત કરવુ“જટાયુનું સાથે રહેવું.
લશ્કર
પાતાળલકામાં ખર અને ચખાતે થયેલ શબૂક અને સુદ્ર નામે પુત્ર-શ બૂકનું સૂર્ય હાસ ખડ્ગ સાધવા દંડકારણ્યમાં આવવું-બાર વર્ષોં ને સાત દિવસ ઉ ંધે મસ્તકે રહીને કરવા માંડેલી સાધના— બાર વર્ષોં ને ચાર દિવસે ખડ્ગનું પ્રગટ થવું –રામ લક્ષ્મણનુ' તે તરફ નીકળવું–લક્ષ્મણે લીધેલ ખડ્ગ– તેણે કરેલ ખડ્ગના ઉપયાગ-તેથી શમ્રૂકના મસ્તકનુ કપાઈ જવું-લક્ષ્મણને થયેલ ખે—તેણે રામચક્રને ખડ્ગ બતાવવું રામચન્દ્રે કરેલ ખુલાસા—ચદ્રણખાનું પૂજનસામથ્રો સાથે ત્યાં આવવું-તેણે દીઠેલા પુત્રને વિનાશ-તેથી થયેલ દિલગીરી-પદપ'કિત અનુસાર રામ લક્ષ્મણ પાસે આવવુ−તેમને જોતાં ચંદ્રણખાને થયેલ કામેાત્પત્તિ-તેણે કરેલો પ્રાર્થના-ખતેએ આપેલી પરાડા-તેથી તેનું વિશેષ કે.પાયમાન થવુ પાતાળલકામાં જઈ ખર વિદ્યાધરને કહેલો પુત્રવધનો હકીકત−તેનુ' યુદ્ધ માટે દંડકારણ્યમાં સહિત આવવું–રામ સાથે સિ'દ્ધનાને સંકેત કરીતે લતનું યુદ્ધ કરવા જવું–યુદ્ધનૃદ્ધિ દેખોને પક્ષવૃદ્ધિ કરવા માટે ચંદ્રખાનુ રાવણ પાસે જવું – તેણે કહેલો રામલક્ષ્મણે પોતાના પુત્રને મરણ પમાડયાની તથા સીતાના અદ્ભુત સ્વરૂપની હકીકત-રાત્રણનું પુષ્પક વિમાનમાં બેસી તત્કાળ ત્યાં આવવું.–રામ પાસેથી સીતાનું હરણ કરવામાં ઉપજેલી નિરાશા અવલાકનો વિદ્યાનું સ્મરણ – તેણે બતાવેલ ઉપાય—તે દેવીએ કરેલા લક્ષમણ જેવા સિંહનાદ–સીતાના આગ્રહથી રામચંદ્રનુ લમણુ પાસે જવું–રાવણે સીતાને એકલા જોઈને કરેલું હરણુ-તેના વિલાપી જટાયુ પક્ષીનું ત્યાં આવવુ‘-રાવણે કરેલ તેના પક્ષÐ:-વિમાનમાં બેસાડીને લંકા તરફ લઈ જતાં સીતાનુ રૂદન-તે સાંભળી રત્નજટી ખેચરનુ` રાવણુ તરફ દોડવું-રાવણે તેની વિદ્યાએ હરી લેવી-રાવણુનાં સીતા પ્રત્યે અનુનયવાળાં વચને -સીતાએ કરેÀા તિરસ્કાર-લકાના દેવમણુ ઉતમાં સીતાને મૂડી રાવણુનુ સ્વસ્થાને આવવું. (પૃ. ૬૮ થી ૮૬)
સગ છઠ્ઠામાં – રામચંદ્રનુ` લક્ષ્મણ પાસે આવવુ*-લક્ષ્મણે પૂછેલ કારણ–રામે કહેલ સિંહનાદ શ્રવણલમણે રામને તરત પાછો મે કલઞ –રાખયદ્રનુ પાછા આવતાં સીત્તાને નહી દેખ3-તેમને થયેલી સીતાના હરગુતી કલ્પના-જટાયુની અતાવસ્થા-ગમે આપેલ નવકાર-તેનુ' મહેંદ્ર કલ્પમાં દેવ થવુ-લક્ષ્મણે કરેલ ત્રિશિરાના વધ–વિરાધ વિદ્યાધરતુ ત્યાં આવવુ−તેશે કહેલી પેાતાની ટુંક હકીકત-લક્ષ્મણે બતાવેલ પરાક્રમ-ખર ને દૂધસુખને વિનાશ-લક્ષ્યસુનુ વિરાધને લઈને રામ પાસે આવવું તેંગે સાંભળેલાં રામચંદ્રનાં વચ-લક્ષમણે આપેલ્ર આશ્વાસન-વિરાધે સીતાની શોધમાં વિદ્યાધરાને મોકલવા તેમનું પાછા આવવુ...વિરાધે પાતાળલ’કામાં આવવાના કરેલે આશ્રડ-રામ લક્ષ્મણનું તેની સાથે ત્યાં આવવું'-ચંદ્રણખાના
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૭. “
પુત્ર સુદ સાથે થયેલ યુદ્ધ-સંદનું લંકામાં નાસી જવું–વિરાધને પાતાળલંકાના રાજ્ય સ્થાપન કરી રામ લક્ષમણનું ત્યાં રહેવું.
સાહસગતિ વિદ્યારે સાધેલી પ્રતારણ વિદ્યા–તેનું કિકિંધાપુરીએ આવવું-સુગ્રીવ ઉદ્યાનમાં જતાં સુગ્રીવના રૂપે તેણે કરેલે રાજમહેલમાં પ્રવેશ–સત્ય સુગ્રીવનું આવવું–કારપાળે કરેલી અટકાયત-વાલીપુત્રે જાર સુગ્રીવને અંતઃપુરમાં જતાં રોકવો–બંને સુગ્રી વચ્ચે થયેલ યુદ્ધ-પરસ્પર જીતી ન શકાયું–સત્ય સુગ્રીવે હનુમાનને મદદ માટે તેડાવવ-હનુમાનને બંનેના ભેદનું ન સમજાવું-સુગ્રીવને થયેલી નિરાશા–તેણે કરેલા વિચાર–રામ લક્ષમણને શરણે જવાને કરેલે નિર્ણય તેણે મેકલેલ દૂતનું વિરાધ પાસે આવવું–તેનું થયેલ સંમતપણું–સુગ્રીવનું ત્યાં આવવું-વિરાધે કરાવેલે રામ લક્ષમણ સાથે મેળાપ-રામચંદ્ર પ્રત્યે તેણે કરેલી પ્રાર્થના-તેણે કરેલે સ્વીકાર–સુગ્રીવની સાથે રામચંદ્રજીનું કિષ્કિન્ધા આવવું–રામચંદ્રના ધનુષ્યના ટંકારથી સાહસગતિની વિદ્યાનું નાસી જવું-સાહસગતિનું પરફેકગમન-સુમીવનું કિષ્કિધામાં જવું–રામચંદ્રનું ઉદ્યાનમાંજ રહેવું.
- લંકામાં ખરદૂષણને મરણથી થયેલો શેક-રાવણે ચંકણખાને આપેલી આશા-રાવણનું કામાગ્નિથી સંતપ્તપણું–મંદોદરીનું તેના આગ્રહથી સીતા પાસે સમજાવવા આવવું-સીતાએ કહેલાં કર્કશ વચને– રાવણનું ત્યાં આવવું-સીતાએ તેને આપેલે કર્કશ ઉત્તર–રાવણે સીતાને કરેલ ઉપસર્ગો–સીતાનું સ્થિર રહેવું-વિભીષણને પડેલો બધી ખબર–તેનું સીતા પાસે આવવું-સીતાએ કહેલી બધી હકીકતવિભીષણનું રાવણ પાસે આવવું–તેણે કહેલાં હિતવચને–રાવણે ન માનવું–રાવણનું સીતા પાસે આવવ-સીતાને લઈને પુષ્પક વિમાનમાં ફેરવવા–પિતાની ઋદ્ધિ બતાવવી–સીતાએ ધારણ કરેલ મૌનવિભીષણે મંત્રીઓને બોલાવવા–તેની સાથે કરેલ વિચાર,
સીતાના વિરહથી રામચંદ્રની દુઃખાવસ્થા–લક્ષમણનું આશ્વાસન-લક્ષમણે સુગ્રીવને કરેલી સીતાશાધની તીવ્ર પ્રેરણા–તેણે શોધ માટે મોકલેલા વિદ્યાધરે-ભામંડળ ને વિરોધનું રામ પાસે આવવું-સુયીવનું જાતે શોધવા નીકળવું–તેને મળેલ રત્નજી વિદ્યાધર-તેણે આપેલા સીતાના સમાચાર–રામચંદ્ર સુગ્રીવાદિને પહેલ લંકાની હકીકત-તેઓએ બતાવેલી રાવણને જીતવાની નિરાશા–રામ લક્ષમણે બતાવેલ જુસ્સજાંબવાન વિદ્યાધરે કેટીશિલા ઉપાડવાથી ખાત્રી થવાની કહેલી હકીકત–લમણે કટીશિલા ઉપાડવીસર્વને થયેલી ખાત્રી-બધાનું કિકિંધા આવવું-રાવણ પાસે દૂત મોકલવાને થયેલ નિર્ણય–તેવા શક્તિવાળા હનુમાનને સુગ્રીવે યાદ કરવ-હનુમાનનું ત્યાં આવવું–સુગ્રીવે પાડેલી ઓળખાણહનુમાને પ્રકાશેલ પરાક્રમ-રામચંદ્ર માત્ર સીતાને સંદેશો પહોંચાડવા માટે તેને મેકલ-હનુમાનનું લંકા તરફ પ્રયાણુ-માર્ગમાં પોતાના માતામહ મહેંદ્રરાજ સાથે કરેલ યુદ્ધ-મહેદ્રનું હારી જવું-હનુમાને તેમને રામચંદ્ર પાસે જવા કહેવું-હનુમાનનું આગળ ચાલવું-માગ માં ત્રણે કન્યાઓને ઉપસર્ગ થતે દેખી હનુમાને કરેલ તેનું નિવારણ-કન્યાઓએ કહેલી પોતાની હકીકત-હનુમાને આપેલા તેમને રામચંદ્રના સમાચાર–કન્યાઓને લઈને તેમના પિતાનું રામચંદ્ર પાસે જવું હનુમાનનું લંકા પહોંચવું-હનુમાને કરેલે શાળિકાવિદ્યા, વજમુખ રાક્ષસ તથા લકાસંદરીનો પરાજય-લંકાસુદરીનું હનુમાન સાથે પરણવું-રાત્રિનું વર્ણન-તે રાત્રી હનુમાનનું લંકાસદરી સાથે રહેવું-પ્રભાતનું વર્ણન-હનુમાનનું વિભીષણ પાસે આવવું–તેમને પરસ્પર વાર્તાલાપ-હનુમાનનું સીતા પાસે ઉદ્યાનમાં આવવું-સીતાની સ્થિતિ-હનુમાને ઉપરથી નાખેલી રામની નામાંકિત મુદ્રિકા–તે જોતાં સીતાને થયેલ હર્ષ–તે જોઈને ત્રિજટા રાક્ષસે રાવણને કરેલી વાત–તેણે મંદરીને મોકલવીમંદોદરીનાં સીતા પ્રત્યેનાં નમ્ર વચનો–સીતાએ કરેલી તેની નિર્ભર્સના-મંદરીનું પાછા જવું હનુમાનનું પ્રગટ થવું–તેણે કહેલો રામચંદ્રનો સંદેશો ને હકીકત-સીતાએ એંધાણ તરીકે ચુડામણિ આપી સત્વર જતા રહેવાની આપેલી સલાહ–હનુમાને પરાક્રમ બતાવવાને જણાવેલ વિચાર-હનુમાનનું દેવરમણ જાનને મર્દન કરવું-રાક્ષનું દેડી આવવું–રાવણ પાસે ગયેલી ફરીયાદ તેણે અક્ષકુમારને મેક
Page #25
--------------------------------------------------------------------------
________________
૮ -
અક્ષકુમારનું હનુમાનને હાથે ભરણ-ઈદ્રજિતનું આવવું–તેની સાથેના યુદ્ધમાં હનુમાનનું નાગપાશે બંધાવુંતેને રાવણની સભામાં લઈ જ-રાવણનાં મદભરેલાં વચન-હનુમાનને ઉત્તર–રાવણને ઉપજેલ ક્રોધહનુમાનનું નાગપાશને તોડી રાવણના મુગટને ચૂર્ણ કરી ચાલી નીકળવું-રામચંદ્ર પાસે આવવું તેણે કહેલી તમામ હકીકત–તેથી રામચંદ્રને થયેલ નિવૃત્તિ–લંકા તરફ જવાનો નિર્ણય. (પૃ. ૮૭ થી ૧૦૩)
સગ સાતમા માં–રામચંદ્રનું અનેક વિદ્યાધરે સહિત લંકા તરફ આકાશમાર્ગે પ્રયાણમાર્ગમાં વેલંધરપુરના સમુદ્ર ને સેતુરાજાને, સુલગિરિના સુલ રાજાને, હંસકીપના હંસરાજાને જીતવા-લંકા નજીક હસતીપમાં રહેવું-લંકામાં પડેલી ખબર-યુદ્ધની તૌયારી-રાવણે વગડાવેલાં રણવાજિંત્રો-વિભીષણનું રાવણ પાસે આવવું–તેણે આપેલો હિતશિક્ષા તેનો ઈજિતે આપેલો કર્કશ ઉત્તર-વિભીષણે તેના પ્રત્યુ. તરમાં કહેલાં સખ્ત વચનો-તેથી રાવણે ખણ ખેંચીને વિભીષણને મારવા દડવું–વિભીષણનું સામે થવું કુંભકર્ણાદિકે કરેલું નિવારણ–રાવણે કરેલું વિભીષણનો તિરસ્કાર-વિભીષણનું રામ પાસે આવવા નીકળવું–તેની સાથે આવેલું ત્રીશ અક્ષૌહિણી સૈન્ય-પ્રથમ માણસ મેકલીને રામચંદ્રને આપેલા ખબર– રામચંદ્ર સુગ્રીવાદિ સાથે કરેલે વિચાર-વિભીષણનું રામચંદ્ર પાસે આવવું–તેનાં વચનો-રામચ કે લંકાનું રાજ્ય તેને આપવાની કરેલી પ્રતિજ્ઞા. - હંસક્રીપથી લંકા તરફ પ્રયાણ–ત્રોશ જન પૃથ્વીમાં રામચંદ્ર કરેલે પડાવ-રાવણનું અસંખ્યા અક્ષૌહિણી સેના સાથે યુદ્ધ કરવા નીકળવું-યુદ્ધની શરૂઆત-નળ ને નીલ વાનરે પ્રહસ્ત રાક્ષસનો કરેલ દેહાંત-રાક્ષસવીરેએ વાનરવીરેન કરેલ વિનાશ–બીજે દિવસ-હનુમાન ને વાલી રાક્ષસનું યુદ્ધ-બીજા અનેક રાક્ષસોનો તેણે કરેલે પરાજય ને વિનાશ-કુંભકર્ણનું યુદ્ધભૂમિમાં આવવું-કુંભકર્ણ ને સુગ્રીવનું યુદ્ધ-સુગ્રીવે નાખેલ વિદ્યુત અસ્ત્ર-તેથી કુંભકર્ણનું મૂચ્છિત થવું–ઈદ્રજિતનું યુદ્ધક્ષેત્રમાં આવવુંતેની સાથે સુગ્રીવ અને મેઘવાહન સાથે ભામંડળનું યુદ્ધ-સુયીવ ને ભામંડળનું નાગપાશથી બંધાઈ જવું-કુંભકર્ણ સાવધ થઈને હનુમાનપર કરેલે ગદા પ્રહાર-હનુમાનનું મૂર્શિત થવું તેને ઉપાડીને કુંભકર્ણનું પાછા વળવું-વિભીષણે તે ત્રણેને પાછી લાવવાને બતાવે વિચાર-અંગદનું કુંભકર્ણને પાછી વાળવું–તેની ગફલતથી હનુમાનનું છૂટી જવું– દ્રજિત ને મેચવાહન પાછળ વિભીષણનું યુદ્ધ કરવા જવું-સુગ્રીવ તથા ભામંડળને નાગપાશથી બંધાયેલા મુકી દઈ તેમનું જતાં રહેવું મહાચન દેવનું પ્રગટ થવું-રામલક્ષમણને તેણે આપેલ શસ્ત્રાસ્ત્રો, રથ તથા વિદ્યાલમણના ગરૂડ વાહનને જોતાંજ ચૂમીવ ને ભામંડળના નાગપાશનું તૂટી જવું–સૌને થયેલે આનંદત્રીજે દિવસ-રાવણનું રણભૂમિમાં આવવું–તેની સામે વિભીષણે જવું-પરસ્પર વાર્તાલાપ-વિભીષણે આપેલી શિખામણ–રાવણે કરેલો તેને અનાદર–પરસ્પર યુદ્ધની શરૂઆત–રામલમણાદિનું કુંભકર્ણ તથા ઈદ્રજિતાદિ સાથે યુદ્ધ-કુંભકર્ણ, ઈદ્રજિત ને મેઘવાહનાદિનું નાગપાશથી બંધાઈ જવું–તેને રામની છાવણીમાં લઈ જવા–તેથી રાવણને ચડેલ ક્રોધ-રાવણે વિભીષણ ઉપર ફેકેલ ભયંકર ત્રિશળ-લક્ષમણે કરેલે તેને અહરજ વિનાશ-રાવણે હાથમાં લીધેલી અમેઘવિજયા શક્તિ-રામના વચનથી લક્ષમણનું વિભીષણની આગળ થવું-રાવણે લમણ ઉપર શક્તિ નાખવી–તેના પ્રહારથી લક્ષમણુને પ્રાપ્ત થયેલી મૂછ-રામચંદ્રનું રાવણ સાથે યુદ્ધ કરવા આવવું-રાવણનું ચાલ્યા જવું-લક્ષમણની મૂછથી રામના સૈન્યમાં થયેલ હાહાકાર-સૂર્યનું અસ્ત પામવું-રામચંદ્રનું મૂર્શિત થવું–સાવધ થતાં તેને વિલાપ-સુગ્રીવ વગેરેએ સમજાવવું–રાત્રિ વીત્યા અગાઉ લમણની મૂછ દૂર કરવાની બતાવેલી જરૂરિયાત-સાત કિલ્લા કરીને વરચે લક્ષમણને રાખવાસીતાને પડેલી તે હકીકતની ખબર–તેને થયેલ અત્યંત શેક–તેને વિલાપ-એક વિદ્યાધરીએ વિદ્યાબળથી ભાવી શુભ હકીકત કહીને કરેલું તેનું નિવારણુ-રાવણને થતો હર્ષ ને શોક,
રામના સૈન્યમાં એક વિદ્યાધરનું ભામંડળ પાસે આવવું–તેને રામ પાસે લઈ જવો-તેણે કહેલી પોતાને થયેલા શક્તિપ્રકારના નિવારણની હકીકત તેમાં વિશલ્યાના સ્નાનજળની બતાવેલી મહાવતા–વિશ
Page #26
--------------------------------------------------------------------------
________________
લ્યાનું સ્નાનજળ લાવવાને થયેલે નિર્ણય–ભામંડળાદિકનું તે કાર્ય માટે ભારત પાસે આવવું-ભરતનું તેની સાથે જવું–તેણે દ્રોણમેઘ રાજા પાસે કરેલી લક્ષમણ માટે વિશલ્યાની માગણી–તેણે એક હજાર કન્યા સાથે વિશલ્યાનું કરેલ વાદાન-તેને લઈને ભામંડળાદિકનું રામચંદ્ર પાસે આવવું–વિશલ્યાના કરસ્પર્શથી લક્ષમણના દેહમાંથી શક્તિનું નીકળી જવું–તેણે કહેલી પિતાની હકીકત-લક્ષ્મણનું સાવધ થવું –આખા સૈન્યમાં થયેલ હર્ષ–વિશલ્યા સાથે લમણને તેજ રાત્રોએ વિવાહેત્સવ.
રાવણે સાંભળેલા લક્ષ્મણ સાવધ થવાના ખબર તેણે મંત્રીઓ સાથે કરેલો વિચાર-મંત્રીઓની સલાહ રાવણને ન રૂચવી-રાવણે રામ પાસે મોકલેલે દૂત–તેની સાથે રામલક્ષ્મણની વાતચિત–તેને ગળે પકડીને વાનરોએ કાઢી મૂક-દૂતે રાવણને કહેલી બધી હકીકત-મંત્રીઓએ ફરોને રાવણને આપેલી યોગ્ય સલાહરાવણને તે પણ ન રૂચવી–બહુરૂપ વિદ્યા સાધવાને રાવણે કરેલા વિચાર-શાંતિનાથના વીત્યમાં વિદ્યા સાધવા જવું–તેણે કરેલી શાંતિનાથની સ્તુતિ-બહુરૂપવિદ્યા સાધવા બેસવું–લંકામાં આઠ દિવસને ફેરવેલે અમારી પડત-રાવણને ચળાવવા અંગદાદિનું ત્યાં આવવું–તેણે કરેલ ઉપસર્ગ-રાવણનું સ્થિર રહેવું–વિદ્યાનું સિદ્ધ થવું–રાવણને વધેલું અભિમાન-તેનું સીતા પાસે આવવું–રાવણે બળાત્કાર કરીશ” એમ કહ્યુંસીતાએ કરેલી સાગારી અનશનની પ્રતિજ્ઞા-રાવણને આવેલ સવળા વિચાર–અભિમાને કરેલું તેનું રોકાણ પ્રાતઃકાળે અપશુકન થયા છતાં રાવણનું યુદ્ધ માટે નીકળવું.
યુદ્ધ સંબંધી ચોથે દિવસ-પરસ્પર મહાન યુદ્ધ-લક્ષમણનું બળ જોઈ રાવણને પડેલો પોતાના જયમાં શંકા-તેણે કરેલું બહુરૂપીવિદ્યાનું સ્મરણ–તેથી થયેલાં રાવણનાં ઘણું રૂપ-લક્ષમણને એકરૂપે પણ તેને બાણના પ્રહારવડે અકળાવી દેવો-રાવણે સંભારેલું ચક-લક્ષ્મણપર ચક્રનું મૂકવું–તેનું લક્ષ્મણ પાસેજ રહેવું–રાવણને થયેલી મુનિનાં વચનનો ખાત્રી–વિભીષણે પ્રાંતે પણ આ પેલી શિખામણ–રાવણને મૃત્યુસૂય ગર્વ–લક્ષ્મણે ચક્રવડે કરેલે રાવણનો વિનાશ–તેનું ચોથો નરકમાં ઉત્પન્ન થવું–લમણને થયેલે જયતેના સૌન્યમાં ઉપજેલ હર્ષ.
(પૃ. ૧૦૪ થી ૧૧૮) સર્ગ આઠમા માં-રાક્ષસ સૈન્યને વિભીષણે આપેલ આશ્વાસન-વિભીષણને થયેલ બંધુના મરણનો શોક-રામલક્ષ્મણે આપેલ ધીરજ-કુંભકર્ણાદિને છોડી દેવા-રાવણને કરેલો અગ્નિસંસ્કાર ને જળાંજલિ કુંભકર્ણાદિકને તેનું રાજ્ય કરવા રામચંદ્ર કહેવું-કુંભકર્ણાદિએ બતાવેલ દીક્ષા ગ્રહણને વિચાર-કેવળજ્ઞાની મુનિને સમાગમ-રામલક્ષ્મણ ને કુંભકર્ણદિનું તેમની પાસે જવું-ઈદ્રજિત ને મેઘવાહને પૂછેલા પોતાના પૂર્વભવ–મનિએ કહેલ. તે ના પૂર્વભવનું વૃતાંત-ઈદ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ અને સંદેદરીએ લીધેલી દીક્ષા-રામચંદ્રાદિનો લંકામાં પ્રવેશ–દેવરમણ ઉદ્યાનમાં જવું–ત્યાં સીતાને દેખવાથી થયેલ આનંદ-લક્ષ્મણદિકે સીતાને કરેલ નમસ્કાર–સીતાએ આપેલ આશિષ-સીતાને લઈને રામચંદ્રનું રાવણના મહેલમાં આવવું -
ત્યાં કરેલી શાંતિનાથજી પરમાત્માની પૂજા-વિભીષણના આગ્રહથી સૌનું તેને ઘેર જવું તેણે કરેલે સત્કારરામે કરેલો લંકાના રાજય ઉપર વિભીષણનો અભિષેક–પૂવે વનવાસમાં કબુલ કરેલો કન્યાઓનું ત્યાં આવવું-રામલક્ષમણે કરેલ પાણિગ્રહણ-રામલક્ષમણદિનું છ વર્ષ લંકામાં રહેવું -ઈદ્રજિત, મેઘવાહન ને કુંભકર્ણનું મોક્ષગમન.
- અયોધ્યામાં રામલક્ષમણની માતાઓને થતા પુત્રવિયેગજન્ય શોક-નારદનું ત્યાં આવવું-કૌશલ્યાદિએ કહેલ શક્યું કારણ –નારદે ખબર લાવવાની આપેલી કબુલાત તેનું રામચંદ્ર પાસે આવવું-નારદના કથનથી રામલક્ષમણને માતા પાસે જવાની થયેલી ઉત્સુકતા-તેમણે વિભીષણુ પાસે માગેલી રજા-વિભીષણે અયોધ્યાને શણગારવી-નારદે માતાઓને આપેલ ખબર–રામલક્ષમણુનું માતા પાસે જવા લંકાથી નીકળવુંભરત અને શત્રધનું સામે આવવું-પરસ્પર મેળાપ-અયોધ્યામાં પ્રવેશ-માતાઓ પાસે જઈ પગે લાગવું–તેમને થયેલ હર્ષ-અયોધ્યામાં ઉત્સવ. *
Page #27
--------------------------------------------------------------------------
________________
२० ભરતે દીક્ષા લેવા માટે રામચંદ્રન માગેલી આજ્ઞા-રામે આપેલે ઉત્તર-સીતા વિશલ્યાદિ સાથે ભરતનું જળક્રીડા કરવા જવું-ભવનાલંકાર હાથોનું મદમસ્ત થઈ છૂટી જવું-ભરતને જોઈ તેનું નિર્મદ થવું-દેશભૂષા કુળભૂષણ મુનિનું આગમન–રામચંદ્રાદિનું વાંદવા જવું-ભુવનાલંકાર હાથીનું ભરતને જોઈ નિમંદ થવાનું પૂછેલું કારણ-મુનિએ કહેલે ભરત ને ભુવનાલંકારને પૂર્વભવ–તે સાંભળી ભરતને થયેલ વિશેષ વૈરાગ્ય–તેણે લીધેલી એક હજાર રાજા ઓ તથા કકેયી માતા સાથે દીક્ષા–તે સર્વેનું મોક્ષગમનભુવનાલંકાર હાથીનું અનશન કરી બ્રહ્મદેવલોકમાં દેવ થવું.
સર્વ રાજાઓએ મળી લમણને કરેલ રાજ્યાભિષેક-આઠમા વાસુદેવ તથા બળદેવપણે પ્રસિદ્ધિરાજયની પ્રતિપાલના–રામે વહેચી આપેલાં રાજ્ય– શત્રુઘને પૂછતાં તેણે મથુરાની કરેલી માગણી–તેને
આગ્રહ હોવાથી રામે ત્યાં જવાની આપેલી રજા–સાથે આપેલ સહાયક શસ્ત્રાસ્ત્રો–શત્રુનનું મથરા પાસે આવવું-મધુ નગર બહાર છે ને ત્રિશૂલ શસ્ત્રાગારમાં છે એવા ખબર મેળવી શત્રુને કરેલે મથુરામાં પ્રવેશ–મધુને નગરમાં આવતાં રોકવો–મધુના પુત્રનું મૃત્યુ-મધુ સાથે શત્રુનનું યુદ્ધ-ત્રિશુળની ગેરહાજરીથી મધુને થયેલે પરાજય-તેને થયેલ સઢિયાર-તેનું ભાવચારિત્રપણે મૃત્યુ-ત્રીજા દેવલોકમાં ઉપજવું–ત્રિશૂળનું અમરેદ્ર પાસે જવું-પોતાના મિત્ર મધુનું મરણ જાણી ચમરેંદ્રનું કોપાયમાન થવું -તેણે મથુરા આવી અનેક પ્રકારના વ્યાધિઓ ફેલાવવા-કુળદેવતાઓએ શત્રુનને આપેલા તે સમાચાર–શત્રુનનું રામલક્ષ્મણ પાસે આવવું-દેશભૂષણ કુળભૂષણ મુનિનું ત્યાં પધારવું-રામચંદ્ર શત્રુદનને મથુરા પર પ્રીતિ થવાનું પૂછેલું કારણમુનિએ કહેલ શત્રુદન તથા કૃતાંતવદન સેનાપતિને પૂર્વભવ-લબ્ધિવંત સાત મુનિઓનું મથુરા પાસે ગુફામાં રહેવાથી ચમરે વિકલ વ્યાધિન દૂર થવું-સપ્તર્ષિના ગમનાગમનની હકીકત-સપ્તર્ષિના પ્રભાવે પિતાને દેશ નિરગી થવાના ખબર જાણી શત્રુનનું મથુરા આવવું-સપ્તર્ષિને રહેવા માટે કરેલો આગ્રહ-તેમણે કહેલો મુનિને આચાર–વ્યાધિના કાયમના નિવારણ માટે બતાવેલા ઉપાય–શત્રને તે પ્રમાણે પ્રતિગૃહે સ્થાપેલા જિનબિંબ-સપ્તર્ષિની પ્રતિમાની સ્થાપના. - રામલક્ષ્મણનું નારદની પ્રેરણાથી વૈતાઢયની દક્ષિણ શ્રેણિપર આવવું–ત્યાં શ્રીદામા ને મને મારનું કરેલું પાણિગ્રહણ-દક્ષિણશ્રેણિને જીતી લેવી.
- લક્ષ્મણને ૧૬૦૦૦ રાણીઓ-આઠ પટ્ટરાણી-અઢીસો પુત્ર–આઠ મુખ્ય પુત્ર–રામચંદ્રને ચાર રાણીસીતાને આવેલ સ્વપ્ન – બે ઉત્તમ જીવોનું તેના ગર્ભમાં ઉત્પન્ન થવું-શાકને થયેલી તેની ઈર્ષ્યાતેણે ફેલાવેલી પ્રપંચજાળ-નગરમાં સીતાના અપવાદનો દાસીઓ દ્વારા કરેલે પ્રચાર–સીતાનું રામચંદ્ર સાથે ઉદ્યાનમાં કીડા કરવા જવું-સીતાનું ફરકવું દક્ષિણ નેત્ર - તેથી ઉપજેલ ચિંતા ને ખેદ-રામચંદે કરેલ વિવારણ ને બોવેલ ઉપાવ–સોનાનો જિનપૂજા ને મુનિદાનમાં વિશેષ પ્રવૃત્તિ ' રાજપુરૂષોએ રામચંદ્રને સીતાના અપવાદની કહેલી હકીકત–રામચંદ્રનું એકલ શહેરમાં ફરવા નીકળવું–તેણે ૫ણું સાંભળેલ સ્થાને સ્થાને સીતાને અપવાદ–રામે સીતાનો ત્યાગ કરવાનો બતાવેલો વિચારલક્ષ્મણે આપેલ યોગ્ય જવાબ–રામે કરેલી તેની ઉપેક્ષા-કૃતાંતવદન સેનાપતિને સોતાને વનમાં તજી આવવાની કરેલી આજ્ઞા–લમ ને થયેલ શો-કૃત્તાંતવદનનું સીતાને લઈને અરણ્યમાં જવું -તેણે દુઃખિત હૃદયે કહેલી હકીકત-સીતાને થયેલ પારાવાર ખેદ-તેનું મૂચ્છિત થઈને સાવધ થવુ તેણે રામચંદ્ર પ્રત્યે કહેવરાવેલ સંદેશે-કૃતાંતવદનનું સોતાને તજીને પાછા ફરવું. (પૃ. ૧૧૯ થી ૧૩૨) - સગું નવમા માં-સીતાનું વનમાં આગળ ચાલવું–ત્યાં વાઘ રાજાનું આવવું-સીતાને લાગેલો ભય –વાજઘના મંત્રીએ સીતાને કહેલો હકીકત-સીતાએ કહેલું પોતાનું વૃતાત-વજYધ રાજાએ બહેન તરીકે પોતાને આવવા કરેલો આગ્રહ-સીતાએ કરેલ સ્વીકાર–તેનું પુંડરીકપુર જવું.
કત્તાંતવદન રામ પાસે આવવું-સીતાનો સંદેશે કહે-તે સાંભળી રામચંદ્રને થયેલ પારાવાર પશ્ચાતાંપ-લક્ષ્મણના વચનથી સીતાને શોધવા રામચંદ્રનું અરણ્યમાં આવવું-સીતાને પત્તો ન લાગવાથી ખેદ-અયોધ્યા પાછા આવવું.
Page #28
--------------------------------------------------------------------------
________________
સીતાને થયેલ બે પુત્રનો પ્રસવ–તેના અનંગલવણ ને મદનાંકુશ નામસ્થાપન-તેમની વયવૃદ્ધિસિદ્ધાર્થ નામના સિદ્ધપુત્રનું ત્યાં આવવું-સીતાએ આગ્રહપૂર્વક પુત્રોને અધ્યયન કરાવવા માટે તેને રોકવા –તેનું રહેવું લવણાંકુશે કરેલું સર્વ કળાઓનું અધ્યયન-યૌવનવયની પ્રાપ્તિ–લવણ સાથે વજબંધ રાજાની પુત્રીનો વિવાહ-અંકુશ માટે પૃથુરાજાની પુત્રીની કરેલી માગણી-તેણે અપ્રગટ વંશવાળા કહીને કરેલ અસ્વીકાર–વજજ કરેલી તેના પર ચઢાઈ-પાછળથી પુત્રોને મદદ માટે બોલાવવા-સાથે લવણાંકથનું પણ જવું–લવણાંકુશે બતાવેલ પરાક્રમ–પૃથુરાજાએ કરેલી કન્યા આપવાની કબુલાત–નારદનું ત્યાં આવવું–વજવંધે પૃથુરાજને જણાવવા પૂછેલો લવણાંકુશની વાત્પત્તિ-નારદે કહેલું તેમના વંશાદિનું વૃત્તાંત-લવણુંકશે રાલેઃમણ પાસે જવાની બતાવેલી ઈચ્છા-અંકુશે કરેલું પૃથુરાજાની પુત્રીનું પાણિગ્રહણત્યાંથી પુંડરીકપુર આવવા નીકળવું -માર્ગે ઘણા રાજાઓને જીતીને સાથે લેવા–પુંડરીકપુર આવવું–સીતાએ આપેલી આશિષ-લવણાંકશે અાયા તરફ જવાનો બતાવેલે આગ્રહ-સીતાએ કહેલો રામલક્ષ્મણના પરાક્રમની હકીકત–લવણાંકુશનું મોટા સૈન્ય સાથે અયોધ્યા તરફ પ્રયાણ-અયોધ્યા નજીક આવતાં રામલક્રમણને પડેલી ખબર–તેમનું યુદ્ધ કરવા નીકળવું. - ભામંડળનું સીતાના ત્યાગની ખબર સાંભળી સીતા પાસે આવવું –સોતાએ કહેલી હકીકત-ભામંડળનું સીતાને લઈને લવણાંકશની છાવણીમાં આવવું –ભામંડળની સીતાએ પાડેલી ઓળખાણ-ભામડળે યુદ્ધ કરવાની કહેલી ના-ભાણેજને ઉત્તર-યુદ્ધની શરૂઆત–ભામંડળને દેખીને સુગ્રીવે કરેલી પૃચ્છા–તેણે કહેલી હકીકત-સુગ્રીવાદિનું સીતા પાસે આવવું-લવણુકશે રામચંદ્રના સૌન્યમાં પાડેલું ભંગાણ રામલક્ષ્મણનું યુદ્ધ કરવા આગળ આવવું–તેની સામે લવણાંકુશનું થવું–ચારેનું પરસ્પર યુદ્ધ-લવણાંકુશના પરાક્રમથી રામલક્ષ્મણનું કાયર થઈ જવું–અંકુશના બળથી લક્ષ્મણને મૂછ-વિરાધે રથ પાછો વાળવોલક્ષ્મણે સાવધ થતાં આપેલ ઠપકો—તેનું રણક્ષેત્રમાં આવવું ,-લક્ષ્મણે મૂકેલ ચક્ર તેનું પાછું કરવું–પિતાના વાસુદેવ બળદેવપણા માટે પડેલી શંકા-થયેલો ખેદ-સિદ્ધાર્થ ને નારદનું ત્યાં આવવું તેણે કહેલી હકીકત -રામ-લક્ષ્મણનું પુત્રને મળવા ચાલવું-લવણાકુશનું સામે આવી પગમાં પડવું-પરસ્પર થયેલ હત્યમાં -સીતાનું પુંડરી કપુર પાછા જવું–રામલક્ષ્મણે લવણાંકુશ સહિત અયોધ્યામાં કરેલું પ્રવેશ.
લક્ષ્મણ સુગ્રીવાદિએ સીતાને તેડી લાવવાની રામ પાસે કરેલી માગણ–રામચા બતાવેલ વિચારસચીવનું સીતાને તેડવા પુંડરીકપુર જવું તેની સાથે ઉત્તર પ્રત્યુત્તર-સીતાનું અયોધ્યા આવવું–લમણે અયોધ્યામાં પ્રવેશ કરવા કરેલી પ્રાર્થના-સીતાને ઉત્તર-રામચંદ્ર દિવ્ય કરવાનું કહેવું-સીતાએ કરેલ સ્વીકાર–લકાએ સીતાના સતીત્વની ખાત્રોને કરેલ પિકાર-રામચંદ્ર તેને અવગણીને અગ્નિપ્રવેશ સબંધી દિવ્ય કરવા કહેવું–તેને માટે કરેલી તૈયારી.
અયોધ્યાની બહાર જયભૂષણ મુનિને થયેલ કેવળજ્ઞાન–ઈદ્રાદિકનું તેનો મહિમા કરવા આવવુંદેવતાઓએ ઇદ્રને આપેલી સોતાના દિવ્ય સંબંધી ખબર-ઈદ્ર હરિણગમેષીને મેકલો-દિવ્ય કરવા માટે કાષ્ઠવડે પૂરેલા ખાડામાં અગ્નિ પ્રજવલિત કરવો સીતાએ કરેલ-ઝુંપાપાત-અગ્નિનું તત્કાળ બુઝાઈ જવું-જળની વૃદ્ધિ-સીતાએ કરેલ નિવારણ-સીતાનું જળ ઉપર એક સિંહાસને બેસવું–લવણાંકીનું તેની પાસે જવું-લકમણાદિકે સીતાને કરેલ નમસ્કાર–રામચંદ્ર અયોધ્યામાં પોતાની સાથે આવવા કહેવુંસીતાએ જણાવેલ દીક્ષા ગ્રહણ કરવાનું વિચાર–તેણે કરેલું દેશનું લુંચન–રામચંદ્રને આવેલી મૂસીતાએ જયભૂષણ કેવળ પાસે જઈને લીધેલી દીક્ષા. (પૃ. ૧૩૩ થી ૧૪૨)
દશમા સર્ગમાં-રામને વળેલી મૂચ્છ-થયેલ ખેદ-લક્ષમણ સહિત સર્વનું યભૂષણ કેવળી પાસે જવું–રામે પોતાના ભવ્યાભવ્યત્વ માટે પૂછેલા પ્રશ્ન-દેવળીએ કહેલું ચરમ શરીરીપણું-વિભીષણે પૂછેલ પિતાના તથા બીજાઓના રામચંદ્ર સાથેના સંબંધ બાબત પ્રશ્ન-મુનિએ કહેલ રામચંદ્ર, સમીવ, રાવણ.
Page #29
--------------------------------------------------------------------------
________________
વિભીષણ, લક્ષમણ, સીતા, વિશલ્યા, ભામંડળ, લવણાંકશ અને સિદ્ધાર્થ વિગેરેના પૂર્વભવનું વૃત્તાંત-તે સાંભળીને ઘણું લેકેને થયેલ સંવેગ-કૃતાંતવદને લીધેલી દીક્ષા-રામલક્ષ્મણનું સીતા સાધ્વી પાસે આવવુંરામે કરેલી વંદના–તેમનું અયોધ્યામાં પાછા આવવું-કતાંતવદનનું પાંચમાં દેવકમાં દેવ થવું- સીતાનું બારમાં દેવકના ઈદ્ર થવું.
કાંચનપુરમાં બે રાજપુત્રીના સ્વયંવરમાં રામ લક્ષ્મણનું પુત્રો સહિત જવું-તે કન્યાનું લવણાંકુશને વરવું તેથી લક્ષ્મણના પુત્રને થયેલ ઈર્ષ્યા-તે સંબંધી લવણાંકુશે બતાવેલા ઉત્તમ વિચાર-તે સાંભળી લક્ષમણના પુત્રોને થયેલ છે અને વૈરાગ્ય-તેમણે લીધેલ ચારિત્ર-લવણાંકુશનું અધ્યા આવવું–ભામંડળના શુભ વિચાર-તેજ વખતે વિજળીનું પડવું-ભામંડળનું મૃત્યુ પામીને દેવકુરૂમાં યુગલિક થવું.
હનુમાનને સૂર્યાસ્ત જોઈને થયેલ વૈરાગ્ય-તેણે લીધેલી દીક્ષા–તેનું મેક્ષગમન–રામચંદ્રને તે વાતની ખબર પડતાં તેણે કરેલા મેહજન્ય વિચાર-સુધર્મા ઈદે પિતાની સભામાં રામચંદ્રને માટે બનાવેલું લમણપરના સ્નેહનું દયાવરણ–બે દેવનું તેના સ્નેહની પરીક્ષા માટે આવવું તેમણે લક્ષ્મણને બતાવેલ રામના મૃત્યુથી શેક કરતું અંત:પુર-તે સાંભળતાંજ લક્ષ્મણનું થયેલું મરણ-દેવતાઓને થયેલ ખેદ-તેમનું દેવલોકમાં પાછા જવું-લક્ષ્મણના મૃત્યુથી અંતઃપુરમાં પ્રવર્તેલ શક–રામચંદ્રનું ત્યાં આવવું–લવણાંકુશને તે જોઈને થયેલ વૈરાગ્ય–તેમણે માગેલી દીક્ષા લેવાની આજ્ઞા તેમણે લીધેલું ચારિત્ર અને મોક્ષગમન. કે ભાઈના મરણથી અને પુત્રના વિયોગથી રામચંદ્રને આવેલી મૂછ–તેને વિલાપ–વિભીષણાદિકે સમજાવવું-રામે લક્ષ્મણનું મરણું નહીં માનતાં કરવા માંડેલી મેહચેષ્ટા-રામના ઉન્મત્તપણાના ખબર સાંભળી ઈદ્રજિત ને સંદના પુત્રોનું અયોધ્યા પર ચડી આવવું-આસનકંપથી જટાયુ દેવનું ત્યાં આવવુંરામના પક્ષમાં હજ દેવો છે એમ જાણી આવેલ રાક્ષસોએ નાસી જઈ લજજાથી દીક્ષા લેવી–જટાયુ દેવે રામને સમજાવવા કરેલા પ્રયત્ન-રામનું ન માનવું–કૃતાંત દેવનુ આવવું–તેણે પણ કરેલા પ્રયત્ન–બહુ પ્રયત્નથી રામને લક્ષ્મણના મરણની થયેલી ખાત્રી–તેણે કરેલું લક્ષ્મણનું મૃતકાર્ય–જટાયુને કૃતાંતદેવનું પોતાને ઓળખાવીને સ્વર્ગે પાછા જવું.
રામચંદ્ર દીક્ષા લેવાના વિચારથી શત્રુઘને રાય લેવા કહેવું–તેણે પણ સાથે જ દીક્ષા લેવાને જણાવેલ વિચાર–લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપી રામનું દીક્ષા લેવા નીકળવું-શત્રુન, સુગ્રીવ, વિભીષણ, વિરાધ વિગેરે ૧૬૦૦૦ રાજાઓ સાથે રામે લીધેલી દીક્ષા–રામચંદ્રમુનિએ અઠિ વર્ષ પર્યત કરેલી તીવ્ર તપસ્યા તેમણે અંગીકાર કરેલું એકલવિહારીપણુ-રામને પ્રાપ્ત થયેલ લોકવધિજ્ઞાનલક્ષ્મણને નરકમાં દેખવો-તે સંબંધી રામચંદ્ર કરેલા વિચાર–પારણું નિમિત્તે એક નગરમાં પ્રવેશ તેમના રૂપથી નગરમાં થઈ રહેલ ક્ષોભ-ફરીથી નગરમાં ન જવાની કરેલી પ્રતિજ્ઞા-અરણ્યમાં પ્રતિભાધર થઈને રહેવુંપ્રતિનદી રાજાનું તે ઉદ્યાનમાં આવવું-રામચંદ્રની દેશનાથી શ્રાવક થવું–રામચંદ્ર કરેલ અનેક પ્રકારના તપ ને અભિમહે-તેમનું કેટીશિલાપર આવવું-ત્યાં કાઉસગ્મધ્યાને રહેવું–ક્ષપકશ્રેણિએ ચઢતાં સ્થાનાંતર અવસ્થાને પામવું-સીતેંદ્રનું ત્યાં આવવું -તેણે કરેલ અનુકૂળ ઉપસર્ગ–રામચંદ્ર ધ્યાનમાં અચળ રહેતાં મેળવેલું કેવળજ્ઞાન–અમ્યુરેંદ્રાદિકે કરેલે કેવળજ્ઞાનને મહિમા-દેશનાને અંતે સીતે પૂછેલી રાવણ ને લેમણની ગતિ-રામભદ્ર કેવળીએ કહેલા તેના આગામી ભવ–તેમાં “હાલ તેનું ચેથી નરકમાં હોવાપણુંત્યાંથી ચવી નરભવમાં આવી દેવભવને આંતરે કેટલાક મનુષ્યના ભવ કરશે સીતંદ્ર ચવીને ચક્રવતી થશે ત્યારે તે બે તેના પુત્ર થશે–અનુક્રમે રાવણનો જીવ તીર્થકર થશે ત્યારે સીતાને છવ તેને ગણધર થશેલક્ષ્મણને જીવ ચક્રવતી થઈ તીર્થકર થશે અને ત્રણે મોક્ષપદને પામશે.” ઇત્યાદિ હકીકતનું કહેવું. - સીતેદ્રનું એથી નરકમાં આવવું-ત્યાં લક્ષ્મણ, શબૂક તથા રાવણને પરસ્પર યુદ્ધ કરતાં જોઈ પરમાધામીએ ઉપજાવેલી અસહ્ય પીડાઓ-સીતેંકે પરમાધામીઓને આપેલ કપકે-શબૂક તથા રાવણને
Page #30
--------------------------------------------------------------------------
________________
આપેલ શિખામણ—લક્ષમણ તથા રાવણને કહેલી આગામી ભવ સંબંધી હકીકત-તેમને થયેલી અપૂર્વ શાંતિ-નરકનાં દુઃખમાંથી છુટવાની તેમણે બતાવેલી ઈચ્છા-સીતે ત્યાંથી લઈ જવા માટે ત્રણેને ઉપાડવાતેમનું પારાની જેમ વેરાઈ જવું–બીજીવાર ઉપાડવા–બીજીવાર પણ તેમ થવું તેઓએ જણાવેલી વિશેષ પીડા-સીતંદ્રનું ત્યાંથી નીકળી રામભદ્ર કેવળોને નમી નંદીશ્વરદીપે જવું–વળતાં દેવકુરૂક્ષેત્રમાં ભામંડળના જીવ યુગલિકને જોઈ પ્રતિબંધ પમાડી પિતાનું સ્વર્ગે જવું-રામર્ષિનું પંદર હજાર વર્ષનું આયુ પૂર્ણ કરીને મેક્ષગમન. (પૃ. ૧૪૩ થી ૧૫૩)
-: રામાયણ સમાપ્ત :અગિયારમા સર્ગમાં-શ્રી નમિનાથજી ચરિત્ર-તેમને પૂર્વભવ-કૌશાંબી નગરીમાં સિદ્ધાર્થ નામે રાજા-દીક્ષા લઈ તીર્થંકરનામ ઉપાર્જન કરી અપરાજિત વિમાનમાં ઉપજવું.
મિથિલાનગરીમાં વિજય રાજા ને વપ્રાદેવી રાણ-તેના ગર્ભમાં સિદ્ધાર્થ રાજાના જીવનું ચોથા અનુત્તર વિમાનમાંથી એવીને ઉપજવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વપ્ન–પ્રભુનો જન્મ–દેવકૃત જન્મોત્સવ-દ્ર કરેલી સ્તુતિ-માતા પાસે મૂકવા-વિજયરાજાએ કરેલે જન્મોત્સવ-નમિનાથ નામ સ્થાપન-પાણિગ્રહણ રાજ્ય સ્થાપન–સુપ્રભ પુત્રને રાજ્ય આપી લીધેલી દીક્ષા-દત્તરાજાને ઘેર પ્રથમ પારણું-કેવળજ્ઞાનની પ્રાપ્તિસમવસરણની રચના-ઈદ્રાદિકનું આવવું-ઈઢે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના તેમાં શ્રાવકની અહોરાત્રિની ચર્યાનું વર્ણન-કુંભ વિગેરે સત્તર ગણધરની સ્થાપના–ભૃકુટી નામે યક્ષ ને ગાંધારી નામે ચક્ષણ-પ્રભુને પરિવાર–પ્રત સમેતશિખર પધારવું-પ્રભુનું નિર્વાણ-આયુષ્યની પૂર્તિમુનિસુવ્રત ને નમિનાથજીના નિર્વાણનું અંતર-દેવકૃત નિર્વાણમહત્સવ. (પૃ. ૧૫૪ થી ૧૫૮)
બારમા સગમાં-હરિફેણ ચકીનું ચરિત્ર-તેને પૂર્વ ભવ-અનંતનાથજીના તીર્થમાં નરાભિરામ રાજાનું દીક્ષા લઈ ત્રીજા દેવલેકમાં મહદ્ધિક દેવ થવું.
કાંપિપુરમાં મહાહરિ રાજાની મહિષી નામે પટરાણીના ઉદરમાં નરાભિરામ રાજાના જીવનું ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વપ્નતેને જન્મ-હરિષેણ નામ સ્થાપન–યુવરાજપદે સ્થાપન-પ્રગટ થયેલ ચક્રરત્ન-ત્યાર પછી મળેલાં બીજા તેર રત્ન-દિગ્વિજય કરવા નીકળવું-છ ખંડ સાધીને કાંપિયપુરમાં પાછા આવવું ચક્રવર્તીપણાને અભિષેક-પ્રાંતે લીધેલી દીક્ષા-દશહજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કેવળજ્ઞાન મેળવીને મોક્ષે જવું. (પૃ. ૧૫૯ થી ૧૬૦).
તેરમા સર્ગમાં–જય ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વસુંધર રાજાનું દીક્ષા લઈ સાતમા દેવલોકમાં દેવ થવું-ત્યાંથી ચ્યવી રાજગૃહી નગરીમાં વિજય રાજાની વમા રાણીની કુક્ષિમાં ઉપજવું–તેણે દોઠેલાં ચૌદ સ્વપ્ન-પુત્રપ્રસવ-જયકુમાર નામ સ્થાપન-ચક્રરત્નની નિષ્પત્તિ-બીજા તેર રત્નોનું આવી મળવું-દિગ્વિજય કરવા નીકળવું-પખંડની સાધના–પાછું રાજગૃહી નગરીમાં આવવું-ચક્રવતપણાને અભિષેક-પ્રાંતે લીધેલી દીક્ષા–ત્રણ હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે જવું. (પૃ. ૧૬૧ થી ૧૬૨)
સાતમું પર્વ સંપૂર્ણ
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર.
પર્વ ૮–૯ની પ્રસ્તાવના.
આ ચરિત્ર મૂળ સંસ્કૃત પદ્યાત્મક શ્રીમાન હેમચંદ્રસૂરિ કળિકાળસર્વજ્ઞનું બનાવેલું છે. તેના દશ વિભાગ પર્વની સંજ્ઞાએ કરેલા છે. તે પિકી આ બુકની અંદર ૮ ને મો બે વિભાગ સમાવેલા છે. આઠમા પર્વના પ્રમાણમાં નવમું પર્વ નાનું છે. આઠમા પર્વના ૧૨ સર્ગ પાડેલા છે. નવમા પર્વના ચાર સર્ગ છે.
આઠમા પર્વની અંદર મુખ્યત્વે ૨૨ મા તીર્થંકર શ્રી નેમિનાથનું અને મા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર અને જરાસંધનું, એમ ૪ શલાકા પુરૂષનાં ચરિત્રો છે. પ્રથમના સાત પમાં એકંદર ૨૧ તીર્થ કરે, ૧૧ ચક્રવર્તીએ અને આઠ વાસુદેવાદિ ત્રીપુટીના ૨૪-કુલ પ૬ શલાકા પુરૂષનાં ચરિત્રો આવેલાં છે. આઠમા પર્વમાં તેની કુલ સંખ્યા ૬૦ની થાય છે. પર્વ ૯મામાં એક તીર્થકર અને એક ચક્રવતી–બે શલાકા પુરૂષનાં ચરિત્ર છે, અને દશમા પર્વમાં ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું એકજ ચરિત્ર છે. આ પ્રમાણે ત્રેસઠ શલાકા પુરૂષોનાં ચરિત્રોને સમાવેશ કરવામાં આવ્યું છે.
આઠમા પર્વની અંદર ૪ શલાકા પુરૂષ ઉપરાંત વસુદેવનું ચરિત્ર ઘણું વિસ્તારથી આપેલું છે. વસુદેવે પૂર્વ ભવે સ્ત્રીવલ્લભ થવાનું નીયાણું કરેલું હોવાથી તેને જેનાર દરેક સ્ત્રી તેના ઉપર મોહ પામી જતી હતી. તેથી ચક્રવર્તી કરતાં પણ તેને વધારે સ્ત્રીઓ થઈ હતી. તેમણે પાણિગ્રહણ કરેલી ૭૨,૦૦૦ સ્ત્રીઓ પકી ૩૬,૦૦૦ સ્ત્રીઓ તે સિદ્ધાચળ ઉપર સિદ્ધિપદને પામેલી છે. તેમનું વિસ્તૃત ચરિત્ર વસુદેવ હિંડી નામના પ્રથમાનુયોગ તરીકે પ્રસિદ્ધિ પામેલા ગ્રંથમાં છે. તે ગ્રંથના ત્રણ ખંડે પિકી બે ખડ ઉપલબ્ધ થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે આની અંદર દાખલ કરેલ ચરિત્ર તેમાંથી જ ઉદ્ધરેલ જણાય છે. આ બુકમાં પૃષ્ઠ ૨૭થી ૧૧૦ સુધો તો ખાસ તેમનું ચરિત્ર છે. તેની અંદર નળ દવદંતો (દમયંતી)ના ચરિત્રનો પણ પૃષ્ઠ ૬૭થી ૧૦૭ સુધીમાં સમાવેશ છે. નળને દવદંતી મૃત્યુ પામીને સૌધર્મના લોકપાળ કુબેર ને તેની દેવાંગના થયેલ હતા. તે પૈકી દેવાંગનાનું આયુષ્ય ઓછું હોવાથી તે ત્યાંથી આવીને રાજપુત્રી કનકવતી થયેલી છે. તેના સ્વયંવરમાં વસુદેવનું અનાયાસે આવવું થાય છે અને કુબેર પણ પૂર્વ ભવના સ્નેહથી ત્યાં આવે છે. વસૂદેવ દાક્ષિણ્યતાને લીધે કુબેરનું દૂતપણું કરવા કનકવતી પાસે જાય છે, પરંતુ કનકવતી વસુદેવને જ પરણે છે. આ હકીકત ખાસ ધ્યાન દઈને વાંચવા લાયક છે.
આ પર્વમાં પાંચ પાંડવોનું ચરિત્ર પણ સમાવેલું છે; પરંતુ તે બહુ સંક્ષેપમાં આપેલું છે, વનવાસની અને છેલ્લા વર્ષને અજ્ઞાતવાસની હકીકત બીલકુલ આપેલી નથી અને પાંડવ કૌરવના મહાભારત યુદ્ધનો સમાવેશ પણ કૃષ્ણ જરાસંધના યુદ્ધની અંદર કરવામાં આવ્યો છે. દ્રૌપદીના હરણ વિગેરેની કેટલીક હકીકત વિસ્તારે આપી છે, પરંતુ તેમનું વિસ્તૃત ચરિત્ર જાણવા-વાંચવાની ઈચ્છાવાળાને તૃપ્તિ થાય તેટલી હકીકત આ પર્વમાં આપેલી નથી.
વસુદેવ અને પાંડ ઉપરાંત સાંબ પ્રદ્યુમ્નનું ચરિત્ર પણ સારું આપેલું છે. તે ચરિત્ર ખાસ વાંચવા લાયક છે; કારણ કે તેની અંદર કેટલેક ચમકાર છે. તે સિવાય ગજસુકુમાળ, ઢંઢણકુમાર, દેવકીના છે પુત્ર, સાગરચંદ્ર અને રામતી તથા રહનેમિનાં ચરિત્રો સમાવેલાં છે.
સિડ જમાવળ, અમાર, કાન
Page #32
--------------------------------------------------------------------------
________________
નવમા પર્વના ચાર સર્ગો પૈકી પ્રથમ સર્ગમાં બ્રહ્મદત્ત નામના બારમાં ચક્રીનું સુવિસ્તૃત ચરિત્ર છે, અને બાકીના ત્રણ સર્ગમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું ચરિત્ર છે. દરેક સગમાં મુખ્ય શું શું હકીક્ત સમાવેલી છે તે ટુંકામાં આ નીચે જણાવેલ છે. બાકી વિશેષ અનુક્રમણિકા જાણવાની અપેક્ષાવાળા માટે વિષયાનુક્રમણિકા એટલા વિસ્તારથી લખવામાં આવી છે કે તે વાંચનારને બંને પર્વની અંદર સમાવેલ હકીકતનું સ્મરણ થઈ જાય તેમ છે. નવમાં પર્વના ચોથા સગમાં બંધુદતનું ચરિત્ર ખાસ વાંચવા લાયક છે.
આઠમા ને નવમા પવને મળીને ૧૬ સર્ગમાં મુખ્ય હકીકત નીચે પ્રમાણે છે. પ્રથમ સર્ગમાં–નેમિનાથજીના પૂર્વભવોનું વર્ણન છે. સર્ગ ૨-૩-૪માં–વસુદેવનું ચરિત્ર છે.
સર્ગ પાંચમામાં–વાસુદેવ, બળદેવ ને અરિષ્ટનેમિને જન્મ અને કૃષ્ણ કરેલ કંસના વધ પર્વતની હકીકત તથા નવી દ્વારકા વસાવવા સુધીની હકીકત છે.
સગ છઠ્ઠામાં–કૃષ્ણને થયેલ આઠ પટ્ટરાણીઓ, પ્રદ્યુમ્નને જન્મ અને તેણે બતાવેલા ચમત્કાર તથા પાંડવોના જન્મથી માંડીને વનવાસ સુધીની હકીકત સમાયેલી છે.
સર્ગ સાતમા માં-સાંબ પ્રદ્યુમ્નનું ચમત્કારી ચરિત્ર, કૃષ્ણ ને જરાસંધનું યુદ્ધ, તેની અંતર્ગત કૌરવ પાંડવોનું યુદ્ધ કૌરવોને વિનાશ અને છેવટ જરાસંધના મૃત્યુ સુધીની હકીક્ત સમાયેલી છે.
સર્ગ આઠમામા-નવમા વાસુદેવ બળદેવ તરીકે કૃષ્ણ ને બળભદ્રનું પ્રકટ થવું, તેમનું ત્રણ ખંડમાં સામ્રાજય, પાંડવોને હસ્તિનાપુરનું રાજ્ય, નેમિનાથને વિવાહ માટે આગ્રહ, સાગરચંદ્ર ને કમળામેળાને તથા અનિરૂદ્ધ ને ઉષાનો વિવાહ વિગેરે હકીકત સમાયેલી છે.
સર્ગ નવમામાં–નેમિનાથને વિવાહ મનાવવાથી રામતીને ઘર સુધી આવતાં પશુઓના પિકારથી પાછા વળી વાર્ષિક દાન દઈ તેમણે લીધેલ ચારિત્ર, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, પ્રભુની દેશના, રાજમતીએ લીધેલ દીક્ષા અને ગણધર તથા ચતુર્વિધ સંઘની પ્રભુએ કરેલ સ્થાપના એટલે અધિકાર સમા છે. | સર્ગ દશમામાં-દ્રૌપદીનું હરણ ને પ્રત્યાહરણ, દેવકીજીના છ પુત્રનું-ગજસુકુમાળનું અને ઢંઢણ કુમારનું ચરિત્ર, કૃષ્ણ કરેલ મુનિચંદન, તેથી તેને થયેલ લાભ, તેની ગતિ ને સ્થિતિ અને રાજમતી તથા રથનેમિનો પ્રસંગ વિગેરે હકીકત સમાવી છે.
સર્ગ અગ્યારમામાં–દ્વારકાના દાહનું ને યાદવોના નાશનું સવિસ્તર વૃત્તાંત, અને પ્રાંતે કૃષ્ણનું થયેલ મૃત્યુ-ત્યાં સુધીની હકીકત સમાવી છે.
સર્ગ બારમામાં-બળભદ્દે લીધેલી દીક્ષા, બળભદ્ર, મગ ને રથકારની એક સરખી ગતિ, કૃષ્ણના આગ્રહથી બળભદ્ર પ્રવર્તાવેલ મિથ્યાત્વ, પાંડવોનું ચારિત્ર ગ્રહણ, નેમિનાથનું નિવારણ અને પાંડવોનું નિર્વાણુ-એટલે સમાવેશ કરવા સાથે આઠમું પવી સમાપ્ત કરવામાં આવ્યું છે.
નવમા પર્વના પહેલા સર્ગમાં-બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર છે. તેમાં તેને પૂર્વ ભવ, ચિત્ર ને સંભૂતમુનિનું વૃત્તાંત, બ્રહ્મદત્તની માતા ચુલનીને દુરાચાર, બ્રહ્મદત્તનું પૃથ્વી પર્યટન, ચક્રીપણાની પ્રાપ્તિ, ચિત્રમુનિના છ બ્રહ્મદત્તને આપેલ બોધ, તેની નિષ્ફળતા, એક બ્રાહ્મણે લીધેલ વૈર, બ્રહ્મદત્તનું અંધ થવું, તેના અધ્યવસાયની કૂરતા અને મૃત્યુ પામીને સાતમી નરકે જવું એટલી હકીકત સમાવી છે. - બીજા સર્ગમાં–શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર શરૂ કરી તેમના પૂર્વ ભવોનું વર્ણન આપેલું છે. તેમાં દરેક ભવમાં પાર્શ્વનાથના જીવને એક પક્ષના વૈરથી પણ કેવા કેવા ઉપસર્ગો સહન કરવા પડ્યા છે તે વિચારવા ને ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
- ત્રીજા સર્ગમાં–પાશ્વનાથને જન્મ, પ્રભાવતીના પિતાને સહાય કરવા જવું, પ્રભાવતીનું પાણિગ્રહણ, કમઠ તાપસને મેળાપ, પ્રભુએ લીધેલ ચારિત્ર, મેઘમાળીએ કરેલ ઉપસર્ગ, ભગવંતને થયેલ કેવળજ્ઞાન, તેમની દેશના અને ગણધરાદિની સ્થાપના એટલી હકીકત સમાવી છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
ચેથી સર્ગમાં-પ્રભુને વિહાર, સાગરદતનું ટૂક વૃત્તાંત, બંધુદતનું વિસ્તૃત વૃત્તાંત, ભગવંતને પરિવાર અને ભગવંતનું નિર્વાણ એટલી હકીકત સમાયેલી છે અને નવમું પર્વ સમાપ્ત કરવામાં આવ્યું છે.
ઉપર પ્રમાણે આ ૮મા તે મા પર્વની અંદર અનેક મહાપુરૂષોના ચરિત્રોને સંગ્રહ કરેલ છે. તેને મનનપૂર્વક વાંચનાર અનેક પ્રકારના લાભ મેળવી શકે તેમ છે. પ્રારંભમાં પ્રસ્તાવનાની અંદર બહુ આ વિસ્તાર કરીને કથારસિક વાંચનારાઓને રોકી રાખવા તે યોગ્ય લાગતું નથી, તેથી આ પ્રસ્તાવના
ટૂંકમાં જ સમાપ્ત કરવામાં આવે છે. પ્રથના પર્વોની બીજી આવૃત્તિ છપાવતાં તેની અંદર જેટલા વિસ્તારથી વિષયાનુક્રમણિકા આપેલી છે તેટલા જ વિસ્તારથી આ ત્રીજી આવૃત્તિની અંદર પણ આપવામાં આવી છે. તે વાંચવાથી આ બંને પર્વનો અંદર આવેલ તમામ રહસ્ય સમજી શકાય તેમ છે. તેથી તે વાંચવાની ભલામણ કરીને વિરમવામાં આવે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
પર્વ ૮ મું विषयानुक्रमणिका
પ્રથમ સર્ગ– (અરિષ્ટનેમિના પૂર્વ ભવનું વર્ણન) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અચળપુર નગર, વિક્રમધન રાજા, ધારિણી રાણી–તેને આવેલ સ્વપન-સ્વપ્નનું ફળ–પુત્ર જન્મ, ધનકુમાર નામ સ્થાપનકસુમપુરમાં સિંહરાજા, વિમળા રાણી, તેને ધનવતી નામે પુત્રી–બંનેની યૌવનાવસ્થા-ધનકુમારનું ચિત્ર ધનવતીની નજરે પડવું–તેને તેના પર થયેલ અનુરાગ-રાજપુત્રીનું પિતા પાસે આવવું–રાજાને થયેલો તેના વર સંબંધો ચિંતા-વિક્રમધન રાજા પાસે મોકલેલ દૂતનું પ્રત્યાગમન-તેણે કરેલું ધનકુમારના રૂપનું વર્ણન-રાજાએ તે દૂતનેજ વિવાહ નકકી કરવા માટે જવાને કરેલ હુકમ–નાની બહેન ચંપકવતીથી ધનવતીને એ વાતની પડેલી ખબર-સખીદ્વારા દૂતને બેલાવીને ધનકુમાર ઉપર લખી આપેલ પત્ર-દૂતનું અચળપર આવવું –વિવાહનો થયેલો નિર્ણય ધનકુમારે આપેલે પ્રતિપત્ર-દૂતે હાર સહિત પત્ર ધનવતીને આપવો-તેના સમજવામાં આવેલ આશય—મંત્રી સાથે ધનવતીને અચળપુર મોકલવી–તેનું ધનકુમાર સાથે થયેલ પાણિગ્રહણ-ધનકુમારનું ઉદ્યાનમાં જવું -ત્યાં વસુધર મુનિના થયેલ દર્શન–બધા કુટુંબનું ત્યાં આવવું–મુનિએ દેશનાંતે ધનકુમારના આગામી ભવોનું કહેલું વૃત્તાંત-અન્યાદા ધનકુમારને મુનિચન્દ્ર મુનિને થયેલ મેળાપ–તેમની દેશનાથી ધનકુમાર ને ધનવતીને પ્રાપ્ત થયેલ સમકિત તેમણે અંગીકાર કરેલ ગૃહીધર્મ-ધનકુમારને મળેલ રાજ્ય-વસુંધર મુનિનું પુનરાગમન-તેમની પાસે ધનકુમાર ને ધનવતીએ લીધેલ દીક્ષા-સૌધર્મ દેવલોક બંનેનું દેવ થવું.
ત્રીજા ભવમાં ભરતક્ષેત્રના તાવ્ય પર્વત ઉપર સુરતેજ નગરમાં સૂર નામે રાજા, વિન્મતિ રાણી, તેની કુક્ષિમાં ધનકુમારના જીવનું પુત્રપણે ઉપજવું–જન્મ થતાં ચિત્રગતી નામ સ્થાપન-તેજ વૈતાઢયની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નગર, અગસિંહ રાજ, શશિ પ્રભા રાણી–તેની પુત્રી પણે ધનવતીના જીવનું ઉપજવું-જન્મ થતાં રનવતી નામ સ્થાપન–તેના પિતાએ નિમિત્તિયાને કરેલ પુત્રીના વરસંબંધી પ્રશ્નતેણે આપેલ ઉત્તર-ભરતક્ષેત્રના ચક્રપુરમાં સુગ્રીવ નામે રાજા તેનો યશસ્વતી રાણીને સુમિત્ર નામે પુત્ર અને બીજી ભદ્રા રાણીને પા નામે પુત્ર-સુમિત્રનું શ્રેષ્ઠ ને પાનું કનિષ્ઠાચરણ થવું-ભદ્રાએ સુમિત્રને આપેલું ઝેર–તે હકીકત પ્રકટ થવાથી ભદ્રાનું નાસી જવું–સુમિત્રને ઝેરની થયેલો તીવ્ર અસર–અકસ્માત ચિત્રગતિન તે તરફ આવી ચડવું–તેણે ઉતારેલું ઝેર-સુમિત્રે માનેલે આભાર–પરસ્પર થયેલી મૈત્રીચિત્રગતિને સુમિત્રે રોકવા-ત્યાં થયેલું સુયશા કેવલીનું આગમન-ચિત્રગતિનું તેમને વાંદવા જવું તેમની પાસે ગ્રહણ કરેલ ગૃહીધર્મ–સુમિત્રના પિતાએ ભદ્રાનું પહેલું વૃત્તાંત-કેવળીએ કહેલું તેના પાપનું પરિણામ-સુગ્રીવ રાજાએ લીધેલ દીક્ષા-સુમિત્રની પરણાવેલી બહેનનું રત્નાવતીના ભાઈ કમળ હરણ કરવુંચિત્રગતિને પડેલી ખબર–તેની શોધમાં નીકળવું–કમળનું ઉમૂલન કરવું–તેના પિતાનું યુદ્ધ કરવા આવવું -તેના હાથમાંથી ચિત્રગતિએ ખડુગનું ઝૂંટાવી લેવું-સુમિત્રની બહેન સ્વસ્થાને પહોંચાડી દેવીસુમિરો લીધેલી દીક્ષા–તેણે મેળવેલ નવ પૂર્વનું જ્ઞાન-તેને વિહાર-ઓરમાન ભાઈ પનું અકસ્માત મળવું તેને ઉપજેલ ક્રોધ–તેણે ભારેલ બાણુ-મુનિએ કરેલ અનશન બ્રહ્મ દેવલોકમાં ઉપજવું પાને
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૮
થયેલ સર્પદંશ–મરીને સાતમી નરકે જવુ−ચિત્રગતિનું સિદ્ધાયતનના દર્શન માટે જવું–નવતીના દર્શન માટે જવું—રનવતીના પિતાનું પુત્રી સહિત ત્યાં આવવું-સુમિત્ર દેવનું ત્યાં આવવું-તેણે કરેલી ચિત્રગતિપર પુષ્પવૃષ્ટિ-પેાતાની પાડેલી ઓળખાણ અન‘ગસિંહે રત્નવતીના થનારા પતિ તરીકે ચિત્રગતિને ઓળખવા-રત્નવતીનુ તેની સાથે થયેલ પાણિગ્રણ-ચિત્રગતિનું રાજ્ય પર સ્થાપન—તેને વૈરાગ્ય ઉપજવાનું મળેલુ` કારણ-દમધરસૂરિ પાસે રત્નવતી સહિત તેણે લીધેલી દીક્ષા—અનશન કરીને અંતેનુ માહેન્દ્ર દેવલાકમાં દેવપણે ઉપજવું.
પાંચમા ભવમાં પૂર્વ વિદેહમાં પદ્મ વિજય, સિદ્ધપુર નગર, હરિદી રાજા, તેની પ્રિયદર્શીના રાણીની કુક્ષિમાં ચિત્રગતિના જીવનું દેવપણાથી વીને પુત્રપણે ઉપજવુ –જન્મ થતાં અપરાજિત નામ સ્થાપન–મ ત્રીપુત્ર વિમળો।ધ સાથે મૈત્રી—તેનું અત્રે કરેલું હરણ-એક ચેર આશ્રયે આવવાથી તેનુ કરેલું રક્ષણ-કાશળપતિની પુત્રી સાથે પાણિગ્રહણ–રત્નમાળા વિદ્યાધરપુત્રીનું કરેલું રક્ષણ—તેની સાથે પાણિયદ્ગુણ–તેને ધરો લાવનાર વિદ્યાધર પાસેથો મળેલી અમૂલ્ય વસ્તુઓ-બે મિત્રાનુ' છુટા પડી જવુંપાછા એકઠા મળવું-બે વિદ્યાધરા સાથે પાણિહણ–મણિમૂલિકાવડે સુપ્રભ રાજાને સજ્જ કરવા—તેની પુત્રી સાથે પાણિગ્રહણ–દેવળી મુનિના દર્શીન-તેમણે કહેલી આગામી ભવની બીના—જનાનંદ નગરનાં જિતશત્રુ રાજાની ધારિણી રાણીનો કુક્ષિથી રત્નવીના જીવનુ પુત્રોપણે ઉપજવું–પ્રીતિમતી નામ સ્થાપનતેને કરેલા સ્વયંવર–અપરાજિત કુમારનું મિત્રસહિત આવી ચડવું--અન્ય રાજાઓને છતી તેની સાથે કરેલ પાણિગ્રહણુ-ત્યાં પિતાના દૂતને મેળાપ-પિતા પાસે આવવા નોકળવું-પુત્રપિતાનેા મેળાપ-પિતાએ તેને રાજ્ય આપીને લીધેલો દીક્ષા-કુમારનું ઉદ્યાનમાં જવુંયાં અનંગદેવ નામે સાવાહપુત્રને આનંદ કરતાં દેખવુ’- મોજે દિવસે તેનું થયેલું અકસ્માત્ મરણુ-કુમારને થયેલ વૈરાગ્ય—કેવળી મુનિનું પધારવું– તેમની પાસે પ્રોતિમતી રાણી તથા વિમળબાધ મંત્રી સહિત તેણે લીધેલી દીક્ષા-ચારિત્ર પાળીને ૧૧મા આરણ દેવલાકમાં સૌનુ ઉપજવુ–ધતકુમારના ભવથી ત્રણે મનુષ્યભવમાં બે કનિષ્ડ બંધુએ હતા તેમનું પણ ત્યાંજ ઉપજવું.
સાતમા ભવમાં જ ખૂદ્રીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગર, શ્રીષેણુ રાજા, શ્રોભતી રાણી-અપરાજિતના છત્રનુ` તેની કુક્ષિમાં ઉપ૪૩-જન્મ થતાં શંખકુમાર નામ સ્થાપન—વિમળાબેાધના જીવનું મંત્રીપુત્ર મતિપ્રભ નામે થવું-બંનેની મૈત્રી-સમરકેતુ પદ્ઘિપતિને શાંખકુમારે જીતવા-શંખકુમારને જ ઈચ્છતી યશામતિ કન્યાની ધાવમાતા સાથે મેળાપ–યશામતીને હરી જનાર વિદ્યાધરને જીતવા–તેની સાથે વૈનાચગમન—સિદ્ધાયતનના દર્શન-યશામતીના પિતાને ત્યાં જવું-ત્યાં યશામતી વિગેરે કન્યાઓ સાથે પાણિગ્રડણ–ત્યાંથી હસ્તિનાપુર આવવું-શ ંખકુમારને રાજ્ય આપો તેના પિતાએ લીધેલી દીક્ષા-તેમનુ' પુનઃ ત્યાં પધારવું-તેમને પૂછવાથી યશામતી તે પૂર્વભવાના સબધવાળી સ્ત્રી છે એમ આળખવુ-પૂના એ અનુષનુ અડીં' પણ અનુજ મ થવું-તે બે અને મત્રીપુત્ર અતિપ્રભ જયારે શ‘ખકુમાર નેમિનાથ તીર્થંકર થશે ત્યારે તેમના ગસુધર થશે અને વશેામતી તે રાજીમતો થશે એમ શ્રીષેણુ રાજર્ષિ નું કહેવુ – શ ખકુમારને થયેલ વૈરાગ્ય-યશેામતી, મત્રીપુત્ર તે બે કનિષ્ઠ સહિત તેણે લીધેલ ચારિત્ર-તેણે કરેલું વીશ સ્થાનકનુ` આરાધન−ની કર નામકર્માંના કરેલ નીકાચીત બધ-અનશન કરીને અપરાજિત નામના અનુત્તર વિમાનમાં સૌનુ* ઉપજવુ . (પૃષ્ઠ. ૧૬૩ થી ૧૮૫)
બીજો સ—વસુદેવ ચરિત્ર-ભરતક્ષેત્રમાં શૌર્યપુર (સારીપુર)માં અંધકવૃષ્ણુિ રાજાને થયેલ સમુદ્રવિજયાદિ દશ પુત્રો (દશ દશાર્દ્રા) અને કુંતી તે માદ્દી નામે બે પુત્રીએ-મથુરામાં રહેનારા નાના ભાઈ માજવૃષ્ણિને થયેલ ઉગ્રસેન નામે પુત્ર-ક્રુતોને પાંડુરાન સાથે પરણાવવી—સુપ્રતિષ્ઠ નામે જ્ઞાની મુનિનું પધારવું. તેણે કહેઃ વસુદેવ નામના પા દશાઈને પૂર્વભવ (ન દિષણના ભવનુ વૃત્તાંત)-અ ંધકવૃષ્ણુિ
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૯
રાજાએ લીધેલ દીક્ષા–સમુદ્રવિજયને રાજ્યપ્રાપ્તિ-ભેજવૃષ્ણિએ પણ લીધેલ દીક્ષા–ઉગ્રસેનને મથુરાના રાજ્યની પ્રાપ્તિ-ઉગ્રસેનને માપવાસી તાપસને થયેલ મેળાપ-તેણે કરેલ પારણા માટે આમ ત્રણ–પારણું વખતે ભૂલી જવું-તાપસે કરેલ બીજુ માસ ખમણફરી પારણુ માટે નિમંત્રણ–તે વખતે પણ ભૂલી જવું-તાપસને ત્રીજુ મા ખમણ–તે વખતે પણ પારણ માટે નિમંત્રણ-તે વખતે પણ ભૂલી જવુંતાપસને થયેલ ક્રોધ–તેણે ઉગ્રસેનનો વધ કરનાર થવાનું કરેલું નિયાણું-મરણ પામીને ઉગ્રસેનની રાણી ધારિણીની કુક્ષિ નાં ઉપજવું–તેને થયેલ પતિનું માંસ ખાવાને દેહદ-મંત્રીએ યુક્તિથી દેહદ પૂરો-પુત્રને જન્મ-કાંસાની પેટીમાં મૂકીને યમુનામાં વડન કરાવવું-શૌર્યપુરમાં પિટીનું નીકળવું-સુભદ્ર વણકે ઘરે લઈ જઈને ખેલવું–તેનાંથી થયેલ પુત્રપ્રાપ્તિ-કેસ નામ સ્થાપન -તેનું બાલ્યાવસ્થાનું તેફાન-વસુદેવકુમારને સેવક તરીકે સોંપ-વાં કરેલ કા યહણ–વસુદેવ સાથે થયેલી તેની મિત્રાઈ.
શક્તિમતી નગરીથી રાજગૃહે બ્રહદ્રથ રાજાને જરાસંધ નામે પુત્ર-તેનું પ્રતિવાસુદેવપણે પ્રકટ થવુંતેણે સિંહરથ રાજાને પકડી લાવવાની સમુદ્રવિજયને કરેલી દૂતારા આજ્ઞા-તેને જીતવા માટે કંસ સહિત વસુદેવ પાસે જવું-સિડરથને પકડીને સમુદ્રવિજય પાસે લાવો- કાષ્ટ્રકી નિમિત્તિયાએ કહેલ નિમિતજરાસંધની પુત્રી જીવરા બંને કુપને ક્ષય કરનારી થશે એવું કથન-સિંહરથને જીતવાના બદલામાં મળનારી તે જીવવા કસને અપાવવાને થયેલે નિ ય-કંસને પૂર્વ સ્થિતિનું તેના જન્મ સાથે પેટીમાં મૂકેલી પત્રિકાથી જાગવું-સમુદ્રવિજયનું કંસ સહિત સિંહરથ રાજાને લઈને જરાસંધ પાસે જવું ત્યાં વર્ણવેલ કંસનું પરાક્રમ–જરાસ છે તેની સાથે કરાવેલ છવાનું પાણિયણ-કસે કરેલો મથુરાની માગણું-જરાસંધે અાપેલ હુકમ–ઉસેનને પાંજરામાં પૂરી કસે લીધેલ મથુરાનું રાજ્ય-તેની માતાએ બહુ કહ્યા છતાં વિચારનું ન ફેરવવું- જે તેને ભાઈ અતિમુક્ત સોળે દીક્ષા–સમુદ્રવિજયનું જરાસંધ પાસેથી શૌર્યપુર આવવું–ારલેકે વસુદેવ | સ ધ માં કરેલી ફરિયાદ-મુવિજયે વસુદેવને મહેલમાં જ રહેવા માટે આપેલી શીખામ ગુ-કુ ( કાસીથો તે ભેઃ ફૂટી જ-વસુદેવને તેથી થયેલ ખેદ–તેનું વેષ કરવોને પ્ર૭નપગે નીકળી જવું-જતાં જતાં દરવાજે એક શબ બાળીને લખી ગયેલ લેખ-તે વાંચવાથી સમુદ્રવિજયદિને થયેલ ખેદ-તેમણે કરેલી વસુદેવનો ઉત્તરક્રિયા-વસુદેવનો પ્રવાસ-અનેક સ્ત્રોએનું પાણિગ્રહણ. (પૃષ્ઠ ૧૮૬ થી ૨૧૦)
ત્રીજે સોં--(વસુદેવના પ્રવાસ ચાલુ) પેઢાલપુર નગરમાં હરિશ્ચન્દ્ર રાજા, લક્ષ્મીવતી રાણી, તેને થયેલ કનકવતી નામે અદ્દભૂત રૂપવાન પુત્રી–તે સ્વયંવર સમયે ઈદના કપાળ કુબેરનું આવવું-વસુદેવનું પણ ત્યાં આવવું–તે બંનેને મેળાપ-વસુદેવે તે ના આગમન કારણની કરેલી પૃચ્છા-તેણે કનકવતી સાથેના પિતાના પૂર્વ ભવેના સંબંધનું કડેલું સવિસર વન-તેમાં છેલ્લા બે કુબેર ને કનકવતીના જીવનું નળ દવદંતી થવું-પ્રપંગે નળકવદંતીનું સવિસ્તર ચરિત્ર-નળરાજાનું કુબેર થવું અને દવદતીનું તેવી દેવાંગ ના થઈ મરોને કવ થવું-કનવલીનું પર્યાવરમાં વસુદેવને વરવું–તેનો સાથે પાણિગ્રહણ. (પૃષ્ઠ ૨૧૧ થી ૨૫૩)
ચેાથે સ—-(વસુદેવ ચરિવ ચાલુ) વસુદેવનુ અરિષ્ટપુરમાં રહિણીના સ્વયંવરમાં આવવુંહિણીનું વસુદેવને વરવું–ત્યાં થયેલે સમુદ્રવિજયદિને મેળાપ-વસુદેવનું ગગનવલભપુરે જઈને શૌર્યપુર આવવું-સૌને મળવું.
(પૃષ્ઠ ૨૫૪ થી ૨૫૬) પાંચમો સર્ગ-બળરામ ને ને પૂર્વ ભવ-રહિણીના ઉદરમાં ચાર સ્વપ્ન સૂચિત ઉપજવું–તેને જન્મ -રામ નામ સ્થાપન -બળભદ્ર નામ પો પ્રસિદ્ધિ -નરકનું વૃત્તાં 1-1સુદેવનું કંસના આગ્રહથી મથુરા આવવુંત્યાંથી કસના કાકા દેવકની પુત્રી દેવકીને પરણવા કૃતિકાવતી એ જવું-ત્યાં દેવકી સાથે પાણિગ્રહણ–તેના
Page #37
--------------------------------------------------------------------------
________________
૩%
લગ્નમહોત્સવમાં મદિરાપાનથી ઉન્મત્ત થયેલી છવયશા–તેનું અતિમુક્ત મુનિ પ્રત્યે અઘટીત વચન-મુનિએ કહેલું દેવકીના સાતમે ગર્ભથી કંસનું ભાવી મૃત્યુ-તેના નિવારણ માટે કંસે વસુદેવ પાસે કરેલી દેવકીના સાત ગર્ભનો માગ ગુ-વસુદેવે કરેલે સ્વીકાર–પાછળ થી તેના વિચારની પડેલી ખબર–તેથી થયેલ વસુદેવ દેવકીને પશ્ચાત્તાપ-દિલપુરમાં નાગ સાર્થવાહને સુલસા નામે મહાસતી સ્ત્રી–તેના મૃતગર્ભાને સ્થાને દેવકીના ગર્ભનું દેવે મૂકવું–છ મૃતગભ ને સે કરેલ વિનાશ-સુલતાના પુત્ર તરીકે છ પુત્રનું વૃદ્ધિ પામવું-સાત અને સૂચિત દેવકીને રહેલ ગર્ભ-તેનો જન્મ-નંદના ગોકુળમાં તેને મૂકી આવવું-જતાં ઉગ્રસેનને કરાવેલ તેનું દર્શન-નંદની તરતની જન્મેલી પુત્રી લાવીને દેવકી પાસે મૂકવી-કંસના સેવકનું તેને કંસ પાસે લઈ જવું–તેણે કરેલ તેની નાસિકાનો છેદ-ક ગુનું નંદને ત્યાં વૃદ્ધિ પામવું-તેનું પરાક્રમ–તેના રક્ષણને માટે બળરામને ત્યાં રાખવા-બળરામ પાસે કણે કરેલ કળાગ્રહણ–ગોપીઓનો તેના પર અવિચ્છિન્ન પ્રેમ.
સૂર્યપુરમાં સમવિજય રાજાની રાણી શિવ દેવીના ઉદરમાં ચૌદ સ્વMવડે સૂચિત શંખકુમારના જીવનું અપરાજિત વિમાનથી વીને ઉપજવું–શ્રાવણ શુકલ પંચમીએ થયેલ જન્મ-દિશાકુમારીઓ તથા ઈદ્રાદિકાએ કરેલ જન્મોત્સવ-અરિષ્ટનેમિ નામ સ્થાપન.
કંસે નિમિત્તિયાને કરેલ પ્રછા-નિમિત્તિયાએ કહેલી તેના મૃત્યુની નિશાની એ-બધી નિશાનીઓનુંક મળવું-કંસે આદરેલ તેની બહેન સત્યભામાને સ્વયંવર–તે પ્રસંગે ઠરાવેલું મલયુદ્ધ-કૃષ્ણનું બળરામ સાથે ત્યાં આવવું-મલ્હને મારીને પરિણામે કૃષ્ણ કરેલે કંસનો વધ-ઉગ્રસેનનું છુટા થવું-સત્યભામાં સાથે કૃષ્ણના વિવાહ-છવયશાનું તેના પિતા જરાસંધ પાસે ચાલ્યા જવું તેણે ત્યાં જઈને કરેલ અત્યંત કલ્પાંત-જરાસંધે પૂછેલ તેનું પણ તેણે સમુદ્રવિજય પાસે દૂત મોકલવ-દૂતે કરેલી કૃષ્ણની માગણી તેને જવાબ વિપરીત મળવાથી દૂતનું પાછા જવું-સમુદ્રવિજયે ક્રોટુકી નિમિત્તિયાની પૂછેલી સલાહ– તેના કહેવાથી તે યાદવોનું પશ્ચિમ સમુદ્ર તરફ પ્રયાણ—વિંધ્યાચળનું અતિક્રમણ–જરાસ ધના પુત્ર કાળનું પાછળ ત્યાં સુધી આવવું-યાદની કુળદેવીએ કરેલ તેને છળ-તેનું અગ્નિમાં બળી મરવું–જરાસંધને તેની ખબર પડવાથી થયેલ પારાવાર ખેદ-સમુદ્રવિજયદિને સૌરાષ્ટ્રમાં પ્રવેશ-ગિરનાર નજીક આવવું–કૃષ્ણ કરેલ સુસ્થિત દેવનું આરાધન તેના પ્રકટ થવાથી દ્વારકા વસાવવાની કરેલી માગણ-ઈદ્રની આજ્ઞાથી કુબેરે વસાવેલી નવી દ્વારકા-તેનું વર્ણન. (પૃષ્ઠ ૨૫૭ થી ૨૭૪)
- છઠ્ઠો સ—કૃષ્ણના રૂમિણી સાથેના વિવાહનું વિસ્તૃત વર્ણન- ત્યારપછો જાંબવતી, લમણું, સુસીમા; ગૌરી, પદ્માવતી અને ગાંધારી સાથે વિવાહ-સત્યભામા સહિત કૃષ્ણ સ્થાપેલ આઠ પટ્ટરાણીઓ-રૂકમિણીને થયેલ પુત્રજ-મપ્રદ્યુમન નામ આપ -સભા ને ભાવુક નામે પુત્ર-મિગીને થયેલ પુત્રનો વિરહપ્રદ્યુમ્નનો ને રકૃમિણીનો પૂર્વભવ
પાંડવોના ચરિત્રને પ્રારભ-પાંચે પાંડવોને જન્મ-દ્રૌપદીનો સ્વયંવર-ત્યાં પાંડવોનું-જવું દ્રૌપદીએ પહેરાવેલી વરમાળા-દ્રૌપદીના પૂર્વભવનું વર્ણન-યુધિષ્ઠિરને રાજયપ્રાપ્તિ-વૃતમાં રાજયનું હારી જવું—પાંડવોએ વનવાસમાં નીકળતાં પ્રથમ દ્વારકા જવું ત્યાં પાંચ પાંડવોને વિવાહ-પ્રદ્યુમ્ન પર તેની પાળક માતાનો અનુરાગ-પ્રદ્યુમ્નનું દ્વારકા આવવું–તેણે બતાવેલા ચમત્કારે. (પૃષ્ઠ ૨૭૫ થી ૨૯૫)
સાતમો સર્ગ–જાંબવતીને થયેલ શાંબ નામે પુત્ર-સત્યભામાને થયેલ ભીરૂ નામે પુત્ર-શાંબ પ્રદ્યુમ્નના ચમત્કારો ને તેમના વિવાહ-રત્નકંબળના વેપારીઓનું રાજગૃહી જવું. તેનાથી દ્વારકા ને યાદ સંબંધી પડેલી છવયશાદ્વારા જરાસંધને ખબર–જરાસંધનું યુદ્ધ માટે દ્વારકા તરફ પ્રયાણ–દ્વારકામાં પડેલી ખબર-યુદ્ધની તૈયારી ને સામું પ્રયાણુ-બંને સૌન્યનું મળવું–વસુદેવને વિદ્યાધરો સાથે યુદ્ધ કરવા મોકલવા
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૧ .
જરાસંધે રચેલે ચક્રવ્યુહ-કૃષ્ણ રચેલે ગરૂડબૃહયુદ્ધની શરૂઆત-તે મહા યુદ્ધના મધ્યમાંજ પાંડવોનું કૌર સાથે યુદ્ધ-ૌરવોનો વિનાશ-અરિષ્ટનેમિ માટે ઈદ્ર મોકલેલ રથાદિ સામગ્રી-અરિષ્ટનેમિએ બતાવેલું અહિંસક પરાક્રમ-કૃષ્ણ જરાસંધનું યુદ્ધ-જરાસંધે ચક્રનું મૂકવું તેનું કૃષ્ણ પાસે જ રહેવું-તે ચક્રવડે જરાસંધનું મૃત્યુ. (પૃષ્ઠ ૨૯૬ થી ૩૧૩) - આઠમો સગ–કેટલાએક રાજાઓએ પોતપોતાના રાજ્ય પાછા સ્થાપવા-વસુદેવનું વિદ્યાધરો સહિત જીત મેળવીને આવવું-છવયશાએ કરેલ દેહત્યાગ–કૃષ્ણ ભરતાર્ધ સાધીને કટીશિલાનું ઉપાડવુંત્યાંથી દ્વારકા આવવું-કણનો ૧૬૦૦૦ રાજાઓએ કરેલે રાજયાભિષેક-આઠમા વાસુદેવ બળદેવ તરીકે તેમનું ને બળરામનું નિર્મિત થવું–પાંડવાદિકનું પોતપોતાના રાજ્યમાં જવું–યાદવોને અમ્મલિત આનંદનેમિનાથને વિવાહ માટે કરવામાં આવેલ આગ્રહ-તેમણે કરેલ નિવારણુ–સાગરચંદ્ર ને કમળામેળાનો વિવાહ-અનિરૂદ્ધ ને ઉષાને વિવાહ. (પૃ૪ ૩૧૪ થી ૩૧૭)
નવમે સર્ગ–નેમિનાથનું કૃષ્ણની આયુધશાળામાં આવવું–તેમણે વગાડેલ શંખ-કૃષ્ણનું ત્યાં આવવું-પરસ્પર બળ પરીક્ષા-કણને ઉતપન થયેલ ચિંતા–નેમિનાથને વિવાહ મનાવવાનો પ્રયત્ન-નેમિનાથે કરેલો સ્વીકાર-રાજીમતી સાથે થયેલ વિવાહનો નિર્ણય-વિવાહની તૈયારી-વિવાહ માટે પ્રયાણુરામતીનું જોવા નીકળવ-નેમિનાથે સાંભળે પશુઓને પકાર-તેને છોડાવીને પ્રભુનું પાછા વળવુંકુટુંબનો આગ્રહ-તેને સમજાવી સંવત્સરી દાન આપવું–રાજીમતીને થયેલ ખેદ-પ્રભુનું દીક્ષા માટે પ્રયાણ-સહસ્રમ્ર વનમાં પધારવું–પ્રભુએ લીધેલી દીક્ષા-પહેલું પારણું-રથનેમી ને રામતીને પ્રસંગનેમિનાથને કેવળજ્ઞાનની નિષ્પત્તિ-કૃષ્ણાદિનું વાંદવા નીકળવું-ઇને કરેલ જિનેકસ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-બાવીશ અભયનું વર્ણન-વરદત્ત રાજાએ લીધેલી દીક્ષા–રાછમતોએ લીધેલ ચારિત્ર-પૂર્વભવાળા બે કનિષ્ઠબંધના અને વિમળબોધના જીવોનું સમવસરણમાં આવવું તેમને થયેલ જાતિસ્મરણ જ્ઞાન–તેમણે લીધેલ દીક્ષા-ગણધરની સ્થાપના-ચક્ષ ને યક્ષિણની સ્થાપના. (પૃષ્ઠ ૩૧૮ થી ૩૩૩)
દશમ સર્ગ દ્રૌપદીનું પક્વોત્તર રાજાએ કરેલું હરણ-ત્યાંથી કૃષ્ણની સહર્ષ વડે પાછી લઈ આવવી-કપિલ વાસુદેવ સાથે શંખ શબ્દથી મુલાકાત–પવોત્તરને કપિલ વાસુદેવે કરેલ રાજભ્રષ્ટ-પાંડવોને કૃષ્ણ સાથે થયેલ કલેશ-પાંડવોનું સમુદ્ર તટે નવી નગરી વસાવોને રહેવું–હસ્તિનાપુરના રાજ્યપર પરીક્ષિતને બેસાડોસુલસાને ત્યાં ઉછરેલા દેવકીજીના છ પુત્રોએ લીધેલ ચારિત્ર–તેનું નેમિનાથ પ્રભુ સાથે દ્વારકા આવવું-ત્રણ સંઘાટકે ગોચરો નીકળવું અને ત્રણે સંઘાટકનું દેવકીને ત્યાં આવવું -દેવકીએ પ્રભુ પાસે આવીને કરેલી પૃછા-પ્રભુએ કહેલ તેને પૂર્વભવ વિગેરે-દેવકીએ કૃષ્ણને બતાવેલી પત્રપાલનેચ્છાકણે આરાધેલ ગમેષ દેવ-દેવકીને થયેલ આઠ પુત્ર-ગજસુકુમાળ નામ સ્થાપનં-તેણે કરેલ વિવાહપ્રભુનું ત્યાં પધારવું-ગજસુકુમાળે લીધેલ ચારિત્ર-તેજ દિવસે સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ રહેવું–તેના સસરાએ કરેલ પ્રાણાંત ઉપસર્ગ–મુનિનું મેક્ષગમન-કૃષ્ણનું પ્રભુ પાસે આવવું–તેને પડેલી બધી ખબર–તેના ભયથી મશર્માનું થયેલ અકાળ મૃત્યુ–પ્રભુ પાસે અનેક યાદવ સ્ત્રીઓએ લીધેલ ચારિત્ર-કૃષ્ણ કન્યાવિવાહને કરેલ ત્યાગ-વસુદેવની સ્ત્રી કનકવતો એ પણ લીધેલ ચારિત્ર-તેને કેવળજ્ઞાનની નિષ્પત્તિ ને મોક્ષગમનસાગરચંદ્રને પ્રતિમા વહનમાં નભસેને કરેલ પ્રાણાંત ઉપસર્ગ તેનું સ્વર્ગગમન-કૃષ્ણના ગુણગ્રાહીપણાની
અંકે કરેલી પ્રશંસા-દેવે કરેલી પરીક્ષા-પરીક્ષામાં પાર ઉતરવું–દેવે પ્રસન્ન થઈને આપેલી વ્યાધિનિવારક - ભેરી–ભેરી પાળકે કરેલ દગો-તેનું પ્રાણાંત થવું- ગે મેળવેલી બીજી ભેરી ધનવંતરી ને વેતરણો વૈદ્યતે
બંને વૈદ્યની ગતિ વિગેરે-નેમિનાથનું દ્વારકા પધારવું–માસામાં વિકાર ન કરવાનું કૃષ્ણ પૂલ કારણ– કણે પણ ચાર માસ મહેલમાં જ રહેવાને કરેલ નિર્ણય-વીરા સાળવીની કૃષ્ણ પ્રત્યે અપૂર્વભક્તિકૃષ્ણ દીક્ષા મહોત્સવ કરવાની કરેલી પ્રતિજ્ઞા-પુત્રીઓને દીક્ષા અપાવવી-કેતુમંજરોએ કૃષ્ણની પુછામાં
Page #39
--------------------------------------------------------------------------
________________
૩ર
દાસી થવાનું કહેવું તેને વીરા સાલવી સાથે પરણાવવી–પરિણામે તેણે લીધેલી દીક્ષા-કુણે કરેલું ૧૮૦૦૦ મનિને દ્વાદશાવર્ત વંદન-તેનું પ્રભુએ કહેલ ફળ-દ્રવ્યવંદનના ફળની વિવિક્તતા-કૃષ્ણને ઢઢણકુમાર નામે પુત્ર-તેણે લીધેલ દીક્ષા-લીભાંતરાયના ઉદયથી તેને ભીક્ષાનું ન મળવું–તેના પૂર્વભવની કથા–પર લબ્ધિથી મળેલે આહાર પરઠવતાં તેમને થયેલ કેવળજ્ઞાન–પ્રભુનું ગિરનાર પર પધારવું–રાજીમતીનું વાંદવા જવું-એક ગકામાં અકસ્માત–તેનો ને રથનેમોનો મેળાપરાજીમતોએ રથનેમીને આપેલ ઉપદેશ-રથનેમીનું વિશુદ્ધ થવું–તેને થયેલ કેવળજ્ઞાન-5ને શાંબ ને પાલક નામે પુત્ર-વંદના ને ભાવવંદનાનું સ્પષ્ટીકરણ
' (પૃષ્ઠ ૩૩૪ થી ૩૪૬)
અગિયારમે સગ-કૃષ્ણ નેમિનાથ પ્રભુને દ્વારકા ને યાદવેના અંત સંબંધી કરેલ પ્રશ્ન–પ્રભુએ આપેલ ઉત્તર–જરાકુમાર ને દ્વૈપાયનનું વનવાસી થવું-દ્વારકામાં કૃષ્ણ કરેલ મદ્યપાનનો નિષેધ-સિદ્ધાર્થ સારથી એ લીધેલ ચારિત્ર-તેનું વર્ગ ગમત-યાદવ કુમારોએ કરેલું મદ્યપાન-વૈપાયનને ઉપજેલ કેપ–તેણે કરેલ નિયાણું-કૃષ્ણનું શાંત કરવા જવું -તેનું શાંત ન થવું -રારકામાં ધર્મકાર્યમાં પ્રવર્તવાની)કરાવેલી કૃષ્ણ ઉદૂઘોષણા–નેમિનાથનું રેવતાચળપર સમવસરવું-યાદવેનું વાંદવા જવું-શાંગ પ્રવૃમ્નાદિ કુમારોએ તથા રૂકમિણી વગેરે સ્ત્રીઓએ લીધેલી દીક્ષા બાર વર્ષે પ્રભુએ કહેલ દ્વારકાને દાહ-કૃષ્ણ બળભદ્રના ભાવી ભોનું કથન-દંપાયનનું અગ્નિ કુમારમાં દેવ થવું–તેણે દ્વારકામાં દીઠેલી ધાર્મિક પ્રવૃત્તિ-૧૧ વર્ષ પૂર્ણ થતાં તેનું ધાર્મિક પ્રવૃત્તિમાં શિથિલ થવું-તારકામાં થવા માંડેલા ઉપાત-રામકૃષ્ણના આયુધ રત્નનું લેપ થવું-દ્વૈપાયને સળગાવેલ અગ્નિ-તેનું ચોમેર પ્રસરી જવું–માતાપિતાને તેમાંથી કાઢવાન કૃષ્ણ બળરામનો પ્રયત્ન-પરિણામે તેમાં નિરાશ થવું તેમણે કરેલું અણસણ–તેમનું સ્વર્ગ ગમન-કૃષ્ણ બળરામનું નગર બહાર નીકળવું-દ્વારકાને બળતી જોઈને તેમને થતે ખેદ-ત્યાંથી ક્યાં જવું તેને થઈ પડેલે વિચારપાંડવો પાસે જવાનો કરેલે નિર્ણય–તે તરફ પ્રયાણ-દ્વારકાનું છ માસ પર્યંત બળવં-કૃષ્ણ બળભદ્રને માર્ગમાં થયેલ ધૃતરાષ્ટ્રના પુત્રથી ઉપડવ–તેનું નિવારણ–ત્યાંથી કાશબીના વનમાં આવવું-કુણને લાગેલ તૃષા-બળભદ્રનું પાણી લેવા જવું–જરાકુમારના બાણથી કૃષ્ણના પાદનું વિંધાવું-જરાકુમારનું પાસે આવવુંતેને પાંડવો પાસે બધી હકીકત કડીને મોકલવો-કુષ્ણને ઉત્પન્ન થયેલ સદ્દભાવ–પ્રાંતે થયેલ કરભાવ–મૃત્યુ પામીને ત્રીજી નરકે જવું.
(પૃ. ૩૪૭ થી ૩૫૪) બારમાં સર્ગમાં બળભદ્રનું પાણી લઈને આવવું–કૃષ્ણને મૃત્યુ પામેલા જોયા છતાં તેમને થયેલ વ્યાહ-છ માસ પર્યન્ત તે દેહને ફેરવવો-સિદ્ધાર્થ દેવનું તેને પ્રતિબોધવા આવવું -તેના પ્રયત્નથી પ્રતિબંધ થતાં કૃષ્ણને કરેલા અગ્નિસંસાર-બળભદ્દે લીધેલ ચારિત્ર-મળભદ્ર વનમાં જ રહેવાને કરેલ નિશ્ચય -કેટલાક રાજાઓએ કરેલ ઉપદ્રવ-સિદ્ધાર્થ દેવે કરેલું તેમનું નિવારણ-એક મૃગનું તેમના ભક્ત થવું–રથકારોનું કાષ્ઠ માટે વનમાં આવવું–તેમની પાસે મૃગે ભિક્ષા માટે બળભદ્ર મુનિને લઈ જવા-બળરામ, મૃગને રથકારની શુભ ભાવના-ત્રણેનું સમકાળે મૃત્યુ-ત્રણેનું બ્રહ્મ દેવલોકમાં દેવ થવું–બળરામદેવનું નરકભૂમિમાં કૃષ્ણ પાસે આવવું-કણે બનાવેલ પિતાના ખેરનું કારણ-બળરામનું મનુષ્યલોકમાં આવવું–તેમણે પ્રવર્તાવેલ મિથ્યાત્વ. જરાકુમારનું પાંડવો પાસે આવવું--તે ની હકીકત સાંભળતાં પાંડવોને થયેલ વૈરાગ્ય-- જરાકમારને રાજય આપીને દ્રૌપદી સહિત તેમણે લી મેલી દીક્ષા-નેમિનાથને વંદન કરવા માટે પ્રયાણ--નેમિનાથનો પરિવાર--તેમનું રેવતાચળ પધારવું. પ્રભુએ કરેલ અનશન ને નિર્વાણ -ઈ દ્રાદિકે કરેલા નિર્વાણ મહોત્સવ-- પાંડવોને પ્રભુના નિર્વાણની માર્ગમાં પડેલી ખબર–તેમણે સિદ્ધાચળ પર જઈને કરેલ અનશન-તેમનું મોક્ષ ગમન-દ્રૌપદીનું બ્રહ્મ દેવલે કે જવું.
(પૃષ્ઠ ૩૫૫ થી ૩૬૦.) આઠમું પર્વ સમાપ્ત પ્રથમ સર્ગમાં-(બ્રહ્મદા ચકી ચરિત્ર)-બ્રહ્મદત્તના પૂર્વ ભવોનું વર્ણન–એક ભવમાં ચિત્ર ને સંભૂત નામના ચંડાળપુત્ર થવું-તે ભવમાં નમુચિમંત્રી સાથેનો સંબંધ-ચિત્ર સંભૂતે લીધેલ ચારિત્ર-નમુચિએ
'
કે
Page #40
--------------------------------------------------------------------------
________________
કરેલ ઉદેપવ-સંભૂત સુનિને થયેલ કેપ-ચિત્ર મુનિએ કરેલ શાત્વન-સનકુમાર ચક્રીએ કરેલ ભક્તિ-નમુચિને કરેલ ઉપદેશ. તેની વ્યર્થતા-અનશન કરીને બંનેનું સૌધર્મ દેવલેકમાં દેવ થવું. ચિત્રના જીવનું પરિમતાલમાં વણિકપુત્ર થવું–સંભૂતના જીવનું કાંપિપુરમાં બ્રહ્મરાજા ને ચુલની રાણીથી રાજપુત્ર થવું–બ્રહ્મદત્ત નામ સ્થાપન–બ્રહ્મરાજના ચાર રાજ મિત્રો-તેમને પુત્રને સોંપીને બ્રહ્મરાજાનું પરલેક દીર્ઘરાજાનું રાજ્ય સંભાળવા રહેવું–તેને ચુલની સાથે વ્યભિચાર-ધનું મંત્રીને પડેલી ખબર–તેણે પોતાના પુત્ર વરધનુને જણાવવું-તે દ્વારા બ્રહ્મદત્તને પડેલી ખબર–તેણે દષ્ટાંતવડે બંનેને ચેતાવવા-દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને મારી નાંખવાને કરેલ ચુલની પ્રત્યે આગ્રહ-યુલનીએ કરેલ સ્વીકાર–બ્રહ્મદરના વિવાહની કરેલી તૌયારી–લાક્ષાગૃહ બનાવી તેમાં બાળી મૂકવાને કરેલ ચુલનીએ નિર્ણય–તે વાતની ધનુમંત્રીને પડેલો ખબર–તેણે કરેલ ગંગાકાંઠે નિવાસ-ત્યાંથી લાક્ષાગૃહ સુધી કરેલ સુરંગ-બ્રહ્માને વિવાહ-લાક્ષાગૃહમાં શયન-વરધનુનું સાથે રહેવું–રાત્રીએ ચુલનીએ લાક્ષાગૃહને સળગાવ-બ્રહ્મદત્ત ને વરધનુનું સુરંગદ્વારા નીકળી જવું–સુરંગદ્વારથી અશ્વારૂઢ થઈ દૂર નીકળવું–બંનેએ કરેલ વેશનું પરાવર્તન-બંધુમતી નામની બ્રાહ્મણુપુત્રી સાથે પ્રથમ વિવાહ-દીર્ઘરાજાએ બંનેને પકડવા મોકલેલા સ્વાર-વરધનુનું પક, જવું-બ્રહ્મદત્તનું ભાગી જવું–તેનું તાપસના આશ્રમમાં રહેવું–ત્યાં તેણે કરેલ કળાગ્રહણ–વનમાં એક હાથીની પાછળ તેને પકડવા નીકળવું-હાથીનું ભાગી જવું-બ્રહ્માને પ્રાપ્ત થયેલ સૂર્યહાસ ખગતેના વડે નાટોન્મત્ત કરેલ વધ–પુષ્પવતી સાથે ગાંધર્વ વિવાહ-ખેડા વિશાખાનું ત્યાં આવવું-બ્રહ્મદત્તનું ત્યાંથી ધોળી ધ્વજ જેઈને ચાલી નીકળવું -શ્રીકાંતા સાથે વિવાહ-વરધનું સાથે મેળાપ-પરસ્પર થયેલ વાર્તાલાપ-દીઈ—રાજાના ભયથી ત્યાંથી ચાલ્યા જવું-કૌશાંબીમાં તેના ભયથી સંતાવું–ર–વતી સહિત રથમાં બેસીને નીકળવું-ચારો સાથે થયેલ યુદ્ધ-રથના અગ્રભાગથી વરધનુનું ગુમ થવું–ખંડા વિશાખાને મેળાપ-તેણે કહેલ સર્વ વૃત્તાંતળી ધ્વજા બતાવવામાં પુષ્પવતીની થયેલ ભૂલ-ખેડા વિશાખા સાથે ગાંધર્વવિવાહથી પરણવું–ર–વતીનું પાણિગ્રહણવરધનું સાથે મેળાપ–વારાણસીના કટકરાજાની પુત્રી કટકવતી સાથે પાણિગ્રહણ–ત્યાં બધા રાજાઓનું એકઠા મળવું-દીર્ઘરાજા પાસે મોકલેલ દૂત-કાંપિલ્યપુર પાસે સેના સહિત આવવું–દીઘરાજાનું યુદ્ધ કરવા નીકળવું–ગુલનીએ લીધેલ દીક્ષા ને મોક્ષગમન-દીર્ઘરાજાનું બ્રહ્મદત્તના ચક્રથી થયેલ મૃત્યુ-બ્રહ્મદત્તને કાંપિલ્યપુરમાં પ્રવેશ-સર્વ સ્ત્રીઓને તેડાવી લેવી–કુરૂમતીને સ્ત્રીરત્ન કરાવવું-બ્રહ્મદત્તનું છ ખંડ સાધવા નીકળવું–છ ખંડ સાધીને કાંપિલ્યપુર આવવું–ચક્રીપણાને અભિષેક-બ્રહ્મદત્ત એક બ્રાહ્મણને આપેલ વચન–તેનું મુશ્કેલીએ બ્રહ્મદત્તને મળવું–તેણે કરેલ માગણી-બ્રહ્મદત્તે કરેલ તેને સ્વીકાર–ચક્રીના ઘરે ભજનની ફરીને અપ્રાપ્તિ-ભટ્ટનું ભરણ-બ્રહ્મદત્તને પુપને દડે જોઈને થયેલ જાતિસ્મરણ–તેણે દીઠેલે પૂર્વભવ-પૂર્વભવના બંધુને શોધી કાઢવા કહેલ અર્ધ શ્લોક–અર્ધ શ્લેક પૂરનારને આપવાનું ઠરાયેલ અર્ધ રાજ્ય-ચિત્રના છ વણિપુત્ર થઈને લીધેલ દીક્ષા–તેનું કાંપિલ્યપુર તરફ આગમન-તેણે સાંભળેલ અર્ધ શ્લેક–બાકીને અર્ધ શ્લેક મુનિએ પૂરચક્રીને પડેલી તેની ખબર–ચક્રીનું મુનિ પાસે આવવુંચિત્રમુનિએ આપેલ દેશના-ચક્રી ઉપર તેની નહી થયેલી અસર-મુનિનું વિહાર કરી જવું–તેમનું મોક્ષગમન-ચક્રીનું વક્ર ગતિવાળા અશ્વપર બેસવું–તેનાથી એ કલા અરણ્યમાં આવી ચડવું-ત્યાં એક નાગનાગણીને જોયેલે દુરાચાર–તેને શિક્ષા કરવી-નાગકન્યાએ કરેલી પોતાના સ્વામી પાસે ખોટી ફરિયાદનાગદેવનું ચક્રી પાસે આવવું–ત્યાં બ્રહ્મદત્તે પિતાની પટ્ટરાણીને કહેલી હકીકત-નાગદેવે તે વાત સાંભળવીતેની ચકીપર થયેલી પ્રસન્નતા-ચક્રીને તેણે વર માગવા કહેવું–સર્વ પ્રાણીઓની ભાષા જાણવાનું તેણે આપેલું વરદાન-ગરોળીની વાત સાંભળતાં ચક્રીનું હસવું તેનું કારણ જાણવા રાણુને આગ્રહ–તે જણાવવાથી થનારૂં અપમૃત્યુ-તેમ કહેવા છતાં પણ રાણીએ પકડી રાખેલ આગ્રહ-ચક્રીની કુળદેવીએ મેઢામેઢીના દ્રષ્ટાંતવડે ચકીને સમજાવવું—ચક્રીન પાછા વળવું-એક બ્રાહ્મણની ચકીના ભેજનની માગણી
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૪,
તેના આગ્રહથી તે ભેજન આપવું–તેને થયેલ ઉભાદ-તેણે કરેલ અપક-પશ્ચાત્તાપને પરિણામે ચીપર થયેલ કે-એક ભિલને શોધી કાઢવો-તેની પાસે ફેડાવેલા ચીના બે નેત્ર-ભીલ ને બ્રાહ્મણ બંનેનું પકડાવું-ચક્રીને બ્રાહ્મ ગુજાતિ પર થયેલ દ્વ-ચક્રીના અધ્યવસાયનો કરતા-ચક્રીનું મૃત્યુ-સાતમો નરકે નારકી થવું. (પૃષ્ઠ ૩૬૧ થી ૩૮૫)
બીજા સર્ગમાં- શ્રી પાર્શ્વનાથ ચરિત્રની શરૂઆત) પાર્શ્વનાથને પૂર્વભવ–પતનપુરમાં અરવિંદ રાજાને વિશ્વભતિ નામે પુરેડિત-તેને કમઠ ને મરૂભૂતિ નામે બે પુત્રો-વિશ્વમૂતિનું સ્વર્ગ ગમન-મરૂભૂતિની વૌરાગ્ય દશા–તેનો સ્ત્રી વસુંધરાની સાથે કમઠને દુરાચાર–તે વાતની કમઠની સ્ત્રી વરૂણાને પડેલી ખબર–તેણે મરૂભૂતિને કહેલો તે હકીકત–ભરૂભૂતિનું નજરોનજર જોવું–તેણે રાજાને કહેલી તે બીના–તેણે કમઠની કરેલી અત્યંત અપભ્રાજના-કમઠનું તાપસ થવું-મેરૂભૂતિનુ હાથી થવું–કમઠનો સ્ત્રી વરૂણાનું મૃત્યુ પામીને હાથણી થવું–બંનેનો સમાગમ-અરવિંદ રાજાને થયેલ અવધિજ્ઞાન–તેણે લીધેલી દોક્ષા– તેમનું અષ્ટાપદ તરફ ગમન-માર્ગે મળેલ સાગરદત્ત સાર્થવાહ-હાથીવાળી અટવામાં સાર્થનું આવવું-હાથીએ કરેલ ઉપદ્રવ-અરવિંદ મુનિએ આપેલ હાથીને ઉપદેશ-હાથીને થયેલ જાતિસ્મરણ જ્ઞાન–હાથણીને પણ જતિમરણ-હાથીએ ગ્રહણ કરેલ શ્રાવકપણુ-મુનિનું અષ્ટાપદ જવું-હાથીના શુભ ભાવ-કમઠ તાપસનું દુષ્યને મરણ પામી કર્કટ સર્પ થવું -તેણે કરેલ હાથીના મસ્તક પર દશ-હાથીનું શુભ ભાવે મૃત્યુ આઠમા સ્વર્ગમાં તેનું દેવ થવુંવરૂણાનું બીજા દેવલોકમાં તે દેવ યોગ્ય દેવી થવું–તે બંનેને સંયોગ-કર્કટ સર્પનું પાંચમી નરકમાં નારકી થવું.
મહાવિદેહ ક્ષેત્રની સુકચ્છ વિજયમાં તિલક નગરી, નિઘુગતિ રાજા, કનકતિલકા રાણી, તેના ઉદરમાં આઠમા દેવકથી ચવીને પુત્રપણે ઉપજવું–થે ભવ)-કિરણગ નામ સ્થાપન–તેને રાજ્ય આપી તેના પિતાએ લીધેલ ચારિત્ર-કિરણગે પણ પુત્રને રાજ્ય આપીને લીધેલી દીક્ષા–તેમનું હેમગિરીની ગુફામાં રહેવકટ સપના જીવનું પાંચમી નરકમાંથી નીકળીને ત્યાં જ સર્પ થવું-તેણે મુનિને કરેલ મહાન ઉપસર્ગ-મુનિનું શુભ ધાને મરણ-બારમા દેવલોકમાં દેવ થવું-સપનું દાવાનળમાં દગ્ધ થવું અને છઠ્ઠી નરકમાં નારકીપણે ઉપજવું.
મહાવિદેહક્ષેત્રની સુગંધ વિજયમાં શુભંકરા નગરી, વાવીર્ય રાજ, લક્ષ્મીવતી રાણી, તેના ઉદરમાં બારમા દેવલેકથી ચ્યવી પુત્રપણે ઉપજવું-(છઠ્ઠો ભવ)–જન્મ થતાં વજનાભ નામ સ્થાપન–તેને રાજય આપી માતાપિતાએ લીધેલ ચારિત્ર-વજનાભને ચકાયુધ નામે પુત્ર-ક્ષેમંકર જિનનું ત્યાં સમવસરવું– વજનાબે તેમની પાસે લીધેલ ચારિત્ર-આકાશમાર્ગે સુચ્છ વિજયમાં આવવું-સર્પના જીવનુંનરકથી નીકળી તે વિજયમાં ભિલ થવું-મુનિનું તેની નજરે પડવું–તેણે મારેલ બાણુ–મુનિનું શુભ ધ્યાને કાળ કરી મધ્યમ રૈવેયકમાં દેવ થવું–ભિલ્લનું સાતમી નરકે નારકી થવું.
મહાવિદેહ ક્ષેત્રમાં પુરાણપુર નગરમાં કુલિશબાહુ રાજા, સુદર્શના રાણી, તેના ઉદરમાં ચક્રીના જન્મસૂચક ૧૪ સ્વપ્ન સૂચિત ઉપજવું-(આઠમે ભવ)-જન્મ થતાં સુવર્ણ બાહુ નામ સ્થાપન–તેને રાજ્ય આપી પિતાએ લીધેલ દીક્ષા–સુવર્ણબાહુનું વક્રાધવડે અટવીમાં આવી ચડવું–તાપસના આશ્રમમાં પદ્માવતી નામની રાજપુત્રી સાથે મેળાપ-તેની સખીએ કહેલે પદ્માવતીને વૃત્તાંત-ગાલવમુનિ નામના તાપસના આગ્રહથી પદ્માવતી સાથે સુવર્ણ બાહુએ કરેલ ગાંધર્વ વિવાહ-પદ્યોત્તર વિદ્યાધરનું વૈતાઢયપર લઈ જવા આવવું. પાવતીએ માતા પાસે માંગેલી પતિ સાથે જવાની આજ્ઞા–માતાએ આપેલી શીખામણ-સુવર્ણબાહનું વૈતાઢય જવું–ત્યાં વિદ્યાધરોના સ્વામીપણે અભિષેક–ત્યાંથી પિતાના નગરે આવવું-ચૌદ રત્નોની પ્રાપ્તિ છ ખંડ સાધીને ચક્રવતી પણે પ્રસિદ્ધ થવું–જગન્નાથ તીર્થકરનું ત્યાં પધારવું-ચક્રીએ તેમની પાસે લીધેલા ચારિત્ર-તેમને ક્ષીરવણ અટવીમાં આવવું–ભિલલના જીવનું નરકમાંથી નીકળીને તે અટવીમાં સિંહ થવું–
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૫
તેણે મુનિને કરેલા પ્રાણાંત ઉપસ–મુનિનું શુભ ભાવે મરણ-દશમા દેવલાકમાં દેવપણે ઉપજવુ –સિંહનું મૃત્યુ પામીને ચેાથા નરકમાં નારકી થવું. (પૃષ્ઠ ૩૮૬ થી ૩૯૮)
ત્રીજા સ માં–સિહના જીવતું નરકથી નીકળી અનેક ભવભ્રમણ કરી એક દરિદ્રી બ્રાહ્મના પુત્ર વું– કમઠ નામ સ્થાપન—તેને થયેલ દુ:ખગર્ભિત વૈરાગ્ય-તેણે લીધેલી તાપસો દીક્ષા-તેણે કરવા માંડેલું પંચાગ્નિ
સાધનરૂપ અજ્ઞાને કષ્ટ,
જખૂદ્દીપના ભરતક્ષેત્રમાં વારાણસી નગરી, અશ્વસેન રાજા, વામા દેવી રાણી, તેમની કુક્ષિમાં દશમાદેવલાકથી ચ્યવીને પુત્રપણે ઉપજવું- માતાએ દીઠેલ ચૌદ સ્વપ્ન-પાષ દશમીએ થયેલ જન્મ-દિક્કુમારીએ કરેલ પ્રસૂતિક -ઈંદ્રે કરેલ જન્માત્સવ-ઈંદ્રે કરેલી સ્તુતિ-પિતાએ કરેલ જન્મેાત્સવ-પાકુમાર નામ સ્થાપન —તેમનું વૃદ્ધિ પામવું—અશ્વસેન રાજાની સભામાં પ્રસેનજિતુ રાજાનેા આવેલ માણસ–તેણે કહેલી સ હકીકત–તેમાં પ્રસેનજિતૂ રાજાતી પ્રમાવતી નામની પુત્રીના પ્રા કુમાર ઉપર થયેલ અનુરાગ–તેને સ્વયંવરા તરીકે વારાણસી મેકલવાના કરેલા નિશ્ચય-પવન રાજાઓને તે વાતની પડેલી ખબર—તેણે કુશસ્થળને ઘેરે ઘાલવે-પ્રસેનજિત રાજાએ મિત્ર પુરૂષાત્તમને અશ્વસેન રાજા પાસે મેકલા અશ્વસેન રાજાએ પ્રસેનજિતને સહાય કરવા માટે નીકળવાના કરેલા નિશ્ચય-પા કુમારે જવા માટે કરેલી પિતાની પ્રાર્થના –રાજાએ કરેલા સ્વીકાર-પા કુમારે કરેલુ પુરૂષાત્તમ નામના માણસની સાથે સૈન્યસહિત પ્રયાણુ—ઈ મેાકલેલા સારથિનું રથ સાથે આવવુ−તેણે કરેલી પ્રભુને વિજ્ઞપ્તિ-પ્રભુએ કરેલા તેને સ્વીકાર-અનુક્રમે કુશસ્થળપુરે પડેાંચવું–વનરાજ પાસે મેકલેલ દૂત-તેણે કરેલા દૂતનેા તિરસ્કાર–તેના વૃદ્ધ મ`ત્રીએ સમજાવવું–યવનરાજનું કાંધે કુહાડા લઈને પા કુમાર પાસે આવવું–પાર્શ્વકુમારે આપેલ નિર્ભય વચન— તેનું સ્વસ્થાને જવું–પુરૂષાત્તમે પ્રસેનજિત્ રાજાને આપેલી ખબર–તેનું પ્રભાવતી સહિત પાર્શ્વ કુમાર પાસે આવવું–પ્રભાવતીના પાણિગ્રહણ માટે તેણે કરેલી પ્રાના-પ્રભુએ આપેલા ઉત્તર–પ્રસેનજિત્રાજાએ પાકુમાર સાથે પ્રભાવતીને લઈને વારાણુસી આવવું-અશ્વસેન રાજાએ કરેલી કુશળ પૃચ્છા–પ્રસેનજિત્ રાજાએ કરેલી પ્રાર્થના-પાર્શ્વકુમારને આગ્રહ કરીને અશ્વસેન રાજાએ કરાવેલે પ્રભાવતીના સ્વીકાર-પાણિગ્રહણુ મહે।ત્સવ–અન્યદા નગરલોકને પૂજાસામગ્રીસહિત નગર બહાર જતા દેખવા-પ્રભુએ કરેલ કારણની પૃચ્છા-લેાકેાએ કમઠ તાપસ આવ્યાના કહેલા સમાચાર–પ્રભુએ જ્ઞાનવર્ડ જાણેલું તેનું અજ્ઞાનક–પ્રભુનું તેની પાસે આવવું–અગ્નિમાંથી સર્પને કઢાવવા-સ'નું મરણ પામીને ધરણેન્દ્ર થવું–કમનું મરણ પામીને મેઘમાળી દેવ થવુ–પ્રભુએ આપેલ વાર્ષિક દાન-દીક્ષા માટે આશ્રમપદ ઉદ્યાનમાં આગમન-પ્રભુએ લીધેલ ચારિત્ર–ઉત્પન્ન થયેલ ચતુર્થ જ્ઞાન–પ્રથમ પારણુ –પ્રભુને વિહાર–મેઘમાળીનું આવવું–તેણે કરેલા અનેક ઉપસર્ગા—છેવટે કરેલી અત્યંત જળવૃષ્ટિ-ધરણેન્દ્રનું ઉપસર્ગ નિવારવા આવવું-ઉપસર્ગ નું નિવારણ–પ્રભુની બંને ઉપર સમદિષ્ટ-ધરણેદ્ર મેઘમાળીને કરેલા તિરસ્કાર-તેને આવેલી સત્બુદ્ધિ તેણે માગેલી ક્ષમા– સમકિતની પ્રાપ્તિ–મેધમાળી ને ધરણેદ્રનું સ્વસ્થાને જવુ –ભગવંતને થયેલ કેવળજ્ઞાન–સમવસરણની રચના વનપાળકે આપેલી અશ્વસેન રાજાને વધામણી-તેનું સડકુટુબ વાંદવા આવવું—શક્રેન્દ્ર ને તેણે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના—તેમાં કહેલુ શ્રાવકના બાર તેનું સ્વરૂપ-બાર વ્રતના અતિચાર–પ્રભુના કુટુ એ લીધેલી દીક્ષા-ગણધર તથા ચતુર્વિધ સંઘની સ્થાપના—પ્રભુના યક્ષયક્ષણી ( પૃષ્ઠ. ૩૯૯થી ૪૧૩)
ચાથા સગમાં–પ્રભુના વિહાર–સાગરદત્તનું વૃત્તાંત–તેનું પ્રભુ પાસે આવવું-પાĆપ્રભુ પાસે તેણે લીધેલી દીક્ષા-બંધુદત્તનું વૃત્તાંત–તેનુ' પરદેશમાં વ્યાપારાર્થે નીકળવું—ચિત્રાંગદ વિદ્યાધર સાથે થયેલ મેળાપ– પ્રિયદર્શીના સાથે બદત્તના વિવાહ-ખદત્તનુ પેાતાના નગર તરફ પ્રયાણુ—માગમાં ચંડસેન પલ્લીપતિએ પાડેલી ધાડ-બંધુદત્તનું ભાગી જવું–પ્રિયદર્શીનાનું ચડસેનના હાથમાં પકડાવું–ચ...ડસેનને તેના પિતા
Page #43
--------------------------------------------------------------------------
________________
સાથે પૂર્વ સંબંધ-તેણે પ્રિયર્શનાને બહેન તરીકે રાખવી-બંધુદત્તની શોધમાં ચંડસેનનું નીકળવું-બંધુદત્તનો તેના મામા સાથે મેળાપ–ધનદત્ત ને તેના મામાનું રાજપુરૂષોથી પકડાવું–બંનેનું કેદખાને પડવું-પ્રિયદર્શનાને પુત્ર પ્રસવ-બંધુદત્ત ને તેના મામાને કારાગૃહમાંથી છુટકારો-તે બંનેનું ચંડસેનના માણસોને હાથે પકડાવું–તેને દેવી પાસે બલિદાન માટે રજૂ કરવા–પારવાની તવારી પ્રિયદર્શનાનું પુત્ર સાથે ત્યાં આવવું.-બધુ તે બેલેલા નવકાર મ ત્રથી ઓળખાણ પડવી-પ્રિયદર્શનાને ને તેને મેળાપચંડસેનનું પ્રતિબોધ પામવું-પુત્રનું બાંધવાનંદ નામ સ્થાપન–બધુદત્તનું પિતાની નગરીએ આવવું-પાર્શ્વ પ્રભુનું ત્યાં સમવસરવું–બંધુરો કરેલી પૂર્વભવની પૃચ્છી-પ્રભુએ કહેલ તેને પૂર્વભવ તેણે પ્રિયદર્શન સહિત પ્રભુ પાસે લીધેલી દીક્ષા-નવનિધિના સ્વામીને નગરે પ્રભુનું સમવસરવું તેણે પૂછેલે પૂર્વભવસાંભળી તેણે લીધેલી દીક્ષા-પ્રભુને પરિવાર-સમેતગિરિએ પ્રભુનું પધારવું-પ્રભુનું નિર્વાણ-પૂર્વભવ આયુષ્યની સંકળના–ચરિત્રની સમાપ્તિ,
(પૃ. ૪૧૪ થી ૪ર૭) નવમું પર્વ સમાપ્ત
Page #44
--------------------------------------------------------------------------
________________
श्री त्रिषष्टिशलाकापुरुष चरित्र.
પર્વ સાતમું. સર્ગ ૧ લે.
શ્રી રામચંદ્ર, લક્ષ્મણ તથા રાવણ ચરિત્ર, અંજન જેવી કાંતિવાળા અને હરિવંશમાં ચંદ્ર સમાન એવા શ્રી મુનિસુવ્રત સ્વામી અહંતના તીર્થમાં ઉત્પન્ન થયેલા પદ્મ (રામ) નામે બલદેવ, નારાયણ (લક્ષમણુ) નામે વાસુદેવ અને રાવણ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર કહેવામાં આવશે. જ્યારે શ્રી અજિતનાથ પ્રભુ વિચરતા હતા, તે સમયે આ ભરતક્ષેત્રમાં રાક્ષસદ્વીપને વિષે લંકાનગરીમાં રાક્ષસ વંશના અંકુરભૂત ઘનવાહન નામે રાજા થયો હતો. એ સદ્દબુદ્ધિવાળો રાજા પોતાના પુત્ર મહારાક્ષસને રાજ્ય આપી અજિતસ્વામીની પાસે દીક્ષા લઈ મોક્ષે ગયે. મહારાક્ષસ પણ પિતાના દેવરાક્ષસ નામના પુત્રને રાજ્ય સોંપી વ્રત લઈને મોક્ષે ગયો. એવી રીતે રાક્ષસદ્વીપના અસંખ્ય અધિપતિઓ થઈ ગયા પછી શ્રેયાંસ પ્રભુના તીર્થમાં કીતિધવળ નામે રાક્ષસપતિ થયે.
તે અરસામાં વૈતાઢય ગિરિ ઉપર મેઘપુર નામે નગરમાં અતી નામે વિદ્યાધરોને પ્રખ્યાત રાજા થયે. તેને શ્રીમતી નામની કાંતાથી શ્રીકંઠ નામે એક પુત્ર અને દેવીના જેવી સ્વરૂપવાન દેવી નામે એક દુહિતા થઈ. રત્નપુરના રાજા પુષ્પોત્તર નામના વિદ્યાધરે પિતાના પુત્ર પદ્યોત્તરને માટે તે ચારુલોચનાની માગણી કરી, પણ અતીદે તે ગુણવાનું અને શ્રીમાન્ પોત્તરને એ કન્યા ન આપતાં દંગથી કીર્તિધવળને આપી. - તેને કીર્તિધવળ પરણું ગયે એવી ખબર સાંભળી પુષ્પોત્તર રાજા અતીંદ્ર સાથે તેમજ તેના પુત્ર શ્રીકંઠની સાથે વૈર રાખવા લાગ્યું. એક વખતે શ્રીકંઠ મેરૂ પર્વત ઉપરથી પાછા આવતે હતો, તેવામાં રૂપમાં પદ્મા (લક્ષમી) જેવી પુષ્પોત્તર રાજાની પધ્રા નામની દુહિતા તેના જેવામાં આવી. તત્કાળ તે શ્રીકંઠ અને પદ્માને કામદેવના વિકારસાગરને ઉલ્લાસ કરવામાં દુર્દિન સમાન પરસ્પર અનુરાગ થયે; પદ્માકુમારી નિગ્ધ ષ્ટિથી જાણે સ્વયંવરની માળાને નાખતી હોય તેમ શ્રીકંઠ તરફ પિતાનું મુખકમળ રાખીને ઊભી રહી. તે
| મુખકમળ રાખીને ઊભી રહી. તેને અનુકૂળ અભિપ્રાય જાણું કામાતુર શ્રીકંઠ તેને ઉપાડી લઈને તત્કાળ આકાશમાર્ગે જવા પ્રવર્યો. તે વખતે તેની દાસીઓએ “કઈ પદ્માને હારી જાય છે એ પિકાર કરવા માંડ્યો. તે સાંભળી બળવાન પુત્તર રાજા રતૈન્ય સાથે તૈયાર થઈ શ્રીકંઠની પછવાડે દેડક્યો. શ્રીકંઠ નાસીને કીર્તિધવળને શરણે આવે; અને પદ્માના હરણની બધી વાર્તા તેને
:
૧
Page #45
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે જણાવી. પ્રલયકાળે જળવડે સાગરની જેમ સૈન્ય વડે દિશાઓને આચ્છાદન કરતાં પુષ્પોત્તર રાજા તરત ત્યાં આવ્યો. કીર્તિધવને દૂત મોકલી પુષેત્તરને કહેવરાવ્યું કે “વિચાર કર્યા વગર માત્ર જાધવડે કરવા ધારેલે આ તમારો યુદ્ધને પ્રયાસ વ્યર્થ છે; કેમ કે કન્યા કોઈને અવશ્ય આપવાની જ છે, ત્યારે તે કન્યા શ્રીકંઠને સ્વેચ્છાએ વરી છે તેમાં કાંઈ શ્રીકંઠને અપરાધ નથી, માટે તમારે યુદ્ધ કરવું ઉચિત નથી, તમારી દુહિતાનું મન જાણી હવે તે તે વધૂવરના વિવાહનું કૃત્ય કરવું એગ્ય છે. પદ્માએ પણ એક દૂતી દ્વારા જણાવ્યું કે હે પિતા ! શ્રીકઠે મારું હરણ કર્યું નથી, પણ હું સ્વેચ્છાએ શ્રીકંઠને વરી છું.' દૂતી પાસેથી આવા ખબર સાંભળી ક્ષણવારમાં પુષ્પોત્તરને કોપ શાંત થયા. પ્રાય: વિચારવાન પુરૂષને કેપ સહેલાઈથી શમે છે,
પછી પુત્તર શ્રીકંઠ અને પદ્માનો ત્યાં મોટા ઉત્સવથી વિવાહ કરીને પિતાને ગરે પાછો ફર્યો. કીર્તિધવળે શ્રીકંઠને કહ્યું કે-“હે મિત્ર ! તમે અહીંજ રહે, કારણ કે વૈતાઢથગિરિ ઉપર તમારા ઘણું શત્રુઓ છે. આ રાક્ષસીપની નજીકમાંજ વાયવ્ય દિશાએ ત્રણસે યોજન પ્રમાણુ વાનરદ્વીપ છે, તે સિવાય બીજા પણ બર્બરકુલ અને સિંહલ વિગેરે મારા દ્વીપે છે કે જે ભ્રષ્ટ થઈને નીચે આવેલા સ્વગના ખંડ જેવા છે. તેમાંથી એક દ્વીપમાં રાજધાની કરી મારાથી નજીક અવિયુક્ત થઈને તમે સુખે રહો. જો કે તમારે શત્રુઓથી જરા પણ ભય નથી; તથાપિ મારા વિયેગના ભયથી ત્યાં જવાને તમે યોગ્ય નથી.” આ પ્રમાણે કીતિધવળે નેહ સહિત કહેવાથી તેના વિયેગથી કાયર થયેલા શ્રીકંઠે વાનરદ્વીપમાં નિવાસ કરવાને કબુલ કર્યું. પછી કીર્તિધવળે વાનરદ્વીપમાં કિષ્કિન્ધાગિરિ ઉપર આવેલી કિકિધા નામની નગરીના રાજ્ય ઉપર શ્રીકઠને બેસાડયા. ત્યાં આસપાસ ફરતા મેટા દેહવાળા અને ફળ ખાનારા ઘણા રમ્ય વાનરાએ શ્રીકંઠ રાજાના જોવામાં આવ્યા. તેઓને માટે અમારી ઘોષણા કરાવી શ્રીકઠે અન્નપાનાદિ અપાવવા માંડયું, એટલે બીજાઓ પણ વાનરને સત્કાર કરવા લાગ્યા. કેમ કે “થા નાના તથા પ્રજ્ઞા” એવી કહેવત છે. ત્યારથી વિદ્યાધરે કૌતુકને લીધે ચિત્રમાં, લેપ્યમાં અને ધ્વજછત્રાદિ ચિન્હોમાં વાનરેનાં ચિત્રજ કરવા લાગ્યા. વાનરદ્વીપના રાજ્યથી અને સર્વત્ર વાનરેનાં ચિન્હોથી ત્યાં રહેલા વિદ્યાધર વાનર નામથી પ્રસિદ્ધ થયા.
શ્રીકંઠને વજકંઠ નામે એક પુત્ર થયે, જે યુદ્ધલીલામાં ઉત્કંઠાવાળે અને સર્વ ઠેકાણે અકુંઠ પરાક્રમી હતે. એકદા શ્રીકંઠ પિતાના સભા સ્થાનમાં બેઠો હતો, તેવામાં નંદીશ્વર દ્રીપે શાશ્વત અહંતની યાત્રાને માટે જતા દેવતાઓ તેને જોવામાં આવ્યા. તત્કાળ ગ્રામની બહાર આવી માર્ગે ચાલતાં અનેક વાહનમાં બેઠેલા દેવતાઓની પછવાડે તે પણ ભક્તિવશ થઈને ચાલવા લાગ્યો. વિમાનમાં બેસીને ચાલતાં માર્ગમાં આવેલા ગિરિથી નદીને વેગ અટકી પડે તેમ માનુષત્તર ગિરિને ઉલ્લંઘતાં તેનું વિમાન ખલિત થઈ થયું. ‘પૂર્વ જન્મમાં મેં અલ્પ તપ કરેલું, તેથી મારે નંદીશ્વર દ્વીપે રહેલા અહંતની યાત્રાનો મનેરથ પૂર્ણ થયે નહીં.' એવા વિચારથી નિર્વેદ પામી શ્રીકંઠે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી, અને તીવ્ર તપસ્યા કરીને તે સિદ્ધક્ષેત્રમાં ગયા.
શ્રીકંઠની પછી વજકંઠ વિગેરે અનેક રાજાઓ થઈ ગયા, પછી મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં દધિ નામે રાજા થયો. તે સમયે લંકાપુરીમાં તડિત્યેશ નામે રાક્ષસપતિ હતે. તેઓ બંને વચ્ચે પણ ઘડે નેહ થયે. એક વખતે રાક્ષસપતિ તડિકેશ અંતઃપુર સાથે નંદન નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં ક્રિીડા કરવા ગયો. તડિકેશે ક્રીડા કરવામાં આસક્ત થતાં કઈ વાનરે
Page #46
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું.
વૃક્ષ ઉપરથી ઉતરી શ્રીચંદ્રા નામની તેની મુખ્ય રાણીના સ્તન ઉપર નખના ક્ષતે કર્યા. તે જોઈ રેષથી કેશને ઊંચા કરતા તડિકેશે એક બાવડે તે વાનરને પ્રહાર કર્યો, કારણ કે સ્ત્રીને પરાભવ પ્રાણીને અસહ્ય છે. બાણના પ્રહારથી વિધુર થયેલ તે વાનર ત્યાંથી જરા જરા ઉછળીને નજીકમાં કેઈ કાત્સગે રહેલા મુનિ હતા તેમની આગળ જઈને પડ્યા. મુનિએ પરલકના માર્ગમાં પાથેયી સમાન નવકારમંત્ર તેને સંભળાવ્યું. તેના પ્રભાવથી મૃત્યુ પામીને તે વાનર અઘિકુમાર નિકાયમાં દેવતા થયે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વ ભવ જાણું તેણે તરતજ ત્યાં આવી મુનિને વંદના કરી. સાધુ મુનિરાજ સાનોને વંદનીય છે. તેમાં પણ ઉપકારી તો વિશેષ વંદનીય છે. અહી તડિકેશના સુભટએ બીજા વાનરોને પણ મારવા માંડ્યા, તે જોઈને એ દેવતા કોપથી પ્રજવલિત થયે. તત્કાળ મેટા વાનરેનાં અનેક રૂપો વિકુવી વૃક્ષ અને શિલાઓના સમૂહની વૃષ્ટિ કરતે તે રાક્ષસોને ઉપદ્રવ કરવા લાગ્યો. તે સર્વ દિવ્ય પ્રગ જાણી તડિકેશે ત્યાં આવી તેની પૂજા કરીને પૂછયું કે “તમે કોણ છે ? અને શા માટે ઉપદ્રવ કરે છે ?” પૂજાવડે શાંત થયેલા અબ્ધિકુમારે પોતાનો વધ અને નમસ્કારમંત્રના પ્રભાવની વાર્તા કહી બતાવી. પછી લંકાપતિએ તે દેવની સાથે મુનિની પાસે આવીને પૂછ્યું કે હે પ્રભુ ! આ કપિની સાથે મારે વૈર થવાનું શું કારણ છે?” મુનિ બેલ્યા-“શ્રાવસ્તી નગરીમાં દત્ત નામે તુ મંત્રીપત્ર હતો અને આ અધિકમાર કાશી નગરમાં લુબ્ધક પારધી) હતો. એક વખતે તું દીક્ષા લઈને કાશીમાં આવતો હતો, તેવામાં તે લુબ્ધકે તને સામે આવતે જે; તેથી અપશુકન થયા જાણું તને પ્રહાર કરીને તેણે પૃથ્વીપર પાડી નાખે. ત્યાં મરણ પામીને તું મહેંદ્રક૯પમાં દેવતા થયે, અને ત્યાંથી ચવીને અહીં લંકામાં રાક્ષસપતિ થયેલ છે. એ લુખ્યક નરકમાં જઈ આવીને અહીં વાનર થયા હતા. આ પ્રમાણે તારે વૈર થવાનું કારણ છે.” પછી અસાધારણ ઉપકારી એવા તે મુનિને વંદના કરી લંકાપતિની આજ્ઞા લઈને તે દેવ અંતર્ધાન થઈ ગયો. મુનિએ કહેલા પોતાના પૂર્વ ભવને સાંભળીને તડિકેશ પિતાના સુકેશ નામના પુત્રને રાજ્ય પર બેસાડી દીક્ષા લઈ પરમપદને પામ્યા. રાજા ઘનદધિ પણ કિષ્કિધિ નામના પિતાના પુત્રને કિષ્કિધા નગરીનું રાજ્ય આપી દીક્ષા લઈ મોક્ષને પ્રાપ્ત થયા.
એ સમયે વૈતાઢય ગિરિ ઉપર રથનુપુર નામના નગરમાં અશનિવેગ નામે વિવાધજેને રાજા હતા. તેને જાણે તેના બીજા બે ભુજદંડ હોય તેવા વિજયસિંહ અને વિદ્યાગ નામે મહા જયવંત પુત્રો હતા. તેજ ગિરિ ઉપર આદિત્યપુરમાં મંદિરમાળી નામે વિદ્યાધરને રાજા હતું, તેને શ્રીમાળા નામે એક કન્યા હતી. તેના સ્વયંવરમાં મંદિરમાળીએ વિદ્યાધરોના રાજાઓને બોલાવ્યા. વિમાનમાં જ્યોતિષ દેવની જેમ તેઓ માંચા ઉપર આવીને બેઠા. પ્રતિહારીએ કહેલા વિદ્યાધરના રાજાઓને રાજકુમારી શ્રીમાળા ની જેમ જલથી વૃક્ષોને સ્પર્શ કરે તેમ દષ્ટિથી સ્પર્શ કરવા લાગી. અનુક્રમે બીજા સર્વ વિદ્યાધરનું ઉલંઘન કરી ગંગા નદી જેમ સમુદ્ર પાસે જાય તેમ શ્રીમાલા કિષ્કિધિકમારની પાસે જઈ ઊભી રહી. ભવિષ્યકાળમાં ભુજલતાના આલિંગનની નિર્દોષ જામીન હોય તેવી વરમાળા તેના કંઠમાં આરોપણ કરી. તે સમયે સિંહની જેમ સાહસને પ્રિય માનતો વિજયસિંહ ભ્રકુટીથી મુખને ભયંકર કરી રોષ લાવી આ પ્રમાણે બોલ્યો-“સદા અન્યાયના કર
૧ ભાત ૨ ભુવનપતિના દશ ભેદ નિકાયસંજ્ઞાઓ છે, તેમાં અબ્ધિકુમાર અથવા ઉદધિમાર નામે એક નિકાય છે. ૩ ચોથું દેવલોક,
Page #47
--------------------------------------------------------------------------
________________
સગ ૧ લા
નારા આ વિદ્યાધરોને મારા રાજ્યમાંથી ચારને કાઢી મૂકે તેમ પૂવૅ વતાય ગિરિની રાજધાનીમાંથી કાઢી મૂકયા છે. તે આ વિનીત અને કુલાધમને અહી પાછા કોણે ઓલાવ્યા છે ? પણ ફીકર નહી, હવે ફરીવાર ન આવે તેટલા માટે હું તેમને પશુઓની જેમ મારી નાખુ છું.” આ પ્રમાણે કહી મહા વીર્યવાન્ અને યમરાજ જેવા તે વિજયસિ'હુ આયુધાને ઉછાળતા કિષ્કિંધિ રાજાની પાસે તેના વધ કરવાને આવ્યા એટલે સુકેશ વિગેરે કિષ્કિંધિ તરફથી અને બીજા કેટલાક વિજયસિંહ તરફથી દુર પરાક્રમી વિદ્યાધરા સામસામે યુદ્ધ કરવાને તૈયાર થઈ ગયા. દાંતાતિ યુદ્ધ કરવાને પ્રવર્તેલા હાથીઓથી આકાશમાં તણખા ઝરવા લાગ્યા, ભાલાભાલી યુદ્ધમાં સ્વારેસ્વાર અથડાવા લાગ્યા, અને ખાણાખાણી યુદ્ધમાં મહારથીએ મરવા લાગ્યા અને ખડ્ગાખડ્ડી યુદ્ધમાં પેદળા પડવા લાગ્યા. થાડીવારમાં બધી ભૂમિ પંકિલ થઇ ગઈ. આ પ્રમાણે કલ્પાંત કાળની જેમ દારૂણ યુદ્ધે પ્રવğ. ચિરકાળ યુદ્ધ કરી કિષ્કિ`ધિના અનુજ બધુ અંધકે વૃક્ષપરથી ફળને પાડે તેમ વિજયસિંહના મસ્તકને ખાણથી પાડી નાખ્યું. તે વખતે વિજયસિંહના પક્ષના વિદ્યાધરો ત્રાસ પામી ગયા; કેમકે ધણી વિના શૌયતા કયાંથી રહે ? નાયક વગરનું સૈન્ય હણાયેલુ જ છે, પછી શરીરધારી જયલક્ષ્મી હેાય તેવી શ્રીમાળાને લઈ જય મેળવીને કિષ્કિંધિ રાજા પરિવાર સહિત કિષ્કિંધા નગરીએ આવ્યા. અકસ્માત્ વજ્રપાતની જેમ પુત્રના વધના વૃત્તાંત સાંભળી અશનેિવેગ વેગથી કિષ્ઠિ'ધિ ઉપર ચડી આવ્યેા. જળવડે મોટા દ્વીપની ભૂમિને નદીનું પૂર વીટી લે તેમ તેણે પુષ્કળ સૈન્યથી કિષ્કિંધ નગરીને વીટી લીધી. ગુઢ્ઢામાંથી એ સિહાની જેમ સુકેશ અને કિષ્કિધિ અંધક સહિત યુદ્ધ કરવાની ઈચ્છાથી નગરીની બહાર નીકળ્યા. અતિ ક્રાધ પામેલા વીર અનેિવેગ શત્રુઓને તૃણની જેમ ગણતા સર્વ પ્રકારે યુદ્ધ કરવાને પ્રત્યે, ક્રાધાંધ થયેલા અશિનવેગે રણભૂમિમાં સિંહ જેવા અને વિજયસિંહને હણનારા અંધકના મસ્તકને છેદી નાંખ્યું. પછી પવને આસ્ફાલિત કરેલા વાદળાની જેમ વાનરા અને રાક્ષસાનુ` સૈન્ય દશે દિશાઓમાં નાસી ગયું, અને લંકા તથા કિષ્કિંધાના પતિ પાતપેાતાનુ અંતઃપુર અને પરિવાર લઈ પાતાળલકામાં નાસી ગયા. એવે પ્રસ`ગે કાઈ ઠેકાણે પલાયન કરવું, તે પણ એક ઉપાય છે.’ આરાધર (મ્હાવત) ને મારીને હાથી શાંત થાય તેમ પેાતાના પુત્રના હણનારને મારીને રથનુપુરના રાજા અશનિવેગ શાંત કેપવાળા થયા. શત્રુઓના નિર્માતથી હર્ષ પામેલા અને નવું રાજ્ય સ્થાપન કરવામાં આચાર્ય જેવા તેણે લટકાના રાજ્ય ઉપર નિર્થાત નામના ખેચરને બેસાડવા પછી અનેિવેગ ત્યાંથી પાછે ફ્રી અમરાવતીમાં ઇંદ્ર આવે તેમ વૈતાઢગિર પર રહેલા પેાતાના રથનુપુર નગરમાં આવ્યા. અન્યદા વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે પોતાના પુત્ર સહસ્રારને રાજ્ય સાંપીને દીક્ષા ગ્રહણ કરી.
પાતાળલકામાં રહેલા સુકેશને ઈંદ્રાણી નામની સ્ત્રીથી માળી, સુમાળી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા; અને કિષ્કિંધિને શ્રીમાળાથી આયિરજા અને ઋક્ષા નામે એ પરાક્રમી પુત્રા થયા. એક વખતે કિષ્ઠિ ધિ મેરૂપર્વત પર શાશ્વત અર્હંતની યાત્રા કરીને પાછા સૂર્યાં, ત્યાં મા માં મધુ નામના પર્યંત તેના જોવામાં આવ્યા. બીજો મેરૂ હાય તેવા તે પર્વતની ઉપર મનારમ ઉદ્યાનમાં ક્રાડા કરવાથી કિષ્કિંધિનુ મન અધિક વિશ્રાંતિ પામ્યું. તેથી તે પરાક્રમી કિષ્કિંધિએ કૈલાસ ઉપર કુબેરની જેમ તે પર્વતની ઉપર નગર વસાવીને પોતાના પરિવાર સાથે ત્યાં નિવાસ કર્યાં. મુકેશના વીય વ ત ત્રણે પુત્રા પોતાના રાજ્યને શત્રુએ
૧. કાદવવાળી
Page #48
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ સે. હિરણ કરેલું જાણું અગ્નિની જેમ ક્રોધથી પ્રજવલિત થઈ ગયા. તેઓએ લંકામાં આવી યુદ્ધ કરીને નિર્ધાત બેચરને નિગ્રહ કર્યો. ચિરકાળનું વૈર મૃત્યુને માટે થઈ પડે છે. પછી લંકાપુરીમાં માળી રાજા થયા અને કિષ્ક્રિધિના કહેવાથી કિષ્કિધા નગરીમાં આદિત્યરજા રાજા થયે.
અહીં વૈતાઢયગિરિ પર આવેલા રથનૂપુર નગરમાં અશનિવેગ રાજાના પુત્ર સહસ્ત્રાર રાજાની ચિત્તસુંદરી નામે ભાર્યાને મંગળકારી શુભ સ્વપ્નનું દર્શન થતાં કોઈ ઉત્તમ દેવ
વીને તેના ગર્ભમાં અવતર્યો. સમય આવતાં ચિત્તસુંદરીને ઈંદ્રની સાથે સંભોગ કરવાને દેહદ થયો. તે દુર્વચ અને દુઃપૂર હોવાથી તેના દેહની દુર્બળતાનું કારણ થઈ પડો. સહસ્ત્રાર રાજાએ જ્યારે ઘણું આગ્રહથી પૂછયું, ત્યારે તેણીએ લજજાથી નમ્ર મુખ કરીને તે દેહદની વાર્તા પતિને જણાવી. પછી સહસ્ત્રારે વિદ્યાથી ઇંદ્રનું રૂપ લઈ તેણીને ઈપણું સમજાવી તેને દેહદ પૂર્ણ કર્યો. સમય આવતાં પૂર્ણ પરાક્રમી પુત્રનો જન્મ થયે. ઈદ્રના સંગનો દેહદ થયેલ હોવાથી તે પુત્રનું નામ ઈદ્ર પાડયું. યૌવન વન્ય પ્રાપ્ત થતાં એ વિદ્યાના અને ભૂજાના પરાક્રમી પુત્રને રાજય સેપી સહસ્ત્રાર રાજા ધર્મપરાયણ થયે. ઈન્દ્ર સર્વ વિદ્યાધરના રાજાઓને સાધી લીધા અને ઈદ્રના દેહદવડે જન્મવાથી તે પોતાને ઈંદ્ર માનવા લાગ્યો. તેણે ચાર દિગપાળે, સાત સેના તથા સેનાપતિઓ, ત્રણ પ્રકારની પર્ષદા, વજ આયુધ, ઐરાવણ હાથી, રંભાદિક વારાંગના, બ્રહસ્પતિ નામે મંત્રી અને નૈગમેથી નામે પત્તિસૈન્યને નાયક એ પ્રમાણે સર્વ સ્થાપિત કર્યું. એવી રીતે ઈદ્રના પરિવારના નામને ધરનારા વિદ્યાધરેથી હું ઈદ્ર છું' એવી બુદ્ધિવડે તેણે અખંડ રાજ્ય કરવા માંડયું.જ્યોતિઃપુરના રાજા મયુરધ્વજની આદિત્યકતિ નામની સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલા સોમ નામના વિદ્યાધરને પૂર્વ દિશાને દિફપાળ કર્યો, કિષ્કિધાપુરીના રાજા કાલાગ્નિની સ્ત્રી શ્રીપ્રભાના પુત્ર યમ નામે રાજાને દક્ષિણ દિશાનો દિકપાળ કર્યો, મેઘપુરના રાજા મેઘરથની સ્ત્રી વરૂણાના ઉદરથી જન્મેલા વરૂણ નામે વિદ્યાધરને પશ્ચિમ દિશાનો દિકપાળ કર્યો અને કાંચનપુરના રાજા સુરની સ્ત્રી કનકાવતીના ઉદરથી જન્મેલા કુબેર નામે વિદ્યાધરને ઉત્તમ દિશાને દિપાળ કર્યો. ઈત્યાદિક સર્વ સંપત્તિ સહિત ઈદ્ર રાજા રાજ્ય કરવા લાગ્યું. હું ઈદ્ર છું” એમ માનતા તે ઈદ્ર વિદ્યાધરને બીજા હસ્તીને મદગંધી હાથી સહન કરી ન શકે, તેમ માળી રાજા સહન કરી શક્યો નહિ; તેથી અતુલ પરાક્રમી ભાઈઓ, મંત્રીઓ અને મિત્રો સહિત માળી રાજા તેની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. “પરાક્રમી પુરૂષોને બીજો વિચાર હોતો નથી.” બીજા પણ રાક્ષસવીરે વાનરવીરોને લઈને સિંહ, હાથી, અશ્વ, મહિષ, વરાહ અને વૃષભાદિક વાહનો પર બેસી આકાશમાર્ગે ચાલવા લાગ્યા. તે સમયે ગધેડા, શિયાળીઆ અને સારસ વિગેરે તેમની દક્ષિણમાં રહ્યા છતાં ફળમાં વામપણાને ધારણ કરતાં તેઓને રિક્ટરૂપ થયાં. બીજા પણ અપશુકને અને દુનિમિત્ત થયાં એટલે સુબુદ્ધિમાન સુમાળીએ યુદ્ધ કરવા જતાં વાયેઃ પણ ભુજબળથી ગર્વ પામેલો માળી તેનું વચન નહિ માની વૈતાઢયગિરિ પર આવ્યો અને તેણે યુદ્ધને માટે ઈદ્ર વિદ્યાધરને બોલાવ્યા. ઈદ્ર રાવતપર બેસી હાથમાં વજને ઉછાળતે નેગમેષી પ્રમુખ સેનાપતિઓથી અને સોમાદિક ચાર કપાળથી પરવ - સતે વિવિધ આયુધને ધારણ કરનારા અનેક સુભટની સાથે રણક્ષેત્રમાં આવ્યો. આકાશમાં વિધુત અસ્ત્રથી ભયંકર મેઘની જેમ ઈદ્ર અને રાક્ષસનાં સૈનિકોનો પરસ્પર સંઘટ્ટ થયો. કઈ ઠેકાણે પર્વતના શિખરની જેમ રથો પડવા લાગ્યા. પવને ઉડાડેલી વાદળાંની જેમ કે
૧ ન કહી શકાય એ. ૨ ન પૂર્ણ થાય તેવો.
Page #49
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે ઠેકાણે હાથીઓ નાસવા લાગ્યા, કેઈ ઠેકાણે રાહુની શંકા કરાવતા સુભટના મસ્તકો પડવા લાગ્યાં, એક પગ કપાવાથી જાણે બાંધી લીધા હોય તેમ કેટલાક અ ચાલવા લાગ્યા. એ પ્રમાણે ઈદ્રની સેનાએ ક્રોધથી માળી રાજાની સેનામાં ભંગ પાડ્યો. “કેશરીના પંજામાં આવેલ હસ્તી બળવાન હોય તે પણ શું કરી શકે ?”
પછી સુમાળી પ્રમુખ વીરેથી વિટાયેલે રાક્ષસપતિ માળી યુથ સહિત વનહસ્તીની જેમ મેટા સંરંભથી ચડી આવ્યું. એ પરાક્રમી વીરે કરાવડે મેઘની જેમ ગદા મુદ્દગર અને બાણથી ઈદ્રની સેનાને તત્કાળ ઉપદ્રવિત કરી દીધી; એકલે તત્કાળ લોકપાળ અને સેનાપતિઓ સહિત ઈદ્ર ઐરાવતપર આરૂઢ થઈ યુદ્ધ કરવાને નજીક આવ્યો. ઈદ્ર માળી સાથે અને લોકપાળ વિગેરે સુભટો સુમાળી પ્રમુખની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની વચ્ચે પ્રાણને સંશય થાય તેવું યુદ્ધ ચિરકાળ પ્રવર્યું. પ્રાયઃ જયાભિલાષીઓને પ્રાણ તૃણ સમાન હોય છે. દંભ રહિત યુદ્ધ કરતાં ઈ મેઘ જેમ વિદ્યુતવડે ઘોને મારે તેમ વીર્યવાન માળીને વાવડે મારી નાંખ્યો. જ્યારે માળી હણાય ત્યારે રાક્ષસો અને વાનરે ત્રાસ પામી ગયા. પછી સુમાળીનો આશ્રય લઈ તેઓ પાતાળલંકામાં જતા રહ્યા. ઈન્દ્ર કૌશિકાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા વિવાના પુત્ર વૈશ્રમણને લંકાનું રાજ્ય આપ્યું અને પિતે પિતાના પુરમાં પ્રવેશ કર્યો.
પાતાળલંકામાં રહેતા સુમાળીને પ્રીતિમતી નામથી સ્ત્રીથી નમવા નામે એક પુત્ર થયો. યૌવનવય પ્રાપ્ત થતાં એકદા તે વિદ્યા સાધવાને માટે કુસુમોદ્યાનમાં આવ્યા. ત્યાં એકાંતમાં અક્ષમાળા ધારણ કરીને જપ કરતે અને નાસિકાના અગ્ર ભાગમાં દષ્ટિ રાખતા તે ચિત્રમાં આલેખેલે હોય તેમ સ્થિર થયે. રત્નશ્રવા આ પ્રમાણે રહ્યો હતો, તેવામાં કઈ નિર્દોષ અંગવાળી વિદ્યાધરની કુમારી પિતાની આજ્ઞાથી તેને સમીપે આવી અને બોલી કે “માનવસુંદરી નામે મહા વિદ્યા હું તને સિદ્ધ થઈ છું.' આ પ્રમાણે સાંભળી વિદ્યા સિદ્ધ થયેલી જાણ રત્નશ્રવાએ જપમાળા છોડી દીધી. એટલે પિતાની આગળ પેલી વિદ્યાધરકુમારી જોવામાં આવી. રત્નશ્રાએ પૂછયું કે “તુ કોણ છે ? કેમની પુત્રી છે અને શા માટે અહિં આવી છે ?” તે બોલી-“અનેક કૌતુકનાં ગ્રહરૂપ કૌતુકમંગળ નામના નગરમાં વ્યોમબિ દુ નામે એક વિદ્યાધરોને રાજા છે. તેની કૌશિકા નામે એક મોટી પુત્રી છે, જે મારી બહેન થાય છે. તેની સાથે યક્ષપુરને રાજા વિશ્રવા પર છે. તેને શ્રમણ નામે એક નીતિમાન પુત્ર છે, જે હાલ ઈદ્રના શાસનથી લંકાનગરીમાં રાજ્ય કરે છે. હું કૌશિકાની નાની બેન કેકસી નામે છું. મને કેઈ નિમિત્તિયાના કહેવાથી મારા પિતાએ તમને આપી છે. તેથી હું અહીં આવી છું.” પછી સુમાળીપુત્ર રત્નશ્રવા બંધુઓને બેલાવીને ત્યાંજ તેની સાથે પરણ્ય, અને પુષ્પક નામના વિમાનમાં બેસીને તેની સાથે ક્રીડા કરવા લાગે. - એક વખતે કેકસીએ રાત્રિમાં સ્વપ્નાને વિષે હાથીના કુંભસ્થળને ભેદવામાં આસક્ત એ કેશરીસિંહ મુખમાં પ્રવેશ કરે છે. તેણીએ પ્રાત:કાળે તે સ્વપ્નની વાર્તા પિતાના સ્વામીને કહી, એટલે રત્નથવાએ કહ્યું કે, “આ સ્વપ્નથી તારે વિશ્વમાં અદ્વિતીય પરાક્રમી પુત્ર થશે.” સ્વપ્ન પ્રાપ્ત થયા પછી તેણે ચૈત્યપૂજા કરી, અને તે રત્નશવાની પ્રિયાએ મહાસારભૂત ગર્ભને ધારણ કર્યો. તે ગર્ભના સભાવથી કૈકસીની વાણું અત્યંત ક્રૂર થઈ અને સર્વ અંગ શ્રમને જીતે તેવું દઢ થયું. દર્પણ વિદ્યમાન છતાં તેણે પિતાનું મુખ ખગમાં જેવા લાગી. ઈદ્રને પણ શંકા રહિતપણે આજ્ઞા કરવાને ઈચ્છવા લાગી. હેતુ વિના પણ
Page #50
--------------------------------------------------------------------------
________________
૫૭ મુ
તેનુ મુખ હુંકાર શબ્દ કરવા લાગ્યું. ગુરૂજનને પણ તેણે પોતાનુ' મસ્તક નમાવવું' અંધ કર્યું. શત્રુઓના મસ્તક ઉપર ચિરકાળ ચરણ મૂકવાને ઈચ્છવા લાગી. આ પ્રમાણે ગર્ભના પ્રભાવથી તેણે દારૂણ ભાવ ધારણ કરવા માંડયાં. સમય આવતાં શત્રુઓના આસનને કંપાવનારા અને ચૌદ હજાર વર્ષના આયુષ્યને ધારણ કરનારા પુત્રને તેણે જન્મ આપ્યા. સુતિકાની શખ્યામાં ઉછળતા અને અતિ પરાક્રમવાળા તે પુત્ર ચરણકમળને પછાડતા ઊભે થયા; અને પડખે રહેલા કર’ડીઆમાંથી પૂર્વે ભીમે કે લાવેલા નવ માણિકયમય હાર પેાતાના હાથે બહાર કાઢયા. પછી પેાતાની સહજ ચપળતાથી તે બાળકે તે હાર પોતાનાં કઠમાં નાંખ્યા. તે જોઈ કૈકસી પરિવાર સહિત ઘણા વિસ્મય પામી. તેણે રત્નશ્રવાને કહ્યું હે નાથ ! પૂર્વે રાક્ષસેદ્રે તમારા પૂર્વજ મેઘવાહન રાજાને જે હાર આપ્યો હતા, તમારા પૂવ જોએ આજ સુધી દેવતાની જેમ જેની પૂજા કરી હતી, નવ માણિકયથી રચેલા જે હાર કાઇથી પણ ધારણ કરી શકાતા ન હતા અને નિધાનની જેમ એક હજાર નાગકુમારો જેની રક્ષા કરતા હતા, તે હાર તમારા શિશુએ ખે...ચી કાઢીને પોતાના કંઠમાં આરોપણ કર્યા છે.” તે બાળકનું મુખ તે હારના નવ માણિકયમાં પ્રતિબિંબરૂપે સંક્રાંત થયું, તે જોઈને તેજ વખતે રત્નશ્રવાએ તેનુ દશમુખ એવું નામ પાડ્યું, અને કહ્યું કે મેફિઝિર ઉપર ચૈત્યવંદન કરવાને ગયેલા સુમાળીપિતાએ કોઈ મુનિને પૂછ્યું હતુ, ત્યારે ચારજ્ઞાનધારી મુનિએ કહ્યું હતુ કે ‘તમારા પૂજના નવ માણિકયના હાર જે વહન કરશે તે અર્ધ ચક્રી [ પ્રતિવાસુદેવ ] થશે.’
ત્યાર પછી કૈકસીએ ભાનુ' (સૂર્ય )ના સ્વપ્નથી પુત્રને જન્મ આપ્યા, જેનું બીજુ નામ કુંભકર્ણ પણ
સૂચિત ભાનુકણ નામના એવા બીજા થયુ. પછી ચંદ્રના જેવા નખ હો
વાથી ચંદ્રનખા અને લેાકમાં વિખ્યાત સૂર્પણખા નામે એક પુત્રીને કૈકસીએ જન્મ આપ્યા. કેટલાક કાળ ગયા પછી ચદ્રના સ્વપ્નથી સૂચિત વિભીષણ નામના એક ઉત્તમ
પુત્રને જન્મ આપ્યા. કાંઈક અધિક સાળ ધનુષ્ય ઉંચી કાયાવાળા તે ત્રણે સહેાદર ભાઇએ દિવસે દિવસે પ્રથમ વયને ચેાગ્ય એવી ક્રીડાવડે નિયપણે સુખે રમવા લાગ્યા.
阴烧网防安保防線的8&防限既然不限88W必烧烧烤! इत्याचार्यश्री हेमचंद्रविरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते
महाकाव्ये सप्तमे पर्वणि राक्षसवंशवानरवंशोत्पत्तिरावण जन्मवर्णनो
नाम प्रथमः सर्गः
橡膠丸保健健限BV&888W防WWFV网WWW限限
૧ રાક્ષસ નામની વ્યંતરનિકાયના ઈંદ્ર.
Page #51
--------------------------------------------------------------------------
________________
સગ ર જો.
રાવણ દિગ્વિજય.
એક વખતે દશમુખે પોતાના અનુજ અંધુ સાથે આકાશમાં જોયું, તા વિમાનમાં એસીને આવતા સમૃદ્ધિવાન વૈશ્રવણ રાજાને દીઠા; એટલે ' આ કાણુ છે ?' એમ તેણે તેની માતાને પૂછ્યું. કૈકસી બેલી-“ મારી માટી એન કૌશિકાના એ પુત્ર છે, વિશ્રવા નામે વિદ્યાધરના રાજાનેા તે કુમાર છે અને સર્વ વિદ્યાધરાના સ્વામી ઇદ્ર રાજાના એ મુખ્ય સુભટ છે. ઈંદ્રે તારા પિતામહના જ્યેષ્ઠ બધુ માળીને મારીને રાક્ષસદ્વીપ સહિત આપણી લંકાનગરી આ વૈશ્રવણને આપી છે. હે વત્સ ! ત્યારથી લકાપુરી મેળવવાના મનારથ મનમાં રાખીને તારા પિતા અદ્યાપિ અહીં રહેલા છે. ‘સમર્થ શત્રુમાં એમ કરવુ જ યુક્ત છે.' રાક્ષસપતિ ભીમેન્દ્રે શત્રુઓના પ્રતીકારને માટે રાક્ષસવ...શના અંકુરરૂપ આપણા પૂર્વજના પુત્ર મેઘવાહન રાજાને રાક્ષસદ્વીપ, પાતાળલકા અને રાક્ષસીવિદ્યા સહિત લંકાનગરી આપેલી હતી. એ ઘણા કાળથી ચાલી આવતી આપણા વ'શની રાજધાની શત્રુઓએ હરી લેતાં તારા પિતામહ અને તારા પિતા પ્રાણરહિતની જેમ અહી રહેલા છે, અને રક્ષક વગરના ક્ષેત્રમાં સાંઢડાની જેમ તે લંકામાં આપણા શત્રુએ સ્વેચ્છાએ વિચરે છે, તે તારા પિતાને જીવતાં શલ્ય જેવું છે. હે વત્સ ! તે તારા પિતામહના આસન ઉપર અનુજબ સાથે બેઠેલા તને આ મદભાગ્યા ત્યારે જોશે ? અને તારા કારાગ્રહમાં કબજે કરેલા એ લકાના લુટારાને જોઈને હું પુત્રવતીઓમાં શિરામણ કયારે થઈશ ? હે વત્સ ! આકાશપુષ્પની જેવા આવા બ્ય મનોરથ કરતો હું મરૂદેશમાં હંસલીની જેમ પ્રતિક્રિન ક્ષીણ થતી જાઉ છું,”
માતાનાં આવાં વચન સાંભળી ક્રોધથી ભીષણ મુખ કરતા વિભીષણે કહ્યું—“ માતા ! ખેદ કશું નહિ, તમે તમારા પુત્રાનું પરાક્રમ જાણતા નથી. હે દેવી ! આ બલવાન આ દશમુખની આગળ ઇંદ્ર, વશ્રવણ અને ખીજા વિદ્યાધરો કાણુ માત્ર છે ! સુતેલા સિ’હું જેમ ગજેંદ્રની ગર્જનાને સહન કરે, તેમ આજ સુધી અજાણ્યા એવા મારા ભાઈ દશમુખે શત્રુઆના હાથમાં રહેલુ લકાનું રાજ્ય સહન કરેલુ છે. આ દશમુખની વાત તેા મૂકી દો, પણ આ આર્ય કુંભકર્ણે પણ બીજા સુભટોને નિઃશેષ કરવાને સમર્થ છે. વળી હે માતા ! તે કુંભકર્ણની વાત પણ કારે મૂકે, હું પણ તેની આજ્ઞાથી વજ્રના પાતની જેમ અકસ્માત્ શત્રુઓનો સંહાર કરવાને સમર્થ છું.” આ પ્રમાણે સાંભળીને દાંતવડે અધરને ડંસતા રાવણ ખેલ્યા-“હે માતા ! તું વના જેવી કઠિન જણાય છે કે આવુ શલ્ય ચિરકાળ થયાં ધારણ કરે છે. એ ઇંદ્રાદિક વિદ્યાધરાને તા હું એક ખાહુના બળથીજ હણી નાંખુ, તા પછી શસ્રાશસ્ત્રિની વાર્તા તો એક તરફજ રહેા. વસ્તુતાએ તે સઘળાએ મારે મન તૃણુ સમાન છે. જો કે ભુજાના પરાક્રમથી તે શત્રુને જીતવાને હુ' સમ છુ', તથાપિ કુળક માગતે આવેલી વિદ્યાશક્તિ મારે સાધવી જોઈ એ, માટે હે માતા ! હું મારા બંધુઓની સાથે તે નિર્દોષ વિદ્યાને સાધીશ, તેથી આજ્ઞા આપા એટલે હું તેની સિદ્ધિને માટે જાઉં.” આ પ્રમાણે કહી માતાપિતાને નમસ્કાર કરી, તેમણે મસ્તકપર ચુંબન કરેલા
અનુજ
Page #52
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું રાવણ અનુજ બંધુઓની સાથે ભીમ નામના અરણ્યમાં ગયે. જ્યાં સુતેલા સિંહોના નિશ્વાસથી આસપાસનાં વૃક્ષે કંપતાં હતાં, ગર્વિષ્ઠ કેશરીનાં પુંછડાંના પછાડાથી ભૂમિતળ કુટી જતું હતું, ઘણાં ઘુવડ પક્ષીઓના ધુત્કારથી વૃક્ષો અને ગુહાઓ અતિ ભયંકર લાગતી હતી, અને નાચતા ભૂતોના ચરણઘાતથી ગિરિના શિખર પરથી પાષાણ પડતા હતા. દેવતાઓને પણ ભયંકર અને આપત્તિના એક સ્થાનરૂપ એ અરણ્યમાં રાવણે અનુજ બંધુઓની સાથે પ્રવેશ કર્યો. તપસ્વીની જેમ મસ્તક પર જટામુગટને ધારણ કરી, અક્ષસૂત્ર માળા હાથમાં રાખી, નાસિકાના અગ્ર ભાગ ઉપર દૃષ્ટિ કરી, અને વેત વસ્ત્ર પહેરી તે ત્રણે બંધુઓએ બે પહોરમાં સર્વ વાંછિતને આપનારી અષ્ટાક્ષરી વિદ્યાને સાધી લીધી. પછી જેને દશહજાર કેટી જાપ કરવાથી ફલપ્રાપ્તિ થાય છે એ ડશાક્ષર મંત્ર જપવાનો તેઓએ આરંભ કર્યો.
એ સમયે જંબુદ્વીપનો પતિ અનાદત નામે દેવતા અંતઃપુર સહિત ત્યાં ક્રીડા કરવા આવ્યો. તેણે એ ત્રણે જણને મંત્ર સાધતા જોયા. તે યક્ષપતિએ તેમને વિદ્યા સાધવામાં વિન કરવા સારૂ અનુકૂલ ઉપસર્ગ કરવાને માટે પોતાની સ્ત્રીઓને તેની પાસે મોકલી. તે સ્ત્રીઓ તેમને ક્ષોભ કરવાને આવી; પણ તેઓના અતિ સુંદર રૂપથી પોતાના સ્વામીનું શાસન ભૂલી જઈ પોતે જ ક્ષોભ પામી ગઈ. તેઓને નિર્વિકારી, સ્થિર આકૃતિવાળા અને મૌન રહેલા જોઈ ખરા કામદેવના આવેશથી પરવશ થઈને તેઓ કહેવા લાગી—“ અરે ! ધ્યાનમાં જડ થઈ ગયેલા વીરા ! યત્નપૂર્વક અમારી સામે તો જુઓ ! આ દેવીઓ પણ તમને વશ થઈ ગઈ છે, તે એથી બીજી કઈ સિદ્ધિ તમારે જોઈએ છીએ ? હવે વિદ્યાસિદ્ધિને માટે કેમ યત્ન કરો છો ? આ કલેશ કરવાની હવે જરૂર નથી, તમે વિદ્યાથી શું કરવાના છો ? અમે દેવીઓ જ તમને સિદ્ધ થઈ ચુકી છીએ. માટે ત્રણ જગતના રમણીય રમણીય પ્રદેશમાં જઈ દેવ સમાન એવા તમે વેચ્છાએ અમારી સાથે યથારૂચિ ક્રીડા કરો.” આવી રીતે તેઓએ કામનાથી કહ્યું, પરંતુ ઘણું બૈર્યવાન હોવાથી તેઓ ડગ્યા નહિ, એટલે તે યક્ષિણીઓ વિલખી થઈ ગઈ. કેમકે “એક હાથે તાળી પડતી નથી. તે સમયે જંબુદ્વીપપતિ યક્ષે પિતે ત્યાં આવીને કહ્યું-“ અરે મુગ્ધ પુરૂષ! તમે આવું કાષ્ટચેષ્ટિત કેમ આરંભ્ય છે ? હું ધારું છું કે કોઈ દુરામાં અનાપ્ત પાંખડીએ અકાળ મૃત્યુને માટે તમને આ પાખંડ શિક્ષા આપી લાગે માટે હવે આ ધ્યાનનો દરા ગ્રહ છોડીને ચાલ્યા જાઓ; અથવા માગે, હું પણ કપાળ થઈને તમને વાંછિત આપીશ.” આ પ્રમાણે કહ્યા છતાં પણ જ્યારે તેઓ મૌન રહ્યા, ત્યારે તે યક્ષ કોધ કરીને બોલ્યો - અરે મૂઢ ! મારા જેવા પ્રત્યક્ષ દેવને છોડી તમે બીજાનું
ધ્યાન કેમ કરો છો ?” આવી રીતે ક્રૂર વાણી બોલતા યક્ષે તેમને ક્ષોભ કરવાને માટે પિતાના વાનમંતરર સેવકોને ભ્રકુટીની સંજ્ઞાથી આજ્ઞા કરી. તત્કાલ કિલકિલ શબ્દ કરતા
અને બહુ રૂપને ધારણ કરતા તે સેવકો પર્વતના શિખરે ઉપાડી ઉપાડીને તેમની આગળ નાંખવા લાગ્યા કેઈ સર્પ થઈ ચંદનનાં વૃક્ષની જેમ તેમની ફરતા વીંટાવા લાગ્યા, કોઈ સિંહ થઈ તેમની આગળ દારૂણ શબ્દ કરવા લાગ્યા, અને કાઈ રીબ, ભલલ, ન્હા૨, વ્યાધ્ર અને બિડાળ વિગેરેનાં રૂપ લઈ તેમને હીવરાવવા લાગ્યા; તથાપિ તેઓ જરાપણ ક્ષોભ પામ્યા નહિ. પછી તેઓએ કૈકસી. રત્નશ્રવા અને સૂર્પણખાનાં રૂપ વિકુવી તેમને બાંધી તેઓની આગળ નાંખ્યા. તે માયામય રત્નશ્રવા વિગેરે નેત્રમાં અશ્રુ લાવી કરૂણ સ્વરે આ
૧. જેનું વચન પ્રમાણ ન થાય તેવા અપ્રમાણિક. ૨, વ્યંતર જાતિના દેવ.
Page #53
--------------------------------------------------------------------------
________________
સગર જે પ્રમાણે આજંદ કરવા લાગ્યા-હે વત્સ ! તીર્થંચોને જેમ લુબ્ધક હણે તેમ આ નિર્દય પુરૂષે તમારા જેવાં અને મારે છે, માટે હે વત્સ દશમુખ ! તું ઊભું થા, તારા જે એકાંતભક્ત પુત્ર અમારી ઉપેક્ષા કેમ કરે છે ? હે પુત્ર ! તું બાલક હતો ત્યારે તે પોતાની મેળે કંઠમાં મહાન હાર પહેર્યો હતો, તે તારૂં બાહુબળ અને અહંકાર અત્યારે કયાં ગયાં ? રે ભકણ ! તુ પણ અમારાં વચનોને કેમ સાંભળતો નથી ? અને ઉદાસીનની જેમ અમારી દીન થઈ ગયેલાની આવી ઉપેક્ષા કેમ કરે છે? રે પુત્ર વિભીષણ ! એક ક્ષણવાર પણ તું ભક્તિવિમુખ થતો નહતો, પણ અત્યારે દુષ્ટ દૈવે તને ફેરવી નાંખે હોય તેમ કેમ જણાય છે ?” આવી રીતે તેમણે વિલાપ કર્યો, તથાપિ તેઓ જ્યારે જરા પણ સમાધિથી ચલિત થયા નહિ, ત્યારે પછી યક્ષ કંકોએ તેમનાં મસ્તકો તેમની આગળ છેદી નાંખ્યાં. આવું તેમની આગળ થતું દારૂણ કર્મ પણ જાણે જોતાંજ ન હોય તેમ ધ્યાનને આધીન ચિત્ત કરીને રહેલા તેઓ જરાપણ ક્ષોભ પામ્યા નહિ. પછી તેમણે માયા રચીને કુંભકર્ણ અને વિભીષણનાં મસ્તક રાવણની આગળ પાડ્યાં અને રાવણનું મસ્તક તે બંનેની આગળ પાડયું. તે જોઈને ક્રોધ ઉત્પન્ન થવાથી કુંભકર્ણ અને વિભીષણ જરા #ભ પામી ગયા; પરંતુ તેનું કારણ માત્ર ગુરૂભક્તિ હતી, કાંઈ તેમનું અલ્પ સત્વ નહોતું. પરમાર્થને જાણનારે રાવણ તો તે અનર્થને માટે કાંઇ પણ ચિંતવન નહિ કરતો વિશેષ ધ્યાનનિષ્ઠ થઈ પર્વતની જેમ નિશ્ચળ રહ્યો. તે સમયે આકાશમાં “સાધુ, સાધુ” એવી દેવતાઓની વાણી થઈ. તેથી ચક્તિ થઈને યક્ષસેવકો તત્કાળ ત્યાંથી નાસી ગયા; અને તેજ વખતે “ અમે સર્વે તમારે વશ છીએ' એમ ઊંચે સ્વરે બોલતી એક હજાર વિદ્યાઓ આકાશને પ્રકાશિત કરતી રાવણની પાસે આવીને ઊભી રહી.
પ્રજ્ઞપ્તિ, રોહિણી, ગૌરી, ગાંધારી, નભસિંચારિણી, કામદાયિની, કામગામિની, અણિમા, લધિમા, અક્ષેત્યા, મનઃસ્તંભનકારિણી, સુવિધાના, તરૂપા, દહની, વિપુલોદરી, શુભપ્રહા, રજરૂપા, દિનરાત્રિવિધાયિની, વજોદરી, સમાકૃષ્ટિ, અદર્શની, અજરામરા, અનલિસ્તંભની, તેયસ્તંભની, ગિરિદારણી, અવલંકિની, વનિ, ઘેરા, વીરા, ભુજંગિની, વારિણી, ભુવના, અવધ્યા, દારૂણી, મદનાશની, ભાસ્કરી, રૂપસંપન્ના, રોશની, વિજયા, જયા, વદ્ધની, મોચની, વારાહી, કુટિલાકૃતિ, ચિત્તોદ્દભવકરી, શાંતિ, કૌબેરી, વશકારિણી, યોગેશ્વરી, બલેત્સાહી, ચંડા, ભીતિ, પ્રઘર્ષિણી, દુર્નિવારા, જગત્કંપકારિણી અને ભાનુમાલિની, ઈત્યાદિક મહાવિદ્યાઓ પૂર્વે કરેલાં સુકૃતવડે મહાત્મા રાવણને થોડા દિવસમાં સિદ્ધ થઈ. સંવૃદ્ધિ, જો ભણી, સર્વાહારિણી, વ્યોમગામિની અને ઈંદ્રાણી-એ પાંચ વિદ્યાએ કુંભકર્ણને સાધ્ય થઈસિદ્ધાર્થા, શત્રુદમની, નિર્ચાઘાતા અને આકાશગામિની-એ ચાર વિદ્યાઓ વિભીષણને સાધ્ય થઈ. જંબુદ્વીપના પતિ અનાદદેવે આવી રાવણને ખમાવ્યો. “મોટા પુરૂષોના અપરાધમાં તેમને પ્રણિપાત કર, તેજ તેને મુખ્ય ઉપાય છે.” પ્રથમ કરેલાં વિલનનું પ્રાયશ્ચિત કરવાને ઈચ્છતા હોય તેમ તે બુદ્ધિવાન યક્ષે રાવણને માટે સ્વયપ્રભ નામે નગર ત્યાં રચાવ્યું. તેઓને થયેલી વિદ્યાસિદ્ધિના ખબર સાંભળી તેમનાં માતપિતા, બેન અને બંધુવર્ગ ત્યાં આવ્યું. તેઓએ તેમને સત્કાર કર્યો. માતપિતાની દષ્ટિમાં અમૃતવૃષ્ટિ અને બંધુવંગમાં ઉત્સવ ઉત્પન્ન કરતા તે ત્રણે ભાઈઓ ત્યાં સુખે રહેવા લાગ્યા. પછી રાવણે છ ઉપવાસ કરીને દિશાઓને સાધવામાં ઉપયોગી ચંદ્રહાસ નામનું શ્રેષ્ઠ ખગ સાધ્યું.
તે સમયમાં શૈતાઢથગિરિ ઉપર દક્ષિણ શ્રેણીના આભૂષણભૂત સુરસંગીત નામના નગરમાં મય નામે વિદ્યાધરને રાજા હતા. તેને હેમવતી નામે ગુણોના ધામરૂપ એક સ્ત્રી હતી.
Page #54
--------------------------------------------------------------------------
________________
11
પર્વ ૭ મું તેની કક્ષિથી મંદોદરી નામે એક દહિતા થઈ હતી. તે યૌવનવતી થતાં તેને પિતા મય વિદ્યાધર તેનાં વરને માટે વિદ્યાધરકુમારોના ગુણગુણને વિચાર કરવા લાગ્યા. જ્યારે તેમાં કઈ ગ્ય વર તેના જોવામાં આવ્યું નહિ, ત્યારે તે તેની ચિંતામાં મગ્ન થઈ ગયે. તેવામાં તેના મંત્રીએ કહ્યું “સ્વામી ! ખેદ કરે નહિ, બલવાન અને રૂપવાન એ રત્નથવાને પુત્ર દશાનન તેને ગ્ય વર છે. પર્વતેમાં મેરૂની જેમ સહસ્ત્ર વિદ્યાને સિદ્ધ કરનાર અને દેવતાઓથી પણ અકંપિત એ રાવણની સદશ વિદ્યાધરોમાં કોઈપણ રાજકુમાર નથી.” તે સાંભળી તારી વાત બરાબર છે એવું કહી હર્ષિત થઈને બાંધવ, રૌન્ય અને અંત:પુરના પરિવાર સાથે મદદરીને પણ લઇ, પ્રથમથી પોતાના આવવાના ખબર પુત્રી રાવણને આપવા માટે મય વિદ્યાધર સ્વયંપ્રભ નગરે આવ્યા. ત્યાં સુમાળી વગેરે જે ગોત્રવૃદ્ધ મહાશયે હતા તેઓ રાવણ ને મંદોદરીને સંબંધ કરવાને કબુલ થયા. પછી શુભ દિવસે સુમાળી અને મય વિગેરેએ તેમને વિવાહ કરાવ્યું. વિવાહોત્સવ કરીને મય વિગેરે સર્વ પિતાને નગરે ગયા. રાવણ એ સુંદર રમણીની સાથે ચિરકાળ ક્રીડા કરવા લાગ્યા.
એક વખતે રાવણ પડખે લટકતા મેઘમંડલથી જાણે પાંખેવાળે હોય તેવા મેઘરવ નામના પર્વત ઉપર ક્રીડા કરવાને ગયે. ત્યાં ક્ષીરસાગરમાં અપ્સરાની જેમ એક સરેવરમાં સ્નાન કરતી છ હજાર ખેચરકન્યાઓ તેના જોવામાં આવી. તે વખતે પદ્મિનીઓ જેમ સૂર્યને જુએ તેમ નેત્રકમળને પ્રફુલિત કરતી તેઓ પોતાને સ્વામી કરવાની ઈચ્છાએ રાવણને અનુરાગથી જોવા લાગી. સ્વ૯૫ સમયમાં કામથી અતિ પીડિત થતાં તેઓ લજજા છેડી ‘તમે અમારા પતિ થાઓ એમ સ્વતઃ રાવણને પ્રાર્થના કરવા લાગી. તેઓમાં સર્વશ્રી અને સુરસુંદરની પુત્રી પદ્માવતી, મનોવેગા અને બુધની દુહિતા અશકલતા તથા કનક અને સંધ્યાની પુત્રી વિદ્યાપ્રભા મુખ્ય હતી. તેમને તથા તે સિવાય બીજી પણ જગપ્રખ્યાત વંશમાં ઉત્પન્ન થયેલી તે સર્વ સરાગી કન્યાઓને રાગી રાવણ તેજ વખત ગાંધર્વ પરણ્યા. તે કન્યાઓને રક્ષકપુરૂષો એ જઈને તેમના પિતાને જણાવ્યું કે ‘તમારી કન્યાએને પરણી લઈને કેઈક ચાલ્યા જાય છે. તે સાંભળી અમરસુંદર નામે વિદ્યાધરને ઈદ્ર તે કન્યાઓના પિતાઓની સાથે ક્રોધ પામીને રાવણને મારવાની ઈચ્છાથી તેની પછવાડે દેડડ્યો. તેને આવતો જોઈ તે સર્વ નવોઢા કન્યાઓએ રાવણને કહ્યું કે-“સ્વામી ! વિમાનને ત્વરાથી ચલાવે, વિલંબ કરે નહીં; કેમકે આ અમરસુંદર વિદ્યાધરનો ઈદ્ર એટલે પણ અજણ્ય છે, તે કનક અને બુધ વિગેરેના પરિવારથી પરવાર્યો સતો આવે છે ત્યારે તો શી વાત કરવી !'? તેમની આવી વાણી સાંભળી રાવણ હસીને બોલ્યા- અરે સુંદરીઓ ! સર્પોની સાથે ગરૂડની જેમ તેઓની સાથે મારું યુદ્ધ જુઓ.” આ પ્રમાણે રાવણ કહેતે હતો, તેટલામાં તે મહાગિરિપર મેઘની જેમ તે વિદ્યાધરે શસ્ત્રથી દુદન કરતા તેની પાસે આવી પહોંચ્યા. વીર્યથી દારૂણ એવા રાવણે અવડે અસ્ત્રોને ખંડિત કરી તેમને નહીં મારવાની ઈચ્છાથી પ્રસ્થાપન નામના અસ્ત્રવડે મોહિત કરી દીધા, અને નાગપાશવડે તેમને પશુની જેમ બાંધી લીધા. પછી જ્યારે સર્વ પ્રિયાઓએ પિતૃભિક્ષા માગી, ત્યારે રાવણે તેમને છોડી મૂક્યા; એટલે તેઓ પોતપોતાના નગરમાં ચાલ્યા ગયા, અને હર્ષ પામેલા
કે જેને અર્ઘ આપતા હતા એ રાવણ તે બાળાઓની સાથે સ્વયંપ્રભ નગરમાં આવ્યું. - કુંભપુરના રાજા મહેદરની સુરૂપનયના પત્નીના ઉદરથી ઉત્પન્ન થયેલી વિદ્યુતની માળા જેવી કાંતિવાળી અને પૂર્ણ કુંભના જેવા સ્તનવાળી તડિમાળા નામે એક યૌવનવતી પુત્રીને
Page #55
--------------------------------------------------------------------------
________________
સગે રને
કુંભકર્ણ પર, અને વૈતાઢવગિરિની દક્ષિણ શ્રેણીમાં જ્યોતિષપુરના રાજા વીરની નંદવતી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી પંકજની શોભાને ચેરનાર દષ્ટિવાળી અને દેવાંગના જેવી પંકજશ્રી નામની કન્યા સાથે વિભીષણ પર. રાવણની સ્ત્રી મંદરીએ ચંદ્રના જેવા તેજસ્વી અને અદ્દભુત પરાક્રમી ઈદ્રજીત નામના એક પુત્રને જન્મ આપ્યો. કેટલાક કાળ ગયા પછી મેઘની જેમ નેત્રને આનંદ આપનાર મેઘવાહન નામના એક બીજા પુત્રને જન્મ આપ્યો.
કુંભકર્ણ અને વિભીષણ પિતાનું વૈર યાદ કરી વૈશ્રવણે આશ્રિત કરેલી લકને સદા ઉપદ્રવ કરવા લાગ્યા; તેથી એક વખતે બૈશ્રવણે દૂત મોકલી સુમાળીને કહેવરાવ્યું કે “રાવણના અનુજ બંધુ અને તમારા લઘુ પુત્ર કુંભકર્ણ અને વિભીષણને શિખામણ દઈને વારે. એ બંને વીમાની અને દુર્મદ બાળકે પાતાળલંકામાં રહેવાથી કુવાના દેડકાની જેમ પોતાની અને બીજાની શક્તિને જાણતા નથી. તેઓ મત્ત થઈ વિજય મેળવવાની ઈચ્છાએ છળ કરી મારી નગરીને ઉપદ્રવ કર્યા કરે છે, પણ ચિરકાળ મેં તેમની ઉપેક્ષા કરી છે. તે ક્ષુદ્ર ! જે તું તેમને સમજાવીશ નહીં તે તારી સાથે તેમને માળીને માર્ગે મોકલી દઈશ, તું તે અમારૂં બળ જાણે છે.” આવાં તૂતનાં વચન સાંભળી મહામનસ્વી રાવણ ક્રોધથી બોલ્યો“અરે ! એ વૈશ્રવણ કોણ છે? જે બીજાને કર આપનારે છે અને બીજાના શાસનથી જે લંકા પર શાસન ચલાવે છે, તે છતાં આવું પિતે બોલતાં કેમ લજવાતો નથી ? અહા કેવી મોટી ધીઠતા ! તું દૂત છે માટે તેને મારતા નથી, તેથી તું અહીંથી ચાલ્યો જા.” આ પ્રમાણે રાવણના કહેવાથી તે દ્વતે તત્કાળ વૈશ્રવણ પાસે જઈને તે બધું વૃત્તાંત કહ્યું. દૂતના ગયા પછી તેની પાછળ તરતજ રાવણ પોતાના સહદને અને સૈન્યને લઈ મોટા ક્રોધથી લંકા સમીપે આવે. આગળ મોકલેલા દૂતે તેને ખબર આપ્યા, એટલે વૈશ્રવણ યુદ્ધ કરવાને માટે મેટી સેના લઈને લંકાપુરીની બહાર નીકળે. ડા વખતમાં અનિવારિત પ્રસરતો પવન જેમ વનભૂમિને ભંગ કરે તેમ રાવણે તેની સેનાને ભંગ કરી નાંખે.
જ્યારે રાવણે તેની સેનાને ભંગ કર્યો ત્યારે પિતાનો ભંગ થયેલ માનનારા વૈશ્રવણને ક્રોધાગ્નિ બુઝાઈ ગયે; અને તે વિચાર કરવા લાગ્યા કે “કમળ છેડાતાં સરોવરની જેમ, દંતભગ થતાં દેતીની જેમ, શાખાછેદ થતા વૃક્ષની જેમ, મણિરહિત અલકારની જેમ,
નારહિત ચંદ્રની જેમ અને નિર્જળ થયેલા મેઘની જેમ શત્રઓએ માનભંગ કરેલા માની પુરૂષની સ્થિતિને ધિક્કાર છે ! પરંતુ તે પુરૂષ જે મુક્તિને માટે યત્ન કરે તો જરૂર વાસ્તવ સ્થાનને પામે છે. “થે ડું છોડી દઈ તેના બદલામાં બહુની ઈચ્છા કરનાર પુરૂષ લજજાનું સ્થાન થતું નથી. માટે અનેક અનર્થને આપનારા આ રાજ્યની મારે જરૂર નથી, હવે હું તે મોક્ષમંદિરના દ્વારરૂપ દીક્ષા ગ્રહણ કરીશ. આ કુંભકર્ણ અને વિભીષણ છે કે મારા અપકારી થયેલા હતા, પણ તે કારણે આવા માર્ગનું દર્શન થવાથી તેઓ મારા ઉપકારી થયા છે. આગળ પણ મારી માસીને પુત્ર હોવાથી રાવણુ મારે બંધુ છે અને અત્યારે કર્મથી પણ બંધ છે; કારણ કે તેના તરફથી આ ઉપકમ થયા વગર મારી આવી બુદ્ધિ થાત નહિ.” આ વિચાર કરી શૈશ્રવણે શસ્ત્રાદિક છોડી, તત્ત્વનિષ્ટ થઈ પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. એ ખબર જાણી રાવણે તેમની પાસે આવી નમસ્કાર કરી અંજલિ જોડીને કહ્યું કે “તમે મારા જયેષ્ઠ બંધુ છે, માટે આ અનુજના અપરાધને ક્ષમા કરે. હે બાંધવા. તમે નિઃશંક થઈ આ લંકામાં રાજ્ય કરે. અમે અહીંથી બીજે જઈશું. કારણ કે પૃથ્વી ઘણી વિશાળ છે. આ પ્રમાણે રાવણે કહ્યું, તથાપિ તેજ ભવમાં મોક્ષે જનાર તે મહાત્મા શૈશ્રવણુ પ્રતિમા ધરી રહ્યા હતા તેથી કાંઈ પણ બોલ્યા નહિ. વૈશ્રવણને નિઃસ્પૃહ જાણી
Page #56
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૩
રાવણે તેમને ખમાવી પ્રણામ કરીને લંકાપુરી અને પુષ્પક વિમાન ગ્રહણ કર્યું. પછી વિજયલક્ષમીરૂપ લતામાં પુષ્પ જેવા તે પુષ્પક વિમાનમાં બેસી રાવણ અહંત પ્રતિમાને વાંદવા માટે સમેતગિરિ પર ગયે. ત્યાં પ્રતિમાને વંદના કરીને નીચે ઉતરતાં રાવણે સેનાના કલકલ શબ્દની સાથે એક વનને હાથીની ગર્જના સાંભળી. તે સમયે પ્રહસ્ત નામના એક પ્રતિહારે આવી રાવણને કહ્યું કે દેવ ! આ હસ્તિરત્ન આપનું વાહન થવાને ગ્ય છે. પછી જેના દાંત પહોળા અને ઊંચા છે, નેત્ર મધુ પિંગલ વર્ણન છે, કુંભસ્થળ શિખર જેવું ઉન્નત છે, મદને ઝરનારી નદીનો જે ગિરિ છે અને જે સાત હાથ ઊંચે ને નવ હાથ લાંબા છે એવા તે વનરાજેદ્રને ક્રીડામાત્રમાં વશ કરી રાવણ તેની ઉપર આરૂઢ થયે. તેના ઉપર બેસવાથી ઐરાવત ઉપર બેઠેલા ઇદ્રના જેવી શેભાને અનુસરતા રાવણે તે હસ્તીનું ભુવનાલંકાર એવું નામ પાડ્યું, અને તેને ગજણિમાં બાંધી રાવણે તે રાત્રિ ત્યાંજ નિગમન કરી.
પ્રાતઃકાળે પરિવાર સાથે રાવણ સભામાં આવીને બેઠે, તેવામાં ઘા વાગવાથી જજ૨ થઈ ગયેલે પવનવેગ નામે વિદ્યાધર પ્રતિહારની પાસે આજ્ઞા મંગાવી સભામાં આવી પ્રણામ કરીને બે -“હે દેવ ! કિષ્કિધિરાજાના પુત્ર સૂર્યરજા અને રૂક્ષરજા પાતાળલંકામાંથી કિષ્કિધા નગરીએ ગયા હતા. ત્યાં યમની જેવા ભયંકર અને પ્રાણનો સંશય કરે તેવા યમરાજાની સાથે તેમને મોટું યુદ્ધ થયું. ચિરકાળ યુદ્ધ કરી છેવટે યમરાજાએ તે બંનેને ચેરની જેમ બાંધી લઈને પિતાના કારાગ્રહમાં નાંખ્યા છે, ત્યાં યમરાજા વૈતરણી સહિત નરકાવાસ બનાવી તે બંનેને પરિવાર સાથે છેદનભેદન વિગેરેનાં દુઃખ આપે છે. હે અલંઘનીય આજ્ઞાવાળા દશમુખ ! તેઓ તમારા ક્રમે આવેલા સેવકો છે માટે તેમને છોડાવો, કેમકે તેમને પરાભવ તે તમારે પરાભવજ છે.” તે સાંભળી રાવણ બે -“તમે કહે છે તે નિઃશંક એમજ છે. “આશ્રયના દુબળપણથીજ આશ્રિતને પરાભવ થાય છે.” તે દુર્બદ્ધિએ પરોક્ષ રીતે મારા સેવકોને બાંધ્યા છે અને કારાગ્રહમાં નાંખ્યા છે, તેનું ફળ હું તેને સત્વર આપીશ.” આ પ્રમાણે કહી અનેક પ્રકારની ઈચ્છાવાળો અને ઉગ્ર ભુજવીર્યને ધારણ કરનારે રાવણ સૈન્ય સહિત યમ દિકપાલે પાળેલી કિષ્કિધાપુરીએ આવ્યું. ત્યાં ત્રપુપાન, શિલાસ્ફાલન અને પશુ છેદ વિગેરે મહા દુઃખેવાળાં સાત દારૂણ નરકે રાવણના જોવામાં આવ્યાં. તેમાં પોતાના સેવકોને કલેશ પામતા જોઈ સર્વેને ગરૂડ ત્રાસ પમાડે તેમ રાવણે રોષ કરી તેના રક્ષક તરીકે રહેલા પરમાધાર્મિક ને ત્રાસ પમાડે. પછી તે કલ્પિત નરકમાં રહેલા પિતાના સેવકને અને બીજાઓને પણ સર્વને તેમાંથી છોડાવ્યા. મેટા પુરૂષોનું આગમન કેના કલેશને છેદ નથી કરતું ? પછી ક્ષણમાં તે નરકના રક્ષકે કુંફાડા મારતા અને ઊંચા હાથ કરતા યમરાજા પાસે ગયા અને સર્વ સમાચાર તેને કહ્યા. તે સાંભળી યુદ્ધરૂપ નાટકને સૂત્રધાર યમરાજા બીજે યમ હોય તેમ ક્રોધથી રક્ત નેત્ર કરતો યુદ્ધ કરવાને નગરીથી બહાર નીકળ્યો. સૈનિક સૈનિકોની સાથે, સેનાપતિઓ સેનાપતિઓની સાથે અને ક્રોધી યમરાજ ક્રોધી રાવણની સાથે એમ પરસ્પર યુદ્ધ ચાલ્યું. ઘણીવાર સુધી બાણાબાણી યુદ્ધ કર્યા પછી ઉન્મત્ત હસ્તી ગુંડાદંડને ઊંચે કરીને જેમ દેડે, તેમ યમરાજા દારૂણ દંડ લઈને વેગથી રાવણ ઉપર દેડક્યો. શત્રુઓને
૧ નરકની કલ્પના કરીને ગુન્હેગારોને તપાવેલું સીસુ પાવું, પથરની શિલા સાથે પછાડવા, ફરશીવડે છેદન કરવા વિગેરે દુ:ખ. ૨ નરકમાં પરમાધામ દુ:ખ આપે છે તેમ અહીં પણ તે નામ આપેલું.
Page #57
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨ જે
નપુંસકની જેવા ગણનારા રાવણે સુરપ્ર બાણવડે કમળની જેમ તે દંડના ચૂરેચૂરા કરી નાંખ્યા. ફરીવાર યમરાજે રાવણને બાણથી ઢાંકી દીધે, એટલે રાવણે સર્વ ગુણને જેમ લભ નિવારે તેમ તે સર્વ બાણોને નિવારણ કરી નાંખ્યાં. પછી એક સાથે ઘણું બાણોને વર્ષાવતા રાવણે બળને નાશ કરનાર જરાની જેમ યમરાજને જર્જર કરી દીધે; એટલે યમરાજ સંગ્રામમાંથી નાસીને વેગવડે રથનુપુરના રાજા ઈંદ્ર વિદ્યાધરને શરણે ગયે. ઈદ્રરાજને નમી અંજલિ જોડીને તે બેલ્યો કે-“હે પ્રભુ! મારા યમપણાને હવે હું જળાંજલિ આપું છું. હે નાથ ! રોષથી કે તેષથી હવે હું યમપણું કરીશ નહિ, કારણ કે અત્યારે યમના યમ જે રાવણ ઉકેલે છે. તેણે નરકને રક્ષકોને નસાડી સર્વ નારકને છોડાવી દીધા છે; અને તેની પાસે ક્ષાત્રવ્રતરૂપ ધન છે, તેથી જ તેણે મને રણમાંથી જીવતે મૂકે છે, તેણે વિશ્રવણને જીતીને લંકાનું રાજ્ય અને તેનું પુષ્પક વિમાન કબજે કર્યું છે, અને સુરસુંદર જેવા વીર વિદ્યાધરને પણ જીતી લીધું છે.” યમરાજનાં આવાં વચન સાંભળી ઈદ્ર વિદ્યાધર ક્રોધ પામ્ય અને યુદ્ધ કરવા તૈયાર થયે; પણ બલવાનની સાથે યુદ્ધ કરવામાં ભીરૂ એવા કુલમંત્રીઓ એ અનેક ઉપાયોથી સમજાવીને તેને અટકાવ્યું. પછી તેણે યમરાજને સુરસંગીત નામનું નગર આપ્યું અને પિતે રથનુપુર નગરમાં રહીને પૂર્વવત્ વિલાસ કરવા લાગ્યા.
અહીં પૂર્ણ પરાક્રમી રાવણ આદિત્યરજાને કિષ્કિધાપુરી અને ઋક્ષરજાને ઋક્ષપુર આપી દેવતાઓની જેમ બાંધવે અને નગરજનેથી સ્તવા લંકા નગરીમાં ગયે. અમરાવતીમાં ઈદ્રની જેમ લંકામાં રહીને રાવણે પોતાના પિતામહનું રાજ્ય ચલાવવા માંડ્યું.
વાનરોના રાજા આદિત્યરજાને ઈંદુમાલિની નામની રાણીથી વાળી નામે એક મહા બલવાન પુત્ર થયે. બાહુબલમાં ઉગ્ર એ વાળી નિત્ય સમુદ્રાંત જંબૂદ્વીપની પ્રદક્ષિણા કરીને સર્વ રૌની વંદના કરતે હતે. આદિત્યરજાને સુગ્રીવ નામે બીજે પુત્ર થયે અને શ્રીપ્રભા નામે તેનાથી નાની પુત્રી થઈ. ઋક્ષરજાને હરિકાંતા નામની સ્ત્રીથી નલ અને નીલ નામના બે જગપ્રખ્યાત પુત્ર થયા. રાજા આદિત્યરજા પિતાના મહા બલવાન પુત્ર વાળીને રાજ્ય આપી પિતે દીક્ષા લઈ તપ કરીને મોક્ષે ગયા. વાળીએ સમ્યગ્દષ્ટિ, ન્યાયી, દયાળુ અને મહાપરાક્રમી એવા પિતાની જેવા પિતાના લઘુ બંધુ સુગ્રીવને યૌવરાજ્યપદે સ્થાપન કર્યો. એક વખતે રાવણ અંત:પુર સહિત હાથી ઉપર બેસીને રમૈત્યવંદન કરવા માટે મેરગિરિ ઉપર ગયે હતે; તેવે વખતે મેઘપ્રભના પુત્ર ખર નામના એક ખેચરે લંકામાં સૂર્પણખાને જોઈ. જોતાંજ પિતે અનુરાગી થઈ એ સાનુરાગી કન્યાનું હરણ કર્યું, અને ત્યાંથી પાતાળલકામાં ગયે. ત્યાં રહેલા આદિત્ય રજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મૂકીને પિતે તે નગરી કબજે કરી લીધી. ક્ષણવાર પછી મેરૂ ઉપરથી રાવણ લંકામાં આવ્યું ત્યાં તેણે ચંદ્રનખ (સૂર્પણખા)ના હરણના ખબર સાંભળ્યા, તેથી તત્કાળ ગુસ્સે થયો અને હાથીના શિકાર ઉપર કેસરીસિંહ દડે તેમ તે ખર વિદ્યાધરને ઘાત કરવાનું ચાલ્યું. તે વખતે મંદરીએ ત્યાં આવી રાવણને કહ્યું-“હે માનદ ! આ અનુચિત સમારંભ કેમ કરે છે? જરા વિચાર કરો. કેમકે કન્યા તે અવશ્ય કેઈને આપવી જ પડત, તે તે કન્યાજ કદી વેચ્છાએ કઈ તેના મનગમતા કુલીન વરને વરે તો તેમાં બેટું શું છે ? તે તે ઊલટું સારૂં ગણાય. એ દૂષણને પુત્ર ખરવિદ્યાધર સૂર્પણખાને યોગ્ય વર છે, અને તે તમારો એક નિર્દોષ અને પરાક્રમી સુભટ થઈ પડે તે છે માટે પ્રધાનપુરૂષોને એકલી તેની સાથે તેનો વિવાહ કરે અને તેને પાતાળલકાનું રાજ્ય સેપી તેના ઉપર પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે
Page #58
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું બંને અનુજ બંધુઓએ પણ રાવણને કહ્યું. એટલે મય અને મારીચ નામના બે રાક્ષસ અનુચરોને મોકલી સૂર્પણખાને ખર સાથે પરણાવી દીધી. પછી ખરવિદ્યાધર પાતાળલંકામાં રહી રાવણની આજ્ઞા પાળતો સતો ચંદ્રણખાની સાથે નિર્વિને ભોગ ભોગવવા લાગ્યો. તેણે ચંદ્રોદરને કાઢી મૂકયો હતો તે કાળગે મૃત્યુ પામે તે વખતે તેની અનુરાધા નામે પત્ની ગર્ભિણી હતી તે નાસીને વનમાં જતી રહી. તેણે વનમાં સિંહણ જેમ સિંહને જન્મ આપે તેમ નીતિ પ્રમુખ ગુણના પાત્ર વિરાધ નામના પુત્રને જન્મ આપે. યૌવનવય પ્રાપ્ત થતાં તે વિરાધ સર્વ કળાસાગરના પારને પામી ગયે, પછી એ મહાભુજ અખલિત વેગે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો
એ અરસામાં રાવણે પોતાની રાજસભામાં કથાપ્રસંગે ‘વાનરેશ્વર વાળી ઘણો પ્રૌઢ પ્રતાપી અને બળવાન છે.” એવું સાંભળ્યું. તેથી તરતજ સૂર્યની જેમ બીજાના પ્રતાપને નહિ સહન કરનારા રાવણે એક હૂતને શિક્ષા આપી વાળીની પાસે મોકલ્યો. તેણે આવી વાળીને નમસ્કાર કરી ધીર વચને કહ્યું-“હું રાવણને દૂત છું, તેથી તેને કહેવરાવેલો એક સંદેશ સાંભળે-તમારા પૂર્વજ શ્રીકંઠ શત્રુઓથી પરાભવ પામી અમારા શરણ્ય એવા પૂર્વજ કીન્નિધવળને શરણે આવ્યા હતા. પિતાના શ્વસુરપક્ષના જાણી તેમનું શત્રુઓથી રક્ષણ કરી તેમના વિયેગથી કાયર થઈ આ વાનરદ્વીપમાં જ તેમને રાખ્યા હતા. ત્યારથી આપણે પરસ્પર સ્વામી સેવકને સંબંધ થયેલે છે, અને એ પ્રમાણે આપણે બંને પક્ષમાં ઘણું રાજાઓ થઈ ગયા છે. એજ અનુક્રમે સત્તરમાં તમારા પિતામહ કિકિંધિ રાજા થયા. તે વખતે સુકેશ નામે મારા પ્રપિતામહ થયા હતા. તેઓની વચ્ચે પણ તેવી રીતનો જ સંબંધ ચાલ્યો હતો. તે પછી અઢારમાં સૂર્ય રજા નામે તમારા પિતા થયા; જેઓ યમરાજાને ત્યાં બંદીખાને પડ્યા હતા તેમાંથી મેં જ છોડાવેલા છે તે સર્વ જન જાણે છે, અને પાછા તેમને મેં કિકિંધા નગરીના રાજ્ય ઉપર બેસાર્યા તે પણ પ્રખ્યાત છે. અધુના તેમના વાળી નામે તમે પુત્ર થયા છે તે આપણા પૂર્વથી ચાલ્યા આવતા સ્વામી સેવકના સંબંધવત્ તમે અમારી સેવા કરે.” દ્વતનાં આવાં વચન સાંભળી ગર્વરૂપ અગ્નિના શમી વૃક્ષ જેવા મહા મનસ્વી વાળીએ અવિકારી આકૃતિ રાખી ગંભીર વાણીએ કહ્યું –“રાક્ષસ અને વાનરેના રાજાઓને એટલે કે તમારા અને મારા બંને કુળને આજ દિન સુધી પરસ્પર અખંડિત નેહસંબંધ છે, તે હું જાણું છું. આપણા પૂર્વજોએ સંપત્તિ અને વિપત્તિમાં પરસ્પર સહાય આપેલી છે. તેનું કારણ માત્ર નેહ છે. કાંઈ સ્વામી સેવકપણ નથી. હે દત ! સર્વજ્ઞ અહંતદેવ અને સાધુગુરૂ વિના કેઈ બીજો સેવવા યોગ્ય સ્વામી હું જાણતો જ નથી, તો તારા સ્વામીને આ મનોરથ કેમ થયો છે ? પિતાને સ્વામી અને અમને સેવક માનનારા તારા રાજાએ કુળક્રમથી આવેલ નેહસંબંધ આજે ખંડિત કર્યો છે; પરંતુ મિત્રકુળમાં ઉત્પન્ન થયેલા અને પિતાની શક્તિ નહિ જાણનારા તે રાવણની ઉપર હું કાંઈપણ વિપ્રિય કરીશ નહિ, કારણ કે હું લોકાપવાદથી બીહું છું. જો કદિ તે કાંઈ વિપ્રિય કરશે તે હું તેને પ્રતિકાર
, પણ પૂર્વેના નેહરૂપી વૃક્ષને છેવા માં અગ્રેસર નહીં થાઉં. હે દૂત ! તારા સ્વામી તેની શક્તિ પ્રમાણે જે કરવું હોય તે ભલે કરે, તું અહીંથી ચાલ્યા જા.” આ પ્રમાણે કહી વાળીએ વિદાય કરેલા ઇંતે રાવણની પાસે આવી તે સર્વ વૃત્તાંત જણ .
હતની વાણી સાંભળી જેને ક્રોધાગ્નિ પ્રજવલિત થયેલે છે એ રાવણ મોટુ સન્ય લઈ તત્કાળ કિષ્કિધાપુરી સમીપે આવ્યો. ભજવીર્યથી શોભતો વાળી રાજા પણ તૈયાર થઈને ૧ અઘટિત–નુકશાનકારક ક્રિયા.
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૬
સગ ૨ જો
તેની સામેા આવ્યા. પરાક્રમી વીરોને યુદ્ધના અતિથિ પ્રિય હોય છે, પછી અને સૈન્યમાં પાષાણપાષાણી વૃક્ષાવૃક્ષી અને ગદાગદી યુદ્ધ ચાલ્યું. તેમાં રથા પડતા પાપડ જેમ ચુરાવા લાગ્યા, હાથી મૃત્તિકાના પિંડની જેમ ભગાવા લાગ્યા. ઘેાડાએ કાળાની જેમ સ્થાને સ્થાને ખંડિત થવા લાગ્યા અને પેલા ચચા (ચાડીઆ)ની જેમ ભૂમિપર પડવા લાગ્યા. આ પ્રમાણે પ્રાણીઓના સહાર થતા જોઈ કપીશ્વર વાળીને દયા આવી, તેથી તે વીરે સત્વર રાવણ પાસે આવીને કહ્યું કે-“ વિવેકી પુરૂષોને એક સામાન્ય પ્રાણીના પણ વધ કરવા ચેાગ્ય નથી તેા હસ્તી વિગેરે પચેંદ્રિય જીવના વધની તા વાતજ શી કરવી! જો કે પરાક્રમી પુરૂષોને શત્રુઓને વિજય કરવા યાગ્ય છે, પરંતુ પરાક્રમી પુરૂષો પોતાની ભુજાએથીજ વિજય ઇચ્છે છે. હું રાવણુ ! તું પરાક્રમી છે અને વળી શ્રાવક છે, માટે સૈન્યને યુદ્ધ કરાવવું છેાડી દે; કારણ કે અનેક પ્રાણીઓના સંર થવાથી તે યુદ્ધ ચિરકાળ નરકની પ્રાપ્તિને માટે થાય છે.” આ પ્રમાણે જ્યારે વાળીએ રાવણને સમજાવ્ચે, ત્યારે ધર્મને જાણનાર અને સર્વ પ્રકારનાં યુદ્ધમાં ચતુર એવા રાવણે પોતાની જાતે યુદ્ધ કરવાના આરંભ કર્યા; પણ રાવણે જે જે અસ્ત્રો મૂકયાં તે તે કપીશ્વર વાળીએ અગ્નિના તેજને સૂર્યની જેમ પાતાના અસ્ત્રથી પરાસ્ત કરી નાંખ્યાં. પછી રાવણે સર્પાસ્ર અને વરૂણાસ્ર પ્રમુખ મંત્રાસ્ત્રો મુકયાં તેને પણ ગરૂડાસ્ત્ર વિગેરે અસ્રાથી વાળીએ છેદી નાંખ્યાં. જ્યારે સશસ્ત્રો ને મ`ત્રાઓ નિષ્ફળ થયાં, ત્યારે દશમુખે માટા સર્પની જેવું ભયંકર ચંદ્રહાસ નામનું ખડ્ગ ખેંચ્યું. જાણે એક શિખરવાળા ગિરિ હોય અથવા એક દાંતવાળા હાથી હાય તેમ રાવણ તે ખડ્ગ ઊંચુ કરીને વાળીને મારવા દોડયા. તત્કાળ વાળીએ શાખા સહિત વૃક્ષની જેમ રાવણને ચંદ્રહાસ ખડ્ગ સહિત ડાબે હાથે એક લીલામાત્રમાં ઉપાડી લીધા, અને એક દડાની માફક તેને કાખમાં રાખી કપીશ્વર વાળી અવ્યગ્રપણે ક્ષણવારમાં ચાર સમુદ્ર સહિત પૃથ્વી ફરતા કરી આવ્યા; અને પછી પાછા ત્યાં આવી લજજાથી જેની ગ્રીવા નમેલી છે એવા રાવણને છેડી દઈ આ પ્રમાણે કહ્યું-‘હે રાવણ ! વીતરાગ, સર્વજ્ઞ, આપ્ત અને તૈલેાકયપૂજિત એવા અરિહંત દેવ સિવાય બીજો કાઈ પણુ મારે નમસ્કાર કરવા ચૈાગ્ય નથી. અગમાંથીજ ઊઠેલા માનરૂપી શત્રુને ધિક્કાર છે કે જેનાથી માહ પામીને મને નમાવવાનુ કૌતુક ધરવાથી તું આવી અવસ્થાને પ્રાપ્ત થયા છે; પણ પૂર્વના ઉપકારાનુ સ્મરણ કરીને મેં તને છોડી મૂકયો છે અને આ પૃથ્વીનુ રાજ્ય આપ્યું છે, માટે તું અખંડ આજ્ઞાએ તેનુ પાલન કર. જો હું વિજયની ઈચ્છા કરૂ તા તારે આ પૃથ્વી કયાંથી હોય ? કેમકે સહાએ સેવેલા વનમાં હસ્તીઓનુ સ્થાન હાયજ નહિ; પણ હું તેા હવે માક્ષસામ્રાજ્યના કારણભૂત દીક્ષાનેજ ગ્રહણ કરીશ અને આ સુગ્રીવ તારી આજ્ઞા ધારણ કરતા સતા કિષ્કિંધા નગરીના રાજા થશે.”
આ પ્રમાણે કહી તત્કાળ વાળીએ પોતાના રાજ્ય ઉપર સુગ્રીવને બેસાર્યા, અને પોતે ગગનચંદ્ર મુનિની પાસે જઈ ત્રત ગ્રહણ કર્યું. વિવિધ પ્રકારના અભિગ્રહ ધરી તપને આચરતા અને મુનિની ડિમાને વહેતા વાળી મુનિ ધ્યાનવાન અને મમતારહિત થઈ પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. જેમ વૃક્ષને પુષ્પ, પત્ર અને ફળાદિ સ`પત્તિ પ્રાપ્ત થાય તેમ વાળી ભટ્ટારકને અનુક્રમે અનેક લબ્ધિએ ઉત્પન્ન થઈ. અન્યદા અષ્ટાપદ ગિરિપર જઇ ભુજાને લાંબી કરીને તે કાયાત્સગે રહ્યા કે જેથી તે આંધેલા હિંચકાવાળા વૃક્ષની જેવા દેખાવા લાગ્યા. એક માસે કાયાત્સગ પાળીને તેમણે પારણુ કર્યું; એવી રીતે વારવાર મહિના સુધી કાયાત્સર્ગ અને પારણું કરવા લાગ્યા.
૧ પાણીની નીક.
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૭
પર્વ ૭ મું અહીં સુગ્રીવે રાવણને પોતાની બહેન શ્રીપ્રભા પરણાવી, કે જે સુકાઈ ગયેલા પૂર્વ નેહરૂપી. વૃક્ષમાં સારણી જેવી થઈ. ચંદ્ર જેવી ઉજજવળ કીર્તિવાળા સુગ્રી વાળીના ચંદ્રરમિ નામના પરાક્રમી પુત્રને યુવરાજપદે સ્થાપન કર્યો. સુગ્રીવે જેની આજ્ઞા માન્ય કરી છે એ રાવણ તેની બહેન શ્રી પ્રભાને પરણી સાથે લઈને લંકામાં ગયે. બીજી પણ કેટલીક વિદ્યાધરની રૂપવતી કન્યાઓને રાવણ બલાત્કારે પર.
એક દિવસે રાવણ નિત્યક નામના નગરમાં નિત્યાલોક નામના રાજાની રત્નાવલી નામની કન્યાને પરણવા ચાલ્યો. માર્ગમાં અષ્ટાપદ ગિરિની ઉપર આવતાં તેનું પુષ્પક વિમાન કિલ્લા પાસે શત્રુઓનું લશ્કર ખલિત થાય તેમ ખલિત થયું. સાગરમાં નાંગર નાંખવાથી અટકેલા વહાણની જેમ અને બાંધી લીધેલા હસ્તીની જેમ પોતાના વિમાનને અટકેલું જોઈ રાવણને ઘણું કોપ ચડ્યો. “આ મારા વિમાનને ખલિત કરનાર કયે પુરૂષ યમરાજના મુખમાં પેસવાને ઈ છે છે? આ પ્રમાણે કહેતા રાવણે નીચે ઉતરી પર્વતના મસ્તક પર જોયું, તે ત્યાં જાણે પર્વતમાંથી નવીન શિખર થયું હોય તેવા કાયોત્સર્ગો રહેલા વાળીમુનિને પોતાના વિમાનની નીચે જોયા, એટલે રાવણે તેમને કહ્યું-“અરે વાળીમુનિ ! શું તું અદ્યાપિ મારી ઉપર કાંધ રાખે છે? અને શું આ જગતને છેતરવા માટે દંભ કરીને વ્રત લઈ બેઠે છે? અગાઉ પણ કઈ પ્રકારની માયાવડે મને ઉપાડીને ફેર હતે, પછી “આ મારા કરેલાનો બદલો વાળશે” એવી શંકાથી તે તત્કાળ દીક્ષા લીધી હતી; પણ અદ્યાપિ હું રાવણ તેનો તે છું, અને મારી ભુજાઓ પણ તેની તે જ છે. હવે મારે વખત આવ્યા છે તે જોઈ લે, હું તારા કરેલાને બદલે વાળું છું; જેમ ચંદ્રહાસ ખગ સહિત મને ઉપાડીને તું ચારે સમુદ્ર ફર્યો હતો, તેમ હવે અત્યારે તને આ પર્વત સહિત ઉપાડીને લવણસમુદ્રમાં નાંખી દઉં છું.” આ પ્રમાણે કહી જેમ સ્વર્ગમાંથી પહેલું વજ પૃથ્વીને ફાડી નાંખે તેમ રાવણ પૃથ્વીને ફાડી અષ્ટાપદ ગિરિની નીચે પેઠે. પછી ભુજાબળથી મદ્દત એવા રાવણે એક સાથે સહસ્ત્ર વિદ્યાનું સ્મરણ કરી તે દુર્ધર પર્વતને ઉપાડવો. તે સમયે તેના તડતડાટ શબ્દથી વ્યંતરો ત્રાસ પામવા લાગ્યા, ઝલઝલ શબ્દવડે. ચપલ સમુદ્રથી રસાતળ પૂરાવા લાગ્યું, ખડખડ થઈને પડતા પાષાણથી વનના હસ્તીઓ ક્ષોભ પામવા લાગ્યા અને કડકડાટ શબ્દ કરતા ગિરિનિતંબના ઉપવન માંહેનાં વૃક્ષો ભાંગી પડવા લાગ્યાં. આવી રીતે રાવણે પર્વત ઉપાડ્યો, તે અવધિજ્ઞાનથી જાણી અનેક લબ્ધિરૂપ નદીઓના સાગર અને શુદ્ધ બુદ્ધિવાળા મહામુનિ વાળી આ પ્રમાણે વિચારવા લાગ્યા
અરે ! આ દુર્મતિ રાવણ અદ્યાપિ મારી ઈર્ષ્યાથી અનેક પ્રાણીઓને સહારે અકાળે , કરવા તૈયાર થયે છે, અને ભરતેશ્વરે કરાવેલા આ ચૈત્યને નાશ કરીને ભરતક્ષેત્રના આભૂષણરૂપ આ તીથ ને ઉચછેદ કરવાને યત્ન કરે છે. જો કે હું અત્યારે નિઃસંગ, પિતાના શરીરમાં પણ નિઃસ્પૃહ, રાગદ્વેષ રહિત અને સમતા જળમાં નિમગ્ન છું, તથાપિ
આ રૌત્યના અને પ્રાણીઓના રક્ષણ માટે રાગદ્વેષ ધારણ કર્યા વગર આ રાવણને જરા શિક્ષા આપું.” આવો વિચાર કરી ભગવાન વાળીએ પગના અંગુઠા વડે અષ્ટાપદ ગિરિના મસ્તકને જરા દબાવ્યું. તત્કાળ મધ્યાહ વખતે દેહની છાયાની પેઠે અને જળની બહાર રહેલા કર્મની પેઠે રાવણનાં ગાત્ર સંકોચ પામી ગયાં, તેના ભુજદંડ ભાંગી ગયાં અને મુખથી રૂધિર વમન કરતો તેમજ પૃથ્વીને રેવરાવત રાવણ ઊંચે સ્વરે રેવા લાગે. તે દિવસથી તે “રાવણ કહેવાયે. તેનું દીન રૂદન સાંભળી દયાળુ મુનિએ તેને છોડી મૂક્યા.
Page #61
--------------------------------------------------------------------------
________________
સ ૨ જો
કેમકે ‘ આ કાર્ય માત્ર શિક્ષાને માટેજ હતું, ક્રોધથી હતું નહિ.' પછી ગિરિના તળમાંથી નીકળીને પ્રતાપ રહિત થયેલા રાવણ પશ્ચાત્તાપ કરતા વાળી મુનિ પાસે આવ્યા, અને નમસ્કાર કરી અજલિ જોડીને આ પ્રમાણે ખેલ્યા- જે પાનાની શિતને જાણતા નથી, જે અન્યાયના કરનારા છે અને જે લાભથી જીતાયેલા છે તે સવમાં હું ધુરંધર છું. હે મહાત્મા ! હું નિલજજ થઈને વારવાર તમારા અપરાધ કરૂ છું, અને તમે શક્તિવાન છતાં કૃપાળુ થઈ ને તે સહન કરો છે; હે પ્રભુ ! હવે હું માનું છું કે તમે પૂર્વે મારી ઉપર કૃપા કરીને જ પૃથ્વીને છાડી દીધી છે, કાં અસમર્થ પણ છેડી દીધી નથી, તથાપિ તે વખતે મારા જાણવામાં એમ આવ્યું નહિ. હે નાથ ! જેમ હસ્તીના શિશુ પર્વતને ફેરવવા માટે પ્રયત્ન કરે તેમ મે' અજ્ઞાનથી મારી શક્તિને તાળવા માંડી હતી. આજે મારા જાણવામાં આવ્યું કે પત અને રાફડામાં તથા ગરૂડ અને ચાસ પક્ષીમાં જેટલા તફાવત છે તેટલા તફાવત તમારા અને મારા વચ્ચે છે. હે સ્વામી ! મૃત્યુની અણી ઉપર રહેલા એવા મને તમે પ્રાણ આપ્યા છે, મારા જેવા અપકારી ઉપર પણ તમારી આવી ઉપકારબુદ્ધિ છે, માટે તમને નમસ્કાર છે.” આ પ્રમાણે દૃઢ ભક્તિએ વાળીમુનિને કહી, ખમાવી અને ત્રણ પ્રદક્ષિણા કરીને રાવણે તેમને નમસ્કાર કર્યા. આવા તે મુનિના માહાત્મ્યથી હર્ષ પામેલા દેવતાઓએ ‘સાધુ સાધુ’ એવા શબ્દો કહીને વાળીમુનિની ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી ફરીવાર વાળીનેિને પ્રણામ કરી તે પતિના મુગટ જેવા ભરતરાજાના કરાવેલા ચૈત્યની બહાર ચંદ્રહાસ ખગ વિગેરે શસ્રો મૂકી પાતે અંતઃપુર સહિત અંદર જઈ ઋષભાદિક અર્હ‘તની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી એ મહાસાહસિક રાવણે ભક્તિથી પાતાની નસાને ખેંચી તેની તંત્રી કરીને ભુજવીણા વગાડવા માંડી. દશાનન ગ્રામ રાગથી રમ્ય એવી વીણા વગાડતા હતા અને તેના અંત:પુરની સ્ત્રીએ સપ્ત સ્વરથી મનોહર ગીત ગાતી હતી, તેવામાં પન્નગપતિ ધરણેન્દ્ર તે ચૈત્યની યાત્રા માટે ત્યાં આવ્યા. તેણે પૂજા કરીને પ્રભુને વંદના કરી. તે વખતે અતિ તના ગુણમય એવા કરણ અને ધ્રુવક વિગેરે ગીતાનું વીણાવડે ગાયન કરતા રાવણને જોઈ ધરકે કહ્યું- હે રાવણ ! અહંતના ગુણાની સ્તુતિમય આ ગાયન બહુજ સુંદર છે, તે પણ તારા ભાવ સહિત હોવાથી તારી ઉપર હું સંતુષ્ટ થયેા છે. અહ ́તના ગુણાની સ્તુતિનું મુખ્ય ફળ તા મોક્ષ છે, તથાપિ તારી સંસારવાસના હજુ જીણુ થઇ નથી તેથી તને હું શું આપું ? તે માગી લે.’રાવણ ખેલ્યા-‘હું નાગે...દ્ર ! દેવના પણ દેવ, અ`ત પ્રભુના ગુણસ્તવનથી તમે તુષ્ટ થયા, તે તમને ઉચિત છે; કારણ કે તે તમારા હૃદયમાં રહેલી સ્વામીભક્તિનુ ચિન્હ છે. પરંતુ જેમ વરદાન આપવાથી તમારી સ્વામિભક્તિના ઉત્કર્ષ થાય છે, તેમ વરદાન લેવાથી મારી સ્વામિભક્તિ હીન થાય છે.’ નાગેન્દ્રે ફરીવાર કહ્યું હું માનદ રાવણુ ! તને શાખાશ છે ! તારી આવી નિ:સ્પૃહતાથી હું વિશેષ સંતુષ્ટ થયે છું.’ આ પ્રમાણે કહી ધરણેદ્ર અમેઘવિજયા શાક્તિ અને રૂપવિકારિણી વિદ્યા રાવણને આપી પોતાને સ્થાને ગયા. પછી રાવણ ત્યાં રહેલા સ તીર્થંકરાને વાંઢી નિત્યાલાક નગરે ગયા. ત્યાં રત્નાવળીને પરણીને પાછે લંકામાં આવ્યા. તે સમયે વાળીમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ. સુરઅસુરે એ આવીને કેવળજ્ઞાનના મહાત્સવ કર્યા, અનુક્રમે ભવાપગ્રાહી ક`ના` ક્ષય કરીને અન તચતુષ્ટયર જેનાં સિદ્ધ થયા છે એવા વાળી મુનિ પરમપદને પ્રાપ્ત થયા.
હું
૧૮
૧ નામ, ગાત્ર, વેદની અને આયુ એ ચાર અઘાતિક સંસારના અંત થતાં સુધી રહે છે, તેથી તે ભવાપગ્રાહી કહેવાય છે. ૨ અનંતજ્ઞાન, અનંતદર્શીન, અનંતવીય અને અનંત સુખ.
Page #62
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
પરાવત :
શૈતાઢયગિરિ ઉપર તિઃપુર નગરમાં જવલનશિખ નામે એક વિદ્યાધરને રાજા હતું. તેને શ્રીમતી નામે રાણી હતી, જે રૂપસંપત્તિથી લક્ષ્મી જેવી હતી. તે રાણીને વિશાળ લેનવાળી તારા નામે પુત્રી હતી. એક વખતે તે કન્યા ચકાંક નામના વિદ્યાધર રાજાના પુત્ર સાહસગતિના જોવામાં આવી, એટલે તત્કાળ તે કામપીડિત થયો. તેથી સાહસગતિએ માણસ મેકલી જવલનશિખ પાસે તેની માગણી કરી. તે પ્રમાણે વાનરપતિ સુગ્રીવે પણ માગણી કરી. કેમકે “રત્નના અથી ઘણું હોય છે. સાહસગતિ ને સુગ્રીવ બંને જાતિવાન, રૂપવાન અને પરાક્રમી હતા, તેથી આ કન્યા કોને આપવી ? તેવું તેના પિતાએ કેઈ નિમિત્તજ્ઞાનીને પૂછયું. નિમિત્તીઆએ કહ્યું કે સાહસગતિ અપાયુષ્ય છે અને સુગ્રીવ દીર્ધાયુષ્ય છે. તેથી જવલનશિખે તે કન્યા સુગ્રીવને આપી. તે ખબર જાણી અભિલાષા અને વિયેગને લીધે સાહસગતિ દિવસે દિવસે અંગારાથી દાઝેલ હોય તેમ કઈ ઠેકાણે પણ નિવૃત્તિ પામે નહિ. તારાની સાથે ક્રીડા કરતાં સુગ્રીવને અંગદ અને જ્યાનંદ નામે બે દિગ્ગજ જેવા પરાક્રમી પુત્રે થયા. તારાને અનુરાગી સાહસગતિ મન્મથે મંથન કરેલા આત્માવાળો થયે સતે કામવિકારની તીવ્રતાને સૂચવનારા અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યા. છેવટે “બળથી કે છળથી હું તેનું જરૂર હરણ કરીશ.” આ પ્રમાણે ચિંતવીને રૂપનું
ન કરે તેવી શેમુષી ના મની વિદ્યાનું તેણે સ્મરણ કર્યું, અને પછી તે ચકાંક રાજાના પુત્રે ક્ષુદ્રહિમાચલની ગુફામાં રહી તે વિદ્યા સાધવાનો આરંભ કર્યો.
અહી સૂર્ય જેમ પૂર્વગિરિના તટમાંથી નીકળે તેમ રાવણ દિગ્વિજય કરવાને માટે લંકાપુરીથી બહાર નીકળ્યો. બીજા દ્વીપમાં રહેનારા વિદ્યાધરે અને રાજાઓને વશ કરીને તે પાતાળલંકામાં આવ્યું. ત્યાં રહેલા સૂર્પણખાના પતિ ખરવિદ્યાધરે મૃદુ ભાષણપૂર્વક ભેટ આપીને સેવકની જેમ રાવણની સવિશેષ પૂજા કરી. પછી ઈદ્રરાજાને જીતવાની ઈચ્છાએ ચાલતા રાવણની સાથે તે ખરવિદ્યાધર ચૌદહજાર વિદ્યાધરોથી પર સતે ચાલ્યો. તે વખતે સુગ્રીવ પણ પિતાની સેના લઈને વાયુ પછવાડે અગ્નિની જેમ બળવાન રાક્ષસપતિ રાવણની પછવાડે ચાલ્યો. અસંખ્ય સેનાથી ભૂમિ અને અંતરીક્ષના મધ્ય ભાગને રૂપી દેતે રાવણ સમુદ્રની પેઠે ઉત્ક્રાંત થઈ અખલિતપણે ચાલવા લાગ્યો. આગળ ચાલતાં વિધ્યગિરિ ઉપરથી ઉતરતી ચતુર કામિનીની જેવી સેવા નદી તેના જોવામાં આવી. તે શબ્દ કરતી હંસથી જાણે કટિમેખલા બાંધી હોય તેવી દેખાતી હતી, વિશાળ તટભૂમિવડે તે નિતંબથી શોભિત હોય તેવી જણાતી હતી, અતિ ભંગુર તરંગોથી કેશને ધારણ કરનારી હેય તેવી દશ્યમાન થતી હતી અને વારંવાર ઉછળતાં માછલાંઓના કુરણથી જાણે કટાક્ષ મૂકતી હોય તેવી લાગતી હતી. આવી રેવાનદીના તીર ઉપર યુથથી વિંટાયેલા હસ્તિપતિની જેમ રાવણે સૈન્ય સહિત પડાવ કર્યો. ત્યાં રાવણ રેવા નદીમાં સ્નાન કરી, બે ઉજજવળ વસ્ત્ર પહેરી અને સમાધિવડે દઢ આસન કરીને બેઠે, અને મણિમય પટ્ટ ઉપર રત્નમય અહં તબિંબનું સ્થાપન કરી, રેવાના જળથી તેમને સ્નાન કરાવી તેનાં વિકાસી કમળ વડે પૂજન કરવાને આરંભ કર્યો. એ પ્રમાણે તે પૂજામાં વ્યગ્ર થઈ રહ્યા હતા, તેવામાં સમુદ્રની વેલની જેમ અકસ્માત્ રેવાનદીમાં મોટું પૂર આવ્યું. ગુલમની જેમ વૃક્ષોને મૂળમાંથી ઉખેડતુ તે જળ નદીના ઉંચા કિનારાની ઉપર પણ પ્રસરવા લાગ્યું. જાણે શક્તિપુટ હોય તેમ આકાશ સુધી ઉછળતી તરંગોની પંક્તિઓ કાંઠાને પાડીને તટ ઉપર બાંધેલાં વહાણોને પરસ્પર અથડાવવા લાગી. પાતાળની ગુફા હોય તેવી મોટી કાંઠાની ખીને ઉદરભરિના ઉદરને જેમ ભક્ષ્ય પૂરે તેમ જળના પૂરે પૂરી દીધી. પૂર્ણિમાની ચંદ્ર
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૦ :
સગ ૨
ને
સ્ના જેમ સર્વ જ્યોતિચક્રના વિમાનોને આછાદન કરે તેમ તે રેવાનદીએ તેની અંદર રહેલા બેટને ચારે તરફથી આચ્છાદન કરી દીધા. જેમ મહાવાયુ વેગના આવર્તથી વૃક્ષોના પટ્ટાને ઉછાળે તેમ તે જળપૂરે ઉછળતા મોટા ઉર્મિઓથી મસ્યોને ઉછાળવા માંડયા. તે ફીણવાળા અને કચરાવાળા જળપૂરે વેગથી આવીને રાવણની કરેલી અહંતપૂજાને જોઈ નાંખી. તે પૂજાને ભંગ રાવણને મસ્તકના છેદથી પણ અધિક લાગ્યો. તત્કાળ કોપ કરીને આક્ષેપપૂર્વક તે બોલી ઉઠયો--“ અરે ! આ દુર્વાર જળસમૂહ અતિ વેગથી અહંતની પૂજામાં અંતરાય કરવાને માટે કારણ વગર વરી થયેલા એવા કોણે છોડયો ? શું તે જળ છોડનાર કોઈ મિથ્યાદષ્ટિ અધમ નર છે ? વા કોઈ વિદ્યાધર છે ? કે સુર અસુર છે ?” આ સમયે કોઈ એક વિદ્યાધરે આવી રાવણને કહ્યું-“હે દેવ ! અહીથી આગળ જતાં એક માહિતી નામે નગરી છે. તેમાં બીજો સૂર્યો હોય તેવા અને સહસ્ત્ર રાજાઓથી સેવા સહસ્ત્રાંશુ નામે એક મહાભુજ રાજા છે. તેણે જળક્રીડાના ઉત્સવને માટે આ રેવાનદી ઉપર સેતુબંધ કરીને તેના જળને રોકી લીધું હતું. મોટા પરાક્રમી વીરેને શું અસાધ્ય છે ? તે સહસ્રાંશુ રાજા હાથીણીઓની સાથે હાથીની જેમ પોતાની સહસ્ત્ર રાણીઓની સાથે સુખે કરીને જળ ક્રીડા કરે છે. અને તે વખતે ઈદ્રની જેમ તેની ફરતા લાખો રક્ષકો કવચ પહેરી ઊંચા હથીઆર કરીને રેવાનદીના બને તીર ઉપર ઉભા રહે છે. અપરિમિત પરાક્રમવાળા એ રાજાને એવો અપૂર્વ અને અષ્ટપૂર્વ રૂવાબ છે કે તેના સૈનિકે ફક્ત શભા માટે કે કર્મના સાક્ષી રૂપે જ રહે છે. જ્યારે એ પરાક્રમી વીર જળકીડામાં ઉગ્ર કરાઘાત કરવા માંડયા, ત્યારે જળદેવી ક્ષેભ પામી ગઈ અને જળજતુઓ. પલાયન કરી ગયા. હજારો સ્ત્રીઓ સાથે રહેલા તે રાજાએ આ રેવાનદીનું જળ પ્રથમ અત્યંત રૂધીને પછી સ્વેચ્છાએ છોડી મૂકેલું છે, જેથી ભૂમિ અને આકાશને પ્લાવિત કરતા તે જળપૂરે ઉદ્ધતપણે વેગથી આવીને આ તમારી દેવપૂજાને પણ પ્લાવિત કરી નાખી છે. જઓ ! આ તે રાજાની સ્ત્રીઓના નિર્માલ્ય રેવાનદીના જળ ઉપર તરે છે, તે તેની નિશાની છે.” આવી તેની વાણી સાંભળીને આહુતિવડે અગ્નિની જેમ રાવણ અધિક ઉદ્દીપ્ત થયો અને બોલ્યો-“ અરે મરવાને ઇચ્છનારા તે રાજાએ કાજળથી દેવદૂષ્ય વસ્ત્રની જેમ પોતાના અંગથી દુષિત એવા જળવડે આ મારી દેવપૂજાને દુષિત કરી છે. માટે હે રાક્ષસસુભટો ! મસ્યને જેમ માછીમાર બાંધી લાવે તેમ એ પાપી અને વીમાની રાજાને બાંધીને તત્કાળ અહીં લઈ આવો.” રાવણની આવી શીઘ આજ્ઞા થતાંજ રેવાનદીના ઉદભટ તરગેની જેમ લાખા રાક્ષસવીરો રેવાનદીના કિનારાને અનુસરીને દેડવા લાગ્યા. અને બીજા વનના ગજે દ્રોની સાથે જેમ ગજે દ્રો યુદ્ધ કરે તેમ તીર ઉપર રહેલા સહસ્ત્રાંશુ રાજાના સૈનિકોની સાથે તે નિશાચરે યુદ્ધ કરવા લાગ્યા. મેઘ જેમ કરાઓથી અષ્ટાપદને ઉપદ્રવ કરે તેમ આકાશમાં રહીને વિદ્યાવડે તેમને મેહિત કરી તેઓ ઉપદ્રવ કરવા લાગ્યા. પોતાના રસૈનિકોને ઉપદ્રવ પામેલા જોઈ ક્રોધથી અધરને કંપાવતા સહસ્રાંશુએ હાથની સંજ્ઞાથી પોતાની પ્રિયાને આશ્વાસન આપ્યું. અને પિતે ગંગામાંથી રાવત હસ્તી બહાર નીકળે તેમ રેવાનદીમાંથી બહાર નીકળ્યો. તરતજ તેણે ધનુષ્ય ઉપર પણછ ચડાવી, અને રૂના સમૂહને પવન ઉડાડી મૂકે તેમ તે મહાબાહુ સહસ્ત્રાંશુએ બાણોથી આકાશમાં રહેલા રાક્ષસવીરને વિદ્રાવિત કરી નાંખ્યા. પિતાના સૈનિકોને રણમાંથી પાછા વળતાં જોઈ રાવણ ક્રોધાયમાન થયે અને સહસ્ત્રાંશુની ઉપર બાણોને વર્ષાવતે સામે આવ્યું. બંને વીર ક્રોધી, ઉગ્ર અને સ્થિર થઈ ચિરકાળ વિવિધ પ્રકારનાં આયુ
૧ આઠ પગવાળું સિંહ કરતાં જોરાવર જનાવર.
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૧
પર્વ ૭ મું ધથી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે ભુજાના વીર્યથી અજેય એવા માહિષ્મતીના રાજા સહસ્ત્રાંશુને જાણીને રાવણે હસ્તીની જેમ તેને વિદ્યાથી મોહિત કરીને પકડી લીધે. પિતાને જીતેલે માનતે રાવણ તે મહાવીર્યને જીતીને પણ તેની પ્રશંસા કરતા તે અનુસેકપણે તેને પિતાની છાવણીમાં લા.
જેવામાં રાવણ હર્ષ પામતે આવીને સભામાં બેઠે, તેવામાં શતબાહ નામે એક ચારણમુનિ આકાશમાંથી ઉતરીને સભામાં આવ્યા. મેઘની સાથે મયૂરની જે રાવણ તત્કાળ સિંહાસન ઉપરથી ઉભે થઈ મણિમય પાદુકાને છોડી દઈને તેમની સામે આવ્યું તેમને અહંતપ્રભુના ગણધર જેવા માનતે રાવણ પાંચ અંગથી ભૂમિનો સ્પર્શ કરતો તેમના ચરણમાં પડયો. પછી પિતે અર્પણ કરેલા આસન ઉપર તે મુનિને બેસાર્યા, અને પિોતે પ્રણામ કરીને તેમની સામે પૃથ્વી ઉપર બેઠો. મૂર્તિમાન્ વિશ્વાસ હોય તેવા વિશ્વને આશ્વાસન આપવામાં બાંધવરૂપ તે મુનિએ તેને કલ્યાણની માતા જેવી ધર્મલાભરૂપ આશીષ આપી. પછી રાવણે અંજલિ જેડીને એ શ્રેષ્ઠ મુનિને આવવાનું કારણ પૂછયું, એટલે તે મુનિ નિર્દોષ વાણીએ બોલ્યા--“હું શતબાહુ નામે માહિષ્મતી નગરીને રાજા હતે. અન્યદા અગ્નિથી સિંહની જેમ હું સંસારવાસથી ભય પામી ગયે; તેથી સહસ્ત્રાંશુ નામના મારા પુત્રને રાજ્ય સેપી મોક્ષમાર્ગમાં રથ જેવું આ વ્રત મેં ગ્રહણ કરેલું છે.” આટલું અર્ધ બેલતાં રાવણ ગ્રીવા નમાવીને બેલી ઉઠ–શું આ મહાભુજ આપ પૂજ્યપાદના પુત્ર છે !” મુનિએ હા કહી, એટલે રાવણ બે -“ હું દિગ્વિજય માટે ફરતાં આ રેવાનદીને કાંઠે આવ્યો, અને અહીં પડાવ કરી વિકસિત કમલોથી પ્રભુની પૂજા કરી તન્મય થઈ એકાગ્ર મને ધ્યાન કરવા લાગ્યો, તેવામાં આ તમારા પુત્રે પિતાના સ્નાનથી મલીન એવા જળને છોડી મારી પૂજામાં ભંગ કર્યો, તેથી કાપ લાવીને મે આ કરેલું છે; પરંતુ હું માનું છું કે એ મહાત્માએ આ કાર્ય અજ્ઞાનથી કરેલું હશે; કારણ કે તમારે પુત્ર કદી પણ આવી અર્હતની આશાતના કરે નહિ !” આ પ્રમાણે કહી રાવણ સહસ્રાંશુને ત્યાં લાવ્યા. લજજાથી નમ્ર મુખ કરી તેણે મુનિરૂપ પિતાને પ્રણામ કર્યા. રાવણે તેને કહ્યું કે “ હે સહસ્ત્રાંશુ ! આજથી તમે મારા ભ્રાતા છો અને તમારી જેમ આ મુનિ મારા પણ પિતા છે; માટે જાઓ, તમારા રાજ્ય ઉપર અધિકાર ચલાવે અને બીજી પણ પૃથ્વી ગ્રહણ કરે. અમે ત્રણ ભાઈએ છીએ તેમ રાજલકમીના અંશને ભજનારા આજથી તમે અમારા ચેથા ભાઈ છો.” આ પ્રમાણે કહી સહસ્ત્રાંશુને છોડી દીધો; એટલે તેણે કહ્યું કે- “મારે અત્યાર પછી આ રાજ્યનું કે શરીરનું પણ કાંઈ કામ નથી. હું તે પિતાએ આશ્રય કરેલા અને સંસારનો નાશ કરનારા વ્રતને જ આશ્રય કરીશ. એ સાધનો માર્ગ પ્રાંતે નિર્વાણુને આપે છે.” આ પ્રમાણે કહી પોતાને પુત્ર રાવણને સપી એ ચરમદેહી ૧ સહસ્રાંશુએ પિતાની પાસે વ્રત ગ્રહણ કર્યું. મિત્રતાને લીધે પિતે દીક્ષા ગ્રહણ કર્યાના ખબર અયોધ્યાના પતિ અનરણ્ય રાજાને કહેવરાવ્યા. તે ખબર સાંભળી અયોધ્યાના પતિએ વિચાર્યું કે મારા પ્રિય મિત્ર સહસ્ત્રાંશુની સાથે મારે એ સંકેત હતું કે આપણે સાથે વ્રત ગ્રહણ કરવું. આવી પિતાની પ્રતિજ્ઞા સંભારીને સત્યધનવાળા, તેણે પિતાના પુત્ર દશરથ રાજાને રાજ્ય સોંપીને વ્રત ગ્રહણ કર્યું. પછી રાવણ શતબાહ અને સહક્ષાંશુ મુનિને વંદન કરી સહસ્રાંશુના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને આકાશમાર્ગે ચાલે; તેવામાં યષ્ટિઓના ઘાતથી જર્જ૨ થઈ ગયેલ નારદ મુનિ “અન્યાય, અન્યાય
1 એજ ભવમાં મેક્ષે જવાવાળા હોવાથી છેલ્લે દેહ ધારણ કરનારા.
Page #65
--------------------------------------------------------------------------
________________
સગ ૨ નો
રર
એવા પોકાર કરતા ત્યાં આવ્યા. તેણે રાવણને કહ્યું- હે રાજા ! આ રાજપુર નગરમાં મરૂત્ત નામે રાજા છે, તે દુષ્ટ બ્રાહ્મણાના સહવાસથી મિથ્યાષ્ટિ થઈને યજ્ઞ કરે છે. તે યજ્ઞમાં હોમ કરવા માટે કસાઇઓની જેમ બ્રાહ્મણાએ પાશમાં બાંધીને આણેલા નિરપરાધી પશુએ પાકાર કરતા મારા જોવામાં આવ્યા. તેથી આકાશમાંથી નીચે ઉતરી બ્રાહ્મણાથી વીટાએલા તે મરૂત્તરાજાને મેં દયા લાવીને પૂછ્યું કે આ શું આપજ્યું છે ? ” મરૂત્તે કહ્યું-આ બ્રાહ્મણેાએ કહેલા યજ્ઞ થાય છે, અહી અતવે દીમાં દેવની તૃપ્તિને માટે પશુઓને હેામવાનાં છે. આ મહા ધર્મ છે અને તે સ્વર્ગ ના હેતુ કહેલા છે, માટે આ પશુએથી આજે હું યજ્ઞ કરીશ.' પછી મેં તેને કહ્યું-‘આ શરીર વેદી છે, આત્મા યજમાન છે, તપ અગ્નિ છે, જ્ઞાન વ્રત છે, સમિધ કર્યું છે, ક્રોધાદિક પશુએ છે, સત્ય યજ્ઞસ્તંભ છે, સર્વ પ્રાણીઓની રક્ષા તે દક્ષિણા છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર–એ ત્રણ રત્ના તે ત્રણ દેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર) છે. આ વેદોદિત યજ્ઞ જો ચાવિશેષથી કર્યા હોય તા તે મુક્તિનુ સાધન થાય છે. રાક્ષસની જેવા જે લેાકેા છાગ (મેંઢા) વિગેરે પ્રાણીઓના વધવડે યજ્ઞ કરે છે તે મૃત્યુ પામીને ઘાર નરકમાં જાય છે અને ત્યાં ચિરકાળ દુ:ખ ભાગવે છે. માટે હે રાજા ! તમે ઉત્તમ વશમાં ઉત્પન્ન થયા છે, બુદ્ધિમાન અને સમૃદ્ધિમાન છે, તેથી શિકારીઓને કરવા ચાગ્ય એવા આ પાપમાંથી નિવૃત્ત થાઓ. જો પ્રાણીઓના વધથી સ્વર્ગ મળતું હોય તે પછી આ બધા જીવલેાક થાડા દિવસેામાં શૂન્ય (ખાલી) થઇ જાય.’ આવાં મારાં વચન સાંભળી યજ્ઞના અગ્નિ જેવા સર્વ બ્રાહ્મણેા ક્રોધથી પ્રજવલિત થઈ હાથમાં દંડ અને પટ્ટક વિગેરે લઈ ઊભા થયા, અને તેઓએ મને મારવા માંડયો. ત્યાંથી નાસીને નદીના પૂરથી પરાભવ પામેલા માણસ જેમ બેટને પામે તેમ હું તમને પ્રાપ્ત થયા છું, અર્થાત્ તમે મને મળ્યા છે. તમારા અવલેાકનથી મારી તેા રક્ષા થઈ, પણ જે નિરપરાધી પશુઓને હણવા માટે તે નરપશુ તૈયાર થયા છે તેની ત્યાં જઇને રક્ષા કરો.’ આવાં તેનાં વચન સાંભળી તે સઘળું જોવાની ઇચ્છાએ રાવણ વિમાનમાંથી ઉતરીને યજ્ઞમ ડપમાં આવ્યા. મત્ત રાજાએ પાઘ તથા સિ`હાસન વિગેરે આપીને તેની પૂજા કરી. પછી રાવણે ક્રોધાયમાન થઈને મરૂત્ત રાજાને કહ્યું કે-‘અરે ! નરકની અભિમુખ થઈને તમે આવા યજ્ઞ કેમ કરો છે ? ત્રણ જગતના હિતકારી એવા સજ્ઞ પુરૂષોએ અહિંસાવડે ધર્મ કહેલા છે, તો આ પહિંસાત્મક યજ્ઞથી તે ધર્મ શી રીતે થાય? તેથી એ લાકના નાશ કરનાર આ ચન કરશે નહિ, જો કરશે! તેા આ લાકમાં મારા કારાગૃહમાં નિવાસ થશે અને ૫૨લેકે નરકમાં વાસ થશે.' તે સાંભળી મરૂત્ત રાજાએ તત્કાળ યજ્ઞ કરવા છેાડી દીધા. કેમકે બધા વિશ્વને ભયંકર એવી રાવણુની આજ્ઞા અલંઘનીય હતી.
પછી રાવણે નારદને પૂછ્યું કે ‘આવા પશુવધાત્મક યજ્ઞા કયારથી પ્રવર્ત્ય હશે ? ' નાગ્ડ ખેલ્યા-ચેઢી દેશમાં શુકિતમતી નામે એક વિખ્યાત નગરી છે; જેની આસપાસ ન સખી હોય તેવી શક્તિમતી નામની નદી વીટાએલી છે. તે નગરીમાં સારા આચરણવાળા અનેક રાજાઓ થઈ ગયા પછી મુનિસુવ્રત સ્વામીના તી'માં અભિચંદ્ર નામે સવ રાજ્યકર્તાઓમાં શ્રેષ્ઠ રાજા થયા હતા. તેના પુત્ર વસુ નામે થયા, જે મહાબુદ્ધિમાન અને સત્યવચનીપણામાં વિખ્યાત થયા. ક્ષીરકખ નામના એક ગુરૂની પાસે તે ગુરૂના પુત્ર પર્વત, રાજપુત્ર વસુ અને હુ' એમ ત્રણે જણ ભણતા હતા. એક વખતે રાત્રિએ અભ્યાસના શ્રમથી થાકી જઈને અમે ઘરની ઉપર અગાશીમાં સુતા હતા, તેવામાં કાઈ એ ચારણશ્રમણમુનિ આકાશમાર્ગે જતાં માંહેામાંહી આ પ્રમાણે બાલ્યા-આ ત્રણ વિદ્યાથી એમાં એક સ્વગે
Page #66
--------------------------------------------------------------------------
________________
૫ ૭ મુ
૨૩
આ
જશે અને એ નરકે જશે.' આ વાર્તાલાપ ક્ષીરકદબ ગુરૂના સાંભળવામાં આવ્યેા. તેથી તે ખેદ પામીને ચિંતવવા લાગ્યા કે, ‘અહા ! મારા જેવા ગુરૂ અધ્યાપક છતાં આમાંથી એ શિષ્યા નરકમાં જશે !' પછી અમારામાંથી કાણુ સ્વગે જશે અને કોણ નરકે જશે તેના નિણૅય કરવાની જિજ્ઞાસાથી ગુરૂએ અમે ત્રણેને એક સાથે બેાલાવ્યા, અને અમે ત્રણેને એક એક પિના કુકડા આપીને કહ્યું કે—જ્યાં કાઇ ન જુએ તેવે ઠેકાણે જઈ ને આ કુકડાને તમારે મારી નાંખવા.’ પછી વસુ અને પતે તેા કાઇક શૂન્ય પ્રદેશમાં જઈ પાતાની આત્મહિત ગતિની માફક તે પિના કુકડાને મારી નાંખ્યા. હું એકલા નગરની બહાર દૂર દેશે જઇ એકાંતમાં રહીને દિશાઓને જોતા વિચાર કરવા લાગ્યા કે “ગુરૂએ આ બાબતમાં પ્રથમ અમને આજ્ઞા આપી છે કે જ્યાં કાઇ જુએ નહિ તેવે સ્થાને આ કુકડાને મારવા; પણ અહીં તો કુકડા પાતે જુએ છે, હું જોઉં છું, ખેચરા જુએ છે, લેાકપાલેા જુએ છે અને જ્ઞાનીએ પણ જુએ છે, એવું કોઇ સ્થાન નથી કે જ્યાં કાઈ પણ જુએ નહિ, તેથી ગુરૂની વાણીનુ તાત્પર્ય એવું જણાય છે કે ‘આ કુકડાને મારવા નિહ.' એ પૂજ્યગુરૂ સદા દયાળુ અને હિંસાથી વિમુખ છે. તેથી તેમણે અમારી બુદ્ધિની પરીક્ષા કરવાને માટેજ જરૂર આવી આજ્ઞા આપી હશે.' આવા વિચારકરી એ કુકડાને હણ્યા વગર હું પાછા આવ્યા અને કુકડાને નહિ હણવાના હેતુ ગુરૂને જણાવ્યો. ગુરૂએ જરૂર આ શિષ્ય સ્વર્ગે જશે' એવા નિશ્ચય કરી ગૌરવવડે મને શાબાશ, શાખાશ, એમ કહી આલિંગન કર્યું". પછી ઘેાડીવારે વસુ અને પત આવ્યા. તેમણે કહ્યું કે—‘જ્યાં કાઈ ન જુએ તેવે ઠેકાણે કુકડાને અમેાએ મારી નાંખ્યા.’ ગુરૂએ ધિક્કારપૂર્વક કહ્યું કે-રે પાપીઓ ! તમે પાતે જોતા હતા અને ઉપર ખેચર વિગેરે જોતા હતા, છતાં તમે તે કુકડાને કેમ મારી નાંખ્યા ?’ પછી ખેદથી તેમને નવા અભ્યાસ કરાવવાના વિચાર બંધ કરી ઉપાધ્યાયે ચિંતવ્યું કે “આ વસુ અને પતને અધ્યયન કરાવવાના મારા પ્રયાસ વ્યર્થ થયા. જેમ જળનું પડવુ સ્થાનના ભેદથી માતીપણે પણ થાય છે અને લવણપણે પણ થાય છે, તેમ ગુરૂના ઉપદેશ પાત્ર પ્રમાણે જ પરિણમે છે. પર્યંત મારા પ્રિય પુત્ર છે અને વસુ પુત્રથી પણ અધિક છે; તેઓ જ્યારે નરકમાં જવાના છે તેા પછી મારે ગૃહવાસમાં રહેવાનું શું પ્રયેાજન છે ?’’ આવા નિવેદ (વૈરાગ્ય) પામી ઉપાધ્યાયે તરતજ દીક્ષા લીધી, અને વ્યાખ્યાન (પાઠન) કરાવવામાં નિપુણ એવા પર્વતે પોતાના પિતાનું ગુરૂપદ લીધું. ગુરૂના પ્રસાદથી સર્વ શાસ્ત્રમાં ચતુર થઇ તું ત્યાંથી પાતાને સ્થાનકે ચાલ્યા ગયા, અને રાજાએમાં ચદ્ર સમાન અભિચંદ્ર રાજાએ સમય આવતાં વ્રત ગ્રહણ કર્યું, એટલે લક્ષ્મીવડે વાસુદેવ જેવા વસુ રાજા થયા. તે પૃથ્વીમાં સત્યવાદી તરીકે પ્રખ્યાત થયા. તેથી તે પ્રખ્યાતિ પાળવાને માટે તે સત્યજ ખેલતા હતા. એક વખતે વિધ્યગિરિના નિતંબમાં કોઈ શિકારી મૃગયા રમવા આવ્યા; તેણે એક ખણુ નાંખતાં તે વચમાં સ્ખલિત થઇ ગયું. બાણુનો સ્ખલના થવાના હેતુ જાણવાને તે ત્યાં ગયા, તે તેને આકાશ જેવી નિર્મળ સ્ફટિકની શિલાને સ્પર્શ થયા, તેથી તેણે વિચાર કર્યા કે ‘ચંદ્રમાં ભૂમિની છાયાની જેમ કેાઈ બીજે સ્થાને ચરતા ભૃગ આ શિલામાં પ્રતિબિખિત થયેલા મારા જોવામાં આવ્યા હશે. કારણ કે આ શિલા હાથના સ્પર્શ વિના કાંઈ જણાય તેવી નથી, માટે એ વસુરાજાને યાગ્ય છે.' આમ વિચારી તે શીકારીએ એકાંતમાં જઇને વસુરાજાને તેની જાણ કરી તેથી રાજાએ હર્ષોંથી તે શિલા ગ્રહણ કરી અને તેને ઘણુ ધન આપ્યું. પછી વસુરાજાએ ગુપ્ત રીતે તે શિલાની એક આસનવેદી કરાવી અને તે વાત
૧ સિહાસન મૂકવાની વેદિકા (ઓટલે).
Page #67
--------------------------------------------------------------------------
________________
૨૪
સર્ગ ૨ જે
ગુપ્ત રાખવાને માટે તેના કારીગરોને મરાવી નાંખ્યા. કારણકે રાજાઓ કેઈના મિત્ર હેતા નથી. પછી તે શિલાની વેદી ઉપર ચેદી દેશના રાજા વસુએ પોતાનું સિંહાસન રાખ્યું. તેથી વસુરાજાના સત્યના પ્રભાવથી આ સિંહાસન જમીનથી અધર આકાશમાં રહ્યું છે એમ અબુધ લો કે જાણવા લાગ્યા, અને “સત્યથી સંતુષ્ટ થયેલા દેવતાઓ વસુરાજાની સાંનિધ્ય કરે છે આવી તેની ઉગ્ર પ્રસિદ્ધિ સર્વ દિશાઓમાં ફેલાણી. તે પ્રસિદ્ધિથી ભય પામીને અનેક રાજાએ તેને વશ થઈ ગયા. કારણકે સાચી કે ખોટી–ગમે તેવી પણ પ્રસિદ્ધિ માણસને જય આપે છે.
એક વખતે ફરતે ફરતે હું ત્યાં ગયે. તે વખતે બુદ્ધિમાન શિષ્યોને વેદની વ્યાખ્યા આપતે પર્વત મારા જોવામાં આવ્યું. તેમાં મદદ એ શબ્દને “મેંઢાથી યજ્ઞ કરે એ અર્થ તે શીખવતો હતો. તે સાંભળી મેં તેને કહ્યું-“અરે ભાઈ! ભ્રાંતિથી તું આવું કેમ બેસે છે ? આપણું ગુરૂએ તે અજ પદને અર્થ એ બતાવ્યું છે કે ત્રણ વર્ષનું જનું ધાન્ય કે જે ફરીવાર ઉગતું નથી તે ન કહેવાય છે. કારણ કે તેની વ્યુત્પત્તિ એવી છે કે “ના નાતે તિ બના:” જે ન ઉત્પન્ન થાય (ઉગે નહીં તે કહેવાય છે. આ પ્રમાણે આપણા ગુરૂએ બતાવેલી વ્યાખ્યા તુ શા હેતુથી ભૂલી ગયે ? પર્વત છે કે મારા પિતા (ગુરૂ)એ એવું કહ્યું જ નથી, તેમણે તે મન નો અર્થ “' (મું) જ કહેલ છે, અને નિઘંટુ (કેષ)માં પણ તેમજ છે.” મેં કહ્યું કે “શબ્દના અર્થોની કલપના મુખ્ય અને ગૌણ એમ બે પ્રકારની હોય છે, તેમાં ગુરૂએ અહીં ગૌણ અર્થ કહે છે. વળી ગુરૂ ધર્મને જ ઉપદેશ કરનાર હોય છે, અને ધર્માત્મક વચન તે જ વેદ કહેવાય છે, માટે હે મિત્ર ! તે બંનેને અન્યથા કરીને તું પાપ ઉપાર્જન કર નહિ.” પર્વત આક્ષેપથી બોલ્યા
અરે ! ગુરૂએ તે મન શબ્દનો અર્થ મેંઢજ કહેલ છે, તે છતાં ગુરૂને ઉપદેશ અને શબ્દનો અર્થ ઉલ્લંઘીને તું અધર્મ ઉપાર્જન કરે છે ? લે કે મિથ્યાભિમાનવાળી વાણી દંડના ભયથી બોલતા નથી, માટે આપણુ વચ્ચે પોતપોતાના પક્ષનું સ્થાપન કરવામાં જે ખાટ, ઠરે તેની જિહુવા છેદવાનું પણ થાઓ; અને આપણું બંનેની વચ્ચે આપણા સહાધ્યાયી અને સત્યવાદી વસુરાજાને પ્રમાણિક ઠરા.” તે સાંભળી મેં તે પ્રમાણે કબુલ રાખ્યું. કારણ કે સત્યવાદીઓને ક્ષોભ હોતો નથી.
આ પ્રતિજ્ઞાની ખબર થતાં પર્વતને તેની માતાએ એકાંતમાં કહ્યું-“હે પુત્ર! “અન્ન એટલે ત્રણ વર્ષનું ધાન્ય” એવું મેં પણ તારા પિતા પાસેથી ઘરનું કામકાજ કરતાં સાંભળ્યું હતું તેથી તે ગર્વથી જે આ જિહા છેદવાનું પણ કર્યું તે સારું કર્યું નથી. કારણ કે અવિચારિત કાર્યના કરનારા વિપત્તિનું સ્થાન થઈ પડે છે. પર્વત બે -બહે માતા ! હું તે એ પ્રતિજ્ઞા કરી ચુક્યા છું, તેથી હવે જે થયું તે થયું, બીજુ થવાનું નથી.” પછી પોતાના પુત્ર પર્વતને પ્રાપ્ત થવાનાં કષ્ટની પીડાથી હૃદયમાં આકુળવ્યાકુળ થતી તેની માતા વસુરાજાની પાસે આવી કારણ કે પુત્રને માટે પ્રાણી શું ન કરે ?
પર્વતની માતાને જઈ વસુરાજા બોલ્યા- હે અંબા ! આજે તમારા દર્શનથી મારે ક્ષીરકદંબ ગુરૂના દર્શન થયાં છે. કહો, તમારું શું કામ કરું? અથવા તમને શું આપું?” તે બોલી–હે રાજા ! મને પુત્રરૂપ ભિક્ષા આપે, હે વત્સ! પુત્ર વિના મારે બીજાં ધનધાન્ય શા કામનાં છે!” વસુ બે -“માતા ! તમારો પુત્ર પર્વત મારે પાળવા યોગ્ય છે અને પૂજવા ગ્ય છે. કારણકે “ગુરૂની જેમ ગુરૂના પુત્રની સાથે પણ વર્તવું જાઈએ” એમ વેદ કહે છે. હે માતા ! આજે અકાળે રેષ ધરનારા કાળે તેનું પાનું ઉખેળ્યું છે ? મારા ભાઈ
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૭ મું
૨૫
પતને કાણુ મારવા ઇચ્છે છે ? કહા, તમે કેમ આતુર થઇ ગયાં છે ?” આ પ્રમાણે પૂછવાથી તેણે અન શબ્દની વ્યાખ્યાનુ વૃત્તાંત, પુત્રનુ પણ અને તેમાં તમારૂ પ્રમાણિકપણુંએ સર્વ વાતા જણાવી પછી પ્રાર્થના કરી કે “હે વત્સ ! તારા ભાઇ પર્વતની રક્ષા કરવાને માટે તું ‘’ શબ્દને અર્થ‘મેઢા' એવે કર; કારણ કે માતા પુરૂષો પ્રાથી પણ બીજાને ઉપકાર કરે છે, તે વચનથી કેમ ન કરે ?” તે સાંભળી વસુરાજા ખેલ્યા-માતા ! હું મિથ્યા વચન શા માટે એવુ ? કારણકે સત્યવાદી પુરૂષો પ્રાણના નારા થાય તે પણ અસત્ય બોલતા નથી, પાપથી ભય પામનાર પુરૂષે બીજું પણુ અસત્ય બેલવું નહિ, તે આ ગુરૂની વાણીને અન્યથા કરવાવાળી ફ્રૂટ સાક્ષી આપવી, તેની તેા શી વાત કરવી !’ માતાએ કહ્યુ-‘કાં તેા ગુરૂના પુત્રનું માન રાખી તેને બચાવ અથવા સત્યવ્રતનેા આગ્રહ રાખી ગમે તે કર.’ આવાં તેનાં સરોષ વચન સાંભળીને વસુએ ગુરૂપુત્રનું માન રાખવાનું કબુલ કર્યું", એટલે ક્ષીરકદંબ ગુરૂની પત્ની હર્ષ પામીને પાતાને ઘેર આવી પછી હું અને પત વસુરાજાની પદામાં ગયા.
વસુરાજાની સભામાં મધ્યસ્થ ગુણવડે શેાભનારા સભ્યજને અને સત્ અસત્ વાદરૂપ ક્ષીર અને નીરને ભેદ કરવામાં હ ંસ જેવા વાદીએ એકઠા મળેલા હતા. વસુ રાજા ગગનમાં ચદ્રની જેમ પેલી આકાશ જેવી સ્ફાટિક શિલાની વેદીપર રહેલા સિહાસનપર સભાપતિ થઇને બેઠા હતા. તેમને મે` અને પતે અન્ન શબ્દની વ્યાખ્યાના જે પાતપેાતાના પક્ષ હતા તે કહી સંભળાવ્યા, અને કહ્યું કે-હે સત્યવાદી ! આમાં જે સત્ય હોય તે કહેા.’ તે વખતે બીજા વૃદ્ધ વિએ રાજાને કહ્યું કે—“હે રાજા! આ વિવાદ તા તમારી ઉપર જ છે. ભૂમિ અને આકાશમાં સૂતાં જેમ આ બંને વચ્ચે તમે પ્રમાણિક સાક્ષી છેા. ઘટ વિગેરે જે દશ દિવ્ય૧ છે તે સત્યથી રહેલા છે, સત્યથી મેઘ વર્ષે છે અને સત્યથી દેવતા સિદ્ધ થાય છે. હે રાજા ! તમારાથી જ આ સ લેાક સત્યમાં રહેલા છે, તેથી આ વિષે તમને શું કહીએ ? જે તમારા સત્ય વ્રતને ચેાગ્ય હાય તે કહે.” આવાં વચન સાંભળ્યાં છતાં પણ પેાતાની સત્યપણાની પ્રસિદ્ધિને છેડી દઇને વસુરાજાએ કહ્યું-ગુરુએ જ્ઞ શબ્દના અમે ઢા કહ્યો છે.’ આવાં વસુરાજાનાં અસત્ય વચનથી ક્રોધ પામીને ત્યાં રહેલા દેવતા આ એ આકાશ જેવા સ્ફાટિકની આસનવેદિકા ચૂર્ણ કરી નાંખી. તત્કાળ વસુરાજા જાણે નરકપાતનું પ્રસ્થાનુ કરતા હોય તેમ પૃથ્વીપર પડી ગયા. અસત્ય વચન ખેલવાથી કાપ પામેલા દેવતાઆએ પાડીને મારી નાંખેલા વસુરાજા મરણ પામીને ઘેર નરકમાં ગયા. વસુના પુત્ર પૃવસુ, ચિત્રવસુ, વાસવ, શુક્ર, વિભાવસ, વિશ્વાવસુ, સૂર અને મહાસુર-તે આઠે અનુક્રમે પિતાની રાજગાદી ઉપર બેઠા; પણ દેવતાઓએ કાપથી તત્કાળ તેઓને પણ મારી નાંખ્યા. તેથી નવમા વસુ નામે પુત્ર ત્યાંથી ના સીને નાગપુર ગયે, અને દશમેા વૃધ્વજ નામનો પુત્ર મથુરાપુરીએ ગયા. પછી પુરજનોએ હાસ્ય કરી પતને નગરીની બહાર કાઢી મૂકો, તેને મહાકાળ નામના અસુરે ગ્રહણ કર્યો.
રાવણે પૂછ્યું- એ મહાકાળ અસુર કાણુ હતા ?' એટલે નારદ તેની કથા કહેવા લાગ્યા—અહીં ચારણયુગલ નામે એક નગર છે. ત્યાં અયોધન નામે એક રાજા થયા, તેને દ્વિતિ નામે પ્રિયા હતી. તેને સુલસા નામે એક રૂપવતી દુહિતા થઈ હતી. અાધન રાજાએ ૧. જળ, અગ્નિ, ઘા, કાશ, વિષ, માયા, ચેાખા, ફળ,ધર્મ અને પુત્રને સ્પર્શી કરવા, આ દ્દશ દિવ્ય કહેવાય છે.
*
Page #69
--------------------------------------------------------------------------
________________
સગ ૨ જે
તેના સ્વયંવરમાં બોલાવવાથી સર્વ રાજાઓ ત્યાં આવ્યા. તેઓમાં સગર નામે રાજા સવથી અધિક હતા. તે સગરની આજ્ઞાથી મંદોદરી નામની એક પ્રતિહારી અયોધન રાજાના આવાસમાં વારંવાર જતી હતી. એક વખતે દિતિ રાણી સુલતાકુમારીની સાથે ગૃહદ્યાનના કદલીગૃહમાં બેઠી હતી, તેવામાં મદદરી પણ ત્યાં આવી ચડી. તે બંનેનાં વચનો સાંભળવાની ઈચ્છાથી મંદદરી લતાઓમાં સંતાઈ રહી. તે વખતે દિતિએ સુલતાને કહ્યું-વત્સ ! તારા આ સ્વયંવરમાં મારા મનમાં એક સત્ય છે, અને તેનો ઉદ્ધાર કરે તારે આધીન છે; માટે તું સારી રીતે મૂળથી તે વાત સાંભળ-શ્રી ઋષભસ્વામીને ભરત અને બાહુબલી નામે મુખ્ય બે વંશધર પુત્રો હતા, જેઓના પુત્ર સૂર્ય અને સોમ થયા હતા. તેમાં સોમના વંશમાં તૃણબિંદુ નામે મારે ભાઈ થયેલો છે અને તારા પિતા અયોધન રાજા સૂર્યના વંશમાં થયેલા છે. અયોધન રાજાની બેન સત્યયશા તૃણબિંદુ રાજાની સ્ત્રી થયેલ છે, અને તેને મધુપિંગ નામે એક પુત્ર થયેલ છે હે સુંદરી ! તને એ મધુપિંગને આપવાની મારી ઈચ્છા છે, અને તારા પિતા તને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી કઈ પણ વરને આપવાને ઈચ્છે છે. હવે સ્વયંવરમાં તું કોને વરીશ તે હું જાણી શકતી નથી. તેથી એક મોટું શલ્ય મારા હૃદયમાં સાલે છે; માટે સર્વ રાજાઓની વચમાં તારે મારા ભ્રાતૃજ (ભત્રીજા) મધુપિંગને વર એમ કબુલ કર.” આવી પોતાની માતાની શિક્ષા સુલસાએ સ્વીકારી. આ સર્વ વાત ગુપ્ત રીતે સાંભળીને મંદરીએ સગરરાજા પાસે નિવેદન કરી, . સગરરાજાએ પોતાના પુરોહિત વિશ્વભૂતિને આજ્ઞા કરી, એટલે તત્કાળ તે શીઘ્રકવિએ એક રાજલક્ષણસંહિતા રચી કાઢી. તેમાં તેણે એવું લખ્યું કે જેથી સગર રાજા સર્વ રાજલક્ષણોથી યુક્ત ગણાય અને મધુપિંગ રાજલક્ષણરહિત ઠરે. તે પુસ્તક તેણે પુરાણની જેમ પેટીમાં મૂક્યું. પછી એક વખતે રાજાની આજ્ઞાથી તે પુરોહિતે રાજસભામાં તે પ્રગટ કર્યું. તે વખતે પ્રથમ સગરરાજાએ કહ્યું કે-“આ પુસ્તક વંચાતાં તેમાં બતાવેલા રાજલક્ષણથી જે રહિત જણાય તે સર્વને વધ કરવા યેચ અને ત્યાજ્ય છે. પછી જેમ જેમ પુરેહિતે તે પુસ્તક વાંચવા માંડ્યું તેમ તેમ તેમાં બતાવેલાં લક્ષણ પોતાનામાં નહિ હોવાથી મધુપિંગ લજજા પામવા લાગ્યા. છેવટે મધુપિંગ ત્યાંથી ઉઠી ગયો અને સુલસા સગરરાજાને વરી. તત્કાળ તેમને વિવાહ થયે, અને પછી સર્વે પિતપોતાને સ્થાનકે ગયા. - મધુપિંગ અપમાન થવાથી બળતપ કરીને મૃત્યુ પામ્યો, અને સાઠ હજાર અસુરેનો સ્વામી મહાકાળ નામે અસુર થયે. તેણે અવધિજ્ઞાનવડે સુલસાના સ્વયંવરમાં પિતાનું અપમાન થવાના કારણભૂત સગરરાજાએ કૃત્રિમ બનાવેલું સર્વ ચરિત્ર જાણ્યું તેથી તેણે વિચાર કર્યો કે “સગરરાજાને અને બીજા રાજાઓને મારી નાંખ્યું. પછી તે અસુર તેમનું છિદ્ર જેતે ફરવા લાગ્યા. એકવાર તેણે શક્તિમતી નગરી પાસે શુક્તિમતી નદીમાં પર્વતને જો એટલે બ્રાહ્મણને વેશ લઈને તે પર્વતની પાસે આવ્યું અને કહ્યું કે-“હે મહામતિ! હું શાંડિલ્ય નામે તારા પિતાને મિત્ર છું. પૂર્વે હું અને તારે પિતા ક્ષીરકદંબ બંને ગૌતમ નામના બુદ્ધિમાન ઉપાધ્યાયની પાસે સાથે ભણ્યા હતા. હમણું નારદે અને બીજા લોકોએ તારું અપમાન કર્યું, તે વાર્તા સાંભળીને હું અહીં આ છું. હું મંત્રથી વિશ્વને મોહિત કરીને તારા પક્ષની પૂર્તિ કર્યા કરીશ.” આ પ્રમાણે કહી તે અસુરે પર્વતની સાથે રહી દુર્ગતિમાં પાડવાને માટે ઘણા લોકોને કધર્મમાં મોહિત કરી દીધા. લે કે માં સર્વ ઠેકાણે વ્યાધિ અને ભૂત વિગેરેના દોષે ઉત્પન્ન કરી પર્વતના મતને નિર્દોષ ઠરાવવા માંડ્યા. શાંડિલ્યની આજ્ઞાથી પર્વતે રોગની શાંતિ કરવા માંડી, અને લોકોને ઉપકારી કરી કરીને પિતાના મતમાં સ્થાપન
Page #70
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૨૭ કરવા માંડ્યા. સગરરાજાના નગરમાં, અંત:પુરમાં અને પરિવારમાં પણ તે અસુરે અત્યંત દારૂણ રોગો વિમુર્યા. સગરરાજા પણ છે કે ની પ્રતીતિથી પર્વતને ભજવા લાગ્યો, એટલે તેણે શાંડિલ્યની સાથે રહીને સર્વ ઠેકાણે રોગની શાંતિ કરી.
પછી શાંડિલ્યના કહેવા પ્રમાણે પર્વતે લોકોને ઉપદેશ આપવા માંડે કે “સૌત્રામણિ યજ્ઞમાં વિધિવડે સુરાપાન કરવાથી દોષ લાગતો નથી માટે તેમાં સુરાપાન કરવું, ગોસવ નામના યજ્ઞમાં અગમ્યા સ્ત્રીની સાથે ગમન કરવું, માતૃમેઘ યજ્ઞમાં માતાનો વધ અને પિતૃમેઘ યજ્ઞમાં પિતાને વધ અંતર્વેદિમાં કરે, તેથી દેષ લાગતો નથી. કાચબાના પૃષ્ઠ ઉપર અગ્નિ મૂકી “વIક્યાય સ્વાહા' એમ બોલી પ્રયત્નથી હુતદ્રવ્યવડે તેમાં હોમ કરે, જે કાચબો ન મળે તે માથે તાળવાળા, પીળા વર્ણના ક્રિયા રહિત અને કુસ્થાનમાં અવતરેલા એવા કેઈ શુદ્ધ દ્વિજાતી (બ્રાહ્મણદિ) ના, જળવડે પવિત્ર કરેલા કૂર્માકાર મસ્તક ઉપર અગ્નિને પ્રદિપ્ત કરીને તેમાં આહુતિ નાખવી, જે થઈ ગયેલું છે અને જે થવાનું છે તે સર્વ પુરૂષ (ઈશ્વર) જ છે, જે અમૃતના સ્વામી થયેલા છે (મોક્ષે ગયેલા છે) અને જે અન્નથી નિર્વાહ કરે છે તે સર્વ ઈશ્વર રૂપજ છે. એવી રીતે સર્વ એક પુરૂષ (ઈશ્વર)રૂપ જ છે, તેથી કેણ કોને મારે છે? માટે યજ્ઞમાં ઈચ્છા પ્રમાણે પ્રાણીઓની હિંસા કરવી અને યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવું, કારણ કે તે દેવતાના ઉપદેશથી કરેલું છે, અને મંત્રાદિવડે પવિત્રિત છે.” આ પ્રમાણે ઉપદેશ આપી સગરરાજાને પોતાના મતમાં ભેળવી તેણે કુરુક્ષેત્ર વિગેરેમાં ઘણા યજ્ઞો કરાવ્યા. થોડે થોડે તેનો મત પ્રસરતાં તેણે રાજસૂયાદિકર ય પણ કરા વ્યા, અને તે અસુરે યજ્ઞના કરનારાઓને, યજ્ઞમાં હોમેલા પ્રાણી કે રાજા વિગેરેને વિમાનપર રહેલા બતાવ્યા; તેથી પ્રતીતિ આવતાં પર્વતના મતમાં રહીને લોકો પ્રાણીહિંસાત્મક યજ્ઞો નિઃશંકપણે કરવા લાગ્યા.
આ બધું જોઈને મેં દીવાકર નામના એક વિદ્યાધરને કહ્યું કે “આ યજ્ઞોમાંથી બધા પશુઓને તારે હરી લેવા. એટલે મારું વચન માનીને તે યજ્ઞમાંથી પશુઓનું હરણ કરવા લાગ્યું. તે પેલા પરમાધાર્મિક અસુરના જાણવામાં આવ્યું, જેથી તેની વિદ્યાનો ઘાત કરવાને તે મહાકાળે યજ્ઞમાં ઋષભદેવની પ્રતિમા સ્થાપિત કરવા માંડી, એટલે તે દિવાકર બેચર વિરામ પામી ગયે. પછી ઉપાયક્ષીણ થવાથી શાંત થઈને બીજે ચાલ્યો ગયો. પછી તે અસુરે માયાથી યજ્ઞમાં સગરરાજાની ભાવના કરી, અને તત્કાળ સુલસા સહિત સગરરાજાને યજ્ઞના અગ્નિમાં હોમી દીધે. પછી તે મહાકાળ અસુર કૃતાર્થ થઈને પિતાને સ્થાનકે ગયે.
આ પ્રમાણે પાપના પર્વતરૂપ તે પર્વત થકી યાજ્ઞિક બ્રાહ્મણોએ હિંસાત્મક યજ્ઞ પ્રવર્તાવ્યા છે, તે તમારે અટકાવવા ગ્ય છે.” આવાં નારદનાં વચન અંગીકાર કરી સત્કારપૂર્વક તેને વિદાય કરીને રાવણે મરૂત્તરાજાને ક્ષમા આપી. મરૂત્ત રાવણને નમીને બેલ્યહે સ્વામી ! આ કૃપાને ભંડાર કોણ પુરુષ હતો કે જેણે આ પાપમાંથી અમને તમારી પાસે નિવૃત્ત કરાવ્યા ? આવા તેના પ્રશ્નથી રાવણ નારદની ઉત્પત્તિ કહેવા લાગ્યા:
બ્રહ્મરૂચિ નામે એક બ્રાહ્મણ હતો. તે તાપસ થયું હતું, છતાં તેની કુમ નામે સ્ત્રી સગર્ભા થઈ. એક વખતે તેને ઘેર સાધુઓ આવ્યા. તેમાંથી એક સાધુ બોલ્યા કે “તમે એ સંસારના ભયથી ગૃહવાસને ત્યાગ કર્યો તે તે બહુ સારું કર્યું, પણ ફરીવાર સ્ત્રીનો સંગ
૧ કાચબાની જેવા આકારવાળા. ૨ જેમાં રાજાનો હોમ કરવો તે રાજસૂય યજ્ઞ,
Page #71
--------------------------------------------------------------------------
________________
૨૮
સગ ૨ જે
રાખીને વિષયમાં ચિત્તને લુબ્ધ કરો છો, ત્યારે ગૃહવાસથી આ વનવાસ શી રીતે સારો કહેવાય ?' તે સાંભળી બ્રહ્મરૂચિએ જિનશાસનનો સ્વીકાર કરીને દીક્ષા લીધી, અને તે કૃમી પરમ શ્રાવિકા થઈ. મિથ્યાત્વને છોડી ત્યાં જ રહીને તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર જન્મસમયે રૂદન કર્યું નહોતું તેથી તેનું નામ નારદ પાડ્યું. એકદા તે કૂમ બીજે ગઈ હતી તે સમયે જભક દેવતાએ તેના પુત્રને હરી લીધો. એટલે પુત્રશોકથી તેણે ઇંદુમાળા નામની આર્યા પાસે જઈને દીક્ષા લીધી. જંભક દેવતાઓએ તે પુત્રને ઉછેર્યો અને શાસ્ત્ર ભણવ્યાં. પછી અનુક્રમે તેને આકાશગામિની વિદ્યા આપી. શ્રાવકનાં અણુવ્રત ધરતો એ પુત્ર યૌવન વયને પ્રાપ્ત થયે. મસ્તક પર શિખા રાખવાથી એ યતિ કે ગૃહસ્થ ગણાતે નથી. તે નારદ કલહ જોવાને આકાંક્ષી છે, ગીત અને નૃત્યના શોખીન છે, અને હમેશાં કામદેવની ચેષ્ટાથી રહિત છતાં અતિ વાચાલ અને અતિ વત્સલ છે, વીર અને કામુક પુરુ
ની વચ્ચે તે સંધિ ને વિગ્રહ કરાવે છે, હાથમાં છત્રી, અક્ષમાળ અને કમંડળ રાખે છે અને પગમાં પાદુકા પહેરે છે, દેવતાઓએ તેને ઉછેર્યો છે તેથી તે પૃથ્વીમાં દેવર્ષિના નામથી પ્રખ્યાત છે. અને પ્રાય: બ્રહ્મચારી અને સ્વેચ્છાચારી છે.” આ પ્રમાણે નારદની વાર્તા સાંભળીને મરૂત્ત રાજાએ પોતે અજ્ઞાનથી કરેલા યજ્ઞના અપરાધને ખમાવ્યો. પછી મરૂત્ત રાજાએ કનકપ્રભા નામની પિતાની કન્યા રાવણને આપી અને રાવણ તેની સાથે પરણ્ય.
પવનની જે બળવાન અને મોટા પરાક્રમવાળે રાવણ મરૂત્ત રાજાના યજ્ઞનો ભંગ કરીને ત્યાંથી મથુરા નગરીમાં આવ્યું. મથુરાના રાજા હરિવહન શિવની જેમ ત્રિશૂલધારી મધુ નામના પુત્રની સાથે રાવણની સામે આવ્યો. ભક્તિથી આવેલા હરિવહનની સાથે કેટલીક વાર્તા કર્યા પછી રાવણે પૂછ્યું કે આ તમારા પુત્રને ત્રિશુલનું આયુધ ક્યાંથી ?” પિતાએ બ્રગુટીની સંજ્ઞાથી આજ્ઞા આપી, એટલે મધુ મધુરતાથી બોલ્યો-“આ ત્રિશુલનું આયુધ મારા પૂર્વ જન્મના મિત્ર ચમકે આપેલું છે. એ આપતી વખતે ચમરે કહ્યું હતું કે-ઘાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં શતદ્વાર નગરને વિષે સુમિત્ર નામે એક રાજપુત્ર અને પ્રભવ નામે એક કુલપુત્ર હતા. આ બંને વસંત અને મદનની જેમ મિત્ર હતા. તેઓ બાલ્યવયમાં એક ગુરૂની પાસે કળાભ્યાસ કરતા હતા, અને અશ્વિનીકુમારની જેમ અવિયુક્તપણે સાથે રહીને ક્રીડા કરતા હતા. જ્યારે સુમિત્રકુમાર યુવાન થઈને તે નગરમાં રાજા થયે, ત્યારે તેણે પોતાના મિત્ર પ્રભાવને પિતાની જેવો સરખી સમૃદ્ધિવાળો કર્યો. એક વખતે સુમિત્ર રાજા અધથી હરાઈ કઈ મહા અરણ્યમાં ગયા. ત્યાં એક પલ્લી પતિની વનમાળા નામની પુત્રીને પરો. તેને લઈ રાજા પોતાના નગરમાં આવ્યું એટલે ઉત્કટ રૂપ યૌવનવાળી તે વનમાળા પ્રભાવના જોવામાં આવી. તેનું દર્શન થયું ત્યારથી કામપીડિત થતે પ્રભવ કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે કૃશ થવા લાગ્યું. તેને મંત્રતંત્રથી અસાધ્ય રીતે અતિ કૃશ થતો જાણી રાજા સુમિત્રે કહ્યું- હે બાંધવ! તારા દિલમાં જે ચિંતા કે દુઃખ હોય તે ખુલ્લી રીતે કહી આપ.” પ્રભવે કહ્યું- હે વિભુ! તે કહી શકાય તેમ નથી; કારણ કે તે મનમાં રહ્યું છે તે પણ કુળને કલંકિત કરે છે. જ્યારે રાજાએ અતિ આગ્રહથી પૂછયું, ત્યારે તે બો૯યો-તમારી રાણી વનમાળા ઉપર અનુરાગ તેજે મારા દેહની દુર્બળતાનું કારણ છે” રાજાએ કહ્યું- તારે માટે આ રાજ્યને પણ ત્યાગ કરે, તે આ સ્ત્રી કોણ માત્ર છે ! આજે જ એ સ્ત્રી ગ્રહણ કર.' આ પ્રમાણે કહી, તેને વિદાય કરીને તેની પછવાડેજ રાત્રિના પ્રારંભમાં સ્વયંતૃતીની જેમ વનમાળાને તેને ઘેર મોકલી. તેણે આવીને પ્રભાવને કહ્યું–‘તમને દુઃખી જઈને રાજાએ મને તમને સોંપી દીધી છે. માટે હવે
Page #72
--------------------------------------------------------------------------
________________
૫ ૭ મુ
મારા જીવન થઇને મને આજ્ઞા આપે, મારે પતિની આજ્ઞા બળવાન છે. મારા સ્વામી તમારે માટે પ્રાણને પણ છેાડી દેવા તૈયાર છે, તા મારા જેવી દાસી કાણુ માત્ર છે ? તા હવે તમે ઉદાસ થઈને કેમ જુએ છે ?” પ્રભવ ખેલ્યા-અરે મને નિજને ધિક્કાર છે ! તે સુમિત્ર મહાસત્યવાન છે કે જેનુ' મારા ઉપર આવું સાદ છે. બીજાને પ્રાણ અપાય છે પણ પ્રિયા અપાતી નથી, કેમકે તે મહાદુષ્કર છે, તે છતાં એ મિત્ર અત્યારે મારે માટે તેમ પણ કર્યું. પિશુનની જેમ મારી જેવાને કાંઈ નહિ કહેવા ચાગ્ય કે નહિ માગવા ચેાગ્ય નથી, અને કલ્પવૃક્ષની જેમ તે સુમિત્રના જેવા પુરૂષાને કાંઈ પણ નહિ આપવા ચેાગ્ય નથી; માટે હે વનમાળા ! તમે મારી માતા તુલ્ય છે. તેથી અહીથી ચાલ્યા જાએ; અને હવે પતિની આજ્ઞા છતાં પણ આ પાપરાશિ મનુષ્યની સામું જોશે નહિ અને તેને ખેલાવશેા પણ નહિ.’ આ બધાં વચને ત્યાં ગુપ્ત રીતે આવીને રાજા સાંભળતા હતા, તેથી તે પોતાના મિત્રનુ' આવુ' સત્વ જોઇને અત્યંત હર્ષ પામ્યા. પછી પ્રભવે વનમાળાને નમસ્કારપૂવ ક વિદાય કરી ને એક દારૂણ ખડ્ગ ખેચી પેાતાના મસ્તકને છેદવા માંડયું. તે વખતે રાજા સુમિત્રે પ્રગટ થઇ ‘હું મિત્ર! સાહસ કર નહિ.’ એમ કહી તેના હાથમાંથી ખડ્ગ ખેંચી લીધું. તે વખતે જાણે પૃથ્વીમાં પેસવાને ઇચ્છતા હોય તેમ પ્રભવ લજ્જાથી નીચું મુખ કરીને ઊભા રહ્યો. સુમિત્રે ઘણી મહેનતે તેને સ્વસ્થ કર્યા. પછી બંને મિત્રો પૂર્વની જેમ મૈત્રી રાખીને પાછા રાજ્ય કરવા લાગ્યા. કેટલેક કાળે સુમિત્ર દીક્ષા લઇ મૃત્યુ પામીને ઇશાન દેવલાકમાં દેવ થયા. ત્યાંથી રચવીને આ મથુરાના રાજા રિવાહનની માધવી નામની સ્ત્રીના ઉદરથી તું મધુ નામે પરાક્રમી પુત્ર થયા છે. પેલા પ્રભવ ચિરકાળ ભવમાં ભ્રમણ કરી વિશ્વાવસુની જન્મ્યાતિતી નામે સ્ત્રીથી શ્રીકુમાર્ નામે પુત્ર થયા હતા; અને તે ભવમાં નિયાણા સહિત તપ કરી કાળાગે મૃત્યુ પામીને આ હું ચમરે ૢ થયા છે. એ પ્રમાણે તારા પૂ ́ભવના હું મિત્ર છું. આ પ્રમાણે બધુ' વૃત્તાંત કહી તેણે મને આ ત્રિશૂલ આપેલું છે. આ ત્રિશલ બે હજાર યોજન સુધી જઈ કાર્ય કરીને પાછું આવે છે.’’
૨૯
આ પ્રમાણે તેનુ' વૃત્તાંત સાંભળીને રાવણે ભક્તિ અને શક્તિથી વિરાજિત એવા તે મધુકુમારને પાતાની મનામા નામે કન્યા આપી, પછી લ`કાના પ્રયાક્રિસથી અઢાર વર્ષ ગયાં ત્યારે રાવણ સુવર્ણગિરિ પર રહેલા પાંડુક વનમાં ચૈત્યોની પૂજા કરવાને માટે ગયો; ત્યાં મોટી ધામધુમ સાથે સંગીતયુક્ત પૂજાના મહાત્સવપૂર્વક રાવણે ઉત્કંઠાથી સવ ચૈત્યાને વંદના કરી. તે વખતે દુલયપુરમાં રહેલા ઇંદ્ર રાજાના પૂર્વ દિક્પાલ નલકુશ્મને પકડવા માટે કુંભકર્ણ વિગેરે રાવણની આજ્ઞાથી ગયા. ત્યાં તે નલકુરે આશાળી વિદ્યાવડે પેાતાના નગરની આસપાસ સા યોજન પર્યંત અગ્નિમય કિલ્લા કરેલા હતા, અને તેમાં એવા અગ્નિમય ચત્રો ગોઠવ્યાં હતાં કે જેમાંથી નીકળતા કણીઆ જાણે આકાશમાં અગ્નિ ઉત્પન્ન કરતા હાય તેવા દેખાતા હતા. તેવા કિલ્લાના અવષ્ટભ લઈને, કોપથી પ્રજવલિત અગ્નિકુમારની જેમ એ નલકુખર સુભટાથી વિંટાઇને રહ્યો હતા. સૂઇને ઉઠેલા પુરૂષા જેમ ગ્રીષ્મ ઋતુના મધ્યાન્હ કાળના સૂર્યને જોઈ શકે નહીં, તેમ કુ ભકર્ણ વિગેરે પણ ત્યાં આવી તે કિલ્લાની સામું જોઈ શકયા નહી.. ‘આ દુર્વ્યપુર ખરેખર દુલય છે, એવું ધારી તેએ ઉત્સાહ. ભંગ થઈને પાછા આવ્યા અને કાઇક પ્રકારે તેમણે તે ખખર રાવણને પહોંચાડયા. તે સાંભળી રાવણ પોતે ત્યાં આવ્યો અને તેવા કિલ્લા જોઇ, તેને લેવાના ઉપાયને માટે ચિરકાળ ખંધુની સાથે વિચાર કરવા લાગ્યા. તે સમયે રાવણની ઉપર અનુરાગી થયેલી નલ૧. દુન અથવા ચાડીયા, ર. મેરૂ પર્વત,
Page #73
--------------------------------------------------------------------------
________________
સગર જો
કુબરની પત્ની ઉપર’ભાએ એક દૂતીને મોકલી, તેણે આવીને રાવણને કહ્યું “મૂત્તિ મતી જયલક્ષ્મી હેાય તેવી ઉપરભા તમારી સાથે ક્રીડા કરવાને ઇચ્છે છે, તમારા ગુણાથી તેનુ મન તા હરાઇ ગયેલુ' છે, માત્ર શરીરજ ત્યાં રહેલુ છે. હે માન! આ કિલ્લાને રક્ષણ કરનારી આશાળી નામની વિદ્યા છે તે ઉપર’ભા પેાતાના શરીરની જેમ તમારે આધીન કરી દેશે; તેથી તમે આ નગરને નલકુમર સહિત તાબે કરશેા. વળી હે દેવ ! અહી સુદન નામે એક ચક્ર તમે સાધ્ય કરશેા” રાવણે હાસ્ય સાથે વિભીષણ સામુ જોયુ. એટલે ‘વમસ્તુ' એમ કહીને તેણે તે કૃતિકાને વિદાય કરી. પછી રાવણે ક્રાધ લાવીને વિભીષણને કહ્યું–“અરે! આવુ કુળવરૂદ્ધ કા તેં કેમ સ્વીકાર્યુ ? રે મૂઢ ! આપણા કુળમાં કોઈ પુરૂષોએ રણભૂમિમાં શત્રુઓને પૃષ્ઠ અને પરસ્ત્રીને હૃદય કદિ પણ આપ્યુ નથી. અરે વિભીષણ ! આવાં વચનથી પણ તેં આપણા કુળમાં નવીન કલ`ક લગાડવુ છે ! તારી આવી મતિ કેમ થઇ કે જેથી તું એવું ખેલ્યા ?” વિભીષણે કહ્યું “હે આ મહાભુજ ! પ્રસન્ન થાએ, શુદ્ધ હૃદયવાળા પુરુષોને વાણીમાત્રથી કલંક લાગતું નથી. તે ઉપર'ભા ભલે આવે ને તમને વિદ્યા પણ આપે. શત્રુ તમારે વશ થાય, એટલે પછી તમે તેને અંગીકાર કરશેા નહી.. વાણીની યુક્તિથી તેને છેડી દેજો.” વિભીષણનાં આવાં વચન રાવણે સ્વીકાર્યાં, તેવામાં તેને આલિંગન કરવામાં લ’પટ એવી ઉપર'ભા ત્યાં આવી પહાંચી. પોતાના પતિએ નગરને કિલ્લા રૂપ કરેલી આશાળી વિદ્યા તેણે રાવણને આપી; અને તે સિવાય બીજા વ્યંતરરક્ષિત અમોઘ શસ્ત્ર પણ આપ્યાં. પછી રાવણે તે વિદ્યાથી તે અગ્નિના પ્રાકાર (કિલ્લા) સંહરી લીધા, અને લશ્કર તથા વાહન સહિત દુ ધ્યપુરમાં પ્રવેશ કર્યાં. તત્કાળ નલકુખર તૈયાર થઈ યુદ્ધ કવાને આવ્યા; પરંતુ હાથી જેમ ચામડાની ધમણને પકડી લે તેમ વિભીષણે તેને સહજમાં પકડી લીધા. સુર અને અસુરાથી અજેય એવુ' ઇ'દ્ર સ`બધી મહા દુર સુદર્શન ચક્ર રાવણને ત્યાંથી પ્રાપ્ત થયું. પછી નલકુખર નમી પડયા, એટલે રાવણે તેને તેનું નગર પાછું સાંપી દીધું. કારણ કે પરાક્રમી પુરુષો જેવા વિજયના અથી હાય છે તેવા દ્રવ્યના અથી હાતા નથી. પછી રાવણે ઉપર ભાને કહ્યું “હે ભદ્રે ! મારી સાથે વિનયથી વનાર અને તારા કુળને ચેાગ્ય એવા તારા પતિનેજ તુ અગીકાર કર; કારણ કે તેં મને વિદ્યાદાન કર્યું, તેથી તુ' તા મારે ગુરુસ્થાને છે, તેમજ પરસ્ત્રીઓને હું માતા અને બેનને ઠેકાણેજ જોઉં છું. તુ... કાસધ્વજની પુત્રી છે, અને સુ'દરીના ઉદરથી ઉત્પન્ન થયેલી છે, તા અને કુળમાં શુદ્ધ એવી તને કલંક ન લાગે.” આ પ્રમાણે કહી તેને નલકુખર રાજાને સાંપી જાણે રીસાઈને પિતાને ઘરે ગયેલી સ્ત્રી નિર્દોષપણે પાછી આવે તેમ તે આવી. રાજા નલકુખરે રાવણના માટી સત્કાર કર્યો.
30
પછી ત્યાંથી રાવણની સેનાની સાથે તે રથનૂપુર નગરે આવ્યા. રાવણને આવેલા સાંભળીને મહા બુદ્ધિમાન સહસ્રાર રાજાએ પાતાના પુત્ર ઇંદ્ર પ્રત્યે સ્નેહપૂર્વક કહ્યું–“હે વત્સ ! તારા જેવા મેાટા પરાક્રમી પુત્રે જન્મ લઈને બીજા વંશની ઉન્નતિ ન્યૂન કરી આપણા વંશને પરમ ઉન્નતિને પમાડવો છે. આ બધી ખાખત તે' એકલા પરાક્રમથી જ કરેલી છે; પરંતુ હવે નીતિને પણ અવકાશ આપવા જોઇ એ. કોઇવાર એકાંત પરાક્રમ વિપત્તિને પણ આપે છે. અષ્ટાપદ વિગેરે બલિષ્ઠ પ્રાણીએ એકાંત પરાક્રમથી વિનાશ પામે છે. આ પૃથ્વી હમેશાં બલવાનથી પણ અતિ બલવાન વીરાને ઉત્પન્ન કરે છે; માટે ‘હું ૧. પૂર્વે સહુન્નર રાજાએ દીક્ષા લીધાને અધિકાર આવી ગયા છે, પણ તે આ યુદ્ધ થયા
પછીની હકીક્ત સમજવી.
Page #74
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૩૧
સર્વથી વિશેષ પરાક્રમી છું” એ અહંકાર કોઈએ કરવો નહીં. હાલમાં મુકેશ રાક્ષસના કુળમાં સૂર્ય સમાન લંકાપતિ રાવણ નામે એક વીર ઉત્પન્ન થયેલો છે; જે સર્વના વીરત્વને હરનારે છે, પ્રતાપમાં સૂર્ય જે છે, અને સહસ્રાંશુ જેવા વીરને કબજે કરનાર છે. વળી તેણે લીલામાત્રમાં કૈલાસ પર્વતને ઉપાડ્યો હતો, મરૂત્તરાજાના યજ્ઞનો ભંગ કર્યો હતો; અને જમ્બુદ્વીપના પતિ યક્ષરાજથી પણ તેનું મન ક્ષોભ પામ્યું નહોતું. અહંત પ્રભુની પાસે પિતાની ભુજવીણવડે ગાયન કરતે જોઈને સંતુષ્ટ થયેલા ધરણે કે તેને અમોઘ શક્તિ આપી છે અને પ્રભુ, મંત્ર તથા ઉત્સાહ એ ત્રણે શક્તિથી તે ઉર્જિત છે. વળી જાણે તેની બે ભુજા હોય તેવા તેની સરખા બે ભાઈઓ (કુંભકર્ણ અને વિભીષણ) થી તે ઉત્કટ છે. એ રાવણે તારા સેવક શ્રવણને તથા યમને હેલામાત્રમાં ભગ્ન કરી દીધા છે, વાળીના ભાઈ વાનરપતિ સુગ્રીવને પિતાને પત્તિ કર્યો છે; અને જેની આસપાસ અગ્નિને દુર્લય કિલે હતો એવા દુર્લધ્યપુરમાં પણ પ્રવેશ કરીને તેના અનુજ ભાઈએ નલકુબેરને કબજે કર્યો છે. એ તે વીર રાવણ અત્યારે તારી સામે આવ્યો છે; તો પ્રલયકાળના અગ્નિ જે એ ઉદ્ધત રાવણ પ્રણિપાતરૂપ અમૃતવૃષ્ટિથી શમી જશે, તે સિવાય શાંત થશે નહિ. તારી રૂપવતી નામે સ્વરૂપવતી પુત્રીને રાવણ વેરે આપ, કે જેથી એ સંબંધ બંધાવાને લીધે તારે તેની સાથે ઉત્તમ સંધિ થશે.” પિતાનાં આવાં વચન સાંભળી ઈદ્રકોપ કરી બોલ્યા“હે પિતા ! આ વધ કરવા લાયક રાવણને હું મારી કન્યા કેમ કરીને આપું? કારણ કે તેની સાથે આધુનિક વૈર નથી પણ વંશપરંપરાનું વૈર છે. પિતા વિજયસિંહને તેના પક્ષના રાજાએ મારી નાંખ્યા હતા તે સંભાર. તેના પિતામહ માળીને માથું જે મેં કર્યું હતું તે આને માથે પણ કરીશ. એ ભલે આવે, તે કોણ માત્ર છે! તમે નેહને લીધે ભીરૂ થાઓ નહિ, સ્વાભાવિક ધૌર્યને ધારણ કરે. તમે તમારા પુત્રનું પરાક્રમ ઘણીવાર જોયેલું છે, શું તમે મારા પરાક્રમને જાણતા નથી ? ”
આ પ્રમાણે ઈદ્ર કહેતો હતો, તેવામાં દુર્ધર રાવણે રથનુ પુર નગરે આવીને પિતાની સેનાવડે તે નગરને ઘેરી લીધું. મહાપરાક્રમી રાવણે પ્રથમ દૂત મોકલ્યા. તે દૂતે મિષ્ટ વચનોવડે ઈદ્રને કહ્યું- “જે રાજાઓ વિદ્યા અને ભુજાબલથી ગર્વિષ્ટ હતા તે સર્વેએ આવીને ભેટ ધરી રાવણની પૂજા કરેલી છે. રાવણની વિસ્મૃતિથી અને તમારી સરલતાથી આટલો કાળ ચાલ્યો ગયો. પરંતુ હવે ભક્તિ બતાવવાનો તમારો સમય છે, તેથી તેના પ્રત્યે ભક્તિ બતાવે અથવા શક્તિ બતાવો; ભક્તિ અને શક્તિ બંનેથી રહિત થશે તે એમના એમ વિનાશ પામી જશે.” ઈદ્ર બે –“દીન રાજાઓએ તેને પૂજ્ય તેથી તે રાવણ મન થઈ ગયું છે. તેટલા માટે તે મારી પાસેથી પણ પ્રજાની વાંછા કરે છે. પરંતુ આટલે કાળ તે રાવણની જેમ તેમ સુખને માટે ગયો, પણ હવે તેનો આ કાળરૂપ કાળ આવેલ છે. માટે તું જઈને તારા સ્વામીને કહે કે તે ભક્તિ અથવા શક્તિ બતાવે; જે શક્તિ અને ભકિતએ રહિત થશે તો તે સત્વર વિનાશ પામી જશે.” દૂતે આવીને રાવણને તે પ્રમાણે કહ્યું, એટલે રાવણ કેપથી ભયંકર થઈ મેટા ઉત્સાહથી સર્વ સૈન્યની સાથે તૈયાર થઈ ગયે. ઈદ્ર પણ તૈયાર થઈને ઉતાવળે રથનૂ પુર નગરમાંથી બહાર નીકળ્યો. કેમકે વીર લેકે બીજા વીરના અંહકારને કે આબરને સહન કરી શકતા નથી,
પછી સામે તેની સાથે સામતે, સૈનિકની સાથે સૈનિકો અને સેનાપતિઓની સાથે સેનાપતિઓ-એમ બંને સૈન્યનું પરસ્પર યુદ્ધ શરૂ થયું. શોને વર્ષાવતા બંને સૈન્ય વચ્ચે
૧. અષ્ટાપદ પર્વત.
શી,
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૨
સગ ૨ જે
સંવર્ત અને પુષ્કરાવ મેઘની જેમ મેટો સંદેટ થઈ પડયો. પછી “આ બિચારા મસાલાના જેવા રસૈનિકોને મારીને શું કરવું ?” એમ કહેતે રાવણ ભુવનાલંકાર નામના ગજેંદ્ર ઉપર ચડી અને પણછ ઉપર ધનુષ ચડાવી રાવણ હસ્તી ઉપર રહેલા ઈદ્રની સામે આવ્યો. રાવણ અને ઈદ્રના હાથીઓ પરસ્પર મુખમાં સૂંઢ વીંટાળીને જાણે નાગપાશ રચતા હોય તેમ સામસામા મળ્યા. બંને મહા બલવાન ગજેદ્રો દાંતે દાંતે પરસ્પરને પ્રહાર કરી અરણિ કાષ્ટના મથનની જેમ તેમાંથી અગ્નિના તણખા ઉડાડવા લાગ્યા. માંહોમાંહે દાંતના આઘાતથી, વિરહિણી સ્ત્રીના હાથમાંથી નીકળી પડે તેમ સુવર્ણ વલયની શ્રેણી તેમાંથી નીકળીને પૃથ્વી પર પડવા લાગી. પરસપર દાંતના ઘાતથી છેદાઈ ગયેલા શરીરમાંથી, ગંડસ્થળમાંથી મદધારાની જેમ રૂધિરની ધારા ઝરવા લાગી. તે અવસરે રાવણ અને ઈક પણ ક્ષણવોર શલ્યોથી, ક્ષણવાર બાણોથી અને ક્ષણવાર મુદ્દગાથી બીજા બે હાથી હોય તેમ સામસામા પ્રહાર કરવા લાગ્યા. એ બંને મહાબલવાન હતા, તેથી તેઓ એક બીજાનાં અસ્ત્રોને અસ્ત્રો વડે ચૂર્ણ કરતા હતા. એમ પૂર્વ અને પશ્ચિમ સાગરની જેમ તેઓમાંથી એક પણ હીન થયો નહીં. ને રણરૂપ યજ્ઞમાં દીક્ષીત થયેલા તે બંને બાધ્ય અને બાધકતાને કરનારા ઉત્સગ તથા અપવાદ માર્ગની જેમ મંત્રાસ્ત્રોથી એકબીજાનાં અસ્ત્રને તત્કાળ બાધ કરતા સતા યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે ઐરાવણ અને ભુવનાલંકાર–એ બંને હાથી એક ડીંટમાં રહેલાં બે ફળની જેમ ગાઢપણે મળી ગયા, ત્યારે છીને જાણનાર રાવણ પિતાના હાથી ઉપરથી ઉછળીને ઐરાવણ ઉપર કુદી પડ્યો. અને તેના મહાવતને મારી નાંખીને મોટા હાથીની જેમ ઈન્દ્રને બાંધી લીધા પછી મધપૂડાને ભમરીઓની જેમ રાક્ષસવીરોએ હર્ષથી ઉગ્ર કેલાહલ કરીને ચારે તરફથી તે હાથીને ઘેરી લીધે, અર્થાત તેની ફરતા ફરી વળ્યા જ્યારે રાવણે ઈદ્રને પકડી લીધા, ત્યારે તેનું સર્વ સૈન્ય ઉપદ્રવિત
ગયું. કારણ કે “ સ્વામી જીતાતા રીન્ય પણ જીતાય છે.' પછી રાવણ અરાવણહસ્તી સહિત ઈદ્રને પોતાની છાવણીમાં લઈ ગયો અને પોતે વૈતાઢયની બંને શ્રેણીઓનો નાયક થયો. ત્યાંથી પાછા ફરીને રાવણ તત્કાળ લંકામાં ગયો અને કાષ્ઠના પાંજરામાં પોપટને નાખે તેમ ઈદ્રને કારાગૃહમાં નાંખ્યો.
આ ખબર પડતાં ઈદ્રનો પિતા સહસ્ત્રાર દિકપાલે સહિત લંકામાં આવ્યો, અને રાવણને નમસ્કાર કરી એક પાળાની જેમ અંજલિ જોડીને બોલ્યો-“જેણે એક પાષાણના ખંડની જેમ કૈલાસ પર્વતને ધારણ કર્યો હતો એવા તમારી જેવા પરાક્રમી વીરથી છતાતાં અમને જરા પણ લજજા આવતી નથી, તેમજ તમારી જેવા વીરની પાસે યાચના કરવાથી પણ અમને બીલકુલ લજાવું પડે તેમ નથી, માટે હું યાચના કરું છું કે ઈદ્રને છોડી દો અને મને પુત્રભિક્ષા આપે ” રાવણ બેલ્યો-“જે એ ઈદ્ર તેના દિકપાલ અને પરિવાર સહિત નિર. તર આ પ્રમાણેનું કામ કરવું કબુલ કરે તે હું તેને છોડું. સાંભળો| મારી આ લંકાપુરીને ક્ષણે ક્ષણે વાસગૃહની ભૂમિની જેમ તૃણુ કાઇ વિગેરે કચરાથી રહિત કરે, નિત્ય પ્રાત:કાળે મેઘની જેમ આ નગરીમાં દિવ્ય સુગંધી જળવડે સિંચન કરે, અને સર્વ દેવાલયમાં માળીની જેમ પુપોને ચુંટી અને ગુંથીને તેની માળાઓ પૂરી પાડે. આ પ્રમાણે નિત્યકાર્ય કરતો સતે આ તમારે પુત્ર ફરીથી રાજ્યનું ગ્રહણ કરે અને મારા પ્રાસાદથી આનંદ પામે.” પછી તે પ્રમાણે મારો પુત્ર કરશે” એવું જ્યારે સહસ્ત્રારે કબુલ કર્યું ત્યારે રાવણે પિતાના બંધુની જેમ સત્કાર કરી ઈદ્રને છોડી મૂક્યો. પછી ઈદ્ર રથનૂ પુરમાં આવીને મોટા ઉદ્વેગથી રહેવા લાગે. કેમકે તેજસ્વી પુરૂષોને નિસ્તેજ થવું તે મૃત્યુથી પણ દુસહ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૩૩ એવામાં નિર્વાણસિંગમ નામે એક જ્ઞાની મુનિ ત્યાં સમોસર્યા. તે સાંભળી ઈદ્ર તેમને વાંદવા આવે. ઈન્ડે પૂછ્યું-“ભગવન્! ક્યા કર્મથી આ રાવણના તિરસ્કારને હું પ્રાપ્ત થયા તે કહો. મુનિ બોલ્યા- “ અરિજય નામના નગરમાં પૂર્વે જવલનસિંહ નામે એક વિદ્યાધરોનો રાજા હતું. તેને વેગવતી નામે પ્રિયા હતી તેઓને એક અહિલ્યા નામે રૂપવતી દુહિતા થઈ. તેના સ્વયંવરમાં વિદ્યાધરોના સર્વ રાજાઓ એકઠા થયા. તેમાં ચંદ્રાવર્ત નગરનો રાજા આનંદમાળી અને સૂર્યાવર્ત નગરનો સ્વામી તડિપ્રભ પણ આવ્યા હતા. તે તડિત્રભ તું પોતેજ હતો. તમે બન્ને સાથે આવ્યા હતા, તે છતાં તારે ત્યાગ કરીને અહિલ્યા સ્વેચ્છાએ આનંદમાળીને વરી, તેથી તારે પરાભવ થયે. ત્યારથી ‘હું છતાં અહિલ્યા તેને કેમ વરે ?’ એવી આનંદમાળીની ઉપર ઈર્ષ્યા થઈ.
એકદા આ સંસારપર વૈરાગ્ય થવાથી આનંદમાળીએ દીક્ષા લીધી અને તીવ્ર તપસ્યા કરતો સતે તે મહર્ષિઓની સાથે વિહાર કરવા લાગ્યો. એક વખતે વિહાર કરતે કરતો તે રથાવત નામના ગિરિ ઉપર આવ્યા અને ધ્યાનમાં સ્થિત થયે. ત્યાં તે તારા જેવામાં આવ્યું, એટલે તને અહિલ્યાના સ્વયંવરનું સ્મરણ થયું તેથી તે તત્કાળ તેને બાંધી લીધે અને અનેક પ્રકારના પ્રહાર કર્યા, તથાપિ તે પર્વતની જેમ જરા પણ ધ્યાનથી ચલિત થયે નહિ. તે વખતે કલ્યાણ ગણધર નામે તેના ભાઈ જે સાધુઓમાં અગ્રણી હતા અને જે તેની સાથે જ હતા તેણે તને તેમ કરતે જોઈને વૃક્ષ પર વિદ્યુતની જેમ તારી ઉપર તેજલેશ્યા મૂકી. તે સમયે તારી પત્ની સત્યશ્રીએ ભક્તિવચનથી તે મુનિને શાંત કર્યા, તેથી તેમણે તેજલેશ્યા પાછી સંહરી લીધી, જેથી તું દગ્ધ થયો નહિ, પણ મુનિતિરસ્કારના પાપથી કેટલાએક ભવમાં પરિભ્રમણ કરી, કોઈક ભવમાં શુભકર્મ ઉપાર્જન કરી તું આ સહસ્ત્રારને પુત્ર ઈદ્ર થયેલ છે. આ રાવણથી તારે જે પરાભવ થયો તે મહામુનિને તિરસ્કાર અને પ્રહાર કરવાના કર્મનું ફળ તને પ્રાપ્ત થયેલું છે. ઈદ્રથી માંડીને એક કીડા સુધી સર્વને લાંબે કાળે પણ તેનાં કરેલાં કર્મ અવશ્ય ફળ આપે છે, એવી સંસારની સ્થિતિ છે. આ પ્રમાણે પિતાને પૂર્વ વૃત્તાંત સાંભળી છે કે પોતાના પુત્ર દત્તવીર્યને રાજ્ય આપીને દીક્ષા લીધી અને ઉગ્ર તપ કરીને મોક્ષે ગયા.
અન્યદા રાવણ સ્વર્ણતુંગ ગિરિ ઉપર જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા અનંતવીય નામના મુનિને વંદના કરવા ગયે. વંદના કરીને રાવણ ચગ્ય સ્થાને બેઠે અને કર્ણને અમૃતની નીક જેવી તેમની ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે રાવણે પૂછયું-“મારૂં મરણ શા કારણથી અને કેનાથી થશે ?” ભગવાન્ મહષિ બોલ્યા- હે રાવણ! ભવિષ્યમાં થનારા વાસુદેવને હાથે પરસ્ત્રીના દોષથી પ્રતિવાસુદેવ એવા તારૂં મૃત્યુ થશે” તે સાંભળી રાવણે તત્કાળ તે જ મુનિની પાસે એ અભિગ્રહ લીધો કે “મને નહિ ઈચ્છતી પરસ્ત્રીની સાથે હું કદિ પણ રમીશ નહિ.” પછી જ્ઞાનરત્નના સાગર એવા તે મુનિને વંદના કરીને રાવણ પુષ્પક વિમાનમાં બેસી પોતાની નગરીમાં આવ્યું, અને પિતાના નગરની સ્ત્રીઓના નેત્રરૂપ નીલકુમુદને હર્ષવૈભવ આપવામાં ચંદ્ર સમાન થયે. SADRA GORIZERB E3233%8 ESSAGES OR GSEBટ્ટ
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रावणदिग्विजयो
નામ દ્રિતીયઃ સ | ૨ |
Page #77
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જે.
હનુમાનની ઉત્પત્તિ અને વરૂણનું સાધન
વૈતાઢયગિરિ ઉપર આવેલા આદિત્યપુર નામના નગરમાં પ્રહૂલાદ નામે એક રાજા હતું. તેને કેતુમતી નામે પ્રિયા હતી. તેમને પવનંજય નામે એક પુત્ર થયે, જે બળથી અને આકાશગમનથી પવનના જે વિજયી હતા. તે સમયમાં ભરતક્ષેત્રને વિષે સમુદ્રને કિનારે આવેલા દંતી પર્વતની ઉપર માહેંદ્રપુર નગરમાં મહેંદ્ર નામે એક વિદ્યાધરને રાજા હતા. તેને હૃદયસુંદરી નામે પત્ની હતી. તેમને અરિદમ વિગેરે સે પુત્રની ઉપર અંજનાસુંદરી નામે એક પુત્રી થઈ હતી. જ્યારે તે બાળ ઉત્કટ યૌવનને પ્રાપ્ત થઈ ત્યારે તેના પિતાને વરની ચિંતા થતાં મંત્રીઓ તેને લાયક એવા હજારો યુવાન વિદ્યાધરોના નામ આપવા લાગ્યા. પછી મહેંદ્રની આજ્ઞાથી તે મંત્રીઓએ અનેક વિદ્યાધરોનાં કુમારના યથાવસ્થિત સ્વરૂપ ૫ટ ઉપર જુદા જુદા આલેખી મંગાવીને બતાવવા માંડ્યા.
એક વખતે કોઈ મંત્રીએ વિદ્યાધરપતિ હિરણાભ અને તેની પત્ની સુમનાના ઉદરથી ઉત્પન્ન થયેલા વિદ્યુતપ્રભ નામના વિદ્યાધરનું અને પ્રહૂલાદ રાજાને પુત્ર પવનંજયનું મનહર સ્વરૂપ ચિત્રમાં આલેખીને મહેંદ્ર રાજાને બતાવ્યું. તે બન્ને રૂપ જોઈ મહેદ્ર મંત્રીને પૂછયું કે-આ બન્ને સરખા રૂપવાન અને કુલીન છે, તેથી તે બન્નેમાંથી કુમારી અંજનાસુંદરી માટે કર્યો વર પસંદ કરે?” મંત્રી બે હે સ્વામી ! આ વિદ્યત્ જેવી પ્રભાવાળે વિદ્યુભ અઢાર વર્ષનું આયુષ્ય પૂરું કરી મેક્ષે જવાનો છે, એવું નિમિત્તિઆઓએ મને પ્રથમ સ્પષ્ટ કહેલું છે, અને આ પ્રલાદને પુત્ર પવનંજય દીર્ઘ આયુષ્યવાળે છે, તેથી પવનંજય ગ્ય વર છે; માટે અંજનાસુંદરી તેને આપ.”
એ સમયમાં સર્વ વિદ્યારે દ્રો પોતપોતાના પરિવાર લઈ મોટી સમૃદ્ધિ સાથે નંદીશ્વરદ્વીપે યાત્રાને માટે જતા હતા, તેમાં મહેન્દ્ર રાજાને આવેલા જોઈ પ્રહૂલાદે કહ્યું કે તમારી પુત્રી અંજનાસુંદરી મારા પુત્ર પવનંજયને આ પે.” મહેકે તે વાત સ્વીકારી. કારણ કે પ્રથમથીજ એ વિચાર તેના હૃદયમાં હતો; પ્રહૂલાદની પ્રાર્થના તે નિમિત્ત માત્રજ હતી. પછી આજથી ત્રીજે દિવસે માનસ સરોવરની ઉપર વિવાહ કરવો” એમ ઠરાવી તે બને પિતતાને સ્થાનકે ગયા.
પછી મહેંદ્ર અને પ્રહૂલાદે આહ્લાદ સહિત સર્વ સ્વજનોને લઈને માનસ સરોવરને કિનારે જઈ નિવાસ કર્યો. તે પ્રસંગે પવનંજયે પ્રહસિત નામના પોતાના મિત્રને પૂછયું કેઅંજનાસુંદરી કેવી છે? તે તમે જોઈ છે?” પ્રહસિત હસીને બેલ્યો “મેં તેને જોઈ છે. અંજનાસુંદરી રંભાદિક અપ્સરાઓ કરતાં પણ અધિક સૌંદર્યવાન છે, તેનું નિરૂપમ રૂપ જેવું દષ્ટિથી જોવાય તેવું વાચાળ માણસથી પણ વચનવડે કહી શકાય તેમ નથી.” પવનજય બોલ્યો-મિત્ર! હજુ વિવાહને દિવસ દૂર છે અને મારે આજેજ તે સુંદરીને ષ્ટિગચર કરવાની ઈચ્છા છે, તો તે કાર્ય શી રીતે કરવું ? વહાલી સ્ત્રીમાં ઉત્કંઠિત થયેલા પુરૂષને એક ઘડી દિવસ જેવી અને એક દિવસ માસ જે થઈ પડે છે, તે મારા આ
Page #78
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૩૫ ત્રણ દિવસ શી રીતે જશે?” પ્રહસિત બોલ્યો-મિત્ર! સ્થિર થા, રાત્રિએ આપણે અનુપલક્ષિત થઈને ત્યાં જઈશું અને તે કાંતાને જઈશું. પછી તે રાત્રે પવનંજય પ્રહસિતને સાથે લઈ ત્યાંથી ઉઠીને અંજનાસુંદરી તેના મહેલને સાતમે માળે રહેલી હતી ત્યાં આવ્યું. રાજસ્પશની જેમ ગુપ્ત રહીને પવનંજય મિત્રની સાથે તે અંજનાસુંદરીને સારી રીતે નિરખવા લાગ્યો. તે વખતે વસંતતિલકા નામની તેની સખી અંજનાસુંદરીને કહેતી હતી કે “સખી ! તને ધન્ય છે કે પવનંજય જે પતિ પામી.” તે સાંભળીને મિશ્રકા નામે બીજી સખી બોલી ઉઠી-“અરે સખી ! વિદ્યુપ્રભ જેવા ઉત્તમ વરને મૂકી બીજા વરના શા વખાણ કરે છે ! ” વસંતતિલકાએ કહ્યું-“અરે મુગ્ધા ! તું કાંઈ પણ જાણતી નથી. વિદ્ય» અલ્પ આયુષ્યવાળે છે, તેથી તે આપણું સ્વામિનીને કેમ થાય ?' મિશ્રકા બેલી“સખી ! તુ મંદબુદ્ધિવાળી લાગે છે, અમૃત ઘેડું હોય તે પણ તે શ્રેષ્ઠ છે અને વિષે ઘણું હોય તો પણ તે કશા કામનું નથી.”
આ પ્રમાણે તે બંને સખીઓને પરસ્પર આલાપ સાંભળી પવનંજય વિચારવા લાગ્યા કે તે વિદ્ય–ભ અંજનાસુંદરીને પ્રિય જણાય છે, તેથી તે આ બીજીને બેલતાં અટકાવતી નથી.” આ પ્રમાણે ચિંતવી અંધકારમાં જેમ અકસ્માત્ નિશાચર પ્રગટ થાય તેમ પવનંજય ક્રોધથી પગ ખેંચીને પ્રગટ થયો અને બોલ્યા કે “એ વિદ્યુભને વરવાનું અને તેની સાથે વરાવવાનું જેને ઠીક લાગ્યું છે તે બંનેનું મસ્તક છેદી નાંખું.” એમ બેલતે પવનજય રાષથી તે તરફ ચાલ્યું, એટલે તેના બાહુદંડને પકડી રાખી પ્રહસિત બે -“અરે મિત્ર! શું તું નથી જાણતો કે સ્ત્રી અપરાધી હોય તે પણ ગાયની જેમ વધ કરવાને લાયક નથી ? તેમાં પણ આ અંજનાસુંદરી તે નિરપરાધી છે. તે માત્ર લજજાને લીધે તેની સખીને બોલતાં અટકાવતી નથી, તે ઉપરથી તે કાંઈ અપવાદવાળી કરતી નથી. આ પ્રમાણે કહી પ્રહસિતે અત્યાગ્રહપૂર્વક તેને અટકાવ્યું, એટલે પવનંજય ત્યાંથી ઉઠી પોતાના આવાસમાં આવ્યું, અને ત્યાં આખી રાત દુઃખિતહૃદયે જાગૃતપણે જ વ્યતીત કરી. પ્રાતઃકાળે તેણે પોતાના મિત્ર પ્રહસિતને કહ્યું કે-મિત્ર! આ સ્ત્રી પરણવી કશા કામની નથી, કારણું કે એક સેવક પણ જો વિરક્ત હોય તો તે આપત્તિને માટે થાય છે, તે સ્ત્રીની શી વાત કરવી ! માટે ચાલો, આપણે આ કન્યાને તજી દઈને અહીંથી આપણી નગરીએ જઈએ. કેમકે જે પોતાના આત્માને રૂચે નહિ તે સ્વાદિષ્ટ ભજન હોય તે પણ શા કામનું !” આ પ્રમાણે કહીને પવનંજય ચાલવા લાગ્યું, એટલે પ્રહસિત તેને પકડી રાખીને સામ વચને સમજાવવા લાગ્યું કે–પતે કબુલ કરેલા કાર્યનું પણ ઉલ્લંઘન કરવું તે મહાન પુરૂષોને ઘટિત નથી, તો જે કાર્ય અનુલંધ્ય એવા ગુરૂજનોએ કબુલ કરેલું હોય તેનું ઉલ્લંઘન કરવાની તે વાતજ કેમ થાય ! ગુરૂજન મૂલ્યથી વેચી દેવા પ્રાસાદથી આપી દે, તે પણ તે પુરૂષોને પ્રમાણ છે; તેને માટે બીજી ગતિ જ નથી. વળી આ અંજનાસુંદરીમાં તે એક લેશમાત્ર દેષ નથી. વળી સહુદ્દજનનું હૃદય તેવા દોષના આરેપથી દૂષિત થાય તેમ છે, તેમજ તારા અને તેના માતાપિતા મહાત્મા તરીકે પ્રખ્યાત છે; તે છતાં તે ભ્રાતા ! તું સ્વછંદવૃત્તિએ અહીંથી ચાલ્યા જવાનો વિચાર કરતાં કેમ લજજા પામતે નથી? તારે શું તેઓને લજિજત કરવા છે ?” આ પ્રમાણે પ્રહસિતના કહેવાથી પવનજય જરા વિચાર કરીને હૃદયમાં શલ્ય છતાં પણ ત્યાં રહ્યા. પછી નિર્ણય કરેલે દિવસે પવનંજય અને અંજનાસુંદરીનો પાણિગ્રહણના મહોત્સવ થયે. તે તેઓના માતપિતાના નેત્રરૂપ કુમુદને ચંદ્ર જે આહલાદકારી લાગે.
૧. કેઈન ઓળખે તેવી રીતે. ૨. ગુપ્ત રાજપુરૂષ.
Page #79
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જે પછી મહેન્દ્ર સ્નેહથી પૂજેલો પ્રહૂલાદ સર્વ સ્વજનની સાથે તે વધૂવરને લઈને હર્ષથી પોતાની નગરીએ આવ્યા. ત્યાં પ્રલાદે અંજનાસુંદરીને પૃથ્વી પર રહેલા વિમાનની જે એક સાત માળનો સુંદર મહેલ રહેવાને આયે; પરંતુ પવનંજયે તે વાણીથી પણ અંજનાસુંદરીની સંભાળ લીધી નહિ. કારણ કે માની પુરૂષો પોતાના અપમાનને જેમ તેમ ભુલી જતા નથી, અજનાકમારી ચંદ્ર વિનાની રાત્રિની જેમ પવનંજય વિના નેત્રાશ્રવડે અંધકારવાળું મુખ કરી અસ્વસ્થતાના પાત્રભૂત થઈને રહેવા લાગી. વારંવાર પલંગ પર બંને પડખાને પછાડતી એ બાળાની રાત્રિઓ વર્ષના જેવી લાંબી થઈ પડી. અનન્ય મનવાળી અંજનાસુંદરી બે જાનું વચ્ચે મુખકમળ રાખીને પતિનું જ આલેખન કરતી દિવસોને નિર્ગમન કરવા લાગી. સખીઓ તેને વારંવાર મીઠે વચને બોલાવતી, તથાપિ હેમંતઋતુમાં કોયલની જેમ તે પોતાનું મૌનપણું છોડતી નહોતી.
એવી રીતે કેટલાક કાળ વ્યતીત થતાં એક વખતે રાક્ષસપતિ રાવણના દૂતે આવી પ્રહૂલાદ રાજાને કહ્યું–“દુર્મતિ વરૂણ રાવણની સાથે નિરંતર વૈર ધરાવ્યા કરે છે અને પ્રણિપાતને સ્વીકારતા નથી. જ્યારે તેની પાસે નમસ્કાર કરવાની યાચના કરી, ત્યારે અહંકારનો મોટો ગિરિ અને અનિષ્ટ વચન બોલનાર એ વરૂણ નેત્રથી પોતાના ભુજદંડને જેતે આ પ્રમાણે બોલ્ય-અરે, એ રાવણ કે શું છે ? અને તેનાથી શું થવાનું છે? હું ઈદ્ર, વૈશવણ, નલકુબેર, સહસ્રાંશુ, મરૂત્ત, યમરાજ કે કૈલાસગિરિ નથી; હું તે વરૂણ છું. કદી દેવતાધિષિત રત્નોથી એ દુર્મતિ રાવણ ગર્વિષ્ઠ થયું હોય તો તે ભલે અહીં આવે તેના ચિરકાળથી એકઠા થયેલા ગર્વને હું ક્ષણવારમાં હરી લઈશ.” આવાં તેનાં વચન સાંભળી રાવણે ક્રોધ પામી તેના ઉપર ચડાઈ કરી; અને સમુદ્રની વેળા કાંઠાના ગિરિને જેમ રૂંધે તેમ તેના નગરને લશ્કરવડે રુંધી દીધુ; એટલે વરૂણ યુદ્ધ કરવા માટે રાતાં નેત્રવાળો થઈ રાજીવ અને પુંડરીક વિગેરે પુત્રોથી પરવાર્યો સત નગરની બહાર નીકળ્યો અને યુદ્ધ કરવા લાગે. તે મોટા સંગ્રામમાં વરૂણના વિરપુત્રો મહા યુદ્ધ કરી ખરષણને બાંધીને તેના નગરમાં લઈ ગયા. પછી રાક્ષસના સૌન્યમાં ભંગાણ પડ્યું, એટલે વરૂણ પણ પિતાના આમાને કૃતાર્થ માનતો પોતાની નગરીમાં પેઠો. પછી રાવણે વિદ્યાધરોના પ્રત્યેક રાજાને બોલાવવાને દૂત મોકલ્યા; જેઓમાં મને તમારે માટે મોકલે છે.”
આ પ્રમાણે દૂતનાં વચન સાંભળી પ્રહૂલાદ રાજા રાવણને સહાય કરવા માટે ત્યાં જવા તૈયાર થવા લાગે એટલે પવનંજયે આવીને કહ્યું કે “હે તાત ! તમે અહીં જ રહો, હું જઈને ને રાવણના મનોરથને પૂર્ણ કરીશ, હું તમારો પુત્ર છું.” આ પ્રમાણે કહી આગ્રહથી પિતાની સંમતિ લઈ અને બધા લોકોને બોલાવી પવનંજય ત્યાં જવા ચાલ્યા. પતિની આ યાત્રાના ખબર લોકોના મુખેથી સાંભળીને સતી અંજનાસુંદરી ઉત્કંઠિત થઈ આકાશના શિખરથી દેવી ઉતરી આવે તેમ પ્રાસાદ ઉપરથી નીચે ઉતરી. પિતાના પતિને જેવાને માટે પુતળીની જેમ સ્તંભને ટેકો દઈ અનિમેષ નેત્ર અને અસ્વાધ્યથી પીડિત હૃદયે ઊભી રહી. દ્વારના સ્તંભને આધારે જેનું શરીર રહેલું હતું, બીજના ચંદ્ર જેવી જે કુશ લાગતી હતી, શિથિલ કેશવડે જેનું લલાટ ઢંકાયેલું હતું, નિતંબભાગ ઉપર જેની શિથિલ થયેલી ભુજલતા લટકતી હતી. જેની અધરપલ્લવ તાંબુલના રંગ વગરના ધૂસરા લાગતા હતા, અશ્રુજળથી જેનું મુખ જોવાતું હતું અને જેનાં નેત્રમાંથી અંજન ચાલ્યું ગયું હતું એવી અંજનાને પિતાની સન્મુખ ઊભેલી પવનંજયે ચાલતી વખતે જોઈ. તેને જોતાં જ તેણે વિચાર્યું કે“અહો ! આ દુષ્ટ બુદ્ધિશાળી સ્ત્રીનું નિર્લજજપણું અને નિર્ભયપણું કેવું છે. ! અથવા
Page #80
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
३७ તેનું દુમનપણું પહેલાંથી જ મારા જાણવામાં આવ્યું છે, પણ માત્ર માતાપિતાની આજ્ઞાના ઉલંઘનને ભયથી જ મારે તેને પરણવી પડી છે. તે વખતે અંજન તેના ચરણમાં પડી અંજલિ જોડીને બેલી કે-“હે સ્વામી ! તમે બધાની સંભાળ લીધી, બધાની સાથે હળ્યા મળ્યા અને મારી જરા પણ સંભાળ લીધી નથી, તથાપિ હું વિજ્ઞપ્તિ કરું છું કે તમે મને ભૂલી જશે નહિ પુનઃ વહેલા પધારજો અને તમારે માગ સુખાકારી થજે.” આ પ્રમાણે બોલતી દીન થઈ ગયેલી શુદ્ધ ચરિત્રવાળી સતીની પણ અવગણના કરીને પવનંજય વિજયને માટે ચાલ્યા ગયે. પતિએ કરેલી અવજ્ઞાથી વિગપીડિત એ બાળા અંતઃ ગૃહમાં જઈને જલદી ભેદાયેલા નદીના તટની જેમ પૃથ્વીતળ ઉપર પડી. પવનંજય ત્યાંથી ઉડીને માનસરોવરે ગયો, અને ત્યાં પ્રદેષકાલે નિવાસ કર્યો. ત્યાં એક પ્રાસાદ વિફવીને તે તેમાં રહ્યા. કારણ કે “વિદ્યાધરોની વિદ્યા સર્વ મનોરથને સિદ્ધ કરે છે તે મહેલમાં પવનંજય પલંગ પર બેઠે હતું, તેવામાં નજીક આવેલા માનસ સરોવરના કિનારા ઉપર પ્રિયવિયોગથી પીડિત એક ચક્રવાકી તેના જેવામાં આવી. તે પક્ષિણી પ્રથમ ગ્રહણ કરેલી મૃણાળલતાને પણ ખાતી ન હતી. શીતળ છતાં જાણે ઉકળેલું હોય તેવા જળથી પરિતાપ પામતી હતી. અગ્નિજવાળાની જેમ ચંદ્રિકાથી પણ તે દુભાતી હતી, અને કર્ણસ્વરે આક્રંદ કરતી હતી. એવી તે બાળાને જોઈ પવનંજય વિચારવા લાગ્યો કે “આ ચક્રવાકીઓ આ બે દિવસ પિતપોતાના પતિની સાથે ક્રીડા કરે છે, તે છતાં માત્ર રાત્રિએ તેમનો વિરહ તે સહન કરી શક્તી નથી; તે વિવાહ પછી તરતજ જેનો મેં ત્યાગ કર્યો છે, અને પરસ્ત્રીની જેમ મેં જેને કદાપિ બેલાવી પણ નથી, તેમજ અહીં આવતી વખતે પણ મેં જેની સંભાળ લીધી નથી; અરે ! જે પર્વત જેવા દુઃખના ભારવડે મૂળથી જ દબાયેલી છે અને જેણે મારા સમાગમનું કિંચિત્ પણ સુખ જોયું નથી તે અંજનાનું શું થયું હશે ? અરે ! મારા એવા અવિવેકને ધિક્કાર છે ! તે બિચારી મારાથી અપમાનિત થયેલી જરૂર મરી જશે. તેની હત્યાના પાપથી દુર્મુખ થયેલ હુ પછી ક્યાં જઈશ ?” આ પ્રમાણે ચિંતવી તેણે તે સર્વ પિતાના પ્રિય મિત્ર પ્રહસિતને જણાવ્યું. કારણ કે મિત્ર વિના પોતાના દુઃખને જણાવવાનું બીજું કઈ પાત્ર નથી.પ્રહસિતે કહ્યું-લાંબે કાળે પણ તે તારા જાણવામાં આવ્યું તે સારું થયું; પણ તે બાળા વિયોગી સારસ પક્ષિણીની જેમ અત્યારે જીવતી હશે કે નહિ. હે મિત્ર! કદી તે જીવતી હોય તો અદ્યાપિ તેનું આશ્વાસન કરવું તારે યુક્ત છે; તેથી તેની પાસે જઈ પ્રિયવચને તેની આજ્ઞા મેળવીને સ્વાર્થને માટે તારે પાછું અહીં આવવું. આ પ્રમાણે હદયની જેમ ભાવી સંભાવના કરનાર તે મિત્રની પ્રેરણાથી પવનંજય તેને સાથે લઈ ત્યાંથી ઉડીને અંજનાસુંદરીના મંદિરમાં આવ્યા અને ગુપ્તપણે દ્વાર ઉપર ઉભો રહ્યો. પ્રથમ પ્રહસિત આગળ થઈને તેના ઘરમાં પેઠે. તે વખતે અંજનાસુંદરી અલ્પ જળમાં રહેલી માછલી જેમ પલંગ ઉપર તરફડતી હતી, હિમવડે કમલિની પીડાય તેમ ચંદ્રની જેનાથી તે પીડાતી હતી, હદયના અંતરતાપથી તેના હારનાં મોતી કુટી જતાં હતાં, લાંબા નિઃશ્વાસથી તેના કેશની શ્રેણી ચપળ થતી હતી, અસહ્ય પીડાવડે પછડાતી ભુજાઓથી મણિનાં કંકણ ભાંગી જતાં હતાં. વસંતતિલકા સખી તેને વારંવાર ધીરજ આપતી હતી, અને જાણે કાષ્ઠમય હોય તેમ તેની દષ્ટિ અને ચિત્ત શૂન્ય થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં રહેલી અંજનાસુંદરી પ્રહસિતના જોવામાં આવી. પ્રહસિતને વ્યંતરની જેમ અકસ્માતુ પોતાના મહેલમાં આવેલો જોઈ “અહિં કેણ આવ્યું ?” તેમ ભય પામતી તે બાળા ધીરજ લાવીને બોલી“અરે ! તમે કોણ છો ? અને પરપુરૂષ છતાં અહી' કેમ આવ્યા છો ? અથવા મારે તે જાણવાની જરૂર નથી; તમે આ પરસ્ત્રીના ઘરમાંથી જતા રહો. હે વસંતતિલકા ! આ પુરૂષને
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૮
સ ૩ જો
ભુજાથી પકડીને બહાર કાઢ. હું ચંદ્રના જેવી નિળ છુ. તેથી તેને જોવાને પણ ચગ્ય નથી. મારા પતિ પવન’જય સિવાય આ મારા સ્થાનમાં કેાઇ બીજાને પ્રવેશ કરવાના અધિકાર નથી. તું શું જોઈ રહી છે?’” તે સાંભળી પ્રહસિત નમસ્કાર કરીને ખેલ્યા-સ્વામિની ! ચિરકાળે ઉત્કંઠિત થઈ ને આવેલા પવનજયના સમાગમની તમને વધામણી છે. કામદેવના મિત્ર વસંતની જેમ હું તેના પ્રહસિત નામના મિત્ર તમારી આગળ આવ્યા છું, મારી પછવાડે તમારા પતિ આવેલા જ છે એમ જાણી લેજો.' અજના ખેલી–“અરે પ્રહસિત ! વિધિએજ મારૂ' હાસ્ય કરેલું છે, તેા તમે મને શા માટે હસે છે ? આ મશ્કરીના સમય નથી, અથવા એમાં તમારા દોષ નથી. મારા પૂર્વકનાજ દોષ છે; નહિં તો તેવા કુળવાન પતિ મારા શા માટે ત્યાગ કરે ? પાણિગ્રહણથી માંડીને પતિએ ત્યાગ કરેલી એવી મને આજે આવીશ વર્ષ વીતી ગયાં છે, તથાપિ હું પાપિણી અદ્યાપિ જીવુ છું.” આ પ્રમાણેનાં તેનાં વચના સાંભળી તેના દુઃખના ભાર જેની ઉપર આવેલા છે એવા પવન'જય અંદર પ્રવેશ કરીને અશ્રુથી ગદ્ગદ્ વાણીએ આ પ્રમાણે ખેલ્યા-હે પ્રિયા ! મૂખ છતાં પેાતાને ડાહ્યો માનનારા એવા મે' વિવાહથી માંડીને તારા જેવી નિર્દોષ સ્ત્રીને દોષિત ગણી ત્યાગ કરેલી છે. મારા દોષથી તુ' આવી દુઃસહ દુર્દશાને પ્રાપ્ત થઈ છે અને થાડા વખતમાં મૃત્યુ પણ પામી જાત. પણ મારા ભાગ્યયોગે તુ જીવતી રહી છે.’ આ પ્રમાણે ખેલતા પેાતાના પતિને ઓળખોને લજજાવતી બાળા પલંગની ઈસના ટેકો લઇ મુખ નીચુ` રાખીને ઊભી થઇ. પછી હસ્તી જેમ લતાને પકડે તેમ વલયાકાર ભુજાએ તેને પકડી લઈને પવન જય પલંગ ઉપર બેઠા. પવન જયે ફરીથી કહ્યું–હે પ્રિયા ! ક્ષુદ્ર બુદ્ધિવાળા મેં તારા જેવી નિરપરાધી સ્ત્રીને દુઃખો કરી છે તે ક્ષમા કરજે.' પતિનાં આવાં વચન સાંભળી અજના ખેલીનાથ ! એવું ખેલા નહિ; હું તમારી સદાની દાસી છું, તેથી મારી ક્ષમા માગવી તે અનુચિત છે,’ પછી પ્રહસિત અને વસંતતિલકા બહાર આવ્યાં. કારણ કે જ્યા રે દ પતિ એકાંતમાં મળે ત્યારે ચતુર પાસવાના ત્યાં રહેતા નથી.” પછી અજના અને પવન'જય સ્વેચ્છાએ રમવા લાગ્યા, અને રસના આવેશમાં આખી રાત્રી એક પહેારની જેમ વીતી ગઈ. રાત્રી વીતીને પ્રભાત થયેલ જોઈ પવનજયે કહ્યું કે-હે કાંતા ! હું વિજય કરવા માટે જઇશ, નહિ તા ગુરૂજનને ખખર પડશે. હે સુંદરી ! હવે પછી ખેદ કરશેા નહિ, અને હું રાવણુનું કા કરીને આવુ' ત્યાં સુધી સખીઓની સાથે સુખે કાળ નિમન કરજો.' અજના ખેલી–‘તમારા જેવા બળવાન વીરને તે કાર્ય તા સિદ્ધ થયેલું છે; પરંતુ જો મને જીવતી જોવા ઈચ્છતા હો તેા અર્થ સાધીને સત્વર પાછા પધારો, વળી હું આજે ઋતુસ્નાતા હતી; તેથી કદિ જો મને ગર્ભ રહેશે તા દુર્જન લાકે તમારી ગેરહાજરીમાં મારી નિંદા કરશે.” પવન જયે કહ્યું–“હે માનિની ! હું સત્વર પાછે! આવીશ. મારા આવવાથી નીચલાકને તારા અપવાદ ખેલવાના અવકાશજ મળશે નહિં, અથવા મારા સમાગમને સૂચવનારી આ મારા નામથી અંકિત મુદ્રિકા લે, તેવા સમય આવે તે તે પ્રકાશિત કરજે.’ એવી રીતે કહી મુદ્રિકા આપીને પવન'જય ત્યાંથી ઉડી માનસ સરોવરના તટ ઉપર રહેલી પેાતાની છાવણીમાં આવ્યા. પછી દેવતાની જેમ સન્યની સાથે આકાશમાર્ગે ચાલી તે લંકાપુરીમાં આવ્યા, અને રાવણને પ્રણામ કર્યા. ત્યારપછી કાંતિવડે તરૂણ સૂર્યની જેમ પ્રકાશતા રાવણ પણ સેનાની સાથે પાતાળમાં વરૂણની સામે યુદ્ધ કરવા ગયા.
અહી. તે દિવસથી અજનાસુંદરીએ ગર્ભ ધારણ વિશેષ સૌ`દ થી શાભવા લાગ્યાં. મુખપર ગાલની શેાભા ૧ પાસે રહેનારા મિત્ર, સખી, દાસ દાસી વિગેરે.
કર્યાં; તેથી તેનાં સર્વ અવયવ પાંડુવણી થઇ, સ્તનનાં મુખ શ્યામ
Page #82
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૩૯
થયાં, ગતિ અત્યંત મંદ થઈ, અને નેત્ર વિશાળ ને ઉજવળ થયાં. તે સિવાય બીજા પણ ગર્ભનાં લક્ષણો તેના શરીર ઉપર સ્પષ્ટ જણાવા લાગ્યાં. તે જોઈને કેતુમતી નામે તેની સાસુ તિરસ્કારથી બેલી-“અરે પાપિણી ! બને કુળને કલંક આપનારું આ કાર્ય તેં શું કયું ? પતિ દેશાંતર છતાં તે ગર્ભિણી કેમ થઈ ? મારે પુત્ર તારી અવજ્ઞા કરતો, ત્યારે હું જાણતી કે તે અજ્ઞાનથી તને દૂષિત ગણે છે, પણ તું વ્યભિચારિણી છે તે આજ સુધી મારા જાણવામાં નહોતું.” આવી રીતે જ્યારે સાસુએ તેનો તિરસ્કાર કર્યો, ત્યારે અંજનાસુંદરીએ નેત્રમાં અશ્રુ લાવીને પતિસમાગમના ચિન્હરૂપ મુદ્રિકા તેને બતાવી. તે છતાં પણ લજજાથી નમ્ર મુખ કરી રહેલી અંજનાને તેની સાસુએ ફરીવાર તિરસ્કારથી કહ્યું કે અરે દુષ્ટા ! જે તારો પતિ તારું નામ લેતો નહિ તેની સાથે તારો સંગમ શી રીતે થાય ? માટે માત્ર મદ્રિકા બતાવી અમને શા માટે છેતરે છે ? વ્યભિચારિણી સ્ત્રીઓ એવા છેતર. વાના પ્રકારે ઘણું જાણે છે. હે સ્વછંદચારિણી ! તુ આજે જ મારા ઘરમાંથી નીકળીને તારા પિતાને ઘેર જા, અહીં ઊભી રહે નહિ. મારું સ્થાન તારા જેવીને રહેવા યોગ્ય નથી. આ પ્રમાણે અંજનાને તિરસ્કાર કરી રાક્ષસીની જેવી નિર્દય કેતુમતીએ તેને તેના પિતાને ઘેર મૂકી આવવા માટે સેવક પુરૂષને આજ્ઞા કરી. તેઓ અંજનાને વસંતતિલકા સહિત વાહનમાં બેસારી માહેદ્ર નગરની સમીપે લઈ ગયા, અને ત્યાં નેત્રમાં અશ્રુ લાવી તેને વાહનમાંથી ઉતારી, પછી માતાની જેમ નમસ્કાર કરી અને તેને ખમાવીને તેઓ પાછા ગયા. ઉત્તમ સેવકો સ્વામીના પરિવાર ઉપર પણ સ્વામીની સમાન વૃત્તિવાળા હોય છે,
તે સમયે જાણે તેના દુઃખથી દુઃખી થયે હેય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. કારણ કે પુરૂષો સજનની વિપત્તિ જોઈ શકતા નથી, ઘછી ત્યાં અંજનાએ ઘુવડ પક્ષીના ઘેર ઘુત્કારથી, ફાઉડીઓના ફત્કારથી, નાહારના આક્રંદથી, શીકારી પ્રાણીઓના વિવિધ શબ્દોથી અને રાક્ષસેના સંગીતની જેવા પિંગળાના કોલાહલથી જાણે પિતાના કાન કુટી ગયા હોય તેમ આખી રાત્રિ જાગ્રતપણેજ નિર્ગમન કરી. પ્રાતઃકાળે તે દીન બાળા લજજાથી સંકોચ પામતી સતી ભિક્ષુકીની જેમ પરિવારહિત, પિતાના ગૃહદ્વાર પાસે હળવે હળવે આવી. તેને અચાનક આવેલી જોઈ પ્રતિહારી સંભ્રમ પામી ગયે. પછી વસંતતિલકાના કહેવાથી તેની તેવી અવસ્થા તેણે રાજાની પાસે નિવેદન કરી. તે જાણી રાજાનું મુખ નમ્ર અને શ્યામ થઈ ગયું. તે વિચારમાં પડ્યો કે “અહા ! વિધિના વિપાકની પેઠે સ્ત્રીઓનું ચરિત્ર પણ અચિંત્ય છે. આ કુલટા અંજના મારા કુળને કલંકિત કરવાને માટે મારે ઘેર આવી છે; પરંતુ અંજનને લેશ પણ ઉજજ્વળ વસ્ત્રને દૂષિત કરે છે. આ પ્રમાણે રાજા ચિંતવતો હતો, તેવામાં તેને પ્રસન્નકતિ નામે નીતિમાન પુત્ર અપ્રસનમુખે કહેવા લા-આ દુષ્ટાને સત્વરે અહીંથી કાઢી મૂકે, તેણે આપણું કુળને દૂષિત કર્યું છે સર્ષે ડસેલી આંગળીને બુદ્ધિમાન પુરૂષ શું નથી છેદી નાંખતો?” તે વખતે મહત્સાહ ના મને એક મંત્રી બોલ્યા-દુહિતાઓને સાસુ તરફથી દુ:ખ ઉત્પન્ન થાય ત્યારે પિતાના ઘરનું જ શરણ હોય છે. હે પ્રભુ! કદી તેની સાસુ કેતુમતીએ ક્રૂર થઈને આ નિર્દોષ બાળ ઉપર કઈ ખોટો દોષ ઉત્પન્ન કરીને કાઢી મૂકી હશે તે શી ખબર? માટે જ્યાં સુધી આ સદોષ છે કે નિર્દોષ છે એવી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી તેનું ગુપ્ત રીતે પાલન કરે. એને પોતાની પુત્રી જાણીને એના ઉપર એટલી કૃપા કરો.” રાજાએ કહ્યું-“સર્વ ઠેકાણે સાસુ તે એવી હોય છે, પણ વધૂઓનું આવું ચરિત્ર કોઈ ઠેકાણે હોય નહિ,
Page #83
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જો
આપણે પ્રથમથી સાંભળ્યું છે કે આ અંજના પવનંજયને Àખ્ય હતી, અર્થાત્ પવનજયને તેની સાથે પ્રીતિભાવ નહતો, તે પવનંજય થકી તેને ગર્ભ શી રીતે સંભવે ? માટે આ સર્વથા દોષવતી છે. તેની સાસુએ તેને કાઢી મૂકી તે સારું જ કર્યું છે, માટે અહીંથી પણ કાઢી મૂકો. તેનું મુખ આપણે શું નહિ.” આવી રાજાની આજ્ઞા થતાંજ દીન મુખે આનંદ કરતા લોકોએ કષ્ટથી જોયેલી તે અંજનાને દ્વારપાળે કાઢી મૂકી. ક્ષુધા અને તૃષાથી પીડિત, શ્રાંત થયેલી, નિઃશ્વાસ નાંખતી, અબુ વર્ષાવતી, દર્ભથી વિંધાયેલા પગમાંથી નીકળેલા રૂધિરવડે ભૂમિળને રંગતી, પગલે પગલે ખલિત થતી અને વૃક્ષે વૃક્ષે વિશ્રામ લેતી અંજના દિશાઓને પણ રેવરાવતી સખીની સાથે ત્યાંથી ચાલી નીકળી. જે જે નગ૨માં કે ગામમાં તે જતી ત્યાં પ્રથમથી આવેલા રાજપુરૂષો તેને રહેવા દેતા નહીં; તેથી તે કોઈ પણ જગ્યાએ સ્થિતિ કરી શકી નહિ. ચારે તરફ ભટકતી તે બાળા અનુક્રમે એક મહાઇટવીમાં આવી પહોંચી. ત્યાં પર્વતના કુંજમાં એક વૃક્ષની નીચે બેસીને તે વિલાપ કરવા લાગી- અહા ! હું મંદ ભાગ્યવાળીને ગુરૂજનોથી પણ અપરાધનું વિવેચન થયા સિવાય પ્રથમથી જ દંડ થયે. હે કેતુમતી સાસુ ! તમે કુળને કલંક લાગવા ન દીધું તે સારૂં કર્યું. હે પિતા ! તમે પણ સંબંધીના ભયથી સારું વિચાર્યું. દુઃખિત નારીઓને આશ્વાસનનું કારણ માત છે. હે માતા ! તમે પણ પતિના છંદને અનુસરીને મારી ઉપેક્ષા કરી. હે ભાઈ ! પિતા જીવતાં તારો કોઈ દેષ નથી. હે નાથ ! એક તમે દૂર રહેતાં મારે સર્વે જનો શત્રુ થયા. હે પ્રિય ! સર્વથા પતિ વિનાની સ્ત્રી એક દિવસ પણ જીવશો નહિ, કે જેવી રીતે મંદભાગ્યમાં શિરોમણિ એવી હું હજુ જીવું છું !”
આ પ્રમાણે વિલાપ કરતી અંજનાને તેની સખીએ સમજાવીને આગળ ચલાવી; ત્યાં એક ગુફાની અંદર ધ્યાન કરતા અમિતગતિ નામના એક મુનિ તેમના જોવામાં આવ્ય તે ચારણશ્રમણ મુનિને નમસ્કાર કરીને તે બંને સ્ત્રીઓ વિનયપૂર્વક તેમની પાસે બેડી, એટલે મુનિએ પણ ધ્યાન સમાપ્ત કર્યું અને પોતાને દક્ષિણ કર ઉંચે કરીને મનોરથ અને કલ્યાણરૂપ મોટા આરામમાં નીક જેવી ધર્મલાભારૂપ આશિષ આપી. પછી વસંતસેનાએ ભક્તિથી નમસ્કાર કરીને અંજનાનું બધું દુઃખ મૂળથી મુનિને કહી બતાવ્યું. અને આ અંજનાના ગર્ભમાં કોણ છે ? અને કયા ક આ પ્રમાણે પૂછ્યું, એટલે મુનિ બેલ્યા–“ આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રને વિષે મંદર નામના નગરમાં પ્રિયનંદી નામે એક વણિક રહેતું હતું. તેને જયા નામની સ્ત્રીથી ચંદ્રની જેમ કળાનો નિધિ અને જેને દમ (ઇન્દ્રિયદમન) પ્રિય છે એ દમયંત નામે એક પુત્ર થયો. એક વખતે તે ઉદ્યાનમાં કીડા કરવા ગયે, ત્યાં સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એવા એક મુનિરાજના તેને દર્શન થયાં. તેણે તેમની પાસેથી શુદ્ધ બુદ્ધિએ ધર્મ સાંળળ્યો, અને પ્રતિબેધ પામીને સમકિત તથા બીજા વિવિધ નિયમો ગ્રહણ કર્યા. ત્યારથી તેણે મુનિઓને યોગ્ય અને અનિંદિત દાન આપવા માંડયું. તપ અને સંયમમાંજ એક નિષ્ઠા રાખતે તે કાળક્રમે મૃત્યુ પામી બીજા દેવલેકમાં પરમદ્ધિક દેવતા થયે. ત્યાંથી ચ્યવને આ જ બૂઢીપમાં મૃગાંકપુરના રાજા વીરચંદ્રની પ્રિયંગુલક્ષમી નામની રાણીથી પુત્રપણે અવતર્યો. તે સિંહચંદ્ર એવા નામથી વિખ્યાત થઈ જનધર્મને સ્વીકારી કર્મયોગે મૃત્યુ પામીને દેવ૫ણાને પ્રાપ્ત થશે. ત્યાંથી વીને આ વૈતાઢય ગિરિપર આવેલા વારૂણ નામના નગરમાં સુકંઠ રાજા અને કનકદી રાણીને સિંહવાહન નામે પુત્ર થયો. ચિરકાળ રાજય જોગવી શ્રી વિમલપ્રભુના તીર્થમાં લક્ષ્મીધર મુનિની પાસે તેણે વ્રત ગ્રહણ કર્યું. દુસ્તપ તપસ્યા કરી
Page #84
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું મૃત્યુ પામીને તે લાંતક દેવકમાં દેવતા થયે. ત્યાંથી ચ્યવને આ તારી સખી અંજનાના ઉદરમાં આવ્યો છે. એ પુત્ર ગુણનું સ્થાન, મહાપરાક્રમી, વિદ્યાધરોનો રાજા, ચરમહી અને પાપરહિત મનવાળે થશે, હવે તારી સખીને પૂર્વ ભવ સાંભળ. કનકપુર નગરમાં કનકરથે નામે એક મહારથીઓમાં શિરોમણિ રાજા હતો. તેને કનકોદરી અને લમીવતી નામે બે પત્નીઓ હતી; તેમાં લક્ષમીવતી અત્યંત શ્રદ્ધાળુ શ્રાવિકા હતી. તે પિતાને ગૃહચત્યમાં રનમચ જિનબિંબને સ્થાપિત કરીને બન્ને કાળ તેની પૂજા અને વંદના કરતી હતી કનકોદરીને તે વિષે ઈર્ષ્યા થવાથી તે દુષ્ટ હદયની સ્ત્રીએ એક વખતે તે જિનબિંબ હરી લઈ અપવિત્ર ઉકરડામાં સંતાડી દીધું. તે વખતે જયશ્રી નામે એક સાથ્વી વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યાં. તે તેને પ્રતિમા સંતાડતી દેખીને બેલ્યાં-અરે ભલી
સ્ત્રી ! આ તે શું કર્યું ? આ ભગવંતની પ્રતિમાને અહીં નાખવાથી તે તારા આત્માને સંસારનાં અનેક દુખને પાત્ર કર્યો. જયશ્રી સાધ્વીને આ પ્રમાણે કહેવાથી કનકેદરીને પશ્ચાત્તાપ થયો. તેથી તત્કાળ તે પ્રતિમા ત્યાંથી લઈ શુદ્ધ કરી ખમાવીને જે સ્થાને હતી ત્યાં મૂકી દીધી. ત્યારથી તે સમકિતધારી થઈને જૈનધર્મને પાળવા લાગી. અનુક્રમે આયુધ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને સૌધર્મ ક૯૫માં દેવી થઈ ત્યાંથી ચ્યવને આ તારી સખી મહેંદ્ર રાજાની પુત્રી થઈ. તેણે અહંની પ્રતિમા દુઃસ્થાને નાંખી હતી તેનું આ ફળ તેને પ્રાપ્ત થયેલું છે. તું તે ભવમાં તે કર્મ કરવામાં તેને અનુમોદન કરનાર અને મદદગાર હતી, તેથી તું પણ તેની સાથે તેનું ફળ ભેગવે છે. પણ તે દુષ્ટ કમનું ફળ પ્રાય: ભોગવી લીધું છે, માટે હવે ભવે ભવે શુભ ફળને આપનાર જિનધર્મને ગ્રહણ કરશે. અને હીંથી આ સ્ત્રીનો મામે અકસ્માત્ આવીને તેને પોતાને ઘેર લઈ જશે, અને થોડા સમયમાં તેને તેના પતિની સાથે પણ મેલાપ થશે.”
આ પ્રમાણે કહી તે બન્ને સ્ત્રીઓને આહંત ધર્મમાં સ્થાપિત કરીને તે મુનિ ગરૂડની જેમ આકાશમાં ઉડી ગયા. તેવામાં ત્યાં આવતા એક યુવાન સિંહ તેમના જોવામાં આવ્યો. પિતાના પુચ્છના પછાડવાથી જાણે પૃથ્વીને ફાડતા હોય તે તે દેખાતું હતું. મોટા બત્કાર વિનિથી દિશાઓને કુંજને પુરી દેતા, હાથીઓના રૂધિરથી વિકરાળ હ નેત્રે દીપક જેવાં ચકચકિત હતાં, દાઢે વજના કંદ જેવી હતી, દાંત કરવતના જેવા કુર હતા, કેશવાળ અગ્નિની જવાળા જેવી હતી, નખ લાહના અંકુશ જેવા હતા અને તેનું ઉરસ્થળ શિલા જેવું હતું. આવા સિંહને જોતાં જ તે બન્ને સ્ત્રીઓ જાણે ભૂતળમાં પેસવાને ઈરછતી હોય તેમ જમીન તરફ જતી સતી કંપવા લાગી, અને ભય પામેલી હરિણીની જેમ હવે કયાં જવું ? એવા ભયથી સ્થિર થઈ ગઈ તેવામાં તે ગુહાના અધિપતિ મણિ ચૂળ નામના ગંધ અષ્ટાપદ પ્રાણીનું રૂપ લઈ તે સિંહને મારી નાખ્યો. પછી અષ્ટાપદનું રૂપ સંહરી લઈ પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી તેણે એ બન્ને સ્ત્રીઓના હર્ષને માટે પિતાની પ્રિયા સહિત અહંતુ ગુણની સ્તુતિ કરવા માંડી. પછી તે સ્ત્રીઓએ તેનું સાનિધ્ય છોડયું નહિ. બને જણ તે ગુફામાંજ રહી, અને ત્યાં મુનિસુવ્રત પ્રભુની પ્રતિમાનું સ્થાપન કરીને નિરંતર તેનું પૂજન કરવા લાગી.
એક દિવસે સિંહણ જેમ સિંહને જન્મ આપે, તેમ અંજનાએ ચરણમાં વજ અંકુશ અને ચકના ચિન્હવાળા એક પરાક્રમી પુત્રને જન્મ આપે. વસંતતિલકાએ હર્ષિત થઈ ( ૧ છેલ્લું જેનું શરીર છે એવો અર્થાત તેજ ભવમાં મોક્ષે જનારે.
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૨
સગ ૩ જે
અન્ન જળ વિગેરે લાવીને તેનું પ્રસૂતિકર્મ કર્યું. તે વખતે પુત્રને ઉત્સંગમાં લઈ દુઃખી અંજના મુખપર અશ્રુ લાવીને તે ગુહાને રૂદન કરાવતી સતી વિલાપ કરવા લાગી-“હે મહાત્મા પુત્ર ! આવા ઘેર વનમાં તારો જન્મ થવાથી પુણ્ય વગરની હું રાંક સ્ત્રી તારો જન્મોત્સવ શી રીતે કરું ?આ પ્રમાણે રૂદન કરતી અંજનાને જોઈ પ્રતિસૂર્ય નામના એક ખેચરે તેની પાસે આવી મધુર વાણીએ તેને દુઃખનું કારણ પૂછ્યું, એટલે તેની સખીએ આંખમાં આંસુ લાવીને વિવાહથી માંડીને પુત્રને જન્મ સુધીનું અંજનાના દુ:ખનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી તેની આંખમાં પણ આંસુ આવ્યાં. પછી તે
- હે બાળા ! હું હનપુરનો રાજા છું. પિતા ચિત્રભાનું અને માતા સુંદરીમાળાનો હું પુત્ર છું. માનસ વેગા નામની તારી માતાને હું ભાઈ થાઉં છું. સારા ભાગ્યે તને જીવતી જોઈને હું ખુશી થયે છું; તે હવે તું આ ધાસિત થા.” તે પોતાને માતુલ (મામ ) છે, એવું જાણું અંજના અધિક અધિક રૂદન કરવા લાગી. “ ઇષ્ટજનના અવ લોકન સમયે પ્રાયઃ ફરીને દુઃખ ઉત્પન્ન થાય છે.” તેને રૂદન કરતી નિવારીને પ્રતિસૂર્યો પિતાની સાથે આવેલા કઈ દૈવજ્ઞ (જોષી)ને તે પુત્રનો જન્મ વિષે પૂછયું. દેવરે કહ્યુંઆ કુમાર શુભ ગ્રહના બળવાળા લગ્નમાં જન્મેલે છે, તેથી પુણ્યવાન છે, તે અવશ્ય મોટે રાજા થશે, અને આ ભવમાંજ સિદ્ધિને પામશે. આજે ચૈત્રમાસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે, શ્રવણ નક્ષત્ર છે અને રવિવાર છે. સૂર્ય ઉંચનો થઈ મેષ રાશિમાં આવ્યો છે, ચંદ્ર મકરને થઈ મધ્ય ભવનમાં રહેલું છે, મંગલ મધ્યમ થઈ વૃષભ રાશિમાં છે, બુધ મધ્યપણે મીન રાશિમાં આવ્યું છે, ગુરૂ ઉંચો થઈ કર્ક રાશિમાં રહ્યો છે, શુક્ર ઉંચનો થઈ મીન રાશિમાં છે. શનિ પણ મીન રાશીમાં છે, મીનલગ્નનો ઉદય છે અને બ્રહ્મ યોગ છે, તેથી સર્વ રીતે શુભ છે.”
પછી પ્રતિસૂર્ય પુત્ર અને સખી સહિત પોતાની ભાણેજને ઉત્તમ વિમાનમાં બેસાડીને પિતાના નગર તરફ લઈ ચાલ્યો. માર્ગે જતાં વિમાન ઉપર લટકતા ઉંચા રત્નમય ઝુમખાની ઘુઘરીઓને લેવાની ઈચ્છાથી તે બાળક માતાના ઉસંગમાંથી ઉછળે. તેથી આકાશમાંથી વજની જેમ તે નીચેના પર્વત ઉપર પડી. તેના પડવાના આઘાતથી તે ગિરિના ચૂરેચૂરા થઈ ગયા. પુત્રના પડી જવાથી તત્કાળ અંજના પિતાના હાથથી હૃદયને કુટવા લાગી. પ્રતિસૂયે તરતજ બાળકની પછવાડે જઈ તેને અક્ષત અંગે ઉપાડી લીધો. અને નાશ પામેલા નિધાનની જેમ પાછો લાવીને અંજનાને સેપ્યો. પછી મનની જેવા વેગવાળા વિમાન વડે પ્રતિસૂર્ય, જેમાં મહોત્સવ થઈ રહ્યો છે એવા હનુપુર નગરમાં શીઘ આવી પહોંચ્યા. ત્યાં અંજનાને તેણે હર્ષથી પિતાના ઘરમાં ઉતારી. જાણે કુળદેવી આવી હોય તેમ માનીને તેના સર્વ અંતઃપુરે તેની પૂજા કરી. જન્મતાંજ હનુપુર નગરમાં પ્રથમ આવ્યો, તેથી માતુલ પ્રતિસૂર્ય અંજનાના પુત્રનું હનુમાન એવું નામ પાડયું. તેના વિમાનમાંથી પડવા વડે પવ ત ચૂર્ણ થઈ ગયા, તેથી તેણે તેનું શ્રીલ એવું બીજું પણ નામ પાડયું. માનસ સરોવરના કમલવનમાં રાજહંસના શિશુની જેમ હનુમાનકુમાર યથાસુખે ક્રીડા કરતે ત્યાં મોટે થવા લાગ્યા. અને “જે દેષ કેતુમતી સાસુએ પિતાની ઉપર આરોપણ કરેલ છે તે હવે કેવી રીતે ઉતરશે ?” તેની નિરંતર ચિંતા કરતી અંજના શલ્ય સહિત હોય તેમ રહેવા લાગી,
અહી રાવણની મદદે ગયેલા પવનંજયે સંધિ કરીને ખર દૂષણને વરૂણ પાસેથી છોડાવ્યા અને રાવણને સંતોષ પમાડડ્યો. પછી રાવણ પરિવાર સાથે લંકામાં ગયે, અને
Page #86
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૪૩
પવનંજય તેની રજા લઈ પોતાના નગરમાં આ વ્યો. માતાપિતાને પ્રણામ કરી તે અંજનાના વાસગૃહમાં આવ્યો. ત્યાં અંજનારહિત તે વાસગૃહ જ્યોનારહિત ચંદ્રના જેવું નિસ્તેજ જોવામાં આવ્યું. ત્યાં રહેલી કોઈ એક સ્ત્રીને તેણે પૂછ્યું કે “નેત્રને અમૃતાંજન જેવી મારી પ્રિયા અંજના કયાં છે ?' તેણે કહ્યું કે “ તમે રણયાત્રામાં ગયા પછી કેટલેક દિવસે ગર્ભસંભવના દોષથી તમારી માતા કેતુમતીએ તેને કાઢી મૂકી છે, અને પાપી સેવક પુરૂષ તમારી માતાના હુકમથી મહેદ્ર નગરની નજીકના અરણ્યમાં હરિણીની જેમ ભયાકુલ એવી તે બાળાને મૂકી આવ્યા છે. તે સાંભળતાંજ પવનંજય પવનવેગે પારેવાની જેમ પ્રિયાને મળવાને ઉત્સુક થઈ પિતાના સાસરાના નગરમાં આવે ત્યાં પણ પ્રિયાને જોઈ નહીં, ત્યારે તેણે કઈ સ્ત્રીને પૂછયું કે “અહીં મારી પ્રિયા અંજના આવી હતી કે નહિ ?” તે સ્ત્રીએ કહ્યું “હા ! તે વસંતતિલકા સાથે અહીં આવી હતી, પણ તેની ઉપર આવેલા વ્યભિચારના દેષથી તેના પિતાએ તેને કાઢી મૂકેલી છે.” તે વચનથી જાણે વજથી હણયો હોય તે થઈ પવનંજય પ્રિયાને શોધવા માટે પર્વત અને વન વિગેરેમાં ભમવા લાગ્યો. કઈ ઠેકાણે જ્યારે તેને પિતાની પ્રિયાના ખબર મળ્યા નહિ, ત્યારે શાપથી ભ્રષ્ટ થયેલા દેવની જેમ. ખેદ પામી તેણે પોતાના પ્રહસિત નામના મિત્રને કહ્યું, “હે મિત્ર ! તુ જઈને મારાં માતાપિતાને કહે કે બધી પૃથ્વીમાં ભટકતાં હજુ સુધી મેં કઈ ઠેકાણે અંજનાસુંદરીને જોઈ નહીં, હજુ ફરીવાર અરણ્યમાં જઈ તે બિચારીનો શેધ કરીશ. જે મળશે તો સારું, નહિ તો છેવટ હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” પવનંજયના કહેવાથી પ્રહસિતે તત્કાળ આદિત્યપુરમાં આવી પ્રહૂલાદ અને કેતુમતીને તે સંદેશે કહ્યો. તે સાંભળીને કેતુમતી જાણે હૃદયમાં પાષાણથી હણાઈ હોય તેમ મૂછિત થઈને પૃથ્વી પર પડી. ડીવારે સંજ્ઞા મેળવીને તે બેલી કે- “કઠિન હૃદયવાળા પ્રહસિત ! મરવાનો નિશ્ચય કરનારા તારા તે પ્રિય મિત્રને વનમાં એકલે મૂકીને તું અહી કેમ આવ્યો ? અથવા મેં પાપિણીએ વિચાર્યા વગર અંજના જેવી ખરેખર નિર્દોષ સ્ત્રીને કાઢી મૂકી તે કેવું ખરાબ કર્યું છે ? એ સાથ્વી ઉપર દેષ આરોપણ કરવાનું મને અહીં જ પૂર્ણ ફળ મળ્યું છે. અતિ ઉગ્ર પાપ અને પુણ્યનું ફળ અહીં જ મળે છે.”
આ પ્રમાણે રૂદન કરતી કેતુમતીને નિવારીને અંજનાને શેધવા નીકળેલા પવનંજયની જેમ પ્રહલાદ રાજા પવનંજયને શોધવા ચાલ્યા. અંજના અને પવનંજયની શેને માટે પ્રહૂલાદે પિતાના મિત્ર એવા સર્વ વિદ્યાધર રાજાઓની પાસે અનેક દૂતોને મોકલ્યા. અને પિતે અનેક વિદ્યાધરની સાથે પુત્ર અને પુત્રવધૂને શોધતો શોધતો ત્વરાથી ભુતવન નામના વનમાં આવ્યું. ત્યાં એક ચિતા રચીને તેમાં અગ્નિ પ્રજવલિત કરતો પવનંજય તે જોવામાં આવ્યું. પછી ચિતાની પાસે ઊભો રહી પવનંજય બોલ્યા કે “હે વનદેવતાઓ ! વિદ્યાધરના રાજા પ્રલાદ અને કેતુમતીને હું પુત્ર છું. અંજના નામે એક મહાસતી મારી પત્ની હતી, તેની સાથે વિવાહ કર્યો ત્યારથી મેં દુષ્ટબુદ્ધિએ એ નિર્દોષ સ્ત્રીને દુઃખી કરી છે. તેને ત્યાગ કરીને સ્વામીના કાર્યને માટે હું રણયાત્રાએ જતો હતો, તેવામાં દેવગે તેને નિર્દોષ જાણુને પાછે તેની પાસે આવ્યા, અને તેની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરી મારા આવ્યાની નિશાની આપી, હું માતાપિતાથી અજ્ઞાત રહી પાછો મારા કટકમાં આવ્યું. તે જ દિવસે તે કાંતાને ગર્ભ રહ્યો. મારા દેષને લીધે તેની પર દેષની શંકા રાખતા વડિલોએ તેને કાઢી મૂકી, તે અત્યારે ક્યાં હશે તે કાંઈ જણાતું નથી. તે આગળ અને હમણાં નિર્દોષ જ છે તે છતાં મારા અજ્ઞાનદેષથી દારૂણ દશાને પ્રાપ્ત થઈ છે. અરે ! મારા જેવા અપંડિત (મૂખ) પતિને ધિક્કાર છે! મેં બધી પૃથ્વીમાં ભટકીને તેને શોધ કર્યો, તથાપિ રત્નાકરમાં
Page #87
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જે
રત્નની જેમ મને મંદભાગ્યને તે પ્રાપ્ત થઈ નથી, માટે આજે હું મારા શરીરને અગ્નિમાં હમું છું. કેમકે જે જીવતો રહું તે યાજજીવિત આ વિરહાનળ હું સહન કરી શકું તેમ નથી. માટે હે દેવતાઓ ! જે તમે મારી કાંતાને જુઓ તે તેને આ ખબર આપજો કે તારા પતિએ તારા વિગથી અગ્નિમાં પ્રવેશ કર્યો છે. આ પ્રમાણે કહીને જેમાં અગ્નિ પ્રજ્વલિત થયે છે એવી તે ચિતામાં ઝંપાપાત કરવાને પવનંજયે ઉછાળે માર્યો, તે વખતે તેને સર્વવચને જેણે સાંભળ્યા છે એવા પ્રહૂલાદે અતિ સંભ્રમથી ઉતાવળે તેની પાસે આવી તેને બે હાથ વડે પકડીને છાતી સાથે દબાવે. “પ્રિયાના વિયોગની પીડાના ઉપાયરૂપ મૃત્યુમાં મને આ શું વિદન થયું ? એમ પવનંજયે ઉંચે સ્વરે કહ્યું, એટલે પ્રહૂલાદ અબુ લાવીને બોલ્યા-નિર્દોષ પુત્રવધૂને કાઢી મૂકવામાં ઉપેક્ષા રાખનાર આ તારે પાપી પિતા પ્રહૂલાદ છે. વત્સ ! તારી માતાએ પ્રથમ એક અવિચારી કામ કર્યું છે, હવે તું તેવું બીજુ કામ કર નહિ, સ્થિર થા, તું બુદ્ધિમાન છે. હે વત્સ ! તારી વધૂની શોધ કરવાને મેં હજારે વિદ્યાધરને આજ્ઞા કરી છે, માટે તેના આગમનની રાહ જે.”
હવે વિદ્યાધરને શોધને માટે મોકલ્યા હતા, તેઓમાંથી કેટલાક પવનંજય અને અંજનાને શોધ કરતાં કરતાં હનુપુરમાં આવ્યા. તેઓએ ત્યાં પ્રતિસૂર્ય અને અંજનાને ખબર આપ્યા કે “અંજનાના વિરહદુઃખથી પવનંજયે અગ્નિમાં પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા કરેલી છે. તેમની પાસેથી તેવું દુઃશ્રવ વચન સાંભળી જાણે વિષપાન કર્યું હોય તેમ અંજના “ અરે હું મરી ગઈ” એમ બોલતી મૂછ ખાઈને પૃથ્વી પર પડી. ચંદનજળથી સિંચન કરતા અને પંખાથી પવન વીઝતાં એ બાળ સંજ્ઞા પામી. તે ઊઠીને દીનવચને રૂદન કરવા અને બોલવા લાગી કે-“પતિવ્રતા સ્ત્રીઓ પતિના શેકથી અગ્નિમાં પ્રવેશ કરે છે, કારણકે પતિ વિના તેઓનું જીવિત માત્ર દુઃખને માટે જ થાય છે, પણ જે શ્રીમંત પતિઓ હજારે સ્ત્રીઓના ભેગવનારા છે તેઓને તો પ્રિયાને શેક ક્ષણિક હે જોઈએ; તે છતાં તેમને અગ્નિમાં પ્રવેશ કરવાનું શું કારણ? હે નાથ ! મારે વિરહે તમે અગ્નિમાં પ્રવેશ કરે અને તમારો વિરહ છતાં હું ચિરકાળ જીવતી રહું, તે કેટલું બધું વિપરીત કહેવાય ? અથવા મહાસત્વવાળા તે અને અલ્પ સત્વવાળી હું, તેઓની વચ્ચે નીલમણિ અને કાચની જેટલા અંતરની અત્યારે ખબર પડી. આ બાબતમાં મારાં સાસુસસરાને કે મારાં માતાપિતાને કાંઈ દોષ નથી, માત્ર હું મંદભાગ્યવાળીના કર્મને જ દોષ છે.” આ પ્રમાણે રૂદન કરતી અંજનાને સમજાવી પુત્ર સહિત તેને સાથે લઈ પ્રતિસૂર્ય એક ઉત્તમ વિમાનમાં બેસી પવનંજયને શોધવા ચાલ્યા. તે ફરતો ફરતો ભૂતવનમાં આવ્યા. દૂરથી પ્રહસિત અશ્રુવાળ નેત્રે તેને જો; એટલે અંજના સહિત આવતા પ્રતિસૂર્યની ખબર તેણે તત્કાળ પ્રલાદ અને પવનંજયને વિનયપૂર્વક કહી પ્રતિસૂર્ય અને અંજનાએ વિમાનમાંથી ઉતરી ભક્તિથી પૃથ્વી પર મસ્તક નમાવી દૂરથી જ પ્રલાદને નમસ્કાર કર્યો. પછી પ્રતિસૂર્યને આલિંગન કરી પોતાના પૌત્ર હનુમાનને ઉત્સગ પર બેસારી પ્રલાદે આલાદ પામીને સંભ્રમથી કહ્યું- હે ભદ્ર ! આ દુઃખસમુદ્રમાં કુટુંબ સહિત ડુબી જતાં એવા મારે ઉદ્ધાર કરનારા તમે છો, તેથી મારા સર્વે સંબંધીઓમાં તમે અગ્રેસર બંધુ છે. મારા વંશની પૂર્વભૂત શાખા અને સંતતિના કારણભૂત આ મારી પુત્રવધૂને મેં દોષ વિના ત્યજી દીધી હતી તેની તમે રક્ષા કરી, તે ઘણું સારું કર્યું છે.”
પિતાની પ્રિયાને જોઈ તત્કાલ પવનંજય સમુદ્રની જેમ દુઃખની ભરતીથી નિવૃત્ત થયે; અને શોકાગ્નિ શાંત થવાથી તે અત્યંત ખુશી થયે. સર્વ વિદ્યાધરે એ વિદ્યાના સામર્થ્યથી
Page #88
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૪૫
ત્યાં આનંદસાગરમાં ચંદ્રરૂપ મોટો ઉત્સવ કર્યો. પછી તેઓ પોતાના વિમાનોથી આકાશને તારાવાળું કરતાં હવેથી હનુપુરમાં ગયા. મહેદ્ર રાજા પણ માનસગા સહિત ત્યાં આવ્યો, અને કેતુમતી દેવી તથા બીજા સર્વ સંબંધીઓ પણ ત્યાં આવી મળ્યા. એક બીજાના સંબંધી અને બંધુરૂપ ત્યાં મળેલા વિદ્યાધરોના રાજાઓએ પરસ્પર મળીને પૂર્વના ઉત્સવથી પણ અધિક ઉત્સવ કર્યો. પછી પરસ્પરની રજા લઈ સર્વે પિતપતાના સ્થાને ગયા, અને પવનંજય પિતાની પ્રિયા અંજના અને કુમાર હનુમાનની સાથે ત્યાં રહ્યો.
કુમાર હનુમાન પિતાના મનરો સાથે મોટે થયે અને તેણે સર્વ કળા અને વિદ્યા સાધી લીધી. શેષનાગની જેવી લાંબી ભુજાવાળે, અસ્ત્રશાસ્ત્રમાં પ્રવીણ અને કાંતિવડે સૂર્ય જે હનુમાન અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયે.
આ સમયમાં કોધીઓમાં શ્રેષ્ઠ અને બળના પર્વત જેવો રાવણ સંધીમાં કાંઈ દૂષણ ઉત્પન્ન કરીને વરૂણને જીતવા ચાલ્યો. દૂત મોકલીને તેડાવેલા વિદ્યાધરા શૈતાઢયગિરિના કટક જેવું કટક તૈયાર કરીને ત્યાં જવા ચાલ્યા. પવનંજય અને પ્રતિસૂર્ય પણ ત્યાં જવાને તૈયાર થયા. તે વખતે અવર્ટાભ આપવામાં ગિરિ જે હનુમાન આ પ્રમાણે બોલ્યા - “હે પિતાઓ ! તમે બંને અહીં જ રહે, હું એટલે જ શત્રુઓને જીતી લઈશ. તીક્ષ્ણ હથિવાર પાસે છતાં બાહથી કોણ યુદ્ધ કરે ? હું બાળક છું એવું ધારી મારી ઉપર અનુકંપ લાવશે નહિ; કારણ કે આપણા કુળમાં જન્મેલા પુરૂષને પરાક્રમને અવસર આવે ત્યારે વયનું પ્રમાણ રહેતું નથી. એવી રીતે કરી અતિ આગ્રહથી તેમને રોકી, પોતાને જવા માટે તેમની રજા મેળવી. તેઓએ જેના મસ્તક પર ચુંબન કરેલું છે એવા હનુમાને પ્રસ્થાનમંગળ કર્યું. એ દુર્વાર પરાક્રમી હનુમાન મોટા સામંત, સેનાપતિઓ અને સેંકડો સેનાથી પર સતો રાવણની છાવણીમાં આવ્યો. જાણે મૂર્તિમાન વિજય હોય તેવા હનુમાનને આવતે અને પ્રણામ કરતો જોઈ રાવણે હર્ષથી તેને પોતાના ઉસંગમાં બેસાર્યો. પછી રાવણ વરૂણની નગરી પાસે જઈ યુદ્ધ કરવા ઊભો રહ્યો, એટલે વરૂણ અને તેના પરાક્રમી સે પુત્રે યુદ્ધ કરવા માટે નીકળ્યા. વરૂણના પુત્ર રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને વરૂણ, સુગ્રીવ વિગેરે વીરેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. મેટા પરાક્રમી અને રાતા નેત્રવાળા વરૂણના પુત્રએ ડુક્કરને જાતિવંત ધાન ખેદ પમાડે તેમ રાવણને યુદ્ધમાં મુંઝવી દીધું. તે સમયે ગજેન્દ્રોની સામે કેસરીકિશોરની જેમ ક્રોધથી દુર્ધર એવા દારૂણ હનુમાને પશુઓની જેમ પોતાની વિદ્યાના સામર્થ્યથી વરૂણના પુત્રોને બાંધી લીધા. તે જોઈ માર્ગમાં વૃક્ષોને હાથી ધ્રુજાવે તેમ સુગ્રીવ વિગેરેને કંપાવતે વરૂણ ક્રોધથી હનુમાન ઉપર દેડી આવ્યું. બાણોની શ્રેણીને વર્ષાવતા રાવણે નદીના વેગને પર્વત રેકે તેમ વરૂણને વચમાં જ ખલિત કર્યો; તેથી જેમ વૃષભ સાથે વૃષભ અને હાથી સાથે હાથી લડે, તેમ કીધાંધ વરૂણની સાથે રાવણે ઘણીવાર યુદ્ધ ચલાવ્યું. છેવટે છળને જાણનારા રાવણે સર્વ બળથી વરૂણને આકુળ વ્યાકુળ કરી ઉછળીને ઈદ્રને બાંધી લીધો હતો તેમ તેને બાંધી લીધે. “સર્વ ઠેકાણે છળ બલવાન છે.” પછી જય જય નાદથી દિશાઓના મુખને શબ્દાયમાન કરતે વિશાળ સ્કંધવાળો રાવણ પોતાની છાવણીમાં આવ્યું, અને પુત્ર સહિત વશ થઈને રહેવા કબુલ થયેલા વરૂણને રાવણે છોડી મૂકે. મહાત્માઓનો કેપ પ્રણિપાત સુધી જ હોય છે,
વરૂણે સત્યવતી નામની પોતાની પુત્રી હનુમાનને આપી. કેમકે “પોતાની જાતે જેનું બળ જોયેલું છે એ જામાતા મળવો દુર્લભ છે.”
Page #89
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જે
રાવણ ત્યાંથી લંકામાં આવે અને ચંદ્રણખા(સૂપનખા) ની અનંગકુસુમા નામની પુત્રી તેણે હર્ષથી હનુમાનને આપી. સુગ્રીવે પધરાગા, નલે હરિમાલિની અને બીજાઓએ પણ પિતાની હજારો દુહિતા હનુમાનને આપી. રાવણે હર્ષથી દઢ આલિંગન કરી વિદાય કરેલો પરાક્રમી હનુમાન હનુપુર ગયો, અને બીજા પણ જે વાનરપતિ (સુગ્રીવ) વિગેરે વિદ્યાધર હતા તે પણ હર્ષ સહિત પિતપોતાનાં નગરે ગયા.
3%83%888888828 WAS 382 38888888888889 88
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि हनुमदुत्पत्तिवरुणसाधनो
નામ : સર્ષ /રૂ . B8%B383%B38288888888888888888888888
Page #90
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થે.
રામ લક્ષમણની ઉત્પત્તિ, વિવાહ અને વનવાસ મિથિલા નગરીમાં હરિવંશને વિષે વાસવકેતુ નામે એક રાજા હતો, તેને વિપુલા નામે સ્ત્રી હતી. તેઓને પૂર્ણ લક્ષમીવાળે અને પ્રજાઓને જનક સમાન જનક નામે એક પુત્ર થયો. અનુક્રમે તે રાજા થયો. એ સમયમાં અયોધ્યા નગરીમાં શ્રી હષભ ભગવાનના રાજ્ય ઈફવાકુવંશની અંતર્ગત રહેલા સૂર્યવંશમાં અનેક રાજાઓ થયા, જેમાંથી કેટલાક મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. તે વંશમાં વિશમા અહંતનું તીર્થ પ્રવર્તતાં એક વિજય નામે રાજા થયો. તેને હિમચૂલા નામે પ્રિયા હતી. તેઓને વાજબાહુ અને પુરંદર નામે બે પુત્રો થયા. તે સમયમાં નાગપુરમાં ઈભવાહન રાજાને તેની ચૂડામણિ નામની રાણીથી મનેરમા નામે એક પુત્રી થઈ હતી. જ્યારે તે યૌવનવતી થઈ ત્યારે રોહિણીને ચંદ્રની જેમ વજુબાહુ તેને મેટા ઉત્સવથી પરણ્યો. ઉદયસુંદર નામનો તેનો સાળો ભક્તિથી જેની પછવાડે આવેલ છે એ વજબાહુ મનોરમાને લઈને પોતાના નગર તરફ ચાલ્યા. આગળ ચાલતાં માર્ગમાં એક ગુણસાગર નામના મુનિ તેમના જોવામાં આવ્યા. તે ઉદયાચલ ઉપર રહેલા સૂર્યની જેમ વસંતગિરિપર તપતેજથી પ્રકાશિત થઈ રહેલા હતા. તે મુનિ આતાપના કરતાં ‘ચ જઈ રહેલા હતા. તેથી જાણે મોક્ષમાર્ગને જોતા હોય તેમ દેખાતા હતા. મેઘને જોતાં મયરની જેમ તેને જોતાં જ વજબાહને હર્ષ ઉત્પન્ન થયે. તેથી તત્કાળ પિતાના વાહનને ઊભું રાખીને તે બે -“અહા ! કઈ આ મહાત્મા મુનિ વંદન કરવા યે છે. તે ચિંતામણિ રત્નની જેમ ઘણું પુણ્યથી જોવામાં આવ્યા છે. તે સાંભળી તેના સાળા ઉદયસુંદરે ઉપહાસ્યમાં કહ્યું કે કુમાર ! કેમ દીક્ષા લેવાની ઈચ્છા છે? વા બાહુ બે – હા, તેમ કરવાને મારું મન છે.” ઉદયસુંદરે ફરીવાર મશ્કરીમાં કહ્યું- હે રાજા ! જે તમારું મન હોય તે વિલંબ કરે નહિ, હું તમને સહાય આપીશ.” વજબાહુએ કહ્યું- મર્યાદાને સમુદ્ર ન તજે તેમ તમે તમારી પ્રતિજ્ઞાનો ત્યાગ કરશે નહિ.' તેણે બહુ સારું” એમ કહ્યું. તત્કાળ વજબાહુ જેમ મેહ ઉપરથી ઉતરે તેમ વાહન ઉપરથી ઉતરી પડ્યો, અને ઉદયસુંદર વિગેરેથી પરવાર્યો સતો વસંતશૈલ ઉપર ચડડ્યો. તેનો દઢ વિચાર જાણી ઉદયસુંદર બેલ્ય-“સ્વામી ! તમે દીક્ષા લેશે નહિ. મારા આ ઉપહાસ્ય વચનને ધિક્કાર છે! આપણે બંનેની વચ્ચે દિક્ષા વિષે ફક્ત મશ્કરીનાં જ વચને હતાં, તે તે વચનને ઉલ્લંઘન કરવામાં કાંઈ દેષ નથી. પ્રાયઃ વિવાહનાં ગીતની જેમ ઉપાહસ્યનાં વચને સત્ય હોતાં નથી. તમે અમને સર્વ પ્રકારની આપત્તિઓમાં સહાયકારી થશે, એવા અમારા કુળના મને રથને દીક્ષા લઈને અકસમાત્ તમે ભાંગશે નહિ. હજુ આ તમારે હાથે વિવાહની નિશાનીરૂપ ર પ્રાપ્ત થનારા ભેગને કેમ છોડી દ્યો છે ? હે સ્વામી ! તેમ કરવાથી મારી બેન મનોરમા સાંસારિક સુખના સ્વાદથી ઠગાઈ જશે, અને તમે જ્યારે તૃણની જેમ તેને ત્યાગ કરી દેશે ત્યાર પછી તે કેવી રીતે જીવી શકશે ?” વજીબાહ કુમાર બે -“હે ઉદયસુંદર ! માનવજન્મરૂપી વૃક્ષનું સુંદર ફળ ચારિત્ર જ છે. વળી સ્વાતી નક્ષત્રના મેઘનું જળ જેમ છીપમાં મોતીરૂપ થાય છે તેમ તમારાં મશ્કરીનાં વચન પણ મને પરમાર્થરૂપ થયાં છે. તમારી બેન મનેરમાં કુળવાન હશે તો તે મારી સાથે દીક્ષા ગ્રહણ કરશે, નહિ તો તેને માર્ગ કલ્યાણકારી
Page #91
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થા
થાઓ; પણ મારે તા હવે ભાગથી સર્યું. હવે તુ' મને વ્રત લેવાની આજ્ઞા આપ, અને મારી પછવાડે તું પણુ વ્રત ગ્રહણ કર; કેમકે પાતાની પ્રતિજ્ઞા પાળવી તે જ ક્ષત્રિઓના કુળધમ છે?'
૪૮
આ પ્રમાણે ઉદ્દયસુંદરને પ્રતિષેધ આપીને વબાહુ ગુરૂપ રત્નાના સાગર ગુણસાગર નામના મુનિની પાસે આવ્યા, તરત જ વખાહુએ તેમની પાસે દીક્ષા લીધી, એટલે તેની પછવાડે ઉદયસુંદર, મનારમા અને બીજા પચીશ રાજકુમારોએ દીક્ષા લીધી. વાખાહુએ દીક્ષા લીધી એવા ખબર સાંભળી · એ બાળક છતાં ઉત્તમ છે, અને હું વૃદ્ધ છતાં ઉત્તમ નથી.’ એમ વિચારતાં વિજયરાજાને બૈરાગ્ય ઉત્પન્ન થયા; તેથી તેણે પુરદર નામના લઘુ પુત્રને રાજ્ય ઉપર બેસારીને નિર્વાણમાહુ નામના મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે પુરંદરે પણ પોતાની પૃથિવી નામની રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા કીતિધર્ નામના પુત્રને રાજ્ય સાંપીને ક્ષેમ કર નામના મુનિ પાસે દીક્ષા લીધી. કીર્તિધર રાજા ઇન્દ્રાણી સાથે ઇન્દ્રની જેમ સહદેવી નામની પત્નીની સાથે વિષયસુખ ભાગવવા લાગ્યા. એકદા તેને દીક્ષા લેવાની ઇચ્છા થઇ, એટલે મંત્રીઓએ તેને કહ્યું કે-“ યાં સુધી પુત્ર ઉત્પન્ન થયા નથી ત્યાં સુધી તમારે વ્રત લેવુ ચાગ્ય નથી. જો તમે અપુત્રપણામાં વ્રત લેશેા તે આ પૃથ્વી અનાથ થઈ જશે; માટે હે સ્વામી ! પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી રાહ જુએ.” મત્રીએએ આ પ્રમાણે કહેવાથી કીર્તિધર રાજા દીક્ષા ન લેતાં ગૃહવાસમાં રહ્યો. કેટલાક કાળ ગયા પછી તેને સહદેવી રાણીથી સુકોશલ નામે પુત્ર થયા. તેના જન્મ થતાં જ ‘ આ ખાલપુત્ર જન્મેલેા જાણી મારા પતિ દીક્ષા લેશે' એવું ધારી સહદેવીએ તેને ગેાપવી દીધા. તે ખાલક ગુપ્ત છતાં રાજાના જાણવામાં આવી ગયા. કેમકે ‘ ઉદય પામેલા સૂર્યને ગેાપવવાને કોણ સમ છે ?’ પછી સ્વાર્થ કુશળ એવા કીર્તિધર રાજાએ સુકેશલ કુમારને રાજય ઉપર બેસારીને વિજયસેન મુનિની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યા કરતા અને અનેક પરીષહાને સહન કરતા તે રાજિષ ગુરૂની આજ્ઞા પામીને એકાકી વિહાર કરવા લાગ્યા. એક વખતે કીર્તિધર મુનિ માસેપવાસી હાવાથી પારણાની ઈચ્છાએ સાકેત નગરમાં આવ્યા. ત્યાં મધ્યાન્હ વખતે ભિક્ષાને માટે તે ભમવા લાગ્યા. રાજમહેલ ઉપર રહેલી સહદેવીએ તેમને જોયા, એટલે તેણે વિચાયુ કે પૂર્વે આ પતિ દીક્ષિત થયા તેથી હુ પતિરહિત તા થઈ છું, હવે મારા પુત્ર સુકાશલ જો એમને જોઇને દીક્ષા લેશે તેા હુ પુત્ર વગરની થઇશ, અને આ પૃથ્વી ધણી વગરની થઇ જશે; માટે આ રાજ્યની કુશળતા રહેવા સારૂ આ મુનિ મારા પતિ છે, વ્રતધારી છે અને નિરપરાધી છે, તે છતાં પણ તેને નગરમાંથી કાઢી મૂકાવવા જોઇએ.” આવા વિચાર કરીને સહદેવીએ બીજા વેશધારીઓની પાસે તેને નગરની બહાર કાઢી મૂકાવ્યા. જેમનુ` મન લાભથી પરાભવ પામ્યું હાય છે તેને ચિરકાળ વિવેક રહેતા જ નથી, તે વ્રતધારી સ્વામીને નગરની બહાર કાઢી મૂકેલા જાણી સુકાશલની ધાત્રીમાતા છુટે મુખે રાવા લાગી. રાજા સુકેાશલે તેને પૂછ્યું કે તું કેમ રૂએ છે ! ત્યારે તેણે શેકયુકત ગદ્ગદ્ અક્ષરે કહ્યું–“ હે વત્સ ! જ્યારે તમે બાળક હતા ત્યારે તમારા પિતાએ તમને રાજ્ય ઉપર બેસારીને દીક્ષા લીધી હતી. તેઓ હમણા ભિક્ષાને માટે આપણા નગરમાં આવ્યા હતા. તેમનું દ ન થતાંજ તમે વ્રત ગ્રહણ કરશે એવી શકાથી તમારી માતાએ તેમને નગર બહાર કાઢી મૂકાવ્યા છે. એ દુ:ખથી હું રૂદન કરૂ છું.” તે સાંભળતાંજ સુકોશલ વિરક્ત થઈ પિતાની પાસે આવ્યા અને અજિલ જોડી વ્રતની યાચના કરી તે વખતે તેની પત્ની ચિત્રમાળા ગર્ભિણો હતી, તે મ`ત્રીઓની સાથે આવીને કહેવા લાગી− હે સ્વામી ! આ અનાથ રાજ્યના ત્યાગ કરવાને તમે યાગ્ય નથી,’
૧ અયેાધ્યા.
Page #92
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
રાજા સુકોશલે કહ્યું કે “તારા ગર્ભમાં જે પુત્ર છે તેને મેં રાજ્ય ઉપર અભિષેક કરેલ છે. કેમ કે ભવિષ્ય કાળમાં પણ ભૂતકાળને ઉપચાર થાય છે. એ પ્રમાણે કહી સર્વ લોકોની સંભાવના કરી સુકેશલે પિતાની પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહા આકરી તપસ્યા કરવા લાગ્યા, મમતારહિત અને કષાયવર્જિત એ પિતા પુત્ર મહામુનિ થઈ પૃથ્વીતળને પવિત્ર કરતાં સાથે જ વિહાર કરવા લાગ્યા. પુત્રના વિયેગથી સહદેવીને ઘણે ખેદ થયે; તેથી આર્તધ્યાનપરાયણપણે મૃત્યુ પામીને તે કઈ ગિરિની ગુફામાં વાઘણ થઈ.
કીર્તિધર અને સુશલ મુનિ કે જે મનને દમન કરનારા, પિતાના શરીરમાં પણ નિસ્પૃહ અને સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર હતા તેઓ ચાતુર્માસ નિર્ગમન કરવાને માટે એક પર્વતની ગુફામાં સ્થિર આકૃતિ કરીને રહ્યા. જ્યારે કાર્તિક માસ આવ્યા, ત્યારે તે બંને મુનિ પારણાને માટે ચાલ્યા ત્યાં માર્ગમાં યમદૂતી જેવી પેલી દુષ્ટ વ્યાધ્રીએ તેઓને દીઠા. તત્કાળ તે વ્યાછી મુખ ફાડીને સામી દોડી આવી. “દુહૃદ અને સુહદ જનોનું દૂરથી આગમન સરખું જ હોય છે.” વ્યાઘ્રી નજીક આવીને ઉપર પડવા તૈયાર થઈ, એટલે તે મુનિઓ ધર્મધ્યાનમાં તત્પર થઈને ત્યાંજ કાર્યોત્સર્ગે રહ્યા. તે વ્યાધી પ્રથમ વિદ્યની પેઠે સુકેશલ મુનિ ઉપર પડી અને દુરથી દેડીને પ્રહાર કરવા વડે તેમને પ્રથ્વીપર પાડી નાંખ્યા. પછી નખરૂપ અંકશથી તેના ચમને ચટટ શબ્દ કરતું ફાડી નાંખ્યું, અને મરૂદેશની વટેમાર્ગ સ્ત્રી જેમ અતિ તૃષાર્તપણે પાણી પીએ તેમ તે રૂધિર પાન કરવા લાગી. રાંક સ્ત્રી જેમ વાલુંક ખાય તેમ દાંતથી તડતડ તોડીને માંસ ખાવા લાગી; અને ઇક્ષુદંડ (શેરડી)ને જેમ હાથિણી પીલી નાંખે તેમ તે કટકટ કરતી કઠોર અસ્થિઓને દાંતરૂપ યંત્રના અતિથિ કરવા લાગી. પરંતુ “આ વાઘણ મને કર્મક્ષયમાં સહાયકારી છે એમ માની મુનિ જરા પણ ગ્લાનિ પામ્યા નહીં, પરંતુ ઉલટા રોમાંચકંચુકને ધરવા લાગ્યા. વ્યાધીએ આ પ્રમાણે ભક્ષણ કરાતા સુકેશલ મુનિ શુકલધ્યાન વડે તત્કાળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને મેક્ષે ગયા, તેવી જ રીતે કીર્તિધર મુનિ પણ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી અનુક્રમે અદ્વૈત સુખના સ્થાનરૂપ પરમપદને પ્રાપ્ત થયા.
અહીં સુકોશલ રાજાની સ્ત્રી ચિત્રમાલાએ એક કુલનંદન પુત્રને જન્મ આપ્યો. તેનું હિરણ્યગર્ભ નામ પાડયું; કારણ કે તે ગર્ભમાંથી જ રાજા થયે હતું. જ્યારે તે યૌવનવયને પ્રાપ્ત થયે, ત્યારે મૃગાવતી નામે એક મૃગાક્ષી સ્ત્રીને પરો. તે મૃગાવતી રાણીથી હિરણ્યગર્ભ રાજાને જાણે બીજે હિરણ્યગર્ભ હોય તે નઘુષ નામે પુત્ર થયે. એક વખતે હિરણ્યગર્ભને પિતાના મસ્તક પર ત્રીજીવયનું જાણે જામીન હોય તેવું એક પળી જોવામાં આવ્યું તેથી તત્કાળ ભૈરાગ્ય ઉત્પન્ન થતાં નઘુષને પોતાના રાજ્ય ઉપર બેસારી તેમણે વિમલ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. નરેમાં સિંહ જેવા નઘુષને સિંહિકા નામે એક પત્ની હતી, તેની સાથે કીડા કરતે નઘુષરાજા પિતાનું રાજ્ય ચલાવવા લાગ્યા. એક નઘુષ રાજા પિતાની પત્ની સિંહિકાને રાજ્યમાં મૂકીને ઉત્તરાપથના રાજાઓને જીતવા ગયે. તે વખતે દક્ષિણાપથના રાજાઓ એ જાણ્યું કે “અત્યારે નઘુષ રાજ્યમાં નથી, માટે આપણે ચાલે તેનું રાજ્ય લઈ લઈએ.’ આમ વિચારી તેઓએ અયોધ્યા પાસે આવીને ઘેરે નાંખ્યો. શત્રુઓ છળનિષ્ઠ જ હોય છે. તે વખતે સિંહિકા રાણીએ પુરૂષની જેમ તેઓની સામે થઈ તેઓને જીતીને નસાડી મૂક્યા. “શું સિંહણ હાથીને મારતી નથી ?” નઘુષ રાજા ઉત્તરાપથના રાજાઓને જીતીને અયોધ્યામાં આવતાં તેણે પિતાની પત્નીએ
૧ વૃદ્ધય.
Page #93
--------------------------------------------------------------------------
________________
૫૦
સગ ૪ થો
કરેલા દક્ષિણાપથના રાજાઓના વિજયનું વૃત્તાંત સાંભળ્યું. તત્કાળ તે વિચારવા લાગે કે
અહા ! મારા જેવા પરાક્રમીને પણ આ કામ કરવું દુષ્કર છે, તે આ સ્ત્રીએ તે કામ શી રીતે કર્યું ? માટે જરૂર તેમાં તેની સ્પષ્ટ ધૃષ્ટતા જણાય છે. મહાકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓને તેવું કામ કરવું ઉચિત નથી, માટે જરૂર આ સ્ત્રી અસતી હોવી જોઈએ. સ્તી સ્ત્રીઓને તો પતિજ દેવ હોય છે, તેથી તેઓ પતિસેવા વિના બીજુ કાંઈ જાણતી જ નથી, તે આવું કામ તો કેમજ કરે ?” આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તેણે ખંડિત પ્રતિમાની જેમ એ અતિ પ્યારી સિંહિકાને તજી દીધી.
એકદા નઘુષ રાજાને દાહજવર ઉત્પન્ન થયે. દુષ્ટ શત્રુની જેમ સેંકડે ઉપચારોથી પણ શાંત થયે નહિ. તે સમયે સિંહિકા પિતાનું સતીપણું જણાવવાનું અને પતિની દાહજવરની પીડા-શમાવવાને જળ લઈને તેની સમીપ આવી. પછી તે સતીપણાને જણુવતી સતી બેલી કે-“હે નાથ ! તમારા વિના બીજા કોઈ પુરૂષને મેં ક્યારે પણ જે ઈચ્છળ્યો ન હોય તે આ જળસિંચનથી તમારો વર અત્યારે જ ચાલ્યા જજે.” આ પ્રમાણે કહીને તેણે સાથે લાવેલા જળથી પિતાના પતિ ઉપર અભિષેક કર્યો, તેથી તત્કાળ જાણે અમૃતથી સિંચા હોય તેમ તે રાજા જવરમુક્ત થઈ ગયા. દેવતાઓએ સિંહિકા ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને ત્યારથી રાજાએ પણ તેને પૂર્વવત માનપૂર્વક સ્વીકાર કર્યો. કેટલોક કાળ ગયા પછી નઘુષ રાજાને સિંહિકાદેવીથી સૌદાસ નામે પુત્ર થયે. તે ગ્ય વયને થતાં તેને રાજ્યપર બેસારીને નઘુષ રાજાએ સિદ્ધિ (મોક્ષ)ના ઉત્તમ ઉપાયરૂપ દીક્ષા ગ્રહણ કરી. સદાસ રાજાના રાજ્યમાં અહંતોના અડ્રાઈ ઉત્સવમાં મંત્રીઓએ પૂર્વ રાજ્યની જેમ અમારી ઘોષાણ કરાવી, અને તેઓ એ દાસને પણ કહ્યું કે-“હે રાજા! તમારા પૂર્વજો અહંતના અઠ્ઠાઈ ઉત્સવમાં માંસ ખાતા નહિ, માટે તમે પણ ખાશે નહિ” સોદાસે તે વાત સ્વીકારી, પણ તેને સદા માંસભજન પ્રિય હતું, તેથી તેણે રસોઈઆને આજ્ઞા કરી કે “તારે ગુપ્ત રીતે અવશ્ય માંસ લાવવું.” તે સમયે મંત્રીઓએ અમારી ઘોષણા ચલાવેલી હતી, તેથી રઈઆને કઈ ઠેકાણેથી માંસ મળ્યું નહિ. કોઈ પણ માણસ આકાશપુષ્પની જેમ અસત વસ્તુને મેળવી શકતો જ નથી.” આમ તેમ ફરતાં કઈ સ્થાનકેથી પણ મને માંસ મળતું નથી અને રાજાની આજ્ઞા છે, તે હવે મારે શું કરવું ?” એમ વિચારતાં રઈઆએ એક મરેલું બાળક જોયું. રઈઆએ તે મૃત બાળકનું માંસ લઈ તેને સુધારી સદાસને આપ્યું. તે માંસને ખાતે ખાત દાસ તેનું વર્ણન કરવા લાગ્યા કે “અહો ! આ માંસન રસ અતિ તૃપ્તિ કરે તેવો છે.” તેણે રસઈઆને પૂછયું “આ માંસ મને અપૂર્વ લાગે છે, માટે આ ક્યા જીવનું માંસ છે તે કહે.” તેણે કહ્યું-“આ નરમાંસ છે. રાજા બોલ્યા- “હવેથી પ્રતિદિન આવું નરમાં જ સુધારીને મને ખાવા આપજે.' પછી રસોઈએ રાજાને માટે પ્રતિદિન નગરનાં બાલકનું હરણ કરવા માંડયું. “અન્યાયનું કારણ હોય તો પણ રાજાની આજ્ઞા હોય તો ભય લાગતો નથી.” આવી રીતે રાજાને દારૂણ કર્મ કરનારે જાણીને ગૃહમાં ઉત્પન્ન થયેલા સર્ષની જેમ મંત્રીઓએ તેને પદભ્રષ્ટ કરી અરણ્યમાં કાઢી મૂકયો, અને તેના પુત્ર સિંહ રથને રાજય ઉપર બેસા. સદાસ નરમાંસને ખાતો પૃથ્વીમાં ઉછુંખલપણે ભટકવા લાગે.
એક વખતે સોદાસે દક્ષિણાપથમાં ભમતાં ભમતાં એક મહર્ષિને દીઠા, એટલે તેમને ધર્મ પૂછળ્યો. તેને બેધને ગ્ય જાણું તે મહા મુનિએ મધમાંસનો પરિહાર જેમાં પ્રધાનપણ રહેલો છે એ અહંન્દુ ધર્મ કહ્યો. તે ધર્મ સાંભળી સેદાસ ચક્તિ થઈ ગયે, અને પ્રસન્ન હૃદયવાળે થઈ તરતજ પરમ શ્રાવક થયે, તે અરસામાં મહાપુર નગરને રાજા
Page #94
--------------------------------------------------------------------------
________________
પવ ૭ મું
૫૧ અપુત્ર મૃત્યુ પામે, ત્યાં મંત્રીઓએ કરેલા પાંચ દિવ્ય વડે સદાસને અભિષેક થતાં તે ત્યાંના રાજા થયે. દાસે પિતાના પુત્ર સિંહરથ પાસે એક દૂત મોકલીને કહેવરાવ્યું કે 'તું સદાસની આજ્ઞા માન્ય કર.” દૂતે જઈ તે પ્રમાણે કહ્યું, એટલે સિંહરથે તે દૂતનો તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. તેણે આવીને સોદાસને જે બન્યું હતું તે યથાર્થ કહી આપ્યું. પછી સિંહરથ ઉપર દાસ અને સેદાસ ઉપર સિંહરથ એમ બન્નેએ યુદ્ધ કરવા માટે ચડાઈ કરી. માર્ગમાં બનેના સૈન્ય એકઠાં થયાં એટલે યુદ્ધ શરૂ થયું. છેવટે સદાસે સિંહરથને જીતી લઈ હાથે પકડી તેને બન્ને રાજ્ય આપીને પિતે દીક્ષા લીધી.
સિંહરથને પુત્ર બ્રહ્મરથ થયે. તે પછી અનુક્રમે ચતુર્મુખ, હેમરથ, શતરથ, ઉદયપૃથુ, વારિરથ, ઈદુરથ, આદિત્યરથ, માંધાતા, વીરસેન, પ્રતિમન્યુ, પદ્મબંધુ, રવિન્યુ, વસંતતિલક, કુબેરદત્ત, કુંથુ, શરભ, દ્વિરદ, સિંહદર્શન, હિરણ્યકશિપુ, પંજસ્થળ, કાકુસ્થળ અને રઘુ વિગેરે અનેક રાજાઓ થયા. તેમાં કેટલાક મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગ ગયા. પછી શરણાથીને શરણ કરવા ગ્ય અને નેહીઓના ઋણમાંથી મુક્ત રહેનાર અનરણ્ય નામે રાજા સાકેતનગર (અધ્યા) માં થયો. તેને પૃથ્વીદેવીના ઉદથી અનંતરથ અને દશરથ નામે બે પુત્રો થયા. તે અનરણ્ય રાજાને સહસ્ત્રકિરણ નામે એક મિત્ર હતા, તેણે રાવણ સાથે યુદ્ધમાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લીધી. તેની સાથેની દઢ મિત્રતાથી અનરણ્ય રાજાએ માત્ર એક માસના થયેલા નાના પુત્ર દશરથને રાજ્યલક્ષમી સપીને અનંતરથ પુત્ર સહિત દીક્ષા લીધી. અનુક્રમે અનરણ્ય રાજર્ષિ મોક્ષે ગયા, અને અનંતરથ મુનિ તીવ્ર તપસ્યા કરતા સતા પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
દશરથ ક્ષીરકંઠ બાલ્યાવસ્થામાં રાજા થયે, પરંતુ વયે અને પરાક્રમે સાથેજ વૃદ્ધિ પામે. તેથી નક્ષત્રમાં ચંદ્ર, ગ્રહોમાં સૂર્ય અને પર્વતોમાં મેરૂની જેમ અનેક રાજાઓની મધ્યમાં શોભવા લાગ્યા. જ્યારે દશરથ રાજા રાજ્યના સ્વામી થયા, ત્યારે લોકોને પરચક્ર વિગેરેથી થતા ઉપદ્ર આકાશપુષ્પની જેમ અષ્ટપૂર્વ થઈ ગયા. યાચકોને ઇચ્છા પ્રમાણે દ્રવ્ય અને આભૂષણે વિગેરેનું અનગલ દાન દેવાથી તે રાજા મદ્યાંગ વિગેરે દશ પ્રકારનાં ક૯૫વૃક્ષ ઉપરાંત અગ્યારમું ક૯પવૃક્ષ ગણાવા લાગ્યા. પિતાના વંશના કમથી આવેલા સામ્રાજ્યની જેમ આહંત ધર્મને પણ તે સર્વદા અપ્રમત્તપણે ધારણ કરવા લાગ્યો. - દશરથ રાજા યુદ્ધમાં જયશ્રીની જેમ દર્ભસ્થળ (કુશસ્થળ) નગરના રાજા સુકેશલની અમૃતપ્રભા નામની રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી અપરાજિતાનામની એક રૂપલાવણ્યવતી પવિત્ર કન્યા પરણ્યા. ત્યારપછી રહિણીને ચંદ્ર પરણે તેમ કમલસંકુલ નગરના રાજા સુબંધુ તિલકની મિત્રાદેવી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી કચીર નામની કન્યાને પરણ્યા. તે કૈકેયીના મિત્રાબુ, સુશીલા અને સુમિત્રા એવાં બીજાં નામ પણ હતાં. ત્યાર પછી પુણ્ય, લાવણ્ય અને સૌંદર્યથી જેનું ઉત્તમ અંગ છે એવી સુપ્રભા નામની અનિંદિત રાજપુત્રીને પણ પરણ્યા. વિવેકી જનમાં શિરોમણિરૂપ દશરથ રાજા ધર્મ અર્થને બાધા કર્યા વગર તે ત્રણે રાજકન્યાઓની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યા.
એ સમયમાં અર્ધ ભરતક્ષેત્રના રાજ્યને ભોગવનારા રાવણે સભામાં બેઠે સતે કઈ ઉત્તમ નૈમિત્તિકને પૂછયું કે- હે નિમિત્તજ્ઞ! દેવતા અમર કહેવાય છે, પણ તેઓ નામનાજ
૧ એનું બીજું નામ કૌશલ્યા હતું. ૨ આનું પ્રસિદ્ધ નામ સુમિત્રા હતું, કે જે લમણનો માતા થયેલી છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૨
સર્ગ ૪ થે
અમર છે, પરમાર્થે અમર નથી; જે કઈ સંસારવતી પ્રાણી છેતેઓનું મૃત્યુ અવશ્ય થવાનું હોય છે, તો મારું મૃત્યુ સ્વપરિણામથી છે કે બીજાથી છે તે નિ:શંકપણે કહો; કેમકે આપ્ત પુરૂષે સ્કુટભાષીજ હોય છે.” નિમિત્તિઓએ કહ્યું- હવે પછી થનારી જાનકી
નકરાજાની પુત્રી)ના કારણને લીધે દશરથ રાજાના હવે પછી થનારા પુત્રથી તમારું મૃત્યુ થશે. આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને વિભીષણ બે કે-“આ નિમિત્તિઓનું વચન જે કે નિરંતર સત્ય જ હોય છે પણ આ વખત તો હું તેને સત્વર અસત્ય કરી દઈશ; કારણ કે તે કન્યાના અને વરના પિતા થનારા જનક તથા દશરથ કે જે બને આ અનર્થના બીજરૂપ છે તેમને જ હું હણી નાંખીશ, એટલે આપણું કલ્યાણ થશે. જ્યારે તેઓને મારી નાંખવાથી તેમની પુત્રપુત્રીની ઉત્પત્તિજ બંધ થઈ જશે, ત્યારે પછી આ નિમિત્તિઓનું વચન મિથ્યા થશે, એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી.” આ પ્રમાણે વિભીષણનાં હિંમતનાં વચન સાંભળી ‘બહુ સારું એમ રાવણે કહ્યું, એટલે વિભીષણ પિતાને ઘેર આવ્યા.
આ સર્વ વૃત્તાંત ત્યાં સભામાં બેઠેલા નારદે સાંભળ્યું, તેથી તરત જ તે દશરથ રાજાની પાસે આવ્યા. રાજા દશરથ તે દેવર્ષિને આવતાં જોઈ દૂરથીજ ઊભે થયે, અને નમસ્કાર કરી તેમને ગુરૂ સમાન ગૌરવતાથી બેસાર્યા. પછી દશરથે પૂછયું કે, ‘તમે કયાંથી ? છો?” નારદે કહ્યું કે-“શ્રી સીમંધર પ્રભુને સુર અસુરએ કરેલું નિષ્ક્રમણત્સવ જેવા હું પૂર્વ વિદેહક્ષેત્રમાં પુંડરીકિણી નગરીને વિષે ગયે હતું, અને તે મહોત્સવ જોઈ ને મેર ઉપર ગયો હતો. ત્યાં અનેક તીર્થકરને વાદીને પછી લંકાનગરીમાં ગયો. ત્યાં શાંતિગૃહમાં રહેલા શાંતિનાથને નમીને રાવણની રાજસભામાં ગયા. ત્યાં કોઈ નિમિત્તિઓએ રાવણને વધ જાનકીને નિમિત્ત તમારા પુત્રથી કહ્યો તે મારા સાંભળવામાં આવ્યા, અને તે સાંભ ળીને વિભીષણે તમને અને રાજા જનકને મારી નાંખવાની પ્રતિજ્ઞા કરી, તે પણ મેં સાંભળી. હવે તે મહાભુજ અલ્પ સમયમાં જ અહીં આવી પુગશે. આ સર્વ વૃત્તાંત જાણી તમારી સાથેની સાધમિકપણાની પ્રીતિને લીધે લંકાપુરીથી હું સંભ્રમ સહિત ઉતાવળો અહીં તમને તે વાત કહેવાને આવ્યો છું. તે સાંભળી દશરથે નારદને પૂજા કરીને વિદાય કર્યા. ત્યાંથી જનક રાજા પાસે જઈને નારદે તેમને પણ એ વૃત્તાંત જણવ્યું. રાજા દશરથે મંત્રીએને બોલાવી આ વૃત્તાંત કહી તેમને રાજ્ય સોંપીને ગીની જેમ કાળવંચના કરવાને માટે ત્યાંથી ચાલી નીકળ્યા. મંત્રીઓએ શત્રુને મેહ ઉપજાવવા માટે દશરથ રાજાની એક લેખ્યમય મૂત્તિ કરાવીને રાજ્યગ્રહની અંદર અંધારામાં સ્થાપિત કરી. જનક રાજાએ પણ દશરથની જેમ કર્યું, અને તેના મંત્રીઓએ પણ દશરથને મંત્રીઓની જેમજ કર્યું. પછી દશરથ અને જનક રાજા અલક્ષ્યપણે પૃથ્વીમાં ફરવા લાગ્યા.
વિભીષણ કોપથી અધ્યામાં આવ્યો અને ત્યાં અંધકારમાં રહેલી દશરથની લેખમય મૂર્તિના મસ્તકને તેણે ખડગથી છેદી નાંખ્યું. તે વખતે બધા નગરમાં કોલાહલ થઈ રહ્યો, અંતઃપુરમાં મોટે આજંદધ્વનિ થયા, સામંત રાજાઓ અંગરક્ષક સહિત તૈયાર થઈને ત્યાં દોડી આવ્યા, અને ગૂઢ મંત્રવાળા મંત્રીઓએ રાજાની સર્વ પ્રકારની ઉત્તરક્રિયા કરી. દશરથ રાજાને મૃત્યુ પામેલા જાણી વિભીષણ લંકા તરફ ચાલ્યો. એકલા જનક રાજાથી કાંઈ થઈ શકે તેમ નથી એવું ધારી તેણે જનકને માર્યા નહિ.
૩ દીક્ષા લેવા માટે નીકળતાં થતો ઉત્સવ [સીમંધર પ્રભુએ મુનિસુવ્રત અને નેમિનાથના અંતરમાં લીધી છે તે આ સમય સમજવો].
Page #96
--------------------------------------------------------------------------
________________
૫૭ મુ
મિથિલ અને ઇક્ષ્વાકુ વંશના રાજા જનક અને દશરથ પરસ્પર સાથે રહી, એક અવસ્થાના મિત્ર થઈ પૃથ્વીપર કરવા લાગ્યા. તેઓ ફરતાં ફરતાં ઉત્તરાપથમાં આવ્યો. ત્યાં કૌતુકમ’ગળ નગરના રાજા શુભમતિની પૃથ્વીશ્રી રાણીના ઉદરથી જન્મેલી, દ્રોણમેઘની એન કૈકેયી નામની કન્યાના સ્વયંવરની વાર્તા સાંભળીને તે અને તે સ્વયં વરમંડપમાં ગયા. ત્યાં હરિવાહન વિગેરે રાજાએ આવ્યા હતા, તેઓની વ!માં કમલ ઉપર એ હંસ બેસે તેમ તે ઊંચે આસને બેઠા. રત્નાલ'કારથી વિભૂષિત થઇને કન્યારત્ન કૈકેયી જાણે સાક્ષાત્ લક્ષ્મી હાય તેમ તે સ્વય’વરમ'ડપમાં આવી પ્રતિહારીના હાથનો ટેકો લઇ દરેક રાજાને જોતી જોતી તે, નક્ષત્રાને ચદ્રલેખા ઉલ્લંઘન કરે તેમ ઘણા રાજાઓનું ઉલ્લંઘન કરી ગઇ. અનુક્રમે તે સમુદ્ર પાસે ગંગાની જેમ દશરથ રાજાની પાસે આવી. ત્યાં બેસારૂને ઉતારીને નાવિકા જેમ જલમાં ઊભી રહે તેમ તે ઊભી રહી. પછી તત્કાળ રામાંચિત દેહવાળી કૈકેયીએ મોટા હર્ષોંથી પોતાની ભુજલતાની જેમ દશરથના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે જોઇને હરિવાહન વિગેરે માની રાજાએ પેાતાનો તિરસ્કાર થયેલેા માની પ્રજવલિત અગ્નિની જેમ કેપથી પ્રજવલિત થઇ ગયા. ‘આ વરાક અને કાપડી જેવા એકાકી રાજાને આ કૈકેયી વરી છે; પણ આપણે તેને ખુંચાવી લઇશું તો તે પાછી શી રીતે પડાવી શકશે ?’ આ પ્રમાણે ઘણા આડ'બરથી ખેલતા તે સર્વ રાજાએ પાતપાતાની છાવણીમાં જઇને સર્વ પ્રકારે તૈયાર થયા. માત્ર શુભમતિ રાજા દશરથના પક્ષમાં હતો, તે ચતુરંગ સેના લઇ મોટા ઉત્સાહથી યુદ્ધ કરવાને સજજ થયા. એ સમયે એકાકી દશરથે કૈકેયોને કહ્યું–“પ્રિયા ! જે તું સારથી થા તો હું આ શત્રુઓને મારી નાંખું” તે સાંભળી કૈકેયી ઘેાડાની રાશ લઈને એક મોટા રથ ઉપર આરૂઢ થઈ; કારણ કે તે બુદ્ધિમતી રમણી એતેર કળાએમાં પ્રવીણુ હતી. પછી રાજા દશરથ ધનુષ્ય, ભાથા અને કવચને ધારણ કરીને રથ ઉપર ચડ્યા. જો કે તે એકાકી હતા, પણ શત્રુએને તૃણની જેમ ગણવા લાગ્યા. ચતુર કૈકેયીએ હિરવાહન પ્રમુખ સર્વ રાજાઓના રથાની સાથે સમકાળે પ્રત્યેકની સન્મુખ પાતાનો રથ વેગથી ચાજી દેવા માંડયો; એટલે બીજો ઇંદ્ર હેાય તેવા અખંડ પરાક્રમવાળા શીઘ્રવેધી દશરથે શત્રુએના એકએક રથને ખડિત કરી નાંખ્યા. એ પ્રમાણે દશરથ રાજા સ ભૂપતિને પરાજિત કરીને પછી જગમ પૃથ્વી જેવી કૈકેયીને પરણ્યા. પછી રથી દશરથે તે નવાઢા રમણીને કહ્યું હે દેવી ! હું તારા સારથીપણાથી પ્રસન્ન થયા છું, માટે વરદાન માગ,’ કૈકેયી બેલી—“સ્વામી ! જ્યારે સમય આવશે ત્યારે હું વરદાન માગીશ, ત્યાં સુધી એ વરદાન તમારી પાસે મારી થાપણુરૂપે રહો.” રાજાએ તેમ કરવાને કબુલ કર્યુ.. પછી હઠથી હરી લીધેલા શત્રુઓના બેસુમાર સૈન્ય સાથે, લક્ષ્મીની જેમ કૈકેયીને લઈને અસંખ્ય પરિ વારવાળા દશરથરાજા રાજગૃહ નગરે ગયા, અને જનક રાજા પેાતાની મિથિલા નગરીમાં ગયા. સમયને જાણનારા બુદ્ધિમાન પુરૂષો યોગ્ય રીતેજ રહે છે, જેમ તેમ રહેતા નથી. રાજા દશરથ મગધપતિને જીતી લઈને રાજગૃહ નગરેજ રહ્યા, રાવણની શકાથી અયાખ્યામાં ગયાજ નહિ. પછી અપરાજિતા વિગેરે પાતાના અતઃપુરને ત્યાં એલાગ્યુ. પરાક્રમી વીરોને સવ ઠેકાણે રાજ્ય છે, પેાતાની ચારે રાણીએની સાથે ક્રીડા કરતો રાજા દશરથ રાજગૃહ નગરીમાં ચિરકાળ રહ્યા. રાજાઓને સ્થાપાર્જિત ભૂમિ વિશેષ પ્રીાંત આપે છે,
૫૩
અન્યદા અપરાજિતા પટ્ટરાણીએ રાત્રિના શેષ ભાગે ખલભદ્રના જન્મને સૂચવનારાં હાથી, સિહ, ચંદ્ર અને સૂર્ય એ ચાર સ્વપ્ન જોયાં. તે વખતે કાઇ મહદ્ધિકદેવ બ્રહ્મદે. વલાકમાંથી ચ્યવીને સરસીમાં હુંસની જેમ તે અપરાજિતાના ઉદરમાં અવતર્યા, અનુક્રમે
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૪
સગ ૪ થે વર્ણથી પુંડરીક કમળને અનુસરતા અને મનુષ્યમાં પુંડરીક જેવા સંપૂર્ણ લક્ષણવાળા એક પુત્રને અપરાજિતાએ જન્મ આપ્યો. પૂર્ણ ચંદ્રના દર્શનથી સમુદ્રની જેમ તે પ્રથમ અપત્યરત્નના મુખકમળના દર્શનથી રાજા અત્યંત હર્ષ પામ્યા. રાજાએ તે વખતે ચિંતામણી રત્નની જેમ યાચકોને વાંછિત દાન આપવા માંડયું, “પુત્ર ઉત્પન્ન થતાં આપેલું દાન અક્ષય થાય છે” એવી લોકક્તિ છે. તે સમયે લોકોએ એ મહોત્સવ કર્યો કે જેથી રાજા દશરથ કરતાં પણ તેમને અતિ હર્ષ જણાઈ આવ્યા. નગરજનો રાજાના દરબારમાં દૂર્વા, પુષ્પ અને ફળાદિથી યુક્ત મંગળમય પૂર્ણ પાત્રા લાવવા લાગ્યા, નગરમાં સર્વ ઠેકાણે મધુર ગીત ગવાવા લાગ્યાં કેસરના છટકાવ થવા લાગ્યા, અને તે રણોની શ્રેણીઓ બંધાવા લાગી. તે પ્રભાવિક પુત્રના પ્રભાવથી રાજા દશરથને અનેક રાજાઓની તરફથી પણ અણધાર્યા ભેટણ આવવા લાગ્યાં. રાજા દશરથે પદ્મા-લક્ષ્મીને નિવાસ કરવાના પદ્મ (કમળ) રૂપ તે પુત્રનું પદ્મ એવું નામ પાડ્યું, અને લેકમાં તે રામ એવા નામથી પ્રખ્યાત થયા.
ત્યાર પછી અન્યદા રાણી સુમિત્રાએ રાત્રિના શેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં હાથી, સિંહ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, લક્ષ્મી અને સમુદ્ર એ સાત સ્વપ્ન જોયાં. તે સમયે એક પરમદ્ધિક દેવ દેવલોકમાંથી ત્ર્યવીને સુમિત્રા દેવીના ઉદરમાં અવતર્યો. સમય થતાં વર્ષાઋતુના મેઘની જેવા વર્ણવાળા અને સંપૂર્ણ લક્ષણને ધરનારા એક જગન્મિત્ર પુત્રરતનને તેણે જન્મ આવે. તે સમયે દશરથ રાજાએ શ્રીમત્ અહંતના સર્વ નગરચૈત્યમાં સ્નાત્ર પૂર્વક અષ્ટપ્રકારી પૂજા રચાવી, હર્ષ પામેલા રાજાએ કારાગૃહમાં પૂરેલા શત્રુઓને પણ છોડી મૂક્યા. ઉત્તમ પુરૂષનો જન્મ થતાં કેણ સુખે ન જીવે ? તે વખતે માત્ર પ્રજા સહિત દશરથ રાજાજ એકલા ઉછવાસ પામ્યા હતા, એટલું જ નહિ પણ દેવી પૃથ્વી પણ તત્કાળ ઉચ્છવાસને પામી હતી. જેવી રીતે રામના જન્મ વખતે રાજાએ ઉત્સવ કર્યો હતો, તેથી પણ અધિક ઉત્સવ આ વખતે કર્યો. કારણ કે હર્ષમાં કોણ તૃપ્તિ પામે ?” દશરથ રાજાએ તે પુત્રનું નારાયણ એવું નામ પાડ્યું, પણ લેકમાં તે લક્ષમણ એવા બીજા નામથી પ્રખ્યાત થયા.
પયપાન કરનારા તે બંને કુમાર અનુક્રમે પિતાની દાઢીમૂછના કેશને આકર્ષણ કરવાની શિક્ષાને આપનાર બાલ્યવયને પ્રાપ્ત થયા. ધાત્રી માતાઓએ લાલિત કરેલા તે બંને કુમારોને રાજા દશરથ પિતાના બીજા બે ભુજદંડ હોય તેમ વારંવાર જોવા લાગ્યા. સ્પર્શથી જાણે અંગમાં અમૃતને વર્ષાવતા હોય તેમ તેઓ સભામાં એક ઉત્કંગમાંથી બીજા ઉલ્લંગમાં એમ વારંવાર સંચરવા લાગ્યા. અનુક્રમે મેટા થતાં તે બન્ને પુત્રો નીલાંબર અને પીતાંબર ધારણ કરીને ચરણતાપથી પૃથ્વીતળને કપાવતા ચાલવા લાગ્યા. જાણે મૂર્તિમાન બે પુણ્યરાશિ હોય તેમ તેઓએ માત્ર કળાચાર્યને સાક્ષી રાખીને જ સર્વ કળાઓ સંપાદન કરી. લીલા માત્રમાં મુષ્ટિના પ્રહારથી બરફની જેમ તે મહા પરાક્રમી વીર મેટા પર્વતોને પણ ચૂર્ણ કરી નાંખતા હતા. જ્યારે તેઓ કસરતશાળામાં રહ્યા સતા ધનુષ્યને પણચ ઉપર ચડાવતા, ત્યારે સૂર્ય પણ પિતાને વધ થશે એવી શંકાથી કંપાયમાન થતે હતો. તેઓ પોતાના માત્ર ભુજાબળથી પણ શત્રુઓના બળને તૃણ સમાન ગણતા હતા. રાજા દશરથ તે બંનેની શસ્ત્ર અને અસ્ત્રોમાં સંપૂર્ણ કુશળતાથી તથા અપાર ભુજાના બળથી પોતાને દેવાસુરોથી પણ અચ્ચ માનવા લાગ્યા.
અન્યદા તે કુમારના પરાક્રમથી ધીરજનું અવલંબન કરીને રાજા દશરથ ઈફવાકુ રાજાઓની રાજધાની અયોધ્યા નગરીમાં આવ્યા. ત્યાં દુર્દશામાંથી મુક્ત થયેલે તે, વાદળામાંથી
Page #98
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૫૫ નીકળેલા સૂર્યના જેવા પ્રતાપથી પ્રકાશતો સત રાજ્ય કરવા લાગે. અન્યદા કેકેયી રાણીએ શુભ સ્વપ્નથી સૂચિત અને ભરતક્ષેત્રના આભૂષણરૂપ ભરત નામના પુત્રને જન્મ આપ્યો. સુપ્રભાએ પણ જેની ભુજાનું પરાક્રમ શત્રુદન છે એવા શત્રુન નામને કુળનંદન પુત્રને જન્મ આપ્યા. સ્નેહથી રાતદિવસ અવિયુક્ત રહેતા ભારત અને શત્રુદન પણ જાણે બીજા બળદેવ અને વાસુદેવ હોય તેમ શેભતા હતા. રાજા દશરથે ચાર ગજદંતકૃતિ પર્વતોથી જેમ મગિરિ શેભે છે તેમ ચાર પુત્રોથી શોભવા લાગ્યા.
આ જબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે દારૂ નામના ગામમાં વસુભૂતિ નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને અનુકશા નામની સ્ત્રીથી અતિભૂતિ નામે એક પુત્ર થયો. અતિભૂતિને સરસા ના મ પની થઈ. એક વખતે કયાન નામના એક બ્રાહ્મણે તેના ઉપર રાગ થવાથી છળવડે તેનું હરણ કર્યું. કામાતુર મનુષ્ય શું ન કરે ? અતિભૂતિ તેને શોધવાને ભૂતની જેમ પૃથ્વીપર ભમવા લાગે, અને તે પુત્ર અને પુત્રવધૂને માટે તેમની પછવાડે અનુકશા અને વસુભૂતિ પણ ફરવા લાગ્યા. બધે અટન કરતાં પણ તેઓને પુત્ર અને પુત્રવધૂને પત્તે લાગે નહિ. આગળ ચાલતાં એક મુનિ તેમના જોવામાં આવ્યા, એટલે તેમણે ભક્તિથી વંદના કરી. તેમની પાસેથી ધર્મ સાંભળીને બન્ને જણ એ વ્રત ગ્રહણ કર્યું. ગુરૂની આજ્ઞાથી અનુકશા કમલશ્રી નામની એક આર્યા પાસે રહી. કાળગે મૃત્યુ પામીને તેઓ સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. એક દિવસ પણ વ્રત આરાયું હોય તે સ્વર્ગ સિવાય બીજી ગતિ થતી નથી. વસુભૂતિ ત્યાંથી રવીને વૈતાઢય પર્વત ઉપર સ્થનૂપુર નગરને ચંદ્રગતિ નામે રાજા થયે. અનુકશા પણ ત્યાંથી ચ્યવીને વિદ્યાધરપતિ ચંદ્રગતિની પુષ્પવતી નામે પવિત્ર ચરિત્રવાળી સતી સ્ત્રી થઈ. પેલી સરસા કોઈ સાધ્વીને જોઈ, દક્ષા લઈ મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં દેવીપણે ઉત્પન્ન થઈ. સરસાના વિરહથી પીડિત એ અતિભૂતિ મૃત્યુ પામી સંસારમાં ચિરકાળ ભમાં અન્યદા એક હંસને શિશુ થયે. એક વખતે બાજ પક્ષીઓ તેને ભક્ષણ કરવા માટે ઉપડયા. તેમાંથી ખલના પામતાં તે કોઈ મુનિની પાસે પડ્યો. કઠે શ્વાસ આવેલ હોવાથી મુનિએ તેને નમસ્કારમંત્ર આપ્યા. તે મંત્રના મૃત્યુ પામીને તે કિન્નરજાતિના વ્યંતરમાં દશ હજાર વર્ષના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી
વીને વિદગ્ધ નામના નગરમાં પ્રકાશસિંહ રાજાની પ્રવરાવળી રાણીથી કંડલમંડિત નામને પુત્ર થયે. પેલો ક્યાન ભેગાસક્તપણે મરણ પામી ચિરકાળ ભવાટવીમાં ભમી ચક્રપુર નગરના રાજા ચક્રવજના પુરોહિત ધૂમ્રકેશની સ્વાહા નામની સ્ત્રીના ઉદરથી પિંગલ નામને પુત્ર થયે. તે પિંગલ ચક્રધ્વજ રાજાની અતિસુંદરી નામની પુત્રીની સાથે એક ગુરૂની પાસે ભણતા હતા. કેટલાક કાળ જતાં તે બંનેની વચ્ચે પરસ્પર અનુરાગ થયો. તેથી એક વખતે પિંગલ છળથી અતિસુંદરીનું હરણ કરીને વિદગ્ધ નગરે ચાલ્યો ગયો. કળાવિજ્ઞાન વિનાને પિંગલ તૃણુકાષ્ઠાદિ વેચીને પિતાની આજીવિકા ચલાવવા લાગ્યા. “નિર્ગુણીને તે જગ્યા છે. ત્યાં રહેલી અતિસુંદરી રાજપુત્ર કુંડલમંડિતના જોવામાં આવી, એટલે તત્કાળ તેમને પરસ્પર અનુરાગ ઉત્પન્ન થયે. રાજપુત્ર કુંડલમંડિતે તેનું હરણ કર્યું, પરંતુ પિતાના ભયથી તે કઈ દુર્ગ દેશમાં એક પલ્લી (નેહડો) કરીને તેની સાથે રહ્યા. - અતિસુંદરીના વિરહથી પિંગલ ઉન્મત્ત થઈને પૃથ્વી પર ભમવા લાગ્યો. એક વખતે ભમતાં ભમતાં આર્યગુપ્ત નામના આચાર્ય તેના જોવામાં આવ્યા. તેમની પાસેથી ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી, પણ તેણે અતિસુંદરીને પ્રેમ જરા પણ છોડ્યો નહિ. પેલે કુંડલમંડિત પલીમાં રહ્યો તો શ્વાનની જેમ છળ કરીને દશરથ રાજાની ભૂમિને લૂંટવા લાગ્યો.
Page #99
--------------------------------------------------------------------------
________________
સગે ૪ થો
૫૬
બાલચંદ્ર નામનો એક સામંત દશરથ રાજાની આજ્ઞાથી તેને ભૂલા ખવરાવી, પકડી બાંધીને તેમની પાસે લઈ આવ્યા. કેટલેક કાળે દશરથ રાજાએ કુંડલમંડિતને પાછો છોડી મૂક્યો. “જ્યારે શત્રુ દીન અને ક્ષીણ થઈ જાય ત્યારે મોટા પુરૂષોનો કેપ શમી જાય છે.” પછી કુંડલમંડિત પિતાના રાજયને માટે પૃથ્વી પર ભમવા લાગ્યો. અન્યદા મુનિચંદ્ર નામના કેઈ મુનિ પાસેથી ધર્મ સાંભળીને તે શ્રાવક છે. રાજ્યની ઈચ્છા એ મૃત્યુ પામીને તે મિથિલા નગરીમાં જનક રાજાની સ્ત્રી વિદેહાના ગર્ભમાં પુત્રપણે ઉપન્ન થયું. પેલી સરસા જે ઈશાન દેવલેકમાં દેવી થઈ હતી તે એક પુરોહિતની વેગવતી નામે પુત્રી થઈ, તે તે ભવમાં દીક્ષા લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં ગઈ. ત્યાંથી ચ્યવીને વિદેહા રાણીના ઉદરમાં કુંડલમડિતના જીવની સાથે જ પુત્રીપણે ઉત્પન્ન થઈ. સમય આવતાં વિદેહાએ પુત્ર અને કન્યાના યુગલને જન્મ આપે. તે જ સમયે પેલા પિંગલ મુનિ મૃત્યુ પામીને સૌધર્મ ક૫માં દેવતા થયા; તેણે અવધિજ્ઞાનથી પિતાના પૂર્વભવ જોયો. એટલે પિતાના પૂર્વભવના વૈરી કુંડમંડિતને જનક રાજાના પુત્રરૂપે જન્મતે દીઠે. પૂર્વ જન્મના વૈરથી કેપ કરીને તેને જન્મતાંજ હરી લીધે. પછી તેણે વિચાર્યું કે “આને શિલાતળ ઉપર અફળાવી હણી નાંખુ ? પણ ના, મેં પૂર્વભવે દુષ્ટ કર્મ કરેલું, તેનું ફળ મેં અનેક ભવમાં ચિરકાળ અનુભવેલું છે; દેવેગે મુનિપણું પ્રાપ્ત કરી હું આટલી ભૂમિકા સુધી આવ્યો છું; તો આ બાળકની હત્યા કરીને પાછા અનંતભવ પરિભ્રમણ કરનારે શા માટે થાઉં ?” આ પ્રમાણે વિચારી તે દેવે કુંડલાદિક આભૂષણો વડે તે બાળકને શણગારી, પડતા નક્ષત્રની કાંતિના ભ્રમને આપતા તે બાળકને ઉપાડીને વૈતાઢયગિરિની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર નગરના નંદનોદ્યાનમાં શય્યા પર મૂકે તેમ હળવેથી મૂક્યો. આકાશમાંથી પડતી તે બાળકની કાંતિને જોઈને આ શું થયું? એમ સંભ્રમ પામેલે ચંદ્રગતિ રાજા તેના પડવાને અનુસરે નંદન વનમાં ગયે. ત્યાં દિવ્ય અલંકારે ભૂષિત તે બાળકને તેણે દીઠે. તરતજ તે અપુત્ર વિદ્યાધરપતિ ચંદ્રગતિએ તેને પુત્રપણે માનીને ગ્રહણ કર્યો, અને રાજમહેલમાં આવીને પિતાની પ્રિયા પુષ્પવતીને અર્પણ કર્યો. પછી નગરમાં આવી આઘેષણ કરાવી કે “આજે ગુઢગર્ભા દેવી પુષ્પવતીએ એક પુત્રને જન્મ આપે છે.” રાજાએ અને નગરજનોએ તેનો જન્મોત્સવ કર્યો. પ્રથમના ભામંડલના સંબંધથી તેનું નામ ભામંડલ પાડયું. પુષ્પવતી અને ચંદ્રગતિના નેત્રરૂપ કુમુદમાં ચંદ્ર જે તે બાળક ખેચરીઓના હાથે લાલિત થતો વૃદ્ધિ પામવા લાગ્યો.
અહીં જ્યારે પુત્રનું હરણ થયું ત્યારે રાણી વિદેહાએ કરૂણ સ્વરે રૂદન કરી પિતાના કુટુંબીને શેકસાગરમાં મગ્ન કરી દીધા. રાજા જનકે તેની શોધ કરવા માટે પ્રત્યેક દિશામાં હતો મોકલ્યા; પરંતુ લાંબે કાળે પણ તેના ખબર કે ઈ ઠેકાણેથી મળ્યા નહિ. જનક રાજાએ આ પુત્રીમાં અનેક ગુણરૂપ ધાન્યના અંકુરે છે. એવું ધારી તે યુગલીકપણે જન્મેલી પુત્રીનું સીતા એવું નામ પાડ્યું. કેટલેક કાળે તેમને શેક મંદ પડી ગયે. કારણ કે આ સંસારમાં માણસ ઉપરોક અને હર્ષ આવે છે અને જાય છે. સીતા કુમારી રૂપલાવણ્યની સંપત્તિ સાથે વૃદ્ધિ પામવા લાગી. હળવે હળવે તે ચંદ્રલેખાની જેમ કળા પૂર્ણ થઈ ગઈ અનકમે એ કમળાક્ષી બાળ યૌવનવયને પ્રાપ્ત થતાં ઉત્તમ લાવણ્યમય લહરીઓની સરિતા થઈ સતી લમીની જેવી દેખાવા લાગી. તેને જોઈને “આને ગ્ય વર કોણ થશે ?” એમ જનક રાજા રાતદિવસ ચિંતા કરવા લાગ્યા. તેણે પિતાના મંત્રીઓની સાથે વિચાર કરીને પિતાના ચક્ષુએ અનેક રાજાઓના કુમારોને જોયા, પણ તેમાંથી કોઈ તેને રૂચિકર થયે નહિ.
તે સમયે અર્ધબર્બર દેશના આતરંગતમ વિગેરે દૈત્ય જેવા ઘણા પ્લેચ્છ રાજાઓ કાંતિ સમૂહ.
Page #100
--------------------------------------------------------------------------
________________
૫૧ ૭ મુ
૫૭
આવીને જનકની ભૂમિ ઉપર ઉપદ્રવ કરવા લાગ્યા. કલ્પાંત કાળના સમુદ્રજળની જેમ તેમના નિરોધ કરવાને અસમર્થ એવા જનકે દશરથ રાજાને ખેલાવવા માટે એક દૂત મેાકલ્યા. મોટા મનવાળા દશરથે તે આવેલા દૂતને સસભ્રમથી ખેલાવી પેાતાની પાસે બેસારીને જે કા માટે આ હાય તે કહેવા કહ્યું. કૂત ખાલ્યા- “હે મહાભુજ ! મારા સ્વામીને અનેક આપ્ત પુરૂષો છે, પણ આત્માની જેમ તેઓના હૃદયમિત્ર તેા એક તમે જ છે, રાજા જનકને સુખદુ:ખમાં ગ્રહણ કરવા યાગ્ય તમે જ છે. અધુના તેએ વિધુર છે તેથી તેઓએ કુળદેવતાની જેમ તમારૂ' સ્મરણ કર્યું' છે. વૈતાઢગિરિની દક્ષિણમાં અને કૈલાસ પર્વતની ઉત્તરમાં ભયંકર પ્રજાવાળા ઘણા અનાર્ય જનપદો છે. તેમાં ખબ રકુળના જેવા અ - ખÖર નામે દેશ છે. તે દારૂણ આચારવાળા પુરૂષોથી અત્યંત દારૂણ છે. તે દેશના આભૂષણરૂપ મયૂરસાલ નામે નગર છે. તેમાં આતર્ગતમ નામે અતિદારૂણ મ્લેચ્છ રાજા છે. તેના હજારો પુત્રો રાજા થઈને શુષ્ક, મકન અને કાંઠેાજ વિગેરે દેશોને ભેગવે છે. હમણાં તે આતરગતમ રાજાએ અક્ષય અક્ષેાહિણી (સેના)વાળા તે સર્વ રાજાએ સહિત આવીને જનક રાજાની ભૂમિને ભાંગી નાંખી છે. તે દુરાશયાએ પ્રત્યેક સ્થાને ચૈત્યાના નાશ કર્યા છે. તેને જન્મ પત પહેાંચે તેટલી સંપત્તિ મેળવવા કરતાં પણ ધર્માંમાં વિઘ્ન કરવુ' વિશેષ ઇષ્ટ છે; માટે અત્યંત ષ્ટિ એવા ધર્મનુ ં અને જનક રાજાનુ તમે રક્ષણ કરો. તે ખનેના તમે પ્રારૂપ છે.” આ પ્રમાણેનાં કૃતનાં વચનસાંભળીને તત્કાળ દશરથ રાજાએ યાત્રાભેરી વગડાવી. સત્પુરૂષા સત્પુરૂષોની રક્ષા કરવામાં કદી વિલંબ કરતા નથી, તે વખતે રામે આવીને પિતા પ્રત્યે કહ્યું કે-હે પિતા ! મ્લેચ્છ લેાકેાના ઉચ્છેદ કરવાને માટે તમે જાતે જશેા, ત્યારે અનુજબ સહિત આ રામ અહીં શુ` કરશે ? પુત્રના સ્નેહને લીધે તમે અમને અસમર્થ ગણા છે, પણ ઇક્ષ્વાકુવંશના પુરૂષોમાં જન્મથી જ પરાક્રમ સિદ્ધ છે; માટે હે પિતા ! તમે પ્રસન્ન થઇને વિરામ પામેા, અને સ્વેચ્છાના ઉચ્છેદ કરવાની મને આજ્ઞા આપેા. થાડા કાળમાં તમે આપના પુત્રની જયવાર્તા સાંભળશે. આ પ્રમાણે કહી મહા પ્રયત્ને રાજાની આજ્ઞા મેળવી રામ પોતાના અનુજબ ધુઓ સહિત મોટી સેના લઈ ને મિથિલાપુરીએ ગયા. જેમ મોટા વનમાં ચમૂરૂ, હાથી, શાલ અને સિહો દેખાય તેમ તેણે નગરીના પરિસર ભાગમાં મ્લેચ્છ સુભટને દીઠા, જેમની ભુજાઓમાં રણ કરવાની કંડુ (ખરજ) આવે છે અને જેએ પેાતાને વિજયી માને છે એવા તે મ્લેચ્છા તત્કાળ તે મહાપરાક્રમી રામને ઉપદ્રવ કરવા લાગ્યા. રજને ઉડાડનારા મહાવાયુ જેમ જગતને અધ કરે, તેમ તેઓએ ક્ષણવારમાં રામના સૈન્યને અસ્ત્રા વડે આંધળું કરી દીધું. તે વખતે શત્રુઓ અને તેમનુ સૌન્ય પેાતાની જીત માનવા લાગ્યુ, જનકરાજા પોતાનું મરણુ માનવા લાગ્યા અને લોકો પોતાના સહાર ધારવા લાગ્યા; એટલામાં તે હ માનતા રામે ધનુષને પછ ઉપર ચડાવ્યું, અને રણનાટકના વાજી રૂપ તેના ટંકાર શબ્દ કર્યા. પછી પૃથ્વીપર રહેલા દેવની જેમ ભ્રગુટીના ભંગને પણ નહિ કરતા રામે ભૃગાને શિકારીની જેમ તે ધનુષ્યવડે કાટી સ્વેચ્છાને વીધી નાંખ્યા. આ જનક રાજા રાંક છે, તેનુ સૈન્ય એક સસલા જેવુ છે, અને તેની સહાય કરવાને આવેલુ સૌન્ય તેા પ્રથમથી જ દીનતાને પામી ગયું છે; પણ અરે! આ ખાણે! આકાશને આચ્છાદન કરતાં ગરૂડની જેમ અહીં આવે છે તે કાનાં હશે ?” તેમ પરસ્પર ખેલતા આંતર'ગાદિક મ્લેચ્છ રાજાએ કેપ અને વિસ્મય પામી નજીક આવીને રામની ઉપર એક સાથે અદૃષ્ટિ કરવા લાગ્યા. દુરાપતિ, દઢાતિ અને શીઘ્રવેધી ૧ પર્યંત વિશેષ ૨ દેશે.
૮
Page #101
--------------------------------------------------------------------------
________________
૫૮
સગ ૪ થે
રાઘવે (રામે) હાથીઓને અષ્ટાપદની જેમ તે ઑછોને હેલા માત્રમાં ભગ્ન કરી દીધા. ક્ષણવારમાં તે સ્વેચ્છા કાકપક્ષીની જેમ દશે દિશામાં નાસી ગયા, એટલે જનકરાજા અને જનપદના લોકો સર્વ સ્વસ્થ થયા. રામનું પરાક્રમ જોઈને હર્ષ પામેલા જનકરાજાએ પિતાની પુત્રી સીતા રામને આપી. રામના આવવાથી જનકને પુત્રી માટે ગ્ય વરની પ્રાપ્તિ અને સ્વેચ્છને વિજય એ બે કામ સિદ્ધ થઈ ગયાં.
એ સમયમાં લોકો પાસેથી જાનકીના રૂપનું વિશેષ વર્ણન સાંભળી તેને જોવા માટે નારદ ત્યાં આવ્યા, અને તેણે કન્યાગ્રહમાં પ્રવેશ કર્યો. પીળાં નેત્રવાળા, પીળા કેશને ધરનારા, મોટા ઉદરવાળા, હાથમાં છત્રી અને દંડને રાખનારા, કો પીન માત્રને પહેરાનારા, કૃશ શરીરવાળા અને જેના માથા પર વાળ ઊડી રહ્યા છે એવા ભયંકર નારદને જોઈ સીતા ભય પામી ગઈ. તેથી કંપતી કંપતી “હે મા !' એમ બોલતી ગર્ભાગારમાં પેસી ગઈ. તે સાંભળીને તત્કાળ દેડી આવેલ દાસીઓએ અને દ્વારપાળોએ કોલાહલ કરીને કંઠ, શિખા અને બાવડે નારદને પકડી લીધા. તેમના કલકલ શબ્દથી યમદૂતની જેવા શસ્ત્રધારી રાજપુરૂષો “એને મારે, મારે” એમ બોલતાં દેડી આવ્યા. નારદ તે સર્વથી ભ પામી તેમની પાસેથી માંડમાંડ છુટી, ઊડીને વૈતાઢયગિરિપર આવ્યા. પછી તેમણે વિચાર્યું કે
વ્યાધ્રીઓ પાસેથી ગાયની જેમ હું તે દાસીઓ પાસેથી માંડમાંડ જીવતો છુટીને ભાગ્યબળથી જ્યાં ઘણા વિદ્યાધરના રાજાઓ રહે છે એવા વૈતાઢયગિરિ ઉપર આવી પહોંચે છું. આ ગિરિની દક્ષિણ શ્રેણીમાં ઈદ્રના જે પરાક્રમી ભામંડલ નામે ચંદ્રગતિને યુવાન પુત્ર છે; તે એક પટ ઉપર સીતાને આલેખી તેને બતાવું, જેથી તે બલાત્કારે તેનું હરણ કરશે, એટલે તેણે મારી ઉપર જે કર્યું તેનો બદલો મળશે. આ વિચાર કરીને નારદ ત્રણ જગતમાં નહિ જોવામાં આવેલું એવું સીતાનું સ્વરૂપ પટ ઉપર આલેખીને ભામંડલને બતાવ્યું. તે જોતાંજ ભૂતની જેમ કામદેવે ભામંડલના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી વિંધ્યાચલમાંથી ખેંચી લાવેલા હાથીની જેમ તેને નિદ્રા પણ આવી નહીં. તેણે મધુર ભજન ખાવું બંધ કર્યું, પીવા યોગ્ય પીવું બંધ કર્યું, અને ધ્યાનસ્થ યોગીની જેમ મૌન ધરીને રહેવા લાગે. ભામંડલને આ વિધુર જે રાજા ચંદ્રગતિએ પૂછ્યું કે- હે વત્સ ! તને શું માનસિક પીડા પડે છે કે શરીરમાં કોઈ વ્યાધિ થયે છે ? અથવા શું કેઈએ તારી આજ્ઞાને ભંગ કર્યો છે? અથવા બીજુ કાંઈ તારા દુઃખનું કારણ છે? જે હોય તે કહે.” પિતાનો આ પ્રશ્ન સાંભળી ભામંડલ કુમાર લજજાથી બન્ને પ્રકારે નમ્ર મુખ ધરી રહ્યો. કેમકે ‘કુલીન પુત્રે ગુરૂજનને તેવું કહેવાને કેમ સમર્થ થાય ?” પછી ભામંડલના મિત્રોએ “નારદે આણેલી ચિત્રલિખિતે સ્ત્રીની કામના ( ઈરછા ) ભામંડલના દુઃખનું કારણ છે એમ કહ્યું, એટલે રાજાએ નારદને રાજગૃહમાં એકાંતે બોલાવીને પૂછયું કે- તમે જે ચિત્રલિખિત સ્ત્રી બતાવી તે કોણ છે ? અને કોની પુત્રી છે? નારદે કહ્યું કે-“જે મેં ચિત્રમાં આલેખીને બતાવી છે તે કન્યા જનક રાજાની પુત્રી છે અને તેનું નામ સીતા છે. જેવી તે રૂપમાં છે, તેવી ચિત્રમાં આલેખવાને હું કે બીજો કોઈ પણ મનુષ્ય સમર્થ નથી, કેમ કે મૂર્તાિવડે તે લોકોત્તર સ્ત્રી છે. તે સીતાનું જેવું રૂપ છે તેવું રૂપ દેવીઓમાં, નાગકુમારીઓમાં કે ગધની સ્ત્રીઓમાં પણ નથી, તો માનવી સ્ત્રીઓની તો વાત જ શી કરવી ! તેના રૂપની જેવા યથાર્થ રૂપને વિક્ર્વવાને દેવતાઓ, અનુસરવાને દેવનટે અને રચવાને પ્રજાપતિ પણ સમર્થ નથી. તેની આકૃતિમાં તથા વચનમાં જે માધુર્ય છે અને તેના કંઠમાં અને હાથ
૧ લંગોટી. ૨ અંદર એરડો. ૩ અંતરથી અને બાઘથી.
Page #102
--------------------------------------------------------------------------
________________
પદ
પર્વ ૭ મું પગમાં જે રક્તતા છે તે અનિર્વચનીય જ છે. જેવી રીતે તેના યથાર્થ રૂપને આલેખવાને હું સમર્થ નથી, તેવી રીતે તેના રૂપનું વર્ણન કરવાને પણ હું સમર્થ નથી; તથાપિ હું તમને પરમાર્થ પણે કહું છું કે “એ સ્ત્રી ભામંડલને ગ્ય છે એવું મનમાં વિચારીને યથાબુદ્ધિ તેને પટમાં આલેખીને મેં તેમને બતાવેલ છે.”
આ પ્રમાણેની તેની હકીકત સાંભળીને રાજા ચંદ્રગતિએ “વત્સ! એ તારી પત્ની થશે એમ ભામંડલને આશ્વાસન આપી નારદને વિદાય કર્યા. પછી રાજાએ ચપલગતિ નામના એક વિદ્યાધરને આજ્ઞા કરી કે જનકરાજાનું અપહરણ કરીને સત્વરે અહીં લઈ આવ.” તત્કાળ તેણે રાત્રિએ ત્યાં જઈ જનકરાજાને ગુપ્ત રીતે હરી લાવીને ચંદ્રગતિને અર્પણ કર્યો. રથનું પુરના રાજા ચંદ્રગતિએ બંધુની જેમ જનક રાજાને આલિંગન કરી પાસે બેસારીને નેહથી આ પ્રમાણે પૂછયું કે “લકત્તર ગુણવાળી સીતા નામે તમારી પુત્રી છે અને રૂપસંપત્તિથી પરિપૂર્ણ ભામંડલ નામે મારો પુત્ર છે, તે બન્નેનો વધૂવરપણે ઉચિત સંગ થાઓ, અને આપણે બંનેને તે સંબંધવડે સહદ થાઓ.’ તેની આવી માગણી સાંભળીને જનકરાજા બે કે- “એ પુત્રી મેં દશરથના પુત્ર રામને આપી દીધેલી છે, તેથી હવે બીજાને શી રીતે અપાય ? કેમ કે કન્યા એકજવાર અપાય છે.” ચંદ્રગતિ બોલ્યો “હે જનક! જે કે હ તે સીતાને હરવાને સમર્થ છું પણ નેહવૃદ્ધિ કરવાને માટે જ તમને અહીં બોલાવીને મેં તમારી પાસે તેની યાચના કરી છે. જો કે તમે તમારી પુત્રી રામને માટે ક૯પી છે, તથાપિ તે રામ જે અમારે પરાજય કરશે તો તેને પરણી શકશે. માટે દુસહ તેજવાળા વજાવ અને અણુવાવર્ત નામે બે ધનુષ્ય જે કે સહસ્ર યક્ષેથી અધિછિત છે અને દેવતાની આજ્ઞાથી ગોત્રદેવતાની જેમ સદા અમારા ઘરમાં પૂજાય છે તે ભાવી એવા બળદેવ અને વાસુદેવને ઉપયોગી થવાનાં છે તે તમે લઈ જાઓ. જે તે બે ધનુષ્યમાંથી એકને પણ તે રામ ચઢાવશે તો તેનાથી અમે પરાજિત થઈ ગયા એમ સમજવું. પછી તે તમારી પુત્રી સીતાને સુખે પરણે” આવી પ્રતિજ્ઞા બળાત્કારે જનકરાજા પાસે કબુલ કરવી તેણે જનકને મિથિલા પહોંચાડ્યો, અને પોતે પણ પુત્રપરિવાર સહિત ત્યાં જઈ બંને ધનુષ્ય જનકના દરબારમાં મૂકી નગરીની બહાર ઉતર્યો. જનકે રાત્રિમાં બનેલું આ બધું વૃત્તાંત પિતાની મહારાણી વિદેહાને કહ્યું, જે તત્કાળ તેના હૃદયમાં શલ્યરૂપ થઈ ગયું. વિદેહા રૂદન કરીને બોલવા લાગી કે-“હે દૈવ ! તું અત્યંત નિર્દય છે. તે મારા એક પુત્રને હરી લીધું છે, તેથી પણ તૃપ્ત ન થતાં આ એક પુત્રીને પણ હરી લેવા ધારે છે ! આ લેકમાં પુત્રીને માટે સ્વેચ્છાથી વર ગ્રહણ કરાય છે, બીજાની ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરાતો નથી; પણ મારે તો દૈવગે બીજાની ઈચ્છા પ્રમાણે વર ગ્રહણ કરવાનો વખત આવ્યું છે. બીજાની ઈચ્છાથી પ્રતિજ્ઞા કરેલ આ ધનુષ્યનું આરોપણ જે રામ કરી શકે નહિ અને કોઈ બીજે કરે તો જરૂર મારી પુત્રીને અનિષ્ટ વરની પ્રાપ્તિ થાય; માટે હવે શું કરવું ?” વિદેહાનો આવો વિલાપ સાંભળી જનકરાજા બોલ્યા- હે દેવી ! તમે ભય પામે નહિ, મેં એ રામનું બળ જોયેલું છે. આ ધનુષ્ય તેને એક લતા જેવું છે.”
વિદેહાને એવી રીતે સમજાવી જનકે બીજે દિવસે પ્રભાતમાં માંચાઓથી મંડિત એવા મંડપમાં તે બને ધનુષ્યરત્નને પૂજા કરીને સ્થાપન કર્યા. સીતાના સ્વયંવરને માટે જનક રાજાએ બોલાવેલા વિદ્યાધરને અને મનુષ્યોના રાજાઓ આવી આવીને મંચ ઉપર બેઠા પછી જાનકી દિવ્ય અલંકારને ધારણ કરીને સખીઓથી પરવારી સતી જાણે ભૂમિપર ચાલતી દેવી હોય તેમ તે મંડપમાં આવી. લોકોનાં નેત્રને અમૃતની સરિતા જેવી તે જાનકી રામને
Page #103
--------------------------------------------------------------------------
________________
૬૦
સર્ગ ૪ થે
મનમાં ધારી ધનુષ્યની પૂજા કરીને ત્યાં ઊભી રહી. નારદને કહેવા પ્રમાણે જ તે સીતાના રૂપને જોઈને કુમાર ભામંડલને કામદેવ પ્રહાર કરવા લાગ્યો. તે વખતે જનકના એક દ્વારપાલે ઊંચા હાથ કરીને કહ્યું કે-“હે સર્વ ખેચરે અને પૃથ્વીચારી રાજાઓ ! તમને જનક રાજા કહે છે કે જે આ બે ધનુષ્યમાંથી એક ધનુષ્યને ચઢાવે તે મારી પુત્રીને પરણે.” આ પ્રમાણે સાંભળી પરાક્રમી ખેચરે અને ભૂચર રાજાએ ધનુષ્ય ચઢાવવા માટે ધનુષ્યની પાસે એક પછી એક આવવા લાગ્યા, પરંતુ ભયંકર સર્ષોથી વીંટાએલા અને તીવ્ર તેજવાળા તે બંને ધનુષ્યને સ્પર્શ કરવાને પણ કોઈ સમર્થ થયું નહિ, તો ચઢાવવાની તે વાતજ શી કરવી ! ધનુષ્યમાંથી નીકળતા તણખાની અનેક જ્વાલાઓથી દગ્ધ થયેલા તેઓ લજજાથી અધોમુખ થઈને પાછા નિવૃત્ત થતા હતા. પછી જેના કાંચનમય કુંડલ ચલાયમાન થઈ રહ્યા છે એવા દશરથકુમાર રામ ગઢની લીલાએ ગમન કરતાં તે ધનુષ્યની પાસે આવ્યા. તે સમયે ચંદ્રગતિ વિગેરે રાજાઓ એ ઉપહાસ્યથી અને જનકે શંકાથી જોયેલા લમણના જ્યેષ્ટ બંધુ રામે નિઃશંકપણે વજને ઈદ્ર સ્પર્શ કરે તેમ જેની ઉપરથી સર્ષ અને અગ્નિવાળા શાંત થઈ ગયેલ છે એવા વાવર્ત ધનુષ્યનો કરવડે સ્પર્શ કર્યો. પછી ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ એવા રામે લોઢાની પીઠ ઉપર રાખી બરૂની જેમ નમાવીને તે ધનુષ્યને પણછ ઉપર ચઢાવ્યું, અને તેને કાન સુધી ખેંચીને એવું આસ્ફાલન કર્યું કે જેથી પિતાની કીતિન પટ જેવું તે ધનુષ્ય શબ્દથી ભૂમિ અને અંતરીક્ષના ઉદરને પૂર્ણ કરતું ગાજી ઉઠયું. તત્કાલ સીતાએ સ્વયમેવ રામના કંઠમાં સ્વયંવરમાળા નાંખી અને રામે ધનુષ્ય ઉપરથી પણછને ઉતારી નાંખી. પછી લક્ષમણે પણ રામની આજ્ઞાથી તત્કાલ અણુવાવર્ત ધનુષ્ય ચઢાવ્યું; તેને લે કા વિસ્મયથી જોઈ રહ્યા. તેનું આસ્ફાલન કરતાં તેણે નાદથી દિશાઓના મુખને બધિર કરી નાંખ્યાં. પછી પણ છને ઉતારીને તેને પાછું તેના સ્થાન ઉપર મૂકી દીધું. તે વખતે ચકિત અને વિમિત થયેલા વિદ્યાધરએ દેવકન્યા જેવી અદ્દભુત પોતાની અઢાર કન્યાઓ લમણુને આપી. ચંદ્રગતિ વિગેરે વિદ્યાધરોના રાજાએ વિલખા થઈને તપી ગયેલા ભામંડલ સહિત પોતપોતાને સ્થાનકે ગયા.
જનક રાજાએ મોકલેલા સંદેશાથી તત્કાળ દશરથ રાજા ત્યાં આવ્યા, અને રામ અને સીતાને મોટા ઉત્સવથી વિવાહ કર્યો. જનકના ભાઈ કનકે સુપ્રભા રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી ભદ્રા નામની પુત્રી ભરતને આપી. પછી દશરથ પુત્ર અને વધૂઓની સાથે નગરજના જેમાં ઉત્સવ કરી રહ્યા છે એવી અધ્યા નગરીમાં આવ્યા
એકદા દશરથ રાજાએ મોટી સમૃદ્ધિથી રૌત્યમહોત્સવ અને શાંતિસ્નાત્ર કરાવ્યાં. પછી રાજાએ સ્નાત્રજળ અંત:પુરના અધિકારી વૃદ્ધ પુરૂષની સાથે પ્રથમ પોતાની પટ્ટરાણીને મોકલ્યું અને પછી દાસીઓ દ્વારા બીજી રાણીઓને સ્નાત્રજળ મોકલાવ્યું. યૌવનવયને લીધે શીધ્ર ચાલનારી દાસીઓએ ઉતાવળે આવીને બીજી રાણીઓને સનાત્રજળ પહોંચાડયું એટલે તેમણે તત્કાળ તેનું વંદન કર્યું. પેલા અંતઃપુરને અધિકારી વૃદ્ધપણાને લીધે શનિની જેમ મંદમંદ ચાલતું હતું તેથી પટ્ટરાણીને સ્નાત્ર જળ તરત મળ્યું નહીં; એટલે તે વિચારવા લાગી કે “રાજાએ બધી રાણીઓની ઉપર નિંદ્રનું સ્નાત્રજળ મોકલીને પ્રસાદ કર્યો, અને હું પટ્ટરાણી છતાં મને મોકલાવ્યું નહિ; માટે મારા જેવી મંદભાગ્યાને જીવીને શું કરવું છે? માનને વંસ થયા છતાં જીવવું તે મરણથી પણ વિશેષ દુઃખરૂપ છે.' આ પ્રમાણે વિચારી મરવાનો નિશ્ચય કરીને એ મનસ્વિનીએ અંદરના ખંડમાં જઈ વસ્ત્રવડે ફાંસે ખાવાને આરંભ કર્યો, તેટલામાં રાજા દશરથ ત્યાં આવી ચડ્યા. તેને તેવી સ્થિતિમાં જોઈ તેના
Page #104
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું મરણમુખપણાથી ભય પામી રાજાએ તેને પિતાના ઉલ્લંગમાં બેસારીને પૂછયું કે-“પ્રિયા ! શું અપમાન થવાથી તે આવું દુ:સાહસ આરંહ્યું છે ? દેવગે મારાથી તે કાંઈ તારું અપમાન નથી થયું ?” તે ગદ્ગદ્ સ્વરે બેલીતમે બધી રાણીઓને જિનસનાત્રનું જળ મોકલાવ્યું અને મારે માટે મોકલાવ્યું નહીં. આ પ્રમાણે જેવી તે કહેતી હતી, તેવામાં પિલ વૃદ્ધ કંચુકી “આ સનાત્રજળ રાજાએ મોકલાવ્યું છે એમ બેલતે ત્યાં આવ્યું. રાજાએ તે પવિત્ર જળથી તરતજ પટ્ટરાણુના મસ્તક પર અભિસિંચન કર્યું. પછી તે કંચુકીને રાજાએ પૂછયું કે- તું આટલે મેં કેમ આવ્યું ?” કંચુકી - સ્વામી ! સર્વ કાર્યમાં અસમર્થ એવી મારી વૃદ્ધાવસ્થાનેજ આમાં અપરાધ છે, આપ સ્વયમેવ મારી સામું જુઓ. રાજાએ તેની સામે જોયું તો તે મરવાને ઈચ્છતો હોય તેમ પગલે પગલે ખલિત થતો હતો, મુખમાંથી લાળ પડતી હતી, દાંત પડી ગયા હતા, મુખ ઉપર વળી આ પડયા હતા, સર્વ અંગમાં વેત રોમ થઈ ગયા હતા, બ્રગુટીના વાળથી નેત્ર ઢંકાઈ ગયાં હતાં, માંસ અને રૂધિર સુકાઈ ગયાં હતાં અને સર્વ અંગ ધ્રુજતાં હતાં. આવા તે કંચુકીને જોઈને રાજાને વિચાર થયે કે “જ્યાં સુધી મારી એવી સ્થિતિ થઈ નથી ત્યાં સુધીમાં મારે મોક્ષને માટે પ્રયત્ન કરી લેવું જોઈએ” આવા મનોરથથી રાજા વિષયોથી પરામુખ થઈ ગયો, અને એ પ્રમાણે સ સાર પર વૈરાગ્યવાળા ચિત્તથી તેણે કેટલોક કાળ નિર્ગમન કર્યો.
એકદા સત્યભૂતિ નામે ચતુર્ગાની મહામુનિ સંઘની સાથે તે નગરીએ સમેસર્યા. તેના ખબર સાંભળી રાજા દશરથ પુત્રાદિક પરિવાર સાથે ત્યાં જઈ તેમને વંદના કરીને દેશના સાંભળવાની ઈચ્છાએ તેમની સમીપે બેઠા. તે સમયે મૈતાઢયગિરિથી વિદ્યાધરોના અનેક રાજાઓ સહિત રાજા ચંદ્રગતિ સીતાની અભિલાષાથી તમ એવા ભામંડલને સાથે લઈ રથાવત્ત ગિરિપરના અહંતોને વંદના કરીને પાછા ફરતાં આકાશમાર્ગે ત્યાં આવી ચડ્યો. સત્યભૂતિ મનિને ત્યાં સમવસરેલા જોઈ તે આકાશમાંથી નીચે ઉતર્યો. અને તેમને વંદના કરીને તે પણ દેશના સાંભળવા બેઠે, ભામંડલને સીતાના અભિલાષનો સંતાપ છે તે જાણી લઈ સત્યવાદી સત્યભૂતિ સૂરિએ સમયને યેચ દેશના આપી, તેમાં પ્રસંગોપાત તેમને પાપમાંથી નિવૃત્તિ થવાને માટે ચંદ્રગતિ અને પુષ્પવતીના તથા ભામંડલ અને સીતાના પૂર્વ ભવ કહી સંભળાવ્યા. તેમાં સીતા અને ભામંડલનું જુગલઆપણે ઉત્પન્ન થવું અને ભામંડલનું જન્મતાંજ અપહરણ થવું ઈત્યાદિ. વૃત્તાંત યથાર્થ પણે જણાવ્યું. તે સાંભળતાંજ ભામંડલને જાતિસ્મરણ થયું, એટલે તત્કાળ મૂતિ થઈને તે પૃથ્વી પર પડી ગયો. થોડી વારે સંજ્ઞા મેળવીને ભામંડલે પિતાના પૂર્વ ભવનું વૃત્તાંત સત્યભૂતિ મુનિએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે બધું પિતાની મેળે કહી આપ્યું. તત્કાળ ચંદ્રગતિ વગેરે પરમ સંવેગને પ્રાપ્ત થયા, અને સદબુદ્ધિવાળા ભામંડલે સીતાને બહેન જાણુને નમસ્કાર કર્યો. “જન્મતાંજ જેનું હરણ થયું હતું તેજ આ મારો સહોદર ભાઈ છે.” એમ જાણીને હર્ષ પામતી મહાસતી સીતાએ તેને આશીષ આપી. પછી તત્કાળ જેને સૌહદપણુ ઉત્પના થયું છે એવા વિનીય ભામંડલે લલાટવડે પૃથ્વીનો સ્પર્શ કરીને રામને પણ નમસ્કાર કર્યો. પછી ચંદ્રગતિએ ઉત્તમ વિદ્યાધરોને મેકલીને વિદેહા અને જનકરાજાને ત્યાં તેડાવ્યા અને “જમતાંજ જેનું હરણ થયું હતું તે આ ભામંડલ તમારો પુત્ર છે.” ઈત્યાદિ સર્વ વૃત્તાંત જણવ્યું. તે વચન સાંભળીને મેઘગર્જનાથી મયૂરની જેમ જનક અને વિદેહા હર્ષ પામ્યાં, અને વિદેહાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું. પોતાના ખરા માતાપિતાને ઓળખીને
Page #105
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થે ભામંડલે નમસ્કાર કર્યો, એટલે તેઓએ તેને મસ્તકમાં ચુંબન કરી હર્ષાશ્રુના જળથી ન્ડવરાવ્યો.
તે વખતે રાજા ચંદ્રગતિએ સંસારથી ઉદ્વેગ પામી ભામંડલને રાજ્ય પર સ્થાપીને સત્યભૂતિ મુનિની પાસે દીક્ષા લીધી. પછી ભામંડલ સત્યભૂતિ અને ચંદ્રગતિ મુનિ, જનક અને વિદેહા માતાપિતા), દશરથરાજા, સીતા અને રામને નમીને પિતાના નગરમાં ગયે. રાજા દશરથે સત્યભૂતિ મહર્ષિને પિતાના પૂર્વ ભ પૂછયા, એટલે મુનિ કહેવા લાગ્યા કે- સેનાપુરમાં ભાવન નામના કોઈ મહાતમા વણિકને દિપિકા નામની પત્નીથી થયેલી ઉપાસ્તિ નામે એક કન્યા હતી, તે ભવમાં સાધુઓના સાથે પ્રત્યેનીકપણે વર્તવાથી તેણે તિર્યંચ વિગેરે મહા કષ્ટકારી નિઓમાં ચિરકાળ પરિભ્રમણ કર્યું. અનુક્રમે રંગપુરમાં ધન્ય નામના વણિકની સુંદરી નામની પત્નીથી વરૂણ નામે પુત્ર થયે. તે ભવમાં પ્રકૃતિથીજ ઉદાર એવે તું નિરંતર સાધુઓને શ્રદ્ધાપૂર્વક અધિક દાન આપતો હતો. ત્યાંથી કાળધર્મ પામીને તું ધાતકીખંડ દ્વીપમાં ઉત્તરકુરુક્ષેત્રને વિષે જુગાલી આપણે ઉત્પન્ન થયે; ત્યાંથી દેવપણાને પ્રાપ્ત થયા. ત્યાંથી રવીને પુષ્કલાવતી વિજયમાં પુષ્કલા નગરીના રાજા નંદિઘોષ અને પૃથ્વી દેવી તું નંદિવર્ધ્વન નામે પુત્ર થયો. નંદિઘોષ રાજા તનેનંદિવર્ધનને રાજ્ય ઉપર બેસારી યશોધર મુનિની પાસે દીક્ષા લઈ કાળધર્મ પામીને વેયકમાં દેવપણે ઉત્પન્ન થયા. તું નંદિવલદ્ધન શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને પ્રત્યગ વિદેહમાં શૈતાઢય ગિરિની ઉત્તર શ્રેણીના આભૂષણરૂપ શિશિપુર નામના નગરમાં બેચરપતિ રતનમાળીની વિકલતા નામની સ્ત્રીથી સૂર્યજય નામે તું મહાપરાક્રમી પુત્ર થયે. એક વખતે રત્નમાળી ગર્વ પામેલા વિદ્યાધરપતિ વજનયનને જીતવાને માટે સિંહપુર ગયો. ત્યાં તેણે બાલ, વૃદ્ધ, સ્ત્રી, પશુ અને ઉપવન સહિત બધા સિંહપુરને દહન કરવા માંડયું. તે વખતે ઉપમન્યુ નામના તેના પૂર્વ જન્મના પુરોહિતનો જીવ જે સહસાર દેવલોકમાં દેવ થયો હતો તેણે આવીને કહ્યું-“હે મહાનુભાવ ! આવું ઉગ્ર પાપ કર નહિ, તું પૂર્વ જન્મમાં ભુરિનંદન નામે રાજા હતો. તે વખતે તે વિવેકથી માંસજન ન કરવું એવી પ્રતિજ્ઞા લીધી હતી, પછી ઉપમન્યુ નામના પુરોહિતના કહેવાથી તે તે પ્રતિજ્ઞા ભાંગી હતી. એક વખતે ઉપમન્યુ પુરોહિતને સ્કંદ નામના એક પુરૂષે મારી નાંખ્યો ત્યાંથી તે હાથી થયો. તે હાથીને ભૂરિનંદન રાજાએ પકડી લીધે. એકદા યુદ્ધમાં તે હાથી મૃત્યુ પામ્યો, અને ભૂરિનંદન રાજાની ગાંધારી નામની પત્નીના ઉદરથી અરિસૂદન નામે પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં જાતિસ્મરણાને ઉત્પન્ન થતાં તેણે દીક્ષા લીધી. ત્યાંથી મૃત્યુ પામીને આ હું સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયેલો છું. રાજા ભૂરિનંદન મૃત્ય પામીને એક વનમાં અજગર થયો. ત્યાં દાવાનળથી દગ્ધ થઈને બીજી નરકભૂમિમાં ગયો. પૂર્વના નેહને લીધે મેં નરકમાં જઈને તેને પ્રતિબંધ આપ્યો. ત્યાંથી નીકળીને તું રત્નમાળી રાજા થયો છે. જેમ પૂર્વભવે માંસના પચ્ચખાણને ભંગ કર્યો હતો, તેમ અનંત દુઃખદાયક પરિણામવાળે આ નગરદાહ તું કર નહિ.” આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળી રત્નમાળી યુદ્ધમાંથી નિવૃત્ત થયો; અને તારા (સૂર્યજયના) સૂર્યનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસારીને તત્કાળ યજય પુત્ર સહિત તિલકસુંદર નામના આચાર્યની પાસે દીક્ષા લીધી બંને જણ મુનિપણમાં મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ૨૩વીને સૂર્ય જય તે તું દશરથ થયો, અને રત્નમાળી વીને આ જનકરાજા થયો. પુરોહિત
૧ આઠમું દેવલોક. ૨ સાતમું દેવલોક.
Page #106
--------------------------------------------------------------------------
________________
પર્વ
૭ મુ
૬૩
ઉપમન્યુ સહસાર દેવલથી ચ્યવને આ જનકનો અનુજ બંધુ કનક થયો. અને નંદિવદ્ધિનના ભવમાં તારો પિતા નંદિઘોષ હતો તે વૈવેયકમાંથી ચ્યવને આ હું સત્યભૂતિ થયો છું.”
આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને દશરથ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો તેથી તત્કાળ તેમને વાંદી દીક્ષા લેવાની ઈચ્છાએ રાજ્યભાર રામને માથે મૂકવા માટે રાજમહેલમાં આવ્યો. દીક્ષા લેવામાં ઉસુક એવા તેણે રાણીઓ, પુત્ર અને મંત્રીઓને બેલાવી યથાયોગ્ય રીતે સૌની સાથે સુધારસ સમાન આલાપ કરીને રજા માંગી. તે વખતે ભારતે નમસ્કાર કરીને કહ્યું કે- હે પ્રભુ ! તમારી સાથે હું પણ સર્વવિરતિ ગ્રહણ કરીશ તમારા વિના હું ઘરમાં રહીશ નહિ. હે સ્વામી ! અન્યથા મને અત્યંત દુઃખદાયક બે કષ્ટ થશે. એક તમારો વિરહ અને બીજે આ સંસારનો તાપ.” ભરતનાં આવાં વચન સાંભળીને જે આ પ્રમાણે નિશ્ચય થશે તો પછી મારે પતિ કે પુત્ર કાંઈ પણ રહેશે નહિ” એવા વિચારથી ભય પામીને કેકેયી બેલી-“હે સ્વામી ! તમને યાદ છે ? મારા સ્વંયવરના ઉત્સવમાં મેં તમારું સારથીપણું કર્યું હતું, ત્યારે તમે મને એક વરદાન માગવાને કહ્યું હતું. હે નાથ ! તે વરદાન અત્યારે આપ કેમકે તમે સત્ય પ્રતિજ્ઞાવાળા છો; અને મહાત્માઓની પ્રતિજ્ઞા પાષાણુમાં કતરેલી રેખા જેવી હોય છે.” દશરથરાજા બેલ્યા કે-“મેં જે વચન આપ્યું છે તે મને યાદ છે, માટે એક વ્રત લેવાનો નિષેધ સિવાય જે મારે આધીન હોય
માંગી લે.” તે વખતે કૈકેયીએ યાચના કરી કે-“હે સ્વામી ! જે તમે પોતે દીક્ષા લેતા હો તો આ બધી પૃથ્વી મારા પુત્ર ભરતને આપો.” તરતજ દશરથ રાજા બોલ્યા કે
આ પૃથ્વી હમણાંજ લઈ લે.” એમ કહી લક્ષ્મણ સહિત રામને બોલાવીને તેમણે રામ પ્રત્યે આ પ્રમાણે કહ્યું-“હે વત્સ ! પૂર્વે મારું સારથીપણું કરવાથી પ્રસન્ન થઈને મેં કૈકેયીને એક વરદાન આપેલું હતું, તે વરદાન અત્યારે ભરતને રાજ્ય આપવાને માટે તે મારી પાસે માગી લે છે.” રામ હર્ષ પામીને બોલ્યા-“મારી માતાએ મહા પરાક્રમી મારા ભાઈ ભરતને રાજ્ય મળવાનું વરદાન માગ્યું તે બહુ સારું કર્યું. હે પિતા ! મારી ઉપર પ્રસાદ કરીને તમે આ વિષે મને પૂછો છો, તથાપિ લોકોમાં તે અવિનયની સૂચનાનું કારણ થાય તેથી મને દુઃખ કરે છે. જો તાત સંતુષ્ટ થયા હો તો આ રાજ્ય ગમે તેને આપે તેમાં હું કે જે એક તમારા પાળા જે છું તેને નિષેધ કરવામાં કે સંમતિ આપવામાં કાંઈ પણ સત્તા નથી. ભરત છે તે હુંજ છું, અમે બંને તમારે સરખા છીએ, માટે મોટા હર્ષ થી ભરતને રાજ્ય ઉપર અભિષેક કરો.” .
આવાં રામનાં વચન સાંભળી દશરથ રાજા પ્રીતિ અને વિસ્મય પામી ગયા. પછી તે પ્રમાણે કરવા મંત્રીઓને આજ્ઞા આપવા લાગ્યા, તેવામાં ભારત બોલ્યા- હે સ્વામી ! તમારી સાથે વ્રત લેવાને માટે મેં પ્રથમજ પ્રાર્થના કરેલી છે, તેથી તે કોઈના વચનથી અન્યથા કરવાને તમે યેગ્ય નથી.” દશરથે કહ્યું-“હે વત્સ ! મારી પ્રતિજ્ઞા વ્યર્થ કર નહિ; તારી માતાને મેં પૂર્વે વરદાન આપ્યું હતું અને તેણે તે ચિરકાળ થાપણ કરીને રાખ્યું હતું, તે આજે તને રાજ્યદાન આપવાને માટે તેણે માગી લીધું છે; માટે હે પુત્ર ! મારી અને તારી માતાની આજ્ઞાને અન્યથા કરવાને તું યોગ્ય નથી.” પછી રામે ભરતને કહ્યું
હે ભ્રાતા ! જો કે તમારા હૃદયમાં રાજ્ય પ્રાપ્તિનો કિંચિત્ પણ ગર્વ નથી, તથાપિ પિતાનાં વચનને સત્ય કરવાને માટે તમે રાજ્ય ગ્રહણ કરો.” રામનાં આવાં વચન સાંભળી ભરતે અશ્રુભરિત નેત્રે રામના ચરણમાં પડી અંજલિ જોડીને ગદગદ સ્વરે કહ્યું- પૂજ્ય
Page #107
--------------------------------------------------------------------------
________________
૪
સગ ૪ થા
ખંધુ ! પિતાશ્રીને અને તમારા જેવા મહાત્માઓને મને રાજ્ય આપવું તે યોગ્ય છે, પણ મારા જેવાએ તે ગ્રહણ કરવું યાગ્ય નથી. શું હું રાજા દશરથનો પુત્ર નથી ? કે શું હું તમારા જેવા આનો અનુજ ખ' નથી ? કે જેથી હું ગવ કરૂ અને ખરેખરો માતૃમુખા ગાઉં.'
તે સાંભળી રામે દશરથ રાજાને કહ્યું-‘ હું અહીં છતાં ભરત રાજ્ય ગ્રહણ કરશે નહિ, માટે હું વનવાસ કરવાને જાઉં છું. આ પ્રમાણે પિતાની આજ્ઞા લઈ ભક્તિથી નમીને, રામ હાથમાં ધનુષ્ય અને ભાથાં લઇને ચાલી નીકળ્યા, અને ભરત ઊંચે સ્વરે રૂદન કરતા રહ્યા. વનવાસને માટે જતા રામને જોઇ અત્યંત સ્નેહકાતર એવા દશરથ રાજા વારવાર મૂર્છા પામવા લાગ્યા.
66
રામે ત્યાંથી નીકળી પાતાની માતા અપરાજિતાની પાસે આવીને કહ્યું- હે માતા ! જેવા હુ તમારો પુત્ર છું તેવાજ તમારે ભરત છે. પોતાની પ્રતિજ્ઞા સત્ય કરવાને માટે મારા પિતાએ તેને રાજ્ય આપ્યું, પણ હું અહી... છતાં તે રાય લેતો નથી, તેથી મારે વનમાં જવું યોગ્ય છે. મારી ગેરહાજરીમાં તમે વિશેષ પ્રસાદવાળી દૃષ્ટિથી ભરતને જોજો, અને કદિ પણ મારા વિયોગથી કાતર થશે નહિ.’ રામની આવી વાણી સાંભળી દેવી મૂર્છા પામી પૃથ્વીપર પડી ગયાં; એટલે દાસીએ ચંદનના જળનુ સિંચન કર્યુ, તેથી સ્વસ્થ થઇને મેલ્યાં–“ અરે ! મને સ્વસ્થ કરીને કાણે જીવાડી ? મને મૂર્છાજ સુખમૃત્યુને માટે છે; કેમકે હું જીવતી રહી સતી રામનો વિરહ કેમ સહન કરીશ ? અરે ! કૌશલ્યા ! તારો પુત્ર વનમાં જશે અને પતિ દીક્ષા લેશે, તેવું સાંભળ્યા છતાં તું ફાટી પડતી નથી, તેથી ખરેખર તું વામય છે.” રામે ફરીથી કહ્યું–“ હે માતા ! તમે મારા પિતાના પત્ની થઈ તે પામર સ્ત્રીઓને યોગ્ય એવું આ શું કરો છે ? સિંહણનો પુત્ર વનમાં અટન કરવાને એકલા જાય છે, તથાપિ સિંહણ સ્વસ્થ થઇને રહે છે, જરા પણ ગભરાતી નથી. હું માતા ! જે પ્રતિજ્ઞા કરેલું વરદાન છે તે મારા પિતાને માથે ઋણુ છે. જો હું અહીં રહું અને ભરત રાજ્ય ન લે તો પછી પિતાનું અનૃણ્ય (ઋણુરહીતપણુ.) શી રીતે થાય ?”
આ પ્રમાણે યુક્તિવાળાં વચનોવડે કૌશલ્યાને સમજાવીને અને બીજી માતાઓને નમસ્કાર કરીને રામ અહાર નીકળ્યા. પછી સીતાએ દૂરથી દશરથ રાજાને નમી અપરાજિતા દેવીની પાસે આવી રામની સાથે જવાની આજ્ઞા માગી. એટલે જાનકીને ઉત્સ`ગમાં એસારીને નેત્રના ઉષ્ણ અશ્રુજલવડે ખાળાની જેમ ન્હેવરાવતી અપરાજિતા બાલી- વત્સે ! વિનીત રામચંદ્ર પિતાની આજ્ઞાથી વનમાં જાય છે, તો તે નરિસંહ પુરૂષને દુષ્કર નથી; પણ તું તો જન્મથીજ ઉત્તમ વાહનોમાં લાલિત થયેલી છે, તેથી પગે ચાલવાની વ્યથાને કેમ સહન કરી શકીશ ? સુકુમા૨પણાથી કમલના ઉદર જેવું તારૂ અંગ છે, તે જ્યારે તાપ વિગેરેથી કલેશ પામશે ત્યારે રામને પણ કલેશ થઇ પડશે; માટે પતિની સાથે અનુગમન કરવામાં તેમજ અનિષ્ટ કષ્ટ સહેવામાં હું... નિષેધ કે આજ્ઞા કાંઈ પણ કરવાને ઉત્સાહ ધરતી નથી.” તે સાંભળી શાકરહિત સીતા પ્રાત:કાળના કમળની જેવું પ્રફુલ્લિત મુખ કરી અપરાજિતાને નમીને મેલી- હે દેવી ! તમારા ઉપરની મારી ભક્તિ મને માર્ગમાં કુશલકારી થશે, માટે મેઘની પાછળ વિદ્યુત્ની જેમ હુ· રામની પાછળ જાઉ છું.' આ પ્રમાણે કહી કૌશલ્યાને ફરીથી નમીને પાતાના આત્મામાં આત્મારામની જેમ રામનુ જ ધ્યાન કરતી સીતા બહાર નીકળી, તે વખતે “ અહો ! આવી અત્યંત પતિભક્તિથી જાનકી પતિને દૈવ
k
Page #108
--------------------------------------------------------------------------
________________
૫વ ૭ મું
તુલ્ય માનનારી સ્ત્રીઓમાં આજે દષ્ટાંતરૂપ થઈ પડી છે. એ ઉત્તમ સતી કષ્ટથી કિચિત પણ ભય પામતી નથી. અહીં ! તે આવા અત્યુત્તમ શીલથી પિતાના બંને કુળને પવિત્ર કરે છે.” આ પ્રમાણે શેકથી ગદ્ગદ્ વાણીવડે વર્ણન કરતી નગરસ્ત્રીઓ વનમાં જતી સીતાને મહા કષ્ટ જોઈ શકી. - “રામ વનવાસ કરવાને નીકળ્યા” એવા ખબર સાંભળી લક્ષમણનો ક્રોધાગ્નિ પ્રજવલિત થયો, તે હદયમાં આ પ્રમાણે વિચારવા લાગ્યું કે મારા પિતા દશરથ પ્રકૃતિથીજ સરલ છે અને સ્ત્રીઓ સ્વભાવિક રીતે સરલ હતી જ નથી; નહિ તો કેકેયી ચિરકાળ પર્યત વરદાન રાખી મૂકીને આ વખતે કેમ માગી લે ! પિતા દશરથે ભરતને રાજ્ય આપ્યું, અને પિતાની ઉપરથી ઋણ ઉતારી પિતૃઓને ઋણનો ભય દૂર કર્યો. હવે હું નિર્ભય થઈ મારા ક્રોધને વિરામ પમાડવા માટે એ કુળાધમ ભરત પાસેથી રાજ્ય હરી લઈને પાછું તે રામને સેંપી દઉં ? પરંતુ એ રામ મહા સત્યવાન છે, તેથી તૃણવત્ ત્યજી દીધેલા રાજ્યને તે પાછું લેશે નહિ, અને તેમ કરવાથી પિતાને પણ દુઃખ થશે, માટે પિતાને તો દુ:ખ ન થવું જોઈએ; તેથી ભરત ભલે રાજા થાય, હું એક પાળાની જેમ રામની પછવાડે વનમાં જઈશ.” આ પ્રમાણે વિચારી સૌમિત્રિપિતાની રજા લઈને પિતાની માતા સુમિત્રાને પૂછવા ગયે. ત્યાં જઈ તેને પ્રણામ કરીને બોલ્ય-“હે માતા ! રામ વનમાં જાય છે, તેથી તેમની પછવાડે હું પણ જઈશ; કેમકે સમુદ્ર વિના મર્યાદાની જેમ રામ વિના લકમણ રહેવાને સમર્થ નથી. આવાં પુત્રનાં વચન સાંભળી માંડમાંડ ધીરજ રાખીને સુમિત્રા બેલી-વત્સ! તને સાબાશ છે, મારે પુત્ર હોય તે જ્યેષ્ઠ બંધુને જ અનુસરે. પણ હે વત્સ રામચંદ્ર મને નમસ્કાર કરીને ક્યારના ગયા છે, તેથી તારે છે હું પડી જશે. માટે હવે તું વિલંબ કર નહિ.” આવાં માતાનાં વચન સાંભળી માતા ! તમને ધન્ય છે, તમે જ ખરેખરાં મારાં માતા છો.” એમ કહી તેમને પ્રણામ કરીને લક્ષમણ અપરાજિતા (કૌશલ્યા) ને પ્રણામ કરવા ગયે. તેમને પ્રણામ કરીને લક્ષમણ બોલ્યો-“માતા ! મારા આર્યબંધુ એકાકી વનમાં ગયા છે, તેથી તેમની પછવાડે જવાને હું ઉત્સુક છું, માટે તમારી રજા લેવા આવ્યો છું. કૌશલ્યા નેત્રમાં અશ્રુ લાવીને બોલ્યાં-“વત્સ ! હું મંદભાગ્યા મારી ગઈ છું, કારણ કે તું પણ મને છોડીને વનમાં જાય છે. હે લક્ષમણ ! રામના વિરહથી પીડિત એવી મને આશ્વાસન આપવાને તું એક તે અહીં જ રહે, પ્રયાણ કરે નહિ.” લક્ષ્મણે કહ્યું – “હે માતા ! તમે રામની માતા છે. અૌર્ય રાખે નહિ. મારા બંધુ દૂર ચાલ્યા જાય છે, માટે હું સત્વર તેમની પછવાડે જઈશ તેથી હે દેવી! મને વિધ્ર કરે નહિ. હું સદા રામને આધીન છું.” આ પ્રમાણે કહી પ્રણામ કરીને લક્ષ્મણ ધનુષ્યભાથા લઈ સત્વર રામસીતાની પછવાડે દેડી પુગ્યા. પછી જેમનાં મુખકમળ પ્રકુલિત છે એવાં એ ત્રણે વિલાસ માટે ઉપવનમાં જાય તેમ વનવાસને માટે ઉદ્યમી થઈ નગરીમાંથી બહાર નીકળ્યાં. જ્યારે પ્રાણુની જેમ રામ, લક્ષ્મણ અને સીતા નગરની બહાર નીકળ્યાં, ત્યારે નગરીનાં નર તથા નારીઓ મહાકષ્ટકારી દશાને પામી ગયાં. નગરજનો મોટા રાગથી તેઓની પછવાડે વેગવડે દેડવા લાગ્યા, અને ફૂર કૈકેયીના અત્યંત અપવાદ બલવા લાગ્યા. રાજા દશરથ પણ અંતઃપુરના પરિવાર સહિત સ્નેહરૂપ દેરીથી ખેંચાઈને રૂદન કરતા સતા તત્કાળ રામની પછવાડે ચાલ્યા. જ્યારે રાજા અને સર્વ પ્રજાજન રામની પછવાડે બહાર નીકળ્યા ત્યારે બધી અયોધ્યાપુરી જાણે ઉજજડ હોય તેવી દેખાવા લાગી. રામે પિતા અને માતાઓને વિનય
૧ સુમિત્રાનો પુત્ર લક્ષ્મણ,
Page #109
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થે
ભરેલી વાણીવડે સમજાવીને માંડમાંડ પાછા વળ્યા, અને ઘટિત વચનાથી પુરજનોને પણ વિસર્જન કરીને સીતા લક્ષમણ સહિત ત્વરાથી આગળ ચાલ્યા. માર્ગમાં ગામે ગામ અને શહેરે શહેરે ગ્રામના વૃદ્ધ પુરૂષ તેમને રહેવાની પ્રાર્થના કરતા હતા, પણ રામ કોઈ ઠેકાણે કાતા નહોતા. - અહી ભરત રાજ્ય અંગીકાર કર્યું નહિ, પણ ઉલટા બંધુના વિરહને સહન કરવામાં અસમર્થ એવા તેણે પિતાની માતા કૈકેયીની ઉપર કેટલાક આક્રોશ કર્યા. તેથી રાજા દશરથે દીક્ષા લેવાને ઉત્સુક થઈ રાજ્ય લેવાને માટે લક્ષમણ સહિત રામને પાછા લાવવા માટે સામંત અને મંત્રીઓને મોકલ્યા. રામ પશ્ચિમ દિશામાં જતા હતા, તેમની પછવાડે તેઓ ત્વરાથી ચાલ્યા, અને તેમની ભેળા થઈને રાજાની આજ્ઞા પૂર્વક તેમને પાછા આવવાની વિજ્ઞપ્તિ કરી. તે દીન થઈ ગએલા મંત્રીઓએ અને સામંતોએ ઘણી પ્રાર્થના કરી, પરંતુ રામ પાછા વળ્યા નહિ. કેમકે મહાન પુરૂષોની પ્રતિજ્ઞા પર્વતની જેમ ચલાયમાન થતી નથી. રામે તેમને વારંવાર પાછી વાળવા માંડ્યાં, પણ રામની પાછા વળવાની આશાએ તેઓ સાથે સાથે જ ચાલ્યા.
અનુક્રમે રામ, લક્ષમણ અને જાનકી આગળ ચાલતાં શિકારી પ્રાણીઓના સ્થાન રૂપ એક નિર્માનુષ્ય અને ઘાટા વૃક્ષવાળી પારિયાત્રા ૧ અટવામાં આવી પહોંચ્યા. ત્યાં માર્ગમાં ગંભીર આવર્તાવડે ભયંકર અને વિશાળ પ્રવાહવાળી ગંભીર નામે એક નદી આવી. તેને કાંઠે ઊભા રહીને રામે સામે તેને કહ્યું કે તમે આ ઠેકાણેથી નિવૃત્ત થાઓ, કારણકે હવે અહીંથી આગળ ઘણો કષ્ટકારી માર્ગ આવશે. અમારા કુશળ સમાચાર પિતાને કહેજો, અને હવેથી ભરતને મારી જેમ અથવા પિતાની જેમ ગણીને તેની સેવા કરજે.” “રામના ચરણને અયોગ્ય એવા અમને ધિકકાર છે!” એમ કહીને ઘણુ રૂદન કરતા અને અશ્રુથી વસ્ત્રને ભીંજવતા તે સામતે માંડ માંડ પાછા વળ્યા. પછી તટ ઉપર રહેલા સામંતોએ સાચંદષ્ટિએ જોયેલા રામ, સીતા લક્ષમણ સાથે તે સ્તર સરિતાને ઉતરી ગયા. રામ જ્યારે દૃષ્ટિમાર્ગને ઉલ્લંઘન કરી ગયા ત્યારે સામંતાદિક સર્વે હૃદયમાં મહા કષ્ટ પામતાં પાછા વળીને અયોધ્યામાં આવ્યા અને સર્વ વૃત્તાંત તેમણે દશરથ રાજાને જણાવ્યું. તે સાંભળીને રાજાએ ભરતને કહ્યું- હે વત્સ! રામ લક્ષમણ તે પાછા આવ્યા નહિ, માટે હવે તું રાજ્ય ગ્રહણ કર, મારી દીક્ષામાં વિદનરૂપ થા નહીં.” ભરતે કહ્યું-“હે તાત ! હું કદીપણ રાજ્ય
કણ કરીશ નહિ, હું જાતે જઈને મારા અગ્ર બંધુને પ્રસન્ન કરી પાછા તેડી લાવીશ.’ તે સમયે કૈકેયી પણ ત્યાં આવી દશરથ રાજાને કહેવા લાગી કે-“હે સ્વામી ! તમે તો તમારી સત્ય પ્રતિજ્ઞા પ્રમાણે ભારતને રાજય આપ્યું, પણ એ તમારે વિનયી પુત્ર રાજ્યને ગ્રહણ કરતો નથી અને તેની બીજી માતાઓને તેમજ મને પણ મહત્ દુ:ખ પ્રાપ્ત થયું છે. આ બધું વગરવિચાર્યું કરનારી અને પાપીણી એવી મેં જ કર્યું છે. અરે ! તમે સપુત્ર છતાં આ રાજ્ય અત્યારે રાજા વગરનું થઈ ગયું છે. વળી કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાનું દુશવ રૂદન સાંભળતાં મારું હૃદય પણ ફાટી જાય છે. હે નાથ ! હું ભારતની સાથે જઈ વત્સ રામ અને લક્ષમણને પાછા લઈ આવીશ, તેથી મને ત્યાં જવાની આજ્ઞા આપે.”
રાજા દશરથે હર્ષથી આજ્ઞા આપી, એટલે કૈકેયી ભરત અને મંત્રીઓની સાથે ત્વરાથી રામની પછવાડે ચાલી. કૈકેયી અને ભરત છે દિવસે જ્યાં રામ વિગેરે હતા ત્યાં પહોંચ્યા. ત્યાં એક વૃક્ષ તળે જાનકી, રામ અને લક્ષમણને બેઠેલા જોયા. તેમને જોતાંજ કૈકેયી રથમાંથી
૧ વિયાટવી.
Page #110
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું ઉતરી; અને હે વત્સ ! હે વત્સ !” એમ બોલતી પ્રણામ કરતા એવા રામના મસ્તક પર ચુંબન કરવા લાગી. સીતા અને લક્ષમણ પણ તેના ચરણકમળમાં નમ્યા. તેમને બાહથી દબાવી તે તારસ્વરે રૂદન કરવા લાગી. ભરતે નેત્રમાં અશ્રુ લાવીને રામના ચરણમાં પ્રણામ કર્યો, અને તત્કાળ મૂછિત થઈ ગયે. કેમકે નેહ છે તે મહા વિષ તુલ્ય છે. પછી જ્યારે રામચઢે તેને સારી રીતે સમજાવ્યું, ત્યારે ભારત વિનયપૂર્વક બોલ્યા કે “હે આયંબંધુ ! અભક્તની જેમ મારે ત્યાગ કરીને તમે અહીં કેમ આવ્યા ? ભરત રાજ્યના અર્થી છે” એ માતાના દેષથી મને જે અપવાદ લાગે છે તે તમે વનમાં મને સાથે લઈ જઈને ટાળી નાખે; અથવા તે હે બ્રાતા ! અહીંથી પાછા વળી અયોધ્યામાં આવે અને રાજ્યલમી ગ્રહણ કરશે. તેમ કરવાથી મારું કલીનશલ્ય દૂર થઈ જશે. આપ રાજા થશે એટલે આ જગમિત્ર સૌમિત્રી (લક્ષમણ) તમારા મંત્રી થશે, આ માણસ (હું ભરત) તમારે પ્રતિહાર થઈને રહેશે અને શત્રુન છત્ર ધરનાર થશે.” ભરતે આમ કહ્યા પછી કૈકેયી બેલી-“હે વત્સ ! આ બ્રાતાનું વચન માન્ય કરો, કેમકે તમે સદા ભ્રાતૃવત્સલ છો. આ વિષયમાં તમારા પિતાનો દેષ નથી અને ભારતનો પણ દોષ નથી, માત્ર સ્ત્રીસ્વભાવને લીધે સુલભ એવો આ કૈકેયીનો જ દેષ છે. સ્ત્રીઓમાં કુટિલતા વિગેરે જે જે જુદા જુદા દે હોય છે તે સર્વે દેની ખાણરૂપ મારામાં રહેલા છે. પતિને, પુત્રોને અને તેમની માતાઓને અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારૂ જે કર્મ મેં કર્યું છે તેને માટે મને ક્ષમા કરે; કારણકે તમે પણ મારા પુત્ર છો.” આ પ્રમાણે આંખમાં અશ્રુ લાવીને કેકેયીએ કહ્યું, એટલે રામ બોલ્યા “હે માતા ! હું દશરથ જેવા પિતાનો પુત્ર થઈ પ્રતિજ્ઞાન કેમ ત્યાગ કરૂં ? પિતાએ ભરતને રાજ્ય આપ્યું અને તેમાં હું સંમત થયે, તે અમે બને જીવતાં એ વાણી અન્યથા કેમ થાય ? માટે અમારા બન્નેના આદેશથી ભરત રાજા થાઓ. પિતાની જેમ મારી આજ્ઞા પણું ભરતને ઉ૯લંઘને કરવા ગ્ય નથી.” આ પ્રમાણે કહી રામે સીતાના લાવેલા જળવડે સર્વ સામતોની સાક્ષીએ ત્યાં જ ભરતને રાજ્યાભિષેક કર્યો. પછી કૈકેયીને પ્રણામ કરી, ભરતને બેલાવી, તેઓને અધ્યા તરફ વિદાય કરીને રામચંદ્ર દક્ષિણ દિશામાં ચાલ્યા.
ભરત અધ્યામાં આવ્યા, અને પિતા તથા વડીલ ભ્રાતાની આજ્ઞાથી તેમણે અખંડ શાસનવાળા રાજ્યનો ભાર અંગીકાર કર્યો. પછી રાજા દશરથે મહામુનિ સત્યભૂતિની પાસે મોટા પરિવાર સહિત દીક્ષા લીધી. પિતાના પૂજ્ય બંધુના વનવાસથી હૃદયમાં દુ:ખ પામતા સદ્દબુદ્ધિવાળા ભરત અરિહંતની પૂજામાં ઉદ્યમી થઈને એક પહેરેગીરની જેમ રાજ્યરક્ષા કરવા લાગ્યા.
સીતા અને લક્ષ્મણ સાથે ગમન કરતા પૃથ્વીના દેવ સમાન રામચંદ્ર માર્ગમાં આવેલા ચિત્રકૂટ પર્વતને ઉલ્લંઘન કરી કેટલેક દિવસે અવંતિ દેશના એક ભાગમાં આવી પહોંચ્યા.
&&&必函邓邓邓绥X&邓邓宏发区
इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते __महाकाव्ये सप्तमे पर्वणि रामलक्ष्मणोत्पत्तिपरिणय
વનસામનો નામ ચતુર્થ: સી. || #BB%E3 83 833 234 235 236 2888888888 ૧ કુલિનપણાને નાશ કરનારૂ-અધમ કુળ બતાવનારૂં શલ્ય.
Page #111
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મે.
સીતાહરણ
માગમાં શાંત થયેલા જાનકીને વિશ્રામ આપવાને માટે યક્ષપતિ કુબેરની જેમ રામચંદ્ર એક વડની નીચે બેઠા. તે પ્રદેશને સર્વ તરફ જોઈને રામે લક્ષમણને કહ્યું-“આ પ્રદેશ કોઈના ભયથી હમણાં જ ઉજ્જડ થઈ ગયેલું લાગે છે. જુઓ, હજુ જેઓની નીકે સુકાઈ ગઈ નથી એવા આ ઉદ્યાન, ઈક્ષુદંડ સહિત આ ઈક્ષુના વાઢે અને અન્નથી ભરપૂર ખળાઓ આ દેશ તરતમાં જ ઉજજડ થયાનું કહી આપે છે. તે સમયે કોઈ પુરૂષ ત્યાં થઈને જતો હતો તેને રામે પૂછયું- હે ભદ્ર! આ દેશ શા કારણથી ઉજજડ થયે છે ? અને તું કઈ તરફ જાય છે?” તે એલ્ય-આ અવંતિ દેશ છે, તેમાં અવંતિ નામે નગરીમાં શત્રુઓને સિંહની જે દસહ સિંહદર નામે રાજા છે. તે રાજાના તાબાના આ દેશમાં દશાંગપુર નગરમાં તે નગરનો નાયક વજકર્ણ નામે એક બુદ્ધિમાન સિહોદર રાજાનો સામંત રાજા રાજ્ય કરે છે. એક વખતે તે વાકર્ણ વનમાં મૃગયા રમવાને ગયે. ત્યાં પ્રીતિ વધારનારા પ્રતિવર્ધન નામના એક મહામુનિને કાર્યોત્સર્ગે રહેલા તેણે જોયા; એટલે તેણે પૂછ્યું–આવા ઘેર અરણ્ય માં વૃક્ષની જેમ તમે કેમ રહેલા છે ?” મુનિએ કહ્યું–આત્મહિતને માટે.” વાકણે ફરીથી પૂછયું કે ખાનપાનવર્જિત એવા આ અરણ્યમાં તમારું આત્મહિત શું થાય છે ?? આવા તેના પ્રશ્નથી તેને ગ્ય જાણુ મુનિએ આત્મહિતકારક ધર્મ કહ્યો, તેથી તત્કાળ તે બુદ્ધિમાન વાકણે શ્રાવકપણું સ્વીકાર્યું, અને એ દઢ અભિગ્રહ લીધે કે “અહંતદેવ અને જૈન મુનિ વિના બીજા કોઈને હું નમીશ નહિ.” પછી મુનિને વંદના કરીને વજકર્ણ દશાંગપરમાં ગયો. શ્રાવકપણું પાલતા સતા એકદી તેણે વિચાર કર્યો કે “દેવ ગુરૂ વિના બીજા કોઈ ને નમસ્કાર કરે નહિ એ મારે અભિગ્રહ છે, તેથી જે હું સિહોદર રાજાને નમીશ નહિ તો તે મારે વેરી થશે.” આ વિચાર કરી એ બુદ્ધિમાન સામંતે પિતાની મુદ્રિકામાં મુનિસુવ્રતસ્વામીની મણિમય પ્રતિમા સ્થાપના કરી. પછી પિતાની અંગુલીમાં રહેલા પ્રભુના બિંબને નમન કરીને તે સિંહદર રાજાને છેતરવા લાગ્યો. “અતિ બલવાન પુરૂષની આગલ માયાનો ઉપાય જ ચાલે છે.? વજકર્ણના આવા કપટનું વૃત્તાંત કોઈ બળ પુરૂષે સિંહોદર રાજાને કહી દીધું. કેમ કે ખળ પુરૂષો સર્વને હાનિ કરનારા હોય છે, વાકણું ના કપટવૃત્તાંતને જાણીને મોટા સર્ષની જેમ નિશ્વાસ નાખતો સિંહદર તત્કાળ વિજકર્ણની ઉપર ગુસ્સે થયો. તે ખબર કે ઈ પુરૂષે આવીને વજકર્ણને જણાવી. વાકર્ણ તે પુરૂષને પૂછયું કે મારી ઉપર તેને કોપ થયો છે એવું તે શી રીતે જાણ્યું?” એટલે તે પુરૂષે કહ્યું-“કુંદનપુર નગરમાં સમુદ્રસંગમ નામે એક શ્રાવક વણિક રહે છે. તેને યમુના નામે પત્ની છે, તેમના વિદ્યુદંગ નામે હું પુત્ર છું. હું અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો એટલે કેટલાક કરીયાણા લઈ ક્યવિક્રય કરવાને માટે ઉજજયિની નગરીએ ગયે. ત્યાં કામલતા નામની એક મૃગલોચના વેશ્યા મારા જોવામાં આવી. તેને જોતાં જ હું કામદેવના બાણનું સ્થાન થઈ પડ્યો. તેની સાથે હું એક રાત્રિજ રહીશ” એવા વિચારથી મેં તેનો સમાગમ કર્યો, પરંતુ પાસથી મૃગલાની જેમ હું તેના રાગથી દઢ બંધાઈ ગયો. તેથી જન્મથી કષ્ટ ભોગવી ભોગવીને
Page #112
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું મારા પિતાએ જે ધન ઉપાર્જન કરેલું હતું તે મેં તે વેશ્યાવશ થઈને છ માસમાં ઉડાવી દીધું. એક વખતે કામલતા વેશ્યાએ મને કહ્યું કે-સિહોદર રાજાની પટ્ટરાણી શ્રીધરાને જેવા કુંડળ છે તેવા કુંડળ મને લાવી આપ.” આ વખતે મેં વિચાર કર્યો કે મારી પાસે દ્રવ્ય નથી, તે તેવાં કુંડળ ક્યાંથી કરાવું ? માટે હું તેના જ કુંડળ ચેરી લાવું.” એવો વિચાર કરીને હું રાત્રે સાહસિક થઈ ખાતર પાડીને રાજાના મહેલમાં પેઠો. તે વખતે રાણી શ્રીધરા રાજાને પૂછતી હતી તે મારા સાંભળવામાં આવ્યું કે-“હે નાથ ! આજે ઉઠે ગીની જેમ તમને નિદ્રા કેમ આવતી નથી?” સિંહદર બે -“દેવી ! જ્યાં સુધી મને પ્રણામ નહિ કરનાર વજકર્ણને મારૂં નહિ, ત્યાં સુધી મને નિદ્રા ક્યાંથી આવે? હે પ્રિયા ! પ્રાત:કાળે મિત્ર, પુત્ર અને બાંધો સહિત એ વજકર્ણને હું મારીશ, ત્યાં સુધી આ રાત્રિ મારે જાગ્રતપણે જ નિર્ગમન થાઓ.” આવાં તેનાં વચનો સાંભળી તમારી ઉપર સાધમપણની પ્રીતિને લીધે કુંડળની ચિરી છોડી દઈને તરત જ ત્યાંથી નીકળી અહીં તમને કહેવાને માટે ત્વરાથી આવ્યો છું.”
આ ખબર સાંભળી વાકણે તરત જ પોતાની નગરી તૃણ અને અન્નથી અધિક પૂર્ણ કરી દીધી. તેવામાં તો થોડી વારે આકાશમાં પરચક્રથી ઉડતી રજ તેના જેવામાં આવી, ક્ષણવારમાં તો ચંદનનાં વૃક્ષને સર્પો ઘેરી લે તેમ સિંહોદરે પુષ્કળ સૈન્યથી દશાંગપુરને ઘેરી લીધું. પછી એક દૂત મોકલી વાકર્ણને કહેવરાવ્યું કે “હ કપટી ! તે પ્રણામ કરવામાં માયા રચીને મને ચીરકાળ છેતર્યો છે, માટે હવે અંગુલીમાં તે મુદ્રિકા પહેર્યા વગર આવીને મને પ્રણામ કર, નહિ તો કુટુંબ સહિત તને યમસદનમાં પહોંચાડીશ.” વાકણે ઉત્તર કહેવરાવ્યો કે-“મારે અહંત અને સાધુ વિના બીજા કેઈને પ્રણામ કરે નહિ એવો અભિગ્રહ છે, તેથી હું એમ કરું છું. મને કાંઈ પરાક્રમનું અભિમાન નથી પણ ધર્મનું અભિમાન છે, માટે એક નમસ્કાર સિવાય મારું જે કાંઈ છે તે સર્વ યથારૂચિ આપ ગ્રહણ કરે અને મને એક ધર્મ દ્વારા આપે, જેથી હું ધર્મને માટે અહીથી બીજે ચાલ્યો જાઉં. ધર્મ જ મારૂં ધન થાઓ.”
વજકણે આ પ્રમાણે કહેવરાવ્યું, તથાપિ સિંહદરે તે માન્યું નહિ, કેમકે માની પુરૂષો ધર્મ અને અધર્મને ગણતા નથી, ત્યારથી સિંહોદર વજકર્ણ સહિત તે નગરને રૂંધીને બહાર રહ્યો છે, અને તેના ભયથી સર્વ પ્રદેશ ઉજજડ થઈ ગયો છે. એ રાજવિગ્રહ જોઈને હું પણ કુટુંબ સહિત અહીં નાસી આવ્યો હતો. અહીં આજે કેટલાંક ઘરે બળી ગયાં. તે સાથે મારી જીણું ઝુંપડી બળી ગઈ. તેથી મારી ક્રૂર સ્ત્રીએ આ ધનાઢયોનાં શૂન્યગૃહમાંથી ઘરની સામગ્રી ચોરી લાવવાને માટે મને મોકલ્યો છે. દેવગે તેનાં દુર્વચનનું પણ મને શુભ ફળ મળ્યું, કે જેથી તમારી જેવા દેવ સમાન પુરૂષના મને દર્શન થયાં.”
આ પ્રમાણે એ દરિદ્રી પુરૂષે રામને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું, તેથી કરૂણાનિધિ રઘુવંશી રામે તેને એક રન સુવર્ણમય સૂત્ર આપ્યું. પછી તેને વિદાય કરીને રામ દશાંગપુર પાસે આવ્યા, અને નગર બહારના ચિત્યમાં ચંદ્રપ્રભ પ્રભુને નમસ્કાર કરીને ત્યાં રહ્યા.
પછી રામની આજ્ઞાથી લક્ષમણ દશાંગાપુરમાં પ્રવેશ કરીને વજકર્ણની પાસે ગયા. “અલય પુરૂષોની સ્થિતિ એવી જ હોય છે.” આકૃતિ ઉપરથી તેમને ઉત્તમ પુરૂષ જાણીને વાકણે કહ્યું-“મહાભાગ! મારા ભેજન અતિશ્યને ગ્રહણ કરે.’ લમણે કહ્યું-“મારા પ્રભુ રામ પિતાની સ્ત્રી સાથે બહારના ઉદ્યાનમાં રહેલા છે, તેથી પ્રથમ તેમને ભોજન કરાવીને
Page #113
--------------------------------------------------------------------------
________________
સગે પ માં પછી હું જમીશ.” વાકણે તરતજ લક્ષ્મણની સાથે ઘણું શાક વિગેરેવાળું ભોજન રામને માટે ઉદ્યાનમાં મોકલાવ્યું. ભેજન કર્યા પછી રામે શીક્ષા આપીને મોકલેલે લમણ અવંતિપતિ સિંહદરની પાસે આવ્યો. ત્યાં આવીને મિષ્ટ વચને કહ્યું કે “સર્વ રાજાઓને દાસ જેવા કરનાર, દશરથ રાજાના પુત્ર ભરત રાજા તમને વજકર્ણની સાથે વિરોધ કરવાનો નિષેધ કરે છે તે સાંભળી સિંહદર બોલ્યો-“ભરત રાજા જે પોતાની ભક્તિમાન સેવક હોય તેમની ઉપર પ્રસાદ કરે છે, બીજાની ઉપર કરતા નથી; તેવી રીતે આ મારે દુષ્ટ સામંત વાકર્ણ મને નમતો નથી; તો કહો હું તેની ઉપર શી રીતે પ્રસાદ કરું?’ લમણે ફરીથી કહ્યું-“એ વાકર્ણ તમારે વિષે અવિનયી નથી, પણ ધર્મના અનુરોધથી, તેણે બીજાને પ્રણામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, માટે તમે વજકર્ણ ઉપર કો૫ કરો નહિ. રાજા ભરતનું શાસન તમારે માન્ય કરવા યોગ્ય છે, કારણ કે એ ભરત રાજા સમુદ્રાંત પૃથ્વી ઉપર શાસન કરનાર છે.” આવાં લક્ષ્મણનાં વચન સાંભળી સિંહદર કાધથી બેલ્યો-એ ભરત રાજા કોણ છે? કે જે વાકર્ણના પક્ષમાં રહી વાતુલ થઈને મને આ પ્રમાણે કહેવરાવે છે.” તે સાંભળતાં જ લક્ષ્મણનાં નેત્ર કોપથી લાલ થઈ ગયાં. અને હોઠ ફરકવા લાગ્યા. તે બેલ્યા-‘મૂઢ! તું ભારત રાજાને જાણતો નથી ? લે, હવે તેને તે સત્વર ઓળખાવું. ઊઠ, યુદ્ધ કરવાને સર્વ રીતે તૈયાર થા. ચંદનઘોની જેમ તું હજુ મારી ભુજારૂપ વજથી તાડિત થયો નથી. તે સાંભળતાં જ ભસ્મથી ઢંકાયેલા અગ્નિનો સ્પર્શ કરવાને બાળક તૈયાર થાય તેમ સિહોદર રાજા રીન્ય સહિત લક્ષમણને હણવાને તૈયાર થયે. લક્ષમણ પોતાની ભૂજાથી કમળના નાળવાની જેમ હાથીનું બંધસ્થાન (ખીલ) ઉખેડીને દંડે ઉંચો કરી રહેલા યમરાજની જેમ તે આલાનથંભવડે શત્રુઓને મારવા લાગ્યા. પછી એ મહાભુજે ઉછાળો મારીને હાથી ઉપર બેઠેલા સિંહદરને પશુની જેમ તેના જ વસ્ત્રવડે કંઠમાંથી બાંધી લીધા. દશાંગપુરના લોક આશ્ચર્યથી જોઈ રહ્યા, અને લક્ષમણ સિંહદરને ગાયની જેમ ખેંચીને રામની પાસે લઈ ગયા. રામને જોઈ સિંહોદરે નમસ્કાર કરીને કહ્યું-“હે રઘુકુળનાયક ! તમે અહીં આવ્યા છે, તે મારા જાણવામાં આવ્યું હતું. અથવા હે દેવ ! મારી પરીક્ષાને માટે તમે આ કર્યું હશે, પણ જો તમે બળ બતાવવા તત્પર થાઓ તે પછી અમારે જીવવાથી સર્યું, અર્થાત્ અમે જીવી શકીએ જ નહી. હે નાથ! મારા આ અજ્ઞાત દેશને ક્ષમા કરે, અને જે કર્તવ્ય હોય તે બતાવે. કેમકે શિષ્ય ઉપર ગુરૂની જેમ સેવક ઉપર સ્વામીને કોપ માત્ર શિક્ષાને માટે જ હોય છે.” રામે કહ્યું–‘વજકર્ણની સાથે સંધિ કરે.” તે વાણીને સિંહદરે તથતિ તેમજ) કહીને સ્વીકારી લીધી.
પછી રામચંદ્રની આજ્ઞાથી વજકર્ણ ત્યાં આવ્યું, અને વિનયથી રામની આગળ ઊભે રહી અંજલિ જોડીને બોલ્યો-“સ્વામી શ્રી ઋષભદેવના વંશમાં તમે બલભદ્ર અને વાસુદેવ ઉત્પન્ન થયા છે, એમ અમે સાંભળ્યું હતું. આજે સારા ભાગ્યે તમારા બંનેના અમને દશન થયા છે. ચિરકાળે તમે ઓળખવામાં આવ્યા છે. તમે બંને મહાભુજ સર્વ ભરતાદ્ધને નાથ છે. હું અને બીજા રાજાઓ તમારા જ કિક છીએ. હે નાથ ! આ મારા પ્રભુ સિંહદરને છોડી મૂકે, અને હવેથી તેને એવી શિક્ષા આપો કે જેથી તે બીજાને નહિ પ્રણામ કરવાના મારા દઢ અભિગ્રહને સદા સહન કરે. “અહંત દેવ અને સાધુ ગુરૂ વિના બીજાને નમસ્કાર કરે નહીં” એ દઢ અભિગ્રહ પ્રીતિવદ્ધન નામના મુનિ પાસે મેં ગ્રહણ કરેલ છે.” બ્રગુટીની સંજ્ઞાથી સિંહોદરે રામની તે વાત સ્વીકારી, એટલે સૌમિત્રિએ-લક્ષમણે મુક્ત કરેલે સિંહદર રાજા વાકર્ણને આલિંગન દઈને મળ્યા. પછી તેણે રામની સાક્ષીએ પરમ પ્રીતિથી પોતાનું અર્ધ રાજય સદર બંધુની જેમ વજકર્ણને
Page #114
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૭૧ આપ્યું. દશાંગપુરના રાજા વજાક ઉજયિનીના રાજા સિંહદર પાસેથી શ્રીધરાનાં કુંડળો માગી લઈને વિદ્યુદંગને આપ્યાં. વાકણે પિતાની આઠ કન્યાઓ અને સામંત સહિત સિંહોદરે ત્રણસે કન્યાઓ લક્ષ્મણને આપી. તે વખતે લમણે તેમને કહ્યું કે “હમણાં આ કન્યાઓને તમારી પાસે રાખો, કારણ કે હમણા રાજ્ય ઉપર પિતાએ ભરતને બેસાર્યા છે, તેથી જે સમયે હું રાજ્યને ગ્રહણ કરીશ, ત્યારે તમારી કન્યાઓનું પાણિગ્રહણ કરીશ. હમણાં તે અમારે મલયાચલ ઉપર જઈને રહેવું છે.” બહુ સારું, એમ કહી વજકર્ણ અને સિંહદરે તેમ કરવા કબુલ કયું. પછી રામે વિદાય કરેલા તેઓ પિતપોતાને નગરે ગયા.
રામ ત્યાં રાત્રિવાસો રહીને સવારે સીતા અને લક્ષમણ સહિત ત્યાંથી ચાલતાં કોઈ નિર્જળ પ્રદેશમાં આવી ચડયા. ત્યાં સીતા તૃષાતુર થવાથી તેમને કોઈ વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેસારીને રામની આજ્ઞાથી લક્ષ્મણ જળ લેવા ચાલ્યા. આગળ ચાલતાં અનેક કમળોથી મંડિત અને પ્રિય મિત્રની જેવું વલભ તેમજ આનંદજનક એક સરોવર તેમના જેવામાં આવ્યું. ત્યાં કુબેરપુરને કલ્યાણમાળા નામે રાજા ક્રિીડા કરવા આવ્યા હતા, તેણે લક્ષ્મણને દીઠા. તત્કાળ અતિ દુરાત્મા કામદેવના બાણથી તે ભૂદાઈ ગયે. તેણે લમણને નમસ્કાર કરીને કહ્યું કે “તમે મારે ઘરે ભોજનને માટે અતિથિ થાઓ.” તેના શરીરમાં કામવિકારનાં ચિહે અને સ્ત્રીનાં લક્ષણે જોઈ લક્ષમણ વિચાર કરવા લાગ્યા કે “આ જાતે
સ્ત્રી છે, પણ કોઈ કારણને લઈને તેણે પુરૂષને વેષ ધારણ કર્યો જણાય છે. આવો વિચાર કરી લક્ષ્મણ બોલ્યા-અહીંથી નજીકમાં મારા પ્રભુ સ્ત્રી સાથે છે, તેથી તેમના વિના ભેજન કરીશ નહિ.” પછી તે કલ્યાણમાળાએ પિતાના ભદ્રિક આકૃતિવાળા અને પ્રિય બોલનારા પ્રધાનપુરૂષોને મોકલી પ્રાર્થના કરાવીને સીતા સહિત રામને પિતાને ત્યાં બોલાવ્યા. ભદ્ર બુદ્ધિવાળા તેમણે રામભદ્રને અને સીતાને નમસ્કાર કર્યો, અને તત્કાળ તેમને માટે એક પટકુટી ઊભી કરાવી. રામે તેમાં રહીને નાનભેજન કર્યું. પછી બીજા પરિવારને છોડી કલ્યાણમાળી સ્ત્રીને સ્પષ્ટ વેષ લઈ એક મંત્રીની સાથે ત્યાં આવી. લજજાથી નમ્ર મુખવાળી તે સ્ત્રીને રામે કહ્યું- હે ભદ્ર! પુરૂષને વેપ લઈને તું તારા સ્ત્રીભાવને કેમ ગોપવે છે ?” કુબેરપતિએ કહ્યું- “ આ કુબેરપુરમાં વાલિખિલ્ય નામે રાજા હતો, તેને પૃથ્વી નામે પ્રિયા હતી. એક વખતે રાણુ ગર્ભિણી થઈ, તેવામાં ગ્લેચ્છ લોકેએ લડાઈ કરી અને વાલિખિલ્ય રાજાને બાંધીને લઈ ગયા. ત્યારપછી પૃથ્વીદેવીને પુત્રીને પ્રસવ થયે. પણ બુદ્ધિશાળી સુબુદ્ધિ નામના મંત્રીએ નગરમાં ‘રાણીને પુત્રને પ્રસવ થયો છે, એવી આઘેષણા કરાવી. પુત્રજન્મના ખબર જાણી અહીના મુખ્ય રાજા સિ હાદરે કહેવરાવ્યું કે ‘જયાં સુધી વાલિખિલ્ય રાજા આવે ત્યાં સુધી એ બાળક જ રાજા થાઓ.” અનુક્રમે હું પુરૂષને વેષ ધારણ કરતી મટી થઈ છું. અદ્યાપિ માતા અને મંત્રી જન વિના મને કોઈએ સ્ત્રીપણે જાણ નથી. કલ્યાણમાળાના નામથી પ્રખ્યાત થઈને હું રાજ્ય કરું છું. “મંત્રીઓના મંત્ર (વિચાર) સામર્થ્યથી છેટામાં પણ સત્યતા પ્રવર્તે છે.” મારા પિતાને છોડાવવા માટે હું પ્લેચ્છોને ઘણું ધન આપું છું, તેઓ દ્રવ્ય લઈ જાય છે પણ મારા પિતાને છેડતા નથી. માટે હે કૃપાળ ! તમે પ્રસન્ન થાઓ, અને પૂર્વે જેમ સિંહોદર રાજા પાસેથી વજકર્ણને છોડાવ્ય, તેમ મારા પિતાને પણ છોડાવે.” રામે કહ્યું- અમે તારા પિતાને મ્લેચ્છ લોકો પાસેથી છોડાવીને લાવીએ, ત્યાં સુધી તું પુરૂષવેષ ધારણ કરીને કાયમ પ્રમાણે રાજ્ય ચલાવજે.” કલ્યા- ૧ તંબુ.
Page #115
--------------------------------------------------------------------------
________________
૭૨
સર્ગ ૫ મે -
ણમાળાએ કહ્યું કે “મેટી મહેરબાની” પછી તેણે પાછો પુરૂષવેષ ધારણ કર્યો. પછી સુબુદ્ધિ મંત્રી બોલ્યો-“આ કલ્યાણમાળાના પતિ લક્ષમણ થાઓ.” રામે કહ્યું- અત્યારે પિતાના આદેશથી અમે દેશાંતરમાં જઈએ છીએ; તેથી જ્યારે પાછા આવશું ત્યારે લક્ષમણ તેને પરણશે.
આ પ્રમાણે કબુલ કરી રામ ત્રણ દિવસ ત્યાં રહ્યા પછી પાછલી રાત્રિએ જ્યારે સર્વે જનો નિદ્રામાં હતા, ત્યારે સીતા અને લક્ષમણ સહિત રામચંદ્ર ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રાત:કાળે રામ, સીતા અને લક્ષ્મણને જોયા નહીં, એટલે કલ્યાણમાળા કચવાતે મને પિતાના નગરમાં ગઈ, અને પ્રથમની જેમ રાજ્ય કરવા લાગી. અનુક્રમે રામ નર્મદા નદી પાસે આવ્યા, અને તે ઉતરીને વટેમાર્ગુઓએ વાર્યા તે પણ વિધ્યાટવીમાં પેઠા. ત્યાં દક્ષિણ દિશામાં એક કંટકીના વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓ વિરસ શબ્દ કર્યા અને ક્ષીરના વૃક્ષ ઉપર રહેલા એક બીજા પક્ષીએ મધુર શબ્દ કર્યા, પરંતુ તે સાંભળીને રામને હર્ષ કે શોક કાંઈ થયો નહિ. કારણકે શકુન કે અપશકુનને દુર્બળ લોકેજ ગણે છે, આગળ ચાલતાં ઊંચા હથીયારવાળું, અસંખ્ય હાથી, રથ અને અશ્વોથી ભરપૂર પ્લેચ્છ લોકેનું સૈન્ય દેશનો ઘાત કરવાને માટે નીકળેલું તેમના જોવામાં આવ્યું. તે સૈન્યમાં રહેલો યુવાન સેનાપતિ સીતાને જોઈને કામાતુર થઈ ગયે; તેથી એ સ્વછંદચારીએ તત્કાળ પિતાના તાબાને ઑરછોને ઊંચે સ્વરે આજ્ઞા કરી કે- અરે આ બન્ને પથિકને હાંકી કાઢીને અથવા મારી નાંખીને આ સુંદર સ્ત્રીને લઈ આવો.” આજ્ઞા થતાંજ તેઓ સેનાપતિ સહિત બાણ અને પ્રાસ વિગેરે તીક્ષ્ણ આયુધોથી પ્રહાર કરતાં રામ ઉપર ડી આવ્યા. તે વખતે લક્ષ્મણે રામચંદ્રને કહ્યું- આય ! જ્યાં સુધી શ્વાનની જેમ આ મ્લેચ્છોને હું હાંકી કાઢું ત્યાં સુધી તમે સીતા સાથે અહીં જ રહો. આ પ્રમાણે કહી લક્ષ્મણે ધનુષ્ય ચડાવીને તેને નાદ કર્યો. તે નાદમાત્રથી જ સિંહનાદથી હસ્તીઓની જેમ પ્લેચ્છો ત્રાસ પામી ગયા. જેના ધનુષ્યનો નાદ આવે અસહ્ય છે તેના બાણને સહન કરવાની તે વાત જ શી કરવી ?” એમ વિચારતો પ્લેચ્છરાજા તત્કાળ રામની પાસે આવ્ય, શો છોડી દઈ રથમાંથી ઊતરીને તેણે દીનમુખે રામભદ્રને નમસ્કાર કર્યો. તે વખતે લક્ષ્મણે ક્રોધથી તેની સામું જોયું. àછપતિ બોલ્યો-“હે દેવ ! કૌશાંબીપુરીમાં વીધાનર નામે એક બ્રાહ્મણ રહે છે. તેને સાવિત્રી નામે પત્ની છે. તેમને રૂદ્રદેવ નામે હું પુત્ર છું. હું જન્મથી જ કૂર કર્મ કરનારે, ચાર અને પરસ્ત્રીલંપટ થયો છું. કોઈ એવું કુકર્મ નથી કે જે મેં પાપીએ નહિ કર્ય હોય ! એક વખતે ખાત્ર પાડતાં ખાત્રમુખેજ રાજપુરૂષે એ મને પકડ્યો, અને રાજાની આજ્ઞાથી મને શૂલી પર ચડાવવા લઈ ચાલ્યા. કસાઈના ઘરમાં રહેલા ઘેટાંની જેમ શૈલીની પાસે દીન થઈને ઊભા ૨ ડેલા મને એક શ્રાવક વણિકે દીઠે, તેથી તેણે દંડ આપીને મને છોડાવ્યો. “હવે ફરીવાર ચોરી કરીશ નહીં” એમ કહી એ મહાતમા વણિકે મને વિદાય કર્યો, અને ત્યારથી મેં તે દેશનો ત્યાગ કર્યો. અનુક્રમે ભમતો ભમતે હું આ પલ્લીમાં આવી ચડ્યો, અને કાક એવા નામથી વિખ્યાત થઈ પલ્લીપતિના પદને પામ્યા. અહીં રહીને લુંટારાઓની મદદથી હું મોટા શહેર વિગેરેને લૂંટું છું, અને સ્વયમેવ જઈ રાજાએને પણ પકડી લાવું છું. હે સ્વામી ! આજે વ્યંતરની જેમ હું તમારે વશ થયે છું; માટે મને આજ્ઞા આપે કે તમારે કિંકર હું તમારું શું કામ કરું ? મારા અવિ ક્ષમા કરો.” રામે તે કિરાતપતિને કહ્યું કે “વાલિખિલ્ય રાજાને છોડી દે.” તત્કાળ તેણે વાલિખિલ્યને છેડી દીધે, એટલે તેણે આવીને રામને પ્રણામ કર્યો. રામની આજ્ઞાથી તે
Page #116
--------------------------------------------------------------------------
________________
૫ ૭ મુ
કાકે વાલિખિલ્ય રાજાને તેના ખર નગરમાં પહાંચાડવા. ત્યાં તેણે પોતાની પુત્રી કલ્યાણુમાળાને પુરૂષના વેષે જોઇ. પછી કલ્યાણમાળાએ અને વાલિખિલ્યે પરસ્પર રામલક્ષ્મણુના બધા વૃત્તાંત એક બીજાને કહ્યા.
૭
કાક પેાતાની પલ્લીમાં પાછે આબ્યા, અને રામ ત્યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે વિધ્યાટવીનું અતિક્રમણ કરીને તાપી નદી પાસે આવ્યા. પછી તાપીને ઉતરી આગળ ચાલતાં તે દેશના પ્રાંત ભાગ ઉપર આવેલા અરૂણ નામના એક ગ્રામમાં આવ્યાં. ત્યાં સીતા તરસ્યા થયાં એટલે રામ લક્ષ્મણને સાથે લઇને એક કપિલ નામના ક્રાધી અગ્નિહોત્રી બ્રાહ્મણને ઘેર ગયા. તેની સુશર્મા નામની સ્ત્રીએ તેમને જુદા જુદા આસનો આપ્યાં અને શીતળ તેમ જ સ્વાદિષ્ટ જળનું પાન કરાવ્યું. તે સમયે પિશાચના જેવા દારૂણ કપિલ બહારથી ઘરે આવ્યા; એટલે તેમને બેઠેલાં જોઇ રાષ કરીને પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા – રે પાપિણી ! તેં આ મલીન લેાકેાને મારા ઘરમાં પ્રવેશ કરવા કેમ દીધા ? તેં મારો અગ્નિહાવ અપવિત્ર કર્યા.’ આ પ્રમાણે કહીને આક્રોશ કરતા એ ક્રૂર વિપ્રને ક્રોધવડે હાથીની જેમ પકડીને લક્ષ્મણ આકાશમાં ભમાડવા લાગ્યા. રામે કહ્યું- હું માનદ ! એક કીડા જેવા અને રાડો પાડતા આ અધમ બ્રાહ્મણ ઉપર કાપ શેશ કરવા ? માટે તેને છેડી દે; આવી આજ્ઞા થતાં જ લક્ષ્મણે તે બ્રાહ્મણને ધીમે રહીને છેડી દીધા. પછી સીતા અને લક્ષ્મણુ સહિત રામ તેના ઘરમાંથી નીકળીને આગળ ચાલ્યા.
દ્ર
અનુક્રમે તેએ એક બીજા માટા અરણ્યમાં આવ્યા, ત્યાં કાજળના જેવા શ્યામ મેઘનો સમય ( વર્ષાઋતુ ) આવ્યેા. વરસાદ વર્ષવાથી રામ એક વડના વૃક્ષ નીચે રહ્યા અને ખેલ્યા કે આ વડની નીચેજ આપણે વર્ષાકાળ નિગમન કરશુ..' તે વચન સાંભળી તે વડ ઉપર રહેનારા તે વડનો અધિષ્ઠાયક ભકર્ણ નામે યક્ષ ભય પામી ગયા, એટલે તે પેાતાના પ્રભુ ગાકણ યક્ષની પાસે ગયા. તેણે પ્રણામ કરીને ગેકને કહ્યું- હે સ્વામી ! કાઈ દુઃસહ તેજવાળા પુરૂષોએ આવીને મને મારા નિવાસરૂપ વડના વૃક્ષમાંથી કાઢી મૂકયા છે. માટે હે પ્રભુ ! શરણરહિત એવા મારૂ રક્ષણ કરા; કેમકે તેઓ મારા નિવાસવાળા વડ વૃક્ષની નીચે આખી વર્ષાઋતુ સુધી રહેવાના છે.’વિચક્ષણ ગાણે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે- જે પુરૂષો તારે ઘેર આવેલા છે તે આઠમા બળભદ્ર અને વાસુદેવ છે, માટે તેઓ તેા પૂજવાને ચાગ્ય છે.’ આ પ્રમાણે કહીને તે ગાકણુ ચક્ષ રાત્રિએ તેની સાથે ત્યાં ગયા અને રાત્રિમાંજ નવ ચાજન વિસ્તારવાળી, ખાર ચેાજન લાંબી, ધનધાન્યથી પૂરિત, જેનો કિલ્લા અને અંદરના પ્રાસાદો ઊંચા છે અને જેની બજારો વિવિધ વસ્તુઓથી પૂર્ણ છે એવી રામપુરી નામે એક નગરી ત્યાં બનાવી. પ્રાત:કાળે મંગળશબ્દોથી મેધ પામેલા રામે તે વીણાધારી યક્ષને અને માટી ઋદ્ધિવાળી નગરીને જોઇ. અકસ્માત્ ખની ગયેલી નગરીને જોઇને વિસ્મય પામેલા રામચ'ને યક્ષે કહ્યું-‘ હે સ્વામી ! તમે મારા અતિથિ છે, હું ગોકર્ણ નામે યક્ષ છુ, અને આ નગરી મે તમારા માટે રચેલી છે. તમે જ્યાં સુધી અહીં રહેશે। ત્યાં સુધી રાતદિવસ પરિવાર સહિત હું તમારી સેવા કરીશ, માટે તમે અહીં રૂચિ પ્રમાણે સુખેથી રહેા.' એવી રીતની તેની પ્રાથનાથી અનેક યક્ષેાથી સેવાતા રામ અને લક્ષ્મણ ત્યાં સુખેથી રહ્યા.
એક વખતે પેલા કપિલ બ્રાહ્મણ સમિધ વિગેરે લેવાને માટે હાથમાં કુહાડો લઈને ભ્રમતા ભમતા તે માટા અરણ્યમાં આવ્યા. ત્યાં તે નવીન નગરી જોઈને વિસ્મયથી
૧૦
Page #117
--------------------------------------------------------------------------
________________
સગ ૫ મે
વિચાર કરવા લાગ્યો કે- આ તે માયા હશે ? ઇંદ્રજાળ હશે? કે ગંધર્વપુર હશે?” એ વિચાર કરે છે તેવામાં ત્યાં સુંદર વેષ ધારણ કરીને માનુષી રૂપે ઊભી રહેલી એક યક્ષિણી તેના જેવામાં આવી. તેને જોઈ કપિલે પૂછયું કે-“આ નવીન નગરી કોની છે?” તે બોલી -“ગોકર્ણ નામના યક્ષે રામ, લક્ષ્મણ અને સીતાને માટે આ રામપુરી નામે નવીન નગરી વસાવી છે. અહીં દયાનિધિ રામ દીનજનોને દાન આપે છે, અને જે જે દુ:ખી અહીં આવે છે તે સર્વે કતાર્થ થઈને જાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળી કપિલ સમિધનો ભારો ભૂમિપર નાંખી તેના ચરણકમળમાં પડીને બે-“હે ભદ્રે ! મને કહે, તે રામના મારે શી રીતે દર્શન થાય ?” યક્ષિણ બેલી-આ નગરીને ચાર દ્વાર છે, અને દરેક કાર ઉપર યક્ષે નિત્ય રક્ષા કરવા ઊભા રહે છે, તેથી અંદર પ્રવેશ કરે દુર્લભ છે; પરંતુ તેના પૂર્વ દ્વાર પાસે એક જિનચૈત્ય છે, તેમાં પ્રવેશ કરી શ્રાવક થઈ યથાવિધિ વંદના કરી જે નગરી તરફ જઈશ તે તારે પ્રવેશ થઈ શકશે.’ તેની વાણીથી દ્રવ્યનો અથ કપિલ જૈન સાધુઓની પાસે ગયા અને તેમને વંદના કરીને તેમની પાસેથી જૈનધર્મ સાભળે. તે લઘુકમી હોવાથી તત્કાળ પ્રતિબંધ પામીને શુદ્ધ શ્રાવક થઈ ગયે, અને પિતાને ઘેર આવી પિતાની પત્નીને ધર્મ સંભળાવીને તેને શ્રાવિકા કરી. પછી જન્મના દારિદ્રથી દગ્ધ થયેલાં તે દંપતી રામની પાસેથી ધન મેળવવાની ઈચ્છાએ રામપુરી આવ્યાં. ત્યાં પ્રથમ પૂર્વ દ્વાર પાસે રહેલા રૌત્યમાં દેવવંદન કરીને તેમણે રામપુરીમાં પ્રવેશ કર્યો. અનુક્રમે રાજગૃહમાં પ્રવેશ કરતાં જ રામ, સીતા અને લક્ષ્મણને કપિલે ઓળખ્યા, એટલે પોતે તેમની ઉપર જે આક્રોશ કરેલા તેનું તેને મરણ થઈ આવ્યું. તેથી તે ભય પામીને નાસી જવાનો વિચાર કરવા લાગ્યો. તેને ભયબ્રાંત થયેલ જોઈને લક્ષ્મણ દયા લાવીને બોલ્યાહે દ્વિજ ! તું ભય પામીશ નહિ. તું જે યાચક થઈને આવ્યું હોય તો અહીં આવે અને જે જોઈએ તે માગી લે. તે સાંભળી કપિલ નિઃશંક થઈને રામની પાસે આવ્યું, અને આશીષ આપીને યક્ષોએ આપેલા આસન ઉપર બેઠો. પછી ‘તું ક્યાંથી આવે છે ?” એમ રામે પૂછયું એટલે તે બોલ્યા- “હું અરૂણ ગામને નિવાસી બ્રાહ્મણ છું; શું તમે મને નથી ઓળખાતા? જ્યારે તમે મારા અતિથિ થયા હતા, ત્યારે મેં તમને દુર્વચનો કહીને તમારી ઉપર આક્રોશ કર્યો હતે, તથાપિ તમે દયાળુ થઈને મને આ આર્ય પુરુષથી છેડાવ્યો હતો.
પેલી સુશર્મા બ્રાહ્મણી પૂર્વનું વૃત્તાંત જણાવી સીતાની પાસે આવી દીન વચને આશીષ આપીને બેઠી. પછી તે બ્રાહ્મણને રામે ઘણું ધન આપી કૃતાર્થ કરીને વિદાય કર્યો, એટલે તે પિતાના ગામમાં ગયો. ત્યાં તે કપિલ બ્રાહ્મણે યથારૂચિ દાન આપી નંદાવર્તસ નામના સૂરિની પાસે દીક્ષા લીધી.
જ્યારે વર્ષાઋતુ વીતી ગઈ ત્યારે રામને ત્યાંથી જવાની ઈચ્છા થઈ, એટલે ગેકર્ણ યક્ષે વિનયથી અંજલિ જોડીને કહ્યું- “હે સ્વામી ! તમે અહીંથી જવાને ઈચ્છો છો, તો તમારી ભક્તિ કરતાં મારા કોઈ પણ અપરાધ થયા હોય તો ક્ષમા કરો, અને મારી ઉપર પ્રસન્ન થજે. હે મહાભુજ ! તમારી યોગ્યતા પ્રમાણે પૂજા કરવાને કઈ પણ સમર્થ નથી.” એમ કહી તેણે સ્વયંપ્રભ નામને એક હાર રામને અર્પણ કર્યો; લમણને દિવ્ય રત્નમય બે કુંડળો આપ્યાં, અને સીતાને ચૂડામણિ તથા ઈચ્છા પ્રમાણે વાગતી એક વીણું આપી. પછી રામ તે યક્ષનું સન્માન કરી ત્યાંથી સ્વેચ્છાએ ચાલ્યા, એટલે યક્ષે પિતે રચેલી તે નગરી સંહરી લીધી. રામ, લક્ષમણ અને જાનકી પ્રતિદિન ચાલતાં, કેટલાંક અરણ્યનું ઉલ્લંઘન કરીને એકદા ક સંધ્યાવખતે વિજયપુરની પાસે આવ્યાં, અને તે નગરીની બહારના ઉદ્યાનમાં દક્ષિણ
Page #118
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૭૫ દિશાએ એક ગૃહ જેવા મોટા વડના વૃક્ષની નીચે તેઓએ નિવાસ કર્યો. તે નગરનો મહીધર નામે રાજા હતે, ઈદ્રાણી નામે તેને પત્ની હતી, અને તેનાથી વનમાળા નામે એક પુત્રી થઈ હતી. તે વનમાળાએ બાલ્યવયમાંથી જ લક્ષ્મણની ગુણસંપત્તિ અને રૂપસંપત્તિ સાંભળી હતી, તેથી તેના સિવાય બીજા કોઈ વરને ઇચ્છતી નહોતી. જ્યારે રાજા દશરથે દીક્ષા લીધી અને રામ લક્ષમણ વનમાં નીકળ્યા ત્યારે એ ખબર સાંભળીને મહીધર રાજા બહુ ખેદ પામ્યા. પછી ચંદ્રનગરના રાજા વૃષભના પુત્ર સૂરેંદ્રરૂપની સાથે તેણે વનમાળાને સંબંધ કર્યો. તે ખબર સાંભળી વનમાળા મરવાનો નિશ્ચય કરી જે રાત્રિએ રામ લક્ષમણુ ત્યાં આવ્યા તેજ રાત્રિએ એકલી નગર બહાર નીકળી, અને દૈવયોગે તેજ ઉદ્યાનમાં આવી ચડી. પ્રથમ તે ઉદ્યાનમાં રહેલા યક્ષાયતનમાં પ્રવેશ કરીને તેણે વનદેવતાની પૂજા કરી અને કહ્યું કે-જમાંતરમાં પણ લક્ષમણ મારા પતિ થાઓ.” ત્યાર પછી ત્યાંથી નીકળીને પેલા વડની પાસે આવી. તેને સૂઈ ગયેલાં રામ અને સીતાના પહેરેગીર તરીકે જાગતા લમણે દીઠી. તેને જોઈને લક્ષમણ વિચારવા લાગ્યા કે-“શું આ વનદેવી હશે?” વા આ વડ વૃક્ષની અધિષ્ઠાત્રી હશે કે કોઈ બીજી યક્ષિણી હશે ?’ તેવામાં તે બોલી કે-આ ભવમાં લમણ મારા પતિ થયા નહિ, તે જે મારી તેમના પર ખરી ભક્તિ હોય તો ભવાંતરમાં પણ તેજ મારા પતિ થજો.” આ પ્રમાણે કહી ઉત્તરીય વસ્ત્રવડે કંઠપાશ રચી વડની શાખા સાથે બાંધીને તે પોતાના શરીરને લટકાવવા લાગી; તે વખતે “હે ભદ્રે ! તું સાહસ કરીશ નહીં, હું પોતેજ લક્ષમણ છું.' એમ બોલતા લક્ષમણે ત્યાં જઈ પાશ દૂર કરીને તેને નીચે ઉતારી. રાત્રિના શેષ ભાગે જ્યારે રામ સીતા જાગ્રત થયાં ત્યારે લક્ષમણે તે વનમાળાને સર્વ વૃત્તાંત તેમને જણાવ્યું. તત્કાળ વનમાળાએ લજજાથી મુખ ઢાંકી સીતા અને રામના ચરણકમળમાં નમસ્કાર કર્યો.
અહીં મહીધર રાજાની સ્ત્રી ઈંદ્રાણીએ રાજમહેલમાં જ્યારે વનમાળાને જોઈ નહિ ત્યારે કરૂણ સ્વરે પોકાર કર્યો; તેથી મહીધર રાજા વનમાળાને શોધવા માટે નીકળ્યો. આમ તેમ ભટકતાં તેણે તે વનમાં વનમાળાને બેઠેલી જોઈ એટલે ‘આ રાજપુત્રીના ચરને મારો એમ બોલતા સૈનિકે શસ્ત્રો ઊંચા કરીને દેડયા. તેને આવતાં જોઈ લક્ષમણુ ક્રોધથી ઊભા થયા, અને લલાટ પર ભ્રકુટીની જેમ તેણે પણ પણછને ધનુષ્ય ઉપર ચડાવી. પછી શત્રુઓના અહંકારને હરી લે તે ટંકા૨ શબ્દ કર્યા. ટંકારના નાદથી જ કેટલાક સુભટો ક્ષોભ પામી ગયા, કેટલાક ત્રાસ પામ્યા અને કેટલાક પડી ગયા. માત્ર મહીધર રાજા એકલે આગળ ઊભો રહ્યો, તેણે લમણને જોયા; એટલે તેમને ઓળખીને તે બોલ્યો કે-હે સૌમિત્રિ ! ધનુષ્ય ઉપરથી પણછ ઉતારી લે, મારી પુત્રીના પુણ્યથીજ તમે અહીં પ્રાપ્ત થયા છે.” તત્કાળ લમણે ધનુષ્ય ઉપરથી પણછ ઉતારી નાંખી, એટલે મહીધર રાજા સ્વસ્થ થયા. પછી ત્યાં રામને જોઈ રથમાંથી ઉતરીને તેણે પ્રણામ કર્યા અને કહ્યું કે તમારા ભાઈ લક્ષમણને માટે પ્રથમથી જ તેના પર અનુરાગવાળી આ મારી પુત્રીને મેં પૂર્વે કપેલી હતી. મારા ભાગ્યને તેમને હમણા સમાગમ થયા છે. લક્ષ્મણ જેવા જામાતા અને તમારા જેવા સંબંધી મળવા બહુ દુર્લભ છે.” આ પ્રમાણે કહી મોટા સન્માનપૂર્વક મહીધર રાજા જાનકી, રામ અને લક્ષ્મણને પિતાને ઘેર લઈ ગયો.
રામ વિગેરે ત્યાં રહેલા હતા તેવામાં એક દિવસ સભામાં બેઠેલા મહીધર રાજા પાસે અતિવીર્ય રાજાનો દૂત આવીને કહેવા લાગ્યું કે-“નંદ્યાવર્તપુરનો રાજા અતિવીર્ય જે વીર્યને સાગર છે તેમણે ભરતરાજાની સાથે વિગ્રહ થવાથી તમને પોતાની સહાય કરવા બોલાવેલા છે. દશરથના પુત્ર ભરતરાજાના રીન્યમાં ઘણા રાજાઓ આવેલા છે, તેથી મહાબળવાન
Page #119
--------------------------------------------------------------------------
________________
७६
સર્ગ ૫ મે
અતિવીર્ય રાજાએ તમને તેડાવ્યા છે. તે સમયે લમણે પૂછ્યું કે-નંદાવર્તપુરના રાજા અતિવીર્યને ભરત રાજા સાથે વિરોધ થવાનું કારણ શું છે?” દૂત બોલ્યો કે-“મારા સ્વામી અતિવીર્ય ભરતરાજા પાસેથી ભક્તિને ઈચ્છે છે, ભરત તેમની ભક્તિ કરતા નથી એ વિરોધનું કારણ છે. તે સાંભળીને રામે દૂતને પૂછ્યું- હે દૂત! અતિવીર્ય રાજાની સાથે યુદ્ધ કરવાને શું ભરત રાજા સમર્થ છે કે જેથી તે તેની સેવા કરવાને કબુલ કરતું નથી ?” દૂતે કહ્યું
અતિવીર્ય ઘણા બળવાન છે અને ભરતરાજા પણ સામાન્ય નથી, તેથી તે બનેમાંથી કોને વિજય થશે તે સંશય છે. આ પ્રમાણે કહેતા દૂતને હું સવર આવું છું” એમ કહીને મહીધર રાજાએ તેને વિદાય કર્યો. પછી તેણે રામચંદ્રને કહ્યું-“અહો ! અ૯૫બુદ્ધિવાળા તે અતિવીર્યની કેવી અજ્ઞાનતા છે કે જે મને ભરતની સાથે યુદ્ધ કરવાને બોલાવે છે, માટે હવે ભારત સાથેનું સૌઠુદપણું અને તેની સાથેનું દુમનપણું જણાવ્યા વગર મોટી સેના સાથે ત્યાં જઈ ભરતના શાસનની જેમ હું તેને હણી નાંખીશ.” રામ બોલ્યા “રાજન્ ! તમે અહીં જ રહે. તમારા સૌન્ય અને પુત્રો સહિત હું ત્યાં જઈશ અને યથાયોગ્ય કરીશ.” મહીધરે તેમ કરવાને કબુલ કર્યું, એટલે તેના પુત્રને અને રીન્યને સાથે લઈને રામચંદ્ર, લક્ષમણ તથા સીતા સહિત નંદ્યાવર્તપુર સમીપે ગયા. રામે તે નગરના ઉદ્યાનમાં સૈન્યનો પડાવ નાંખ્યો. તે વખતે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવતાએ આવી રામભદ્રને કહ્યું કે હે મહાભાગ! તમારી શી ઈચ્છા છે ? જે હોય તે કહો. હું તે કરવાને તૈયાર છું. રામે કહ્યું- શું કરવાનું છે ?” ત્યારે દેવતા બોલ્યા- “જો કે બીજું બધું યેગ્ય છે, તથાપિ એક ઉપકાર હું કરું છું, તે એ કે “રાજા અતિવીર્ય સ્ત્રીઓથી જીતાયો’ એવી તેની અપકીર્તિ ફેલાવવાને માટે હું સૈન્ય સહિત તમારૂં કામિક સ્ત્રીનું રૂપ કરી દઉં છું,” આ પ્રમાણેકહીને તેણે તત્કાળ બધું સૈન્ય સ્ત્રી રાજ્ય હોય તેમ સ્ત્રીરૂપે કરી નાંખ્યું. રામ અને લક્ષ્મણ પણ સુંદર સ્ત્રી થઈ ગયા.
પછી રામ ન્ય સહિત રાજમંદિર પાસે આવ્યા, અને “મહીધર રાજાએ તેમને સહાય કરવાને આ સૈન્ય મોકલ્યું છે એમ દ્વારા પાળદ્વારા અતિવીર્ય રાજાને જણાવ્યું. અતિવીર્ય બે કે-“મહીધર રાજા પિતે આવ્યું નહીં, તે બહુમાની અને મરવાને ઈચ્છતા એવા તે રાજાના રૌન્યથી પણ સયું, હું એકલો ભરતને જીતી લઇશ. મારે સહાયની શી જરૂર છે? માટે એ અપકીતિ કરનારા તેના સૈન્યને સત્વર પાછું કાઢી મૂકે.” તે વખતે કઈ માણસ બો–દેવ ! મહીધર રાજા કેવળ પોતે આવ્યું નથી એટલું જ નહીં પણ તેણે તમારું હાસ્ય કરવાને સૈન્ય પણ સ્ત્રીઓનું કહ્યું છે.” તે સાંભળીને નંદ્યાવર્ત પુરના રાજા અતિવીર્યને ઘણે દેધ ચડ્યો, તેથી રામ વિગેરે સર્વ સ્ત્રીરૂપે રાજદ્વાર પાસે આવીને ઊભા રહ્યા હતા તેને માટે પોતાના સેવકોને તેણે આજ્ઞા કરી કે “આ સ્ત્રીઓને દાસીઓની જેમ ગ્રીવાએ પકડી પકડીને આપણું નગરની બહાર કાઢી મૂકે.” તત્કાળ તેના મહાપરાક્રમી સામંતો સેવક સહિત ઉઠી તે સ્ત્રીરીન્યને ઉપદ્રવ કરવા પ્રવર્યા. એટલે લમણે એક હાથવડે હાથીને બાંધવાને આલાનસ્તંભ ઉખેડી તેને જ આયુધ કરી તેના વડે સર્વને ભૂમિપર પાડી દીધા. સામતને ભંગથી અતિવીર્યને ઘણે ક્રોધ ચડે, તેથી એક ભયંકર ખગ ખેંચીને તે પોતે યુદ્ધ કરવા સામે ઊઠયો. તરતજ લક્ષ્મણે તેનું ખડ્રગ ખેંચી લઈને તેને કેશ પકડીને ખેંચ્યા અને તેના જ વસ્ત્રોથી તેને બાંધી લીધે. પછી મૃગને વાઘ પકડે તેમ પકડીને તેને નરવ્યાઇ લક્ષ્મણ, ત્રાસ પામવાથી ચપલ લોચનવાળા નગરજનો એ જેવાતા સતા લઈ ચાલ્યા. તે વખતે દયાળુ સીતાએ તેને છોડાવે, અને લક્ષ્મણે તેની પાસે ભરતની સેવા કરવાનું કબુલ કરાવ્યું. પછી ક્ષેત્રદેવતાએ સર્વનું સ્ત્રીરૂપ સંહરી લીધું એટલે અતિવી રામ લક્ષ્મણને ઓળખ્યા, તેથી તેમની અનેક પ્રકારે સેવાભક્તિ કરી. પછી એ માની રાજાને પોતાના
Page #120
--------------------------------------------------------------------------
________________
૫ ૭ મુ
७७
માનને માટે વિચાર આબ્યા અને પેાતાનુ માન ધ્વંસ પામેલ જાણવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયા; એટલે ‘હું શું ખીજા કોઈની સેવા કરૂ?” એમ હૃદયમાં અહંકાર ધરતા તે દીક્ષા લેવાનો અથી બન્યા. તત્કાળ તેણે પોતાના પુત્ર વિજયરથને રાજ્યપર બેસાર્યાં, તે વખતે ‘તમે મારે બીજા ભરત જેવા છે, માટે ખુશીથી પૃથ્વીપર રાજ્ય કરા, દીક્ષા લ્યા નહિ.' એમ રામે કહ્યું, તેાપણ એ મહા માનવાળા અતિવીયે તત્કાળ દીક્ષા લીધી. તેના પુત્ર વિજયરથે રતિમાળા નામની પેાતાની બેન લક્ષ્મણને આપી, લક્ષ્મણે તેને ગ્રહણ કરી. ત્યાંથી રામ સૌન્ય સહિત વિજયપુર ગયા અને વિજયરથ ભરતની સેવા કરવાને અયાધ્યાએ ગયા. ગૌરવતાના ગિરિરૂપ ભરતે તે વૃત્તાંત જાણી, આવેલા વિજયરથનો સત્કાર કર્યા. સત્પુરૂષો ભકતવત્સલ હોય છે, પછી વિજયે રતિમાળાથી નાની વિજયસુંદરી નામની એક પેાતાની સારભૂત એન હતી તે ભરતને આપી. તે સમયે અતિવીય મુનિ વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. ભરતરાજાએ અનેક રાજાએ સાથે સામા જઈ વંદના કરીને ખમાવ્યા. પછી ભરતે પ્રસન્ન થઈ ને વિદાય કરેલા વિજયરથ આનંદથી નંદ્યા વ - પુરે ગયા.
((
અહી' રામચંદ્ર મહીધર રાજાની આજ્ઞા લઇને જવાને તૈયાર થયા, તે વખતે જવાની ઇચ્છાવાળા લક્ષ્મણે પણ વનમાળાની રજા માગી. વનમાળા અપૂર્ણ નયન કરીને ખાલી– પ્રાણેશ ! તે વખતે મારા પ્રાણની રક્ષા શા માટે કરી ? જો હું તે વખતે મૃત્યુ પામી હોત તો મારૂ સુખમૃત્યુ થાત; કેમકે તમારા વિરહનું આ અસહ્ય દુઃખ મારે સહન કરવું પડત નહિ. હે નાથ ! હમણાં જ મને પરણીને તમે મને સાથે લ્યા, નહિ તા તમારા વિચાગતું છળ પામીને યમરાજ મને લઇ જશે.” લક્ષ્મણ મેલ્યા- “ હું મનસ્વિની ! હમણાં હું મારા વડીલ બંધુ રામની સેવા કરવામાં તત્પર છું, તમે સાથે આવીને મારી ભ્રાતૃસેવામાં વિનકારી થાઓ નિહ. હે વરવિણની ! મારા જ્યેષ્ઠ બંને ઇચ્છિત સ્થાને પહાંચાડીને તરત જ તારી પાસે આવી તને લઇ જઈશ; કેમકે તારો નિવાસ મારા હૃદયમાં છે. હે માનિની ! ફરીવાર અહીં આવવાની પ્રતીતિને માટે તારે જો ઘેર શપથ આપવા હોય તેા તેવા શપથ લેવાને હું તૈયાર છું.” પછી વનમાળાની ઈચ્છાથી લક્ષ્મણે ‘ જો હું ફરીવાર અહીં ન આવું તે મને રાત્રિèાજનનું પાપ લાગે ' એવા શપથ (સાગન ) લીધા.
પછી રાત્રીના શેષ ભાગે રામ, સીતા અને લક્ષ્મણ સહિત ત્યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે કેટલાંક વનો ઉલ્લંઘન કરીને ક્ષેમાંજળિ નામે નગરીની પાસે આવ્યા. બહારના ઉદ્યાનમાં લક્ષ્મણે આણેલાં અને સીતાએ સુધારેલાં વનફળ વિગેરેનો રામે આહાર કર્યા. પછી રામની આજ્ઞા લઇને લક્ષ્મણે તે નગરીમાં પ્રવેશ કર્યા, ત્યાં ઊંચે સ્વરે થતી એકઉદ્ઘાષા તેના સાંભળવામાં આવી કે · જે પુરૂષ આ નગરીના રાજાની શક્તિનો પ્રહાર સહન કરશે તેને રાજા પોતાની કન્યા પરણાવશે.’તે સાંભળી લક્ષ્મણે આવી ઉદ્ઘોષણા કરાવવાના હેતુ વિષે એક પુરૂષને પૂછ્યું, એટલે તેણે કહ્યું-‘ અહીં શત્રુદમન નામે એક પરાક્રમી રાજા છે. તેને કન્યકાદેવી નામે રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી જિતપદ્મા નામે એક કન્યા છે, તે કમળલાચના બાળા લક્ષ્મીનું સ્થાન છે. તેના વરના ખળની પરીક્ષા કરવા માટે રાજાએ આવે આરંભ કરેલા છે; પરંતુ તેવા વર મળતા નથી, તેથી દરરાજ ઉદ્દઘાષણા થયા કરે છે.' આ પ્રમાણે તે પુરૂષ પાસેથી હકીકત સાંભળીને લક્ષ્મણ તે રાજાની સભામાં ગયા. રાજાએ પૂછ્યું–‘ તમે કયાં રહે છે ? અને કયાંથી આવેા છે ?” લક્ષ્મણ ખેલ્યા- હું ભરતરાજાના ક્રૂત છું, કોઈ કાર્ય ને અર્થે અહીંથી જતા હતા, તમારી કન્યાના ખબર સાંભળી તેને પરણવાને માટે હું આવ્યો છું.'
Page #121
--------------------------------------------------------------------------
________________
૭૮
સર્ગ ૫ મો
રાજાએ પૂછયું કે- તમે મારી શક્તિને પ્રહાર સહન કરશે ? ” લક્ષમણ બોલ્યા-“એક પ્રહાર તો શું પણ પાંચ પ્રહાર સહન કરીશ. તે સમયે જિતપદ્મા રાજકન્યા ત્યાં આવી, તે લક્ષ્મણને જોતાંવેંત જ કામાતુર થઈ ગઈ, તેથી તેના પર અનુરાગી થઈને રાજાને વારવા લાગી, તથા પી રાજાએ પાંચ દુસહ શક્તિઓના પ્રહાર લક્ષ્મણની ઉપર કર્યો. લક્ષમણે બે પ્રહાર હાથ ઉપર, બે કાખમાં અને એક દાંત ઉપર–એમ પાંચ શક્તિ પ્રહા૨ જિતપદ્મોના મનની સાથે ગ્રહણ કર્યા, એટલે જિતપદ્માએ તરતજ લમણુના કંઠમાં સ્વયંવરમાળા નાંખી. રાજાએ પણ કહ્યું કે- આ કન્યાને ગ્રહણ કરો” લક્ષ્મણ બોલ્યા-“મારા મોટા ભાઈ રામચંદ્ર બહાર ઉદ્યાનમાં છે. તેથી હું સર્વદા પરતંત્ર છું.” રાજા શત્રુદમને એઓ બને રામ લમણું છે એમ જણ જેમની પાસે જઈને તેમને નમસ્કાર કર્યો અને પોતાને ઘેર તેડી લાવ્યા. પછી ત્યાં તેમની મોટી ધામધૂમથી પૂજા કરી. “એક સામાન્ય અતિથિ પણ પૂજવા યોગ્ય છે, તો પછી ઉત્તમ પુરૂષની તો વાત જ શી કરવી.” તેમને સત્કાર ગ્રહણ કરી રામ ત્યાંથી ચાલ્યા, તે વખતે સૌમિત્રિએ ( લમણે ) કહ્યું- જ્યારે હું પાછો વળીશ ત્યારે તમારી પુત્રીની સાથે પરણીશ.”
ત્યાંથી રાત્રિના પ્રાંત ભાગે નીકળેલા રામ સાયંકાળે વંશશલ્ય નામના ગિરિના તટ ઉપર રહેલા વંશસ્થળ નામના નગર પાસે આવી પહોંચ્યા. ત્યાં રાજાને અને સર્વ લોકોને તેમણે ભયભીત સ્થિતિમાં જોયા, તેથી રામે એક પુરૂષને તેમના ભયનું કારણ પૂછ્યું. તે પુરૂષ કહ્યું- “અહીં આ ત્રણ દિવસથી રાત્રે આ પર્વત ઉપર ભયંકર ધ્વનિ થાય છે, તે ભયથી સર્વ જન બીજે સ્થળે જઈને રાત્રિ નિગમન કરે છે અને પ્રાતઃકાળે પાછા અહીં આવે છે. એવી રીતે નિત્ય લેકની મહા કષ્ટકારી સ્થિતિ વતે છે.” તે સાંભળી લમણુની પ્રેરણાથી અને કૌતુકથી રામ તે ગિરિ ઉપર ચડ્યા. ત્યાં બે મુનિ કાર્યોત્સર્ગે રહેલા તેમના જેવામાં આવ્યા. રામ, લક્ષમણ અને સીતાએ તેમને ભક્તિથી વંદના કરી. પછી તેમના આગળ રામે ગોકર્ણ યક્ષે આપેલી વીણા વગાડવા માંડી; લમણે ગ્રામ અને રાગથી મનોહર એવું ગાયન કર્યું અને સીતાદેવીએ અંગહારથી વિચિત્ર નૃત્ય કર્યું. તે સમયે સૂર્ય અસ્ત પામ્ય અને રાત્રિ વૃદ્ધિ પામી; તેવામાં અનેક વેતાળને વિકુવીને અનલપ્રભ નામે એક દેવ ત્યાં આવ્યો, અને પોતે પણ વેતાળનું રૂપ લઈ અટ્ટહાસ્ય કરતા અને આકાશને ફેડી નાંખે તેવા શબ્દ કરતે તે દુરાશય તે બંને મહર્ષિએને ઉપદ્રવ કરવા લાગ્યું. તત્કાળ રામલક્ષમણ બંને સીતાને મુનિ પાસે મૂકીને કાળરૂપ થઈ તે વેતાળને મારવાને ઉદ્યત થયા. તે જ વખતે તેમના તેજના પ્રસારને સહન કરવાને અસમર્થ થઈ તે દેવ ત્યાંથી પિતાને સ્થાનકે ચાલ્યા ગયો, અને બને મુનિને કેવળજ્ઞાન ઉત્પન થયું. તરત જ દેવતાઓએ આવી તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. પછી રામે બંને મુનિને વંદના કરીને ઉપસર્ગ થવાનું કારણ પૂછ્યું, એટલે કુલભૂષણ નામના મુનિ બેલ્યા-“પદ્મિની નામની નગરીમાં વિજયપર્વત રાજા હતો. તેને અમૃતસ્વર નામે એક દૂત હતું, તેને ઉપયોગ નામની પત્નીથી ઉદિત અને મુદિત નામે બે પુત્રો થયા હતા. અમૃતસ્વર દ્વતને વસુભૂતિ નામે એક બ્રાહ્મણ મિત્ર હતું. તેની ઉપર ઉપયેગા આસક્ત થવાથી તે પિતાના પતિ અમૃતસ્વરને મારી નાંખવાને ઈચ્છતી હતી. એક વખતે રાજાની આજ્ઞાથી અમૃતસ્વરને વિદેશ જવું પડ્યું તેની સાથે વસુભૂતિ પણ ગયું અને માર્ગમાં કોઈ છળ કરીને તેણે અમૃતસ્વરને મારી નાંખે. વસુભૂતિ પાછો નગરીમાં આવી તે કોને કહેવા લાગ્યો કે “ અમૃતસ્વરે કોઈ કાર્યને માટે મને પાછો વાળે છે.” પછી તેણે ઉપયાગાને કહ્યું કે “આપણું સંગમાં વિદન કરનાર અમૃતસ્વરને મેં માર્ગમાં
Page #122
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૭ મુ
છળથી મારી નાંખ્યા છે.’ ઉપયાગા ખાલી-એ કામ તમે સારૂ કર્યું, હવે આ પુત્રોને પણ મારી નાંખા. પછી આપણે નિક્ષિકપણુ` થશે. વસુભૂતિએ તેમ કરવું કબુલ કર્યું. દેવયોગે તેમનો આ વિચાર વસુભૂતિની સ્ત્રીએ સાંભળ્યા; તેથી ઈર્ષ્યાને લીધે તેણે એ વૃત્તાંત અમૃતસ્વરના પુત્ર મુદિત અને ઉદિતને જણાવ્યા. તત્કાળ તેિ ક્રોધથી વભૂતિને મારી નાંખ્યા. ત્યાંથી મૃત્યુ પામી વસુભૂતિ નલપલ્લીમાં મ્લેચ્છપણે ઉત્પન્ન થયા.
૭૯
એક વખતે મતિવદ્ધન નામના મુનિની પાસેથી ધર્મ સાંભળીને રાજાએ દીક્ષા લીધી તે સાથે મુદિત અને ઉદિતે પણ દીક્ષા લીધી. અન્યદા ઉદિત અને મુદિત મુનિ સમેતશિખર ઉપરનાં ચૈત્યાને વદના કરવાને માટે ચાલતાં માર્ગમાં ભૂલા પડવાથી પેલી નલપલ્લીમાં આવી ચડયા. ત્યાં વસુભૂતિનો જીવ જે મ્લેચ્છ થયા હતો તેણે તે બને મુનિઓને જોયા; તેથી તત્કાળ પૂર્વભવના વૈરને લીધે તે તેમને મારવાને દોડયો, તેને મ્લેચ્છ રાજાએ અટકાવ્યેા. કારણ કે તે મ્લેચ્છ પતિ પૂર્વભવમાં પક્ષી હતો, અને આ ઉદિત અને મુદિત ખન્ને ખેડુત હતા. તે વખતે તેમણે તે પક્ષીને કોઈ શિકારી પાસેથી છેાડાવ્યો હતો, તેથી તે મ્લેચ્છપતિએ અહીં તેમની રક્ષા કરી. પછી તે મુનિઓએ સંમેતિગિર જઇને ત્યાંનાં ચૈત્યાને વંદના કરી અને ચિરકાળ પૃથ્વીપર વિહાર કર્યાં. પ્રાંતે અનશન કરી મૃત્યુ પામીને તે બંને મુનિ મહાશુક્ર દેવલાકમાં સુંદર અને મુકેશ નામે મહદ્ધિક દેવતા થયા. વસુભૂતિનો જીવ જે મ્લેચ્છ હતો તે અનેક ભવભ્રમણ કરી કાઇક પુણ્યયેાગે મનુષ્યભવ પામ્યા. તે ભવમાં તે તાપસ થયા. ત્યાંથી મૃત્યુ પામીને તે જ્યાતિષ્ક દેવતામાં ધૂમકેતુ નામે મિથ્યાદછી દુષ્ટ દેવ થયા. ઉદિત અને મુદિતના જીવ મહાશુક્ર દેવલાકમાંથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં રિપુર નામના માટા નગરમાં પ્રિયવદ નામના રાજાની પદ્માવતી સ્ત્રીના ઉદરથી રનર્થ અને ચિત્રર્થ નામના એ વિખ્યાત પુત્રો થયા, ધૂમકેતુ પણ જ્યાતિષીમાંથી ચ્યવી તે જ રાજાની કનકાભા નામની દેવીના ઉદરથી અનુદ્ધર નામે પુત્ર થયા. તે પેાતાના સાપત્નર બંધુ રત્નરથ અને ચિત્રરથની ઉપર મત્સર રાખવા લાગ્યા, પણ તે તેની પર મત્સર રાખતા નહિ. રત્નરથને રાજ્યપદ અને ચિત્રરથને તથા અનુન્દ્વરને યુવરાજપદ આપી પ્રિય વદ રાજાએ દીક્ષા લીધી, અને માત્ર છ દિવસ વ્રત પાળી મૃત્યુ પામીને તે દેવતા થયા. રાજ્યનું પાલન કરતા રત્નરથને એક રાજાએ શ્રીપ્રભા નામની પેાતાની કન્યા આપી. તે કન્યાને માટે પ્રથમ અનુદ્ઘરે માગણી કરી હતી, તેથી તેને ક્રોધ ચડવો, એટલે યુવરાજપણ છેડી દઇને તે રત્નરથની ભૂમિને લુટવા લાગ્યા. રત્નરથે તેને રણભૂમિમાં પાડી દઈ ને પકડી લીધેા. પછી ઘણી હેરાનગતિ પમાડીને છેવટે તેને છેડી મૂકથો, એટલે તે તાપસ થયો. તાપસપણામાં સ્ત્રીનાં સંગથી પોતાના કરેલા તપને તેણે નિષ્ફળ કરી દીધું. ત્યાંથી મૃત્યુ પામી ઘણું ભવભ્રમણ કરી ચિરકાળે પાછા તે મનુષ્ય થયા. ફરીવાર તે ભવમાં પણ તાપસ થઇને તેણે અજ્ઞાન તપ કર્યું. તે ભવમાં મૃત્યુ પામીને તે અમને ઉપસર્ગ કરનાર આ અનલપ્રભ નામે જયાતિષી દેવતા થયા છે. પેલા ચિત્રરથે અને રત્નરથે અનુક્રમે દીક્ષા લીધી; અને કાળ કરીને અચ્યુત કલ્પમાં અતિખલ અને મહામલ નામે બે મહિઁક દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તેઓ સિદ્ધાપુરના ક્ષેમ'કર રાજાની રાણી વિમલાદેવીની કુક્ષિમાં અવતર્યા. અનુક્રમે તે વિમલાદેવીથી હુ કુલભૂષણ અને આ દેશભૂષણ નામે બે પુત્ર થયા. રાજાએ ધાષ નામના ઉપાધ્યાયને અભ્યાસ માટે અમાને અર્પણ કર્યા, અમે બાર વર્ષ સુધી ત્યાં રહીને સર્વ કળાનો અભ્યાસ કર્યો. તેરમે વર્ષે દ્યાષ ઉપાધ્યાયની સાથે અમે રાજાની પાસે આવ્યા. માર્ગમાં રાજમદિરના ગાખમાં
૧ વચ્ચે અડચણ કરનાર રહિતપણું. ૨. એરમાન.
Page #123
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મે
બેઠેલી એક કન્યા અમારા જેવામાં આવી. તેને જોઈને તત્કાળ અમે તેની ઉપર અનુરાગી થયા; તેથી મનમાં તેના વિષે જ ચિંતા થવા લાગી. પછી અમે રાજાની પાસે આવીને બધી કળા બતાવી. રાજાએ ઉપાધ્યાયને પૂજા કરીને વિદાય કર્યા. અમે રાજાની આજ્ઞાથી અમારી માતાની પાસે આવ્યા. ત્યાં તેની પાસે પેલી કન્યા પાછી અમારા જોવામાં આવી. માતાએ કહ્યું કે–“હે વત્સ ! આ કનકપ્રભા નામે તમારી બેન છે. તમે ઘોષ ઉપાધ્યાયને ઘેર રહેતા હતા તે અરસામાં આ કન્યા જમી છે, તેથી તમે તેને ઓળખી શકતા નથી.” તે સાંભળી અમે લજજા પામી ગયા, અને અજ્ઞાનપણથી જે તેની ઈચ્છા કરેલી તેથી ક્ષણવારમાં વૈરાગ્ય પામીને અમે ગુરૂની પાસે જઈ દીક્ષા લઈ લીધી. તીવ્ર તપસ્યા કરતા અમે આ મહાગિરિ ઉપર આવ્યા, અને અહી શરીરમાં પણ નિઃસ્પૃહ થઈને કાયોત્સર્ગ રહ્યા. અમારા પિતા અમારા વિયોગથી અનશન લઈ મૃત્યુ પામીને મહાચન નામે ગરૂડપતિ દેવતા થયેલ છે. આસનકંપથી અમને થતા ઉપસર્ગને જાણીને પૂર્વ જન્મના નેહથી પીડિત થઈ તે હાલ અહી આવેલ છે.”
અન્યદા પૂર્વોક્ત અનલપ્રભ દેવ કૌતુકથી કેટલાક દેવતાઓની સાથે કેવલજ્ઞાની અનંતવીર્ય મહામુનિ પાસે ગયે. દેશના પૂર્ણ થયા પછી કઈ શિષ્ય અનંતવીર્ય મુનિને પૂછયું કે-“હે સ્વામી ! મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં તમારી પછવાડે કેવળજ્ઞાની કેણુ થશે?” કેવળી બોલ્યામારા નિર્વાણ પછી કુલભૂષણ અને દેશભૂષણ નામના બે ભાઈઓ કેવલજ્ઞાની થશે.” તે સાંભળી અનલપ્રભ દેવ પિતાને સ્થાનકે ગયે. અન્યદા તેણે વિલંગ જ્ઞાનવડે અમને અહીં કાયોત્સર્ગ રહેલા જાણ્યા; તેથી મિથ્યાત્વપણાને લીધે અનંતવીય મુનિનું વચન અન્યથા કરવાને અને અમારી સાથેનું પૂર્વ જન્મનું બૈર વાળવાને તે અહીં આવીને અમને દારૂણ ઉપદ્રવ કરવા લાગે. તેને ઉપદ્રવ કરતાં ચાર દિવસ થયા. આજે તમે અહીં આવ્યા, એટલે તમારા ભયથી તે નાસી ગયા છે અને કર્મના ક્ષયથી અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. એ દેવ ઉપસર્ગમાં તત્પર છતાં પણ અમને તો કર્મક્ષયમાં સહાયકારી થયેલ છે. તે વખતે ત્યાં બેઠેલો ગરૂડપતિ મહાલોચન દેવ બોલ્યો- હે રામ ! તમે અહીં આવ્યા તે બહુ સારું કર્યું; હવે તમારા ઉપકારને બદલે હું કેવી રીતે વાળું ?” રામે કહ્યું–‘અમારે કાંઈ પણ કાર્ય નથી.” એટલે “હું કઈ રીતે તમારી ઉપર ઉપકાર કરીશ' એમ કહીને મહાલચન દેવ અંતર્ધાન થઈ ગયો.
આ ખબર સાંભળીને વંશસ્થલને સુરપ્રભ નામે રાજા પણ ત્યાં આવ્યું, અને તેણે રામને નમસ્કાર કરીને તેમની ઊંચે પ્રકારે પૂજા કરી. રામની આજ્ઞાથી તે પર્વત ઉપર તેણે અહ“તપ્રભુનાં ચૈત્ય કરાવ્યાં અને ત્યારથી એ પર્વત રામના નામથી રામગિરિ એવે નામે પ્રસિદ્ધ થયે, પછી રામચંદ્ર સુરપ્રભ રાજાની આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા. આગળ ચાલતાં રામે નિર્ભય થઈને મહાપ્રચંડ એવા દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. ત્યાં એક મોટા પર્વતના ગુહાગૃહમાં નિવાસ કરીને તે પોતાના ઘરની જેમ સ્વસ્થપણે રહ્યા. એક દિવસ ભોજન સમયે ત્રિગુપ્ત અને સુગુપ્ત નામે બે ચારણમુનિ આકાશમાગે ત્યાં આવ્યા. તેઓ બે માસના ઉપવાસી હતા અને પારણાને માટે આવ્યા હતા. તેમને રામ, સીતા અને લક્ષમણે ભક્તિપૂર્વક વંદના કરી. પછી સીતાએ પ્રાસુક અન્નપાનથી તે મુનિઓને પ્રતિલાવ્યા. તે વખતે દેવતાએાએ ત્યાં રતનની તથા સુંગધી જળની વૃષ્ટિ કરી. તે સમયે કબુદ્વીપના વિદ્યાધરોનો રાજા રત્નજી અને બે દેવતાઓ ત્યાં આવ્યા. તેમણે પ્રસન્ન થઈને રામને અધ સહિત રથ
Page #124
--------------------------------------------------------------------------
________________
પવ ૭ મું
આવે. સુગંધી જળની વૃષ્ટિના ગંધથી ગંધ નામનો કોઈ રોગી પક્ષી જે ત્યાં રહેતું હતું તે વૃક્ષ ઉપરથી ઉતરીને નીચે આવ્ય, મુનિનું દર્શન થતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું; તેથી મૂછ પામીને તે પૃથ્વી ઉપર પડી ગયે. સીતાએ તેની પર જળસિંચન કર્યું, એટલે થોડીવારે સંજ્ઞા મેળવીને તે મુનિઓના ચરણમાં પડ્યો; એટલે તે મુનિને પ્રાપ્ત થયેલી સ્પૌષધી લબ્ધિના પ્રભાવથી મુનિચરણના સ્પર્શવડે તે તત્કાળ નિરોગી થઈ ગયો. તેની પાંખ સોના જેવી થઈ ગઇ, ચાંચ પરવાળાનો ભ્રમ કરાવવા લાગી, ચરણ પદ્મરાગ મણિ જેવા થયા અને આખું શરીર અનેક પ્રકારના રત્નની પ્રભાવાળું થયું. તેના મસ્તક ઉપર રનાંકુરની શ્રેણી સમાન જટા દેખાવા લાગી, તેથી તે પક્ષીનું જટાયુ એવું નામ ત્યારથી પ્રસિદ્ધ થયું.
તે વખતે રામે તે મુનિને પૂછયું કે- ગીધ પક્ષી માંસ ભક્ષણ કરનાર અને માઠી બુદ્ધિવાળા હોય છે. છતાં આ ગીધ પક્ષી તમારા ચરણમાં આવીને શાંત કેમ થક વળી હે ભદંત ! આ પક્ષી પ્રથમ અત્યંત વિરૂપ હતું, તે ક્ષણવારમાં આ સુવર્ણરત્નની કાંતિવાળો કેમ થઈ ગયો ?” સુગુપ્ત મુનિ બોલ્યા-અહીં પૂર્વે કુંભકારકટ નામે એક નગર હતું, ત્યાં દંડક નામે આ પક્ષી રાજા હતા. તે સમયમાં શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને ધારણી નામે પત્ની, સ્કંદક નામે પુત્ર અને પુરંદરયશા નામે એક પુત્રી હતી. તે પુત્રીને કુંભકારકટ નગરને પતિ દંડક રાજા પરણ્યા હતા. એક વખતે દંડક રાજાએ કોઈ કાર્યને માટે જિતશત્રુ રાજાની પાસે પાલક નામના એક બ્રાહ્મણ જાતિના દૂતને મોકલ્યો. પાલક ત્યાં આવ્યું તે વખતે જિતશત્રુ રાજા જૈનધર્મની ગોષ્ઠીમાં તત્પર હતું તેથી તે દુષ્ટબુદ્ધિવાળો પાલક જૈનધર્મને દ્વષિત કરવા લાગ્યા. તે સમયે એ દુરાશય અને મિથ્યાદછી પાલકને સ્કંદકકુમારે સભ્યસંવાદપૂર્વક યુક્તિવડે નિરૂત્તર કરી દીધે; એટલે સભ્ય જને એ તેનું બહુ ઉપહાસ્ય કર્યું, તેથી પાલકને સ્કંદક ઉપર અત્યંત ક્રોધ ચડ. અન્યદા રાજાએ વિદાય કરવાથી તે કુંભકારકટ નગરે ગયે.
અનુક્રમે સ્કંદ, વિરક્ત થઈ પાંચ રાજપુત્રોની સાથે મુનિસુવ્રત પ્રભુની પાસે દીક્ષા લીધી. એકદા તેમણે પુરંદરયશાને તથા તેના પરિવારને બોધ આપવાને માટે કુંભકારકટ નગરે જવા સારૂ પ્રભુની આજ્ઞા માગી. પ્રભુ બેલ્યા-ત્યાં જવાથી પરિવાર સહિત તમને મરણાંત ઉપસર્ગ થશે.” ક દ મુનિએ ફરીવાર મુનિસુવ્રત સ્વામીને પૂછયું- હે ભગવન ! અમે તેમાં આરાધક થઈશું કે નહીં ?” પ્રભુ બોલ્યા-‘તમારા વિના સર્વે આરાધક થશે.” &દકે કહ્યું કે-“તે મારે બધું પૂર્ણ થયું એમ હું માનીશ.” આ પ્રમાણે કહી &દક મુનિએ પરિવાર સાથે ત્યાંથી વિહાર કર્યો. પાંચસે મુનિઓની સાથે વિહાર કરતાં કરતાં અંદાચાર્ય અનુક્રમે કુંભકારકટ પર સમીપે આવ્યા. તેને દૂરથી જોતાંજ ક્રૂર પાલકે પોતાના પૂર્વ પરાભવનું સ્મરણ કરીને તત્કાળ સાધુને ઉપયોગી એવાં ઉદ્યાનમાં જઈને પૃથ્વીમાં શસ્ત્ર દાટયાં. તેમાંના એક ઉદ્યાનમાં સ્કદકાચાય સમોસર્યા, દંડક રાજા પરિવાર સહિત તમને વાંદવાને આવ્યું. સ્કંદકાચાયે દેશના આપી. તે સાંભળી ઘણું લેકો હર્ષ પામ્યા. દેશનાને અંતે હર્ષિત થયેલે દંડક રાજા ઘેર આવ્યા.
તે અવસરે પેલા દુષ્ટ પાલકે એકાંતમાં લઈ જઈને રાજાને કહ્યું કે “આ સ્કંદ મુનિ બગભક્ત છે, તેમજ પાખંડી છે, એ મહાશઠ મુનિ હજાર હજાર યોદ્ધાઓની સાથે યુદ્ધ કરી શકે તેવાં સહસ્ત્રધી મુનિવેષધારી પુરૂષોને સાથે લઈ તેના વડે તમને મારીને તમારું રાજ્ય લેવા માટે અહીં આવેલા છે. આ ઉદ્યાનમાં એ મુનિવેષધારી સુભટોએ પોતપોતાના સ્થાનમાં
Page #125
--------------------------------------------------------------------------
________________
૮૨
સગ ૫ મો ગુપ્ત રીતે શસ્ત્રો દાટેલાં છે, આપ જાતે જોઈને ખાત્રી કરો.” રાજાએ પાલકના કહેવા ઉપરથી મુનિઓના સ્થાન નીચે ખોદાવ્યું, એટલે ત્યાં વિચિત્ર જાતિનાં શસ્ત્રોને દાટેલાં જોયાં, તેથી તે ઘણે ખેદ પામે. પછી દંડકે વિચાર કર્યા વગર પાલકને આજ્ઞા કરી કે “હે મંત્રી ! તમે આ બહુ સારું જાણું લીધું; કેમકે હું તે તમારાથી જ નેત્રવાળે છું. હવે આ દુર્મતિ
&દકને જે ગ્ય શિક્ષા હોય તે તમે કરે; કારણ કે તમે તે જાણો છો. હે મહામતિ ! હવે ફરીવાર મને તે વિષે પૂછવું નહિ.” આ પ્રમાણે આજ્ઞા મળતાં જ પાલકે શીધ્ર જઈને મનુષ્યને પીલવાનું એક યંત્ર કરાવ્યું અને તે ઉદ્યાનમાં લાવીને તેમાં સ્કંદકની આગળ એક એક સાધુને પીલવા માંડયા. દરેક મુનિને પીલાતી વખતે અંદાચાર્યો દેશના પૂર્વક સમ્યક્ પ્રકારે આરાધના કરાવી. જ્યારે સર્વ પરિવારમાં છેલ્લા રહેલા એક બાળમુનિને યંત્રની પાસે લાવવામાં આવ્યા, ત્યારે અંદકાચાએ બહુ કરૂણું આવવાથી પાલકને કહ્યું કે-“પ્રથમ મને પીલ. આ મારૂં વચન માન્ય કર, કે જેથી એ બાળમુનિને પીલતાં હું ન જોઉં.” તે બાળમુનિને પીડા કરવાથી સ્કંદવધારે પીડાશે એમ જાણું પાલકે તેમને પીડા કરવાને માટે જ તેમનું વચન ન માનતાં પ્રથમ તેમની નજરે તે બાળમુનિને પીલી નાખ્યા. સર્વ મુનિએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અવ્યયપદને પામ્યા. સ્કંદક મુનિએ અંતિમ પચ્ચખાણ લઈ એવું નિયાણું કર્યું કે જે આ તપસ્યાનું ફળ હોય તો હું આ દંડક તથા પાલક તેમજ તેના કુળ અને દેશને નાશ કરનારે થાઉં.' આવું નિયાણું બાંધતા એ અંદાચાર્યને પાલકે પીલી નાંખ્યા. ત્યાંથી કાળ કરીને તેમને ક્ષય કરવાને માટે તે કાલાગ્નિની જેમ વનિકુમાર નિકાયમાં દેવતા થયા.
પુરંદર,શાએ આપેલું રત્નકંબલના તંતુથી બનાવેલું સ્કંદકીચાર્યનું રજોહરણ કે જે રૂધિરથી વ્યાપ્ત થયેલું હતું તેને એક પક્ષિણી હરી ગઈ, તેને ભુજાદંડધારીને યરનથી ગ્રહણ કર્યું હતું, પરંતુ દેવગે તે છટકી જવાથી દેવી પુરંદરયશાની આગળ જ પડયું. તે જોઈને તેની તપાસ કરતાં પિતાના મહર્ષિભાઇનું યંત્રમાં પીલાવાથી થયેલું મરણ તેના જાણવામાં આવ્યું. તેથી “અરે પાપી ! તેં આ શું પાપ કર્યું ?” એમ તે પિતાના પતિ દંડકરાજાની ઉપર આક્રોશ કરવા લાગી; તે જ વખતે તે શેકમગ્ન પુરંદરયશાને ઉપાડીને શાસનદેવીએ મુનિસુવ્રત પ્રભુની પાસે મૂકી. ત્યાં તેણે તરત જ તેમની પાસે દીક્ષા લીધી. અગ્નિકુમાર થયેલા સ્કંદકના જીવે અવધિજ્ઞાનથી પિતાના પૂર્વજન્મને વૃત્તાંત જાણું પાલક અને નગરજન સહિત દંડક રાજાને ભમ કરી દીધું. ત્યારથી આ દારૂણ અને ઉજજડ એવું દંડકારણ્ય થયેલું છે, અને તે દંડકના નામથી જ પૃથ્વીમાં પ્રખ્યાત છે.
દંડકરાજા સંસારના કારણરૂપ અનેક નિઓમાં પરિભ્રમણ કરી પિતાના પાપ કર્મથી આ ગંધ નામને મહારગી પક્ષી થયો છે. અમારા દર્શનથી તેને જાતિસ્મરણજ્ઞાન થયું, અને અમને પ્રાપ્ત થયેલી સ્પષધિ લબ્ધિના પ્રભાવથી તેના બધા રોગો ક્ષય પામી ગયા. આ પ્રમાણેનું પિતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને પક્ષી ફરીવાર પણ ઘણે ખુશી થઈને મુનિના ચરણમાં પડયો, અને ધર્મ સાંભળીને તેણે શ્રાવકપણું સ્વીકાર્યું. મહામુનિએ તેની ઈચ્છા જાણીને તેને જીવઘાત, માંસાહાર અને રાત્રિભેજનનાં પચ્ચખાણ કરાવ્યાં. પછી
Page #126
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું મુનિએ રામચંદ્રને કહ્યું કે-“આ પક્ષી તમારે સહધમી છે, અને સાધમ બંધુઓ ઉપર વાત્સલ્ય કરવું તે કલ્યાણકારી છે, એમ જિનેશ્વર ભગવંતે કહેલું છે. આવાં મુનિવચન સાંભળીને હા, એ મારે પરમબંધુ છે એમ કહી રામે મુનિને વંદના કરી, એટલે તે બંને મુનિ આકાશમાર્ગે ઊડીને બીજે ઠેકાણે ગયા. રામ, લક્ષમણ અને જાનકી તે જટાયુ પક્ષીને સાથે રાખી દિવ્ય રથમાં બેસીને ક્રીડા માટે અન્ય સ્થાનકે વિચારવા લાગ્યા.
એ અરસામાં પાતાળલંકામાં ખર અને ચંદ્રણખાના સંબૂક અને સુંદ નામે બે પુત્રો યૌવનવયને પ્રાપ્ત થયા. એક વખતે માતાપિતાએ વાર્યા છતાં પણ શંબૂક સૂર્યહાસ ખડ્રેગને સાધવા માટે દંડકારણ્યમાં આવ્યો. ત્યાં કૌચરવા નદીને તીરે એક વંશગડ્ડવરમાં તે રહ્યા. તે વખતે તે બે કે- અહીં રહેતાં જે મને વારશે તેને હું મારી નાંખીશ.” પછી એકવાર એકાંતે જમનાર, વિશુદ્ધાત્મા, બ્રહ્મચારી અને તે દ્રિય એ તે એક વડની શાખા સાથે પોતાના બંને પગ બાંધી અધોમુખી થઈને સૂર્યહાસ ખફગને સાધનારી વિદ્યાને જાપ કરવા લાગે. એ વિદ્યા બાર વર્ષ અને સાત દિવસ સાધવાથી સિદ્ધ થાય છે. એવી રીતે વાળની જેમ ઉધે મસ્તક રહેતાં તેને બાર વર્ષને ચાર દિવસ વીતી ગયાં, એટલે તેને સાધ્ય થવાની ઈચ્છા એ મ્યાનમાં રહેલું સૂર્યહાસ ખડૂગ આકાશમાં તેજ અને સુગંધ ફેલાવતું સતું તે વંશગહુવરની પાસે આવ્યું. તે સમયે કીડાથી આમ તેમ ફરતાં લક્ષ્મણ ત્યાં આવી ચડ્યા, એટલે સૂર્યનાં કિરણોના સમૂહ જેવું સૂર્યહાસ ખફૂગ તેમના જેવામાં આવ્યું. લક્ષ્મણે તે ખડ્ઝ હાથમાં લીધું અને તરત જ તેને મ્યાનમાંથી બહાર ખેંચ્યું કારણ કે “અપૂર્વ શસ્ત્ર જોવાથી ક્ષત્રિયોને કુતૂહલ થાય છે.” પછી “તે કેવું તીણ છે એવી પરીક્ષા કરવાને માટે લમણે તેના વડે સમીપ રહેલા વંશજાળને કમળના નાલવાની જેમ છેદી નાંખ્યું. તેથી વંશજાળમાં રહેલા શંબૂકનું મસ્તકકમલ કપાઈ ગયું અને તે લક્ષમણની આગળ આવીને પડયું. પછી લમણે તે વંશજાળમાં પ્રવેશ કરીને જોયું, એટલે વડની શાખા સાથે લટકતું ઘડ, પણ તેના જવામાં આવ્યું. તે વખતે “અરે! આ કઈ યુદ્ધ નહિ કરનારા અને શસ્ત્ર વિનાના નિરપરાધી પુરૂષને મેં મારી નાંખે. આવા કૃત્યથી મને ધિક્કાર છે !” આ પ્રમાણે લક્ષમણ પોતાની નિંદા કરવા લાગ્યા. પછી એ સર્વ વૃત્તાંત તેણે રામ પાસે આવીને કહ્યા, અને તે ખગ બતાવ્યું. રામ ખડૂગ જોઈને બોલ્યા કે – “હે વીર! આ સૂર્યહાસ ખગે છે અને આના સાધનારને જ તમે મારી નાંખ્યા છે. એનો કોઈ ઉત્તરસાધક પણ આટલામાંજ હોવાનો સંભવ છે.”
એ સમયે પાતાળલંકામાં રાવણની બેન ચંદ્રણખાને વિચાર થયે કે “આજે અવધિ પૂરી થઈ છે, તેથી મારા પુત્રને સૂર્યહાસ ખડ્ઝ આજે જરૂર સિદ્ધ થશે. માટે ઉતાવળથી તેને માટે પૂજાની સામગ્રી અને અન્નપાન લઈને હું ત્યાં જાઉં.” એમ વિચારીને સત્વર હર્ષથી તે વંશ હૂવર પાસે આવી. ત્યાં પોતાના પુત્રનું છુટા કેશવાળું અને કુંડળે જેમાં લટકી રહેલાં છે એવું મસ્તક જોવામાં આવ્યું, એટલે ‘હા વત્સ શંબૂક! હા વત્સ શબૂક! તું ક્યાં ગયે ?” એમ પોકાર કરી કરીને તે રેવા લાગી, એટલામાં જમીન પર પડેલી લક્ષમણના મનહર પગલાંની પંક્તિ તેના જેવામાં આવી; તેથી જેણે મારા પુત્રને મારી નાંખ્યો છે તેના પગલાંની આ પંક્તિ છે એવો નિશ્ચય કરીને ચંદ્રણખા તે પગલે પગલે વેગથી ચાહી. થોડે દુર ચાલતાં એક વૃક્ષની નીચે સીતા લક્ષ્મણ સાથે બેઠેલા નેત્રાભિરામ એવા રામચંદ્રને તેણે દીઠા. સુંદર રામને જોઈને ચંદ્રણખા તત્કાળ રતિવશ થઈ ગઈ અહો! મહા શોકમાં પણ કામિનીઓને કે કામને આવેશ થાય છે ! પછી નાગકન્યા જેવું સુંદર
Page #127
--------------------------------------------------------------------------
________________
૮૪
સગ ૫ મા
કન્યાનું રૂપ વિષુવી એ કામપીડિત ચંદ્રખા ધ્રુજતી ધ્રુજતી રામની પાસે આવી. તેને જોઇને રામભદ્ર ખેલ્યા-ભદ્રે ! યમરાજના સ્થાન જેવા આ દારૂણ દંડકારણ્યમાં તુ' એકાકી કયાંથી આવી ચડી?’ તે બેલી-‘હું અવંતિના રાજાની કન્યા છું. રાત્રે મહેલ ઉપર સૂતી હતી, ત્યાંથી રાત્રિમાં કાઈ ખેચરે મારૂ હરણ કર્યું, અને આ અરણ્યમાં લઈ આવ્યા; તેવામાં કોઇ બીજા વિદ્યાધરકુમારે તેને અહીં દીઠા, એટલે હાથમાં ખડ્ગ લઇને તે ખેલ્યા કે– ‘અરે પાપી ! હારલતાને ચિલ્લ પક્ષી લઈ જાય તેમ આ સ્રીરત્નને હરીને તું કાં જઇશ ? હું તારા કાળ થઇને અહી આવ્યો છું.’ આવાં તેનાં વચન સાંભળીને મને હરી લાવનાર ખેંચરે મને અહીં પડી મૂકી. અને તે બંનેએ ચિરકાળ ખડ્ગા-ખડ્ગી યુદ્ધ કર્યું. પ્રાંતે ઉન્મત્ત હાથીઓની જેમ તે બંને મૃત્યુ પામી ગયા. પછી ‘હવે મારે કયાં જવું” એમ વિચારતી હું અહીં તહી' ભમ્યા કરૂં છું. તેવામાં જ ગલમાં છાયાદાર વૃક્ષ મળી જાય તેમ તમે મને પુણ્યયેાગે પ્રાપ્ત થયા છે. હે સ્વામી! હું એક કુલીન કુમારિકા છું, માટે તમે મારી સાથે વિવાહ કરો. મહપુરૂષોની પાસે કરેલી યાચકાની પ્રાર્થના વૃથા થતી નથી.” તેને જોતાં જ મહા બુદ્ધિમાન રામલક્ષ્મણ પરસ્પર પ્રફુલ્લ નેત્રે વિચારવા લાગ્યા કે –આ કાઈ માયાવી સ્ત્રી છે, અને નટની જેમ વેષ ધારણ કરી આ બધું કૂટનાટક બતાવીને આપણને છેતરવા આવી છે.' પછી હાસ્ય જ્યાત્સનાના પૂરથી હાઠને વિકસિત કરતા રામ ખેલ્યા કે–હું તેા સ્ત્રી સહિત છું, માટે સ્ત્રી રહિત એવા લક્ષ્મણને તું ભજ’ રામનાં આવાં વચનેથી ચંદ્રણખાએ લક્ષ્મણ પાસે જઈને તેની પ્રાર્થના કરી. એટલે તે ખેલ્યા કે ‘તું પ્રથમ મારા પૂજ્ય બંધુ પાસે ગઇ, એટલે તું પણ મારે પૂજય થઇ, તેથી હવે તે વિષે મારી પાસે વાર્તા પણ કરવી નહિ.’
આ પ્રમાણે પોતાની યાચનાના ખંડનથી અને પુત્રના વધથી તેને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયા. તેથી તત્કાળ પાતાળલકામાં જઇને પુત્રના ક્ષય વિષેના બધા વૃત્તાંત પોતાના સ્વામી ખર વિદ્યાધર વિગેરેને કહ્યો; એટલે તત્કાળ પર્યંતને ઉપદ્રવ કરવા હસ્તીઓ જાય તેમ રામને ઉપદ્રવ કરવાને માટે ચૌદ હજાર વિદ્યાધરાનાં લશ્કરને લઇને તેઓ ત્યાં આવ્યા. ‘હુ‘ છતાં શુ પૂજ્ય રામચંદ્ર પોતે યુદ્ધ કરે ? ' એવા વિચારથી લક્ષ્મણે તેની સાથે યુદ્ધ કરવાને માટે રામચંદ્ર પાસે માગણી કરી. રામે કહ્યું-હે વત્સ ! ભલે વિજય મેળવવાને માટે તું જા; પરંતુ જો તને સંકટ પડે તો મને ખેલાવવાને માટે સિંહનાદ કરજે.’ લક્ષ્મણે તે વાત કબુલ કરી; અને તત્કાળ તેમની આજ્ઞા મેળવી ધનુષ્યમાત્ર લઈ ને ગયા; પછી સર્પાને ગરૂડની જેમ તેઓને મારવાને પ્રવર્ત્યા. જયારે તેમનું યુદ્ધ વધવા માંડ્યું, ત્યારે પેાતાના સ્વામીને પક્ષ વધારવાને માટે ચંદ્રણખા પાતાના ભાઈ રાવણની પાસે ત્વરાથી આવી. તેણે આવીને રાવણને કહ્યું કે-“હે ભાઇ ! કોઈ રામલક્ષ્મણ નામે બે અજાણ્યા મનુષ્ય દંડકારણ્યમાં આવેલા છે, તેઓએ તારા ભાણેજને યમદ્વારમાં પહેાંચાડયા છે. એ ખબર સાંભળીને તારા બનેવી ખર વિદ્યાધર પાતાના અનુજખ અને સૈન્યને લઇ ત્યાં ગયેલા છે, અને હાલ તે લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે. પોતાના અને અનુજબંધુના બળથી ગ પામેલા રામ સીતાની સાથે વિલાસ કરતા અલગજ બેસી રહેલા છે, અને સીતા રૂપલાવણ્યની શાભાથી સ્ત્રીઓની સીમારૂપ છે, તેના જેવી કોઇ દેવી, નાગકન્યા કે માનુષી સ્ત્રી નથી; તે કાઈ જુદીજ છે. સ` સુરાસુરની સ્ત્રીઓને દાસી કરે તેવું તેનું રૂપ ત્રણ લેાકમાં અનુપમ અને વાણીથી ન કહી શકાય તેવું છે. હું બધુ ! આ સમુદ્રથી માંડીને બીજા સમુદ્ર પંત પૃથ્વી ઉપર જે જે રત્ના છે તે સર્વ રત્ના તારે માટેજ યાગ્ય છે. માટે રૂપસંપત્તિવડે દૃષ્ટિને અનિમેષ થવાના કારણરૂપ એ સ્ત્રીરત્નને તું ગ્રહણ કર; તેમ છતાં જો તું
Page #128
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૮૫ તેને મેળવીશ નહીં તે તું રાવણ જ નથી.” આવાં તેનાં વચનો સાંભળીને રાવણ તત્કાળ પુષ્પક વિમાનમાં બેઠે, અને તેને આજ્ઞા કરી કે “હે વિમાનરાજ ! જ્યાં જાનકી છે ત્યાં તું ત્વરાથી જા.” તત્કાળ જાણે ત્યાં જવા ઈચ્છતા રાવણના મનની સ્પર્ધા કરતું હોય તેમ તે વિમાન અતિ વેગથી જાનકી પાસે આવ્યું. ત્યાં ઉગ્ર તેજવાળા રામને જોતાંજ અગ્નિથી વાઘની જેમ રાવણ ભય પામીને તેનાથી દૂર જઈને ઉભે રહ્યો. તરતજ તે વિચારમાં પડો કે “અહીં આવા અતિ ઉગ્ર રામ અને તેની પાસેથી સીતાનું હરણું તે એક તરફ વાઘ અને એક તરફ નદીના જેવું મહાકણકારી છે.” આવો વિચાર કરીને તત્કાળ તેણે અવલોકની વિદ્યાનું સ્મરણ કર્યું, એટલે તરત જ તે વિદ્યા દાસીની જેમ અંજલિ જેડી તેની પાસે આવીને ઊભી રહી. રાવણે તેને જણાવ્યું કે-“સીતાહરણના કાર્યમાં તું મને સહાય કર.” વિદ્યાદેવી બેલી-વાસુકિ નાગના મસ્તક ઉપરથી રન લેવું તે સહેલું છે, પણ રામની સમીપેથી સીતાને લેવાનું દેવતાઓને પણ સહેલું નથી, પણ તેને એક ઉપાય છે, તે એ કે
જ્યારે લક્ષ્મણ યુદ્ધ કરવા ગયા ત્યારે રામે પોતાને બોલાવવા માટે સિંહનાદ કરવાનો સંકેત કરે છે, માટે જે તે ઉપાય કરીએ ને રામચંદ્ર ત્યાં જાય તે સીતાનું હરણ થઈ શકે.” રાવણે તેમ કરવાની આજ્ઞા કરી, એટલે તે દેવીએ ત્યાંથી દૂર જઈને સાક્ષાત લક્ષ્મણના જે સિંહનાદ કર્યો. તે સિંહનાદ સાંભળી રામ સંભ્રમથી વિચારમાં પડયા કે હસ્તિમલની જેવા મારા અનુજબંધુ લક્ષ્મણના જેવો જગતમાં કોઈ પ્રતિમલ નથી. લક્ષ્મણને સંકટમાં પાડે તેવા પુરૂષને હું જતો નથી, તે છતાં આ સિંહનાદ પ્રથમ કરેલા સંકેત પ્રમાણે બરાબર સાંભળવામાં આવે છે. આ પ્રમાણેના તર્કવિતર્કમાં મહા મનવાળા રામ વ્યગ્ર થઈ ગયા. તે વખતે સીતા લક્ષમણ પરના વાત્સલ્યભાવથી આ પ્રમાણે છેલ્યાહે આર્યપુત્ર ! વત્સ લક્ષ્મણ સંકટમાં પડ્યા છતાં તમે ત્યાં જવામાં કેમ વિલંબ કરે છો ? સત્વર જઈને વત્સ લક્ષમણની સહાય કરે.” આવાં સીતાનાં વચનથી અને સિંહનાદથી પ્રેરાયેલા રામ અપશુકનને પણ નહિ ગણતાં ત્વરાથી ત્યાં ગયા.
પછી લાગ આવેલે જઈ રાવણ નીચે ઉતરીને રૂદન કરતા જાનકીને પુષ્પક વિમાનમાં બેસાડવા લાગ્યું. જાનકીને રેતાં સાંભળીને “હે સ્વામિની ! ભય રાખશે નહિ, હું આવી પુ છું.” “અરે નિશાચર ! ઊભું રહે' એમ રોષથી બોલતો જટાયુ પક્ષી દૂરથી રાવણ ઉપર દેડક્યો; અને પોતાના તીક્ષ્ણ નખની અણુઓથી હળવડે ભૂમિની જેમ તે મોટા પક્ષીએ રાવણના ઉરસ્થલને ઉઝરડી નાંખ્યું. તેથી રાવણે ક્રોધ કરી દારૂણ પગ ખેંચી તેના વડે તેની પાંખે છેદી નાંખીને તેને પૃથ્વી પર પાડી નાંખ્યો. પછી રાવણ નિઃશંક થઈ સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી, પોતાના મનોરથ પૂર્ણ કરી ઉતાવળે આકાશમાર્ગે ચાલ્યું. તે વખતે “શત્રુઓને મથન કરનારા હે નાથ રામભદ્ર ! હે વત્સ લક્ષમણ ! હે પૂજ્ય પિતા ! હે મહાવીર બંધુ ભામંડલ ! બલિને કાગડે ઉપાડી જાય તેમ આ રાવણ છળથી તમારી સીતાને હરી જાય છે. આ પ્રમાણે રૂદન કરતી સીતા ભૂમિ અને આકાશને રોવરાવવા લાગી.
માર્ગમાં અર્ક જટીના પુત્ર રત્નજીના બેચરે આ રૂદન સાંભળી વિચાર કર્યો કે જરૂર આ રામની પત્ની સીતાનું રૂદન જણાય છે અને શબ્દ સમુદ્ર પર સંભળાય છે; તેથી જરૂર રાવણે રામલક્ષ્મણને છેતરીને એ સીતાનું હરણ કર્યું હશે એમ લાગે છે, તો આ વખતે મારા સ્વામી ભામંડલની ઉપર હું ઉપકાર કરું.” એવું વિચારીને તે રત્નજી ખેચર ખડગ ખેંચી રાવણને આક્ષેપ કરતો તેના પર દેથા, યુદ્ધને માટે બોલાવતા એ રત્નજ
Page #129
--------------------------------------------------------------------------
________________
સગ ૫ મ.
કે
ટીનું કાંઈક હાસ્ય કરી રાવણે પિતાની વિદ્યાના સામર્થ્યથી તેની બધી વિદ્યાઓ હરી લીધી; તેથી તત્કાળ જેની પાંખે છેદી નાંખી હોય તેવા પક્ષીની જેમ રત્નજી વિદ્યા હરણ થતાં કંબુદ્વીપમાં પડ્યો, અને ત્યાં આવેલા કંબુગિરિપર રહેવા લાગે.
અહીં રાવણે વિમાનમાં બેસીને આકાશમાર્ગે સમુદ્ર ઉપર ચાલતાં કામાતુરપણે ઘણા અનુનયથી સીતાને આ પ્રમાણે કહ્યું-“હે જાનકી ! સર્વ ખેચર અને ભૂચર લોકોને હું સ્વામી છું, તેની પટ્ટરાણીના પદને તમે પ્રાપ્ત થયાં છે, તે છતાં કેમ રૂએ છે? હર્ષને સ્થાને તમે શોક શા માટે કરો છો ? પૂર્વે મંદ ભાગ્યવાળા રામની સાથે તમને જોડી દીધા, એ વિધિએ યેગ્ય કર્યું નહોતું; તેથી મેં હવે યંગ્ય કર્યું છે. હે દેવી! સેવામાં દાસ જેવા મને તમે પતિ તરીકે માનો. હું જ્યારે તમારે દાસ થઈશ ત્યારે સર્વ ખેચર અને ખેચરીઓ પણ તમારાં દાસદાસી થઈને રહેશે.” આ પ્રમાણે રાવણ કહેતો હતો, તે વખતે ભક્તિથી મંત્રની જેમ “રામ” એ બે અક્ષરનો જાપ કરતાં સીતા નીચું જોઈને જ બેસી રહ્યાં, એટલે તે કામાતુર રાવણે જાનકીના ચરણમાં પોતાનું મસ્તક મૂકયું અને પગે લાગ્યું. તે વખતે પરપુરૂષના સ્પર્શથી કાયર એવાં સીતાએ પોતાના ચરણ તેનાથી દૂર લઈ લીધા. પછી સીતાએ આક્રોશથી તેને કહ્યું કે-“અરે નિર્દય અને નિર્લજ્જ! થોડા સમયમાં પરસ્ત્રીની કામનાના ફળરૂપ મૃત્યુ તને પ્રાપ્ત થશે.” તે સમયે સારણ વિગેરે મંત્રીઓ અને બીજા રાક્ષસસામંતો રાવણની સન્મુખ આવ્યા. પછી મોટા ઉત્સાહવાળો અને મહા સાહસ કામ કરનારે પરાક્રમી રાવણ મોટા ઉત્સવવાળી લંકાપુરીમાં આવ્યો. તે સમયે સીતાએ એ અભિગ્રહ લીધો કે જ્યાં સુધી રામ અને લક્ષ્મણના કુશળ સમાચાર આવશે નહિ ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” પછી લંકાનગરીની પૂર્વ દિશામાં રહેલા દેવતાને ક્રીડા કરવાના નંદનવન જેવા અને ખેચરની સ્ત્રીઓને વિલાસના ધામરૂપ-દેવરમણ નામના ઉદ્યાનમાં રક્ત અશોકવૃક્ષની નીચે ત્રિજટા અને બીજા રક્ષકોથી વીંટાએલા જાનકીને મૂકીને તેજના નિધિ રાવણ હર્ષ પામતો પોતાના ધામમાં ગયે.
SAMSU A83 888888888888888888888 इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये सप्तमे पर्वणि सीताहरणो
નામ ઉમે છે " | દ8888888888888888888888888888888888
Page #130
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૬ ઠ્ઠી.
હનુમાને કરેલી સીતાની શોધ રામ લક્ષમણના જે સિંહનાદ સાંભળીને જ્યાં લક્ષ્મણ શત્રુઓની સાથે રણક્રીડા કરતા હતા ત્યાં ધનુષ્ય લઈને ત્વરાથી આવ્યા. રામને આવેલા જોઈ લક્ષ્મણે કહ્યું કે-હે આર્ય! સીતાને એકલા મૂકીને તમે અહીં કેમ આવ્યા?” રામ બોલ્યા- હે લક્ષ્મણ ! તમે મને કષ્ટ સૂચક સિંહનાદથી બોલાવ્યા, તેથી હું આવ્યું છું.' લમણે કહ્યું–મે સિંહનાદ કર્યો નથી અને આપના સાંભળવામાં આવે, તેથી જરૂર કેઈએ આપણને છેતર્યા છે. આર્યા સીતાનું હરણ કરવાને માટે આ ઉપાય કરી તેમને ત્યાંથી ખસેડવા હેય એમ ખરેખર જણાય છે. આ સિંહનાદ કરવામાં બીજુ જરા પણ કારણ હોય તેમ હું ધારતો નથી, માટે હે આર્ય! સત્વર સીતાના રક્ષણને માટે તમે જાઓ, હું પણ શત્રુએને મારીને તમારી પછવાડે આવું છું.” લક્ષ્મણે આમ કહેવાથી રામચંદ્ર સત્વર પિતાને સ્થાનકે આવ્યા, ત્યાં જાનકી જોવામાં આવ્યાં નહિ; તેથી તત્કાળ મૂછ ખાઈને તે પૃથ્વીપર પડી ગયા. થોડીવારે સંજ્ઞા આવવાથી બેઠા થઈને જોયું તો ત્યાં મરણેનુખ થયેલા જટાયુ પક્ષીને તેમણે દીઠે. તેને જોઈને તીક્ષ્ણ બુદ્ધિએ રામચંદ્ર વિચાર્યું કે કઈ માયાવીએ છળ કરીને મારી પ્રિયાનું હરણ કર્યું. તેના હરણથી ક્રોધ પામીને તેની સામે થયેલા આ મહાત્મા પક્ષીને તેણેજ હણેલે લાગે છે.” પછી રામે તેનો પ્રત્યુપકાર કરવાને તે શ્રાવક જટાયુને અંતસમયે પરલકના માર્ગમાં ભાતારૂપ નવકાર મંત્ર સંભળાવ્યું. તત્કાળ મૃત્યુ પામીને તે પણિરાજ માહેદ્રક૯૫માં દેવતા થયા, અને રામચંદ્ર સીતાની શોધ માટે અટવીમાં આમ તેમ ભમવા લાગ્યા.
અહીં લક્ષમણ ઘણી સેનાવાળા ખરની સાથે એકલા યુદ્ધ કરતા હતા. કેમકે “યુદ્ધમાં સિંહને સહાયકારી સખા હોતો જ નથી. તે સમયે ખરના અનુજ ભાઈ ત્રિશિરાએ આગળ આવીને “આવાની સાથે તમારે શું યુદ્ધ કરવું ?” એમ કહી પોતાના જ્યેષ્ઠ બંધુ ખરનું નિવારણ કર્યું, અને પોતે યુદ્ધ કરવા લાગ્યા. રામના અનુજ બંધુ લક્ષ્મણે રથમાં બેસીને યુદ્ધ કરવાને ઉદ્યત થયેલા ત્રિશિરાને પતંગની જે ગણીને મારી નાંખ્યો. તે વખતે પાતાળલંકાના પતિ ચંદ્રોદર રાજાનો પુત્ર વિરાધ સનબ્દબદ્ધ થયેલા પિતાના સર્વ સૈન્યને લઈને ત્યાં આવ્યું. શત્રુઓનો વિનાશ કરવા અને તેમની આરાધના કરવાની ઈચ્છાથી તેણે રામના સહોદર લક્ષ્મણને નમસ્કાર કરીને કહ્યું કે-“આ તમારા શત્રુઓ ઉપર દ્વેષ કરનાર અને તેમનો શત્રુ હું તમારો સેવક છું. આ રાવણના સેવકોએ મારા પરાક્રમી પિતા ચંદ્રોદરને કાઢી મૂકીને પાતાળલંકાને કબજે કરી છે. હે પ્રભુ ! અંધકારને નાશ કરવામાં સૂર્યને સહાયકારી કેણું થઈ શકે છે? તથાપિ આ તમારા શત્રુઓનો નાશ કરવામાં કિંચિત્ માત્ર આ સેવક તૈયાર છે; માટે તેને યુદ્ધ કરવાની આજ્ઞા આપે. લક્ષ્મણે હસતાં હસતાં કહ્યું કે-“હું હમણા જ આ શત્રુઓને મારી નાંખીશ, તે તું જોઈ લેજે. યુદ્ધમાં બીજાઓની સહાય લેવી તે પરાક્રમી વીરેને લજજાકારી છે. આજથી મારા મોટા ભાઈ રામચંદ્ર તારા સ્વામી છે, અને અત્યારે જ હું તેને પાતાળલંકાના રાજ્ય ઉપર બેસારૂં છું.”
Page #131
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠ્ઠા
પિતાના વિરોધી વિરાધને લક્ષમણની પાસે આવેલે જોઈ ખર અતિ ક્રોધ પામે; તેથી તે ધનુષ્યને પણછ ચડાવીને બે-“અરે વિશ્વાસનો ઘાત કરનાર ! મારે પુત્ર શબૂક
ક્યાં છે તે બતાવ. એ અપરાધ કરીને આ રાંક વિરાધની સહાયથી શું તુ રક્ષિત થવા માગે છે?” લમણે હસીને કહ્યું કે “તારો અનુજ બંધુ ત્રિશિરા પિતાના ભ્રાતૃજ શંબૂકને જોવા ઉત્કંઠિત હતું, તેથી મેં તેને તેની પછવાડે મોકલ્યો છે. હવે પુત્ર અને ભાઈ પાસે જવાની જે તારી બળવાન ઉત્કંઠા હોય તે તને પણ ત્યાં મોકલવાને હું ધનુષ્ય સાથે સજજ છું. રે મૂઢ! ચરણવડે એક કુંથવાની જેમ પ્રમાદથી થયેલા પ્રહારથી મેં તારા પુત્રને હણ્યો છે, પણ તેમાં કાંઈ મારૂં પરાક્રમ નથી; પરંતુ પોતાના આત્માને સુભટ માનતા તું જે મારા રણકૌતુકને પૂર્ણ કરીશ તે વનવાસમાં પણ દાન આપનાર હું યમરાજને પ્રસન્ન કરીશ” આવાં લક્ષ્મણનાં વચન સાંભળતાંજ ખર રાક્ષસ ગિરિશિખર પર હાથીની જેમ લક્ષમણપર તીક્ષણ પ્રહાર કરવા લાગ્યો. કિરણોથી સૂર્યની જેમ લક્ષ્મણે પણ હજારે કંકપત્રથી આકાશને ઢાંકી દીધું. એ પ્રમાણે લમણું તથા ખરની વચ્ચે ખેચને ભયંકર અને યમરાજને મહોત્સવરૂપ મે ટુ યુદ્ધ ચાલ્યું. તે વખતે આકાશમાં એવી વાણી થઈ કે “વાસુદેવની સામે પણ રણમાં જેની આવી શક્તિ છે તે ખર રાક્ષસ પ્રતિવાસુદેવથી પણ અધિક છે.” તે વાણી સાંભળતાંજ “આનો વધ કરવામાં કાળપ શું કરે ?” એવું લજજાથી વિચારી ક્રોધ કરીને લક્ષ્મણે સુરપ્ર અસ્ત્રથી તત્કાળ ખરના મસ્તકને છેદી નાંખ્યું. પછી ખરને ભાઈ દૂષણ રાક્ષસ સેના સહિત લક્ષ્મણ સાથે યુદ્ધ કરવાને ઉદ્યત થયે; પરંતુ દાવાનળ જેમ યૂથ સહિત હસ્તીને સંહાર કરે તેમ લમણે ક્ષણવારમાં સૈન્ય સહિત તેને સંહાર કરી નાંખે.
પછી વિરાધને સાથે લઈને લક્ષ્મણ પાછા વળ્યા. તે વખતે તેમનું નામ નેત્ર ફરકયું, તેથી તેને આર્ય સીતા અને રામ વિષે અત્યંત અશુભની શંકા થવા લાગી. પછી દૂર આવીને જોતાં એક વૃક્ષની પાસે રામને સીતારહિત એકલા દેખીને લક્ષમણ પરમ ખેદને પામ્યા. લક્ષ્મણ તેમની આગળ જઈને ઊભા; તે છતાં તેમને જોયા વગર રામ વિરહશલ્યથી પીડિત થઈ આકાશ તરફ જોઈને બોલ્યા-“હે વનદેવતા ! હું આખા વનમાં ભયે પણ જાનકી કોઈ ઠેકાણે મારા જોવામાં આવ્યાં નહિ. તેથી જો તમે જોયા હોય તો કહો. ભૂત અને શિકારી પ્રાણીઓથી વ્યાપ્ત એવા આ અરણ્યમાં સીતાને એકલા મૂકીને હું લક્ષ્મણની પાસે ગયો, અને હજારો રાક્ષસસુભટની વચમાં લક્ષ્મણને એકલા મૂકીને પાછો હું અહીં આવ્યું. અહા ! હું દુબુદ્ધિની એ કેવી બુદ્ધિ ! હે પ્રિય સીતા ! આ નિર્જન અરણ્યમાં મેં તને એકલી કેમ છોડી દીધી ? હે વત્સ લક્ષ્મણ ! તેવા રણના સંકટમાં તને એક મૂકીને હું પાછો કેમ આવ્યો ?' આ પ્રમાણે બોલતાં બોલતાં રામભદ્ર મૂછથી પૃથ્વી પડી ગયા. તે વખતે પક્ષીઓ પણ આકંદ કરીને એ મહાવીરને જોવા લાગ્યા. પછી લક્ષ્મણ બોલ્યા- હે આર્ય ! આ શું કરો છો ? આ તમારો ભાઈ લક્ષ્મણ સર્વ શત્રુઓ પર વિજય મેળવીને આવેલો છે.” તે વાણી સાંભળતાં જ રામચંદ્ર જાણે અમૃતથી સિંચિત થયા હોય તેમ સંજ્ઞાને પામ્યા, અને લક્ષ્મણને આગળ જઈને તત્કાળ પોતાના અનુજ બંધુને આલિંગ ગન કર્યું. લક્ષ્મણે નેત્રમાં અશ્રુ લાવીને કહ્યું કે-“આર્ય! જરૂર કઈ માયાવીએ જાનકીના હરણને માટે જ સિંહનાદ કરેલે, પણ હું તે દુષ્ટના પ્રાણની સાથે જાનકીને પાછી લાવીશ. માટે હમણાં ચાલે, આપણે તેની શોધ મેળવવા પ્રયત્ન કરીએ. પ્રથમ આ વિરાધને તેના પિતાના પાતાળલંકાના રાજયપર બેસારે. ખર રાક્ષસની સાથે યુદ્ધ કરતાં મેં તેને વચન આપેલું છે. તે વખતે તેમની આરાધના કરવાને ઇચ્છતા વિરોધે ત્યાંથી જ
Page #132
--------------------------------------------------------------------------
________________
પર્વ
૭ મું
સીતાની શોધ લાવવાને માટે વિદ્યાધરસુભટોને મોકલ્યા. તેઓના આવતાં સુધી રામ અને લક્ષ્મણ શેકાગ્નિથી વિકરાળ થઈ વારંવાર નિશ્વાસ લેતા અને ક્રોધથી હઠને હસતા ત્યાં વનમાંજ રહ્યા. વિરાધે મોકલેલા વિદ્યારે ઘણે દૂર સુધી જઈ આવ્યા તો પણ સીતાના ખબર મેળવી શક્યા નહિ. તેથી પાછા આવીને તેઓ નીચે મુખે ઊભા રહ્યા. તેઓને અધમુખ રહેલા જાણી રામે કહ્યું- હે સુભટ ! તમે સ્વામીના કાર્યમાં યથાશક્તિ સારે. ઉદ્યોગ કર્યો, તે છતાં સીતાની શોધ મળી નહિ, તેમાં તમારે શ દોષ છે ? જ્યારે દેવ વિપરીત થાય ત્યારે તમે કે બીજે કઈ શું કરી શકે ?” તે વખતે વિરોધ બા-બહે પ્રભુ ! તમે ખેદ કરો નહિ, ખેદ ન કરે તેજ લક્ષ્મીનું મૂળ છે, અને આ હું તમારે સેવક તૈયાર છું; માટે આજે મારી સાથે પાતાળલંકામાં મને પ્રવેશ કરાવવા માટે ચાલો. ત્યાં રહેવાથી આપને સીતાની શોધ મેળવવી ઘણી સુલભ થશે.” પછી રામ સેના સહિત વિરાધની સાથે લક્ષ્મણ સહિત પાતાળલકાની પરિસર ભૂમિ પાસે આવ્યા. ત્યાં શત્રુઓને મારનાર સુંદ નામે ખર રાક્ષસનો પુત્ર મોટું સૈન્ય લઈને યુદ્ધ કરવા માટે સામે આવ્યો. પિતાના વધના ક્રોધથી તે સુદે આગળ ચાલનારા પિતાના પૂર્વવિરોધી વિરાધની સાથે ઘોર યુદ્ધ કરવા માંડયું. પછી લક્ષ્મણ રણમાં આવ્યા એટલે ચંદ્રણખાના કહેવાથી સુદ ત્યાંથી નાસીને લંકામાં રાવણને શરણે ગયા. પછી રામ અને લક્ષ્મણે પાતાળલંકામાં પ્રવેશ કર્યો, અને તેઓએ વિરાધને તેના પિતાના રાજ્યપર બેસાર્યો. ત્યાં ખરના મહેલમાં રામ અને લક્ષ્મણ રહ્યા, અને વિરાધ યુવરાજની જેમ સુંદના ઘરમાં રહ્યો. "" અહીં સાહસગતિ વિદ્યાધર કે જે લાંબા વખતથી સુગ્રીવની સ્ત્રી તારાની અભિલાષા ધરીને હિમાચલની ગુહામાં રહી વિદ્યા સાધતો હતો તેને ત્યાં પ્રતારણ વિદ્યા સિદ્ધ થઈ તે વિદ્યાવડે તે કામરૂપી (ઇચ્છિત રૂપ કરનાર)દેવની જેમ સુગ્રીવનું રૂપ લઈ આકાશમાં બીજા સૂર્યની જેમ કિષ્કિધાપુરી પાસે આવ્યા. જે વખત સુગ્રીવ ક્રીડા કરવાને માટે બહાર ઉદ્યાનમાં ગયો હતો, તે વખતે તારા દેવીથી સુશોભિત એવા અંતપુરમાં તેણે પ્રવેશ કર્યો. થોડીવાર ન થઈ તેવામાં સાચો સુગ્રીવ આવ્યું, એટલે “રાજા સુગ્રીવ તો અંદર ગયા છે એમ બેલતા દ્વારા પાળોએ તેને અટકાવ્યું. એકસરખા બે સુગ્રીવને જેઈ વાલીના પુત્રના મનમાં સંદેહ ઉત્પન્ન થયે તેથી અંત:પુરમાં કઈ પ્રકારની વિપ્લવ (હાનિ)ન થવા દેવાને માટે તે સત્વર ત્યાં ગયે, અને માર્ગમાં આવતા પર્વતની નદીનું પૂર અટકે તેમ વાલીકુમારે અંતઃપુરમાં પેસતાં જ જાર સુગ્રીવને અટકાવ્ય; પછી જાણે જગતના સારરૂપ સર્વસ્વ એકઠું કર્યું હોય તેમ ચૌદ અક્ષૌહિણી સેના ત્યાં એકઠી મળી. જ્યારે સેનાઓએ તે બન્નેનો ભેદ જાણે નહિ, ત્યારે સાચા સુગ્રીવ અને જાર સુગ્રીવની તરફ તે બે ભાગે વહેચાઈ ગઈ. પછી બને સૌન્યમાં ભાલાઓના પડવાથી આકાશને ઉલ્કાપાતમય કરતું મોટું યુદ્ધ ચાલ્યું. સ્વારની સાથે
સ્વાર, મહાવતની સાથે મહાવત, પેદલની સાથે દિલ અને રથીની સાથે રથી એમ યુદ્ધ થવા લાગ્યું. પ્રૌઢપતિના સમાગમથી મુગ્ધા સ્ત્રીની જેમ ચતુરંગ સેનાના વિમર્દથી પૃથ્વી કંપવા લાગી. “અરે પરગૃહમાં પ્રવેશ કરનારા ચેર! તું સામે આવે” એમ બોલતા સાચા સુગ્રીવે ઊંચી ગ્રીવા કરીને જાર સુગ્રીવને યુદ્ધ કરવા બોલાવ્યું, એટલે તિરસ્કાર કરેલા ઉન્મત્ત હાથીની જેમ તે જાર સુગ્રીવ ઉગ્ર ગંજના કરતે તેના સન્મુખ યુદ્ધ કરવા આવ્યા. કો રાતાં નેત્ર કરતા બનને વીરો યમરાજના સાદર હોય તેમ જગતને ત્રાસ પમાડતી સતા
૧૨
Page #133
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠ્ઠો
યુદ્ધ કરવા લાગ્યા. અને વીર રણમાં ચતુર હાવાથી એક ખીજાનાં તીક્ષ્ણ શસ્ત્રોને પોતપોતાનાં તીક્ષ્ણ શસ્ત્રોથી તૃણુની જેમ છેઠવા લાગ્યા. તે વખતે મહિષના યુદ્ધમાં વૃક્ષના ખ’ડની જેમ તેઓના યુદ્ધમાં શસ્ત્રોના ખંડ એવા ઉછળવા લાગ્યા કે જેથી આકાશમાં રહેલા ખેચરીઓના સમૂહ ભય પામવા લાગ્યા. ક્રોધી જનમાં શિરામણિ તે અન્નેનાં જ્યારે સવ અસ્ત્રો છેદાઈ ગયાં ત્યારે જાણે જગમ પર્વતા હોય તેમ તેઓએ મલ્લયુદ્ધ કરવા માંડ્યું. ક્ષણવારમાં આકાશમાં ઉછળતા અને ક્ષણવારમાં પૃથ્વીપર પડતા તે અન્ને વીરચૂડામણિ કુકડાની જેમ જણાવા લાગ્યા. પ્રાંતે ખને સરખા બળવાન હેાવાથી એક બીજાને જીતવાને અસમર્થ થતાં તેઓ એ વૃષભની જેમ દૂર ખસીને ઊભા રહ્યા.
૯૦
પછી સાચા સુગ્રીવે પેાતાની સહાયને માટે હનુમાનને ખેલાવ્યા, અને જાર સુગ્રીવની સાથે ફરીવાર ઉગ્ર યુદ્ધ કરવા માંડયું. હનુમાન બન્નેના ભેદ ન જાણવાથી જોઈજ રહ્યો; તેથી જાર સુગ્રીવે ઉગ્રપણે સાચા સુગ્રીવને કુટી નાંખ્યા. બીજીવાર યુદ્ધ કરવાથી સુગ્રીવ મનથી અને શરીરથી ખિન્ન થઈ ગયા, તેથી કિષ્કિંધાપુરીમાંથી બહાર નીકળીને કોઈ આવાસમાં જઇને રહ્યો. જાર સુગ્રીવ સ્વસ્થ મનથી રાજમહેલમાં જ રહ્યો, પણ વાલીકુમારના અટકાવવાથી અંતઃપુરમાં પ્રવેશ કરી શકયા નહિ, સાચા સુગ્રીવ ગ્રીવા નમાવીને ચિંતવવા લાગ્યા કે—“અહા ! આ મારા સ્ત્રીલ‘પટ શત્રુ કુડકપટમાં ચતુર જણાય છે. તેણે માયાથી વશ કરેલા મારા પેાતાના માણસા પણ તેના થઈ ગયા છે. અહા! આ તા પેાતાના ઘેાડાથી જ પાતાના પરાભવ થયા છે. હવે માયાના પરાક્રમથી ઉત્કૃષ્ટ એવા આ શત્રુને મારે કેવી રીતે મારવા? અરે ! પરાક્રમ વિનાના અને વાલીના નામને લજાવનાર એવા મને ધિક્કાર છે ! એ મહાખળવાન વાલીને ધન્ય છે કે જે અખડ પુરૂષત્રત રાખી રાજને તૃણની જેમ છેડી દઈ પરમપદને પામી ગયા. મારા પુત્ર ચંદ્રરશ્મિસ જગતમાં બળવાન છે પણ તે શું કરી શકે! કારણ કે બન્નેના ભેદને નહિ જાણવાથી તે કેની સહાય કરે અને કેને મારે ? પણ એ ચંદ્રરશ્મિકુમારે એક કામ બહુ સારૂ કર્યું... છે કે તે પાપીને અંતઃપુરમાં પ્રવેશ કરવા દીધા નથી. હવે એ અલિષ્ઠ શત્રુના વધ કરવાને માટે અતિ ખળવાન એવા કયા વીરને હું આશ્રય કરૂ? કારણ કે શત્રુ પાતાથી કે બીજાથી પણ હણવા યોગ્ય જ છે, આ શત્રુને ઘાત કરવાને ત્રણ લેાકમાં વીર અને મરૂતના યજ્ઞના ભંગ કરનાર રાવણને જઈ ને ભજુ' ? પણ તે રાવણુ પ્રકૃતિથી જ સ્ત્રી લંપટ અને ત્રણ લેાકમાં ક ટકરૂપ છે; તેથી તે તો તેને અને મને બન્નેને મારીને પોતે જ તારાને ગ્રહણ કરે. આવી આપત્તિમાં સહાય કરવાને સમર્થ તા અતિ ઉગ્ર એવા એક ખર રાક્ષસ હતા, પણ તેને તેા લક્ષ્મણે મારી નાંખ્યા છે; માટે આ વખતે તા ત્યાં જઈ એ રામલક્ષ્મણને જ મિત્ર કરૂં. કારણ કે શરણે આવેલા વિરાધને તેએએ તત્કાળ પાતાળલ’કાનુ` રાજ્ય આપ્યુ' છે, અને હાલ પૂર્ણ પરાક્રમવાળા તેઓ વિરાધના આગ્રહથી પાતાળલ’કામાં રહેલા છે” આવા વિચાર કરી સુગ્રીવે એક પેાતાના વિશ્વાસપાત્ર તને એકાંતમાં સમજાવીને વિરાધની પાસે મેાકલ્યા. દ્રુતે પાતાળલકામાં જઇ વિરાધને પ્રણામ કરીને પેાતાના સ્વામીને પ્રાપ્ત થયેલા કષ્ટના બધા વૃત્તાંત જણાવ્યું અને કહ્યું કે– મારા સ્વામી સુગ્રીવ અત્યારે માટી આપત્તિમાં આવી પડયા છે, તેથી તમારી મારફત શમલક્ષ્મનુ' શરણુ કરવા ઇચ્છે છે.' તે સાંભળી વિરાધે દુતને કહ્યું કે ‘તું જઇને કહે કે સુગ્રીવ સત્વર અહી આવે, કેમકે સત્પુરૂષોના સંગ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.’ આ પ્રમાણે કહેવાથી ક્રૂત તરત જ ત્યાંથી સુગ્રીવની પાસે આબ્યા અને તે સદંશે નિવેદન કર્યા,
Page #134
--------------------------------------------------------------------------
________________
૫૭ મુ
૯૧
પછી સુગ્રીવ અશ્વોના ગ્રીવાભરના શબ્દોથી સર્વ દિશાઓને ગજાવતા અને વેગથી દુરને અદૂર કરતા ચાલી નીકળ્યા અને ક્ષણવારમાં જેમ ઉપગ્રહ (પાસેના ઘર) માં આવે તેમ તે પાતાળલકામાં આવી પહેાંચ્યા. વિરાધની પાસે આવતાં વિરાધ હ થી સામેા ઉભા થયે; પછી વિરાધે તેને સાથે લઇ જઇને દયાળુ રામભદ્રને નમસ્કાર કરાબ્યા, અને તેનું બધુ દુ:ખ નિવેદન કર્યુ. સુગ્રીવ બેલ્યા “હે પ્રભુ! આ મારા દુઃખમાં તમે જ મારી ગતિ છે. જ્યારે છિક તદ્દન ખધ થઇ જાય છે ત્યારે સૂર્યનું જ શરણ થાય છે; એટલે તેની સામું જોવાથી જ પાછી પ્રાપ્ત થાય છે.’” પાતે સ્ત્રીવિયેાગથી દુ:ખી હતા છતાં તેના દુ:ખના ઉચ્છેદ કરવાનું રામે કબુલ કર્યું. મહાન પુરૂષો પાતાના કાર્ય કરતાં બીજાના કાર્યમાં અધિક યત્ન કરે છે, પછી વિરાધે સીતાના હરણનુ અધુ' વૃત્તાંત સુગ્રીવને જણુાવ્યું, એટલે સુગ્રીવે અલિ જોડી રામભદ્રને કહ્યું કે- હે દેવ ! વિશ્વની રક્ષા કરવાને સમર્થ એવા તમારે અને વિશ્વને પ્રકાશ આપનાર સૂ ને કાંઈ કારણની અપેક્ષા નથી; તથાપિ હું કહું છું કે તમારા પ્રસાદથી મારા શત્રુના નાશ થશે એટલે સૈન્ય સહિત હુ તમારા અનુચર, થઈ ને રહીશ અને અલ્પ સમયમાં સીતાની શેાધ લાવીશ.' પછી રામ સુગ્રીવની સાથે કિષ્કિંધાનગરીએ આવ્યા. વિરાધ સાથે આવતા હતા તેને સમજાવીને પાછે! વાગ્યે.
રામચંદ્ર કિષ્કિંધાપુરના દ્વાર પાસે આવીને સ્થિત થયા; એટલે સાચા સુગ્રીવે જાર સુગ્રીવને યુદ્ધ કરવા બેલાબ્યા. બેલાવતાં જ જાર સુગ્રીવ ગ ના કરતા નગરની બહારઆવ્યા. ભાજનને માટે બ્રાહ્મણેાની જેમ રને માટે શૂરવીરા આળસુ હોતા નથી.” પછી દુર્ધાર ચરણના ન્યાસથી પૃથ્વીને કપાવતા તે બન્ને વીરા વનના ઉન્મત્ત હાથીની જેમ યુદ્ધ કરવા લાગ્યા. રામ તેઓને સમાન રૂપવાળા જોઇને પોતાના સુગ્રીવ કર્યો અને ખીન્ને સુગ્રીવ કયા? એમ સંશય પામી ક્ષણવાર તટસ્થપણે ઉભા રહ્યા. પછી પ્રથમ તેા ‘આ પ્રમાણે કરવુ’ એવા વિચાર કરીને રામે વજાવત્ત ધનુષ્યનેા ટંકાર કર્યાં. તે ધનુષ્યના ૮'કારમાત્રથી જ સાહસગતિ વિદ્યાધરની રૂપાંતર કરનારી વિદ્યા ક્ષણવારમાં હિરણીની જેમ પલાયન કરી ગઈ; એટલે તેને ઓળખીને રામે કહ્યું-રે પાપી ! માયાથી સને માહિત કરીને તું પરસ્ત્રી સાથે રમવાને ઈચ્છે છે, પણ હવે ધનુષ્ય ચડાવ. આ પ્રમાણે રામે તેના તિરસ્કાર કર્યા. પછી એક જ બાણથી રામે તેના પ્રાણ હરી લીધા. “સિંહને રિણને મારવામાં બીજા ઝપાટાની જરૂર હોતીજ નથી.’’ પછી વિરાધની જેમ સુગ્રીવને કિષ્કિંધાપુરીના રાજ્ય ઉપર બેસાર્યા, અને તેના પુરજનો તથા સેવકો પૂર્વાંની જેમ એ સાચા સુગ્રીવને નમવા લાગ્યા. પછી વાનરપતિ સુગ્રીવે અં જલિ જોડીને પેાતાની અતિ સુંદર તેર કન્યાએ આપવા માટે રામને પ્રાના કરી, રામે કહ્યું– હે સુગ્રીવ. ! સીતાની શેાધને માટે પ્રયત્ન કરો, આ કન્યાએની કે બીજી કોઇ વસ્તુની મારે જરૂર નથી.’ આ પ્રમાણે કહીને રામ નગરની બહાર ઉદ્યાનમાં રહ્યા, અને તેમની આજ્ઞાથી સુગ્રીવે નગરીમાં પ્રવેશ કર્યા.
66
:
આ તરફ લંકાપુરીમાં માંદોદરી વિગેરે રાવણના અંતઃપુરની સ્ત્રીએ ખર, દૂષણ વિગેરેના વધનો વૃત્તાંત સાંભળીને રૂદન કરવા લાગી, રાવણુની બેન ચંદ્રણખા પણ સુદની સાથે રૂદન કરતી અને બે હાથે છાતી કુટતી રાવણના ઘરમાં આવી. રાવણને જોઇ તેને કઠે વળગી પડીને તે ઊચે સ્વરે રોતી બેલી કે- “ અરે ! દેવે મને મારી નાંખી, મારો પુત્ર; મારો પતિ, મારા એ દિયર અને ચૌદહજાર કુલપતિએ માર્યા ગયા. હે બંધુ ! તુ જીવતાં છતાં અભિમાની શત્રુએ તારી આપેલી પાતાળલકાની રાજધાની પણ અમારી પાસેથી આંચકી લીધી ! તેથી આ સુંદ પુત્રની સાથે હું જીવ લઈ નાસીને તારે શરણે
Page #135
--------------------------------------------------------------------------
________________
૯૨
સર્ગ દો
આવી છું, માટે કહે હવે ક્યાં જઈને રહું ?” આ પ્રમાણે રૂદન કરતી પિતાની બેનને રાવણે સમજાવીને કહ્યું કે તારા પતિપુત્રને હણનારને હું થોડા કાળમાં મારી નાંખીશ.”
એક વખતે રાવણ આ શેકથી અને સીતાના વિરહની પીડાથી ફાળ ચુકેલા વ્યાધ્રની જેમ નિરાશ થઈને પિતાની શયા ઉપર આલોટતો હતો, તે સમયે મદદરીએ આવીને કહ્યું કે-“હે સ્વામી ! પ્રાકૃત (સાધારણ) મનુષ્યની જેમ આમ નિષ્ટ થઈને કેમ રહ્યા છો ?” રાવણે કહ્યું કે “સીતાના વિરહતાપથી હું કાંઈપણ ચેષ્ટા કરવાને કહેવાને, કે જેવાને સમર્થ નથી; તેથી હે માનિની ! તારે જે મને જીવતે રાખવો હોય તો તું માન છોડી સીતાની પાસે જા, અને તેને વિનયથી સમજાવ કે જેથી તે મારી સાથે ક્રીડા કરવાની ઇચ્છા કરે. મેં ગુરૂની સાક્ષીએ એ નિયમ લીધે છે કે નહિ ઈચ્છતી એવી પરસ્ત્રીને હું કદિ પણ ભોગવીશ નહિ. આ નિયમ અત્યારે મારે અર્ગલારૂપ થઈ પડ્યો છે.” આવા રાવણનાં વચન સાંભળી પતિની પીડાથી પીડિત થયેલી કુલીન મંદોદરી તત્કાળ દેવ-મરણ ઉદ્યાનમાં આવી, અને તેણે સીતાને કહ્યું કે “હું મંદોદરી નામે રાવણની પટ્ટરાણી છું, પરંતુ હું તમારી દાસી થઈને રહીશ, માટે તમે રાવણને ભજે. હે સીતા ! તમને ધન્ય છે કે જેના ચરણકમળ હમેશાં સેવવાને સર્વ વિશ્વને સેવા ગ્ય ચરણકમળવાળા મારા બળવાન પતિ પણ ઈચ્છે છે, જે રાવણ જેવો પતિ મળે તે પછી તેની પાસે એક રાંક માત્ર અને પેદલ જેવા તેમ જ ભૂચર અને તપસ્વી રામભદ્ર પતિ કેણ માત્ર છે?' આવાં મંદદરીનાં વચન સાંભળીને સીતા ક્રોધથી બેલ્યા કે “સિંહ ક્યાં અને શિયાળ ક્યાં! ગરૂડ ક્યાં અને કાક પક્ષી
ક્યાં! તેમ જ તારો પતિ રાવણ ક્યાં અને મારા પતિ રામ ક્યાં ! અહો ! તારી અને તે પાપી રાવણની વચ્ચે દંપતીપણું ઘટતું જ થયું જણાય છે, કેમકે તે પુરૂષ (રાવણ) બીજી સ્ત્રીની સાથે રમવા ઈચ્છે છે અને તું તેની સ્ત્રી તેની કુટ્ટની (દૂતી) થાય છે. અરે પાપી સ્ત્રી ! તું' મુખ જેવાને પણ ચગ્ય નથી, તી ભાષણ કરવાને ચાગ્ય શી રીતે હોય ? માટે આ સ્થાનમાંથી ચાલી જા, મારે દષ્ટિમાર્ગ છોડી દે.” એ સમયે રાવણ પણ ત્યાં આવ્યું અને બોલ્યો કે-“હે સીતા ! તું એને ઉપર શા માટે કેપ કરે છે ? આ મંદોદરી તે તારી દાસી છે અને હે દેવી ! હું પિતે તારો દાસ છું; માટે મારી પર પ્રસન્ન થા. હે જાનકી ! તું આ માણસને (રાવણને) દષ્ટિથી પણ કેમ પ્રસન્ન કરતી નથી?” મહાસતી સીતાએ વિમુખ થઈને કહ્યું કે-“અરે દુષ્ટ ! મને રામની સ્ત્રીને હરણ કરવાથી તારી ઉપર યમરાજે દષ્ટિ કરી છે. તે હતાશ અને અપ્રાર્થિત વસ્તુની પ્રાર્થના કરનાર! તારી આશાને ધિક્કાર છે ! શત્રુઓના કાળરૂપ અનુજબંધુ સહિત રામ આગળ તું કેટલું જીવવાનો છે ?”
ઓવી રીતે સીતાએ તેના ઉપર આકાશ કર્યા છતાં પણ રાવણ વારંવાર તેને પૂર્વવત કહેવા લાગ્યો. અહા ! બલવતી કામાવસ્થાને ધિકકાર છે ! એ સમયે જાણે વિપત્તિમાં મગ્ન થયેલ સીતાને જોઈ શક્યા ન હોય તેમ સૂર્ય પશ્ચિમસમુદ્રમાં મગ્ન થતો (અસ્તપામ્યો છે, અને ઘેર રાત્રિ પ્રવતી, એટલે તે વખતે ઘર બુદ્ધિવાળો રાવણ ક્રોધથી અને કામથી અંધ બનીને સીતાને ઉપસર્ગ કરવા લાગે.
ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, ફેઓ ફંફાડા મારવા લાગ્યા, નહાર વિચિત્ર રીતે બોલવા લાગ્યા, બીલાડાઓ પરસ્પર વઢવા લાગ્યા, વ્યાધ પુંછડા પછાડવા લાગ્યા, સર્પો કુંફાડા મારવા લાગ્યા, પિશાચ, પ્રેત, વેતાળ અને ભૂત ઉઘાડી કાતી લઈને ફરવા લાગ્યા, જાણે યમરાજના સભાસદ હોય તેવા રાવણે વિદુર્વેલા તે સર્વ ભયંકર પ્રાણીઓ ઉછળતાં અને માઠી ચેષ્ટા કરતાં સીતાની પાસે આવ્યાં. મનમાં પંચપરમેષ્ઠી નમસ્કારનું
Page #136
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું ધ્યાન કરતી સીતા સ્થિર બેસી રહી, પણ ભયથી ડરીને રાવણને ભજ્યો નહિ. આ રાત્રિનું સર્વ વૃત્તાંત પ્રાતઃકાળે વિભીષણના જાણવામાં આવ્યું, એટલે તેણે રાવણ પાસે આવતાં પ્રથમ સીતાની પાસે આવીને તેને પૂછયું કે-“હે ભદ્ર ! તમે કોણ છે ? કેની સ્ત્રી છો ? કક્યાંથી આવ્યાં છે ? અને અહીં તમને કણ લાગ્યું છે? તે સર્વ ભય પામ્યા વિના જેમ હોય તેમ જણાવો; હું પરસ્ત્રીનો સહાદર છું.' તેને મધ્યસ્થ જાણી સીતા નીચું મુખ રાખીને બોલ્યાં-“જનક રાજાની પુત્રી અને ભામંડલ વિદ્યાધરની બેન છું, તેમજ રામભંદ્રની પત્ની અને રાજા દશરથની પુત્રવધૂ છું. મારું નામ સીતા છે. અનુજબંધુ સહિત પતિની સાથે હું દંડકારણ્યમાં આવી હતી. ત્યાં મારા દિયર લક્ષમણ ક્રીડા કરવાને માટે આમતેમ ફરતા હતા; તેવામાં આકાશમાં અધર રહેલું એક મહા શ્રેષ્ઠ ખડ્રગ તેમના જોવામાં આવ્યું, એટલે કૌતુકથી તેમણે હાથમાં લીધું પછી નજીકમાં વંશજાળ હતી તે તેણે તેના વતી છેદી નાંખી, જેથી તેની અંદર રહેલા તે ખગના સાધકનું મસ્તક અજાણતાં કપાઈ ગયું. “ આ કોઈ મારી સામે યુદ્ધ નહિ કરનારા નિરપરાધી પુરૂષને મેં મારી નાંખે, તે ઘણું ખોટું કર્યું એ પશ્ચાત્તાપ કરતા મારા દિયર તેમના મોટા ભાઈ પાસે આવ્યા. થોડી વારમાં મારા દિયરને પગલે તે ખગસાધકની ઉત્તરસાધિકા કોઈ સ્ત્રી કોપયુક્ત ચિત્તે અમારી પાસે આવી. અદ્દભુત રૂપવડે ઈદ્ર જેવા મારા પતિને જોઈને એ કામપીડિત સ્ત્રીએ ક્રીડા કરવાને માગણી કરી, પણ મારા પતિએ તેને જાણી લઈને તેની માગણીને અસ્વીકાર કર્યો, એટલે તે ત્યાંથી ચાલી ગઈ અને મેટું રાક્ષસો ઉગ્ર સૌચ લઈને પાછી આવી. પછી “જે સંકટ પડે તે સિંહનાદ કર એવો સંકેત કરીને લક્ષમણ તેની સાથે યુદ્ધ કરવા ગયા. પછી માયાવડે ખોટો સિંહનાદ કરી, મારા પતિને મારાથી દૂર કરીને, માઠી વાંચ્છાવડે આ રાક્ષસ (રાવણ) પિતાને વધ માટેજ મને અહીં લઈ આવે છે. આ પ્રમાણે તેનું સર્વ વૃત્તાંત સાંભળીને વિભીષણે રાવણ પાસે જઈ નમસ્કાર પૂર્વક કહ્યું- હે સ્વામી! તમે આ કામ આપણા કુળને દૂષણ લાગે તેવું કર્યું છે. પણ હવે જ્યાં સુધી રામલક્ષમણ આપણને મારવા માટે અહીં નથી આવ્યા, ત્યાં સુધીમાં આ સીતાને સત્વર તેમની પાસે મૂકી આવો.” વિભીષણનાં આવાં વચન સાંભળી રાવણ ક્રોધથી રાતાં નેત્ર કરીને બોલ્યા કે “અરે ભીરૂ! તું આવું શું બેલે છે? શું તું મારા પરાક્રમને ભૂલી ગયો ? આ સીતા અનુનય કરવાથી અવશ્ય મારી સ્ત્રી થશે અને પછી જે એ બિચારા રામલક્ષમણ અહીં આવશે તો હું તેમને મારી નાંખીશ. વિભાષણે કહ્યું-“હે ભ્રાતા ! જ્ઞાનીનું વચન સત્ય થવાનું જણાય છે કે રામની પત્ની સીતાને માટે આપણા કુળનો ક્ષય થવાનો છે, નહિ તે આ ભક્ત બંધુનું વચન તું શા માટે ન માને અને મેં માર્યા છતાં દશરથ રાજા કેમ જીવે ? હે મહાભુજ ! જે ભાવી વસ્તુ છે તે અન્યથા થવાની નથી, તથાપિ હું તને પ્રાર્થ છું કે આપણા કુળનો ઘાત કરનારી સીતાને છોડી દે.” જાણે વિભીષણની વાણી સાંભળી જ ન હોય તેમ કરી સીતા પાસે જઈ તત્કાળ સીતાને પુષ્પક વિમાનમાં બેસારીને રાવણ ફરવા લાગ્યા અને પિતાની સમૃદ્ધિ બતાવવા લાગ્યું કે હે હિંસગામિની ! આ રત્નમય શિખરવાળા અને સ્વાદિષ્ટ જળના નિઝરણાવાળા મારા ક્રીડાપર્વતે છે, નંદનવનની જેવાં આ ઉદ્યાન છે, આ ઈચ્છા પ્રમાણે ભોગવવા ગ્ય ધારાગૃહ છે, આ હંસ સહિત ક્રીડાનદીઓ છે. હે સુંદર બ્રગુટીવાળી સ્ત્રી ! સ્વર્ગના ખંડ જેવાં આ રતિગૃહો છે, આમાં જ્યાં તારી પ્રીતિ હોય ત્યાં તું મારી સાથે ક્રીડા કર.” હંસની જેમ રામના ચરણકમળનું ધ્યાન કરતી સીતા રાવણની આવી વાણી સાંભળીને પૃથ્વીની જેમ ધીરજ ધરીને કિંચિત્ પણ ક્ષોભ પામી નહિ. રાવણે સર્વ રમણીય સ્થાનોમાં ભમી ભમીને છેવટે સીતાને પાછી અશોકવનમાં મૂકી,
Page #137
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠ્ઠો જ્યારે રાવણને ઉન્મત્ત થઈ ગયેલ છે અને પિતાનાં વચનની યુક્તિમાં આવે તેમ ન લાગ્યું ત્યારે વિભીષણે તે વિષે વિચાર કરવાને માટે કુળપ્રધાનને બોલાવ્યા. પછી વિભીષણ બોલ્યા કે “હે કુળમંત્રીઓ ! કામાદિક અંતરશત્રુએ ભૂતની પેઠે વિષમ છે, તેઓમાંથી એક પણ પ્રમાદી જનને હેરાન કરે છે. આપણે સ્વામી રાવણ અત્યંત કામાતુર થયેલ છે. એકલો કામદેવજ ઘણો દુર્જાય છે, તો પછી જો પરસ્ત્રીની ઇરછાથી તેને સહાય મળે તે પછી તેની વાત જ શી કરવી ? તે કામના પ્રસંગથી લંકાપુરીને સ્વામી અતિ બળવાન છતાં પણ તે અત્યંત દુઃખસાગરમાં જલદી આવી પડશે.” મંત્રીએ બોલ્યા- “અમે તે નામનાજ મંત્રીઓ છીએ, ખરેખરા મંત્રી તે તમે જ છો, કે જેની આવી દરદશી દષ્ટિ છે. જ્યારે સ્વામી કેવળ કામને વશ થયા છે, ત્યારે મિથ્યાષ્ટિ પુરૂષને જૈનધર્મના ઉપદેશની જેમ તેને આપણે મંત્ર (વિચાર) શું અસર કરી શકશે? સુગ્રીવ અને હનુમાન જેવા પુરુષો પણ તે રામને મળી ગયા છે; પરંતુ “ન્યાયી મહાત્માના પક્ષને કોણ ગ્રહણ ન કરે ? સીતાના નિમિત્તે રામભદ્રને હાથે આપણા કુળનો ક્ષય જ્ઞાનીએ કહેલ છે, તથાપિ પુરૂષને આધીન હોય તે સમયને યોગ્ય કર્તવ્ય કરવું ઘટિત છે.”
આ પ્રમાણેનાં મંત્રીઓનાં વચન સાંભળીને વિભીષણે લંકાના કિલ્લા ઉપર યંત્ર વિગેરે ગોઠવી દીધાં. કેમકે “મંત્રી મંત્રરૂપ નેત્રથી અનાગત વસ્તુને પણ જુએ છે.”
અહીં સીતાના વિરહથી પીડિત રામ, લમણે આપેલા આશ્વાસનથી માંડમાંડ કાળ નિગમન કરતા હતા. એક વખતે રામે લક્ષમણને શિક્ષા આપીને સુગ્રીવની પાસે મોકલ્યા. લક્ષ્મણ ભાથાં, ધનુષ્ય અને ખગ લઈને સુગ્રીવની પાસે ચાલ્યા. ચરણન્યાસથી પૃથ્વીને ચૂર્ણ કરતા, પર્વતને કંપાવતા અને વેગના ઝપાટાથી લટકતી ભુજાવડે માગનાં વૃક્ષોને પાડી નાંખતા તે કિષ્કિધામાં આવ્યા. ઉત્કટ ભ્રગુટીથી ભયંકર લલાટવાળા અને રાતાં લેચનવાળા લમણને જોઈને ભય પામેલા દ્વારપાળોએ તત્કાળ માગ આવે, એટલે તે સુગ્રીવના મંદિરમાં આવ્યા. લમણને આવેલા સાંભળી કપિરાજ સુગ્રીવ અંત:પુરમાંથી તત્કાળ બહાર નીકળ્યો અને ભયથી કંપતે કંપતે તેમની પાસે ઊભે રહ્યો. લક્ષ્મણે ક્રોધથી કહ્યું
અરે વાનર ! હવે તું કૃતાર્થ થઈ ગયે ! કામ સરી રહ્યા પછી અંતઃપુરથી પરિવૃત્ત થઈ નિ:શંકપણે સુખમાં નિમગ્ન થઈ રહ્યો છે. સ્વામી રામભદ્ર વૃક્ષ તળે બેસી વર્ષ જેવા દિવસે નિર્ગમન કરે છે, તે તું જાણતું નથી ? સ્વીકારેલી વાત પણ ભૂલી ગ જણાય છે. હવે સીતાની શોધ લેવાને ઊભે થા. સાહસગતિને માગે જા નહિ, તે માગ હજુ સંકેચ પામી ગયો નથી.” લમણનાં આવાં વચન સાંભળી સુગ્રીવ તેમના ચરણમાં “હે સ્વામી ! પ્રસન્ન થાઓ, મારા પ્રમાદને સહન કરે, કેમકે તમે મારા પ્રભુ છો.’ આવી રીતે લમણને આરાધી તેમને આગળ કરીને સુગ્રીવ રામભદ્રની પાસે આવ્યા, અને ભક્તિથી તેમને પ્રણામ કર્યા પછી સુગ્રીવે પિતાના સૈનિકોને આજ્ઞા કરી કે “હે સૌનિકે! તમે સર્વ પરાક્રમી છે, અને સર્વત્ર અખલિત ગતિવાળા છે, માટે સર્વ ઠેકાણે ફરીને સીતાની શેધ કરે.” આ પ્રમાણે આજ્ઞા થતાં સર્વ સૈનિકે સર્વ બેટમાં, પર્વતે માં, સમુદ્રમાં અને ગુફાઓમાં ત્વરાથી ફરવા લાગ્યા.
સીતાનું હરણ થયાના ખબર સાંભળી ભામંડલ રામચંદ્રની પાસે આવ્યું અને અત્યંત દુઃખી થઈને ત્યાંજ રહ્યો. પિતાના સ્વામીના દુઃખથી પીડિત થયેલે વિરાધ મોટું રીન્ય લઈને ત્યાં આવ્યા, અને ચિરકાળના પેદલની જેમ તે પણ રામની સેવા કરતાં તો ત્યાં જ રહ્યો. સુગ્રીવ પોતે શોધ કરવા નીકળે. તે અનુક્રમે કંબુદ્વીપમાં આવ્યું, એટલે તેને
Page #138
--------------------------------------------------------------------------
________________
પવ ૭ મું દૂરથી જોઈને રતનજી વિચારવા લાગ્યું કે, “શું રાવણે મારા અપરાધને સંભારી મારો વધ કરવા માટે આ મહાબાહુ વાનરપતિ સુગ્રીવને મોકલ્યા હશે ? એ પરાક્રમી રાવણે પૂર્વે મારી સર્વ વિદ્યા હરી લીધી છે, અને હવે આ વાનરપતિ મારા પ્રાણને હરી લેશે.” આ પ્રમાણેના વિચારમાં પડેલા રત્નજીની પાસે સુગ્રીવ ત્વરાથી આવ્યો અને બોલ્યા કેહે રત્નજી ! મને જોઈને તું ઊભે પણ કેમ થયે નહિ? શું તું આકાશગમન કરવામાં
થઈ ગયેલ છે ?” રત્નજી બોલ્યા-જાનકીનું હરણ કરતાં રાવણની સાથે હું યુદ્ધ કરવા ગયે, ત્યાં તેણે મારી સર્વ વિદ્યા કરી લીધી છે. પછી સુગ્રીવ તેને ઉપાડીને તત્કાળ રામના ચરણ પાસે લાવ્યો. રામે તેને સર્વ વાત પૂછી, એટલે તે સીતાનો વૃત્તાંત કહેવા લાગે-“હે દેવ ! ક્રૂર અને દુરાત્મા એવા રાવણે સીતાને હરી લીધી છે, અને કેપ કરીને મારી વિદ્યાઓ પણ હરી છે. “હે રામ ! હા વત્સ લક્ષમણ ! હા બ્રાત ભામંડલ' ! એમ પોકાર કરીને રૂદન કરતા સીતાને સાંભળીને મને રાવણ ઉપર કપ ચડ્યો હતો. આ પ્રમાણે સીતાનું વૃત્તાંત સાંભળીને રામ ખુશી થયા, અને તેમણે સુરસંગીતપુરના પતિ રતનજટીને આલિંગન આપ્યું. પછી રામ વારંવાર સીતાના વૃત્તાંત વિષે તેને પૂછતા હતા અને તેમના મનની પ્રીતિને માટે તે વારંવાર કહેતો હતો. પછી રામે સુગ્રીવ વિગેરે મહાસભાને પૂછ્યું કે “અહીંથી તે રાક્ષસની લંકાપુરી કેટલી દૂર છે ? તેઓ બોલ્યા કે- તે પુરી દૂર હોય કે નજીક હોય તેથી શું વળ્યું? કેમકે જગતનો વિજય કરનાર તે રાવણની આગળ અમે સર્વે તૃણ સમાન છીએ.” રામ બોલ્યા- તે જીતાશે કે નહિ છતાય એ ચિંતા તમારે કરવી નહિ, માત્ર દર્શનના જામીનની પેઠે અમને તે બતાવે. પછી લક્ષ્મણે છોડેલાં બાણ જેના ગળાના રૂધિરનું પાન કરશે તેવા તે રાવણને જોવાથી તમે તેનું સામર્થ્ય થોડા સમયમાં જાણી લેશે.” લક્ષમણ બેલ્યા-તે રાવણ કણ માત્ર છે કે જેણે શ્વાનની જેમ અસાર છળ કરીને આવું કામ કર્યું ! સંગ્રામરૂપ નાટકમાં સભ્ય થઈ રહેલા એવા તમે જોતાં એ છળી રાવણનું શિર હું ક્ષત્રિય આચારથી છેદી નાંખીશ.” તે સમયે જાંબવાને કહ્યું કે તમારામાં તે સર્વ વાત ઘટે છે; પણ જે કેટિશિલાને ઉપાડશે તે રાવણને મારશે, એવું અનલવીર્ય નામના જ્ઞાની સાધુએ કહેલું છે, તો અમારી પ્રતીતિને માટે તમે તે શિલા ઉપાડે. લમણે કહ્યું બહુ સારું.' એટલે તેઓ તત્કાળ જ્યાં કેટિશિલા હતી ત્યાં લક્ષ્મણને આકાશમાર્ગે લઈ ગયા. લક્ષ્મણે લતાની જેમ તે શિલાને ભુજથી ઉપાડી. તત્કાળ દેવતાઓએ સાધુ, સાધુ” શબ્દ બોલીને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. તે જોઈને સર્વને પૂર્ણ પ્રતીતિ આવી. પછી તેઓ પૂર્વની જેમ લક્ષમણને આકાશમાર્ગે કિકિધામાં રામની પાસે લાવ્યા. ત્યાં વૃદ્ધ કપિએ બોલ્યા કે-“ જરૂર તમારાથી રાવણનો ક્ષય થશે; પણ નીતિવાન પુરૂની એવી રાતિ છે કે પ્રથમ દૂત મેકલ જોઈએ. જે સંદેશ લઈ જનાર દ્વતથી પ્રજન સિદ્ધ થાય તો પછી રાજાઓને પોતાને ઉદ્યોગ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ કોઈ પરાક્રમી અને સમર્થ હતને ત્યાં મોકલ, કારણ કે લંકાપુરીમાં પ્રવેશ કરે અને નીકળવું તે પણ ઘણું મુશ્કેલ છે, એમ સંભળાય છે. તે દૂત લંકામાં જઈ સીતાને પાછી અર્પણ કરવા માટે વિભીષણને કહેવું; કારણ કે રાક્ષસકુળમાં તે ઘણે નીતિમાન પુરૂષ છે. વિભીષણ સીતાને છોડી દેવા રાવણને કહેશે, અને રાવણ જે તેની અવજ્ઞા કરશે તે તે તત્કાળ તમારી પાસે આવશે.” આવી વૃદ્ધ કપિઓની સલાહને રામ સંમત થયા, એટલે સુગ્રીવે શ્રીભુતિની સામે જોઈને હનુમાનને બોલાવ્યા. તેજથી સૂર્ય જેવા હનુમાને તત્કાળ ત્યાં આવી સુગ્રીવ વિગેરેથી વીંટાઈ સભામાં બેઠેલા રામને પ્રણામ કર્યા. સુગ્રીવે રામને કહ્યું કેઆ પવનંજયના વિનયી પુત્ર હનુમાન વિપત્તિને વખતે અમારા બંધુ છે, સર્વ વિદ્યા
Page #139
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૬ ઠ્ઠા ઘરમાં તેના જેવો બીજો કઈ નથી. તેથી હે સ્વામી! સીતાની શેને માટે તેને જ આજ્ઞા આપે.” તે વખતે હનુમાન બોલ્યા કે-“મારા જેવા અનેક કપિઓ છે, પણ આ સુગ્રીવ રાજા મારી પર સ્નેહને લીધે આમ કહે છે. ગવ, ગવાક્ષ, ગવચ, શરભ, ગંધમાદન નીલ, દ્વિવિદ, મૈદ, જાંબવાન, અંગદ, નલ અને બીજા ઘણુ પરાક્રમી કપિઓ અહી હાજર છે, તે સઘળામાં હું પણ તમારું કાર્ય સાધવાને માટે તેઓની સંખ્યાને પૂરનાર છું, કહે તો રાક્ષસદ્વીપ સહિત લંકાને ઉપાડીને અહીં લાવું અને કહો તો બાંધવ સહિત રાવણને બાંધીને અહીં લઈ આવું ?” રામ બોલ્યા-“વીર હનુમાન ! તારામાં એ સર્વ સંભવે છે; પરંતુ હમણાં તો લંકાપુરીએ જા અને ત્યાં સીતાની શોધ કર. આ મારી મુદ્રિકા એંધા
ને માટે લઈ જા, તે સીતાને આપજે, અને તેના ચૂડામણિ એંધાણને માટે અહીં લાવજે. તેને મારો સંદેશે આ પ્રમાણે કહેજે કે-હે દેવી ! રામભદ્ર તમારા વિયોગથી અત્યંત પીડિત થઈ તમારૂં જ ધ્યાન કરે છે. હે જીવિતેશ્વરી ! મારા વિયેગથી જીવિતનો ત્યાગ કરશે નહિ; કેમકે થોડા સમયમાં તમે રાવણને લક્ષમણુથી હણાએ જશે” હનુમાને કહ્યું- હે પ્રભુ ! જ્યાં સુધી તમારી આજ્ઞા પ્રમાણે કરીને હું લંકામાંથી પાછા આવું ત્યાં સુધી તમે અહીં જ રહેશે.”
આ પ્રમાણે કહી પરિવાર સહિત રામને નમીને હનુમાન એક વેગવાળા વિમાનમાં બેસી લંકા તરફ ચાલ્યું. આકાશમાર્ગે ચાલતાં હનુમાન મહેદ્રગિરિના શિખર ઉપર આવ્યા.
ત્યાં પોતાના માતામહ મહેંદ્ર રાજાનું મહેંદ્રપુર પત્તન તેના જેવામાં આવ્યું. હનુમાને વિચાર્યું કે “આ મારા માતામહનું નગર છે કે જેણે મારી નિરપરાધી માતાને કાઢી મૂકી હતી. આ પ્રમાણે પૂર્વ વાર્તા સંભારી ક્રોધાયમાન થઈને તત્કાળ હનુમાને રણવાદ્ય વગાડ્યાં, જેથી બ્રહ્માંડને ફેડી નાંખે તે પ્રતિધ્વનિ દિશાઓમાં વ્યાપી ગયો. શત્રુનું આવું બળ જોઈને ઈદ્રના જેવા પરાક્રમવાળે મહેંદ્ર રાજા પણ સૈન્ય સહિત યુદ્ધ કરવા માટે પોતાના નગરની બહાર નીકળ્યો. મહેંદ્ર અને હનુમાનની વચ્ચે રૂધિરની વૃષ્ટિથી ભયંકર ઉત્પાત સમયનો મેઘ હોય તેવું આકાશમાં ઘોર યુદ્ધ પ્રવત્યું. રણભૂમિમાં વેગથી ફરતા એવા હનુમાને વૃક્ષોને પવન ભાંગી નાંખે તેમ શત્રુના સૌન્યને ભાંગી નાખ્યું. મહેદ્રનો પુત્ર પ્રસન્નકાતિ પિતાના ભાણેજને સંબંધ જાણ્યા વગર નિઃશંકપણે શસ્ત્રપ્રહાર કરતો હનુમાનની સાથે યુદ્ધ કરવા લાગ્યા. બંને સરખા બળવાન અને બંને સરખાં અમષ વાળા હોવાથી તેઓ દઢ યુદ્ધથી પરસ્પરને શ્રમ ઉત્પન્ન કરવા લાગ્યા. આ પ્રમાણે યુદ્ધ કરતાં હનુમાનને વિચાર થયો કે “મને ધિકકાર છે કે મેં સ્વામીના કાર્યમાં વિલંબ કરનારું આ યુદ્ધ આરંવ્યું છે! જે ક્ષણવારમાં જીતી શકાય તે બીજા, પણ આ મારું મોસાળ છે; તથાપિ જેનો આરંભ કર્યો તેનો નિર્વાહ કરવાને માટે હવે તો અવશ્ય જીતવું જ જોઈએ.’ આ વિચાર કરીને હનુમાને કાધથી શસ્ત્રપ્રહાર વડે પ્રસન્નકર્તિને મુંઝાવી દો અને તેનાં અસ્ત્ર, રથ તથા સારથિને ભગ્ન કરી દઈને તેને પકડી લીધા. છેવટે અત્યંત યુદ્ધ કરીને મહેદ્ર રાજાને પણ પકડી લીધા. પછી હનુમાને મહેંદ્ર રાજાને નમીને કહ્યું-“અંજનાનો પુત્ર અને તમારે ભાણેજ છું. રામની આજ્ઞાથી સીતાની શોધ કરવા માટે લંકા તરફ જતાં માર્ગમાં અહી' આવતાં મારી માતાને તમે કાઢી મૂકેલ તે મને સાંભરી આવ્યું; તેથી કેધ ઉત્પન્ન થવાને લીધે મેં તમારી સાથે યુદ્ધ કર્યું છે, તે ક્ષમા કરશો. હવે હું સ્વામીના કાર્યને માટે જાઉ છું, તમે મારા સ્વામી રામની પાસે જાઓ.” મહેંદ્ર પોતાના વીરશ્રેષ્ઠ ભાણેજને આલિંગન કરીને કહ્યું કે-“પ્રથમ લોકોના મુખથી તારા પરાક્રમની વાતો સાંભળી હતી,
Page #140
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું આજે ભાગ્યેગે તું પરાક્રમી ભાણેજ અમારા જેવામાં આવ્યું છે. હવે તું શીધ્ર સ્વામીના કાર્યને માટે જા, તારું માર્ગમાં કુશળ થાઓ.” આ પ્રમાણે કહી મહેદ્ર રાજા પોતાનું સૈન્ય લઈને રામની પાસે આવ્યા.
ત્યાંથી હનુમાન આકાશમાર્ગે ચાલતાં દધિમુખ નામના દ્વીપમાં આવ્યું. ત્યાં બે મહામુનિને કાઉસગ્ગ ધ્યાને રહેલા તેણે જોયા. તેમની નજીકમાંજ નિર્દોષ અંગવાળી અને વિદ્યાસાધનમાં તત્પર એવી ત્રણ કુમારીકાઓ ધ્યાન કરતી તેના જેવામાં આવી. તે સમયે અકસ્માત્ તે બધા દ્વીપમાં દાવાનળ પ્રગટ થયે; જેથી બે મુનિઓ અને ત્રણ કુમારિકાઓ, અચાનક દાવાનળના સંકટમાં આવી પડ્યાં તેની ઉપરના વાત્સલ્યભાવથી હનુમાને વિદ્યાવડે સાગરમાંથી જળ લઈને મેઘની જેમ તે દાવાનળને શમાવી દીધું. તત્કાળ વિદ્યા સિદ્ધ થવાથી ધ્યાનમાં રહેલા બન્ને મુનિને પ્રદક્ષિણા દઈને તે ત્રણ કન્યાઓ હનુમાન પ્રત્યે કહેવા લાગી- હે પરમહંત ! તમે ઉપસર્ગથી અમને બચાવ્યા તે સારું કર્યું, તમારી સહાયથી સમય વિના પણ અમારી વિદ્યા સિદ્ધ થઈ છે.” હનુમાને કહ્યું- તમે કોણ છે ? કન્યાઓ બોલી–આ દધિમુખ દ્વીપમાં દધિમુખ નગરને વિષે ગંધર્વરાજ નામે રાજા છે. તેની કુસુમમાળા નામની રાણીના ઉદરથી અમે ત્રણે કન્યાઓ જન્મ પામેલી છીએ. અમારે માટે ઘણું ખેચરપતિએ અમારા પિતા પાસે માગણી કરતા હતા, તેમાં એક અંગારક નામે ઉન્મત્ત ખેચર પણ અમારી માગણી કરતો હતા; પણ અમારા સ્વતંત્રવિચારી પિતાએ તેને કે કઈ બીજાને અમોને આપી નહીં. એક વખત અમારા પિતાએ કઈ મુનિને પૂછ્યું કે–આ મારી પુત્રીઓનો પતિ કે શું થશે ?' ત્યારે તેમણે કહ્યું કે “જે સાહસગતિ વિદ્યાધરનો મારનાર થશે તે તારી પુત્રીઓને પતિ થશે.” પછી મુનિનાં તેવાં વચનથી અમારા પિતા તેને શોધવા લાગ્યા, તથાપિ કેઈ ઠેકાણે તેનો પત્તો મળ્યો નહીં; તેથી તેને જાણવાને માટે આ વિદ્યાસાધનનો આરંભ કર્યો હતો. પેલા અંગારકે અમારી વિદ્યાનો બ્રશ કરવા માટે આ દાવાનળ પ્રગટ કર્યો હતો, તેને નિષ્કારણ બંધુ એવા તમે સારી રીતે શમાવી દીધે; અને જે મનેગામિની વિદ્યા છ માસે સધાય છે તે વિદ્યા તમારી સહાયથી એમને ક્ષણ વારમાં સિદ્ધ થઈ ગઈ છે.” પછી હનુમાને સાહસગતિનો વધ રામે કર્યો છે, અને તેમના કાર્યને માટે જ પોતે લંકામાં જાય છે, એ બધી કથા મૂળથી માંડીને કહી બતાવી. તે સાંભળી ત્રણે કુમારીકાઓએ હર્ષ પામી પિતાની પાસે જઈને એ સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. રાજા ગંધર્વરાજ તે ત્રણ કન્યાઓ અને મોટું સૈન્ય લઈને રામની પાસે આવ્યા.
ત્યાંથી વીર હનુમાન ઉડીને લંકાની પાસે આવ્યો. ત્યાં કાળરાત્રિ જેવી ભયંકર શાલિકા નામે વિદ્યા તેના જેવામાં આવી. તે વખતે “અરે વાનર ! તું ક્યાં જાય છે ? અનાયાસે તું મારૂં ભેજ્ય થઈ પડ્યો છે.” એમ આક્ષેપથી કહેતી તે વિદ્યાએ પિતાનું મુખ ફાડયું. હનુમાને હાથમાં ગદા લઈને તત્કાળ તેના મુખમાં પ્રવેશ કર્યો, અને પછી વાદળાના મધ્યમાંથી સૂર્ય નીકળે તેમ તેના ઉદરને ફાડીને બહાર નીકળ્યું. તેણે લંકાની આસપાસ કિલ્લે કર્યો હતો. તેને હનુમાને વિદ્યાના સામર્થ્યથી એક માટીના પાત્રને ભાંગી નાખે તેમ ક્ષણવારમાં ભાંગી નાંખ્યો. તે કિલાનો વા મુખ નામે એક રક્ષક હતો, તે ધુંરધર કાલથી યુદ્ધ કરવા માટે આવ્યો, તેને હનુમાને યુદ્ધમાં મારી નાંખે. વજમુખ હણાયો, એટલે લંકાસુંદરી નામે તેની એક વિદ્યાના બળવાળી કન્યા હતી. તેણે કેપથી હનુમાનને પિતાની - ૧૩
Page #141
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠું સાથે યુદ્ધ કરવા બે લાવ્યું. પર્વત ઉપર વીજળીની જેમ હનુમાન ઉપર વારંવાર પ્રહાર કરતી તે રણભૂમિમાં ચતુરાઈથી ચાલી આવી. હનુમાન પોતાનાં અસ્ત્રોને છેદવા લાગ્યો. છેવટે તરતની ઊગેલી લતા જેવી તેને અશ્વરહિત કરી દીધી પછી “આ વીર કેણ છે ?” એમ તે આશ્ચર્યથી હનુમાનને જેવાને પ્રવત, એટલે તેના ઉપર કામદેવે પિતાના બાણથી તાડન કર્યું (અર્થાત્ તે કામપીડિત થઈ ગઈ. તેણે હનુમાનને કહ્યું કે “હે વીર ! પિતાના વધથી ક્રોધ પામીને મેં તમારી સાથે વિચાર્યા વગર વ્યર્થ યુદ્ધ કરેલું છે. મને એક સાધુએ પૂર્વે કહેલું હતું કે “જે તારા પિતાને મારશે તે તારો સ્વામી થશે.” માટે હે નાથ ! આ વશ થયેલી કન્યાનું તમે પાણિગ્રહણ કરશે. આ સર્વ જગતમાં તમારા જેવો બીજે કઈ સુભટ નથી, તેથી તમારા જેવા પતિવડે હું સર્વ સ્ત્રીઓમાં ગર્વ ધરીને રહીશ.” આ પ્રમાણે કહેતી તે વિનયવાળી કન્યાને હનુમાન હષયુક્ત ચિરો ગાંધર્વવિધિથી અનુરાગ સહિત પર. તે સમયે આકાશમાર્ગમાં ફરવાના શ્રમથી જાણે સ્નાન કરવાને ઈચ્છતો હોય તેમ સૂર્ય પશ્ચિમસમુદ્રમાં મગ્ન થઈ ગયે. પશ્ચિમ દિશાને ઉદ્દેશીને જતા એવા સૂયે સંધ્યાકાળના વાદળાંના મિષથી તેનાં વસ્ત્ર ખસેડયાં હોય તેમ જણાવા લાગ્યું. પશ્ચિમ દિશાની ઉપર અરૂણ વાદળાંની પરંપરા, જાણે અસ્તકાળે સૂર્યને છોડીને તેજ જુદું રહ્યું હોય તેવી દેખાવા લાગી. “મારો ત્યાગ કરીને આ નવીન રાગવાળો સૂર્ય હવે નવીન રાગવાળી પશ્ચિમ દિશાને સેવે છે એવા અપમાનથી પ્રાચી દિશા ગ્લાનિ પામી ગઈ હોય તેમ દેખાવા લાગી. કીડાસ્થાનની પૃથ્વીને ત્યાગ કરવાની પીડાને લીધે કોલાહલના મિષથી પક્ષીઓ આકદ કરવા લાગ્યા. રજસ્વલા થયેલી લલના પોતાના પ્યારા પતિથી દૂર થવાને લીધે જેમ ગ્લાનિ પામે તેમ રાંક ચક્રવાકી પતિના વિયેગથી ગ્લાનિ પામવા લાગી. પતિને જવાથી પતિવ્રતા સ્ત્રીની જેમ સૂર્યરૂપ પતિ અસ્ત થતાં પદ્મિનીએ પિતાના મુખનો સંકેચ કર્યો. વાયવ્ય સ્નાનની પ્રાપ્તિથી હર્ષ પામતા બ્રાહ્મણે એ વંદના કરેલી ગાયે પિતાના વાછરડાને મળવાને ઉત્કંઠિત થઈ સત્વર વનમાંથી પાછી વળી. જેમ રાજા યુવરાજને રાજ્યસંપત્તિ આપે તેમ સૂર્ય અસ્ત સમયે પિતાનું તેજ અગ્નિને આપ્યું. આકાશમાંથી ઊતરતા નક્ષત્રની શ્રેણીની શોભાને ચરી લેતા અર્થાત નક્ષત્રણ જેવા જણાતા દીવાઓ નગરસ્ત્રીઓએ પ્રત્યેક સ્થાને સળગાવવા માંડયા. સૂર્ય અસ્ત થયા છતાં હજુ ચંદ્રને ઉદય થયેલ ન હોવાથી લાગ જોઈને અંધકારે પ્રસરવા માંડયું. કેમકે “ખળ પુરૂષે છળમાં ચતુર હોય છે. અંજનગિરિના ચૂર્ણથી અથવા અંજનથી પૂર્ણ હોય તેવું ભૂમિ અને આકાશરૂપ પાત્ર અંધકારથી પૂર્ણ દેખાવા લાગ્યું. તે સમયે સ્થળ, જળ, દિશા, આકાશ કે ભૂમિ કાંઈ દેખાતાં નહિ, વધારે શું કહેવું ! પિતાને હાથ પણ જોવામાં આવતું નહિ. અંધકારથી વ્યાપ્ત અને ખગના જેવા શ્યામ આકાશમાં તારાઓ
ટિભાગમાં જડેલી કેડીઓ હોય તેવા દેખાવા લાગ્યા. કાજલના જેવું શ્યામ અને સ્પષ્ટ નક્ષત્રવાળું આકાશ પુંડરીક કમળવાળા યમુના નદીના શ્યામ જળવાળા દ્રહ જેવું જણાવા લાગ્યું. જ્યારે એકાકાર કરતે અંધકાર તરફ ફરી વળ્યું ત્યારે પ્રકાશ વગરનું બધું વિશ્વ પાતાળ જેવું દેખાવા લાગ્યું. અંધકાર વૃદ્ધિ પામતાં કામીજનને મેળવવામાં ઉત્સુક દૂતીએ કહમાં માછલીઓની જેમ નિઃશંક થઈને સ્વેચ્છાએ વિહાર કરવા લાગી. જાનુપર્યત પગમાં આભૂષણ પહેરી, તમાલ વૃક્ષ જેવા શ્યામ વસ્ત્ર ધરી અને અંગે કસ્તુરીને લેપ કરી અભિસારિકાએ ફરવા લાગી; એવામાં ઉદયગિરિરૂપ પ્રસાદની ઉપર સુવર્ણકલશની જેવા કિરણોરૂપ અંકુશનાં મહાકંદભૂત ચંદ્ર ઉદય પામ્યું. તે વખતે સ્વાભાવિક વેરને લીધે કલંકના મિષે જાણે ચંદ્ર સાથે બાહુયુદ્ધ કરતું હોય તેમ અંધકાર જોવામાં આવ્યું. વિશાળ ગોકુળમાં ગાયોની સાથે વૃષભની જેમ વિશાળ ગગનમાં તારાઓની સાથે ચંદ્ર વેચ્છાએ
Page #142
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું ક્રીડા કરવા લાગ્યા. તે વખતે કસ્તુરીના રસે ભરેલું રૂપાનું પાત્ર હોય તે અંદર રહેલા કલંકવાળો ચંદ્ર દેખાવા લાગ્યા. આડા હાથ ધરીને વિરહીજને ખલિત કરેલા કામદેવનાં બાણે હોય તેમ ચંદ્રકિરણે પ્રસરવા લાગ્યાં. લાંબા વખતથી ભેગવેલી પણ અત્યારે સૂર્યાસ્તથી દુર્દશાવાળી થયેલી પદ્મિનીને છોડી દઈને ભમરાઓ પિોયણીને ભજવા લાગ્યા. “અહો ! નીચની મૈત્રીને ધિક્કાર છે. એ પિતાના પ્રિય મિત્ર કામદેવને બાણ તૈયાર કરી દેતા હોય તેમ ચંદ્ર, કિરણના પાતથી શફાલી લતાનાં પુષ્પોને પાડવા લાગ્યો. ચંદ્રકાંત મણિઓમાંથી રસ વર્ષાવીને નવીન સરોવરને કરતે ચંદ્ર જાણે નવાં નવાં નવાણ કરવા વડે પિતાની કીર્તિ જમા થતું હોય તેમ દેખાવા લાગે. અને દિશાઓના મુખને નિર્મળ ક૨તી ચાંદની પશ્ચિનીની જેમ આમતેમ ભટકતી કુલટાઓના મુખને ગ્લાનિ કરવા લાગી.
એ સમયે લંકાસુંદરીની સાથે ક્રીડા કરતા હનુમાને નિઃશંકપણે તે રાત્રિ નિર્ગમન કરી. પ્રાત:કાળે ઈદ્રની પ્રિયદિશા (પૂર્વ દિશા) ને મંડન કરતો સૂર્ય સુવર્ણસૂત્ર જેવાં કિરવડે ઉદય પામ્યો. સૂર્યનાં કિરણોએ અવ્યાહત રીતે પડીને વિકસિત પોયણીને સ્વપ્નવાળી કરી દીધી. જાગ્રત થયેલી રમણીઓએ છોડી દીધેલા મુગટનાં પુષ્પો કેશપાશના વિયોગને લીધે ભ્રમરના નાદના મિષથી રૂદન કરવા લાગ્યા. રાત્રિ જાગરણના પ્રયાસથી રાતાં નેત્રવાળી ગણિકાઓ કામીજનને સ્થાનમાંથી નીકળવા લાગી. ભમરાઓની પક્તિઓ ખંડિતા સ્ત્રીના મુખકમળમાંથી નિશ્વાસની શ્રેણી નીકળે તેમ વિકસિત થયેલાં કમળનાં કેશમાંથી નીકળવા લાગી. ઉદય પામેલા સૂર્યના તેજે જેના કાંતિવૈભવને લુંટી લીધું છે એ ચંદ્ર લતાનંતના વસ્ત્ર જેવો દેખાવા લાગ્યા. જે અંધકાર આખા બ્રહ્માંડમાં પણ સમાતો નહોતે તેને મેઘને પ્રચંડ પવન ઉડાડી દે તેમ સૂયે કઈપણ સ્થાને ઉડાડી દીધું. રાત્રિની જેમ પ્રતિબંધ કરનાર નિદ્રાનું અપસરણ થતાં નગરજનો પોતપોતાનું કામ કરવાને પ્રવર્તાવા લાગ્યા.
એ સમયે પરાક્રમી હનુમાન લંકાસુંદરીની સુંદર વચનોથી રજા લઈ લંકા નગરમાં પેઠે. પ્રથમ બળના ધામરૂપ હનુમાને શત્રુઓના સુભટોને ભયંકર એવા વિભીષણના ઘરમાં પ્રવેશ કર્યો. વિભીષણે સત્કાર કરીને હનુમાનને આવવાનું કારણ પૂછ્યું, એટલે હનુમાને આ પ્રમાણે સારરૂપ ગંભીર વચન કહ્યાં- “તમે રાવણના બંધુ છો, તેથી શુભ પરિણામનો વિચાર કરીને તેણે હરણ કરેલી રામની પત્ની સતી સીતાને તેની પાસેથી છોડાવે. તમારા ભાઈ જે કે બળવાન છે, તે પણ તેમણે કરેલું રામની પત્નીનું હરણ માત્ર પરલોકમાં જ નહિ પરંતુ આ લેકમાં પણ દુઃખદાયક છે” વિભીષણ બોલ્યા-“હે હનુમાન ! તમે બરાબર કહો છો, પ્રથમથી જ સીતાને છોડી દેવા માટે મેં મારા જયેષ્ઠ બંધુને કહ્યું હતું, અને ફરીવાર પણ હું આગ્રહથી મારા બાંધવને પ્રાર્થના કરીશ, કે જેથી કરી તે ફરીને કહેલાં મારાં વચનથી પણ સીતાને છેડી દે.” આ પ્રમાણે વિભીષણે કહ્યું, એટલે હનુમાને ત્યાંથી આકાશમાર્ગે ઉત્પતીને જ્યાં સીતાને રાખેલાં હતાં તે દેવરમણ ઉદ્યાનમાં ગયા. ત્યાં અશોક (આસોપાલવ) વૃક્ષની નીચે બેઠેલાં સીતાજીને હનુમાને જોયાં. તેના કપિલભાગ ઉપર કેશ ઉડી રહ્યા હતા. સતત પડતી અથુજળની ધારાથી તેમણે ભૂમિતળને આદ્ર કર્યું હતું, હિમપીડિત કમલિનીની જેમ તેમનું મુખકમળ ગ્લાનિ પામેલું હતું. બીજના ચંદ્રની કળાની જેમ તેમનું શરીર અતિ કૃશ થઈ ગયું હતું, ઉષ્ણ વિશ્વાસના સંતાપથી તેના અધરપલવ વિધુર થયેલા હતા, સ્થિર યોગિનીની જેમ તે રામનું જ ધ્યાન કરતા હતા, વસ્ત્ર મલીન થઈ ગયાં હતાં, અને પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ જણાતા હતા. તેમને જોતાંજ હનુમાને વિચાર્યું કે “અહો ! આ સીતા મહા સતી છે, તેમના દર્શનમાત્રથીજ લો કે પવિત્ર થઈ જાય તેમ છે. આ મહાસતીને વિરહ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સગ ૬ ઠા
રામને પીડા આપે છે તે ઘટેજ છે, કેમકે આવી રૂપવાન, સુશીલ અને પવિત્ર પત્ની કોઇક પુરૂષનેજ પ્રાપ્ત થાય છે. આ રાંક રાવણ રામના પ્રતાપથી અને પોતાનાં ઘણાં પાપથી-એ અંને કારણેાથી જરૂર પતિત થશે.” પછી હનુમાને વિદ્યાથી અદૃશ્ય થઇ સાથે લાવેલી રામચ`દ્રની મુદ્રિકા સીતાના ઉત્સંગમાં નાંખી, તે જોઇ સીતા હષ પામ્યાં, તેમને હર્ષિત થયેલાં જોઇ તત્કાળ ત્રિજટાએ રાવણ પાસે જઈને કહ્યુ કે સીતા આટલા વખત ખેદ પામેલાં રહેતાં હતાં, પરંતુ આજે આનંદમાં આવેલાં છે.' રાવણે મંદોદરીને કહ્યું કે-‘હું માનું છું કે હવે સીતા રામને ભૂલી ગઇ છે અને જરૂર મારી સાથે ક્રીડા કરવાને ઇચ્છે છે, માટે તું જઇને તેને સમજાવ.’ પતિનાં આવાં વચનથી મ ંદોદરી પતિનુ દ્વીપણુ' કરવાને માટે પાછી સીતાને લાભાવવા સારૂ ત્યાં ગઈ; અને અતિ વિનીત થઈને સીતાને કહ્યું કે- રાવણ અદ્વૈત અશ્વય અને સૌદર્ય થી ઉત્તમ છે અને રૂપ તથા લાવણ્યની સંપત્તિથી તમે પણ તેને ચાગ્ય જ છે. જો કે મૂખ દેવે તમારા ચેાગ્ય સયાગ કર્યાં નહિ, પણ હવે તેા યાગ પ્રાપ્ત થાઓ. હે જાનકી ! પાસે જઈને ભજવા ચાગ્ય રાવણ ઉલટા તમને ભજવા તત્પર છે માટે તમે તેને ભજો; અને હું સુભ્ર ! હું અને તેની બીજી પત્નીએ તમારી આજ્ઞાને ધારણ કરા.'' સીતા ખેલ્યાં રે પતિના દૂતીપણાને કરનારી પાપિણી ! રે દુર્મુખી ! તારા પતિની જેમ તારૂ મુખ પણ કોણ જુએ ! રે દુષ્ટ ! બાંધવ સહિત તારા પતિને ખરપ્રમુખ રાક્ષસોની જેમ મારવા માટે લક્ષ્મણને અહી આવેલાજ જાણજે, અને મને રામની પાસે રહેલીજ જાણજે; રે પાપિન્ટે ! અહીંથી ઊઠી જા, ઊઠી જા, હવે હું તારી સાથે ખેલવા ઇચ્છતી નથી.” આવી રીતે સીતાએ જ્યારે તિરસ્કાર કર્યાં, ત્યારે મંદોદરી કાપ કરીને ત્યાંથી ચાલી નીકળી.
એના ગયા પછી તરતજ હનુમાન પ્રગટ થયા અને સીતાને નમસ્કાર કરી અ’જલિ જોડીને તેણે કહ્યું કે હે દેવી ! સારે ભાગ્યે રામ લક્ષ્મણ સહિત જય પામે છે. તમારી શોધ લેવાને માટે રામની આજ્ઞાથી હું અહી આવેલા છું. મારા ત્યાં ગયા પછી રામ શત્રુઓને મારવાને માટે અહી` આવશે.’ સીતા નેત્રમાં અશ્રુ લાવીને ખેલ્યાં “હે વીર ! તમે કોણ છે ? આ દુધ્ય સમુદ્રને શી રીતે ઓળંગીને અહીં આવ્યા ? મારા પ્રાણનાથ લક્ષ્મણની સાથે ખુશીમાં છે ? તેને તમે કથાં જોયા હતા અને તે ત્યાં રહીને કેવી રીતે કાળ નિ`મન કરે છે ?” હનુમાન ખેલ્યા-પવન'જય અને અંજનાનો હનુમાન નામે હું પુત્ર છું, આકાશગામિની વિદ્યાથી મેં સમુદ્રનું ઉલ્લઘન કર્યું છે. તેના શત્રુનો નાશ કરી આપવા વડે સ વાનરાના અધિપતિ સુગ્રીવને પોતાના પાળા તુલ્ય કરી રામ લક્ષ્મણ સાથે કિષ્કિંધાપુરીમાં રહેલા છે. દાવાનળવડે ગિરિની જેમ બીજાઓને તપાવતા રામ તમારા વિયાગથી રાતદિવસ પરિતાપ પામ્યા કરે છે. હે સ્વામિની ! ગાયના વિરહથી વત્સ ( વાછડા )ની જેમ તમારા વિરહથી પીડિત એવા લક્ષ્મણ નિર'તર દિશાઓને શૂન્ય જોતા સતા કથારે પણ સુખ પામતા નથી. ક્ષણવાર શાકમાં અને ક્ષણવાર ક્રાધમાં રહેતા તમારા પતિ અને દિયર જો કે સુગ્રીવ તેમને વાર વાર આશ્વાસન આપે છે તથાપિ કિચિત્ પણ સુખ પામતા નથી. ભામંડલ, વિરાધ અને મહેદ્ર વિગેરે ખેચરા, દેવતાઓ જેમ શકે'દ્ર અને ઈશાને'દ્રની સેવા કરે તેમ તેના પેઢલ થઇને તેઓની સેવા કરે છે. હે દેવી!તમારી શેાધ મેળવવા માટે સુગ્નિવે મને બતાવ્યા; એટલે રામભદ્રે પેાતાની વીટી તમને અભિજ્ઞાન તરીકે આપવા માટે આપીને મને અહીં મત્સ્યેા છે, અને તમારી પાસેથી ચૂડામણિનું અભિજ્ઞાન લાવવાને મને કહેલું છે, તે જોવાથી રામભદ્રને મારી અહીં આવવાની પ્રતીતિ આવશે.”
આ પ્રમાણે રામને વૃત્તાંત સાંભળવાના હર્ષ થી અને હનુમાનના આગ્રહથી એકવીશ અહારાત્રિને અંતે તે દિવસે સીતાએ ભાજન કર્યું.. પછી સીતા ખેલ્યાં-હે વત્સે ! આ
Page #144
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૦૧
મારે ચૂડામણિ એંધાણ તરીકે લઈને તું હવે સત્વરે અહીંથી ચાલ્યા જા, અહીં વધારે વખત રહેવાથી તેને ઉપદ્રવ થશે. તને અહીં આવેલે જાણશે તે તે ક્રૂર રાક્ષસ યમરાજની જેમ જરૂર તને મારી નાંખવાને માટે આવશે.” સીતાનાં આવાં વચન સાંભળી હનુમાન કિંચિત્ હસી અંજલિ જોડીને વિનયથી બે-હે માતા ! તમે મારી ઉપરના વાત્સલ્યભાવથી ભય પામીને આમ બોલો છો, પરંતુ ત્રણ જગતને જીતનાર રામ લક્ષમણને હું દૂત છું. મારી આગળ સૈન્ય સહિત એ બિચારે રાવણ કે માત્ર છે? હે સ્વામિની ! કહે તો રસૈન્ય સહિત રાવણને પરાભવ કરી તમને મારા સ્કંધ ઉપર બેસારીને હું મારા સ્વામી રામની પાસે લઈ જાઉ.' સીતા હસીને બોલ્યાં–હે ભદ્ર! તમે પોતાના સ્વામી રામભદ્રને લજાવશે નહિ, એવો મને આ તમારાં વચનથી નિશ્ચય થાય છે. રામ અને વાસુદેવ (લમણ)ના દૂત એવા તમારામાં તે સર્વ બાબત સંભવે છે; પરંતુ મારે જરા પણ પરપુરૂષનો પરિચય ગ્ય નથી માટે તમે હવે સત્વરે ત્યાં જાઓ, તમે અહીં સર્વ કાર્ય કર્યું છે, એને તમારા જવા પછીજ આર્યપુત્ર રામ જે ઉદ્યોગ કરવા ગ્ય હશે તે કરવા માંડશે.” હનુમાન બોલ્યા-દેવી! હવે હું ત્યાં જાઉં છું, પણ રાક્ષસોને જરા મારું પરાક્રમ બતાવતે જઈશ, આ રાવણ પિતાના આત્માને સર્વત્ર વિજયવંતજ માને છે, તે બીજાના પરાક્રમને માનતું નથી, તેથી તે રામના દૂતના પરાક્રમને ભલે જાણી લે.” આવાં તેનાં પરાક્રમને વચન સાંભળી બહુ સારૂ” એમ કહી સીતાએ તેને પોતાનો ચૂડામણિ આપે; એટલે તે લઈને હનુમાન ચરણન્યાસથી પૃથ્વીને ધ્રુજાવતે ત્યાંથી ચાલ્યો.
પછી વનના હાથીની જેમ કરના પરાક્રમને પ્રસારતા હનુમાને દેવરમણ ઉદ્યાનને ભાંગવાને આરંભ કર્યો. રાતાં અશોક વૃક્ષો માં શુગરહિત, બોરસલીનાં વૃક્ષોમાં અનાકુલ, આમ્ર વૃક્ષોમાં કરૂણારહિત, ચંપક વૃક્ષામાં નિષ્કપ, મંદાર વૃક્ષોમાં અતિરેલી, કદલી વૃક્ષોમાં નિર્દય અને બીજા રમણીય વૃોમાં પણ ફર થઈને હનુમાને તેના ભંગની લીલા કરવા માંડી. તે જોતાંજ તે ઉદ્યાનના ચાર દ્વારના દ્વારપાળ થઈને રહેલા રાક્ષસે હાથમાં મુગર લઈને તેને મારવા માટે દેડી આવ્યા. તીરના ગિરિ ઉપર મોટા સાગરના કલેલ નિષ્ફળ થાય તેમ તેમનાં હથિયારે હનુમાનની ઉપર સ્મલિત થઈ ગયાં. હનુમાને કેપ કરીને તેજ ઉદ્યાનનાં વૃક્ષોથી તેમની ઉપર પ્રહાર કરવા માંડ્યો. કેમકે “બળવાનને સર્વ અસ્ત્ર છે.” પવનની જેમ અખલિત એવા હનુમાને વૃક્ષેની જેમ તે ઉદ્યાનના રક્ષક ક્ષુદ્ર રાક્ષસને પણ તત્કાળ ભાંગી નાંખ્યા. તે જોઈને કેટલાક રાક્ષસે એ આવી હનુમાને કરેલા ઉદ્યાનરક્ષકેના ક્ષયનો સર્વ વૃત્તાંત રાક્ષસપતિ રાવણની પાસે કહ્યું. તે સાંભળી રાવણે હનુમાનને મારવા માટે સૈન્ય
ત્યાં જવાની શત્રનો ઘાત કરનાર અક્ષકમારને આજ્ઞા કરી. રણને માટે ઉત્કંડિત એ અક્ષકુમાર ત્યાં આવીને આક્ષેપ કરવા લાગે એટલે તેને હનુમાને કહ્યું કે ભેજનની પહેલાં ફળની જેમ તું રણની પહેલાંજ મને પ્રાપ્ત થયો છે. આવાં હનુમાનનાં વચન સાંભળી “અરે કપિ! તું વૃથા ગર્જના શામાટે કરે છે?' એમ તિરસ્કાર કરતા રાવણના પુત્ર અક્ષકુમારે નેત્રના પ્રસરને રોધ કરનારાં તીર્ણ બાણોની વૃષ્ટિ કરી. ઉઢેલ સમુદ્ર જેમ પાણીથી દ્વીપને ઢાંકી દે તેમ શ્રીશૈલે (હનુમાને) પણ બાણના ઉત્કર્ષ વર્ષાદથી રાવણ પુત્રને ઢાંકી દીધો. પછી માત્ર કૌતુકવડે ચિરકાળ શસ્ત્રાશસ્ત્રી યુદ્ધ કરીને રણનો પાર પામવાને ઈચ્છતા અંજનાપુત્રે પશુની જેમ અક્ષકુમારને મારી નાંખ્યા. પોતાના ભાઈના વધના કાધથી“અરે મારૂતિ ! ઊભા રહે, ઊભો રહે” એમ બોલતે ઇન્દ્રજિત તત્કાળ રણમાં આવ્યા. તે બને મહાબાહુ વીરેનો કલ્પાંત કાળની જે દારૂણ અને વિશ્વને વિભ કરનાર માટે સંગ્રામ ઘણીવાર સુધી પ્રત્યે. જળધારાની જેમ ગાઢ શસ્ત્રશ્રેણીને વર્ષાવતા તે બને
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨
સ ૬ ઠા
આકાશમાં રહેલા પુષ્કરાવ મેઘની જેવા જણાવા લાગ્યા. અવિચ્છિન્ન અથડાતાં તેમનાં અસ્રાથી ક્ષણવારમાં બધું આકાશ જળજ તુએથી સમુદ્રની જેમ દુઃ પ્રેક્ષ્ય થઇ પડ્યું. રાવણના દુર્વાર કુમારે જેટલાં અો મૂકવાં, તેટલાં બધાં મારૂતિએ તેના કરતાં અનેકગુણાં અસ્રોવડે છેઢી નાંખ્યાં. હનુમાનનાં અસ્ત્રોથી ઘાયલ થયેલા ઇંદ્રજિતના સર્વ સુભટા જાણે રક્તદ્રવિત જ'ગમ પતા હૈાય તેવા દેખાવા લાગ્યા. છેવટે પેાતાનું સર્વ સૈન્ય નાશ પામેલુ જોઇને અને પેાતાનાં સ આયુધાની નિષ્ફળતા જોઈને ઇંદ્રજિતે હનુમાનની ઉપર નાગપાશાસ્ત્ર છેડયું. દઢ નાગપાશથી ચંદનના વૃક્ષની જેમ હનુમાન પગથી તે મસ્તક સુધી બંધાઈ ગયા. જો કે નાગપાશને તેાડીને શત્રુઓને જીતવાને તે સમર્થ હતા, તથાપિ નાગપાશના અંધન સહિત હનુમાન કૌતુક જોવાને માટે બંધાઇ રહ્યો, એટલે ઇંદ્રજિત હ પામીને તેને રાવણની પાસે લઇ ગયા. વિજયને ઇચ્છનારા રાક્ષસેા પ્રફુલ્રનેત્રે તેને
જોવા લાગ્યા.
રાવણે હનુમાનને કહ્યું–“હે દુતિ ! આ તે શું કર્યુ? તે રામલક્ષ્મણ જન્મથી મારા આશ્રિત અને રાંક છે. વનમાં રહેનારા, લાહાર કરનારા, મલીન શરીરવાળા અને મલીન વસ્ત્રના પહેરનારા કિરાતની જેવા તેએ તારાપર તુષ્ટમાન થશે તાપણ તને શી લક્ષ્મી આપી શકશે ? હે મંદબુદ્ધિ ! તે રામલક્ષ્મણના કહેવાથી તુ શુ જોઇને અહી' આવ્યા કે જેથી અહી આવતાંજ તુ' પ્રાણસંશયમાં આવી પડયો ? તે ભૂચારી રામલક્ષ્મણ ઘણા ચતુર જણાય છે કે જેઓએ તારી પાસે આવું કામ કરાવ્યું; પણ ધૂતારાઓ પરહસ્તથીજ અગારાને કહાવે છે. અરે! તું પ્રથમ મારા સેવક હતા અને આજે બીજાનો દૂત થઇ આવ્યા છે, તેથી અવધ્ય છે. પર`તુ માત્ર શિક્ષાને મટેજ તારી આટલી વિટંબના કરવામાં આવી છે.” હનુમાન ખેલ્યા–અરે રાવણુ! હું તારો સેવક કથારે હતા, અને તું મારા સ્વામી કથારે હતા ? આવું ખેલતાં તુ` કેમ લજજા પામતા નથી ? પૂર્વે એક વખત તારા સામત ખર પેાતાને ઘણા બળવાળા માનતા હતા, તેને તેના શત્રુ વરૂણના બંદીગૃહમાંથી મારા પિતાએ છેડાવ્યા હતા. ત્યારપછી બીજીવાર તે સહાય કરવાને માટે મને ખેલાવ્યા હતા એટલે આવ્યા હતા, અને વરૂણના પુત્રાના સ‘કટમાંથી મેં તારી રક્ષા કરી હતી; પરંતુ હમણાં તો તું પાપમાં તત્પર થયેલ હૈાવાથી સહાય કરવાને ચગ્ય નથી, એટલું જ નહીં પણ પરસ્ત્રીનું હરણ કરનાર એવા તારી સાથે ભાષણ કરવાથી પાપ લાગે તેમ છે. વળી હે રાવણુ ! એકલા લક્ષ્મણથી પણ તારી રક્ષા કરે તેવા કોઈ પુરૂષ તારા પરિવારમાં મારા જોવામાં આવતા નથી, તેા તેના અગ્ર બંધુ રામની આગળ તા કેણુજ રક્ષા કરશે ? ” આવાં તેનાં વચન સાંભળી લલાટપર ચડાવેલી ભ્રગુટીથી ભય‘કર એવા રાવણુ હેાઠને ડસતા હસતા આ પ્રમાણે ખેલ્યા,-અરે કપિ! તે મારા શત્રુના પક્ષનો આશ્રય કર્યાં છે, અને આવાં વચનોથી મને પણ તેં તારા શત્રુ કર્યા છે, તેથી જરૂર તને મરવાનીજ ઇચ્છા થઈ લાગે છે; પણ તને તેવા વૈરાગ્ય જીવિત ઉપર કેમ થયે છે ? રે વાનર! જેનુ અંગ કષ્ટ રાગથી વિશીષ્ણુ થયુ હોય તેવા માણસ મરવાને ઇચ્છે, તે પણ હત્યાના ભયથી કોઇ તેને મારતું નથી, તા તને દૂતને કાણુ મારશે ? પણ અરે અધમ ! તને ગધેડા ઉપર ચડાવી પશિખા કરીને લંકાના પ્રત્યેક માગે લેાકાના સમૂહ સાથે ફેરવવામાં આવશે.” રાવણનાં આવાં વચનોથી હનુમાને ક્રોધથી નાગપાશ તાડી નાંખ્યા. કેમકે કમળનાળથી બધાએલા હાથી કેટલી વાર રહે ? ' પછી તત્કાળ વિદ્યુત્ક્રુ ડની જેમ ઉછળી તેણે રાવણના મુગટને પગની પાટુથી ણુશઃચૂર્ણ કરી નાંખ્યા; એટલે ‘આ નીચને મારો અને પકડો' એમ રાવણે
Page #146
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
:
૧૦૩
પિકાર કર્યો, પરંતુ તેણે તે અનાથ હોય તેમ બધી નગરીને ચરણઘાતથી ભાંગી નાંખી અને એ પ્રમાણે ક્રીડા કરીને ગરૂડની જેમ ઉડી શીધ્રપણે રામની પાસે આવ્યું. રામભદ્રને નમીને સીતાને ચૂડામણિ તેણે આગળ ધર્યો; તેથી સાક્ષાત્ સીતા આવ્યાં હોય તેમ તે ચૂડામણિને લઈને રામે વારંવાર સ્પર્શ કરીને પિતાના હૃદયમાં ધારણ કર્યો. પછી રામે પુત્રની જેવા પ્રસાદથી હનુમાનને આલિંગન દઈને ત્યાંનું વૃત્તાંત પૂછયું, એટલે જેની ભુજાના પરાક્રમની હકીક્ત સાંભળવાને બીજાઓ તત્પર થઈ રહેલા હતા એવા હનુમાને રાવણનું પિતે કરેલું અપમાન અને સીતાની બધી પ્રવૃત્તિ યથાર્થ રીતે કહી સંભળાવી.
82388888888888888 [888888888888888888933
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ' महाकाव्ये सप्तमे पर्वणि सीताप्रवृत्यानयनोनाम
પષ્ટસઃ || ૬ || 9898Ø3 83 83 Q942888888888888888
Page #147
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૭ મો.
રાવણ વધ,
સીતાના ચક્કસ સમાચાર આવી જવાથી સુગ્રીવ વિગેરે સુભટથી વીંટાએલા રામ લક્ષમણ સહિત લંકાનો વિજય કરવા માટે આકાશમાર્ગે ચાલ્યા. ભામંડલ, નલ, નીલ, મહેદ્ર, હનુમાન, વિરાધ, સુષેણ, જાંબવાન, અંગદ અને બીજા કેટીગમે વિદ્યાધરના રાજાઓ પિતાના રીન્યથી દિશાઓના મુખને આચ્છાદન કરતા સતા રામની સાથે ચાલ્યા. વિદ્યાધરો લડાઈનાં
અનેક વાજિંત્રો વગાડવા લાગ્યા. તેના અત્યંત ગંભીર નાદથી આકાશ બધું પૂર્ણ થઈ ગયું. પિતાના સ્વામીના કાર્યની સિદ્ધિમાં અહંકાર ધરતા ખેચર વિમાન, રથ, અશ્વ, હાથી અને બીજાં વાહનો પર બેસીને આકાશમાં ચાલ્યા. સૌન્ય સહિત સમુદ્ર ઉપર ચાલતાં ક્ષણવારમાં સર્વે વેલંધર પર્વત પર રહેલા વેલંધરપુર પાસે આવ્યા. તે નગરમાં સમુદ્ર અને સેતુ નામે સમુદ્રની જેવા દુર્ધર બે રાજાઓ હતા, તેઓ ઉદ્ધત થઈને રામના અગ્ર સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સ્વામીના કાર્યમાં ચતુર એવા પરાક્રમી નલે સમુદ્ર રાજાને અને નીલે સેતુ રાજાને બાંધી લીધા, અને તેઓને રામની પાસે લાવીને રજુ કર્યા કૃપાળુ રામે તેમને પાછા તેના રાજ્ય ઉપર બેસાર્યા. મહાન પુરૂષો પરાભવ પામેલા શત્રુ ઉપર પણ પાળું હોય છે. સમુદ્ર રૂપથી સુંદર અને સ્ત્રીઓમાં રત્નરૂપ પોતાની ત્રણ કન્યાઓ લમણને
• રાત્રિ ત્યાંજ નિર્ગમન કરીને પ્રાતઃકાળે રામ સેતુ અને સમુદ્ર રાજાને સાથે લઈ ત્યાંથી ચાલ્યા. ક્ષણવારમાં સુવેલગિરિ પાસે આવી પહોંચ્યા. ત્યાંના સુવેલ નામના દુર્જય રાજાને જીતીને રામ એક રાત્રિ ત્યાં રહ્યા; પ્રાત:કાળે પાછા ત્યાંથી ચાલ્યા. ત્રીજે દિવસે લંકાની પાસે આવેલા હંસદ્વીપના રાજા હંસરથને જીતીને રામભદ્રે ત્યાંજ નિવાસ કર્યો. મીન રાશિમાં રહેલા શનિની જેમ રામ નજીક આવવાથી બધી લંકાપુરી ક્ષેભ પામી અને તેને ચારે તરફથી પ્રલયકાળની શંકા થવા લાગી.
રામભદ્ર નજીક આવ્યાના ખબર પડતાંજ હસ્ત, પ્રહસ્ત, મારીચ અને સારણ વિગેરે રાવણના હજારે સામંતો યુદ્ધ કરવાને તૈયાર થયા. શત્રુઓને તાડન કરવામાં પંડિત એવા રાવણે કાડોગમે સેવકોની પાસે રણ સંબંધી મહાદારૂણ વાજિંત્રો વગડાવ્યાં. તે સમયે વિભીષણે રાવણની પાસે આવીને કહ્યું કે, “બંધુ! ક્ષણવાર પ્રસન્ન થા, અને શુભ પરિણામવાળાં મારાં વચનોને વિચાર કર. પૂર્વે બે લેકના ઘાત કરનારૂં પરસ્ત્રીહરણનું કામ તે વિચાર્યા વગર કરેલું છે, અને તેથી તારું કુળ લજજા પામેલું છે. હવે આ રામભદ્ર પિતાની સ્ત્રીને લેવા માટે આવેલા છે, તે તેની સ્ત્રી અર્પણ કરવા રૂપ તેનું આતિથ્ય કર, નહિ તો એ રામ બીજી રીતે લેશે, અને તમારી સાથે તમારા બધા કુળને પણ પકડી લેશે. સાહસગતિ વિદ્યાધરના અને ખર રાક્ષસના અંતકરૂપ એ રામલજમણુની વાર્તા તો એક તરફ રહી, પણ દૂત થઈને આવેલા હનુમાનને પણ તમે શું નથી દીઠ ? આ ઈદ્રથી પણ અધિક એવી તમારી સંપત્તિ એક સીતાના કારણથી છોડી દે નહિ, કેમકે એમ કરવાથી તમારે ઉભયભ્રષ્ટ થવું પડશે.” વિભીષણનાં આવાં વચન સાંભળી ઈદ્રજિત બોલ્યો-“અરે વિભીષણ કાકા ! તમે જન્મથી જ ભીરૂ છો, તમે આપણે બધા કુળને દ્રુષિત કરેલું છે,
Page #148
--------------------------------------------------------------------------
________________
૫ ૭ મુ
૧૦૨
તમે મારા પિતાના સહેાદર જ નથી ! રે મૂર્ખ ! ઈંદ્રને પણ જીતનાર અને સર્વ સ'પત્તિના નાચક એવા મારા પિતાને માટે આવી સભાવના કરે છે, તેથી તમે ખરેખર મરવાને જ ઇચ્છા છે. પૂર્વે પણ અનૃત ભાષણ કરી તમે મારા પિતાને ઠગ્યા હતા; કારણ કે દશરથ રાજાના વધની પ્રતિજ્ઞા લઈને તમે તે પ્રમાણે કર્યુ ' નહિ. હવે જ્યારે રામ અહીં આવેલ છે ત્યારે ભૂચર મનુષ્યથી નિ જપણે ભય બતાવીને તમે મારા પિતાથી એ રામની રક્ષા કરાવવાને ઇચ્છા છે; તેથી હું એમ માનુ છું કે તમે રામનાજ પક્ષના છે, તેણે તમને પેાતાને વશ કર્યા છે, તેથી તમે હવે વિચાર કરવામાં પણ ભળવાના અધિકારી નથી; કેમકે રાજાઆનો આપ્ત મ ંત્રીની સાથેનો વિચાર જ શુભ પરિણામ લાવે છે.” વિભીષણ મેલ્યા-હુ શત્રુપક્ષનો નથી, પણ તુ પુત્રરૂપે કુળનો નાશ કરનાર શત્રુ અવતર્યા છે એમ જણાય છે. આ તારા પિતા જન્માંધ હોય તેમ ઐશ્વર્યથી અને કામથી અંધ થયેલા છે. અરે મુગ્ધ ! ક્ષીરક ખાળક ! તું શું સમજે ? હે રાવણ ! આ ઈંદ્રજિત પુત્રથી અને તારા આવા આચરણથી તું થાડા સમયમાં પતિત થઇશ એમ નકકી સમજજે, હવે તારે માટે હું પરિતાપ કરીશ નિહ.”
બ્ય
વિભીષણનાં આવાં વચન સાંભળીને દૈવષિત એવા રાવણને અધિક ક્રાધ ચડયો; તેથી તત્કાળ ભયકર ખડ્ગ ખેં'ચીને વિભીષણનો વધ કરવા ઊભા થયો. ભ્રુગુટીવડે ભય’કર એવા વિભીષણ પણ હાથીની જેમ મેાટા સ્તંભ ઉપાડી રાવણની સામે યુદ્ધ કરવા ઊભા થયો; એટલે કુંભકર્ણ અને ઇંદ્રજિતે બંનેએ વચમાં પડી તેઓને યુદ્ધ કરતાં અટકાવી એ હાથીને જેમ પાતપેાતાની શાળામાં લઈ જાય તેમ તેમના પાતપેાતાના સ્થાનમાં લઇ ગયા. તે વખતે રાવણે કહ્યું કે—અરે વિભીષણ ! તું મારી નગરીમાંથી ચાલ્યા જા; કેમકે અગ્નિની જેમ તું આશ્રયને ભક્ષણ કરનારા છે.’ આવાં રાવણનાં વચનથી તત્કાળ વિભીષણ લંકામાંથી નીકળીને રામની પાસે જવા ચાલ્યા. તેની પછવાડે રાક્ષસેાની અને વિદ્યાધરોની મળીને મહાઉત્કટ એવી ત્રીશ અક્ષૌહિણી સેના રાવણને છેાડીને તેની સાથે ચાલી નીકળી. વિભીષણને આવતા જોઈ સુગ્રીવ વિગેરે સવે ક્ષેાભ પામવા લાગ્યા. કારણકે ‘ડાકણની જેમ શત્રુએપર તરત જેમતેમ વિશ્વાસ આવતા નથી.” પ્રથમ તેણે માણસ મોકલીને રામભદ્રને પેાતાના આવવાના ખખર કહેવરાવ્યા, એટલે રામે પોતાના વિશ્વાસપાત્ર સુગ્રીવના મુખની સામુ જોયુ. સુગ્રીવ મેલ્યા“હે દેવ ! જો કે સં રાક્ષસેા જન્મથીજ માયાવી અને પ્રકૃતિથીજ ક્ષુદ્ર હેાય છે, તથાપિ આ વિભીષણ અહીં આવે છે તેા ભલે આવે, અમે તેના ગુપ્ત રીતે શુભાશુભ ભાવ જાણી લઇશું અને પછી તેના ભાવ પ્રમાણે ચાગ્ય ગોઠવણ કરીશું.” એ વખતે વિભીષણને પૂર્ણ રીતે જાણનાર વિશાળ નામના એક ખેચર એલી ઉઠયા—“ હે પ્રભુ ! રાક્ષસેામાં આ વિભીષણ એક જ મહાત્મા અને ધાર્મિક છે. સીતાને છેડી દેવા વિષે રાવણને કહેતાં અતિ ક્રોધી એવા એના બંધુ રાવણે એને કાઢી મૂકયા છે, તેથી તે તમારે શરણે આવેલ છે. એમાં જરા પણ ફેરફાર નથી.” તે સાંભળી રામે દ્વારપાળ દ્વારા વિભીષણને અંદર પ્રવેશ કરાવ્યે. રામના ચરણમાં મસ્તક મૂકતાં તેને રામ સભ્રમથી ભેટી પડયા. પછી વિભીષણ મેલ્યા“હે પ્રભુ ! મારા અન્યાયી અગ્રબંધુને છેડીને હું તમારી પાસે આવ્યો છું; માટે મને પણ સુગ્રીવની જેવા જ ભક્ત ગણીને આજ્ઞા આપો.” તે સમયે રામે તેને લકાનું રાજ્ય આપવાનું કબુલ કર્યું. મહાત્માઓને કરેલા પ્રણિપાત કયારે પણ વ્યર્થ થતા નથી.
'સદ્વીપમાં આઠ દિવસ રહીને પછી રામચંદ્રસ સેના સહિત કલ્પાંત કાળની
१४
Page #149
--------------------------------------------------------------------------
________________
१०६
સ` ૭ મા
જેમ લંકા તરફ ચાલ્યા. લંકાની બહાર મેદાનમાં વિશાળ સેનાવડે વીશ યાજન ભૂમિને રૂધીને ખળના પર્વ તરૂપ રામ રણુને માટે સજ્જ થઈ રહ્યા. જાણે બ્રહ્માંડના સ્ફાટથી ઉત્પન્ન થયા હોય તેવા રામની સેનાના કેલાહલ સમુદ્રના ધ્વનિની જેમ બધી લકાપુરીને ધિર કરવા લાગ્યા, જેમનુ' અનન્ય સાધારણ ખળ છે એવા પ્રહસ્ત વિગેરે રાવણના સેનાપતિએ તત્કાળ ઊંચા હથિયાર કરી બખ્તર પહેરીને તૈયાર થઇ ગયા. કોઈ હાથી પર બેસીને, કાઇ અશ્વપર બેસીને, કોઈ સિંહપર બેસીને, કેાઇ ખ૨પર બેસીને, કેાઈ રથમાં બેસીને, કાઇ કુબેરની જેમ મનુષ્યપર ચડીને, કોઇ અગ્નિની જેમ મેષપર સ્વારી કરીને, કેાઇ યમરાજની જેમ મહિષને વાહન કરીને, કોઇ રેવ'તકુમારની જેમ અશ્વપર સ્વા૨ થઈને અને કોઇ દેવની જેમ વિમાનમાં બેસીને રણકમ માં ચતુર એવા અસખ્ય વીરો એકસાથે એકઠા થઈ ને રાવણની ચારે તરફ ફરી વળ્યા. પછી રત્નશ્રવાનેા જયેષ્ઠ પુત્ર રાવણ રોષથી રાતાં નેત્ર કરી તૈયાર થઈ વિવિધ આયુધાથી પૂર્ણ એવા રથમાં બેઠા. જાણે બીજો યમ હોય તેવા વીર ભાનુકણ હાથમાં ત્રિશૂળ લઈ રાવણની પાસે આવીને પા રક્ષક થઈ ઊભા રહ્યા. ઇંદ્રજિત અને મેઘવાહન કુમાર જાણે રાવણના બીજા બે ભુજ હાય તમ રાવણની પાસે આવીને મને આજુએ ઊભા રહ્યા. બીજા પણુ મહાપરાક્રમી પુત્રા, કેટીગમે સામંતા અને શુક, સારણ, મારીચ, મય અને સુંદર વિગેરે પણ ત્યાં આવીને હાજર થયા. એ પ્રમાણે રણુક માં કુશળ એવી અસ`ખ્ય સહસ્ર અક્ષૌહિણી સેનાઓથી દિશાઓને આચ્છાદન કરતા સતા રાવણ લંકાનગરીની બહાર નીકળ્યા.
રાવણના સૈન્યમાં કાઇ સિંહની ધ્વજાવાળા, કાઇ અષ્ટાપદની ધ્વજાવાળા, કેાઈ ચમૂર્ મૃગની ધ્વજાવાળા, કાઇ હાથીની ધ્વજાવાળા, કાઈ મયૂરની ધ્વજાવાળા, કાઈ સર્પની ધ્વજાવાળા, કાઇ મારની ધ્વજાવાળા અને કોઈ શ્વાનની ધ્વજાવાળા હતા, તેમજ કોઈના હાથમાં ધનુષ્ય, કાઇના હાથમાં ખડ્ગ, કોઇના હાથમાં ષડી, કોઈના હાથમાં મુગર, કોઈના હાથમાં ત્રિશૂળ, કાઇના હાથમાં પરિઘ, કાઈના હાથમાં કુઠાર અને કેાઈના હાથમાં પાશ હતાં. તેઓ વારવાર નામ લઈ લઈ ને શત્રુઓને જણાવતા સતા રણકમમાં માટી ચતુરાઈથી વિચરવા લાગ્યા. બૈતાઢય ગિરિની જેમ પેાતાની સેનાની વિશાલતાથી પચાસ યાજન પૃથ્વીમાં રાવણે રણકાય ને માટે પડાવ નાંખ્યો. પેાતાતાના નાયકોની પ્રશ'સા કરતા, પરસ્પર આક્ષેપ કરતા, માંહે-માંહે કથા કહેતા અને કરાસ્ફાટપૂર્વક અસ્ત્રો વગાડતા, રામ રાવણના સૌનિકા કાંસીતાળ ખેતાળની જેમ એકઠા મળ્યા. ‘ જા જા, ઊભા રહે, ઊભા રહે, ભય પામ નહિ, આયુધ છેાડી દે, આયુધ ગ્રહણુ કર’ આ પ્રમાણે યુદ્ધમાં સુભટોનાં મુખમાંથી વાણી નીકળવા લાગી. બન્ને સેનામાં શલ્યા, શંકુએ, ખાણા, ચકા, પરિઘા અને ગદા જંગલમાં પક્ષીઓની જેમ આવી આવીને પડવા લાગ્યાં. પરસ્પર ઘાતથી ભગ્ન થયેલા, ખડ્ગથી અને વેગથી છેદાએલા ઉછળતા મસ્તકથી બધુ` આકાશ જાણે વિવિધ કેતુ અને અને વિવિધ રાહુવાળું હોય તેવું દેખાવા લાગ્યું. મુદ્ગરાના આઘાતથી હાથીને પાડી શ્વેતા સુભટા જાણે ગેડીદડાની ક્રીડા કરતાં હોય તેમ શાભવા લાગ્યા. ખીજા સુભટાએ કુઠારના ઘાતથી છેદેલા પંચશાખાઓ (બે હાથ, બે પગ અને મસ્તક) વૃક્ષેાની શાખાની જેમ પડવા લાગ્યા. વીર સુભટો શત્રુઓનાં મસ્તકને છેદીને જાણે ક્ષુધાતુર યમરાજના થાયાગ્ય ગ્રાસ હોય તેમ પૃથ્વીપર ફેંકવા લાગ્યા. મહા પરાક્રમી રાક્ષસે અને વાનરોની વચ્ચેના તે યુદ્ધમાં ભાગીદાર પિત્રાઇને ધનની જેમ વિજય સાધ્ય થવામાં ઘણા વિલ`ખ થયા.
૧ આવા ચિન્હો છે જેમાં એવી તેમના રથ ઉપર વાસમજવી,
Page #150
--------------------------------------------------------------------------
________________
- ૧૦૭
પર્વ ૭ મું જ્યારે ચિરકાળ યુદ્ધ ચાલ્યું, ત્યારે મહાબળવાન વાનરે એ વનની જેમ રાક્ષસોનું સૈન્ય ભાંગી નાંખ્યું, રાક્ષસોનું રૌન્ય ભગ્ન થતાં રાવણના જયના જામીનરૂપ હસ્ત અને પ્રહસ્ત બંને યુદ્ધ કરવાને તૈયાર થયા. તે બંનેની સાથે યુદ્ધ કરવા માટે નલ અને નીલ નામના બે મોટા કપિએ તેની સન્મુખ આવીને ઊભા રહ્યા. પ્રથમ નલ અને હસ્ત વક્ર અવક્ર ગ્રહની જેમ એક બીજાની સન્મુખ રથમાં આરૂઢ થઈને મળ્યા. તેમણે ધનુષ્યને પણછ પર ચડાવી તેનું એવું આસ્ફાલન કર્યું કે જેથી તેઓ જાણે પરસ્પર યુદ્ધ કરવાનું આમંત્રણ કરતા હોય તેમ દેખાવા લાગ્યા. પછી તે બંને પરસ્પર એવાં બાણોને વર્ષાવવા લાગ્યા કે જેથી તેઓને રથ બાણના શૂલથી ભરપૂર જણાવા લાગ્યા. ક્ષણવારમાં નલને અને ક્ષણવારમાં હસ્તનો જય પરાજય થવાથી નિપુણ પુરૂષે પણ તેમના બળનું અંતર જાણી શક્યા નહીં. છેવટે બળવાન નલે સભ્ય થઈને જેનારા વીરોની આગળ લજજા પામીને અવ્યાકુળપણે સુરમ બાણથી ક્રાધવડે હસ્તનું મસ્તક છેદી નાંખ્યું. હસ્તને જેમ નલે માર્યો તેમ તેજ વખતે નીલે પ્રહસ્તને મારી નાંખે; એટલે તકાળ નલ અને નીલની ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. હસ્ત અને પ્રસ્તના મરણથી રાવણના સૈન્યમાંથી મારીચ, સિંહજઘન, સ્વયંભૂ, સારણ, શુક, ચંદ્ર, અર્ક, ઉદ્દામ, બીભત્સ, કામાક્ષ, મકર, જવર, ગભાર, સિંહરથ અને અધરથ વિગેરે રાક્ષસસુભટ ક્રોધથી સામા આવ્યા. તેમની સાથે મંદનાકુર, સંતાપ, પ્રથિત, આક્રોશ, નંદન, દુરિત, અનઘ, પુષ્પાસ્ત્ર, વિન તથા પ્રીતિકર વિગેરે વાનરે પૃથ પૃથફ યુદ્ધ કરવા લાગ્યા, અને કુર્કટની સાથે કુર્કટના યુદ્ધની જેમ ઊંચા ઉછળવા અને પડવા લાગ્યા. એ પ્રમાણે યુદ્ધ ચાલતાં મારીચ રાક્ષસે સંતાપ વાનરને, નંદન વાનરે જવર રાસસને, ઉદ્દામ રાક્ષસે વિદન વાનરને, દુરિત વાનરે શુક રાક્ષસને અને સિંહજઘન રાક્ષસે પ્રથિત વાનરને યુદ્ધ કરીને સખ્ત પ્રહારો કર્યા. તે સમયે સૂર્ય અસ્ત પામી ગયે; એટલે રામનું અને રાવણનું સૈન્ય યુદ્ધથી પાછું નિવર્લ્ડ અને સૈનિકે પોતપોતાના મરણ પામેલા તેમજ ઘાયલ થયેલા સુભટને શોધવા લાગ્યા.
રાત્રિ વીતીને જ્યારે પ્રભાતકાળ થયે ત્યારે દેવ પ્રત્યે દાનની જેમ રાક્ષસદ્ધાઓ રામના સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે નજીક આવ્યા. રાક્ષસરીન્યની મધ્યમાં મેરૂગિરિની જેમ હાથીના રથમાં આરૂઢ થયેલે રાવણ યુદ્ધ કરવાને ચાલ્યા. વિવિધ અસ્ત્રો ધારણ કરતે અને તત્કાળ રક્ત દષ્ટિથી જાણે દિશાઓને પણ બાળતું હોય તે રાવણ યમરાજથી પણ ભયંકર
વા લાગ્યા. ઈદ્રની જેમ પોતાના પ્રત્યેક સેનાપતિને જાતે અને શત્રુઓને તૃણ સમાન ગણતે રાવણ રણભૂમિમાં આવ્યો. તેને જોતાંજ આકાશમાંથી દેવતાઓએ જોયેલા રામના પરાક્રમી સેનાપતિએ સૈન્ય સહિત યુદ્ધ કરવાને માટે રણભૂમિમાં આવ્યા. ક્ષણવારમાં કોઈ ઠેકાણે ઉછળતા રૂધિરજળથી જાણે નદીવાળું હોય, કોઈ ઠેકાણે પડેલા હાથીઓથી જાણે પર્વતવાળું હોય, કોઈ ઠેકાણે રથમાંથી ખરી પડેલી મકરમુખ ધ્વજાઓથી જાણે મગરવાળું હેય, અર્ધનગ્ન થયેલા મહા રથી જાણે દાંતાળું હોય અને કેઈ ઠેકાણે નાચતા કબંધે (ધડ) થી જાણે નૃત્યસ્થાન હોય તેવું રણભૂમિનું આંગણું દેખાવા લાગ્યું
પછી રાવણના હુંકારથી પ્રેરાએલા સર્વ રાક્ષસે એ સર્વ બળથી વાનરેના સૈન્યને હઠાવી દીધું. પિતાના સૈન્યના ભંગથી કોધ પામીને સુગ્રીવે પોતાનું ધનુષ્ય ચડાવ્યું અને પ્રબળ સેનાથી પૃથ્વીને કંપાવત તે સામે ચાલ્યો. તે વખતે રાજન્ ! તમે અહીં જ ઊભા રહે, અને મારું પરાક્રમ જુઓ” એમ કહી સુગ્રીવને અટકાવીને હનુમાન યુદ્ધ કરવા ચાલ્ય. અગણિત સેનાનીથી દુર્મદ એવા રાક્ષસોના દુ:ખે પ્રવેશ થઈ શકે એવા સૈન્યમાં સમુદ્રમાં
Page #151
--------------------------------------------------------------------------
________________
સગ ૭ મા
મરિગિરની જેમ હનુમાને પ્રવેશ કર્યાં, તે સમયે ધનુષ્ય અને ભાથાને ધારણ કરતા મહા દુ ય માલી નામના રાક્ષસ મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતા હનુમાનની ઉપર ચડી આવ્યેા. હનુમાન અને માલી એ બન્ને વીર ધનુષ્યના ટંકાર કરતા સતા પુચ્છને પછાડતા સિંહની જેવા શાભતા હતા અને તેઓ પરસ્પર અસ્ત્રોથી પ્રહાર કરતા પરસ્પરનાં અસ્રોને છેદી નાંખતા હતા અને પરસ્પર ગર્જના કરતા હતા. અનુક્રમે ગ્રીષ્મ ઋતુના સૂર્ય નાના સરખા સાવરને જળરહિત કરી નાંખે તેમ હનુમાને ચિરકાળ યુદ્ધ કરીને વીર્યવાન માલીને અસ્ત્રરહિત કરી દીધા. પછી ‘અરે વૃદ્ધ રાક્ષસ ! અહીથી ચાલ્યા જા, તને મારવાથી શુ વળવાસ્તુ' છે ? ' આ પ્રમાણે ખેલતા હનુમાનની સામે આવીને વજોદર રાક્ષસ મેલ્યા-અરે પાપી કઢાદી * ! આવું ખેલતાં મરી જઈશ ! અહીં આવ, મારી સાથે યુદ્ધ કર, હમણા હતા નહતા થઈ જઈશ.' આવાં વાદરનાં વચન સાંભળી કેસરીસિ· જેમ હુંકાર કરે તેમ હનુમાને માટા અહંકારથી ગર્જના કરી તેને ખાણથી ઢાંકી દીધા. વજોદરે તે ખાણવૃષ્ટિને દૂર કરી વર્ષાઋતુ જેમ વાદળાથી સૂર્યને ઢાંકે તેમ હનુમાનને ઢાંકી દીધા. ‘અહા ! વાદર વીર હનુમાનને માટે સમર્થ છે, અને વીર મારૂતિ વાદરને માટે પણ સમર્થ છે.’ આવી રણક્રીડા જોનારા સભ્ય એવા દેવતાઓની વાણી થવા લાગી, તેને માનના પતરૂપ હનુમાન સહન કરી શકયા નહીં; તેથી એકસાથે ઉત્પાત મેઘની જેમ વિચિત્ર અસ્રો વર્ષોવીને તેણે સવ રાક્ષસાના દેખતાં વાદરને મારી નાંખ્યા.
૧૦૮
વાદરના વધથી ક્રાધ પામીને રાવણનો પુત્ર જમાલી સામે આવ્યા, અને હાથીને મહાવતની જેમ મારૂતિને તિરસ્કારથી બેલાબ્યા. પરસ્પર વધ કરવાને ઇચ્છતા તે અન્ને મહામહ્વા સવર્ડ વાદીની જેમ બાણુવડે ચિરકાળ યુદ્ધ કરવા લાગ્યા. એક બીજાનાં ખાણાથી ખમણાં બમણાં ખાણાને સામા નાંખીને યુદ્ધ કરતા તે વીરા લેણદાર અને દેણદારની જેવી સ્થિતિને પ્રાપ્ત થયા. પછી હનુમાને ક્રોધ કરીને જ બ્રૂમાલીને રથ, ઘેાડા અને સારથિ વિનાના કરી મોટા મુગરવડે તે શત્રુ ઉપર પુષ્કળ તાડન કર્યું, જેથી જ...ભૂમાલી મૂર્છિત થઈ પૃથ્વી ઉપર પડી ગયા. તે જોઈ મહાદર નામે રાક્ષસ ક્રોધથી ખાણા વર્ષાવતા હનુમાનની સામે રણમાં આવ્યા બીજા પણ રાક્ષસો, જાતિવાન શ્વાન જેમ ડુક્કરને વીટી લે તેમ હનુમાનને મારવાની ઇચ્છાથી તેની ફરતા ફરી વળ્યા. હનુમાને તીક્ષ્ણ માણેાથી કોઈને ભુજામાં, કાઇને મુખમાં, કોઇને ચરણમાં, કોઇને હૃદયમાં અને કોઇને કુક્ષિમાં પ્રહારો કર્યા. તે વખતે વનમાં દાવાનળની જેમ અને સમુદ્રમાં વડવાનળની જેમ રાક્ષસોના સૈન્યમાં મહાવીર મારૂતિ પ્રકાશવા લાગ્યા; અને ક્ષણવારમાં પરાક્રમીએમાં ચૂડામિણ સમાન પવનકુમારે અંધકારને સૂર્ય નસાડે તેમ રાક્ષસોને નષ્ટ કરી દીધા.
રાક્ષસોના ભંગથી ક્રાધ પામેલા કુંભકર્ણ જાણે ભૂમિપર આવેલ ઇશાને હાય તેમ સ્વયમેવ યુદ્ધ કરવાને દોડવો. કોઇને ચરણના પ્રહારથી, કોઇને મુષ્ટિના ઘાતથી, કેાઈને કાણીના પ્રહારથી, કાઈને લપડાકથી, કોઇને મુદ્દેગરના ઘાથી, કોઇને ત્રિશૂલથી અને કોઇને પરસ્પર અફળાવવાથી-એમ અનેક રીતે તેણે પિએનો વધ કરવા માંડવો. કલ્પાંત કાળના સમુદ્ર જેવા રાવણના તપસ્વી ખંધુ કુંભકર્ણ ને રણમાં આવેલા જોઈ સુગ્રીવ તેની સામે દોડયો; તેમજ ભામ`ડલ, દધિમુખ, મહેંદ્ર, કુમુદ, અંગદ અને બીજા પણ પિવીરા અગ્નિની જેમ પ્રજવલિત થઇને રણભૂમિમાં દોડી આવ્યા. વિચિત્ર અસ્ત્રોને એકીસાથે વર્ષાવતા શ્રેષ્ઠ વાનરોએ આવીને શીકારીઓ જેમ સિહને રૂપે તેમ કુંભક ને રૂંધી લીધા. તત્કાળ કુંભકર્ણ જાણે * ક્રુત્સિત વચને ખેલનાર,
Page #152
--------------------------------------------------------------------------
________________
૫૭ મું
૧૦૯
બીજી કાળરાત્રિ હાય તેવું અને મુનિના વાકયની જેવું અમેાઘ પ્રવાપન નામે અસ્ત્ર તેની ઉપર મૂકયું; તેથી દિવસે પોયણાના ખ`ડની જેમ પોતાના સૈન્યને નિદ્રા પામેલુ જોઈ સુગ્રીવે પ્રાધિની નામે મહા વિદ્યાનુ સ્મરણ કર્યું; એટલે તેના પ્રભાવથી ‘અરે કુંભકર્ણ કાં છે ? એમ બેાલતા અને કાલાહલ કરતા વાનરસુભટો પ્રાત:કાળે પક્ષીઓની જેમ નિદ્રામાંથી જાગી ઉઠડ્યા. પછી સારી રીતે યુદ્ધ કરનારા સુગ્રીવાધિષ્ઠિત કપિકુ જરા કાન સુધી ધનુષ્ય ખેંચીને કુંભક ને ઉપદ્રવ કરવા લાગ્યા, અને રાગાને જેમ વૈદ્ય હણે તેમ સુગ્રીવે કુંભકર્ણ ના સારથિ, રથ અને અશ્વોને ગદાથી હણી નાંખ્યા; તેથી ભૂમિપર રહેલા કુભકણું હાથમાં મુફ્ફર લઇને જાણે એક શિખરવાળા ગિરિ હોય તેમ દેખાતા સતા સુગ્રીવની ઉપર દોડયો. યુદ્ધ કરવાને માટે દોડીને આવતા એવા તે કુંભકણુ ના અંગના મોટા પવનથી હાથીના સ્પર્શથી વૃક્ષની જેમ ઘણા પિએ પડી ગયા. સ્થળમાં નદીના વેગની જેમ પિઆથી સ્ખલન પામ્યા સિવાય દોડતા એવા તેણે મુગરવડે સુગ્રીવના રથને ચૂર્ણ કરી નાંખ્યા. પછી ઇંદ્ર જેમ પત ઉપર વ નાંખે તેમ સુગ્રીવે આકાશમાં ઊડીને કુ'ભક ની ઉપર એક મોટી શિલા નાંખી. કુંભકર્ણે મુદ્દગરથી તે શિલાને કણેકણ ચૂર્ણ કરી નાખી. તેથી જાણે પિને ઉત્પાતકારી રજોવૃષ્ટિ બતાવતા હોય તેમ તે દેખાવા લાગ્યા. પછી વાલીના અનુજ બંધુ સુગ્રીવે તડ તડ શબ્દ કરતું મહાગ્ર વિદ્યુત્ અસ્ત્ર કુંભકર્ણની ઉપર મૂકયું. તે મહા પ્રચંડ વિધ્રુવ્ડ અસ્ર ઉપર કુંભકર્ણે અનેક અસ્ત્રા નાંખ્યાં, પણ તે સર્વે નિષ્ફળ થયાં, અને જગતને ભયંકર કલ્પાંતકાળે પર્યંતની જેમ કુંભકર્ણ વિદ્યુત દંડાસ્ત્રના પાતથી પૃથ્વી પર પડી ગયા.
પેાતાના ભાઈ કુંભકર્ણ મૂòિત થતાં બ્રગુટીથી ભયંકર મુખવાળા રાવણ જાણે પ્રત્યક્ષ યમરાજ હાય તેમ ક્રાધથી રણભૂમિ તરફ ચાલ્યા. તે સમયે ઇંદ્રજિતે આવી નમન કરીને કહ્યું કે હે સ્વામી! તમે રણભૂમિમાં આવતાં તમારી સામે યમ, વરૂણ, કુબેર કે ઇંદ્ર પણ ઊભા રહી ન શકે તેા પછી આ વાનર તેા શી રીતેજ ઊભા રહે ? માટે હે દેવ ! હમણા તમે રહેવા દ્યો, હું પાતેજ જઇને મસલાને મુવિડે હણે તેમ હણી નાંખીશ.’ આવી રીતે કહી રાવણને નિષેધીને મહામાની ઇંદ્રજિત મેાટુ પરાક્રમ બતાવતા કપિૌન્યમાં પેઠા. તે પરાક્રમી વીર આવતાં જેમ દેડકાએ સપના પ્રવેશ થતાં સરોવરને છેડી દે તેમ પિએએ રણભૂમિને છેાડી દીધી. વાનરેશને ત્રાસ પામતા જોઈ ને ઇંદ્રજિત મેલ્યા-‘અરે વાનરા ઊભા રહેા, ઊભા રહા, હું યુદ્ધ નહિ કરનારને હણનારા નથી, હું રાવણને પુત્ર છું, મારૂતી અને સુગ્રીવ કયાં છે ? અથવા તેમનાથી સયુ", પણ પેલા શત્રુભાવ ધરાવનાર રામ અને લક્ષ્મણ કયાં છે ?' આ પ્રમાણે ગથી ખેલતા અને રાષથી રાતાં નેત્રવાળા ઇદ્રજિતને સુગ્રીવે યુદ્ધ કરવા માટે બાલાવ્યા, અને અષ્ટાપદ સાથે અષ્ટાપદની જેમ ભામ'ડલે ઇન્દ્રજિતના નાના ભાઇ મેઘવાહનની સાથે યુદ્ધ કરવાના આર’ભ કર્યા. ત્રણ લેાકને ભયંકર એવા તેઓ જાણે ચાર દિગ્ગજેંદ્ર કે ચાર સાગર હોય તેમ પરસ્પર અફળાતા સતા શાભવા લાગ્યા. તેમના રથાના ગમનાગમનથી પૃથ્વી કપાયમાન થઇ, પતા ડોલી ગયા અને મહાસાગર પણ ક્ષેાભ પામી ગયા. અતિ હસ્તલાઘવતાવાળા અને અનાકુલપણે યુદ્ધ કરનારા તેના ધનુષ્યનું આકણુ અને ખાણુના માક્ષ તેના મધ્યમાં વખતનુ કાંઈ પણ અંતર જાણવામાં આવતું નહતું. તેઓએ લેાહમય શસ્ત્રોથી અને દેવતાધિષ્ઠિત અસ્ત્રોથી ચિરકાળ યુદ્ધ કર્યું, પણ તેમાં કોઇએ કોઇના વિજય કર્યાં નહિ. પછી ઇન્દ્રજિત અને મેઘવાહને ક્રોધવડે ભામડલ અને સુગ્રીવની ઉપર અતિ ઉગ્ર નાગપાશાસ્ત્ર નાંખ્યાં, તેનાવડે તેઓ એવા બધાઇ ગયા કે જેથી શ્વાસ લેવાને પણ સમ રહ્યા નહિ. એ સમયે 'ભકર્ણ ને પણુ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સર્ગ ૭ મા
સંજ્ઞા આવી, એટલે તેણે તત્કાળ ક્રાધથી હનુમાનની ઉપર ગદાના પ્રહાર કર્યા કે જેથી હનુમાન મૂર્છા ખાઈને પૃથ્વીપર પડી ગયા. પછી સુંઢવડે હાથીની જેમ તેણે તક્ષક નાગ જેવી ભુજાવડે તેને પકડીને કાખમાં ઉપાડવો અને પાછા વાળ્યા. તે વખતે વિભીષણે રામચંદ્રને કહ્યું–“હે સ્વામી! આ બન્ને વીર તમારી સેનામાં અતિ ખલવાન અને વદનમાં નેત્રની જેમ સારરૂપ છે. તેઓને રાવણના પુત્ર ઇન્દ્રજિતે અને મેઘવાહને નાગપાશથી બાંધી લીધા છે; પરંતુ જ્યાંસુધીમાં તેઓ તેમને લંકામાં ન લઇ જાય ત્યાંસુધીમાં હું જઇને તેમને છેડાવી લાવું. વળી હે રઘુપતિ ! કુભકણે હનુમાનને પેાતાની માટી ભુજામાં બાંધી લીધેલા છે, તેથી તેને પણ લંકાપુરીમાં લઈ ગયા અગાઉ છેાડાવી લાવવાની જરૂર છે. હે પ્રભુ ! સુગ્રીવ, ભામંડલ અને હનુમાન વિના આપણું બધુ સૈન્ય વીર વગરનુ' જ છે; માટે મને આજ્ઞા આપો, જેથી હું તેમને લઇ આવું.' આ પ્રમાણે વિભીષણ કહેતા હતા, તેવામાં રણચતુર એવા અગઢ વીર વેગથી દોડી કુંભકની સાથે આક્ષેપથી યુદ્ધ કરવા લાગ્યા. ક્રોધાંધપણાથી કુંભકર્ણે પાતાનો હાથ ઉંચા કર્યા, એટલે મારૂતિ વીર પાંજરામાંથી પક્ષીની જેમ તેના ભુજપાશમાંથી ઊડીને નીકળી ગયા. પછી ભામંડલ અને સુગ્રીવને છેડાવવાને માટે વિભીષણ રથમાં બેસીને રાવણના બન્ને કુમારોની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. તે સમયે ઇંદ્રજિત અને મેઘવાહન ચિતવવા લાગ્યા કે આ વિભીષણુ આપણા પિતાના અનુજબ થઇ આપણી સાથે યુદ્ધ કરવાને આવે છે. આ કાકા આપણે પિતા સમાન છે, તેથી તેમની સાથે આપણે શી રીતે યુદ્ધ કરવુ ? માટે અહીંથી ખસી જવુ તેજ ઘટિત છે. પૂજ્ય વડે લની પાસેથી ખસી જવામાં કાંઈ લજ્જા નથી. આ પાશમાં બધાએલા શત્રુ જરૂર મરણ પામશે; માટે તેમને અહી પડચા મૂકીને આપણે ચાલ્યા જઇએ, જેથી કાકા આપણી પાસે આવેજ નહી.’ આ પ્રમાણે વિચારીને તે બુદ્ધિમાન ઇન્દ્રજિત અને મેઘવાહન રણભૂમિમાંથી ખસી ગયા, એટલે વિભીષણ ભામંડલ અને સુગ્રીવને જોતા સતા ત્યાંજ ઊભા રહ્યો. રામલક્ષ્મણ પણ હિમથી આચ્છાદિત શરીરવાળા સૂર્ય ચંદ્રની જેમ ચિંતાવડે મ્લાન મુખવાળા થઈને ત્યાંજ ઊભા રહ્યા. તે સમયે રામભદ્રે પૂર્વે જેણે પેાતાને વરદાન આપ્યુ હતુ. તેવા મહાલાચન નામના સુવર્ણ કુમારનિકાયના દેવનુ' સ્મરણ કર્યું. તે દેવતાએ અવિધજ્ઞાનવડે તે વૃત્તાંત જાણી ત્યાં આવીને પદ્મ (રામચંદ્ર) ને સિ...હનિનાદા નામની વિદ્યા, મુશલ, થ અને હળ આપ્યાં, અને લક્ષ્મણને ગારૂડી વિદ્યા, રથ અને રણમાં શત્રુઓના નાશ કરનારી વિદ્યુદના નામની ગદા આપી. તે ઉપરાંત બન્ને વીરાને વારૂણ, આગ્નેય અને વાયબ્ય પ્રમુખ ખીજા દિવ્ય અસ્ત્રો અને બે છત્રા આપ્યાં. પછી લક્ષ્મણ સુગ્રીવ અને ભામ'ડલની પાસે ગયા. તેમના આવતાંજ તેમના વાહનરૂપ ગરૂડને જોઇ સુગ્રીવ અને ભામડલના નાગપાશના સૌ તત્કાળ નાસી ગયા. તે વખતે રામના સૌન્યમાં ચારે તરફ જયજય શબ્દના ધ્વનિ થયા, અને રાક્ષસાના સૈન્યની જેમ સૂર્ય અસ્ત પામી ગયા.
ત્રીજે દિવસે પ્રાતઃકાળે રામ અને રાવણનાં સૈન્ય ફરીવાર સર્વ બળથી રણભૂમિના આંગણામાં આવ્યાં; એટલે યમરાજના દાંતની જેમ સ્કુરાયમાન અસ્ત્રોથી મહા ભયંકર અને અકાળે પ્રલયકાળનાં સત્તા મેઘની જેવા મોટા સ`ગ્રામ પ્રવર્તા. મધ્યાન્હકાળના તાપથી તપેલા વરાહેાવડે તલાવડીની જેમ ક્રોધ પામેલા રાક્ષસોએ વાનરોની સેનાને ક્ષેાભ પમાડયો. પોતાની બધી સેના ભગ્નપ્રાય થયેલી જોઈને ખીજાં શરીરામાં યોગીએ પ્રવેશ કરે તેમ સુગ્રીવ વિગેરે પરાક્રમી વીશએ રાક્ષસોની સેનામાં પ્રવેશ કર્યા; એટલે ગરૂડોથી *મુશળ અને હળ એ ખળદેવનાં મુખ્ય શસ્ત્ર છે,
Page #154
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૧૧ સર્પોની જેમ અને જળથી કાચા ઘડાની જેમ કપીશ્વરોથી આકાંત થયેલા સર્વ રાક્ષસ પરાભવ પામી ગયા. રાક્ષસોનો ભંગ થતો જોઈને રાવણ પોતેજ ક્રોધ કરીને પોતાના મોટા રથના પ્રચારથી જાણે પૃથ્વીને ફાડી નાંખતો હોય તેમ ચાલ્યા. દાવાનળની જેમ વેગથી પ્રસરતા તે રાવણની આગળ કપિવીરેમાંથી કોઈ એક ક્ષણવાર પણ ટકી શકો નહીં; તેથી તેની સામે યુદ્ધ કરવાને ચાલેલા રામને વિનયથી નિષેધીને વિભીષણે આવી રાવણને રૂં. તેને જોઈને રાવણ બે -“અરે વિભીષણ! તું કોને આશ્રયે ગયે છે કે જેણે આ રણ વિષે ક્રોધ પામેલા મારા મુખમાં પ્રથમ ગ્રાસની પેઠે તને નાંખી દીધે? શિકારી જેમ ડુકકર ઉપર શ્વાનને મોકલે તેમ તને મારી ઉપર મોકલતાં તે આત્મરક્ષા કરનાર રામે ઘણે સારો વિચાર કર્યો લાગે છે ! હે વત્સ ! અદ્યાપિ તારી ઉપર મારૂં વાત્સલ્ય છે, માટે તું સત્વર ચાલ્યો જા. આજે હું એ રામલજમણને સૈન્ય સહિત મારી નાંખીશ, તેથી તે મરનારાઓની અંદર તું સંખ્યા પૂરનાર થા નહિ તે ખુશીથી સ્વસ્થાને ચાલ્યો જા. હજુ તારા પૃષ્ઠ ઉપર મારો હાથ છે.” રાવણનાં આવાં વચન સાંભળીને વિભીષણ બોલ્યા–“અરે અજ્ઞ!રામ યમરાજની કેધ કરીને તારી ઉપર આવતા હતા, પણ મેં જ તેમને મિષ કરીને અટકાવ્યા છે, અને યુદ્ધને મિષે તને બોધ કરવાને માટે હું અહીં આવ્યો છું, માટે હજુ પણ તું સીતાને છોડી દે, પ્રસન્ન થઈને મારું વચન માન. અરે દશાનન ! હું મૃત્યુના ભયથી કે રાજ્યના લેભથી રામની પાસે આવ્યું નથી, પણ માત્ર અપવાદના ભયથીજ આવ્યો છું, તેથી જે તું સીતાને પાછી અર્પણ કરી તે અપવાદ ટાળી નાંખે તે હું રામને છોડીને તરતજ તારે આશ્રય કરું.” તેનાં આવાં વચન સાંભળીને રાવણ ક્રોધથી બોલ્ય-“અરે દુબુદ્ધિ અને કાતર વિભીષણ! શું તું અદ્યાપિ મને બીવરાવે છે ? મેં તે માત્ર ભ્રાતૃહત્યાના ભયથીજ તને આ પ્રમાણે કહ્યું હતું, બીજે કાંઈ હેતુ નહોતે.” આવી રીતે કહીને રાવણે તરતજ ધનુષ્યનું આફાલન કર્યું. વિભીષણ બે -“મેં પણ ભ્રાતૃહત્યાના ભયથીજ આ પ્રમાણે કહેલું છે; મારે પણ બીજે કાંઈ હેતુ નથી.' એમ કહી વિભીષણે પણ ધનુષ્યનું આસ્ફાલન કર્યું. પછી વિચિત્ર પ્રકારનાં અસ્ત્રોને ખેંચતા અને નિરંતર વર્ષાવતા તે બંને ભાઈઓ ઉદ્ધતપણે યુદ્ધ કરવાને પ્રવર્યા.
તે વખતે ઈદ્રજિત, કુંભકર્ણ અને બીજા રાક્ષસે પણ જાણે યમરાજના કિંકર હોય તેમ સ્વામીભકિતથી ત્યાં દોડી આવ્યા. કુંભકર્ણ સામે રામ, ઈન્દ્રજીત સામે લક્ષ્મણ, સિંહજઘનની સામે નીલ, ઘટોદર સામે દુર્મષ, દુર્મતિની સામે સ્વયંભૂ, શંભુની સામે નીલ, મય રાક્ષસની સામે અંગદ, ચંદ્રનખની સામે સ્કંદ, વિદનની સામે ચંદ્રોદરને પુત્ર, કેતુની સામે ભામંડલ, જંબૂમાલીની સામે શ્રીદત્ત, કુંભકર્ણના પુત્ર કુંભની સામે હનુમાન, સુમાલીની સામે સુગ્રીવ, ધૂમ્રાક્ષની સામે કુંદ અને સારણ રાક્ષસની સામે વાળીને પુત્ર ચંદ્રરમિ-એવી રીતે બીજા રાક્ષસેની સામે બીજા કપિઓ સમુદ્રમાં મગર સાથે મગરની જેમ ઊંચે પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે ભયંકરથી પણ ભયંકર એવું યુદ્ધ ચાલતાં ઈદ્રજિતે ક્રોધ કરીને લક્ષમણુની ઉપર તામસ અસ્ત્ર મૂકયું. શત્રને તાપ કરનારા લક્ષમણે અગ્નિ જેમ મીણના પિંડને ગાળી નાંખે તેમ પવનાઅવડે તે અસ્ત્રને ગાળી નાંખ્યું. પછી ક્રોધથી ઈદ્રજિત ઉપર લક્ષ્મણે નાગપાશાસ્ત્ર મૂકયું જેથી જલમાં હસ્તી જેમ તંતુથી બંધાય તેમ તેનાથી ઈદ્રજિત બંધાઈ ગયો. નાગાસ્ત્રથી જેનાં સર્વ અંગ રૂધાયેલાં છે એ ઈદ્રજિત વજની જેમ પૃથ્વીને ફાડી નાંખતો નીચે પડે; એટલે લમણની આજ્ઞાથી વિરાધે તેને ઉપાડીને પોતાના રથમાં નાંખ્યા અને કારાગ્રહના રક્ષકની જેમ સત્વર
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સગ ૭ માં
પિતાની છાવણીમાં લઈ ગયો. રામે પણ નાગપાશથી કુંભકર્ણને બાંધી લીધા, અને રામની આજ્ઞાથી ભામંડલ તેને છાવણીમાં લઈ ગયા. બીજા પણ મેઘવાહન વિગેરે દ્ધાઓને રામના સુભટે બાંધી બાંધીને પિતાની છાવણીમાં લઈ ગયા.
આ બનાવ જોઈ રાવણે કોધ અને શોકથી આકુલ થઈ વિભીષણની ઉપર જયલક્ષ્મીના મૂળ જેવું ત્રિશુળ નાંખ્યું. તેને લમણે પોતાના તીણ બાણથી કદલી ખંડની જેમ અંતરાળમાંથીજ કણેકણ વિશીણું કરી નાંખ્યું. પછી વિજયાથી એવા રાવણે ધરણે આપેલી અમોઘવિજ્યા નામની શક્તિને હાથમાં લીધી, અને ધગ ધગ શબ્દ પ્રજ્વલિત થતી તેમજ તડ તડ શબ્દ કરતી શકિતને પ્રલય કાળના મેઘની વિદ્યલેખાની જેમ તેણે આકાશમાં ભીમાડવા માંડી. તેને જોઈને દેવતાઓ આકાશમાંથી ખસી ગયા, સૈનિકોએ નેત્ર મીચી દીધાં અને કઈ પણ સ્વસ્થ થઈને ઊભા રહી શક્યા નહિ. તે સમયે રામે લક્ષ્મણને કહ્યું કે “આપણે આગંતુક એ વિભીષણ જે આ શક્તિ વડે માર્યો જશે તો આ આશ્રિતને ઘાત કરનાર આપણને ધિક્કાર છે!” આવાં રામનાં વચન સાંભળીને મિત્રવત્સલ સૌમિત્રિ વિભીષણની આગળ જઈ રાવણને આક્ષેપ કરીને ઊભા રહ્યા. ગરૂડપર બેઠેલા લક્ષ્મણને આગળ આવેલા જોઈ રાવણે કહ્યું કે-“અરે લમણ! આ શક્તિ મેં તને મારવા માટે તૈયાર કરી નથી, તેથી તુ બીજાના મૃત્યુમાં ઓડી મેર નહિં; અથવા તુ પણ મરી જ, કારણ કે હું પણ મારે મારવા યોગ્ય છે, અને તારે આશ્રયે આવેલ આ વિભીષણ રાંક થઈને મારી આગળ ઊભો રહેલો છે.” આ પ્રમાણે કહીને રાવણે ઉત્પાતવાના જેવી તે શક્તિ હાથમાં ભમાડીને લકમણની ઉપર નાંખી. લક્ષમણની ઉપર આવતી તે શક્તિની ઉપર સુગ્રીવ, હનુમાન, નલ, ભામંડલ, વિરાધ અને બીજા વીરાએ પોતપોતાનાં અનેક પ્રકારનાં અસ્ત્રોથી તોડન કર્યું; પરંતુ ઉન્મત્ત હાથી જેમ અંકુશની અવજ્ઞા કરે તેમ સર્વ અસ્ત્રોના સમૂહની અવજ્ઞા કરીને તે શક્તિ સમુદ્રમાં વડવાનળની જેમ લક્ષમણના ઉસ્થળ ઉપર પડી, તેનાથી ભૂદાઈને લક્ષ્મણ પૃથ્વી પર પડી ગયા, અને તેમના સૈન્યમાં ચારે તરફ મોટો હાહાકાર થઈ રહ્યો. તત્કાળ રામને અત્યંત ક્રોધ ચડી આવ્યા, તેથી પંચાનન રથમાં બેસીને મારવાની ઈચ્છા એ રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણવારમાં રાવણને રથ વગરને કરી દીધે, એટલે રાવણ વેગથી બીજા રથ ઉપર બેઠે. જગતમાં અદ્વૈત પરાક્રમવાળા રામે એ પ્રમાણે પાંચ વાર તેને રથ ભાંગી નાંખીને રાવણને વિરથ કર્યો. એ સમયે રાવણે વિચાર્યું કે “આ રામ પિતાના બંધુ લક્ષમણના નેહથી સ્વયમેવ મરી જશે, તે માટે હમણા વ્યર્થ શા માટે તેની સાથે યુદ્ધ કરવું?” આ વિચાર કરીને રાવણ પાછો વળી લંકામાં આવે; અને રામના શેકથી આતુર થયેલ હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે.
રાવણ નાસી ગયા એટલે રામ પાછા ફરીને લકમણુની પાસે આવ્યા. ત્યાં તે લક્ષમણને મછિત જોઈને પૃથ્વી ઉપર પડી ગયા. સુગ્રીવ વિગેરેએ આવીને રામની ઉપર ચંદનજળથી સિંચન કર્યું, એટલે તેમને સંજ્ઞા આવી. પછી રામ લક્ષમણની પાસે બેસી રૂદન કરતા સતા આ પ્રમાણે બોલવા લાગ્યા–“હે વત્સ! તને શી પીડા થાય છે ? કહે, તે મૌન કેમ ધર્યું છે? સંજ્ઞાથી પણ જણાવ, અને તારા અગ્ર બંધુને ખુશી કર. હે પ્રિયદર્શન વિર ! આ સુગ્રીવ વિગેરે દ્વારા અનુચર તારા મુખ સામું જોઈ રહ્યા છે, તેમને વાણીથી કે દૃષ્ટિથી કેમ અનુગ્રહિત કરતો નથી ?” રાવણ રણમાંથી જીવતે ગયો એવી લજજાથી જે તું ન બેલત હોય તો બેલ, હું તારે મને રથ પૂર્ણ કરીશ. અરે દુષ્ટ રાવણ! ઊભે રહે, તુ કયાં જાય છે? તને થોડા વખતમાં જ હ મહામાર્ગે મોકલાવી દઉં.” આ
Page #156
--------------------------------------------------------------------------
________________
૫ ૭ મુ
૧૧૩
પ્રમાણે કહીને જેવા રામ ધનુષનું આસ્ફાલન કરીને ઉભા થયા કે તરતજ સુગ્રીવે આવીને વિનયપૂર્વક કહ્યું–“સ્વામી ! આ રાત્રિ છે, નિશાચર રાવણ લ'કામાં ચાલ્યા ગયા છે, અને અમારા સ્વામી આ લક્ષ્મણ શક્તિના પ્રહારથી વિધુર થયેલા છે; માટે ધીરજ રાખા, હવે રાવણને હણાયેલા જ જાણી લ્યા; પર’તુ હમણાં તા લક્ષ્મણને જાગ્રત કરવાના ઉપાય ચિ‘તવા.’ ફરી પાછા રામ ખેલ્યા-“અરે! સ્ત્રીનું હરણ થયું અને અનુજ બધુ લક્ષ્મણુ મરાયા, તથાપિ આ રામ હજુ સુધી જીવતા રહેલા છે, તે કેમ સેંકડો પ્રકારે વિદ્વારણ થતા નથી ? હે મિત્ર સુગ્રીવ! હું હનુમાન ! હે ભામડલ ! હે નલ ! હું અગઢ ! અને હું વિરાધ વિગેરે સર્વ વીરા ! તમે હવે પોતપોતાના સ્થાનકે ચાલ્યા જાઓ. હે મિત્રવિભીષણ ! તમને મે' જે કૃતાર્થ કર્યા નથી તે મારે સીતાના હરણથી અને લક્ષ્મણના વધથી પણ અધિક શેકને માટે છે; તેથી હું બધુ ! કાલે પ્રાતઃકાળે તમારા ખરૂપ બૈરી એવા રાવણને મારા બાંધવ લક્ષ્મણને માર્ગે જતા તમે જોશેા. પછી તમને કૃતાર્થ કરીને હું પણ મારા અનુજ ખ લક્ષ્મણની પછવાડે જઇશ, કારણ કે લક્ષ્મણુ વિના મારે સીતા અને જીવિત શાં કામનાં છે ?’” વિભીષણે કહ્યું-“હે પ્રભુ ! આવું અધૈર્ય કેમ રાખેા છે ? આ શક્તિથી હણાયેલા પુરૂષ એક રાત્રિ સુધી જીવે છે; માટે જ્યાં સુધી આ રાત્રિનિ મન થાય નહિ ત્યાં સુધીમાં મંત્ર તંત્ર વિગેરેથી લક્ષ્મણના ઘાતના પ્રતિકાર કરવાને પ્રયત્ન કરો.” રામે તેમ કરવાને કબુલ કર્યુ., એટલે સુગ્રીવ વિગેરે કપિએ વિદ્યાના બળે રામલક્ષ્મણુની આસપાસ ચાર ચાર દ્વારાવાળા સાત કિલ્લા કરી દીધા. પછી પૂર્વ દિશાના દ્વાર ઉપર અનુક્રમે સુગ્રીવ, હનુમાન, તાર, કુંદ, દધિમુખ, ગવાક્ષ અને ગવય રહ્યા. ઉત્તર દિશાના દ્વાર ઉપર અંગદ, ધૂમ', અંગ, મહેંદ્ર, વિહંગમ, સુષેણ અને ચંદ્રરશ્મિ અનુક્રમે રહ્યા. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર નિલ, સમરશીલ, દુર્ધર, મન્મથ, જય, વિજય અને સભવ રહ્યા, અને દક્ષિણ દિશાના દ્વાર ઉપર ભામંડલ, વિરાધ, ગજ, ભુવનજિત્ નળ, મૈ'દ અને વિભીષણ રહ્યા. રામ અને લક્ષ્મણને વચમાં રાખી સુગ્રીવ વિગેરે રાજાએ આત્મારામ હોય તેમ ઉદ્યમીપણે જાગ્રત થઇને રહેવા લાગ્યા.
એ અવસરે કોઇએ જઈને સીતાને કહ્યું કે-‘રાવણની શક્તિથી લક્ષ્મણ મરાયા છે અને ભાઈના સ્નેહને લીધે રામભદ્ર પણ પ્રાતઃકાળે મરણ પામશે.’ વજાના નિષિ જેવા તે ભયંકર ખબર સાંભળી પવનથી હણાએલી લતાની જેમ સીતા મૂર્છા પામીને પૃથ્વી ઉપર પડી ગયાં. વિદ્યાધરીએએ જળથી સિ'ચન કર્યુ એટલે સીતા સચેતન થયાં; પછી બેઠા થઇને કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યાં કે-“હા વત્સ લક્ષ્મણ ! તમારા અગ્ર બંધુને એકલા મૂકીને તમે કયાં ચાલ્યા ગયા ? તમારા વિના એક મુહૂત્ત પણ રહેવાને તે સમર્થ નથી. હું મંદભાગિણીને ધિક્કાર છે કે જેને માટે મારા દેવ જેવા સ્વામી અને દિયરને આવુ કષ્ટ પ્રાપ્ત થયુ' ! હે પૃથ્વી! મારા પર પ્રસન્ન થા અને મારા પ્રવેશને માટે તું એ ભાગે થઇને મને માર્ગ આપ, અથવા હે હ્રદય ! પ્રાણને નીકળવાને માટે તું એ ભાગે થઈ જા’ આ પ્રમાણે કર્ણ સ્વરે વિલાપ કરતાં સીતાને જોઇને એક કૃપાળુ વિદ્યાધરી અવલેાકિની વિદ્યાવડે જોઈને બેલી- હે દેવી ! તમારા દિયર લમણુ પ્રાતઃકાળે અક્ષતાંગ થશે અને રામભદ્ર સહિત અહી આવીને આનદ પમાડશે.’ તેની આવી વાણી સાંભળીને સીતા સ્વસ્થ થયાં અને ચક્રવાકીની જેમ સૂર્યોદયની રાહ જોતા સતાં જાગ્રત રહ્યાં,
૧૫
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સગ ૭ માં
આજે લક્ષમણને માર્યા છે એમ જાણુને રાવણ ક્ષણવાર હર્ષ પામે. ક્ષણવા રે પાછો પોતાના ભાઈ, પુત્રે, મિત્રો અને બંધુઓને સંભારીને રૂદન કરવા લાગે – “હા વત્સ કુંભકર્ણ ! તું મારે બીજે આત્મા જ હતું, હા પુત્ર ઈજિત અને મેઘવાહન ! તમે મારા બીજા બે બાહુ જ હતા, હી વત્સ જબુમાલી વિગેરે વીર ! તમે મારા રૂપાંતર જેવા હતા, અરે ! તમે ગજેંદ્રોની જેમ પૂર્વે અપ્રાપ્ય એવા બંધનને કેમ પ્રાપ્ત થયા ?” એવી રીતે પિતાના બંધુઓનાં નવીન નવીન સ્નેહના કારણોનું વારંવાર સ્મરણ કરીને રાવણ વારંવાર મૂછ પામવા લાગે અને રૂદન કરવા લાગ્યા.
તે સમયે રામના સૈન્યમાં પહેલા કોટના દક્ષિણદ્વારના રક્ષક ભામંડલની પાસે આવીને કઈ વિદ્યાધર કહેવા લાગ્યો-જે તમે રામના પૂરા હિતકારી છે તે મને રામના દર્શન કરાવે, હું લક્ષ્મણના જીવવાને ઉપાય કહીશ; કેમકે હું તમારો હિતકારી છું.' તે સાંભળી તત્કાલ ભામંડલ તેને ભુજાએ પકડી રામની પાસે લઈ ગયે, એટલે તેણે પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી -“ હે સ્વામી ! સંગીતપુરના રાજા શશિમંડલને પ્રતિચંદ્ર નામે હું પુત્ર છું. મારે જન્મ સુપ્રભા રાણીની કુક્ષિથી થયેલો છે. એક વખતે હું સ્ત્રી સહિત ક્રીડા કરવાને માટે આકાશમાર્ગે જતું હતું, તેવામાં સહઅવિજય નામના વિદ્યાધરે મને જે. તેણે મૈથુન સંબંધી વૈરથી મારી સાથે ચિરકાળ યુદ્ધ કર્યું. પ્રાંતે ચંડરવા શક્તિ મારીને મને તેણે પૃથ્વી પર પાડી નાંખે. તે વખતે અયોધ્યાપુરીના માહે દ્રોદય નામના ઉદ્યાનમાં મને પૃથ્વી પર આલેટ તમારા કૃપાળુ બંધુ ભરતે જે, એટલે તત્કાળ તેમણે કોઈક સુગંધી જળથી મને સિંચન કર્યું, તેથી પરગૃહમાંથી ચાર નીકળે તેમ મારા શરીરમાંથી તે શક્તિ બહાર નીકળી ગઈ અને સદ્ય મારે ઘા પણ રૂઝાઈ ગયો. મેં આશ્ચર્ય પામીને એ સુગંધી જળનું માહાસ્ય તમારા અનુજ બંધુને પૂછયું, એટલે તે બેલ્યા“એક વખતે વિધ્ય નામને સાર્થવાહ ગજપુરથી અહીં આવ્યો, તેની સાથે એક પાડે હત, તે અતિભારથી માર્ગમાં તુટી પડે. નગરના લોકો તેના મસ્તક પર પગ મૂકીને ચાલવા લાગ્યા. ઉપદ્રવથી પીડાતો તે પાડો મૃત્યુ પામ્યો, અને અકામ નિર્જરાના યોગથી
વેતકર નગરને રાજા પવનપુત્રક નામે વાયુકુમાર દેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વે થયેલું પિતાનું કર્ણકારી મૃત્યુ જાણું તેને કોપ ચડયો; તેથી તેણે મારા નગરમાં અને દેશમાં વિવિધ જાતના વ્યાધિઓ ઉત્પન્ન કર્યા, પરંતુ એક કાણમેઘ નામને રાજા મારે મામે હતે તે મારી ભૂમિમાં રહેતો હતો, છતાં તેના દેશમાં કે ગૃહમાં વ્યાધિ ઉત્પન્ન થયો નહિ; તેથી મેં વ્યાધિ નહિ થવાનું તેમને કારણ પૂછયું, એટલે દ્રોણમેઘે કહ્યું કે મારી પ્રિયંકરા નામે રાણી પૂર્વે રોગથી અત્યંત પીડાતી હતી, અન્યદા તેને ગર્ભ રહ્યા. તેના પ્રભાવથી તે વ્યાધિમુક્ત થઈ ગઈ. અનુક્રમે વિશલ્યા નામે એક પુત્રીને તેણે જન્મ આપ્યો. અન્યદા તમારા દેશની જેમ મારા દેશમાં પણ વ્યાધિને ઉપદ્રવ ઉત્પન્ન થતાં તે વિશલ્યાના સ્નાનજળથી સિંચન કરતાં લોકે નરેગી થઈ ગયા. એકદા સત્યભૂતિ નામે ચારણમુનિને મેં તેનું કારણ પૂછયું, એટલે તેમણે વિશલ્યાના પૂર્વ જન્મના તપનું એ ફળ છે એમ કહ્યું. વળી વિશેષમાં કહ્યું કે-આ વિશલ્યાના સ્નાનજળથી ત્રણનું સંહણ, શલ્યને અપહાર અને વ્યાધિને ક્ષય થશે તેમજ રામના અનુજ બંધુ લક્ષ્મણ તેના પતિ થશે.” તે મુનિની વાણીથી, સમ્યકજ્ઞાનથી અને અનુભવથી પણ તે વિશલ્યાના સ્નાનજળના પ્રભાવ વિષે મને નિશ્ચય થયેલ છે. આ પ્રમાણે કહીને મારા મામા દ્રોણમેઘે મને વિશલ્યાના
૧ આ નગર ભુવનપતિ સંબંધી જણાય છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૭ મુ
૧૧૫
સ્નાનનું જલ અર્પણુ કર્યું; જેના સિચનથી મારી ભૂમિ પણ નીરોગી થઇ ગઇ. તેજ સ્નાનજલથી મેં' તમને સિ'ચન કર્યા, જેથી તમે શક્તિશલ્યરહિત થઈ ગયા, તેમજ ક્ષણવારમાં તમારા ત્રણ પણુ રૂઝાઇ ગયા.” આ પ્રમાણે મને અને ભરતને તેની ખાત્રી થયેલી છે, માટે પ્રાત:કાળ થયા અગાઉ તે વિશલ્યાનુ સ્નાનજળ લાવા હવે સત્વર ઉતાવળ કરો. પ્રાત:કાળ થઈ જશે તેા પછી શુ કરી શકશે ? શકટ વી ખાઇ ગયા પછી ગણેશ શું કરી શકશે?”
*
તે સાંભળી રામે વિશલ્યાનું સ્નાનજળ લાવવાને માટે ભામ`ડલ, હનુમાન અને અંગદને સત્વર ભરતની પાસે જવા આજ્ઞા કરી. તેઓ પવનની જેવા વેગથી વિમાનમાં બેસીને અયાધ્યામાં આવી પહેાંચ્યા. રાજમહેલની ઉપર ભરતને સુતેલા જોયા. ભરતને જગાડવા માટે તેઓએ આકાશમાં રહી ગાયન કરવા માંડ્યુ, “ રાજકાર્ય માટે કોઈ પણ ઉપાયથી રાજાઓને ઉઠાડવા જોઇએ.” ગાયનના સ્વરથી ભરત જાગી ગયા, એટલે પોતાની પાસે નમસ્કાર કરતા ભામડલ વિગેરેને દીઠા, અકસ્માત્ રાત્રિએ આવવાનુ` કારણ પૂછવાથી તેમણે પેાતાનુ કાર્ય જણાવ્યું. આપ્ત જનની આગળ આપ્ત જનને કાંઈ છૂપુ` રાખવાનુ હોતું નથી.’' પછી · મારા ત્યાં જવાથીજ તે કાર્ય સિદ્ધ થશે' એવુ ધારીને ભરત તેમના વિમાનમાં બેસી કૌતુકમ'ગલ નગરે આવ્યા. ત્યાં ભરતે દ્રાણુમેઘની પાસે વિશલ્યાની માગણી કરી, એટલે તેણે એક હજાર કન્યાઓ સહિત લક્ષ્મણ સાથે વિવાહ કરીને વિશલ્યાને આપી. પછી ભામ`ડલ વિગેરે ઘણા ઉતાવળા થઈ ભરતને અધ્યામાં મૂકીને પરિવાર સહિત વિશલ્યાને સાથે લઈ રામ પાસે પહેાંચ્યા. પ્રજવલિત દ્વીપકવાળા વિમાનમાં બેસીને આવતા ભામડલને જોઇને સ` ક્ષણવાર તે સૂર્યોદયના ભ્રમથી ભય પામી ગયા; એવામાં તો ભામડલે આવીને વિશલ્યાને લક્ષ્મણની પાસે મૂકી, તેણે લક્ષ્મ– ને કરસ્પશ કર્યો એટલે તત્કાળ ષ્ટિમાંથી સર્પિણી છટકીને નીકળે તેમ લક્ષ્મણુના શરીરમાંથી મહાશક્તિ બહાર નીકળી, તે વખતે ખાજ પક્ષી જેમ ચકલીને પકડે તેમ આકાશમાં ઉછળતી એ શક્તિને હનુમાને છલંગ મારીને પકડી લીધી. શક્તિ ખાલી–“હું દેવતારૂપી છું; મારા આમાં કાંઇ પણ દોષ નથી, હું પ્રતિ વિદ્યાની બેન છું, અને ધરણેન્દ્રે મને રાવણને આપેલી છે. વિશલ્યાના પૂર્વ ભવના તપતેજને સહન કરવાને હું અસમ છું તેથી હું ચાલી જાઉં છું, સેવકની જેમ હું નિરપરાધી છું; માટે મને છેડી મૂકેા.” આ પ્રમાણે શક્તિના કહેવાથી વીર હનુમાને તેને છેાડી મૂકી. છેાડતાં માત્રમાંજ તે શક્તિ જાણે લજ્જા પામી હોય તેમ અંતર્ધાન થઈ ગઈ. વિશલ્યાએ ફ્રીવાર લક્ષ્મણને કરસ્પર્શ કર્યાં અને હળવે હળવે ગાશીષ ચંદનનુ વિલેપન કર્યું. તત્કાળ ત્રણ રૂઝાઈ જવાથી લક્ષ્મણ નિદ્રામાંથી ઊઠવા હોય તેમ બેઠા થયા, રામભદ્રે હર્ષાશ્રુ હર્ષાવતાં પોતાના અનુજબંધુને આલિંગન કર્યું. પછી રામે વિશલ્યાનો સવ વૃત્તાંત લક્ષ્મણને જણાવ્યા, અને તેના સ્નાનજળનુ' પોતાના અને પારકા-સર્વે ઘવાયેલા સૈનિકોની ઉપર અભિાષચન કર્યું. પછી રામની આજ્ઞાથી તેજ વખતે એક હજાર કન્યા સહિત વિશલ્યાને લક્ષ્મણુ વિધિપૂર્વક પરણ્યા. વિદ્યાધરાએ લક્ષ્મણના નવીન જીવનનો અને વિવાહનો ઉત્સાહપૂર્વક જગતને આશ્ચર્યકારી ઉત્સવ કર્યા.
લક્ષ્મણ સજીવન થયા' એવા ખબર બાતમીદારા પાસેથી સાંભળીને રાવણ પોતાના ઉત્તમ મંત્રીઓની સાથે વિચાર કરવા લાગ્યા. રાવણુ મેલ્યા–“ મારા એવા ભાવ હતો કે મારી શક્તિથી ઘાયલ થયેલા લક્ષ્મણ પ્રાતઃકાળે મરણ પામશે. તેની પછવાડે તેના સ્નેહથી પીડિત રામ પણ મરી જશે; પછી કપિ સર્વે નાસીને ચાલ્યા જશે, અને કુંભક,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સગ ૭ મે
ઇદ્રજિત વિગેરે મારા બંધુ અને પુત્રો સ્વયમેવ મારી પાસે આવશે, પણ અત્યારે દેવની વિચિત્રતાથી લક્ષ્મણ તો સજીવન થયે; માટે હવે કુંભકર્ણ વિગેરેને મારે શી રીતે છોડાવવા ?” મંત્રીઓ બોલ્યા- “સીતાને છોડયા વગર કુંભકર્ણ વિગેરે વીરોનો છુટકારે થશે નહિ, પણ ઉલટું અશિવ થશે. હે સ્વામી ! આટલા વીરા તે ચાલ્યા ગયા તે ગયા, પણ હવે તે આપણા કુળની રક્ષા કરે, તેમાં રામના અનુનય કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી.” આવાં મંત્રાઓનાં વચન રાવણને રૂટ્યાં નહિ, તેથી તેમની અવજ્ઞા કરીને સામંત નામના દૂતને આજ્ઞા કરી કે “રામની પાસે જઈ સામ, દામ અને દંડપૂર્વક તેને સમજાવી આવ.” દૂત રામની છાવણીમાં આવ્યું, અને દ્વારપાળને વિજ્ઞપ્તિ કરવા વડે અંદર પ્રવેશ કરીને સુગ્રીવાદિકથી વીંટાએલા રામને નમસ્કાર કરી ધીર વાણીથી આ પ્રમાણે બે-“મહારાજા રાવણે કહેવરાવ્યું છે કે મારા બંધુવર્ગને છોડી મૂકો, સીતા મને આપવાને સંમત થાઓ અને મારૂં અર્ધ રાજ્ય ગ્રહણ કરે, હું તમને ત્રણ હજાર કન્યા આપીશ; એટલાથી સંતોષ માનો, નહિ તો પછી તમારું આ સર્વ સૈન્ય અને જીવિત કાંઈ પણ રહેવાનું નથી.” પદ્મનાભ (રામ) બેલ્યા-“મારે રાજ્યસંપત્તિનું પ્રજન નથી તેમજ બીજી સ્ત્રીઓનું કે મોટા ભાગનું પણ પ્રજન નથી, માત્ર જે રાવણ સીતાને પૂજન કરીને અહી મોકલશે, તો હું તેના બંધુ અને પુત્રોને છોડી મૂકીશ, અન્યથા છોડીશ નહિ” સામંત બે“હે રામભદ્ર ! તમને આ પ્રમાણે કરવું યુક્ત નથી, માત્ર એક સ્ત્રીને માટે પ્રાણ
યમાં શા સારૂ પડી છે ? રાવણે હણેલ લમણે એકવાર સજીવન થયા, પણ હવે ફરીવાર તે લક્ષમણ, તમે અને આ વાનરે શી રીતે જીવી શકશે ? એકલે રાવણ આ બધા વિશ્વને હણવાને સમર્થ છે, માટે તેનું વચન સર્વથા માન્ય કરવું જોઈએ. ન માનો તે તેનું પરિણામ વિચારે !” સામંતનાં આવાં વચન સાંભળી લક્ષ્મણ ક્રોધથી બેલી ઊઠયા-“અરે અધમ દૂત ! હજુ સુધી રાવણ પિતાની અને બીજાની શક્તિને જાણતો
તેનો સર્વ પરિવાર હણાયો અને બંધાયો, માત્ર તેની સ્ત્રીઓ જ અશેષ રહી, તથાપિ તે હજુ સુધી સ્વમુખે પિતાનું પરાક્રમ બતાવ્યા કરે છે, તે તેની કેવી ધીઠતા ! એક મૂળરૂપ મુશલ અવશેષ રહેલું હોય, અને અશેષ જટા (શાખા) દાયેલી હોય તેવા વડવૃક્ષની જેમ તે રાવણ હવે એક અંગે રહેલું છે, તો તે હવે કેટલીવાર રહી શકશે ? માટે હવે તું સત્વર જા, અને રાવણને યુદ્ધ કરવા માટે મોકલ, તેને મારવાને માટે ભુજ તૈયાર થઈ રહેલે છે.” આ પ્રમાણે લમણે આક્ષેપ કર્યો એટલે તેના ઉત્તરમાં સામંત બોલવા જતો હતો, તેવામાં તે વાનરે એ ઊઠી ગળે પકડીને તેને કાઢી મૂક્યા. સામતે રામ અને લમણનાં બધાં વચના રાવણને કહ્યાં. પછી રાવણે મંત્રીઓને પૂછયું કે-કહો, હવે શું કરવું ?” મંત્રીઓ બેલ્યા-“સીતાને અર્પણ કરવાં તેજ ઉચિત છે. તમે વ્યતિરેક ફળ તે જોઈ લીધું. હવે અન્વયર ફળ જુઓ. અન્વય અને વ્યતિરેકથી સર્વ કાર્યની પરીક્ષા થાય છે; માટે હે રાજા ! તમે એકલા વ્યતિરેકમાંજ કેમ લાગ્યા રહો છો ? અદ્યાપિ તમારા ઘણા બંધુઓ અને પુત્રો અક્ષત છે, તો સીતાને અર્પણ કરીને તેમની સાથે આ રાજ્યસંપત્તિ વડે વૃદ્ધિ પામે.” મંત્રીઓના મુખથી આ પ્રમાણેની સીતાના અર્પણની વાણી સાંભળીને જાણે મર્મમાં હણાયો હોય તેમ રાવણ અંતરમાં બહુજ દુભાયો અને ચિરકાળ સુધી સ્વયમેવ ચિંતન કરવા લાગ્યો. પછી બહુરૂપા વિદ્યાને સાધવાને હૃદયમાં નિશ્ચય કરી શાંતીનાથના ચિત્યમાં ગયો. ભક્તિથી જેનું મુખ વિકાસ પામ્યું છે એવા રાવણે ઇંદ્રની જેમ જળકળ૧. વિપરીત વર્યાનું ફળ. ૨ અનુકૂળ વર્યાનું ફળ.
Page #160
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૧૭ શાઓથી શ્રી શાંતિનાથને સ્નાત્ર કર્યું, અને ગોશીષચંદનથી વિલેપન કરીને દિવ્ય પુષ્પવડે પૂજા કરી. પછી શ્રી શાંતિનાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી
“દેવાધિદેવ, જગતના ત્રાતા અને પરમાત્મા રૂપ સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુને મારા નમસ્કાર છે. આ સંસારસમુદ્રથી તારનાર એવા હે શાંતિનાથ ભગવાન ! સર્વાર્થ સિદ્ધિના મંત્રરૂપ તમારા નામને પણ વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ! જે તમારી અષ્ટપ્રકારી પૂજા કરે છે તેઓના હાથમાં અણિમા વિગેરે આઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે નેત્રોને ધન્ય છે કે જે પ્રતિદિન તમારૂં દર્શન કરે છે, તેનાથી પણ તે હદયને ધન્ય છે કે જે નેત્રના જોયેલા તમને ધારણ કરી રાખે છે. હે દેવ ! તમારા ચરણસ્પર્શથી પણ પ્રાણી નિર્મળ થાય છે. શું સ્પ ધી રસથી લેતું પણ સુવર્ણ નથી થતું ? હે પ્રભુ ! તમારા ચરણ કમળમાં પ્રણામથી અને તમારી સામે નિત્ય ભૂમિપર આલેટવાથી મારા લલાટ ઉપર તમારાં કિરણની પંક્તિ શૃંગારતિલકરૂપ થાઓ. હે પ્રભુ ! તમને ઉપહાર કરેલાં પુષ્પગંધાદિક પદાર્થો વડે સદા મારી રાજ્યસંપત્તિરૂપ વેલીનું ફળ મને પ્રાપ્ત થજે. હે જગત્પતિ ! તમને વારંવાર એજ પ્રાર્થના કરું છું કે મને ભવે ભવમાં તમારી અત્યંત ભક્તિ પ્રાપ્ત થશે.
આ પ્રમાણે શ્રી શાંતિનાથની સ્તુતિ કરીને અક્ષમાળાને ધારણ કરનારા રાવણે પ્રભુની સામે રત્નશિલા પર બેસીને તે વિદ્યા સાધવાનો આરંભ કર્યો. મંદદરીએ યમદંડ નામના દ્વારપાળને કહ્યું કે “સર્વ પુરીજન આઠ દિવસ સુધી જનધર્મોમાં તત્પર રહે એમ કહે અને જે એવું નહિ કરે તેનો વધ કરવામાં આવશે. આ પ્રમાણે લંકાપુરીમાં પડહ વગડાવ.” મંદોદરીના આદેશથી દ્વારપાળે તે પ્રમાણે આખી લંકાનગરીમાં પડહ વગડાવી આઘેષણ કરાવી. આ ખબર બાતમીદારે એ આવીને સુગ્રીવને કહી. સુગ્રીવે રામભદ્રને કહ્યું કે–હે પ્રભુ! જ્યાં સુધી રાવણ બહુરૂપ વિદ્યા સાથે નહિ ત્યાં સુધીમાં તેને સાધ્ય કરી લે સારે છે; કેમકે ત્યાં સુધી જ તે સાધ્ય છે.” રામે હસીને કહ્યું કે-ધ્યાનપરાયણ અને શાંત રાવણને હું શી રીતે ગ્રહણ કરૂં ? હું તેના જેવો છળી નથી.” રામનાં આવાં વચન સાંભળી તેનાથી છાના અંગદ વિગેરે કપિવી શાંતિનાથના ચિત્યમાં રહેલા લંકાપતિને વિદ્યાથી ભ્રષ્ટ કરવાને માટે ત્યાં ગયા. તેઓએ ઉછંખલપણે તેને વિવિધ પ્રકારના ઉપસર્ગો કર્યા, તથાપિ રાવણ જરા પણ ધ્યાનથી ચલિત થયે નહિ. અંગદે કહ્યું-“અરે રાવણ ! તેં શરણુરહિત થઈ રામથી ભય પામીને આ શું પાખંડ આરંહ્યું છે? તે અમારા સ્વામીની પક્ષમાં મહા સતી સીતાનું હરણ કર્યું છે, અને અમે તે આ તારી પત્ની મંદદરીનું તારી નજરે જ હરણ કરીએ છીએ.” આ પ્રમાણે કહીને ઘણા રેષવાળા તેણે અનાથ ટીટેડીની જેમ કરૂણસ્વરે રૂદન કરતી મંદોદરીને કેશવડે ખેંચી, તથાપિ ધ્યાનમાં લીન થયેલા રાવણે તેની સામે પણ જોયું નહિ. તે સમયે આકાશને પ્રકાશિત કરતી બહુરૂપા વિદ્યા પ્રગટ થઈ. વિદ્યા બાલી-અરે રાવણ ! હું તને સિદ્ધ થઈ છું, કહે હવે શું કાર્ય કરૂં ? હું બધું વિશ્વ પણ તારે વશ કરી આપી શકું તે પછી આ રામભદ્ર અને લક્ષ્મણ તે કણ માત્ર છે ?” રાવણે કહ્યું- હે વિદ્યા ! તારાથી સર્વ વાત સિદ્ધ થાય તેમ છે, પણ જે કાળે હું સ્મરણ કરૂં તે વખતે તું આવજે, હાલ તો સ્વસ્થાને જા.” પછી તેનું કહેલું લક્ષમાં લઈને વિદ્યા અંતર્ધાન થઈ ગઈ, અને સર્વ વાનરે પવનની જેમ ઉડીને પિતાની છાવણીમાં આવ્યા. - રાવણે મંદોદરી અને અંગદનો સર્વ વૃત્તાંત સાંભળે; એટલે તત્કાળ તેણે અહંકારગર્ભિત હુંકાર શબ્દ કર્યો. પછી સ્નાનભોજન કરીને તે દેવરમણ ઉદ્યાનમાં ગયો અને સીતાને કહ્યું- “અરે સુંદરી ! મેં લાંબો વખત તારે અનુનય કર્યો. હવે નિયમભંગની બીક
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સર્ગ ૭ મે છોડી દઈ, તારા પતિ અને દિયરને મારીને હું તારી સાથે બલાત્કારે કીડા કરીશ.” આવી રાવણની વિષમય વાણી સાંભળીને રાવણની આશાની જેમ જાનકી મૂચ્છ ખાઈ ભૂમિ પર પડ્યાં. ડીવારે કિંચિત્ સંજ્ઞા મેળવીને સીતાઓ અભિગ્રહ લીધે કે “જો રામલક્ષ્મણનું મરણ થાય છે ત્યારથી મારે અનશન વ્રત હો.” આ સીતાનો અભિગ્રહ સાંભળી રાવણને વિચાર થયે કે આ સ્ત્રીને રામની સાથે સ્વાભાવિક સ્નેહ છે, તે આની સાથે મારે રાગ કરે તે સ્થળમાં કમળ રોપવા જેવું છે. મેં વિભીષણની અવજ્ઞા કરી તે સારું કર્યું નથી. વળી મેં મંત્રીઓનું અપમાન કર્યું છે અને મારા કુળને પણ કલંકિત કર્યું છે, પરંતુ જે હવે અત્યારે હું આ સીતાને છોડી દઉં તે તે વિવેક ગણાશે નહિ, પણ ઉલટું “રામથી દબાઈને સીતાને આપી દીધી એ અપયશ પ્રાપ્ત થશે; માટે રામલક્ષ્મણને બાંધીને અહીં લઈ આવું, અને પછી તેમને આ સીતા અર્પણ કરૂં તે તે કાર્ય ધર્મ અને યશ વધારનારૂં થશે.” આ નિશ્ચય કરીને દુર્મદ રાવણ તે રાત્રિ નિગમન કરી પ્રાત:કાળે અપશકુન એ વાર્યા છતાં પણ યુદ્ધ કરવાને ચાલ્યો.
રામ અને રાવણના સૌન્યમાં ઉગ્ર સુભટોની ભુજાના આફેટથી દિગ્ગજને ત્રાસ પમાડતું મોટું યુદ્ધ ફરીવાર પ્રવત્યું. રૂને પવનની જેમ સર્વ રાક્ષસોને માર્ગમાંથી દૂર કરીને લક્ષ્મણ રાવણની ઉપરજ બાણ નાંખવા લાગ્યા. લક્ષમણનું પરાક્રમ જોઈ રાવણને પિતાના જયમાં આશંકા થઈ; તેથી તત્કાળ વિશ્વને ભયંકર એવી બહુરૂપા વિદ્યાનું તેણે સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ તે વિદ્યા આવીને ઊભી રહી, એટલે તેના વડે રાવણે તરતજ મહા ભયંકર અનેક રૂપે વિકુળં. ભૂમિ ઉપર, આકાશમાં, પૃષ્ઠ ભાગે, અગ્ર ભાગે અને બન્ને પડખે -વિવિધ પ્રકારનાં આયુધ્ધને વર્ષાવતા અનેક રાવણ ? એક્વા છતાં જાણે તેટલારૂપે થયા હોય તેમ ગરૂડપર બેસીને ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થતાં બાણોથી અનેક રાવણને મારવા લાગ્યા. વાસુદેવ લમણના બાણથી રાવણ અકળાઈ ગયો, એટલે તેણે અર્ધચક્રીના ચિન્હરૂપ જાજવલ્યમાન ચક્રનું સ્મરણ કર્યું. ચક્ર પ્રગટ થતાં જ રોષથી રાતાં નેત્ર કરીને તે છેલ્લા ચક્રરૂપ શસ્ત્રને આકાશમાં ભમાડીને તેણે લમણુ ઉપર છોડ્યું. તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા કરીને ઉદયગિરિના શિખર ઉપર સૂર્ય આવે તેમ લક્ષમણના જમણે હાથમાં આવીને રહ્યું. એ પ્રમાણે જોઈને રાવણ ખેદ પામી ચિં. તામાં પડ્યો કે-મુનિનું વચન સત્ય થયું, તેમજ વિભીષણ વિગેરેના વિચારનો નિર્ણય પણ સત્ય થયે !” રાવણને ખેદયુક્ત જોઈ વિભીષણે કહ્યું- “હે ભ્રાતા ! જે જીવવાની ઈચ્છા હોય તે હજુ પણ સીતાને મૂકી દે.” રાવણે ક્રોધથી કહ્યું-“મારે તે ચક્રની શી જરૂર છે? હું એક મુષ્ટિમાત્રથી આ શત્રુને અને ચક્રને તત્કાળ હણી નાંખીશ.” આવાં ગર્વયુક્ત વચને બેલનારા રાવણની છાતીને લક્ષમણે તત્કાળ તે ચક્રથી જ કેળાના ફલથી જેમ ફડી નાંખી. તેજ વખતે જયેષ્ઠ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પાછલો પહોરે રાવણ મૃત્યુ પામીને ચોથા નરકમાં ગયા. તે સમયે આકાશમાં જયજય શબ્દ કરતા દેવતાઓએ લક્ષ્મણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી, અને જેમાં મોટા હર્ષથી ઉઠેલા કિલકિલ નાદવડે ભૂમિ અને અંતરીક્ષ પૂર્ણ થયેલું છે એવું કપિઓનું તાંડવ નૃત્ય થવા લાગ્યું. SaઝGSSSSSSSSSSSS S&B 388288 2898GBAÁ333
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रावणवधो नाम सप्तम
સઃ સમાતઃ | ૭ || 8888888888888888888888888888888888888
Page #162
--------------------------------------------------------------------------
________________
સગ ૮ માં
રામે કરેલે સીતાનો પરિત્યાગ. રાવણ મૃત્યુ પામ્યા પછી જ્ઞાતિના સનેહને વશ થયેલા વિભીષણે હવે ક્યાં નાસી જવું ?” એ ભયબ્રાંત થઈને વિચાર કરતા રાક્ષસને આ પ્રમાણે આશ્વાસન આપ્યું કે“હે રાક્ષસવીરે ! આ રામ અને લક્ષ્મણ (પદ્મ અને નારાયણ) આઠમા બલદેવ અને વાસુદેવ છે. તેઓ શરણ કરવાને ગ્ય છે, માટે નિઃશંક થઈને તેમને શરણે જાઓ.” વિભીષણનાં આવાં વચનથી તેઓ રામ લક્ષ્મણને શરણે આવ્યા, એટલે પદ્મ અને નારાયણે તેમના ઉપર પ્રસાદ કર્યો. વીર પુરૂષ પ્રજા ઉપર સમદષ્ટિવાળા જ હોય છે.
હવે વિભીષણે મરણ પામેલા પિતાના બંધુ રાવણને જોઈ શકના આવેશવડે મરવાની ઈચ્છાથી પિતાની છરી ખેંચી, તે છરીવતી પોતાના ઉદરમાં ઘા કરત, પરંતુ “હા બ્રાત હા બ્રાત !” એમ ઊંચા કરૂણ સ્વરે રૂદન કરતા વિભીષણને રામે એકદમ પકડી લીધા. પછી મંદોદરી વિગેરેની સાથે રાવણની સમીપે રૂદન કરતા વિભીષણને રામ લક્ષમણ સમજાવવા લાગ્યા કે “હે વિભીષણ !તમારા આવા પરાક્રમી બંધુ રાવણને માટે કાંઈ પણ શેક કરે યોગ્ય નથી, કે જેની સાથે સંગ્રામ કરવામાં દેવતાઓ પણ દૂરથીજ શંકા પામતા હતા. આવી વીરવૃત્તિથી મૃત્યુ પામેલા તમારે બંધુ ખરેખર કીર્તાિનું પાત્ર થયે છે; માટે હવે તે તેનું ઉત્તરકાર્ય સારી રીતે કરે, રૂદન કરવાથી સર્યું.” આ પ્રમાણે કહીને મહાત્મા પદ્મનાભ (રામે) બંધન પામેલા કુંભકર્ણ, ઇન્દ્રજિત અને મેઘવાહન વિગેરેને છોડી દીધા. પછી વિભીષણ, કુંભકર્ણ, ઈદ્રજિત, મેઘવાહન અને મંદોદરીએ તેમજ બીજા સંબંધીઓએ એકઠા મળી અથુપાત કરતાં કરતાં ગોશીષચંદનના કાષ્ઠની ચિતા રચીને કપૂર તથા અગમિશ્ર પ્રજ્વલિત અગ્નિથી રાવણના અંગને અગ્નિસંસ્કાર કર્યો. રામે પધસરોવરે આવી સ્નાન કરીને જરા ઉષ્ણ એવા અશ્રુજળથી રાવણને જલાંજલિ આપી. પછી મધુર વાણીથી જાણે અમૃત રસ વર્ષતા હોય તેમ રામ અને લક્ષ્મણે કુંભકર્ણ વિગેરેને આ પ્રમાણે કહ્યું કે-હે વીરો ! પૂર્વની જેમ તમે તમારું રાજ્ય કરે, તમારી લકમી અમારે જોઈતી નથી, તમારૂં કુશળ થાઓ.' આ પ્રમાણે રામના કહેવાથી એક સાથે શેક અને વિસ્મયને ધારણ કરતા કુંભકર્ણાદિક ગ–ગદ્ સ્વરે બોલ્યા- હે મહાભુજ !અમારે ઘણા મોટા એવા પણ આ રાજ્યની કોઈ જરૂર નથી. અમે તે મોક્ષસામ્રાજ્યને સાધનારી દીક્ષા લઈશું.'
એવા સમયમાં કુસુમાયુધ ઉદ્યાનમાં અપ્રમેયબલ નામે એક ચતુર્દાની મુનિ આવ્યા. તેમને તે ઠેકાણે તેમને તેજ રાત્રિએ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તેમના કેવળજ્ઞાનને મહિમા કર્યો. પ્રાત:કાળે રામ, લક્ષમણ અને કુંભકર્ણ વિગેરેએ આવી તેમને વંદન કરીને ધર્મ સાંભળ્યો. દેશનાને અંતે ઈદ્રજિત અને મેઘવાહને પરમ વૈરાગ્ય પામીને પોતાના પૂર્વ ભવ પૂછળ્યા.
Page #163
--------------------------------------------------------------------------
________________
१२०
સર્ગ ૮ મિ - મુનિ બેલ્યા-“આ ભરતક્ષેત્રને વિષે કૌશાંબી નગરીમાં તમે પ્રથમ અને પશ્ચિમ નામે બે નિર્ધન બંધુ હતા. એક વખતે ભવદત્ત નામના મુનિ પાસેથી ધર્મ સાંભળીને તમે વ્રત ગ્રહણ કર્યું અને કષાય શાંત કરીને વિહાર કરવા લાગ્યા. એક સમયે તે બને મુનિ ફરતાં ફરતાં પાછા કૌશાંબીમાં આવ્યા. ત્યાં વસંતોત્સવમાં ઈન્દુમુખી રાણીની સાથે ક્રીડા કરતો ત્યાં રાજા નંદિધેષ તેમના જોવામાં આવ્યું. તેને જોઈ પશ્ચિમ મુનિએ એવું નિયાણું બાંધ્યું કે “આ તપસ્યા કરવાથી આવી ક્રીડા કરનાર આ રાજા અને રાણીને જ હું પુત્ર થાઉં.” બીજા સાધુઓએ ઘણું વાર્યા તે પણ તે આવા નિયાણાથી નિવૃત્ત થયા નહિ; તેથી મરણ પામીને તે પશ્ચિમ મુનિ રતિવર્ધન નામે તેમના પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયેલ અને રાજા થયેલ રતિવર્લ્ડન પિતાની જેમ રમણીઓથી વીંટાઈને વિવિધ પ્રકારની ક્રીડા કરવા લાગે. પ્રથમ નામના મુનિ મૃત્યુ પામીને નિયાણારહિત તપના યેગે પાંચમા કલ્પમાં પરમદ્ધિક દેવ થયા. અવધિજ્ઞાનથી પિતાના ભાઈ પાશ્ચમને કૌશાંબી નગરીમાં રાજાપણે ઉત્પન્ન થયેલે જાણી તેને બંધ કરવા માટે તે દેવ મુનિરૂપે ત્યાં આવ્યા. રતિવદ્ધન રાજાએ તેને આસન આપ્યું, એટલે તેની ઉપર બેસીને ભ્રાતૃસહદને લીધે તેણે તેને અને પોતાના પૂર્વ ભવ કહી સંભળાવ્યા. તે સાંભળી જાતિસ્મરણ ઉત્પન્ન થતાં રતિવદ્ધને સંસારથી વિરક્ત થઈ તત્કાળ દીક્ષા લીધી, અને ત્યાંથી મૃત્યુ પામીને તે પણ બ્રહ્મલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને તમે બને ભાઈ મહાવિદેહ ક્ષેત્રમાં વિબુદ્ધ નગરને વિષે રાજારૂપે ભાઈ થયા, અને દીક્ષા લઈ મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં ગયા. ત્યાંથી ચવીને આ પ્રતિવાસુદેવ રાવણના ઈજિત અને મેઘવાહન નામે તમે બે પુત્ર થયા છો. રતિબદ્ધ નની માતા જે ઈદુમુખી હતી તે ભવભ્રમણ કરીને તમારા બન્નેની માતા આ મંદરી થયેલી છે.”
આ પ્રમાણે પૂર્વ ભવને વૃત્તાંત સાંભળીને કુંભકર્ણ, ઈદ્રજિત, મેઘવાહન અને મદેદરી વિગેરેએ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું. પછી રામે મુનિને નમસ્કાર કરી લક્ષમણ તથા સુગ્રીવની સાથે ઈદ્રની જેમ મેટી સમૃદ્ધિથી લંકામાં પ્રવેશ કર્યો. તે વખતે વિભીષણ છડીદારની જેમ નગ્ન થઈ આગળ ચાલી રામને માર્ગ બતાવતો હતો, અને વિદ્યાધરની સ્ત્રીઓ રામને મંગળ કરતી હતી. અનુક્રમે પુષ્પગિરિના મસ્તક ઉપર આવેલા ઉદ્યાનમાં જતાં જેવા હનુમાને કહ્યા હતા તેવાજ સીતા રામના જોવામાં આવ્યાં. પિતાના આત્માને તે વખતે જ જીવતે માનનારા રામે જાણે બીજુ જીવિત હોય તેમ તે સીતાને લઈને પોતાના ઉત્સંગમાં ધારણ કર્યા. તે વખતે હર્ષ પામેલા સિદ્ધ અને ગંધર્વોએ “આ મહાસતી સીતા જય પામે એવો આકાશમાં હર્ષનાદ કર્યો. ઘાટા હર્ષના અશ્રુજળથી જાણે તેમના ચરણને દેતા હોય તેમ સીતાદેવીને લક્ષ્મણે હર્ષથી નમસ્કાર કર્યો. “મારી આશિષથી ચિરકાળ છે, ચિરકાળ આનંદ પામે અને ચિરકાળ વિજય મેળવે.” એમ બોલતા સીતાએ લમણુના મસ્તકનું આઘાણ કર્યું. પછી ભામંડલે સીતાને નમસ્કાર કર્યો, એટલે સીતાએ હર્ષથી મુનિવાક્યના જેવી (સફળ) આશીષ આપીને તેને આનંદ પમાડયો. પછી સુગ્રીવ, વિભીષણ, હનુમાન, અંગદ અને બીજાઓએ આવી આવીને પોતપોતાનું નામ કહેવા સાથે સીતાને પ્રણામ કર્યા. રામવડે વિકાસ પામેલાં સીતા ઘણે કાળે પૂર્ણચંદ્રવડે વિકાસ પામેલી પોયણુની જેવા ભવા લાગ્યાં. પછી સુગ્રીવ વિગેરેથી પરવરેલા રામ સીતાની સાથે ભુવનાલંકાર નામના હાથી ઉપર બેસીને રાવણના મંદિરમાં આવ્યા. ત્યાં હજારે મણિસ્તંભથી યુક્ત એવા શ્રી શાંતિનાથ પ્રભુના ચિત્યમાં વંદના કરવાની ઈચ્છાએ તેમણે પ્રવેશ કર્યો, અને રામે લક્ષમણ અને સીતા સાથે
૧. બધુપણાનો સ્નેહ.
Page #164
--------------------------------------------------------------------------
________________
પવ ૭ મું
૧૨૧ વિભીષણે આપેલા પુષ્પાદિક ઉપકરથી શ્રી શાંતિનાથની પૂજા કરી. પછી વિભીષણની પ્રાર્થનાથી સીતા, લક્ષ્મણ અને સુગ્રીવાદિક પરિવારને લઈને રામ વિભીષણને ઘેર ગયા, ત્યાં વિભીષણને માન આપતા સતા રામે બધા પરિવાર સાથે દેવાર્ચન, સ્નાન અને ભેજનાદિ કર્યું. પછી રામને સિંહાસન પર બેસારી વિભીષણે બે વસ્ત્ર ધારણ કરી અંજલિ જોડીને કહ્યું-“હે સ્વામી ! આ રત્ન સુવર્ણાદિકના ભંડાર, આ હાથી ઘોડા વિગેરે સૌન્ય અને આ રાક્ષસદ્વીપ તમે ગ્રહણ કરે, હું તમારો એક પાળે છું. તમારી આજ્ઞા મેળવીને અમે તમને રાજ્યાભિષેક કરવા ઈચ્છીએ છીએ; માટે આ લંકાપુરીને પવિત્ર કરે અને પ્રસન્ન થઈને મારા ઉપર પણ અનુગ્રહ કરે.” રામ બોલ્યા- હે મહીમા ! પૂર્વે આ લંકાનું રાજ્ય મેં તમને જ આપેલું છે, તે હમણાં ભક્તિથી મેહ પામીને કેમ ભૂલી ગયા ?' આવી રીતે કહી, તેની માગણીને નિષેધ કરી, પિતાની પ્રતિજ્ઞાને પાળનાર રામે પ્રસન્ન થઈને તેજ વખતે લંકાના રાજ્ય ઉપર વિભીષણને અભિષેક કર્યો. પછી ઈદ્ર જેમ સુધર્મા સભામાં આવે તેમ રામ, સીતા, લક્ષમણ અને સુગ્રીવાદિકથી પરવર્યા સતા રાવણને ઘેર આવ્યા. - પછી પૂર્વે પરણવાને કબુલ કરેલી સિંહોદર વિગેરે રાજાની કન્યાઓને રામની આજ્ઞાથી વિદ્યારે ત્યાં લાવ્યા, અને પોતપોતાની પ્રતિજ્ઞા પ્રમાણે રામલક્ષ્મણ તે કુમારીઓને ખેચરની સ્ત્રીઓથી ગીતમંગળ ગવાતે વિધિપૂર્વક પરણ્યા. સુગ્રીવાદિકથી સેવાતા રામલમણે નિવિદને ભોગ ભોગવતાં લંકાનગરીમાં છ વર્ષ નિર્ગમન ર્યા. તે સમયમાં વિધ્યસ્થલી ઉપર ઈન્દ્રજિત અને મેઘવાહન સિદ્ધિપદને પામ્યા; તેથી ત્યાં મેઘરથ નામે તીર્થ થયું, અને નર્મદા નદીમાં કુંભકર્ણ સિદ્ધિ પામ્યા તેથી તે પૃષ્ટરક્ષિત નામે તીર્થ થયું.
અહીં અયોધ્યામાં રામલક્ષમણની માતા પિતાના પુત્રની વાર્તા પણ નહીં જાણવાથી ઘણું દુઃખી થઈ સતી રહેલી હતી, તેવામાં ધાતકીખંડમાંથી નારદ ત્યાં આવી ચડડ્યા, તેણે ભક્તિથી નમ્ર એવી તે માતાઓને પૂછયું કે “તમે ચિંતાતુર કેમ છે ?? અપરાજિતા બેલ્યા-“મારા પુત્ર રામ અને લક્ષમણ પિતાની આજ્ઞાથી મારી નુષા સીતાને સાથે લઈને વનમાં ગયા છે, ત્યાં સીતાનું હરણ થવાથી એ મહાભુજ પુત્રે લંકામાં ગયા, ત્યાં યુદ્ધમાં રાવણે શક્તિથી લક્ષ્મણને પ્રહાર કર્યો. તે શક્તિનું શલ્ય દૂર કરવા વિશલ્યાને ત્યાં લઈ ગયા. ત્યાર પછી વત્સ લક્ષ્મણ જીવ્યા કે શું થયું ? તે અમે જાણતા નથી.” આ પ્રમાણે કહીને હા વત્સ ! એમ કરૂણ સ્વરે કહેતી અને સુમિત્રાને રોવરાવતી અપરાજિતા અત્યંત રૂદન કરવા લાગી. નારદ બોલ્યા-‘તમે સ્વસ્થ થાઓ. તમારા પુત્રની પાસે હું જઈશ અને તેઓને અહીં લઈ આવીશ.” તેમની પાસે એવી પ્રતિજ્ઞા લઈને નારદ લેક પાસેથી ખબર મેળવી આકાશમાર્ગે ચાલતાં લંકામાં રામની પાસે આવ્યા. રામે સત્કાર કરીને નારદને પૂછયું કે “તમે કેમ પધાર્યા છે ?” એટલે તેમની માતાના દુઃખનું સર્વ વૃત્તાંત નારદે તેઓને કહી સંભળાવ્યું. તેથી દુઃખ પામેલા રામે વિભીષણને કહ્યું કે-‘તમારી ભક્તિથી માતાઓના
ખને પણ ભૂલી જઈને અમે અહીં ઘણા કાળ રહ્યા પણ હવે હે મહાશય ! જ્યાં સુધી અમાર વિગદુ:ખથી અમારી માતા મૃત્યુ પામે નહિ ત્યાં સુધીમાં અમે સત્વર ત્યાં જઈશું, માટે અમને અનુમતિ આપો.” વિભીષણ નમસ્કાર કરીને બેલ્યા- હે સ્વામી ! હવે માત્ર સોળ દિવસ અહી રહો, ત્યાં સુધીમાં હું મારા કારીગરોથી અયોધ્યાપુરીને રમણીય બનાવી આપું.' રામે “તથાસ્તુ' એમ કહ્યું, એટલે વિભીષણે પિતાના વિદ્યાધર કારીગરોને ૧ પુત્રવધૂ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સગ ૮ મે મોકલીને અયોધ્યાપુરીને સોળ દિવસમાં સ્વર્ગપુરી જેવી બનાવી દીધી. રામે સત્કાર કરીને વિદાય કરેલા નારદ અધ્યામાં આવ્યા, અને તેમની માતાઓને પુત્રના આગમોત્સવના ખબર આપ્યા. પછી સોળમે દિવસે જાણે શકેંદ્ર ને ઈશાનેદ્ર એકત્ર થયા હોય તેમ રામ અને લક્ષમણ સર્વ અંત:પુર સહિત પુષ્પક વિમાનમાં બેસીને અધ્યા તરફ ચાલ્યા.
વિભીષણ, સુગ્રીવ અને ભામંડલ પ્રમુખ રાજાઓથી અનુસરાએલા રામ ક્ષણવારમાં અયોધ્યાપુરી પાસે આવ્યા. પુષ્પક વિમાનમાં બેસીને આવતા અને બંધને દૂરથી જોઈને ભરત શત્રહ્મની સાથે ગજે દ્રપર બેસી સામા આવ્યા. ભરત નજીક આવ્યા. એટલે ઈદ્રની આજ્ઞાથી પાલક વિમાનની જેમ રામની આજ્ઞાથી પુષ્પક વિમાન પૃથ્વી પર આવ્યું. પ્રથમ ભરત દૂરથીજ અનુજ બંધુ સાથે ગજેન્દ્ર ઉપરથી ઉતર્યા, એટલે ઉત્કંઠિત એવા રામલામણ પણ પુષ્પક વિમાનમાંથી ઉતરી પડ્યા. પછી પગમાં પડેલા અને અબુ સહિત લેનવાળા ભરતને ઊભા કરી રામ તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરતા સતા તેને આલિંગન દઈને મળ્યા, અને ચરણમાં આ લોટતા શત્રુદનને પણ ઉઠાડી પોતાના વસ્ત્રથી તેના શરીરને લુછી આલિંગન કર્યું. ભરત ને શત્રુદન લક્ષમણને નમ્યા, એટલે લમણે ભુજા પ્રસારીને સંભ્રમથી ગાઢ આલિંગન કર્યું. પછી રામ ત્રણ અનુજ બંધુઓની સાથે પુષ્પક વિમાનમાં આરૂઢ થયા, અને પુષ્પક વિમાનને ત્વરાથી અયોધ્યામાં પ્રવેશ કરવાની આજ્ઞા આપી. આકાશમાં અને ભૂમિમાં વાજિ 2 વાગતે સતે રામ અને લક્ષમણે હર્ષસહિત પિતાની અધ્યાપુરીમાં પ્રવેશ કર્યો. તે સમયે મેઘને મયૂર જુએ તેમ ઉત્કૃતિ અને ઉન્મુખ થયેલા પુરજને અનિમિષ નેત્રે રામલકમણને જોવા લાગ્યા અને નિર્ભર સ્તુતિ કરવા લાગ્યા. સ્થાને સ્થાને પુરીજને સૂર્યની જેમ જેમને અર્થ આપતા હતા એવા અને પ્રસન્ન મુખવાળા રામલક્ષમણ અનુક્રમે પિતાના મહેલ પાસે આવ્યા. સુહ જનના હૃદયને આનંદ આપનારા રામ લક્ષ્મણ સીતાની સાથે પુષ્પક વિમાનમાંથી ઉતરી માતૃગૃહમાં ગયા. બંને ભાઈઓએ દેવી અપરાજિતાને અને બીજી માતાઓને નમસ્કાર કર્યા. માતાઓએ આશીષ આપી. પછી સીતા, વિશલ્યા વિગેરેએ અપરાજિતાને અને બીજી સાસુઓને તેમના ચરણકમળમાં લલાટ મૂકી પ્રણામ કર્યા. એટલે “તમે પણ અમારી આશીષથી અમારી માફક વીરપુત્રને જન્મ આપનારી થાઓ” એવી તેમણે વહુઓને આશીષ આપી. અપરાજિતા દેવી વારંવાર હાથવડે લક્ષમણને સ્પર્શ કરતાં અને મસ્તકમાં ચુંબન કરતાં બોલ્યા-“હે વત્સ ! સારે ભાગ્યે મને તમારા દર્શન થયાં છે, હું તે તમને હમણાં જ ફરીવાર જગ્યા છે એમ માનું છું. કારણ કે તમે વિદેશગમન કરી વિજય મેળવીને આવ્યા છે. આ રામ અને સીતાએ તમારી સેવાથી જ વનવાસના તે તે પ્રકારનાં કષ્ટ ઉલંઘન કર્યા છે.” લક્ષમણ બાલ્યા
હે માતા ! વનવાસમાં પિતાની જેમ આર્ય બંધ રામે અને તમારી જેમ સીતાએ મારૂ લાલન કરેલું છે. તેથી હું તો વનમાં પણ સુખમાંજ રહેલો હતો. મારા સ્વેચ્છાચારી દુર્લલિતથીજ આયંબંધુ રામને દુશ્મનોની સાથે વેર થયું, અને તેથી જ સીતાનું હરણ થયું. હે દેવી ! તે વિષે વધારે શું કહેવું ? પરંતુ હે માતા ! તમારી આશીષથીજ શત્રુરૂપે સાગરનું ઉલ્લંઘન કરીને પરિવાર સહિત રામભદ્ર કુશળતાએ અહીં આવેલા છે.” આ પ્રમાણે વાર્તાલાપ થયા પછી રામની આગળ એક પેદલરૂપે રહેવા ઈચ્છતા ભારતે હર્ષથી અયોધ્યા નગરીમાં મોટો ઉત્સવ કરાવ્યો.
અન્યદા ભરતે રામભદ્રને પ્રણામ કરીને કહ્યું કે “હે આર્ય ! તમારી આજ્ઞાથી આટલે. કાળ મેં રાજ્ય ધારણ કર્યું, આ રાજ્યને પાળવામાં તમારી આજ્ઞારૂપી અર્ગલા જ આડી
Page #166
--------------------------------------------------------------------------
________________
૫૭ મુ
૧૨૩
આવી ન હેાત તા હું પિતાની સાથે તે વખતેજ દીક્ષા ગ્રહણ કરત; માટે હવે મને વ્રત લેવાની આજ્ઞા આપો અને આ રાજ્ય તમે ગ્રહણ કરો. સંસારથી ઉદ્વેગ પામેલા હું હવે તમારા આવ્યા પછી આ રાજ્યમાં રહેવાને ઉત્સાહી નથી.” રામ અશ્રુયુક્ત નેત્રે ખેલ્યા‘હે વત્સ ! આવું શું એલા છે ? જેમ કરતા હતા તેમ રાજ્ય કરો, અમે તેા તમારા તેડાવવાથીજ આવ્યા છીએ, માટે રાજ્ય સહિત અમારો ત્યાગ કરીને અમને વિરહવ્યથા શા માટે આપે છે ? તમે રાજ્યમાં રહેા અને પૂર્વની જેમ મારી આજ્ઞા માના.' આ પ્રમાણે આગ્રહ કરતા રામને જાણી ભરત પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા જવા લાગ્યા, એટલે લક્ષ્મણે ઊઠી હાથવડે પકડી રાખ્યા. તેવી રીતે વ્રત લેવાનો નિશ્ચય કરીને આવેલા ભરતને જાણીને સીતા અને વિશલ્યા વિગેરે સસ'ભ્રમ થઇને ત્યાં આવ્યા, અને ભરતનો વ્રત લેવાનો આગ્રહ ભૂલાવવા માટે તેમણે જળક્રીડાનો વિનોદ કરવાને ભરતને પ્રાના કરી. તેમના અતિ આગ્રહથી ભરત અંત:પુર સહિત ક્રીડા કરવા ગયા; અને પાતે વિરક્ત છતાં ક્રીડાસરાવરમાં મુહૂ પ ́ત તેમની સાથે ક્રીડા કરી, પછી જળમાંથી નીકળીને ભરત રાજહંસની જેમ સરોવરના તીર ઉપર આવ્યા, તેવામાં ભુવનાલંકાર નામનો હાથી સ્ત ભનુ' ઉન્મૂલન કરીને ત્યાં આવ્યા. મદાંધ છતાં પણ તે ગજેન્દ્રે ભરતના દનથી સદ્ય મદરહિત થઈ ગયા, અને તેને જોઈને ભરત પણ હર્ષ પામ્યા. ઉપદ્રવકારક તે હાથીને છુટી ગયેલા સાંભળી રામલક્ષ્મણ સામંતા સહિત તેને બાંધવાને માટે સભ્રમથી તેની પછવાડે આવ્યા. રામની આજ્ઞાથી મહાવતા તે હાથીને ખીલે બાંધવા લઈ ગયા; એવામાં દેશભૂષણ અને કુલભૂષણ નામના બે મુનિ ત્યાં આવ્યા, તેએના ઉદ્યાનમાં સમાસર્યાના ખખર સાંભળી તે મહામુનિઓને વાંઢવા પદ્મ, લક્ષ્મણ અને ભરત પરિવાર સહિત ત્યાં ગયા. તેમને વંદના કરીને રામે પૂછ્યુ’-હે મહાત્મા ! મારા ભુવનાલંકાર હાથી ભરતને જોવાથી મદરહિત કેમ થઈ ગયા ?’
દેશભૂષણ કેવળી ખાલ્યા-પૂર્વે શ્રીઋષભદેવ ભગવંતની સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી. પછી જ્યારે પ્રભુ નિરાહારપણે મૌન રહીને વિહાર કરવા લાગ્યા, ચારે તે સર્વ ખેદ પામીને વનવાસી તાપસે થયા હતા. તેમાં પ્રહલાદન અને સુપ્રભ રાજાના ચદ્રોદય અને સુરોદય નામે બે પુત્રો હતા. તેઓએ ત્યાર પછી ચિરકાળ ભવભ્રમણ કર્યું. અનુક્રમે ચંદ્રોદય ગજપુરમાં હિમતી રાજાની ચંદ્રલેખા રાણીની કૂક્ષીથી કુલકર નામે પુત્ર થયા, અને સુરદય પણ તેજ નગરમાં વિશ્વભૂતી બ્રાહ્મણની અગ્નિકુંડા સ્ત્રીથી શ્રુતિરતિ નામે પુત્ર થયા. અનુક્રમે કુલકર રાજા થયા. અન્યદા તે તાપસના આશ્રમમાં જતા હતા, ત્યાં અવધિજ્ઞાની અભિનંદન નામના સાધુએ તેને આ પ્રમાણે કહ્યું-‘હે રાજા ! તુ' જેની પાસે જાય છે તે તાપસ પંચાગ્નિ તપ કરે છે, ત્યાં દહન કરવાને માટે લાવેલા કાષ્ઠમાં એક સપ રહેલા છે; તે સર્પ પૂર્વ ભવે ક્ષેમકર નામે તમારા પિતામહ હતા, માટે તે કાષ્ઠ ફડાવી યત્નથી તેને બહાર કઢાવીને તેની રક્ષા કર.' તે વચન સાંભળી રાજા આકુળવ્યાકુળ થઈ ગયા અને તત્કાળ ત્યાં જઇ તે કાષ્ઠને ફડાવ્યું, તેની અંદર મુનિના કહેવા પ્રમાણે સર્પને રહેલા જોઇને તે અત્યત વિસ્મય પામ્યા. તેજ વખતે કુલ'કર રાજાને દીક્ષા લેવાની ઇચ્છા થઇ. તેવામાં પેલા શ્રુતિરતિ બ્રાહ્મણ ત્યાં આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા-આ તમારો ધર્મ કાંઇ આમ્નાયરહિત નથી; તથાપિ જો તમારે દીક્ષા લેવાના આગ્રહ હોય તેા છેવટની વયમાં દીક્ષા લે, અત્યારે શામાટે ખેઢ પામે છે ?” આ શ્રુતિરતિ બ્રાહ્મણુની વાણી સાંભળીને રાજાનો દીક્ષા લેવાના ઉત્સાહ જરા ભગ્ન થઈ ગયા
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સર્ગ ૮ મો.
એટલે “હવે મારે શું કરવું ?’ એમ તે વિચાર કરવા લાગે અને સંસારમાં સ્થિત થયા. તેને શ્રીદામા નામે એક રાણી હતી તે શ્રુતિરતિ પુરોહિતની સાથે સદા આસક્ત હતી. એક વખતે એ દુર્મતિ રાણીને એવી શંકા થઈ કે જરૂર અમારો સંબંધ રાજાએ જાણે છે; માટે તે અમને મારે નહિ ત્યાં સુધીમાં હું તેને મારી નાંખું.” એમ ધારી પુરેહિતની સંમતિથી તે શ્રીદામાએ વિષ આપીને પિતાના પતિ કુલકર રાજાને મારી નાંખ્યો. અનુક્રમે તે શ્રુતિરતિ પણ મૃત્યુ પામ્યા, અને તે બંને ચિરકાળ ભવભ્રમણ કરી નાના પ્રકારની યોનિમાં પતિત થયા.
કેટલેક કાળે રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની સ્ત્રીથી વિનોદ અને રમણ નામે બે જોડલે પુત્ર થયા. રમણ વેદ ભણવાને માટે દેશાંતર ગયે. કેટલેક કાળે વેદ ભણીને રાજગૃહ નગરમાં રાત્રે આવ્યો. આ અકાળે આવ્યા છે ' એવું ધારી દરવાને તેને નગરમાં પિસવા દીધો નહિ એટલે સર્વને સાધારણ એવા એક યક્ષમ દિરમાં તે રાત્રિવાસો રહ્યો. તે સમયે વિનોદની શાખા નામની સ્ત્રી દત્ત નામના એક બ્રાહ્મણની સાથે સંકેત કરીને ત્યાં આવી, તેની પછવાડે વિનેદ પણ આવ્યો. તેણે દત્ત છે એમ જાણીને રમણને ઉઠાડયો અને તેની સાથે રતિક્રીડા કરી. તે જોઈ વિદે નિ:શંકપણે ખગથી રમણને મારી નાંખે; એટલે શાખાએ રમણની છરી વડે વિનોદને પણ મારી નાંખે. તે બંને પાછા ચિરકાળ ભવભ્રમણ કરીને વિનોદ ધન નામે એક ધનાઢય શ્રેષ્ઠીને પુત્ર થયો. રમણ પણ ભવભ્રમણ કરીને તે ધનની લક્ષ્મી નામની સ્ત્રીની કુક્ષિથી ભૂષણ નામે પુત્ર થયે. ધનના કહેવાથી તે બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓની સાથે પરણ્યો. તેઓની સાથે ક્રીડા કરતો ભૂષણ એક વખતે રાત્રે પિતાના ઘરની અગાશીમાં બેઠા હતા, તેવામાં રાત્રિના ચોથા પહોરે શ્રીધર નામના મુનિને કેવળજ્ઞાન ઉતપન થતાં દેવતાઓ એ આરંભેલ મહાત્સવ તેના જવામાં આવ્યો. તે જોઈ ભૂષણને ધર્મનાં પરિણામ થયાં, તેથી તત્કાળ અગાશીમાંથી નીચે ઊતરીને તે મુનિને વાંદવા ચાલ્યો. માર્ગમાં તેને સર્ષે ડ, એટલે શુભ પરિણામથી મૃત્યુ પામીને તે ચિરકાળ શુભ ગતિઓમાં ભ્રમણ કરી જબૂદ્વીપના અપરવિદેહ ક્ષેત્રમાં રત્નપુર નગરને વિષે અચલ નામના ચક્રવતીની હરિણી નામની સ્ત્રીથી પ્રિયદર્શન નામે ધર્મતત્પર પુત્ર થશે. તે બાલ્યાવસ્થાથીજ દીક્ષા લેવાની ઈચ્છાવાળો હતો, છતાં પિતાના આગ્રહથી તે ત્રણ હજાર કન્યાઓને પર, તથાપિ તે સંવેગમાં લીન રહ્યા. ગ્રહવાસમાં પણ ચોસઠ હજાર વર્ષ પર્યત ઉત્કૃષ્ટ તપ કરી મૃત્યુ પામીને તે બ્રહ્મદેવલેકમાં દેવતા થયો. પેલે ધન સંસારમાં ભમી પોતનપુરમાં અગ્રિમુખ બ્રાહ્મણની શકુના નામની સ્ત્રીથી મૃદુમતિ નામે પુત્ર થશે. અવિનીત થવાથી પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો. તે ભમતો ભમતો સર્વ કળાઓમાં ચતુર એ ધૂત બન્યો, અને ફરીવાર ઘેર આવ્યા. દેવદ્યુત રમવામાં તે કોઇનાથી છતાતે નહિ, તેથી દિવસે દિવસે એ દેવસમાન મૃદુમતિએ ઘણું ધન ઉપાર્જન કર્યું. વસંતસેના નામની વેશ્યાની સાથે ભેગ ભેગવી છેવટે દીક્ષા લઈ તે પણ બ્રહ્મ દેવલોકમાં દેવતા થયે. ત્યાંથી આવી પૂર્વ ભવના ક ષથી તે વૈતાઢયગિરિ ઉપર ભુવનાલંકાર નામે આ હાથી થયો છે, અને પ્રિયદર્શનને જીવ બ્રહ્મદેવલેકમાંથી આવીને આ તમારા મહાભુજ ભરત થયેલ છે. ભારતના દર્શનથી તેને જાતિસ્મરણ ઉત્પન થતાં તે ગજેદ્ર સદ્ય મદરહિત થઈ ગયો. કેમકે વિવેક ઉત્પન્ન થયા પછી રૌદ્રપણું રહેતું નથી,
આ પ્રમાણે પોતાના પૂર્વ ભવ સાંભળી ભારતે અધિક વિરક્ત થઈ એક હજાર રાજાએની સાથે દીક્ષા લીધી, અને અનુક્રમે મોક્ષે ગયા, હજાર રાજાઓ પણ ચિરકાળ વ્રત
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૭ સુ
૧૨૫
પાળી, વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવીને તેના સદશ પદ (મેાક્ષ ) ને પ્રાપ્ત થયા. ભુ વનાલ કાર હાથી વૈરાગ્યથી વિવિધ પ્રકારનાં તપ કરી પ્રાંતે અનશન પામીને બ્રહ્મદેવલાકમાં દેવતા થયો. ભરતની માતા કૈકેયી પણ વ્રત પાળીને અવ્યયપદને પામી,
અંગીકાર કરી મૃત્યુ લઇ નિષ્કલ કપણે
ભરતે જ્યારે દીક્ષા લીધી, ત્યારે અનેક રાજાએ, પ્રજાએ, ખેચાએ ભક્તિથી રાજ્યાભિષેકને વાસ્તે રામની પ્રાર્થના કરી. રામે તેમને આજ્ઞા કરી કે ‘આ લક્ષ્મણ વાસુદેવ છે, માટે તેને રાજ્યાભિષેક કરશે. તેઓએ તત્કાળ તેમ કર્યું', અને રામને પણ અલદેવપણાના અભિષેક કર્યા. પછી તે આઠમા ખલદેવ અને વાસુદેવ ત્રણ ખંડ ભરતના રાજ્યનું પાલન કરવા લાગ્યા.
રામે વિભીષણને ક્રમાગત રાક્ષસદ્વીપ, સુગ્રીવને કપિદ્વીપ, હનુમાનને શ્રીપુર, વિરાધને પાતાળલકા, નીલને ઋક્ષપુર, પ્રતિસૂર્ય ને હનુપુર, રત્નજટીને દેવાપગીત નગર અને ભામડલને બૈતાઢગિરિ ઉપરનુ` રથનૂપુર નગર આપ્યું, બીજાઓને પણ જુદા જુદા દેશ આપીને રામે શત્રુઘ્નને કહ્યું કે ‘હે વત્સ ! જે દેશ તને રૂચે તે સ્વીકાર. શત્રુઘ્ને માંગણી કરી કે ‘ આ ! મને મથુરાનગરી આપે.’ રામ ખેલ્યા- વત્સ ! તે મથુરાપુરી દુ:સા ધ્ય છે. કારણ કે ત્યાં મધુ નામે રાજા રાજ્ય કરે છે, તેને પૂર્વે ચમરેન્દ્રે એક ત્રિશૂળ આપ્યું છે; તે દૂરથીજ શત્રુઓના સર્વ સૈન્યને હણીને પાછું તેના હાથમાં આવે છે.' શત્રુઘ્ન ખેલ્યા- હે દેવ ! તમે રાક્ષસકુળનો નાશ કરનારા છે. અને હું તમારો ભાઈ છું, તા મારી સાથે યુદ્ધ કરતા તે મધુનુ રક્ષણ કરનાર કાણુ છે ? માટે મને મથુરા આપા, હું મારી જાતે ઉત્તમ વૈદ્ય જેમ વ્યાધિનો ઉપાય કરે તેમ તે મધુરાજાના ઉપાય કરીશ.' શત્રુઘ્નનો આવા અતિ આગ્રહ જાણી રામે કહ્યું- ભાઈ ! જ્યારે તે ત્રિશૂળરહિત હોઇ પ્રમાદમાં પડયો હોય ત્યારે તેની સાથે તારે યુદ્ધ કરવું.' આવી સૂચના કરીને રામે તેને અક્ષય ખાણવાળાં બે ભાથાં આપ્યાં, અને કૃતાંતવદન નામના સેનાપતિને સાથે જવાની આજ્ઞા કરી. પરમિવજયની આશા રાખનારા લમણે અગ્નિમુખ બાણા અને પેાતાનું અણુ વાવર્ત્ત ધનુષ્ય આપ્યુ'. પછી શત્રુઘ્ન નિર'તર પ્રયાણ કરતાં મથુરા તરફ ચાલ્યા. કેટલેક દિવસે મથુરાનગરી પાસે આવીને નદીને કાંઠે અવસાન કર્યાં. ત્યાં રહીને પ્રથમ ગુપ્તપણે ચાર ગુપ્તચરા માકલ્યા. તેઓએ પાછા આવી શત્રુઘ્નને કહ્યું કે ‘મથુરાની પૂર્વ દિશામાં એક કુબેરાવાન છે, ત્યાં અત્યારે મધુરાજા ગયેલ છે, અત્યારે ત્યાં પાતાની જયંતી રાણીની સાથે ક્રીડા કરે છે, તેનુ' ત્રિશૂળ હાલ શસ્ત્રાગારમાં છે; તેથી આ સમય યુદ્ધ કરવાનો છે.' પછી છળ જાણનાર શત્રુઘ્ને રાત્રે મથુરામાં પ્રવેશ કર્યા, અને ઉદ્યાનમાંથી પાછા વળીને નગરમાં પ્રવેશ કરવા આવતા મધુરાજાને પોતાના લશ્કર વડે મામાં રૂક્યો. પછી રામાયણના રણુંના આરંભમાં જેમ ખરને લક્ષ્મણે માર્યા હતા તેમ શત્રુને મધુના લવ નામના પુત્રને રણના આરંભમાંજ મારી નાંખ્યા. મહારથીઓમાં શ્રેષ્ઠ એવા મધુ, પુત્રના વધથી ક્રાધ પામીને ધનુષ્યનું આસ્ફાલન કરતા શત્રુન્નની સાથે યુદ્ધ કરવા દોડયો. પરસ્પરનાં અસ્ત્રને અસ્ત્રોથી છેદતા ખ'નેએ દેવ અને દૈત્યની જેમ ઘણીવાર સુધી શસ્ત્રાશસ્ત્રી યુદ્ધ કર્યું. પછી દશરથના ચોથા પુત્ર શત્રુને લક્ષ્મણે આપેલા સતુદ્રાવત્ત ધનુષ્યનુ અને અગ્નિમુખ માણેાનુ' સ્મરણ કર્યું, સ્મરણમાત્રથીજ તે ધનુષ્ય અને ખાણ પ્રાપ્ત થયાં,
* ખબર લાવનારા સેવક.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સર્ગ ૮ મે એટલે તે ધનુષ્ય ચઢાવીને અગ્નિમુખ બાવડે શિકારી જેમ સિંહને મારે તેમ વીર શત્રુદને મધુને પ્રહાર કરવા માંડ્યો તે બાણના ઘાતથી વિધુર થયેલે મધુ ચિંતવવા લાગે કે “આ વખતે ત્રિશલ મારા હાથમાં આવ્યું નહિ અને મેં શત્રુઘને માર્યો નહિ; વળી મારો આ જન્મ પણ નિષ્ફળ ચાલ્યા ગયે. કેમકે મેં શ્રી જિનેંદ્રની પૂજા કરી નહિ, ચે કરાવ્યાં નહિ, અને દાન પણ આપ્યું નહિ, આવું ચિંતવન કર મધુ ભાવચારિત્ર અંગીકાર કરી, નમસ્કાર મંત્રના સ્મરણમાં તત્પર થઈ મૃત્યુ પામીને સનકુમાર દેવલોકમાં મહદ્ધિક દેવતા થયે. તે સમયે મધુના શરીર ઉપર તેને વિમાનવાસી દેએ પુષ્પવૃષ્ટિ કરી અને “મધુદેવ જય પામો” એવી આઘોષણા કરી.
પેલું દેવતારૂપ ત્રિશૂળ અમરેદ્રની પાસે ગયું, અને શત્રુને છળથી મધુને માર્યો તે વાર્તા કહી. પિતાના મિત્રના વધથી ક્રોધ પામેલ ચમરેંદ્ર પોતે શત્રુદનને મારવા માટે ચાલ્યા એટલે વેણુદારી નામના ગરૂડપતિ ઈ ટ્રે પૂછયું કે- તમે ક્યાં જાઓ છે?” ચમરેન્દ્ર કહ્યું કે મારા મિત્રને હણનાર શત્રુન મથુરામાં રહેલ છે તેને મારવા માટે જાઉં છું.” એટલે વેદારી ઈદ્ર બોલ્યા-ધરાવણે ધરણંદ્ર પાસેથી અમોઘવિજયા શક્તિ મેળવી હતી, તે શક્તિને પણ ઉત્કૃષ્ટ પુણ્યવાળાં લક્ષમણ વાસુદેવે જીતી લીધી છે અને તેણે રાવણને પણ મારી નાંખે છે, તે તેની આગળ તેના સેવક મધુ તે કોણ માત્ર છે ? તે લક્ષ્મણની આજ્ઞાથી શત્રુને રણમાં મધુને મારી નાંખે છે.” ચમકરંદ્ર બેલ્યા-તે શક્તિને જે લમણે છતી તે વિશલ્યા કન્યાના પ્રભાવથી જીતેલી છે અને હવે તો તે વિશલ્યા પરણેલી છે, તેથી તેનો પ્રભાવ ચાલ્યા ગયે છે, માટે તેનાથી શું થવાનું છે? તેથી હું અવશ્ય એ મિત્રઘાતકને મારવા જઈશ.” આ પ્રમાણે કહીને ચમરેંદ્ર રોષથી શત્રુદનના દેશમાં ગયા. ત્યાં તેના શુભ રાજ્યમાં તેણે સલા કાને સ્વસ્થ જોયા; એટલે ચમરેંદ્ર વિચાર કર્યો કે પ્રથમ પ્રજામાં ઉપદ્રવ કરીને આ મધુને રિપુને અકળાવી દઉં” એવી બુદ્ધિથી તેણે શત્રુઘની પ્રજામાં વિવિધ પ્રકારનાં વ્યાધિઓ ઉત્પન્ન કર્યા. કુળદેવતાએ આવીને શત્રુદનને આ વ્યાધિએ થવાનું કારણ જણાવ્યું, એટલે તે અયોધ્યામાં રામ લક્ષમણુની પાસે ગયે.
એવા સમયમાં દેશભૂષણ અને કુલભૂષણ મુનિ વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા. રામ, લક્ષમણ અને શત્રુને તેમની સમીપે જઈને વંદના કરી. પછી રામે પૂછ્યું—“આ શત્રુદનને મથુરા લેવાનો આગ્રહ કેમ થયા ?” દેશભૂષણ મુનિ બેલ્યા-“શત્રુનને જીવ મથુરામાં અનેકવાર ઉત્પન્ન થયેલો છે. એક વખતે તે શ્રીધર નામે બ્રાહ્મણ થયા હતા. તે રૂપવાન અને સાધુઓને સેવક હતે. અન્યદા તે માર્ગે ચાલ્યા જતો હતો, તેવામાં રાજાની મુખ્ય રાણી લલિતાએ તેને દીઠે, એટલે તેની ઉપર રાગ ઉત્પન્ન થતાં તેણે તેને કામક્રીડાની ઈચ્છાથી પિતાની પાસે બોલાવ્યો. તે સમયે અકસ્માતું રાજા આવી ચડ્યા. તેને જોઈ લલિતા #ભ પામી, એટલે તત્કાળ તેણે “આ ચોર” એ પોકાર કર્યો. રાજાએ તેને પકડી લીધો. રાજાના આદેશથી તેને રાજસેવકો વધસ્થાને લઈ ગયા. તે વખતે તેણે વ્રત લેવાની પ્રતિજ્ઞો કરી, એટલે કલ્યાણ ના મન મુનિએ તેને છોડાવ્યા મુક્ત પછી તરત જ તેણે દીક્ષા લીધી, અને તપસ્યા કરીને દેવલેકમાં ગયા. ત્યાંથી રચવીને મથુરાપુરીમાં ચંદ્રપ્રભ રાજાની રાણી કાંચનપ્રભાની કુક્ષીથી તે અચલ નામે પુત્ર થયે. તે ચંદ્રપ્રભ રાજાને ઘણે પ્રિય થયે. તેને ભાનુપ્રભ વિગેરે બીજા આઠ અગ્રજ સપન્ન બંધુઓ
* ઓરમાન માતાથી થયેલા મોટા ભાઈઓ.
Page #170
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૨૭ હતા. તેઓએ જાણ્યું કે આ રાજાને પ્રિય છે માટે એ જ રાજા થશે, તેથી તેમ ન થવા દેવા માટે તેને મારવાનો તેઓએ આરંભ કર્યો. તે વિચાર મંત્રીના જાણવામાં આવતાં તેણે અચલને ખબર આપ્યા, એટલે અચલ ત્યાંથી નાસી ગયે, વનમાં ભમતાં તેને એક મોટો કાંટો વાગ્યો. તેની પીડાથી તે આક્રંદ કરવા લાગે. હવે શ્રાવસ્તી નગરીનો રહેનારે અને પિતાના કાઢી મૂકવાથી વનસાં આવેલે અંક નામે કઈ પુરૂષ માથે ધણનો ભારો લઈને જતો હતો તેણે તે અચલને દીઠે, એટલે કાષ્ઠનો ભારો નીચે મૂકી તેણે તેના પગમાંથી કાંટે કાઢો. અચલ હર્ષ પામી તેના હાથમાં કાંટે આપી બે- હે ભદ્ર! તમે બહુ સારું કર્યું. હવે જ્યારે તમે સાંભળો કે મથુરાપુરીમાં અચલ રાજા થયેલ છે, ત્યારે તમે ત્યાં આવજે; તમે મારા પરમ ઉપકારી છે. પછી અચલ ત્યાંથી કૌશાંબી નગરીએ ગયે. ત્યાં ઈંદ્રદત્ત રાજાને સિંહગુરૂની પાસે ધનુષ્યનો અભ્યાસ કરતા તેણે દીઠા. પછી તેણે સિંહાચાર્ય અને ઈદ્રદત્તને પિતાનું ધનુષ્યચાર્ય બતાવ્યું તેથી હર્ષ પામેલા ઈદ્રદત્ત તેને કેટલીક પૃથ્વી સાથે પિતાની દત્તા નામની પુત્રી અપ ણ કરી પછી સૈન્યનું બળ પ્રાપ્ત થતાં તે અચલે અંગ વિગેરે કેટલાક દેશો સાધી લીધા.
એક વખતે તે ન્ય લઈને મથુરાપુરી આવ્યું. ત્યાં પિતાના સપન્ન બંધુઓની સાથે તેણે યુદ્ધ કર્યું, અને છેવટે ભાનુપ્રભ વિગેરે આઠે બંધુઓને પકડીને બાંધી લીધા. તેમને છોડાવવાને માટે ચંદ્રપ્રભ રાજાએ મંત્રીઓને મોકલ્યા; એટલે અચલે મંત્રીઓની આગળ પિતાનો બધો વૃત્તાંત કહ્યો. મંત્રીઓએ સવર જઈને તે ચંદ્રપ્રભ રાજાને કહ્યો. તે સાંભળી હર્ષ પામેલા ચંદ્રપ્રભે મહોત્સવ પૂર્વક અચલને નગરીમાં પ્રવેશ કરાવ્યો. અનુક્રમે તે સૌથી નાનો છતાં રાજાએ તેને રાજ્ય ઉપર બેસાર્યો, અને ભાનુપ્રભ વિગેરેને કાઢી મૂકવા માંડ્યા, ત્યારે અચલે તેમને માંડમાંડ ૨ખાવ્યા અને પિતાના અદષ્ટ સેવકે ક્ય. એક વખતે નાટયશાળામાં રહેલા અંકને પ્રતિહારથી ધક્કા ખાતે દીઠે, એટલે અચલે પિતાની પાસે બોલાવી મંગાવ્યો, અને તેની જન્મભૂમિ શ્રાવસ્તી નગરી તેને આપી. અતંત મૈત્રીવાળા તે બને સાથે રહીને રાજ્ય કરવા લાગ્યા. છેવટે તેમણે સમુદ્રાચાર્યની પાસે દીક્ષા લીધી, અને કાળગે મૃત્યુ પામીને બને બ્રહ્મદેવલેકમાં દેવતા થયા. ત્યાંથી ત્ર્યવીને હે રામ! અચલનો જીવ આ તમારો અનુબંધુ શત્રુદન થયેલ છે. પૂર્વ જન્મના મહથી તેને મથુરા ઉપર આગ્રહ રહેલો છે; અને અંકનો જીવ ત્યાંથી રવીને કૃતાંતવન નામે આ તમારે સેનાપતિ થયેલ છે. આ પ્રમાણે કહીને મુનિએ ત્યાંથી વિહાર કર્યો અને રામચંદ્ર વિગેરે અયોધ્યામાં આવ્યા.
પ્રભાપુરના રાજા શ્રીનંદનની ધારણી નામની સ્ત્રીને અનુક્રમે સાત પુત્રો થયા. તેમના સુરનંદ, શ્રીનંદ, શ્રીતિલક, સર્વસુંદર, જયંત, ચામર અને જયમિત્ર એવા નામ પાડવાં. ત્યારપછી આઠમે પુત્ર એક માસનો થયે, એટલે તેને રાજ્યપર બેસારીને શ્રીનંદને પિતાના સાતે પુત્ર સહિત પ્રીતિકર ગુરૂની પાસે દીક્ષા લીધી. શ્રીનંદન વ્રત પાળીને મોક્ષે ગયા અને સુરઝંદાદિક સાતે પુત્રો તપની શક્તિથી જંઘાચારણ લબ્ધિવાળા થયા. તે મહર્ષિ એક વખતે વિહાર કરતાં કરતાં મથુરાપુરીમાં આવ્યા. તે વખતે વર્ષાઋતુ આવવાથી તેઓ એક પર્વત ઉપરના ગુહાગૃહમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં તે મુનિએ છ, અઠ્ઠમ વિગેરે અનેક પ્રકારની તપસ્યા કરવા લાગ્યા, ત્યાંથી ઉડી દૂર દેશમાં જઈને પારણું કરવા લાગ્યા, અને પાછા મથુરા પાસેની ગિરિની ગુહામાં આવીને રહેવા લાગ્યા. તેઓને પ્રભાવથી ચમરે ઉત્પન્ન કરેલે બધે વ્યાધિ સર્વ ભૂમિમાંથી નાશ પામી ગયે.
Page #171
--------------------------------------------------------------------------
________________
સગ ૮ મે
એક વખતે તે મુનિએ પારણુ કરવાને અયેાધ્યાપુરીમાં ગયા. અહીઁદત્ત શેઠને ઘેર ભિક્ષા અર્થે આવ્યા. શેઠ તેમને અવજ્ઞાપૂર્વક વંદના કરીને વિચાર કરવા લાગ્યા કે ‘આવા સાધુએ કાણુ હશે કે જેઓ વર્ષાઋતુમાં પણ વિહાર કરે છે ? હું તેમને પૂછું; અથવા પાખંડીની સાથે ભાષણ કરવું યાગ્ય નથી.' શેઠ આવા વિચાર કરતા હતા, તેવામાં તેની સ્ત્રીએ આવીને તેમને વહેારાખ્યું. પછી તેએ દ્યુતિ નામના આચાર્યાંના ઉપાશ્રયમાં ગયા. આચાર્ય ગૌરવતાથી તેમને વંદના કરી, પરંતુ તેમના સાધુએએ ‘આ અકાળવહારી છે’ એવું ધારી વંદના કરી નહિ. દ્યુતિ આચાર્યે આસન આપ્યાં, તે પર બેસીને તેઓએ ત્યાંજ પારણું કર્યું. પછી ‘અમે મથુરાપુરીથી આવ્યા છીએ અને પાછા ત્યાંજ જઈશું.' એમ કહી તેએ ત્યાંથી ઉડીને પેાતાને સ્થાનકે ગયા. તેના ગયા પછી વ્રુતિ આચાયે એ જ ઘાચારણમુનિઓની ગુણસ્તુતિ કરી, એટલે તેમના સાધુઓએ અવજ્ઞા કરી હતી તેથી તેમને પશ્ચાત્તાપ થયા. આ વૃત્તાંત સાંભળી અદત્ત શ્રાવકને પણ પશ્ચાત્તાપ થયા. પછી તે શેઠ કાર્તિક માસની શુકલ સપ્તમીએ મથુરાપુરી ગયા. ત્યાં ચૈત્યપૂજા કરી સપ્તર્ષિને વંદના કરીને પાતે કરેલા અવજ્ઞાદોષ તેમની આગળ પ્રગટ કરીને ખમાબ્યા.
૧૨૮
સપ્તર્ષિઓના પ્રભાવથી પેાતાના દેશ નિરોગી થયા છે, એવા ખબર સાંભળી શત્રુઘ્ન પણ કાર્તિકી પૂર્ણિમાએ મથુરામાં આવ્યા. શત્રુઘ્ને તેમની પાસે આવી વંદના કરીને કહ્યું કે-‘હે મહાત્મા ! તમે મારે ઘરેથી ભિક્ષા ગ્રહણ કરો.' મુનિ બેલ્યા-સાધુઓને રાજપિંડ કલ્પતા નથી.’ શત્રુદને ફરીથી કહ્યુ−હે સ્વામી ! તમે મારા અત્યંત ઉપકારી છે. તમારા પ્રભાવથી મારા દેશમાં ઉત્પન્ન થયેલા દૈવિક રોગ શાંત થયા છે, હવે લેાકેાના અનુગ્રહને માટે હજી અહી' થોડા વખત રહે. કેમકે આપની બધી પ્રવૃત્તિ પરોપકારને માટેજ છે.” મુનિએ મેલ્યા-વર્ષાકાળ નિગમન થયા છે, માટે હવે તે અમે તીર્થયાત્રા નિમિત્તે વિહાર કરીશું. મુનિએ એક ઠેકાણે સ્થિર રહેતાજ નથી. તમે આ નગરીમાં ઘરે ઘરે આ ખ ખ કરાવા એટલે પછી કદ પણ કાઇને વ્યાધિ શે નહિ.’’ આ પ્રમાણે કહી સપ્તર્ષિઓ ત્યાંથી ઉડી અન્યત્ર ગયા. શત્રુઘ્ને પ્રતિગૃહે જિનબિંબે કરાવ્યાં, જેથી સવ લેાકેા નિરોગી થયા. વળી મથુરાપુરીની ચારે દિશાઓમાં તેણે તે સપ્તર્ષિઓની રત્નમય પ્રતિમાઓ કરાવીને સ્થાપન કરી.
એ સમયમાં વૈતાઢવ્યગિરિની દક્ષિણ શ્રેણના આભૂષણરૂપ રનપુર નામના નગરમાં રત્નર્થ નામે રાજા હતા. તેને ચંદ્રમુખી નામે રાણી હતી. તેની કુક્ષિથી મનારમા નામે એક પુત્રી થઇ. રૂપથી પણ મનોરમા એવી તે કન્યા અનુક્રમે યૌવનવતી થઇ. એટલે આ કન્યા કાને આપવી' એવા રાજા વિચાર કરતા હતા, તેવામાં અકસ્માત્ નારદ ત્યાં આવી ચડવા. તેમણે કહ્યું-‘આ કન્યા લક્ષ્મણને ચાગ્ય છે.’ તે સાંભળી ગેાત્રવેરના કારણથી રત્નરથના પુત્રોને કાપ ચડયો; એટલે તેમણે બ્રગુટીની સ`જ્ઞાથી સેવાને આજ્ઞા કરી કેઆ વિટ પુરૂષને મારો.' મારવાની ઇચ્છાએ ઉઠતા સેવકોને જાણીને બુદ્ધિમાન નારદ પક્ષીની જેમ ત્યાંથી ઉડીને લક્ષ્મણની પાસે આવ્યા, અને તે કન્યાને પટમાં આલેખી લક્ષ્મણને બતાવી. પછી પેાતાને સ` વૃત્તાંત વિશેષ રીતે તેમણે લક્ષ્મણને જણાવ્યા. કન્યાનુ રૂપ જોઇ લક્ષ્મણને અનુરાગ થયા, એટલે ક્ષણવારમાં રાક્ષસેા અને વિદ્યાધરાથી પરવરેલા લક્ષ્મણ રામને લઈને ત્યાં આવ્યા. લક્ષ્મણે ક્ષણવારમાં રત્નરથને જીતી લીધા; એટલે તેણે રામને શ્રીદામા અને લક્ષ્મણને મનારમા કન્યા આપી. પછી રામલક્ષ્મણ વૈતાઢગિરિની આખી દક્ષિણ શ્રેણિને જીતી લઇને અયેાધ્યામાં આવ્યા અને સુખેથી રાજ્ય પાળવા લાગ્યા.
Page #172
--------------------------------------------------------------------------
________________
૫ ૭ મુ
લક્ષ્મણને સાળહજાર સ્ત્રી થઇ; તેમાં વિશલ્યા, રૂપવતી, વનમાળા, કલ્યાણુમાળા, રત્નમાળા, જિતપદ્મા, અભયવતી અને મનારમા આઠ પટ્ટરાણીએ થઈ. તેને અઢીસે પુત્રો થયા. તેમાં આઠ પટ્ટરાણીના આઠ પુત્રો મુખ્ય હતા. તે આ પ્રમાણે–વિશલ્યાના પુત્ર શ્રીધર, રૂપવતીનો પુત્ર પૃથિવીતિલક, વનમાળાનો પુત્ર અર્જુન, જિતપદ્માનો પુત્ર શ્રીકેશી, કલ્યાણમાળાના પુત્ર માંગળ, મનોરમાના પુત્ર સુપાર્શ્વકીતિ, રતિમાળાનો પુત્ર વિમળ અને અભયવતીનો પુત્ર સત્યકાર્તિક નામે હતા. રામને ચાર રાણીઓ હતી. તેમનાં સીતા, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા એવાં નામ હતાં.
૧૨૯
એક વખતે સીતા ઋતુસ્નાન કરીને સૂતાં હતાં, એ સમયે રાત્રિને અંતે સ્વપ્નમાં એ અષ્ટાપદ પ્રાણીને વિમાનમાંથી ચવીને પેાતાના મુખમાં પ્રવેશ કરતાં તેણે જોયાં. તેણે તે સ્વપ્ન રામને કહ્યું, એટલે રામ ખેલ્યા- દેવી ! તમારે એ વીર પુત્ર થશે, પણ વિમાનમાંથી એ અષ્ટાપદ પ્રાણી ચવ્યા એવુ' જે તમે દીઠુ, તેથી મને હર્ષ થતા નથી.' જાનકી એલ્યાંહેપ્રભુ ! ધર્મના અને તમારા માહાત્મ્યથી બધું શુભજ થશે’ તે દિવસથી સીતાએ ગર્ભ, ધારણ કર્યાં. સીતા પ્રથમ પણ રામને અતિ પ્રિય હતાં, તે ગર્ભ ધારણ કર્યા પછી વિશેષ પ્રિય થયાં અને રામના નેત્રને આનકારક ચદ્રિકા તુલ્ય જણાવા લાગ્યાં.
સીતાને સગર્ભા જાણી તેની સપત્નીઓને ઈર્ષ્યા ઉત્પન્ન થઇ; તેથી તે કપટી સ્રીઓએ સીતાને કહ્યું કે ‘રાવણનું રૂપ કેવું હતું તે આલેખીને બતાવેા.' સીતા ખેલ્યાં, 'મે' રાવણનાં સર્વ અંગ જોયાં નથી, માત્ર તેના ચરણુ જોયેલા છે, તેથી હું તેને શી રીતે આલેખી બતાવુ'!' સપત્નીએ મેલી-તેના ચરણ પણ આલેખી બતાવા, અમને તે જોવાનુ ઘણું કૌતુક છે.’ સપત્નીઓના આગ્રહથી પ્રકૃતિએ સરલ એવાં સીતાએ રાવણુના ચરણુ આલેખ્યાં, તે સમયે અકસ્માત્ રામ ત્યાં આવી ચડયા, એટલે તત્કાળ તેએ એટલી ઊઠી-‘સ્વામી ! જુએ, તમારી પ્રિયા સીતા અદ્યાપિ રાવણને સભારે છે. હે નાથ ! જુઓ આ સીતાએ પેાતે રાવણના બે ચરણ આલેખ્યા છે. હજુ સીતા તેનીજ ઇચ્છા કરે છે તે ધ્યાનમાં રાખજો.' તે જોઇ રામે ગંભીરપણાથી મેટું મન રાખ્યું, અને સીતા દેવીથી ન જાય તેમ ત્યાંથી તત્કાળ પાછા વળી ગયા સીતાના દોષને સપત્નીઓએ પેાતાની દાસીએ દ્વારા લોકોમાં પ્રકાશ કર્યાં, તેથી લેાકેા પણ પ્રાચે તેને અપવાદ એલવા લાગ્યાં.
આપ
અન્યદા વસંતઋતુ આવી, એટલે રામે સીતા પાસે આવીને કહ્યું કે- હે ભદ્રે ! તમે ગથી ખેદિત છે, તેથી તમને વિનેાદ કરાવવાને ઇચ્છતી હોય તેમ આ વસ ́તલક્ષ્મી આવેલી છે. બકુલ વિગેરે વૃક્ષેા સ્ત્રીઓના દોહદથીજ વિકાસ પામે છે, માટે ચાલા આપણે મહે હોય ઉદ્યાનમાં ક્રીડા કરવા જઇએ.' સીતા ખેલ્યાં-સ્વામી ! મને દેવાન કરવાના ઢોહદ થયા છે, તે ઉદ્યાનના વિવિધ પ્રકારના સુગંધી પુષ્પાથી પૂર્ણ કરા. રામે તત્કાળ અતિ શ્રેષ્ઠ પ્રકારે દેવાચન કરાવ્યું. પછી પરિવાર સહિત સીતાને લઇને મહેદ્રોદય ઉદ્યાનમાં ગયા. ત્યાં રામે સુખે બેસીને જેમાં અનેક નગરજના વિચિત્ર ક્રીડા કરે છે અને જે અહં તની પૂજાથી વ્યાપ્ત છે એવા વસતાત્સવને જોયા; એ સમયે સીતાનુ જમણ' નેત્ર કયુ', એટલે સીતાએ શંકાથી તે રામને જણાવ્યુ. ‘આ ચિન્હ સારૂ નથી’ એવું રામે કહ્યું, તેથી સીતા ખેલ્યાં– ‘શું મારા રાક્ષસદ્વીપના નિવાસથી હજુ દેવને સાષ થયા નથી ? શું હજુ નિર્દય ધ્રુવ મને તમારા વિયોગના દુઃખથી પણ અધિક દુઃખ આપશે ? અન્યથા આવું માઠું નિમિત્ત શા માટે થાય ?” રામ એલ્યા−“ હે દેવી ! ખેદ ન પામેા, કૅને આધીન
૧૭
Page #173
--------------------------------------------------------------------------
________________
સ ૮ મા
એવાં સુખ ને દુઃખ સર્વ પ્રાણીને અવશ્ય ભાગવવાંજ પડે છે; માટે તમે આપણા મ`દિરમાં ચાલા. દેવતાનુ અર્ચન કરો અને સત્પાત્રને દાન આપે. કેમકે આપત્તિમાં એક ધર્મનું જ શરણ છે,” પછી સીતા ઘરે જઈને મોટા સંચયપૂર્વક અ`તની પૂજા કરવા લાગ્યાં અને સત્પાત્રમાં ઉજ્જવળ દાન આપવા લાગ્યાં.
૧૩૦
એ સમયે નગરીના યથાર્થ વૃત્તાંત જાણીને કહેવા માટે ખાસ નીમેલા રાજધાનીના મોટા અધિકારીએ રામની પાસે આવ્યા. વિજય, સૂરદેવ, મધુમાન, પિ’ગલ, લધર, કાશ્યપ, કાળ અને ક્ષેમ એવા તેઓનાં નામ હતાં. તેઓ રામની આગળ આવી વૃક્ષનાં પત્રની જેમ કંપવા લાગ્યા. તેઓ રામને કાંઇ પણ જણાવી શકવા નહિ; કેમકે રાજતેજ મહા દુ:સહુ છે, તેઓને રામે કહ્યું-હે નગરીના મહાન્ અધિકારીએ ! તમારે જે કહેવાનુ હોય તે કહા. એકાંત હિતવાદી એવા તમને અભય છે.' રામનાં અભય વચનથી જરા અવષ્ટંભ પામીને વિજય નામના અધિકારી જે તેએમાં મુખ્ય હતા તે સર્વ પ્રકારની સાવધાનીથી આ પ્રમાણે ખેલ્યા “હે સ્વામિન્ ! તમને એક વાત અવશ્ય જણાવવાની છે, જો હું ન જણાવું તા મેં સ્વામીને ઠગ્યા કહેવાય; પણ જે જણાવવાનુ છે તે ઘણું દુઃશ્રવ છે. હે દેવ ! દેવી સીતા ઉપર એક અપવાદ આવ્યા છે. તે દુટ છતાં લેાક ઘટાવે છે, અને જે યુક્તિથી ઘટતુ... હાય તે દુર્ગંટ છતાં વિદ્વાને તેની પર શ્રદ્ધા કરવી એવું નીતિનું વચન છે, લેાકા કહે છે કે ‘તિક્રીડા કરવાની ઇચ્છાવાળા રાવણે સીતાનું હરણ કરીને તેને પોતાના ઘરમાં એકલા રાખ્યાં, સીતા તેના ઘરમાં લાંબે કાળ સુધી રહ્યાં, સીતા રક્ત હાય કે વિરક્ત હોય, પણ સ્ત્રીમાં લેલુપ એવા રાવણ તેને સમજાવીને કે બળાત્કારે ભાગથી દુષિત કર્યા વગર રહે નહિ.' આ પ્રમાણે લેાક અપવાદ બેલે છે, તે પ્રમાણે અમે આપને કહીએ છીએ; માટે હે રામ ! તેવા યુક્તિવાળા અપવાદ તમે સહન કરશે! નહિં. હું દેવ ! તમે જન્મથીજ પેાતાના કુળના જેવી નિર્મળ કીત્તિ મેળવી છે, તેા આવા અપવાદને સહન કરવાવડે તમારા યશને મલીન કરશેા નહિ.” ‘સીતા કલંકના અતિથિ થયા' એવા નિશ્ચય કરીને રામ દુઃખથી મૌન ધરી રહ્યા. પ્રાય: પ્રેમ છેડવા તે ઘણા અશકય છે. પછી રામે દીય પકડીને તેમને કહ્યું “હે મહા પુરૂષા! તમે મને ઠીક જણાવ્યું. રાજભક્ત પુરૂષો કોઈ બાબતમાં ઉપેક્ષા કરતાજ નથી, હું માત્ર સ્ત્રીને માટે આવે અપયશ સહન કરી શકીશ નહિ.” આવી પ્રતિજ્ઞા કરીને રામે તે અધિકારીઓને વિદાય કર્યા, તે રાત્રે રામ છાની રીતે ઘરની બહાર નીકળ્યા. તે વખતે સ્થાને સ્થાને આ પ્રમાણે લેાકેાના મુખથી અપવાદ સાંભળવા લાગ્યા કે-“ રાવણ સીતાને લઈ ગયા, સીતા ચિરકાળ તેના ઘરમાં રહ્યા, તથાપિ રામ તેને પાછી લાવ્યા અને હજુ તેને સતી માને છે. એ રાગી રાવણુ તેને લઈ ગયા હતા, છતાં તેણે તેના ઉપભોગ કર્યો ન હોય એ કેમ બને ? રામે એટલુ પણ વિચાર્યુ નહિ; પણ રાગી માણુસ દોષને જોતાજ નથી.” આ પ્રમાણે સીતાનેા અપવાદ સાંભળીને રામ ઘેર ગયા. ફરીને પાછી તે સબંધી વાત સાંભળી લાવવા ખાતમીદારોને આજ્ઞા કરી.
રામ વિચારવા લાગ્યા કે–જેને માટે મેં રાક્ષસકુળના ભયંકર રીતે નાશ કર્યાં તે સીતાને માથે આ કેવુ' કલંક આવ્યું ? હું જાણું છું કે સીતા મહાસતી છે. રાવણુ સ્ત્રીલાલુપ છે, અને મારૂ કુળ નિષ્કલંક છે. હવે મારે શું કરવુ' ? પેલા બાતમીદારા સીતાનેા અપવાદ સાંભળી આવીને લક્ષ્મણ, સુગ્રીવ અને વિભીષણ સહિત બેઠેલા રામની પાસે સ્ફુટ રીતે કહેવા લાગ્યા. તે સાંભળી લક્ષ્મણે ક્રાથી કહ્યું કે-જે ખાટાં કારણાથી દોષને કલ્પીને સતી સીતાની નિંદા કરે છે તેમના હું કાળરૂપ છું.' રામ ખેલ્યા-ભાઈ ! પ્રથમ આપણે
Page #174
--------------------------------------------------------------------------
________________
૫૭ મુ
૧૩૧
નીમેલા ગામના મહત્તર પુરૂષોએ આવીને આ અપવાદ મને કહ્યો હતા, મારી જાતે પણ મેં સાંભળ્યા છે અને હમણાં આ ખાતમીદારા પણ કહે છે. આ લાકા મારા કહેવાથી પ્રત્યક્ષ સાંભળીને આવ્યા છે. લાકો સીતાના સ્વીકારની જેમ જ જો તેના ત્યાગ કરશુ તા પછી આપણા અપવાદ એલશે નિહ.' લક્ષ્મણ મેલ્યા-આ ! લેાકેાના કહેવા ઉપરથી સીતાના ત્યાગ કરશે નહિ; કેમકે લાકે તે જેમ તેમ ખેલે, કાંઈ તેમનાં મુખ બંધાતાં નથી, લેાકા સારા રાજ્યથી સ્વસ્થ હાય તો પણ રાજાના દોષ કહ્યા કરે છે, તેથી રાજાએ તેમને શિક્ષા કરવી, નિહ તેા ઉપેક્ષા કરવી.’ રામ ખેલ્યા-લેાકેા એવા હાય એ વાત ખરી છે. પણ જે વાત સ લેાકને વિરૂદ્ધ લાગે તેના યશસ્વી પુરૂષે સદા ત્યાગ કરવા.’ આ પ્રમાણે કહી રામે કૃતાંતવદન નામના સેનાપતિને આજ્ઞા કરી કે, સીતા ગર્ભવતી છે તે છતાં તેને અરણ્યમાં મૂકી આવે.’તે સાંભળી લક્ષ્મણે રૂદન કરતા સત્તા રામના ચરણમાં પડીને કહ્યું હું આય ! આ મહાસતી સીતાના ત્યાગ કરવા યાગ્ય નથી.' રામે કહ્યુ કે– હવે તે વિષે તમારે મને કાંઈ પણ કહેવુ નહિ.' તે સાંભળી વસ્રવડે મુખને ઢાંકી રૂદન કરતા લક્ષ્મણ ઘરમાં ગયા. પછી રામે ધૃતાંતવાનને કહ્યું કે- સમેતશિખરની યાત્રાના મિષથી સીતાને વનમાં લઈ જા, કારણકે તેના એવા દોહદ (મનારથ) પણ છે.' પછી સેનાપતિએ આવીને સમેતશિખરની યાત્રા સંબધી રામની આજ્ઞા સીતાને જણાવી, અને તેને રથમાં એસારીને ચાલ્યા.
સીતા રથમાં બેસીને ચાલ્યાં તે વખતે ઘણાં અપશુકનો થવા લાગ્યાં, તથાપિ સરલતાને લીધે તે શંકારહિત બેસી રહ્યાં. અનુક્રમે ઘણે દૂર નીકળી ગયા પછી ગંગાસાગર ઉતરી સિંહુનિનાદક નામના અરણ્યમાં પહેાંચ્યા, એટલે કૃતાંતવદન કાંઇક વિચાર કરતા ઊભા રહ્યો. તેનાં નેત્રમાંથી અશ્રુ પડવા લાગ્યાં અને તેનું મુખ ગ્લાનિ પામી ગયું; તે જોઈ સીતા ખેલ્યાં–સેનાપતિ ! તમે શાક સહિત હા તેમ દુ:ખી મને અહીં કેમ ઊભા રહ્યા છે. ?' કૃતાંતવન ખેલ્યા—“હે માતા ! હું હુંચન શી રીતે ખેલી શકું ! સેવકપણાથી દુષિત એવા મારે આ અકૃત્ય કરવુ' પડયુ છે. દેવી !તમે રાક્ષસને ઘેર રહ્યાં, તે સંબંધી લેાકાપવાદથી ભય પામીને રામે આ ઘાટા વનમાં તમને ત્યજી દીધેલાં છે. જ્યારે બાતમીદારાએ તમારો લેાકાપવાદ જણાવ્યા, ત્યારે રામ તમારે ત્યાગ કરવા તૈયાર થયા. તે વખતે લેાક ઉપર ક્રોધથી રાતાં નેત્ર કરતા લક્ષ્મણે રામને ઘણા વાર્યા, પણ રામે તેમને સિદ્ધાજ્ઞાથી અટકાવ્યા, એટલે તે રાતા રાતા ચાલ્યા ગયા. પછી મને તેમણે આ કાર્ય કરવાની આજ્ઞા કરી. હે દેવી! હું ઘણા પાપી છું. અનેક પ્રકારના હિંસક પ્રાણીએથી ભરપૂર અને મૃત્યુના ગૃહરૂપ આ અરણ્યમાં મારાથી ત્યજાયેલા તમે કેવળ તમારા પ્રભાવથીજ જીવશે.” સેનાપતિનાં આવાં વચન સાંભળી સીતા મૂર્છા પામીને રથમાંથી પૃથ્વી ઉપર પડી ગયાં. સેનાપતિ તેમને મરણ પામેલા ધારી પાતાને પાપી માનીને અત્યંત રૂદન કરવા લાગ્યા. ઘેાડીવારે વનના શીતળ વાયુથી સીતા કાંઈક સચેત થયાં; પરંતુ તેવી રીતે વારંવાર મૂર્છા અને ચેતના પામવા લાગ્યાં. એ પ્રમાણે ઘણા વખત વ્યતીત થયા પછી તે સ્વસ્થ થઈને બોલ્યાં– અહી થી અચાધ્યા કેટલે દૂર છે ? અથવા રામ કથાં રહેલા છે ?’ સેનાપતિ બોલ્યા-હે દેવી ! અયેાધ્યા નગરી અહીંથી ઘણી દૂર છે, તે વિષે શુ પૂછ્યુ? અને ઉગ્ર આજ્ઞા કરવાવાળા રામની તા વાર્તા કરવાથી સર્યું...!' આવાં તેનાં વચન સાંભળ્યાં છતાં રામભક્ત સીતા ફરીવાર ખેલ્યાંહું ભદ્ર ! મારા આટલા સદેશે।૨મને બરાબર કહેજો કે-“જો તમે લેાકાપવાદથી ભય પામ્યા હતા તે તમે મારી પરીક્ષા કેમ ન કરી ? સર્વ લેાકેા જ્યારે શકા પડે છે ત્યારે દિવ્સ વિગેરેથી પરીક્ષા કરે છે. હું મંદ ભાગ્યવાળી તે આ વનમાં પણ મારાં કમને ભોગવીશ,
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સ ૮ મા
પરંતુ તમે તમારા વિવેકને કે કુળને ચાગ્ય એવું આ કામ કર્યું નથી. હું સ્વામિન્ ! જેવી રીતે દુર્જનની વાણીથી તમે મને એકદમ છેાડી દીધી તેમ મિથ્યાર્દષ્ટિની વાણીથી શ્રી જિનભાષિત ધર્મ ને છેડશેા નહિ.’” આ પ્રમાણે કહીને સીતા મૂર્છા ખાઈ ભૂમિપર પડવાં, ફીવાર સાવધાન થઈ ને મેલ્યાં કે “ અરે ! મારા વિના રામ કેમ જીવશે ? હા ઇતિ ખેદે ! હું... મરી ગઇ. હે વત્સ ! રામને કલ્યાણુ અને લક્ષ્મણને આશીષ કહેજે. માર્ગમાં તને નિરૂપદ્રવપણું થાઓ. હવે તું રામની પાસે સત્વર જા.’” ‘પછી મહા વિપરીત વૃત્તિવાળા છતાં સતીઓમાં મુખ્ય એવાં આ સીતા હજુ તેનાપર આવી મહા ભક્તિ રાખે છે,' આવે વિચાર કરતા કૃતાંતવદન સેનાપતિ સીતાને પ્રણામ કરીને અને તેને ત્યાં મૂકીને માંડમાંડ ત્યાંથી પાછા ફર્યા.
路
然闵火烧限限所屬FR权限R防防的 इत्याचार्य श्रीहेमचंद्र विरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते
महाकाव्ये सप्तमे पर्वणि सीतापरित्यागो
नामाष्टमः सर्गः ॥ ८ ॥
WRVIWR&
烧烧器B8
Page #176
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૯ મે.
સીતાની શુદ્ધિ અને વ્રતગ્રહણ સીતા ભયથી ઉત્ક્રાંત થઈ વનમાં આમતેમ ફરવા લાગ્યાં, અને પૂર્વના દુષ્કર્મથી દુષિત એવા પિતાના આત્માની નિંદા કરવા લાગ્યાં. વારંવાર રૂદન કરતાં અને પગલે પગલે ખલિત થતાં સીતા આગળ ચાલ્યાં. ત્યાં એક મોટું સૈન્ય આવતું તેમણે જોયું; મૃત્યુમાં અને જીવિતવ્યમાં સમાન હદયવાળ સીતા રૌન્યને દીઠા છતાં પણ ભય છોડીને નમસ્કારમંત્રમાં પરાયણ થયાં. તેમને જોઈને ઉલટા સર્વ સૈનિકે “આ દિવ્ય રૂપવાળી કોણ સ્ત્રી ભૂમિ પર રહેલી હશે ?” એવું બોલતા સતા તેનાથી ભય પામી ગયા. સીતાનું રૂદન સાંભળીને તેના સ્વર ઉપરથી તેના મનની ગ્લાનિ જે તે રમૈન્યના રાજાને જાણવામાં આવ્યું કે આ કઈ મહા સતી ગર્ભિણી છે.” પછી તે કૃપાળુ રાજા સીતાની પાસે આવે, એટલે તેને જોઈને શંકા પામેલા સીતાએ પિતાને વેષઉતારી તેની આગળ ધર્યો. રાજા બે-“હે બહેન ! તમે જરા પણ ભય પામે નહીં, આ તમારા આભૂષણો તમારાજ અંગ ઉપર રહો. નિર્દયથી પણ નિર્દય એ તમારે સ્વામી કોણ છે કે જેણે તમારે આવી સ્થિતિમાં ત્યાગ કર્યો? જે હોય તે કહો, કાંઈપણ શંકા રાખશે નહિ. હું તમારા કષ્ટથી કષ્ટવાળો છું.” પછી તે રાજાનો સુમતિ નામે મંત્રી સીતાની પાસે આવીને કહેવા લાગ્યું કે “ ગજવાહન રાજા અને બંધુદેવી રાણીને પુત્ર આ વજજંઘ નામે રાજા છે. તે પુંડરીક નગરનો સ્વામી છે, અને પરમ શ્રાવક, મહા સત્ત્વવાનું અને પરનારીસહોદર છે. તે આ વનમાં હાથીઓ લેવાને માટે આવેલા હતા, તે કાર્યથી કૃતાર્થ થઈને પાછા જતા હતા તેવામાં તમારા દુઃખથી દુખિત થઈને અહીં આવ્યા છે, માટે તમારે જે દુઃખ હેય તે કહે ” તે સાંભળી વિશ્વાસ પામીને સીતાએ રોતાં રોતાં અને તે કૃપાળુ રાજા તથા મંત્રીને રૂદન કરાવતાં પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો. રાજાએ નિષ્કપટપણે કહ્યું કે-“તમે મારી ધર્મબહેન છો; કારણ કે એક ધર્મને પ્રાપ્ત થયેલા સર્વે પરસ્પર બંધુઓ થાય છે. મને તમારા ભાઈ ભામંડલ જે ગણીને તમે મારે ઘેર ચાલે. “સ્ત્રીઓને પતિગૃહથી બીજુ સ્થાન બ્રાતૃગૃહજ છે.” રામે લોકાપવાદથી જ તમારે ત્યાગ કરેલ છે, કાંઈ વેરછાથી કર્યો નથી, તેથી હું માનું છું કે હવે તે રામ પશ્ચાત્તાપથી તમારી જેવાજ કષ્ટવાન હશે. એ વિરહાતુર દશરથકુમાર ચક્રવાક પક્ષીની જેમ એકાકી થવાથી આકુળવ્યાકુળ થઈને તમને થોડા સમયમાં શોધવા નીકળશે.” આ પ્રમાણે કહેતાં સીતાએ તેને ત્યાં જવું સ્વીકાર્યું, એટલે તે નિર્વિકારી વાજઘ રાજાએ ત્યાં શિબિકા મંગાવી. તેમાં બેસીને સીતા બીજી મિથિલાપુરીમાં જાય તેમ પુંડરીકપુરમાં ગયાં અને ત્યાં અહર્નિશ ધર્મપરાયણ થઈ વાઘે બતાવેલા એક ઘરમાં નિવાસ કરીને રહ્યાં. - હવે કૃતાંતવદન સેનાની પાછો વળીને અયોધ્યામાં આવ્યું. તેણે રામભદ્ર પાસે જઈને કહ્યું કે “હ સિંહનિનાદ નામના વનમાં સીતાને છોડી આ બં, ત્યાં વારંવાર મચ્છ પામતા અને વારંવાર સચેત થતા સીતાએ માંડમાંડ કાંઇક શૈર્યનું અવલંબન કરીને તમને આ પ્રમાણે સંદેશો કહેવરાવ્યો છે કે નીતિશાસ્ત્રમાં, સ્મૃતિમાં કે કોઈ દેશમાં એ આચાર
૧ આભૂષણે વિગેરે..
Page #177
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૯ માં
૧૩૪. હશે કે એક પક્ષના કહેલા દોષથી બીજા પક્ષને (પૂછયા સિવાય) શિક્ષા થાય? તમે સદા વિચારીને કાર્ય કરનારા છે, છતાં આ કાર્ય વિચાર્યા વગર કયું છે, પણ તેમાં હું મારા ભાગ્યને જ દેષ માનું છું. તમે તે સદા નિર્દોષ જ છો; પરંતુ હે પ્રભુ ! જેવી રીતે દુર્જનનાં વચનથી નિર્દોષ છતાં પણ તમે મારે ત્યાગ કર્યો, તેવી રીતે હવે મિથ્યાદષ્ટિનાં વચનથી જૈનધર્મને ત્યાગ કરશે નહિ.” આ પ્રમાણે કહી સતા મૂર્છા પામી પડી ગયાં. વળી પાછા ક્ષણવારે બેઠા થઈને બોલ્યાં-“અરે ! રામ મારા વિના કેમ જીવશે? હું મરી ગઈ. આ પ્રમાણેનાં કૃતાંતવદનના મુખદ્વારા સાતાનાં વચન સાંભળી રામ મૂછ ખાઈ પૃથ્વી પર પડી ગયા. તત્કાળ લમણે સંભ્રમથી ત્યાં આવી ચંદનજળનું સિંચન કર્યું. રામ સચેત થઈને બોલ્યા કે–તે મહા સતી સીતા કયાં છે ? કે જેને ખળ લોકનાં વચનોથી મેં ત્યાગ કર્યો છે. લક્ષ્મણ બોલ્યા- હે સ્વામિન ! હજુ એ મહાસતી પોતાના પ્રભાવથી એ વનમાં રક્ષિત થયાં હશે. માટે જ્યાં સુધીમાં તમારા વિરહવડે તે મૃત્યુ પામે નહિ ત્યાં સુધીમાં તમે સ્વયમેવ જઈ શોધીને તેને પાછાં લઈ આવો.” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ કૃતાંતવાદન સેનાની અને બીજા બેચરને સાથે લઈ વિમાનમાં બેસીને તે દારૂણ અરણ્યમાં ગયા. ત્યાં સ્થળે સ્થળે, જળ જળે, પર્વતે પર્વતે અને વૃક્ષે વૃક્ષે રામે સીતાને શોધ્યાં, પણ કઈ ઠેકાણે જોવામાં આવ્યાં નહિ. રામ અતિ દુ:ખી થઈ બહુ વાર સુધી ફરી વિચાર કરવા લાગ્યા કે જરૂર કઈ વાઘ, સિંહે કે બીજા શિકારી પ્રાણીએ સીતાનું ભક્ષણ કર્યું હશે !? છેવટે સીતાની પ્રાપ્તિ સંબંધી આશા મૂકીને રામ પાછા ફરી અયોધ્યામાં આવ્યા. પુરજને વારંવાર સીતાના ગુણ વખાણતા સતા રામની નિંદા કરવા લાગ્યા. રામે અશ્રુવાળા નેત્રથી સર્વ સીતામય અથવા સર્વ સીતાશૂન્ય ધારી તેનું પ્રતિકાર્ય કર્યું. તેમના હૃદયમાં, દૃષ્ટિની આગળ અને વાણીમાં એક સીતા જ હતાં, સીતા કેઈ ઠેકાણે રહેલાં હતાં, તથાપિ રામના જાણવામાં તે આવ્યું નહિ.
અહીં વાઘ રાજાને ઘેર સીતાએ યુગલપુત્રને જન્મ આપ્યું. તેમના અનંગ લવણ અને મદનાંકુશ એવાં નામ પાડ્યાં. મોટા મનવાળ વાજંઘ રાજા પિતાને પુત્ર થાય તે કરતાં પણ અધિક હર્ષ પામ્યા, અને તેણે તેમના જન્મ અને નામના મહોત્સવે કર્યા. ધાત્રીઓએ લાલિત કરાતા અને લીલાથી દુર્લલિત એવા તે બંને ભાઈઓ ભૂચર અશ્વિનીકુમારની જેમ અનુક્રમે વધવા લાગ્યા. એમ કરતાં કરતાં એ મહાભુજ બાળ કલાગ્રહણને અને હાથીનાં બચ્ચાંની જેમ શિક્ષાને ગ્ય થઈ રાજા વાજંઘનાં નેત્રને ઉત્સવરૂપ થઈ પડયા. તે સમયે એક સિદ્ધાર્થ નામે અણુવ્રતધારી સિદ્ધપુત્ર જે વિદ્યાબળની સમૃદ્ધિથી સંપૂર્ણ અને કળામાં તેમજ આગમમાં વિચક્ષણ હતું અને આકાશગામી હોવાથી ત્રિકાળ મેરગિરિ ઉપરનાં રૌની યાત્રા કરતો હતો તે ભિક્ષાને માટે સીતાને ઘેર આવ્યા. સીતાએ શ્રદ્ધાપૂર્વક ભાત પાણીથી તેને સત્કાર કર્યો. પછી તેને સુખવિહાર પૂછયે. તે કહીને તેણે સીતાને તેનું સ્વરૂપ પૂછયું, એટલે સીતાએ ભાઈની જેમ તેની પાસે મૂળથી માંડીને પુત્ર જન્મ સુધીને પિતાને સર્વવૃત્તાંત કહ્યો. તે સાંભળી અષ્ટાંગ નિમિત્તને જાણનાર તે દયાનિધિ સિદ્ધાર્થ કઈ કે - “તમે વૃથા શોક શા માટે કરે છે? કારણ કે તમારે લવણું અને અંકશ જેવા બે પુત્રો છે. શ્રેષ્ઠ લક્ષણવાળા આ તમારા પુત્રો સાક્ષાત્ રામલક્ષ્મણ જેવા છે. તે
ડા સમયમાં તમારે મને રથ પૂર્ણ કરશે.” આ પ્રમાણે તેણે સીતાને આશ્વાસન આપ્યું. પછી સીતાએ આગ્રહથી તેની પ્રાર્થના કરીને પોતાના પુત્રોને અધ્યાપન કરાવવા માટે તેમને પિતાની પાસે રાખ્યા. સિદ્ધાર્થે સીતાના ભવ્ય પુત્રોને સર્વ કળા એવી રીતે શીખવી કે જેથી તેઓ દેવતાઓને પણ દુર્ભય થઈ પડયા. સર્વ કળા શીખી રહ્યા એટલે તેઓ
Page #178
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું.
૧૩૫ યૌવનવયને પ્રાપ્ત થયા. તે વખતે જાણે નવાન કામદેવ અને વસંત સહચારી થયેલા ન હોય તેવા દેખાવા લાગ્યા.
વાઘે પિતાની રાણી લક્ષ્મીવતીના ઉદરથી ઉત્પન્ન થયેલી શશિચૂલા નામે પુત્રી અને બીજી બત્રીશ કન્યાઓ લવણને પરણાવી, અને પૃથ્વીપુરના રાજા પૃથુની અમૃતવતી રાણીથી ઉત્પન્ન થયેલી કનકમાલા નામે કન્યાની અંકુશને માટે માગણી કરી. મોટા પરાકમી પૃથુરાજાએ કહેવરાવ્યું કે જેનો વંશ જાણવામાં ન હોય તેવાને શી રીતે પુત્રી અપાય?’ તે સાંભળી વાજ છે ક્રોધથી તેના પર ચડાઈ કરી. તેની સાથેના યુદ્ધમાં પ્રથમ વ્યાઘરથ નામના પૃથુરાજાના મિત્રરાજાને બાંધી લીધે, એટલે પૃથુરાજાએ પોતાના મિત્ર પિતનપુરના પતિને પિતાને સહાય કરવાને બોલાવ્ય; કેમ કે “વિપત્તિ વખતે મંત્રની જેમ મિત્રા સંભારવા યોગ્ય છે.” જજૉ માણસે મોકલીને પિતાના પુત્રોને યુદ્ધમાં બોલાવ્યા. તે વખતે ઘણુ વાર્યા તે પણ લવણ અને અંકુશ તેઓની સાથે આવ્યા.
બીજે દિવસે બંને સેના વચ્ચે મોટું યુદ્ધ શરૂ થયું. તેમાં બળવાન શત્રુઓએ વજા. જંઘના સૈન્યને ભાંગી નાખ્યું એટલે પોતાના માતુલના સૈન્યને ભંગ જોઈ લવણ અને અંકુશ ક્રોધ પામ્યા. તેથી તત્કાળ નિરંકુશ હાથીની જેમ તેઓ બને અનેક પ્રકારનાં શસ્ત્રોના પ્રહાર કરતાં દેડયા. વર્ષાઋતુના પ્રવાહના પૂરને વૃક્ષો સહન કરી ન શકે તેમ તે બળવાન વીરેના વેગને શત્રુઓ લગાર માત્ર પણ સહન કરી શક્યા નહિ; તેથી પૃથુરાજા સૈન્ય સહિત પાછો ભાગવા લાગ્યો, એટલે રામના પુત્રાએ હસતાં હસતાં તેને કહ્યું કે તમે જાણીતા વંશવાળા છતાં અમે કે જે અજ્ઞાત વંશવાળા છીએ તેનાથી રણમાંથી કેમ પલાયન કરે છે ?” તેઓનાં આવાં વચન સાંભળી પૃથુરાજા પાછો વળીને બોલ્યો-“તમારા આવા પરાક્રમથી મેં તમારો વંશ હવે જાણી લીધું છે. વાજંઘ રાજાએ અંકુશને માટે જે મારી કન્યાની માગણી કરી તે ખરેખર મારા હિતની જ વાર્તા છે, કેમકે આ વર શો ક્યાંથી મળે ?” આવી રીતે નમ્રતાપૂર્વક કહીને પૃથુરાજાએ પ્રથમ યાચેલી કનકમાળા નામની કન્યા તે જ વખતે અંકુશને આપી અને પિતાની પુત્રીને વર અંકુશ થાય તો ઠીક એવી પૃહા રાખનારા પૃથુરાજાએ સર્વ રાજાઓની સમક્ષ તેજ વખતે વજજંઘ રાજાની સાથે સંધિ કરી. વજબંઘ રાજા ત્યાંજ છાવણી નાખીને કેટલાક દિવસ રહ્યો.
એક દિવસ ત્યાં નારદમુનિ આવી ચડયા. વાજંઘ રાજાએ તેને સારી રીતે સત્કાર કર્યો. પછી સર્વ રાજાઓ બેઠા હતા, તેમની સમક્ષ વાઘે નારદને કહ્યું કે- હે મુનિ ! આ પૃથુરાજા પિતાની કન્યા અંકુશને આપવાના છે, તે આ લવણ અને અંકુશન જે વંશ હોય તે આ અમારા સંબંધી પૃથુરાજાને જણાવે કે જેથી તે પિતાના જમાઈનો વંશ જાણીને સંતેષ પામે.’ નારદ હસીને બોલ્યા- આ બંને કુમારને વંશ કેણુ ન જાણે ? જેની ઉત્પત્તિને પ્રથમ અંકુર ભગવાન શ્રી ઋષભદેવ છે. આ કુમારોના વંશમાં પ્રથમ થઈ ગચેલા ભરત વિગેરે ચક્રવત્તી રાજાઓ કથામાં વિખ્યાત થઈ ગયા છે, અને તેમના અત્યારે પ્રત્યક્ષ રાજકર્તા પિતા રામલક્ષ્મણને કોણ નથી જાણતું ? જ્યારે આ કુમારે ગર્ભમાં હતા ત્યારે અયોધ્યાના લોકો અપવાદ બોલવા લાગ્યા, તેથી ભય પામીને રામે સીતાનો ત્યાગ કર્યો.” તે સમયે અંકુશે હાસ્ય કરી કહ્યું–“હે મુનિ ! રામે દારૂણ વનમાં સીતાને ત્યાગ કર્યો તે સારું કામ કર્યું નહિ. અપવાદની નિરકૃતિ ઘણાં કારણેથી બને છે; તથાપિ રામે વિદ્વાન થઈને આવું કાર્ય કેમ કર્યું હશે ?” લવણે પૂછયું–તે અયોધ્યાપુરી અહીંથી કેટલે દૂર છે કે જ્યાં અમારા પિતા અનુજ બંધુ સાથે પરિવાર સહિત રહેલા છે?' નારદ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સગ ૯ મા
મુનિ ખેલ્યા- વિશ્વમાં નિર્મળ એવા તમારા પિતા જ્યાં રહે છે તે અયોધ્યાપુરી અહી થી એકસો ને સાઠ યાજન દૂર છે.’ પછી લવણે નમ્રતાપૂર્વક વાજ ઘ રાજાને કહ્યું કે-‘ અમે ત્યાં જઈ ને રામલક્ષ્મણને જોવા ઇચ્છીએ છીએ, વાજ...ઘે તેની માગણી સ્વીકારી, એટલે ત્યાંથી જવાનુ` કરવાથી પૃથુરાજાએ પેાતાની પુત્રી કનકમાલાને મોટા ઉત્સવપૂર્ણાંક તરતજ અંકુશને પરણાવી. પછી વજ્રઘ અને પૃથુરાજા સહિત લવણુ અને અંકુશ મા માં ઘણા દેશેાને સાધતાં સાધતાં લાકપુર નામના નગર પાસે આવ્યા. ત્યાં થાય અને શૌય થી શાભિત એવા કુબેરકાંન્ત નામે અભિમાની રાજા હતો, તેને રણભૂમિમાં તેઓએ જીતી લીધા. ત્યાંથી આગળ ચાલતાં લપાક દેશમાં એકકણ નામના રાજાને જીતી લીધા, અને વિજયસ્થળીમાં ભ્રાતાત નામના રાજાને જીત્યા. ત્યાંથી ગગાનદી ઉતરીને કૈલાશપતની ઉત્તર દિશામાં ચાલ્યાં. ત્યાં નનચારૂ રાજાના દેશોના વિજય કર્યા.આગળ ચાલતાં રૂષ, કુંતલ, કાલાંબુ, નંદિનંદન, સિંહલ, શલભ, અનલ, શૂલ, ભીમ અને તરવાદિ દેશના રાજાને જીતતાં જીતતાં તે સિનદીને સામે કાંઠે આવ્યા. ત્યાં આય અને અનાર્ય અનેક રાજાઆને તેઓએ સાધી લીધા. એવી રીતે ઘણા દેશેાના રાજાઓને સાધી લઈને તે સર્વ રાજાઓની સાથે તેઓ પાછા ફરીને પુંડરીકપુરમાં આવ્યા. ત્યાં ‘અહા ! વાજ'ધને ધન્ય છે કે જેના ભાણેજો આવા પરાક્રમી છે’ એમ ખેલતા નગરજનાએ જોયેલા અને વીરરાજાએથી વીટાયેલા તે અન્ને વીર પેાતાને ઘેર આવ્યા, અને વિશ્વપાવની સીતાના ચરણમાં પ્રણામ કર્યા. સીતાએ હર્ષાશ્રુથી હૅવરાવી તેમના મસ્તકપર ચુંબન કર્યું', અને તમે રામલક્ષ્મણના જેવા થાએ' એવી આશીષ આપી. પછી બન્ને ભાઇઓએ વજ્રજ ધને કહ્યું હે માતુલ ! તમે પ્રથમ અમાને અાધ્યા જવાની સંમતિ આપી છે, તે હવે તે અમલમાં લાવે; આ લંપાક, રૂષ, કાલાંબુ, કુ ંતલ, શલભ, અનલ, શૂલ અને બીજા દેશના રાજાઓને સાથે આવવા આજ્ઞા કરા, પ્રયાણભભા વગડાવા અને સેનાએથી દિશાને ઢાંકી દો કે જેથી અમારી માતાના જેણે ત્યાગ કર્યા છે તે રામનુ' પરાક્રમ આપણે જોઇએ,’ તે સાંભળી સીતા રૂદન કરતાં ગદ્ગદ્ અક્ષરે ખેલ્યાં-હે વત્સ ! આવા વિચાર કરવાવડે તમે અનર્થીની ઇચ્છા કેમ કરે છે ? તમારા પિતા અને કાકા દેવતાઓને પણ દુ ય છે, તેઓએ ત્રણ લાકના કટકરૂપ રાક્ષસપતિ રાવણને પણ મારી નાખ્યા છે. હે બાળક ! જો તમારા પિતાને જોવાની તમને ઉત્કંઠા હોય તેા નમ્ર થઇને ત્યાં જાએ” “પૂજ્ય જનની પાસે વિનય કરવા યોગ્ય છે.” કુમારા મેલ્યા-હે માતા ! તમારા ત્યાગ કરનાર તે પિતા શત્રુપદને પ્રાપ્ત થયેલ છે, તેા તેનો અમારે શી રીતે વિનય કરવા ? અમા અને તમારા પુત્ર અહીં આવ્યા છીએ એવું વચન તેમની પાસે જઈને અમારાથી શી રીતે કહેવાય ? કે જે વચન તેમને પણ લજ્જાકારી લાગે. તે અમારા પરાક્રમી પિતાને યુદ્ધ કરવા માટે કરેલુ આહ્વાન આનંદજનક થઈ પડશે; કારણકે તે વચન અને કુળને યશકારક છે.” આ પ્રમાણે કહીને સીતા રૂદન કરતાં રહ્યાં, છતાં તે અને કુમાર મેાટા ઉત્સાહથી માહુ સૈન્ય લઈને અયેાધ્યા તરફ ચાલ્યા. કુઠાર અને કોદાળીને ધારણ કરનારા દશહજાર મનુષ્યા તેમની આગળ ચાલવા લાગ્યા કે જેઓએ માગ માંથી વૃક્ષાદિક છેઠ્ઠી નાખ્યાં અને પૃથ્વીને સરખી કરી દીધી. યુદ્ધની ઈચ્છાવાળા તે બ ંને વીરા અનુક્રમે સેનાવડે સર્વ દિશાઆને રૂધતાં અયેાધ્યાની નજીક આવી પહેાંચ્યા. પેાતાની નગરીની બહાર શત્રુનું ઘણુ· સૈન્ય આવેલું સાંભળી રામલક્ષ્મણ વિસ્મય પામ્યા અને હાસ્ય કરવા લાગ્યા. લક્ષ્મણ બોલ્યા ‘આર્ય બંધુ રામના પરાક્રમરૂપી અગ્નિમાં પતંગિયાની જેમ પડીને મરવા માટે આ કોણ આવેલા હશે ? ' આ પ્રમાણે કહી શત્રુરૂપ અંધકારમાં સૂર્ય જેવા લક્ષ્મણુ, રામ અને સગ્રીવાદિથી પરવરીને યુદ્ધ કરવા ચાલ્યા.
Page #180
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૩૭ આ સમયમાં ભામંડલ રાજા નારદ પાસેથી સીતા સંબંધી સર્વ ખબર સાંભળી સંભ્રમ સહિત તત્કાળ પુંડરીકપુરમાં સીતાની પાસે આવ્યા. સીતાએ રૂદન કરતાં કહ્યું- હે ભ્રાતા ! રામે મારે ત્યાગ કર્યો છે, અને મારા ત્યાગને નહિ સહન કરવાથી તારા બંને ભાણેજ તેમની સાથે યુદ્ધ કરવા ગયા છે.” ભામંડલ બે -“રામે રસભવૃત્તિથી તમારે ત્યાગ કરીને એક સાહસ તો કર્યું છે. હવે પુત્રનો વધ કરીને બીજુ સાહસ કરે નહિ! રામ આ પિતાના પુત્ર છે એમ જાણતા નથી. તેથી જ્યાં સુધીમાં તે તેમને મારે નહિ ત્યાં સુધીમાં ચાલે, આપણે વિલંબ રહિત ત્યાં જઈ એ’ આ પ્રમાણે કહી ભામંડલ જાનકીને પોતાના વિમાનમાં બેસાડીને લવણ અને અંકુશની છાવણીમાં આવ્યું. લવણ કુશે સીતાને નમસ્કાર કર્યો. પછી સીતાએ જણાવ્યું કે-“આ ભામંડલ તમારા મામા થાય.” એટલે લવણ અને અંકુશે ભામંડલને પણ પ્રણામ કર્યો. ભામંડલ તેમને મસ્તક પર ચુંબન કરી ઉસંગમાં બેસાડી, હર્ષથી રોમાંચિત અંગવાળે થઈ ગદ્ગદ્ અક્ષરે બે -“મારી બેન સીતા પ્રથમ વીરપની તે હતાં. હવે સારે ભાગ્યે વીરમાતા પણ થયાં છે. તમારી જેવા વીરપુત્રેથી તે ચંદ્રની જેવા ખરેખરા નિર્મળ છે. હે માન આપનાર ભાણેજે ! જો કે તમે વીરપત્રો છે અને વીર પણ છો, તથાપિ પિતા અને કાકાની સાથે યુદ્ધ કરશે નહિ. રાવણ જેવા
દ્ધા પણ તેમની સામે યુદ્ધમાં સમર્થ થયે નથી, તે તમે ભુજાની કંડુમાત્રથી સાહસવડે તેવા મહાવીરની સાથે યુદ્ધ કરવાનો આરંભ કેમ કરે છે?' લવણ અને અંકુશ બોલ્યા“હે માતુલ ! તમે નેહથી આવું ભીરૂપણું રાખે નહિ. તમારી બેન અને અમારી માતા પણ આવાજ કાતર વચન બોલે છે. અમે જાણીએ છીએ કે રામલક્ષ્મણની સામે યુદ્ધમાં કઈ સમર્થ નથી, પણ હવે યુદ્ધ છેડી દઈને શા માટે અમે તેમને લજજા ઉત્પન્ન કરાવીએ?” આ પ્રમાણે તેઓ કહેતા હતા, તેવામાં તે તેઓના સૈનિકોને રામના રૌનિકેની સાથે પ્રલયકાળના મેઘની જેવું યુદ્ધ પ્રવત્યું. એટલે “સુગ્રીવાદિક ખેચર આ મહીચર રસૈન્યને રખે મારે નહિ એવી શંકાથી ભામંડલ યુદ્ધમાં આવ્યા. પછી અતિશય રે માંચથી જેમનાં કવચ પણ ઉરવાસ પામી ગયાં છે એવા તે મહાબળ કુમારે યુદ્ધ કરવા તત્પર થયા. નિઃશંકપણે યુદ્ધ કરતાં સુગ્રીવાદિકે યુદ્ધમાં સામી બાજુ ભામંડળને જોઈને તેને પૂછયું કે “આ બંને કુમારે કેણ છે?” ભામંડલે કહ્યું-“આ રામના પુત્રો છે એટલે તે ખબર જાણી સુગ્રીવાદિ ખેચર તત્કાળ સીતા પાસે આવી પ્રણામ કરીને તેમની પાસે ભૂમિ ઉપર બેઠા.
એ સમયે પ્રલયકાળમાં ઉત્ક્રાંત થયેલા સમુદ્રની જેવા દુર્ધર અને મહાપરાક્રમી લવણ અને અંકુશે ક્ષણવારમાં રામના સૈન્યને ભગ્ન કરી દીધું. વનમાં સિંહની જેમ તેઓ
જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં થી, ઘોડેસ્વાર કે હસ્તિસ્વાર કઈ પણ આયુધ હાથમાં લઈને ઊભું રહી શક્યું નહીં. એવી રીતે રામના સર્વ સૈન્યને ભગ્ન કરીને કોઈનાથી પણ અખલિત એવા એ વીર રામ અને લક્ષ્મણની સામે યુદ્ધ કરવા આવ્યા. તેમને જોઈને રામ લક્ષ્મણ પરસ્પર કહેવા લાગ્યા-‘આપણા શત્રુરૂપ આ સુંદર કુમારે કહ્યું હશે ?” રામે “આ કુમારોની ઉપર જે મન સ્વાભાવિક સ્નેહ ધરે છે તે મને તેની ઉપર બળાત્કારે પણ શી રીતે દ્રોહ કરી શકે? તેમને આલિંગન કરવાની ઈચ્છા થાય છે, તે તેમની સાથે શી રીતે વર્તવું ?” આ પ્રમાણે રથમાં બેસીને બોલતા એવા રામ પ્રત્યે લવણે અને નમ્ર થયેલા લક્ષમણ પ્રત્યે અંકશે કહ્યું કે “વીરયુદ્ધમાં શ્રદ્ધાવાળા એવા અમે એ જગતમાં અજેય એવા પરાક્રમી રાવણને પણ જીતનારા તમોને અવલક્યા તે બહુ સારું થયું. તમારી જે યુદ્ધ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સર્ગ ૯ માં શ્રદ્ધાને રાવણે પણ પૂરી કરી નથી તે શ્રદ્ધાને અમે પૂરી કરશે અને તમે અમારી શ્રદ્ધાને પૂરી કરશે.
આ પ્રમાણે કહ્યા પછી રામલક્ષમણ અને લવણ અંકુશે પિતા પોતાના ધનુષ્યનું ભયંકર ધ્વનિયુક્ત આસ્ફાલન કર્યું. કૃત્તાંત સારથિએ રામના રથને અને વાજંઘ રાજાએ અનં. ગલવણના રથને સામસામા જોડી દીધા. તેમજ લક્ષ્મણના રથને વિરાધે અને અંકુશના રથને પૃથુરાજાએ સામસામા જોડી દીધા. પછી તે ચારેનું પરસ્પર યુદ્ધ પ્રવત્યું. તેમના અગ્ર સારથિઓ રથને ચતુરપણે ભમાવવા લાગ્યા અને ચારે વીરે ઠંધ યુદ્ધથી વિવિધ શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. તેમાં લવણ અને અંકુશ રામલક્ષ્મણ સાથે પોતાને સંબંધ જાણે છે, તેથી તેઓ સાપેક્ષપણે વિચારીને યુદ્ધ કરતા હતા અને રામલક્ષ્મણ તે સંબંધથી અજ્ઞાત હોવાને લીધે નિરપેક્ષપણે યુદ્ધ કરતા હતા. વિવિધ આયુધવડે યુદ્ધ કર્યા પછી યુદ્ધને અંત લાવવાને ઈરછતા રામે કૃતાંતને કહ્યું કે રથને બરાબર શત્રુ સામે
' કૃતાંત બોલ્યો-“હું શું કરું ? આપણું રથના અ થાકી ગયા છે. આ શત્રુએ બાણથી તેમના અંગે અંગ વીંધી નાંખ્યા છે. હું ચાબુકના માર મારું છું તથાપિ અશ્વ ત્વરા કરતા નથી, અને શત્રુનાં બાણોથી બધા રથ પણ જર્જર થઈ ગયો છે, એટલું જ નહીં પણ આ મારા ભુજદંડ પણ શત્રુના બાણના આઘાતથી જર્જર થયા છે, તેથી ઘેડાની લગામને અને ચાબુકને હલાવવાની મારામાં બીલકુલ શકિત રહી નથી.” રામ બોલ્યા -“મારૂં વજાવર્ત ધનુષ્ય પણ જાણે ચિત્ર હોય તેમ શિથિલ થઈ ગયું છે, તે કાંઈ પણ કાર્ય કરી શકતું નથી. આ મુશલરત્ન શત્રુને નાશ કરવાને અસમર્થ થઈ ગયું છે, અત્યારે તો તે માત્ર અન્નને ખાંડવાની ગ્યતાવાળું રહ્યું છે. આ હલરત્ન જે દુષ્ટ રાજાએરૂપી હાથીઓને વશ કરવામાં અનેક વાર અંકુશરૂપ થયેલું છે તે પણ અત્યારે માત્ર પૃથ્વીને ખેડવા ગ્ય થયું છે. જે અને હમેશાં યક્ષોએ રક્ષિત અને શત્રુઓને ક્ષય કરનારાં છે તે અસ્ત્રોની આ શી અવસ્થા થઈ ?” આ પ્રમાણે રામનાં અસ્ત્રો જેમ નિષ્ફળ થયાં તેમ મદનાંકુશની સાથે યુદ્ધ કરતાં લક્ષ્મણનાં અસ્ત્રો પણ નિષ્ફળ થયાં. આ સમયે અંકુશે લક્ષમણના હૃદયમાં વજ જેવું બાણ માર્યું, જેથી લક્ષમણ મૂછ ખાઈને રથમાં પડી ગયા. લક્ષ્મણની મૂછ જોઈને વિધુર થયેલા વિરાધે રથને રણભૂમિમાંથી અયોધ્યા તરફ ચલાવ્યું, એટલામાં તો લક્ષ્મણને સંજ્ઞા આવી, એટલે તે આક્ષેપપૂર્વક બેલ્યા કે- “અરે વિરાધ ? આ તે નવીન શું કર્યું ? રામના ભાઈ અને દશરથના પુત્રને આ અનુચિત છે, માટે જ્યાં મારે શત્રુ હોય ત્યાં રથને સત્વર લઈ જા, જેથી હવે અમેઘ વેગવાળા ચકવડે હું તેનું મસ્તક છેદી નાંખું.' લક્ષ્મણનાં આવાં વચન સાંભળી વિરાધે અંકુશની તરફ રથને ચલાવ્યો, એટલે “ઊભે રહે, ઊભું રહે.” એમ કહી લક્ષ્મણે હાથમાં ચક્ર લીધું. ભમતા સૂર્યને ભ્રમ કરાવતું અને અખલિત વેગવાળું તે ચક્ર આકાશમાં ભમાડીને લમણે કાધથી અંકુશની ઉપર છોડયું. તે આવતા ચકને રોકવા માટે અંકુશે અને લવણે તેની ઉપર અનેક શસ્ત્રો નાખ્યાં, તથાપિ તે અલિત થયું નહિ અને વેગથી આવી અંકુશને પ્રદક્ષિણા કરી જેમ પક્ષી પાછું પિતાના માળામાં આવે તેમ લક્ષ્મણના હાથમાં પાછું આવ્યું. લક્ષ્મણે ફરીવાર છોડયું, તે વખતે પણ જેમ ભાગી ગયેલ હાથી પાછો ગજશાળામાં આવે તેમ તે પાછું લક્ષમણના હાથમાં આવ્યું. તે જોઈ ખેદ પામેલા રામલમણું ચિંતવવા લાગ્યા કે “શું આ ભરતમાં આ બંને કુમારજ બલભદ્ર અને વાસુદેવ હશે, અમે નહિ હોઈએ ?” તેઓ આ વિચાર કરે છે તેવામાં અકસ્માત્ નારદમુનિ સિદ્ધાર્થ સહિત ત્યાં આવ્યા. તેમણે ખેદ પામેલા રામલક્ષ્મણને આ પ્રમાણે કહ્યું-“અરે રઘુપતિ !
Page #182
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૩૯ આ હર્ષને સ્થાને તમે ખેદ કેમ કરે છે ? પુત્રથી થયેલો પરાભવ કોને વંશના ઉદ્યોતને માટે થતો નથી ? આ બંને કુમારે લવણ અને અંકુશ નામના સીતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા તમારા પુત્રો છે. તે યુદ્ધને મિષે તમને જેવાને આવેલા છે. એ તમારા શત્રુ નથી. તમારૂં ચક જે તેમની ઉપર ચાલ્યું નહિ, તે જ તેની મુખ્ય નિશાની છે. પૂર્વે પણ ભરતનું ચક્ર બાહુબલિ ઉપર ચાલ્યું નહોતું.” પછી સીતાના ત્યાગથી માંડીને પુત્રોના યુદ્ધ સુધી વિશ્વને વિસ્મયકારી સર્વ વૃત્તાંત નારદે કહી બતાવ્યું. તે સાંભળી વિસ્મય, લજજા, ખેદ અને હર્ષથી સમકાળે આકુળ-વ્યાકુળ થયેલા રામ મૂછ પામી ગયા; પાછા ડીવારે ચંદનજળના સિંચનથી સંજ્ઞાને પ્રાપ્ત થયા, એટલે પુત્રવાત્સલ્યથી પૂર્ણ હૃદયવાળા રામ લક્ષ્મણને સાથે લઈને તરત જ અશ્રુ સહિત લવણાંકુશની પાસે જવા ચાલ્યા. તેમને આવતા જોઈને વિનયવાન લવણાંકુશ તત્કાળ રથમાંથી ઉતરી સર્વ અસ્ત્રો તજી દઈને રામલક્ષમણુના ચરણમાં અનુક્રમે પડયા. તેમને આલિંગન કરી ઉત્કંગમાં બેસાડીને રામે તેમના મસ્તક પર ચુંબન કર્યું. પછી શોક અને સ્નેહથી આકુળ થઈને તે ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. રામના ઉલ્લંગમાંથી પિતના ઉસંગમાં લઈને લમણે તેમના મસ્તક પર ચુંબન કરતાં અને દૃષ્ટિને અશ્રુ પૂર્ણ કરતાં પોતાની ભૂજાવડે તેમને આલિંગન કર્યું. પિતાની જેમ ચરણકમળમાં આલટતા તે વિનીત પુત્રોનું શત્રુને પણ દૂરથી ભૂજ પ્રસારીને આલિં. ગન કર્યું, બીજા પણ બંને સૈન્યના રાજાએ જાણે વિવાહપ્રસંગમાં એકઠા મળ્યા હોય તેમ એકઠા થઈને હર્ષ પામવા લાગ્યા,
હવે પોતાના પુત્રોનું પરાક્રમ અને તેમના પિતાની સાથે તેમને સમાગમ જોઈ હર્ષ પામેલી સીતા વિમાનમાં બેસીને પુંડરીકપુર ચાલ્યાં ગયાં. પોતાના જેવા જ પુત્રના લાભથી રામલક્ષ્મણ બહુ હર્ષ પામ્યા, અને સ્વામીના હર્ષથી સવર્ડ ભૂચરે અને ખેચરી પણ હર્ષ પામ્યા. ભામંડેલે ઓળખાવેલા વાજંઘ રાજાએ રામલક્ષણને લાંબા કાળના સેવકની જેમ નમસ્કાર કર્યો. રામે કહ્યું-“હે ભદ્ર! તમે મારે ભામંડલ સમાન છો. તમે મારા પુત્રોને મોટા કરીને આવી દશામાં લાવેલા છે. આ પ્રમાણે કહી રામલક્ષમણે પુષ્પક વિમાનમાં બેસી અર્ધાસને બેસાડેલા પુત્રો સહિત નગરીમાં પ્રવેશ કર્યો. મોર્ગમાં લેકે વિસ્મયથી ઊંચી પાની કરીને ઊંચી ગ્રીવાવડે જેના પુત્રોને જોતા અને સ્તુતિ કરતા હતા એવા રામ પિતાના મંદિર પાસે આવ્યા. ત્યાં રામલક્ષમણ પુત્રોની સાથે વિમાનમાંથી ઉતર્યા. પછી અમે ધ્યામાં પુત્રાગમનને મોટો ઉત્સવ હર્ષથી કરાવ્યું.
એક વખતે લક્ષમણ, સુગ્રીવ, વિભીષણ, હનુમાન અને અંગદ વિગેરેએ એકઠા મળીને રામને વિજ્ઞપ્તિ કરી કે–દેવી સીતા તમારા વિરહથી પરદેશમાં રહેલા છે, તે હમણાં આ કમાર વગર અતિ કચ્ચે રહેતા હશે, માટે હે સ્વામિન ! જે તમે આજ્ઞા આપો તો અમે તેમને અહીં તેડી લાવીએ, નહિ તો એ પતિપુત્રરહિત સીતા સતી જરૂર મૃત્યુ પામી જશે.” રામે જરા વિચાર કરીને કહ્યું કે-“હવે સીતાને એમને એમ શી રીતે લવાય ? લોકાપવાદ ખોટો હોય તે પણ તે બળવાન અંતરાય કરનારો છે. હું જાણું છું કે સીતા સતી છે, તે પણ પિતાના આત્માને નિર્મળ જાણે છે, તે કાંઈ પણ દિવ્ય કરવામાં ભય જેવું નથી. માટે તે દેવી સર્વ લોકોની સમક્ષ પ્રત્યક્ષ દિવ્ય કરે, અને એ શુદ્ધ સતીની સાથે મારે ફરીવાર ગૃહવાસ થાઓ.” “gવમતુ” એમ કહીને તેઓએ નગરીની બહાર વિશાળ મંડપ અને તેની અંદર માંચાઓની શ્રેણીઓ કરી. તેમાં રાજાઓ, નગરજન,
૧. પુત્રનું પરાક્રમ જોઈને વિસ્મય, તેનાથી થયેલી પોતાની હારથી લજજા, સીતાત્યાગની વાત તાજી થવાથી તેના વિયોગજન્ય ખેદ અને પુત્રના આવાગમનથી હર્ષ.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સગ ૯ મા
અમાત્યા અને સુગ્રીવ વિભીષણુ પ્રમુખ ખેચર આવીને બેઠા. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ ત્યાંથી ઊઠીને પુ ડરીકપુરે આવ્યા, અને સીતાને નમસ્કાર કરીને કહ્યું કે- હે દેવી! રામે તમારે માટે આ પુષ્પક વિમાન મોકલાવ્યુ છે, માટે તેમાં બેસીને તેમની પાસે પધારો’ સીતા ખેાલ્યાં—અદ્યાપિ મને અરણ્યમાં ત્યાગ કરવાનું દુઃખ શાંત થયું નથી, તા ફરીવાર બીજા દુઃખને આપનાર એ રામની પાસે હું શી રીતે આવું ?” સુગ્રીવે ફરીવાર નસીને કહ્યું‘હું સતી! તમે કાપ કરશે નહિ. રામ તમારી શુદ્ધિને માટે કરેલા મ`ડપમાં સર્વ નગરજનાની સાથે મ'ચ ઉપર આવીને બેઠેલા છે.’ સુગ્રીવે આ પ્રમાણે કહ્યુ, એટલે પ્રથમથીજ શુદ્ધ થવાને ઈચ્છતા સીતા તત્કાળ તે વિમાનમાં બેસી અયેાધ્યા સમીપે આવ્યાં અને નગરની બહાર મહેદ્રાય ઉદ્યાનમાં ઉતર્યાં, ત્યાં લક્ષ્મણે અને બીજા રાજાઓએ અર્ધ્ય આપીને તેમને નમસ્કાર કર્યાં. પછી લક્ષ્મણ તેમની આગળ બેસી સવ રાજાએ સહિત ખેલ્યાં-હે દેવી! તમારી નગરીમાં અને તમારા ગૃહમાં પ્રવેશ કરીને તેને પવિત્ર કરેા.’ સીતા ખેાલ્યાં‘હે સતી ! શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી હું નગરીમાં અને ગૃહમાં પ્રવેશ કરીશ; કારણ કે તે સિવાય કઢિ પણ અપવાદ શાંત થશે નહિ.' આવી સીતાની પ્રતિજ્ઞા રાજાઓએ રામને જણાવી; એટલે રામે ત્યાં આવી સીતાને ન્યાયનિષ્ઠુર વચનો કહ્યાં-‘તમે રાવણને ઘેર રહ્યા છતાં જો તેની સાથે તમારા ભાગ થયા ન હોય તો આ સર્વ લેાકેાની સમક્ષ શુદ્ધિને માટે દિવ્ય કરો.’ સીતાએ હસતાં હસતાં રામને કહ્યું-તમારા જેવા બીજો કોઈ પણ ડાહ્યા પુરૂષ નહિ હાય કે જે દોષ જાણ્યા વગર મહાવનમાં ત્યાગ કરે. વળી પ્રથમ દંડ આપીને હવે મારી પરીક્ષા કરો છે, તેથી પણ તમારૂ વિચક્ષણપણું જણાઈ આવે છે; પરંતુ હું તા તે કરવાને અદ્યાપિ તૈયાર છું.' તેનાં આવાં વચન સાંભળી રામ વિલખા થઈને ખેલ્યાહે ભદ્રે! તમારામાં બીલકુલ દોષ નથી એ હું જાણુ છુ, તથાપિ લોકોએ ઉત્પન્ન કરેલા દોષ ટાળવાને માટે હું આ પ્રમાણે કહું છું. સીતા ખેલ્યાં-‘હુ... પાંચે પ્રકારના દિવ્ય કરવાને તૈયાર છું. કહેા તે અગ્નિમાં પ્રવેશ કરૂ, કહા તા મત્રિત ત`દુલ ભક્ષણ કરૂ, કહેા તા તાજવાપર ચડુ', કહેા તા તપાવેલા કેશનુ પાન કરૂં, અને કહે। તા જીšાથી શસ્ત્રના ફળને ગ્રહણ કર્'. કહેા, આમાંથી તમને જે રૂચે તે કરૂં તે વખતે અંતરીક્ષમાં રહીને સિદ્ધાર્થ અને નારદે તથા ભૂમિપર રહેલા લાકોએ કોલાહલને અટકાવીને આ પ્રમાણે કહ્યું-હે રાધવ! આ સીતા નિશ્ચયથી સતી, મહાસતી છે. તેમાં તમારે કાંઈપણ વિકલ્પ કરવા નહિ.’ રામે કહ્યું- હું લેકે ! તમારામાં બીલકુલ મર્યાદા નથી; સંકલ્પદોષ તમારાથી જ ઉત્પન્ન થયા છે, પૂર્વે તમે જ તેમને દૂષિત કહ્યા હતા અને અત્યારે પાછા અહી આવું ખેલે છે અને વળી દૂર જઈને બીજુ` ખેલશે. પૂર્વ સીતા શી રીતે દાષિત હતાં અને અત્યારે શી રીતે શીળવાન થયાં તે કડા. વળી ફરીવાર દોષ ગ્રહણ કરવામાં તમારે પ્રતિબંધ નથી; માટે હું કહુ છું કે સીતા સની પ્રતીતિને થાટે પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરે.’” આ પ્રમાણે કહીને રામે ત્રણસે હાથ લાંખે પહેાળા અને બે પુરૂષપ્રમાણ ઊડા એક ખાડો કરાવ્યા, અને તે ચંદનના કાષ્ઠાથી પૂરાગ્યે.
એ સમયમાં વૈતાઢય ગિરિની ઉત્તર શ્રેણીમાં વિક્રમ રાજાને યભૂષણ નામે કુમાર હતા. તે આઠસો સ્ત્રીએ પરણ્યા હતા. એક વખતે કિમ`ડલા નામે તેની એક સ્ત્રી હેમશિખ નામના તેના મામાના પુત્રની સાથે સુતેલી તેણે જોઈ, એટલે તેણે તે સ્ત્રીને કાઢી મૂકી અને તત્કાળ પોતે દીક્ષા લીધી કિરણમંડલા મૃત્યુ પામીને વિદ્યુત દ્રા નામે
૧. લહુના રસ અથવા સીસાને સ.
Page #184
--------------------------------------------------------------------------
________________
પવ ૭ મું
૧૪૧ રાક્ષસી થઈ. જયભૂષણ મુનિ ફરતાં ફરતાં આગલી રાત્રે અયોધ્યાની બહાર આવીને પ્રતિમાપણે રહ્યા. તે વખતે વિદ્યુદંખ્યા ત્યાં આવીને તેને ઉપદ્રવ કરવા લાગી. મુનિને તે શુભ ધ્યાનના બળથી તેજ દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેનો ઉત્સવ કરવા માટે ઇંદ્રાદિક દેવતાઓ ત્યાં આવ્યા. એ સમયે અહીં સીતાની શુદ્ધિ થતી હતી તે જોઈને દેવતાઓએ આવી ઈદ્રને વિજ્ઞપ્તિ કરી કે-હે સ્વામી! લોકોને બેટા અપવાદથી સીતા આજે અગ્નિમાં પ્રવેશ કરે છે.” એ સાંભળી ઈ સીતાની સાંનિધ્ય કરવાને માટે તરત જ પિતાની પદળ સેનાના અધિપતિને આજ્ઞા આપી, અને પોતે જયંભૂષણ મુનિના કેવળજ્ઞાનને ઉત્સવ કર્યો. - હવે રામની આજ્ઞાથી સેવકેએ ચંદનના કાણથી વ્યાપ્ત એવા તે ગર્તમાં ચારે તરફથી નેત્રને પણ પ્રેક્ષ્ય એ અગ્નિ પ્રજવલિત કર્યો. જવાળાઓથી વિકરાળ અગ્નિને જોઈને રામે હૃદયમાં વિચાર્યું કે-“અહો ! આ તો અતિ વિષમ કાર્ય થઈ પડયું ! આ મહાસતી તો નિઃશંક અગ્નિમાં પ્રવેશ કરશે, પરંતુ પ્રાયઃ દેવની અને દિવ્યની વિષમ ગતિ છે. મારી સાથે આ સીતા વનવાસમાં નીકળ્યા, રાવણે તેનું હરણ કર્યું, પાછી મેં તેને ત્યાગ કર્યો અને છેવટે વળી મહા કષ્ટ ઉપસ્થિત કર્યું, એ બધું મારાથી જ થયેલું છે. આ પ્રમાણે રામ વિચાર કરતા હતા, તેવામાં તે સીતા ખાડા પાસે આવીને ઊભા રહ્યાં, અને સવજ્ઞનું સ્મરણ કરી આ પ્રમાણે છેલ્યાં કે “હે કપાળે ! હે લોકો ! સવે સાંભળે, જે મેં રામ વિના બીજા કોઈ પુરૂષની અભિલાષા કરી હોય તે આ અગ્નિ મને બાળી નાખે, અને નહિ તે જળની માફક શીતળ સ્પર્શવાન્ થાઓ.” આ પ્રમાણે કહી નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને સીતાએ તે અગ્નિકુંડમાં ઝપાપાત કર્યો. જેવા સીતા તેમાં પડ્યા તે જ તત્કાળ અગ્નિ બુઝાઈ ગયો, અને તે ખાડે સ્વચ્છ જળથી પૂરાઈને વાપીરૂપ થઈ ગયો. તેના સતીપણાથી સંતુષ્ટ થયેલા દેવના પ્રભાવથી સીતા લક્ષ્મીની જેમ તે જળની ઉપર કમળપર રચેલા સિંહાસનમાં બિરાજમાન થયાં. કેઈ ઠેકાણે હુંકાર વિનિ, કોઈ ઠેકાણે ગુલ ગુલ અવાજ, કઈ ઠેકાણે ભંભા જે નાદ, કોઈ ઠેકાણે હેલની જે ઇવનિ, કઈ ઠેકાણે દિલિ દિલિ શબ્દ અને કઈ ઠેકાણે ખેલ ખલ નાદ કરતું તે જળ સમુદ્રજળની પેઠે આવર્તયુક્ત જોવામાં આવ્યું. પછી ઉકેલ સમુદ્રના જેમ તે વાપીમાંથી જળ ઉછળવા માંડ્યું, અને તેણે મોટા માંચડાઓને પણ ડુબાવવા માંડયા. વિદ્યારે તે તેનાથી ભયબ્રાંત થઈ ઉડીને આકાશમાં જતા રહ્યા, પરંતુ ભૂચર મનુષ્ય “હે મહા સતી સીતા ! અમારું રક્ષણ કરે, રક્ષણ કરે” એમ પિકાર કરવા લાગ્યા. પછી સીતાએ ઊંચા આવતા તે જળને બે હાથવડે દબાવ્યું એટલે તેના પ્રભાવથી તે પાછું વાપીના પ્રમાણ જેટલું થઈ ગયું. ઉત્પલ, કુમુદ અને પુંડરીક જાતિના કમળાથી પૂર્ણ, હસેથી શોભિત કમળની સુગંધથી ઉદ્દભ્રાંત થયેલા ભ્રમરાએ જેમાં સંગીત કરી રહ્યા છે એવી, જેની સાથે તરંગે અથડાય છે તેવા મણિમય પાનથી સુંદર અને બન્ને બાજુ રત્નમય પાષાણથી બાંધેલી- તે વાપી ઘણી સુંદર દેખાવા લાગી. સીતાના શીલની પ્રશંસા કરતા નારદાદિક આકાશમાં નૃત્ય કરવા લાગ્યા. સંતુષ્ટ થયેલા દેવતાઓએ સીતાની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી. “અહા ! રામની પત્ની સીતાનું કેવું યશસ્વી શીલ છે !”
એ પ્રમાણે અંતરીક્ષ અને ભૂમિમાં વ્યાપ્ત એવી લોકેની આષણ થવા લાગી. પિતાની માતાને પ્રભાવ જોઈ લવણાંકુશ ઘણે હર્ષ પામ્યા, પછી હંસની જેમ તરતાં
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સગ ૯ મે તરતાં તે તેની પાસે ગયાં. સીતાએ મસ્તક પર સુંઘીને તેને પોતાને બે પડખે બેસાર્યા. તે કમર નદીના બે તીરપર રહેલા હાથીના બે બચ્ચાંની જેવા શોભવા લાગ્યા. તે વખતે લક્ષ્મણ, શત્રુન, ભામંડલ, વિભીષણ અને સુગ્રીવ વિગેરે વીરેએ આવી સીતાને ભક્તિથી નમસ્કાર કર્યો; પછી અતિમનહર કાંતિવાળા રામ પણ સીતાની પાસે આવ્યા, અને પશ્ચાતાપ તથા લજજાથી પૂર્ણ એવા તેમણે અંજલિ જેડીને આ પ્રમાણે કહ્યું-“હે દેવી! સ્વભાવથીજ અસત્ દેષને ગ્રહણ કરનારા નગરવાસીઓના છંદને અનુસરીને મેં તમારો ત્યાગ કર્યો હતો તે ક્ષમા કરજે. જેમાં મહા ઉગ્ર શિકારી પ્રાણીઓ રહેલા છે એવા અરણ્યમાં તમે તમારા પ્રભાવથી જીવતા રહ્યા તે પણ એક દિવ્ય જ હતું, તથાપિ તે મારા જાણવામાં આવ્યું નહીં, પણ હવે તે સર્વે ક્ષમા કરીને આ પુષ્પક વિમાનમાં બેસે, મારી સાથે ઘેર ચાલે, અને પૂર્વની જેમ પાછા મારી સાથે વર્તે.” સીતા બોલ્યાં-તેમાં તમારે, લકોને કે બીજા કોઈને દેષ નથી પણ મારા પૂર્વકર્મને જ દેશ છે, તેથી આવા દુઃખના આ વર્તાને આપનારા કર્મથી નિવેદ પામીને હું તે હવે તેનો ઉછેદ કરનારી દીક્ષાજ ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહીને તે જ વખતે સીતાએ પિતાની મુષ્ટિથીજ કેશને લોચ કર્યો, અને પ્રભુ જેમ પિતાને કેશ ઈકને આપે છે તેમ તેણે તે કેશ રામને અર્પણ કર્યા, તે જોઈને તત્કાળ રામને મૂછ આવી. તેમાંથી તેઓ સ્વસ્થ થયા નહિ તેવામાં તે સીતા જયભૂષણ મુનિની પાસે ચાલ્યાં ગયાં. જયભૂષણ કેવળીએ તે જ વખતે વિધિપૂર્વક તેને દીક્ષા આપી, અને પછી તપમાં પરાયણ તે સાધ્વીને સુપ્રભા ગણિનીના પરિવારમાં સોંપી.
MIJAJABHUBE88 898888888888888888888 698
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि सिताशुद्धिव्रतग्रहणो
નામ નવમ સઃ || ૧ || BREa8888888888888888888888888888888888
Page #186
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૦ મો.
રામનું નિર્વાણગમન. મૂર્શિત થયેલા રામને ચંદનના જળથી સિંચન કર્યું, એટલે તે સ્વસ્થ થઈને બોલ્યા કે-એ મનસ્વિની સીતા દેવી ક્યાં છે? અરે ભૂચરે અને ખેચરે ! જે તમારે મરવાની ઈચ્છા ન હોય તો તે લેચ કરેલી પણ મારી પ્રિયા સીતા મને સત્વર બતાવ. હે વત્સ લક્ષ્મણ ! ભાથા અને ધનુષ્ય લાવ, હું આ દુ:ખી છતાં આ બધા ઉદાસીન અને સુસ્થિત કેમ છે?” આ પ્રમાણે કહીને ધનુષ્યને ગ્રહણ કરતા રામને લમણે કહ્યું- હે આર્ય ! આ શું કરે છે? આ સર્વ લેક તમારા સેવક છે. ન્યાયનિષ્ઠ એવા તમે દેષના ભયથી જેમ સીતાને ત્યાગ કર્યો હતો, તેમ સ્વાર્થનિષ્ઠ સીતાએ સંસારના ભયથી આપણું સવને ત્યાગ કર્યો છે. તમારી પ્રિયા સીતાએ અહીં પ્રત્યક્ષ પિતાની મેળે પિતાના કેશન લેચ કરી જયભૂષણ મુનિની પાસે જઈ દીક્ષા લીધી છે. એ મહર્ષિને હમણાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે, તે જ્ઞાનનો મહિમા કરવો એ તમારૂં પણ કૃત્ય છે. વળી હે સ્વામી ! મહાવ્રતધારી સીતા સ્વામીની પણ ત્યાં રહેલાં છે, અને એ નિર્દોષ સાધ્વી શુદ્ધ સતી માર્ગની જેમ હમણા મેક્ષમાર્ગને બતાવે છે.” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ સ્વભાવમાં સ્થિત થઈને બોલ્યા- હે બંધુ ! તે કેવળીની પાસે મારી પ્રિયાએ વ્રત ધારણ કર્યું તે બહુ સારું કર્યું. આ પ્રમાણે કહીને રામચંદ્ર પરિવાર સહિત જયભૂષણ મુનિ પાસે ગયા અને તેમને નમસ્કાર કરીને રામે દેશના સાંભળી. દેશનાને અંતે રામે મુનિને પૂછયું- હે સ્વામિન્ ! હું આત્માને જાણતો નથી, તે હું ભવ્ય છું કે અભવ્ય છું ? તે મને કહો અને મારી ઉપર પ્રસન્ન થાઓ.” કેવળી બેલ્યા-રામ! તમે કેવળ ભવ્ય છે એટલું જ નહિ પણ આ જન્મમાંજ કેવળજ્ઞાન પામીને સિદ્ધિને પણ પામનારા છે.” રામે ફરીવાર પૂછયું-“હે સ્વામિન્ ! મોક્ષ તે દીક્ષા લીધાથી થાય છે; અને દીક્ષા સર્વનો ત્યાગ કરવાથી થાય છે, પણ આ બંધુ લક્ષ્મણ મારાથી દુત્યાજ્ય છે.” મુનિ બોલ્યા- તમારે હજુ બળદેવપણાની સંપત્તિ ભેગવવાની છે, તેને અંતે નિઃસંગ થઈ, દીક્ષા લઈને તમે શિવસુખ પામશે.”
વિભીષણે નમસ્કાર કરી મુનિને પૂછયું-“હે સ્વામી ! રાવણે પૂર્વ જન્મના ક્યા કર્મથી સીતાનું હરણ કર્યું ? અને ક્યા કર્મથી લમણે તેને યુદ્ધમાં માર્યો ? વળી આ સુગ્રીવ, ભામંડલ, લવણ, અંકુશ અને હું કયા કર્મથી આ રામના ઉપર અત્યંત રક્ત થયા છીએ? મુનિ બોલ્યા-“આ દક્ષિણ ભરતાર્ધમાં ક્ષેમપુર નામના નગરમાં નયદત્ત નામે એક વણિક હતો, તેને સુનંદા નામની સ્ત્રીથી ધનદત્ત અને વસુદત્ત નામે બે પુત્રો થયા, તે બંનેને યાજ્ઞવલક્ય નામના એક બ્રાહ્મણની સાથે મિત્રાઈ થઈ. તે નગરમાં સાગરદત્ત નામે એક વણિક રહેતો હતો, તેને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામની કન્યા હતી. સાગરદત્તે નચદત્તના યોગ્ય ગુણવાળા પુત્ર ધનદત્તને ગુણવતી કન્યા આપી, અને કન્યાની માતા રત્નપ્રભાએ ધનના લેભથી શ્રીકાંત નામના એક ત્યાંના ધનાથને ગુપ્ત રીતે ગુણવતીને આપી. આ
Page #187
--------------------------------------------------------------------------
________________
૫૧ ૭ મુ
૧૪૪
ખબર ચાજ્ઞવલ્કયના જાણવામાં આવી, એટલે મિત્રની વંચનાને નહિ સહન કરનાર યાજ્ઞવલ્કયે પોતાના મિત્ર નચદત્તના પુત્રોને ખખર આપ્યા. તે સાંભળી વસુદો રાત્રે જઇને શ્રીકાંતને મારી નાંખ્યા, અને શ્રીકાંતે પણ ખગવડે વસુદત્તને મારી નાંખ્યા. તે બન્ને ત્યાંથી મૃત્યુ પામીને વિધ્યાટવીમાં મૃગલા થયા. ગુણવતી કુંવારી જ મૃત્યુ પામીને તેજ વનમાં મૃગલી થઈ. ત્યાં પણ તેણીને માટે યુદ્ધ કરીને તે બન્ને મૃત્યુ પામ્યા. એવી રીતે પરસ્પર વૈરથી તેઓએ ચિરકાળ ભવભ્રમણ કર્યું.
હવે અહી ધનદત્ત પોતાના ભાઇના વધથી પીડિત થઈ ધ રહિતપણે ભટકવા લાગ્યા. એક વખતે રાત્રે ક્ષુધાતુર થયેલા તેણે કોઈ સાધુને જોયા, એટલે તેમની પાસે તેણે ભેજન માગ્યું. તેમાંથી એક મુનિ એલ્યા-હે ભાઈ ! મુનિએ દિવસે પણ ભાતપાણીના સંગ્રહ રાખતા નથી તે રાત્રે તા કાંથી જ હાય ! વળી હું ભદ્રે ! તારે પણ રાત્રે ભાજન કે પાન કરવું ચાગ્ય નથી, કેમકે આવા અંધકારમાં અન્નદિકમાં રહેલા જીવાને કણ જાણી શકે ?' આ પ્રમાણે મુનિએ આપેલા બેાધથી તેના હૃદયમાં જાણે અમૃત સિંચન થયું હોય તેમ લાગ્યુ. પછી તે શ્રાવક થઈ મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને તે મહાપુર નગરમાં ધારિણી અને મેરૂ શેઠના પદ્મચિ નામે પરમ શ્રાવક પુત્ર થયા. એક વખતે પદ્મચિ અશ્વારૂઢ થઈ દૈવયેાગે ગોકુલમાં જતે હતા ત્યાં મા માં એક વૃદ્ધ વૃષભને પડીને મરણ પામતા તેણે જોયા, એટલે તે કૃપાળુ શેઠે અશ્વ ઉપરથી ઉતરી તેની નજીક આવીને તેના કાનમાં પચપરમેષ્ઠી નમસ્કાર મત્ર સંભળાવ્યા. તેના પ્રભાવથી મૃત્યુ પામીને તે તેજ નગરમાં છનચ્છાય રાજાની શ્રીદત્તા રાણીના ઉદરથી વૃષભધ્વજ નામે પુત્ર થયા. તે કુમાર સ્વેચ્છાએ ફરતા ફરતા એક વખતે વૃદ્ધ વૃષભની મૃત્યુભૂમિ પાસે આવ્યા, ત્યાં પૂર્વ જન્મના સ્થાનના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ત્યાં તેણે એક ચૈત્ય કરાવ્યું, અને ચૈત્યની એક તરફની ભીંત ઉપર તેણે મસ્થિતિપર આવેલા વૃદ્ધ વૃષભનુ ચિત્ર આલેખ્યુ. તેમજ તેની પાસે તેના કાનમાં નમસ્કાર મંત્ર આપતા તે પુરૂષને અને તેની પાસે પલાણ સહિત તેના અશ્વને આલેખ્યા. પછી ચૈત્યના રક્ષકાને આજ્ઞા કરી કે જે કોઈ આ ચિત્રને પરમાર્થ રૂપે જાણી લે તે પુરૂષના મને તત્કાળ ખખર આપવા.’ આ પ્રમાણે કહી કુમાર વૃષભધ્વજ પોતાના મદિરે ગયા.
એક વખતે પેલા પદ્મચિ શેઠ તે ચૈત્યમાં વંદન કરવાને માટે આવ્યા. ત્યાં અહુ તને વંદના કરીને તેણે તે ભીંતપર કરેલાં ચિત્ર જોયાં, તેથી વિસ્મય પામીને ખેલ્યા કે આ ચિત્રનુ' વૃત્તાંત તે। બધું મને જ લાગુ પડે છે.' રક્ષકોએ જઇને તત્કાળ રાજકુમાર વૃષભધ્વજને તે ખબર આપ્યા, એટલે તરતજ તે ત્યાં આવ્યા, અને તેણે પદ્મરૂચિને પૂછ્યું કે‘શુ' તમે આ ચિત્રના વૃત્તાંત જાણા છે ?' તેણે કહ્યું-‘આ મરણ પામતા વૃષભને નમસ્કાર મંત્ર આપતા એવા મને કોઈ જાણીતા પુરૂષે અહી' આલેખ્યા છે.' તે સાંભળી વૃષભધ્વજ તેને નમસ્કાર કરીને એલ્યા—“હે ભદ્ર ! જે આ વૃદ્ધ વૃષભ હતા તે નમસ્કાર મંત્રના પ્રભાવથી આ હું રાજપુત્ર થયેલા છું. જો તમે કૃપાળુએ તે સમયે મને નમસ્કાર મંત્ર ન આપ્ય હોત તો હું તિર્યંચ ચાનિમાં અથવા કોઈ અધમ ચાનિમાં ગયા હોત. તમે સથા મારા ગુરૂ, સ્વામી અને દેવ છે, માટે તમાએ આપેલું આ વિશાળ રાજ્ય તમેજ ભેગવા,’’ એ પ્રમાણે કહીને વૃષભધ્વજ શ્રાવકન્નતને પાળતા સતા પદ્મરૂચિની સાથે અભેદપણે રહેવા લાગ્યા. પછી ચિરકાળ પ''ત સમ્યક્ પ્રકારે શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે બંને ઇશાનકલ્પમાં મ િક દેવતા થયા. પદ્મચિ ત્યાંથી રચવીને મેરૂગિરિની પશ્ચિમ બાજુએ વૈતાઢથ
Page #188
--------------------------------------------------------------------------
________________
૫ ૭ મુ
૧૪૫
ગિરિ ઉપર નદાવત્ત નામના નગરમાં નંદીશ્વર નામે રાજા અને કનકાભા નામે રાણીના નયનાદ નામે પુત્ર થયા. ત્યાં રાજ્ય ભાગવી દીક્ષા લઈને માહેદ્ર નામના ચાથા દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી રચવી પૂવિદેહમાં ક્ષેમાપુરીના રાજા વિપુલવાહનની પદ્માવતી રાણીથી શ્રીચકુમાર થયા. તે રાજ્ય ભગવી સમાધિગુપ્ત મુનિ પાસે દીક્ષા લઈ કાળ કરીને બ્રહ્મ નામના પાંચમા દેવલાકમાં ઇંદ્ર થયા. ત્યાંથી ચ્યવીને તેને જીવ આ મહાબલવાન બલભદ્ર રામચ'દ્ર થયેલ છે, અને વૃષભધ્વજનો જીવ અનુક્રમે આ સુગ્રીવ થયેલ છે.
પેલા શ્રીકાંતના જીવ ભવભ્રમણ કરી મૃણાલક નગરમાં શંભુ રાજા અને હેમવતી રાણીના વજ્રક' નામે પુત્ર થયા. વસુદત્ત ભવમાં ભમી તે શત્રુ રાજાના પુરોહિત વિજય અને તેની સ્રી રત્નચુડાના શ્રીભૂતિ નામે પુત્ર થયા. પેલી ગુણવતી ભવભ્રમણ કરી તે શ્રીભૂતિની સરસ્વતી નામની સ્ત્રીથી વેગવતી નામે પુત્રી થઈ. તે યૌવનવતી થતાં એક વખતે એક સુદન નામના પ્રતિમાધારી મુનિને લોકો વંદન કરતા હતા તે જોઈ તેણે હાસ્યથી કહ્યું કેહું લેાકા ! આ સાધુને મે' પૂર્વે સ્ત્રીની સાથે ક્રીડા કરતાં જોયા છે, તે સ્ત્રીને તેણે હમણા બીજે ઠેકાણે માકલી દીધી છે; માટે તેવા સાધુને તમે કેમ વંદના કરેા છે !” તે સાંભળીને તત્કાળ સ લેાકેા વિષમ પરિણામી થઇ જઇ તે કલંકની ઉદ્ભાષણા કરતા સતા તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે ‘જ્યાં સુધી આ કલ`ક મારા ઉપરથી ઉતરશે નહિ ત્યાં સુધી હું કાઉસગ્ગ પાળીશ નહિ.' એવા તે મુનિએ અભિગ્રહ કર્યા. પછી શાસનદેવતાના રાષથી વેગવતીનું મુખ તત્કાળ વ્યાધિગ્રસ્ત થઈ ગયું, અને સાધુ ઉપર તેણે મૂકેલા કલંકનું વૃત્તાંત સાંભળી તેના પિતાએ વેગવતીના ઘણા તિરસ્કાર કર્યા. પિતાના રાષથી અને રાગથી ભય પામીને વેગવતીએ સુદન મુનિ પાસે આવી સર્વ લોકોની સમક્ષ ઊંચે સ્વરે આ પ્રમાણે કહ્યું કે–“હે સ્વામી ! તમે સથા નિર્દોષ છે, મેં તમારી ઉપર આ ખાટા દોષ આરાપણુ કરેલા છે, માટે ક્ષમાનિધિ ! મારો એ અપરાધ ક્ષમા કરો.’ તે વચન સાંભળી લેાકેા પાછા ફરીથી તે મુનિને પૂજવા લાગ્યા. ત્યારથી તે વેગવતી પરમ શ્રદ્ધાળુ શ્રાવિકા થઇ. તેને રૂપવતી જોઇને શ‘ભુરાજાએ તેની માગણી કરી. શ્રીભૂતિએ પ્રત્યુત્તર દીધા કે-મારી કન્યા હું કાઈ મિથ્યાદષ્ટિને આપીશ નહિ.' તે સાંભળી શંભુરાજાએ શ્રીભૂતિને મારી નાખીને વેગવતીની સાથે બળાત્કારે ભાગ કર્યાં. તે સમયે વેગવતીએ શાપ આપ્યા કે ‘હુ· ભવાંતરે તારા વધને માટે થઇશ.' પછી શંભુરાજાએ તેને છેડી દીધી, એટલે હરકાંતા આર્યાની પાસે દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરીને તે વેગવતી બ્રહ્મદેવલાકમાં ગઇ. ત્યાંથી ચ્યવીને તે જનકરાજાની પુત્રી સીતા થઇ, અને પૂના શાપના વશથી શત્રુરાજાના જીવ રાક્ષસપતિ રાવણના મૃત્યુને માટે તે થઇ પડી. પૂર્વે સુદર્શન મુનિપર ખોટો દોષ આરોપણ કરવાથી આ ભવમાં તેના ઉપર લોકોએ ખાટુ કલંક મૂકયું.
શંભુરાજાના જીવ ભવભ્રમણ કરી કુશધ્વજ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની સ્ત્રીથી પ્રભાસ નામે પુત્રપણે ઉત્પન્ન થયા. અન્યદા તેણે વિજયસેન નામના મુનિની પાસે દીક્ષા લીધી, અને પરિષણે સહન કરતા સતા તેણે માટું તપ આચયું. એક સમયે કનકપ્રભ નામના ઈંદ્રની જેવી મોટી સમૃદ્ધિવાળા વિદ્યાધરાના રાજાને સમેતશિખર ચાત્રા કરવા જતાં પ્રભાસ મુનિએ દીઠા, એટલે તેણે ‘ આ તપના ફળવડે હું આ વિદ્યાધરના રાજા જેવી સમૃદ્ધિવાળા થાઉ' એવું નિયાણું ખાંધ્યું. ત્યાંથી મૃત્યુ પામીને તે ત્રીજા દેવલાકમા ઉત્પન્ન થયા. હે વિભીષણ ! ત્યાંથી ચ્યવીને તે તમારા માટે ભાઇ રાવણ થયા. તે વખતે કનકપ્રભની સમૃદ્ધિ જોઈને નિયાણું ખાંધવાથી તે સ` ખેચરાના અધિપતિ થયા. ધનદત્ત અને વસુદત્તના
૧૯
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સ ૧૦ મો. મિત્ર જે યાજ્ઞવલ્કય બ્રાહ્મણ હતું તે કેટલાક ભવમાં ભમીને તુ વિભીષણ થશે. રાજાએ મારી નાખેલ પેલે શ્રીભૂતિ સ્વર્ગમાં ગયા. ત્યાંથી યવી સુપ્રતિષ્ઠપુરમાં પુનર્વસુ નામે વિદ્યાધર થયો. એક વખતે કામાતુર થયેલા તેણે પુંડરીક વિજયમાંથી ત્રિભુવનાનંદ નામે ચક્રવર્તીની અનંગસુંદરી નામની કન્યાનું હરણ કર્યું. ચક્રવત્તીએ તેની પછવાડે વિદ્યાધરે મોકલ્યા. તેમની સાથે યુદ્ધ કરવા માં આકુળવ્યાકુળ થયેલા તે પુનર્વસુના વિમાનમાંથી અનંગસુંદરી એક લતાગૃહ ઉપર પડી ગઈ. તેની પ્રાપ્તિને માટે નિયાણું બાંધી પુનર્વસુએ દીક્ષા લીધી અને ત્યાંથી મૃત્યુ પામી દેવલોકમાં જઈ ત્યાંથી રચવીને તેને જીવ આ લમણ થયો.
પિલી અનંગસુંદરી વનમાં રહી સતી ઉગ્ર તપ કરવા લાગી. અંતે તેણે અનશન કર્યું. તે સ્થિતિમાં તેને કોઈ અજગર ગળી ગયો. સમાધિથી મૃત્યુ પામીને તે દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી યુવીને આ લમણુની વિશલ્યા નામે પત્ની થઈ છે. જે પેલે ગુણધર નામે ગુણવતીને ભાઈ હતા તે ભ્રમણ કરી કંડલમંડિત નામે રાજપુત્ર થયે. તે ભવમાં ચિરકાળ શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે આ સીતાને સહોદર ભામંડલ થયે છે.
કાકંદી નામની નગરીમાં વામદેવ નામે બ્રાહ્મણ ને શ્યામલા નામની સ્ત્રીથી વસુનંદ અને સુનંદ નામે બે પુત્રો થયા. એક વખતે તે બન્ને ઘેર હતા, તેવામાં એક માસોપવાસી મુનિ પધાર્યા. તેમને તેમણે ભક્તિથી પ્રતિલાલ્યા. તે દાનધર્મના પ્રભાવથી બન્ને મૃત્યુ પામીને ઉત્તરકુરૂમાં જુગલીઓ થયા. ત્યાંથી મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને પાછા કાકંદીપુરીમાં જ વામદેવ રાજાની સુદર્શના નામની સ્ત્રીથી પ્રિયંકર અને શુભંકર નામે બે પુત્ર થયા. ત્યાં ચિરકાળ રાજ્ય પાળી દીક્ષા લઈ મૃત્યુ પામીને રૈવેયકમાં દેવતા થયા. ત્યાંથી રવીને તે આ લવણ અને અંકુશ થયેલા છે. તેઓના પૂર્વભવની માતા સુદર્શન ચિરકાળ ભવભ્રમણ કરીને આ સિદ્ધાર્થ થયેલ છે, જેણે આ રામના બંને પુત્રીનું અધ્યાપકપણું કર્યું છે.”
આ પ્રમાણે જયભૂષણ મુનિ પાસેથી સર્વના પૂર્વભવ સાંભળીને ઘણા લોકો સંવેગ પામ્યા રામના સેનાપતિ કૃતાંતે તત્કાળ દીક્ષા લીધી. રામલક્ષ્મણ જયભૂષણ મુનિને વંદના કરી, ત્યાંથી ઊઠીને સીતાની પાસે આવ્યા. સીતાને જોઈ રામને ચિંતા થઈ કે-“આ સીતા શીરીષના પુષ્પ જેવી કે મળ રાજપુત્રી છે, તે શીત અને આતપના કલેશને કેમ સહન કરી શકશે ? વળી આ કોમળ સ્ત્રી સર્વ ભારથી અધિક અને હૃદયથી પણ દુર્વહ એવા સંયમભારને કેવી રીતે વહન કરશે ? અથવા જેના સતીવ્રતને રાવણ પણુ ભગ્ન કરી શક્યો નહિ એવી આ સતી સંયમમાં પણ પિતાની પ્રતિજ્ઞાને નિર્વાહ કરનારી થશે.” આ વિચાર કરી રામે સીતાને વંદના કરી, એટલે શ્રદ્ધાથી શુદ્ધ હૃદયવાળા લમણે અને બીજા રાજાઓએ પણ વંદના કરી. પછી રામ પરિવાર સાથે અયોધ્યામાં આવ્યા.
સીતાઓ અને કૃતાંતવદને ઉગ્ર તપ કરવા માંડયું. કૃતાંતવદન તપ કરી મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં ગયો. સીતાએ સાઠ વર્ષ સુધી વિવિધ તપ આચર્યું, અને ત્રીશ આહીરાત્રી અનશન આરાધી મૃત્યુ પામીને તે બાવીશ સાગરોપમના આયુષ્યવાળા અશ્રુતંદ્ર થયા.
શૈતાઢયગિરિ પર આવેલા કાંચનપુરમાં કનકરથ નામે વિદ્યાધરનો રાજા હતો, તેને મંદાકિની અને ચંદ્રમુખી નામે બે કન્યા હતી. તેમના સ્વયંવરમાં તેણે રામ લકમણાદિક રાજાઓને પુત્ર સહિત બોલાવ્યા. સર્વ રાજાઓ આવીને સ્વયંવરમંડપમાં બેઠા. મંદાકિની સ્વેચ્છાએ અનંગલવણને અને ચંદ્રમુખી મદનકુશને વરી. તે જોઈ શ્રીધર વિગેરે લકમણુના અઢીસે પુત્રો કેધ કરીને એક સાથે યુદ્ધ કરવા ઊઠયા. તેમને યુદ્ધ માટે તૈયાર થતા
Page #190
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૪૭ સાંભળી લવણ અને અંકુશ બોલ્યા કે તેઓની સાથે કોણ યુદ્ધ કરે? કારણ કે ભાઈઓ અવધ્ય છે. જેમ મારા પિતામાં માને કે નાનાને કશો ભેદ નથી, તેમ તેના પુત્રો શ્રીધરાદિ અને અમે તેમાં પણ ભેદ થાઓ નહીં. આવાં તેમનાં વચન બાતમીદારે પાસેથી જાણીને લક્ષમણના પુત્રોએ પિતે આવાં અકૃત્યને આરંભ કર્યો. તેને માટે પોતાના આત્માને નિંદવા લાગ્યા, અને તત્કાળ ભૈરાગ્ય પામી માતાપિતાની આજ્ઞા લઈ તેઓએ મહાબલ મુનિના ચરણકમળમાં જઈને દીક્ષા લીધી. પછી અન ગલવણ અને મદનાંકુશ તે કન્યાઓને પરણી બલભદ્ર અને વાસુદેવની સાથે અમે ધ્યાપુરીમાં આવ્યા.
એક સમયે ભામંડલ રાજા પિતાના નગરમાં રાજમહેલની ઉપર બેઠે હતો, તે વખતે શુદ્ધ બુદ્ધિવાળો તે પોતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા કે- વૈતાઢયની બને શ્રેણીને વશ કરી સર્વ ઠેકાણે અખલિતપણે લીલાપૂર્વક વિહાર કરી મેં સંસાર સંબંધી પૂર્ણ સુખ મેળવ્યું છે. હવે અંતે દીક્ષા લઈ પૂર્ણ વાંચ્છાવાળો થાઉં.” આવો વિચાર કરતું હતું તેવામાં તેના મસ્તક પર આકાશમાંથી વિજળી પડી; તેથી તત્કાળ મૃત્યુ પામીને તે દેવકુરૂમાં જુગલી આપણે ઉત્પન્ન થયે.
અન્યદા રૌત્રી પૂર્ણિમાએ હનુમાન શાશ્વતા દૈત્યની વંદના કરવા માટે મેરૂ પર્વતે ગયો. હતો, ત્યાં તેણે સૂર્યને અસ્ત થતો જો. તે જોઈ તેને વિચાર થયે કે “અહો! આ જગતમાં સર્વને ઉદય અને અસ્ત થયા કરે છે, જે બાબતમાં આ સૂર્યનું પ્રત્યક્ષ દષ્ટાંત છે; માટે જેમાં સર્વનાશવંત છે એવા આ જગતને ધિકાર છે ” આ વિચાર કરી હનુમાને પોતાના નગરમાં જઈ પુત્રને રાજ્ય આપીને ધર્મરત્ન આચાર્યની પાસે દીક્ષા લીધી. તેની સાથે સાડા સાતસો રાજાઓએ દીક્ષા લીધી, અને તેની પત્નીએ લક્ષ્મીવતી આર્યાની પાસે ચારિત્ર લીધું. અનુક્રમે હનુમાન મુનિ ધ્યાનરૂપ અગ્નિથી સર્વ કર્મોને મૂળમાંથી બાળી નાખી શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરીને અવ્યયપદ (મોક્ષ) ને પામ્યા.
હનુમાને દીક્ષા લીધી એ ખબર જાણ રામ વિચારવા લાગ્યા કે “ભોગસુખનો ત્યાગ કરીને હનુમાને કષ્ટકારી દીક્ષા કેમ લીધી હશે?” આવી રામની વિચારણા અવધિજ્ઞાનવડે જાણીને સૌધર્મ ઇ સભા વચ્ચે કહ્યું કે “અહો ! કમની ગતિ વિષમ છે ! રામ જેવા ચરમદેહી પુરુષ અત્યારે ધર્મને હસે છે, એટલું જ નહિ પણ ઉલટા વિષયસુખની પ્રશંસા કરે છે, આ તે કેવી વાત ! પણ તે મારા જાણવામાં આવ્યું. એ રામ અને લક્ષમણને પરસ્પર એ ગાઢ સ્નેહ છે કે જે રામચંદ્રને સંસાર પર બૈરાગ્ય આવવા દેતો નથી.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી સુધર્મા સભામાંથી બે દેવતાઓ કૌતુકથી તેમના સ્નેહની પરીક્ષા માટે અધ્યામાં લક્ષ્મણને ઘેર આવ્યા. તેઓએ તત્કાળ માયા રચીને અંતઃપુરની સર્વ સ્ત્રીઓને કરૂણસ્વરે આક્રંદ કરતી લમણને બતાવી. તેએા એ વિલાપ કરવા લાગી કે-“હા પદ્મ ! પદ્મનયન ! હા બંધુરૂપ કમલમાં સૂર્ય સમાન ! સર્વ વિશ્વને ભયંકર એવું આ તમારું અકાળ મૃત્યુ કેમ થયું !” આ પ્રમાણે રૂદન કરતી અને છૂટા કેશ મૂકીને છાતી કુટતી અંતઃપુરની સ્ત્રીઓને જોઈ લક્ષ્મણ અતિ ખેદ પામીને બોલ્યા- અરે ! શું મારા જીવિતવ્ય પણ જીવિતનું એવા મારા બંધુ રામ મૃત્યુ પામ્યા ! છળથી ઘાત કરનારા દુષ્ટ યમરાજે આ શું કર્યું !” આ પ્રમાણે બોલતા લક્ષ્મણનાં તે વચનની સાથેજ પ્રાણ નીકળી ગયા. અહો ! કર્મનો વિપાક દરતિક્રમ* છે.
પછી તેનું શરીર સુવર્ણ સ્તંભના ટેકાથી સિંહાસન ઉપર સ્થિત થતાં ઉઘાડા મુખે અને લેપ્યમય મૂર્તિના જેવું નિષ્ક્રિય-સ્થિર થઈ ગયું. આ પ્રમાણે સહજમાં લક્ષમણુને
* ઉલ્લંઘન થઈ ન શકે તે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સર્ગ ૧૦ મે.
મૃત્યુ પામેલ જોઈ બને દેવતા ખેદ પામ્યા અને આપણે આ શું કર્યું ?” એમ માંહેમાંહી પશ્ચાત્તાપૂર્વક કહેવા લાગ્યા. વળી “અરે ! આ વિશ્વાધાર પુરૂષને આપણે મારી નાખ્યા !” એમ પિતાના આત્માની નિંદા કરતા તેઓ પોતાના દેવલોકમાં ચાલ્યા ગયા.
લક્ષ્મણને મૃત્યુ પામેલા જોઈ અંત:પુરની સ્ત્રીઓ કેશ છે મૂકી પરિવાર સહિત મહા આક્રંદ કરવા લાગી તેમનું આક્રંદ સાંભળી રામચંદ્ર ત્યાં દોડી આવ્યા અને બેલ્યા- “અરે ! કાંઈ પણ અમંગળ જાણ્યા વગર તમે આ શું આરંભ્ય છે, આ હું જીવું છું અને મારો આ અનુજબંધુ લજમણ પણ જીવે છે. કોઈ રોગ તેને પીડે છે તે તેનો ઉપાય હમણાં ઔષધથી કરીએ છીએ.” આ પ્રમાણે કહી રામે વૈદ્યોને અને જ્યોતિષીએને બોલાવ્યા, તેમજ મંત્રતંત્રના અનેક પ્રગો કરાવ્યા. મંત્રતંત્રના સર્વ પ્રગ નિષ્ફળ થતાં રામને મૂર્છા આવી. ક્ષણવારમાં કાંઈક સંજ્ઞા મેળવી ઊંચે સ્વરે તે વિલાપ કરવા લાગ્યા. તે સાંભળી વિભીષણ, સુગ્રીવ અને શત્રુદન વિગેરે પણ અશ્રુપાત કરતા અને
અમે માર્યા ગયા” એમ બોલતા મુક્તકંઠે રૂદન કરવા લાગ્યા કૌશલ્યાદિક માતાએ પુત્રવધૂઓની સાથે અશ્રુ પાડતી સતી વારંવાર મૂછ પામીને કરૂણસ્વરે આક્રંદ કરવા લાગી પ્રત્યેક માર્ગે પ્રત્યેક ગૃહે અને પ્રત્યેક દુકાને આકંદ પ્રવર્તવાથી સર્વ રસને હરનાર શેકાદ્વૈત થઈ રહ્યું. તે વખતે લવણે અને અંકુશે નમસ્કાર કરી રામભદ્રને કહ્યું કે અમારા આ લઘુપિતાનું મૃત્યુ થતાં અમે અત્યારે સંસારથી અત્યંત ભય પામ્યા છીએ. આ મૃત્યુ સર્વને અકસમાત પ્રાપ્ત થાય છે, માટે સર્વ પુરૂએ મૂળથી પરલોકને માટે તત્પર રહેવું જોઈએ. માટે હે પિતા ! અમને દીક્ષા લેવાની આજ્ઞા આપો. આ લઘુપિતા લક્ષ્મણ વિના હવે અમારે ઘરમાં રહેવું જરાપણ યુક્ત નથી.” આ પ્રમાણે કહી લવણે અને અંકુશે રામને નમીને અમૃતઘોષ મુનિની પાશે દીક્ષા લીધી, અને અનુક્રમે તે બંને મોક્ષે ગયા.
ભાઈના મરણથી અને પુત્રના વિયોગથી રામ વારંવાર મૂછ ખાઈ મોહથી આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે બાંધવ ! મેં હમણું તમારું કાંઈપણ અપમાન કર્યું નથી, તે છતાં તમે અકસ્માત આવું મૌન કેમ ધારણ કર્યું છે ? હે ભાઈ! તમે આમ કર્યું એટલે મને મારા પુત્રએ પણ છોડી દીધે. માણસોને સે છીદ્રો પડવાથી તેમાં સેંકડો ભૂત પેસે છે.” આ પ્રમાણે ઉમરની જેમ બોલતા રામને જોઈ વિભીષણાદિક એકઠા મળી તેમની પાસે આવી ગદ્દગદ્દ સ્વરે કહેવા લાગ્યા “હે પ્રભુ ! તમે જેમ વીર પુરૂમાં વીર છે, તેમ ધીર પુરૂષોમાં પણ ધીર કહેવાઓ છો, તેથી આવું લજજાકારી અદૌર્ય છોડી ઘો; હવે તે લેકપ્રસિદ્ધ અને સમયને યોગ્ય એવું લફમણનું જે ઔદ્ધદેહિક કૃત્ય, તે અંગસંસ્કારપૂર્વક કરવું જોઈએ.” તેમનાં આવાં વચન સાંભળી રામ કેપથી હઠને ફરકાવતા બોલ્યા- “અરે દુજને ! હજુ મારે ભાઈ લક્ષમણ તે જીવે છે, તે છતાં તમે આવું વચન કેમ બોલે છે ? બંધુ સહિત તમારા સર્વેનું અગ્નિદાહપૂર્વક મૃતકાર્ય કરવું જેઈએ, આ મારો ભાઈ તે દીર્ધાયુષ્ય થાઓ. હે ભાઈ ! હે વત્સ ! હે લક્ષમણ ! હવે શીઘ બેલે, તમારા ન બોલવાથી આ દુર્જને પ્રવેશ કરે છે, તમે બહુ વખતથી મને શા માટે ખેદ ઉપજાવે છો ? અથવા હે ભાઈ ! આ દુજનેની સમક્ષ તમારે કેપ કરવો ઉચિત નથી.” આ પ્રમાણે કહી લક્ષ્મણને ખભા ઉપર લઈ રામ ત્યાંથી બીજે ચાલ્યા. કોઈવાર લક્ષમણના શબને ખાનગૃહમાં લાવી રામ પોતાની મેળે સ્નાન કરાવતા, પછી સ્વહસ્તે ચંદનનું વિલેપન કરતા, કેઈવાર દિવ્ય ભેજન મંગાવી, ભેજનથી પાત્ર પૂરીને તે લક્ષમણના શબની પાસે મૂકતા, કેઈવાર પોતાના ઉલ્લંગમાં લઈ તેના મુખપર
Page #192
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૪૯
વારંવાર ચુંબન કરતા, કોઈવાર વસ્ત્ર ઓઢાડી શય્યા ઉપર સુવાડતા, કોઈવાર પોતે બેલાવીને પોતે જ સામે પ્રત્યુત્તર આપતા અને કોઈવાર પિતે જ સંવાહક થઈ તેના અંગને મર્દન કરતા. આ પ્રમાણે સ્નેહમાં ઉન્મત્તપણે બીજુ સર્વ કામ ભૂલી જઈને વિકળપણુથી ચેષ્ટા કરતા રામને છ માસ નીકળી ગયા. રામ આવા ઉમત્ત થઈ ગયા છે એ ખબર સાંભળી ઈંદ્રજિતના તથા સુદ રાક્ષસના પુત્રો અને બીજા બેચરશત્રુઓ પણ રામને મારવાની ઈચ્છાથી રામની પાસે આવ્યા. અને જેમાં સિંહ સુતેલ હોય તેવી ગિરિગુહાને જેમ છળબળવાળા શિકારીઓ રૂધે તેમ જેમાં ઉન્મત્ત થયેલા રામ રહેલા છે એવી અયોધ્યાપુરીને તેમણે પુષ્કળ સેના વડે આવીને રૂંધી દીધી; તે જોઈ રામે લક્ષમણને ખોળામાં લઈ પોતાના ધનુષ્યનું આસ્ફાલન કર્યું કે જે વાવર્ત ધનુષ્ય અકાળે પણ સંવર્નનું પ્રવર્તક થાય તેવું હતું. તે વખતે રામની સાથેના પૂર્વના દઢ નેહથી આસનને કંપ થતાં જટાયુ દેવ માહેદ્ર દેવલોકમાંથી કેટલાએક દેવતાઓની સાથે ત્યાં આવ્યું. તેમને જોઈને “અદ્યાપિ દેવતાઓ રામના પક્ષમાં છે? એમ જાણી ઈદ્રજિતના પુત્ર વિગેરે ખેચરે ત્યાંથી ભય પામીને સત્વર નાશી ગયા. પછી જેના દેવતાઓ પણ મિત્ર છે અને જેની પાસે તેઓને કાકે વિભીષણ છે, તેવા રામથી ભય અને લજજા પામીને તેઓ પરમ સંવેગને પ્રાપ્ત થયા, અને વૈરાગ્યવડે ગૃહવાસથી પરા મુખ થઈને તેઓએ અતિવેગ નામના મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી.
જટાયુ દેવે રામ પાસે આવી તેમને બોધ કરવા માટે એક સુકા વૃક્ષને વારંવાર જળ સિંચવા માંડ્યું, પાષાણ ઉપર ખાતર નાંખીને કમળ વાવવા માંડ્યાં, મરેલા વૃષભને હળમાં જોડી તેના વડે જમીન ખેડીને અકાળે બીજ વાવવા માંડયાં, અને યંત્રમાં રેતી નાખીને તેમાંથી તેલ કાઢવા માટે તેને પીલવા માંડી. આ પ્રમાણે બધાં અસાધ્ય કાર્યો રામની આગળ સાધવા માંડ્યાં. તે જોઈને રામ બોલ્યા- “અરે મુગ્ધ ! આ સુકા વૃક્ષ પર વૃથા જળસિંચન શું કામ કરે છે? તેને ફળ થવાં તે અતિ દુષ્કર છે; કેમકે કઈ ઠેકાણે કદિ પણ મુશળ ફળતું નથી. વળી અરે મૂર્ખ ! આ પાષાણ ઉપર કમળના ખંડને કેમ રેપે છે? વળી આ નિર્જળ પ્રદેશમાં મરેલા વૃષભવડે બીજને કેમ વાવે છે? તેમ જ રેતીમાંથી કદી પણ તેલ નીકળતું નથી, છતાં તેને કેમ પીલે છે? ઉપાયને નહિ જાણતા એવા તારે આ સર્વ પ્રયાસ વૃથા છે.” તે સાંભળી જટાયુ દેવ હસીને બોલ્યા- હે ભદ્ર! જે તમે આટલું જાણે છે, તે આજ્ઞા ચિન્હરૂપ આ શબને સ્કંધ ઉપર કેમ વહન કરે છે ? તે સાંભળી લક્ષમણુના શરીરને આલિંગન કરી રામ તેના પ્રત્યે બોલ્યા-“અરે ! મારા બંધુને માટે આવું અમંગળ કેમ બોલે છે ? તું મારી નજરથી દૂર થા.”
આ પ્રમાણે રામે જટાયુને કહ્યું, તે સમયે કૃતાંતવદન સારથી જે દેવલોકમાં ઉત્પન્ન થયે છે. પણ તે અવધિજ્ઞાનથી આ વાત જાણીને રામને બોધ કરવા માટે ત્યાં આવ્યું. તે દેવ પણ મનુષ્યનું રૂપ ધારણ કરી પોતાના અંધ ઉપર એક સ્ત્રીનું શબ લઈ રામની પાસે થઈને નીકળે. તે જોઈ રામ બોલ્યા-“અરે મુગ્ધ ! આ સ્ત્રીના શબને સ્કંધ ઉપર વહન કરવાથી તું ઉન્મત્ત થયેલું લાગે છે.” કૃતાંતદેવ બે -“અરે! તમે આવું અમંગળ કેમ બોલે છે? આ મારી પ્યારી સ્ત્રી તે જીવતી છે, અને વળી તમે પોતે આ શબને કેમ વહન કરો છો ? અરે બુદ્ધિમાન્ ! જે મેં વહન કરેલી આ મારી સ્ત્રીને તમે મરેલી ધારે છે તે આ તમારા સ્કંધપર રાખેલા મૃતક પુરૂષને મરેલો કેમ નથી જાણતા?’ આવા બીજા પણ કેટલાક હેતુઓ તેણે બતાવ્યા, તેથી રામને ચેતના પ્રાપ્ત થઈ, એકલે તત્કાળ તેણે વિચાર્યું કે ખરેખર આ મારે અનુજ બંધુ લક્ષ્મણ જીવતે નથી, મરણ જ પામ્ય જણાય છે. જ્યારે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સગે ૧૦ મે રામને આ પ્રમાણે બંધ થયો ત્યારે જટાયુ અને કૃતાંતદેવ પોતાને ઓળખાવીને પોતપિતાના સ્થાનકે ગયા.
પછી રામે અનુજ બંધુ લક્ષ્મણનું મૃતકાર્ય કર્યું, અને દીક્ષા લેવાની ઈચ્છાથી શત્રુદનને રાજ્ય લેવાની આજ્ઞા કરી. પરંતુ ‘પણ તમારી સાથે જ દીક્ષા લઈશ” એમ બોલતા શત્રુને રાજ્યથી અને સંસારથી વિમુખ થઈને રાજ્ય લેવાની ના પાડી. એટલે રામે લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપ્યું અને પોતે ચોથા પુરૂષાર્થ (મોક્ષ)ને સાધવા માટે તત્પર થયા. અહં ઘાસ શ્રાવકે બતાવેલા અને મુનિસુવ્રતસ્વામીની અવિચ્છિન્ન પરંપરામાં થયેલા સુવ્રત નામના મહામુનિની પાસે તેઓ ગયા. તેમની સમીપે શત્રુત, સુગ્રીવ, વિભીષણ અને વિરાધ વિગેરે અનેક રાજાઓની સાથે રામે દીક્ષા લીધી, જ્યારે રામભદ્ર સંસારમાંથી નીકળ્યા, ત્યારે તેમની સાથે સેળહજાર રાજાઓ વિરાગ્ય પામીને સંસારમાંથી નીકળ્યા, તેમજ સાડત્રીસ હજાર સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી, તે સર્વે શ્રીમતી સાધ્વીના પરિવારમાં રહી. - ગુરૂના ચરણ પાસે ચૌદપૂર્વ અને દ્વાદશાંગીરૂપ શ્રુતનો અભ્યાસ કરતા રામભદ્ર મુનિએ વિવિધ પ્રકારના અભિગ્રહ સહિત સાઠ વર્ષ સુધી તપસ્યા કરી; પછી ગુરૂની આજ્ઞાથી રામે એકલવિહારીપણું અંગીકાર કર્યું, અને નિર્ભયપણે કોઈ અટવીમાં રહેલી ગિરિગુહામાં જઈને રહ્યા. તેજ રાત્રિએ ધ્યાનમાં સ્થિત રહેલા રામભદ્ર મુનિને અવધિનાન ઉત્પન્ન થયું, તેથી તેઓ ચૌદ રાજલોકપ્રમાણુ બધું વિશ્વ કરસ્થવત્ જોવા લાગ્યા. એ પ્રમાણે જોતાં બે દેવતાઓના માયાકપટવડે હણાયેલા પિતાના અનુજ બંધુ લક્ષમણને નરકમાં પડેલ દીઠે. તે જોઈ રામમુનિ આ પ્રમાણે ચિંતવન કરવા લાગ્યા કે-“હું પૂર્વ જન્મમાં ધનદત્ત નામે વણિકપુત્ર હતું અને આ લક્ષમણ તે ભાવમાં પણ મારો અનુજબંધુ વસુદત્ત નામે હતે. તે ભવમાં તે વસુદત્ત કાંઈ પણ સુકૃત્ય કર્યા વગર મૃત્યુ પામ્યા હતા અને અનેક ભવમાં પરિભ્રમણ કરીને મારે અનુજ બંધુ લક્ષમણ થયે હતે. અહીં પણ તેના સે વર્ષ કુમારવયમાં વૃથા ચાલ્યાં ગયાં. બાકી ત્રણ વર્ષ માંડળિકપણુમાં, ચાલીશ વર્ષ દિગ્વિજયમાં અને અગિયાર હજાર પાંચશોને સાઠ વર્ષ રાજ્યમાં-એમ બાર હજાર વર્ષનું સર્વ આયુષ્ય અનુકમે કોઈપણ સત્કર્મ કર્યા વગર છેવટે નરકને આપનારૂં થઈ પડયું. માયા વિકુવનારા પિલા બે દેવતાઓને એમાં કોઈપણ દેષ નથી, કેમકે પ્રાણીઓને કર્મને વિપાક એજ હોય છે.” આવું ચિંતવતાં રામ કર્મને ઉછેદ કરવામાં અધિક ઉદ્યમી થઈ વિશેષે કરીને તપસમાધિનિષ્ઠ અને મમતા રહિત થયા. એક વખતે છઠ્ઠી ઉપવાસને અંતે યુગમાત્ર નાખતાં રામ સ્પંદન સ્થળ નામના નગરમાં પારણું કરવા પઠા. ચંદ્રના જેવા નયનત્સવરૂપ રામને પૃથ્વીપર ચાલીને આવતા જોઈ નગરજને અતિ હર્ષથી તેમની સન્મુખ આવ્યા. નગરીની સ્ત્રીઓ તેમને ભિક્ષા આપવા માટે પિતતાના ગૃહદ્વારે વિચિત્ર ભોજનથી પૂર્ણ એવાં પાત્રો હાથમાં લઈને ઊભી રહી. તે વખતે નગરજનોને હર્ષ કેળાહળ એ થયો કે જેથી હાથીઓ ખીલા ઉખેડીને નાંઠા અને ઘોડાઓ ઊંચા કાન કરીને ભડક્યા. રામ ઉજિઝત ધમવાળો આહાર લેવાના ખપી હોવાથી નગરજનો એ આપવા માંડેલે આહાર લીધા વગર રાજગૃહમાં ગયા. ત્યાં પ્રતિનંદી રાજાએ ઉજિઝત ધર્મવાળા આહારવડે રામને પ્રતિલાવ્યા. રામે વિધિપ્રવક આહાર કર્યો. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા. પછી રામભદ્ર પાછા તેજ અરયમાં ચાલ્યા ગયા. ‘હવે ફરીથી નગરમાં ક્ષોભ ન થાઓ અને કેઈને મારે સંઘટ્ટ ન થાઓ.” એવી બુદ્ધિથી શુદ્ધ વિચારવાળા રામે આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કે “જે
જ તજી દીધેલ, ભિક્ષાચરને આપવા માટે કાઢેલે, સૌને જમી રહ્યા પછી વધેલો આહાર.
Page #194
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું.
૧૫૧
આસું પછી પંકમાં
તે સમયે પાણી નાંખી, અને
અરણ્યમાં જ ભિક્ષાને અવસરે ભિક્ષા મળે તો મારે પારણું કરવું, નહિ તો કરવું નહિ.” આ અભિગ્રહ ધારણ કરી શરીરમાં પણ અપેક્ષા રહિત એવા રામ પરમ સમાધિને પ્રાપ્ત થઈ પ્રતિમા ધર થઈને રહ્યા.
એક વખતે વિપરીત શિક્ષા આપેલા વેગવાળા અ આકર્ષણ કરેલે પ્રતિનંદી રાજા તે તરફ આવ્યો. ત્યાં આવેલા નંદનપુણ્ય નામના સરોવરમાં કાદવની અંદર તેને અશ્વ ખુંચી ગયે. તેની પછવાડે શેાધતું તેનું સૈન્ય પણ આવ્યું. પછી પંકમાંથી અશ્વને કાઢી પ્રતિનંદી રાજાએ ત્યાંજ છાવણી નાંખી, અને સ્નાન કરીને ત્યાં જ પરિવાર સાથે ભોજન કર્યું. તે સમયે ધ્યાન પારીને મુનિ પારણું કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. પ્રતિનંદી રાજા તેમને જોઈને ઊભે થયે, અને અવશેષ રહેલા ભાત પાણીથી તેણે રામને પ્રતિલાભિત કર્યા. એટલે રામર્ષિએ પારણું કર્યું અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પછી રામમુનિએ દેશના આપી, તે સાંભળી પ્રતિબંદ્યાદિક રાજાઓ સમકિત યુક્ત દ્વાદશ વ્રતધારી શ્રાવક થયા. ત્યારથી મહા તપસ્વી રામ વનવાસી દેવતાઓએ પૂજાતા સતા તે વનમાં ચિરકાળ રહ્યા. રામમુનિ ભવને પાર પામવાની ઈચ્છાએ એક માસે, બે માસે, ત્રણ માસે, ચાર માસે, પારણું કરવા લાગ્યા. કેઈવાર પર્યકાસને રહેતા, કેઈવાર ભુજા પ્રલંબિત કરીને ઊભા રહેતા, કેઈવાર ઉત્કટિક આસને રહેતા, કેઈવાર ઊંચા બાહ કરીને રહેતા, કેઈ વાર અંગુઠા ઉપર રહેતા, કોઈવાર પગની એડી ઉપર રહેતા-એમ વિવિધ પ્રકારનાં આસનવડે ધ્યાન કરતા રામ દુસ્તપ તપ તપવા લાગ્યા.
એક વખતે રામમુનિ વિહાર કરતાં કરતાં કેટિશિલા નામની શિલા ઉપર આવ્યા. જે શિલા પૂર્વે લક્ષ્મણે વિદ્યાધરની સમક્ષ ઉપાડી હતી, તે શિલા પર રહીને રાત્રે પ્રતિમા ધારણ કરતા રામ ક્ષપકશ્રેણિને આશ્રય કરી શુકલધ્યાનાંતરદશાને પ્રાપ્ત થયા. તે વખતે અવધિજ્ઞાનથી રામની આ પ્રમાણેની સ્થિતિ જાણી ઈંદ્ર થયેલા સીતાએ ચિંતવ્યું કે જે આ રામ પુનઃ ભવી થાય તે હું પાછી તેની સાથે જોડાઉં; માટે ક્ષપકશ્રેણિમાં વર્તતા આ રામમુનિને અનુકૂળ ઉપસર્ગ વડે એવા ઉપદ્રવિત કરું કે જેથી તે મરણ પામીને મારા મિત્રરૂપ દેવ થાય.” આવું ચિંતવન કરીને સીતંદ્ર રામની પાસે આવ્યા, અને ત્યાં વસંતઋતુથી વિભૂષિત એવું એક મોટું ઉદ્યાન વિકુવ્યું. તેમાં કોકીલાઓ કૃજિત કરવા લાગી, મલયાનિલ વાવા લાગ્યો, પુષ્પોની સુગંધથી હર્ષ પામતા ભમરાઓ ગુંજારવ કરતાં ભમવા લાગ્યા અને આમ, ચંપક, કંકલ્લિ, ગુલાબ અને બે રસલીનાં વૃક્ષોએ સદ્ય કામદેવના નવીન અસ્રરૂપ પુષ્પોને ધારણ કર્યા. પછી સીતે સીતાનું રૂપ વિકુવી બીજી સ્ત્રીઓને સાથે લઈ રામની પાસે આવીને કહ્યું-“હે પ્રિય ! હું તમારી પ્રિયા સીતા છું અને તમારી પાસે આવી છું. હે નાથ ! તે વખતે પિતાને પીડિત માનનારી મેં તમારા જેવા રાગી પતિને છોડી દઈ દીક્ષા લીધી પણ પછવાડે મને ઘણે પશ્ચાત્તાપ થયો છે. આ વિદ્યાધરની કુમારીઓએ આજે મારી પ્રાર્થના કરી કે તમારા પતિ રામને પ્રાર્થના કરી અમારા પતિ કરે, તમે દીક્ષા છોડી દે, અને પાછા રામના પટ્ટરાણી થાઓ, તમારી આજ્ઞાથી અમે પણ રામની પત્ની એ થઈશું.' તેથી હે રામ ! આ વિદ્યાની કન્યાઓને પરણે. હું પૂર્વની જેમ તમારી સાથે રમીશ. મેં કરેલા તે અપમાનને ક્ષમા કરે.” આ પ્રમાણે સીતે દ્ર કહ્યા પછી તે વિકુલા ખેચરકુમારીઓએ કામદેવને સજીવન કરવામાં ઔષધરૂપ વિવિધ પ્રકારનું સંગીત કરવા માંડયું. સીતેદ્રનાં તેવાં વચનોથી વિદ્યાધરીઓના સંગીતથી અને
૧ શુકલધ્યાનના પ્રથમના બે પાયા ધ્યાયા પછીની દશા. * સંસારી--ગૃહસ્થી.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૨
સગ ૧૦ મા
વિષુવેલા વસતઋતુથી રામભદ્ર મહામુનિ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ; જેથી માઘમાસની શુકલ દ્વાદશીએ રાત્રિના છેલ્લા પહેારે રામમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સીતેદ્રે અને બીજા દેવતાઓએ વિધિપૂર્વક ભક્તિથી કેવળજ્ઞાનનો મહિમા કર્યો. પછી સુવર્ણ કમળપર એસી દિવ્ય ચામર અને દિવ્ય છત્રથી શૈાભિત રામષિએ ધમ દેશના આપી. દેશનાને અંતે સીતેદ્રે પેાતાનો અપરાધ ખમાવી પ્રણામ કરીને લક્ષ્મણની અને રાવણની ગતિ પૂછી, એટલે રામર્ષિ આલ્યા-“હમણા શબુક સહિત રાવણુ અને લક્ષ્મણ ચાથી નરકમાં છે; કેમકે પ્રાણીઓની ગતિ કર્મોને આધીન છે, નરકના આયુષ્યને અનુભવીને તે રાવણુ અને લક્ષ્મણ પૂર્વ વિદેહના આભૂષણરૂપ વિજયાવતી નગરીને વિષે સુનંદ અને રોહિણીના પુત્ર જિનદાસ અને સુદર્શન નામે થશે. ત્યાં નિર'તર જિનધને પાળશે. ત્યાંથી મૃત્યુ પામીને સૌધર્મ દેવલાકમાં દેવતા થશે ત્યાંથી ચવીને પાછા વિજયાપુરીમાં જ શ્રાવક થશે. ત્યાંથી મૃત્યુ પામી હરિવ` ક્ષેત્રમાં ખ'ને યુગલિક પુરૂષો થશે. ત્યાંથી મૃત્યુ પામીને દેવલાકમાં જશે. ત્યાંથી ચવી પાછા વિજયાપુરીમાં કુમારવિત રાજા લક્ષ્મીરાણીના જયકાંત અને જયપ્રભ નામે કુમારો થશે. ત્યાં જિનોક્ત સયમને પાળી મૃત્યુ પામીને અને લાંતક નામના છઠ્ઠા કલ્પમાં દેવતા થશે. તે સમયે તુ' અચ્યુત દેવલાકમાંથી ચવી આ ભરતક્ષેત્રમાં સર્વ રત્નમતિ નામે ચક્રવતી થઈશ અને તે બન્ને લાંતક દેવલાકમાંથી ચ્યવીને ઈંદ્રાયુધ અને મેઘરથ નામે તારા પુત્રો થશે. પછી તુ દીક્ષા લઇને વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનમાં જઇશ, ઇદ્રાયુધ જે રાવણનો જીવ તે શુભ ત્રણ ભવ કરી તીર્થંકરગાત્રને ઉપાર્જન કરશે અને તીર્થંકર થશે. તે વખતે તું બૈજયંત વિમાનથી ચ્યવીને તેનો ગણધર થઇશ. પ્રાંતે તમે બન્ને માને પામશેા. લક્ષ્મણના જીવ જે તારા પુત્ર મેઘરથ તે શુભ ગતિને પામશે. પછી પુષ્કરવર દ્વીપના પૂર્વ વિદ્વેષના આભૂષણ રૂપ રનચિત્રા નગરીમાં તે ચક્રવત્તી થશે. ચક્રવર્તીની સ'પત્તિ ભાગવી અને દીક્ષા લઈ અનુક્રમે તે તીર્થંકર થશે અને છેવટે નિર્વાણને પામશે.’’
આ પ્રમાણે સાંભળી સીતેદ્ર રાષિને નમીને પૂના સ્નેહને લીધે જ્યાં લક્ષ્મણ દુઃખ ભાગવતા હતા ત્યાં આવ્યા. ત્યાં શ’બુકને અને રાવણને સિ’હાર્દિક રૂપો વિધ્રુવી ને લક્ષમણની સાથે કાધથી યુદ્ધ કરતા જોયા. તે વખતે ‘તમને પરસ્પર યુદ્ધ કરનારાઓને કાંઈ આમાં દુઃખ થશે નહી'' એમ ખેલતા પરમાધામિ કાએ ક્રાથી તેમને અગ્નિકુંડમાં નાખ્યા. ત્યાં તે ત્રણે જણ મળવા લાગ્યા. તેની અંદર અંગ ગલિત થવાથી ઊંચે સ્વરે પોકાર કરતા તેઓને ખેચી લઇ પાછા પરમાધામી એ બળાત્કારે તપાવેલા તેલની કુ‘ભીમાં નાખ્યા. ત્યાં પણ દેહ વિલીન થયા પછી તેમને ભઠ્ઠીમાં નાખ્યા. ત્યાં તડતડાટ શબ્દે કુટી જતા તેઓ અત્યંત દુ:ખી થયા. આ પ્રમાણે તેમનુ દુ:ખ જોઈ સીતે, પરમાધાર્મિ કાને કહ્યુ -‘અરે ! દુષ્ટ ! શું તમે જાણતા નથી કે આ ત્રણે ઉત્તમ પુરૂષા છે. હે અસુરા ! તમે દૂર ખસી જાએ અને એ મહાત્માઓને છેાડી દો.' આ પ્રમાણે અસુરોને વારી તેણે શબૂક અને રાવણને કહ્યું- તમે પૂર્વે એવું દુષ્કૃત્ય કર્યુંં છે કે જેથી આવા નરકમાં આવ્યા છે. આ પ્રમાણે તેનુ પરિણામ જોયા છતાં પણ હજુ સુધી તમે પૂર્વ વૈરને કેમ છેડતા નથી !' આવી રીતે તેમને યુદ્ધ કરતા નિષેધીને સીતેન્દ્રે કેવળજ્ઞાની રામે જે તેમનો આગામી ભવસંબંધ કહ્યા હતો તે સ લક્ષ્મણને અને રાવણને એધ થવા માટે કહી સ`ભળાવ્યો. એટલે તેઓ આલ્યા-હે કૃપાનિધિ ! તમે બહુ સારૂ કર્યું, તમારા શુભ ઉપદેશથી અમે અમારાં અત્યારસુધીનાં દુઃખને ભૂલી ગયા છીએ, પણ પૂર્વજન્મપાર્જિત ક્રૂર કર્માએ અમને આ લાંખા કાળનો નરકાવાસ આપેલા છે, તેનું વિષમ દુઃખ હવે કાણુ મટાડશે ? આવાં
Page #196
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૭ મુ
૧૫૩
તેમનાં વચન સાંભળી સીતેદ્ર કરુણા લાવીને ખેલ્યા કે-‘હુ તમને ત્રણેને આ નરકમાંથી દેવલાકમાં લઈ જઇશ, એમ કહી તેણે પાતાના હાથવતી ત્રણેનો ઉદ્ધાર કર્યા (ઉપાડથા), પરંતુ તત્કાળ તેઓ પારાની જેમ કણ કણ થઈને તેના હાથમાંથી સરી ગયા અને તેનાં અંગ મળી ગયાં, એટલે ફ્રીવાર પાછા સીતેદ્રે ઉપાડયા, તે વખતે પણ પૂર્વની જેમ વેરણછેરણ થઈ ગયા અને મળી ગયા. પછી તેઓએ સીતેદ્રને કહ્યું કે-“હે ભદ્ર ! તમારા ઉદ્ધાર કરવાથી ઉલટુ' અમને અધિક દુ:ખ થાય છે, માટે હવે અમને છેડી દ્યો અને તમે દેવલેાકમાં જાઓ; પછી તેમને મૂકી દઇને સીતેદ્ર રામની પાસે આવ્યા, અને રામને નમીને શાશ્વત અર્હતની તીર્થયાત્રા કરવા માટેન દીશ્વરાદિક તીર્થાએ ગયા. પાછા વળતાં મા માં દેવકુરૂ ક્ષેત્રમાં ભામંડલ રાજાના જીવને યુગળિકપણે દીઠા, પૂના સ્નેહથી તેને સારી રીતે પ્રતિધ કરીને સીતેદ્ર પાતાના પમાં ગયા.
ભગવાન રામર્ષિ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીશ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરી, ભવી જીવાને બેધ કરી, પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, છેવટે કૃતાર્થ થઈ શૈલેશીપણાને અંગીકાર કરીને શાશ્વત સુખવાળા આનંદમય પદ (માક્ષ) ને પ્રાપ્ત થયા.
只限WBBBB出防防治限防防腐的网 इत्याचार्य श्रीहेम चंद्रविरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते
महाकाव्ये सप्तमे पर्वणि रामनिर्वाणगमनो
नाम दशमः सर्गः
防除肝防源网VBWBWWWWWWW防火烧
Page #197
--------------------------------------------------------------------------
________________
સગ ૧૧ મે.
શ્રી નમિનાથજી ચરિત્ર
દેવતાઓએ જેમના ચરણને પૂજેલા છે, જે કર્મોરૂપી વૃક્ષામાં ગજે'દ્રરૂપ છે અને પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ છે એવા શ્રી મિજિનેન્દ્રને નમસ્કાર થાશે. હવે આ વિશ્વના આ લાક અને પરલેાકના ઉપકારને માટે એ પ્રભુનુ' પવિત્ર ચરિત્ર કહેવામાં આવશે.
આ જ'દ્વીપના પશ્ચિમ વિદેહને વિષે ભરત નામના વિજયમાં સંપત્તિના ભંડાર રૂપ કૌશાંખી નામે નગરી છે. તે નગરીમાં ઇંદ્રની જેવા અખ`ડ શાસનવાળા અને સ અને સિદ્ધ કરનાર સિદ્ધાર્થ નામે રાજા હતા. તેનામાં ગાંભી, ધૈર્ય, ઔદા, વીય અને બુદ્ધિ વિગેરે સર્વ અદ્દભુત ગુણા પરસ્પર સ્પર્ધા કરતા હોય તેમ આવીને રહેલા હતા. અતિ ઉન્નતિવાળા તે રાજાની વિસ્તાર પામેલી સ'પત્તિ માવૃક્ષની છાયાની જેમ વિશ્વના ઉપકાર માટે હતી. કમળમાં રાજહુંસની જેમ તેના અત્યંત નિર્મળ મનમાં નિર તર એક ધર્માંજ નિવાસ કરી રહ્યો હતા.
અન્યદા એ સિદ્ધાર્થ રાજાએ ભવથી વિરક્ત થઈ તૃણની જેમ સઈ લક્ષ્મીને છેડી દઈ સુદર્શન મુનિની પાસે દીક્ષા લીધી. તે રાજિષ વીશ થાનકે માંહેનાં કેટલાંક સ્થાનકાના આરાધનવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરી સમ્યક્ પ્રકારે વ્રત પાળી, મૃત્યુ પામીને અપરાજિત વિમાનમાં વપણે ઉત્પન્ન થયા.
આ જ બુદ્વીપના ભરતક્ષેત્રને વિષે જેમાં ધર્માંમાં આદરવંત લોકો રહેલા છે એવી મિથિલા નામે નગરી છે. રત્નસુવÖમય હવેલીએ અને દુકાનેાથી ગર્ભિત એવા તે નગરીના કિલ્લો જાણે પૃથ્વીના સર્વસ્વના ડાબલા હોય તેવા શાલે છે. ચારે તરફ રત્નાથી ડિત એવી તે નગરીના ઉદ્યાનની વાપિકાએ તેના તીરપર રહેલાં વૃક્ષેાના પરાગવડે પકિલ થઈ રહેલી છે. તે નગરીમાં સર્વ શત્રુએન વિજય કરનાર અને પરમ લક્ષ્મીવડે પૃથ્વીના ઈંદ્રપદને ધારણ કરનાર વિજય નામે રાજા હતા. યુવાન પુરૂષોને કામદેવ જીતે તેમ બ્રટી ચલાવ્યા વગર અને સેનાને સજ્જ કર્યા વગર તે લીલામાત્રમાં શત્રુને જીતી લેતા હતા. વળી તે રાજા સમુદ્રની જેવા અગાધ, ચદ્રની જેવા આલ્હાદક, પવનની જેવા મળવાન અને સૂર્યની જેવા તેજસ્વી હતા. જાણે અગવતી ભૂમિ હોય તેવી, સર્વ અંતઃપુરના મ`ડનરૂપ અને શીલરૂપ મ`ડનથી શોભિત વપ્રા નામે તે રાજાને મુખ્ય રાણી હતી. તે રાણી ગંગાની જેવી સ્વચ્છ, ગભીર, જગતને પાવન કરનારી અને ચદ્દિકાના જેવી નયનને આનંદ આપનારી હતી. તેમજ સત્ય વચન અને શિલાદિક જે જે ઉત્તમ ગુણા જોવામાં આવે છે તે તે ઉજ્જવલ ગુણાથી તે વપ્રાદેવી સ્ત્રીઓમાં એક દૃષ્ટાંતરૂપ હતી.
અહી' સિદ્ધાર્થ રાજાના જીવે અપરાજિત વિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી રચવી આશ્વિન માસની પૂર્ણિમાએ અશ્વિની નક્ષત્રમાં વપ્રાદેવીના ઉત્તરમાં આવીને અવતર્યા. તે સમયે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. રાત્રિના અવશેષ ભાગે તીર્થંકરના જન્મને સૂચવનારા ચૌદ મહા સ્વપ્ના વપ્રાદેવીએ જોયાં. પિતાના મન
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૫૫
રથની જેમ તે ગર્ભ અનુક્રમે વધવા લાગે, અને માતાને અતિ લાવણ્ય આપનાર તેમજ સુખ કરનાર થયે. ગર્ભસમય પૂર્ણ થતાં શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ અશ્વિની નક્ષત્રમાં નીલ કમલથી લાંછિત અને સુવર્ણ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપે. આસનકંપથી તે હકીકત જાણી દિકુમારીએ એ ત્યાં આવીને દેવીનું અને કુમારનું વિધિપૂર્વક સૂતીકમ કર્યું. પછી શકેંદ્ર પ્રભુને મેરૂગિરિના મસ્તક પર લઈ ગયા. ત્યાં અમ્યુલાદિ ચોસઠ ઈદ્રોએ તીર્થજળથી પ્રભુને ખાત્ર કરાવ્યું. સ્નાત્ર કરી રહ્યા પછી શકે પુષ્પાદિવડે પ્રભુનું અર્ચન કરી આરતી ઉતારીને આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“હે પરમેશ્વર! મોક્ષમાર્ગના કહેનાર, સર્વ કર્મનો સંહાર કરનાર, અનેક કષાયોને પ્રહાર કરનાર એવા તમે જય પામો. હે જગદગુરુ ! કુમતિને ટાળનાર, જગતને દોરનાર (નાયક) અને સોધને પ્રવર્તાવનાર એવા તમને નમસ્કાર કરું છું. સર્વ વિશ્વને ઐશ્વર્ય આપનાર વિશ્વમાં પાપને તિરસ્કાર કરનાર, અવિકારી અને ઉપકારી એવા તમારાથી આ બધું જગત સનાથ છે. ધર્મના બીજને વાવનાર, અતિશય સંપત્તિને ધારનાર અને શ્રુતસ્કંધના રચનાર એવા તમને નમસ્કાર છે. કુમાર્ગથી નિવૃત્ત કરનાર, મુક્તિમાર્ગને બતાવનાર અને સર્વને ઉપદેશ કરનાર એવા તમારાથી હવે ધર્મની ઉત્પત્તિ થશે. નવીન તીર્થની પ્રતિષ્ઠા કરનાર, તપસંપત્તિને આચરનાર અને જગતના અધિષ્ઠાતા એવા તમારા અમે કિંકર છીએ. હે શૈલેષશરણ પ્રભુ ! મોક્ષસુખને આપનાર અને વિશ્વને અભય દેનાર એવા તમારે શરણે હું પ્રાપ્ત થયે છું. રે જગત્પતિ! જેવા તમે આ ભવમાં મારા
સ્વામી થયા છે, તેવી રીતે ભવાંતરમાં પણ મારા સ્વામી થાઓ, એ સિવાય બીજે કાંઈ મારે મનોરથ નથી.” ( આ પ્રમાણે સ્તુતિ કરીને ઈ પ્રભુને લઈ વપ્રાદેવીના પડખામાં જેમ હતા તેમ પાછા મૂકી દીધા. પ્રાત:કાળે વિજય રાજાએ કારાગૃહમાંથી કેદીઓને છોડી મૂકી મેટા હર્ષવડે પુત્રજન્મનો મહોત્સવ કર્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂધેલી હતી, તે વખતે વપ્રાદેવી મહેલ ઉપર ચડડ્યા હતા, તેમને જોઈને ગર્ભના પ્રભાવથી સર્વ શત્રુઓ આવી વિજયરા જાને નમી પડ્યા હતા, તે ઉપરથી રાજાએ પ્રભુનું નમિ એવું નામ પાડ્યું. ઈન્ડે આદેશ કરેલી ધાત્રીઓએ હંમેશાં પાલન કરેલ શ્રી નમિનાથ બીજા ચંદ્ર હોય તેમ વધવા લાગ્યા. બાલ્યવય નિગમન થતાં પ્રભુ પંદર ધનુષ ઊંચી કાયાવાળા થયા, અને પિતાની આજ્ઞાથી રાજકન્યા સાથે પરણ્યા. જન્મથી અઢી હજાર વર્ષ ગયા પછી ભેગફળકર્મને જાણનારા પ્રભુએ પિતાએ આપેલું રાજ્ય સ્વીકાર્યું. રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ ગયાં, એટલે લેકાંતિક દેવતાઓએ આવી પ્રભુને કહ્યું “તીર્થ પ્રવí.” પછી નમિનાથપ્રભુ સુપ્રભ નામના પુત્રને રાજ્ય ઉપર બેસારી તિર્યફભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન આપવા લાગ્યા. વાર્ષિક દાન અપાઈ રહ્યા પછી સુપ્રભ વિગેરે રાજાએથી અને ઈંદ્રાદિક દેવાથી પરવારેલા પ્રભુ દેવકુરૂ નામની શિબિકામાં બેસીને સહસાગ્ર વન તરફ ચાલ્યા.
અનુક્રમે જ્યાં ભ્રમરાઓનો સમૂહ કદંબ વૃક્ષોને ચુંબન કરવામાં આસક્ત હતે, ઉદ્યાનપાળે મલ્લિકાનાં પુષેિ ચુંટવામાં વ્યાકુળ હતા, ખરતા ગુલાબના પુપિથી જેનું ભૂમિતળ ગલા બી રંગનું થયેલું હતું, જ્યાં સિરીષ પુષ્પના સમૂહવડે કામી જન સંથારો કરતા હતા, અને વહેતા રેંટમાંથી ઉછળતા જળબિંદુઓ વડે જ્યાં ગ્રીષ્મઋતુ છતાં પણ વર્ષાઋતુ દેખાતી હતી-એવા સહસ્સામ્ર વનમાં પ્રભુએ પ્રવેશ કર્યો, અને અષાઢ માસની કૃષ્ણ નવ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સગ ૧૧ માં
મીએ અશ્વિની નક્ષત્રમાં દિવસને પાછલે પહોરે પ્રભુએ છઠ્ઠ તપ કરીને એકહજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે વીરપુરમાં દત્ત રાજાને ઘેર પ્રભુએ ક્ષીરવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા, દત્ત રાજાએ તે ઠેકાણે પીઠ કરી, અને પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. નવ માસ પર્યત વિહાર કરીને પાછા પોતાના દીક્ષા સ્થાનવાળા સહસાગ્ર વનમાં પ્રભુ પધાર્યા અને છઠ્ઠ તપ કરીને બોરસલીના વૃક્ષની નીચે પ્રતિમાપણે રહ્યા. માગશર માસની શુકલ એકાદશીને દિવસે અશ્વિની નક્ષત્રમાં ઘાતકમને ક્ષય થવાથી પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતા
એ તત્કાળ ત્યાં આવીને સમોસરણ રચ્યું. જે એકસે ને અંશી ધનુષ્ય ઊંચા આસપાલવના વૃક્ષથી શેભિત હતું, તે આસોપાલવના વૃક્ષને પ્રદક્ષિણા કરી, તીર્થને નમસ્કાર કરીને પ્રભુ પૂર્વાભિમુખે રત્નસિંહાસન પર બિરાજમાન થયા. તત્કાળ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં રત્નસિંહાસનની ઉપર પ્રભુનાં પ્રતિબિંબે વિકુવ્યું. શ્રીમાન ચતુર્વિધ સંઘ આવીને યંગ્ય સ્થાને બેઠે. પછી સૌધર્મેન્દ્ર ભગવંતને નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય- “હે પ્રભુ! તમે કેવળજ્ઞાન રૂપ નેત્રથી આ બધા જગતને જુઓ છો, જેથી ત્રણ નેત્રવાળા તમને નમસ્કાર છે. પાંત્રિશ અતિશય સહિત વચનવાળા અને ચેત્રીશ અતિશયવાળા પરમેષ્ઠી સ્વરૂપ તમને નમસ્કાર છે. હે નાથ ! માલકૌષિકી છે મુખ્ય જેમાં એવા ગ્રામ અને રાગથી મનહર અને સર્વ ભાષાને અનુસરનારી તમારી વાણીની અમે ઉપાસના કરીએ છીએ. ગરૂડના દર્શનથી જેમ દઢ નાગપાશ પણ તૂટી જાય, તેમ તમારા દર્શનથી પ્રાણીઓના દઢ કર્મપાશ પણ તૂટી જાય છે. તમારા દર્શનથી પ્રાણીઓ જાણે મોક્ષની નિશ્રેણી હોય તેવી ગુણઠાણાની શ્રેણી પર શનૈઃ શનૈઃ ચડે છે. હે સ્વામિન્ ! સાંભળેલા, સંભારેલા, સ્તુતિ કરેલા, ધ્યાન કરેલા, જોયેલા, સ્પશેલા અને નમસ્કાર કરેલા તમે જે તે પ્રકારે સુખને માટે જ થાઓ છો. હે સ્વામી ! અમારા પૂર્વના પુણ્યાનુબંધી પુણ્ય જ છે કે જેથી અસાધારણ સુખ આપનાર તમે આજે દષ્ટિગેચર થયા છે. હે નાથ! અમારા સ્વર્ગ રાજ્ય વિગેરે સુખનું ગમે તે ભલે થાઓ; પણ તમારી દેશનાની વાણી કદિ પણ અમારા હૃદયમાંથી જશે નહિ.”
આ પ્રમાણે ઈદ્ર પ્રભુના ગુણની સ્તુતિ કરી વિરામ પામ્યા. પછી ત્રણ જગતના ગુરૂ પ્રભુએ આ પ્રમાણે ધર્મદેશના આપી--
આ સંસાર અસાર છે, ધન નદીના તરંગ જેવું ચંચળ છે, અને શરીર વિજળીના વિલાસ જેવું નાશવંત છે, તેથી ચતુર જનોએ તે ત્રણેમાં સર્વથી અનાસ્થા રાખી મુમુક્ષુ થઈ મોક્ષમાર્ગ રૂપ યતિધર્મને વિષે પ્રયત્ન કરે. જો તેમ કરવાને અશક્ત હોય તો તેની આકાંક્ષા રાખી સમકિતયુક્ત બાર પ્રકારના શ્રાવકધર્મને માટે તત્પર થવું. શ્રાવકે પ્રમાદ છોડી મન વચન કાયાએ કરી ધર્મ સંબંધી ચેષ્ટા વડેજ અહોરાત્રિ નિગમન કરવાં. શ્રાવકે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને વિચારવું કે મારો શે ધર્મ છે? હું કેવા કુળને શું? અને મારે શું વ્રત છે? પછી પવિત્ર થઈ પુષ્પ નૈવેદ્ય અને સ્તોત્રવડે ગૃહત્યમાં દેવપૂજા કરી, યથાશક્તિ પચ્ચખાણ કરીને પછી મોટે દેરાસરે જવું. ત્યાં વિધિવડે પ્રવેશ કરી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવી અને પુષ્પાદિકવડે પ્રભુને પૂછને ઉત્તમ સ્તોત્રવડે સ્તુતિ કરવી. પછી ગુરૂની પાસે જઈ વંદનાપૂર્વક વિશુદ્ધાત્માવાળી પ્રાણીઓ પચ્ચખાણને પ્રકાશિત કરવું. (પચ્ચખાણ લેવું.) ગુરૂના દર્શન થતાંજ ઉભા થવું, તેમના
Page #200
--------------------------------------------------------------------------
________________
પર્વ ૭ મું
૧૫૭
1
આગમનને વખતે સામું જવું, મસ્તક પર અંજલી જેડવી, પિતે આસન નાખી દેવું, અને ગુરૂ આસન પર બેસે એટલે ભક્તિપૂર્વક પયું પાસના કરવી; તેમ જ જ્યારે ગુરૂ જાય ત્યારે પાછળ જવું. આ પ્રમાણે કરવાથી ગુરૂ મહારાજની પ્રતિપત્તિ થાય છે. પછી ગુરૂ પાસેથી પાછા ફરીને પોતાને ઘરે જવું, અને પછી સદ્દબુદ્ધિપૂર્વક ધર્મના અવિરેજપણે અર્થચિંતન ( વ્યાપાર ઉદ્યોગ) કરવું. પછી મધ્યાન્હ કાળે ફરી જિનપૂજા કરીને ભોજન કરવું. ત્યા૨બાદ શાસ્ત્રવેત્તાઓની સાથે શાસ્ત્રોનું રહસ્ય વિચારવું. પછી સંધ્યા વખતે ફરીવાર દેવાર્ચન કરી, આવશ્યક કર્મ (પ્રતિક્રમણ) આચરવું, અને પછી ઉત્તમ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન કરવું. રાત્રે ગ્ય સમયે દેવગુરૂના સ્મરણથી પવિત્ર થઈ અલ્પ નિદ્રા કરવી, અને પ્રાયઃ અબ્રહ્મપણાને વર્જવું. વચમાં જ નિદ્રાનો છેદ થાય (નિદ્રા ઊડી જાય) તો સ્ત્રીના અંગ વિષે ચિંતવન કરવું, અને માહાત્મા મુનિઓએ જેનાથી નિવૃત્તિ કરી છે તેનો વિચાર કરે. સ્ત્રીનું શરીર, ગ્રંથીઓ, વિષ્ટા, મૂત્ર, મલ, શ્લેષ્મ, મજજા અને અસ્થિથી ભરપૂર છે, તેમ જ સ્નાયુથી સીવેલી ચમની કોથળીરૂપ છે. જે સ્ત્રીના શરીરનું અંદરના અને બહારના ભાગનું વિપર્યય પણું કરવામાં આવે અર્થાત્ અંદરના ભાગને બહાર લાવવામાં આવે તો દરેક કામી પુરૂષને ગીધ અને શિયાળથકી તેના શરીરનું રક્ષણ કરવું પડે. જે કામદેવ સ્ત્રીરૂપ શસ્ત્રથી આ જગતને જીતવાને ઈચ્છતો હોય તો તે મૂઢ બુદ્ધિવાળો હલકા પીંછાનું શસ્ત્ર શા માટે લેતો નથી ? અહો ! સંકલ્પમાંથી ઉત્પન્ન થનારા કામદેવે આ વિશ્વને બહુ વિડંબિત કર્યું છે, પણ તે દુઃખનું મૂળ સંકલ્પ જ છે એવું ચિંતવન કરવું. જે જે બાધકકારી દોષ હોય તેને પ્રતિકાર ચિંતવ, અને તેવા દેષથી મુક્ત એવા મુનિઓને વિષે હર્ષ પામ, સર્વ જીને વિષે રહેલી મહાદુઃખકારક ભવસ્થિતિ વિષે વિચાર કરી સ્વભાવથી જ સુખદાયક એવા મોક્ષમાર્ગનો શેધ કરે. જેમાં જિનેશ્વર દેવ, દયા, ધર્મ અને મુનિએ ગુરૂ છે એવા શ્રાવકપણાની કો અમૂઢ (પંડિત ) જન શ્લાઘા ન કરે ? વળી ઉત્તમ પ્રાણએ તે તે સમયે આવા મનોરથ કરવા કે “હું જિનધર્મ રહિત ચક્રવત્તી થવાને પણ ઈચ્છતો નથી, પરંતુ જૈનધર્મવાસિત કિંકર કે દરિદ્રી થવાને ઈરછું છું. વળી સર્વ સંગ છોડી દઈ, જીર્ણ વસ્ત્ર પહેરી, મલીન શરીર રાખી અને માધુકરી વૃત્તિ અંગીકાર કરી હું મુનિચર્યાને જ્યારે આચરીશ ? દુરશીલ જનોનો સંસર્ગ છોડી, ગુરૂના ચરણરજના સ્પર્શ કરી, ગનો અભ્યાસ કરતો તો હું આ સંસાર છેદવાને ક્યારે સમર્થ થઈશ ? અર્ધ રાત્રે નગરની બહાર કાયેત્સર્ગ કરીને સ્તંભવત્ થયેલા મારા શરીર સાથે વૃષભ કયારે પિતાના સ્કંધને ઘસ્યા કરશે ? વનમાં પદ્માસન કરી અને મૃગના બચ્ચાંને ઉત્સંગમાં રાખીને રહેલા એવા “મારા મુખને વૃદ્ધ મૃગ ક્યારે આવીને સુંઘશે ? શત્રુ અને મિત્રમાં, તૃણ અને સ્ત્રીમાં, સુવર્ણ અને પાષાણુમાં, મણિ અને મૃત્તિકામાં તેમજ મિક્ષ અને સંસારમાં મારી બુદ્ધિ સમાન ક્યારે થશે?’ આ પ્રમાણે મુકિતગૃહની નિસરણીરૂપ ગુણશ્રેણી ઉપર ચડવાને માટે પરમ આનંદરૂપ લતાના મૂળભૂત મનોરથે હમેશાં ક્ય કરવાં. આવી રીતે અહોરાત્રિની ચર્ચા પ્રમાદરહિતપણે આચરતે અને યથાર્થ રીતે કહેલા “વ્રતને વિષે સ્થિત રહેતે શ્રાવક ગૃહસ્થપણામાં પણ વિશુદ્ધ થાય છે.”
આ પ્રમાણે પ્રભુએ દેશના આપી, તે સાંભળીને ઘણુ મનુષ્યોએ દીક્ષા લીધી. તેમાં કુંભ વિગેરે સત્તર ગણધર થયા. પ્રભુની દેશનાને અંતે કુંભ નામના ગણધરે દેશના આપી. તે દેશના પૂર્ણ થયા પછી ઈદ્રાદિક દેવે પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાને સ્થાનકે ગયા.
શ્રી નમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળે, સુવર્ણ જેવા વર્ણવાળે, વૃષભના વાહનપર બેસનારે, ચાર દક્ષિણે ભુજામાં બીરૂં, શક્તિ, મુદ્દગર અને અભય તથા ચાર
Page #201
--------------------------------------------------------------------------
________________
સગ ૧૧ મા
૧૫૮
વામનુજામાં નકુલ, ફરશી, વજા અને અક્ષમાલાને ધારણ કરનારા ભુટ નામે યક્ષ થયા. તેમજ શ્વેત અંગવાળી, સના વાહનપર બેસનારી, એ દક્ષિણ ભુજામાં વરદ અને ખડ્ગ તથા એ વામ ભુજામાં બીજોરૂ' ને કુતને ધારણ કરનારી ગાંધારી નામે શાસનદેવી થઈ. આ બન્ને દેવતા નમિનાથ પ્રભુના શાસનદેવતા થયા. એ બન્ને યક્ષ ને યક્ષણી નિર'તર જેમની સમીપે રહેતા હતા એવા પ્રભુએ નવ માસે ઉણા અઢી હજાર વર્ષ સુધી પૃથ્વીપર વિહાર કર્યાં. તેટલા વિહારમાં પ્રભુને વીશહજાર સાધુઓ, એકતાલીશ હજાર સાધ્વીઓ, સાડાચારસે ચૌદ પૂર્વ ધારી, એક હજાર ને છસો અવધિજ્ઞાની, બારસા ને આઠ મનઃપવજ્ઞાની, સોળસે કેવળજ્ઞાની, પાંચહજાર વૈક્રિયલબ્ધિવાળા, એકહજાર વાદલબ્ધિવાળા, એક લાખ ને સીત્તેર હજાર શ્રાવકા અને ત્રણ લાખ ને અડતાળીશ હજાર શ્રાવિકા-એટલા પરિવાર થયો.
પેાતાનો મેાક્ષકાળ નજીક જાણી પ્રભુ સમેતગિરિએ પધાર્યા. ત્યાં એકહજાર મુનિની સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે વૈશાખ માસની કૃષ્ણ દશમીએ અશ્વિન નક્ષત્રમાં શ્રી નમિનાથ પ્રભુ તે મુનિએની સાથે અવ્યયપદ (માક્ષ )ને પ્રાપ્ત થયા. કુમારપણામાં અઢીહજાર વર્ષ, રાજ્યમાં પાંચહજાર વર્ષ અને વ્રતમાં અઢીહજાર વર્ષ–એમ સ
મળી દશહજાર વર્ષનું આયુષ્ય શ્રી નમિનાથ પ્રભુનુ' પૂર્ણ થયું. મુનિસુવ્રત પ્રભુના નિર્વાણુ પછી છ લાખ વર્ષ નિર્ગમન થયાં ત્યારે શ્રી નમિનાથનું નિર્વાણ થયું. પ્રભુના નિર્વાણના ખબર અવિધજ્ઞાનવર્ડ જાણી સવ ઇંદ્રોએ દેવતાઓ સહિત ત્યાં આવી પરિવાર સહિત શ્રી નિમનાથ ભગવાનનો શરીરસ સ્કારપૂર્વક નિર્વાણેાત્સવ કર્યો.
原羽烧烧烧肉保防線 膠防腐保保保保防腐防
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते
महाकाव्ये सप्तमे पर्वणि नमिनाथचरितवर्णनोनाम
ઇજાશ સર્જઃ ।। ૨ ।।
除溶膠防腐防限限防腐防防限W网络限保
38
Page #202
--------------------------------------------------------------------------
________________
સ ૧૨ મા.
શ્રી હરિષેણ ચક્રવત્તીનું ચરિત્ર,
શ્રી નમિનાથ પ્રભુ વિહાર કરતા હતા, તે સમયમાં હરિષણ નામે ચક્રવત્તી' થયા હતા, તેનુ' ચરિત્ર હવે કહેવામાં આવશે.
આ ભરતક્ષેત્રમાં શ્રી અનંતનાથ પ્રભુના તીમાં નરપુર નામના નગરમાં નરમાં અભિરામ એવા નરાભિરામ નામે રાજા થયા હતા. તે રાજા અનુક્રમે સ‘સારથી ઉદ્વેગ પામી દીક્ષા લઈ મૃત્યુ પામીને સત્પુમાર દેવલેાકમાં પરમકિ દેવતા થયે..
શ્રી પાંચાલ દેશના આભૂષણ જેવું, સમૃદ્ધિથી સ્વર્ગ જેવુ... અને શત્રુઓથી પણ એક પ્ય એવુ' કાંપિલ્ય નામે એક ઉત્તમ નગર છે. તે નગરમાં સિહના જેવા પરાક્રમી અને ઈક્ષ્વાકુ વંશમાં તિલકરૂપ મહાહરિ નામે પૃથ્વીમાં વિખ્યાત રાજા થયા. તે રાજાને જેનુ મુખકમળ સદા પ્રફુલ્લિત રહેતુ હતુ એવી, શીળરૂપી અલકારને ધારણ કરનારી અને રૂપથી પૃથ્વીને અલ'કૃત કરનારી મહિષી નામે પટ્ટરાણી હતી. નરાભિરામ રાજાના જીવ સ્વગ માંથી ચ્યવીને તેના ઉદરમાં અવતર્યા. તે રાત્રિએ રાણીને ચૌદ મહા સ્વપ્ના આવવાથી તે પુત્ર ચક્રવત્તીની સમૃદ્ધિવાળા થશે એમ પ્રસિદ્ધિ થઈ. સમય આવતાં તેણે હર્ષેણ નામના સુવણૅસમાન કાંતિવાળા પુત્રને જન્મ આપ્યા. તેની પંદર ધનુષ ઊંચી કાયા થઈ અને પિતાએ યુવાયપદ ઉપર તેને અભિષેક કર્યાં.
પિતાનું રાજ્ય પાળતા સતા એ મહાપરાક્રમી હરિષેણુને અન્યદા અસ્ત્રશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું”. પછી અનુક્રમે પુરાહિત, વકિ, ગૃહપતિ અને સેનાની વિગેરે તેર રત્ના પણ પ્રગટ થયાં; એટલે પ્રથમ પૂર્વ દિશા તરફ ચક્રની પાછળ ચાલતાં માગધ તીથૅ ગયા. ત્યાં દિગ્વિજયની આદ્યમાં માગધકુમાર દેવને સાધ્યા. ત્યાંથી દક્ષિણ દિશા તરફ જઈ દક્ષિણ સમુદ્રમાં રહેલા વરદામતિને તે મહાભુજે ક્ષણવારમાં વશ કર્યા. પછી પૃથ્વીપર રહેલા ઇંદ્ર હોય તેમ અખંડ પરાક્રમી એવા રિષણે પશ્ચિમ દિશામાં જઇ પ્રભાસદેવને સાધ્યા. ત્યાંથી દિગ્ગજ જેવા પરાક્રમી તે દશમા ચક્રીએ મહાનદી સિંધુ સમિપે જઇ સિંધુદેવીને વશ કરી. પછી દિશાઓને સાધવામાં પંડિત એવા તેણે ત્યાંથી ચૈતાન્ય સમિપે આવી વૈતાઢયાદ્રિક઼માર દેવને વિધિપૂર્ણાંક સાધ્ય કર્યા, અને ત્યાંજ એ કૃતાર્થ વીરે તમિસ્ત્રા ગુફાના અધિષ્ઠાયિક દેવને પણ સાધ્યા. પછી સેનાપતિની પાસે સિ ંધુનર્રાનું પશ્ચિમ નિષ્કુટ જીતાવી લીધું. પછી જેના દક્ષિણ કુંભસ્થળ ઉપર મણિરત્ન મૂકેલ છે એવા હાથીપર બેસી સેનાપતિએ જેના દ્વાર ઉઘાડવાં છે એવી તમિસ્રા ગુફામાં તેણે પ્રવેશ કર્યા, કાંકિણી રત્નથી કરેલા માંડળાવડે જેમાં ઉદ્યોત થયેલા છે એવી તે મિસ્ર ગુફાનુ' ઉન્મન્ના અને નિમન્ના નદીને તેની ઉપર બાંધેલા પુલવડે ઉતરીને ઉલ્લંઘન કર્યું. પછી જેનું ઉત્તર દ્વાર પેાતાની મેળે ઉઘડી ગયુ છે એવી તે ગુફામાંથી નીકળીને આપાત જાતિના સ્વચ્છ દી સ્વેચ્છાને તેણે જીતી લીધા, અને સેનાપતિ પાસે સિંધુનું પશ્ચિમ નિષ્કૃટ સધાવી ક્ષુદ્ર હિમાલય પાસે આવીને તેના અધિષ્ઠાયિક દેવને જીતી લીધા, પછી કાંીિ રત્નવડે ઋષભકૂટ ઉપર પેાતાનુ
Page #203
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૨ મા નામ લખીને આગળ ચાલતાં ગંગાનદી પાસે આવી ગંગાદેવીને સાધી લીધી અને સેનાપતિ પાસે તેનું પૂર્વ નિષ્ફટ સધાવ્યું. પછી વૈતાઢય ઉપરની બંને પ્રેણિના વિદ્યાધરએ જેને ભેટ આપી છે એવા ચક્રવર્તીએ ખંડપ્રપાતા ગુફાના સ્વામી નાટયમાલ દેવને સાધી લીધે, અને સેનાપતિએ ઉઘાડેલી તે ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશ કર્યો. તે ગુફામાં ચક્રને અનુસરીને ચાલતાં પ્રથમની જેમ બહાર નીકળ્યા. પછી સેનાપતિ પાસે ગંગાનું પૂર્વ નિષ્ફટ સધાવી ગંગાના કિનારા ઉપર પડાવ કર્યો. ત્યાં તેમના ઉત્કૃષ્ટ પુણ્યપ્રભાવથી ગંગાના મુખ પાસે માગધ તીર્થમાં વસનારા નવે નિધિઓ તેમને સ્વયમેવ સિદ્ધ થયા.
આ પ્રમાણે ચક્રવત્તી સંપૂર્ણ લક્ષમી મેળવી, ષખંડ ભારતને વિજય કરી સંપત્તિવડે ઈદ્ર જેવા હરિષેણ ચક્રવર્તી કાંપિલ્યપુરમાં પાછા આવ્યા. ત્યાં દેવેએ અને માનવોએ તેમને ચક્રવત્તી પણાને અભિષેક કર્યો. તે સંબંધી નગરમાં બાર વર્ષ સુધી મહત્સવ પ્રવર્યો. પછી ભારતવર્ષના સર્વ રાજાએ જેમની આજ્ઞા માને છે એવા એ મહાભુજ ચક્રવર્તી ધર્મની અબાધાએ અનેક પ્રકારના સુખભોગ ભેગવવા લાગ્યા. છેવટે મોક્ષગમનમાં ઉત્સુક એવા તે ચક્રવત્તી એ સંસારથી વિરક્ત થઈ, એક લીલામાત્રમાં રાજ્ય છોડી દઈને દીક્ષા ગ્રહણ કરી. એ હરિષેણ ચક્રવર્તી સવા ત્રણ વર્ષ કુમારપણામાં, તેટલાંજ વર્ષ મંડલિકપણમાં, દોઢસો વર્ષ વિજય કરવામાં, આઠ હજાર આઠસે ને પચાસ વર્ષ ચક્રવત્તીપણામાં અને સાડા ત્રણસો વર્ષ દીક્ષાના આરાધનમાં-એમ સર્વ મળી દશહજાર વર્ષનું આયુષ્ય પાળી તીવ્ર વ્રતના આરાધનવડે ઘાતકર્મને નાશ કરી કેવળજ્ઞાન પામીને નિત્યસુખવાળા પદ (મોક્ષ)ને પ્રાપ્ત થયા.
SGSMS 298
82383088888888888888888888888888
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि हरिषेणचक्रवर्तिचरितवर्णनो
નામ શિઃ સ | ૨૨ | 0 887989089888888888888888888888888
Page #204
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૩ મો.
જય ચક્રવર્તીનું ચરિત્ર શ્રી નમિ ભગવાનના તીર્થમાં બીજા જય નામે ચક્રવત્ત થયા છે, તેનું પવિત્ર ચરિત્ર હવે કહીએ છીએ.
આ જબુદ્વીપમાં ઐરાવતક્ષેત્રમાં શ્રીપુર નામે નગર છે. તેમાં વસુંધર નામે એક વિખ્યાત રાજા થયે, તેને પદ્માવતી નામે અતિપ્રિય રાણી હતી. તે મૃત્યુ પામતાં મનમાં ઉદ્વેગ પામેલા તે રાજાએ વિનયંધર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસાર્યો અને પિતે મનહર નામના વનમાં વરધર્મ નામના મુનિની પાસેથી ધર્મતત્ત્વ સાંભળી પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરી. ચિરકાળ દીક્ષા પાળી મૃત્યુ પામીને તે સાતમાં કલ્પમાં દેવપણને પ્રાપ્ત થયે.
મગધ દેશમાં તેના મંડનરૂપ રાજગૃહી નામે નગરી છે. તે લક્ષ્મીનું એક કુલહ અને સ્વર્ગપુરીનું સહોદર હોય તેવું લાગે છે. તે નગરીમાં ઈવાકુ વંશના તિલકરૂપ અને ન્યાયમાર્ગનું ઉત્પત્તિસ્થાન વિજય નામે વિજયી રાજા થયે. તેને વપ્રા નામે એક શીલવતી રાણી હતી. તે રૂપલાવણ્યની સંપત્તિથી પૃથ્વી પર રહેલી કઈ દેવી હોય તેવી જણાતી હતી. કેટલાક કાળ ગયા પછી વસુંધર રાજાને જીવ મહાશુક્ર દેવલોકમાંથી રવીને તેની કુક્ષિમાં અવતર્યો. ચૌદ સ્વએ સૂચિત એ તે પુત્ર પ્રસબે, ત્યારે તેનું જ્યકુમારનામ પાડયું. તે યૌવનવય પામ્યો એટલે બાર ધનુષ્ય ઊંચી કાયાવાળે અને સુવર્ણન જેવી કાંતિવાળો થયો. પિતાએ તેને રાજ્યપર અભિષેક કર્યો. અન્યદા તેના આયુધગૃહમાં ચક્રવર્તીના પ્રથમ ચિન્હરૂપ ચક્રરતન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે છત્રરત્ન, મણિરત્ન, દડરત્ન, ખગરન, ચરરત્ન અને કાંકિણીરત્ન એમ કુલ સાત એકેદ્રિય રને ઉત્પન્ન થયાં. તે સિવાય પુરોહિતરત્ન,5 હિરત્ન, હસ્તિરત્ન, અધરત્ન, સેનાપતિરત્ન, વાદ્ધકિરન અને સ્ત્રીરત્ન–એ સાત પંચેન્દ્રિય રત્ન ઉત્પન્ન થયાં.
પછી જય ચક્રવતી દિવિજય કરવાને માટે ચક્રને અનુસરી પ્રથમ પૂર્વ સાગર તરફ આવ્યા. ત્યાં માગધકુમારદેવને વશ કર્યો. ત્યાંથી નિવૃત્ત થઈ દક્ષિણસાગર પાસે આવી વરદામદેવને સાધ્ય. આ પૃથ્વી ઉપર ચકવત્તીની પાસે દેવ પણ સમર્થ નથી.” ત્યાંથી પશ્ચિમસાગર તરફ જઈને માત્ર એક બાણુ નાખવાવડે લીલામાત્રમાં પ્રભાસદેવને વશ કરી લીધે. પછી ઈદ્ર જેવા પરાક્રમી તે ચકવર્તીએ બીજા સિંધુરાજની જેમ સિંધુદેવીને અને વૈતાઢયગિરિના અધિષ્ઠાયિક શૈતાઢયાદ્રિકુમારદેવને સાધી લીધા. પછી પોતે કતમાળદેવને વશ કર્યો અને સેનાપતિ પાસે સિંધુ મહાનદીના પશ્ચિમ નિકૂટને સધાવ્યું. પછી એ મહાભુજે યથાવિધિ તમિસા ગુફામાં પ્રવેશ કરી સામી બાજુ નીકળી આપાત જાતિના કિરાને જીતી લીધા. પછી દેવના જેવા પરાક્રમવાળા જય ચક્રવર્તી એ સેનાપતિ પાસે સિંધુનો ઉપરનો
૨૧
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સગ ૧૩ મા
પશ્ચિમ નિષ્ફટ સધાબ્યા અને પોતે હિમવકુમારને જીતી લીધા. પછી ઋષભકૂટ ઉપર કાંકણી રત્નવડે પોતાનું નામ લખી સેનાની પાસે ગંગાનું ઉપરનુ` પૂર્વ નિકૂટ સધાવી પેાતે વિજય મેળવ્યેા પછી પાતે ગ’ગાદેવીને સાધી, વિદ્યાધરાને જીતી, ખ’ડપ્રપાતા ગુફામાં રહેલા નાટયમાલદેવને સાધી લીધેા. ખંડ પ્રપાતા ગુહાવર્ડ વૈતાઢયગિરિ નીચેથી નીકળ્યા અને ગંગાનું પ્રાચી નિષ્કૃટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી ચક્રવત્તી એ ગંગાનદીને કિનારે પડાવ કર્યા, ત્યાં ગંગાનદીના મુખે રહેતા નૈસર્પ વિગેરે નવ નિધિએ તેમને વશ થયા.
એવી રીતે ચક્રવત્તી ની સપૂર્ણ લક્ષ્મી મેળવી જય ચક્રવત્તી પોતાના નગરમાં પાછા આન્યા. ત્યાં દેવતાઓએ અને માનવાએ તેમને ચક્રવત્તી પણાના અભિષેક કર્યો. પછી અખડિત પરાક્રમવાળા જય ચક્રવત્તી એ ષટ્ખ'ડ પૃથ્વીને ઘણા કાળ ભાગવી, અને અનુક્રમે સ'સારથી ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરી. જય ચક્રવત્ત ને ત્રણસેા વર્ષ કુમારપણામાં, તેટલાં જ વ માંડલિકપણામાં, સા વર્ષે દિગ્વિજયમાં, એક હજાર નવસેા વર્ષે ચક્રવત્તી - પણામાં અને ચારસા વર્ષે દીક્ષા પાળવામાં-એમ સ મળી ત્રણ હજાર વર્ષ વ્યતીત થયાં. એવી રીતે સ આયુષ્ય પૂર્ણ કરી, તને સારી રીતે પાળી, ઘાતીકમ ના ક્ષય થતાં જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ છે એવા જય ચક્રવત્તી' અક્ષય સુખના સ્થાનરૂપ કૈવલ્ય( મેાક્ષ) ને
પ્રાપ્ત થયા.
防防火阻限保防腐防防刮防防
X
इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते
महाकाव्ये सप्तमे पर्वणि जयचक्रवर्त्तिचरितवर्णनो नाम
ત્રયોગઃ સર્વ: ।। ૧૨ ।।
38888888888 8883088
स्वागतावृत्तम् ।
रामलक्ष्मणदशाननानमिस्तीर्थकृच्च हरिषेणचक्रभृत् ।
चक्रभृच्च जय इत्यमुत्र षट् वर्णिताः श्रुतिसुखाय सन्तु वः ॥ १ ॥
સમાન્ત' ચૈત્ર સપ્તમ ॥
Page #206
--------------------------------------------------------------------------
________________
श्री त्रिषाष्ट शलाकापुरुष चीरत्र. પ આઠમુ.
શ્રી નેમિનાથાદિ ચરિત્ર સગ ૧ લા.
શ્રી અરિષ્ટનેમિના પૂર્વ ભવનું વર્ણન
સર્વ જગના પતિ, જન્મથીજ બ્રહ્મચારી અને કર્મરૂપી વલ્લીના વનને છેઢવામાં નેમિ ચક્ર સમાન શ્રી અરિષ્ટનેમિને નમસ્કાર થાએ. હવે અર્હહત શ્રી નેમિનાથ, વાસુદેવ કૃષ્ણ, ખળદેવ, ખળભદ્ર અને પ્રતિવાસુદેવ જરાસ'ઘનું ચરિત્ર કહેવામાં આવશે.
આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે પૃથ્વીના શિરારત્ન જેવું અચળપુર નામે નગર છે, તે નગરમાં યુદ્ધમાં પરાક્રમથી શત્રુઓનુ` આક્રમણ કરનાર વિક્રમધન નામે યથા નામવાળા રાજા હતા. તે રાજા શત્રુઓને યમરાજની જેવા દુ:પ્રેક્ષ્ય હતા અને મિત્રાને ચંદ્રની જેવા નેત્રાન દદાયી હતા. પ્રચર્ડ તેજવાળા એ રાજાના ભુજદડ સ્નેહીજનને કલ્પવૃક્ષ તુલ્ય અને બૈરી જનને વાઈડ તુલ્ય હતો. સાગરમાં નદીએ આવીને મળે તેમ દિશામાંથી સ`પત્તિએ આવી આવીને તેને મળતી હતી અને પર્વતમાંથી નિઝરણાં નીકળે તેમ તેનાથી કીર્ત્તિઓ પ્રગટ થતી હતી. તે રાજાને પૃથ્વીની જેવી સદા સ્થિર અને ઉજ્જવલ શીલરૂપ અલંકારને ધારણ કરનારી ધારિણી નામે રાણી હતી. સ` અંગમાં રૂપવડે સુ`દર અને પવિત્ર લાવણ્યવડે શેલતી એ રાણી જાણે રાજાની મૂર્ત્તિ માન્ લક્ષ્મી હોય તેવી શેશભતી હતી. ગતિ અને વાણીથી હ'સી જેવી અને લક્ષ્મીના સ્થાનરૂપ પદ્મની જેવી એ રમણીએ પુષ્પમાં ભ્રમરીની જેમ પાતાના ભર્તારના હૃદયમાં સ્થાન કર્યું હતું.
એક વખતે એ ધારિણી દેવીએ રાત્રિના શેષભાગે જેમાં ભ્રમર અને કોકિલાએ મત્ત થઈ રહેલાં છે અને જેમાં મ'જરીના પુજ ઉત્પન્ન થયેલાં છે એવા એક આંબાના વૃક્ષને કુલિત થયેલુ* સ્વપ્નમાં જોયુ. તે વૃક્ષને હાથમાં લઈ કોઇ રૂપવાન પુરૂષે કહ્યું કે ‘આ આમ્રવૃક્ષ આજે તારા આંગણામાં રાપાય છે, તે જેમ જેમ કાળ વ્યતીત થશે તેમ તેમ ઉત્કૃષ્ટ ફળવાળું થઈ ને જુદે જુદે સ્થાનકે નવવાર રાપાશે.’ આ સ્વપ્નનુ વૃત્તાંત રાણીએ રાજાને કહ્યું, એટલે રાજાએ તેના વેત્તાઓની સાથે તેના વિચાર કર્યાં. નિમિત્તિઆએ હર્ષ પામીને કહ્યું કે- હે રાજન્ ! આ સ્વપ્નથી એમ સિદ્ધ થાય છે કે તમારે એક ઉત્કૃષ્ટ ભાગ્યવાન્ પુત્ર થશે, અને સ્વપ્નગત આમ્રવૃક્ષ જે જુદે જુદે ઠેકાણે નવવાર રાપાશે એમ કહ્યુ', તેના આશય તે માત્ર કેવળી જાણે, અમારા જાણવામાં આવતા નથી.' નિમિત્તિઆના આવાં વચન
૧ તીક્ષ્ણ ધારવાળા.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સગ ૧ લા
સાંભળી ધારિણીદેવી ઘણાં ખુશી થયાં અને ત્યારથી નિધિને જેમ પૃથ્વી ધારણ કરે તેમ તેમણે મહા ઉત્તમ ગર્ભને ધારણ કર્યાં. સમય આવતાં સૂર્યને જેમ પૂર્વ દિશા જન્મ આપે તેમ જગતને હર્ષોંના કારણરૂપ અને પવિત્ર આકૃતિને ધારણ કરનાર એક પુત્રને ધારિણીદેવીએ જન્મ આપ્યા. રાજાએ મહાદાનપૂર્વક પુત્રનો જન્મમહાત્સવ કર્યા અને ઉત્તમ દિવસે તેનુ ધનકુમાર નામ પાડયુ. ધાત્રીમાતાઓની જેમ રાજાએ વડે એક ઉત્સ`ગમાંથી ખીજા ઉત્સંગમાં લેવાતા ધનકુમાર માતાપિતાના હની સાથે વૃદ્ધિ પામ્યા. અનુક્રમે તેણે સવ કળાએ સપાદન કરી અને કામદેવના ક્રીડાવન સરખા યૌવનવયને પ્રાપ્ત થયા.
એ અરસામાં કુસુમપુર નામના નગરમાં સિંહના જેવા પરાક્રમી અને રણકા માં યશસ્વી સિંહ નામે રાજા હતા. તેને ચંદ્રલેખા જેવી નિર્મળ અને પ્રાણ સરખી વ્હાલી વિમળા નામે રાણી હતી, તે પૃથ્વીપર ફરનારી દેવી હેાય તેવી જણાતી હતી. સિંહરાજાને તે રાણીથી ઘણા પુત્રોની ઉપર ધનવતી નામે એક પુત્રી ઉત્પન્ન થઇ. પાતાની રૂપસ પદાવડે રતિ વિગેરે રમણીઓનાં રૂપને જીતી લેતી તે બખાળા અનુક્રમે વૃદ્ધિ પામી અને તેણે સ કળા સપાદન કરી, એક વખતે વસંતઋતુ આવતાં તે આળા સખીઓનો પરિવાર લઇ ઉદ્યાનની શાભા જોવાને ગઈ. તે ઉદ્યાનમાં પ્રફુલ્લિત સપ્તપર્ણીનાં વ્રુક્ષા ઉપર ભમતા એવા ભ્રમરાઓનાં સ’ગીત થઈ રહ્યાં હતાં, ખાણુ જાતિનાં વૃક્ષેાની નવીન કલિએ કામદેવના ખાણરૂપ થતી હતી, ઉન્મત્ત એવા સારસપક્ષીનાં જોડાં ક્રેકાર શબ્દ કરી રહ્યાં હતાં, સ્વચ્છ જળવાળા સરાવરમાં કલહંસાના સમૂહ ક્રીડા કરતાં હતાં, અને ગીત ગાતી માગવાનની સ્ત્રીઆવડે રમણીય એવા ઇક્ષુવાટવડે તે મનોહર દેખાતું હતુ. આવા રમણીય ઉદ્યાનમાં એ ખાળા સ્વચ્છ દપણે ફરવા લાગી.
.
રાજકુમારી આનંદથી ફરતી હતી, તેવામાં એક અશેાકવૃક્ષ નીચે હાથમાં ચિત્રપટ લઇને ઊભા રહેલા એક વિચિત્ર ચિત્રકાર તેના જોવામાં આવ્યા. તેની પાસેથી ધનવતીની કમલિની નામની એક સખીએ બળાત્કારે ચિત્રપટ લઈ લીધું', તે ચિત્રપટમાં સુંદર પુરૂષનું રૂપ ચિત્રેલું જોઈ વિસ્મય પામીને તેણીએ ચિત્રકારને પૂછ્યું કે-“સુર, અસુર અને મનુષ્યામાં આવુ અદ્દભુત રૂપ કાનુ' છે ? અથવા તેઓમાં કાર્બનું આવું સુ ંદર રૂપ સ‘ભવતુ નથી, તેથી શુ તારૂ કૌશલ્ય ખતાવવા માટે તેં આ રૂપ માત્ર સ્વબુદ્ધિથી જ આલેખ્યું છે ? કારણકે અનેક પ્રાણીઓને નિર્માણ કરવાથી શ્રાંત થઇ ગયેલા વૃદ્ધ વિધિમાં આવું સુંદર રૂપ રચ વાની પ્રવીણતા કયાંથી હાય ?” તે સાંભળી ચિત્રકાર હસીને ખોલ્યા—“આ ચિત્રમાં મે' જેવું રૂપ જોયુ' તેવુ જ આલેખેલું છે, તેમાં મારૂં જરાપણુ કૌશલ્ય નથી. અચલપુરના વિક્રમ રાજાના યુવાન અને અનુપમ આકૃતિવાળા પુત્ર ધનકુમારનું આ ચિત્ર છે. જે એ કુમારને પ્રત્યક્ષ જોઇ પછી આ ચિત્રને જુએ છે, તે મને ઉલટા કુટ લેખક' કહીને વારવાર નિંઢે છે. હું મુગ્ધ ! તે કુમારને જોયેલ ન હોવાથી આ ચિત્ર જોઈ ને તુ વિસ્મય પામે છે; કેમકે તુ' કુવાના દેડકા જેવી છું; પણ તે ધનકુમારનું અદ્દભુત રૂપ જોઇને તે દેવાંગનાઓ પણ માહ પામે છે. મેં તો માત્ર મારા દિશિવનાદને માટેજ આ ચિત્ર આલેખેલુ છે.” આ સમયે ત્યાં પાસે ઊભેલી ધનવતી તે વાત સાંભળીને અને ચિત્ર જોઈને જાણે કામદેવનાં ખાણુ વાગ્યાં હોય તેવી થઈ ગઈ. પછી કમલિની ખેલી-“ ભદ્ર ? તે શિવનાદને માટે પણ આ અદ્દભુત ચિત્રને બહુ સુંદર આલેખ્યુ છે; તેથી તું ખરેખર નિપુણ અને વિવેકી છે.”
આ પ્રમાણે કહી કમલિનીએ ચાલવા માંડયું. તે વખતે ધનવતી શૂન્ય હૃદયવાળી થઈ ગઇ. તેનુ' મુખ કરમાઇ ગયેલા ડીંટવાળા કમળ જેવું થઈ ગયુ, અને પછવાડે જોતી જોતી
Page #208
--------------------------------------------------------------------------
________________
પુત્ર ૮ મુ'
૧૬૫
તેમજ પગલે પગલે સ્ખલિત થતી માંડ માંડ ઘેર આવી. ચિત્રસ્થ ધનકુમારના રૂપથી આક્ષિપ્ત થયેલી રાજકુમારી ધનવતી મસ્થળમાં રહેલી હંસલીની જેમ કોઈ પણ સ્થાનકે આનંદ પામી નહિં. દુ ળ શરીરવાળી તે ક્ષુધા અને તૃષાને પણ જાણતી નહી, અને રાત્રે નિદ્રા પણ લેતી નહાતી, ટુ'કામાં તેની સ્થિતિ વનમાંથી આકષી લાવેલી હાથિણીની જેવી થઈ પડી, ધનકુમારના રૂપને અને ચિત્રકારે કહેલી વાતને સભારી સભારીને એ બાળા વાર’વાર શિરઃકંપ, અંગુલિનૃત્ય અને ભ્રકુટીના ઉત્કેપને કરતી હતી, ધનકુમારના ધ્યાનમાં પરવશ થયેલી તે રાજકુમારી જે કાંઇ પણ ચેષ્ટા કરતી, તે જન્માંતરના કૃત્યની જેમ તત્કાળ પાછી ભૂલી જતી હતી; અને ઉદ્દન, સ્નાન, વિલેપન અને અલંકારાદિકને છેાડી દઇ એ રમણી ચેાગિની જેમ ઇષ્ટ દેવતાનુ ધ્યાન કરે તેમ અહર્નિશ તેનુ ધ્યાન કરતી હતી.
એક વખતે તેની સખી કમલિનીએ તેને પૂછ્યુ કે−હે કમલાક્ષિ ! તુ` શા આધિ અથવા વ્યાધિથી પીડાય છે કે જેથી તું આવી થઈ ગઈ છું ?” આવા તેના પ્રશ્ન સાંભળી કૃત્રિમ કાપ કરીને ધનવતી એલી− હું સિખ !બહારના માણસની જેમ તું શું પૂછે છે ? તું શુ નથી જાણતી ? તું મારૂં બીજુ હૃદય છે, મારા જીવિતવ્ય જેવી છે, માત્ર સખી નથી; તેથી તારા આવા પ્રશ્નથી મને લજજા આવે છે.’ કમલિની બેલી-“હે માનિનિ ! તે મને ઠપકો આપ્યા તે યુક્ત છે. તારા હૃદયના શલ્યને અને ઉંચા મનારથને હું જાણું છું. પેલુ' ચિત્ર જોઈને તું ધનકુમારને ચાહે છે. મે' જે આ અજાણ્યા થઈ ને પૂછ્યું, તે માત્ર તારી મશ્કરી કરવા માટેજ પૂછ્યું છે, તારા અનુરાગ ચાગ્ય સ્થાને છે, અને તે મે' જ્યારથી જાણ્યા છે ત્યારથીજ હું તેને માટે ચિંતાતુર છુ. મેં એક જ્ઞાનીને પૂછ્યું હતું કે, મારી સખીને વાંછિત વર મળશે કે નહિ ? ત્યારે તેમણે પ્રતીતિ બતાવીને ‘મળશે’ એમ કહ્યું છે, માટે હે મ્હેન ! ધીરજ રાખ, તારા મનારથ શીઘ્ર સિદ્ધ થશે.’” આ પ્રમાણે સખીના આશ્વાસનથી ધનવતી ધીરજ ધારણ કરીને રહી.
એક વખતે એ માળા દિવ્ય વેષ ધારણ કરીને પિતાને વંદન કરવા ગઈ; તેના વિદાય થયા પછી રાજા વિચાર કરવા લાગ્યા કે, હવે આ પુત્રી વરને યાગ્ય થઈ છે, તા આ પૃથ્વીપર તેને યાગ્ય વર કાણુ થશે ?” આ પ્રમાણે રાજા બહુ વખતથી ચિંતા કરતા હતા તેવામાં પ્રથમ વિક્રમધન રાજા પાસે માકલેલા ક્રૂત આવ્યા, તે રાજકાય જણાવી ઊભે રહ્યો, એટલે સિ'હરાજાએ તેને પૂછ્યું કે, તે ત્યાં આશ્ચય કારી શુ' જોયું ?' દૂત આલ્યા“વિક્રમધન રાજાના પુત્ર ધનકુમારનું રૂપ મેં એવું જોયું કે તેના જેવું સુંદર રૂપ વિદ્યાધરામાં કે દેવતાઓમાં પણ મારા જોવામાં આવ્યું નથી. તેને જોઈ ને મેં નિશ્ચય કર્યા છે કે આ રાજપુત્ર આપણી રાજકુમારી ધનવતીને યાગ્ય વર છે, તેથી તે વરકન્યાના સંબધ થવાવડે વિધિને સૃષ્ટિપ્રયાસ સફળ થાઓ.” રાજાએ પ્રસન્ન થઈ ને કહ્યું કે-“ હે દ્ભુત ? તને શાબાશ છે, તેં મારા કહ્યા સિવાય પોતાની મેળે મારા કાની ચિતા કરી અને રાજકન્યાના વરની ચિંતારૂપ સાગરમાં મગ્ન થયેલા એવા મારો ઉદ્ધાર કર્યા. હવે હે બુદ્ધિમાન્ દ્ભુત! ધનકુમારને ધનવતી આપવા માટે વિક્રમધન રાજાની પાસે જઈને મારી આજ્ઞાથી તુ પ્રાથના કર”. રાજાની ને દૂતની વચ્ચે આ પ્રમાણે વાત થતી હતી તે વખતે ધનવતીની ચંદ્રવતી નામની નહાની બહેન પિતાને વંદન કરવા માટે આવી હતી, તેણીએ આ સ` હકીકત સાંભળી. રાજાની આજ્ઞા લઈ ને દૂત પેાતાને ઘેર ગયા, એટલે ચદ્રવતી હષ પામતી પામતી ધનવતીની પાસે આવી અને જે સાંભળ્યું હતું તે બધું તેને કહી બતાવ્યુ. ધનવતીએ તેની સખી કમલિનીને કહ્યું કે, ‘આ ચંદ્રવતીની વાણી ઉપર મને વિશ્વાસ આવતા નથી, એ અજ્ઞાનથી
Page #209
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે
બોલે છે; કાંઈ પરમાર્થને સમજતી નથી. તે દૂતને પિતાએ કઈ બીજે કામે મોકલ્યો હશે અને આ મુગ્ધા ચંદ્રવતી બધું મારે વિષેજ સમજી છે. કમલિની બેલી-“હે બહેન ! તે દૂત અદ્યાપિ અહીં જ છે, માટે તેનાજ મુખથી ખરી વાત જાણી લે; કેમકે દી છતાં અગ્નિને કોણ જુએ ? આ પ્રમાણે કહી તે ભાવઝ સખી તે દૂતને ત્યાં લઈ આવી. તેના મુખથી સર્વ વૃત્તાંત સાંભળીને ધનવતી હર્ષ પામી. પછી ધનવતીએ એક પત્ર લખીને તે દૂતને આપ્યા અને કહ્યું કે, “આ લેખ ધનકુમારને આપજે.'
દૂત સત્વર અચલપુરે આવ્યા અને સભામાં બેઠેલા વિક્રમધન રાજાની પાસે આવીને ઊભે રહ્યો. વિક્રમ રાજાએ પૂછયું કે “કેમ સિંહ રાજા કુશળ છે ? ફરીવાર તરતમાંજ તારા આવવાથી મારા મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે.” દૂતે કહ્યું- “સિંહરથ રાજા કુશળ છે, અને તમારા પુત્ર ધનકુમારને પિતાની પુત્રી ધનવતી આપવાને માટે મને ફરીવાર સત્વર મેક છે. જેવા રૂપમાં ઉત્કૃષ્ટ આ ધનકુમાર છે, તેવી જ અમારા રાજાની પુત્રી ધનવતી પણ રૂપમાં ઉત્કૃષ્ટ છે; તેથી સુવર્ણ અને મણિની જેમ તેમને યોગ્ય સંયોગ હમણાંજ થાઓ. તમારા બંનેને સ્નેહ પ્રથમથી જ છે, તે હવે આ સંબંધવડે જોડાઈને જળસિંચનવડે વૃક્ષની જેમ વિશેષ પુષ્ટ થાઓ.” વિક્રમધને “બહુ સારૂં” એમ કહી તેની વાત કબુલ કરીને તેને વિદાય કર્યો. પછી દૂત દ્વારપાળ પાસે નિવેદન કરાવીને ધનકુમારની પાસે આવ્યો. ધનકુમારને નમી ગ્ય આસને બેસી તેણે પોતાનું આગમન કારણ જણાવ્યું, અને પછી “આ પત્ર રાજકુમારી ધનવતીએ આપને આપવા માટે આપેલ છે એમ કહી કુમારને પત્ર આપ્યું. ધનકુમારે હાથવડે તે પત્રની મુદ્રા ફાડીને કામદેવના શાસન જે તે પત્ર વાંચવા માંડે. તેમાં લખ્યું હતું કે, યૌવનની જેમ શરદ્દઋતુએ જેની શોભા વિશેષ કરેલી છે એવી પદ્મિની મુખે ગ્લાનિ પામી સતી સૂર્યના કિરપીડનને ઈચ્છે છે.” આ પ્રમાણે વાંચી તેને ભાવાર્થ જાણીને ધનકુમાર વિચારવા લાગ્યું કે, આ તેની અદ્દભૂત છેકક્તિર મારી ઉપરને તેના હૃદયમાં વર્તાતે અતિશય નેહ જણાવે છે. એ વિચાર કરી ધનકુમારે પણ પોતાને હાથે ધનવતી ઉપર એક પત્ર લખી એક મુક્તાહારની સાથે તને અપણ કર્યો. ધનકુમારે વિદાય કરેલ તે દૂત સત્વર કુસુમપુર આવ્યો, અને પોતાના રાજાને વિક્રમરાજાએ અંગીકાર કરેલા સંબંધની વાર્તા કહી બતાવી. પછી ધનવતી પાસે આવી તે પત્ર અને મુક્તાહાર આપે, અને કહ્યું કે, “ધનકુમારે ઓ હાર અને સ્વહસ્તલિખિત આ પત્ર તમને આપવા માટે આપેલ છે.” ચંદ્રના કિરણ જેવા નિર્મળ તે હારને પિતાના કરકમળમાં લઈ પત્રની મુદ્રા ફેડીને તે વાંચવા માંડયો. તેમાં આ પ્રમાણે લખ્યું હતું. “ સૂર્ય કરપીડન કરીને પદ્મિનીને જે પ્રમાદ આપે છે, તે તેના સ્વભાવથી જ સિદ્ધ છે, તેમાં યાચના કરવાની તે કાંઈ અપેક્ષા રાખતા નથી.” આ પ્રમાણે વાંચી રાજકુમારી હર્ષ પામી, તેના શરીરમાં પુલકાવળી વિકસ્વર થઈ, અને તેણે ચિંતળ્યું કે, “આ લેક અર્થે વિચારતાં જરૂર મારા શ્લોકનો ભાવાર્થ તેમના સમજવામાં આવ્યો છે. વળી આ અમૃત જેવો ઉજજવળ મુક્તાહાર તેમણે મને કંઠમાં પહેરવા માટે મોકલાવ્યો, તે ઉપરથી તેણે કંકાલિંગન કરવાનો મને ખરેખર કોલ આપે છે. આ પ્રમાણે વિચાર કરી ધનવતીએ તત્કાળ તે હાર કંઠમાં ધારણ કર્યો અને દૂતને પારિતોષિક આપીને વિસર્જન કર્યો.
૧ કરપીડન–સૂર્યપક્ષે કિરણે નાખવા, અન્યપક્ષે પાણિગ્રહણ કરવું. ૨ કોક્તિ-એકને કહીને બીજાને સમજાવવું તે.
Page #210
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ સુ'
૧૬૭
પછી પવિત્ર દિવસે સિ’હરાજાએ વૃદ્ધ મ`ત્રીઓની સાથે માટી સમૃદ્ધિ સહિત ધનવતીને અચલપુર માકલી. ચાલતી વખતે વિમળ હૃદયવાળી તેની વિમળા માતાએ તેને આશીષપૂર્વક શિખામણ આપી કે, “ સાસુ, સસરા અને પતિની ઉપર સદા દેવના જેવી ભક્તિવાળી થજે, સપત્નીઓમાં અનુકૂલ રહેજે, પરિવાર ઉપર દાક્ષિણ્યતા રાખજે અને પતિનું માન થતાં ગ રહિત અને અપમાન થતાં પણ અવિકારી રહેજે.” આ પ્રમાણે શિક્ષા આપીને નેત્રમાંથી અશ્રુ પાડતી અને વારવાર આલિંગન કરતી વિમળાએ તેને માંડમાંડ વિદાય કરી, છત્રચામરથી મ`ડિત એવી ધનવતી માતાને નમી ઉત્તમ શિખિકામાં બેસીને પરિવાર સાથે આગળ ચાલી. અનુક્રમે તે અચલપુર આવી પહાંચી. જાણે સાક્ષાત્ ધનકુમારની સ્વયં વરા લક્ષ્મી આવી હોય તેવી ધનવતીને જોઇને પુરજના આશ્ચર્ય પામ્યા. તેણીએ બહારના ઉદ્યાનમાં પોતાના મુકામ કર્યા. પછી શુભ દિવસે માટી સમૃદ્ધિ સાથે તેમના વિવાહ થયા. જેમ નાગવલ્લીથી સેાપારીનુ વૃક્ષ અને જેમ વિદ્યુત્થી નવીન મેઘ શેાલે તેમ તે નવાઢાથી અભિનવ યૌવનવાળા ધનકુમાર શે।ભવા લાગ્યા. તિ સાથે કામદેવની જેમ ધનવતી સાથે રમતા ધનકુમારે એક મુહૂત્તની જેમ કેટલાક કાળ નિ`મન કર્યાં.
એક વખતે ધનકુમાર પ્રત્યક્ષ રેવંત હોય તેવા અશ્વ ઉપર બેસીને સુવર્ણના કુંડળને ચલાયમાન કરતા ઉદ્યાનમાં ગયા. ત્યાં પૃથ્વીને પવિત્ર કરનાર અને ચતુર્વિધ જ્ઞાનધારી વસુંધર નામના મુનિને તેણે દેશના આપતા જોયા. એટલે તેમને પ્રણામ કરી ચેાગ્ય સ્થાને બેસીને ભક્તિવાળા તે કુમારે કણ માં અમૃત જેવી તેમની દેશના સાંભળવા માંડી. પછી રાજા વિક્રમધન, દેવી ધારિણી અને ધનવતી પણ ત્યાં આવ્યાં. તેઓ સવમુનિને વાંદી ધ દેશના સાંભળવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી વિક્રમધન રાજાએ મુનિને પૂછ્યું કે, “ આ ધનકુમાર ગર્ભમાં હતા ત્યારે તેની માતાએ સ્વપ્નમાં એક આમ્રવૃક્ષ જોયું હતુ', તે વખતે કોઈ પુરૂષ કહ્યું હતું કે, જુદે જુદે ઠેકાણે નવ વાર આ વૃક્ષ રોપાશે અને તેને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થશે. હું મહાત્મન ! એ કુમારના જન્મ થવાથી ખીજું એ સ્વપ્નનુ ફળ તે અમારા જાણવામાં આવ્યું છે, પણ નવ વાર આરોપણ થવાના શે! અર્થ છે ? તે પ્રસન્ન થઈને કહેા.” તે સાંભળી તે મહામુનિએ સમ્યગ્ જ્ઞાનને માટે ઉપયાગ દઇને કોઇ ઠેકાણે દૂર રહેલા કેવળીને મનવડે જ સમાધિમાં રહીને પૂછ્યું. કેવળીએ કેવળજ્ઞાનની લક્ષ્મીવડે પ્રશ્નને જાણી લઇને નવ ભવને સૂચવતુ. શ્રી અરિષ્ટનેમિ પ્રભુનું ચરિત્ર જણાવી દીધું. આ પ્રમાણે મનઃવ અને અવધિજ્ઞાનવડે જાણી લઈને તે મુનિએ વિક્રમધન રાજાને કહ્યું કે આ તમારો પુત્ર ધનકુમાર આ ભવથી માંડીને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ એવા નવ ભવ કરશે, અને નવમા ભવમાં આ ભરતક્ષેત્રને વિષે યદુવ’– શમાં તે ખાવીશમા તીર્થંકર થશે.” આવું મુનિનું વચન સાંભળી સર્વે અતિશય હુ પામ્યા, અને ત્યારથી સર્વના જિનધમાં ભદ્રિક ભાવ થયા. પછી વિક્રમધન રાજા મુનિને નમી ધનકુમાર વિગેરેની સાથે ઘેર આવ્યો, અને તે મહાત્મા મુનિ વિહારક્રમમાં તત્પર થઈ ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. ધનકુમાર ઋતુને ચાગ્ય એવી ક્રીડાથી દોશુક દેવની જેમ ધનવતીની સાથે વિષયસુખના અનુભવ કરવા લાગ્યા.
k
એક વખતે ધનકુમાર રૂપવડે લક્ષ્મીની સપત્ની જેવી ધનવતીને સાથે લઇ મજ્જનક્રીડા કરવા ક્રીડાસરોવર ઉપર ગયા. ત્યાં અશાકવૃક્ષની નીચે જાણે મૂત્તિ માન શાંતરસ હોય તેવા એક મુનિ મૂર્છા ખાઇને ભૂમિપર પડેલા ધનવતીના જોવામાં આવ્યા. ધમ અને શ્રમથી તેમને તૃષા લાગી હતી, અને તેથી તેમનાં તાળુ અને આપલ્લવ સુકાઇ ગયાં હતાં, તેમજ
Page #211
--------------------------------------------------------------------------
________________
સગ ૧ લા
૧૬૮
ફાટેલા ચરણકમળમાંથી નીકળતા રૂધિરવડે તે પૃથ્વીને સિ ંચન કરતા હતા. તે મુનિને ધનવતીએ પેાતાના પતિને બતાવ્યા. પછી બંને જણા સ'ભ્રમ પામીને ઉતાવળા તેમની પાસે ગયા, અને અનેક પ્રકારના શિશિર ઉપચાર કરી તેમને સચેત કર્યા. પછી તે સ્વસ્થ થયેલા મુનિને પ્રણામ કરીને ધનકુમાર બાલ્યા–“હે મહાત્મન્ ! હું આજે સર્વ પ્રકારે ધન્ય છું, કેમકે પૃથ્વીમાં કલ્પવૃક્ષ જેવા તમને મેં પ્રાપ્ત કર્યા છે. પ 'ત દેશમાં રહેનારા એવા અમાને, મરૂદેશમાં રહેનાર પ્રાણીઓને છાયા વૃક્ષની જેમ તમારા સંસગ ઘણા દુ ભ છે. હે ભગવન્ ! તમને એટલું પૂછુ' છું કે, તમારી આ દશા શી રીતે થઇ ? પણ જો તમને તે કહેતાં ખેદ થાય તેમ ન હોય અને ગેાપવવા જેવુ ન હોય તા તે જણાવશેા.” મુનિ આલ્યા–પરમાર્થથી મને સ`સારવાસના જ ખેદ છે, બીજો ખેદ નથી અને આ ખેદ તા વિહારક્રમથી થયેલેા છે, કે જે શુભ પરિણામવાળા છે. મારૂ નામ મુનિચંદ્ર છે. પૂર્વે ગુરૂ અને ગચ્છની સાથે વિહાર કરતા હતા, કારણકે સાધુઓની એક ઠેકાણે સ્થિતિ હેાતી નથી. ગચ્છ સાથે ચાલતાં અન્યદા હું ડ્ મૂઢ થઇને અરણ્યમાં ભૂલેા પડયો. પછી સાભ્રષ્ટ થઈને આમતેમ ભમવા લાગ્યા. છેવટે ક્ષુધા અને તૃષાથી આક્રાંત થઇ આ ઠેકાણે આવતાં મૂર્છા ખાઇને હું પૃથ્વી ઉપર પડ્યો. પછી તમાએ જે શુભેાપાય કર્યા તેથી હું સચેત થયા, હે મહાભાગ ! હે અનઘ ! તમને વારંવાર ધર્મલાભ હેા. જેમ હું ક્ષણવાર અગાઉ અચેતન થઈને પડેલા હતા, તેવી રીતે આ સંસારમાં સ` તેવું જ છે, માટે શુભેચ્છુ જને નિરંતર ધર્મ કરવા.” આ પ્રમાણે કહીને તે મુનિચંદ્ર મુનીશ્વરે તેમને ચાગ્ય એવા શ્રી જિનોક્ત સમ્યકત્વમૂળ ગૃહીધમ કહી બતાવ્યા. એટલે ધનકુમારે ધનવતી સહિત મુનિચંદ્ર મુનિની આગળ સમ્યકત્વપ્રધાન ગૃહસ્થધર્મ સ્વીકાર્યાં. પછી તેમણે તે મુનિને ઘેર લઈ જઈને અન્નપાનથી પ્રતિલાભિત કર્યા, અને ધર્મશિક્ષાને માટે કેટલાક કાળ સુધી તેમને ત્યાંજ રાખ્યા. પછી મુનિ ધનકુમારને જણાવીને પેાતાના ગચ્છની ભેગા થયા. ત્યારથી ધનવતી અને ધનકુમાર પરમ શ્રાવક થયા. તે દંપતી પ્રથમથી જ પરસ્પર પ્રીતિવાળાં હતાં, તેમાં વળી એક ધમાં જોડાવાથી વિશેષ પ્રીતિવાળાં થયાં. અંતકાળે વિક્રમધન રાજાએ ધનકુમારને પોતાના રાજ્ય ઉપર અભિષિક્ત કર્યાં. ત્યારથી ધનકુમાર શ્રાવકધમ સહિત વિધિવડે પૃથ્વીનું પણ પાલન કરવા લાગ્યા.
એક વખત ઉઘાનપાળે આવી ધનકુમારને કહ્યું કે, જે પ્રથમ આવેલા હતા, તે વસુંધર મુનેિ ઉદ્યાનમાં પધારેલા છે.' તે સાંભળી ધનકુમાર ધનવતીને સાથે લઈને તત્કાળ ઉદ્યાનમાં આવ્યા, અને તે મુનિને વાંદીને તેમની પાસે સ`સારસાગર તરવામાં મેાટી નાવિકા જેવી દેશના સાંભળી. પછી સ'સારથી ઉદ્વેગ પામેલા ધનકુમારે ધનવતીથી ઉત્પન્ન થયેલા જયંત નામના પુત્રને શુભ દિવસે રાજ્યપર બેસાર્યા; અને પેાતે ધનવતીની સાથે વસુધર મુનિની પાસે દીક્ષા લીધી. તેમની સાથે તેમના ભાઇ ધનદત્ત અને ધનદેવે પણ દીક્ષા લીધી. ધનમુનિ ગુરૂની સાથે રહી દુસ્તર તપ કરવા લાગ્યા. ગુરૂએ અનુક્રમે ગીતા થયેલા તે મુનિને આચાર્ય પદ આપ્યુ. ઘણા રાજાઓને પ્રતિબોધ આપી, તેમના પર દીક્ષાના અનુગ્રહ કરી, છેવટે સમુદ્ધિવાળા ધર્ષિએ ધનવતી સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અ ંતે મૃત્યુ પામીને તે બંને સૌધર્મ દેવલાકમાં શકૅના સામાનિક મહદ્ધિક દેવતા થયા. ધનકુમારના બંધુ ધનદેવ અને ધનદત્ત તથા ખીજાએ પણ અખ`ડિત વ્રત પાળી મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં દેવતા થયા.
આ ભરતક્ષેત્રને વિષે વૈતાઢવ્યગિરિની ઉત્તરશ્રેણીના આભૂષણરૂપ સૂરતેજ નામના નગરમાં સૂર નામે એક ખેચરના ચક્રવત્તી રાજા થયા. મેઘને વિદ્યુત્ની જેમ તેને વિદ્યુત્ત્પતિ નામે
Page #212
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૧૬૯ એક અતિ પ્રેમપાત્ર પત્ની હતી. ધનકુમારને જીવ આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાંથી
વીને એ સૂર રાજાની પત્ની વિન્મતિના ઉદરમાં અવતર્યો. પૂર્ણ સમયે ચંદ્રને પૂર્ણિમા પ્રસવે તેમ વિદ્યુમ્મતિએ સર્વ શુભલક્ષણસંપૂર્ણ પુત્રને જન્મ આપ્યું. શુભ દિવસે પિતાએ આનંદદાયક મોટો ઉત્સવ કરી તેનું ચિત્રગતિ એવું નામ પાડયું. અનુક્રમે મોટો થઈ તેણે કળાચાર્યની પાસેથી સર્વ કળાઓ પ્રાપ્ત કરી અને બીજે કામદેવ હોય તેમ યૌવનવયને પ્રાપ્ત થયે.
એ અરસામાં તે જ વૈતાઢયગિરિની દક્ષિણ શ્રેણી ઉપર આવેલા શિવમંદિર નામના નગરમાં અસંગસિંહ નામે રાજા થયે. તેને શશિપ્રભા નામે એક ચંદ્રમુખી રાણી હતી. તેના ઉદરમાં ધનવતીને જીવ સૌધર્મ દેવલોકમાંથી ચ્યવને અવતર્યો. સમય આવતાં શશિપ્રભાએ એક પવિત્ર અંગવાળી પુત્રીને જન્મ આપ્યો. ઘણા પુત્રોની પછવાડે તે અવતરી હતી તેથી તે પુત્રી અતિ પ્રિય થઈ પડી. પિતાએ શુભ દિવસે તેનું રનવતી એવું નામ પાડયું. સજળ સ્થાનમાં વલ્લી વૃદ્ધિ પામે તેમ તે પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. થોડા કાળમાં સ્ત્રીજનને એગ્ય એવી સર્વ કળા તેણે ગ્રહણ કરી લીધી, અને શરીરના મંડનરૂપ પવિત્ર યૌવનવયને પ્રાપ્ત થઈ. એક વખતે તેના પિતાએ કોઈ નિમિત્તિઓને પૂછયું કે, “આ કન્યાનો વર કેણુ થશે ?' નિમિત્તિઓએ કાંઈક વિચારીને કહ્યું, “જે તમારી પાસેથી ખડગર ન લઈ લેશે અને સિદ્ધાયતનમાં વંદના કરતાં જેની ઉપર દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરશે, તે નરકમાં મુગટરૂપ પુરૂષ, ગ્ય સમાગમથી આ તમારી દુહિતા રત્નાવતીને પરણશે.” જે મારી પાસેથી પણ ખગ્રરત્નને અંચકાવી લઈ શકશે, એ અદ્દભુત પરાક્રમી મારે જામાતા થશે, એમ જાણી પ્રસન્ન થયેલા રાજાએ તે નિમિત્તિ આને ખુશી કરીને વિસર્જન કર્યો.
એ સમયમાં ભરતક્ષેત્રને વિષે ચક્રપુર નામના નગરમાં ગુણવડે નારાયણ જે સુગ્રીવ નામે રાજા થયે. યશસ્વતી નામની રાણીથી સુમિત્ર નામે પુત્ર થયા અને બીજી ભેદ્રા નામે રાણીથી પદ્ધ નામે પુત્ર થયો. તેઓ અનુક્રમે અગ્રજ અને અનુજ+ થયા. તેમાં સુમિત્ર, ગંભીર, વિનીત, નમનારા ઉપર વાત્સલ્યવાન, કૃતજ્ઞ અને જનમ થયો અને પદ્મ તેથી સર્વ રીતે ઉલટ અને મિચાવી થયે. એક વખતે અભદ્ર બુદ્ધિવાળી ભદ્રા રાણીએ વિચાર કર્યો કે, “જ્યાં સુધી સુમિત્ર જીવતે છે ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મળશે નહી.” એમ વિચારી તેણીએ સુમિત્રને ઉગ્ર ઝેર આપ્યું. સુમિત્ર વિષવડે મૂચ્છ ખાઈ પૃથ્વી પર પડે અને સમુદ્રની લહરીની જેમ વિષનો વેગ તેના શરીરમાં પ્રસરી ગયે. સુગ્રીવ રાજા તે ખબર સાંભળી સંભ્રમવડે એકદમ મંત્રીઓ સહિત આવ્યો, અને મંત્રતંત્રના અનેક ઉપચાર કરાવવા માંડયા. તથાપિ વિષના વેગની કિંચિત્ પણ ઉપશાંતિ થઈ નહીં, અને “ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું છે” એમ નગરમાં તેને અપવાદ પ્રસરી ગયો. તે કરેલા પાપની શંકાથી ભદ્રા કોઈ ઠેકાણે નાસી ગઈ. રાજાએ પુત્રને નિમિત્તે અનેક પ્રકારે જિનપૂજા અને શાંતિક પૌષ્ટિક કર્મ કરાવ્યાં, પુત્રના સદ્દગુણે સંભારી સંભારીને રાજા અવિચ્છિન્ન વિલાપ કરવા લાગ્યા, અને સામંતે તેમજ મંત્રીઓ પણ નિરૂપાય થઈને તેમજ કરવા લાગ્યા.
એ વખતે ચિત્રગતિ વિદ્યાધર આકાશમાં ક્રીડા નિમિત્તે ફરતો હતો, તે વિમાન સહિત ત્યાં આવી ચડયા. તેણે આખા નગરને શોકાતુર જોયું. પછી વિષસંબંધી સર્વ વૃત્તાંત
આ પહેલા જન્મેલે (ટ). + પછી જન્મેલ (નાનો).
રર
Page #213
--------------------------------------------------------------------------
________________
સ. ૧ લા
જાણીને તે વિમાનમાંથી નીચે ઉતર્યા, અને વિદ્યાથી મત્રિત એવા જળવડે તેણે કુમારની ઉપર સિ ́ચન કર્યું'. તત્કાળ નેત્ર ઉઘાડી સ્વસ્થ હૃદયે સુમિત્ર ખેડો થયા, અને આ શું છે ?’ એમ પૂછવા લાગ્યા. “મત્રશક્તિ નિરવધિ છે.”
૭.
રાજાએ સુમિત્રને કહ્યું, “હે વત્સ ! તારી બૈરિણી અપર માતા ભદ્રાએ તને વિષ આપ્યું હતુ. અને આ કારણુ બધુ મહાપુરૂષે તે વિષ શમાવી દીધુ છે.” સુમિત્રે અલિ જોડીને ચિત્રગતિને કહ્યું “પરોપકાર બુદ્ધિથી જ તમારૂ કુળ મારા જાણવામાં આવ્યુ છે, તથાપિ સ્વકુળને જણાવીને મારી ઉપર અનુગ્રહ કરા, કેમકે મહાન પુરૂષાને વશ સાંભળવાને કાનુ મન ઉત્ક ઠિત ન થાય ?” પછી ચિત્રગતિની સાથે આવેલા તેના મત્રીના પુત્રે સર્વને શ્રવણમાં સુખદાયક એવું તેનું સવ કુળાદિકનુ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સુમિત્રે હર્ષ થી કહ્યું કે-“આજે મારી ઉપર વિષને અને વિષ આપનારના ઉપકાર થયે છે, નહિ તેા તમારી જેવા મહાત્માના મને યાગ કયાંથી થાત ? વળી તમે મને માત્ર જીવિત આપ્યું` નથી, પણ પચ્ચખ્ખાણ અને નવકાર મત્રથી રહિત એવા મૃત્યુથી થનારી દુર્ગતિમાંથી મને બચાવ્યેા છે, હે કૃપાનિધિ ! વર્ષાઋતુના મેધના જીવલેાકની જેમ-અતુલ ઉપ કારી એવા તમારા હું શું પ્રત્યુપકાર કરૂ ?” આ પ્રમાણે કહેતા. એવા અને મિત્રતાને પામેલા એવા સુમિત્રની પાસેથી ચિત્રગતિએ પેાતાને નગરે જવાની રજા માગી. તે વખતે સુમિત્રે કહ્યું “પ્રીય ભાઇ ! અહી‘થી નજીકમાં સુયશા નામે કેવળી છે, તે વિહાર કરતા કરતા આ તરફ આવે છે; તે અનુક્રમે અહીં આવે એટલે તેમને વંદના કરીને પછી જો, ત્યાં સુધી અહીંજ તેમની રાહ જોઈને રહેા.” ચિત્રગતિએ તે કબુલ કર્યું, અને ત્યાં રહીને જુગલીઆની જેમ સુમિત્રની સાથે ક્રીડા કરતાં કેટલાક દિવસે નિમન કર્યા,
એક દિવસ બન્ને જણુ ઉદ્યાનમાં ગયા. ત્યાં જુએ છે તેા જગમ કલ્પવૃક્ષની જેવા સુયશા નામે કેવળી પધાર્યા છે. સુવર્ણ કમળ ઉપર બેઠેલા, અનેક દેવતાઓએ પરવરેલા અને જેમના સમાગમની ઈચ્છા ઘણા કાળથી રાખેલી હતી એવા તે મુનિને જોઇ પ્રદક્ષિણા કરી વાંદીને અન્ને જણ તેમની સમીપે બેઠા, એ ખબર સાંભળી સુગ્રીવ રાજા પણ તેમને વાંદવાને આવ્યા. મુનિએ માહરૂપી નિદ્રામાં પ્રાત:કાળ જેવી ધર્મ દેશના આપી. દેશનાને અતે ચિત્રગતિએ મુનિને નમસ્કાર કરીને કહ્યું, હે ભગવન્ ! તમે કૃપા કરીને મને ઘણા સારા એધ આપ્યા છે. હે પ્રભુ ! શ્રાવકપણું તે મારે કુળક્રમથી ચાલ્યું આવે છે. પરંતુ અભાગ્યને લીધે આગળ રહેલા નિધિની જેવા આપ અહીં વિચરો છે તે મારા જાણવામાં આવ્યું નહીં. આ સુમિત્ર મારા અતુલ ઉપકારી છે કે જેણે આવા સદ્ધર્મના ઉપદેશ કરનારા તમારા ચરણના દન કરાવ્યાં.” આ પ્રમાણે કહીને તે સદ્દબુદ્ધિવાળા ચિત્રગતિએ તે મુનિની પાસે સમકિતપૂર્ણાંક ગૃહસ્થધમ સ્વીકાર્યાં. પછી સુગ્રીવરાજાએ મુનિને પ્રણામ કરીને પૂછ્યુ “હું ભગવાન્ ! આ મારા મહાત્મા પુત્રને વિષ આપીને તે ભદ્રા સ્ત્રી કયાં ગઇ ?” મુનિ ખેલ્યા “તે સ્ત્રીં અહીંથી નાસીને અરણ્યમાં ગઇ, ત્યાં ચારાએ તેનાં આભૂષણે લઈલીધાં અને તેને પલ્લીપતિને સોંપી દીધી. પલ્લીપતિએ એક વિણકને વેચાતી આપી. ત્યાંથી તે નાસી ગઈ, અને માર્ગમાં મેટા દાવાનળમાં દુગ્ધ થઇ ગઈ. ત્યાં રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામીને તે પ્રથમ નરકમાં ગયેલી છે. ત્યાંથી રચવીને તે એક ચંડાળને ઘેર સ્ત્રી થશે, તે સગર્ભા થતાં તેની સપત્ની કલહ કરીને તેને છાતીવડે મારી નાંખશે. ત્યાંથી મરણ પામીને તે ત્રીજી નરકમાં જશે અને પછી તિય ખેંચ ચાનિમાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે તમારા સમ્યગ્દષ્ટિ પુત્રને ઝેર આપવાના પાપથી તે સંસારમાં પરિભ્રમણ કરીને અનંત દુઃખને અનુભવશે.”
Page #214
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૮ સુ
૧૭૧
સુગ્રીવ રાજાએ કહ્યું, “હે ભગવાન! તે સ્ત્રીએ જેને માટે આવું કૃત્ય કર્યું, તે આ તેના પુત્ર તે અહીં છે અને તે નરકમાં ગઈ છે, માટે કાગદ્વેષાદિકવડે મહાદારૂણ એવા આ સંસારને ધિક્કાર છે, તેથી હુ તે હવે તેવા સ`સારના ત્યાગના કારણરૂપ દીક્ષાને ગ્રહણુ કરીશ.’ તે વખતે તેમને પ્રણામ કરી સુમિત્રે આ પ્રમાણે કહ્યું કે, હે પિતા ! મારી માતાના તેવા પ્રકારના કર્મ બંધના કારણરૂપ એવા મને ધિક્કાર છે, તેથી હે સ્વામિન્ ! મને આજ્ઞા આપે કે જેથી હું સત્વર દીક્ષા ગ્રહણ કરૂં, કેમકે આવા અતિદાઙ્ગ સંસારમાં રહેવાને કાણુ ઇચ્છા કરે ?” આ પ્રમાણે કહેતા પુત્રને આજ્ઞાથી નિવારી સુગ્રીવ રાજાએ તેને રાજ્ય ઉપર બેસાર્યા અને પોતે વ્રત ગ્રહણ કર્યું. પછી સુગ્રીવ રાજિષ એ તે કેવળીની સાથેવિહાર કર્યો. સુમિત્ર ચિત્રગતિની સાથે પેાતાના નગરમાં આવ્યું.
પોતાની અપરમાતા ભદ્રાના પુત્ર પદ્મને તેણે કેટલાંક ગામા આપ્યાં, પરંતુ એ વિનીત તેટલાથી અસંતુષ્ટ થઈ ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યા ગયા. ચિત્રગતિ માંડમાડ સુમિત્ર રાજાની રજા લઈ પેાતાના ઉત્કંઠિત માતાપિતાને મળવાને માટે પોતાને નગરે ગયા. ત્યાં દેવપૂજા, ગુરૂની ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સયમાદિકમાં નિરંતર તત્પર રહેવાથી તે તેના માતાપિતાને અત્યંત સુખદાયક થઈ પડયો.
અન્યદા સુમિત્રની એક બહેન જે કલિંગ દેશના રાજાની સાથે પરણાવી હતી, તેને અનગસિંહ રાજાના પુત્ર અને રત્નવીનેા ભાઇ કમળ હરી ગયા. ‘પેાતાની બહેનનું હરણ થવાથી સુમિત્ર શૈાકમાં છે' એવા ખખર એક ખેચરના મુખથી તેના મિત્ર ચિત્રગતિએ સાંભળ્યા. એટલે ‘હું તમારી બહેનને શેાધીને થાડા વખતમાં લઈ આવીશ' આ પ્રમાણે ખેચરાદ્વારા સુમિત્રને ધીરજ આપીને ચિત્રગતિ તેની શોધમાં તત્પર થયા. પછી ‘કમળે તેનુ હરણ કરેલુ છે,' એવી ખખર જાણીને ચિત્રગતિ સર્વ સૈન્ય લઇ શિવમ`દિર નગરે આવ્યા, ત્યાં હાથી જેમ કમળના ખ`ડને ઉન્મૂલન કરે તેમ શૂર રાજાના શૂરવીર પુત્રે લીલા માત્રમાં કમળનું ઉન્મૂલન કર્યું. પુત્રના પરાભવ થયેલા જાણી અનસિંહ રાજા સિ ંહવત્ ક્રોધ પામ્યા, અને સિંહનાદ કરી સેના લઇને દોડી આવ્યેા. વિદ્યાબળથી, સૈન્યબળથી અને ભુજામળથી તેઓની વચ્ચે દેવતાઓને પણ ભય કર લાગે તેવા મહાન્ સ'ગ્રામ પ્રવજ્યેર્યા. છેવટે અનંગસિ'હે ચિત્રગતિ શત્રુને જીતવા અશકય જાણીને તેને જીતવાની ઇચ્છાથી દેવતાઆએ આપેલુ ક્રમાગત ખડૂંગરત્ન સભાયું. સેકડા જ્વાળાઓથી દુરાલાક અને શત્રુઓને અંતકર જેવુ', તે ખડ્ગરત્ન ક્ષણવારમાં તેના હાથમાં આવીને ઊભું રહ્યું, તે ખડ્ગ હાથમાં લઈ અનંગસિંહ બાલ્યા−“અરે ! બાળક ! હવે તુ' અહીંથી ખસી જા. નહી તેા મારી આગળ ઊભા રહેવાથી તારૂં મસ્તક કમળનાળની જેમ આખડ્ગવડે હુ છેદી નાંખીશ.” ચિત્રગતિ આશ્ચર્ય થી એલ્યા, “અરે મૂઢ ! અત્યારે મને તું કાંઇક જુદો જ થઈ ગયા હો તેમ લાગે છે, કારણ કે એક લેાહખડના બળથી તુ આમ ગાજે છે, પણ પેાતાના બળથી રહિત એવા તને ધિકકાર છે.” આ પ્રમાણે કહીને ચિત્રગતિએ વિદ્યાથી સર્વ ઠેકાણે અંધકાર વિષુબ્ધ, જેથી શત્રુએ આગળ રહેલાને પણ જોઇ શકવા ન લાગ્યા, ચિત્રલિખિત જેવા થઈ ગયા. પછી ચિત્રગતિએ તેના હાથમાંથી ખડ્ગ ચૂંટી લીધું અને સુમિત્રની બહેનને લઇને સત્વર ત્યાંથી ચાલ્યા ગયા ક્ષણવારે અંધકાર મટી પ્રકાશ થયેા. એટલે અનંગસિ’હુ રાજાએ જોયુ' તે પોતાના હાથમાં ખડ્ગ દીઠું નહી અને આગળ શત્રુ પણ જોવામાં આવ્યે નહી.... ક્ષણવાર તો તેને તે કારણથી ખેદ થયા, પણ પછી જ્ઞાનીનુ વચન યાદ આવ્યુ` કે
૧ દુ:ખે જોઇ શકાય એવુ .
૨ કાળ.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સગ ૧ લેા
મારા ખડ્ગા હરનાર મારા જામાતા થશે, તેથી તે ખુશી થયા; પણ તે હવે શી રીતે જાણવામાં આવશે ? એમ વિચારતાં યાદ આવ્યુ` કે સિદ્ધાયતનમાં વંદના કરતાં તેના ઉપર દેવતા પુષ્પવૃષ્ટિ કરશે, તેથી તે જાણી શકાશે. આ પ્રમાણે જ્ઞાનીએ કહ્યુ છે, માટે ચિ'તા કરવા જેવુ' નથી. આ પ્રમાણે વિચારી તે પોતાને ઘેર ગયા.
બુદ્ધિમાન ચિત્રગતિ કૃતાર્થ અખંડ શીલવાળી સુમિત્રની બહેનને લઇને સુમિત્રની પાસે આવ્યા, અને તેને સુમિત્રને અર્પણ કરી. સુમિત્ર રાજા પેાતાના વિવેકવડે પ્રથમ જ સ`સારપર ઉદ્વિગ્ન હતા, તેમાં તેની બહેનનુ હરણ થયા પછી તેા તે વિશેષ નિવેદ પામ્યા હતા, તેથી બહેન આવી કે તરત પોતાના પુત્રને રાજ્ય સોંપી ચિત્રગતિની સમક્ષ તેણે સુયશા મુનિની પાસે જઇને દીક્ષા લીધી. પછી ચિત્રગતિ પેાતાને નગરે ગયા.
બુદ્ધિમાન સુમિત્ર રાજર્ષિએ ગુરૂની પાસે કાંઇક ઊણા એવા નવ પૂર્વનું અધ્યયન કર્યું.. પછી ગુરૂની આજ્ઞા મેળવીને સુમિત્ર મુનિ એકલા વિહાર કરતા મગધ દેશમાં આવ્યા. ત્યાં કોઈ ગામની બહાર કાયાત્સગ કરીને રહ્યા. તેવામાં તેને સાપત્ન બધુ પદ્મ ત્યાં આવી ચાંચો. તેણે સવ જીવના હિતકારી સુમિત્ર મુનિને ગિરિની જેમ સ્થિર થઇને ધ્યાનમાં રહેલા જોયા. તે વખતે જાણે પેાતાની માતા ભદ્રાને મળવા જવાને ઇચ્છતા હોય તેમ નરકાભિમુખ થયેલા પશ્ને કાન સુધી ખે‘ચીને સુમિત્રના હૃદયમાં એક બાણ માર્યું; પરંતુ ‘આ ભાઈએ મને બાણ મારીને કાંઈ મારા ધર્મ બ્રસ કર્યો નથી, પણ કમના છેદ કરવામાં મદદગાર મિત્ર થયેલ હાવાથી ઉલટા તે મારા હિતકારી થયા છે, મેં પૂર્વે આ ભદ્રને રાજ્ય ન આપ્યું, તેથી તેના અપકાર કર્યાં છે, માટે એ મને ક્ષમા કરો અને બીજા સર્વ પ્રાણીઓ પણ મને ક્ષમા કર.' આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતા સતા, સર્વ પ્રકારના પ્રત્યાખ્યાન કરી, નમસ્કાર મંત્રને સંભારતા મૃત્યુ પામીને સુમિત્ર મુનિ બ્રહ્મદેવલાકમાં ઈંદ્રના સામાનિક દેવતા થયા. પદ્મ ત્યાંથી નાસી જતા હતા તેવામાં રાત્રિએ તેને કૃષ્ણ સર્પ ડસ્યા, તેથી મૃત્યુ પામીને તે સાતમી નરકે ગયે.
સુમિત્રના મૃત્યુના ખબર સાંભળી મહામતિ ચિત્રગતિ ચિરકાળ શાક કરી ચાત્રા કરવાને માટે સિદ્ધાયતનમાં ગયા. તે વખતે ત્યાં યાત્રામાં ઘણા ખેચરેશ્વરો એકઠા થયા હતા. તેમાં અન’ગસિ’હ રાજા પણ પોતાની પુત્રી રત્નવતીને લઈને આવ્યા હતા. ચિત્રગતિએ શાશ્વત પ્રભુની વિચિત્ર પ્રકારે પૂજા કરી અને પછી અંગમાં રેશમાંચપૂર્વક ભક્તિથી વિચિત્ર એવી વાણીવડે તેણે પ્રભુની સ્તુતિ કરી, તે સમયે દેવતા થયેલા સુમિત્ર અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યા; અને તેણે બીજા દેવાની સાથે ચિત્રગતિની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ખેચરા હ પાસીને ચિત્રગતિની પ્રશંસા કરવા લાગ્યા એટલે અન'ગસિહ રાજાએ પણ પોતાના પુત્રીના વર તરીકે તેને ઓળખ્યા. પછી સુમિત્ર દેવ પ્રત્યક્ષ થઈ ઘણા હર્ષથી ખેલ્યા-“ હે ચિત્રગતિ ! તમે મને ઓળખો છે ?”” ચિત્રગતિએ કહ્યું કે- તમે કોઈ મદ્ધિક દેવ છે, એમ હું જાણું છું.” પછી સુમિત્ર દેવે તેને ઓળખાણ પાડવાને માટે પેાતાનુ મૂળરૂપ બતાવ્યું. ચિત્રગતિ તેને આલિ’ગન કરીને ખેલ્યા-હે મહામતિ ! તમારા પ્રસાદથીજ હું આ નિરવદ્ય જૈનધમ ને પામ્યા છું.” સુમિત્રે કહ્યું “ હે ભદ્ર ! તમે પ્રસાદ કરીને પ્રથમ મને જીવિતદાન આપ્યું તેથીજ હું આવી સમૃદ્ધિને પામી શકયા છું, પણ જો હું તે વખતે પચ્ચખ્ખાણ અને નવકાર મંત્રે રહિત મૃત્યુ પામ્યા હાત તે હું મનુષ્યભવ પણ પામત નહી', અને આ સ્થિતિ પણ મેળવત નહીં.” આ પ્રમાણે પરસ્પર એકબીજાની પ્રશંસા કરનારા તે બન્ને
Page #216
--------------------------------------------------------------------------
________________
પવ ૮ મું
૧૭૩ કૃતજ્ઞ મિત્રોને જોઈ શ્રી સૂર ચક્રવત્તી પ્રમુખ સર્વ ખેચશ્વરે ઘણે હર્ષ પામ્યા. તે વખતે રૂપ અને ચારિત્રથી અનુપમ એવા ચિત્રગતિને જોઈ અનંગસિંહની પુત્રી રત્નાવતી કામનાં બાણથી વીંધાઈ ગઈ. પોતાની પુત્રીને વિધુર થયેલી જોઈ અનંગસિંહે વિચાર્યું, “જ્ઞાનીએ જે પ્રથમ કહ્યું હતું, તે બરાબર મળતું આવ્યું છે. ખચ્ચરત્ન હરી લીધું, પુષ્પવૃષ્ટિ પણ થઈ અને મારી પુત્રીનો અનુરાગ પણ તત્કાળ ઉત્પન્ન થયે, માટે જ્ઞાનીના કહેવા પ્રમાણે આ પુરૂષ મારી પુત્રી રત્નાવતીને યોગ્ય વર છે. આવી દુહિતા અને જામાતાવડે હું આ જગતમાં ગ્લાધ્ય થઈશ; પરંતુ અહીં દેવસ્થાનમાં લગ્ન સંબંધાદિક સાંસારિક કાર્યો વિષે બેલિવું તે ગ્ય નહી.” આ પ્રમાણે વિચાર કરી અનંગસિંહ પરિવાર સહિત પિતાને ઘેર ગયે, અને સુમિત્ર દેવને તથા બેચરને સત્કારપૂર્વક વિદાય કરીને ચિત્રગતિ પોતાના પિતા સાથે પોતાને ઘેર ગયે.
અનંગસિંહે ઘેર આવીને એક મંત્રીને સૂર ચક્રીની પાસે મોકલ્યો. તેણે ત્યાં જઈ પ્રણામ કરી નિષ્કપટ વિનયવડે આ પ્રમાણે કહ્યું, “હે સ્વામીન્ ! તમારે કુમાર ચિત્રગતિ કામદેવના જેવો છે. વળી પોતાના અનુપમ રૂ૫ લાવણ્યથી તે કેને આશ્ચર્ય નથી પમાડતે? હે પ્રભુ! તમારી આજ્ઞાથી અસંગસિંહની પુત્રી રત્ન સમાન રત્નતી તે ચિત્રગતિરૂપ રત્નની સાથે જોડાઓ. તે બન્નેના વિવાહને માટે તમેજ મુખત્યાર છો, માટે હે નરસિંહ ! અનંગસિંહ રાજાનું વચન માનો અને આજેજ મને વિદાય કરો.” સૂરરાજાએ ઉચિત યોગની ઈચ્છાથી તેનું વચન સ્વીકાર્યું. પછી મહોત્સવપૂર્વક તેમને વિવાહ કરવામાં આવ્યું.
ચિત્રગતિ તેણીની સાથે વિષયસુખ ભોગવવા લાગે અને અહંત પૂજાદિક ધર્મ પણ આચરવા લાગે. જે પેલા ધનદેવ અને ધનદત્તના જીવ હતા, તે ત્યાંથી ચ્યવને આ ભવમાં પણ મનગતિ અને ચપલગતિ નામે ચિત્રગતિના અનુજ બંધુ થયા હતા. તે બને બંધુને અને રનવતીને સાથે લઈને ચિત્રગતિ ઇંદ્રની જેમ નંદીશ્વરાદિક દ્વીપમાં યાત્રા કરવા લાગ્યો, હમેશાં સમાહિત થઈ અરિહંતની પાસે જઈને ધર્મ સાંભળવા લાગ્યો, તેમજ સ્ત્રી અને ભાઈઓ સહિત સાધુઓની સેવામાં તત્પર રહેવા લાગ્યા.
અન્યદા સૂરચક્રીએ તેને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી, અને તેઓ છેવટે મેક્ષે ગયા, પછી અનેક વિદ્યાને સાધી જાણે નવીન સૂરચક્રી હોય તે ચિત્રગતિ અનેક બેચરપતિઓને પિતાના સેવકો બનાવી પોતાનું અખંડ શાસન ચલાવવા લાગ્યો. એક સમયે મણિચૂલ નામે તેને કેઈ સામંત રાજા મૃત્યુ પામ્યા. તેને શશિ અને શર નામે બે પુત્રો હતા, તેઓ પિતાના મરણ પછી રાજ્યને માટે લડવા લાગ્યા. તે સાભળી ચિત્રગતિ ત્યાં ગયે અને બનેને રાજ્ય વહેંચી આપ્યાં, તેમજ યુક્તિવાળી ધર્મવાણીથી સમજાવીને તેમને સન્માર્ગે સ્થાપિત કર્યા. તથાપિ એક વખતે તેઓ પાછા વનના હતિની જેમ યુદ્ધ કરીને મૃત્યુ પામી ગયા, તે સાંભળી મહામતિ ચિત્રગતિ ચિંતવવા લાગે-“આ નાશવંત લક્ષ્મીને માટે જે મંદ બુદ્ધિવાળા યુદ્ધ કરે છે, મરણ પામે છે અને દુર્ગતિમાં પડે છે તેમને ધિક્કાર છે. જેમ તેઓ શરીરની અપેક્ષા રાખ્યા વગર લક્ષ્મીને માટે ઉત્સાહ રાખે છે તેમ જે મોક્ષને માટે ઉત્સાહ રાખે તે તેમને શી ન્યૂનતા રહે?” આ વિચાર કરી સંસારથી ઉદ્વેગ પામીને ચિત્રગતિએ રનવતીના જયેષ્ઠ પુત્ર પુરંદરને રાજ્ય ઉપર બેસાર્યો. પછી રત્નાવતી અને પિતાના બે અનુજ બંધુઓ સહિત દમધર નામના આચાર્યની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ચિરકાળ તપ કરી છેવટે પાદપપગમ અનશન કરી મૃત્યુ પામીને ચિત્રગતિ માહેંદ્ર
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સગ ૧ લે
કલ્પમાં પરમદ્ધિક દેવતા થયા. રત્નવતી અને એ કનિષ્ઠ બંધુ પણ તે દેવલેાકમાંજ ૫ સ્પર પ્રીતિને ધરનારા દેવતા થયા.
પૂર્વ વિદેહમાં પદ્મ નામના વિજયને વિષે સિંહપુર નામે એક દેવનગર જેવું નગર છે. તે નગરમાં જગતને આનદ આપનાર અને સૂર્યની જેમ બીજાના તેજને મંદ કરનાર રિણદી નામે એક રાજા હતા. તેને અમૃતને ઝરનારી કૌમુદી જેવી નામથી અને દનથી પ્રિયદર્શીના કરીને એક પટરાણી હતી. ચિત્રગતિના જીવ માહેદ્ર દેવ લેાકમાંથી ચવીને તે પ્રિયદર્શીનાની કુક્ષિમાં મહાસ્વપ્ન સૂચિત થઈને અવતર્યા. પૂર્ણ સમયે જેમ પાંડુકવનની ભૂમિ કલ્પવૃક્ષને જન્મ આપે તેમ દેવી પ્રિયદર્શીનાએ એક પ્રિયદર્શન પુત્રને જન્મ આપ્યા. રાજાએ તેનું અપરાજિત એવું નામ પાડયું. ધાત્રીઓએ લાલિત કરેલા તે બાળક અનુક્રમે મોટા થયા. સર્વ કળા સપાદન કરી, ચૌવન વયને પ્રાપ્ત થતાં તે મૂર્ત્તિવડે કામદેવ જેવા પુણ્ય લાવણ્યને સમુદ્ર થયા. તેને ખાલ્યવયથી સાથે લિક્રીડા કરનાર અને સાથે અભ્યાસ કરનાર વિમળબાધ નામે એક મ`ત્રીપુત્ર પરમ મિત્ર થયેા.
એક વખતે તે ખને મિત્રો અશ્વારૂઢ થઇ ને ક્રીડા કરવાને માટે બહાર ગયા. તેવામાં તેમના તીવ્ર ગતિવાળા અશ્વો તેમને હરીને એક દૂરના મોટા જંગલમાં લઇ ગયા. ત્યાં પહેાંચતાં અશ્વો શ્રાંત થઇને ઊભા રહ્યા, એટલે તેઓ એક વૃક્ષની નીચે ઉતરી પડથા. પછી રાજપુત્ર અપરાજિતે પાતાના મિત્ર વિમળમેાધને કહ્યું, “હે મિત્ર ! આ અશ્વો આપણને અહીં હરી લાવ્યા, તે સારૂ' થયું, નહી' તા અનેક આશ્ચર્યથી પૂણુ એવી પૃથ્વી શી રીતે જોવાત? કર્દિ આપણે બહાર જવાની આજ્ઞા માગત તા આપણા વિરહને નહીં સહન કરનારાં આપણાં માતા પિતા આપણને કદિ પણ રજા આપત નહીં; તેથી આ ઠીક થયું છે. આપણને અશ્વોએ હર્યા છે તેથી આપણાં માતા પિતાને દુઃખ તા લાગશે, પણ આપણે તે તેથી યથેચ્છપણે ફરી શકીશું, અને માતા પિતા તે પડયું તે સહન કરશે.” રાજપુત્રનાં આ વચનને મ’ત્રીપુત્ર ‘વમસ્તુ' કહીને ટેકો આપ્યા, તેવામાં ‘રક્ષણ કરા’ ‘રક્ષણ કરે.' એમ પાકાર કરતા કાઈ પુરૂષ ત્યાં આવ્યા. તેનાં સર્વાં અંગ કંપતાં હતાં અને લેાચન ચ‘ચળ થયેલાં હતાં, તેને શરણે આવેલા જોઇ કુમારે કહ્યું કે ‘ભય પામીશ નહી.’ મંત્રીપુત્રે કહ્યું, કે તમે આ વિચાર્યા વગર ઓલ્યા છેા, કારણ કે કદિ આ પુરૂષ અન્યાયી નીકળશે તેા સારૂ નહી કહેવાય.’ અપરાજિત ખેાલ્યા, ન્યાયી હોય કે અન્યાયી હોય, પણ જો તે શરણે આવે ત તેની રક્ષા કરવી એવા સદા ક્ષાત્રધર્મ જ છે.' કુમાર આમ કહે છે તેવામાં ‘મારા,’ ‘મારા,’ એમ ખેાલતા અને તીક્ષ્ણ ખડ્ગને ઉગામતા અનેક આરક્ષક પુરૂષો ત્યાં આવ્યા, અને ‘અરે મુસાફરો ! સર્વ નગરને લુંટનાર આ પુરૂષને છેડી દો, અમારે તેને મારવા છે,’ આ પ્રમાણે તે દૂરથી કહેવા લાગ્યા. કુમાર હસીને ખેલ્યા-આ પુરૂષ મારે શરણે આવેલે છે, તે હવે તે ઇન્દ્રથી પણ મારવાને અશકય છે, તો બીજાની શી વાત કરવી ?” આ પ્રમાણે કહ્યું તથાપિ આરક્ષકા ક્રોધથી તેને પ્રહાર કરવા આવ્યા. એટલે મૃગલાઓને સિહુ મારે તેમ તેમને મારવાને માટે કુમાર ખડ્ગ ખે’ચીને દોડવા, એટલે તત્કાળ તે સર્વે નાસી ગયા. તેમણે જઈ ને પેાતાના સ્વામી કૈાશલપતિને કહ્યું. કેશલેશે ચારના રક્ષકને મારવાની ઇચ્છાથી માટુ સૌન્ય માકલ્યુ, અપરાજિતે તે સૈન્યને ક્ષણવારમાં જીતી લીધું એટલે રાજા પોતે ઘેાડેસ્વારો અને ગજસ્વારોથી પરવર્ચી સત્તા ચઢી આવ્યા. તેને જોઈ અપરાજિતકુમાર ચારને મંત્રીપુત્રને સાંપી દઢ પરિકરબદ્ધ થઇ યુદ્ધ કરવાને સામા થયેા. પછી સિંહની જેમ એક હાથીના દાંત ઉપર પગ મૂકી તેના કુંભસ્થલ ઉપર ચઢી ગયા; અને ઉપર બેઠેલા ગજવારને મારી નાખ્યા,
Page #218
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૧૭૫
પછી તે હાથી ઉપર બેસીને અપરાજિત યુદ્ધ કરવા લાગ્યો. તેને ઓળખીને એક મંત્રીએ રાજાને ઓળખાવે. એટલે કોશલેશ્વર આજ્ઞાવડે સૈનિકોને યુદ્ધ કરતાં નિષેધીને બોલ્યો કે–આ કુમાર તો મારા મિત્ર હરિણુંદીને પુત્ર છે પછી તે કુમારને ઉદ્દેશીને બેલ્યો કે-“તને શાબાશ છે, આવા અદ્દભુત પરાક્રમથી તું મારા મિત્રને ખરેખર પુત્ર છો; કેમકે સિંહના બાળક વિના હાથીને મારવાને કેણિ સમર્થ થાય? હે મહાભુજ ! પિતાના જ એક ઘરેથી બીજે કઈ જાય તેમ ભાગ્યયોગે તું મારે ઘેર આવ્યું છે તે બહુ સારું થયું છે. આ પ્રમાણે કહી તેણે હાથી ઉપર બેઠા બેઠાજ તેને આલિંગન કર્યું. પછી લજજાથી જેનું મુખકમળ નમ્ર થયેલું છે એવા તેને પોતાના હાથી ઉપર પોતાની પાસે બેસાડી પુત્રની જેમ વાત્સલ્યભાવથી પિતાને ઘેર લાવ્યો. પેલા ચોરને વિદાય કરીને અપરાજિતની પછવાડે મંત્રીપુત્ર પણ ત્યાં આવ્યો.
પછી બંને મિત્ર કેશલ રાજાને ઘેર સુખે રહેવા લાગ્યા. અન્યદા આનંદ પામેલા કોશલ પતિએ કનકમાળા નામની એક કન્યા અપરાજિતને પરણાવી. કેટલાક દિવસ ત્યાં રહી એક દિવસ પિતાને દેશાંતર જવામાં વિશ્ન ન થવા માટે કેઈને કહ્યા વગર અપરાજિત કુમાર મિત્ર સહિત રાત્રીએ ગુપ્ત રીતે ચાલી નીકળ્યો.
આગળ ચાલતાં એક કાળિકાદેવીના મંદિરની નજિક “અરે ! આ પૃથ્વી પુરૂષવિનાની થઈ ગઈ !” એવું કોઈનું રૂદન રાત્રિએ તેમના સાંભળવામાં આવ્યું. વરને અનુસારે “આ કઈ સ્ત્રી રૂવે છે એવો નિશ્ચય કરી કપાળ કુમાર શબ્દપાતિ બાણની જેમ તે શબ્દને અનુસારે ચાલ્યું. ત્યાં પ્રજ્વલિત અગ્નિની પાસે બેઠેલી એક સ્ત્રી અને તીક્ષ્ણ ખગને ખેંચીને ઊભેલે એક પુરૂષ તેના જોવામાં આવ્યાં. તે વખતે જે પુરૂષ હોય તે આ અધમ વિદ્યાધર પાસેથી મારી રક્ષા કરો” એમ બોલતી કસાઈના ઘરમાં રહેલી મેંઢીની જેવી તે સ્ત્રી પાછી આજંદ કરવા લાગી. તે જોઈ કુમારે પેલા પુરૂષને આક્ષેપ પૂર્વક કહ્યું, અરે ! પુરૂષાધમ ! મારી સાથે યુદ્ધ કરવાને તૈયાર થા, આવી અબળાની ઉપર શું પરાક્રમ બતાવે છે !” તે સાંભળી “આ સ્ત્રીની માફક તારી ઉપર પણ મારું પરાક્રમ છે.” એમ બોલતો તે ખેચર ખડ્રગ ખેંચીને યુદ્ધ કરવાને માટે કુમારની નજીક આવ્યા. પછી બંને કુશળ પુરૂષએ પરસ્પરના આઘાતને છેતરતા ઘણીવારસુધી ખાનગી યુદ્ધ કર્યું. પછી ભુજાયુદ્ધ કરવા લાગ્યા. બાહુયુદ્ધમાં પણ અપરાજિતને અજેય ધારીને તે વિદ્યારે તેને નાગપાશથી બાંધી લીધે. કુમારે મોટો કોપ કરી ઉમત્ત હાથી જેમ તેને બાંધેલા દોરડાને તોડી નાંખે તેમ તે પાશને તોડી નાંખ્યો. પછી તે વિદ્યાધરે અસુરકુમારની જેમ ક્રોધ પામીને વિદ્યાના પ્રભાવવડે વિવિધ પ્રકારનાં આયુધોથી કુમાર ઉપર પ્રહાર કર્યા, પરંતુ પૂર્વપુણ્યના પ્રભાવથી અને દેહના સામર્થ્યથી તે પ્રહાર કુમારને હરાવવાને જરા પણ સમર્થ થયા નહી. એ સમયે સૂર્ય ઉદયાચળ ઉપર ચઢયો, એટલે કુમારે ખગવડે બેચરના મસ્તક ઉપર ઘા કર્યો, તેથી મૂછ ખાઈને તે પૃથ્વી પર પડે. તે જ વખતે જાણે કુમારની સ્પર્ધા કરતું હોય તેમ કામદેવે પણ પિતાનાં બાવડે તે સ્ત્રીની ઉપર પ્રહાર કર્યા. પછી કેટલાએક ઉપચારવડે તે ખેચરને સચેત કરી કુમારે કહ્યું કે, “હજુપણ જો સમર્થ હો તો પાછું યુદ્ધ કર.” વિદ્યાધર બે -“હે વીર ! તમે મને ભલી પ્રકારે જીતી લીધું છે; એટલું જ નહીં પણ આ સ્ત્રીના વર્ષથી અને તેથી પ્રાપ્ત થનારા નરકથી પણ મને સારી રીતે બચાવ્યો છે, તે બંધુ! મારા વિશ્વના છેડે ગ્રંથીમાં એક મણિ અને મૂલિકા બાંધેલ છે. તે મણિના જળવડે મૂલિકા ઘસીને આ મારા ત્રણ ઉપર ચોપડે.” કુમારે તેમ કર્યું એટલે. તે તત્કાળ સજજ થયે. પછી કુમારના પૂછવાથી તે પોતાને વૃત્તાંત કહેવા લાગ્યું.
પછી કેટલાએક ઉ૫૨
મત્યે-“હે વીર ! તમે મને
નિરકથી પણ મને સારી
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સગ ૧ લે
તાઢય પર્વત ઉપર રથનપુર નગરના અમૃતસેન નામના બેચરપતિની રત્નમાળા નામે આ દુહિતા છે. તેના વર માટે પૂછતાં “ગુણરત્નને સાગર હરિણુંદી રાજનો અપરાજિત નામે યુવાન પુત્ર આ કન્યાને વર થશે એવું કઈ જ્ઞાનીએ કહ્યું હતું. ત્યારથી આ બાળા તેની ઉપરજ અનુરક્ત હતી, તેથી બીજા કોઈ ઉપર તેનું મન દેડાવતી નહીં. એક વખતે આ બાળા મારા જોવામાં આવી, તેથી મેં વિવાહને માટે તેની માગણી કરી, તેણીએ કહ્યું, કુમાર અપરાજિત મારું પાણિગ્રહણ કરે અથવા મારા અંગને અગ્નિ દહન કરે, તે સિવાય બીજી ગતિ નથી.” આવાં તેણીનાં વચનથી મને ઘણો કપ ચડ્યો. હું શ્રીણ વિદ્યાધરને સૂરકાંત નામે પુત્ર છું. અને તે દિવસથી મને તેના પાણિગ્રહણનો આગ્રહ બંધાઈ ગયા છે. પછી નગરમાંથી નીકળીને કેટલીક દુ:સાધ્ય વિદ્યાઓને પણ મેં સાધ્ય કરી, અને પાછી ફરીવાર વિવિધ ઉપાયથી મેં તેની પ્રાર્થના કરી, તથાપિ એ બાળાએ જ્યારે મારી ઇચ્છા સ્વીકારી નહીં, ત્યારે હું તેનું હરણ કરીને અહીં લાવ્ય, કેમકે કામાંધ પુરૂષો શું નથી કરતા? આ સ્ત્રીએ મારી પ્રાર્થના સ્વીકારી નહીં એટલે હવે એના શરીરને અગ્નિથી દહન કરવારૂપ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ખગવડે ખંડિત કરીને તેને અગ્નિમાં નાખવાને હું તત્પર થયે. તેવામાં તમે આવી તેને મૃત્યુથી બચાવી અને મને દુર્ગતિમાંથી બચા, તેથી તમે અમારા બંનેના ઉપકારી છે. હે મહાભુજ ! હવે કહો, તમે કોણ છો ! પછી મંત્રીપુત્રે તેને કુમારનું કુળ નામ વિગેરે કહી બતાવ્યું, તે સાંભળી અકસ્માત્ પ્રાપ્ત થયેલા ઈષ્ટ સમાગમથી રત્નમાળા ઘણી ખુશી થઈ. તે વખતે પુત્રીની પછવાડે શેધવાને નીકળેલા કીર્તિ મતિ અને અમૃતસેન નામે તેના માતાપિતા ત્યાં આવી પહોંચ્યા. તેઓના પૂછવાથી મંત્રીપુત્રે તેમને પણ સર્વ વૃત્તાંત જણવ્યો, એટલે જે ત્રાતા તે જ પરણનાર થયે તેમ જાણી તે બંને ઘણુ ખુશી થયાં. પછી તેમણે આપવાથી અપરાજિત રત્નમાળાને પરણ્ય અને તેઓના કહેવાથી સૂરકાંત વિદ્યાધરને અભયદાન આપ્યું. સૂરકાંત વિદ્યાધરે તે નિ:સ્પૃહ કુમાર અપરાજિતને પેલે મણિ અને મૂલિકા આપ્યાં અને મંત્રીપુત્રને બીજા વેષ કરી શકાય તેવી એક ગુટિકા આપી. પછી જ્યારે હું મારે સ્થાનકે જાઉં, ત્યારે આ તમારી પુત્રીને ત્યાં મોકલવી એમ અમૃતસેનને કહીને અપરાજિત કુમાર ત્યાંથી આગળ ચાલ્યા. પુત્રી સહિત અમૃતસેન તથા સૂરકાંત વિદ્યાધર અપરાજિતને સંભારતા પોતપોતાને સ્થાનકે ગયા.
કુમારને આગળ ચાલતાં એક મહાન અટવી આવી, તેમાં તેને ઘણી તૃષા ભાગવાથી તે એક આમ્રવૃક્ષ નીચે બેઠો અને મંત્રીપુત્ર જળ શોધવાને માટે ગયે. દૂર જઈ જળ લઈને મંત્રીપુત્ર પાછો આવ્યો. એટલે તે આમ્રવૃક્ષ નીચે અપરાજિત કુમારને તેણે દીઠે નહીં, તેથી તે ચિંતવવા લાગે કે “શું ભ્રાંતિથી હું તે સ્થાન ભૂલી જઈને બીજે સ્થાને આવ્યો છું! અથવા શું અતિ તૃષાથી તે કુમાર પિતે પણ જળને માટે ગયા હશે. આમ ચિંતવી કુમારને શોધવાને માટે તે વૃક્ષે વૃક્ષે ભમ્યો, પણ કેઈ ઠેકાણે તેનો પત્તો ન મળવાથી તે મૂચ્છા ખાઈને પૃથ્વી ઉપર પડ્યો. થોડીવારે તે સચેત થઈને કરૂણ સ્વરે રોવા લાગે અને બોલવા લાગ્યું કે “હે કુમાર ! તારા આત્માને બતાવ, મને વૃથા ખેદ શા માટે પમાડે છે? હે મિત્ર! કઈ પણ માણસ તને અપકાર કરવાને કે પ્રહાર કરવાને સમર્થ નથી; તેથી તારા અદર્શનમાં કાંઈ અમંગળમય હેતુને સંભવ નથી.” આ પ્રમાણે બહુ પ્રકારે વિલાપ કરીને પછી તેને શોધવાને માટે તે ગામેગામ ફરતે ફરતે નંદિપુર નામના નગરે આવ્યા. તે નગરીની બહાર ઉદ્યાનમાં મંત્રીપુત્ર દુઃખિત મને ઊભો હતો, તેવામાં બે વિદ્યારે ત્યાં આવીને તેને આ પ્રમાણે કહેવા લાગ્યા–“એક મહાવનમાં ભુવનભાનુ નામે એક વિદ્યાધરોને રાજા છે. તે મહાબળવાનું અને પરમ દ્વિવાળા વિદ્યાધર એક મહેલ વિમુવી ને તે વનમાંજ રહે
Page #220
--------------------------------------------------------------------------
________________
૫ ૮ મુ
૧૭૭
છે, તેને કમલિની અને કુમુદ્દિની નામે એ પુત્રી છે. તેના વર તમારા પ્રિય મિત્ર થશે, એવુ' કાઇ નાનીએ કહેલુ' છે. તે ઉપરથી અમારા સ્વામીએ તેને લાવવાને માટે અમને માકલ્યા હતા. અમે તે વનમાં આવ્યા, ત્યારે ત્યાં તમે બંને મિત્ર અમારા જોવામાં આવ્યા. પછી તમે જળ લેવાને ગયા એટલે અમે અપરાજિત કુમારનું હરણ કરીને તેને અમારા સ્વામી ભુવનભાનુની પાસે લઇ ગયા. ઉદય પામેલા ભાનુની જેવા તેમને જોઈ ભુવનભાનુ ઊભા થયા અને સંભ્રમપૂર્વક એક ઉત્તમ રત્નસિંહાસન ઉપર તેમને બેસાડવા. પછી અમારા સ્વામીએ તેમની સત્ય એવી ગુણસ્તુતિ કરી. તમારા મિત્રને શરમાવી દીધા અને પછી પોતાની બે પુત્રીના વિવાહને માટે તેમની યાચના કરી; પણ તમારા વિયાગથી પીડિત એવા કુમારે કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં. માત્ર તમારૂ જ ચિંતવન કરતા તે મુનિની જેમ મૌન ધારીને રહ્યા. પછી અમારા સ્વામીએ તમને લાવવાની અમને આજ્ઞા કરી એટલે અમે તમને શેાધવાને માટે નીકળ્યા. શેાધતા શેાધતા અહીં આવ્યા એટલે સારે ભાગ્યે તમારાં દશન થયાં છે. હે મહાભાગ્ય ! હવે ઊભા થાઓ અને સત્વર ત્યાં ચાલા, કેમકે તે 'ને રાજકુમારી અને રાજકુમારના વિવાહ થયા તમારે આધીન છે.” આવાં તેમનાં વચન સાંભળી મંગીકુમાર જાણે મૂત્તિમાન હ` હોય તેમ સત્વર હર્ષ પામીને તેમની સાથે કુમારની પાસે આબ્યા પછી શુભ દિવસે કુમારે તે બંને રાજકુમારીઓનુ પાણિગ્રહણ કર્યું, કેટલાક કાળ ત્યાં રહીને પછી પૂર્વની જેમ તે રાજકુમારીઓને ત્યાં રાખી ત્યાંથી દેશાંતર જવા નીકળ્યેા.
સૂરકાંત વિદ્યાધરે આપેલા મણિથી જેમનું ઇચ્છિત સદા પૂર્ણ છે એવા તે રાજપુત્ર અને મ`ત્રીપુત્ર ચાલતા ચાલતા ત્યાંથી શ્રીમ`દિરપુરે આવ્યા અને ત્યાં કેટલાક કાળ રહ્યા. એક વખતે તે નગરમાં અતુલ કાલાહલ ઉત્પન્ન થયા, અને કવચ ધરીને તેમજ અસ્ત્રો ઉગામીને ભમતા અનેક સુભટો તેમના જોવામાં આવ્યા. રાજપુત્રે મંત્રીપુત્રને પૂછ્યું કે–આ શું થયું છે ?” તેથી મ`ત્રીપુત્રે લેાકેા પાસેથી જાણીને કહ્યું કે-‘આ નગરમાં સુપ્રભ નામે રાજા છે. તેને કાઈ પુરૂષે છળવડે રાજમહેલમાં પ્રવેશ કરીને છરીવડે સખ્ત પ્રહાર કર્યાં. છે, તે રાજાને રાજ્યને ધારણ કરનાર કોઈ પુત્ર નથી, તેથી પેતપાતાની આત્મરક્ષા કરવાને માટે પુરલા કે આકુલવ્યાકુલ થઇને બધા નગરમાં ભમે છે, તેનો આ મહાન્ કોલાહલ પ્રવર્તે છે.' આ પ્રમાણેનાં મંત્રીપુત્રનાં વચન સાંભળીને ‘એ રાજાનો છળથી ઘાત કરનાર દુષ્ટ ક્ષત્રિયને ધિક્કાર છે!” એવુ કહેતા કુમાર અપરાજિતનુ મુખ કરૂણાથી ગ્લાનિ પામી ગયું.
હવે અહીં કામલતા નામની એક પ્રધાન ગણિકાએ આવી રાજમંત્રીને કહ્યું કે–આ રાજાના ઘા સ`રાહણી ઔષધિવડે રૂઝાઇ જશે. આપણા નગરમાં મિત્ર સહિત કોઈ વિદેશી પુરૂષ આવેલા છે. તે ઉદાર, ધાર્મિક, સત્ત્વવંત અને મૂર્તિ વડે કાઈ ધ્રુવ જેવા છે. તે કાંઇ પણ ઉદ્યોગ કરતા નથી. તે છતાં તે સ અ સપન્ન છે, તેથી એ મહા પ્રભાવીપુરૂષની પાસે કાંઇ ચમત્કારી ઔષધ હાવુ જોઇએ.’ તે સાંભળી મત્રીએ કુમારની પાસે આવ્યા અને તેને વિનવીને રાજાની પાસે લઇ ગયા. રાજા તેના દર્શનથી જ પેાતાના આત્માને સ્વસ્થ થયેલો માનવા લાગ્યા. કૃપાળુ કુમારે રાજાના ઘા જોયા, એટલે પ્રથમ કરતાં પણ અધિક દયા આવી. તેથી મિત્રની પાસેથી પેલાં મણિ મૂલિકા લઇ મણિને ધાઇ તે પાણી રાજાને પાયું અને તેના જળવડે તે મૂલિકા ઘસીને રાજાના ઘા ઉપર ચાપડી, તત્કાળ રાજાનું શરીર સજ્જ થઇ ગયું. તેણે આશ્ચય પામી રાજપુત્રને પૂછ્યુ -‘હે કૃપાનિધિ ! નિષ્કારણુ બધુ એવા તમે અહી કયાંથી આવ્યો છે ?' મત્રીપુત્રે સર્વ વૃત્તાંત નિવેદન
૨૩
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સગ ૧ લે કર્યો. રાજાએ કહ્યું- તે મારા મિત્ર હરિણદીને પુત્ર છે. અહો ! મારે કે પ્રમાદ ! કે જેથી મેં મારા બ્રાતૃપુત્રને પણ ઓળખે નહીં અથવા મને જે પ્રહાર થયો તે મારા પ્રમાદનું જ ફળ છે.” પછી તેના સદ્દગુણોથી ખરીદ થયેલા રાજાએ રૂપથી બીજી રંભા હોય તેવી રંભા નામની પોતાની કન્યા આગ્રહથી તેને પરણાવી. - રક્ષા સાથે ક્રીડા કરતાં કેટલેક કાળ ત્યાંજ નિર્ગમન કરી રાજપુત્ર પૂર્વની જેમ મંત્રીપુત્રની સાથે ગુપ્ત રીતે નગરમાંથી નીકળી ગયો. ત્યાંથી કુડપુર સમીપે આવ્યો. ત્યાં દિવ્ય સુવર્ણકમળ ઉપર બેઠેલા એક કેવલજ્ઞાની મુનિ તેમના જોવામાં આવ્યા. તેમને ત્રણ પ્રદક્ષિણા કરી નમી પાસે બેસીને શ્રવણમાં અમૃતને વર્ષાવતી ધર્મદેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી નમસ્કાર કરીને અપરાજિતે પૂછ્યું- હે મહાત્મન ! હું ભવ્ય છું કે અભવ્ય છું ?” કેવળી બોલ્યા- હે ભદ્ર! તું ભવ્ય છે, તું આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં બાવીશમે તીર્થકર થઈશ અને આ તારો મિત્ર તારો મુખ્ય ગણધર થશે.” તે સાંભળી તેઓ બંને ખુશી થયા. પછી તે મુનિની સેવા કરતા અને સ્વસ્થ થઈને ધર્મ પાળતા તેઓ કેટલાક દિવસ ત્યાંજ રહ્યા. કેવળીએ ત્યાંથી વિહાર કર્યો, એટલે તેઓ બંને પણ સ્થાને સ્થાને જિનચૈત્યને વંદન કરતા વિચારવા લાગ્યા.
જનાનંદ નામના નગરમાં જિતશત્રુ નામે એક રાજા હતો. તેને ધારિણી નામે શીલને ધિરનારી રાણી હતી. પેલી રત્નવતી સ્વર્ગમાંથી ચવીને તેની કુક્ષિમાં અવતરી. તેણીએ પૂર્ણ સમયે એક પુત્રીને જન્મ આપ્યું. તેનું પ્રીતિમતી એવું નામ પાડ્યું. અનુક્રમે તે મેટી થઈ અને સર્વ કળાઓ સંપાદન કરી. તે જ પ્રમાણે સ્મરજીવનરૂપ યૌવનવયને પ્રાપ્ત થઈ. સર્વ કળાઓને જાણનારી તે બાળાની આગળ સુજ્ઞ પુરૂષ પણ અજ્ઞ થઈ જતું હતું, તેથી તેની દષ્ટિ કેઈ પુરૂષ ઉપર જરા પણ રમતી નહી. તેના પિતા જિતશત્રુ રાજા વિચાર કરવા લાગ્યા કે, “જો આં ચતુર કન્યાને હું કઈ જેવા તેવા વર સાથે પરણાવીશ તે એ જરૂર પ્રાણ ત્યાગ કરશે. આ વિચાર કરી રાજાએ તેને એકાંતે પૂછયું કે “હે પુત્રી ! તને કેવો વર માન્ય છે?” પ્રીતિમતી બેલી, “જે પુરૂષ કળાઓમાં મને જીતી લે, તે મારો પતિ થાઓ.” રાજાએ તે સ્વીકાર્યું. પછી તેણીની આ પ્રતિજ્ઞા પૃથ્વીમાં પ્રસિદ્ધ થઈ, એટલે ઘણા રાજાઓ અને રાજપુત્ર કળાભ્યાસ કરવા લાગ્યા.
અન્યદા જિતશત્રુ રાજાએ પ્રીતિમતીના સ્વયંવરનો આરંભ કર્યો, અને નગરની બહાર મંડપ નાખીને તેમાં અનેક માંચાઓ ગોઠવવામાં આવ્યા પછી મોટા-મોટા રાજાઓ અને રાજપુત્રોને આમંત્રણ કરવામાં આવ્યા. તે ઉપરથી પોતાના પુત્રના વિયોગથી પીડિત એવા એક રાજા હરિશંદી સિવાય સર્વ ભૂચર અને ખેચર રાજાઓ પિતપોતાના કુમારેને લઈને ત્યાં આવ્યા. વિમાનમાં દેવતાઓની જેમ સર્વે માંચાઓની ઉપર તેઓ આરૂઢ થયા. એ સમયે દેવગે કુમાર અપરાજિત પણ ફરતા ફરતે ત્યાં આવી ચડ્યા. તેણે મંત્રીપુત્ર વિમળબોધને કહ્યું-“આપણે અહીં બરાબર અવસરે આવી ચડડ્યા છીએ, તે હવે કળાઓને વિચાર, તેનું જ્ઞાન અને તે કન્યાનું અવલોકન આપણે કરીએ, પણ કોઈ પરિચિત માણસ આપણને જાણે નહીં તેમ આપણે રહેવું જોઈએ.” આ પ્રમાણે વિચારીને તેણે ગુટિકા પ્રયોગથી પોતાનું અને મંત્રીપુત્રનું સામાન્ય રૂપ કરી દીધું. પછી તેઓ બંને દેવતાની જેમ કીડાથી વિકૃત આકૃતિ ધારણ કરીને સ્વયંવરમંડપમાં આવ્યા. તે સમયે પૃથ્વી પર આવેલી જાણે કઈ દેવી હોય તેવી અમૂલ્ય વેષને ધારણ કરનારી, બે ચામરોથી વીંજાતી, સખીઓ અને દાસીઓથી પરવરેલી, જાણે બીજી લક્ષ્મી હોય તેવી રાજકુમારી પ્રીતિમતી ત્યાં આવી. એટલે તેની આગળ
Page #222
--------------------------------------------------------------------------
________________
૫૧ ૮ મુ'
૧૭૯
ચાલનારા આત્મરક્ષકા અને છડીદારોએ લેાકેાને દૂર ખસેડયા. તે સ્વય’વરમ'ડપમાં આવી એટલે માલતી નામે તેની એક સખી આંગળીથી બતાવતી આ પ્રમાણે બાલી-હે સખી ! આ ભૂચર અને ખેચર રાજાએ પેાતામાં ગુણીપણું માનતા અહી આવેલા છે. આ કદંબ દેશના ભુવનચંદ્ર નામે રાજા છે. એ વીર પૃથ્વીમાં પ્રખ્યાત અને પૂર્વ દિશાના અલંકાર જેવા છે. આ સમકેતુ નામે રાજા છે, તે શરીરનીશેાભાથી કામદેવ જેવા પ્રકૃતિથી જ દક્ષિણ અને દક્ષિણ દિશાના તિલકરૂપ છે. આ કુબેર જેવા કુબેર નામે ઉત્તર દિશાનેા રાજા છે, તે શત્રુએની સ્ત્રીઓમાં અશ્રાંત અને વિસ્તારવાળા કીર્ત્તિ રૂપ લતાવનને ધરનારા છે. કીર્ત્તિથી સામપ્રભા (ચ'દ્રકાંતિ)ને જીતનાર આ સોમપ્રભ નામે રાજા છે, અને બીજા ધવલ, શૂર અને ભીમ વિગેરે મોટા રાજાઓ છે. આ ખેચરપતિ મણિચૂડ નામે મહાપરાક્રમી રાજા છે, આ રનચુડ નામે રાજા છે, માટી ભુજાવાળા આ મણિપ્રભ નામે રાજા છે, અને આ સુમન, સોમ તથા સૂર વિગેરે ખેચરપતિ રાજાઓ છે. હે સખી ! આ સ`ને જો અને તેની પરીક્ષા કર. એ સર્વ કળાઓને જાણનારા છે.” તેણીનાં આવાં વચનથી પ્રીતિમતીએ જે જે રાજાને નેત્રથી અવલાકયા તે તે રાજાને, જાણે તેણીએ આજ્ઞા કરેલા હોય તેવા કામદેવ બાણાથી મારવા લાગ્યા. પછી જાણે તેના પક્ષમાં સાક્ષાત્ સરસ્વતી રહ્યા હોય તેમ તે પ્રીતિમતીએ મધુમત્ત કોકિલાના જેવા સ્વરથી એક તર્ક વાળા પ્રશ્ન કર્યાં. તે સાંભળી જેમની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા તે સર્વ ભૂચર અને ખેચરા જાણે ગળેથી ઝલાઇ ગયા હોય તેમ કોઈપણ ઉત્તર આપી શકયા નહીં. લજ્જાથી જેમનાં મુખ નમી ગયાં છે એવા તે રાજાએ અને રાજપુત્રો વિલખા થઇ પરસ્પર કહેવા લાગ્યા કે, પૂર્વે કાઇથી પણ નહીં જીતાયલા આપણને આ સ્ત્રીએ જીતી લીધા, તેથી જરૂર સ્ત્રીજાતિના સ`ખ'ધને લીધે વાગ્દેવી સરસ્વતીએ તેણીના પક્ષ કર્યા જણાય છે.’ તે વખતે જિતશત્રુ રાજા વિચારમાં પડ્યો કે શું વિધિ આ કન્યાને નિમી ને પ્રયાસથી ખિન્ન થયા હશે કે જેથી આ કન્યાને યાગ્ય એવા કોઇ પતિ તેણે નિમ્મેર્રી. નહી હોય ! આટલા બધા રાજાઓમાં અને રાજકુમારામાં મારી પુત્રીને કોઇ રૂચ્યા નહી; તા જો કોઈ હીનજાતિવાળા પતિ થશે તેા પછી તેની શી ગતિ થશે ?’ રાજાના આવેા ભાવ જાણીને મંત્રી ખેલ્યા કે હે પ્રભુ ! ખેદ કા નહીં, હજુ ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ પુરૂષા પણ મળી આવશે; કારણ કે ‘પૃથ્વી બહુરત્ના છે.” તમે હવે એવી આàાષણા કરાવા કે જે કોઇ રાજા વા રાજપુત્ર, વા કેાઈ બીજો આ કન્યાને જીતી લેશે તે તેને પતિ થશે.” આ પ્રમાણેના વિચાર જાણીને રાજાએ મત્રીને શાખાશી આપી અને તત્કાળ તેવી આઘેાષણા કરાવી. તે સાંભળી અપરાજિતકુમાર વિચાર કરવા લાગ્યા કે–“કદિ સ્ત્રીની સાથે વિવાદમાં વિજય થાય તાપણુ તેમાં કાંઈ ઉત્કર્ષી નથી, પરંતુ તેને કાઈ ન જીતે તેા તેથી સના પુરૂષપણાના ક્ષય થાય છે, માટે ઉત્કષ થાયકે ન થાય પણ આ સ્ત્રીને તેા સર્વથા જીતી લેવી એ જ યાગ્ય છે.” આવેા વિચાર કરી અપરાજિતકુમાર તત્કાળ પ્રીતિમતીની પાસે આબ્યા. વાદળા વડે ઢંકાયેલા સૂર્યની જેમ તે તુવેષથી ઢંકાયેલા હતા, તથાપિ તેને જોઇને પૂર્વ જન્મના સ્નેહસંબંધથી પ્રીતિમતીના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઇ. પછી તેણીએ અપરાજિતના સામા પૂર્વ પક્ષ કર્યો એટલે તત્કાળ અપરાજિતે તેને નિરૂત્તર કરીને તેને જીતી લીધી. પ્રીતિમતીએ તરતજ સ્વયંવરમાળા તેના કઠમાં આરાપણું કરી. તે જોઇ સ ભૂચર અને ખેચર રાજાએ તેની ઉપર કાપાયમાન થયા. તેઓ કહેવા લાગ્યા કે-‘આ વાણીમાં વાતુલ જેવા અને આકડાનાં
૧ દાક્ષિણ્યતાવાળા.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સગ ૧ લે
તુલની જે હલકો કોણ છે ? કે જે કાપડી અમે બધા અહીં છતાં આ કન્યાને પરણી જવાને ઈચ્છે છે ?” આ પ્રમાણે કહીને સર્વ રાજાએ ઘોડેસ્વાર અને રાજસ્થાની સાથે અસ્ત્રો ઉગામી, કવચ પહેરી યુદ્ધને આરંભ કરવા માટે તૈયાર થયા. એટલે અપરાજિત કુમાર પણ એકદમ ઉછળી કેઈ ગજસ્વારને મારી તેના હાથી પર બેસી તેનાં જ અસ્ત્રોથી યુદ્ધ કરવા લાગે. ક્ષણવાર પછી પાછો કઈ રીતે મારી તેના રથમાં બેસીને યુદ્ધ કરવા લાગે. એ પ્રમાણે ક્ષણવાર ભૂમિ પર અને ક્ષણવાર પાછો હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા લાવ્યું. તે એક છતાં અનેકની જેમ થઈને ઈદ્રના વજની જે સ્કુરણયમાન થયે, અને તેણે ક્રોધથી શત્રુના સૈન્યને ભગ્ન કરી દીધું, પછી પ્રથમ એક સ્ત્રીએ શાસ્ત્રથી જીતી લીધા અને અત્યારે આ એકાકી કોઈ પુરૂષે શસ્ત્રથી જીતી લીધા” એવી લજજાથી સર્વે રાજાએ એકઠા થઈને યુદ્ધ કરવા આવ્યા, એટલે અપરાજિતકુમાર એકદમ ઉછળીને સોમ પ્રભના હાથી ઉપર ચઢી ગયો. તે વખતે સમપ્રભે કેટલાંક લક્ષણોથી અને તિલકાદિક ચિહ્નોથી કુમારને ઓળખે. તેણે તત્કાળ એ મહાભુજને આલિંગન કર્યું અને કહ્યું કે “અરે અતુલ્ય પરાક્રમી ભાણેજ ! સારે ભાગ્યે મેં તને ઓળખે.” પછી તેણે આ ખબર સર્વ રાજાઓને કહી એટલે સર્વ રાજાઓ યુદ્ધથી વિરામ પામ્યા, અને તે જ સર્વે તેના સ્વજન થઈને હર્ષથી વિવાહમંડપમાં આવ્યા. પછી જિતશત્રુ રાજાએ શુભ દિવસે પરસ્પર અનુરક્ત એવા અપરાજિત અને પ્રીતિમતીને વિવાહઉત્સવ કર્યો. અરાજિતકુમારે પિતાનું સ્વાભાવિક મરૂપ પ્રગટ કર્યું. સર્વ જન તેના પરાક્રમથી અને રૂપથી તેની ઉપર અનુરક્ત થયા. જિતશત્રુ રાજાએ સર્વ રાજાઓને એગ્ય સત્કાર કરીને વિદાય કર્યા. અપરાજિત કમાર પ્રીતિમતીની સાથે ક્રીડા કરતો કેટલાક કાળ ત્યાં રહ્યો. જિતશત્રુ રાજાના મંત્રીએ પિતાની રૂપવતી કન્યા મંત્રીપુત્ર વિમળબોધની સાથે પરણાવી. એટલે તે પણ તેણની સાથે ક્રીડા કરવા લાગ્યો.
અન્યદા હરિદી રાજાને એક દૂત ત્યાં આવ્યા. કુમારે તેને જોઈને સંભ્રમથી આલિંગન કર્યું. પછી કુમારે પિતાનું અને માતાનું કુશળ પૂછ્યું, એટલે દૂત નેત્રમાં અશ્રુ લાવીને બે -“તમારા માતાપિતાનું શરીરધારણ માત્ર કુશળ છે, કેમકે તમારા પ્રવાસદિનથી આરંભીને તેમનાં નેત્ર અથુવડે પૂર્ણ રહ્યાં કરે છે. તમારું નવનવું ચરિત્ર લોકો પાસેથી સાંભળીને તેઓ ક્ષણવાર ખુશી થાય છે, પણ પાછા તમારે વિયોગ યાદ આવવાથી મૂચ્છ પામી જાય છે. હે પ્રભે ! તમારે અહીંને વૃત્તાંત સાંભળીને મને તેનું વાસ્તવિક પણું જાણવા માટે અહીં મોકલ્યા છે, તો હવે તમે માતાપિતાને ખેદ આપવા ગ્ય નથી. દૂતનાં આવાં વચન સાંભળી કુમાર નેત્રમાં અશ્રુ લાવી ગદ્દગદ્ અક્ષરે બેલ્યો કે માતાપિતાને આવું દુઃખ આપનાર મારા જેવા અધમ પુત્રને ધિક્કાર છે !” પછી જિતશત્રુ રાજાની આજ્ઞા લઈને અપરાજિત કુમાર ત્યાંથી ચાલ્યો. તે વખતે બે પુત્રીઓને લઈને ભુવનભાનુ રાજા ત્યાં આવ્યો. તેમ જ પ્રથમ જે જે રાજકન્યા તે પરણ્યો હતો, તેમને લઈ લઈને તેમના પિતાએ પણ ત્યાં આવ્યા. અભય મેળવનાર સૂરકાંત વિદ્યાધર પણ ત્યાં આવ્યો. પછી પ્રીતિમતી અને બીજી પત્નીઓથી તથા અનેક ભૂચર અને ખેચર રાજાઓથી વિટાયેલો, ભૂચર ખેચર રૌન્યથી ભૂમિ અને આકાશને આચ્છાદન કરતે અપરાજિતકુમાર થોડા દિવસમાં સિંહપુર નગરે આવી પહોંચ્યો. હરિણુંદી રાજાએ સામા જઈને પૃથ્વી પર આલેટી પડેલા કુમારને આલિંગન કરી ખેળામાં બેસારી વારંવાર તેના મસ્તક પર ચુંબન કર્યું. પછી માતાએ નેત્રમાં અશ્રુ લાવી પ્રણામ કરતા કુમારના પૃષ્ઠ ઉપર કરવડે સ્પર્શ
Page #224
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૧૮૧
કર્યો અને તેના મસ્તક ઉપર ચુંબન કર્યું. પ્રીતિમતી વિગેરે વધૂ એ પિતાનાં પૂજ્ય સાસુ સસરાના ચરણમાં નમી પ્રણામ કર્યો, એટલે વિમળબોધે તેમનાં નામ લઈ લઈને સૌને ઓળખાવી. પછી અપરાજિતે સાથે આવેલા ભૂચર અને ખેચરાને વિદાય કર્યા, અને માતાપિતાનાં નેત્રને ઉત્સવ કરતો ત્યાં રહીને સુખે ક્રીડા કરવા લાગ્યો | મનોગતિ અને ચપલગતિ જે મહેંદ્ર દેવલોકમાં ઉત્પન્ન થયા હતા, તે ત્યાંથી ચવીને સૂર અને સોમનામે અપરાજિતકુમારના અનુજ બંધુ થયા. અન્યદા રાજા હરિણુંદીએ અપરા જિત કુમારને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી અને તે રાજર્ષિ તપસ્યા કરીને પરમપદને પ્રાપ્ત થયા. અપરાજિત રાજાની પ્રીતિમતી પટ્ટરાણી થઈ, અને વિમળબોધ મંત્રી થયો અને બે અનુજ બંધુ મંડલેશ્વર થયા. અપરાજિક રાજાએ પ્રથમથી જ અન્ય રાજાઓને દબાવ્યા હતા તેથી તે સુખે રાજ્ય કરવા લાગ્યો અને નિર્વિદને. ભોગ ભેગવવા લાગ્યા. પુરૂષાર્થથી અવંચિત (યથાગ્ય રીતે પુરૂષાર્થને સાધતો) અપરાજિત રાજા વિચિત્ર રચૈત્ય અને લાખો રથયાત્રા કરતો કાળ નિગમન કરવા લાગ્યું.
એક વખત અપરાજિત રાજા ઉદ્યાનમાં ગયો હતો, ત્યાં મૂત્તિથી કામદેવ જે અનંગદેવ નામે એક સાર્થવાહનો સમૃદ્ધિમાન પુત્ર તેના જેવામાં આવ્યું. તે દિવ્ય વેષને ધારણ કરનારા સમાન વયના મિત્રોથી વીંટાયેલો હતો, ઘણી રમણીય રમણીઓની સાથે ક્રીડા કરતે હતે, યાચકોને દાન આપતે હતે, બંદિજને તેની સ્તુતિ કરતા હતા, અને ગીતગાન સાંભળવામાં આસક્ત હતા. તેને જોઈને અપરાજિત રાજાએ પોતાના માણસોને પૂછ્યું કે, “આ કોણ છે ?” તેઓએ કહ્યું કે “આ સમુદ્રપાળ નામના સાર્થવાહનો અનંગદેવ નામે ધનાઢય પુત્ર છે.' તે સાંભળીને “મારા નગરના વ્યાપારી પણ આવા ધનાઢય અને ઉદાર છે, તેથી હું ધન્ય છું” એમ પોતાની પ્રશંસા કરતા કરતા અપરાજિત રાજા ઘેર આવ્યા.
બીજે દિવસે રાજા બહાર જતો હતો તેવામાં ચાર પુરૂષોએ ઉપાડેલું અને જેની આગળ વિરસ વાદ્ય વાગે છે એવું એક મૃતક તેના જોવામાં આવ્યું. તેની પછવાડે છાતી કુટતી, છુટે કેશે રૂદન કરતી અને પગલે પગલે મૂછ ખાતી અનેક સ્ત્રીઓ જતી હતી, તે જોઈ રાજાએ સેવકોને પૂછ્યું કે “આ કેણ મરી ગયું ? તેઓ બોલ્યા કે–પિલે સાર્થવાહને પુત્ર અનંગદેવ અકસમાત વિચિકા (કલેરા)ના વ્યાધિથી મૃત્યુ પામ્યો છે. તે સાંભળતાં જ અપરાજિત રાજ બેલ્યો-“ અહો આ અસાર સંસારને ધિકકાર છે, અને વિશ્વાસીના ઘાત કરનાર વિધિને પણ ધિક્કાર છે. હા ! મોહનિદ્રાથી અંધ ચિત્તવાળા પ્રાણીઓને આ કે પ્રમાદ છે !” આ પ્રમાણે મહાન સંવેગને ધારણ કરતે અપરાજિત રાજા પિતાને ઘેર પાછો ગયો અને કેટલાક દિવસ એવા ખેદમાં વ્યતિકમાવ્યા. અન્યદા જે કેવળીને પ્રથમ કંડપુરમાં જોયા હતા તે કેવળી જ્ઞાનવડે અપરાજિત રાજાને બેધને યોગ્ય થયેલ જાણી તેના ઉપકારને માટે ત્યાં પધાર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળી પદ્ધ નામના પ્રીતિમતીથી થયેલા પુત્રને રાજ્ય ઉપર બેસાડી અપરાજિત રાજાએ દીક્ષા લીધી. તેમની સાથે તેમની પ્રિયા પ્રીતિમતી, અનુજ બંધુ સૂર તથા સેમ અને મંત્રી વિમળબોધ એ સર્વેએ દીક્ષા લીધી. તેઓ સર્વે તપસ્યા કરી મૃત્યુ પામીને આરણ નામના અગ્યારમા દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા ઈદ્રના સામાનિક દેવતા થયા.
આ જ બુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે કુરે દેશના મંડનરૂપ હસ્તિનાપુર નામે નગર છે, તે નગરમાં ચંદ્રના જે આલાદકારી શ્રીષેણ નામે રાજા થયો. તેને લક્ષમીના જેવી શ્રીમતી
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સગ ૧ લે
નામે પટ્ટરાણી હતી. અન્યદા તે રાણીએ રાત્રિના શેષ ભાગે સ્વપ્નમાં શંખના જે ઉજજવળ પૂર્ણ ચંદ્ર પિતાના મુખકમળમાં પ્રવેશ કરેત જે. પ્રાત:કાળે તે વૃત્તાંત તેણે પોતાના પતિ શ્રીષેણ રાજાને જણાવ્યો. રાજાએ સ્વપ્નવેત્તાને બોલાવીને તેને નિર્ણય કર્યો. તેઓએ કહ્યું કે-“આ સ્વપ્નથી ચંદ્રની જેમ સર્વ શત્રુરૂપ અંધકારને નાશ કરે તેવો એક પુત્ર દેવીને થશે” તે જ રાત્રિએ અપરાજિતને જીવ આરણ દેવલોકથી ચવીને શ્રીમતી દેવીની કુક્ષિમાં અવતર્યો. યોગ્ય કાળે સર્વ લક્ષણોથી પવિત્ર એવા એક પુત્રને દેવીએ જન્મ આપ્યો. પિતાએ પૂર્વજના નામથી તેનું શંખ એવું નામ પાડયું. પાંચ ધાત્રીઓએ લાલિત કરે તે કુમાર અનુક્રમે મોટો થયો. ગુરૂને માત્ર સાક્ષીભૂત કરીને પ્રતિજમમાં અભ્યાસ કરેલી સર્વ કળાએ તેણે લીલામાત્રમાં સંપાદન કરી લીધી. વિમળબંધ મંત્રીને જીવ આરણ દેવલોકથી ચવીને શ્રીષેણ રાજાના ગુણનિધિ નામના મંત્રીને મતિપ્રભ નામે પુત્ર થયો. તે કામદેવને વસંતની જેમ શંખકુમારની સાથે રાજક્રીડા કરનાર અને સહાધ્યાયી મિત્ર થયો. મતિપ્રભ મંત્રીપુત્ર અને બીજા રાજકુમારની સાથે વિવિધ પ્રકારની ક્રીડા કરતા શંખકુમાર યૌવનવયને પ્રાપ્ત થયો.
એક વખતે તેના દેશના લોકો દૂરથી પિકાર કરતા કરતા આવીને શ્રીષેણ રાજાને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા-“હે રાજેદ્ર ! તમારા દેશની સીમા ઉપર અતિ વિષમ ઉંચાઈવાળે, વિશાળ શિખરવાળે અને શશિરા નામની નદીથી અંકિત ચંદ્ર નામે પર્વત આવેલ છે. તે પર્વતના દુર્ગમાં સમરકેતુ નામે એક પલ્લીપતિ રહે છે, તે નિઃશંકપણે અમને લુંટે છે, માટે હે પ્રભો ! તેનાથી અમારું રક્ષણ કરે.” તે સાંભળી તેના વધને માટે પ્રયાણ કરવાને ઈચ્છતા રાજાએ રણથંભા વગડાવી. તે વખતે શંખકુમારે આવી નમસ્કાર કરીને નમ્રતાથી કહ્યું“પિતાજી! એવા પલલીપતિને માટે આપ આટલો બધે આક્ષેપ શા માટે કરો છો ? મસલાને મારવાને હાથી અને સસલાને મારવાને સિંહને તૈયાર થવાની જરૂર ન હોય, તેથી તાત ! મને આજ્ઞા આપો, હું તેને બાંધીને અહીં લાવીશ; તમે પોતે પ્રયાણ કરવું છોડી દે, કારણ કે તે તમને ઉલટું લજજાકારક છે.” પુત્રનાં આવાં વચન સાંભળી તત્કાળ રાજાએ તેને સેના સાથે વિદાય કર્યો. શંખકુમાર અનુક્રમે તે પહલીની પાસે આવ્યો. કુમારને આવતે સાંભળીને કપટમાં શ્રેષ્ઠ એવે તે પહેલીપતિ દુર્ગને શૂન્ય મૂકીને બીજા ગહવરમાં પેસી ગયો. કુશાગ્ર બુદ્ધિવાળા શંખકુમારે તે દુર્ગમાં એક સામંતને સાર સાર સૈન્ય લઈને દાખલ કર્યો, અને પોતે કેટલાક સૌનિકને લઈને એક લતાગ્રહમાં સંતાઈ રહ્યા એટલે છળ કરનાર પલીપતિએ પેલા દુર્ગને રૂંધી દીધે. પછી “અરે કુમાર! હવે તું ક્યાં જઈશ?” એમ બોલી જેવી તે પલ્લીપતિએ ગર્જના કરી તે કુમારે બહારથી આવીને પોતાના પુષ્કળ સૈન્યથી તેને ઘેરી લીધે એક તરફથી દુર્ગના કિલ્લા ઉપર રહેલા પ્રથમ મોકલેલા સૈન્ય અને બીજી તરફથી કુમારના સૈન્ય વચમાં રહેલા પલ્લી પતિને મારવા માંડ્યો; એટલે પલ્લીપતિ કંઠ પર કુહાડે ધારણ કરી શંખકુમારને શરણે આવ્યો અને બેલ્યો-“હે રાજકુમાર ! મારા માયામંત્રોના ઉપાયને જાણનારા તમે એક જ છે. હે સ્વામિન ! સિદ્ધ પુરૂષને ભૂતની જેમ હવે હું તમારો દાસ થયો છું, માટે મારું સર્વસ્વ ગ્રહણ કરે અને પ્રસન્ન થઈને મારાપર અનુગ્રહ કરે.” કુમારે તેની પાસે જે ચોરીનું ધન હતું, તે લઈને જેનું હતું તે તેને સંપાવી દીધું અને પિતાને લેવા યોગ્ય દંડ પોતે લીધે. પછી પલ્લી પતિને સાથે લઈને કુમાર પાછો વળ્યો. સાયંકાળ થતાં માર્ગમાં તેણે પડાવ કર્યો, અર્ધ રાત્રે કુમાર શસ્યા ઉપર સ્થિત હતા, તેવામાં કોઈ કરૂણ સ્વર તેના સાંભળવામાં આવ્યો, તેથી તરત હાથમાં ખગ લઈને સ્વરને અનુસરે તે ચાલ્યો.
Page #226
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૧૮૩ આગળ જતાં આધેડ વયની એક સ્ત્રીને તેમણે રૂદન કરતી જોઈ, એટલે કુમારે મૃદુ સ્વરે તેને કહ્યું કે, “હે ભદ્રે ! રે નહીં, તારા દુઃખનું જે કારણ હોય તે કહે. કુમારની મૂર્તિ અને વાણીથી આશ્વાસન પામીને તે સ્ત્રી બેલી-અંગદેશમાં ચંપાનગરીને વિષે જિતારિ નામે રાજા છે. તેને કીર્તાિમતી નામે રાણી છે. તે રાણીને ઘણા પુત્રો થયા પછી યશોમતી નામે એક સ્ત્રીજનમાં શિરોમણિ પુત્રી થઈ છે. તે પિતાને ગ્ય વર કે કોઈ સ્થાન નહીં જણાવોથી પુરૂષ ઉપર અરોચકી થયેલી છે, તેથી તેની દષ્ટિ કોઈ પણ પુરૂષમાં રમતી નથી. અન્યદા શ્રીષેણ રાજાને પુત્ર શંખકુમાર તેના શ્રવણમાર્ગે આવતાં તેણે અને કામદેવે એક સાથે તેણીના હૃદયમાં સ્થાન કર્યું. તે વખતે યશોમતીએ પ્રતિજ્ઞા કરી કે તે શંખકુમારને જ મારે પરણવું. પુત્રીને અનુરાગ ગ્ય સ્થાને થયો છે એમ જાણીને તેના પિતા પણ તે વાતથી ઘણો હર્ષ પામ્યા. પછી જિતારિ રાજાએ શ્રીષેણ રાજાની પાસે તેના વિવાહને માટે માણસે મોકલ્યા. તેવામાં વિદ્યાધરપતિ મણિશેખરે તે કન્યાની માગણી કરી. જિતારી રાજાએ તેને કહ્યું કે-“મારી કન્યા શંખકુમાર સિવાય બીજાને ઈચ્છતી નથી.” તેથી ક્રોધ પામી તે અધમ વિદ્યાધરે બળત્યારે તેનું હરણ કર્યું છે. હું તે યશેમતી કન્યાની ધાત્રી છું.
* હરણ થયું ત્યારે હું તેની ભજ સાથે વળગી રહી હતી, પણ તે દુષ્ટ ખેચરે બાવડે મને છોડાવી દીધી છે. સંસારમાં સારરૂપ તે રમણને તે દુષ્ટ કેણ જાણે ક્યાં લઈ ગયે હશે ? તેથી હું વિલાપ કરું છું કે તે મારા વિના શી રીતે આવશે ?”
આ પ્રમાણે તેની હકીક્ત સાંભળીને “ભદ્દે ધીરી થા, હું તે દુષ્ટને જીતીને ગમે ત્યાંથી તેણીને લઈ આવીશ.” આ પ્રમાણે કહી શંખકુમાર તેને શોધવાને અટવીમાં ભમવા લાગ્યા. એ સમયે સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયો અને શંખકુમાર પણ કઈ વિશાળશૃંગવાળા ગિરિપર આરૂઢ થયા. ત્યાં એક ગુહાની અંદર યશેમતી તેના જોવામાં આવી. તે વિવાહને માટે પ્રાર્થના કરતા પેલા ખેચરને આ પ્રમાણે કહેતી હતી-“અરે અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! તું શા માટે વ્યર્થ ખેદ કરે છે ? શંખના જેવા ઉજજવળ ગુણવાળે શંખકુમાર જ મારે ભર્તા છે, કદિ પણ બીજો કોઈ મારે ભર્તા થવાનો નથી.” તે વખતે તે વિદ્યાધરે અને કુમારી એ શંખકુમારને દીઠે. એટલે તે દુષ્ટ વિદ્યાધર બે – હે મૂખ ! આ તારે પ્રિય કાળથી ખેંચાઈને અહીં મારે વશ આવી ગયે છે. હે બાળે ! હવે તારી આશાની સાથે તેને મારીને હું તને પરણીશ અને મારે ઘેર લઈ જઈશ,” આ પ્રમાણે કહેતાં તે દુષ્ટને શંખકુમારે કહ્યું, “અરે પરનારીનું હરણ કરનાર પાપી ! ઊભો થા, હમણાં જ આ ખગ વડે હું તારું શિર હરી લઉં છું.” પછી તે બંને સામસામા ખગ્ર ઉગામીને સુંદર ચાલાકીથી ચાલતી અને પૃથ્વીને કંપાવતા યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે તે વિદ્યાધર ભુજાના બળથી કુમારને જીતી શકશે નહીં, ત્યારે વિદ્યાથી વિકલા તપ્ત લેહમય ગેળા વિગેરે અસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા. પણ પુણ્યના ઉત્કર્ષથી તે ગેળાએ કુમારને કાંઈ પણ ઈજા કરવાને સમર્થ થયા નહીં. કુમારે પોતાનાં ખગથી તેનાં ઘણાં અોને ખંડિત કરી નાંખ્યાં, અસ્ત્રોનાં ખંડનથી ખેદ પામેલા બેચરનું ધનુષ્ય કુમારે છેદી નાખ્યું અને તેના જ બાણથી તેને છાતીમાં વીધી નાંખે. તત્કાળ છેદેલા વૃક્ષની જેમ તે વિદ્યાધર પૃથ્વી પર પડ્યો; એટલે શંખકુમારે પવન વિગેરે ઉપચારથી તેને સજજ કરી પુન: યુદ્ધ કરવાનું આમંત્રણ કર્યું. બેચરપતિ કમાર પ્રત્યે બોલ્ય-“હે પરાક્રમી ! હે કે જે કાઈથી જીતાયે ન હતે તેને તેં જીતી લીધો છે, તેથી તું સર્વથા માન્ય પુરૂષ છે. હે વીર ! જેમ તેં આ ૧ અરૂચિવાળી. ૨ મૃત્યુ.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સર્ગ ૧ લે યમતીને ગુણથી ખરીદી લીધી છે, તેમ હું તારા પરાક્રમથી ખરીદ થઈ ગયો છું. માટે મારા અપરાધને તું ક્ષમા કર.” કુમાર બે -હે મહાભાગ ! તારા ભજવીર્યથી અને વિનયથી હું રજિત થ છું, માટે કહે, હું તારું શું કાર્ય કરું ?” વિદ્યાધર બેતમે પ્રસન્ન થયા છે તે વૈતાઢયગિરિ ઉપર ચાલો, ત્યાં તમારે સિદ્ધાયતનની યાત્રા થશે અને મારી ઉપર અનુગ્રહ થશે.” શંખકુમારે તેમ કરવાને કબુલ કર્યું. યશોમતી “આવા ઉત્તમ ભર્તાને હ વરી છું' એમ જાગી મનમાં ઘણો હર્ષ પામી. તે સમયે મણિશેખરના પાળારૂપ ખેચર આ વૃત્તાંત જાણીને ત્યાં આવ્યા અને તેઓએ ઉપકારી એવા શંખકુમારને નમસ્કાર કર્યો. પછી બે બેચરને પિતાના સૈન્યમાં મોકલી શંખકુમારે પિતાનું વૃત્તાંત જણાવ્યું અને તે રૌ ને તાકીદે હસ્તિનાપુર તરફ જવા આજ્ઞા કરી. પછી પેલી યશોમતી ની ધાત્રીને બેચ પાસે ત્યાં બેલાવી, અને ધાત્રી તથા યશોમતી સહિત શંખકુમાર બેતાઢયગિરિ પર આવ્યો. ત્યાં સિદ્ધાયતનમાં રહેલા શાશ્વત પ્રભુને તેણે વંદના કરી અને યશોમતી સાથે તેમની વિવિધ પ્રકારે પૂજા કરી. પછી મણિશેખર કુમારને કનકપુરમાં લઈ ગયે, અને ત્યાં પોતાને ઘેર રાખી દેવતાની જેમ તેની પૂજા ભક્તિ કરી. સર્વે ચૈતાઢયવાસીઓને આ વાત સાંભળીને મોટું આશ્ચર્ય લાગ્યું, તેથી સર્વે આવી આવીને શંખકુમાર અને યશોમતીને વારંવાર જોવા લાગ્યા. શત્રુજય વિગેરે મૂલ્યથી પ્રસન્ન થયેલા કેટલાએક મહદ્ધિક ખેચરે શંખકુમારના દિળ થઈને રહ્યા; અને તેઓ પોતપોતાની પુત્રીએ શંખકુમારને આપવા આવ્યા. તેમને કુમારે કહ્યું કે-યશોમતીને પરણ્યા પછી આ કન્યાઓને
હું પરણીશ.”
અન્યદા મણિશેખર વિગેરે પિતા પોતાની કન્યાઓ લઈને યશોમતી સહિત શંખકુમારને ચંપા નગરીએ લઈ ગયા. “પોતાની પુત્રીની સાથે અનેક ખેચઢાથી પરિવૃત્ત તેને વર આવે છે.” એ ખબર સાંભળી જિતારિ રાજા ઘણે ખુશી થઈને સામે આવ્યું. ત્યાં સંભ્રમથી શંખકુમારને આલિંગન કરીને તે રાજાએ સૌને નગરીમાં પ્રવેશ કરાવ્યું. અને મહત્સવ પૂર્વક પિતાની પુત્રીને તેની સાથે વિવાહ કર્યો. પછી શંખકુમાર બીજી વિદ્યાધરોની કન્યાઓને પણ પરણ્ય, અને શ્રી વાસુપૂજ્ય સ્વામીના ચૈત્યની ભક્તિપૂર્વક યાત્રા કરી. પછી ખેચરને વિદાય કરી કેટલાક દિવસ ત્યાં રહીને યશોમતી વિગેરે પત્નીઓ સહિત શંખકુમાર હસ્તિનાપુર આવ્યા.
અપરાજિત કુમારના પૂર્વ જન્મના અનુજ બંધુ સૂર અને સેમ જે આરણ દેવલોકમાં ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી ચ્યવને યશોધર અને ગુણધર નામે આ જન્મમાં પણ તેના (શંખકુમારના) અનુજ બંધુ થયા. રાજા શ્રીષેણે શંખકુમારને રાજ્ય આપી ગુણધર ગણધરના ચરણમાં આવી દીક્ષા લીધી જેમ શ્રીષેણ રાજા મુનિ થઈને દુસ્તપ તપને પાળવા લાગ્યા, તેમ શંખના જેવા ઉજજવળ યશવાળો શંખકુમાર ચિરકાળ પૃથ્વીને પાળવા લાગ્યા. અન્યદા જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા અને દેવતાના સાનિધ્યપણાથી ભતા શ્રીષેણરાજર્ષિ વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. શંખરાજા તે ખબર સાંભળી સામે આવ્યો અને ભક્તિથી તેમને વંદના કરીને સંસારસાગરમાં નાવિકા જેવી તેમની દેશના સાંભળી. દેશનાને અંતે શંખ રાજા બોલ્ય-“હે સર્વજ્ઞ! તમારા શાસનથી હું જાણું છું કે આ સંસારમાં કઈ કોઈનું સંબંધી નથી, કેવળ સ્વાર્થનું સંબંધી છે. તથાપિ આ યશોમતી ઉપર મને અધિક મમતા . કેમ થઈ ? તે પ્રસન્ન થઈને કહો, અને મારા જેવા અનભિજ્ઞને શિક્ષા આપે.” કેવળા ૧. પગે ચાલનારા સેવક.
Page #228
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૧૮૫ ભગવંત બોલ્યા- “તારા ધનકુમારના ભવમાં એ તારી ધનવતી નામે પત્ની હતી, સૌધર્મ દેવલોકમાં તારા મિત્રપણે ઉત્પન્ન થઈ હતી, ચિત્રગતિના ભવમાં રત્નવતી નામે તારી પ્રિયા હતી, માહેંદ્ર દેવલોકમાં તારો મિત્ર થયેલી હતી, અપરાજિતના ભવમાં પ્રીતિમતી નામે સ્ત્રી થઈ હતી. પાછી આરણ દેવલોકમાં તારે મિત્ર થઈ હતી, અને આ સાતમા ભવમાં તે યશેમતી નામે તારી સ્ત્રી થયેલ છે. તેથી ભવાંતરના વેગથી તારે તેણીની ઉપર સ્નેહસંબંધ થયેલો છે. હવે અહીંથી અપરાજિત નામના અનુત્તર વિમાનમાં જઈ ત્યાંથી ચ્યવને આ ભરતખંડમાં તમે નેમિનાથ નામે બાવીસમા તીર્થંકર થશે, અને આ યશોમતી રાજીમતી નામે અવિવાહિતપણે અનુરાગી થયેલી તમારી સ્ત્રી થશે. તે તમારી પાસે દીક્ષા લઈને પ્રાંતે પરમપદને પ્રાપ્ત થશે. આ યશોધર અને ગુણધર અનુજ બંધુ અને મતિપ્રભ નામે મંત્રી તમારા ગણધરપદને પ્રાપ્ત કરીને સિદ્ધિ પદને પામશે”
આ પ્રમાણે ગુરૂમુખે સાંભળીને શંખ રાજાએ પુંડરીક નામના પુત્રને રાજ્ય પર બેસાડી દીક્ષા ગ્રહણ કરી, અને તેના બંને બંધુ, મંત્રી અને યશોમતીએ તેની પાસે દીક્ષા લીધી. અનુક્રમે શંખ મુનિએ ગીતાર્થ થઈ મહા આકરી તપસ્યાઓ કરી, અહંતુ ભક્તિ વિગેરે સ્થાનકેન આરાધનથી તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. અંતે પાદપપગમન અનશન કરી શંખમુનિ અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયા. અને યશોમતી વિગેરે પણ તે જ વિધિથી અપરાજિત વિમાનને પ્રાપ્ત થયા.
#SAB%8 38888888888888888888888@BJG
इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये अष्टमे पर्वणि श्री अरिष्टनेमिपूर्वभव
વન નામ પ્રથમ સઃ . 98988888888888888888888888888888
3838
૧ ચોથું અનુત્તર વિમાન. ૨૪
Page #229
--------------------------------------------------------------------------
________________
સગર જો
વસુદેવ ચરિત્ર.
આ ભરતક્ષેત્રમાં મથુરા નામે એક શ્રેષ્ઠ નગરી છે, જે યમુના નદીથી જાણે નીલ વસ્ત્રને ધારણ કરનારી હોય તેમ શેાલે છે. તે નગરીમાં હરિવંશને વિષે પ્રખ્યાત રાજા વસુના પુત્ર ગૃહ ધ્વજની પછી ઘણા રાજાએ થઇ ગયા પછી યદુ નામે એક રાજા થયા. યદ્ગુને સૂના જેવા તેજસ્વી ઘર નામે પુત્ર થયા, અને તે શૂરને શૌરિ અને સુવીર નામે એ વીર પુત્રો થયા. શૂર રાજાએ શૌરિને રાજ્ય પર બેસારી અને સુવીરને યુવરાજપદ આપી સ'સારપર બૈરાગ્ય આવવાથી દીક્ષા ગ્રહણ કરી. શૌર પેાતાના અનુજ ખંધુ સુવીરને મથુરાનુ રાજ્ય આપીને પોતે કુશાત દેશમાં ગયા, અને ત્યાં તેણે શૌય પુર નામે એક નગર વસાવ્યું. શૌરિ રાજાને અંધકવૃષ્ણિ વિગેરે પુત્રો થયા અને સુવીરને ભેાજવૃષ્ણિ વિગેરે અતિ પરાક્રમી પુત્રો થયા. મહાભુજ સુવીર મથુરાનું રાજ્ય પોતાના પુત્ર ભાજવૃષ્ણુિને આપી પાતે સિંધુ દેશમાં સૌવીરપુર નામે એક નગર વસાવીને ત્યાં રહ્યો.મહાવીર શૌર રાજા પોતાના પુત્ર અંધકવૃષ્ણુિને રાજ્ય સાંપી સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઇને મેક્ષે ગયા.
અહી મથુરામાં રાજ્ય કરતાં ભાજવૃષ્ણુિને ઉગ્ર પરાક્રમવાળા ઉગ્રસેન નામે એક પુત્ર થયા. અંધકવૃષ્ણિને સુભદ્રા રાણીથી દશ પુત્રો થયા. તેએનાં સમુદ્રવિજય, અક્ષાલ્ય, સ્તિમિત, સાગર, હિમવાન્, અચલ, ધરણ, પૂરણ, અભિચદ્ર અને વસુદૈવ એવાં નામ સ્થાપન કર્યાં. તે દશે દશા” એવા નામથી પ્રસિદ્ધ થયા. તેમને કુંતી અને મદ્રી નામે બે અનુજ બેનેા થઇ. તેના પિતાએ કુંતી પાંડુ રાજાને અને મદ્દી દમઘાષ રાજાને આપી.
અન્યદા અધકવૃષ્ણુિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાની મુનિને પ્રણામ કરી અંજલિ જોડી આ પ્રમાણે પૂછ્યું-સ્વામિન્ ! મારે વાસુદેવ નામે દશમા પુત્ર છે, તે અત્યંત રૂપ અને સૌભાગ્યવાળા છે, તેમજ કળાવાન્ અને પરાક્રમી છે તેનુ શું કારણ ?” સુપ્રતિષ્ઠ મુનિ ખેલ્યા-“મગધ દેશમાં નદિગ્રામને વિષે એક ગરીખ બ્રાહ્મણ હતા; તેને સામિલા નામે સ્ત્રી હતી, તેમને નર્દિષણ નામે એક પુત્ર થયા. મદ્દભાગ્યમાં શિરામણ જેવા તે પુત્રનાં માતાપિતા ખાલ્યવયમાંથી જ મરી ગયાં. તે પુત્ર મેાટા પેટવાળા, લાંબા દાંતવાળા, ખરાખ નેત્રવાળા અને ચારસ માથાવાળા હતા, તેથી તેમજ ખીજા' અ'ગમાં પણ કુરૂપી હાવાથી તેને તેના સ્વજનોએ પણ છેાડી દીધા. તે વખતે જીવતા છતાં પણ મુવા જેવા જાણીને તેના મામાએ તેને ગ્રહણ કર્યા. તે મામાને સાત કન્યા પરણવાને લાયક થયેલી હતી. તેથી તેને તેના મામાએ કહ્યું હતું કે હું તને એક કન્યા આપીશ.’ કન્યાના લાભથી તે મામાના ઘરનું બધું કામ કરતા હતા. આ ખખર જાણીને સાત કન્યામાંથી સૌથી મેાટી યૌવનવતી કન્યાએ કહ્યું કે- જો પિતા મને આ કુરૂપીને આપશે તેા જરૂર હું મૃત્યુ પામીશ.’ તે સાંભળીને નદિષેણ ખેદ પામ્યા, એટલે તેના મામાએ કહ્યુ કે ‘હું તને બીજી પુત્રી આપીશ, તું ખેદ કર નહી” તે સાંભળી બીજી પુત્રીએ પણ તેવી જ પ્રતિજ્ઞા કરી. એવી રીતે સઘળી પુત્રીઓએ અનુક્રમે તેવી પ્રતિજ્ઞા કરી, અને તેના પ્રતિષેધ કર્યાં, તે સાંભળી ખેદ પામેલા નર્દિષણને તેના મામાએ કહ્યું કે ‘હું કાઈ ખીજાની પાસે માગણી કરીને તને કન્યા પરણાવીશ, માટે હે વત્સ ! તું
Page #230
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૧૮૭
આકુળવ્યાકુળ થઈશ નહીં'. નંદિષેણે વિચાર્યું કે “જ્યારે મારા મામાની કન્યાઓ મને ઈચ્છતી નથી, તે પછી મારા જેવા કુરૂપીને બીજાની કન્યા કેમ ઈરછશે ?' આવો વિચાર કરી વૈરાગ્ય પામીને તે ત્યાંથી નીકળી રત્નપુર નગરે આવ્યા. ત્યાં ક્રીડા કરતા કોઈ સ્ત્રી પુરૂષને જોઈને તે પિતાની નિંદા કરવા લાગ્યા. પછી મરવાની ઈચ્છાથી વૈરાગ્યવડે તે ઉપવનમાં આવ્યું. ત્યાં સુસ્થિત નામે એક મુનિને જોઈને તેમને વંદના કરી. જ્ઞાનથી તેને મને ભાવ જાણીને તે મુનિ બેલ્યા:-“અરે મનુષ્ય ! તું મૃત્યુનું સાહસ કરીશ નહીં, કેમકે આ સર્વ અધર્મનાં ફળ છે. સુખના અર્થીએ તે ધર્મ કરવો જોઈએ, આત્મઘાતથી કાંઈ સુખ થતું નથી, દીક્ષા લઈને કરેલે ધર્મ જ ભવભવમાં સુખના હેતુભૂત થાય છે. આ પ્રમાણે સાંભળી તે પ્રતિબંધ પામે, તેથી તેણે તરત જ તે મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. પછી ગીતાર્થ થઈને તેણે સાધુઓનું વૈયાવૃત્ત્વ કરવાને અભિગ્રહ કર્યો.
બાળ અને લીન પ્રમુખ મુનિઓની વૈયાવૃત્ય કરનારા અને તેમાં કદી પણ ખેદ નહીં પામનારા તે નંદિષેણ મુનિની અન્યદા ઈંદ્ર સભામાં પ્રશંસા કરી. ઇદ્રનાં તે વચન પર શ્રદ્ધા નહીં રાખનારે કઈ દેવ પ્લાન મુનિનું રૂપ લઈને રત્નપુરની સમીપના અરણ્યમાં આવ્યો, અને એક બીજા સાધુને વેષ વિકુવીને નંદિષેણ મુનિના સ્થાનમાં ગયો. એવામાં નદિષેણ પારણું કરવાને માટે બેસીને ગ્રાસ ભરતા હતા તેવામાં તે સાધુએ આવીને કહ્યું કે –“અરે ભદ્ર! સાધુઓની વૈયાવૃત્ય કરવાની પ્રતિજ્ઞા લઈને તુ અત્યારે કેમ ખાવા બેઠે છે ? નગરની બહાર અતિસાર રેગવાળા એક મુનિ ક્ષુધા અને તૃષાથી પીડિત છે. તે સાંભળતાં જ નંદિષેણ મુનિ આહાર કરવાનું પડતું મૂકી તે મુનિને માટે શુદ્ધ પાણી શોધવા નીકળ્યા, તે વખતે આવેલા દેવે પોતાની શક્તિથી સર્વત્ર અનેષણય કરવા માંડયું, પણ તે લબ્ધિવાળા મુનિના પ્રભાવથી તેની શક્તિ વધારે ચાલી નહીં, એટલે નંદિષેણ મુનિએ કઈ ઠેકાણેથી શુદ્ધ પાણી પ્રાપ્ત કર્યું. પછી નંદિષેણ મુનિ તે ગ્લાન મુનિની પાસે આવ્યા; એટલે તે કપટી મનિએ કઠોર વાક વડે તેના પર આક્રોશ કર્યો-“અરે અધમ ! હે આવી અવસ્થામાં પડ્યો છું અને તું આ વખતે ભજનમાં લંપટ થઈ સત્વરે અહીં આવ્યો નહીં, માટે તારી વૈયાવૃત્યની પ્રતિજ્ઞાને ધિક્કાર છે.” મંદિષેણ મુનિ બોલ્યા- હે મુનિ ! મારા તે અપરાધને ક્ષમા કરે. હવે હું તમને સજજ કરીશ. આ તમારે 5 એવું શુદ્ધ પાણી હું લાવ્યો છું.” પછી તેનું પાન કરાવી તેમણે કહ્યું કે “જરા બેઠા થાઓ એટલે ગ્લાન મુનિ બોલ્યા “અરે મુંડા ! હું કે અશક્ત છું, તે શું તું નથી જેતે ?” આવાં તેનાં વચન સાંભળી તે માયામુનિને પિતાના સ્કંધ ઉપર ચડાવી તે નંદિષેણ મુનિ ચાલ્યા, તથાપિ તે મુનિ પગલે પગલે આ પ્રમાણે તેના ઉપર આક્રોશ કરતો હતો. “અરે અધમ ! ઉતાવળથી ચાલીને મારા શરીરને ઘણું ડેલાવવા વડે મને શા માટે પીડે છે? જો ખરેખર સાધુની વૈયાવૃત્ય કરનાર હોય તે હળવે હળવે ચાલ.” આ પ્રમાણે કહેવાથી તે હળવે હળવે ચાલ્યા એટલે દેવતાએ તેની ઉપર વિષ્ટા કરી અને કહ્યું કે “તુ વેગભંગ શા માટે કરે છે? “આ મહર્ષિ પીડા રહિત ક્યારે થાય,' એવું ચિંતવન કરતા નદિષેણ મુનિ તેનાં કટુ વચનોને જરા પણ ગણતા નહી. તેની આવી દઢતા જોઈને તે દેવે વિષ્ટાનું હરણ કર્યું અને દિવ્યરૂપે તેને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કર્યો. પછી તેણે ઈંદ્ર કરેલી પ્રશંસાની વાર્તા કહી અને ખમાવીને કહ્યું કે “હે મહાભાગ ! હું તમને શું આપું ? તે કહો.” મુનિ બોલ્યા-મેં મહા દુલભ ધર્મ પ્રાપ્ત કર્યો છે, તેના કરતાં વિશેષ સારરૂપ આ જગતમાં
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સર્ગ ૨ જો
બીજું કાંઈ નથી કે જેની હું તમારી પાસે માગણી કરું. આ પ્રમાણે તેમને ઉત્તર સાંભળીને તે દેવતા સ્વર્ગમાં ગયે અને મુનિ પિતાના ઉપાશ્રયમાં આવ્યા; બીજા મુનિઓએ પૂછયું એટલે તેમણે ગર્વ રહિતપણે સર્વ જણાવી દીધું. પછી તેમણે બાર હજાર વર્ષ સુધી દુસ્તર તપ કર્યું અને છેવટે અનશન કર્યું. તે અવસરે તેને પિતાનું દુર્ભાગ્ય સાંભર્યું. તેથી તેણે એવું નિયાણું કર્યું કે “આ તપના પ્રભાવથી આવતે ભવે હું રમણીજનને ઘણે વલભ થાઉં. આવું નિયાણું કરી મૃત્યુ પામીને તે મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે તમારા પુત્ર વસુદેવ થયા છે. પૂર્વ ભવના નિયાણાથી તે રમણીજનને અતિ વલલભ થયેલ છે?” પછી અંધકવૃષ્ણિ રાજાએ સમુદ્રવિજયને રાજ્ય ઉપર બેસાર્યા અને પિતે સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઈને મોક્ષે ગયા.
અહીં રાજા ભેજવૃષ્ણિએ પણ દીક્ષા લીધી, એટલે મથુરામાં ઉગ્રસેન રાજા થયા. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. એક વખતે ઉગ્રસેન રાજા બહાર જતા હતા, તેવામાં માર્ગમાં એકાંતે બેઠેલા કેઈ માપવાસી તાપસને તેણે દીઠો, તે તાપસને એ અભિગ્રહ હતું કે “માસોપવાસને પારણે પહેલાં ઘરમાંથી જ ભિક્ષા મળે છે તેનાથી માપવાસનું પારણું કરવું, ત્યાં ન મળે તો બીજે ઘેરથી ભિક્ષા લઈને કરવું નહીં.” એવી રીતે માસે માસે એક ઘરની ભિક્ષાથી પારણું કરીને તે એકાંત પ્રદેશમાં આવીને રહેતા હતા, કેઈના ગૃહમાં રહેતો નહીં. આવી હકીકત સાંભળી ઉગ્રસેન રાજા તેને પારણાનું નિમંત્રણ કરીને પિતાને ઘેર ગયા. તાપસ મુનિ તેની પછવાડે ગયા, પણ ઘેર ગયા પછી રાજા તે વાત ભૂલી ગયા. એટલે તે તાપસને ભિક્ષા ન મળવાથી પારણું ર્યા વગર તે પાછા પિતાના આશ્રમમાં આવ્યા અને બીજે દિવસે ફરી માસક્ષમણ અંગીકાર કર્યું. અન્યદા રાજા પાછા તે સ્થાન તરફ આવી ચડ્યા, ત્યાં તે તાપસ પૂર્વની જેમ તેના જેવામાં આવ્યો. એટલે પિતાનું પ્રથમનું નિમંત્રણ સંભારી રાજાએ કેટલાંક ચાટુ વચનોથી તેમને ખમાવ્યા અને ફરી પાછું તેમને નિમંત્રણ કર્યું; દૈવયોગે પાછા પ્રથમની જેમ ભૂલી ગયા અને તાપસ પારણું કર્યા વગર પાછી આશ્રમમાં આવ્યા. તે સ્મરણમાં આવતાં રાજાએ પાછા પૂર્વની જેમ તેમને ખમાવ્યા અને પાછું નિમંત્રણ કર્યું. તે વખતે પણ રાજા ભૂલી ગયા. એટલે તાપસને કેપ ચડ્યો, તેથી “આ તપના પ્રભાવવડે હું ભવાંતરમાં આને વધ કરનાર થાઉં.” એવું નિયાણું કરી અનશન ગ્રહણ કરીને તે મૃત્યુ પામ્યા. ત્યાંથી તે ઉગ્રસેનની સ્ત્રી ધારિણીના ઉદરમાં ઉત્પન્ન થયે. તેના અનુભાવથી અન્યદા રાણીને પતિનું માંસ ખાવાને દેહદ થયો, દેહદ ન પૂરાવાથી દિવસે દિવસે ક્ષય પામતી અને કહેવાને લજજા પામતી ધારિણીએ અન્યદા બહુ કટે તે દેહદ પિતાના પતિને જણાવ્યું. પછી મંત્રીઓએ રાજાને અંધકારમાં રાખી તેના ઉદર પર સસલાનું માંસ રાખી તેમાંથી છેદી છેદીને રાણીને આપવા માંડયું. જ્યારે તેને દેહદ પૂર્ણ થયે એટલે તે પાછી મૂળ પ્રકૃતિમાં આવી તેથી તે બેલી કે “હવે પતિ વિના આ ગર્ભ અને જીવિત શા કામનાં છે?” છેવટે જ્યારે તે પતિ વિના મરવાને તૈયાર થઈ ત્યારે મંત્રીઓ એ તેને કહ્યું કે “હે દેવી ! મરશે નહીં, અમે તમારા સ્વામીને સાત દિવસમાં સજીવન કરી બતાવશું.” આવી રીતે કહી સ્વસ્થ કરેલી રાણીને મંત્રીઓએ સાતમે દિવસે ઉગ્રસેનને બતાવ્યા. તેથી રાણીએ માટે ઉત્સવ કર્યો. પછી પોષ માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ ચંદ્ર મૂળ નક્ષત્રમાં આવતાં ભદ્રામાં દેવીએ એક પુત્રને જન્મ આપ્યો. પ્રથમના ભયંકર દેહદવડે ગર્ભથી ભય પામેલી રાણીએ પ્રથમથી કરાવી રાખેલી એક કાંસાની પેટીમાં જન્મતાંવેંત જ તે બાળકને મૂકી
Page #232
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૧૮૯ દીધો. પછી તે પેટીમાં રાજાના અને પિતાના નામથી અંકિત એવી બે મુદ્રા તથા પત્રિકા નાખી રત્ન ભરીને તેણીએ દાસીની પાસે તે પેટી યમુના નદીના જળમાં વહેતી મૂકાવી અને ‘પુત્ર જન્મીને મૃત્યુ પામ્યો’ એમ રાણીએ રાજાને કહ્યું.
અહી યમુના નદી પેલી પેટને તાણતી તાણતી શૌર્યપુરના દ્વાર પાસે લઈ ગઈ. કોઈ સુભદ્ર નામે રસવણિક પ્રાતઃકાળે શૌચને માટે નદીએ આવ્યો હતો તેણે તે કાંસાની પેટી આવતી દીઠી, એટલે જળની બહાર ખેંચી કાઢી. તે પેટી ઉઘાડતાં તેમાં પત્રિકા અને બે રત્નમુદ્રા સહિત બાળચંદ્રના જે એક સુંદર બાળક જોઈ તે અતિ વિસ્મય પામ્યો. પછી તે વણિક પેટી વિગેરે સાથે લઈ બાળકને પોતાને ઘેર લાવ્યો અને હર્ષથી પોતાની ઈદુ નામની પત્નીને તે પુત્ર તરીકે અર્પણ કર્યો. બંને દંપતીએ તેનું કસ એવું નામ પાડયું, અને મધુ, ક્ષીર તથા વૃત વિગેરેથી તેને માટે કર્યો. જેમ જેમ તે મોટે થયો તેમ તેમ કલહશીલ થઈ લોકોના બાળકોને મારવા કુટવા લાગ્યો. જેથી તે વણિક દંપતીની પાસે લોકના ઉપાલંભ પ્રતિદિન આવવા લાગ્યા, જ્યારે તે દશ વર્ષને થયે, ત્યારે તે દંપતીએ વસુદેવકુમારને સેવક તરીકે રાખવાને તેને અર્પણ કર્યો. વસુદેવને તે અતિ પ્રિય થઈ પડ્યો. ત્યાં વસુદેવની સાથે રહીને તે બધી કળાઓ શીખે, સાથે જ રમવા લાગ્યું અને સાથે જ યૌવનવયને પ્રાપ્ત થયો. એ પ્રમાણે સાથે રહેતા વસુદેવ અને કંસ એક રાશિમાં આવેલા બુધ અને મંગળની જેવા શોભવા લાગ્યા.
આ અરસામાં શુક્તિમતી નગરીના રાજા વસુનો સુવસુ નામે પુત્ર જે નાશીને નાગપુર ગર્યો હતો, તેને બૃહદ્રથ નામે પુત્ર થયે હતો, અને તે રાજગૃહ નગરમાં જઈને રહ્યો હતે. ત્યાં તેની સંતતિમાં બૃહદ્રથ નામે એક રાજા થયે, તેને જરાસંધ નામે પુત્ર થયે. તે જરાસંધ પ્રચંડ આજ્ઞાવાળે અને ત્રિખંડ ભારતને સ્વામી પ્રતિવાસુદેવ થયે. તેણે સમુદ્રવિજય રાજાને દૂત મોકલીને કહેવરાવ્યું કે “વૈતાથગિરિની પાસે સિંહપુર નામે નગર છે, તેમાં સિંહના જે દુસહ સિંહરથ નામે રાજા છે, તેને બાંધીને અહીં લઈ આવે.” વળી જણાવ્યું કે તેને બાંધી લાવનાર પુરુષને હું મારી જીવયશા નામે પુત્રી આપીશ અને એક તેની ઈરછ, હશે તે સમૃદ્ધિમાન નગર આપીશ.” દતનાં આવાં વચન સાંભળી વસુદેવકમા રે જરાસંધનું તે દુષ્કર શાસન કરવાને સમુદ્રવિજય પાસે માગણી કરી. કુમારની એવી માગણી સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું કે “હે કુમાર ! તમારા જેવા સુકુમાર બાળકને અત્યારે યુદ્ધ કરવા જવાનો અવસર નથી, તેથી આવી માગણી કરવી ઉચિત નથી.” ફરીવાર વસુદેવે આગ્રહથી માગણી કરી એટલે સમુદ્રવિજયે ઘણી સેના સાથે તેને માંડમાંડ વિદાય કર્યો. વસુદેવ સત્વર ત્યાંથી ચાલ્યું. તેને આવતે સાંભળી સિંહરથ પણ સૌન્ય લઈને સન્મુખ આવ્યા. તે બનેની વચ્ચે મોટું યુદ્ધ થયું. જ્યારે સિંહરથે વસુદેવની સેનાને પરાજય કર્યો, ત્યારે વસુદેવ કંસને સારથી કરીને પિતે યુદ્ધ કરવાને માટે તેની નજીક આવ્ય, સુર અસુરની જેમ ક્રોધથી પરસ્પર જયની ઈચ્છાવાળા તેઓએ વિવિધ પ્રકારનાં આયુધથી ચિરકાળ સુધી મોટું યુદ્ધ કર્યું પછી મહાભૂજ કંસે સારથીપણું છોડી દઈ મોટા પરિઘથી સિંહરથના દઢ રથને ભાંગી નાંખ્યો. એટલે તેણે કંસને મારવાને માટે ક્રોધથી પ્રજજવલિત થઈ મ્યાનમાંથી ખગ કાઢયું, તે વખતે વસુદેવે ભુર, બાણથી ખગવાળી તેની મુષ્ઠિ છેદી નાખી. પછી છળબળમાં ઉત્કટ એવા કસે મેંઢાને નાહાર ઉપાડે તેમ સિંહરથને બાંધી ઉપાડીને વસુદેવના રથમાં ફેંક. ૧ ઘી વિગેરે રસપદાર્થોનો વેપારી. ૨. પ્રથમ સત્યવાદો છતાં પાછળથી અસત્ય બોલવાવડે દેવોએ કોપાયમાન થઈ મારી નાખ્યો ને નર ગયો તે. ૩. જયદ્રથ પાઠ પણ કાઈ પ્રતમાં છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૦
સ૨ જો
તે વખતે સિંહરથનુ સૈન્ય સ ત્યાંથી ભાગી ગયુ એટલે વસુદેવ વિજય મેળવી સિહરથને પકડીને અનુક્રમે પેાતાને નગરે આવ્યા.
રાજા સમુદ્રવિજયે વસુદેવને એકાંતમાં કહ્યું કે “કોપ્ફુકી નામના એક જ્ઞાનીએ મને આ પ્રમાણે હિત વચન કહેલ છે કે ‘જરાસ`ધની પુત્રી જીવયા કનિષ્ઠ લક્ષણાવાળી હવાથી પતિના અને પિતાના-બન્નેનાં કુળના ક્ષય કરનારી છે.’ માટે આ સિ’હરથને પકડી લાવ્યાના બદલામાં જરાસંધ તે પુત્રી તમને પારિતાષિક તરીકે આપશે, તે વખતે તેને ત્યાગ કરવાના કાઈ ઉપાચ પ્રથમથી વિચારી રાખજો.” વસુદેવે કહ્યું ‘આ સિ’હરથને રણમાં યુદ્ધ કરીને બાંધી લાવનાર કંસ છે, માટે તે જીવયશા કંસને જ આપવા યોગ્ય છે’ સમુદ્રવિજયે કહ્યું કે ‘તે ક’સ વિકિપુત્ર છે, માટે તેને જીવયશા આપશે નહી, પણ પરાક્રમથી તે ક્ષત્રિય જેવા લાગે છે.' પછી સમુદ્રવિજયે પેલા રસવિણકને ખેલાવી વચમાં ધર્મને રાખીને તેને કૌંસની ઉત્પત્તિ પૂછી એટલે તેણે કસના સવ વૃત્તાંત ક ંસના સાંભળતાં પ્રથમથી કહી આપ્યા. પછી સુભદ્ર વણિકે ઉગ્રસેન રાજા અને ધારિણી રાણીની મુદ્રિકા અને પત્રિકા સમુદ્રવિજય રાજાને આપી. સમુદ્રવિજયે તે પત્રિકા વાંચી, તેમાં લખ્યું હતું કે “રાજા ઉગ્રસેનની રાણી ધારિણીએ ભયંકર દાઉદથી ભય પામી પાતાના પતિની રક્ષાને માટે આ પ્રાણપ્રિય પુત્રને ત્યાગ કર્યાં છે, અને નામમુદ્રા સહિત સર્વ આભૂષણાએ ભૂષિત એવા આ બાળપુત્રને કાંસાની પેટીમાં નાખીને યમુના નદીમાં વહેતા મૂકયા છે”, આ પ્રમાણે પત્રિકા વાંચીને રાજા સમુદ્રવિજયે કહ્યું કે ‘આ મહાભૂજ કાંસ યાદવ છે અને ઉગ્રસેનને પુત્ર છે, અન્યથા તેનામાં આવું વીય સ’ભવે જ નહીં.' પછી રાજા સમુદ્રવિજય ક'સને સાથે લઈને અર્ધ ચક્રી જરાસ`ધની પાસે ગયા, અને તેને સિ'હરથ રાજાને સોંપ્યા તે સાથે કસનું પરાક્રમ પણ જણાવ્યું.. જરાસ`ધે પ્રસન્ન થઈ કસને પોતાની પુત્રી જીવયશા આપી. તે વખતે ક ંસે પિતાના રાષથી મથુરાપુરીની માગણી કરી, તેથી તે નગરી પણ આપી, જરાસ'ધે આપેલા સૈન્યને લઈને કસ મથુરામાં આબ્યા. ત્યાં ક્રૂર કંસે પોતાના પિતા ઉગ્રસેનને બાંધીને પાંજરામાં પૂર્યા અને પોતે રાજા થયો.
ઉગ્રસેનને અંતિમુક્ત વિગેરે પુત્રો હતા. તેમાં અતિમુકતે પિતાના દુઃખથી દુઃખિત થઈ ને દીક્ષા લીધી. પોતાના આત્માને કૃતાર્થ માનનારા ક ંસે શૌય નગરથી સુભદ્ર વણિકને ખેલાવી સુવર્ણાદિકના દાનથી તેને ઘણેા સત્કાર કર્યાં, છુટી રહેલી કંસની માતા ધારિણીએ પેાતાના પતિને છેડાવવાને માટે કંસને વિનંતિ કરી, તથાપિ તેણે કોઇ રીતે પાતાના પિતા ઉગ્રસેનને છેાડયા નહી”. પછી ધારિણી કંસના માન્ય પુરૂષોને ઘેર જઇ પ્રતિદિન કહેતી કે ‘કાંસાની પેટીમાં નાખીને ક'સને યમુના નદીમાં મે' જ વહેતા મૂકાવ્યા, તે વાતની મારા પતિ ઉગ્રસેનને તે ખબર પણ નથી, તેથી તે તે સર્વથા નિરપરાધી છે અને હું અપરાધી છું, માટે મારા પતિને તમે છેાડાવા.' તેઓ આવી કસને કહેતા, તેપણ તેણે ઉગ્રસેનને છેડયા નહી, કેમકે “પૂર્વ જન્મનુ નિયાણુ કદિ અન્યથા થતું નથી.”
હવે જરાસ'ધે સત્કાર કરી વિદાય કરેલા રાજા સમુદ્રવિજય પોતાના બંધુઓની સાથે પેાતાના નગરમાં આવ્યા. શૌય પુરમાં સર્વત્ર સ્વેચ્છાએ ભમતા વાસુદેવકુમારને જોઈ તેમના સૌદર્યથી માહિત થયેલી નગરની સ્ત્રીએ જાણે. મંત્રાકૃષ્ટ હોય તેમ તેની પાછળ ભમવા લાગી. સ્ત્રીઓને કામણુરૂપ જેનું સૌંદય' છે એવા સમુદ્રવિજયના અનુજબ વસુદેવ કુમારે આમ તેમ ભમી ક્રીડા કરતાં કેટલાક કાળ નિ મન કર્યા. એક વખતે નગરના મહાજને પાસે આવી એકાંતમાં કહ્યું કે ‘તમારા લઘુ ખંધુ વસુદેવના રૂપથી નગરની સર્વ સ્રીએ અમર્યાદ થઇ ગઇ છે. જે કોઈ સ્ત્રી વસુદેવને એકવાર પણ જુએ છે તે તે પરવશ થઇ જાય છે, તે એ કુમારને વાર’
Page #234
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૧૯૧
વાર નગરમાં ફરતા જુએ તેની તે વાત જ શી કરવી? રાજાએ મહાજનને કહ્યું કે હું તમારી ઈચ્છા પ્રમાણે બંદોબસ્ત કરીશ. એમ કહી તેમને વિદાય કર્યા પછી રાજાએ પાસેના પરિવારને કહ્યું કે “આ વાત તમે કઈ વસુદેવને કહેશે નહીં.” એક દિવસે વસુદેવ સમુદ્રવિજયને પ્રણામ કરવા આવ્યા. એટલે તેને પિતાના ઉલ્લંગમાં બેસારીને કહ્યું “હે કુમાર ! આખો દિવસ ક્રીડા માટે બહાર પર્યટન કરવાથી તમે કૃશ થઈ ગયા છે, માટે હવે તમે દિવસે બહાર ન જતાં ઘરમાં જ રહે, અને હે વત્સ! ઘેર રહી તમે નવીન કળાએ શિખે અને પ્રથમ શિખ્યા છો તે સંભારો. કળા જાણનારાઓની ગોષ્ઠીમાં તમને વિનોદ ઉત્પન્ન થશે.” આ પ્રમાણે વડીલ બંધુનાં વચને સાંભળી વિનીત વસુદેવે હા પાડી અને ત્યારથી તે ઘેર રહીને ગીત નૃત્યાદિકના વિનોદમાં દિવસે નિર્ગમન કરવા લાગ્યા.
એક દિવસે ગંધ લઈને કુજા નામની એક ગંધારિણિ દાસી જતી હતી. તેને કુમારે પૂછ્યું કે: “આ ગંધ કોને માટે લઈ જાય છે?” કુજા બોલી “હે કુમાર ! આ ગંધદ્રવ્ય રાજા સમુદ્રવિજયને માટે શિવાદેવીએ પોતે મોકલાવ્યું છે.’ વસુદેવે કહ્યું “આ ગંધદ્રવ્ય મારે પણુ કામ આવશે.” એમ કહી મશ્કરીથી તેણે તે ગંધદ્રવ્ય તેની પાસેથી લઈ લીધું; એટલે કુન્જા કેપ કરીને બોલી “તમારા આવા ચરિત્રથી જ તમે નિયંત્રિત થઈને અહીં રહ્યા છો.” કુમારે કહ્યું કે “તે શું ? કહે.” પછી ભય પામેલી કુજાએ ભય વડે નગરજનને સર્વ વૃત્તાંત પ્રથમથી માંડીને તેમને કહી સંભળાવ્યું. “ સ્ત્રીઓના હૃદયમાં લાંબા કાળ સુધી રહસ્ય રહેતું જ નથી.” દાસીની કહેલી વાત સાંભળીને વસુદેવે વિચાર્યું કે “નગરની સ્ત્રીઓની મારી ઉપર રૂચિ કરાવવાને માટે હું નગરમાં ભણું છું. આ પ્રમાણે જે રાજા સમુદ્રવિજય માનતા હોય તે માટે અહીં નિવાસ કરવાની કાંઈ જરૂર નથી. આ પ્રમાણે વિચાર કરી કુન્જાને રજા આપી. તે જ રાત્રે ગુટિકાથી વેષ ફેરવીને વસુદેવકુમાર નગરની બહાર નીકળી ગયા.
પછી સ્મશાનમાં આવીને ત્યાં નજીક પડેલા કાષ્ટની ચિતા ખડકી, તેમાં કેઈ અનાથ શબને મકી વસુદેવે બાળી નાંખ્યું. પછી ગુરૂજનને ખમાવવાને માટે વસુદેવે પિતાના હસ્તાક્ષરે પત્ર લખી એક સ્તંભ ઉપર લટકાવ્યું, તેમાં આ પ્રમાણે લખ્યું કે લોકોએ ગુરૂજનની આગળ ગુણને દેષરૂપે સ્થાપિત કર્યા, તેથી પિતાના આત્માને જીવતાં મર્યા જેવો માની વસુદેવે આ અગ્નિમાં પ્રવેશ કર્યો છે, તેથી હવે પોતાના તર્ક વિતર્કથી કપેલે મારે છત અથવા અછતો દેષ સર્વે ગુરૂજનો અને નગરજને મૂળથી ક્ષમા કરશો.” આ પ્રમાણે કરી વસુદેવ બ્રાહ્મણને વેષ લઈ ઉન્માર્ગે ચાલ્યું. અનુક્રમે કેટલુંક ભમીને સન્માર્ગે આવ્યો,
ત્યાં કઈ રથમાં બેઠેલી સ્ત્રીએ તેને જે તે સ્ત્રી પોતાના પિતાને ઘેર જતી હતી, તેણીએ પિતાની માતાને કહ્યું કે “આ શાંત થયેલા બ્રાહ્મણને રથમાં બેસાડ. તેણીએ તે બ્રાહ્મણને રથમાં બેસાર્યો. અનુક્રમે તે તેને ગામ આવ્યા. ત્યાં વસુદેવ નાન ભજન કરીને સાયંકાળે કઈ યક્ષના મંદિરમાં જઈને રહ્યા.
અહીં મથુરામાં “વસુદેવકુમારે અગ્નિમાં પ્રવેશ કર્યો’ એ ખબર સાંભળી યાદવે પરિવાર સહિત રૂદન કરવા લાગ્યા. પછી તેમણે વસુદેવની ઉત્તરક્રિયા કરી. આ વાર્તા સાંભળી વસુદેવ નિશ્ચિંત થયા. ત્યારબાદ આગળ ચાલતાં વિજયખેટ નામના નગરમાં તે ગયો. ત્યાં સુગ્રીવ નામે રાજા હતું. તેને શ્યામા અને વિજયસેના નામે બે મનહર અને કળા જાણનારી કન્યાઓ હતી. વસુદેવ કળાવિજયના પણથી તે બંને કન્યાઓને પરણ્યા. તેઓની સાથે ક્રીડા કરતાં સુખે કરીને ત્યાંજ રહ્યા. ત્યાં તેને વિજયસેના નામની પત્નીથી અક્રૂર
૧ છાની વાત.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯ર
સર્ગ ૨ જે
નામે એક પુત્ર થયે, જે બીજે વસુદેવજ હોયની તેવો લાગતો હતો. અન્યદા તે બધાને
ત્યાં જ મૂકીને એકલા ત્યાંથી આગળ ચાલતાં એક ઘોર અટવીમાં આવ્યા. ત્યાં તૃષા લાગવાથી જળને માટે જલાવર્ત નામના એક સરોવર પાસે આવ્યા. તે વખતે એક જ ગમ વિધ્યાદ્રિ જે હાથી તેની સામે દેડો આવે. તેને ઘણે ખેદ પમાડીને કુમાર સિંહની જેમ તેને ઉપર ચડી બેઠે. તેમને હાથી ઉપર બેઠેલા જોઈ અર્ચિમાલી અને પવનંજય નામના બે ખેચરે તેને કુંજરાવર્ત નામના ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં અશનિવેગ નામે વિદ્યાધરોને એક રાજા હતો, તેણે શ્યામા નામની પિતાની કન્યા વસુદેવને આપી. તે તેણીની સાથે ક્રીડા કરવા લાગ્યા. માએ એવી વીણા વગાડી કે જેથી સંતુષ્ટ થઈ વસુદેવે તેને વરદાન માગવાને કહ્યું, ત્યારે તેણુએ વરદાન માગ્યું કે “મારે તમારે વિયોગ ન થાઓ.” વસુદેવે પૂછયું કે, “આવું વરદાન માગવાનું શું કારણ છે?” ત્યારે શ્યામા બેલી “વૈતાદ્યગિરિ ઉપર કિનરગીત નામના નગરમાં અર્ચિમાલી નામે રાજા હતા. તેને જ્વલન વેગ અને અશનિવેગ નામે બે પુત્રો થયા. અર્ચિમાલીએ જ્વલન વેગને રાજ્ય ઉપર બેસારી વ્રત ગ્રહણ કર્યું. જવલનગને અર્ચિમાલ નામની સ્ત્રીથી અંગારક નામે એક પુત્ર થયે, અને અશનિવેગને સુપ્રભા રાણીના ઉદરથી શ્યામા નામે હું પુત્રી થઈ. જવલન વેગ અશક્લેિગને રાજ્ય ઉપર બેસારીને સ્વર્ગે ગયે. પછી જવલનગના પુત્ર અંગારકે વિદ્યાના બળથી મારા પિતા અશનિવેગને કાઢી મૂકીને રાજ્ય લઈ લીધું. મારા પિતા અષ્ટાપદ ઉપર ગયા ત્યાં એક અંગિરસ નામના ચારણમુનિને તેણે પૂછયું કે, “મને રાજ્ય મળશે કે નહીં?” મુનિ બોલ્યાતારી પત્રી શ્યામાના પતિના પ્રભાવથી તને રાજ્ય મળશે, અને જલાવત સરોવર પાસે જે હાથીને જીતી લેશે, તે તારી પુત્રીનો પતિ થશે, એમ જાણી લેજે.” મુનિની વાણીની પ્રતીતિથી મારા પિતા અહીં એક નગર વસાવીને રહ્યા, અને હમેશાં તે જલાવર્ત સવર પાસે તમારી શોધને માટે બે ખેરારોને મેકલવા લાગ્યા. ત્યાં તમે હાથીને જીતીને તેની ઉપર ચઢી બેઠા. તે જોઈને તે ખેચરે તમને અહીં લઈ આવ્યા અને પછી મારા પિતા અશનિવેગે તમારી સાથે મને પરણાવી. પૂર્વે મહાત્મા ધરણેન્દ્ર, નાગેન્દ્ર અને વિદ્યાધરોએ મળીને અહીં એ ઠરાવ કર્યો છે કે, “જે પુરૂષ અહંતુ ચૈત્યની પાસે રહ્યો હોય, જેની સાથે સ્ત્રી હોય અથવા જે સાધુની સમીપે બેઠા હોય તેવા પુરૂષને જે મારશે, તે વિદ્યાવાન હશે તો પણ વિદ્યારહિત થઈ જશે.” હે સ્વામિન ! આવા કારણથી મેં ‘તમારે વિયોગ ન થાય એવું વરદાન માગેલું છે, જેથી એકાકી એવા તમને એ પાપી અંગારક મારી નાખે નહીં.” આ પ્રમશેની તેની વાણી સ્વીકારીને અંધકવૃષ્ણુિના દશમા પુત્ર વસુદેવકુમાર કળાભ્યાસના વિનોદવડે તેની સાથે કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે વસુદેવ શ્યામાની સાથે રાત્રે સુતા હતા તે વખતે અંગારક વિદ્યાધર આવીને તેને હરી ગયે. વસુદેવે જાગીને જોયું કે “મને કેણ હરી જાય છે?” ત્યાં તો શ્યામાના મુખવાળો અંગારક “ઊભો રહે, ઊભું રહે એમ બોલતી ખગધારિણી શ્યામા તેમના જેવામાં આવી. અંગારકે શ્યામાના શરીરના બે ભાગ કરી દીધા, તે જોઈ વસુદેવ પીડિત થયા. તેવામાં અંગારકની સામે બે શ્યામા યુદ્ધ કરતી જોવામાં આવી. પછી વસુદેવે “આ માયા છે એવો નિશ્ચય કરી ઇદ્ર જેમ વાવડે પર્વત પર પ્રહાર કરે તેમ મુષ્ટિવડે અંગારકને પ્રહાર કર્યો. તે પ્રહારથી પીડિત થયેલા અંગારકે વસુદેવને આકાશમાંથી પડતા મૂક્યા, તે ચંપાનગરીની બહારના વિશાળ સરોવરમાં આવીને પડ્યા. હંસની જેમ તે સવરને તરીને વસુદેવ તે સરોવરના તીર પરના ઉપવનમાં આવેલા શ્રી વાસુપૂજ્ય પ્રભુના રૌત્યમાં પેઠા. ત્યાં વાસુપૂજ્ય પ્રભુને વંદના કરીને અવશેષ રાત્રિ ત્યાં જ નિર્ગમન કરી; પ્રાતઃકાળે કઈ એક બ્રાહ્મણની સાથે ચંપાનગરીમાં આવ્યા.
Page #236
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૮ મુ
૧૯૩
તે નગરીમાં સ્થાને સ્થાને હાથમાં વીણા રાખીને રહેલા યુવાન પુરૂષાને જોઇ તેણે એક બ્રાહ્મણને તેના હેતુ પૂછ્યો, એટલે તે બ્રાહ્મણે કહ્યું, ‘આ નગરમાં ચારુદત્ત નામે એક શ્રેષ્ઠી રહે છે, તેને ગંધવ સેના નામે કળાના એક સ્થાન જેવી સ્વરૂપવતી કન્યા છે. તેણીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે ગાયનકળામાં મને જીતશે તે મારા ભત્ત્તર થશે.’ તેથી તેણીને વરવા માટે આ સ જને ગાયનકળા શિખવાને પ્રવર્ત્ય છે. પ્રત્યેક માસે સુગ્રીવ અને યશોગ્નીવ નામના બે ગ’ધર્વાચાર્યîની આગળ ગાયનપ્રયાગ થાય છે.’’ પછી વસુદેવ તે બંનેમાં ઉત્તમ એવા સુગ્રીવ પડિતની પાસે બ્રાહ્મણને રૂપે ગયા, અને જઈ ને કહ્યું કે ‘હું ગૌતમગાત્રી સ્કંદિલ નામે બ્રાહ્મણ છું. ચારૂદત્ત શ્રેષ્ઠીની ગંધવ સેના નામની પુત્રીને વરવાને માટે હું તમારી પાસે ગધવ કળાના અભ્યાસ કરવાને ઇચ્છું છું, માટે મારા જેવા વિદેશીને તમે શિષ્યપણે અંગીકાર કરા.’ ધૂળમાં ઢંકાયેલા રત્નને નહીં જાણનાર મૂઢની જેમ ગાયનાચાય સુગ્રીવે તેને મૂખ જાણીને આદરપૂર્વક પેાતાની પાસે રહેવાનું પણ કહ્યું નહી.. તા પણ વસુદેવકુમાર ગ્રામ્ય વચનથી લેાકાને હસાવતા પેાતાના મૂળ સ્વરૂપને ગેાપવીને ગાચનવિદ્યાના અધ્યયનનું મિષ કરીને સુગ્રીવની પાસે રહ્યો. એકવાર ગાયનકળાના વાદને દિવસે સુગ્રીવની સ્ત્રીએ પુત્રની જેવા સ્નેહથી વસુદેવને સુંદર વસ્ત્રના જોટા આપ્યા. પ્રથમ શ્યામાએ એક વેષ આપ્યા હતા તે આ વસ્ત્રના જોટો ધારણ કરી વસુદેવ ાકાને કૌતુક ઉત્પન્ન કરતા ચાલ્યા. એટલે ચાલ, તું ગાયવિદ્યા જાણે છે, તેથી અમે માનીએ છીએ કે આજે તુ' ગંધ સેનાને જીતી લઈશ.' એમ કહી નગરજનેા તેનું ઉપહાસ્ય કરવા લાગ્યા. તે ઉપહાસ્યથી પ્રસન્ન થતા વસુદેવ ગાયકોની સભામાં ગયા; ત્યાં લેાકાએ ઉપહાસ્યમાં જ તેને ઊંચા આસન ઉપર બેસાર્યા. તે સમયે જાણે કાઇ દેવાંગના પૃથ્વીપર આવી હાય. તેવી ગંધવ સેના સભામંડપમાં આવી. તેણે ક્ષણવારમાં સ્વદેશી અને વિદેશી ઘણા ગાયકોને જીતી લીધા. પછી જ્યારે વસુદેવના વાદ કરવાના સમય આવ્યા ત્યારે તેણે પાતાનુ રૂપ પ્રકટ કર્યું, જેથી કામરૂપી દેવના જેવા તે શેાભવા લાગ્યા, તેનું રૂપ જોતાં જ ગધવ સેના ક્ષેાભ પામી ગઈ, અને ‘આ કાણુ હશે’ એમ તર્ક વિતર્ક કરતાં સર્વ લેકે વિસ્મય પામી ગયા. પછી લાકોએ જે જે વીણા તેને વગાડવા આપી તે સ તેણે દૂષણુ ખતાવીને તજી દીધી. પછી ગધ સેનાએ પેાતાની વીણા તેને આપી એટલે તેને સજ્જ કરીને વસુદેવે પૂછ્યું કે હે સુØ ! શું આ વીણાવડે મારે ગાયન કરવાનુ છે ?” ગધવ સેના મેલી ‘હે ગીતજ્ઞ ! પદ્મ ચક્રવર્તીના જ્યેષ્ઠ બંધુ વિષ્ણુકુમાર મુનિનુ ત્રિવિક્રમ સંબંધી ગીત આ વીણામાં વગાડો.’ પછી જાણે પુરૂષવેષી સરસ્વતી હોય તેવા વસુદેવે તે ગીત વીણામાં એવુ ઉતાર્યું'' કે જેથી સર્વ સભાસદાની સમતિપૂર્વક તેણે ગંધવ સેનાને જીતી લીધી. પછી ચારૂદત્ત શ્રેષ્ઠી બીજા બધા વાદીએને વિદાય કરીને વસુદેવને મેાટા માન સાથે પેાતાને ઘેર લાવ્યા. વિવાહ વખતે શેઠે કહ્યું કે, વત્સ ! કયુ' ગાત્ર ઉદ્દેશીને હુ. તમને દાન આપુ' તે કહે.’ વસુદેવે હસીને કહ્યું જે તમને ઠીક લાગે તે ગાત્ર કહે.’ શ્રેષ્ડીએ કહ્યું ‘આ વણિક પુત્રી છે એવુ' ધારી તમને હસવાનુ કારણ થયુ છે', પણુ કોઇ સમયે હું તમને આ પુત્રીના વૃત્તાંત આદિથી કહી સંભળાવીશ.' એમ કહી ચારૂદત્ત શેઠે તે વરકન્યાના વિવાહ કર્યાં. પછી સુગ્રીવ અને યશેાગ્રીવે શ્યામા અને વિજયા નામની પોતાની એ કન્યા કે જે તેના ગુણથી રંજિત થયેલી હતી, તે વસુદેવને આપી.
એક દિવસે ચારૂદત્ત વસુદેવને કહ્યું કે “આ ગધવ કન્યાનુ કુળ વિગેરે સર્વ વૃત્તાંત સાંભળેા. આ નગરીમાં ભાનુ નામે એક ધનાઢચ શેઠ હતેા. તેને સુભદ્રા નામે એક પુત્રીહતી.
૨૫
Page #237
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨ જે
તે બંને અપુત્રપણાના દુઃખથી દુઃખી હતા. એક વખતે તેઓએ એક ચારણ મુનિને પુત્રના જન્મ વિષે પૂછ્યું. તેમણે કહ્યું કે “પુત્ર થશે. તે પછી અનુક્રમે હું પુત્ર થયો. એક દિવસે હું મિત્રની સાથે ક્રિીડા કરવા ગયે હતું, ત્યાં સમુદ્રને કાંઠે કેઈ આકાશગામી પુરૂષનાં મનોહર પગલાં પડેલાં મારા જોવામાં આવ્યાં. તે પગલાંની સાથે સ્ત્રીનાં પગલાં પણ હતાં. તેથી જાણવામાં આવ્યું કે કોઈ પુરૂષ પ્રિયા સાથે અહીંથી ગયેલ છે. પછી આગળ ચાલ્યા તો એક કદલીગૃહમાં પુ૫ની શય્યા અને ઢાલ તરવાર મારા જોવામાં આવ્યાં. તેની નજીક એક વૃક્ષની સાથે લોઢાના ખીલાવડે જડી લીધેલ એક ખેચર જોવામાં આવે અને પેલી તરવારના સ્થાનની સાથે ઔષધિનાં ત્રણ વલય બાંધેલાં જોવામાં આવ્યાં, પછી મેં મારી બુદ્ધિથી તેમાંની એક ઔષધિવડે તે ખેચરને ખીલાથી મુક્ત કર્યો, બીજી ઔષધિવડે તેના ઘા રૂઝાવી દીધા અને ત્રીજી ઔષધિવડે તેને સચેત કર્યો. પછી તે બોલ્યા “શૈતાઢયગિરિ ઉપર આવેલા શિવમંદિર નગરના રાજા મહેદ્રવિક્રમને અમિતગતિ નામે હું પુત્ર છું. એક વખતે ધૂમશિખ અને ગૌરમુંડ નામના બે મિત્રોની સાથે ક્રીડા કરતા કરતા હું હિમાવાન પર્વત ઉપર ગયે. ત્યાં હિરણ્યમ નામના મારા એક તપસ્વી મામાની સુકુમાલિકા નામની રમણિક કમારી મારા જોવામાં આવી. તેને જોતાં જ હું કામાત્ત થઈ સ્વસ્થાન પ્રત્યે ગયે. પછી મારા મિત્ર પાસેથી મારી સ્થિતિ જાણીને તત્કાળ મારા પિતાએ મને બેલાવીને તેણીની સાથે પરણુ હું તેની સાથે ક્રિીડા કરતે રહેતું હતું, તેવામાં એક વખતે મારો મિત્ર ધૂમશિખ તે મારી સ્ત્રીને અભિલાષી થયે છે, એવું તેની ચેષ્ટા ઉપરથી મારા જાણવામાં આવ્યું, તથાપિ હું તેની સાથે વિહાર કરતે અહીં આવ્યું. ત્યાં તેણે મને પ્રમાદીને અહીં ખીલા સાથે જડી લીધું અને સુકુમાલિકાને હરી ગયે. આ મહા કષ્ટમાંથી તમે મને છોડાવ્યો છે, તો કહો, હવે હું તમારું શું કામ કરું કે જેથી હે મિત્ર ! તમારી જેવા અકારણ મિત્રને હું અનૃણી થાઉં.”
પછી મેં કહ્યું કે “હે સુંદર ! તમારા દર્શનથી જ હું તે કૃતાર્થ થયો છું' તે સાંભળી તે ખેચર ઉડીને તત્કાળ ચાલ્યો ગયો. પછી હું ત્યાંથી ઘેર ગયે, અને મિત્રોની સાથે સુખે ક્રીડા કરવા લાગે. અનુક્રમે માતાપિતાના નેત્રને ઉત્સવ આપતે હું યૌવન વયને પ્રાપ્ત થર્યો. પછી માતાપિતાની આજ્ઞાથી શુભ દિવસે સર્વાથ નામના મારા મામાની મિત્રવતી નામની પુત્રીને હું પરણે. કળાની આસક્તિથી હું તે સ્ત્રીમાં ભેગાસક્ત થયે નહીં તેથી મારા પિતા મને મુગ્ધ જાણવા લાગ્યા. પછી તેમણે ચાતુર્યપ્રાપ્તિને માટે મને શગારની લલિત ચેષ્ટામાં જોડી દીધે, તેથી હું ઉપવન વિગેરેમાં સ્વેચ્છાએ વિચારવા લાગ્યું. એમ કરતાં કલિંગસેનાની પુત્રી વસંતસેના નામની વેશ્યાને ઘેર હું બાર વર્ષ સુધી રહ્યો. ત્યાં રહીને મેં અજ્ઞાન પણે સોળ કરોડ સુવર્ણ દ્રવ્ય ઉડાવી દીધું. છેવટે કલિંગસેનાએ મને નિર્ધન થયેલો જાણીને તેના ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાંથી ઘેર આવતાં માતાપિતાનું મૃત્યુ થયેલું જાણી ધર્યથી વ્યાપાર કરવાને માટે મારી સ્ત્રીનાં આભૂષણો ગ્રહણ કર્યો. પછી મારા મામાની સાથે વ્યાપાર અર્થે ચાલીને હું ઉશરવતી નગરીએ આવ્યા. ત્યાં સ્ત્રીનાં આભૂષણ વેચીને મેં કપાસ ખરીદ કર્યો, તે લઈને હું તામ્રલિપ્તી નગરીએ જતો હતો, ત્યાં માર્ગમાં દાવાનળવડે તે કપાસ બળી ગયો, તેથી મારા મામાએ મને નિર્ભાગી જાણીને તજી દીધા. પછી અશ્વ ઉપર બેઠેલે હું એકલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યું. ત્યાં માર્ગમાં મારે અશ્વ મરી ગયે એટલે હું પાદચારી થયો. લાંબી મજલથી ગ્લાનિ પામતે અને ક્ષુધા તૃષાથી પીડિત થત હ'વણિકજનોથી આકુળ એવા પ્રિયંગુ નગરમાં આવ્યો. ત્યાં મારા પિતાના મિત્ર સુદ મને જોયો. તે મને પિતાને ઘેર તેડી ગયો. ત્યાં વસ્ત્ર અને ભેજનાદિકથી સત્કાર પામેલ
Page #238
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
- ૧૫ હું પુત્રની જેમ સુખે રહેવા લાગ્યો. પછી તેની પાસેથી તેનું એક લાખ દ્રવ્ય વ્યાજે લીધું, અને તેણે વાર્યો તો પણ હું તેનાં કરિયાણાં લઈ વહાણ ભરીને સમુદ્રમાર્ગે ચાલ્યું. અનુક્રમે યમુના દ્વિીપમાં આવીને બીજા અંતદ્વીપ અને નગર વિગેરેમાં ગમનાગમન કરી મેં આઠ કોટી સુવર્ણ ઉપાર્જન કર્યું. તે દ્રવ્ય લઈને હું જળ માર્ગે સ્વદેશ તરફ વળ્યો. ત્યાં માર્ગમાં મારું વહાણ ભાંગી ગયું, અને માત્ર એક પાટીયું મારા હાથમાં આવ્યું. સાત દિવસે સમુદ્ર તરીને હું ઉદ્ધરાવતી કુલ નામના સમુદ્રકાંઠે પહોંચ્યો. ત્યાં રાજપુરનામે એક નગર હતું, તેમાં જઈને હું રહ્યો. ત્યાં દિનકરપ્રભ નામે એક ત્રિદંડી સન્યાસી મારા જેવામાં આવ્યું. તેની આગળ મેં મારું ગોત્ર વિગેરે જણાવ્યું તેથી તે મારા પર પ્રસન્ન થયા અને તેણે મને પુત્રવત્ રાખે.
એક દિવસે તે ત્રિદંડીએ મને કહ્યું કે, “તુ દ્રવ્યનો અર્થ જણાય છે, તેથી હે વત્સ! ચાલ, આપણે આ પર્વત ઉપર જઈએ. ત્યાં હું તને એ રસ આપીશ કે જેથી ઈચ્છા પ્રમાણે કેટી ગમે સુવર્ણની તને પ્રાપ્તિ થઈ શકશે. તેનાં આવાં વચન સાંભળી ઘણો ખુશી થઈને હું તેની સાથે ચાલ્યો. બીજે દિવસે જેમાં અનેક સાધકે રહેલા છે એવી એક મોટી અટવીમાં અમે આવી પહોંચ્યા. પછી તે ગિરિના નિતંબ ઉપર અમે ચડ્યા. ત્યાં ઘણું યંત્રમય શિલાઓથી વ્યાપ્ત અને યમરાજના મુખ જેવું મોટું ગવર જોવામાં આવ્યું. તે મહા ગવર દુર્ગપાતાલ એવા નામથી પ્રસિદ્ધ હતું. ત્રિદંડીએ મંત્ર ભણીને તેનું દ્વાર ઊઘાડયું, એટલે અમે તેમાં પ્રવેશ કર્યો, તેમાં ઘણું ભમ્યા ત્યારે એક રસકૂપ અમારા જોવામાં આવ્યો. તે કૂપ ચાર હાથ લાંબે પળે હતો અને તે નરકના દ્વાર જેવો ભયંકર દેખાતે - હતું. ત્યાં ત્રિદંડીએ મને કહ્યું કે “આ કુવામાં ઉતરી તું તુંબડીવડે તેને રસ ભરી લે.” પછી તેણે દેરીનો એક છેડો પકડી રાખી બીજા છેડા સાથે બાંધેલી માંચીમાં બેસાડી મને કુવામાં ઉતાર્યો. ચાર પુરૂષ પ્રમાણુ હું ઉંડે ઉતર્યો. એટલે તેની અંદર ફરતી મેખલા અને મધ્યમાં રસ મેં જોયો. તે વખતે કેઈએ મને તે રસ લેવાનો નિષેધ કર્યો. મેં કહ્યું કે “ ચારૂદત્ત નામે વણિક છું અને ભગવાન ત્રિદંડીએ મને રસ લેવાને માટે ઉતાર્યો છે, તે તમે મને કેમ અટકાવે છે?” ત્યારે તે બોલ્યો કે હું પણ ધનાથ વણિક છું, અને બલિદાન માટે પશુના માંસની જેમ મને પણ તે ત્રિદંડીએજ આ રસકૃપમાં નાખી દીધું છે અને પછી તે પાપી ચાલ્યો ગયે હતે. મારી સર્વ કાયા આ રસવડે ખવાઈ ગઈ છે, માટે તું આ રસમાં હાથ બળીશ નહિ. હું તને તારી તુંબડીમાં રસ ભરી આપીશ.' પછી તેને તુંબડી આપી, એટલે તેણે રસથી ભરી દીધી અને મારી માંચી નીચે બાંધી. પછી મેં રજૂ કંપાવી એટલે તે ત્રિદંડીએ રજજુ ખેંચી જેથી હું કુવાના કાંઠા પાસે આવ્યો. પછી તેણે મને બહાર ન કાઢતાં તે રસતું બી માગી. તે સન્યાસીને પરદ્રોહી અને લુબ્ધ જાણીને મેં તે રસ પાછો કુવામાં નાખી દીધે, તેથી તેણે માંચી સહિત મને કુવામાં પડતું મૂક્યો. ભાગ્યયેગે હું પિલી વેદી ઉપર પડડ્યો. એટલે પેલા અકારણ બંધુએ કહ્યું કે “ભાઈ ! ખેદ કરીશ નહીં. તું રસની અંદર પડ્યો નથી, વેદી ઉપર પડ્યો છે તે ઠીક થયું છે. હવે જ્યારે ત્યારે પણ અહીં ઘે આવશે એટલે તેનું પુછ અવલંબીને તારાથી કુવા બહાર નીકળશે, માટે તે આવે ત્યાં સુધી રાહ જો.” પછી તેના વચનથી સ્વસ્થ થઈ વારંવાર નવકાર મંત્રને ગણતે હું કેટલેક કાળ ત્યાં રહ્યો. અનુક્રમે તે પુરૂષ મૃત્યુ પામ્યું. એક વખતે ભયંકર શબ્દ મારા સાંભળવામાં આવ્યા. તેથી હું ચક્તિ થઈ ગયે, પરંતુ પછી તેનું વચન યાદ આવવાથી જાણ્યું કે આ શબ્દ ઘેને હશે, અને જરૂર તે અહીં આવતી હશે. ક્ષણવારમાં તો ઘ રસ પીવાને આવી. રસ પીને જયારે તે પાછી વળી ત્યારે એ પરાક્રમી ઘોના પુંછડા
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૬
સગ ૨ જે સાથે હું બે હાથે વળગી પડો.ગાયના પુંછ સાથે વળગેલે ગોપાળ જેમ નદીમાંથી નીકળે તેમ હું તેને પુછડે વળગવાથી કુવામાંથી બહાર નીકળ્યો. બહાર નીકળ્યા પછી મેં તે ઘોનું પુછ છોડી દીધું; એટલે મૂચ્છ ખાઈને પૃથ્વી ઉપર પડી ગયો, થોડીવારે સંજ્ઞા મેળવીને હું આમતેમ ફરવા લાગ્યો, તેવામાં એક અરણ્ય મહિષ ત્યાં આવ્યું, તેને જોઈને હું એક શિલા ઉપર ચઢી ગયો, તે મહિષે પોતાના ઉગ્ર શીગડાથી શિલાને તાડન કરવા માંડયું, એટલા માં યમરાજના બાહુ જેવો એક સર્ષ નીકળ્યો; તેણે મહિષને પકડ્યો, પછી તેઓ યુદ્ધ કરવામાં વ્યગ્ર થયા; એટલે હું શિલા ઉપરથી ઉતરીને ભાગ્યો ને ઉતાવળે ચાલતો અટવીના પ્રાંત ભાગમાં આવેલા એક ગામમાં આવ્યો. ત્યાં મારા મામાના મિત્ર રૂદ્રદત્તે મને જોયો, તેણે મને પાળ્યો જેથી હું પાછો નવીન શરીરવાળે થઈ ગયો.
પછી ત્યાંથી થોડું દ્રવ્ય લઈ તે દ્રવ્યવડે અલતા જેવું તુચ્છ કરિયાણું લઈને હું માતુલના મિત્રની સાથે સુવર્ણભૂમિ તરફ ચાલ્યો. માર્ગમાં ઇષગવતી નામે એક નદી આવી તેને ઉતરીને અમે બંને ગિરિકૂટ ગયા અને ત્યાંથી બરૂના વનમાં આવ્યા. ત્યાંથી ટંકણ દેશમાં આવીને અમે બે મેંઢા લીધા. તેના પર બેસીને અમોએ અજમાર્ગને ઉલંઘન કર્યો. પછી મને રૂદ્રદો કહ્યું કે હવે અહીંથી પગે ચાલીને જઈ શકાય તેવો પ્રદેશ નથી, તેથી આ બે મેંઢાને મારી તેના અંતરભાગ બહાર લાવી ઉથલાવીને તેની બે ધમણ કરીએ, તે ઓઢીને આપણે આ પ્રદેશમાં બેસશું. એટલે માંસના ભ્રમથી ભારંડ પક્ષીઓ આપણને ઉપાડીને લઈ જશે. જેથી તત્કાળ આપણે સુવર્ણભૂમિમાં પહોંચી જઈશું.' તે સાંભળીને મેં કહ્યું “જેની સહાયથી આપણે આટલી મહા કઠીન ભૂમિને ઉતરી ગયા તેવા બંધુ જેવા આ મેંઢાને કેમ મરાય ?' તે સાંભળી ઈંદ્રદત્તે કહ્યું કે “આ બંને મેંઢા કાંઈ તારા નથી તો મને તું તેને મારતાં શા માટે અટકાવે છે ?” એમ કહી તેણે કેાધવડે તરતજ પિતાના એક મેંઢાને મારી નાખ્યું. એટલે બીજે મેં ભય ભરેલી વિશાળ દષ્ટિએ મારા સામું જોયું. ત્યારે મેં તેને મારતાં તેને કહ્યું કે “તારી રક્ષા કરવાને હું સમર્થ નથી, તેથી શું કરું? તથાપિ મહા ફળ આપનાર જૈનધર્મ તારે શરણરૂપ થાઓ, કારણકે વિધુર સ્થિતિમાં એ ધર્મ પિતા, માતા અને સ્વામીતુલ્ય છે. તે મેંઢાએ મારું કહેવું મસ્તકની સંજ્ઞાથી કબુલ કર્યું અને મેં આપેલે નવકાર મંત્ર સમાહિત મને તેણે સાંભળ્યો. પછી રૂદ્રદો તેને મારી નાખ્યા. એટલે તે દેવપણાને પ્રાપ્ત થયો. પછી અમે બંને છરી લઈને તેના ચર્મની ખોળમાં પેઠા, ત્યાંથી બે ભાવંડ પક્ષીઓએ માંસની ઈચ્છાથી અમને ઉપાડ્યા. માર્ગમાં બંને ભાવંડ પક્ષીઓને એ માંસની ઈચ્છાથી યુદ્ધ થયું એટલે તેના પગમાંથી છુટા પડેલો એક સરોવરમાં પડયા. પછી છરીવડે તે ધમણને ફાડી સરોવરને તરીને હું બહાર નીકળી આગળ ચાલ્યો, એટલે એક મોટો પર્વત મારા જોવામાં આવે છે તે ઉપર ચઢ, એટલે ત્યાં એક કાત્સગે રહેલા મુનિ મારા જેવામાં આવ્યા. મેં તેને વંદના કરી. તેઓ “ધર્મલાભ” રૂપ આશીષ આપીને બોલ્યા-અરે ચારૂદત્ત ! તું આ દુર્ગભૂમિમાં ક્યાંથી આવ્યા ? દેવ, વિદ્યાધર અને પક્ષી વિના બીજા કેઈથી અહીં અવાતું નથી. પૂર્વે તેં જેને છોડાવ્યો હતો, તે હું અમિતગતિ વિદ્યાધર છું. તે વખતે ત્યાંથી ઉડીને હું મારા શત્રુની પાછળ અષ્ટાપદ ગિરિ સમીપે ગયો.
ત્યાં મારી સ્ત્રીને છોડી દઈને તે અષ્ટાપદ ઉપર ચાલ્યો ગયો. પછી ત્યાં ઝુંપાપાત ખાવાને તૈયાર થયેલી મારી સ્ત્રીને લઈને હું મારે સ્થાનકે ગયે. મારા પિતાએ મને રાજ્યપર બેસાડીને હિરણ્યકુંભ અને સુવર્ણકભનામના બે ચારણ મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. મારી મનોરમાં સ્ત્રીથી મારે સિંહયશા અને વરાહગ્રીવ નામે બે પુત્ર થયા, જેઓ મારા જેવા પરાક્રમી
૧ બકરાથી ચાલી શકાય તેવો માગ.
Page #240
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૮ મુ
૧૯૭
થયા, અને વિજયસેના નામની બીજી સ્ત્રીથી મારે ગાયનવિદ્યામાં ચતુર એવી ગંધ સેના નામે એક રૂપવતી પુત્રી થઈ પછી બંને પુત્રાને રાજ્ય, યુવરાજય અને વિદ્યાએ આપીને તે જ પિતાના ગુરૂની પાસે મેં પણ વ્રત ગ્રહણ કર્યું.. ત્યાર પછી લવણુસમુદ્રના મધ્યમાં રહેલા આ કુ ંભક ટંક નામે દ્વીપ છે અને તે દ્વીપમાં આ કટક નામનો ગિરિ છે, અહી રહીને હું તપસ્યા કરૂ છું. માટે હું ચારૂદત્ત ! તને પૂં છું કે અહીં તું શી રીતે આવ્યો ?” પછી મેં મારા મહા વિષમ વૃત્તાંત જે બન્યો હતો તે બધા કહી સભળાવ્યો. એ સમયે રૂપસ‘પત્તિવડે તેની સરખા બે વિદ્યાધરા આકાશમાર્ગે ત્યાં આવ્યા, તેઓએ મુનિને પ્રણામ કર્યા. તેના સાદશ્યપણાથી મેં આ તે મુનિના પુત્રા છે એમ જાણ્યું. પછી તે મહામુનિ એલ્યા કે ‘આ ચારૂદત્તને પ્રણામ કરે.’ તે હું પિતા, હે પિતા !” એમ કહી મને નમી પડયા અને મારી પાસે બેઠા. તેવામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યુ ; તેમાંથી એક દેવે ઉતરીને પ્રથમ મને નમસ્કાર કર્યા, અને પછી તે મુનિને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી. પેલા એ ખેચરાએ તેને પૂછ્યું' કે ‘તમે વંદનામાં ઉલટો ક્રમ કેમ કર્યા ?” દેવતાએ કહ્યું કે “આ ચારૂદત્ત મારા ધર્માચા છે, તેથી તેમને મેં પ્રથમ નમસ્કાર કર્યા છે. હવે મારા પૂર્વ વૃત્તાંત હું તમને કહું તે સાંભળેા.
કાશીપુરમાં એ સંન્યાસી રહેતા હતા, તેમને સુભદ્રા અને સુલસા નામે બે અેનો હતી, તે વેદ અને વેદાંગની પારગામી હતી. તેમણે (બંને વ્હેનોએ) ઘણા વાદીઓનો પરાજય કર્યો હતો. એક વખતે યાજ્ઞવલ્ક્ય નામે કોઈ સન્યાસી તેમની સાથે વાદ કરવાને આવ્યો. ‘જે હારે તે જીતનારનો સેવક થઈ રહે’ એવી પ્રતિજ્ઞા કરીને વાદ કરતાં તેણે સુલસાને જીતીને પેાતાની દાસી કરી. જ્યારે તે તરૂણી સુલસા દાસી થઈને તેની સેવા કરવા લાગી, ત્યારે નવીન તારૂણ્યવાળા તે યાજ્ઞવલ્કય કામને વશ થઇ ગયા. પછી નગરીની નજીક રહીને તે હમેશાં તેણીની સાથે ક્રીડા કરવા લાગ્યો, કેટલેક દિવસે યાજ્ઞવલ્ક્ય ત્રિ'ડીથી તેણીને એક પુત્ર ઉત્પન્ન થયા. લાકાના ઉપહાસ્યથી ભય પામીને યાજ્ઞવલ્ક્ય અને સુલસા તે પુત્રને એક પિપળાના વૃક્ષ નીચે મૂકીને ચાલ્યા ગયા. તે ખખર જાણી સુભદ્રાએ ત્યાં આવી અનાયાસે પડેલા પીપળાના ફળને મુખમાં લઇને સ્વયમેવ ખાતા એવા તે બાળકને લઈ લીધા અને તે ચેષ્ટા ઉપરથી તેનું પિપ્પલાદ એવું યથાર્થ નામ પાડયુ, પછી તેને યત્નથી માટા કર્યા અને વેદિવદ્યા ભણાવી. મોટી બુદ્ધિવાળા તે અતિ વિદ્વાન અને વાદીના ગવ ને તોડનારો થયા. તેની ખ્યાતિ સાંભળી સુલસા અને યાજ્ઞવલ્કય તેની સાથે વાદ કરવાને આવ્યાં તેણે અનેને વાદમાં જીતી લીધાં. પછી તેને ખબર પડી કે આ મારાં માતાપિતા છે અને તેઓએ જ મને જન્મતાં તજી દીધા હતો, તેથી તેને ઘણા કાધ ચડ્યો, એટલે માતૃમેધ અને પિતૃમેધ વિગેરે યજ્ઞાની સમ્યક્ પ્રકારની સ્થાપના કરી. પછી પિતૃમેધ અને માતૃમેધ યજ્ઞમાં તેણે તેનાં માતાપિતાને મારી નાંખ્યા. તે વખતે તે પિપ્પલાદનો વાગ્બલિ નામે હું શિષ્ય હતો, તેથી પશુમેધ વિગેરે યજ્ઞાને આચરીને હું ધેાર નરકમાં ગયો. નરકમાંથી નીકળીને હું પાંચ વાર પશુ થયો, અને ક્રૂર બ્રાહ્મણેાએ મને વારવાર યજ્ઞમાંજ મારી નાખ્યો. પછી હું ટંકણ દેશમાં મેઢા થયો, ત્યાં મને રૂદ્રદત્તે માર્યા. તે વખતે આ ચારૂદો ધર્મ સંભળાવ્યા, જેથી હું સૌધર્મ દેવલાકમાં દેવતા થયા; માટે આ કૃપાનિધિ ચારૂદત્ત મારા ધર્માચા છે. તે કારણથી જ મે' તેમને પ્રથમ નમસ્કાર કર્યા છે. મેં, કાંઈ પણ ક્રમનું ઉલ્લંઘન કર્યું. નથી.”
આ પ્રમાણે તે દેવે કહ્યું, એટલે તે અને ખેચરો પણ મેલ્યા કે અમારા પિતાને જીવિત આપવાથી તમારી જેમ એ અમારા પશુ ઉપકારી છે.' પછી તે દેવે મને કહ્યું કે
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સર્ગ ૨ જે
હે નિર્દોષ ચારૂદત્ત ! કહો, હું તમારે ઈહલૌકિક શું પ્રત્યુપકાર કરૂં ? મેં તેને કહ્યું કે ‘તમે ગ્ય સમયે આવજો.” એટલે તે દેવ અંતર્ધાન થઈ ગયે. પછી તે બંને ખેચર મને શિવમંદિર નગરે લઈ ગયા. તેઓએ અને તેમની માતાએ જેનું ગૌરવ વધારેલું છે એ અને તેમના બંધુઓથી અને ખેચરો થી અધિક પૂજાતો હું ઘણા કાળ પર્યત ત્યાં જ રહ્યો. અન્યદા તેની બહેન ગંધર્વસેનાને મને બતાવીને તેમણે કહ્યું કે “દીક્ષા લેતી વખતે અમારા પિતાએ અમને કહ્યું છે કે, “કઈ જ્ઞાનીએ મને કહ્યું છે કે, કળાએથી જીતીને આ ગંધર્વસેનાને વસુદેવકુમાર પરણશે. માટે મારા ભૂચરબંધુ ચારૂદત્તને તમે આ તમારી બહેનને સોંપી દેજે કે જેથી ભૂચર વસુદેવકુમાર તેને સુખે પરણે. માટે આ પુત્રીને તમારી જ પુત્રી ગણીને તમે લઈ જાઓ.” આ પ્રમાણેનાં તેમનાં વચનને અંગીકાર કરી ગંધર્વસેનાને લઈને હુ મારે સ્થાનકે જવા તૈયાર થયો, તેવામાં ત્યાં પેલો દેવ આવી પહોંચ્યો, પછી તે દેવ, પેલા બે ખેચરો અને તેના પક્ષના બીજા ખેચરે ઉતાવળા કુશળક્ષેમે લીલાવડે મને આકાશમાગે અહીં લાવ્યા, અને તે દેવ તથા વિદ્યારે મને કેટીગમે સુવર્ણ, માણેક અને મોતી આપીને પોતપોતાના સ્થાનકે ગયા.
પ્રાત:કાળે મારા સ્વાર્થ નામે મામા, મિત્રવતી નામની મારી સ્ત્રી અને અખંડ વેણીબંધવાળી વસંતસેના વેશ્યા વગેરેને હું મળે અને સુખી થયે. હે વસુદેવ કુમાર ! આ પ્રમાણે આ ગંધર્વસેનાની ઉત્પત્તિ મેં તમને કહી, માટે હવે “એ વણિફપુત્રી છે એમ માનીને કદિ પણ તેની અવજ્ઞા કરશે નહીં.”
આ પ્રમાણે ચારૂદત્ત પાસેથી ગંધર્વસેનાને વૃત્તાંત સાંભળી કુમાર વસુદેવ અધિક હર્ષ ધરીને તેની સાથે રમવા લાગ્યું. એક વખતે વસંતઋતુમાં રથમાં બેસીને તેણીની સાથે વસુદેવકુમાર ઉદ્યાનમાં ગયે, ત્યાં માતંગોથી વીંટાયેલી અને માતંગને વેષ ધરનારી એક કન્યા તેમના જેવા માં આવી, જોતાં જ તે બંનેને પરસ્પર રાગ ઉત્પન્ન થયું. તે વખતે બનેને પરસ્પર વિકાર સહિત જોઈ ગંધર્વસેનાએ રાતાં નેત્ર કરી સારથીને કહ્યું કે, “રથના ઘડાને ત્વરાથી ચલાવ. પછી સત્વર ઉપવનમાં જઈ તેણીની સાથે ક્રીડા કરી વસુદેવકુમાર ચંપાનગરીમાં આવ્યું. તે વખતે પેલા માતંગના ચૂથમાંથી એક વૃદ્ધ માતંગી આવી આશિષ આપીને વસુદેવ પ્રત્યે બેલી
પૂર્વે શ્રી ઋષભ પ્રભુએ સર્વને રાજ્ય વહેંચી આપ્યું, તે વખતે દેવગે નમિ અને વિનમિ ત્યાં હતા નહીં. પછી તેઓ એ રાજ્યને માટે વ્રતધારી એવા પ્રભુની પણ સેવા કરવા માંડી, તેથી પ્રસન્ન થયેલા ધરણેન્ટે તેમને બૈતાઢયની બંને શ્રેણીનું જુદું જુદું રાજય આપ્યું. કેટલેક કાળે તેઓએ પુત્રોને રાજ્ય આપીને પ્રભુની પાસે દીક્ષા લીધી અને જાણે મુક્ત થયેલા પ્રભુને જોવાને ઈચ્છતા હોય તેમ મોક્ષે ગયા. નમિને પુત્ર માતંગ નામે હતું, તે દીક્ષા લઈને સ્વર્ગે ગયો. તેને વંશમાં હાલ પ્રહસિત નામે એક ખેચરપતિ છે. તેની હિરણ્યવતી નામે હું સ્ત્રી છું, મારે સિંહદંદ્ર નામે પુત્ર છે, તેને નીલયશા નામે પુત્રી છે, જેને તમે ઉદ્યાનમાર્ગે આજે જ જોઈ છે. હે કુમાર! તે કન્યા તમને જોયા ત્યારથી કામપીડિત થઈ છે, માટે તમે તેને પરણ. આ વખતે શુભ મુહર્તા છે અને તે વિલંબ સહી શકે તેમ નથી.” વસુદેવે કહ્યું કે, હું વિચારીને ઉત્તર આપીશ, માટે તમે ફરીવાર આવજો.” હિરણ્યવતી બેલી કે “અહીં હું આવીશ, કે તમે ત્યાં આવશે, તે તો કોણ જાણે?” આ પ્રમાણે કહી. તે વૃદ્ધ સ્ત્રી કેઈ ઠેકાણે ચાલી ગઈ.
૧. ચારૂદત્તના વિયોગથી બાર વર્ષ પયત વેણી છોડીને થેલી નહી એવી,
Page #242
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૧૯૯ એક વખતે વસુદેવકુમાર ગ્રીષ્મઋતુમાં જલક્રીડા કરીને ગંધર્વસેનાની સાથે સુતા હતા, તેવામાં તેનો ગાઢપણે હાથ પકડી, ‘ઉઠ ઉઠ એમ વારંવાર કહેતે કઈ પ્રેત વસુદેવે વારંવાર મુષ્ટિએ માર્યા છતાં પણ તેને હરી ગયા. તે વસુદેવને એક ચિતાની પાસે લઈ ગયે. ત્યાં પ્રજવલિત અગ્નિ અને ઘેર રૂપવાળી પિલી હિરણ્યવતી ખેચરી વસુદેવના જોવામાં આવી. હિરણ્યવતીએ તે પ્રેતને આદરથી કહ્યું કે ચંદ્રવદન! ભલે આવ્યો.” પછી તે પ્રેત વસુદેવકુમાર હે ને તેને સંપીને ક્ષણવારમાં અંતર્ધાન થઈ ગયું. પછી હિરણ્યવતીએ હસીને વસુદેવને કહ્યું હે કુમાર ! તમે શું ચિંતવ્યું? હે સુંદર ! અમારા આગ્રહથી હજુ પણ આને પરણવાનો વિચાર કર.” તે સમયે અપ્સરાઓથી વીંટાયેલી લક્ષ્મીદેવી હોય તેવી પ્રથમ જોયેલી તે નીલયશા સખીઓથી પરવારી સતી ત્યાં આવી. તે વખતે તેની પિતામહીં હિરણ્યવતીએ તેને કહ્યું કે, “હે પૌત્રી ! આ તારા પતિને ગ્રહણ કરે.” એટલે નીલયશા વસુદેવને લઈ તત્કાળ આકાશમાર્ગે ચાલી ગઈ. પ્રાતઃકાળે હિરણ્યવતીએ વસુદેવને કહ્યું કે મેઘપ્રભ નામના વનથી વ્યાપ્ત એ આ હમાનું નામ પર્વત છે. ચારણ મુનિઓએ અધિષ્ઠિત એવા આ ગિરિમાં જવલન વિદ્યાધરને પુત્ર અંગારક વિદ્યાભ્રષ્ટ થયે સતે રહે છે. તે ફરીવાર બેચરેન્દ્ર થવા માટે વિદ્યાઓને સાધે છે. તેને ઘણે લાંબે કાળે વિદ્યા સિદ્ધ થશે, પણ જો તમારું દર્શન થશે તે તત્કાળ તેની વિદ્યા સધાશે. માટે તેને ઉપકાર કરવાને તમે યંગ્ય છે ” વસુદેવે કહ્યું કે તે અંગારકને દૃષ્ટિએ જોવાની પણ જરૂર નથી.” પછી હિરણ્યવતી તેને ત્રેતાય ગિરિ પર શિવમંદિર નગરે લઈ ગઈ. ત્યાંથી સિંહદંષ્ટ્ર રાજાએ પિતાને ઘેર લઈ જઈને પ્રાર્થના કરી એટલે વસુદેવકુમાર તેની નીલયશા કન્યાને પરણ્યા.
તે વખતે બહાર કે લાહળ થયે, તે સાંભળી વસુદેવે તેનું કારણ પૂછ્યું, એટલે દ્વારપાળે કહ્યું કે અહીં શકટમુખ નામે એક નગર છે. તેમાં નીલવાન રાજા છે, અને તેને નીલવતી નામે પ્રિયા છે. તેઓની નીલાંજના નામે એક પુત્રી અને નીલ નામે એક પુત્ર છે. તે નીલે પોતાની બેન નીલાંજના સાથે પ્રથમ એવા સંકેત કરે છે કે આપણે બંનેને જે સંતતિ થાય તેમાં દીકરીની સાથે પુત્રનું પાણિગ્રહણ કરાવવું. તે નીલાંજનાને આ તમારી પ્રિયા નીલયશા નામે પુત્રી થયેલ છે અને નિલકુમારને નીલકંઠ-નામે એક પુત્ર થયેલ છે. પછી નીલે પૂર્વના સંકેત પ્રમાણે પોતાના પુત્ર નીલકંઠને માટે પોતાની બહેનની દીકરી નીલયશાની માગણી કરી, પણ તેના પિતાએ તે વિષે એક બૃહસ્પતિ નામના મુનિને પૂછયું, એટલે તેમણે કહ્યું કે, “અર્ધ ભારતવર્ષના પતિ વિષ્ણુના પિતા યાદમાં ઉત્તમ અને સૌભાગ્યવડે કામદેવ જેવા વસુદેવકુમાર આ નીલયશાના પતિ થશે.” પછી રાજા તમને વિદ્યાશક્તિવડે અહીં લાવ્યા અને તમે આ નીલયશાને પરણ્યા. તે સાંભળી પેલે નીલ યુદ્ધ કરવાને અહીં આવ્યું, પણ તેને રાજા સિંહદંષ્ટ્ર જીતી લીધે, તેને આ કોલાહળ થાય છે.”
આ વૃત્તાંત સાંભળી વસુદેવ ઘણા ખુશી થયા અને નીલયશાની સાથે ક્રીડા કરવા લાગ્યા. અન્યદા શરદઋતુમાં વિદ્યા અને ઔષધિઓ માટે ખેચર હીમાન પર્વત ઉપર જતા જોવામાં આવ્યા. તેમને જઈ વસુદેવેનીલયશાને કહ્યું કે વિદ્યાદાનમાં હું તારે શિષ્ય થાઉં.” તે વાત સ્વીકારી નીલયશા તેમને લઈને હીમાન્ ગિરિ ઉપર આવી. ત્યાં વસુદેવને ક્રીડા કરવાની ઈરછાવાળો જાણીને નીલયશા એક કદલીગૃહ વિકુવી તેમાં તેની સાથે રમવા લાગી. તેવામાં એક કલાપૂર્ણ મયૂર તેના જેવામાં આવ્યો. “અહા ! આ મયૂર પૂર્ણ કળાવાળે છે.” એમ વિસ્મય યુક્ત બોલતી એ મદિરાક્ષી પિતેજ તેને લેવાને દેડી, જ્યાં મયૂરની પાસે ગઈ, ત્યાં તો એ ધૂત્ત મયૂર તેને પોતાની પીઠ પર બેસાડી ગરૂડની જેમ ત્યાંથી ઉડયા, વસુદેવ તેની પછવાડે
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સર્ગ ૨ જે દોડયા. અનુક્રમે કેઈ નેહડામાં આવી ચડ્યા, ત્યાં ગોપિકાઓએ તેમને માન આપ્યું. ત્યાં રાત્રિ રહી પ્રાત:કાળે દક્ષિણ દિશા તરફ ચાલ્યા. ત્યાંથી કઈ ગિરિતટના ગામમાં ગયા, ત્યાં મેટા વેદધ્વનિ સાંભળી તેમણે કોઈ બ્રાહ્મણને તેનો પાઠ કરવાનું કારણ પૂછયું. તે બ્રાહ્મણ બોલ્યા-રાવણના સમયમાં એક દિવાકર નામના ખેચરે નારદમુનિને પોતાની રૂપવતી કન્યા આપી હતી તેના વંશમાં હમણાં સુરદેવ નામે બ્રાહ્મણ થયેલ છે. તે આ ગામમાં મુખ્ય બ્રાહ્મણ છે. તેને ક્ષત્રિયા નામની પત્નીથી વેદને જાણનારી સમશ્રી નામે એક પુત્રી થઈ છે. તેના વરને માટે તેના પિતાએ કરાલ નામના કઈ જ્ઞાનીને પૂછયું. તેમણે કહ્યું કે જે વેદમાં એને જીતી લેશે, તે, તેને પરણશે.” તેથી તેને જીતવાને માટે આ લેકે હમેશાં વેદાભ્યાસ કરવા તત્પર થયા છે, તેઓને વેદ ભણાવનાર અહીં બ્રહ્મદત્ત નામે ઉપાધ્યાય છે.” પછી વસુદેવ બ્રાહ્મણનું રૂપ લઈ તે વેદાચાર્યની પાસે આવ્યા અને કહ્યું કે, “હું ગૌતમગાત્રા સ્કંદિલ નામે બ્રાહ્મણ છું અને મારે તમારી પાસે વેદાભ્યાસ કરે છે. બ્રહ્મદત્ત આજ્ઞા આપી, એટલે વસુદેવતેમની પાસે વેદ ભણ્યા. પછી વેદમાં સોમશ્રીને જીતીને તેની સાથે પરણ્યા અને તેની સાથે વિલાસ કરતા સતા ત્યાંજ રહ્યા.
અન્યદા વસુદેવ ઉદ્યાનમાં ગયા. ત્યાં ઈંદ્રશર્મા નામના એક ઈજાલિકને તેમણે દીઠે. તેની આશ્ચર્યકારી વિદ્યા જોઈને વસુદેવે તે શિખવાની માગણી કરી એટલે તે બોલ્યો કે, “આ માનસમેતિની વિદ્યા ગ્રહણ કરે, આ વિદ્યા સાધવા માટે સાયંકાળે આરંભ કરવાથી પ્રાતઃકાળે સૂર્યના ઉદય વખતે તે સિદ્ધ થાય છે, પરંતુ તેમાં ઉપસર્ગો ઘણા થાય છે, માટે તે સાધતાં કોઈ સહાયકારી મિત્રનો ખપ પડશે.” તેણે કહ્યું, “મારે વિદેશમાં કઈ મિત્ર નથી.” એટલે ઈદ્રજાલિક બેલ્યા- હે ભાઈ ! હું અને આ તમારી જાઈ વનમાલિકા અને તમારી સહાય કરશું.” એ પ્રમાણે કહેતાં વસુદેવે વિધિથી તે વિદ્યાને ગ્રહણ કરી અને તેનો જાપ કરવા માંડ્યો. તે વખતે માયાવી ઈદ્રશર્માએ શિબિકાવડે તેનું હરણ કર્યું. વસુદેવ તેને ઉપસર્ગ થયેલ જાણું ડગ્યા નહીં અને વિદ્યાને જાપ કરવા લાગ્યા, પરંતુ પ્રાતઃકાળથતાં તેને માયા જાણી શિબિકામાંથી ઉતરી પડયા. પછી ઈશર્મા વિગેરે દેડવા લાગ્યા, તેમને ઉલંઘન કરીને વસુદેવકુમાર આગળ ચાલ્યા. સાયંકાળ થતાં તૃણશોષક નામના સ્થાનમાં આવ્યા. ત્યાં કઈ મકાનમાં વસુદેવ સૂઈ ગયા. રાત્રિએ કઈ રાક્ષસે આવી તેમને ઉઠાડયા, એટલે મુષ્ટિવડે વસુદેવ તેને મારવા લાગ્યા. પછી ચિરકાળ બાહુયુદ્ધ કરી ખરીદ કરેલાં મેંઢાની જેમ વસ્ત્રવડે તે રાક્ષસને બાંધી લીધું અને રજક જેમ રેશમી વસ્ત્રને ધોવે તેમ તેને પૃથ્વી પર અકળાવી અફળાવીને મારી નાંખ્યો.૧ પ્રાતઃકાળે તે લોકોના જોવામાં આવ્યા, તેથી લોકો ઘણા ખુશી થયા અને ઉત્તમ વરની જેમ વસુદેવને રથમાં બેસાડી ગાજતે વાજતે તેઓ પિતાના નિવાસસ્થાનમાં લઈ ગયા. ત્યાં સર્વ લેક પાંચસે કન્યાઓ લાવીને વસુદેવને ભેટ કરવા લાગ્યા. તેમને નિષેધીને વસુદેવે પૂછ્યું “આ રાક્ષસ કેણ હતો તે કહે.” એટલે તેઓમાંથી એક પુરૂષ બે “કલિંગદેશમાં આવેલા કાંચનપુર નગરમાં જિતશત્ર નામે એક પરાક્રમી રાજા થયે. તેને પુત્ર દાસ નામે થયે. તે પ્રકૃતિથીજ માંસલુપ હોવાથી મનુષ્યરૂપે તે રાક્ષસ થયા. રાજા જિતશત્રુએ પોતાના દેશમાં સર્વ પ્રાણીઓને અભયદાન આપેલું હતું, તથાપિ તે દાસે દરરોજ એક મયૂરના માંસની માગણી કરી, તે જે કે રાજને અભીષ્ટ નહોતી તથાપિ અંગીકાર કરવી પડી. એ કબુલાત પ્રમાણે હમેશાં રસેઈઆઓ વંશગિરિમાંથી એકએક મયૂર લાવી પકાવીને તેને આપતા હતા. એક વખતે તેમણે પાકને માટે મયુરને માર્યો. તેને કઈ મા જોર આવીને લઈ ગયે. એટલે રસોઈએ બીજ' માંસ - ૧. આ રાક્ષસ દેવ જાતિનો નાતે, દેવ તે એમ મરણ પામે નહીં. આ તે મનુષ્ય છતાં મનુષ્યના માંસનું ભક્ષણ કરનાર મનુષ્યજાતિને રાક્ષણ હતું, તેથી તે મરણ પામ્યા. આગળ તેના વૃત્તાંતથી તે વાત સ્પષ્ટ થાય છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮મું ન મળવાથી એક મૃત બાળકને રાંધી તેનું માંસ સેદાસને ખાવા આપ્યું. જમતી વખતે સદાસે રઈઆને પૂછયું કે આજે આવું સ્વાદિષ્ટ માંસ કેમ છે?” રસેઈઆએ જે યથાર્થ હતું તે કહ્યું. તે સાંભળી સેદાસે કહ્યું કે, “હવે દરરોજ મયૂરને બદલે નરમાંસ રાંધીને આપજે.' પછી સોદાસ પોતેજ હમેશાં શહેરમાંથી બાળકોને હરવા લાગ્યો. તે વાતની રાજાને ખબર પડતાં તેણે કુમારને દેશમાંથી કાઢી મૂકો. પિતાના ભયથી નાસીને તે દુર્ગમાં આવીને રહ્યો હતો, અને હમેશાં પાંચ છ મનુષ્યને મારી નાખતો હતો, તેવા દુષ્ટ રાક્ષસને તમે મારી નાખે તે બહુ સારું કર્યું.” આ પ્રમાણે તેની વાર્તા સાંભળ્યા પછી વસુદેવ હર્ષથી તે પાંચ કન્યાઓને પરણ્યા.
ત્યાં રાત્રિવાસે રહીને પ્રાત:કાળે વસુદેવકુમાર અચળ ગામે આવ્યા. ત્યાં સાર્થવાહની પુત્રી મિત્રશ્રીને પરણ્યા. પૂર્વે કોઈ જ્ઞાનીએ વસુદેવ તેણીને વર થશે એમ કહ્યું હતું. ત્યાંથી વસુદેવ વેદસામ નગરે ગયા. ત્યાં પેલી વનમાલાએ તેમને જોયા, એટલે તે બોલી કે હે દિયર ! અહીં આવે, અહીં આવે એમ કહીને પોતાને ઘેર લઈ ગઈ. તેણીએ પોતાના પિતાને કહ્યું કે, “આ વસુદેવકુમાર છે. એટલે તેના પિતાએ સત્કાર કરીને કહ્યું કે, “આ નગરમાં કપિલ નામે રાજા છે, તેને કપિલા નામે પુત્રી છે. હે મહાત્મન્ ! પૂર્વે કઈ જ્ઞાનીએ ગિરિતટ ગ્રામમાં તમે હતા ત્યારે તમે એ રાજપુત્રીના પતિ થશે એમ કહેલું છે. વળી એ જ્ઞાનીએ તમને ઓળખવા માટે એંધાણી આપી છે કે તે લિંગવદન નામના તમારા (રાજાના) અધિને દમન કરશે એટલા ઉપરથી તમને લાવવા માટે ઈદ્રજાલિક ઇંદ્રશર્મા નામના મારા જમાઈને રાજાએ મોકલ્યા હતા પણ તેણે આવીને કહ્યું કે, “વસુદેવકુમાર વચમાંથી કાંઈક ચાલ્યા ગયા છે. આજે સારે ભાગ્યે તમે અહીં આવી ચડ્યા છે, તો હવે આ અશ્વનું દમન કરે.” પછી વસુદેવે રાજાના અધનું દમન કર્યું અને રાજપુત્રી કપિલાને પરણ્યા. કપિલરાજાએ અને તેના સાળા અંશુમાને વસુદેવને ત્યાં રાખ્યા. ત્યાં રહેતાં કેટલેક કાળે કપિલાને કપિલ નામે એક પુત્ર થયે.
એક વખત વસુદેવ હસ્તિશાળામાં ગયા. ત્યાં એક નવીન હાથીને જોઈને તે તેની ઉપર બેઠા; એટલામાં તો તે હાથી આકાશમાં ઊડ્યો. એટલે વસુદેવે તેની ઉપર મુકીનો ઘા કર્યો. તે હાથી કેઈ સરવરના તીર ઉપર પડ્યો; એટલે તે મૂળ સ્વરૂપે નીલકંઠ નામે ખેચર થઈ ગયે, જે પ્રથમ નીલયશાના વિવાહ વખતે યુદ્ધ કરવાને આવ્યો હતો. ત્યાંથી ભમતા ભમતા વસુદેવ સાળગુહ નામના નગરે આવ્યા. ત્યાં ભાગ્યસેન નામના તે નગરના રાજાને તેણે ધનુર્વેદ શિખવ્યું. અન્યદા ભાગ્યસેન રાજાની સાથે યુદ્ધ કરવાને માટે તેનો અગ્રબંધુ મેઘસેન ત્યાં આવ્યું. તેને મહા પરાક્રમી વસુદેવે જીતી લીધું. પછી ભાગ્યસેન રાજાએ પદ્મા (લક્ષ્મી) જેવી પિતાની પદ્માવતી નામની પુત્રી અને મેઘસેને અશ્વસેના નામની પિતાની પુત્રી વસુદેવને આપી. પછી પદ્માવતી અને અશ્વરોનાની સાથે કેટલીક વખત ત્યાં જ રહી કીડા કરી વસુદેવકુમાર ભક્તિલપુર નગરે આવ્યા. ત્યાં પંદ્ર નામનો રાજા અપુત્ર મૃત્યુ પામેલ હતા, તેથી તેની પુદ્રા નામની કન્યા ઔષધિવડે પુરૂષનું રૂપ કરી રાજ્ય કરતી વસુદેવના જોવામાં આવી. વસુદેવને જોતાંજ અનુરાગવાળી થયેલી પેદાને વસુદેવકુમાર પરણ્યા. તેને પુંજ નામે પુત્ર થયો, તે ત્યાંનો રાજા થયે.
અન્યદા પેલા અંગારક ખેચરે રાત્રે હંસના મિષથી વસુદેવને ઉપાડીને ગંગામાં નાખી દીધા. પ્રાતઃકાળે વસુદેવે હલાવર્લ્ડન નામનું નગર જોયું. ત્યાં એક સાર્થવાહની દુકાન ઉપર
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સગ ૨ જો
કે
તેની આજ્ઞા લઇને વસુદેવ બેઠા. વસુદેવના પ્રભાવથી તે દિવસો તે સા વાહને એક લક્ષ સૌનૈયાના લાભ થયા. તેણે વસુદેવનો પ્રભાવ જાણીને તેને આદરથી બાલાવ્યા. પછી સુવના રથમાં બેસાડી સાથે વાહ તેમને પેાતાને ઘેર લઈ ગયા અને પેાતાની રત્નવતી નામની કન્યાને તેની સાથે પરણાવી. એક વખતે ઇંદ્રમહાત્સવ થતાં પોતાના સસરાની સાથે દિવ્ય રથમાં બેસીને વસુદેવ મહાપુર નગરે ગયા. ત્યાં તે નગરની ખહાર નવીન પ્રાસાદો જોઈને વસુદેવે પેાતાના સસરાને પૂછ્યું કે શું આ બીજું નગર છે ?’ સાર્થવાહે કહ્યું “આ નગરમાં સામદત્ત નામે રાજા છે. તેને મુખની શેાભાથી સોમ (ચંદ્ર) ની કાંતિનું પણ ઉલ્લંઘન કરે તેવી સોમશ્રી નામે કન્યા છે. તેણીના સ્વયંવરને માટે તે રાજાએ આ પ્રાસાદો કરાવ્યા છે. અહીં ઘણા રાજાઓને ખેાલાવ્યા હતા, પણ તેમના અચાતુ થી તેને પાછા વિદાય કર્યા છે.” પછી વસુદેવે ઇંદ્રમહાત્સવ સંબધી ઇંદ્રસ્ત ંભ પારો જઈ તેને નમસ્કાર કર્યા. એ વખતે પ્રથમથી ત્યાં આવેલું રાજાનુ' અ'તઃપુર પણ તે ઇંદ્રસ્ત...ભને નમીને રાજમહેલ તરફ ચાલ્યું. તેવામાં રાજાનો એક હસ્તી આલાનસ્તંભનુ* ઉન્મૂલન કરીને છુટેલા ત્યાં આવ્યા. તેણે અકસ્માત રાજકુમારીને રથમાંથી પાડી નાખી, તે સમયે દ્વીન, અશરણુ અને શરણાથી એવી તેને જોઈ વસુદેવકુમાર જાણે તેના પ્રત્યક્ષ ઉપાય હાય તેમ તેની પાસે આવ્યા અને તે હાથીનો તીરસ્કાર કર્યા; એટલે ક્રાધવડે મહા દુČર એવા તે હસ્તી રાજકુમારીને છેડી દઇને વસુદેવની સામે દોડયો. મહા બળવાન વસુદેવે તે હાથીને ઘણા ખેદિત કર્યા. પછી તેને માહિત કરીને વસુદેવ રાજપુત્રીને નજીકના કોઈ એક ઘરમાં લઈ ગયા અને ઉત્તરીય વસ્ત્રના પવનાદિકવડે તેને આશ્વાસન આપ્યુ'. પછી તેની ધાત્રીએ તેને રાજમહેલમાં લઇ ગઈ અને કુબેર સાવાહ વસુદેવને તેના સસરા સહિત માનપૂર્વક પેાતાને ઘેર લઈ ગયા. ત્યાં વસુદેવ સ્નાન ભાજન કરી સ્વસ્થ થયા. તેવામાં કાઇ પ્રતિહારીએ આવી જયાશીષપૂર્વક આ પ્રમાણે કહ્યું:--
“અહીંના સોમદત્ત રાજાને સોમશ્રી નામે કન્યા છે, તેને સ્વયંવરમાં પતિ મળશે એમ પૂર્વે જાણવામાં આવ્યું હતું, પણ સર્વાણતિના કેવળજ્ઞાનના મહાત્સવમાં દેવતાઓને આવતા જોઈ તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારથી એ મૃગાક્ષી ખળા મૌન ધરીને રહેવા લાગી. એક વખતે મેં એકાંતમાં તેનુ કારણ પૂછ્યું, એટલે તે ખેલી કે, “મહાશુક્ર દેવલાકમાં ભાગ નામે એક દેવ હતો. તેણે મારી સાથે અતિ વાત્સલ્યથી ચિરકાળ સુધી ભાગ ભાગળ્યા હતા. એક વખતે તે દેવ મારી સાથે નંદિશ્વરાદિ તીની યાત્રા અને અર્હુતનો જન્માત્સવ કરીને પેાતાના સ્થાન તરફ પાછે. ફર્યા. બ્રહ્મદેવલાક સુધી પહેાંચ્યા, તેવામાં એકાએક આપુ પૂર્ણ ચ્યવી ગયા. પછી શાકા થઈને તેને શોધતી શેાધતી હું આ ભરતક્ષેત્રમાં કુર દેશમાં આવી. ત્યાં એ કેવળજ્ઞાનીને જોઈ ને મેં પૂછ્યું કે દેવલેાકમાંથી ચ્યવેલા મારા પતિ કયાં ઉત્પન્ન થયા છે તે કહેા.’ તેઓ ખેલ્યા-‘હિરવ‘શમાં એક રાજાને ઘેર તારા પતિ અવતર્યા છે અને તું પણુ સ્વર્ગ માંથી ચવીને રાજપુત્રી થવાની છે. જ્યારે ઈદ્રમહાત્સવમાં હાથી પાસેથી તને છેડાવશે, ત્યારે પાછા તે તારા પતિ થશે' પછી તેમને ભક્તિપૂર્વક વંદના કરીને હું સ્વસ્થાને આવી અને અનુક્રમે ત્યાંથી ચવીને આ સોમદત્ત રાજાને ઘેર કન્યારૂપે ઉત્પન્ન થઈ, પછી આ સર્વાણુ મુતિના કેવળજ્ઞાનના ઉત્સવમાં દેવતાઓને જોઈ ને મને જાતિસ્મરણુજ્ઞાન થયું, તેથી આ બધુ` મારા જાણવામાં આવ્યુ', એટલે મેં મૌન ધારણ કર્યું....” પ્રતિહારી કહે છે-“ તેણીનું આ! સર્વ વૃત્તાંત મે' રાજાને જણાવ્યું, એટલે રા- 2 જાએ સ્વચ'વરમાં આવેલા સર્વ રાજાને વિદાય કર્યા, હે વીર ! આજે તમે તે રાજક
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૦૩
પર્વ ૮ મું ન્યાને હાથી પાસેથી છોડાવી છે, તેથી પૂર્વની સર્વ વાતની ખાત્રી થઈ છે, તેથી તમને તેડી લાવવા માટે મને મોકલી છે, માટે ત્યાં પધારે અને તે રાજકન્યાને પરણે.” પછી વસુદેવ તેની સાથે રાજમંદિરમાં ગયા અને સોમશ્રીને પરણીને તેની સાથે યથેચ્છ ક્રીડા કરવા લાગ્યા.
એક વખત વસુદેવ સૂઈને ઊઠયા, ત્યાં તે મૃગાક્ષી રાજબાળા તેમના જોવામાં આવી નહીં, એટલે કરૂણ સ્વરે રૂદન કરતા તે ત્રણ દિવસ સુધી શૂન્ય ચિરો રાજમહેલમાં જ બેસી રહ્યા. પછી શેકનિવારણને માટે તે ઉપવનમાં ગયા. ત્યાં સોમશ્રીને જોઈને વસુદેવે કહ્યું કે “અરે માનિનિ ! તું મારા ક્યા અપરાધથી આટલીવાર સુધી જતી રહી હતી?” સોમશ્રી બેલી-“હે નાથ ! તમારે માટે મેં એક વિશેષ નિયમ લીધેલ હતો, તેથી હું ત્રણ દિવસ સુધી મૌન વ્રત ધરીને રહી હતી. હવે આ દેવતાની પૂજા કરીને તમે ફરીવાર મારું પાણિગ્રહણ કરે. જેથી મારો નિયમ પ્રરે થાય. કેમકે આ નિયમનો એ વિધિ છે. પછી વસુદેવે તે પ્રમાણે કર્યું. ત્યાર બાદ તે રાજકન્યાએ “આ દેવની શેષા છે એમ કહી વસુદેવને મદિરાપાન કરાવ્યું, અને કાંદપિક દેવની જેમ તેમની સાથે અત્યંત રતિસુખ ભોગવ્યું, વસુદેવ રાત્રે તેની સાથે સૂતા. જ્યારે તે નિદ્રામાંથી જાગ્રત થયા અને જોયું તો તેણે સોમશ્રીને બદલે બીજી સ્ત્રીને દીઠી. વસુદેવે તેને પૂછ્યું કે હે સુબ્ર? તું કોણ છે?” તે બોલી-“દક્ષિણ શ્રેણિમાં આવેલા સુવર્ણભ નામના નગરમાં ચિત્રાંગ નામે રાજા છે, તેને અંગારવતી નામે રાણી છે, તેમને માનસંગ નામે પુત્ર છે અને વેગવતી નામે હું પુત્રી છું. ચિત્રાંગ રાજાએ પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી છે. હે સ્વામિન્ ! તે મારા ભાઈ માનસવેગે નિર્લજજ થઈને તમારી સ્ત્રી સોમશ્રીનું હરણ કર્યું છે. મારા ભાઈ એ રતિને માટે મારી પાસે અનેક પ્રકારનાં ચાટુ વચનવડે ઘણું કહેવરાવ્યું, તો પણ તમારી મહાસતી સ્ત્રીએ તે વાત સ્વીકારી નહીં. પછી તેણી એ મને સખી કરીને માની અને તમને તેડવા માટે મને અહીં મેકલી. હું અહીં આવી એટલે તમને જોઈ કામ પીડિત થઈ તેથી આ કાર્ય કર્યું છે. હવે મારા જેવી કુલીન કન્યાને તમે વિવાહપૂર્વક પતિ થયા છે. પ્રાત:કાળે વેગવતીને જેઈને સર્વ લોકે વિસ્મય પામ્યા. પતિની આજ્ઞાથી તેણીએ સોમશ્રીના હરણની વાર્તા લોકોને જણાવી.
એકદા રાત્રિએ વસુદેવ રતિશ્રાંત થઈને સૂતા હતા, તેવામાં અતિ વેગવાળા માનસવેગે આવીને તેનું હરણ કર્યું. તે જાણવામાં આવતાં વસુદેવે તે ખેચરના શરીર પર મુષ્ટિના પ્રહાર કરવા માંડ્યા. તેથી પીડિત થયેલા માનવેગે વસુદેવને ગંગાના જળમાં નાખી દીધા. ત્યાં ચંડવેગ નામનો એક ખેચર વિદ્યા સાધતો હતો, તેના સ્કંધ ઉપર વસુદેવ પડ્યા, પણ તે તે તેની વિદ્યા સાધ્ય થવાને કારણભૂત થઈ પડ્યા. તેણે વસુદેવને કહ્યું કે “મહાત્મન્ ! તમારા પ્રભાવથી મારી વિદ્યા સિદ્ધ થઈ છે, માટે કહો, તમને શું આપું !” તેના કહેવાથી વસુદેવે આકાશગામિની વિદ્યા માગી, ખેચરે તત્કાળ તે વિદ્યા તેને આપી. પછી વસુદેવ કનખલ ગામના દ્વારમાં રહી સમાહિત મને તે વિદ્યા સાધવા લાગ્યા.
ચંડવેગ ત્યાંથી ગયો તેવામાં વિઘદ્વેગ રાજાની પુત્રી મદનવેગ ત્યાં આવી તેણે વસુદેવકુમારને જોયા તેને જોતાં જ તે કામ પીડિત થઈ તેથી તત્કાળ વસુદેવને વૈતાઢય પર્વત ઉપર લઈ જઈ કામદેવની જેમ પુષ્પશયન ઉદ્યાનમાં મૂક્યા. પછી તેણે અમૃતધાર નગરમાં પ્રવેશ કર્યો. પ્રાતઃકાળે તેના ત્રણ ભાઈઓએ આવી વસુદેવને નમસ્કાર કર્યો. તેમાં પહેલે
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સગ ૨ જે દધિમુખ, બીજો દંડવેગ અને ત્રીજો ચંડવેગ હતો કે જેણે વસુદેવને આકાશગામિની વિદ્યા આપી હતી. પછી તેઓ વસુદેવને પોતાના નગરમાં લઈ ગયા અને ત્યાં મદનગાની સાથે તેને વિધિથી વિવાહ કર્યો. વસુદેવ મદનેગાની સાથે ત્યાં રહીને સુખે રમવા લાગ્યા.
એક દિવસે મદનગાએ વસુદેવને સંતુષ્ટ કરી વરદાન માંગ્યું. પરાક્રમી વસુદેવે તે આપવાને કબુલ કર્યું. અન્યદા દધિમુખે નમસ્કાર કરીને વસુદેવને કહ્યું કે “દિવતિલક નામના નગરમાં ત્રિશિખર નામે રાજા છે, તેને સૂર્પક કરીને એક કુમાર છે. તે રાજાએ તે સૂર્પકકુમારને માટે મારા પિતાની પાસે મદનગાની માગણી કરી હતી. પણ પિતા વિદુદ્વેગે તેને તે કન્યા આપી નહીં, કારણ કે મારા પિતાએ કઈ ચારણમુનિને તે કન્યાના વરને માટે પૂછ્યું હતું, એટલે તેમણે કહ્યું હતું કે, “હરિવંશમાં ઉત્પન્ન થયેલ વસુદેવકુમાર તમારી પુત્રીના પતિ થશે. વળી તે રાત્રે ગંગાનદીમાં રહીને વિદ્યા સાધતા તારા પુત્ર ચંડવેગના અંધ ઉપર ચડશે અને તેથી તત્કાળ તેની વિદ્યાઓ સિદ્ધ થઈ જશે.” આ પ્રમાણે સાંભળી મારા પિતાએ સૂર્પકને કન્યા આપવાની ના કહી, જેથી તે બળવાનું રાજા વિશિખર મારા પિતાને બાંધીને લઈ ગયેલ છે, માટે આપે મદનગાને જે વરદાન આપેલ છે, તે પ્રમાણે તમારા સસરાને છોડાવે અને હું કે જે તમારો સાથે થાઉં, તેનું માન રાખો. અમારા વંશમાં અંકુરરૂપ નમિ રાજા હતા, તેને પુલત્ય કરીને પુત્ર થયો હતો. તેના વંશમાં મેઘનાદ નામે રાજા થયો કે જે અરિંજય નગરનો સ્વામી થયો હતો. તેના સુભૂમ ચક્રવર્તી જામાતા થતા હતા, તેણે પિતાના સસરાને વૈતાઢય ઉપરની બંને શ્રેણિની લક્ષ્મી અને બ્રહ્માસ્ત્ર, આયાસ વિગેરે દિવ્ય અસ્ત્રો આપ્યાં હતાં. તેના વંશમાં રાવણ અને બિભીષણ થયા હતા. તે બિભીષણના વંશમાં મારા પિતા વિદ્યુગ ઉત્પન્ન થયા છે. અનુક્રમે તે અને અમારા વારસામાં આવેલા છે; તો આ અો તમે ગ્રહણ કરે કેમકે તેવાં દિવ્ય અસ્ત્ર મહા ભાગ્યવાન્ પુરૂષની પાસે સફળ છે અને અમારા જેવા નિભંગીની પાસે નિષ્ફળ છે” આ પ્રમાણે કહી તેણે વસુદેવને એ અસ્ત્રો આપ્યાં, વસુદેવે તે ગ્રહણ કર્યા. અને વિધિથી સાધી લીધાં. “પુણ્યથી શું અસાધ્ય છે?”
ત્રિશિખર રાજાએ સાંભળ્યું કે મદનગા એક ભૂચરને આપી છે, તેથી તે ક્રોધ કરી સ્વયમેવ યુદ્ધ કરવાને આવ્યું. પછી ખેચરેએ એક સુવર્ણને માયાવી રથ વિકુવી વસુદેવને આપે. વસુદેવે તેમાં બેસી દધિમુખ વિગેરે સૈનિકોથી વીંટાઈને યુદ્ધ કરવા માંડયું. પરિણામે વસુદેવે ઈદ્રાસથી ત્રિશિખર રાજાનું મસ્તક છેદી નાખ્યું, અને દિવસ્તિલક નગરમાં પ્રવેશ કરીને પોતાના સસરાને બંધનથી છોડાવ્યા. પછી સસરાને નગરે આવી મદનવેગા સાથે વિલાસ કરતાં તેમને અનાવૃષ્ટિ નામે પુત્ર થયો.
અન્યદા ખેચરની સ્ત્રીઓથી રાગવડે વારંવાર જોવાતા વસુદેવ અનેક ખેચરો સહિત સિદ્વાયતનની યાત્રા કરવાને ગયા. યાત્રા કરીને પાછા શ્વશુરનગરમાં આવ્યા. એક વખતે વસુદેવે મદનગાને વેગવતીના નામથી બોલાવી, તેથી કાધ કરીને મદનેગા બીજી શમ્યા ઉપર ગઈ, તે વખતે ત્રિશિખર રાજાની પત્ની સૂર્પણખાએ મદનગાનું રૂપ લઈ તે સ્થાન બાળી દઈને વસુદેવનું હરણ કર્યું. પછી તેણીએ મારવાની ઈચ્છાથી રાજગૃહી નગરીની પાસે વસુદેવને આકાશમાંથી પડતા મૂક્યા. દેવગે વસુદેવ તૃણના રાશિ ઉપર પડયા. ત્યાં જરાસંધની કીર્તિ સાંભળી વસુદેવ રાજગૃહી નગરીમાં ગયા. ત્યાં પાસાવડે કટિ સુવર્ણ જીતી તેણે યાચકને આપી દીધું. તેવામાં રાજપુરૂષ આવી વસુદેવને બાંધીને જરાસંધના દરબારમાં
Page #248
--------------------------------------------------------------------------
________________
૫ ૮ મુ
લઈ ચાલ્યા. વસુદેવે રાજસુભટોને પૂછ્યું કે, ‘અપરાધ વિના મને શા માટે બાંધ્યા છે?' ત્યારે તે ખેલ્યા કે “કોઈ જ્ઞાનીએ જરાસ...ધને કહ્યું કે કાલે પ્રાતઃકાળે અહીં આવી કેપિટ દ્રવ્ય જીતીને જે યાચકાને આપી દેશે, તેનો પુત્ર તારા વધ કરનારા થશે. તે પ્રમાણે કરનાર તમે છે, માટે જો કે તમે નિરપરાધી છે, તોપણ રાજાની આજ્ઞાથી તમને મારી નાખવામાં આવશે.” આ પ્રમાણે કહી તેએએ વસુદેવને એક ચામડાની ધમણમાં નાખ્યા. પછી અપવાદના ભયથી છાની રીતે મારવાને ઇચ્છતા એવા તે રાજસુભટોએ તે ધમણુ સાથે તેમને કોઇ પર્વત ઉપરથી ગખડાવી મૂકયા. તેવામાં વેગવતીની ધાત્રી માતાએ અધરથી તેને લઈ લીધા. જ્યારે તેણી તેમને લઇને ચાલી, ત્યારે વસુદેવને લાગ્યુ કે મને ચારૂદત્તની જેમ કાઈ ભાર’ડપક્ષી આકાશમાં લઈ જાય છે. પછી તેણીએ પવ ત ઉપર મૂકવા એટલે વસુદેવે બહાર દૃષ્ટિ કરી, તે ત્યાં વેગવતીનાં બે પગલાં તેમણે દીઠાં. તેને એળખીને તે ધમણની બહાર નીકળ્યા. ત્યાં હે નાથ ! હે નાથ !” પોકારીને રૂદન કરતી વેગવતી તેમના જોવામાં આવી વસુદેવે તેની પાસે જઈ તેને આલિંગન કર્યું અને પૂછ્યું કે, તેં મને શી રીતે પ્રાપ્ત કર્યા ’વેગવતી અશ્રુ લુછીને બેલી-“સ્વામિન્ ! હું જે વખતે શય્યામાંથી ઊઠી તે વખતે મારા અભાગ્યે તમને શય્યામાં જોયા નહીં, તેથી હું અંત:પુરની સ્ત્રીઓની સાથે કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. તેવામાં બપ્તિ વિદ્યાએ આવીને તમારા હરણની અને આકાશમાંથી પડવાની ખબર આપી. પછી મેં અજાણપણાને લીધે વિચાયું કે, ‘મારા પતિ પાસે કેાઈ મુનિની બતાવેલી પ્રભાવિક વિદ્યા હશે તેથી તે પાછા થાડા કાળમાં અહી આવશે.’ આમ વિચારી તમારા વિયાગથી પીડિત એવી હું કેટલેાકકાળ નિગ મન કરીને પછી રાજાની આજ્ઞાથી તમને શોધવાને માટે પૃથ્વીપર ભમવા નીકળી, હું ફરતી ફરતી સિદ્ધાયતનમાં આવી, ત્યાં મઢનવેગાની સાથે તમને જોયા. પછી તમે સિદ્ધ ચૈત્યમાંથી અમૃતધાર નગરમાં આવ્યા,ત્યાં હું પણ તમારી પછવાડે આવી. ત્યાં હું અંતર્ધાન થઇને રહી હતી, તેવામાં તમારા મુખે મારૂ નામ મેં સાંભળ્યું, તેથી તત્કાળ તમારા સ્નેહથી મારા ચિરકાળના વિરહનો કલેશ છેડી દીધા. મારૂ' નામ સાંભળી મઢનવેગા ક્રોધ પામી અને અંતગૃહમાં ગઈ; એટલામાં સૂર્પણખાએ ઔષધિના બળથી તે ઘરમાં અગ્નિ ઉત્પન્ન કરી અને મદનવેગાનું રૂપ લઇને તમારૂ હરણ કર્યું. તેણીએ જ્યારે આકાશમાંથી તમને પડતા મૂકયા, તે વખતે તમને ધરી રાખવા માટે હું ઉતાવળે દોડી અને માનસવેગનુ કલ્પિત રૂપ લઈને હું નીચે રહી, પણ મને તેણે જોઈ એટલે વિદ્યા તથા ઔષધિના બળથી મને તરછાડીને કાઢી મૂકી. તેના ભયથી નાસીને હું કોઇક ચૈત્યમાં જતી હતી, તેવામાં પ્રમાદવડે કાઈ મુનિનું ઉલ્લ્લ ંઘન થઈ જવાથી મારી વિદ્યા ભ્રષ્ટ થઈ ગયું. તેવામાં મારી ધાત્રી મને આવીને મળી, તે વખતે ‘મારા ભર્તા કયાં હશે ?” એવુ હું ચિંતવન કરતી હતી, તેથી મે... ધાત્રીને સ વૃત્તાંત કહીને તમારી શેાધ માટે માકલી. તેણીએ ભમતાં ભમતાં તમને પર્વત ઉપરથી પડતા જોયા, એટલે તત્કાળ અધરથી લઇ લીધા. પછી તમને તે ધમણુમાંજ રાખીને તે આ હિમાન્ પતના પાંચનદ તીથમાં લઈ આવી, અને અહીં તમે છુટા થયા.”
૨૦૫
આ પ્રમાણે વૃત્તાંત સાંભળી વસુદેવ ત્યાં એક તાપસના આશ્રમમાં તેણીની સાથે રહ્યા. એક વખતે નદીમાં પાશથી બંધાયેલી એક કન્યા તેના જોવામાં આવી. વેગવતીએ પણ તે વિષે કહ્યું, એટલે તે દયાળુ વસુદેવે નાગપાશના અધનવાળી તે કન્યાને બધનમુક્ત કરી. પછી તે મૂર્છિત કન્યાને જળસિ ́ચન કરીને સાવધ કરી એટલે તે બેઠી થઈ. પછી વસુદેવને ત્રણ પ્રઢક્ષિણા કરીને આ પ્રમાણે બેલી-“હે મહાત્મા ! તમારા પ્રભાવથી આજે
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૬
સર્ગ ૨ જે
મારી વિદ્યા સિદ્ધ થઈ છે, તે સંબંધી હું વાર્તા કહું તે સાંભળ-શૈતાઢયગિરિ ઉપર ગગનવલલભ નામે એક નગર છે. તે નગરમાં નમિરાજાના વંશમાં પૂર્વ વિદ્યુદદ્ર નામે રાજા થયે, તેણે પ્રત્યગૂ વિદેહમાં એક મુનિને કાર્યોત્સર્ગે રહેલા જોયા. એટલે તે બે કે, અરે ! આ કઈ ઉત્પાત છે, માટે તેને વરૂણાચળમાં લઈ જઈ મારી નાખો.' આવા તેના કથનથી સાથે રહેલા બેચરેએ તેમને મારવા માંડયા, પરંતુ શુકલધ્યાન ધરતા એવા તે મુનિને તે વખતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે ધરણેન્દ્ર કેવળીનો મહિમા કરવાને ત્યાં આવ્યા. તે સ્થાને મુનિના વિરોધીઓને જોઈને તત્કાળ ધરણે ક્રોધ પામી તેમને વિદ્યાભ્રષ્ટ કરી દીધા, તેથી દીન થઈને તેઓ કહેવા લાગ્યા કે હે દેવેંદ્ર ! આ મુનિ છે કે કેણ છે ? એ અમારા જાણવામાં આવ્યું નહીં. કેવળ વિદ્યદષ્ટ્ર “આ ઉત્પાત છે” એમ કહી અમને પ્રેરણા કરીને આવું કામ કરાવ્યું છે. ધરણે દ્રે કહ્યું, “અરે પાપીઓ ! હું તો મુનિના કેવળજ્ઞાનના ઉત્સવને માટે આવ્યો છું. તો હવે તમારી જેવા અજ્ઞાનીઓ અને પાપીઓને મારે શું કરવું ? જા હવે ફરીવાર પ્રયાસ કરવાથી તમને વિદ્યા સિદ્ધ થશે પરંતુ યાદ રાખજે કે અરિહંત, સાધુ અને તેમના આશ્રિતોનો દ્વેષ કરવાથી તત્કાળ તે વિદ્યાઓ નિષ્ફળ થઈ જશે અને રોહિણી વિગેરે મહા વિદ્યાઓ તે દુર્મતિ વિદ્યદૃને તો સિદ્ધ થશે જ નહિ એટલું જ નહિ પણ તેની સંતતીના કોઈ પુરૂષને કે સ્ત્રીને પણ સિદ્ધ થશે નહિ; કદિ તેમને કોઈ સાધુ મુનિરાજનાં કે મહાપુરૂષનાં દર્શન થશે તો તેથી સિદ્ધ થશે. આ પ્રમાણે કહી ધરણેન્દ્ર કેવળીનો મહોત્સવ કરીને પોતાને સ્થાનકે ગયા. પૂર્વે તેના વંશમાં કેતુમતી નામે એક કન્યા થઈ હતી, તેણી તે વિદ્યા સાધતી હતી. તેને પુંડરીક વાસુદેવ પરણ્યા હતા. તેમના પ્રભાવથી તે કેતુમતીને વિદ્યાઓ પણ સિદ્ધ થઈ હતી. હે ચંદ્રમુખ ! તેના વંશની બાલચંદ્ર નામે હું કન્યા છું. મને તમારા પ્રભાવથી વિદ્યાઓ સિદ્ધ થઈ છે, માટે તમારે વશ એવી જે હું તેનું તમે પાણિગ્રહણ કરો, અને કહે કે મારી વિદ્યા સિદ્ધ કરાવી તેને બદલામાં તમને શું આપું?” તેણીના આગ્રહથી વસુદેવે કહ્યું કે આ વેગવતીને વિદ્યા આપ. પછી તે વેગવતીને લઈને ગગનવલ્લભ નગરમાં ગઈ અને વસુદેવ તાપસના આશ્રમમાં આવ્યા. ,
તે તાપસના આશ્રમમાં તત્કાળ તાપસી વ્રત લઈને બે રાજા પિતાના પરાક્રમને નિંદતા આવ્યા; તેમને જોઈ વસુદેવે તેમના ઉદ્વેગનું કારણ પૂછ્યું, એટલે તેઓ બોલ્યા-“શ્રાવસ્તી નામની નગરીમાં અતિ નિર્મળ ચરિત્રવડે પવિત્ર એવા એણીપુત્ર નામે પરાક્રમી રાજા છે. તેને પ્રિયંગુ સુંદરી નામે એક પુત્રી છે, તેના સ્વયંવરને માટે રાજાએ ઘણા રાજાઓને બોલાવ્યા પણ તે પુત્રી કે રાજાને વરી નહીં, તેથી આવેલા રાજાઓએ ક્રોધથી એકઠા થઈને તેની સાથે સંગ્રામ આરંભે, પણ તેણે એકલાએ સર્વે રાજાઓને જીતી લીધા; એટલે તે સર્વે રાજાઓ નાસી ગયા. તેમાં કેટલાક કઈ ગિરિમાં પેસી ગયા, કેટલાક અરણ્યમાં જઈને સંતાયા અને કેટલાક જલાશયમાં ભરાઈ રહ્યા, તેમાંથી અમે બે તાપસ થઈને ચાલી નીકળ્યા. અમે વૃથા ભુજધારી નપુંસકોને ધિક્કાર છે !” તેમને આ પ્રમાણે વૃત્તાંત સાંભળી વસુદેવે તેમને જનધર્મને બોધ કર્યો, એટલે તેઓએ જન દીક્ષા લીધી. પછી વસુદેવ શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં ઉદ્યાનમાં ત્રણ દ્વારવાળું એક દેવગ્રહ તેમના જોવામાં આવ્યું. તેના મુખદ્વારને બત્રીશ અર્ગલા (ભૂગળ) હતી, તેથી તે રસ્તે પ્રવેશ કરે મુશ્કેલ હતો એટલે પડખેના દ્વારથી તેમણે અંદર પ્રવેશ કર્યો. ત્યાં તેમણે એક મુનિની, એક ગૃહસ્થની અને એક ત્રણ પગવાળા પાડાની પ્રતિમા જોઈ. પછી “આ શું ? એમ તેણે એક બ્રાહ્મણને પૂછયું, એટલે તે બોલ્ય-“ અહીં
Page #250
--------------------------------------------------------------------------
________________
२०७
૫૧ ૮ મુ'
જિતશત્રુ નામે રાજા હતો. તેને ભૃગધ્વજ કરીને પુત્ર થયા હતો. તે નગરમાં કામદેવ કરીને એક શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે તે શેઠ નગર બહાર પાતાના ગાષ્ઠ (પશુશાળા)માં ગયા.
ત્યાં તેના દંડક નામના ગોવાળે શેઠને કહ્યું કે શેઠજી! આ તમારી મહિષીના પાંચ પાડા પૂર્વે મેં મારી નાખ્યા છે; આ છઠ્ઠો પાડો ઘણે ભદ્રિક અકૃતિવાળા આવ્યા છે, અને જ્યારથી તે જન્મ્યા છે ત્યારથી ભયથી ક'પતો અને નેત્રને ચપળ કરતો તે મારા ચરણમાં નમ્યા કરે છે, તેથી દયાવડે મે તેને માર્યા નથી, તમે પણ આ પાડાને અભય આપે. આ પાડા કોઈ જાતિસ્મરણવાળા છે' આ પ્રમાણે ગેાવાળે કહ્યું, એટલે તે શેઠ દયા લાવીને પાડાને શ્રાવસ્તી નગરીમાં લઈ ગયા. શેઠે રાજાની પાસે તેના અભયને માટે માગણી કરો. એટલે રાજાએ પણ તેને અભય આપીને કહ્યું કે, 'આ પાડો આખી શ્રાવસ્તી નગરીમાં સ્વેચ્છાએ ભમ્યા કરો.’ એક વખતે રાજકુમાર મૃગજે તે પાડાના એક પગને છેદી નાખ્યા. તે જાણુ! રાજાએ તે કુમારને નગરની બહાર કાઢી મૂકયા. કુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તે પાડો પગ છેદાયા પછી અઢારમે દિવસે મૃત્યુ પામી ગયા અને કુમાર મૃગધ્વજને ખાવીશમે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવ, અસુર, રાજા અને અમાત્યા તેમને વંદન કરવા આવ્યા. દેશનાને અ ંતે જિતશત્રુ રાજાએ પૂછ્યુ` કે ‘તમારે તે પાડાની સાથે શુ વૈર હતુ... ?' મૃગધ્વજ કેવળી ખેલ્યા
પૂર્વ અગ્રીવ નામે એક અર્ધ ચક્રવત્તી થયા હતો, તેને હશ્મિ નામે એક મંત્રી હતો. તે કૌલ (નાસ્તિક) હતા, તેથી ધર્મની નિંદા કરતા હતા અને રાજા આસ્તિક હાવાથી સદા ધર્મનું પ્રતિપાદન કરતો હતો. આ પ્રમાણે હોવાથી તે રાજા અને મ`ત્રી વચ્ચે દિવસાનુદિવસ વિધિ વધવા લાગ્યા. તે બન્નેને ત્રિપૃષ્ટ અને અચલે માર્યા, જેથી મૃત્યુ પામીને સાતમી નરકે ગયા. નરકમાંથી નીકળીને તે બન્ને ઘણા ભવમાં ભમ્યા. તેમાંથી અશ્વગ્રીવ તે આ હું તમારા પુત્ર થયા અને મિક્ષુ મંત્રી પાડા થયા. પૂના વૈરથી મે તેનો પગ કાપી નાખ્યા. તે પાડો મરીને લેાહિતાક્ષ નામે અસુરાના અગ્રણી થાછે; તે જુઓ, આ અહીં મને વંદન કરવા આવ્યેા છે. આ સંસારનું નાટક આવું વિચિત્ર છે.’’ પછી લેાહિતાશ્ને મુનિને નમીતે તે મૃગવજ મુનિની, કામદેવ શેઠની અને ત્રણ પગવાળા મહિષની રત્નમય પ્રતિમા કરાવીને અહીં આ સ્થાપન કરેલી છે. તે કામદેવ શ્રેષ્ઠીના વંશમાં હાલ કામદત્ત નામે શેઠ છે, તેને મધુમતી નામે પુત્રી છે. શેઠે તે પુત્રીના વરને માટે કાઈ જ્ઞાનીને પૂછ્યું હતું, એટલે જ્ઞાનીએ કહ્યુ` હતુ` કે જે આ દેવાલયના મુખદ્વાર ને ઉઘાડશે તે મારી પુત્રીનો વર થશે.”
આ પ્રમાણે સર્વ વૃત્તાંત સાંભળી વસુદેવે તે દ્વાર ઉઘાડયુ, એ વાત જાણીને તત્કાળ કામદત્તશેઠે ત્યાં આવી વસુદેવને પેાતાની પુત્રી આપી. તેમને જોવાને રાજાની પુત્રી પ્રિય ગુસુંદરી રાજાની સાથે ત્યાં આવી. તે વસુદેવને જોઇને ક્ષણવારમાં કામપીડિત થઇ ગઈ. પછી દ્વારપાળે આવીને પ્રિયંગુસુ દરીની દશા અને એણીપુત્ર રાજાનું ચરિત્ર અંજલિ જોડીને વસુદેવને જણાવ્યું, અને કહ્યું કે ‘કાલે પ્રાતઃકાળે તમે પ્રિય શુસુંદરીને ઘેર અવશ્ય આવજો.' એમ કહીને દ્વારપાળ ગયા.
તે દિવસે વસુદેવે એક નાટક જોયુ. તેમાં એવી હકીકત આવી કે “નિમના પુત્ર વાસવ ખેચર થયા. તેના વશમાં બીજા વાસવ થયા. તેના પુત્ર પુરૂદ્ભૂત થયેા. એકદા તે હાથી ઉપર બેસીને ફરવા ગયા હતા, ત્યાં તેણે ગૌતમની શ્રી અહલ્યાને જોઈ. તેથી
Page #251
--------------------------------------------------------------------------
________________
સગ ૨ જો
૨૦૮
આશ્રમમાં લઇ જઈ તેની સાથે ક્રીડા કરી, તે વખતે ગૌતમે આવી વિદ્યારહિત થયેલા પુરૂહૂતના લિંગને છેદી નાખ્યું.” આ પ્રમાણેની હકીકત જોઈ વસુદેવ ભય પામી ગયા; તેથી રાજકુમારી પ્રિય‘ગુસુ દરીની પાસે ગયા નહીં. રાત્રે વસુદેવ બંધુમતી સા થે સૂઈ ગયા. તે રાત્રિમાં નિદ્રાના ભગ થતાં એક દેવી તેમના જોવામાં આવી, એટલે ‘આ કાણુ હશે ?’એમ તે ચિંતવવા લાગ્યા. તેટલામાં અરે ! વત્સ ! શુ' ચિ'તવે છે ?' એમ ખેલતી તે દેવી તેને હાથ પકડીને તેને અશેાક વનમાં લઈ ગઈ. ત્યાં જઈ ને કહ્યું કે-“સાંભળેા ! આ ભરતક્ષેત્રમાં શ્રીચંદન નામે નગરમાં અમોઘરેતા નામે રાજા હતા, તેને ચારૂમતિ નામે પ્રિયા હતી. તેમને ચાચંદ્ર નામે એક પુત્ર થયા હતા, તે નગરમાં અનંતસેના નામે એક વેશ્યા હતી, તેને કામપતાકા કરીને એક સુલેાચના પુત્રી હતી. એક વખતે રાજાએ યજ્ઞ કર્યાં તેમાં ઘણા તાપસા આવ્યા. તેએમાં કૌશિક અને નૃષિંદુ એ ઉપાધ્યાય હતા. તેઓ ખ'નેએ આવી રાજાને કેટલાંક ફળ અર્પણ કર્યા, રાજાએ પૂછ્યું. ‘આવાં ફળ કથાંથી લાવ્યા ?' એટલે તેઓએ રિવ‘શની ઉત્પત્તિ વખતે આવેલા કલ્પવૃક્ષની બધી કથા પ્રથમથી કહી સ’ભળાવી. તે વખતે રાજસભામાં કામપતાકા વેશ્યા નૃત્ય કરતી હતી, તેણીએ કુમાર ચાચંદ્ર અને કૌશિક મુનિનું મન હરી લીધું. યજ્ઞ પૂર્ણ થયા પછી કુમારે કામપતાકાને પોતાને સ્વાધીન કરી. પછી કૌશિક તાપસે રાજાની પાસે આવી તે વેશ્યાની માગણી કરી, એટલે રાજાએ કહ્યું કે, ‘તે વેશ્યાને કુમારે ગ્રહણ કરી છે અને તે શ્રાવિકા છે માટે એક પતિ સ્વીકાર્યા પછી બીજા પતિને ભજતી નથી, આ પ્રમાણે રાજાએ તેને ના કહી તેથી કૌશિક તાપસે ક્રાધ કરી શાપ આપ્યા કે–કુમાર જ્યારે તેની સાથે ક્રીડા કરશે ત્યારે અવશ્ય મૃત્યુ પામશે.’ મહામતિ રાજા અમાઘરેતાએ આવા કારણથી વૈરાગ્ય પામી પોતાના પુત્ર ચારૂચ'દ્રને રાજ્ય આપી પેાતે તાપસ થઈ વનમાં નિવાસ કર્યાં. તે વખતે અજ્ઞાતગર્ભા રાણી પણ તેની સાથે વનમાં ગઈ. કેટલેક કાળે ગભ પ્રગટ થયા, એટલે તેણીએ પતિની શંકા છેદવાને પ્રથમથી ગભ હાવાની વાત કહી બતાવી. પછી તેણીએ ઋષિદ્રત્તા નામની કન્યાને જન્મ આપ્યા. તે કન્યા અનુક્રમે કેાઈ ચારણ મુનિની પાસે શ્રાવિકા થઈ. તે યૌવનવયને પ્રાપ્ત થઈ તેવામાં તેની માતા અને ધાત્રી મૃત્યુ પામી ગઈ. એક વખતે શિલાયુધ રાજા મૃગયા કરવાને તે તરફૂ આવ્યા. તે ઋષિદત્તાને જોઈ કામવશ થઈ ગયા. પછી તેનું આતિથ્ય સ્વીકારી રાજા ત્યાં રહ્યો અને તે બાળાને એકાંતમાં લઇ જઈને વિવિધ પ્રકારે તેની સાથે સભાગક્રીડા કરી. તે વખતે ઋષિદત્તાએ શિલાયુધને કહ્યું કે હું ઋતુસ્નાતા છું, તેથી જો દિ આજે મને ગર્ભ રહ્યો તા આ કુળવાન્ કન્યાની શી ગતિ થશે ?” રાજાએ કહ્યું, ‘હુ ઇક્ષ્વાકુ વંશના રાજા છું, શ્રાવસ્તી નગરીમાં મારુ રાજ્ય છે અને શતાયુધ રાજાને પુત્ર શિલાયુધ એવા નામથી હું પ્રખ્યાત છું. જો તારે પુત્ર થાય તે તું તેને શ્રાવસ્તી નગરીમાં મારી પાસે લાવજે, હું તેને રાજા કરીશ.’ આ પ્રમાણે રાજા કહેતો હતો, તેવામાં તો તેનુ સૈન્ય આવી પહેાંચ્યુ. એટલે ઋષિદત્તાની રજા લઇને રાજા પોતાને સ્થાનકે ગયા. તેણીએ આ વાર્તા પેાતાના પિતાને જણાવી. અનુક્રમે તેને પુત્રને પ્રસવ થયા. તે પ્રસવમાંથી રાગ થતાં ઋષિદત્તા મૃત્યુ પામી, અને જવલનપ્રભ નાગેન્દ્રની અગ્રહિષી થઈ. પુત્રીના મરણથી તેના પિતા અમારુંતા તાપસ તેના પુત્રને હાથમાં લઈને સામાન્ય લેાકની જેમ ઘણું રૂદન ક૨વા લાગ્યા. હુ· જે જ્વલનપ્રભ નાગે...દ્રની સ્ત્રી થઇ હતી, તે અવધિજ્ઞાનથી તે સર્વ હકીકત જાણી મૃગરૂપે ત્યાં આવી, અને સ્તનપાન કરીને તે પુત્રને ઉછેર્યા. તેથી તે “એણીપુત્ર” એવા નામથી વિખ્યાત થયા. પેલેા કૌશિક તાપસ મૃત્યુ પામીને મારા પિતાના આશ્રમમાં વિષ સ` થયા. તે ક્રૂર સર્પ મારા પિતાને દંશ કર્યા, પણ મેં આવીને વિષે ઉતાર્યુ
Page #252
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૦૯ અને તે સપને બોધ આપે, તેથી તે સર્પ મૃત્યુ પામીને બેલ નામે દેવતા થયા. પછી હું ઋષિદત્તાનું રૂપ લઈ શ્રાવસ્તી નગરીએ ગઈ, અને ત્યાં શિલાયુધ રાજાને પુત્ર સેવા માંડ પણ તેણે પૂર્વની વાત વિસ્મરણ થઈ જવાથી તે પુત્રને ગ્રહણ કર્યો નહીં. પછી, પુત્રને તેની પાસે મૂકી આકાશમાં રહીને મેં કહ્યું કે “હે રાજન્ ! વનમાં રહેલી કષિદત્તા નામની કન્યાને તે ભેગવી હતી, તેને તારા સંગમથી આ પુત્ર થયેલ છે. તે ઋષિદત્તા પ્રસવગથી મૃત્યુ પામીને હું દેવપણાને પામેલી છું. દેવપણામાંથી અહીં આવીને મેં મૃગલીને રૂપે તેને ઉછેર્યો છે, તેથી આ એણપુત્રના નામથી વિખ્યાત થયેલ છે. આ પ્રમાણે કહેતાંજ રાજાને સ્મરણ આવ્યું એટલે તે પુત્રને રાજ્ય ઉપર બેસાડી શિલાયુધ રાજા દીક્ષા લઈ સ્વર્ગે ગયે. તે એણીપુત્રે સંતતિને માટે અઠ્ઠમ તપ કરીને મને સંતુષ્ટ કરી, જેથી મેં તેને એક પુત્રી આપી, તે આ પ્રિયંગુમંજરી છે. આ પુત્રીના સ્વયંવરને માટે એણુપુત્ર રાજાએ ઘણા રાજાઓને બોલાવ્યા હતા, પણ તે કઈ રાજાને વરી નહી, તેથી સર્વ રાજાઓએ મળીને યુદ્ધનો આરંભ કર્યો. મારી સહાયથી એણીપુત્ર એકલાએ બધા રાજાઓને જીતી લીધા, તે પ્રિયંગુમંજરી આજે તમને જોઈને વરવાની ઇચ્છા કરે છે. તે અનઘ ! તમારે માટે તેણીએ અષ્ટમભક્ત કરીને મારી આરાધના કરી, જેથી મારી આજ્ઞાવડે તે દ્વારપાળે આવી તમને તેને ઘેર આવવાનું જણાવ્યું; પણ અજ્ઞાનને લીધે દ્વારપાળના કથનની તમે અવજ્ઞા કરી, તો હવે મારી આજ્ઞાથી તે દ્વારપાળના
લાવ્યા પ્રમાણે તમે ત્યાં જજે અને તે એણીપુત્રની કન્યાને પરણજો. વળી તમારે કાંઈ વરદાન જોઈતું હોય તો માગી લે.” દેવીનાં આ વચનથી વસુદેવ બોલ્યા કે જ્યારે હું સંભારું ત્યારે તમે આવજે.” દેવીએ તે વાત સ્વીકારી. પછી તે દેવી વસુદેવને બંધુમતીને ઘેર મૂકી અંતર્ધાન થઈ ગઈ. પ્રાતઃકાળે વસુદેવ પેલા દ્વારપાળની સાથે પ્રિયંગુમંજરીએ નિમેલા સ્થાને ગયા. ત્યાં તે પ્રથમથી આવેલી હતી, તેને વસુદેવ ઘણું હર્ષ સાથે ગાંધર્વ વિવાહથી પરણ્યા. તે પછી અઢારમે દિવસે દ્વારપાળે પ્રિયંગુમંજરીને દેવીએ આપેલા વરની વાર્તા રાજાને જણાવી. રાજા તેને પોતાને ઘેર લઈ ગયે.
આ અરસામાં વૈતાઢયગિરિ ઉપર ગંધસમૃદ્ધ નામના નગરમાં ગંધારપિંગલ નામે રાજા હતો, તેને પ્રભાવતી નામે કન્યા હતી. તે ફરતી ફરતી સુવર્ણાભ નગરે આવી. ત્યાં તેણે સોમશ્રીને જોઈ અને તે તેની સખી થઈ ગઈ. સોમશ્રીને પતિને વિરહ જાણી પ્રભાવતી બેલી–“હે સખિ! તું શા માટે સંતાપ કરે છે? હું હમણાં તારા ભર્તારને લાવી આપીશ.” સોમશ્રીએ નિશ્વાસ મૂકીને કહ્યું, “હે સખિ ! જેમ વેગવતી પતિને લાવી હતી, તેમ તું પણ રૂપથી કામદેવ જેવા મારા સ્વામીને લાવીશ.” પ્રભાવતી બેલી-હુ વેગવતીના જેવી નથી.' એમ કહીને તે શ્રાવસ્તીનગરીએ ગઈ અને ત્યાંથી વસુદેવને લઈ આવી. ત્યાં વસુદેવ બીજુ રૂપ કરીને સોમશ્રી સાથે રહ્યા. અન્યદા માનસવેગે વસુદેવને ઓળખ્યા એટલે તેને બાંધી લીધા. તે વખતે કે લાહળ થતાં વૃદ્ધ ખેચરોએ આવીને તેને છોડાવ્યા. વસુદેવે માનસવેગની સાથે સમશ્રી સંબંધી વિવાદ કરવા માંડ્યો. તેને નિર્ણય કરવા માટે તેઓ બંને વૈજયંતી નગરીમાં બલસિંહ રાજાની પાસે આવ્યા. ત્યાં સૂર્પક વિગેરે સર્વે એકઠા થયા. માનવેગે કહ્યું કે “પ્રથમ આ સોમશ્રી મારી કપેલી હતી, તેને આ વસુદેવ છળથી પરણી ગયા છે, તેમ જ મારા દીધા વિના મારી બહેન વેગવતીને પરણ્યો છે.” વસુદેવે કહ્યું “તેના પિતાએ મારે માટે કપેલી સમશ્રીને હું પરણ્યો છું. ત્યાંથી તે સમશ્રીને હરી લીધી હતી, તે વિષે વેગવતીના કહેવાથી જ સર્વ લેકે જાણે છે. આ પ્રમાણે વાદ કરવામાં વસુદેવે માનસવેગને જીતી લીધે એટલે તે યુદ્ધ કરવા તત્પર થયે. તેની સાથે નીલ
219
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સ૨ જો
અંગારક અને સૂપક વિગેરે ખેચા પણ તૈયાર થયા. તે વખતે વેગવતીની માતા અગારવતીએ વસુદેવને દિવ્ય ધનુષ્ય અને એભાથાં આપ્યાં અને પ્રભાવતીએ પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી. વિદ્યા અને દિવ્ય અસ્ત્રાથી પરાક્રમમાં પુષ્ટ થયેલા વસુદેવે ઇદ્રની જેમ એકલા તે ખેચરાને લીલામાત્રમાં જીતી લીધા. પછી તેણે માનસવેગને બાંધીને સામશ્રીની આગળ નાખ્યા, પણ પોતાની સાસુ અગારવતીના કહેવાથી તેને છેડી દીધા. પછી સેવક થઈ ને રહેલા માનસવેગ વિગેરે વિદ્યાધરાથી વી...ટાયેલા વસુદેવ સેામશ્રીને સાથે લઇ વિમાનમાં બેસીને મહાપુર નગરે આવ્યા, અને ત્યાંથી રહીને સેામશ્રીની સાથે વિલાસ કરવા લાગ્યા.
એક વખતે માયાવી સૂપક અશ્વનું રૂપ લઈ વસુદેવને હરી ગયા. તેને આળખી વસુદેવે મુષ્ટિવડે તેના મસ્તકપર પ્રહાર કર્યા, જેથી સૂકે તેમને અધરથી પડતા મૂકવા, એટલે વસુદેવ ગંગાનદીના જળમાં પડયા. પછી તે ગંગાનદી ઉતરીને તાપસના આશ્રમમાં ગયા, ત્યાં કંઠમાં અસ્થિની માળા પહેરીને ઊભેલી એક સ્ત્રી તેમના જોવામાં આવી. તે સ્ત્રી વિષે તેણે તાપસાને પૂછ્યું, એટલે તાપસા મેલ્યા“ આ જિતશત્રુ રાજાની ‘નદીષેણા’ નામે સ્ત્રી છે, તે જરાસ'ધની પુત્રી થાય છે, આ સ્ત્રીને એક સન્યાસીએ વશ કરી હતી, તે સન્યાસીને રાજાએ મારી નાખ્યા, તથાપિ દૃઢ કામણથી તે સ્ત્રી હજુ તે સન્યાસીના અસ્થિને કંઠમાં ધારણ કરે છે.” પછી વસુદેવે મત્રના ખળથી તેનું કામણ છેાડાવી દીધુ, એટલે જિતશત્રુ રાજાએ પાતાની કેહુમતી નામની બહેન વસુદેવને આપી. તે વખતે ડિંભ નામના જરાસંધના દ્વારપાળે આવીને જિતશત્રુ રાજાને કહ્યું કે ‘ક્રિષણાના પ્રાણદાતાને મેકલા, તે પરમ ઉપકારી છે.’ રાજાએ તે વાત યુક્ત ધારીને આજ્ઞા આપી, એટલે વસુદેવ તે દ્વારપાળની સાથે રથમાં બેસીને જરાસ ધના નગરમાં આવ્યા. ત્યાં નગર રક્ષકાએ તત્કાળ તેમને ખાંધી લીધા. વસુદેવે પેાતાને બાંધવાનુ કારણ પૂછ્યું, એટલે તેઓ ખેલ્યા – કોઈ જ્ઞાનીએ જરાસ...ધને કહ્યું છે કે ‘જે તારી પુત્રી નર્દિષણાને સજ્જ કરશે, તેના પુત્ર અવશ્ય તને મારશે. તે તુ' પોતે જ છે, એમ અમને ખબર પડી છે, તેથી તને મારી નાખવા લઈ જઈએ છીએ.’ આ પ્રમાણે કહીને તે વસુદેવને પશુની જેમ વધ્યસ્થળમાં લઇ ગયા. ત્યાં મુષ્ટિક વિગેરે મલ્લે વસુદેવને મારવાને તૈયાર થયા.
k
આ સમયે ગધસમૃદ્ધ નગરના રાજા ગધારિપગલે પેાતાની પુત્રી પ્રભાવતીના વરને માટે કોઇ વિદ્યાને પૂછ્યું', તે વિદ્યાએ વસુદેવનું નામ આપ્યું; એટલે તેણે વસુદેવને લાવવા માટે ભગીરથી નામે ધાત્રીને માકલી. તે ધાત્રી વિદ્યાબળથી મુકિ વિગેરેની પાસેથી બળાત્કારે વસુદેવને ગંધસમૃદ્ધ નગરે લઈ ગઈ. ત્યાં વસુદેવ તેના પિતાએ આપેલી પ્રભાવતીને પરણ્યા અને તેની સાથે ક્રીડા કરતા સુખે રહેવા લાગ્યા. એવી રીતે બીજી પણ વિદ્યાધરાની સ્ત્રીઓને પરણી છેવટે વસુદેવ સુકાશળાને પરણ્યા અને સુકાશળાના મહેલમાં રહીને નિર્વિઘ્ને વિષયાને ભાગવવા લાગ્યા.
****************************** इत्याचार्य श्री हेमचन्द्र विरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि सुकोशलांत कन्याश्यामादि
परिणयनो नाम द्वितीयः सर्गः ॥ ************=CpCxE07E=EnCC
Page #254
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જો.
વસુદેવ ચિરત્ર – ચાલુ.
( નવતીના વિવાહ અને તેના પૂર્વ ભવનું વર્ણન. ) નળ યદ'તી ચરિત્ર.
આ ભરતક્ષેત્રને વિષે વિદ્યાધરાના નગર જેવું પેઢાલપુર નામે એક નગર છે. જે સ અદ્ભુત નિધાનોનું ઉત્પત્તિસ્થાન છે. જેમાં આવેલા પ્રદ્ભુિત ગૃહેાદ્યાનના પવન વચ્ચેની સાથે મળી સુગંધદાયક થઇ હુંમેશાં યુવાન સ્ત્રી પુરૂષોને સુખ આપે છે. જયાં ઘરોની રત્નખદ્ધ ભૂમિમાં રાત્રે તારાઓના પ્રતિબિંબ પડવાથી મુગ્ધ બાળિકા દાંતમય કર્ણભૂષણની શંકાથી તે લેવા માટે પેાતાના હાથ લંબાવે છે, અને જ્યાં નિધાનવાળાં અને ઊંચી પતાકાવાળાં ઘરા પર ઉડતી પતાકાઓની છાયા જાણે તે નિધાનરક્ષક સર્પ હોય તેવી જણાય છે. તે નગરમાં વસતા સર્વ લેકે વસ્ત્ર સાથે ગળીના ર'ગની જેમ જૈનધર્મની સાથે દૃઢ રીતે જોડાયેલા હતા.
તે નગરમાં સદ્ગુણેાથી ચદ્રના જેવા નિર્મળ અને અદ્ભુત સમૃદ્ધિથી ઈંદ્રનેા અનુજ ખંધુ હોય તેવા હરિશ્ચંદ્ર નામે રાજા હતા. ઇંદ્રિયાના વિજયમાં જાગ્રત અને ન્યાય તથા પરાક્રમથી શોભિત એવા તે રાજાની ભ્રકુટીરૂપ લતા આગળ સર્વ સંપત્તિએ દાસી થઈ ને રહેલી હતી. તેના નિર્મળ યશ અપાર લક્ષ્મીની સ્પર્ધાથી હાય તેમ અપાર થઈને જગ-તમાં ઉચ્છ્વ ખલપણે વૃદ્ધિ પામતા હતા. નિળ યશના રાશિરૂપ તે રાજાનુ નામ દેવ અને ખેચરાની સ્રી બૈતાઢગિરિની ભૂમિ ઉપર પણ ગાતી હતી. તે રાજાને વિષ્ણુને લક્ષ્મીની જેમ લક્ષ્મીવતી નામે અતિ રૂપવતી મુખ્ય પ્રાણવલ્લભા હતી. શીળ, લજજા, પ્રેમ, દક્ષતા અને વિનયથી તે રમણી પતિના મનરૂપ કુમુદને આનંદ આપવામાં ચઇંદ્રિકા જેવી હતી. જ્યારે તે પેાતાના પ્રિય પતિની સાથે પ્રીતિપૂર્વક કેામળ વાણીથી આલાપ કરતી ત્યારે તેના કરંધ્રમાં જાણે અમૃતની નીક ચલાવતી હાય તેવી લાગતી હતી. કળાઓથી પલ્લવિત, લજજાદિ ગુણાથી પુષ્પિત અને પતિભક્તિયડે ફલિત એવી તે રાણી જગમ વેલીની જેવી શાભતી હતી. કેટલેક કાળે તે લક્ષ્મીવતીએ એક પુત્રીને જન્મ આપ્યા, જે પેાતાની કાંતિથી સૂતિકાગૃહની માંગલ્ય દીપિકા જેવી દેખાવા લાગી. સર્વ લક્ષણુસ’પન્ન એ માળાના જન્મથી જાણે ઘેર લક્ષ્મી આવી હોય તેમ તેનાં માિિપતા હર્ષ પામ્યાં, ધનપતિ કુબેર તેના પૂર્વ જન્મના પતિ હતો, તેથી પૂર્વ સ્નેહથી માહિત થઇ તેના જન્મ વખતે આવીને તેણે ત્યાં કનકવૃષ્ટિ કરી. આ કનકની વૃષ્ટિથી હર્ષ પામેલા રાજા હરિશ્ચંદ્રે તે પુત્રીનું નામ કનકવતી પાડ્યુ. સ્તનપાન કરતી એ બાળા ધાત્રીમાતાએના ઉત્સ`ગેામાં સંચરતી અનુક્રમે 'સીની જેમ પગે ચાલવાને સમર્થ થઈ. જ્યારે એ ખાળા પગે ચાલતી ત્યારે તેની ધાત્રીએ કરતાલિકા વગાડીને નવા નવા ઉલ્લાપનથી ગાતી હતી. જ્યારે તે હળવે હળવે મદમદ વાણીએ ખેલવા લાગી ત્યારે ધાત્રીઓ મેનાની જેમ તેને કૌતુકથી વાર વાર
૧ તાળીઓ.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સ૩ જે
આલાપ કરાવતી હતી. કેશને ગુંથાવતી, કુંડળને હલાવતી અને નૂપુરને વગાડતી એ બાળા જાણે બીજી મૂર્તિધારી રામાં હોય તેમ રત્નજડિત કંદુકથી કીડા કરતી હતી; અને હમેશાં કૃત્રિમ બાળકે (રમકડાં) થી રમતી તે રાજકુમારી પ્રફુલ્લિત નેત્રવાળી તેની માતાને ઉત્કૃષ્ટ હર્ષ આપતી હતી.
અનુક્રમે મુગ્ધતાથી મધુર એવા બાલ્યવયને છોડી તે કનકવતી કળાકલાપ ગ્રહણ કરવાને યોગ્ય થઈ એટલે હરિશ્ચંદ્ર રાજાએ તેને કળા ગ્રહણ કરાવવાને માટે શુભ દિવસે કઈ ગ્ય કળાચાર્યને સેંપી થોડા સમયમાં જાણે લિપિને સજનારી હોય તેમ તેણે અઢારે પ્રકારની લિપિઓ જાણી લીધી, શબ્દશાસ્ત્ર પોતાના નામની જેવું કંઠસ્થ કર્યું, તર્કશાસ્ત્રના અભ્યાસથી ગુરૂને પણ પત્રદાન કરવાને સમર્થ થઈ, છંદ તથા અલંકારશાસ્ત્રરૂપ સમની પારગામી થઈ, છએ ભાષાને અનુસરતી વાણી બોલવામાં તેમજ કાવ્યમાં કુશળ થઈ, ચિત્રકર્મથી સર્વને આશ્ચર્ય પમાડવા લાગી અને પુસ્તકમ માં પ્રગ૯ભ બની, ગુપ્ત ક્રિયાપદ અને કારકવાળાં વાકાને જાણનારી થઈ પ્રહેલિકા–સમસ્યામાં વાદ કરવા લાગી, સર્વ જાતનાં ધૂત (રમતો) માં દક્ષ થઈ, સારણ્ય કરવામાં કુશળ થઈ, અંગસંવાહનમાં કાબેલ થઈ, રસવતી બનાવવાની કળામાં પ્રવીણ બની, માયા અને ઈદ્રજાળ વિગેરે પ્રગટ કરવામાં નિપુણ થઈ, તેમજ વિવિધ વાદ્ય-સંગીતને બતાવવામાં આચાર્ય જેવી થઈ ટૂંકામાં કઈ એવી કળા બાકી ન રહી કે જેને તે રાજબાળા જાણતી ન હોય. લાવણ્યજળની સરિતારૂપ અને નિર્દોષ અંગવાળી એ બાળા અનુક્રમે પૂકા સર્વ કળાકલાપને સફળ કરનાર યૌવનવયને પ્રાપ્ત થઈ. તેને જોઈ તેનાં માતપિતા વરની શોધમાં તત્પર થયાં. જ્યારે કોઈ યોગ્ય વર મળે નહીં, ત્યારે તેમણે સ્વયંવરનો આરંભ કર્યો.
એક વખતે તે મૃગાક્ષી બાળા પિતાના મહેલમાં સુખે બેઠી હતી, તેવામાં અકસ્માત એક રાજહંસને ત્યાં આવેલું છે. તેની ચાંચ, ચરણ અને લોચન અશેકવૃક્ષનાં પલ્લવ જેવા રાતાં હતાં, પાંડવને લીધે નવીન સમુદ્રફીણના પિંડથી તે બનેલું હોય તેમ દેખાતો હતો. તેની ગ્રીવા ઉપર સુવર્ણની ઘુઘરમાળ હતી, શબ્દ મધુર હતો અને તેની રમણીક ચાલથી જાણે નૃત્ય કરતો હોય તેમ લાગતો હતો. તેને જોઈ રાજબાળ વિચારવા લાગી કે–“જરૂર આ રાજહંસ કઈ પુણ્યવાન્ પુરૂષના વિદનું સ્થાન છે, કેમકે સ્વામીના સ્વીકાર
પક્ષીને આભૂષણ કયાંથી હોય ? આ હંસ ગમે તે હોય પણ તેની સાથે વિનોદ કરવાને મારૂ મન ઉકઠા ધરે છે.” પછીતે હંસ તેના ગોખમાં લીન થયો, એટલે તે હંસગામિની બાળાએ લક્ષ્મીના માંગલ્યચામર જેવા તે હંસને પકડી લીધે. પછી તે પદ્માક્ષી સુખસ્પર્શવાળા પિતાના કરકમળથી કીડાકમળની જેમ તે મરાળને રમાડવા લાગી. શિરીષ જેવા કોમળ હાથથી તેણે બાળકના કેશપાશની જેમ તેના નિર્મળ પિંછાના કેશને માજિત કર્યા. પછી કનકવતીએ સખીને કહ્યું કે “હે સખિ ! એક કાષ્ઠનું પિંજર લાવ કે જેમાં હું આ પક્ષીને ક્ષેપન કરૂં, કારણકે પક્ષીઓ તે વિને એક ઠેકાણે સ્થાયી રહેતાં નથી.” કનકવતીના કહેવાથી તેની સખી કાષ્ઠનું પિંજર લેવા ગઈ, એટલે તે રાજહંસ માનુષી વાણીથી આ પ્રમાણે બે -“હે રાજપુત્રી ! તું ચતુર છે, તે છતાં મને પિંજરામાં કેમ પૂરે છે ? મને છોડી દે, હું તને એક પ્રિયના ખબર આપું.” આ પ્રમાણે રાજહંસને માનુષી વાણી બોલતો જોઈ રાજકુંવરી વિસ્મય પામી અને પ્રિય અતિથિની જેમ તેને ગૌરવવાથી આ પ્રમાણે કહ્યું-“હે હંસ ! તું તે ઉલટ પ્રસાદપાત્ર થ; માટે તે પ્રિય કેણ છે, તે કહે.” ૧. વિજય પત્ર લાવી આપવાને ૨ મૃત્તિકા પિષ્ટાદિકનાં પુતળાંઓ વિગેરે બનાવવાની કળા.
Page #256
--------------------------------------------------------------------------
________________
પવ ૮ મુ
રા
અધી કહેલી વાર્તા સાકરથી પણ મધુર લાગે છે’હંસ મેલ્યા-કૌશલા નગરીમાં ખેચરપતિ કોશલ રાજાને સુકોશલા નામે એક દુહિતા છે તે સુકેશલાના યુવાન પતિ શ્રેષ્ઠ સૌ' નુ સ્થાન છે અને તેને જોઇને સ રૂપવાનની રેખા પણુ ભગ્ન થાય છે. સુંદરી ! તમને વધારે શું કહું ? એ સુકાશલાના પતિનું એવુ' સૌંદર્યાં છે કે તેના નમુનાનું રૂપ જો હોય તો માત્ર દર્પણમાંજ છે, બીજે નથી. હે મનસ્વિની ! જેમ તે યુવાન રૂપસ ́પત્તિવડે નરિશરામિણ છે, તેમ તું પણ રૂપસ પત્તિથીસ નારીમાં શિરોમણિ છે. હુ તમારા બંનેનાં રૂપને જોનારા છું, તેથી તમારા બનેના સમાગમ થાય તેવી ઈચ્છાથી તેને વૃત્તાંત મેં તને જણાવ્યા છે, અને હે ભદ્રે ! તારો સ્વયંવર સાંભળી મે તેની પાસે પણ તારૂ એવું વર્ણન કરેલુ છે કે જેથી તે સ્વેચ્છાએ તારા સ્વયંવરમાં આવશે. નક્ષત્રામાં ચંદ્રની જેમ સ્વયં વરમંડપમાં ઘણા રાજાઓની વચમાંથી અનલ્પ તેજવડે તે નર૨તને તુ' ઓળખી લેજે. હવે તુ મને છેાડી દે. તારૂ કલ્યાણ થાઓ. મને પકડવાથી તારા અપવાદ થશે, અને હું છુટા રહેવાથી વિધિની જેમ તારા પતિને માટે પ્રયત્ન કરીશ.” આ પ્રમાણે હંસની વાણી સાંભળી કનકવતી વિચારવા લાગી કે · ક્રીડામાત્રથી હંસના રૂપને ધારણ કરનાર આ કોઇ સામાન્ય પુરૂષ નથી, તેથી એનાવડે જરૂર મને પતિ પ્રાપ્ત થશે.’ આ પ્રમાણે વિચાર કરી તેણે હંસને છેાડી દીધા, એટલે તે તેના હાથમાંથી આકાશમાં ઉડયા, અને ત્યાં રહી કનકવતીના ઉત્સંગમાં એક ચિત્રપટ નાંખીને કહ્યું કે હું ભદ્રે ! જેવા મે' તે યુવાન પુરૂષને જોયા છે, તેવેજ આ ચિત્રપટમાં આલેખેલા છે. તે જોઈને અહીં આવે ત્યારે તે પુરૂષને ઓળખી લેજે.' કનકવતી પ્રસન્ન થઈ અંજલિ જોડીને ખેલી- હે હંસ ! તમે કેાણુ છે ?’ તે કહેવાના મારી ઉપર અનુગ્રહ કરો.' પછી હુંસના વાહન ઉપર ફરનાર એક ખેચર પ્રગટ થયા અને કાનના કુંડળને ચલિત કરતા તેમજ દિવ્ય અંગરાગ તથા નેપથ્યને ધારણ કરતા તે આ પ્રમાણે સત્ય વચન એલ્યો-ડે વરાનને ! હું ચંદ્રાતપ નામે ખેચર છુ', અને તમારા ભવિષ્યત્ પતિના ચરણની સેવામાં તત્પર છું. વળી હે નિરઘેર ! વિદ્યાના પ્રભાવથી બીજી જણાવું છું કે તે યુવાન બીજાને દ્ભૂત થઈને તમારા સ્વયંવરને દિવસે તમારી પાસે આવશે.' આ પ્રમાણે કહેનારા તે ખેચરને કનકવતીએ આશિષ આપીને વિદાય કર્યા, અને તેણે વિચાર્યું કે સારે ભાગ્યે આવું દેવ સંબંધી વચન મારા શ્રવણુગત થયું છે. પછી કનકવતી ચિત્રસ્થ પતિના દ નથી અતૃપ્ત થઈ વારંવાર નેત્રની જેમ તે ચિત્રપટને મીલનાન્મીલન કરવા લાગી. કદલીની જેમ વિરહતાપથી પીડિત થયેલી એ રાજબાળા ચિત્રપટને ક્ષણમાં મસ્તકે, ક્ષણમાં કંઠે અને ક્ષણમાં હૃદયે ધરવા લાગી.
kr
ચ'દ્રાપત ખેચર કે જે કનકવતી અને વસુદેવના સંગમ કરાવવાને કૌતુકી હતા, તે વિદ્યાધરાથી સુશોભિત એવા વિદ્યાધરનગરમાં ગયા. ત્યાં મહાન્ વિદ્યાશક્તિથી પવનની જેમ અસ્ખલિતપણે તેજ રાત્રે તે વસુદેવના વાંસભવનમાં પેઠે, ત્યાં હુંસના રામની તળાઈવાળી અને ધાયેલા શુદ્ધ ઓછાડવાળી શય્યામાં સ્ત્રીની સાથે સુતેલા વસુદેવકુમાર તેના જોવામાં આવ્યા. વિદ્યાધરીની ભુજલતાનુ ઓશીકુ કરીને સુખે સુતેલા વસુદેવકુમારની તે પગચ'પીથી સેવા કરવા લાગ્યા. વસુદેવ રતિક્રીડાના શ્રમથી ઉત્પન્ન થયેલા નિદ્રાસુખથી વ્યાપ્ત હતા તથાપિ ક્ષણવારમાં જાગી ઉઠયા, કેમકે “ ઉત્તમ પુરૂષા સહેલાઈથી જાગનારા હોય છે.’” અધી રાત્રે અકસ્માત્ આવેલા તે ખેચરને જોઇ વસુદેવ ભય કે ધ ન પામતાં ૧ શ્રેષ્ઠ મુખવાળી. ૨ થાપ વિનાની, ૩. સ`લવુડને ઉખેળવુ',
Page #257
--------------------------------------------------------------------------
________________
२१४
સર્ગ ૩ જે
ઉલટ વિચાર કરવા લાગ્યા કે- આ કઈ પુરૂષ મારી સેવા કરે છે. તેથી તે મારે વિરોધી જણાતો નથી. પણ તે મારે હિત ઈરછનાર અથવા મારા કાર્યનો ચિંતક હશે. આ પગચંપી કરનારા પુરૂષને હું કેમળ વાણીથી બોલા વીશ તે પણ રતિક્રીડાથી ઢાંત થઈને સુતેલી આ પ્રિયા જાગી ઊઠશે; પણ આ સેવાપરાયણ મનુષ્યની ઉપેક્ષા કરવાને હું યોગ્ય નથી. કદિ ઉપેક્ષા કરીશ તે પણ મને તે અહીં રહેશે ત્યાં સુધી નિદ્રા આવવા દેશે નહીં, માટે પ્રયતનથી પ્રિયાને જગાડયા સિવાય ઊઠી શય્યાને તજી દઈ જરા દૂર જઈને આ માણસની સાથે વાર્તાલાપ કરું.” આ વિચાર કરી પલંગને હલાવ્યા વગર શરીરની લઘુતા વસુદેવે શમ્યા છોડી અને ત્યાંથી બીજી બાજુએ જઈ બેઠા. પછી ચંદ્રાતવિદ્યાધર કે જે સર્વાગે રત્નમય આભૂષણથી ભૂષિત હતું, તે આ દશમા દશાઈ વસુદેવને ભક્તિથી પ્રણામ કરી એક સાધારણ પાળાની જેમ ઊભું રહ્યો તેને જઈ વસુદેવે ઓળખે કે, જેણે કનકવતીના ખબર આપ્યા હતા તે આ ચંકાતા નામે વિદ્યાધર છે. પછી વસુદેવે સકારને લાયક એવા તે ખેચરને આલિંગન દઈ સ્વાગત પૃછા કરીને આવવાનું કારણ પૂછ્યું, એટલે પ્રૌઢતાથી બુદ્ધિમાનમાં શિરમણિ ચંદ્રતાપે ચઢાતા જેવી શીતળ વાણીવડે આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો-“હે યત્તમ ! તમને કનકાવતીનું સ્વરૂપ જણાવ્યા પછી મેં ત્યાં જઈ તેને પણ તમારું સ્વરૂપ જણાવ્યું છે. હે નાથ ! વિદ્યાના બળથી મેં તમને એક ચિત્રપટમાં આલેખી લીધા અને તેના મુખકમળમાં સૂર્ય જેવો તે ચિત્રપટ મે તેને અર્પણ કર્યો. પૂર્ણિમાના ચંદ્ર જેવા તમને ચિત્રપટમાં જોઈ તેનાં લચને હર્ષથી ચંદ્રકાંત મણિની જેમ અશ્રુવારી છે. પછી જાણે પિતાના વિરહના સંતાપને ભાગ તમને આપવાને ઇચ્છતી હોય તેમ તમારી મૂર્તિવાળા પટને તેણે હૃદયપર ધારણ કર્યો. પછી યંત્રની પુતળીની જેમ નેત્રમાંથી અશ્રુ વર્ષાવતી અને ગૌરવથી વસ્ત્રના છેડાને ઉતારતી તે અંજલિ જેડીને પ્રાર્થનાપૂર્વક કહેવા લાગી- અરે ભદ્ર ! મારા જેવી દીન બાળાની ઉપેક્ષા કર નહી, કેમકે તારા જે બીજો કોઈ મારે હિતકારી નથી. મારા સ્વયંવરમાં તે પુરૂષને તું જરૂર તેડી લાવજે.” “ હે નાથ ! આજે કૃષ્ણ દશમી છે, અને આવતી શુક્લ પંચમીએ દિવસના પ્રથમ ભાગમાં તેને સ્વયંવર થવાનું છે, તે છે સ્વામિન ! તેના સ્વયંવરસવમાં તમારે જવું થગ્ય છે. તમારા સંગમની આશારૂપ જીવનઔષધિથી જીવતી એ બાળી તમારા અનુગ્રહને યોગ્ય છે. વસુદેવ બોલ્યા-“હે ચંદ્રાપ! સાયંકાળે સ્વજનોની રજા લઈને હું તે પ્રમાણે કરીશ. તું ખુશી થા અને મારી સાથે આવવાને તું પ્રમદવનમાં તૈયાર રહેજે કે જેથી તેના સ્વયંવરમાં તું તારા પ્રયત્નનું ફળ જઈશ.”
આ પ્રમાણે વસુદેવે કહ્યું એટલે તત્કાળ તે યુવાન વિદ્યાધર અંતર્ધાન થઈ ગયે. વસદેવ ઘણે હર્ષ પામી શય્યા માં સૂઈ ગયા. પ્રાત:કાળે સ્વજનોની રજા લઈ અને પ્રિયાને જણાવી વસુદેવ પેઢાલપુર નગરે આવ્યા. રાજા હરિશ્ચંદ્ર સામા આવી વસુદેવને લક્ષમીરમણ નામના ઉદ્યાનમાં ઉતારો આપ્યો. અશોકપલવથી રાતા, ગુલાબના સુગંધથી શોભિત. કેતકીના કુસુમથી વિકસિત, સપ્તઋદની ખુશબેથી સુગંધિત, કૃષ્ણ ઇશ્કના સમુહથી વ્યાપ્ત અને ડોલરની કળીઓથી દેતુર એવા તે ઉદ્યાનમાં દૃષ્ટિને વિનદ આપતા વસુદેવ વિશ્રાંતિ લઈને રહ્યા. પછી કનકાવતીના પિતાએ પોતાના વૈભવને યેચ એવી તે પૂજ્ય વસદેવની પૂજા કરી. પૂર્વે નિષ્પાદન કરેલો તે ઉદ્યાનમાંહેના પ્રાસાદામાં અને ઘરમાં જતાં આવતાં ઉદ્યાનસ્થિત વસુદેવે આ પ્રમાણે લોકવાયકા સાંભળી કે- પૂર્વે આ ઉદ્યાનમાં સુર, અસર અને નારેશ્વરેએ સેવિત શ્રી નમિનાથ પ્રભુનું સમવસરણ થયેલું હતું તે વખતે આ
Page #258
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૧૫
ઉદ્યાનમાં દેવાંગનાઓની સાથે લક્ષ્મીદેવી અહંત પ્રભુની આગળ રાસ રમી હતી, તેથી આ ઉદ્યાનનું નામ લક્ષ્મીરમણ પડેલું છે. પછી વસુદેવે તે ઊંચા પ્રાસાદોમાં જઈને શ્રી અહંત પ્રભુની પ્રતિમાને દિવ્ય ઉપહારવડે પૂજીને ભાવપૂર્વક વંદના કરી. તેવામાં વસુદેવે ત્યાં એક વિમાન ઊતરતું દીઠું. તે વિમાનમાં ચારે તરફ રત્નો જડયાં હતાં, અને જાણે જંગમ મેરૂગિરિ હોય તેવું દેખાતું હતું. લાખો પતાકાથી લક્ષિત તે વિમાન પલવિત વૃક્ષના જેવું લાગતું હતું; સમુદ્રની જેમ અનેક હાથી, મગર અને અનાં ચિત્રોથી તે ભરપૂર હતું. કાંતિવડે સૂર્યમંડળને તેજનું પાન કરતું હતું. મેઘનાદ સહિત આકાશની જેમ બદિજનના કોલાહળથી અકળ હતું. માંગળિક વાજિંત્રના ઘોષથી મેઘગર્જનાને પણ તિરસ્કાર કરતું હતું, અને તેણે ત્યાં રહેલી સર્વ વિદ્યાધરોને ઊંચી ગ્રીવા કરાવી હતી. એ વિમાનને જઈ વસુદેવે પિતાની પાસે રહેલા કઈ દેવને પૂછયું કે
ઇદ્રની જેમ કયા દેવનું આ વિમાન આવે છે તે કહો.” દેવે કહ્યું કે-આ ધનકુબેરનું વિમાન છે અને તેમાં બેસીને કુબેર પિતે કોઈ મોટા કારણથી આ ભૂલેકમાં આવે છે. તે
આ રૌત્યમાં અહંતપ્રતિમાની પૂજા કરીને પછી તરત જ કનકવતીનો સ્વયંવર જોવાની ઈચ્છાથી ત્યાં જશે.” તે સાંભળી વસુદેવે ચિંતવ્યું કે “અહા ! આ કનકવતીને પણ ધન્ય છે કે જેના સ્વયંવરમાં દેવતાઓ પણ આવે છે. પછી કુબેરે વિમાન ઉપરથી ઊતરી શ્રી અહંતની પ્રતિમાને પૂછ વંદના કરી અને પ્રભુ પાસે સંગીત પણ કર્યું. તે સર્વ જોઈ વસુદેવે ચિરકાળ નિવૃત્તિપૂર્વક ચિંતવ્યું કે “અહો ! મહાત્મા અને પરમ આહંતુ એવા આ પુણ્યવાન્ દેવને ધન્ય છે, અને અહો ! આવા મહા પ્રભાવવાળા શ્રીમત્ અહંતનાં શાસનને પણ ધન્ય છે. તેમ જ આવું અદ્દભુત વૃત્તાંત જેને દષ્ટિગોચર થયું છે એવા મને ધન્ય છે.” પછી કુબેર અહંતની પૂજા સમાપ્ત કરી, રૌત્યની બહાર નીકળીને યથારૂચિ ચાલે, તેવામાં તેણે વસુદેવને દીઠા, તેથી તે વિચારમાં પડી કે “આ પુરૂષની કઈ લોકોત્તર
કૃતિ છે કે જેવી આકૃતિ દેવતાઓમાં. અસુરોમાં અને ખેચમાં પણ જોવામાં આવતી નથી.” પછી એવી અનુપમ સુંદર આકૃતિવાળા વસુદેવને કુબેરે સંભ્રમ સહિત વિમાનમાં બેઠા બેઠા અંગુળીની સંજ્ઞાથી બોલાવ્યા. ‘હું મનુષ્ય છું અને આ પરમ આહંતુ અને મહદ્ધિક દેવ છે' એવો વિચાર કરતા કરતા અભીરૂ અને કૌતુકી વસુદેવ તેની પાસે ગયા. સ્વાર્થમાં તૃષ્ણવાળા ધનદે વસુદેવને મિત્રની જેમ પ્રિય આલાપ વિગેરેથી સત્કાર કર્યો, એટલે પ્રકૃતિથીજ વિનીત અને સત્કાર કરાયેલા વસુદેવે અંજલિ જોડીને તેને કહ્યું કે “આજ્ઞા આપ, શું કામ કરું ?” કુબેરે શ્રવણને સુખ આપે તેવી મધુર વાણીએ કહ્યું “મહાશય ! બીજાથી ન સધાય તેવું મારું દૂતપણુનું કાર્ય સાધ્ય કરે. આ નગરમાં હરિશ્ચન્દ્ર રાજાને કનકવતી નામે એક પુત્રી છે, તેની પાસે જઈ મારી વતી કહો કે દેવરાજ ઈદ્રના ઉત્તર દિશાના પતિ (કપાળ) કુબેર તને પરણવાને ઈચ્છે છે, તેથી હું માનુષી છે, તે છતાં દેવી થા.” મારા અમેઘ વચનથી તુ પવનની જેમ અખલિતપણે તે કનકાવતીથી વિભૂષિત એવા પ્રદેશમાં જઈ શકીશ.” પછી વસુદેવે પિતાના આવાસમાં જઈ દિવ્ય અલંકાર વિગેરે તજી દઈ એક દૂતને લાયક એ મલિન વેષ ધારણ કર્યો. એવા વેષને ધારણ કરીને જતાં વસુદેવને જોઈ કુબેરે કહ્યું, “હે ભદ્ર ! તેં સુંદર વેષ કેમ છોડી દીધું ? સર્વ ઠેકાણે આડંબરજ પૂજાય છે.” વસુદેવે કહ્યું “મલિન કે ઉજજવલ વેષનું શું કામ છે” દૂતપણાનું મંડન તો વાણી છે અને તે વાણી મારામાં છે. તે સાંભળી કુબેર બેલ્યો ‘જા, તારું કલ્યાણ થાઓ. ! પછી વસુદેવ નિઃશંકપણે હરિશ્ચન્દ્ર રાજાના ગૃહાંગણમાં આવ્યા અને
અટ્ટિ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સર્ગ ૩ જે હાથી, ઘોડા, રથ અને દ્ધાઓએ જેનું દ્વાર રૂ ધેલું છે એવા રાજદ્વારમાં પ્રવેશ કર્યો. પછી કઈથી પણ નહી દેખાતા અને અખલિત ગતિવાળ વસુદેવ અંજનસિદ્ધ ગીની જેમ આગળ ચાલ્યા. અનુક્રમે પરિકર બાંધી હાથમાં છડી લઈને ઊભેલા નજરેએ રૂંધેલી રાજગૃહની પ્રથમ કક્ષામાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં ઈંદ્રનીલ મણિમય પૃથ્વીતળવાળું અને ચલિત કાંતિથી તરંગિત, જળસહિત વાપીના ભ્રમને ઉત્પન્ન કરતું રાજગૃહ તેણે જોયું. તેમાં દિવ્ય આભારણ ધરનારી અને અપ્સરા જેવી સ્વરૂપવાન્ સમાન વયની સ્ત્રીઓનું મોટું વૃંદ તેમના જેવામાં આવ્યું. પછી વસુદેવે સુવર્ણમય સ્તંભવાળી, મણિમય પુતળીઓવાળી અને ચલાયમાન ધ્વજાઓવાળી બીજી કક્ષામાં પ્રવેશ કર્યો. આગળ ચાલતાં એરાવત હાથી જેમ ક્ષીરસાગરમાં પિસે તેમ ક્ષીરતરંગ જેવી ઉજજવળ ત્રીજી કક્ષામાં પ્રવેશ કર્યો. તેમાં સ્વર્ગમાં ન સમાવાથી અપ્સરાઓ જ જાણે અહીં આવી હોય નહીં તેવી દિવ્ય આભૂષણથી ઘણી સ્ત્રીઓ રહેલી હતી, પછી ચાથી કક્ષામાં પ્રવેશ કર્યો. ત્યાં તરંગથી તરલ અને હસપ્રમૂખ પક્ષીઓથી વ્યાપ્ત જળકાંત મણિમય જમીન જોવામાં આવી. તેવી જમીનમાં તેમજ ભીંતોમાં દર્પણ વિના પણ પિતાના આત્માનું અવલોકન કરતી અને ઉત્તમ શુગાર ધારણ કરતી કેટલીક અંગનાઓ તેમના જેવામાં આવી. વળી ત્યાં મેના પિોપટના માંગલિક ઉચ્ચાર તેમના સાંભળવામાં આવ્યા અને ગીત નૃત્યમાં આકુળ દાસી વગ પણ દૃષ્ટિએ પડશે. ત્યાંથી વસુદેવે પાંચમી કક્ષામાં પ્રવેશ કર્યો. ત્યાં સ્વર્ગગૃહના જેવી મનોહર મરકત મણિર્ન જોવામાં આવી. તેમાં મોતી અને પરવાળાની માળાઓ તથા લટકતા ચામરે માયાકૃતિએ રચેલા હોય તેવા જોવામાં આવ્યા. વળી સુંદર રૂપ તથા વેષવાળી અને રત્નાલંકાએ ભરપૂર એવી કેટલીક દાસીઓ જાણે સ્તંભ પર લગ્ન થયેલી પુતળીઓ હોય તેવી જોવામાં આવી. ત્યાંથી છઠ્ઠી કક્ષામાં પ્રવેશ કર્યો. ત્યા દિવ્ય સંજાવરના જેવી સર્વત્ર પદ્મરાગ મણિની ભૂમિ જોવામાં આવી, તેમાં દિવ્ય અંગરાગે પૂર્ણ મણિનાં પાત્રા અને દેવતાઈ વસ્ત્રો તેના જોવામાં આવ્યાં. તેમજ કીરમજના રંગવાળાં રેશમી વસ્ત્રો ધારણ કરેલાં હોવાથી મૂર્તિ માન સંધ્યા જેવી અનેક મૃગાક્ષીઓ તેની દષ્ટિએ પડી. ત્યાંથી સાતમી કક્ષામાં ગયા. ત્યાં લેહિતાક્ષ મણિના સ્તંભવાળી કરકેતન મણિની ભૂમિ જેવામાં આવી. તેમાં કલ્પવૃક્ષો, પુનાં આભૂષણ અને જલપૂર્ણ કળશ તથા કમંડળોની શ્રેણીમાં તેણે જોઈ. વળી અનેક કળાઓને જાણનારી સર્વ દેશની ભાષામાં પ્રવીણુ અને ગંડસ્થળપર લટકી રહેલાં કુંડળોવાળી કેટલીક છડી ધરનારી સુલોચનાએ પણ તેના દેખવામાં આવી. તેને જોઈને વસુદેવ ચિંતવવા લાગ્યા કે “આટલી છડીદાર સ્ત્રીઓથી નીરંધ્ર પરિવૃત્ત એવા આ ગૃહમાં કોઈને પ્રવેશ કરવાનો અવકાશ નથી.” આ પ્રમાણે વસુદેવ વિચાર કરતા હતા તેવામાં લીલા માત્રથી કનકકમળને હાથમાં ધારણ કરતી દિવ્ય વેષવાળી એક દાસી પક્ષદ્વીરના માર્ગથી બહાર આવી, તેને
ઇને બધી છડીદાર વામાઓ સસંભ્રમથી પૂછવા લાગી કે ‘રાજકુમારી કનેકવતી કયાં છે ? અને કરે છે ?' તે દાસીએ કહ્યું કે હાલ તે પ્રમદવનના પ્રાસાદમાં દિવ્ય વેષ ધા રણ કરીને રાજકમારી કનકવતી એકલા કઈ દેવતાની સાંનિધ્યે બેઠાં છે.” તે સાંભળી રાજકુમારીને ત્યાં બેઠેલી જાણીને દાસી આવી હતી તે પક્ષદ્વારના માર્ગે જ વસુદેવ તે તરફ જવા માટે બહાર નીકળ્યા અને પ્રમાદવનમાં આવ્યા. ત્યાં સાત ભૂમિકાવાળો અને ફરતા ઊંચા કીલ્લાવાળે તે પ્રાસાદ જે. પછી હળવે હળવે વસુદેવ તેની ઉપર ચઢયા, એટલે સાતમી ભૂમિકાએ શ્રેષ્ઠ સિંહાસન પર બેઠેલી રાજકુમારી કનકવતી તેમના જોવામાં આવી. - ૧, કક્ષા-ગઢ, ડેલી. ૨ બીલકુલ મણ વિનાના ૩ પડખેના.
Page #260
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૧૭ તેણે કલ્પલતાની જેમ દિવ્ય અલંકાર અને નેપથ્ય ધારણ કર્યા હતાં, સર્વ ઋતુઓના પુષ્પના આભારણથી તે સાક્ષાત્ વનલક્ષ્મી જેવી દેખાતી હતી, જન્મથી વિધાતાની સૃષ્ટિમાં તે રૂપલક્ષમીની સવ સ્વ હતી, એકલી છતાં પરિવારવાળી હતી અને ચિત્રપટમાં આલેખેલા પુરૂષના રૂપને તન્મય થઈને જતી હતી. વસુદેવ જ્યારે તેની આગળ જઈને ઊભા રહ્યા, ત્યારે જાણે બીજું ચિત્રપટનું રૂપ હેય તેવા તે દશાને જેઈ ઈષ્ટાગમનના જ્ઞાનથી તે પ્રાતઃકાળના કમળની જેમ વિકાસ પામી ગઈ. વસુદેવને જોઈને હર્ષવડે ઉછવાસ પામેલી કનકવતી ક્ષણમાં વસુદેવને અને ક્ષણમાં ચિત્રને વારંવાર અશાંત નેત્રે જોવા લાગી. પછી કમળની જેમ નેત્રોથી વસુદેવનું અર્ચન કરતી તે રાજબાળા તત્કાળ સિંહાસન ઉપરથી ઊભી થઈ અને અંજલિ જેડીને બેલી –હે સુંદર ! મારા પુણ્યથી તમે અહીં આવ્યા છો, હું તમારી દાસી છે. આ પ્રમાણે કહીને તે વસુદેવને નમવા તત્પર થઈ, એટલે તેને નમતી અટકાવીને વસુદેવે કહ્યું “મહાશયે ! હું કોઈને ભૂત્ય છું અને તમે સ્વામિની છો તેથી મને નમે નહીં, જે તમારે નમવા યોગ્ય હોય તેને પ્રણામ કરવાને તમે યોગ્ય છે. વળી જેનું કુળ જાણ્યું નથી તેવા મારા જેવા ભૂત્યને વિષે તમે આવું અનુચિત કરો નહીં.' કનકાવતી બેલી ‘તમારૂં કુળાદિક સર્વ મેં જાણી લીધું છે અને તમે જ મારા પતિ છે. દેવતાએ કહેલા અને આ ચિત્રપટમાં રહેલા તે તમે જ છો.’ વસુદેવ બોલ્યા-“ભદ્રે ! હું તમારે પતિ નથી, પણ દેવતાએ જે તમારે પતિ કહેલ તે પુરૂષનો હું સેવક છું. તે પુરૂષ કેણ છે તે સાંભળો. ઈદ્રના ઉત્તર દિશાના સ્વામી (લોકપાળ) અને તમારા મુખકમળમાં ભ્રમરરૂપ જગવિખ્યાત કુબેર તમારા સ્વામી છે, અને હું તેનો સેવક તેમજ દૂત છું. તેની આજ્ઞાથી તમને પ્રાર્થ છું કે તમે તે મહાપુરૂષના અનેક દેવીઓએ સેવાતા મુખ્ય પટ્ટરાણી થાઓ.” પછી ધનદના નામ ગ્રહણ પૂર્વક તેને નમસ્કાર કરીને કનકવતી બોલી-“અરે ! તે ઈદ્રના સામાનિક દેવ કયાં અને કીટકપ્રાય હું માનુષી ક્યાં ! તેણે મારી પાસે જે તમને દૂતપણું કરાવ્યું છે તે અનુચિત અને ક્રીડામાત્ર છે, કેમકે પૂર્વે કોઈ પણ માનુષી સ્ત્રીને દેવતા સાથે એ સંબંધ થયો નથી, વસુદેવ બોલ્યા- “હે ભદ્રે ! જે તમે દેવતાના આદેશને અન્યથા કરશે તે દવ દંતીની જેમ મોટા અનર્થને પામશે.” કનકાવતી બેલી-“ધનદ (કુબેર) એટલા અક્ષરે સાંભળવાથી મારા પૂર્વ જન્મના સંબંધને લીધે કઈ રીતે તેની ઉપર મારું મન ઉત્કંઠા ધરે છે, પણ આ દુર્ગધી ઔદારિક શરીરના દુર્ગધને અમૃતજી દેવતાઓ સહન કરી શકતા નથી, એવા શ્રી અહંત પ્રભુનાં વચન છે. તેથી હતપણના મિષથી ગુપ્ત રહેલા તમે જ મારા પતિ છે, માટે તે ઉત્તર દિશાના પતિ કુબેર પાસે જઈને તમે આ મારાં વચન કહેજે કે-“હું માનુષી છું, તે તમારાં દર્શનને પણ યોગ્ય નથી, હું કે જે સાત ધાતુમય શરીરવાળી છું, તેને તમે પ્રતિમારૂપે પૂજ્ય છો.”
આવાં કનકવતીનાં વચન સાંભળીને વસુદેવ કેઈન જુવે તેમ અદશ્યપણે જે માગે આવ્યા હતા તેજ માર્ગે પાછા કુબેરની પાસે આવ્યા. પછી વસુદેવ તે વૃત્તાંત કહેવાને આરંભ કરતા હતા, તેવામાં કુબેરેજ કહ્યું કે તે “બધું વૃત્તાંત મારા જાણવામાં આવી ગયું છે.” પછી કુબેરે પિતાના સામાનિક દેવતાઓની આગળ વસુદેવનાં વખાણ કર્યા કે “આ મહાપુરૂષનું કેઈ નિર્વિકારી ચરિત્ર છે. આ પ્રમાણે પ્રશંસા કરીને સંતુષ્ટ થયેલા કુબેરે સુરેંદ્રપ્રિય નામના દિવ્ય ગધથી વાસિત એવાં બે દેવદષ્ય વસ્ત્ર, સરપ્રભ નામે શિરોરત્ન (મકટ), જળગભ નામે બે કુંડળ, શશિમયૂખ નામે બે કેયૂર (બાજુબંધ), અશારદા નામે નક્ષત્રમાળા, સુદર્શન નામે
૧ આ સર્વ નામ ગુણનિષ્પન્ન જાણવાં. ૨ સત્તાવીશ ખેતીને બનાવેલો હાર. ૨૮
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સ ૩ જો
વિચિત્ર મણિથી જડેલાં એ કડાં, સ્મરદારૂણ નામે વિચિત્ર રત્નમય કટિસૂત્ર, દિવ્ય પુષ્પમાળા આ અને દિવ્ય વિલેપનો તેજ વખતે વસુદેવને આપ્યાં, તે સવ` આભૂષણા વિગેરે અંગપર ધરવાથી વસુદેવ કુબેર જેવા દેખાવા લાગ્યા. આ પ્રમાણે કુબેરે પણ સત્કાર કરેલા વસુદેવને જોઈ તેના સાળા વિગેરે જે વિદ્યાધરા સાથે આવેલા હતા તે સર્વ અત્યંત ખુશી થયા. હરિશ્ચન્દ્ર રાજા પણ કૌતુકથી તેજ વખતે ત્યાં આવી કુબેરને પ્રણામ કરી 'જિલ જોડીને ખોલ્યા હે દેવ ! આજે તમે આ ભારતવર્ષ ઉપર મોટા અનુગ્રહ કર્યો છે કે જેથી મનુષ્યનો સ્વયંવર જોવાની ઇચ્છાએ અહી સ્વયમેવ પધાર્યા છે.’ આ પ્રમાણે કહીને રાજાએ સ્વયંવરમંડપ તત્કાળ તૈયાર કરાવ્યેા. તેમાં વિવિધ આસનવડે મનેાહર મચા ગાઠવવામાં આવ્યા. પછી ઉત્તર દિશાના પતિ કુબેર સ્વચ'વર જોવાને ચાલ્યા. વિમાનની છાયાવડે પૃથ્વીના સંતાપને હરતા હતા, ઉદ્દઢ છત્રની શ્રેણિવડે ચ'દ્રની પર ́પરાને દર્શાવતા, હતા વિદ્યુતનાં ઉદ્યમ કિરણને નચાવતાં હોય તેવાં અને દેવાંગનાના કરપØવાથી લલિત થયેલાં ચામાથી વી‘જાતો હતો, અને વાલિખિલૢ જેમ સૂર્ય ની સ્તુતિ કરે તેમ ખ'દિજનો તેની સ્તુતિ કરતા હતા. આ પ્રમાણે આડંબરયુક્ત કુબેરે તે સ્વયંવરમ’ડપમાં પ્રવેશ કર્યા. તેમાં જ્યોત્સ્નાલિપ્ત આકાશની જેમ શ્વેત અને દિવ્ય વસ્ત્રના ઉલેચ માંધ્યા હતા, કામદેવે સજ્જ કરેલા ધનુષ્યની જેવાં તારણા લટકી રહ્યાં હતાં, ચારે તરફ રત્નમય દણુથી અક્તિ હાવાને લીધે જાણે અનેક સૂર્યર્થાથી આશ્રિત હોય તેવા તે દેખાતો હતો. દ્વારભૂમિપર રહેલી રત્નમય અષ્ટમ'ગળીથી શે।ભતા હતા, આકાશમાં ઉડતી બગલીએના ભ્રમને કરતી શ્વેત ધ્વજાએથી તે વિરાજિત હતા, વિવિધ રત્નમય તેની પૃથ્વી હતી, ટુંકામાં સુધર્માંસભાના અનુજ બધુ હાય તેવા તે સ્વય`વરમ`ડપ દેખાતે હતા, અને તેમાં ત્યાં આવેલા રાજવીરાના દૃષ્ટિવિનાદને માટે નાટકોનો આરંભ થયેલા હતા.
એવા સુશાભિત મંડપમાં એક ઉત્તમ મંચની ઉપરના આકાશમાં અધર રહેલા સિ'હાસનની ઉપર કુબેર પેાતાની દેવાંગના સહિત બેઠા. તેની નજીક જાણે તેના યુવરાજ હોય નહી' તેમ વસુદેવ કુમાર પ્રસન્નતા વડે સુ ંદર મુખવાળા થઈને બેઠા. બીજા પણ ઉત્કૃષ્ટ ઋદ્ધિવાળા રાજાએ અને વિદ્યાધરા લક્ષ્મીથી એકબીજાની સ્પર્ધા કરતા હેાય તેમ અનુક્રમે આવીને ખીજા મચા ઉપર બેઠા. પછી કુબેરે પેાતાના નામથી અંકિત અર્જુન જાતિના સુવર્ણ ની એક મુદ્રિકા વસુદેવને આપી, તે તેણે કનિષ્ઠિકા અંગુલિમાં ધારણ કરી. તે મુદ્રિકાના પ્રભાવથી ત્યાં રહેલા સ જનાએ વસુદેવને કુબેરની બીજી મૂર્તિ હેાય તેવા દીઠા. તે સમયે સ્વય’વરમંડ૫માં અદ્વૈત આઘેષણા પ્રગટ થઇ કે અહા ! ભગવાન કુબેર દેવ એ મૃત્તિ કરીને આવ્યા જણાય છે.'
એ સમયે રાજપુત્રી કનકવતી રાજસની જેમ મંદ ગતિએ ચાલતી ચાલતી સ્વયંવરમ`ડપમાં આવી. તેણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં હાવાથી તે ચદ્રત્યેાના સહિત રાત્રીના જેવી દેખાતી હતી, કાનમાં રહેલાં મેાતીના બે કુંડળાથી એ ચંદ્રવાળી મેાગરની ભૂમિ હાય તેવી જણાતી હતી, અલતાથી રક્ત એવા એબ્ડવડે પાકેલાં બિંબ ખિખિકા જેવી લાગતી હતી, હારવડે સુશોભિત સ્તનને લીધે ઝરણાંવાળી પવ તભૂમિ જેવી ફળવાળી દેખાતી હતી, અને તેના હાથમાં કામદેવના હિંડોળા જેવી પુષ્પમાળા રહેલી હતી. તેના આવવાથી માંગલ્યદીપિકાવડે ગર્ભગૃહની જેમ સ્વયંવરમ`ડપ શોભાયમાન થયા. પછી ચંદ્રની લેખા
૧ કાઈ ઋષિ અથવા સૂર્યં સેવક-સુભક્ત વિશેષ, ૨ સૌથી નાની,
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૧૯
પર્વ ૮ મું શિશિરપ્રભાવડે જેમ કુમુદતિના કમળને જુએ તેમ તેણે તેને વરવાને ઈચ્છતા સર્વ યુવાનોને મિષ્ટ દષ્ટિથી અવલેયા પરંતુ પ્રથમ ચિત્રપટમાં અને પછી હતપણામાં જે વસુદેવને જોયા હતા તેને આ સમૂહમાં જોયા નહીં એટલે સાયંકાળે કમલિની પ્લાન થઈ જાય તેમ તે ખેદથી ગ્લાનિ પામી ગઈ તેથી સખીઓ સાથે રહેલી અને હાથમાં સ્વયંવરમાળાનો ભાર ધરનારી તે બાળા પુતળીની જેમ અસ્વસ્થ અને કાંઈ પણ ચેષ્ટા રહિત ઘણે કાળ ઉભી રહી. જ્યારે તે કઈને વરી નહી, ત્યારે સર્વ રાજાઓ “શું આપણુમાં રૂપ, વેષ કે ચેષ્ટા વિગેરેમાં કાંઈ દેષ હશે ?' એવી શંકાથી પોતપોતાને જોવા લાગ્યા. એવામાં એક સખીએ કનકવતીને કહ્યું “હે ભદ્રે ! કેમ અદ્યાપિ વિલંબ કરે છે ? કઈ પણ પુરૂષના કંઠમાં સ્વયંવરની માળ આરોપણ કર.” કનકવતી બેલી “જેની પર રૂચિ થાય તેવા વરને વરાય, પણ મારા મંદ ભાગ્યે જે મને રૂચ હતો તે પુરૂષને હું આ મંડપમાં જેતી નથી.” પછી તે ચિંતા કરવા લાગી કે હવે મારે શું ઉપાય કરે ? મારી શી ગતિ થશે ? હું ઈષ્ટ વરને આમાં જતી નથી, માટે હે હૃદય ! તુ બે ભાગે થઈ જા.” આ પ્રમાણે ચિંતા કરતી તે રમણીએ ત્યાં કુબેરને દીઠા, એટલે તેને પ્રણામ કરી દીનપણે રૂદન કરતી અંજલિ જેડીને આ પ્રમાણે કહેવા લાગી “હે દેવ ! હું તમારી પૂર્વ જન્મની પત્ની છું, માટે તમે આવી રીતે મારી મશ્કરી કરો નહીં; કેમકે જેને હું વરવાને ઈચ્છું છું તે ભર્તારને તમે અંતહિત કરી દીધા છે એમ મને લાગે છે.” પછી કુબેરે હાસ્ય કરી વસુદેવને કહ્યું- હે મહાભાગ! મેં તમને જે કુબેરકાંતા નામે મુદ્રિકા આપી છે તે હાથમાંથી કાઢી લ્યો.” કુબેરની આજ્ઞાથી વસુદેવે તે મુદ્રિકા કાઢી નાખી, એટલે તે નાટકના પાત્રની જેમ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા પછી વસુદેવના સ્વરૂપને ઓળખીને ઉજજવલ દૃષ્ટિવાળી તે રમણી જાણે તેને હર્ષ બહાર આવ્યું હોય તેમ પુલકાંકિત થઈ ગઈ. તત્કાળ નુપૂરનો ઝણઝણાટ કરતી કનકવતીએ વસુદેવની પાસે જઈ પોતાની ભુજલતાની જેમ સ્વયંવરની માળા તેના કંઠમાં આરોપણ કરી. તે વખતે કુબેરની આજ્ઞાથી આકાશમાં દુંદુભિનાદ થયા. અપ્સરાઓ ઉત્સુક અને માંગલ્યનાં સરસ ગીત ગાવા લાગી, “અહો ! આ હરિશ્ચન્દ્ર રાજાને ધન્ય છે કે જેની પુત્રી જગ...ધાન પુરૂષને વરી. આવી આકાશવાણી ઉત્પન્ન થઈ, અને કુલાંગના જેમ લાજા (ધાણી) ની વૃષ્ટિ કરે તેમ કુબેરની આજ્ઞાથી દેવતાઓએ સદ્ય વસુધારાની વૃષ્ટિ કરી. પછી હર્ષનું એક છત્ર રાજ્ય વધારત વસુદેવ અને કનકાવતીને વિવાહત્સવ થયો.
પછી વસુદેવે કુબેરને પૂછ્યું કે “તમે અહીં કેમ આવ્યા તેનું કારણ જાણવાનું મને કૌતુક છે. આવા પ્રશ્નના ઉત્તરમાં જેણે વિવાહકંકણ બાંધેલું છે એવા વસુદેવને કુબેરે કહ્યુંહે કુમાર ! મારૂં અહીં આવવાનું કારણ સાંભળે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અષ્ટાપદ ગિરિની પાસે સંગર નામે નગર છે. તે નગરમાં મમ્મણ નામે રાજા હતા, અને તેને વીરમતી નામે રાણી હતી. એક વખતે એ રાજા રાણી સહિત શીકાર કરવાને માટે નગરની બહાર ચાલ્યા. રાક્ષસના જેવા શુદ્ર આશયવાળા તે રાજાએ પોતાની સાથે કોઈ સંઘની ભેગા ચાલ્યા આવતા મળમલિન સાધુને જોયા, “આ મારે અપશુકન થયું કે જે મને મૃગયાના ઉત્સવમાં વિક્વકારી થશે.” આ પ્રમાણે વિચારી તેણે ચૂથમાંથી હાથીને રોકે તેમ સંઘ સાથે આવતા તે મુનિને રોક્યા. પછી શીકાર કરી આવીને રાજા રાણીની સાથે રાજદ્વારમાં પાછો ગયો અને મુનિને બા૨ ઘડી સુધી દુ:ખમય સ્થિતિમાં રાખ્યા. ત્યારપછી તે રાજદંપતીએ દયા આવવાથી તે મુનિને પૂછયું કે, “તમે ક્યાંથી આવ્યા છે અને ક્યાં જાઓ છો તે કહો.” મુનિ બોલ્યા હું રોહિતક નગરની અષ્ટાપદ ગિરિ પર રહેલા અહંત બિંબને
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સગ ૩ જે
વાંદવાને માટે સંઘની સાથે જતા હતા, પણ તમે મને સંઘથી વિજિત કર્યો, જેથી હું અષ્ટાપદ તીર્થે જઈ શકે નહીંપણ આ ધર્મકાર્ય કરતાં મને અટકાવવાથી તમે મહા મોટું અંતરાય કર્મ બાંધ્યું છે.” આ પ્રમાણે તે મુનિનાં વચન સાંભળીને તે દંપતી લઘુકમી હોવાથી મુનિની સાથે વાર્તા કરતાં તત્કાળ દુઃસ્વપ્નની જેમ કે ૫ને ભૂલી ગયા. પછી પરોપકારબુદ્ધિવાળા તે મુનિએ તેમને આદ્ર હૃદયવાળાં જાણીને જીવદયાપ્રધાન શ્રી આહંત ધર્મને ઉપદેશ કર્યો. એટલે જન્મથી માંડીને ધર્મના અક્ષરોથી જેમના કાન જરા પણ વિંધાણું નથી એવાં તે દંપતીને ત્યારથી કાંઈક ધર્મની અભિમુખ થયાં. પછી તેમણે ભક્તપાનથી ભક્તિવડે તે મુનિને પ્રતિલાભિત કર્યા, પ્રિય અતિથિની જેમ તેમને યોગ્ય સન્માનપૂર્વક સારા સ્થાનમાં નિવાસ કરાવ્યો અને રાજસભાવ વડે બીજા લોકોનું નિવારણ કરીને તે દંપતી પિતે જ નિરંતર તે મુનિને પ્રતિલાભિત કરવા લાગ્યાં. કર્મ રોગથી પીડિત એવાં એ દંપતીને ધર્મજ્ઞાનરૂપી ઔષધ આપી તેમની સંમતિ લઈને કેટલેક કાળે તે મુનિ અષ્ટાપદ ગિરિ ગયા. તે દંપતીએ મુનિના બહુ કાળના સંસર્ગથી શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા અને કૃપણ પુરૂષ જેમ ધનને જાળવે તેમ તેઓ યત્નથી તે વ્રતનું પાલન કરવા લાગ્યાં.
એક વખતે શાસનદેવી વીરમતીને ધર્મમાં સ્થિર કરવાને માટે અષ્ટાપદ ગિરિ ઉપર લઈ ગઈ. “ધર્મિષ્ઠ જનેને શા શા લાભ ન થાય ? અર્થાત સર્વ લાભ થાય.” ત્યાં સુરાસુરે પૂજેલી અહંતની પ્રતિમાને જોઈને વીરમતી આ જન્મમાં જ મુક્ત થઈ હોય તેવા આનંદને પ્રાપ્ત થઈ, અને તે અષ્ટાપદ ઉપર વીશે અરિહંતનાં બિંબને વાંદીને વિદ્યાધરીની જેમ પાછી પિતાને નગરે આવી. પછી એ મહાન તીર્થના અવેલેકનથી સ્થિર બુદ્ધિ ધારણ કરીને તેણે પ્રત્યેક તીર્થકરને ઉદ્દેશીને વીશ વીશ આચાર્લી (બેલ) કર્યા, અને ભક્તિવાળી તે રમણીએ ચોવીશે પ્રભુનાં રત્નજડિત સુવર્ણમય તિલકે કરાવ્યાં. અન્યદા તે વીરમતી પરિવાર સાથે અષ્ટાપદ ઉપર આવી. ત્યાં તેણે ચોવીશે તીર્થકરેનું નાવપૂર્વક અર્ચન કર્યું અને પછી તે અહતની પ્રતિમાઓનાં લલાટ ઉપર લક્ષ્મીરૂપ લતાનાં પુષ્પો હોય તેવાં પ્રથમ કરાવેલાં સુવર્ણનાં તિલકે સ્થાપન કર્યા (ડવાં), તેમજ તે તીર્થે પધારેલ ચારણશ્રમણ વિગેરેને યથાયે દાન આપી તેણે પૂર્વે કરેલી તપસ્યાને ઉજવી. (તેનું ઉજમણું કર્યું.) પછી જાણે કૃતાર્થ થઈ હોય તેમ ચિત્તમાં નૃત્ય કરતી બુદ્ધિમતી વીરમતી ત્યાંથી પિતાને નગરે આવી. તે દંપતી જો કે શરીર જુદાં હતાં. તથાપિ એક મનથી ધર્મકર્મમાં ઉદ્યત થઈ તેમણે કેટલાક કાળ નિગમન કર્યો ? અનુકમે આયુસ્થિતિ પૂર્ણ થયે સમાધિથી મરણ પામી તે વિવેકી દંપતી દેવલોકમાં દેવદંપતિ (દેવદેવી) તરીકે ઉત્પન્ન થયાં.
મમ્મણ રાજાનો જીવ દેવલોકમાંથી રવીને આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં બહલી નામના દેશમાં પિતનપુર નામના નગરને વિષે ઇમ્મિલ નામના આહેરની સ્ત્રી રેણુકાના ઉદરથી ધન્ય નામે પુત્રપણે ઉત્પન્ન થયે, તે ઘણું પુણ્યનું પાત્ર હતો. ત્યારપછી વીરમતી રાણીને જીવ દેવલોકમાંથી રચવીને તે ધન્યની ધૂસરી નામે સ્ત્રી થયા. ધન્ય હંમેશાં અરણ્યમાં જઈને મહિષી (ભેંશો) ને ચારતે; કારણકે મહિષી ચારવી તે આહીર લોકેનું પ્રથમ કુલવત છે. અન્યદા પ્રવાસીઓને વેરીરુપ વર્ષાઋતુ આવી. જે દુઃખે જેવાય તેવા દુર્દિનથી દિવસે પણ આમાવાસ્યાની રાત્રીને બતાવતી હતી. ઉત્કટ વૃષ્ટિવડે જેણે આકાશને યંત્રધારાગૃહર જેવું કરી દીધું હતું, જેમાં ઉદ્યત થયેલા દેડકાઓના શબ્દોથી દર જાતીના વાદ્યને ૧ રાગ. ૨ યંત્રધારાગ્રહ-યંત્રવડે જેમાં અવિચ્છિન જળધારા થયા કરે તેવું મકાન (સ્થાન).
Page #264
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૮
૨૨૩
ભાસ થતા હતા, જે લીલા ઘાસથી પૃથ્વીને કેશપાશવાળી હાય તેવી કરતી હતી, વૃષ્ટિથી થયેલી માટી સેવાળવડે જેમાં બધી પૃથ્વી લપસણી થઇ ગઈ હતી, જેમાં સંચાર કરતા પાંથજનના ચરણુ જાનુ સુધી કાદવવડે ભરાતા હતા, અને વિદ્યુતના વાર'વારના આવનથી અંતરીક્ષમાં ઉલ્કાપાતના દેખાવ થતો હતો. આ પ્રમાણેની વર્ષાઋતુમાં મેઘ વરસતા હતા તેવે વખતે કાદવના સપ થી હર્ષોંના નાદ કરતી ભેશેાને ચારવા માટે ધન્ય અરણ્યમાં ગયા. વર્ષાદના જળને નિવારે તેવુ` છત્ર માથે ધરી લેશેાના ગ્રંથને અનુસરતો ધન્ય અટવીમાં પટન કરવા લાગ્યા. એ પ્રમાણે પરિભ્રમણ કરતાં એક પગે ઊભા રહીને કાઉસ્સગ્ગધ્યાનમાં નિશ્ચળ રહેલા એક મુનિ ધન્યના જોવામાં આવ્યા. તે મુનિ ઉપવાસથી કૃશ થઈ ગયેલા હતા, વનહસ્તીની જેમ વૃષ્ટિને સહન કરતા હતા, અને પવને હલાવેલા વૃક્ષની જેમ તેમનુ' સ અંગ શીતની પીડાથી ક ́પતું હતું. આ પ્રમાણે પરીષહને સહન કરતા તે મુનિને જોઈ ધન્યને અનુકંપા આવી, તેથી તત્કાળ તેણે પાતાની છત્રી તેમના મસ્તક પર ધરી રાખી. જ્યારે ધન્ય અનન્ય ભક્તિથી તેમની ઉપર છત્રી ધરી ત્યારે વસ્તીમાં રહેતા હોય તેમ તે મુનિનું વૃષ્ટિકષ્ટ દૂર થઈ ગયું. દુર્માંદ મનુષ્ય જેમ મદિરાપાનથી નિવૃત્ત ન થાય તેમ મેઘ વરસવાથી કિચિત પણ નિવૃત્ત થયા નહી; તથાપિ એ શ્રદ્ધાળુ ધન્ય છત્રી ધરી રાખવાથી કંટાળા પામ્યા નહીં; પછી એ મહામુનિ વૃષ્ટિમાં કરેલા ધ્યાનથી જ્યારે નિવૃત્ત થયા ત્યારે એ મેઘ પણ ક્રમયેાગે વૃષ્ટિથી નિવૃત્ત થયા. પછી ધન્યે તે મુનિને પ્રણામ કરી ચરણુસ વાહનાપૂ ક અંજલિ જોડીને પૂછ્યું-‘હે મહર્ષિ ! હાલ વિષમ એવા વર્ષને સમય વર્તે છે, અને પૃથ્વી કાઢવવડે પીડાકારી થઈ પડી છે, આવા સમયમાં પ્રવાસથી અજાણ્યા હૈ। તેમ આપ અહી કયાંથી આવી ચડવા ? ’ મુનિ એલ્યા−ભદ્ર ! હુંપાંડુ દેશથી અહી આવેલ છું.અને ગુરુના ચરણથી પવિત્ર એવી લ’કા નગરીએ જવાનુ છે. મને ત્યાં જતાં અહી' અંતરાયકારી વર્ષાઋતુ પ્રાપ્ત થઇ અને ધારાધર મેઘ અખંડ ધારે વરસવા શરૂ થયા. મેઘ વરસતા હોય ત્યારે મહિષએને ગમન કરવુ. અયુક્ત છે તેથી વૃષ્ટિના અંત આવે ત્યાં સુધીના અભિગ્રહ લઈ કાયોત્સ કરીને હું અહીં રહ્યો હતા. હે મહાત્મન્ ! આજે સાતમે દિવસે વૃષ્ટિ વિરામ પામી, તેથી મારો અભિગ્રહ પૂર્ણ થતાં હવે હુ. કોઇ પણ નિવાસસ્થાનમાં જઇશ.' ધન્ય હર્ષોંથી ખેલ્યું.હું મહિષ ! આ મારો પાડો છે તે ઉપર શિબિકાની જેમ ચડી બેસે, કારણ કે આ ભૂમિ કાદવને લીધે દુ:ખે ચાલી શકાય તેવી થઈ ગઈ છે.' મુનિ ખાલ્યા—હે ભદ્ર ! મહર્ષિ આ કોઈ પણ જીવ ઉપર આરાપણ કરતા નથી, બીજાને પીડા થાય તેવું કર્મ તે કદિ પણુ આચરતા નથી. મુનિએ તેા પગેજ ચાલનારા હોય છે.' આમ કહીને તે મુનિ ધન્યની સાથે નગર તરફ ચાલ્યા. નગરમાં પહોંચ્યા પછી ધન્ય મુનિને નમી અંજલિ જોડીને કહ્યું, મહાત્મન્ ! જ્યાં સુધી હું ભેંશોને દોઇ આવું ત્યાં સુધી તમે અહીં રાહ જુવેા. એમ કહી પેાતાને ઘેર જઇ ભેંશાને દોઇને તે એક દુધના ઘડો ભરી લાવ્યેા. પછી પેાતાના આત્માને અતિ ધન્ય માનતા ધન્યે તે દુધવડે અતિ હર્ષોંથી તે મુનિને પુણ્યના કારણભૂત પારણું કરાવ્યું. તે મહર્ષિ એ નગરમાં રહીને વર્ષાઋતુ નિ મન કરી. પછી ઇર્યાશુદ્ધિવડે ઉચિત એવે માર્ગે ચાલતા તે મુનિ પેાતાને ચાગ્ય સ્થાનકે ગયા.
ધન્ય પાષાણરેખા જેવુ... સ્થિર સક્તિ ધારણ કરી પોતાની સ્ત્રી ધુસરીની સાથે ચિરકાળ શ્રાવકવ્રત પાળવા લાગ્યા. કેટલેક કાળે ધન્ય એવાં તે ધુસરી અને ધન્ય ચારિત્ર ગ્રહણ કર્યું, અને સાત વર્ષ સુધી તેનું પ્રતિપાલન કરીને તે સમાધિથી મૃત્યુ પામ્યાં. મુનિને દુધનું દાન કરવાથીઉપાર્જન કરેલા પુણ્યવડે તેઓ કાઈ લેશ્યાવિશેષથીહિમવ ંત ક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૨
સર્ગ ૩ જે થયાં. ત્યાંથી આર્ત અને રૌદ્ર ધ્યાન વગર મૃત્યુ પામીને તેઓ ક્ષીરહિંડીર અને ક્ષીરપિંડી નામે દાંપત્યપણાથી શોભતાં દેવી દેવતા થયાં. ત્યાંથી ચવીને ક્ષીરડિડીર દેવતા આ ભરતક્ષેત્રમાં કોશલ નામના દેશમાં કેશલા નગરીને વિષે ઈક્વાકુ કુળમાં જન્મ પામેલ નિષધ રાજાની સુંદર રાણીની કુક્ષિથી નળ નામે પુત્ર થયા. તે રાજાને બીજે કુબર નામે પણ તેનાથી નાના પુત્ર થયા.
- અહીં વિદર્ભ દેશમાં કંડિન નામે નગર છે. તેમાં ભયંકર પરાક્રમવાળે ભીમરથ નામે રાજા છે, તેને પિતાની અતિ શ્રેષ્ઠ રૂપસંપત્તિથી સ્વર્ગની સ્ત્રીઓને પણ તિરસ્કાર કરનાર પુષ્પદંતી નામે એક નિષ્કપટી રાણી છે, ધર્મ તથા અર્થના વિરોધ વગર કામ પુરૂષાર્થને સાધતે તે રાજા તેની સાથે નિર્વિદને સુખભેગ ભેગવતો હતો. અન્યદા શુભ સમયે ક્ષીરડિડીરા દેવલોકમાંથી ત્ર્યવીને પુષ્પદંતી રાણીના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે વખતે મનહર શય્યામાં સુખે સુતેલી રાણીએ રાત્રીનું અવસાને શુભ સ્વપ્ન જોઈને રાજાને જણાવ્યું કે. હે સ્વામિના આજે રાત્રીએ સુખે સતાં સ્વપ્નમાં વનાગ્નિએ પ્રેરેલે એક વેત હસ્તી આપના યશસમૂહ જે ઉજજવળ આપના ઘરમાં આવતે મેં દીઠે છે.
આ પ્રમાણે સાંભળીને સર્વ શાસ્ત્રરૂપ સાગરના પારગામી એવા રાજાએ તેને કહ્યું કે, હે દેવી! આ સ્વપ્નથી એમ જણાય છે કે કઈ પુણ્યાત્મા ગર્ભ આજે તમારા ઉદરમાં આવીને ઉત્પન્ન થયો છે. આ પ્રમાણે રાજા રાણી વાર્તા કરતાં હતાં, તેવામાં જાણે દેવલોકમાંથી ચવીને રાવણ હસ્તી આવ્યો હોય તેવો કઈ વેત હતી ત્યાં આવ્યા. રાજાના પુણ્યથી પ્રેરાયેલું હોય તેમ તે હસ્તીએ તત્કાળ રાજાને રાણી સહિત પોતાના સ્કંધ ઉપર ચડાવ્યાં અને નગરજનોએ પુષ્પમાલાદિકે પૂજેલ તે હાથી આખા નગરમાં ભમીને પાછો મહેલ પાસે આવે અને ત્યાં તે રાજદંપતીને ઉતાર્યા. પછી તે ગજેન્દ્ર પિતાની મેળેજ બંધન સ્થાનમાં આવીને ઊભે રહ્યો. તે વખતે દેવતાઓએ રત્ન અને પુષ્પની વૃષ્ટિ કરી. રાજાએ સુગંધી ચક્ષકદ્દમથી તે હાથીને આખા શરીર પર વિલેપન કરી ઉત્તમ પુષ્પોથી અર્ચન કરીને તેની આરતી ઉતારી.
ગર્ભકાળ પૂર્ણ થતાં વ્યતીપાત પ્રમુખ અપગથી અદૂષિત એવા દિવસે મેઘમાળા જેમ વિદ્યુતને જન્મ આપે તેમ રાણીએ એક કન્યારત્નને જન્મ આપ્યું. મહાપુરૂષના વક્ષ:સ્થળમાં શ્રી વત્સના ચિહની જેમ એ કન્યાના લલાટમાં સૂર્યના જેવું તેજસ્વી તિલક જન્મની સાથેજ સહજ પ્રગટ થયેલું હતું. તે કન્યા પોતે સ્વભાવથીજ તેજસ્વી હતી, પણ તે તિલકથી સુવર્ણની મુદ્રિકા જેમ ઉપર જડેલા રનથી ચળકે તેમ વિશેષ ચળકતી હતી. તે પુત્રીના જન્મના પ્રભાવથી અતુલ્ય પરાક્રમી ભીમરથ રાજાના ઉગ્ર શાસનને અનેક રાજાઓ મસ્તક પર ધારણ કરવા લાગ્યા. જ્યારે તે કન્યા ઉદરમાં હતી ત્યારે રાણીએ દાવાનળથી ભય પામીને આવેલા શ્વેત દંતી (હસ્તી)ને જે હતો, તેથી કુંડિત પતિએ પૂર્ણ પાસે તે કન્યાનું દવદંતી એવું નામ પાડયું. જે નામ સર્વત્ર હર્ષ સંપત્તિના નિધાન તુલ્ય થઈ પડયું. જેના મુખના સુગંધી નિ:શ્વાસ ઉપર ભ્રમરાની શ્રેણી ભમી રહી છે એવી એ બાળા દિવસે દિવસે વધતી સિંખણ ગતિએ ચાલવા લાગી. જેનું મુખકમળ સુંદર છે એવી એ બાળા એક પુષ્પથી બીજા પુપર ભ્રમરી જાય તેમ પિતાની સંપન્ન (ઓરમાન) માતાઓના પણ એક હાથથી બીજા હાથ ઉપર સંચાર કરવા લાગી. અંગુઠો અને મધ્ય આંગળીની ચપટીના નાદથી તાળ ૧ એનું જ “દમયંતી” એવું બીજું નામ હતું.
Page #266
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮મું
૨૨૩ આ પતી અને મુખનાં વાજા વગાડતી ધાત્રીએ તેને પગલે પગલે ફરીને રમાડતી હતી, ઝણઝણાટ કરતા નૂ પુરવડે મંડિત એ બાળા અનુક્રમે ડગલાં ભરી ભરીને ચાલતી હતી અને મૂતિમાનું લક્ષમી જેવી એ રાજપુત્રી ગૃહાંગણને શોભા આપતી રમતી હતી, તેમજ તેના પ્રભાવથી રાજાને સર્વ નિધિઓ પ્રત્યક્ષપણે પ્રાપ્ત થયા હતા. - જ્યારે તે કન્યાને આઠમું વર્ષ શરૂ થયું, ત્યારે રાજાએ કળા ગ્રહણ કરાવવાને માટે તેને એક ઉત્તમ કળાચાર્યને સંપી. તે ઉત્તમ બુદ્ધિવાન બાળાને ઉપાધ્યાય તો સાક્ષા માત્રજ થયા, બાકી દર્પણમાં પ્રતિબિંબની જેમ તેનામાં સર્વ કળા સ્વતઃ પ્રાપ્ત થઈ. એ બુદ્ધિમતી રાજકન્યા કર્મપ્રકૃત્યાદિકમાં એવી પંડિતા થઈ કે તેની આગળ કઈ સ્યાદ્વાદને આક્ષેપ કરનાર થો નહીં, પછી સરસ્વતીની જેમ કળાકલાપરૂપ સાગરના પારને પામનારી એ કન્યાને તેના ગુરૂ રાજા પાસે લઈ આવ્યા. ગુરૂની આજ્ઞાથી સદ્દગુણરૂપ ઉદ્યાનમાં એક નીક જેવી તે કન્યાએ પિતાનું સર્વ કળાકશલ્ય પિતાના પિતાને સારી રીતે બતાવ્યું. વળી તેણે તેના પિતાની આગળ પિતાનું શ્રતાનું પ્રાવીણ્ય એવું બતાવ્યું કે જેથી તે રાજા સમ્યમ્ દર્શનના પ્રથમ ઉદાહરણરૂપ થયો. રાજાએ એક લાખ ને એક હજાર સોનામહોર વડે પિતાની પુત્રીના કળાચાર્યની પૂજા કરીને તેમને વિદાય કર્યા. દવદંતીના પુણ્યના અતિશયથી નિવૃત્તિ નામની શાસનદેવીએ સાક્ષાત્ આવીને એક સુવર્ણની અર્હત્ પ્રતિમા તેને અર્પણ કરી. પછી તે શાસનદેવી બેલ્યાં હે વત્સ! આ ભાવી તીર્થકર શ્રી શાંતિનાથની પ્રતિમા છે. તારે તેની અહર્નિશ પૂજા કરવી.” આ પ્રમાણે કહીને દેવી અંતર્ધાન થયા. પછી દવદંતી પ્રફુલ્લિત નેત્રે પ્રતિમાને વંદન કરીને પિતાના ગૃહમાં લઈ ગઈ.
હવે સુંદર દાંતવાળી દવદંતી સમાન વયની સખીઓ સાથે ક્રીડા કરતી લાવણ્ય જળની પરબ જેવા પવિત્ર યૌવનને પ્રાપ્ત થઈ. રાજા અને રાણી દવદંતીને પૂર્ણ યૌવનવતી જોઈ તેને વિવાહોત્સવ જોવાને ઉત્સુક થયાં, પણ તેના અનેક સદ્દગુણોને ગ્ય એવા વરની ચિંતાથી હૃદયમાં શલ્યાતુર એવાં તેઓ અતિ દુઃખિત દેખાવા લાગ્યાં. અનુક્રમે દવદંતી અઢાર વર્ષની થઈ, પણ તેના પિતા તેને યોગ્ય કઈ શ્રેષ્ઠ વરને મેળવી શકયા નહીં. પછી તેણે વિચાર્યું કે અતિ પ્રૌઢ થયેલી વિચક્ષણ કન્યાનો સ્વયંવર કરે તે જ યુક્ત છે, તેથી તેણે રાજાઓને આમંત્રણ કરવા માટે દૂતોને આજ્ઞા કરી. તેના આમંત્રણથી અનેક રાજાઓ અને યુવાન રાજપુત્રે મોટી સમૃદ્ધિવડે પરસ્પર સ્પર્ધા કરતા વરાથી ત્યાં આવ્યા.
આવેલા રાજાઓના એકઠા થયેલા ગજેન્દ્રોથી કુંડિનપુરની પ્રાંતભૂમિ વિંધ્યાદ્રિની તળાટીની ભૂમિ જેવી દેખાવા લાગી. કેશલપતિ નિષધ રાજા પણ નળ અને કુબર નામના બંને કુમારોને ત્યાં આવ્યા. કુંડિનપતિ મહારાજાએ સર્વ રાજાઓનું અભિગમનપૂર્વક સ્વાગત કર્યું. “ઘેર આવેલા અતિથિઓને માટે તેમજ કરવું યોગ્ય છે.” પછી સમૃદ્ધિવડે પાલક વિમાનને અનુજ હેય તે સ્વયંવરમંડપ ભીમરથ રાજાએ રચાવ્યો. તે મંડપમાં વિમાનની જેવા સુંદર મંચ ગોઠવ્યા, અને તે પ્રત્યેક મંચની ઉપર મનહર સુવર્ણમય સિંહાસનો મૂકવામાં આવ્યાં. પછી સમૃદ્ધિવડે સ્પર્ધા કરતા રાજાઓ સ્વયંવરને દિવસે અલંકાર અને વસ્ત્રો ધારણ કરીને જાણે ઈન્દ્રના સામાનિક દેવતા હોય તેમ તે સ્વયંવરમંડપમાં આવ્યા. સર્વે રાજાઓ શરીરની શોભાને વિસ્તારતા મંચની ઉપર બેઠા અને પછી વિવિધ જાતની ચેષ્ટાઓથી પોતાનું ચાતુર્ય સ્પષ્ટ બતાવવા લાગ્યા. કેઈ યુવાન રાજા ઉત્તરીય
૧ સામાં જવાપૂર્વક,
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સગ ૩ જો
વસ્ત્રને ચાગપટ્ટ કરી પેાતાના કરવડે ચલિત પત્રોથી મનેાહર એવા લીલા કમળને ફેરવવા લાગ્યા; કોઇ કામદેવના કીર્ત્તિરાશિની નિર્મળ વર્ણિકા (વાનકી)ની જેમ ભ્રમરની પેઠે મલ્લિકાના સુગધી પુષ્પાને સુંઘવા લાગ્યા; કોઇ યુવાન રાજકુમાર જાણે આકાશમાં ખીજા મૃગાંકમંડળને રચવા ઈચ્છતા હોય તેમ પોતાના કરથી પુષ્પના દડાને ઉછાળવા લાગ્યા; કોઇ યુવાન નરેશ ક્ષણે ક્ષણે કરની અંગુળીવડે ઘાટી કસ્તુરીથી પંકિલ એવી પેાતાની દાઢી મૂછને સ્પર્શ કરવા લાગ્યા; કોઇ યુવાન મુદ્રિકા આનાં મણિએથી પ્રકાશિત એવા દઢ મુષ્ટિવાળા કરવડે દાંતની મુડ઼ મુષ્ટિમાં પકડીને નાની તરવારને નચાવવા લાગ્યા; ઉદાર બુદ્ધિવાળા કોઈ ચતુર નૃપકુમાર કેતકીનાં પત્રને તોડી તેાડીને કમળાના કમળ જેવાં સુંદર કમળને ગુંથવા લાગ્યા; અને કાઈ આમળાંની જેવાં સ્થળ મુક્તાફળના કઠમાં પહેરેલા ડારને વારવાર કરવડે સ્પર્શ કરવા લાગ્યા.
પછી દેવાલયને દેવી શેાભાવે તેમ તે મડપને શેાભાવતી રાજકુમારી દવદંતી પિતાની આજ્ઞાથી ત્યાં આવી. મુક્તામણિના અલંકારોથી તેનાં સર્વ અવયવ અલ'કૃત હતાં, તેથી તે પ્રક્રુતૃિત મલ્લિકાના જેવી દેખાતી હતી, વહેતી નીકના જળતરંગની જેવી તેણીના કુટિલ કેશની વેણી શેાભતી હતી, સૂના યુવરાજ જેવું સુંદર તિલક લલાટપર ધારણ કરેલું હતું, તેના કેશ કાજળના જેવા શ્યામ હતા, સ્તનમંડળ ઘાટા હતા, કદલીના ગર્ભ ત્વચા જેવાં મૃદુ વસ્ત્રો પહેર્યાં હતાં, સર્વ અંગે સ્વચ્છ શ્રીચંદનનું વિલેપન કર્યું હતું, અને તેનાં લોચન વિશાળ હતાં, આવી દવદંતીને જોતાંજ સવ રાજાઓનાં નેત્રા એકીસાથે તેની ઉપર પડવાં. પછી ભીમરાજાની આજ્ઞાથી અંત:પુરની ચતુર પ્રતિહારીએ પ્રત્યેક રાજાને નામ લઇ લઈને નવદ’તીને ઓળખાવવા માંડવાં. હે દેવી ! આ જિતશત્રુ રાજાના પુત્ર ઋતુપર્ણ રાજા શિશુમાર નગરથી આવેલ છે, તેનાપર દિષ્ટ કરો. આ ઇક્ષ્વાકુ વંશમાં તિલકરૂપ, ગુણરત્નના ભંડાર ચદ્રરાજાના પુત્ર ચંદ્રરાજ છે, તેને કેમ વરવાને ઈચ્છતા નથી? આ ચંપાનગરીના રાજા ધરણેદ્રના પુત્ર ભાગવ‘શમાં ઉત્પન્ન થયેલા સુબાહુ છે, તેને વા કે જેથી તમે ગ`ગાનદીના જળકણવાળા પવનથી સેવાશે. આ રાહીતક નગરના સ્વામી પવિત્ર ચ'દ્રશેખર છે, તે અત્રીશ લાખ ગામના અધિપતિ છે, તે તમને રૂચે છે ? આ જયકેશરી રાજાનો પુત્ર શશિલક્ષ્મા છે, જે મૂત્તિ વડે કામદેવના જેવા છે, તે તમારા મનને શુ આકર્ષણ કરતા નથી ? હું મહેચ્છા ! આ વિકુળમંડન જનુના પુત્ર યજ્ઞદેવ છે, જે ભૃગુકચ્છ નગરને અધિપતિ છે, તેની ઉપર ઈચ્છા થાય છે ? હું પતિવરા ! આ ભરતકુળમાં મુગટ તુલ્ય માનવન રાજા છે, એ વિશ્વવિખ્યાત રાજાને પતિ તરીકે પસંદ કર. આ કુસુમાયુધના પુત્ર મુકુટધર છે, ચંદ્રને રાહિણી જેમ તું એની પત્ની થવાને ચાગ્ય છે. આ ઋષભસ્વામીના કુળમાં થયેલા કેશલ દેશના રાજા નિષધ છે, જે શત્રુઓના નિષેધ કરનાર અને પ્રખ્યાત છે. આ તેના બળવાન્ કુમાર નળ નામે છે તે અથવા તેના અનુજ ખંધુ આ કુમ્મર છે તે તમારે અભિમત થાએ” તે વખતે કૃષ્ણને લક્ષ્મીની જેમ દવદ'તીએ તત્કાળ નળના ક'ડમાં સ્વયંવરની માળા આરાપણ કરી. તે સમયે ‘અહા ! દવદંતી યાગ્ય વરને વરી, ચાગ્ય વરને વરી' એમ આકાશમાં ખેચાની વાણી પ્રગટ થઇ. તેવામાં જાણે ખીજો ધૂમકેતુ હોય તેવા કૃષ્ણરાજ કુમાર ખડ્ગ ખેંચીને તત્કાળ ઊભા થયા, અને તેણે આ પ્રમાણે નળને આક્ષેપ કર્યા-“અરે મૂઢ! આ દવદતીએ તારા ગળામાં સ્વયંવરમાળા વૃથા નાખી છે, કેમકે હુ' છતાં ખીજો કોઈ પણ તેને પરણવાને સમર્થ નથી; માટે તું એ ભીમરાજાની કન્યાને છોડી દે અથવા તો હથિયાર લઈને સામા થા, આ કૃષ્ણરાજને જીત્યા વિના તું શી રીતે
Page #268
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૮ મુ
પ
કૃતાર્થ થઈશ ?’” આવાં તેનાં વચન સાંભળી નળ હસતો હસતો ખેલ્યો-“અરે અધમ ક્ષત્રિય ! તને દવદંતી વરી નહી. તેથી તું ફેાગઢ શા માટે દુભાય છે? હું આ દવદંતીને વર્યાં છું. તેથી તે તારે પરસ્ત્રી થઈ, તે છતાં તું તેની અાગ્ય ઇચ્છા કરે છે, તો હવે તુ જીવતો રહેવાનો નથી.’ આ પ્રમાણે કહીને અગ્નિ જેવા અસહ્ય તેજવાળા તેમજ ક્રેાધથી અધરને ધ્રુજાવતે નળ ખડ્ગનું આકર્ષણ કરીને તેને નચાવવા લાગ્યા. પછી નળ અને કૃષ્ણરાજ અન્નનું સૈન્ય મમ ભેદી આયુધા લઈ લઇને સદ્ય તૈયાર થઇ ગયું. એ વખતે દવદતી વિચારવા લાગી કે, “અરે! મને ધિક્કાર છે કે મારે માટે જ આ પ્રલયકાળ પ્રાપ્ત થયા. અરે ! શું હું ક્ષીણુ પુણ્યવાળી છુ...! હે માતા શાસનદેવી! જો હું ખરેખર અરિહંતની ભક્ત હોઉં તો આ બન્ને સૈન્યનુ ક્ષેમ થો અને નળરાજાનો વિજય થશે. ” એમ કહી તેણીએ પાણીની ઝારી લઈ તેના જળવડે ત્રણ અંજલિ તે અનની શાંતિને માટે બન્ને સૈન્યની ઉપર છાંટી, તેમાંના કેટલાક છાંટા કૃષ્ણરાજના મસ્તકપર પડયા કે તરાજ તે મુઝાઇ ગયેલા અંગારાની જેવા નિસ્તેજ થઇ ગયા. શાસનદેવીના પ્રભાવથી વૃક્ષ ઉપરથી જેમ પાકું પાન ખરી પડે તેમ કૃષ્ણરાજના હાથમાંથી ખગ પડી ગયું. તે વખતે નિવિષ થયેલા કૃષ્ણ સર્પની જેમ હતપ્રભાવ થયેલા કૃષ્ણરાજે વિચાર્યું... કે, ‘આ નળરાજા કાંઇ સામાન્ય પુરૂષ નથી. તેની સાથે મેં જે ભાષણ કર્યું છે; તે વગર વિચારે કર્યું છે, માટે એ નળરાજા પ્રણામ કરવાને યોગ્ય છે.’ આ પ્રમાણે વિચાર કરીને કૃષ્ણરાજે આવેલા દૂતની જેમ નળની પાસે જઈને તેને પ્રણામ કર્યા. પછી લલાટપર અંજલિ જોડી વિનીત થઈ ને બેલ્યા-હે સ્વામિન્ ! મે... આ અવિચારી કામ કર્યું' છે, માટે મારો મૂખના એ અપરાધ ક્ષમા કરો.’પ્રણત થયેલા કૃષ્ણરાજને સારી રીતે મેલાવીને નળે વિદાય કર્યા. ભીમરથ રાજા પોતાના જમાઈના આવાં ગુણા જોઈને પેાતાની પુત્રીને પુણ્યશાળી માનવા લાગ્યા.
પછી આવેલા સર્વ રાજાઓને સત્કારપૂર્વક વિદાય કરીને તેણે નળ અને દવદંતીનો વિવાહે।ત્સવ કર્યાં. નળરાજાના વિવાહોત્સવમાં ભીમરાજાએ હસ્તમેાચન વખતે પેાતાના વૈભવ પ્રમાણે હાથી ઘેાડા વિગેરે ઘણી સમૃદ્ધિ આપી. પછી કાંકણુ લીધેલા તે નવીન વરવધૂએ ગાત્રની વૃદ્ધ સ્ત્રીઓનાં મગળ ગીતની સાથે ગૃહચૈત્યમાં આવીને દેવવ'ન કર્યું', અને રાજા ભીમરથે તથા નિષધે મોટા ઉત્સવથી તેમનુ' કકણમોચન કરાયુ. પછી ભક્તિવાળા ભીમે પુત્ર સહિત નિષધ રાજાને સત્કાર કરીને વિદાય કર્યા અને પોતે જરા દૂર સુધી વળાટાવા ગયા. લેાકેામાં એવી મર્યાદા છે.’પતિની પછવાડે જતી દવદતીને માતાએ શીખામણ આપતાં કહ્યું, હે પુત્રી ! આપત્તિ આવે તોપણ દેહની છાયાની જેમ પતિનો ત્યાગ કરીશ નહિ.' પછી માતાપિતાની રજા લઈ દવદ ંતી રથમાં બેઠી એટલે નળે તેને પેાતાના ખેાળામાં બેસાડી. પછી કાશલદેશના રાજા નિષધે કોશલાનગરી તરફ પ્રયાણ કર્યું. તે વખતે તેના ગજે દ્રોના ઘાટા મવડે બધી પૃથ્વી કસ્તૂરીની જેમ સિ`ચાવા લાગી. ઘેાડાની ખરીથી છેાલાતી પૃથ્વી માંસીના તાળની જેમ શબ્દ કરવા લાગી, રથાના પૈડાંએની રેખાઓવડે સ માગેર્ગ ચિત્રાઈ ગયા. પરસ્પર ઘાટા પાયદળના ગમનથી સર્વ પૃથ્વી ઢંકાઇ ગઇ, ઊટીએ માના વૃક્ષાને પત્ર રહિત કરી દીધા, સૈન્યે કરેલા જળપાનથી જળાશયામાં કાદવજ અવશેષ રહ્યો, અને સૈન્ય ચાલતાં ઉડેલી રજથી આકાશમાં પણ બીજી પૃથ્વી થઈ ગઈ. આ પ્રમાણે ચાલતાં નિષધરાજાને મામાંજ રવિ અસ્ત પામી ગયા, એટલે જળથી રાફડાની જેમ અંધકારથી બધું બ્રહ્માંડ પૂરાઇ ગયુ.. એમ છતાં પણ પેાતાની નગરીના દનમાં ઉત્ક ંઠિત એવા નિષધરાજા આગળ ચાલતાં અટકથા નહીં; કેમકે “પેાતાને નગરે પહેાંચવાની ઉત્કંઠા કાને પ્રબળ હોતી નથી ?''
૨૯
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સર્ગ ૨ જો
જ્યારે અ`ધકારનુ એક છત્ર રાજ્ય થયું, ત્યારે સ્થળ, જળ, ગત્ત (ખાડા) કે વૃક્ષ વિગેરે સ અદૃશ્ય થઇ ગયું. અંધકારથી દૃષ્ટિનો રાધ થતાં ચતુરિ'દ્રિય પ્રાણી જેવા થઇ ગયેલા પોતાના સૈન્યને જોઈ ને નળકુમારે ઉત્સંગમાં સૂતેલી દવદતીને કહ્યું-દેવી ! ક્ષણવાર જાગે. યશસ્વિની ! અધકારથી પીડિત એવા આ સૈન્ય ઉપર તમારા તિલકરૂપ સૂર્યને પ્રકાશિત કરો.’ પછી નવદંતીએ ઊઠીને તિલકને માર્જન કર્યું, એટલે અધકારરૂપ સર્પમાં ગરૂડ જેવું તે તિલક ઘણું પ્રદીપ્ત થઈ ચળકવા લાગ્યું. પછી સવ સૈન્ય નિર્વિઘ્ને ચાલવા લાગ્યુ’. “પ્રકાશ વિના લાકે જીવતાં છતાં મૃતવત્ છે.”
આગળ ચાલતાં પદ્મખંડની જેમ ભ્રમરાએ આસપાસથી આસ્વાદન કરાતા એક પ્રતિમાધારી મુનિ નળરાજાના જોવામાં આવ્યા. તેમને જોઇ નળકુમારે પિતાને કહ્યું-“સ્વામિન! આ મહિ ને જુએ, અને તેમને વાંદીને માર્ગનું પ્રાસ'ગિક ફળ પ્રાપ્ત કરશે. આ કાયાત્સગે રહેલા મુનિના શરીર સાથે કાઈ મધારી ગજેન્દ્રે ગડસ્થળની ખુજલી ખણવાની ઇચ્છાએ વૃક્ષની જેમ ઘણુ કરેલું છે. તેના ગડસ્થળના ઘણા ઘસાવાથી આ મુનિના શરીરમાં તેના મનેા સુગંધ પ્રસરેલા છે, તેથી આ ભ્રમરાએ તેમને દશ કરે છે; તથાપિ મુનિ એ પરિષહને સહન કરે છે, સ્થિર પાદવાળા પતની જેમ આ મહાત્માને તે ઉન્મત્ત હાથી પણ ધ્યાનથી ચલિત કરી શક્યો નથી, આવા મુનિ માર્ગમાં કાઇ પુણ્યયેાગે જ આપણા જોવામાં આવેલા છે.” તે સાંભળી નિષધરાજાને શ્રદ્ધા ઉત્પન્ન થઈ, જેથી પુત્ર અને પરિવાર સહિત પ્રાપ્ત થયેલા ઉત્તમ તીની જેમ તે મુનિને સેવવા લાગ્યા. પછી નિષધ રાજા, સ્ત્રી સહિત નળ, કુબર અને બીજાએ તેમને નમી, સ્તવી અને મદના ઉપદ્રવ રહિત કરીને આગળ ચાલ્યા. અનુક્રમે કાશલાનગરીના પરિસરમાં આવ્યા એટલે નળે દવદતીને કહ્યું, દેવી ! જુઓ આ જિનચૈત્યેાથી માડિત અમારી રાજધાની આવી.' તત્કાળ દવદંતી મેઘના દર્શીનથી મયૂરીની જેમ તે ચૈત્યાના દન માટે અતિ ઉત્કૃતિ થઇ. તેણે કહ્યુ કે, “મને ધન્ય છે કે જેણે નળરાજાને પતિપણે પ્રાપ્ત કર્યા છે; હવે તેમની રાજધાનીમાં રહેલા આ જિનચૈત્યોને હું
પ્રતિદિન વ`દના કરીશ.’
નિષધરાજાએ જેમાં તારાદિકથી સર્વત્ર મંગળાચાર આર લેલા છે એવી પોતાની નગરીમાં શુભ દિવસે તેમણે પ્રવેશ કર્યા. પછી ત્યાં રહીને નળ અને દવદંતી સ્વેચ્છાએ વિહાર કરવા લાગ્યા. તેઓ કોઇ વાર હંસ હંસીની જેમ જળક્રીડા કરતાં હતાં, કોઇવાર પરસ્પર પ્રચલિત એવી એક એકની ભુજાવડે હૃદયને દબાવીને હીંચકાના સુખને અનુભવતાં હતાં, કાઇવાર ગુંથેલા એવા અતિ સુગધી પુષ્પથી એક બીજાના કેશપાસને વિચિત્ર રીતે પૂરતાં હતાં, કોઈવાર ખ'ધમેાક્ષમાં ચતુર અને ગભીર હૃદયવાળાં તેએ અનાકુળપણે અક્ષદ્યૂત રમતાં હતાં, અને કાઈવ1ર આતોદ્ય અને તંતીવાદ્યને અનુક્રમે વગાડતો નળકુમાર એકાંતમાં દેવદતીને નૃત્ય કરાવતો હતો. આ પ્રમાણે નળ અને દવદંતીએ અહર્નિશ `અવિયુક્ત રહી વનવી ક્રીડાઆ વડે કેટલાક કાળ નિમન કર્યા,
અન્યદા નિષધરાજાએ નળને રાજ્ય ઉપર અને કુખરને યુવરાજપદ ઉપર સ્થાપન કરીને વ્રત ગ્રહણ કર્યું, પછી નળરાજા પ્રજાને પ્રજાવત્ (પુત્ર પુત્રીવત્) પાળવા લાગ્યા; અને સદા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુ:ખી રહેવા લાગ્યા. બુદ્ધિ અને પરાક્રમથી સંપન્ન અને શત્રુ રહિત એવા નળરાજાને ભુજપરાક્રમથી વિજય કરવાને કોઇ પણ બીજો ભૂપતિ સમ થયા નહી. એક વખતે નળરાજાએ પોતાના ક્રમાગત સામત વિગેરે ખેલાવીને પૂછ્યું
Page #270
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૨૭ * કે, “હું પિત્ર પાર્જિત ભૂમિ ઉપર રાજ્ય કરું છું કે તેથી અધિક ભૂમિ ઉપર રાજ્ય કરું છું તે કહે. તેઓ બોલ્યા- “તમારા પિતા નિષધ રાજાએ તો ત્રીજે અંશે ઉણા એવા આ ભરતાઈને ભગવ્યું હતું, અને તમે તા બધા ભરતાઈને ભોગવે છે તેથી પિતાથી પુત્ર અધિક થાય તે યુક્ત જ છે. પણ આપને એટલું જણાવવાનું છે કે, અહીંથી બસે જન ઉપર તક્ષશિલા નામે નગરી છે, તેમાં કદંબ નામે રાજા છે, તે તમારી આજ્ઞાને માનતો નથી. અર્ધ ભરતના વિજયથી ઉત્પન્ન થયેલા તમારા યશરૂ૫ ચન્દ્રમાં તે એક દુર્વિનીત રાજા માત્ર કલંકભૂત છે. આપે અંશમાત્ર વ્યાધિની જેમ પ્રમાદવડે તેની ઉપેક્ષા કરી તેથી તે રાજા હાલ શક્તિમાં વધી પડવાથી કષ્ટસાધ્ય થઈ પડ્યો છે. પણ તે મહાબાહો ! તમે તેના ઉપર રોષથી કઠોર એવું મન કર્યું છે, તો તે પર્વત ઉપરથી પડેલા ઘડાની જેમ અવશ્ય વિશી
જ થઈ ગયેલો છે એમ સંશયરહિત અમારું માનવું છે; માટે પ્રથમ એક દૂત મોકલી તેને જણ એટલે પ્રણિપાતમાં કે દંડમાં તેની જે ઈચ્છા હશે તે જણાશે.” આ પ્રમાણેનાં સા મતાનાં વચનથી નળરાજાએ દ્રઢતા માં મહાગિરિ જેવા એક દતને સમજાવીને મોટા સૈન્ય સાથે ત્યાં મોકલ્યા. ગરૂડની જે દુધર તે દૂત ત્વરાએ ત્યાં પહોંચે અને પિતાના સ્વામી ન લાજે તેમ તેણે કદંબ રાજાને કહ્યું કે “હે રાજેદ્ર ! શત્રુરૂપ વનમાં દાવાનળ જેવા મારા સ્વામી નળરાજાની સેવા કરે, અને વૃદ્ધિ પામે, તમારા તેજને વધ કરે નહીં. તમારી કુળદેવીથી અધિષ્ઠિત થયેલાની જેમ હું તમને હિતવચન કહું છું કે નળરાજાની સેવા કરે, વિચારે, જરા પણ મુંઝાશે નહીં.' દૂતનાં આવાં વચન સાંભળીને ચંદ્રકળાને રાની જેમ દતઝથી હઠને ડંસતો કદંબ પિતાને ભૂલી જઈને પોતાની સામું જોયા વિના
આ પ્રમાણે બોલ્ય-“અરે દૂત ! શું નળરાજા મૂખ છે, ઉન્મત્ત છે કે શું વાયડો થઈ ગયે છે કે શત્રુરૂપી મોથમાં વરાહ જેવા મને બીલકુલ જાણતા નથી ? અરે દૂત ! શું તારા રાજ્યમાં કોઈ કુળમંત્રીઓ પણ નથી કે જેઓ એ આ પ્રમાણે મારે તિરસ્કાર ક નળરાજાને અટકાવ્યું નહીં ? હે હત! તું સત્વર જા, જે તારે સ્વામી રાજ્યથી કંટાળ્યો હોય તો ભલે, તે યુદ્ધ કરવાને તૈયાર થાય, હું પણ તેના રણને અતિથિ થવાને તૈયાર છું.” દૂત તરત જ ત્યાંથી નીકળી, નળરાજા પાસે આવીને તેનાં અહંકારી વચને બળવાન નળરાજાને કહી સંભળાવ્યાં. પછી મોટા અહંકારના પર્વતરૂપ તક્ષશિલાના રાજા કદંબે ઉપર નળરાજાએ મોટા આડંબરથી ચઢાઈ કરી. પરાક્રમી હાથીઓ વડે જાણે બીજા કીલ્લાવાળી હોય તેમ તક્ષશિલા નગરીને પિતાની સેના થી ઘેરી લીધી. તે જોઈ કદંબ રાજા પણ તૈયાર થઈને મોટા સૈન્ય સાથે બહાર નીકળ્યો. “કેશરીસિંહ ગુદાદ્વાર પાસે કોઈનું ગમનાગમન સહન કરી શકતો નથી.”
પછી કેથી અરૂણ નેત્ર કરતા પ્રચંડ તેજવાળા દ્વાએ બાણાબાણી યુદ્ધથી આકાશમાં મંડપ કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે જોઈને નળ કદંબ રાજાને કહ્યું, “અરે ! આ હાથી વિગેરેને મારી નખાવવાનું શું કારણ છે? આપણે બન્નેજ શત્રુઓ છીએ, તે આપણે જ કં યુદ્ધ કરીએ.’ પછી નળ અને કદંબ જાણે બે જંગમ પર્વતો હોય તેમ ભુજાયુદ્ધ વિગેરે દ્વંદ્વયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા. ગર્વાધ કદ બે નળ પાસે જે જે યુદ્ધની માગણી કરી તે તે બધા યુદ્ધમાં વિજયી નળે તેને હરાવી દીધું. તે વખતે કદંબે વિચાર કર્યો કે “આ મહા પરાક્રમી નળરાજાની સાથે મેં બરાબર ક્ષાત્રવ્રત તોળી લીધું, હવે તેણે મને મૃત્યુકેટીમાં પમાડ્યો છે, માટે પતંગની જેમ (તેના પરાક્રમરૂપ અગ્નિમા) પડીને શા માટે મરી જવું ? તેથી હું અહીંથી પલાયન કરીને વ્રત ગ્રહણ કરું.” “જે પરિણામ નિમળ આવતું હોય તે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સર્ગ ૩ જે
પલાયન કરવું પણ શ્રેષ્ઠ છે.” મનમાં આ વિચાર કરી કદંબે ત્યાંથી પલાયન કરી વિરક્ત થઈ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું, અને પ્રતિમાઓ (
કોત્સગ ધ્યાને) રહ્યો. કદંબને વ્રતધારી જોઈ ને નળે કહ્યું કે, “અહીં તો હું તમને જીતી ગયો છું, પણ હવે બીજી પૃથ્વીમાં (મુનિપણામાં) આસક્ત થઈને તમે ક્ષમાને છોડશે નહીં. કેમકે તમે વિજયને ઈચ્છનારા છે.” મહાવ્રતધારી અને ધીર એવા તે કદંબ મુનિએ નળરાજાને કાંઈપણ ઉત્તર આપ્યો નહીં; કેમકે નિઃસ્પૃહને રાજાનું પણ શું કામ છે ?? આથી નળે કદંબમુનિની પ્રશંસા કરી, તેના સવથી પ્રસન્ન થઈને શિર કપાવ્યું અને પુત્ર જયશકિતને તેના રાજ્ય ઉપર બેસાડ્યો. પછી બધા રાજાઓએ મળી વસુદેવની જેમ સર્વ રાજાઓને જિતનાર નળરાજાને ભરતાઈ. પતિપણાને અભિષેક કર્યો. ત્યાંથી કેશલદેશના અધિપતિ કેશલ નગરીમાં આવ્યા, ત્યાં ભક્તિકુશળ સર્વ રાજાઓ એ આવી તેને ભેટ ધરી. બેચરની સ્ત્રીઓએ પણ જેનું બળ ગાયેલું છે એ નળરાજા દવદંતી સાથે ક્રોડા કરતે ચિરકાળ પૃથ્વી પર શાસન કરવા લાગ્યા.
તેનો અનુજ બંધુ કુબેર કે જે કુળમાં અંગારા જેવો અને રાજ્યલુબ્ધ હતું, તે સત્પાત્રના છિદ્રને ડાકણ જુવે તેમ નળરાજાનાં છિદ્રને શોધવા લાગ્યા. નળરાજા સદા ન્યાયવાનું હત તથાપિ તેને છૂત રમવા ઉપર વિશેષ આસક્તિ હતી. “ચંદ્રમાં પણ કલંક છે. કઈ ઠેકાણે રત્ન નિષ્કલંક હોતાં જ નથી.” હું આ નળ પાસેથી સર્વ પૃથ્વી ઘત રમીને જીતી લઉં” એવા નઠારા આશયથી તે કુબર હમેશાં પાસાથી નળને રમાડતું હતું. તેઓ. બંને પાસઘતથી બહુ કાળ રમ્યા, તેમાં ડમરૂક મણિની જેમ એક બીજાનો વિજય થયા કરતો હતો. - એક વખતે નળરાજા કે જે વૃતક્રીડામાં બંધ મિક્ષ કરવામાં ચતુર હતા, તે પણ દેવદોષથી કુબેરને જીતવાને સમર્થ થઈ શક્યો નહીં'. નળે પોતાને પ િજે અનુકૂલ પડે ધારે તે પણ વિપરીત પડવા લાગ્યા, અને કુબેર વારંવાર તેની સગઠીઓ મારવા લાગે. નળરાજા ધીમે ધીમે ગામડાં, કબૂટ અને ખેડુતી કસબા વિગેરે ઘતમાં હારી ગયે; અને ગ્રીષ્મ કાળમાં જળવડે સરોવરની જેમ તે લક્ષ્મીવડે હીણ થવા લાગ્યો. જ્યારે આટલી હાનિ થયા છતાં પણ નળે ઘૂતક્રીડા છોડી નહીં ત્યારે બધા લોકો ખેદ પામવા લાગ્યા અને કુબર પોતાની ઇચ્છા પૂરાવાથી ઘણે હર્ષ પામવા લાગ્યા. સર્વ લો કે નળના અનુરાગી હતા, તેથી તેઓ હાહાકાર કરવા લાગ્યા. એ હાહાકાર સાંભળીને દવદંતી પણ ત્યાં આવી. નળને કહ્યું, “હે નાથ ! હું તમને પ્રાથના કરી કહું છું કે મારી ઉપર પ્રસન્ન થાઓ અને ઘતક્રીડા છેડી દ્યો. એ પાસા તમારા વેરીની જેમ દ્રોહ કરનારા છે. બુદ્ધિમાનોને વેશ્યાગમનની જેમ ધૂત ક્રીડામાત્ર હોય છે પણ પિતાના આત્માને અંધકાર આપનારી તે ધૃતક્રીડાનું તેઓ આમ અતિ સેવન કરતા નથી. આ રાજ્ય અનુજ બંધુ કુબેરને સ્વયમેવ * આપી દેવું તે સારું છે, પણ “મેં તે તેની પાસેથી બળાત્કારે રાજ્યલક્ષમી લઈ લીધી છે એ એ અપવાદ બેલે તેમ કરશે નહીં. હે દેવ ! જે આ પૃથ્વી સેંકડો યુદ્ધ કરીને મેળવેલી છે, તે એક ઘમકીડામાં કુટેલા પ્રવાહની જેમ સહજમાં ચાલી જાય છે, તે મને ઘણું દુઃખ આપે છે.” દેવદંતીની આ વાણી દશમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીની જેમ નળરાજાએ સાંભળી નહિ અને તેને દષ્ટિએ જોઈ પણ નહિ. જ્યારે પતિએ તેની અવજ્ઞા કરી ત્યારે રેતી રેતી કુલપ્રધાને પાસે આવી અને કહ્યું કે, “આ નળરાજાને તમે છૂતથી અટકાવે. સનિપાતવાળા માણસને ઔષધની જેમ તે પ્રધાનનાં વચનો એ પણ નળરાજાને જરા પણ અસર કરી નહીં. ભૂમિને હારી જનાર તે નળરાજા અનળ-અગ્નિ જેવો થઈ ગયે. પછી દવદંતી સહિત બધું અંતઃપુર પણ હારી ગયે. એ પ્રમાણે સર્વસ્વ હારી ગયા
Page #272
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મુ
૨૨૯
પછી જાણે દીક્ષા લેવા ઈચ્છતા હોય તેમ તેણે અંગ ઉપરથી સર્વ આભૂષણેા વિગેરે પણ હારીને છેડી દીધાં. પછી કુબરે કહ્યું, હું નળ ! તું સર્વસ્વ હારી ગયા છે, માટે હવે અહિ રહીશ નહીં. મારી ભૂમિ છેાડી દે, કેમકે તને તેા પિતાએ રાજ્ય આપ્યું હતું અને મને તે છૂતના પાસાએ રાજ્ય આપ્યુ છે.' તેનાં આવાં વચને સાંભળીને ‘પરાક્રમી પુરૂષોને લક્ષ્મી દૂર નથી માટે તું જરા પણ ગવ ધરીશ નહિ.’ આ પ્રમાણે કહેતા નળ માત્ર પહેરેલાં વસ્ત્ર સહિતજ ત્યાંથી ચાલી નીકળ્યા. તે વખતે દવદંતી તેની પછવાડે જવા લાગી. તેને જોઇ કુબર ભયંકર શબ્દ આલ્યા-‘અરે સ્ત્રી ! તને દ્યૂતક્રીડામાં હું જીત્યા છું, માટે તું કયાં જાય છે ! તુ' તા મારા અંતઃપુરને અલ'કૃત કર,' તે સમયે મંત્રી વિગેરેએ દુરાશય કુબરને કહ્યું કે, “એ મહાસતી દવદંતી ખીજા પુરૂષની છાયાના પણ સ્પર્શ કરતી નથી, માટે તે મહાસતીને તું જતાં અવરોધ કર નહી. બાળક પણ જાણે છે કે જયેષ્ઠ બંધુની સ્રી માતા સમાન છે, અને જ્યેષ્ઠ ખંધુ પિતા સમાન છે. તે છતાં જો તું ખાળત્કારે તેમ કરીશ તેા એ મહાસતી ભીમસુતા તને ખાળીને ભસ્મ કરી નાખશે. “સતીઓને કાંઈપણ મુશ્કેલ નથી.” માટે એ સતીને કાપાવીને અનર્થ વહારી લે નહીં, પણ પતિની પછવાડે એ સતીને ઉલટી ઉત્સાહિત કર. વળી તને જે ગામ નગરાદિ સ મળ્યુ છે તેથી સંતુષ્ટ થા, અને આ નળરાજાને પાચેપ સાથે એક સારથી સહિત રથ આપ.’ મંત્રીઓનાં વચનથી કુખરે દવદ તીને નળની સાથે જવા દીધી, અને પાથેય સાથે સારથીયુક્ત એક રથ આપવાં માંડવો, તે વખતે નળે કહ્યું કે ‘ભરતા ના વિજયથી જે લક્ષ્મી મેં ઉપાર્જન કરી હતી તેને આજે હુ.. ક્રીડામાત્રમાં છેડી દઉં છું; તા પછી મારે એક રથની સ્પૃહા શી ? માટે મારે રથ જાઈતા નથી.” તે વખતે મંત્રીઓએ કહ્યું કે-“હે ! રાજેદ્ર ! અમે તમારા ચિરકાળના સેવકો છીએ, તેથી તમારી સાથે આવવા ઈચ્છીએ છીએ, પણ આ કુબર અમને અટકાવે છે. આ તમારો અનુજ ખંધુ છે અને તમે તેને રાજ્ય આપ્યું છે, તેથી હવે અમારે તે ત્યાગ કરવા ચેાગ્ય પણ નથી, કેમકે અમારા એવા ક્રમ છે કે ‘આ વંશમાં જે રાજા થાય તેની અમારે સેવા કરવી.’ તેથી હું મહાભુજ ! અમે તમારી સાથે આવી શકતા નથી. આ વખતે તો આ ધ્રુવદંતી જ તમારી ભર્યા મ`ત્રી, મિત્ર અને સેવક જે ગણેા તે છે. સતીવ્રતને અગીકાર કરનાર અને શિરિષના પુષ્પ જેવી કામળ આ દવતીને માર્ગોમાં પગે ચાલતી તમે શી રીતે લઈ જશે ? સૂર્યના તાપથી જેની રેતીમાંથી અગ્નિના તણખા નીકળે છે તેવા માગ માં કમળ જેવા કામળ ચરણાવડે આ સતી શી રીતે ચાલી શકશે ? માટે હે નાથ ! આ રથને ગ્રહણ કરીને અમારી ઉપર અનુગ્રહ કરો. તમે દેવી સાથે આ રથમાં બેસે, તમારો મા કુશળ થાઓ અને તમારૂ કલ્યાણ થાઓ.”
આ પ્રમાણે પ્રધાન પુરૂષોએ વારવાર પ્રાર્થના કરી એટલે નળરાજા દવદંતી સાથે રથમાં બેસીને નગરબહાર નીકળ્યા. જાણે સ્નાન કરવા તૈયાર થઈ હેાય તેમ એક વસ્ત્ર પહેરીને જતી દવદંતીને જોઇ અધી નગરસી અશ્રુજળથી કાંચળીઓને આ કરતી રાવા લાગી. નળરાજા નગરની મધ્યમાં થઈ ને ચાલ્યા જતા હતા, તે વખતે દિગ્ગજના આલાનસ્તંભ જેવા પાંચસેા હાથ ઊંચા એક સ્તભ તેના જોવામાં આવ્યા. તે વખતે રાજ્યભ્રષ્ટ થવાના દુ:ખને જાણે ન જાણતા હોય તેમ કૌતુકથી તેણે કઇલીસ્તંભને ઉપાડે તેમ લીલામાત્રમાં તે સ્ત ંભ ઉપાડી લીધા અને પાછેા તેને ત્યાંજ આરાપણ કર્યા. જેથી તેણે ઉઠાડીને બેસાડવારૂપ રાજાઓના વ્રતને સત્ય કરી બતાવ્યું તે જોઈ નગરજના કહેવા લાગ્યાકે “અહા ! આ નળરાખનુ કેવુ બળ છે આવા બળવાન્ પુરૂષને પણ આવું દુઃખ પ્રાપ્ત થાય છે
૧ જો કાઈ આજ્ઞા ન માને તે પ્રથમ તેને રાજ્યથી ઉઠાડી મૂકવા અને પાછે આજ્ઞા માને કે તરત રાજ્યલાભ ન કરતાં તેનુ` રાજ્ય તેને સેાપી દેવુ. એવો ક્ષત્રી રાજાઓના ચાલ્યા આવતા ધર્મ છે
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સગ ૩ જે તે જોતાં દેવઈચ્છા જ બળવાન છે એ નિર્ણય થાય છે. પૂર્વે બાલ્યવયમાં પણ નળરાજા સમીપના પર્વતના ઉદ્યાનમાં કુબર સહિત કીડા કરતા હતા, તે વખતે જ્ઞાનરત્નના મહાનિધિ કઈ મહર્ષિ આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે ‘આ નળ પૂર્વ જન્મમાં મુનિને આપેલા ક્ષીરદાનના પ્રભાવથી ભરતાર્ધને પતિ થશે. આ નગરીમાં રહેલા પાંચસે હાથ ઊંચા સ્તંભને જે ચળાવશે તે અવશ્ય ભરતાર્ધનો પતિ થશે, અને નળરાજા જીવતાં આ કેશલાનગરીને કોઈ બીજો અધિપતિ થશે નહીં. તે મુનિના આ પ્રમાણે કહેલા ભવિષ્યમાં ભરતાર્થના વામી થવું અને આ સ્તંભનું ઉખેડવું એ બે વાત તે મળતી આવી છે, પણ કુબેર કોશલાને રાજા થવાથી ત્રીજી વાત મળતી આવતી નથી, પરંતુ જેની પ્રતીતિ આપણે નજરે જોઈ છે તે મુનિની વાણી અન્યથા થશે નહીં, કેમકે હજુ કુબર સુખે રાજ્ય કરશે કે નહીં તે કોણ જાણે છે ? કદી પાછા નળરાજા જ અહીં રાજા થઈ જાય; માટે એ પુણ્યશ્લેક નળરાજાનું પુણ્ય સર્વથા વૃદ્ધિ પામો.” આ પ્રમાણે લોકોનાં વચન સાંભળતો અને દવદતીનાં અશ્રુથી રથને સ્નાન કરાવતે નળ રાજા કેશલાનગરીને છોડીને ચાલી નીકળે.
આગળ જતાં નળે દવદંતીને કહ્યું કે “હે દેવી ! આપણે ક્યાં જઈશું ? કારણ કે સ્થાનનો ઉદ્દેશ કર્યા વગર કોઈ પણ સચેતન પ્રાણી પ્રવૃત્તિ કરતું નથી.' દેવદતી બોલી દર્ભના અગ્રભાગ જેવી બુદ્ધિવાળા હે નાથ ! આપણે કુંડિનપુરે ચાલે, ત્યાં મારા પિતાના અતિથિ થઈને તેના ઉપર અનુગ્રહ કરે.” તેનાં વચનથી નળે આજ્ઞા કરી એટલે ભક્તિના આશ્રય રૂ૫ સારથીએ કુંડિનપુરની દિશા તરફ ઘડાને ચલાવ્યા. આગળ ચાલતાં એક ભયંકર અટવી આવી, જેમાં વાઘના ધુત્કારથી ગિરિઓની ગુહા ઘેર દેખાતી હતી, સર્ષોથી તે ભયંકર હતી, સેંકડો શિકારી પ્રાણીઓથી વ્યાપ્ત હતી, ચૌર્યકર્મ કરનાર ભિલે થી ભરપૂર હતી, સિંહોએ મારેલા વનહસ્તીઓના દાંતથી જેની ભૂમિ દંતુર થયેલી હતી અને યમરાજાના કીડાસ્થાન રવી તે અટવી લાગતી હતી. આ અટવીમાં નળરાજા આવ્યા એટલે આગળ જતાં કર્ણ સુધી ખેંચેલા ધનુષ્યને ધરતા યમરાજના દૂત જેવા પ્રચંડ ભિલ્લો તેના જોવામાં આવ્યા. તેઓમાં કઈ મદ્યપાનકીમાં તત્પર હોય તેમ નાચતા હતા, કેઈ એકદંત હાથીની જેવા દેખાતા શીગડાને વગાડતા હતા, કે રંગભૂમિમાં પ્રથમ ન કરે તેમ કલh શબ્દ કરતા હતા, કઈ મેઘ જળવૃષ્ટિ કરે તેમ બાણવૃષ્ટિ કરતા હતા, અને કોઈ મલ્લની જેમ બાહુયુદ્ધ કરવાને કરાટ કરતા હતા. એ સવે એ એકઠા થઈ ને હાથીને ધાનની જેમ નળરાજ ઘેરી ીધો. તેમને જોઈ નળ શીધ્ર રથમાંથી ઉતરી, મ્યાનમાંથી તલવાર કાઢી તેને નર્તકીની જેમ પિતાની મુષ્ટિરૂપ રંગભૂમિમાં નચાવવા લાગ્યો. તે જોઈ દવદંતી રથમાંથી ઉતરી અને તેણે હાથ પકડી નળને કહ્યું, “સસલા ઉપર સિંહની જેમ આ લોક ઉપર તમારે આક્ષેપ કર યુક્ત નથી. આ પશુ જેવા લોકો ઉપર વાપરવાથી તમારી તલવાર કે જે ભરતાની વિજયલક્ષ્મીની વાસભૂમિ છે તેને ઘણી શરમ લાગશે”
આ પ્રમાણે કહીને દવદંતીએ મંડળમાં રહેલી માંત્રિકી સ્ત્રીની જેમ પોતાના મનોરથની સિદ્ધિને માટે વારંવાર હુંકાર કરવા માંડયા. તે હુંકાર ભિલ્લ લેકના કર્ણમાં પ્રવેશ કરતાં તરતજ તેના પ્રભાવથી તીર્ણ લેહની સોય જેવા (મર્મભેદી) થઈ પડ્યા તેથી સર્વ ભિલે ગભર બની જઈને દશે દિશાએ નાસી ગયા. તેમની પછવાડે આ રાજદંપતી એવાં
ત્યાં કે જેથી રથથી ઘણું દૂર થઇ પડયાં. તેવામાં બીજા ભિલ્લે આવીને તે રથને હરી ગયા. જ્યારે દેવ વાંક હોય ત્યારે પુરુષાર્થ શું કરી શકે ?” પછી એ ભયંકર અટવીમાં નળરાજા દવદંતીને હાથ પકડીને પાણિગ્રહણના ઉત્સવને સ્મરણ કરાવતે ચારે તરફ ભમવા
Page #274
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૩૧
લાગે. કાંટા ભેંકાવાને લીધે વૈદભીના ચરણમાંથી નીકળતા રૂધિરના બિંદુઓથી તે અરણ્યની ભૂમિ ઇદ્રગોપમય હોય તેવી થઈ ગઈ. પૂર્વે નળરાજાનું જે વસ્ત્ર વિદર્ભના મસ્તક પર પટ્ટરાણીપણુંના પટ્ટાબંધ માટે થતું હતું, તે વસ્ત્રને ફાડી ફાડીને અત્યારે નળરાજા તેના ચરણના પટ્ટબંધ કરતો હતો, અર્થાતુ તેના પગે પાટા બાંધતો હતો. આ પ્રમાણે ચાલતાં થાકી જવાથી વૃક્ષ તળે બેઠેલી ભીમસુતાને નળરાજા પિતાના વસ્ત્રના છેડાનો પંખો કરી પવન નાંખવા લાગ્યો, અને પલાશનાં પાંદડાઓનો પડીઓ કરી તેમાં જળ લાવી તૃષિત થયેલી તે રમણીને પાંજરામાં પડેલી સારિકાની જેમ જળપાન કરાવ્યું. તે વખતે વૈદભએ નળરાજાને પૂછયું કે “હે નાથ ! આ અટવી હજુ કેટલી છે? કેમકે આ દુખથી મારું હૃદય દ્વિધા થવાને માટે કંપાયમાન થાય છે.” નળ કહ્યું–‘પ્રિયે! આ અટવી સે.
જનની છે, તેમાં આપણે પાંચ જન આવ્યા છીએ, માટે ધીરજ રાખ.” આવી રીતે તેઓ વાર્તા કરતા અરણ્યમાં ચાલ્યા જતાં હતાં, તેવામાં જાણે સંપત્તિની અનિત્યતા સચવતો હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે. તે સમયે બુદ્ધિમાન નળે અશેકવૃક્ષનાં પહેલ એકઠાં કરી તેનાં ડીંટ કાઢી નાખી દવદંતીને માટે તેની શય્યા બનાવી. પછી તેણે કહ્યું, પ્રિયે ! શયન કરી આ શાને અલંકૃત કરે અને નિદ્રાને અવકાશ આપે, કારણ કે નિદ્રા દુઃખનું વિસ્મરણ કરાવનાર એક સખી છે. વૈદભી બોલી-હે નાથ ! અહીંથી પશ્ચમ દિશા તરફ નજીકમાં ગાયેનો ભંભારવ સંભળાય છે, તેથી ત્યાં કોઈ ગામ હોય એમ લાગે છે, માટે ચાલે જરા આગળ ચાલી તે ગામમાં આપણે જઈએ, અને ત્યાં સુખે સૂઈને રાત્રિ નિમન કરીએ. નળે કહ્યું, અરે ભીરૂ ! એ ગામ નથી પણ તાપસનાં આશ્રમ છે. અને તેઓ અથભેદયના સંયોગથી સદા મિથ્યાદષ્ટિ છે. હે કૃશદરિ! એ તાપસની સંગતિથી કાંજીવડે મનોરમ દુધની જેમ ઉત્તમ સમકિત વિનાશ પામે છે, માટે તું અહીંજ સુખે સૂઈ જા. ત્યાં જવાનું મન કર નહીં. અંત:પુરના રક્ષક નેજરની જેમ હું પોતે તારે પહેરેગીર થઈને રહીશ.” પછી નળે તે પહેલવશા ઉપર પોતાની પ્યારીને એ છોડવાળી તળાઈનું સ્મરણ કરાવતાં પોતાનું અર્ધ વસ્ત્ર પાથર્યું. પછી અહંત દેવને વંદના કરી અને પંચ નમસ્કારનું સ્મરણ કરી ગંગાના તટ પર હંસની જેમ વૈદભએ તે પહલવશગ્યા ઉપર શયન કર્યું. જ્યારે વૈદભીનાં નેત્ર નિદ્રાથી મુદ્રિત થયાં, તે વખતે નળરાજાને દુ:ખસાગરના મોટા આવર્તા જેવી ચિંતા ઉત્પન્ન થઈ. તે વિચારવા લાગ્યું કે-“જે પુરૂષો સાસરાનું શરણું કરે છે, તેઓ અધમ નર કહેવાય છે, તે આ દવદંતીના પિતાને ઘેર આ નળ શા માટે જાય છે? તેથી હવે હૃદયને વા જેવું કરી આ પ્રાણુથી પણ અધિક એવી પ્રિયાને અહીં ત્યાગ કરી વેચ્છાએ રંકની જેમ એક હું બીજે ચાલ્યા જાઉં. આ વેદભીને શિયળના પ્રભાવથી કાંઈ પણ ઉપદ્રવ નહીં થાય, કારણ કે સતી સ્ત્રીઓને શિયળ એ તેના સર્વ અંગની રક્ષા કરનારે શાશ્વત મહામંત્ર છે.” આવો વિચાર કરી છરી કાઢીને નળે પિતાનું અર્ધ વસ્ત્ર છેદી નાખ્યું અને પિતાના રૂધિરથી દવદંતીને વસ્ત્ર ઉપર આ પ્રમાણે અક્ષર લખ્યા. “હે વિવેકી વામા ! હે સ્વચ્છ આશયવાળી ! વડના વૃક્ષથી અલંકૃત એવી દિશામાં જે માગે છે તે વૈદર્ભ દેશમાં જાય છે અને તેની વામ તરફનો માર્ગ કેશલ દેશમાં જાય છે, માટે તે બંનેમાંથી કોઈ એક માર્ગે ચાલીને પિતા કે શ્રશુરને ઘેર તું જજે. હું તે તેમાંનાં કઈ ઠેકાણે રહેવાને ઉત્સાહ ધરતો નથી.” આવા અક્ષરો લખી નિઃશબ્દ રૂદન કરતો અને ચોરની જેમ હળવે હળવે ૧ ઈદ્રરાજાની ગાય કહેવાય છે, લાલ રંગવાળા એક જાતના ઈદ્રિય જીવો.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સર્ગ ૩ જે ડગલાં ભરતો નળ ત્યાંથી આગળ ચાલ્યા. જ્યાં સુધી તે અદશ્ય થયે ત્યાં સુધી પિતાની ઊંઘી ગયેલી પ્યારીને ગ્રીવાભંગથી જોત જેતે ચાલવા લાગ્યું. તે વખતે તેણે વિચાર્યું કે આવા વનમાં આ અનાથ બાળાને એકલી સુતી મૂકીને હું ચાલ્યું જાઉં છું, પણ કદી જે કોઈ ક્ષુધાતુર સિંહ કે વ્યાવ્ર આવીને તેનું ભક્ષણ કરી જશે તો તેની શી ગતિ થશે? માટે હમણાં તે તેને દષ્ટિના વિષયમાં રાખી હું રાત્રિ પૂર્ણ થતાં સુધી તેની રક્ષા કરૂં; પ્રાતઃકાળે તે મારા બતાવેલા બે માર્ગમાંથી એક માર્ગે ચાલી જશે.” આ વિચાર કરી નળ અર્થ ભ્રષ્ટ થયેલા પુરૂષની જેમ તેજ પગલે પાછો ફર્યો. ત્યાં આવી પિતાની સ્ત્રીને પૃથ્વી પર આળોટતી જઈ ફરીવાર વિચાર કરવા લાગ્યું. “અહા ! આ દવદંતી એક વસ્ત્ર પહેરી માર્ગમાં સૂતી છે. જે નળરાજાનું અંતઃપુર સૂર્યને પણ જોતું નહીં, તેની આ શી દશા? અરે મારાં કર્મના દોષથી આ કુલીન કાંતા આવી દશાને પામી છે, પણ હવે હું અભાગીઓ શું કરું? હું પાસે છતાં આ સુચના ઉન્મત્ત અથવા અનાથની જેમ ભૂમિપર સૂતેલી છે, તથાપિ આ નળ અદ્યાપિ જીવે છે ! જો હું આ બાળાને એકલી મૂકીશ તો પછી જ્યારે તે મુગ્ધા જાગ્રત થશે ત્યારે જરૂર તે મારી સ્પર્ધાથી જ જીવિતમુક્ત થઈ જશે, માટે આ ભક્ત રમણીને ઠગીને બીજે જવા ઉત્સાહ આવતું નથી. હવે તે મારૂં મરણ કે જીવિત એની સાથે જ થાઓ. અથવા આ નરક જેવા અરણ્યમાં નારકીની જેમ હું એકલેજ અનેક દુઃખને પાત્ર થાઉં, મેં તેણીના વસ્ત્રમાં જે આજ્ઞા લખી છે, તેને જાણી એ મૃગાક્ષી પિતાની મેળે સ્વજનગૃહમાં જઈ ભલે કુશલિની થાય. આ વિચાર કરીનળ ત્યાં રાત્રી નિગમન કરી પત્નીના પ્રબોધ (જાગ્રત) સમયે ત્વરાથી ચાલતે અંતહિત (અદશ્ય) થઈ ગયે.
હવે અહીં રાત્રીના અવશેષ ભાગે વિકસિત કમળના સુગંધવાળો મૃદુ મૃદુ પ્રાતઃકાળને પવન વાત હતું, તે વખતે દવદંતીને એક સ્વપ્ન આવ્યું. જાણે ફાળેલા, પ્રકુટિલત અને ઘાટા પત્રવાળા આમ્રવૃક્ષ ઉપર ચઢી ભ્રમરના શબ્દોને સાંભળતી તે ફળ ખાવા લાગી, તેવામાં કઈ વનના હાથીએ અકસ્માત્ આવી તે વૃક્ષનું ઉમૂલન કર્યું, જેથી પક્ષીના ઇંડાંની જેમ તે વૃક્ષની નીચે પડી ગઈ. આવા સ્વપ્નથી દવદંતી એકદમ જાગી ઊઠી ત્યાં પિતાની પાસે નળરાજાને દીઠા નહીં; એટલે યૂથથી ભ્રષ્ટ થયેલી મૃગલીની જેમ તે દશે દિશાઓમાં જોવા લાગી. તેણીએ વિચાર્યું કે “અહા ! મારી ઉપર અનિવાર્ય દુઃખ અકસ્માત આવી પડયું, કારણ કે મારા પ્યારાએ પણ મને આ અરણ્યમાં અશરણ ત્યજી દીધી; અથવા રાત્રી વીતવાથી મારા પ્રાણેશ મુખ દેવા અને મારે માટે જળ લાવવાને કોઈ જળાશયે ગયા હશે, અથવા તેના રૂપથી લુબ્ધ થયેલી કઈ બેચરી તેને આગ્રહ કરી ક્રીડા કરવા લઈ ગઈ હશે; પછી તેણીએ કોઈ કળામાં તેને જીતી લીધા હશે, અને તેમાં રેકાવાની હોડ કરેલી હોવાથી ત્યાં રોકાઈ ગયા હશે. આ તેના તે પર્વતે, તેનાં તે વૃક્ષો, તે જ અરણ્ય અને તેની તે જ ભૂમિ જોવામાં આવે છે, માત્ર એક કમળલોચન નળરાજાને હું જોતી નથી. આ પ્રમાણે વિવિધ ચિંતા કરતી દવદંતીએ બધી દિશાઓ તરફ જોતાં પણ જ્યારે પિતાના પ્રાણનાથને જોયા નહીં ત્યારે તેણી પિતાના સ્વપ્નને વિચાર કરવા લાગી કે “જરૂર મેં સ્વપ્નમાં જે આમ્રવૃક્ષ જોયું તે નળ રાજા, પુષ્પફળ તે રાજ્ય, ફળને સ્વાદ તે રાજ્યસુખ અને ભ્રમરાઓ તે મારો પરિવાર છે. જે વનના ગજેન્દ્ર આવી આમ્રવૃક્ષને ઉમેહ્યું તે દૈવે આવી મારા પતિને રાજ્યથી ભ્રષ્ટ કરીને પ્રવાસી કર્યા એમ સમજવું, અને હું વૃક્ષ ઉપરથી પડી ગઈ તે આ નળરાજાથી વિખુટી પડી એમ સમજવું.
Page #276
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૩૩ આ સ્વપ્નને વિચાર કરતાં જરૂર હવે મારા પ્રાણેશ નળનું મને દર્શન થવું દુર્લભ છે.” આ પ્રમાણે સ્વપ્નના અર્થને વિચારી તે બુદ્ધિમતી બાળાએ ચિંતવ્યું કે “મારું રાજ્ય અને પતિ બંને ગયાં.” પછી તે તારાચના લલનાએ મુક્તકંઠે લાંબા સ્વરથી રૂદન કરવા માંડયું. ‘દુર્દશામાં પડેલી સ્ત્રીઓને દૌર્ય ગુણ ક્યાંથી હોય?” “અરે નાથ ! તમે મને કેમ છેડી દીધી? શું હું તમને ભારરૂપ થઈ પડત? “સપને પિતાની કાંચળીને કદિ પણ ભાર લાગતો નથી.” જો તમે મશ્કરી કરવાને કઈ વેલના વનમાં સંતાઈ ગયા છે તે હવે પ્રકટ થાઓ, કેમકે લાંબા કાળ સુધી મશ્કરી કરવી તે પણ સુખને માટે થતી નથી. હે વનદેવતાઓ ! હું તમને પ્રાથું છું કે તમે મારા પર પ્રસન્ન થાઓ અને મારા પ્રાણેશને કે તેણે પવિત્ર કરેલા માર્ગને બતાવે. હે પૃથ્વી! તું પાકેલા કાકડીના ફળની જેમ બે ભાગે થઈ જા, કે જેથી હું તારા દીધેલા વિવરમાં પ્રવેશ કરી સુખી થાઉં.” આ પ્રમાણે વિલાપૂર્વક રૂદન કરતી વૈદભ જળવડે નીકની જેમ અશ્રુજળથી અરણ્યનાં વૃક્ષને સિંચન કરવા લાગી, જળમાં કે સ્થળમાં, છાયામાં કે તડકામાં જાણે જવરાર્તા હોય તેમ તે દવદંતીને નળરાજા વિના જરા પણ સુખ થયું નહીં.
પછી તે ભીમસુતા અટવીમાં ભમવા લાગી, તેવામાં વસ્ત્રના છેડા ઉપર લખેલા અક્ષરે તેના જોવામાં આવ્યા એટલે તત્કાળ હર્ષથી નેત્ર વિકસ્વર કરીને તે વાંચવા લાગી. વાંચીને તેણીએ વિચાર્યું કે “જરૂર પ્રાણેશના હૃદયરૂપ પૂર્ણ સરોવરમાં હું હંસલી તુલ્ય છું, નહીં તે મને આવા આદેશરૂપ પ્રસાદનું સ્થાન શા માટે કરે ? માટે આ પતિના આદેશને હું ગુરૂનાં વચનથી પણ અધિક માનું છું. આ આદેશ પ્રમાણે વર્તાવાથી મારો આ લોક અતિ નિર્મળ થશે, માટે ચાલ, હું સુખવાસના કારણરૂપ પિતાને ઘેર જાઉં, પણ પતિ વિના સ્ત્રીઓને પિતૃગૃહે પણ પરાભવનું સ્થાન છે. જે કે મેં પ્રથમ પતિની સાથે જવાને ઈચ્છયું હતું, પણ તે યોગ બને નહીં, પરંતુ હવે પતિની આજ્ઞાને વશ થઈને પિતૃગૃહે જવું એજ યુક્ત છે.” આવો વિચાર કરી વૈદભીએ પેલા વડને માર્ગે ચાલવા માંડયું. જાણે નળરાજા સાથે હોય તેમ તેના અક્ષરોને જોતી જોતી તે માર્ગે ચાલી.
માર્ગમાં વ્યાધ્રો મુખ ફાડી દવદંતીને ખાવાને ઉદ્યમવંત થતા હતા, પણ અગ્નિની જેમ તેની સમીપે જઈ શકતા નહી. તે ત્વરાથી ચાલતી ત્યારે રાફડાના મુખમાંથી મોટા સર્પો નીકળતા, પણ જાણે મૂર્તિમાન્ જાંગુલી વિદ્યા હોય તેમ તેની પાસે જઈ શકતા નહીં. જેઓ બીજા હાથીની શંકાથી પિતાની છાયાને પણ દાંતથી ભેદતા હતા એવા ઉમત્ત હાથીઓ પણ સિંહણની જેમ તેણીથી દૂરની દૂર ઉભા રહેતા હતા. એવી રીતે માર્ગમાં ચાલતી વૈદભીને બીજા કઈ પણ ઉપદ્રવ થયા નહીં. “જે સ્ત્રી પતિવ્રતા હોય છે તેનું સર્વત્ર કુશળ થાય છે.” . એ રાજરમણીના કેશ ભિલ્લની સ્ત્રીની જેમ અત્યંત વિશે ધૂળ થઈ ગયા હતા, જાણે તરતમાં જ સ્નાન કર્યું હોય તેમ તેનું સર્વ અંગ પ્રસ્વેદ જળથી વ્યાપ્ત થયેલું હતું, માર્ગમાં કરીર અને બેરડી વિગેરે કંટકી વૃક્ષો સાથે ઘર્ષણ થવાથી તેના શરીરમાંથી ગુંદરવાળા સલ્લકી વૃક્ષની જેમ ચિતરફ રૂધિર નીકળતું હતું, અને શરીર પર માર્ગની રજ ચાંટવાથી જાણે બીજી ત્વચાને ધરતી હોય તેવી દેખાતી હતી, તો પણ દાવાનળથી ત્રાસ પામેલી હાથણીની જેમ તે ત્વરાથી ચાલતી હતી, એવી રીતે ચાલતાં માળમાં અનેક ગાડા વિગેરેથી સંકીર્ણ એવો એક મોટી સમૃદ્ધિવાળે સાર્થ જાણે કઈ રાજાની છાવણી હોય તેમ પડાવ કરીને પડેલે તેની દષ્ટિએ પડ્યો.તે ને જઈ વૈદભએ વિચાર્યું કે “આ કોઈ સાથે પડેલે જણાય છે, તે જે મને
૩૦
Page #277
--------------------------------------------------------------------------
________________
સ ૩ જો
૧૨૩૪
અરણ્યરૂપ સાગરથી પાર ઉતારવા માટે વહાણુરૂપ થઇ પડે તો ખરેખર મારા પુણ્યોદય ગણાય.’ આવુ... ચિંતવી તે જરા સ્વસ્થ થઈ, તેવામાં તો દેવસેનાને અસુરાની જેમ ચારલેાકાએ આવીને તે સંઘને ચાતરફથી ઘેરી લીધા. જાણે સવ ખાજુ ચારમય ભીંત થઈ ગઈ હોય તેમ ચાતરફથી આવતી ચારની સેનાને જોઈનેસ સાજનો ભય પામી ગયા, કેમકે ધનવાનને ભયપ્રાપ્તિ સુલભ છે.’ તે વખતે ‘અરે સાથે નિવાસી જનો ! ખીશા નહીં, મીશા નહી.' આ પ્રમાણે તેમની કુળદેવીની જેમ ધ્રુવદંતી ઊંચે સ્વરે મેલી. પછી તેણીએ ચારાને કહ્યું, ‘અરે દુરાશયો ! અહીંથી ચાલ્યા જાઓ, હુ' એ સ`ઘની રક્ષક છું, તેથી જો તમે કાંઇ પણ ઉપદ્રવ કરશેા તો અનથ પામશેા,’આ પ્રમાણે કહેતી દવદ'તીને જાણે કે તે વાતૂલા હોય કે ભૂતપીડિત હોય તેમ માની ચારેએ જરા પણ ગણી નહીં. એટલે કુંડિનપતિની દુહિતાએ સ સાજનોના હિતને માટે ચારાના અહ કારને વિદારણ કરનારા ભચંકર હુંકાર શબ્દ કર્યા, વનને પણ અધિર કરે તેવા તેના હુંકારાથી ધનુષ્યના નાદવડે કાગડાની જેમ સર્વે ચારલેાકેા તત્કાળ નાસી ગયા. તે જોઈ સાજનો કહેવા લાગ્યા કે ‘આપણા પુણ્યથી ખેંચાઇને આ કાઇ દેવી આવેલ છે, તેણે ચારલેાકાના ભયથી આપણી રક્ષા કરી છે.’ પછી સંઘપતિએ તેની પાસે આવી માતાની જેમ ભક્તિથી તેને પ્રણામ કર્યા અને પૂછ્યુ કે તમે કોણુ છે ? અને આ અરણ્યમાં કેમ ભમા છે ?' એટલે દવદતીએ અશ્રુયુક્ત નેત્રથી ખધવની જેમ તે સાવાને નળરાજાના વ્રતથી માંડીને પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાર્થવાહ ખેલ્યા-હે ભદ્રે ! તમે મહાબાહુ નળરાજાનાં પત્ની છે, તેથી મારે પૂજ્ય છે. અને તમારાં દર્શનથી હુ પુણ્યવાન થયા છે. તમે આ ચારલાકાથી જે અમારી રક્ષા કરી છે તે ઉપકારથી અમે સ તમારા વેચાણ થયેલા છીએ, માટે તમે આવીને અમારા આવાસને પવિત્ર કરો કે જેથી અમારાથી જે કાંઈ તમારી ભક્તિ અને તે કરીએ.’ એમ કહી સાથ પતિ તેને પોતાના પટગૃહ (તંબુ) માં લઈ ગયા અને ત્યાં દેવીની આરાધના કરે તેમ તેની સેવાભક્તિ કરવા લાગ્યા.
આ વખતે વર્ષાઋતુરૂપ નાટકની નાંદી જેવી ગર્જનાને વિસ્તારતા મેઘ અખંડ ધારાએ વૃષ્ટિ કરવા લાગ્યા. સ્થાને સ્થાને અવિચ્છિન્ન વહેતા પ્રવાહથી નીકવાળા ઉદ્યાનની જેમ બધી ભૂમિ દેખાવા લાગી. છળથી પૂર્ણ એવા નાના મોટા ખાડાઓમાં થતા દદુરના શબ્દોથી જાણે ઉપાંત ભૂમિ દુર વાઘથી સ'ગીતમય હોય તેવી દેખાવા લાગી, બધા અરણ્યમાં વરાહાની સ્ત્રીઓના દોહદને પૂરનારા એવા કાદવ થઈ ગયા કે જે મુસાફરોના ચરણમાં મેાચકપ્રક્રિયાને દર્શાવવા લાગ્યા. તેવી રીતે ત્રણ રાત્રી સુધી અવિચ્છિન્ન ઉગ્ર વૃષ્ટિ થઈ. તેટલે। વખત દવદ'તી પિતાના ઘરની જેમ ત્યાં સુખે રહી. જ્યારે મેઘ વરસી રહ્યો ત્યારે મહાસતી જૈદી સાથ છેાડીને પાછી એકલી ચાલી નીકળી. નળ રાજાનો વિયાગ થયા તે દિવસથી વૈદભી ચતુ વિગેરે તપમાં લીન થઇ હળવે હળવે મા નિગમન કરતી હતી.
આગળ ચાલતાં યમરાજનો જાણે પુત્ર હોય તેવા ભયંકરથી પણ ભયંકર એક રાક્ષસ તેના જોવામાં આવ્યા. તેના કેશ પીળા હતા, તેથી જાણે દાવાનળથી પ્રદીપ્ત પર્યંત હાય તેવા દેખાતો હતો, અગ્નિજવાળા જેવી જિહ્વાથી સના જેવુ' દારૂણ અને વિકરાળ તેનું મુખ હતું, કર્તિકા જેવા ભયંકર તેના હાથ હતા, તાલ જેવા લાંખા ને કૃશ તેના ચરણુ
૧. એક જાતનું વાજિંત્ર,
૨. માચીની ક્રિયા-પાદરક્ષક પહેરાવવા તે, અર્થાત્ કાદવથી જાણે પગમાં પગરખાં પહેર્યાં હૈાય તેવા દેખાવા લાગ્યા.
Page #278
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૮ મ
૨૩૫
ન
હતા, જાણે કાજળથીજ ઘડેલા હોય તેમ તે અમાવાસ્યાના અંધકાર જેવા શ્યામવણી હતો અને તેણે વિકરાળ સિંહનુ ચ આવ્યું હતું. એ રાક્ષસ વૈદભી ને જોઇને ખેલ્યા-ક્ષુધાથી કૃશ ઉત્તરવાળા મને ઘણે દિવસે આજે સારૂ ભક્ષ્ય પ્રાપ્ત થયું છે, માટે હવે તને સત્વર હું ભક્ષણ કરી જઈશ.’ તે સાંભળી નળપત્ની ભય પામી, પણ ધૈય રાખીને એલી કે, “અરે રાક્ષસ ! પ્રથમ મારૂ વચન સાંભળી લે, પછી તને જેમ રૂચે તેમ કર. જે જન્મે તેને મૃત્યુ તો જરૂર પ્રાપ્ત થવાનુ છે, પણ યાંસુધી તે કૃતાર્થ થયેલ ન હોય ત્યાંસુધી તેને મૃત્યુને ભય છે, પણ હું તો જન્મથી માંડીને પરમ અ`તભક્ત હેાવાથી કૃતાર્થ જ છું, માટે તે ભય મને નથી, પણ તું પરસ્ત્રીનો સ્પર્શ કરીને નહી' અને મારા સ્પશ કરીને તો તું સુખી પણ થઈશ નહિ.... હે મુઢાત્મા ! મારા આક્રોશથી તું હતો ન હતો થઇ જઈશ, માટે ક્ષણુ વાર વિચાર કર.’ આવુ... દવદ તીનુ ધૈય જોઇને રાક્ષસ ખુશી થયે. એટલે તેણે કહ્યું ભદ્રે ! હુ' તારા ઉપર સંતુષ્ટ થયા છું, માટે કહે તારા શા ઉપકાર કરૂ ?' વૈદભી ખાલી વ્હે દેવાનિ નિશાચર ! જો તું સ ́તુષ્ટ થયા છે તો હું તને પૂછું છું કે મારે પતિનો સમાગમ કયારે થશે ?’ અધિજ્ઞાનથી જાણીને તે રાક્ષસે કહ્યું હે યશસ્વિનિ ! જ્યારે પ્રવાસના દિવસથી બાર વર્ષ સ ́પૂર્ણ થશે ત્યારે પિતાને ઘેર રહેલી એવી તને તારા પતિ નળરાજા સ્વેચ્છાએ આવીને મળશે, માટે હમણાં ધીરજ રાખ. હે કલ્યાણી ! તું જો કહે તા તને અર્ધું નિમેષમાં તારા પિતાને ઘેર પહાંચાડી દઉ.. શા માટે આ માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે ?’ દવદ'તી ખેલી—“હે ભદ્ર! તે નળના આગમનની વાત કરી તેથી હું કૃતા થઈ છું. હું પરપુરૂષની સાથે જતી નથી, માટે જા, તારૂં' કલ્યાણ થાઓ.” પછી તે રાક્ષસ પેાતાનુ જ્યાતિમય સ્વરૂપ બતાવી વિદ્યુતના રાશિની જેમ ક્ષણવારમાં આકાશમાં ઉડી ગયા.
હવે પોતાના પતિના વિયોગ બાર વર્ષ સુધીનેા જાણીને દવદ તીએ સતીત્વરૂપ વૃક્ષાનાં પલ્લવ જેવા આ પ્રમાણેના અભિગ્રહ ધારણ કર્યા. “જ્યાં સુધી નળરાજા નહીં મળે ત્યાં સુધી રાતાં વસ્ત્રો, તાંબૂલ, આભૂષણેા, વિલેપન અને વિકૃતિ પણ હું ગ્રહણ કરીશ નહી.” આવા અભિગ્રહ લઈએ રમણીએ વર્ષાઋતુ નિમન કરવાને નિર્ભ્રાય થઇ એક ગિરિગુહામાં નિવાસ કર્યા. ત્યાં તેણીએ શ્રી શાંતિનાથનુ' મૃત્તિકામય બિંબ બનાવી પેાતાના નિર્મળ હૃદયની જેમ ગુહાના એક ખુણામાં સ્થાપન કર્યું. પછી પોતે વનમાં જઈ સ્વયમેવ ખરી પડેલાં પુષ્પા લાવીને તે સેાળમા તીર્થંકરની ત્રિકાળ પૂજા કરવા લાગી, અને એ આહુતી અખળા ચતુર્થાદિ તપને પ્રાંતે ખીજરહિત એવા પ્રાસુક ફળવડે પારણું કરતી ત્યાં રહી.
હવે પેલા સા વાહે જ્યારે પોતાના સાથમાં નળની પ્રિયાને જોઇ નહીં ત્યારે તે ‘તેણીનું કુશળ થાઓ’ એમ ચિંતવન કરતો તેને પગલે પગલે પાછળ ચાલ્યા. તે આ ગુહા માં આબ્યા ત્યાં તેણે સમાધિવડે અરિહંતના બિંબનું પૂજન કરતી દવદતીને જોઇ. વૈદભીને કુશળ જોઇ સા વાહને હષૅ થયા. પછી વિસ્મયથી નેત્ર વિકસિત કરી તેને નમીને તે ભૂમિ ઉપર બેઠા. દવદ'તી અર્હ પૂજા સમાપ્ત કરી સ્વાગત પ્રશ્ન પૂછી અમૃત જેવી મધુર વાણીવડે સાવાહની સાથે વાત કરવા લાગી. આ વાર્તાના શબ્દ સાંભળી ત્યાં નજીક રહેનારા કેટલાએક તાપસે મૃગલાંની જેમ ઉંચા કાન કરીને સત્વર ત્યાં આવ્યા. તે સમયે દુર જળ
૧. નિશાચર–રાક્ષસ બે પ્રકારના હેાય છે, દેવજાતિ અને મનુષ્યજાતિ, રાવણાદિક મનુષ્યજાતિના રાક્ષસ સમજવા,
૨. દૂધ, દહી, ઘી, તેલ, ગાળ અને પકવાન એ છ વિગયા. તે વિકૃતિ (વિકાર કરનારી) સમજવી, ૩. અરિહંતને માનનારી શ્રાવિકા.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સર્ગ ૩ જે
ધારાથી પર્વત પર ટાંકણાથી તાડન કરતો હોય તેમ મેઘ વરસવા લાગે. ભાલા જેવી મેઘધારાથી હણાતા તે તાપસે હવે આપણે ક્યાં જઈશું ? અને આ જળમાંથી કેમ ઉગરશું એમ બોલવા લાગ્યા. તિર્યંચ પ્રાણુઓની જેમ કયાં નાસી જવું” એવી ચિંતાથી આતુર થઈ ગયેલા તે તાપને જોઇ ભમીએ “તમે બીશે નહી” એમ ઊંચે સ્વરે કહ્યું. પછી એક મર્યાદાકુંડ કરી એ ધુરંધર સતી આ પ્રમાણે મનહર વાણી બોલી કે-જે હું ખરેખરી સતી હોઉં, સરળ મનવાળી હોઉં અને આહતી શ્રાવિકા હોઉં તો આ વરસાદ આ કુંડની બહાર બીજે વરસો.” તત્કાળ તેના સતીત્વના પ્રભાવથી જાણે કુંડ ઉપર છત્ર ધર્યું હોય તેમ તેટલી જમીનમાં જળ પડતું બંધ થયું. તે વખતે જળથી ઘવાયેલે તે પર્વતનો પ્રદેશ નદીમાં સ્નાન કરવાથી નિર્મળ અને શ્યામ શરીરવાળા હાથીની જેવો શોભવા લાગ્યો. ચારે તરફ વરસાદ વરસતાં તે ગિરિની ગુહાઓ મેઘની શોભાથી પૂર્ણ થઈ હોય તેમ જળથી પૂરાઈ ગઈ. આ પ્રમાણે તેનો પ્રભાવ જોઈ સર્વે વિચારવા લાગ્યા કે જરૂર આ કેઈ દેવી છે, કેમકે મનુષ્યણીનું આવું રૂપ કે આવી શક્તિ હોય નહીં. પછી સ્વચ્છ બુદ્ધિવાળા વસંત સાથે વાહે તેણીને પૂછ્યું, ભદ્ર ! કહો, તમે આ કયા દેવની પૂજા કરે છે?” દવદંતી બોલી-સાર્થવાહ ! આ અરિહંત પરમેશ્વર છે, તે ત્રણ લેકના નાથ અને ભવિ પ્રાણીઓને પ્રાર્થનામાં કલ્પવૃક્ષરૂપ છે. હું તેનું જ આરાધન કરૂં છું, તેના પ્રભાવથી જ અહી નિર્ભય રહુ છું, અને વ્યાધ્ર વિગેરે શીકારી પ્રાણીઓ પણ મને કાંઈ કરી શકતા નથી.” પછી વૈદભીએ વસંત સાર્થવાહને અહંતનું સ્વરૂપ અને અહિંસા વિગેરે આહંન્દુ ધર્મ કહી સંભળાવ્યું. વસંતે તત્કાળ તે ધર્મને સ્વીકાર્યો અને દવદંતીને હર્ષથી કહ્યું કે તમે ખરેખરા ધર્મના કામધેનું છે, અને અમારા સારા ભાગ્યે અમારી દષ્ટિએ પડ્યા છે. તે વખતે તેની વાણીથી બીજા તાપસે એ પણ હેય અને ઉપાદેયને જાણનારા થઈ જાણે ચિત્તમાં પર હોય તેમ ધર્મને ભાવપૂર્વક સ્વીકાર્યો અને તે ધર્મથી વાસિત થઈ પિતાના તાપસધર્મને નિંદવા લાગ્યા, કેમકે “જ્યારે પયપાન કરવા મળે ત્યાર પછી તેને કાંજી કેમ રૂચે ?” પછી સાર્થવાહે તે ઠેકાણે એક શહેર વસાવ્યું, અને તેમાં પિતે તેમજ બીજા કેટલાક શાહુકારોએ આવીને નિવાસ કર્યો. ત્યાં પાંચસે તાપસ પ્રતિબંધ પામ્યા, તેથી એ નગર તાપસપુર એવા નામથી પ્રસિદ્ધ થયું. પિતાના ખરા સ્વાર્થને જાણનારા સાર્થવાહે પોતાના અર્થ (દ્રવ્ય)ને કૃતાર્થ કરવાને માટે તે નગરમાં શ્રી શાંતિનાથનું રૌત્ય કરાવ્યું. પછી ત્યાં રહીને તે સાર્થવાહ, તાપસો અને સર્વ નગરજનો અર્હદ્ધર્મમાં પરાયણ થઈ પિતાનો સમય નિર્ગમન કરવા લાગ્યા.
એક વખતે દવદધતીએ અર્ધ રાત્રે પર્વતના શિખર ઉપરથી સૂર્યનાં કિરણની જે પ્રકાશ છે, અને તેની આગળ પતંગની જેમ ઉછળતા અને પડતા દેવ, અસુર અને વિદ્યાધરને જોયા. તેમના જય જય શબ્દના કે લાહળથી જાગી ગયેલા સર્વ વણિકે એ અને તાપસે એ વિરમયથી ઊંચું જોયું. પછી વૈદભી તે વણિકજન અને તાપસને સાથે લઈ ભૂમિ અને અંતરીક્ષની વચમાં માનદંડની જેવા ઊંચા તે ગિરિ ઉપર ચઢી. ત્યાં પહોંચી એટલે શ્રી સિંહ કેસરી મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી દેવતાઓએ આરંભ કરેલ તેમના કેવળજ્ઞાનને મહિમા તેને જોવામાં આવ્યા પછી તેઓ સર્વ તે કેવળી મુનિને દ્વાદશાવર્ત વંદના કરી વૃક્ષના મૂળમાં વટેમાર્ગ બેસે તેમ તેમના ચરણકમળ પાસે બેઠા. તે સમયે એ સિંહ કેસરી મુનિના ગુરૂ શાભદ્રસૂરિ ત્યાં આવ્યા, તે તેમને કેવળી થયેલા જાણી વંદના કરીને તેમની આગળ બેઠા. પછી કરૂણરસના સાગર શ્રી સિંહકેસરી મુનિએ અધર્મના મર્મને વિંધનારી
Page #280
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૭
આ પ્રમાણે ધર્મદેશના આપી-આ સંસારમાં ભ્રમણ કરતાં પ્રાણીઓને મનુષ્યજન્મ પામવે અતિ દુર્લભ છે, તે મનુષ્યજન્મને પામીને પોતે વાવેલા વૃક્ષની જેમ જરૂર તેને સફળ કરે. હે સદ્દબુદ્ધિ મનુષ્યો ! તે મનુષ્યજન્મનું મુક્તિદાયક એવું જીવદયાપ્રધાન આર્યધર્મ ફળ છે, તેને તમે ગ્રહણ કરો.” આ પ્રમાણે શ્રોતાઓના શ્રવણમાં અમૃત જે પવિત્ર આહંતુ ધર્મ, કહીને પછી તાપસેના કુળપતિનો સંશય છેદવાને માટે તે મહર્ષિએ કહ્યું-“ આ દવદંતીએ તમને જે ધર્મ કહ્યો છે, તે બરાબર છે. એ પવિત્ર સ્ત્રી આહંતુ ધર્મના માર્ગની મુસાફર છે; તે અન્યથા વદે નહી. એ સ્ત્રી જન્મથીજ મહા સતી અને આહંતી છે. વળી તમે તેની પ્રતીતિ પણ જોયેલી છે, કેમકે તેણુએ રેખાકુંડમાં મેઘને પડતો અટકાવી રાખ્યો હતો. તેના સતીપણાથી અને આહુતીપણાથી સંતુષ્ટ થયેલા દેવતાઓ સદા તેની સાનિધ્યમાં રહે છે, તેથી અરણ્યમાં પણ તેણીનું કુશળ થાય છે. પૂર્વે એના હુકારા માત્રથી આ સાર્થવાહને સાથ ચોર લોકોથી બચી ગયો હતો. એનાથી બીજે શે વધારે પ્રભાવ હોય ?” કેવળી ભગવંત આ પ્રમાણે કહેતા હતા તેવામાં કઈ મહદ્ધિક દેવ ત્યાં આવ્યું. તે કેવળીને વંદના કરી મૃદુ વાણીવડે દવદંતી પ્રત્યે બોલ્યો-“હે ભદ્રે ! આ તપોવનમાં હું કુળપતિને કર્પર નામે એક શિષ્ય હતા, જે તપના તેજથી ઘણે દુરાસદ હતે. વળી હું હમેશાં પંચાગ્નિને સાધતું હતું તે પણ તે તપિવનના તાપસે મને પૂજતા નહીં, તેમ વચનથી પણ અભિનંદન આપતા નહી, તેથી ક્રોધરૂપ રાક્ષસથી આવિષ્ટ થયેલે હું તે તપોવનને છોડી ઉતા વળે અન્યત્ર જવા ચાલ્યા. ચાલતાં ચાલતાં ઘાટા અંધકારવાળી રાત્રી પડી, તે વખતે પણ ત્વરાથી ચાલતે એ હું અકસ્માત્ કઈ હાથી જેમ મોટી ખાડામાં પડી જાય તેમ ગિરિકંદરામાં પડી ગયે. તે ગિરિના પાષાણ સાથે અથડાતાં જીણું છીપના પડીઆની જેમ મારા બધા દાંત સહસ્ત્ર પ્રકારે વિશીર્ણ થઈ ગયા, અર્થાત્ તેના કટકે કટકા થઈ ગયા. દાંતના પડવાથી પીડાતુર થઈને હું ત્યાં સાત રાત્રી સુધી પડ્યો રહ્યો, પણ દુઃસ્વપ્નની જેમ તાપસેએ તે મારી વાર્તા પણ કરી નહીં. જ્યારે હું તેના સ્થાનમાંથી નીકળે ત્યારે ઘરમાંથી સર્ષ નીકળી જવાની જેમ તે તાપસને ઊલટું વિશેષ સુખ થયું હતું, તેથી તે, તાપસેની ઉપર સળગતે અગ્નિની જે મને દુઃખાનુબધી ક્રોધ ઉત્પન્ન થયા. પછી જાવલ્યમાન ક્રોધથી દુર્મનવાળો હું મૃત્યુ પામી આજ તાપસવનમાં મોટે વિષધર (સર્પ) થયે. એક વખતે તમને કરડવાને માટે હું ફણા વિસ્તાર દે , એટલે તમે મારી ગતિને અટકાવનાર નવકારમંત્ર ભણ્યા. જ્યારે મારા કર્ણમાં નવકારમંત્રના અક્ષરે પડ્યા, એટલે જાણે સાણસે પકડાયે હોઉં તેમ હું તમારી તરફ કિંચિત્ પણ ચાલી શક્યો નહીં. પછી શક્તિરહિત થઈને મેં એક ગિરિગુહામાં પ્રવેશ કર્યો, અને ત્યાં રહીને દર વિગેરે જીનું ભક્ષણ કરી જીવવા લાગ્યો. હે પરમ આહતી! એક વખતે વરસાદ વરસતે હતે. ત્યારે તમે તાપસને ધર્મ કહેતા હતા, તેમાં મેં સાંભળ્યું કે “જે પ્રાણ જીવહિંસા કરે છે તે નિરંતર સંસારમાં ભમે છે અને મરૂભૂમિને પાંથની જેમ નિરંતર દુ:ખ પામ્યા કરે છે.” તે સાંભળીને મને વિચાર થયો કે હું પાપી સર્પ તે હંમેશાં જીવહિંસામાંજ તત્પર છું, તે મારી શી ગતિ થશે?” આવી રીતે વિચાર કરી તર્ક વિતર્ક કરતાં ફરી મને યાદ આવ્યું કે આવા તાપસે મેં કઈ ઠેકાણે જોયેલા છે. તે વખતે જ મને નિર્મળ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી જાણે ગઈ કાલેજ કરેલું હોય તેમ પૂર્વ ભવનું મારું સર્વ કૃત્ય સાંભરી આવ્યું; એટલે ઉછળતા તરંગવાળા નીકના જળની જેમ મને અક્ષય વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી મેં તત્કાળ સ્વયમેવ અનશનવ્રત ગ્રહણ કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને હું સૌધર્મદેવલોકમાં દેવતા થયો. તપના કલેશને સહન કરનારા પ્રાણીઓને મોક્ષ પણ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સર્ગ
૩
દૂર નથી.હે દેવી! હું કુસુમસમૃદ્ધ નામના વિમાનમાં કુસુમપ્રભ નામે દેવ થયો છું, અને તમારા પ્રસાદથી વર્ગનાં સુખ ભોગવું છું. જે તમારાં ધર્મવચન મારા કાનમાં પડ્યાં ન હોત તે પાપરૂપ પંકમાં પડેલા વરાહ જેવા મારી શી ગતિ થાત ? હે ભદ્ર! અવધિજ્ઞાનથી તમને મારા પરમ ઉપકારી જાણી હું અહીં તમારા દર્શન કરવા આવ્યો છું, આજથી હું તમારે ધર્મપુત્ર છું.” આવી રીતે વૈદર્ભને કહીને પછી તે દેવે ગામથી આવેલા બંધુની જેમ સર્વ તાપસીને મધુર અને નેહભરેલી વાણીથી કહ્યું કે “તાપસે પૂર્વ ભવે તમારી ઉપર મેં જે કપાચરણ કરેલ છે તે ક્ષમા કરજો અને તમે સ્વીકારેલું શ્રાવકત્રત સારી રીતે પાળજે.” આ પ્રમાણે કહીને પછી તે દેવે પેલા સપની કાયાને ગિરિગુહામાં બહાર લાવી નંદિવૃક્ષ ઉપર લટકાવી, અને કહ્યું કે “હે લોકોજે કેઈની ઉપર ક્રોધ કરશે તે તેના ફળથી હું કર્પર તાપસ જેમ સર્પ થયો હતો તેમ આ સર્ષ થશે.”
તે તાપનો કુળપતિ કે જે પ્રથમથી જ સમકિતધારી હતા, તે ભાગ્યોદયથી આ વખતે પરમ વૈરાગ્યને પ્રાપ્ત થયું. પછી તાપસેના અધીશ્વરે કેવળી ભગવંતને નમીને વૈરાગ્યવૃક્ષના ઉત્તમ ફારૂપ ચારિત્રધર્મની યાચના કરી. કેવળી બોલ્યા- તમને યશભદ્રસૂરિ વ્રત આપશે. સમતારૂપી ધનવાળા તે મુનિ મારા પણ ગુરૂ છે.” પછી અંતરમાં વિસ્મય પામેલા કુળપતિએ કેવળીને પૂછયું, “હે ભગવન્ ! કહો, તમે શા માટે દીક્ષા લીધી હતી ?” કેવળી બેલ્યાકેશલા નગરીમાં નળરાજાને અનુજ બંધુ ફૂબર ઉત્તમ વૈભવ સંયુક્ત રાજ્ય કરે છે, તેને હું પુત્ર છું. સંગ નગરીના રાજા કેશરીએ બંધુમતી નામની પિતાની પુત્રી મને આપી હતી. પિતાની આજ્ઞાથી ત્યાં જઈને હું તેને પરણ્ય. પછી તે નવેઢાને લઈ મારા નગર તરફ આવતે હતો. માર્ગમાં જાણે મૂર્તિમાનું કલ્યાણ હોય તેવા અનેક શિષ્યવાળા આ ગુરૂને સાસરેલા મેં જોયા, એટલે ત્યાં જઈ મેં પરમ ભક્તિથી તેમને વંદના કરી અને કર્ણમાં અમૃતની પરબ જેવી તેમની ધર્મદેશના મેં સાંભળી. દેશનાને અંતે મેં પૂછયું કે મારું આયુષ્ય કેટલું છે?” એટલે તેમણે ઉપગ દઈને કહ્યું કે “માત્ર પાંચ દિવસનું આયુષ્ય છે. આ પ્રમાણે મરણ નજીક જાણી હું તેના ભયથી કંપાયમાન થયે, કારણકે સર્વ પ્રાણીઓને મૃત્યુને ભય મોટામાં મોટો છે.” સૂરિ બોલ્યા–“વત્સ ! ભય પામીશ નહીં. તું મુનિપણું ગ્રહણ કર, એક દિવસની દીક્ષા પણ સ્વર્ગ અને મોક્ષને આપે છે.” પછી દીક્ષા લઈને હું તેમની આજ્ઞાથી અહીં આવ્યો છું, અહીં શુકલધ્યાનમાં વર્તવાથી મારાં ઘાતકર્મને ક્ષય થતાં મને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” આ પ્રમાણે કહીને તે સિંહ કેસરી મુનિ ગનિરોધ કરી ભગ્રાહી કર્મને હણે પરમપદને પ્રાપ્ત થયા. પછી શભાશયવાળા દેવતાઓએ તેમના શરીરને પુણ્યક્ષેત્રમાં લઈ જઈને તેને અગ્નિસંસ્કાર કર્યો.
યથાર્થ નામવાળા વિમળમતિ કુળપતિએ તે વખતે શ્રી યશોભદ્રસૂરિના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે વખતે વૈદભએ પણ સૂરિને કહ્યું કે હે ભગવન્! મને પણ મુક્તિની માતારૂપ દીક્ષા આપે.” યશોભદ્રસૂરિ બોલ્યા- હે દવદંતિ! હજુ તમારે નળ રાજા સાથે ભેગ ભેગવવાના છે, માટે તમે વ્રત લેવાને યોગ્ય નથી.” પછી પ્રાતઃકાળ થયે એટલે સૂરિ તે પર્વત ઉપરથી ઉતર્યા અને પિતાના ચરણથી તાપસપુરને પવિત્ર કર્યું. કરૂણાનિધિ અને અધર્મના ઉપદેશક તે સૂરિએ ત્યાં ચિત્યને નમસ્કાર કરી નગરલકોમાં સમકિતનું આરોપણ કર્યું, ધર્મધ્યાનપરાયણ વૈદભ મલિન વસ્ત્ર ધારણ કરીને તે ગુહાગૃહમાં ભિક્ષુકીની જેમ સાત વર્ષ કહીએક વખતે કઈ પાંથે આવીને કહ્યું કે હે દવદંતિ ! અમુક પ્રદેશમાં મેં તમારા પતિને
Page #282
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૩૯ જોયા છે. તેનાં વચનામૃતનું પાન કરતાં દવદંતીના અંગમાં રોમાંચ પ્રગટ થઈ ગયું. “પ્રેમનું લક્ષણ એવું જ હોય છે.” આવાં વચનથી મને આ કોણ તૃપ્ત કરે છે?’ એમ જાણવાને શબ્દવેધી બાણની જેમ તે પાંથના શબ્દને અનુસાર તે દેડી ગઈ, પરંતુ દવદંતી ગુહામાંથી ખેંચવાના જામીનની જેમ તે પાથ તેને બહાર લાવીને કઈક ઠેકાણે અંતર્ધાન થઈ ગયા. તેણીએ ચોતરફ જોયું પણ કોઈ ઠેકાણે માણસ જોવામાં આવ્યું નહીં, અને પોતાની ગુફાનો ત્યાગ થઈ ગયે (જડી નહીં') તેથી તે ઉભયભ્રષ્ટ થઈ. “અહો ! દેવ દુર્બળનો જ ઘાતક છે.” પછી તે મહારણ્યમાં પડી. ક્ષણમાં ચાલે છે, ક્ષણમાં ઊભા રહે છે, બેસે છે, આળોટે છે, વિલાપ કરે છે અને અઢાંત રૂદન કરે છે. આ પ્રમાણે વારંવાર કરતી અને હું હવે હું શું કરૂં? ક્યાં જાઉં?” એમ વિચારતી વિચારવાનું દવદંતી આદરપૂર્વક પેલી ગુહામાં જવા માટે પાછી ચાલી. ત્યાં માર્ગ માં એક રાક્ષસીએ તેને મેંઢીને વાઘણ દેખે તેમ દીઠી. તત્કાળ પિતાના મુખરૂપ ગુહાને પ્રસારીને તે “ખાઉં ખાઉં” એમ કહેવા લાગી. તે વખતે વૈદભી બેલી-“અરે રાક્ષસી ! જે મારા મનને વિષે પણ મારા પતિ નળ સિવાય બીજો કોઈ પુરૂષ ન હોય તે તે સતીત્વનાં પ્રભાવથી તે હતાશ થઈ જા. અષ્ટાદશ દોષરહિત સર્વજ્ઞ ભગવાનજ જે મારા ઈષ્ટદેવ હોય તે તું હતાશ થઈ જા. અઢાર પ્રકારના બ્રહ્મચર્યમાં તત્પર, વિરત અને દયાળુ સાધુઓ જે મારા ગુરૂ હોય તે તું હતાશ થઈ જા. વળી અરે રાક્ષસી ! જન્મથી માંડીને મારા હૃદયમાં વાલેપની જેમ જે આહન્દુ ધર્મ જ રહ્યો હોય તે તે હતાશ થઈ જા.” આ પ્રમાણે તેનાં વચન સાંભળતાં જ તે રાક્ષસીએ તેને ભક્ષણ કરવાની ઈચ્છા છોડી દીધી. “પતિવ્રતાઓ પણ મહર્ષિની જેમ અમેઘવચના હોય છે.” પછી “આ કઈ સામાન્ય સ્ત્રી નથી, પણ પૂર્ણ પ્રભાવવાળી સ્ત્રી છે” એમ વિચારી તેને પ્રણામ કરીને સ્વપ્નમાં આવી હોય તેમ તે રાક્ષસી તત્કાળ અંતર્ધાન થઈ ગઈ.
ત્યાંથી દવદંતી આગળ ચાલી. ત્યાં રેતીના જ તરંગવાળી પર્વતમાંથી નીકળેલી એક નિર્જળ નદી તેના જેવામાં આવી. શૂન્ય ઉપવનની નીક જેવી નિર્જળ નદીની પાસે આવીને તૃષાથી જેનું તાળું સુકાઈ ગયું હતું એવી દવદંતીએ આ પ્રમાણે કહ્યું કે “જે મારું મન સમ્યગદર્શનથી અધિવાસિત હોય તે આ નદીમાં ગંગાની જેમ ઉત્કલેલ જળ થઈ જાઓ. આ પ્રમાણે કહી તેણીએ પગની પાનીથી ભૂતલ પર પ્રહાર કર્યો, એટલે તત્કાળ ઇંદ્રજાળની નદીની જેમ તે નદી સજળા થઈ ગઈ. પછી જાણે ક્ષીરસાગરની સિરામાંથી ઉત્પન્ન થયું હોય તેવું સ્વાદિષ્ટ અને ક્ષીરના જેવું ઉજવળ તેનું સ્વચ્છ જળ દવદંતીએ હાથિણીની જેમ પીધું. ત્યાંથી આગળ ચાલતાં દવદંતી શાંત થઈને એક વડના વૃક્ષ નીચે વટવાસી યક્ષિણીની
ઠી તે સમયે કેટલાક પાંથા કેઈ સાર્થમાંથી ત્યાં આવ્યા, તેમણે દવદંતીને ત્યાં રહેલી જોઈ પૂછયું કે, “ભદ્ર! તમે કોણ છો? અમને દેવી જેવાં લાગે છે.” વૈદભી બોલી-બહુ માનવી સ્ત્રી છું, કોઈ સાથમાંથી ભ્રષ્ટ થઈ સતી આ અરણ્યમાં વસું છું. મારે તાપસપુર જવું છે, માટે મને તેને માર્ગ બતાવે.” તેઓ બોલ્યા- જે દિશામાં સૂર્ય અસ્ત પામે, તે દિશાને આશ્રાય કરે. અમે અન્યત્ર જવાના ઉત્સુક છીએ તેથી તમને માર્ગ બતાવવાને સમર્થ નથી. અમે જળ શેધવા નીકળ્યા છીએ, તે જળ લઈને અહીં સમીપમાં અમારો સાથ ઊતર્યો છે ત્યાં જશું, તેથી જો તમે ત્યાં આવશે તે તમને અમે કોઈ વસ્તીવાળા નગરમાં લઈ જઈશું. પછી તે તેના સાર્થમાં ગઈ. ત્યાં ધનદેવ નામના દયાળુ સાર્થવાહે તેને પૂછ્યું કે “હે ભદ્ર! તું કોણ છે? અને અહીં કયાંથી આવી છે?' વૈદભ એ કહ્યું કે “હે મહાભાગ ! હું વણિકૃપુત્રી છું. પતિની સાથે પિતાને ઘેર જતી હતી, માર્ગમાં મારા પતિ મને
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૪૦
સગ ૩ જે
રાત્રે સુતી મૂકીને ચાલ્યા ગયા છે. તમારા સેવક પુરૂષ સહદર બંધુની જેમ મને તમારી પાસે લઈ આવ્યા છે, તો મને હવે કઈ શહેરમાં પહોંચાડે.” સાર્થવાહ બે-“હે વત્સ! હું અચલપુર નગરે જવાને છું તો તું ખુશીથી અમારી સાથે આવ, તને પુષ્પની જેમ હું ત્યાં તેડી જઈશ.” આ પ્રમાણે કહી તે સનેહી સાર્થવાહ પિતાની પુત્રીની જેમ તેને ઉત્તમ વાહનમાં બેસાડીને ત્યાંથી સત્વર ચાલવાને પ્રત્યે. આગળ ચાલતાં તે સાર્થવાહ શિરે મણિએ જળના નિર્ઝરણુવાળા એક ગિરિકંજમાં સાર્થને નિવાસ કરાવ્યું. ત્યાં વૈદભ સ્વસ્થ થઈ સુખે સુતી હતી, તેવામાં રાત્રે સાર્થના કોઈ માણસને નવકાર મંત્ર બોલતે તેણે સાંભળ્યો. એટલે તેણીએ સાર્થવાહને કહ્યું કે “આ કોઈ નવકાર મંત્ર બોલનાર મારે સ્વધર્મ બંધુ છે, તેને તમારી આજ્ઞાથી હું જેવાને ઈરછું છું.” પિતાની જેમ તેની એ વાંચ્છને પૂર્ણ કરવાને માટે સાર્થવાહ તેણીને નવકાર મંત્ર બેલનારા શ્રાવકના આશ્રમમાં લઈ ગયે. તે બંધુ જે શ્રાવક તંબુમાં રહીને ચિત્યવંદન કરતો હતો, ત્યાં જઈને તેને શરીરધારી શમ હોય તે વૈદભ એ જોયો. તેણે ચૈત્યવંદન કર્યું ત્યાંસુધી ભીમકુમારી નેત્રમાં અશ્રુ લાવી તે મહા શ્રાવકની અનુમોદના કરતી સતી બેસી રહી. તે શ્રાવક જેને વંદના કરતો હતો તે વસ્ત્ર ઉપર આલેખેલા અને મેઘને જેવા શ્યામવર્ણ આત્ બિંબને જોઈ તેણીએ દર્શન કર્યા. ચૈત્યવંદન થઈ રહ્યા પછી નળપત્નીએ સ્વાગત મંગળાદિ કરીને તેને પૂછયું કે-“હે ભ્રાત ! આ કયા અહંતનું બિંબ છે ?” તે શ્રાવક બે -“હે ધમશીળ હેન! ભવિષ્યમાં થનારા ઓગણીશમાં તીર્થકર શ્રી મલિનાથ પરમાત્માનું આ બિંબ છે. આ ભાવી તીર્થકરનું બિંબ હું શા કારણથી પૂજ છું ત્યાં તે હે કલ્યાણિ! મારૂ કલ્યાણનું કારણ સાંભળે. સમુદ્રરૂપ કટિમેખલાવાળી પૃથ્વીમાં મુકુટરત્ન જેવી કાંચી (દ્વારિકા) નામે નગરી છે. ત્યાં રહેનાર હું વણિક છું. એક વખતે ધર્મગુપ્ત નામના જ્ઞાની મુનિ ત્યાં પધાર્યા તે રતિવલ્લભ નામના ઉદ્યાનમાં સમોસર્યા. મેં ત્યાં જઈ તેમને વંદના કરીને પૂછયું કે- “હે સ્વામિન્ ! મારો મોક્ષ કયા પ્રભુના તીર્થમાં થશે ?' તેમણે કહ્યું કે “મલિનાથ અહતના તીર્થમાં તું દેવલોકમાંથી રવીને પ્રસન્નચંદ્ર નામે મિથિલપુરીને રાજા થઈશ. ત્યાં ઓગણીશમાં તીર્થકર શ્રી મલ્લિનાથનાં દર્શનથી કેવળજ્ઞાન પામીને તે નિર્વાણપદને પ્રાપ્ત થઈશ.” હે ધર્મજ્ઞ બહેન ત્યારથી મને શ્રી મલિનાથ ઉપર અત્યંત ભક્તિ ઉત્પન્ન થઈ છે, તેથી આ વસ્ત્ર ઉપર તેમનું બિંબ આલેખીને હું હંમેશાં તેને પૂજુ છું.” આ પ્રમાણે પિતાને વૃત્તાંત જણાવીને પછી તે શ્રાવકે કહ્યું કે હે પવિત્ર દર્શનવાળા બહેન ! હવે તમે કોણ છે ? તે પણ આ તમારા ધર્મ બંધને જણાવશે.” આ વા તેના પ્રશ્નથી નેત્રમાં અશ્રુ લાવીને ધનદેવ સાર્થવાહે દવદંતીનો કહેલો પતિ વિયેગ વિગેરેને બધે વૃત્તાંત એ ઉત્તમ શ્રાવકને કહી સંભળાવ્યો. તે સાંભળી શ્રાવકના નેત્રમાં પણ અશ્રુ આવી ગયાં અને હાથ ઉપર હડપચી મૂકી તે વિચારમાં પડ્યો દવદંતીનું દુ:ખ તેના હૃદયમાં ન સમાતું હોય તેમ દુઃખથી વ્યાપ્ત થઈને તે બોલ્યો કે- હે હેન! તમે શેક કરશે નહીં. આવા દુ:ખનું કારણભૂત તમારૂં કર્મ જ ઉદિત થયું છે, પરંતુ આ સાર્થવાહ તમારા પિતારૂપ છે અને હું બ્રાતા છું, માટે અહીં સુખે રહે.” - પ્રાતઃકાળે સાર્થવાહ અચલપુરે આવ્યો, ત્યાં વૈદર્ભોને મૂકીને પછી તે બીજી તરફ ગયો. અહીં તૃષાતુર થયેલી વંદભીએ તે નગરદ્વારની સમીપે રહેલી વાપિકામાં જળ પીવા માટે પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં જળ ભરતી નગરસ્ત્રીઓને મૂર્તિમાન્ જળદેવતા જેવી તે
Page #284
--------------------------------------------------------------------------
________________
૪૧
પર્વ ૮ મું દેખાવા લાગી–જેવામાં જળના કાંઠા ઉપર તે ઊભી હતી તેવામાં ત્યાં ચંદનઘોએ આવીને તેના નામ ચરણને પકડ્યો, કેમકે “દુઃખી ઉપર સૌહદપણાની જેમ દુઃખજ આવીને પડે છે.” દવદંતીએ ત્રણવાર નવકાર મંત્રને પાઠ કર્યો એટલે તેના પ્રભાવથી ઈદ્રજાળિક જેમ ગળામાં રાખેલી વસ્તુને છોડી દે તેમ ચંદનઘોએ તેને ચરણ છેડી દીધું. પછી તે વાવમાં હાથ, પગ અને મુખ ધોઈ તેના સુંદર જળનું પાન કરી વૈદભ હંસીની જેમ મંદ મંદ ગતિએ ચાલતી વાપિકાની બહાર નીકળી. પછી શીળરત્નના કરંડિયારૂ૫ દવદંતી ખેદયુક્ત ચિતે વાપિકાના કાંઠા ઉપર બેઠી અને દૃષ્ટિવડે નગરને પવિત્ર કરવા લાગી.
એ નગરીમાં ગરૂડ જેવા પરાક્રમી ઋતુપર્ણ નામે રાજા હતા. તેને ચંદ્રના જેવા ઉજજવળ યશવાળી ચંદ્રયશા નામે રાણી હતી. તે ચંદ્રયશાની દાસીઓ માથે જળકુંભ લઈ પરસ્પર મશ્કરી કરતી એ વાપિકામાં પાણી ભરવાને આવી. તે દાસીઓએ દુર્દશાને પામેલી પણ દેવીના જેવી દવદંતીને જોઈ. “પવિની કદિ કાદવમાં મગ્ન થઈ હોય તો પણ તે પતિની જ છે.” વંદભીના રૂપને જોઈને વિસ્મય પામેલી તેઓ તેણીની પ્રશંસા કરતી વાપિકામાં મંદ મંદ પિઠી અને પછી મંદ મંદ બહાર નીકળી. તેઓએ રાજમહેલમાં જઈને એ રમણીના રૂપની વાર્તા ધનના ભંડારની જેમ પિતાની સ્વામિની ચંદ્રયશા રાણીને કહી. રાણીએ દાસીઓને કહ્યું કે તેને અહીં સત્વર તેડી લાવે; તે મારી પુત્રી ચંદ્રવતીની બહેન જેવી થશે.” તત્કાળ દાસીઓ તે વાપિકા ઉપર આવી, ત્યાં નગરાભિમુખ થયેલી લકમીની જેવી દવદંતી ત્યાંજ બેસી રહેલી તેના જેવામાં આવી. તેમણે કહ્યું, “ભદ્દે! આ નગરના રાજા ઋતુપર્ણની રાણી ચંદ્રયશા તમને આદરથી બે લાવે છે. વળી તેમણે જણાવ્યું છે કે તું મારે ચંદ્રાવતી નામની પુત્રી તુલ્ય છે' માટે ત્યાં ચાલે અને દુ:ખને જળાંજલિ આપો. જે અહીં આમ શૂન્ય થઈને બેસી રહેશે તો કોઈ દુરાત્માથી છળ પામીને અથવા વંતરાદિકથી અવિષ્ટ થઈને અનઈ પામશો.” આ પ્રમાણે ચંદ્રયશાનાં કહેવરાવેલાં વચનથી જેનું મન આદું થયું છે એવી દવદંતી પુત્રીપણાના સનેહથી વેચાણ થઈ હોય તેમ ત્યાં જવાને તત્પર થઈ. “તમને અમારા સ્વામિનીએ પુત્રી તરીકે માન્યા. તેથી તમે પણ અમારા સ્વામિનીજ છે.” એમ કહી વિનય બતાવતી તે દાસીએ તેને રાજમહેલમાં લઈ ગઈ. આ ચંદ્રયશા દવદંતીની માતા પુષ્પદંતીની સહોદરા (બેન) હતી, તેથી તે તેની માસી થતી હતી, પણ તે વૈદભીને જાણવામાં નહતું, એટલે તે તેને શે વીજ ઓળખે? પણ “દવતી નામે મારી ભાણેજ છે એમ ચંદ્રયશા જાણતી હતી, પરંતુ તેને બાલ્યવયમાં જોયેલી હોવાથી આ વખતે તે પણ તેને ઓળખી શકી નહીં; તો પણ રાણીએ દૂરથી જ તેને પુત્રી પ્રેમથી અવલેકી, કારણ કે
ઈષ્ટ અનિષ્ટનો નિર્ણય કરવાને અંતઃકરણ મુખ્ય પ્રમાણ છે.” પછી ચંદ્રયશાએ જાણે શ્રમથી થયેલી તેને અંગની કૃશતાને દૂર કરવા ઇચ્છતી હોય તેમ તેને આદરથી આલિંગન કર્યું. વૈદભી નેત્રમાંથી અશ્રુ પાડતી રાણીના ચરણમાં નમી, તે વખતે તેના અશ્રુજળથી રાણીના ચરણ ધોવાતાં જાણે તેની પ્રીતિને બદલે આપવા માટે તેના ચરણ પ્રક્ષાલતી હોય તેમ તે દેખાવા લાગી. પછી ચંદ્રયશાએ પૂછયું કે “તમે કોણ છો !” એટલે તેણીએ જેમ સાર્થવાહને કહ્યો હતો તેમ સર્વ વૃત્તાંત તેની પાસે કહી સંભળાવ્યા. તે ૨ ચંદ્રયશા બોલી- હે કલ્યાણિ ! રાજકુમારી ચંદ્રવતીની જેમ તું પણ મારે ઘેર સુખે રહે. ” એક વખતે ચંદ્રયશાએ પોતાની પુત્રી ચંદ્રવતીને કહ્યું, “વત્સ આ તારી બહેન મારી ભાણેજ દવદંતીના જેવી છે, પણ તેનું અહીં આગમન સંભવતું નથી, કારણ કે જે આપણે પણ સ્વામી નળરાજા છે, તેની તે પત્ની થાય છે. વળી તેની નગરી અહીંથી ૩૧
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સર્ગ ૩ જે એકસે ને ચુમાળીશ યોજન દૂર થાય છે, તો તેનું અહી આગમન કેમ સંભવે ? અને તેની આવી દુર્દશા પણ ક્યાંથી હોય ?
ચંદ્રયશા રાણી નગરની બહાર જઈ પ્રતિદિન દીન અને અનાથ લોકોને યથારૂચિ દાન આપતી હતી. એક વખતે વૈદર્ભીએ દેવીને કહ્યું કે “આપની આજ્ઞા હેય તો તમારી વતી હું દાન આપું કે કદિ મારા પતિ યાચકને વેષે આવી ચઢે તો ઓળખાય.” ત્યારથી ચંદ્રયશાએ તે કામ તેને સોંપ્યું. તે પતિની આશાએ કલેશ સહન કરી યથાસ્થિતપણે દાન આપવા લાગી. વિદર્ભ પ્રત્યેક યાચકને દરરોજ પૂછતી કે “તમે આવા રૂપવાળો કઈ પુરૂષ જે છે ?? - એક વખતે ભીમસુતા દાનશાળામાં ઊભી હતી, તેવામાં જેની આગળ ડિ ડિમ વાગે છે એવા એક ચોરને રક્ષકે વધસ્થાનકે લઈ જતા જોવામાં આવ્યા. તેને જોઈ દર્શીએ રક્ષકોને પૂછયું કે “આ ચરે છે અપરાધ કર્યો છે કે જેથી તેને આવી વધ કરવાની શિક્ષા થઈ છે ? રક્ષકાએ કહ્યું “ આ પુરૂષે રાજકુમારી ચંદ્રવતીને રત્નને કંડીએ ચેર્યો છે, તે ગુન્હાથી તેને વધની શિક્ષા થઈ છે. વૈદભીની દયાળ મૃત્તિ જોઈ ચોર બોલ્યા- દેવી ! તમારી દૃષ્ટિ મારી ઉપર પડી છે. તે હવે હું મરણને શરણ શા માટે થાઉં ? તમે જ મને શરણભૂત થાઓ.” પછી દવદંતી રક્ષકની પાસે આવી અને ચોરને કહ્યું, “તું ભય પામીશ નહીં, અવશ્ય તારૂં જીવિત રહેવાવડે કુશળ થશે.” આ પ્રમાણે કહી દવદંતી બોલી કે “ જો હું સતી હોઉં તે આ ચોરનાં બંધન છુટી જાઓ.” આમ સતીપણાની શ્રાવણા કરીને તેણીએ ઝારીમાંથી જળ લઈ ત્રણવાર છાંટયું, એટલે તરત તે ચેરનાં બંધન તૂટી ગયાં. તે વખતે ત્યાં કોલાહળ થઈ રહ્યા. તેથી “આ શુ?” એમ વિચારતો ઋતુપર્ણ રાજા પરિવાર સહિત ત્યાં આવ્યું. વિરમયથી નેત્ર વિકસિત કરી, દાંતની કાંતિથી અધરને ઉજજવળ કરતો તે નેત્રરૂપ કુમુદમાં કૌમુદીરૂપ દવદંતીને જોઈને તેના પ્રત્યે આ પ્રમાણે બે -“હે. યશસ્વિનિ! સર્વત્ર મતસ્યન્યાયને નિષેધ કરવા માટે રાજધર્મ સ્થાપિત કરેલ છે, જેનાવડે દુષ્ટ જનોનો નિગ્રહ અને શિષ્ટ જનોનું પાલન થાય છે. રાજાએ પૃથ્વીનો કર લઈને તેની ચોર વિગેરેના ઉપદ્રવથી રક્ષા કરવી, નહીં તો ચાર વિગેરે દુષ્ટ લેક એ કરેલું પાપ તેને લાગે છે. તેથી હે વત્સ ! જો આ રત્નના ચેરને હુ નિગ્રહ ન કરું તો પછી લોક નિર્ભય થઈને પરધન હરવા તત્પર થાય.” વૈદભ બોલી-“હે તાત ! મારી દષ્ટિએ જોતાં છતાં પણ જો દેહધારીને વિનાશ થાય તો પછી મારૂં શ્રાવિકાનું કૃપાળુપણું શા કામનું ? આ ચા૨ મારે શરણે આવ્યો છે, માટે હે તાત ! તેનો અપરાધ ક્ષમા કરો. તેની પીડા દુષ્ટ રાગની પેઠે મારામાં પણ સંક્રમી ગઈ છે.” આવા એ મહાસતી અને ધર્મ પુત્રીના અતિ આગ્રહથી ઋતુપર્ણ રાજાએ તે ચેરને છોડી મૂકે. છૂટી ગયેલા ચોરે પૃથ્વીની રજથી લલાટ ઉપર તિલક કરી દવદંતીને કહ્યું કે તમે મારી માતા છે. પછી પ્રાણદાનને ઉપકાર રાતદિવસ નહીં ભૂલી જતો તે ચાર પ્રતિદિન વદભી પાસે આવીને તેમને પ્રણામ કરતો હતો. એક વખતે વિદર્ભ એ તે ચરને પૂછયું કે તું કોણ છે ? અને ક્યાંથી આવ્યો છે? તે નિઃશંક થઈને કહે.” ચોર બોલ્યો-“તાપસ પુર નામના નગરમાં મોટી સંપત્તિવાળ વસંત નામ સાથે વાહ છે. તેને પિંગલ નામે હ" દાસ છું. વ્યસન માં આસક્ત થઈ જવાથી તેનાવડે પરાભવ પામેલા મેં તે વસંતશેઠના ઘરમાં ખાતર પાડયું, અને તેને સાર સાર ખજાને લઈ રાત્રે ત્યાંથી ભાગ્યો. હાથમાં તે દ્રવ્ય લઈને પ્રાણીની રક્ષા કરવાને માટે હું નાસતા તેવામાં માર્ગમાં લુંટારાઓ મળ્યા, તેણે મને લુંટી લીધો. “દુષ્ટ જનને કેટલી કુશળતા
૧. મોટાં માછલાં નાનાં માછલાંને ગળી જાય તેમ શક્તિવંત નિર્બળને હેરાન કરે તે મન્યાય.
Page #286
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૪૩
હોય ?” પછી અહીં આવી આ ઋતુપર્ણ રાજાની સેવામાં રહ્યો. “મનસ્વી માણસ બીજા કેઈની સેવા કરતો નથી,પણ કદિ કરે છે તો રાજાની સેવા કરે છે.” એક વખતે હું રાજમહેલમાં ફરતો હતો, તેવામાં મેં નીચ બુદ્ધિએ ચંદ્રવતી દેવીને રતનકરંડ પડેલે દીઠે. તત્કાળ પરસ્ત્રીને જોઈ ને દુર્બદ્ધિ વ્યભિચારીની જેમ તે કંરડીઓ હરી લેવાને મારું મન ચલિત થયું. પછી સમળી જેમ હાર ઉપાડી લે તેમ મેં તે રત્નકરંડ હરી લીધું. પછી પગના ફણા સુધી ઉત્તરીય વસ્ત્ર કરીને હું ત્યાંથી બહાર નીકળે, તેવામાં મહાચતુર એવા ઋતુપર્ણ રાજાએ મારામાં કેટલીએક ચોરની ચેષ્ટા જોઈને તત્કાળ મને ઓળખી લીધે, કેમકે “ચતુર જનને કાંઈ પણ અલક્ષ્ય નથી.” પછી રાજાની આજ્ઞાથી તરતજ રક્ષકપુરૂષોએ મને બાંધી લીધા અને લધ કરવા માટે લઈ ચાલ્યા. તે વખતે દૂરથીજ તમારું શરણ અંગીકાર કરીને તારસ્વરે પોકાર કરતા મને વધ્ય મેંઢાની જેમ તમે છોડાવ્યો. હે માતા !
જ્યારે તમે તાપસપુરમાંથી ચાલ્યા ગયા ત્યારે વિંધ્યાચળથી લાવેલા હાથીની જેમ વસંતશેઠે ભેજન પણ છોડી દીધું. પછી યશોભદ્રસૂરિ અને બીજા લોકોએ ઘણું સમજાવ્યા ત્યારે સાત દિવસ ઉપવાસ કરીને તેમણે આઠમે દિવસે ભેજન લીધું. એક વખતે લક્ષ્મીવડે કુબેર જેવા એ વસંત શેઠ મહા મૂલ્યવાળી ભેટ લઈ કુબર રાજાને મળવા ગયા. તેની ભેટથી સંતુષ્ટ થયેલા કુબર રાજાએ છત્ર ચામરનાં ચિહ્ની, સાથે તાપસપુરનું રાજ્ય વસંત શેઠને આપ્યું, અને તેમને પોતાના સામંતનું પદ આપી વસંતશ્રીશેખર એવું નામ સ્થાપિત કર્યું. કુબર રાજાએ વિદાય કરેલા વસંત શેઠ ભંભા વાદ્યના નાદ સાથે તાપસપુર આવ્યા અને તે રાજ્યને પાળવા લાગ્યા.” આ પ્રમાણે તે ચોરની હકીકત સાંભળી વદમ બોલી-“હે વત્સ ! તે પૂર્વે દુષ્કર્મ કર્યું છે તેથી હવે દીક્ષા લે અને સંસારસમુદ્ર તરી જા.” પિંગલે કહ્યું, “માતાની આજ્ઞા પ્રમાણ છે. એ સમયે ત્યાં ફરતા ફરતા કોઈ બે મુનિ આવી ચડ્યા. દર્શીએ નિર્દોષ ભિક્ષાથી તેમને પ્રતિલાભિત કર્યા. પછી પૂછયું કે “ભગવદ્ ! આ પુરૂષ જે ગ્ય હોય તે પ્રસન્ન થઈને તેને દીક્ષા આપો. તેમણે કહ્યું કે- ગ્ય છે.” એટલે પિંગલે વ્રત લેવાની યાચના કરી. પછી તેને દેવગૃહમાં લઈ જઈ તેજ વખતે દીક્ષા આપી.
અન્યદા વિદર્ભ રાજાએ ખબર સાંભળ્યા કે “નળ રાજા તેના અનુજ બંધુ કૃબરની સાથે દંતમાં રાજ્યલક્ષ્મી હારી ગયા છે અને કૂબરે તેમને પ્રવાસી કર્યા છે. તે દવદંતીને લઈને મોટી અટવીમાં પેઠા છે, ત્યારપછી તે ક્યાં ગયા? જીવે છે કે મરી ગયેલ છે ? એ કોઈ પણ જાણતું નથી.” રાજાએ આ વાત રાણીને કરી, તે સાંભળી રાણ પુષ્પદંતીએ ઘણું રૂદન કર્યું. “સ્ત્રીઓને આતુરપણામાં નેત્રાવ્યુ હૂર હોતાં નથી.” પછી રાજાએ હરિમિત્ર નામના એક આજ્ઞાચતુર રાજ બટુકને નળરાજાની શોધમાં મોકલ્યા. નળ અને દવદંતીને સર્વત્ર શોધતો તે રાજબટુક અચલપુરમાં આવ્યા. ત્યાં તેણે રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાની આગળ આવતાં તેણે ચંદ્રયશાએ પૂછ્યું કે-પુષ્પદંતી અને તેને પરિવાર કુશળ છે ?” હરિ મિત્ર બોલ્યા- હે ઇશ્વરી દેવી પુષ્પદંતી અને તેને પરિવાર તો કુશળ છે, તેનો પરિવાર તે કુશળ છે; પણ નળ અને દવદંતીની કુશળતા વિષે ચિંતા છે.” દેવીએ પૂછયું, અરે ! એ શી વાત કહો છો ?' પછી બટુએ નળ અને દવદંતીની ઘતથી થયેલી બધી દુઃશ્રવ હાલત કહી સંભળાવી. તે સાંભળી ચંદ્રયશા રેવા લાગી. તેને જોઈ બધે રાજલક પણ હર્ષ વાર્તાને અધ્યાયી હોય તેમ રૂદન કરવા લાગ્યા. સર્વને દુઃખાતુર જોઈ જેના ઉદરમાં સુધા લાગી હતી એ બહુ દાનશાળામાં ગયે. કારણ કે “દાનશાળા ભેજનમાં ચિંતામણિરૂપ છે.” ત્યાં જ માને તે બેઠે, તે વખતે દાનશાળાની આકારેણું
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સગ ૩ જે
તરીકે બેઠેલી પિતાના સ્વામીની પુત્રી દવદંતીને તેણે ઓળખી. તત્કાળ તેણે રેમાંચિત થઈને દવદંતીના ચરણમાં વંદના કરી, ક્ષુધાની વ્યથા ભૂલી ગયે અને હર્ષથી પ્રકુટિલત નેત્રે બે-“હે દેવી! ગ્રીષ્મઋતુમાં લતાની જેમ તમારી આવી અવસ્થા કેમ થઈ? આજે સારે ભાગ્યે તમે જીવતા જોવામાં આવ્યા, તેથી અત્યારે સર્વને શુભ થયું.” આ પ્રમાણે દવદંતીને કહી તે બટુએ સત્વર દેવી ચંદ્રયશા પાસે જઈ વધામણી આપી કે, તમારી દાનશાળા માં જ દવદંતી છે. તે સાંભળી ચંદ્રયશા તરત દાનશાળામાં આવી અને કમલિનીને હંસી મળે તેમ તેણે દવદંતીને આલિંગન કર્યું. પછી બેલી કે-“હે વત્સ ! મને ધિક્કાર છે. કેમકે અદ્વિતીય સામુદ્રિક લક્ષણોથી સ્પષ્ટ જણાતાં છતાં પણ હું તને ઓળખી શકી નહીં ! હે અનશે ! તેં પણ આત્મગોપન કરીને મને કેમ છેતરી ? કદી દૈવયેગે આવી દુર્દશા થાય તોપણ પિતાના માતૃકુળમા ૧ શી લજજા રાખવી ? હે વસે ! તે નળરાજાને છોડડ્યા કે તેણે તને છોડી દીધી ? પણ જરૂર તેણેજ તને છોડી દીધી હશે, કારણ કે તું તે મહા સતી છે, તેથી તું તેને છોડી દે નહી. દુર્દશામાં આવી પડેલા પતિને પણ જો તું છેડી દે, તે જરૂર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. અરે નળ ! તે આ સતીને કેમ છોડી દીધી ? તેને મારી પાસે કેમ ન મૂકી ? આવી સતી પ્રિયાને છોડી દેવી તે શું તારા કુળને ઉચિત છે ? હે વત્સ ! હવે હું તારું દુઃખ ગ્રહણ કરું છું, તેથી તું દુઃખને ત્યજી દે, અને મેં તને ઓળખી નહી, તે મારો અપરાધ ક્ષમા ક૨, વળી હે બાળે ! અંધકારરૂપ સર્ષમાં ગરૂડરૂપ, અને કૃષ્ણપક્ષની રાત્રીમાં પણ પ્રકાશિત એવું જે તિલક તારા જન્મથીજ લલાટમાં સહજ ઉત્પન્ન થયેલું છે તે ક્યાં ગયું ?” આ પ્રમાણે કહી પોતાના મુખકમળમાંથી થુંકનો રસ લઈ તે વડે શૈદર્ભના લલાટનું તેણે માર્જન કર્યું અને વારંવાર તેના મસ્તકને સુંઘવા માંડયું. તે વખતે તત્કાળ અગ્નિમાંથી તાવીને કાઢેલા સુવર્ણપિંડની જેમ અને મેઘમાંથી મુક્ત થયેલા સૂર્યની જેમ તેનું લલાટતિલક ચળકવા લાગ્યું. પછી ચંદ્રયશાએ દવદંતીને દેવતાની પ્રતિમાની જેમ ગંદકથી પિતાને હાથે ન્હાવરાવી, અને જાણે સ્નાન રસમય હોય તેવાં બે ઉજજવળ અને સૂક્ષ્મ વસ્ત્રો તેને આપ્યાં તે તેણે ધારણ કર્યા. પછી હર્ષરૂપ જળની તલાવડી જેવી ચંદ્રયશા પ્રીતિવડે વેદલ્મને લઈને રાજાની પાસે આવી.
એ વખતે સૂર્ય અસ્ત પામ્ય, કાજળથી ભાજન પૂરાય તેમ સે વિધાય તેવા ઘાટા અંધકારથી આકાશ પૂરાઈ ગયું. પણ તે ગાઢ અંધકાર છડીદારોએ રોકી રાખેલ હોય તેમ વૈદભીના તિલકતેજથી રાજસભામાં પસી શકયું નહીં. રાજાએ દેવીને પૂછયું કે- આ વખતે સૂર્ય અસ્ત પામ્યો છે, તેમજ અહીં દીપક કે અગ્નિ નથી, છતાં દિવસ જે આ પ્રકાશ શેને પડે છે?” એટલે રાણીએ તિરૂપ જળના મોટા પ્રહ જેવું અને જન્મથી જ સહજ સિદ્ધ થયેલું વૈદભીનું ભાલતિલક રાજાને બતાવ્યું. પછી રાજાએ કૌતુકથી તિલકને પિતાના હાથવડે ઢાંકી દીધું, એટલે અંધકારથી સભાગ્રહ ગિરિગુહા જેવું થઈ ગયું. પછી હાથ ઉપાડી લઈ અત્યંત હર્ષ પામેલા રાજાએ પિતારૂપ થઈ દવદંતીને રાજ્યભ્રંશ વિગેરેની કથા પૂછી, દવદંતીએ નીચું મુખ કરીને રેતાં રોતાં નળ કૂબેરના ઘતથી આરંભીત બધી કથા કહી સંભળાવી. રાજા પોતાના ઉત્તયિ વસ્ત્રથી વંદભીનાં નેત્રને લઈને બોલ્યા કે- “હે પુત્રી ! રૂદન કર નહીં', કેમકે વિધિથી કોઈ બળવાન નથી.”
એ સમયે કોઈ દેવ આકાશમાંથી ઉતરી રાજસભામાં આવ્યું અને અંજલિ જેડી ૌદભને કહેવા લાગે-- “હે ભદ્રે ! હું પિંગલક ચેર છું. તમારી આજ્ઞાથી દીક્ષા લઈને
૧ માતાના સંબંધી વર્ગમાં-મોશાળ, માસી, મામા વગેરેને ત્યાં
Page #288
--------------------------------------------------------------------------
________________
વ ૮ મુ
૨૪૫
વિહાર કરતો કરતો એકદા હું તાપસપુરે ગયા. ત્યાં સ્મશાનની અંદર હું કાયાત્સગ કરીને રહ્યા. તેવામાં ચિતાનળમાંથી દાવાનળ પ્રસરવા લાગ્યા. તેનાથી હુ' ખળવા લાગ્યા, તેા પણુ ધર્મ ધ્યાનથી વ્યુત થયા નહી', સ્વયમેવ આરાધના કરી અને નવકાર મંત્રના સ્મરણમાં તત્પર રહ્યો. પછી પૃથ્વી પર પડી ગયા, ત્યાં મારૂં શરીર તે અગ્નિમાં સમિધરૂપ થઈ ગયું. ત્યાંથી મૃત્યુ પામીને હું પિંગલ નામે દેવ થયા છું. દેવગતિમાં ઉપજતાં જ અવિધિજ્ઞાનવડે મારા જાણવામાં આવ્યું કે દવદતીએ મને વધમાંથી બચાવી દીક્ષા લેવાનો ઉપદેશ કર્યા હતો, તેના પ્રભાવથી હું દેવતા થયા છું. હે ભદ્રે! જો તે વખતે મારી મહાપાપીની તમે ઉપેક્ષા કરી હોત તો હું ધર્મને પ્રાપ્ત કર્યા વગર મૃત્યુ પામીને નરકે જાત, પણ હે મહાસતી ! તમારા પ્રસાદથી હું સ્વર્ગ લક્ષ્મીને પામ્યા છું, તેથી તમને જોવા આવ્યા છું. તમારા વિજય થાએ.” આ પ્રમાણે કહી સાત કેાટી સુવર્ણની વૃષ્ટિ કરીને તે દેવ વીજળીના સમૂહની જેમ આકાશમાં અંતર્ધ્યાન થઇ ગયા. આ પ્રમાણે સાક્ષાત્ આત્ ધર્મ ના આરાધનનુ ફળ જોઇને વિદ્વાન રાજા ઋતુપણે આત્ ધર્મને અંગીકાર કર્યાં.
પછી અવસર પ્રાપ્ત થયેલા જોઇ હરિમિત્ર રાજખટુએ કહ્યું કે- હે રાજન ! હવે આજ્ઞા આપે। કે દેવી દવદતી ચિરકાળે પેાતાના પિતાને ઘેર જાય.” તે વખતે ચંદ્રયશા એ પણ તેમ કરવાની હા કહી; એટલે રાજાએ માટી સેના સાથે વૈદભી ને વિદર્ભ દેશ તરફ રવાને કરી, દવદંતીને આવતી સાંભળીને ભીમ રાજા ખળીષ્ઠ પ્રેમથી દુર વેગવાળા વાજીથી ખેંચાઇને જાય તેમ તેની સામા ગયા. સામેથી આવતા પિતાને જોતાં વે'તજ વૈદભી" વાહનને તજી દઇ પગે ચાલી સસ્મિત મુખકમળે સામી દોડી અને પિતાના ચરણકમળમાં પડી. ચિરકાળે ઉત્ક’ઠાથી મળેલા પિતાના અને પુત્રીના નેત્રજળથી ત્યાંની પૃથ્વી ઘણા કાદવવાળી થઈ ગઈ. સાથે પોતાની માતા પુષ્પદંતી પણ આવેલ છે એ ખબર જાણી ગગાનદીને જેમ ચમુના મળે તેમ દવદંતી તેને દૃઢ આલિ`ગનથી મળી, અને તેને ગળે બાઝી પડીને નળપ્રિયાએ મુક્તક ઠે રૂદન કર્યું. “પ્રાણીઓને ઇષ્ટ જન મળવાથી દુ:ખ તાજી થાય છે.” પછી તેઓ જળથી મુખકમળ ધાઇ દુઃખના ઉદ્ગારવડે પરસ્પર વાર્તા કરવા લાગ્યા. પુષ્પદંતીએ વૈદભી ને ઉત્સ`ગમાં બેસાડીને કહ્યું કે “હે આયુષ્યમતિ! સારાં ભાગ્યે અમને તારાં દર્શન થયાં છે, તેથી અમે જાણીએ છીએ કે હજુ અમારાં ભાગ્ય જાગતાં છે. હવે આપણે ઘેર રહીને સુખે કાળ નિગ - મન કર, લાંબે કાળે પણ તને પતિનાં દર્શન થશે, કેમકે જીવતા પ્રાણી કોઈ વાર પણ ભદ્રા પામે છે.” પછી રાજાએ હિમિત્રને સહૂંતુષ્ટ થઈ પાંચસેા ગામ આપ્યાં, અને કહ્યું કે *જો નળ રાજાને શેાધી લાવીશ તેા તને અધુરૂં રાજ્ય આપીશ.' ત્યાર પછી રાજાએ નગ૨માં જઈને દવદંતીના આગમનના ઉત્સવ કર્યા, અને સાત દિવસ સુધી દેવાર્ચા અને ગુરૂપૂજા વિશેષ પ્રકારે કરાવી. આઠમે દિવસે વદ પતિએ દવદંતીને કહ્યું કે હવે જેમ નળરાજાના સમાગમ શીઘ્ર થશે તેમ કરવાને હું પૂરા પ્રયત્ન કરીશ.’
હવે જે વખતે નળરાજા દવદતીને છેડીને અરણ્યમાં ભમતા હતા, તે વખતે એક તરફ વનના તૃણુમાંથી નીકળતા ધુમાડા તેના જોવામાં આવ્યા. આંજનના જેવા શ્યામ તે ધુમાડાના ગોટા આકાશમાં એવા વ્યાપી ગયા કે જેથી જાણે પાંખાવાળા કાઈ ગિરિ આકાશમાં જતા હોય તેવા ભ્રમ થવા લાગ્યા. એક નિમેષમાત્રમાં તો ત્યાં ભૂમિમાંથી વિધવાળા મેઘની જેવા જવાળામાળાથી વિકરાળ અગ્નિના ભડકા નીકળ્યા. ઘેાડી વારમાં ખળતો વાંસને તડતડાટ અને વનવાસી પશુએના આક્ર'દ સ્વર સાંભળવામાં આવ્યું. આવા દાવાનળ પ્રદીપ્ત થતાં તેમાંથી “અરે! ક્ષત્રિયાત્તમ ઇક્ષ્વાકુવ'શી નળ રાજા ! મારી રક્ષા
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સર્ગ ૩ જો
કરો. તમે નિષ્કારણુ ઉપકારી અને પુરૂષવ્રતધારી છે, તથાપિ હું વીશ ! હું તમને કાંઈ ઉપકાર કરીશ, માટે મારી રક્ષા કરો.” આવા શબ્દ સાંભળવામાં આવતાં તે શબ્દને અનુ સારે નળરાજા ગહન લતાગૃહ સમીપે આવ્યા. ત્યાં તેના મધ્યમાં રહેલા ‘રક્ષા કર, રક્ષા કર એમ બેલતો એક મેટો સર્પ તેના જોવામાં આવ્યેો. નળે પૂછ્યુ કે ‘હું સર્પ ! મને, મારા નામને અને મારા વંશને તુ શી રીતે જાણે છે ? અને તને આવી માનુષી વાણી શી રીતે પ્રાપ્ત થઈ તે કહે.’ સર્પ ખેલ્યા-હુ પૂર્વ જન્મમાં મનુષ્ય હતો, તે જન્મના અભ્યાસથી આ ભવમાં પણ મને માનુષી ભાષા પ્રાપ્ત થઈ છે. વળી હું યશેાનિધિ ! મને ઉજ્જવળ અવધિજ્ઞાન છે, તેથી હું તમને, તમારા નામને અને તમારા વંશને જાણું છું.’ આ પ્રમાણે સાંભળીને નળરાજાને દયા આવી, તેથી તેણે એ ક ંપતા સર્પને ખે...ચી લેવા માટે વનલતા ઉપર પોતાનું વસ્ત્ર નાંખ્યું. તે વસ્ત્રના છેડા પૃથ્વીને અડયો, એટલે વળવડે મિકા (વીટી)ની જેમ તે સર્પે પોતાના શરીરથી તે વસ્ત્રને વીંટી લીધું. પછી સર્પથી આક્રાંત થયેલા તે ઉત્તરીય વસ્રને કુવામાંથી રજ્જુની જેમ કૃપાળુ રાજાએ ઉત્કર્ષ સાથે ખે`ચી લીધુ. પછી ત્યાંથી આગળ ચાલી ઉખર ભૂમિ ઉપર કે જ્યાં અગ્નિ લાગે નહી' ત્યાં તે સર્પને મૂકવાની ઇચ્છા કરતાં નળને તે સર્પ હાથ ઉપર દંશ માર્યા, એટલે પસીનાનાં બિંદુની જેમ તે નાગને ભૂમિપર આચ્છેટનપૂર્વક મૂકી દેતાં નળે કહ્યું કે- હું ભદ્ર ! તેં કૃતજ્ઞ થઇને આ સારો પ્રત્યુપકાર કર્યા. હું તારા ઉપકારી છું તેને પાછે। આવાજ બદલા મળવા જોઈ એ ! પણ એ તે! તમારી જાતનેાજ ગુણ છે કે જે તમને દુધ પાય તેનેજ તમે કરડા છે !' આવી રીતે નળરાજા કહે છે તેવામાં તેના શરીરમાં વિષ પ્રસરવા લાગ્યુ, અને તેથી તેનુ' બધું શરીર અધિય કરેલા (પચ ચઢાવેલા) ધનુષ્યની જેવુ કુબડુ' થઈ ગયું. તે વખતે નળરાજાના કેશ પ્રેતની જેમ પીળા થઈ ગયા, ઊંટની જેમ હેાઠ લાંખા થયા અને રાંકની જેમ હાથ પગ દુખળા અને ઉદર સ્થૂળ થઇ ગયું, સપના વિષથી ગ્રસ્ત થયેલા નળ ક્ષણવારમાં નટની જેમ સ` અંગે બીભત્સ અને વિકૃત આકૃતિવાળા થઇ ગયા, તેથી તેણે ચિંતવ્યુ` કે ‘આવા રૂપથી મારે જીવવુ વૃથા છે, માટે પરલેાકમાં ઉપકારી એવી દીક્ષાને ગ્રહણ કરૂ..' નળ આ પ્રમાણે ચિંતવતો હતો તેવામાં પેલા સર્પ સર્પનુ રૂપ છેડી દઇને દિવ્ય અલંકાર અને વસ્ત્રને ધારણ કરનાર તેજસ્વી દેવરૂપ પ્રગટ કર્યુ. પછી તે ખેલ્યાહે વત્સ ! તું ખેદ પામીશ નહીં, હું તારા પિતા નિષધ છું. મેં તને રાજ્ય આપીને દીક્ષા લીધી હતી; તે દીક્ષાના ફળથી હું બ્રહ્મદેવલાકમાં દેવતા થયા છે. ત્યાં અવિધજ્ઞાનવડે મે તને આવી દશાને પ્રાપ્ત થયેલા જોયા. પછી માયાથી સરૂપે થઇ દુશામાં પડેલા તારા અ`ગની માતા ગુમડા ઉપર જેમ ફાલ્લા થાય તેમ મે એવી વિરૂપતા કરેલી છે, પણ મારી કરેલી આ વિરૂપતા કડવા ઔષધના પાનની જેમ તને ઉપકારને માટે જ છે એમ માનજે, કારણ કે તે પ્રથમ જે રાજાઓને જીતીને દાસ કરેલા છે, તે બધા તારા શત્રુ થયેલા છે, તેઓ આવા વિરૂપપણાથી તને ઓળખશે નહી, એટલે તને કાંઈ પણ ઉપદ્રવ કરશે નહીં. વળી હમણાં દીક્ષા લેવાનો મનોરથ પણ કરીશ નહીં, કારણ કે અદ્યાપિ તારે તેટલીજ ભૂમિ ચિરકાળ ભાગવવાની છે. જ્યારે તારે દીક્ષાનો સમય આવશે ત્યારે ઉત્તમ મુહૂત્ત કહેનાર જ્યાતિષીની જેમ હું આવીને તને જણાવીશ, માટે હવે સ્વસ્થ થા. હે પુત્ર! આ શ્રીફળ અને રત્નનો કર'ડક ગ્રહણ કર, અને યત્નથી ક્ષાત્રત્રતની જેમ તેની રક્ષા કરજે, જયારે તને તારા સ્વરૂપની ઇચ્છા થાય ત્યારે આ શ્રીફળ ફાડજે, તેમાં તુ' અદૃષ્ય દેવદૃષ્ય વસ્ત્રો જોઇશ અને આ રત્નના કર'ડક ઉઘાડીશ તો તેમાં મનેાહર હાર વગેરે આભુષણા જોઇશ. પછી જ્યારે એ વસ્રો અને આભરણા તું ધારણ કરીશ ત્યારે તું તારા
Page #290
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
२४७ પ્રથમ પ્રમાણેના દેવાકૃતિતુલ્ય રૂપને પ્રાપ્ત થઈશ.’ નળે પૂછ્યું-પિતાજી! તમારી વધુ દવદંતીને જ્યાં મેં છેડી દીધી છે ત્યાં જ રહી છે કે બીજા સ્થાને ગઈ છે તે કહો. પછી તે દેવે જે સ્થાને તજી હતી તે સ્થાનથી માંડીને દવતી વિદર્ભ દેશમાં પોતાના પિતાને ત્યાં ગઈ ત્યાંસુધી બધે વૃત્તાંત તેના સતીત્વપણાની ખ્યાતિપૂર્વક કહી સંભળાવ્યું. પછી તેણે નળને કહ્યું “વત્સ ! તું અરણ્યમાં શા માટે ભમે છે? તારી જયાં જવાની ઈચ્છા હોય ત્યાં હું તને પહોંચા ડું.' નળે કહ્યું- હે દેવ ! મને સુસુમાર નગરે પહોંચાડો.” એટલે તે દેવ તેમ કરીને પોતાને સ્થાનકે ગયે.
નળરાજા તે નગરની પાસે આવેલા નંદનવનમાં રહ્યો, ત્યાં એક સિદ્ધાયતન જેવું ચૈત્ય તેના જેવામાં આવ્યું. તે ચિત્યમાં કુન્જ થયેલા નળે પ્રવેશ કર્યો. તેની અંદર નમિનાથની પ્રતિમા જેઈ, એટલે તેણે પુલક્તિ અંગે તેને વંદના કરી. પછી નળ સુસુમાર નગરના દ્વાર પાસે આવ્યું. તે વખતે તે નગરમાં એક ઉન્મત્ત હાથી બંધન તોડીને ભમતો. હતો. પવન પણ જે તેના ઉપરના ભાગને સ્પર્શે તો તે આસન (સ્કંધપ્રદેશ) ને કંપાવતે હતો. ઉપર સ્કુરતી સુંઢ વડે તે પક્ષીઓને પણ ખેંચતો હતો, મહાવતો દષ્ટિવિષ સર્ષની જેમ તેની દષ્ટિએજ પડતા નહોતા, અને મહાવતની જેમ તે ઉદ્યાનનાં વૃક્ષોને પણ ભાંગતો હતો. તે વખતે ત્યાં રાજા દધિપણું કે જે એ ગજેને વશ કરવાને અસમર્થ હતા, તે કલા ઉપર ચઢીને ઊંચે સ્વરે બોલ્યો કે-“જે કઈ આ મારા ગજેને વશ કરી દે તેને હું અવશ્ય વાંછિત આપીશ, માટે કોઈ એ ગજાહણ કળામાં ધુરંધર છે ?” તે વખતે કુબડા નળે કહ્યું-હાથી કયાં છે તેને મને બતાવે તમારા દેખતાં જ હું તેને વશ કરી દઈશ.” આ પ્રમાણે કુજ બોલતો હતો તેવામાં તો તે ગજેન્દ્ર ઊંચી ગર્જના કરતા તેની પાસે આવ્યો, એટલે ચરણથી જાણે પૃથ્વીને સ્પર્શ પણ ન કરતે હોય તેમ તે કુબડે હાથીની સામે દોડશે. તે વખતે “અરે કુબડા ! મરવા જા નહીં, મરવા જ નહીં, દૂર ખસી જા.” આમ લો કે વારંવાર તેને કહેવા લાગ્યા, તો પણ તે તે કેશરીસિંહની જેમ નિઃશંકપણે તેની સામે ગયે. પછી હાથીની પાસે આવી તેને છેતરવાને માટે તે દડાની જેમ પ્રસરવા, ખસવા, પડવા અને આળોટવા લાગે, અને વારંવાર તેનું પુચ્છ પકડીને તે પરાક્રમી નળે સપને જેમ વાદી ખેદ પમાડે તેમ તેને ઘણો ખેદ પમાડી દીધો. પછી શ્રમને જીતનાર નળર જા તે ગજેને શ્રમિત થયેલ જાણી આહકમાં અગ્રેસર હોય તેમ તેની પર ગરૂડની જેમ ઉડીને ચઢી બેઠો. આગળના આસન પર બેસી તેના સ્કંધ ઉપર બે પગ મૂકી કુંભસ્થળ ઉપર મુષ્ટિવડે તાડન કરીને તેના બંધનની ગ્રંથિને દઢ કરી લીધી. પછી કપાળ ઉપર તાડન કરવાથી મુખ ફાડીને ચીત્કાર શબ્દ કરતા તે હાથીને તે કુબડા નળે અંકુશવડે નચાવતા નચાવતા આગળ ચલાવ્યું. તે વખતે લોકોએ તેની જયઘોષણા કરી અને રાજાએ પોતે તેના ગળામાં સુવર્ણની સાંકળી નાખી. બળવાન્ નળે તે હાથીને મીણને હોય તે નરમ કરી દીધે અને તેને તેના બંધન સ્થાનમાં લઈ જઈ તેની કક્ષાનાડીવડે તે નીચે ઉતરી ગયે. પછી નિર્મળ યશવાળે નળ રાજાની પાસે જઈ તેને પ્રણિપાત કરીને તેની પાસે મિત્રની જેમ બેઠે. તે વખતે દધિપણે પૂછ્યું, “હે ગજશિક્ષાચતુર ! તું આ સિવાય બીજી કોઈ કળા જાણે છે ? તારામાં અનેક કળાઓ સંભવે છે.” નળે કહ્યું, “હે રાજનું બીજું તો શું કહું, પણ સૂર્યપાક રસવતી પણ હું કરી જાણું છું, તે જોવાની તમારી ઈચ્છા છે ?” સૂર્ય પાક રસોઈના કુતુહળી રાજાએ તરત જ રાજમહેલમાં જઈ તે કુબડાને તદુલ, શાક અને વેશવા૨ વિગેરે લાવી આપ્યાં; એટલે નળે સૂર્યના તડકામાં તેનાં પાત્રે મૂકી સૌરી વિદ્યાનું સમરણ કરી તત્કાળ દિવ્ય રસોઈ તૈયાર કરી દીધી. પછી જાણે કઈ ક૯૫વૃક્ષે આપી હોય તેવી તે મને
Page #291
--------------------------------------------------------------------------
________________
સગ ૩ જો
હર રસાઇ રાજા પરિવાર સાથે જમ્યા. શ્રમને ટાળનારી અને પરમ આનંદને આપનારી તે રસવતીના સ્વાદ લઈને દધિપણુ રાજાએ પૂછ્યું કે-‘આવી રસવતી તા માત્ર નળરાજા કરી જાણે છે, બીજો કોઇ જાણતા નથી, કારણ કે ચિરકાળ નળરાજાની સેવા કરતાં મને એ રસવતીને પિરચય છે, તે શું તમે નળ છે ? પણ નળની આવી વિરૂપ આકૃતિ નથી. વળી તેને અને આ નગરને ખસે ચેાજનનુ' અંતર છે, તે તે અહી કયાંથી આવી શકે ? તેમજ તે ભરતા ના રાજા એકાકી પણ શેના હોય ? વળી મે` દેવતાના અને વિદ્યાધરાના પરાભવ કરે તેવું તેનું રૂપ જોયેલુ છે. માટે તુંતો તે નથી.' આમ કહીને પછી સંતુષ્ટ થયેલા `િપણે કુ કુખડાને વસ્ત્ર અલંકાર વિગેરે અને એક લાખ ૮ ક૧ તથા પાંચસા ગામ આપ્યાં. મુખ્ય નળે પાંચસેા ગામ વિના બીજુ બધુ સ્વીકાર્યું; એટલે રાજાએ કહ્યું કે ‘રે કુબ્જ ! બીજુ કાંઇ તારે જોઈએ છીએ ?’ કુબ્જે કહ્યું કે-‘તમારા રાજ્યની હદમાંથી શિકારનુ અને મદિરાપાનનું નિવારણ કરાવા, એવી મારી ઇચ્છા છે તે તમે પૂરી કરી.' રાજાએ તેના વચનને માન્ય કરીને તેના શાસનમાં સર્વત્ર શિકાર અને મદિરાપાનની વાર્તાને પણ બંધ કરી.
૨૪૮
એક વખતે રાજા દધિપણે તે કુબડાને એકાંતમાં ખેાલાવીને પૂછ્યુ કે તું કોણ છે ? કથાંથી આવ્યા છે ? અને કયાંના નિવાસી છે ? તે કહે.’ તે બોલ્યા- કાશલ નગરીમાં નળ રાજાના હુડક નામે હું રસાયા છું, અને નળરાજાની પાસેથી હું બધી કળા શિખ્યા છું. તેના ભાઇ કૃખડે વ્રતકળાથી નળ રાજાની બધી પૃથ્વી લીધી; એટલે તે વદ તીને લઇને અરણ્યમાં ગયા. ત્યાં તે મરી ગયા હશે એમ જાણી હું તમારી પાસે આવ્યા. માયાવી અને પાત્રને નહી પીછાણનારા તેના ભાઇ કૂબડનો હું આશ્રીત થયે નહી.” આ પ્રમાણે નળરાજાના મરણતી વાર્તા સાંભળી ધિપણ રાજા હૃદયમાં વજ્ર હત થયા હેાય તેમ પરિ વાર સાથે આક્રંદ કરવા લાગ્યા. પછી નેત્રાશ્રુના મેઘરૂપ દધિપણે નળરાજાનુ પ્રેતકા કર્યું, મુખડે તે સ્મિતહાસ્યપૂર્વક જોયુ..
એક વખતે દધિપણુ રાજાએ દવદ તીના પિતાની પાસે કાઈ કારણથી મિત્રપણાને લીધે એક દૂતને માકલ્યા. ભીમરાજાએ દ્દતના સત્કાર કર્યા. તે સુખે તેની પાસે રહ્યો. એક વખતે વાર્તાના પ્રસંગમાં એ વક્તા તે કહ્યું કે ‘એક નળરાજાના રસા મારા સ્વામી પાસે આવ્યા છે, તે નળરાજા પાસે સૂ પાક રસાઈ શીખ્યા છે.' તે સાંભળી ધ્રુવદતી ઊંચા કણ્ કરી પિતા પ્રત્યે ખેાલી-“પિતાજી ? કોઈ દૂતને માકલીને તપાસ કરાવા કે તે રસાય કેવા છે ? કેમકે નળરાજા સિવાય બીજું કોઇ સૂ પાક રસેાઈ જાણતું નથી, તેથી તેથી રખે તે ગુપ્ત વેષધારી નળરાજા જ હાય !” પછી ભીમરાજાએ સ્વામીના કાર્યમાં કુશળ એવા કુશળ નામના એક ઉત્તમ બ્રાહ્મણને ખેલાવી સત્કારપૂર્વક આજ્ઞા કરી કે-“તમે સુસુમારપુરે જઇ તે રાજાના નવા રસાયાને જુએ, અને તે કઈ કઈ કળા જાણે છે તે અને તેનું રૂપ કેવું છે તેના નિશ્ચય કરો.’ ‘આપની આજ્ઞા પ્રમાણ છે’ એમ કહીબ્રાહ્મણ શુભ શુકને પ્રેરાતા શીઘ્ર સુસુમારપુરે આવ્યા. ત્યાં પૂછતા પૂછતો તે કુબડાની પાસે ગયા અને ત્યાં બેઠો. તેનાં સવ અંગવિકૃતિવાળાં જોઇ તેને ઘણા ખેદ થયા. તેણે વિચાર્યું કે ‘આ કયાં ! અને નળરાજા કયાં કયાં ! મેરૂ અને કયાં સરસવ ! દવદંતીને વૃથા નળની ભ્રાંતિ ઉત્પન્ન થઇ છે.’ આવા નિશ્ચય કરી મનમાં સારી રીતે ધારીને પછી તે નળરાજાની નિંઢાગર્ભિત એ શ્લાક ખેલ્યા, તેમાં એમ કહ્યું કે ૧. એક જાતનુ દ્રવ્ય,
Page #292
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૪૯ સઘળા નિર્દય, નિલજ, નિ:સત્વ અને દુષ્ટ લોકોમાં નળરાજા એકજ મુખ્ય છે, કે જેણે પિતાની સતી સ્ત્રીને ત્યાગ કર્યો. પિતાની વિશ્વાસી અને મુગ્ધા સ્ત્રીને એકલી સુતી મૂકીને ચાલ્યા જતાં એ અલ્પમતિ નળરાજાને બે ચરણને કેમ ઉત્સાહ આવ્યો હશે ?” આ પ્રમાણે વારંવાર તે બોલવા લાગે, તેથી તેને સાંભળીને પિતાની દયિતાને સંભારતો નળરાજા નેત્રકમળમાં અનર્ગલ જળ લાવી રોવા લાગ્યા. બ્રાહ્મણે પૂછયું કે “તું કેમ રૂ છે?” એટલે તે બોલ્યો, તમારું કરૂણરસમય ગીત સાંભળીને રોઉં છું.” પછી કુબડે તે પ્લેકને અર્થ પૂછે, એટલે તે બ્રાહ્મણે ધૂતથી માંડીને કુંડિનપુર પહોંચવા સુધીની દવદંતીની બધી કથા કહી સંભળાવી. પછી કહ્યું-“અરે કુજ ! તું સૂર્યપાક રસેઈને કરનાર છે, એમ આ સુસુમાર નગરના રાજાના દૂતે આવીને અમારા ભીમ રાજાને કહ્યું. તે સાંભળી ભીમરાજાની પુત્રી દવદંતીએ પિતાના પિતાને પ્રાર્થના પૂર્વક કહ્યું કે “સૂર્ય પાક રસોઈ કરનાર નળ જ હોવા જોઈએ, બીજો કોઈ તેવો નથી, તેથી ભીમરાજાએ તને જેવા માટે મને મોકલ્યા છે, પણ તેને જોઈને મને વિચાર થાય છે કે- દુરાકૃતિવાળે તું કુબડો
ક્યાં ! અને દેવતા સરખો રૂપવંત નળ રાજા ક્યાં ! કયાં ખજુવે ! અને કયાં સૂર્ય ! પણ અહીં આવતાં મને શુકન ઘણું સારાં થયાં હતાં, તેથી જો તું નળ રાજા ન હોય તે તે બધાં વ્યર્થ થાય છે.” આ પ્રમાણે તે બ્રાહ્મણની વાત સાંભળી દવદંતીનું હૃદયમાં ધ્યાન કરતે તે કુજ અધિક અધિક રૂદન કરવા લાગ્યા અને ઘણો આગ્રહ કરીને તે બ્રાહ્મણને પિતાને ઘેર લઈ ગયો. પછી તેને આ પ્રમાણે કહ્યું કે “મહાસતી દવદંતીની અને મહાશય નળરાજાની કથા કહેનારા એવા તારૂં કેવા પ્રકારે સ્વાગત કરું ?' એમ કહી સ્નાન ભોજન વિગેરેથી તેને સત્કાર કર્યો, અને દધિપણે આપેલાં આભરણુદિક તેને આપ્યાં. પછી તે કુશળ બ્રાહ્મણ કુશળક્ષેમ કુંડિનપુર પાછો ગયો અને દવદંતીને તેમજ તેના પિતાને પિતે જોયેલા કુબડાની સર્વ વાર્તા કહી. તેમાં મુખ્ય તેણે મન્મત્ત થયેલા હાથીને ખેદ પમાડી તેના પર આરોહણ કર્યું હતું, તેમજ સૂર્યપાક રસોઈ બનાવી હતી, અને તેને રાજાએ સુવર્ણમાળા, એક લાખ ટંક અને વસ્ત્રાલંકાર વિગેરે આપ્યાં હતાં તે વાર્તા કરી અને પોતે જે બે શ્લેક કહ્યા હતા અને કુબડે તેને સત્કારપૂર્વક જે કાંઈ આપ્યું હતું તે પણ જણાવ્યું. આ સર્વ સાંભળી વૈદીએ કહ્યું-“પિતાજી! નળરાજાનું આવું વિરૂ૫ રૂ૫ આહારદોષથી કે કર્મદિષથી થયું હશે; પરંતુ ગજશિક્ષામાં નિપુણતા, આવું અદ્દભુત દાન અને સૂર્ય પાક રસવતી એ નળરાજા વિના બીજાને હોયજ નહીં, માટે હે તાત! કઈ પણ ઉપાયથી એ કુજને અહી બોલાવો કે જેથી હું તેની ઇગિતાદિ ચેષ્ટાઓથી પરીક્ષા કરી લઈશ.”
ભીમરાજા બોલ્યા-“હે પુત્રી ! તારે ખોટો સ્વયંવર માંડી દધિપણુ રાજાને બોલાવવાને પુરૂષને એકલું. તારે સ્વયંવર સાંભળી તે તરત અહીં આવશે, કારણકે તે તારામાં લુબ્ધ હતું અને તું નળને વરી ગઈ હતી. વળી દધિપર્ણની સાથે તે કુજ પણ આવશે, કારણકે તે જો નળરાજા હશે તો તેને બીજા વરને આપવાનું સાંભળી તે સહન કરી શકશે નહીં. વળી નળ અશ્વના હૃદયને જાણનાર છે, તેથી જ તે કુબડે નળ હશે તે રથને હતાં તે રથના અશ્વથી જ તે ઓળખી શકાશે, કેમકે જ્યારે તે રથ હાંકે છે, ત્યારે તેના પ્રેરેલા અ જાણે પવન જ અધમૂર્તિએ થયેલ હોય તેમ પવનવેગી થાય છે. વળી તેને આવવામાં દિવસ પણ નજીકને જણાવીશ કે જેથી નળ અહીં સત્વર આવે, કેમકે કઈ બીજે સાધારણ માણસ સ્ત્રીને પરાભવ સહન કરે નહીં, તો નળરાજા તે શી રીતે જ સહન કરે ?”
૪૨
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સગ ૩ જે
આ પ્રમાણે નિર્ણય કરીને ભીમરાજાએ દૂત મોકલી સુસુમારપુરના દધિપર્ણને પંચમીને દિવસે દેવદતીના સ્વયંવરમાં આવવા આમંત્રણ મે કહ્યું, એટલે કડિનપુર આવવાને તત્પર થયેલો દધિપણું રાજા મનમાં ચિંતવવા લાગ્યા કે “હું વૈદભીને પ્રાપ્ત કરવાને ઘણા દિવસ થયા ઇચ્છું છું તે મળવાને વખત આવ્યો, પણ તે તે દૂર છે અને સ્વયંવર તે આવતી કાલે જ છે, તેથી આવતી કાલે ત્યાં શી રીતે પહોંચાય ? માટે હવે શું કરવું ?” આ પ્રમાણે ચિંતાથી થોડા પાણીમાં માછલું તરફડે તેમ તે તરફડવા લાગ્યો.
આ ખબર સાંભળી કુન્જ વિચારમાં પડે કે “સતી દવદંતી બીજા પુરૂષને ઈ છે જ નહીં, અને કદિ ઈરછે તે હું છતાં તેને બીજે કેણ ગ્રહણ કરે ? માટે આ દધિ પણ રાજાને હું ત્યાં પહોરમાં લઈ જઉં, જેથી તેની સાથે તારું પણું ત્યાં પ્રાસંગિંક ગમન થાય.” પછી તેણે દધિપણને કહ્યું “તમે બહુ ખેદ કે ફકર કરે નહીં, ખેદ કે ચિંતાનું જે કારણ હોય તે કહે, કેમકે રેગની વાત કહ્યા વગર રોગીની ચિકિત્સા થતી નથી.” દધિપણે કુજને કહ્યું, નળરાજા મૃત્યુ પામેલ છે, તેથી વૈદભ આવતી કાલે ફરીવાર
સ્વયંવર કરે છે. રૌત્ર માસની શુકલ પંચમીએ તેને સ્વયંવર છે અને તેના અંતરમાં હવે માત્ર છ પહોર બાકી છે, તે તેટલા વખતમાં હું ત્યાં શી રીતે જઈ શકીશ ? તેનો દૂત ત્યાંથી ઘણું દિવસે જે માર્ગે અહીં આવે તે જ માગે હવે દેઢ દિવસમાં ત્યાં શી રીતે જઈ શકું ? માટે હું દવદંતીમાં ફેગટને જ લુબ્ધ થયો છું.” કુબડે કહ્યું, હે રાજન ! જરા પણ ખેદ કરે નહીં. તમને થોડા વખતમાં વિદર્ભનગરીએ પહોંચાડું, માટે મને તમે અશ્વ સહિત રથ આપિ.” રાજાએ કહ્યું, વેચ્છાથી રથાને લઈ આવ.” પછી નળે ઉત્તમ રથ અને સવ લક્ષણે લક્ષિત બે જાતિવંત અ લીધા. તેની સર્વ કાર્યમાં કુશળતા જોઈને દધિપણું વિચારમાં પડયે કે “આ કેઈ સામાન્ય પુરૂષ નથી, તે દેવ કે કઈ બેચર હોય એમ લાગે છે. પછી રથને ઘોડા ડી મુજે રાજાને કહ્યું,
હવે રથમાં બેસે, હું તમને પ્રાતઃકાળે વિદર્ભનગરીએ પહોંચાડી દઈશ.” પછી રાજા, તાંબૂલવાહક, છત્રધારક, બે ચારધારીઓ અને કુજ્જ એમ છ જણ સજજ કરેલા રથમાં બેઠા. જે પેલાં શ્રીફળ અને કરંડકને વસ્ત્રવડે કટિ ઉપર બાંધી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ઘોડાને હંકાર્યા. અશ્વના હૃદયને જાણનારા નળે હાંકેલે તે રથ દેવવિમાનની જેમ સ્વામીના મન જેવા વેગથી ચાલ્યો. તેવામાં વેગથી ચાલતા રથના પવનવડે દધિપણું રાજાનું ઉત્તરીય વસ્ત્ર ઉડી ગયું, તે જાણે તેણે નળરાજાનું અવતરણ કર્યું હોય તેમ દેખાવા લાગ્યું. દધિપગે કહ્યું, ‘રે કુ! ક્ષણવા૨ રથને થોભાવ, જેથી પવનવડે ઉડી ગયેલા મારા વસ્ત્રને હું લઈ લઉં.” દધિપણે કહ્યું તેટલામાં તો તે રથ પચવીશ એજન દૂર ચાલ્યો ગયો, એટલે કુબડો હસીને બોલ્યા- હે રાજન! તમારું વસ્ત્ર ક્યાં છે ? તે પડયા પછી તે આપણે પચવીશ યોજન દૂર આવ્યા છીએ. તેવામાં દધિપણું દૂરથી અક્ષ નામના એક વૃક્ષને ઘણું ફળથી ભરપૂર જોયું. તે જોઈને તેણે કુન્જ સારથિને કહ્યું “આ વૃક્ષ પર જેટલાં ફળ છે, તેટલાં ગણ્યા વગર પણ હું કહી શકું છું, તે કૌતુક પાછા ફરતી વખતે હું તને બતાવીશ.” મુજે કહ્યું- “હે રાજન્ ! તમે કાળક્ષેપને શા માટે ભય રાખો છે? મારા જેવો અધ હૃદય જાણનાર સારથી છતાં તે ભય તમારે રાખે નહીં. વળી હું એક મુષ્ટિના પ્રહારથી આ વૃક્ષના સર્વ ફળ મેઘનાં જળબિંદુની જેમ પૃથ્વી પર તમારી સામે - ૧ બેડાનું વૃક્ષ
Page #294
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૮ મુ
૨૫૧
જ પાડી નાખીશ.' રાજાએ કહ્યું જો એમ છેતેા રે કુબ્જ ! એ ફળેા પાડી દે, તે સંખ્યાએ ખરાખર અઢાર હજાર થશે, તે કૌતુક જો.' પછી કુબ્જે તે પાડી નાંખ્યા અને રાજાએ તે ગણ્યાં, એટલે બરાબર અઢાર હજાર થયાં, એક પણ અધિક કે ન્યૂન થયું નહીં. પછી કુબ્જે ઋષિપણુંની યાચનાથી અશ્વહૃદયવિદ્યા તેને આપી અને તેની પાસેથી સખ્યાવિદ્યા યથાવિધિ પેાતે ગ્રહણ કરી. પછી પ્રાતઃકાળ થયા ત્યાં તા જેના સારથી કુખ્ત છે એવા રથ વિદર્ભોનગરીની પાસે આવી પહેાંચ્યા. તે જોઈ રાજા પિનું મુખ કમળની જેમ વિકસ્વર થયું.
અહી' તે જ વખતે રાત્રીના શેષ ભાગે વૃંદભી એ એક સ્વપ્ન જોયુ, તેથી હર્ષ પામીને તેણીએ તે પાતાના પિતાની આગળ આ પ્રમાણે કહી સભળાવ્યું કે આજે રાત્રીના શેષ ભાગે હું સુતી હતી, તેવામાં નિવૃત્તિ દેવીએ કાશલાનગરીનું ઉદ્યાન આકાશમાર્ગે અહીં લાવેલું મે' દીઠું. તેમાં એક પુષ્પ ફળથી સુશોભિત આમ્રવૃક્ષ મે જોયું, એટલે તેની આજ્ઞાથી હુ તેની ઉપર ચઢી ગઈ, પછી તે દેવીએ મારા હાથમાં એક પ્રફુલ્લિત કમળ આપ્યું. હું જ્યારે તે વૃક્ષ ઉપર ચઢી તે વખતે કોઈ એક પક્ષી કે જે પ્રથમથી તેની ઉપર ચઢેલું હતુ, તે તત્કાળ પૃથ્વી ઉપર પડી ગયું.” આ પ્રમાણે સ્વપ્નવૃત્તાંત સાંભળી ભીમ રાજા માલ્યાહે પુત્રી ! આ સ્વપ્ન અતિ શુભ ફળદાયક છે. જે તે નિવૃત્તિ દેવી જોયાં, તે તારો ઉદય પામેલા પુણ્યરાશિ સમજવા. તેણે લાવેલુ. આકાશમાં જે કૈાશલાનું ઉદ્યાન તે જોયુ..., તેથી એમ સમજવુ' કે જે તારા પુણ્યરાશિ તને કેશલાનગરીનું ઐશ્વર્ય આપશે. આમ્રવૃક્ષ ઉપર ચઢવાથી તારે તારા પતિ સાથે જલદી સમાગમ થશે. તેમજ આગળથી ચઢેલું જે પક્ષી વૃક્ષ ઉપરથી પડયું તે ખરરાજા રાજ્યથી ભ્રષ્ટ થશે.' આ પ્રમાણે નિઃસ`શય તારે સમજવું. વળી પ્રભાતકાળે તને સ્વપ્નનું દર્શન થયું છે, તેથી આજે જ તને નળરાજા મળશે, કારણ કે પ્રભાત કાળનું સ્વપ્ન શીઘ્ર ફળને આપે છે.'
આ પ્રમાણે પિતા પુત્રી વાતો કરે છે તેવામાં દધિપણું રાજા નગરદ્વાર પાસે આવ્યાના એક મગળ નામના પુરૂષે ભીમ રાજાને ખબર આપ્યા. તરત જ ભીમરાજા દધિપÇની પાસે આવ્યા, એને મિત્રની જેમ આલિ`ગન દઇને મળ્યા. પછી ઉતારો આપવા વિગેરેથી તેના સત્કાર કરીને કહ્યું કે ‘હે રાજન્ ! તમારો કુબડા રસાય સૂર્ય પાક રસાઈ કરી જાણે છે તે અમને બતાવેા. તે જોવાની અમને ઘણી ઈચ્છા છે, તેથી હમણાં ખીજી વાર્તા કરવાની જરૂર નથી. પછી દિષપણે તે રસોઇ કરવાની કુખડાને આજ્ઞા આપી, એટલે તેણે કલ્પવૃક્ષની જેમ ક્ષણવારમાં તે કરી બતાવી. પછી દધિપ ના આગ્રહથી તેમજ તેના સ્વાદની પરીક્ષા કરવાને માટે તે રસાઈ ભીમરાજા પરિવાર સાથે જમ્યા. તે રસાઈના ભાતથી ભરેલા એક થાળ દવદતીએ મગાબ્યા અને તે જમી. તે સ્વાદથી તેણે જાણ્યુ કે ‘આ કુખડ નળરાજા જ છે.' દેવદતીએ પોતાના પિતાને કહ્યું કે-પૂર્વે કોઈ જ્ઞાની આચાર્ય મને કહ્યુ હતું કે આ ભરતક્ષેત્રમાં સૂર્ય પાક રસાઈ નળ સિવાય બીજુ કોઇ જાણતુ નથી, માટે આ કુબડો કે હુઠા ગમે તેવા હોય, પણ તે નળરાજા જ છે, તેમાં જરા પણ સંશય નથી. ફક્ત તેવા થવામાં કાંઇક કારણ છે. વળી જેમ આ સૂર્ય પાક રસાઇથી નળની પરીક્ષા છે, તેમ પણ એક પરીક્ષા છે કે જો નળરાજાની આંગળીના મને સ્પર્શ થાય તો તત્કાળ મારા શરીરપર રામાંચ ઉભા થાય. માટે એ કુખડો અંગુળીથી તિલક રચતો હોય તેમ મને સ્પર્શ કરે. એ એ ધાણીથી તે નળરાજા પણ ખરી રીતે ઓળખાઈ આવશે.' પછી ભીમરાજાએ તેને પૂછ્યું, 'તું નળરાજા છે ?” તે ખેલ્યા, તમે બધા ભ્રાંત થયા છે, કેમકે દેવતા જેવા સ્વરૂપવાન્ નળરાજા કયાં અને જોવાને પણ અચેાગ્ય એવા હું કયાં ? પછી રાજાના અતિ આગ્રહથી
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૨
સગ ર જો
તે મુખડે લીલા અક્ષરને માન કરવાવડે જેમ પત્રને અડકે તેમ અતિ લાઘવથી અંગુળીવડે દવદતીનાં વક્ષ:સ્થળને સ્પર્શ કર્યા, તેથી અ'ગુળીને! સહજ માત્ર સ્પર્શ થતાં જ અદ્વૈત આનંદ મળવાથી વૈદભી નુ... શરીર કરચલાની જેવુ રામાંચિત થઈ ગયુ'; એટલે વૈદભી એ કહ્યું કે હે પ્રાણેશ! તે વખતે તો મને સુતી મૂકીને ચાલ્યા ગયા હશેા, પણ હવે કયાં જશા ? ઘણે લાંબે કાળે તમે મારી દૃષ્ટિએ પડયા છે.' આ પ્રમાણે વારવાર કહીને પછી તે કુખ્શને અંતગૃહમાં લઈ ગઈ. ત્યાં કુબ્જ પેલાં શ્રીફળ અને કરડકમાંથી વસ્ત્રાલ કાર કાઢયાં. તેને ધારણ કરવાથી તે પેાતાના અસલ સ્વરૂપને પામ્યા. વૈદભીએ વૃક્ષને લતાની જેમ પાતાના યથાર્થ સ્વરૂપવાળા પતિનું સર્વાંગ આલિંગન કર્યું. પછી કમળનયન નળરાજા દ્વાર પાસે આબ્યા, એટલે ભીમરાજાએ આલિંગન કરીને પેાતાના સિંહાસનપર તેને એસાડયા, અને “તમે જ મારા સ્વામી છે, આ બધું તમારુ છે, માટે મને આજ્ઞા આપે, શુ કર્ ?'’ આ પ્રમાણે બેાલતા ભીમરાજા તેની આગળ છડીદારની જેમ અંજિલ જોડીને ઊભા રહ્યો દધિપણે પણ નળરાજાને નમીને કહ્યું કે સર્જંદા તમે મારા નાથ છે, મેં અજ્ઞાનથી તમારી પ્રત્યે જે કાંઇ અન્યાય પ્રવૃત્તિ કરી હોય તે ક્ષમા કરશે.’
અન્યદા ધનદેવ સાર્થવાહ માટી સમૃદ્ધિ સાથે હાથમાં ભેટગુ લઈને ભીમરથ રાજાને મળવા આવ્યેા. વૈદભીના પ્રથમના ઉપકારી તે સાર્થવાહના ભીમરાજાએ ખંધુની જેમ અત્યંત સત્કાર કર્યા. પછી પૂર્વે કરેલા ઉપકારથી થયેલી અનિવાયૅ ઉત્કંઠાને લીધે દવદતીએ પેાતાના પિતાને કહ્યું, જેથી તેણે રાજા ઋતુપર્ણ, ચ'દ્રયશા, તેની પુત્રી ચંદ્રવતી અને તાપસપુરના રાજા વસંતશ્રીશેખરને તેડાવ્યાં, એટલે તે બધા ત્યાં આવ્યાં. ભીમરાજાએ અતિ સત્કાર કરેલાં તે નવનવા આતિથ્યથી પ્રસન્ન ચિત્તવાળા થઈને એક માસ સુધી ત્યાં રહ્યાં.
નામના
એક વખતે તેઓ સર્વે ભીમરાજાની સભામાં એકઠાં થઇને બેઠાં હતાં. તેવામાં પ્રાતઃકાળે પેાતાની પ્રભાથી આકાશને પ્રકાશિત કરતો કેાઈ દેવ ત્યાં આવ્યા. તેણે અંજલિ જોડી વદી ને કહ્યું, ‘હું તે વિમળપતિ નામે તાપસપતિ છું કે જેને તમે પૂર્વે પ્રતિષ્ઠાધ આપ્યા હતો તે સભારા. ત્યાંથી મૃત્યુ પામીને હું સૌધર્મ દેવલાકમાં શ્રીકેસર વિમાનમાં શ્રીકેસર નામે દેવ થયા છું. મારા જેવા મિથ્યાટિને તમે અદ્ધમમાં સ્થાપિત કર્યા. તે ધના પ્રભાવથી તમારા પ્રસાદવડે અત્યારે હું દેવતા થયા છું.' આ પ્રમાણે કહી, સાત કોટી સુવણુ ની વૃષ્ટિ કરીને કૃતજ્ઞતા પ્રકાશિત કરી તે દેવ કોઈ ઠેકાણે અંતર્ધાન થઇ ગયા. પછી વસંતશ્રીશેખર, દધિપણું, ઋતુપર્ણ, ભીમ અને બીજા મહા બળવાન રાજાઓએ મળીને નળરાજાને રાજ્યાભિષેક કર્યો, અને તેમની આજ્ઞાથી તે રાજાએ પૃથ્વીને પણ સંકડામણુ આપે તેવાં પાતપાતાનાં સૈન્યા ત્યાં એકઠાં કર્યાં. પછી શુભ દિવસે અતુલ પરાક્રમી નળરાજાએ પેાતાની રાજ્યલક્ષ્મી પાછી લેવાની ઇચ્છાથી તે રાજાઓની સાથે અાધ્યા તરફ પ્રયાણ કર્યું. કેટલેક દિવસે સૈન્યનીરજથી સૂર્યને ઢાંકી દેતો નળરાજા અાધ્યાએ પહેાંચ્યા, અને રતિવલ્લભ નામના ઉદ્યાનમાં તેણે પડાવ કર્યા. નળને આવા ઉત્તમ વૈભવસ’યુક્ત આવેલા જાણી ભયથી કઠપ્રાણ થઈ ગયા હોય તેમ કૂબર અત્યંત આકુળવ્યાકુળ થઈ ગયા. નળે દૂત મોકલીને તેને કહેવરાવ્યું કે— “આપણે ફરીવાર દ્યૂત રમીએ અને તેમાં એવુ પણ કરીએ કે જેથી મારી સ લક્ષ્મી તારી થાય કે તારી સર્વ લક્ષ્મી મારી થાય.’’ એ સાંભળી કૂખર રણુના ભયથી મુક્ત થવાથી ખુશી થયા અને વિજયની ઇચ્છાએ તેણે ફરીવાર દ્યૂત આરંભ્યુ. તેમાં અનુજ ખ'થી વિશેષ ભાગ્યવાન્ એવા નળે ફૂબરની સર્વ પૃથ્વી જીતી લીધી, કેમકે સદ્દભાગ્યનો યાગ હોય છે ત્યારે વિજય તો માણસના કરકમળમાં હ‘સરૂપ થાય છે,
Page #296
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૫૩ નળે કૂબરનું સર્વ રાજય જીતી લીધું તે છતાં અને તે કુબેર અતિ ક્રૂર હતું તે છતાં પણ
આ મારા અનુજ બંધુ છે એમ જાણી નળે તેના ઉપર અવકૃપા કરી નહીં. ઉલટું ક્રોધ રહિત નળે પોતાનું રાજ્ય પિતાવડે અલંકૃત કરીને કૂબરને પૂર્વની જેમ યુવરાજપદ આપ્યું. નળે પિતાનું રાજ્ય મેળવીને પછી દવદંતી સાથે કેશલાનગરીનાં સર્વ ચૈત્યની ઉત્કંઠાપૂર્વક વંદના કરી. ભરતાર્ધના નિવાસી રાજાએ ભક્તિથી રાજ્યાભિષેકની માંગળિક ભેટ લઈને ત્યાં આવ્યા. પછી સર્વ રાજાએ જેના અખંડ શાસનને પાળે છે એવા નળે ઘણું હજાર વર્ષો સુધી કેશલાનું રાજ્ય કર્યું.
એક વખતે નિષધ રાજા જે સ્વર્ગમાં દેવતા થયેલા છે, તેમણે આવીને વિષયસાગરમાં નિમગ્ન થયેલા મગરમચ્છ જેવા નળરાજાને આ પ્રમાણે પ્રતિબંધ આગેરે વત્સ! આ સંસારરૂપ અરણ્યમાં તારો વિવેકરૂપ ધનને વિષયરૂપ ચોર લુંટી જાય છે, તથાપિ તું પુરૂષ થઈને કેમ તેનું રક્ષણ કરતો નથી ? મેં પૂર્વે તને દીક્ષાને સમય જણાવવાનું કબૂલ કર્યું હતું, તો હવે તે સમય આવ્યે છે, માટે આયુષ્યરૂપ વૃક્ષના ફળરૂપ દીક્ષાને ગ્રહણ કર.” આ પ્રમાણે કહી તે નિષધદેવ અંતર્ધાન થયે.
તે વખતે જિનસેન નામના એક અવધિજ્ઞાની સૂરી ત્યાં પધાર્યા. દવદંતી અને નળે તેમની સમીપે જઈને તેમને આદરથી વંદના કરી. પછી તેમણે પિતાના પૂર્વ ભવ પૂછયા. એટલે તે કહીને મુનિ બેલ્યા કે પૂર્વે તમે મુનિને ક્ષીરદાન કર્યું હતું તેથી તમને આ રાજય પ્રાપ્ત થયું છે. અને તે વખતે તમને બાર ઘડી મુનિ પર કૈધ રહ્યો હતો તેથી આ ભવમાં તમને બાર વર્ષનો વિયોગ રહ્યો છે.” આ પ્રમાણે સાંભળી પુષ્કર નામના પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી નળ અને દવદંતીએ તે મુનિ પાસે વ્રત ગ્રહણ કર્યું, અને તે ચિરકાળ સુધી પાળ્યું. અન્યદા નળને વિષયવાસના ઉત્પન્ન થઈ, તેથી તેણે દવદંતી ઉપર ભેગને માટે મન કર્યું. તે વાત જાણીને આચાર્યો તેનો ત્યાગ કર્યો, એટલે તેના પિતા નિષધ દેવે આવીને તેને પ્રતિબોધ આપે. પછી વ્રત પાળવાને અશક્ત એવા નળે અનશન ગ્રહણ કર્યું. તે વાત સાંભળીને નળ ઉપર અનુરાગવાળી દવદંતીએ પણ અનશન આદર્યું.
આ પ્રમાણે કથા કહીને કુબર વસુદેવને કહે છે-“હે વસુદેવ! તે નળ મૃત્યુ પામીને હું કુબેર થયો છું, અને દવદંતી મૃત્યુ પામીને મારી પ્રિયા થઈ હતી, તે ત્યાંથી ચ્યવીને આ કનકવતી થઈ છે. એની ઉપર પૂર્વ ભવના પત્નીપણાના સ્નેહથી અતિશય મોહિત થઈ હું અહીં આવેલું છું, કેમકે સ્નેહ સેંકડો જન્મ સુધી ચાલે છે. હેદશાહે વસુદેવ ! આ ભવમાં આ કનકવતી સર્વ કર્મને ઉન્મૂલન કરી નિર્વાણને પ્રાપ્ત થશે. પૂર્વે ઈન્દ્રની સાથે મહાવિદેહ ક્ષેત્રમાં હું તીર્થકરને વંદના કરવાને ગયા હતા, ત્યાં વિમળસ્વામી અને મને આ વૃત્તાંત જણાવ્યું હતું.”
આ પ્રમાણે વસુદેવને કનકવતીના પૂર્વ ભવની કથા કહીને કુબેર અંતર્ધાન થઈ ગયે પછી સૌભાગ્યવંતમાં શિરોમણિ અને અદ્વિતીય રૂપવાન વસુદેવ ચિરકાળના અતિશય અનુરાગના વેગથી કનકવતીને પરણીને અનેક ખેચરીઓની સાથે ક્રીડા કરવા લાગ્યા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि कनकवतीपरिणयन तत्पूर्व
भववर्णनो नाम तृतीयः सर्गः ॥
Page #297
--------------------------------------------------------------------------
________________
સ ૪ થા.
વસુદેવ ચિત્ર. (ચાલુ)
એક વખતે વસુદેવ સુતા હતા, ત્યાં સૂર્યંક નામના વિદ્યાધરે આવીને તેનું હરણ કર્યું.... તત્કાળ જાગીને તેણે સૂર્પકની ઉપર મુષ્ટિના પ્રહાર કર્યા, જેથી સૂપ કે તેને છોડી દીધા, એટલે વસુદેવ ગાદાવરી નદીમાં પડવા. તેને તરીને તે કેલ્લાપુરમાં આવ્યા, અને ત્યાંના રાજા પદ્મરથની પુત્રી પદ્મશ્રીને પરણ્યા. ત્યાંથી તેનું નીલક' વિદ્યાધરે હરણ કર્યું, અને મામાં પડવા મૂકયા એટલે તે ચ'પાપુરી પાસેના સરોવરમાં પડથા, તેમાંથી તરી નગરમાં આવી મ`ત્રીની પુત્રીને પરણ્યા. ત્યાંથી સૂક વિદ્યાધરે પાછું' તેમનું હરણ કર્યું, અને માગે પડતા મૂકથા, એટલે ગગાનદીના જળમાં પડયા. તે નદી તરીને મુસાફરોની સાથે ચાલતાં એક પલ્લીમાં આવ્યા, ત્યાં પલ્લીપતિની જરા નામની કન્યાને પરણ્યા. તેનાથી જરાકુમાર નામે પુત્ર થયા. ત્યાંથી નીકળી અવંતિસુ ંદરી, સૂરસેના, નરદ્વેષી, જીવયશા અને બીજી રાજકન્યાઓને પરણ્યા.
એકદા વસુદેવ અન્યત્ર જતા હતા, તેવામાં કોઈ દેવતાએ આવીને તેને કહ્યું કે હું વસુદેવ ! રૂધિર રાજાની કન્યા રાહિણીને હું તને તેના સ્વયંવરમાં આપું છું, માટે તારે ત્યાં જઈને પટહ (ઢાલ) વગાડવા.' પછી વસુદેવ અરિષ્ટપુરમાં રાહિણીના સ્વયંવરમ‘ડપમાં ગયા. ત્યાં જરાસંધ વિગેરે રાજાએ આવીને બેઠા હતા, તે વખતે જાણે સાક્ષાત્ ચન્દ્રની શ્રી રાહિણી પૃથ્વીપર આવેલ હોય તેવી હિણીકુમારી મડપમાં આવી, તે સમયે પોતે રૂચિકર થાય તેવી ઈચ્છાથી સર્વ રાજાઓ વિવિધ પ્રકારની ચેષ્ટાએ રોહિણી તરફ કરવા લાગ્યા, પણ તેમાંથી કોઈ પણ પેાતાને અનુરૂપ ન લાગવાથી તેને કોઇ રાજા રૂઢ્યા નહીં. તે વખતે વસુદેવ બીજો વેષ લઈને વાજિંત્રો વગાડનારાઓની વચમાં બેસી પટ& વગાડવા લાગ્યા, તે વાદ્યમાંથી એવા સ્ફુટ અક્ષર નીકળતા હતા કે “હે કુરંગાક્ષિ ! અહી આવ, મૃગલીની જેમ શુ જોઇ રહી છું ? હું તારા યાગ્ય ભર્તા છું', અને તારા સ‘ગમમાં ઉત્સુક છું.” આ અક્ષરા સાંભળી શહિણીએ તેના સામુ જોયુ, જોતાં વે તજ રોમાંચિત થઇને તેણે તેના કંઠમાં સ્વયંવરની માળા આરોપિત કરી. તે સમયે ત્યાં આવેલા રાજાઓમાં ‘આને મારે એવા કોલાહલ થઈ રહ્યો, કારણકે રાહિણી એક વાજિંત્ર વગાડનારને વરી’ એથી તેમનુ ઘણું ઉપહારય થયું હતું. કોશલાના રાજા દંતવક્રે અતિ વક્ર વાણીથી મશ્કરાની જેમ રૂધિર રાજાને ઉપહાસ્યમાં કહ્યું કે-‘જો તમારે આ કન્યા એક ઢાલકીઆને આપવી હતી, તો આ બધા કુલીન રાજાઓને તમે કુલીન જોઈને શા માટે બાલાવ્યા ? આ કન્યા ગુણુને જાણનારી ન હાય અને તેથી જો આવા વાજિંત્ર વગાડનારને વરે તો તે વાત ઉપેક્ષા કરવા ચાગ્ય નથી, કારણ કે ખાલ્યવયમાં કન્યાના શાસ્તા પિતા છે.' રૂધિર રાજા મલ્યા-હું રાજન્ ! તે વિષે તમારે કાંઈ પણ વિચાર કરવાની જરૂર નથી, કારણ કે સ્વયંવરમાં જેને કન્યા વરે તે પુરૂષ પ્રમાણુ છે.’ તે વખતે ન્યાયવેત્તા વિદુરે કહ્યું, ‘જો કે આ તમારૂ' વચન યુક્ત છે, ૧ શિક્ષા કરતાર
Page #298
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૫૫ તથાપિ આ પુરૂષને કુળ વિગેરે પૂછવું જોઈએ. તે વખતે વસુદેવ બોલ્યા કે “મારા કુળ વિષે કાંઈ પણ પૂછવાને આ અવસર નથી. આ કન્યા મને વરી તેથી જેવો તે પણ હું તેને યોગ્ય જ છું. મને વરેલી આ કન્યાને જે સહન કરી શકશે નહીં અને તેને હરવાને આવશે, તેને ભૂજાબળ બતાવીને હું મારું કુળ ઓળખાવીશ. વસુદેવનાં આવાં ઉદ્ધત વચન સાંભળી ક્રોધ પામેલા જરાસંધે સમુદ્રવિજય વિગેરે રાજાઓને આ પ્રમાણે આજ્ઞા કરી કે‘પ્રથમ તે આ રૂધિર રાજા જ રાજાઓમાં વિરોધ ઉત્પન્ન કરનાર છે અને બીજો આ ઢોલી હેલ વગાડવાથી ઉન્મત્ત થઈ ગયેલ છે. તેણે આ રાજકન્યા પ્રાપ્ત કરી એટલાથી પણ તે તૃપ્તિ પામ્ય નથી, તેથી પવને નીચા કરેલા વૃક્ષનું ફળ મેળવીને વામન પુરૂષ ગર્વ કરે તેમ ગર્વ કરે છે, માટે આ રૂધિર રાજાને અને આ વાદકને બન્નેને મારી નાખે. આવી જરાસંધની આજ્ઞા થતાં સમુદ્રવિજય વિગેરે રાજાએ યુદ્ધ કરવાને માટે તૈયાર થયા. તે સમયે દધિમુખ નામે બેચરપતિ પિતે સારથી થઈને રથ લાવ્યું અને તેમાં રણ કરવાને ઉદ્યત એવા વસુદેવને તેણે બેસાડ્યા. રણમાં દુધરે એવા વસુદેવે વેગવતીની માતા અંગારવતીએ જે ધનુષ્યાદિ શસ્ત્રો આપ્યાં હતાં તે ગ્રહણ કર્યા. જરાસંધના રાજાઓએ રૂધિર રાજાનું રોન્ય ભાંગી નાંખ્યું, એટલે વસુદેવે દધિમુખને પ્રેરીને રથના ઘડા આગળ હંકાવ્યા. વસુદેવે પ્રથમ ઉઠેલા શત્રુંજય રાજાને જીતી લીધો. દંતવકને ભગ્ન કર્યો અને શિલ્ય રાજાને હંફાવી દીધું. તે વખતે જરાસંધે સમુદ્રવિજયને કહ્યું કે “આ કાંઈ સામાન્ય વાજિંત્ર વગાડનાર જણાતો નથી, પણ બીજા રાજાઓથી જીતા અસાધ્ય જણાય છે માટે તમેજ તત્પર થઈને તેને મારી નાખો, તેને મારશો તે આ રાજકન્યા રહિણી તમારી જ છે; માટે સર્વ રાજાઓને ભંગ કરી જે વિલખા કર્યા છે તે વિલખાપણું દૂર કરો. સમુદ્રવિજય બોલ્યા- હે રાજન ! મારે પરસ્ત્રી જોઈતી નથી, પણ તમારી આજ્ઞાથી એ બળવાન નરની સાથે હું યુદ્ધ કરીશ.” આ પ્રમાણે કહીને રાજા સમુદ્રવિજયે ભાઈની સાથે યુદ્ધ આરંભ્ય. તે બંનેનું ચિરકાળ સુધી વિશ્વને આશ્ચર્યકારી શસ્ત્રાશાસ્ત્રી યુદ્ધ ચાલ્યું. એટલે ‘આ કેઈ મારા કરતાં પણ સમર્થ પુરૂષ છે એમ સમુદ્રવિજયવિચારમાં પડ્યા. તે વખતે વસુદેવે એક અક્ષર સહિત બાણ નાખ્યું. સમુદ્રવિજયે તે બાણ લઈ તે પર લખેલા અક્ષરે આ પ્રમાણે વાંચ્યા કે “છ%થી નીકળી ગયેલ
અરે બંધુ વસુદેવ તમને નમસ્કાર કરે છે.” આ પ્રમાણેનાં અક્ષરો વાંચતાં જ સમુદ્રવિજય હર્ષ પામ્યા અને સાયંકાળે વાછડાને મળવાને ઉત્સુક થયેલી ગાયની જેમ “વત્સ-વત્સ” એમ કહેતાં રથમાંથી ઊતરીને તેની સામે દેડ્યા. વસુદેવ પણ રથમાંથી ઊતરીને તેમના ચરણમાં પડ્યા. સમુદ્રવિજય તેને ઊભા કરીને બે હાથવડે આલિંગન કરી ભેટી પડયા.
યેષ્ઠ બંધુએ તેને પૂછયું કે “વત્સ ! આજ સે વર્ષ થયાં તું ક્યાં ગયો હતો ?” એટલે વસુદેવે પ્રથમથી માંડી સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. આવા પરાક્રમી બંધુથી સમુદ્રવિજયને જેટલે હર્ષ થયે, એટલે જ એ જમાઈ મળવાથી રૂધિરરાજાને પણ હર્ષ થયો. જરાસંધે તેને પોતાના સીમંતોનો બંધુ જાણે એટલે તેનો કોપ શાંત થઈ ગયે, કારણ કે “પોતાના જનને ગુણાધિક જાણીને સર્વને હર્ષ થાય છે.”
તમારે બંધુ વસુદેવ ત
પછી તે પ્રસંગે મળેલા રાજાઓએ અને સ્વજનોએ શુભ દિવસે ઉત્સવ સાથે વસુદેવ અને રોહિણીનો વિવાહઉત્સવ કર્યો. રૂધિર રાજાએ પૂજેલા જરાસંધ વિગેરે પિતપોતાને સ્થાનકે ગયા અને યાદ કંસ સહિત એક વર્ષ સુધી ત્યાંજ રહ્યા.
૧ કઈ પ્રકારના મિષથી, કપટથી.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સર્ગ ૪ થે એક વખતે એકાંતમાં વસુદેવે રેહિણને પૂછયું કે “બીજા મોટા મોટા રાજાઓને છોડી દઈને મારા જેવા એક વાજિંત્ર વગાડનારને તુ કેમ વરી ?” રહિણી બેલી“હમેશાં પ્રજ્ઞપ્તિ વિદ્યાને પૂજું છું, એક વખતે તેણીએ આવીને મને કહ્યું કે “દશમો દશાર્ડ તારો પતિ થશે, તેને તારા સ્વયંવરમાં ઢોલ વગાડનાર તરીકે તું ઓળખી લેજે.' તેની પ્રતીતિવડે હું તમને વરી છું”
એક વખતે સમુદ્રવિજય વિગેરે સભામાં બેઠા હતા, તેવામાં કોઈ આધેડ સ્ત્રી આશીષ આપતી આપતી આકાશમાંથી ઊતરી. તેણીએ આવીને વસુદેવને કહ્યું કે “ધનવતી નામે હું બાલચંદ્રાની માતા છું, અને મારી પુત્રીને માટે તમને લેવા આવી છું. મારી પુત્રી બાલચંદ્રા સર્વ કાર્યમાં વેગવતી છે, પરંતુ તમારા વિયોગથી રાત દિવસ પીડિત રહે છે.” તે સાંભળી વસુદેવે સમુદ્રવિજયના મુખ સામું જોયું. એટલે તે બોલ્યા- “વત્સ ! જા, પણ પૂર્વની જેમ ચિરકાળ રહીશ નહીં.” પછી રાજાની આજ્ઞા મેળવી પિતાને પૂર્વ અપરાધ ખમાવીને વસુદેવ તે આધેડ સ્ત્રીની સાથે ગગનવલભ નગરે ગયા. રાજા સમદ્રવિજય કંસની સાથે પિતાને નગરે આવ્યા અને નિરંતર વસુદેવના આગમનમાં ઉત્સુક થઈને રહેવા લાગ્યા. અહી વસુદેવ કાંચનદ નામના બેચરપતિ (કન્યાના પિતા ) એ કપેલી બાલચંદ્રાને મેટા ઉત્સવથી પરણ્યા. પછી પૂર્વે પરણેલી સર્વ ઉત્તમ સ્ત્રીઓને પોતપોતાનાં સ્થાનકથી લઈ સંખ્યાબંધ બેચરોથી યુક્ત થઈ શ્રેષ્ઠ વિમાનમાં બેસી વસુદેવ શૌર્ય પુરે આવ્યા. તે વખતે ચિરકાળથી ઉત્કંઠિત એવા સમુદ્રવિજયે ઉમિરૂપ ભૂજાને પ્રસારી ચંદ્રને આલિંગન કરતા સમુદ્રની જેમ તેને દઢ આલિંગન કર્યું.
留必要$8困邓邓邓困困困困困总感铭888
इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि वसुदेवहिडिवर्ण
નામ તથા સર્વઃ |
Page #300
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મે.
રામ કૃષ્ણ તથા અરિષ્ટનેમિનો જન્મ, કંસને વધ અને
દ્વારિકા નગરીનું સ્થાપના - હસ્તિનાપુરમાં કોઈ શ્રેણી રહેતું હતું, તેને લલિત નામે એક પુત્ર હતું, તે તેની માતાને ઘણો વહાલો હતો. એક વખતે તે શેઠાણને ઘણો સંતાપદાયક ગર્ભ રહ્યો. તેણીએ વિવિધ દ્રવ્ય-ઉપચારેથી તે પાડવા માંડયે તો પણ તે ગર્ભ પડવો નહીં. સમય પૂર્ણ થયે શેઠાણીને પુત્ર આવ્યો. તેને કાંઈક તજી દેવાને માટે તેણે દાસીને આપ્યો. તે શેઠના જેવામાં આવતાં તેણે દાસીને પૂછ્યું કે “આ શું કરે છે ?” દાસી બેલી-“આ પુત્ર શેઠાણીને અનિષ્ટ છે. તેથી તેને ત્યાગ કરાવે છે. તે જાણી શેઠે દાસી પાસેથી તે પુત્રને લઈ લીધે અને ગુપ્ત રીતે બીજે સ્થાને ઉછેરવા આપે. પિતાએ તેનું ગંગદર એવું નામ પાડયું. તેને માતાથી છાની રીતે લલિત પણ રમાડતા હતા. એક વખતે વસંતેત્સવ આવ્યું, ત્યારે લલિતે પિતાને કહ્યું કે “આજે ગંગદત્તને સાથે જમાડે તે ઘણું સારું.” શ્રેષ્ઠી બોલ્યા-પુત્ર ! જે તારી મા જુએ તે સારું નહીં.' લલિતે કહ્યું, “હે તાત ! મારી માતા જુએ નહીં તે હું યત્ન કરીશ.” પછી શેઠે તેમ કરવાની આજ્ઞા આપી; એટલે લલિતે ગંગદત્તને પડદામાં રાખી જમવા બેસાડયા, અને શેઠે તથા લલિત તેની આડા બેઠા. તેઓ જમતાં જમતાં છાની રીતે ગંગદત્તને ભોજન આપવા લાગ્યા. તેવામાં અકસ્માત ઉદ થયેલ પવને પિલા પડદાને ઉડાડે. એટલે ગંગદત્ત શેઠાણીને જોવામાં આવ્યું. તેણે તત્કાળ કેશવડે તેને ખે અને સારી પેઠે કટીને તેને ઘરની ખાળમાં નાખી દીધો. તે જોઈ મહામતિ શેઠે અને લલિતે ઉદ્વેગ પામી શેઠાણીથી છાની રીતે પાછે ગંગદત્તને ત્યાંથી લઈ હવરાવીને કેટલેક બોધ આપે.
તે સમયે કઈ સાધુઓ ભિક્ષા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા. તેમને પિતા પુત્ર શેઠાણીને તે પુત્ર ઉપર દ્વેષ થવાનું કારણ પૂછ્યું, એટલે એક સાધુ બોલ્યા- “એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. એક વખતે કાષ્ઠ લેવા માટે તેઓ ગામ બહાર ગયા અને કાકની ગાડી ભરી પાછા વળ્યા. તે વખતે મોટે ભાઈ આગળ ચાલતો હતો. તેણે માર્ગમાં ચીલા ઉપર એક સર્પિણીને જતી જોઈ. તેથી નાનો ભાઈ કે જે ગાડીહાંકતે હતો તેને તેણે કહ્યું કે “અરે ભાઈ ! આ ચીલામાં સર્પિણ પડી છે, માટે તેને બચાવીને ગાડી ચલાવજે તે સાંભળી પિલી સર્પિણીને વિશ્વાસ આવ્યો તેવામાં પેલે કનિષ્ઠ ભાઈ ગાડી સાથે ત્યાં આવ્યો. તેણે આ સર્પિણને જોઈને કહ્યું કે “આ સર્પિણીને મોટા ભાઈએ બચાવી છે, પણ હું તેની ઉપર થઈને જ ગાડી હાંકું, કારણકે તેનાં અસ્થિનો ભંગ સાંભળતાં મને ઘણો હર્ષ થશે.” પછી તે ક્રૂર એવા લઘુ ભાઈએ તેમ કર્યું. તે સાંભળી તે સર્પિણી “આ મારો વૈરી છે' એમ ચિંતવન કરતી મરણ પામી: હે શ્રેષ્ઠી ! તે સર્પિણી મરીને આ તારી શ્રી થયેલી છે, અને પેલા બેમાં જ્યેષ્ઠ બંધુ હતો તે આ લલિત થયેલ છે. પૂર્વ જન્મના ૩૩
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સર્ગ ૫ મો
કર્મથી તે માતાને ઘણે પ્રિય છે અને જે કનિષ્ઠ બંધુ હતો તે આ ગંગદત્ત થયેલ છે, તે પૂર્વ કર્મથી તેની માતાને ઘણે અનિષ્ટ લાગે છે કેમકે પૂર્વ કર્મ અન્યથા થતું નથી.”
મુનિનાં આ પ્રમાણેનાં વચન સાંભળી શેઠે અને લલિતે સંસારથી વિરક્ત થઈતત્કાળ દિક્ષા ગ્રહણ કરી અને વ્રત પાળી કાળ કરીને તે બંને મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. પછી ગંગદને પણ ચારિત્ર લીધું. અંત સમયે માતાનું અનિષ્ટપણું સંભારી વિશ્વવલ્લભ થવાનું નિયાણું કરી મૃત્યુ પામીને તે પણ મહાશુક્ર દેવલોકમાં ગયે.
લલિતને જીવ મહાશુક દેવકથી ત્ર્યવી વસુદેવની સ્ત્રી રોહીણીના ઉદરમાં ઉત્પન્ન થયે. તે સમયે અવશેષ રાત્રીએ તેણે બળભદ્રના જન્મને સૂચવનારાં હાથી, સમુદ્ર, સિંહ અને ચંદ્ર એ ચાર સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે રોહિણીએ રોહિણીપતિ (ચંદ્ર) જેવા પુત્રને જન્મ આપ્યો. મગધાદિક દેશના રાજાઓએ (સમુદ્રવિજય વિગેરે) તેને ઉત્સવ કર્યો. વસુદેવે તેનું નામ એવું ઉત્તમ નામ પાડયું. (તે બળભદ્રના નામથી પ્રખ્યાત થયા.) સર્વના મનને રમાડતો રામ અનુક્રમે મેટે થયો તેણે ગુરૂજનની પાસેથી સર્વ કળાઓ ગ્રહણ કરી. તેની નિર્મળ બુદ્ધિવડે દર્પણની જેમ તેનામાં સર્વ આગમ (શાસ્ત્રો) સંક્રાંત થઈ ગયાં.
એક સમયે વસુદેવ અને કંસાદિકના પરિવાર સાથે સમુદ્રવિજય રાજા બેઠા હતા, તેવામાં સ્વછંદી નારદ મુનિ ત્યાં આવ્યા. સમુદ્રવિજયે, કંસે અને બીજા સર્વેએ ઊભા થઈ ઉદય પામતા સૂર્યની જેમ તેમની પૂજા કરી. તેમની પૂજાથી પ્રસન્ન થયેલા નારદ ક્ષણવાર બેસીને પાછા ત્યાંથી બીજે જવાને માટે આકાશમાં ઊડી ગયા, કેમકે “તે મુનિ સદા સ્વેચ્છાચારી છે.” તેમના ગયા પછી કંસે પૂછયું કે “આ કેણ હતું ?? એટલે સમુદ્રવિજય બોલ્યા:
પૂર્વે આ નગરની બહાર યજ્ઞયશા નામે એક તાપસ રહેતો હતો. તેને યજ્ઞદત્તા નામે સ્ત્રી હતી, તથા સુમિત્ર નામે એક પુત્ર હતું. તે સુમિત્રને સમયશા નામે પત્ની હતી. અન્યદા કઈ જુભક દેવતા આયુષ્યને ક્ષય થતાં ચ્યવને સમયશાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન થયો. તે આ નારદ થયેલ છે. તે તાપસો એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસ વનમાં જઈ ઉછવૃત્તિવડે આજીવિકા કરે છે. તેથી તેઓ એક વખતે આ નારદને અશોકવૃક્ષ નીચે મૂકીને ઉછવૃત્તિને માટે ગયા હતા. તે વખતે આ અસમાન કાંતિવાળો બાળક જાભિક દેવતાઓના જોવામાં આવ્યો. અવધિજ્ઞાનવડે નારદને પોતાના પૂર્વ જન્મને મિત્ર જાણું તેઓએ તેની ઉપર રહેલી અશોકવૃક્ષની છાયાને ખંભિત કરી. પછી તે દેવતાઓ પોતાના કાર્યને માટે જઈ અર્થ સિદ્ધ કરીને પાછા ફર્યા. તે વખતે નેહવડે નારદને અહીંથી ઉપાડીને વૈતાઢયગિરિ ઉપર લઈ ગયા. તે દેવતાએ છાયા ખંભિત કરી ત્યારથી એ અશોકવૃક્ષ પૃથ્વીમાં છાયાવૃક્ષ એવા નામથી વિખ્યાત થયું. જામક દેવતાઓએ વૈતાઢયગિરિની ગુફામાં રાખીને તેનું પ્રતિપાલન કર્યું. આઠ વર્ષને થતાં તેને તે દેએ પ્રજ્ઞપ્તિ વિગેરે બધી વિદ્યાઓ શીખવી. તે વિદ્યાના પ્રભાવથી તે આકાશગામી થયેલ છે. એ નારદ મુનિ આ અવસર્પિણીમાં નવમા થયા છે અને તે ચરમશરીરી છે. આ પ્રમાણે ત્રિકાળજ્ઞાની સુપ્રતિષ્ટ નામના મુનિએ ૧ લા શરીરવાળા એજ ભવમાં મેક્ષે જનારા હેવાથી હવે બીજું શરીર નહીં ધારણ કરનારા.
Page #302
--------------------------------------------------------------------------
________________
૫૧ ૮ મુ
૨૫
આ નારદ મુનિની ઉત્પત્તિ પૂર્વે મને કહી હતી. એ પ્રકૃતિથી કલહપ્રિય છે; અવજ્ઞા કર વાથી તેને કેપ ચઢે છે, તે એક ઠેકાણે રહેતા નથી અને સવ ઠેકાણે પૂજાય છે.''
C
એક વખતે ક ંસે સ્નેહથી વસુદેવને મથુરા આવવા માટે બાલાવ્યા, એટલે દશાપતિ સમુદ્રવિજયની આજ્ઞા લઇને તે મથુરામાં ગયા. એક સમયે જીવયશા સહિત બેઠેલા કંસે વસુદેવને કહ્યું કે · મૃત્તિકાવતી નામે એક માટી નગરી છે. ત્યાં દેવક નામે રાજા છે. તે મારા કાકા થાય છે. તેમને દેવકન્યા જેવી દેવકી નામે પુત્રી છે. તેને તમે ત્યાં આવીને પર્ણા. હું તમારો સેવક છું, માટે મારી આ પ્રાર્થનાનું તમે ખંડન કરશેા નહીં.' આ પ્રમાણે દાક્ષિણ્યનિધિ દશમા દશા' વસુદેવને કહ્યું, એટલે તે તેણે કબુલ કર્યું' અને કંસની સાથે ત્યાં જવા ચાલ્યા.
મૃત્તિકાવતીએ જતાં માર્ગોમાં નારદ મળ્યા, એટલે વસુદેવે અને કંસે વિધિથી તેમની પૂજા કરી; નારદે પ્રસન્ન થઈને પૂછ્યું' ‘ તમે કયાં જાઓ છે ?' વસુદેવ ખોલ્યા− આ મારા સુહૃદ્દ ક`સની સાથે તેમના કાકા દેવકરાજાની કન્યા દેવકીને પરણવા જાઉં છુ..' નારદ ઓલ્યા- “ આ કાર્ય કંસે સારૂ આરછ્યું, કેમકે વિધાતા નિર્માણ કરે છે, પણ યાગ્યની સાથે ચેાગ્ય જોડવામાં તે અપડિત છે (તે તા મનુષ્ય જ જોડે છે ). જેમ પુરૂષામાં તમે રૂપથી અપ્રતિરૂપ છે, તેમ સ્ત્રીઓમાં તે દેવકી પણુ અપ્રતિરૂપ છે. તમે ઘણી ખેચરકન્યાઆને પરણ્યા છે, પણ એ દેવકીને જોશે એટલે પછી તે ખધી અસાર લાગશે. હે વસુદેવ ! આ ચાગ્ય સચાગમાં તમને કયાંઈથી પણ વિન્ન નહિ થાય. હું પણ જઈને દેવકીને તમારા ગુણુ કહુ છું.” આ પ્રમાણે કહી નારદ સત્વર ઉડીને દેવીને ઘેર ગયા. દેવકીએ તેમની પૂજા કરી એટલે નારદે આશીષ આપી કે તારા પતિ વસુદેવ થાએ.' દેવકીએ પૂછ્યું', ‘ તે વસુદેવ કાણુ ?’નારદ એલ્યા- તે યુવાન એવા દશમા દશા છે અને’ વિદ્યાધરાની કન્યાઓને અતિ પ્રિય છે. વધારે શુ' કહું ? દેવતાઓ પણ જેના રૂપને તુલ્ય નથી એવા તે વસુદેવ છે.' આ પ્રમાણે કહીને નારદમુનિ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. નારદની આવી વાણીથી વસુદેવે દેવકીના હૃદયમાં પ્રવેશ કર્યા.
વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતી નગરીએ આવી પહેાંચ્યા. વિવેકી દેવક રાજાએ વસુદેવની અને કસની પૂજા કરી. પછી અમૂલ્ય આસન પર બેસાડીને આગમનનું કારણ પૂછ્યું. કંસે કહ્યું, ‘કાકા ! તમારી દુહિતા દેવકી આ વસુદેવને અપાવવા આવ્યો છું. મારા અહીં આવવાના પ્રયાજનનું કારણ તે જ છે.' દેવકે કહ્યું; કન્યાને માટે વર પોતે જ આવે તેવી રીતિ નથી, તેથી તેવી રીતે આવનાર વરને હું દેવકી આપીશ નહી.' આવાં દેવકરાજાનાં વચન સાંભળી કંસ અને વસુદેવ બન્ને વિલખા થઈ પાતાની છાવણીમાં આવ્યા, અને દેવકરાજા પોતાના અતઃપુરમાં ગયા. ત્યાં દેવકીએ હર્ષથી પિતાને પ્રણામ કર્યાં, એટલે હે પુત્રી ! ચાગ્ય વરને પ્રાપ્ત કર.' એમ દેવકે આશીષ આપી. પછી દેવકે દેવી (રાણી)ને કહ્યું કે ‘આજે વસુદેવને દેવકી આપવાને કંસે ઉત્સુક થઈ મારી પાસે માગણી કરી, પણ પુત્રીના વિરહને નહીં સહન કરનારા મેં તે વાત કબુલ કરી નહી....' આ પ્રમાણે સાંભળી દેવી ખેદ પામી અને દેવકીએ ઊંચે સ્વરે રૂદન કરવા માંડયું. આવા તેમના વસુદેવ તરફ પ્રીતિભાવ જોઇને દેવને કહ્યું કે તમે ખેદ કરી નહિ, હજુ હું પૂછવાને આવ્યે છુ’ એટલે દેવીએ કહ્યું, એ વસુદેવ દેવકીને યાગ્ય વર છે, અને પુત્રીના પુણ્યથી જ અહી વરવાને આવેલ છે.’ આ પ્રમાણેના વિચાર જાણીને તત્કાળ દેવકે મંત્રીને માકલી ક'સ અને
Page #303
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૫ મો
વસુદેવને પાછા બોલાવ્યા, અને પ્રથમ જેનું અપમાન કરેલ તેને ફરીવાર ઘણે સત્કાર કર્યો. પછી શુભ દિવસે તારસ્વરે ગવાતાં ધવળમંગળ સાથે વસુદેવ અને દેવકીને વિવાહત્સવ થયો. દેવકે પાણિગ્રહણ વખતે વસુદેવને સુવર્ણ વિગેરે પુષ્કળ પહેરામણ અને દશ ગેકુળના પતિ નંદને કેટિ ગાય સાથે આવે. પછી વસુદેવ અને કંસ, નંદ સહિત મથુરામાં આવ્યા. ત્યાં કંસે પોતાના સુદ્રના વિવાહની ખુશાલીને માટે મેટે મહત્સવ આરંભે. . એ અરસામાં જેણે પૂર્વે ચારિત્ર ગ્રહણ કરેલ છે એવા કંસના અનુજ બંધુ અતિમુક્ત મુનિ તપસ્યાથી કૃશ અંગવાળા થયા સતા કંસને ઘેર પારણાને માટે આવ્યા. તે વખતે મદિરાને વશ થયેલી કંસ સ્ત્રી જીવયશા “અરે દીયર ! આજે ઉત્સવને દિવસે આવ્યા તે બહુ સારું કર્યું, માટે આવે, મારી સાથે નૃત્ય અને ગાયન કરે. આ પ્રમાણે કહી તે મુનિને કઠે વળગી પડી અને ગૃહસ્થની જેમ તેમની ઘણી કદથના કરી. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યું કે જેને નિમિત્તે આ ઉત્સવ થાય છે, તેને સાતમે ગર્ભ તારા પતિને અને પિતાને હણનાર થશે.” વજ જેવી આ વાણી સાંભળી તત્કાળ જીવયશા કે જેની ભયથી મદાવસ્થા જતી રહી હતી તેણીએ તે મહામુનિને છેડી દીધા, અને તત્કાળ પિતાના પતિ પાસે જઈને એ ખબર કહ્યા. કંસે વિચાર્યું કે “કદિ વા નિષ્ફળ થાય પણ મુનિનું ભાષિત નિષ્ફળ થતું નથી, તે પણ જ્યાં સુધી આ ખબર કોઈને પડયા નથી ત્યાં સુધીમાં હું વસુદેવની પાસે દેવકીના ભાવી સાત ગર્ભ માગી લઉં. જે મારે મિત્ર વસુદેવ માગણી કરવાથી મને દેવકીના ગર્ભ આપે તે બીજી રીતે પ્રયત્ન કરું કે જેથી મારા આત્માનું કુશળ થાય.” આ પ્રમાણે ચિંતવી છે કે પોતે મદરહિત હો, તથાપિ મદાવસ્થાને દેખાવ કરતે અને દુરથી અંજલિ જડતે કંસ વસુદેવની પાસે આવ્યા. વસુદેવે ઊભા થઈ તેની ગ્યતા પ્રમાણે તેને માન આપ્યું અને સંભ્રમથી કરવડે સ્પર્શ કરીને કહ્યું–કસ ! તમે મારા પ્રાણપ્રિય મિત્ર છો, આ વખતે કાંઈ કહેવાને આવ્યા છે એમ જણાય છે, તો જે ઈચ્છા હોય તે કહો. જે કહેશે તે હું કરીશ.” કંસે અંજલિ જોડીને કહ્યું, “હે મિત્ર! પ્રથમ પણ જરાસંધ પાસેથી છવયશાને અપાવીને તમે મને કૃતાર્થ કર્યો છે, તે હવે મારી એવી ઈચ્છા છે કે દેવકીના સાત ગર્ભ જન્મતાં જ મને અર્પણ કરે.” સરલ મનવાળા વસુદેવે તેમ કરવાને કબુલ કર્યું. મૂળ વૃત્તાંત નહીં જાણનારી દેવકીએ પણ તેને કહ્યું, “હે બંધ ! તારી ઈચ્છા પ્રમાણે થાઓ. વસુદેવના અને તારા પુત્રમાં કાંઈ પણ અંતર નથી. અમારા બનેને યોગ વિધિની જેમ તારાથી જ થયેલે છે, તે છતાં તે કંસ ! જાણે અધિકારી જ ન હો તેમ કેમ બોલે છે ?' વસુદેવ બોલ્યા-“સુંદરી ! હવે બહુ બોલવાનું કાંઈ કામ નથી, તારા સાત ગર્ભે જન્મ પામતાં જ કંસને આધિન થાઓ.”કંસ બોલ્યા કે “આ તમારે મારા પર માટે પ્રસાદ છે.” ઉન્મત્તપણના મિષમાં આ પ્રમાણે કહીને પછી વસુદેવની સાથે મદિરાપાન કરી તે પિતાને ઘેર ગયે. ત્યાર પછી વસુદેવે મુનિનું સર્વ વૃત્તાંત સાંભળ્યું એટલે જાણ્યું કે “કંસે મને છળી લીધો.” એટલે પિતાના સત્ય વચનીપણાથી તેને આપેલા વચન સંબંધી ઘણે પશ્ચાત્તાપ થયે.
એ સમયમાં ભદિલપુરમાં નાગ નામે એક શેઠ રહેતો હતો, તેને સુલસા નામે સ્ત્રી હતી. તે બને પરમ શ્રાવક હતાં. અતિમુક્ત નામના ચારણમુનિએ તે સુલસાના સંબંધમાં તેની બાલ્યવયમાં કહ્યું હતું કે “આ બાલા બિંદુ(મૃતપુત્રા-વંધ્યા) થશે.” તે સાંભળી સુલસાએ ઈદના સેનાની નમેષ દેવની આરાધના કરી. તે દેવ સંતુષ્ટ થયું એટલે તેણીએ પુત્રની
Page #304
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૬૧ યાચના કરી. દેવતાએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું, “હે ધાર્મિક સ્ત્રી ! કેસે મારવાને માટે દેવકીના ગભ માગ્યા છે, તે હું તને તારા મૃતગર્ભના પ્રસવ સમયે અર્પણ કરીશ.” એમ કહી તે દેવે પોતાની શક્તિથી દેવકી અને સુલસાને સાથે જ રજસ્વલા કરી અને તે સાથે જ સગર્ભા થઈ. બંનેએ સાથેજ ગર્ભને જન્મ આપે, એટલે સુલસાના મૃતગર્ભને ઠેકાણે તે દેવતાએ દેવકીના સજીવન ગર્ભને મૂક્યા અને તેના મૃતગર્ભ દેવકી પાસે મૂક્યા. એવી રીતે તે દેવતાએ ફેરફાર કરી દીધે. કંસે પેલી સુલસાના મૃતગર્ભને પથ્થરની શિલા ઉપર દઢપણે અફળાવ્યા. (અને પિતે મારી નાખ્યાનું માનવા લાગે.) એ રીતે દેવકીના ખરા છ ગર્ભ સુલસાને ઘેર પુત્રની જેમ તેનું સ્તનપાન કરીને સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. તેમનાં અનીયશ, અનંતસેન; અજિતસેન, નિહતારિ, દેવયશા અને શત્રસેન એવાં તેમણે નામ પાડ્યાં.
અન્યદા ઋતુસ્નાતા દેવકીએનિશાને અંતે સિંહ, સૂર્ય, અગ્નિ, ગજ, વજ, વિમાન અને પદ્મસરેવર એ સાત સ્વમ જોયાં. તે વખતે ગંગદત્તને જીવ મહાશુકદેવલોકમાંથી વીને તેની કુક્ષિમાં અવતર્યો. એટલે ખાણની ભૂમિ જેમ રત્નને ધારણ કરે તેમ દેવકીએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્યરાત્રે દેવકીએ કૃષ્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યું. જે પુત્ર દેવના સાંનિધ્યથી જન્મતાં જ શત્રુઓના દષ્ટિપાતને નાશ કરનારે થયે. જ્યારે તેને જન્મ થયે ત્યારે તેના પક્ષના દેવતાઓએ કંસે રાખેલા ચોકીદાર પુરૂષને પિતાની શક્તિથી જાણે વિષપાન કર્યું હોય તેમ નિદ્રાવશ કરી દીધા. તે સમયે દેવકીએ પિતાના પતિને બોલાવીને કહ્યું, “હે નાથ ! મિત્રરૂપે શત્રુ એવા પાપી કસે તમને વાણીથી બાંધી લીધા અને તે પાપીએ મારા છ પુત્રને જન્મતાં જ મારી નાખ્યા, માટે આ પુત્રની માયાવડે પણ રક્ષા કરો, બાળકની રક્ષા કરવા માટે માયા કરવી તેમાં પાપ લાગતું નથી. મારા આ બાળકને તમે નંદના ગોકુળમાં લઈ જાઓ, ત્યાં મોસાળની જેમ રહીને આ પુત્ર માટે થશે.” આવાં તેનાં વચન સાંભળી તે બહુ સારો વિચાર કર્યો એમ બોલતાં નેહાદ્ધ વસુદેવ તે બાળકને લઈને જેમાં પહેરેગીરો સુઈ ગયા હતા એવા તે ઘરમાંથી બહાર નીકળ્યા. તે વખતે દેવતાઓએ તે બાળક ઉપર છત્ર ધર્યું, પુષ્પની વૃષ્ટિ કરી અને આઠ ઉગ્ર દીવાઓથી માર્ગમાં ઉદ્યત કરવા લાગ્યા. પછી વેત વૃષભરૂપ થઈને તે દેવતાઓએ બીજાઓ ન જાણે તેમ નગરીનાં દ્વાર ઉઘાડી દીધાં. જ્યારે વસુદેવ ગેપુર (દરવાજા) પાસે આવ્યા, એટલે પાંજરામાં રહેલા ઉગ્રસેન રાજાએ “આ શું? એમ વિસ્મયથી વસુદેવને પૂછ્યું, એટલે “આ કંસને શત્રુ છે એમ કહીને વસુદેવે હર્ષથી તે બાળક ઉગ્રસેનને બતાવે, અને કહ્યું, “હે રાજન ! આ બાળકથી તમારા શત્રુને નિગ્રહ થશે અને આ બાળકથી જ તમારો ઉદય થશે, પણ આ વાર્તા કેઈને કહેશે નહીં. ઉગ્રસેને કહ્યું “એમજ થાઓ.”
પછી વસુદેવ નંદને ઘેર પહોંચ્યા. તે સમયે નંદની સ્ત્રી યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો, એટલે વસુદેવે તેને પુત્ર આપીને તેની પુત્રી લીધી, અને દેવકીની પાસે લઈ જઈ તેને પડખે પુત્રને સ્થાનકે મૂકી દીધી. વસુદેવ આ પ્રમાણે ફેરફાર કરીને બહાર ગયા એટલે કંસના પુરૂષે જાગી ઊઠડ્યા, અને “શું જગ્યું ?' એમ પૂછતા અંદર આવ્યા. ત્યાં પુત્રી આવેલી તેમના જેવામાં આવી. તેથી તેઓ તે પુત્રીને કંસની પાસે લઈ ગયા. તેને જઈ કંસ વિચારવા લાગે કે જે સાતમે ગર્ભ મારા મૃત્યુને માટે થવાનો હતો તે તે આ સ્ત્રીમાત્ર થયે, તેથી હું ધારું છું કે મુનિનું વચન મિથ્યા થયું. તે હવે આ બાળકીને ૧. શ્યામ.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬૨
સ ૫ મા
વ્ય શામાટે મારવી !' એવું વિચારી તે ખાળાની એક બાજુની નાસિકા છેઢીને તેને દેવકીને પાછી સાંપી.
અહીં કૃષ્ણ અંગને લીધે કૃષ્ણ એવા નામથી એલાવાતા દેવકીના પુત્ર દેવતાઓએ રક્ષા કરાતા નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યા. એક માસ વ્યતીત થયા પછી દેવકીએ વસુદેવને કહ્યું, હે નાથ ! તે પુત્રને જોવાને હું ઉત્ક ંઠિત થઇ છું, માટે હું આજે ગાકુળમાં જઇશ,’ વસુદેવે કહ્યું, ‘પ્રિયે ! જો તમે અકસ્માત્ ત્યાં જશેા તે કંસના જાણવામાં આવશે, માટે કોઇ પણ કારણુ ખતાવીને જવુ' ઉચિત છે, તેથી ઘણી સ્ત્રીઓને સાથે લઈ ગાયને માગે ગાપૂજા કરતાં કરતાં તમે ગાકુળમાં જાએ.’ દેવકી તે પ્રમાણે કરીને નંદના ગોકુળમાં આવી. ત્યાં હૃદયમાં શ્રીવત્સના લાંછનવાળા, નીલ કમળ જેવી કાંતિવાળો, પ્રફુલ્લિત કમળ જેવાં નેત્રવાળા, કર ચરણમાં ચક્રાદિકનાં ચિહ્નોવાળા અને જાણે નિર્મળ કરેલ નીલમણિ હોય તેવા હૃદયનદન પુત્ર યશેાદાના ઉત્સ`ગમાં રહેલા તેણે જોયા. પછી દેવકી ગેાપૂજાના મિષથી હ`મેશાં ત્યાં જવા લાગી, ત્યારથી લાકામાં ગેાપૂજાનું વ્રત પ્રવતુ
અન્યદા સૂકની બે પુત્રી શકુનિ અને પૂતના વિદ્યાધરીઓ કે જે પિતાનું બૈર લેવાને માટે વસુદેવના બીજો અપકાર કરવાને અસમર્થ હતી, તે ડાકણની જેવી પાષિણી ખેચરી ચશેાદા અને નંદ વગરના એકલા રહેલા કૃષ્ણને મારવાને માટે ગાકુળમાં આવી. શનિએ ગાડા ઉપર બેસી નીચે રહેલા કૃષ્ણને દબાવ્યા અને તેની પાસે કટુ શબ્દ કર્યા; એટલે પૂતનાએ વિષથી લિપ્ત કરેલુ. પાતાનુ સ્તન કૃષ્ણના મુખમાં આપ્યું. તે વખતે કૃષ્ણની સાંનિધ્યમાં રહેલા દેવતાઓએ તે ગાડા વડેજ તે અનેને પ્રહાર કરીને મારી નાખી. નંદ ઘેર ગયા એટલે એકલા રહેલા કૃષ્ણને, વિખાઈ ગયેલા ગાડાને અને પેલી મૃત્યુ પામેલી એ ખેચરીઓને તેણે જોઇ. ‘હું લુંટાયા ’ એમ ખેલતા ન દે કૃષ્ણને ઉત્સંગમાં લીધા અને આક્ષેપથી ગાવાળાને કહ્યું ‘આ ગાડું શી રીતે વિખાઈ ગયું ? અને આ રાક્ષસ જેવી રૂધિરથી વ્યાપ્ત મૃત્યુ પામેલી એ સ્ત્રીએ કાણુ છે ? અરે ! આ મારો વત્સ કૃષ્ણ એકાકી તેના ભાગ્યથી જ જીવતા રહ્યો છે.’ ગેાપ ખેલ્યા- હે સ્વામિન્ ! ખાળ છતાં પણ આ તમારા બળવાન બાળકે ગાડાને વિખી નાખ્યુ છે અને તે એકલેજ આ એ ખેચરીને મારી નાખી છે.’ તે' સાંભળી નંદે કૃષ્ણનાં ખધાં અંગ જોયાં. તેને સર્વ અંગમાં અક્ષત જોઇ નંદે યશેાદાને કહ્યું હે ભદ્રે ! આ પુત્રને એકલા મૂકીને ખીજું કામ કરવા તું શા માટે જાય છે ? આજે તે થોડો વખત પણ તેને રેઢા મૂકયા તેટલામાં તો તે આવા સ`કટમાં આવી પડઘા, માટે હવે તારે ઘીના ઘડા ઢોળાઈ જતા હોય તાપણુ એ કૃષ્ણને મૂકીને ખીજે જવુ નહીં, તારે માત્ર એને જાળવવા, બીજું કાંઈ પણ કામ કરવાની જરૂર નથી.’આ પ્રમાણે પેાતાનાં પતિનાં વચના સાંભળીને હા ! 'હાણી !' એમ ખેલતી અને હાથવડે છાતી કુટતી યશેાદા કૃષ્ણ પાસે આવી અને તેડી લીધા. પછી ભાઈ ! તને કાંઈ વાગ્યુ' તેા નથીને ?” એમ પૂછતાં તેણે કૃષ્ણનાં સર્વ અ`ગ તપાસ્યાં, બધે હાથ ફેરબ્યા, તેના મસ્તક પર ચુંબન કર્યું' અને છાતી સાથે દબાવ્યા. ત્યારથી યશેાદા આદરપૂર્વક નિરંતર તેને પેાતાની પાસેજ રાખવાં લાગા. તે છતાં પણ ઉત્સાહશાળ કૃષ્ણ છળ મેળવીને આમ તેમ ભાગી જવા લાગ્યા.
અન્યદા એક દોરડી કૃષ્ણના ઉત્તર સાથે બાંધી, અને તે દોરડી એક ઊદ્ભૂખલ સાથે ખાંધીને તેના ભાગી જવાથી બીતી ખીતી યશેાદા પાડોશાને ઘેર ગઈ. તે વખતે સૂપ કે ૧. શાળ માંડવાને કાષ્ટના ખાંડણી.
Page #306
--------------------------------------------------------------------------
________________
૫૧ ૮ મુ'
૨૩
વિદ્યાધરના પુત્ર પોતાના પિતામહ સુ'બધી વૈરને સભારીને ત્યાં આવ્યા અને પાસે પાસે રહેલાં અર્જુન જાતિનાં બે વૃક્ષરૂપ તે થયા. પછી કૃષ્ણને ઉદ્દખલ સહિત ચાંપી મારવા માટે તે એ વૃક્ષના અંતરમાં તેને લાવવાને પ્રયત્ન કરવા લાગ્યા, એટલે કૃષ્ણના રક્ષક દેવતાઓએ તે અર્જુન વૃક્ષને ભાંગી નાખીને તેને અત્યંત પ્રહાર કર્યાં. તેવામાં ‘કૃષ્ણે હાથીનાં બચ્ચાંની જેમ બને અર્જુન વૃક્ષેા ભાંગી નાખ્યાં છે' એવી વાત સાંભળીને ન ચશેાદા સહિત ત્યાં આવ્યાં. તેમણે ધૂળીવડે ધૃસર થયેલા કૃષ્ણના મસ્તકપર ચુંબન કર્યું, તે વખતે ઉદરને દામ (દોરડા) વડે બાંધેલ દેખીને બધા ગોપા તેને “ઢામાદ” કહીને એલાવવા લાગ્યા. ગેાપાને અને ગેાપાંગનાઓને તે બહુ વહાલા (પ્રાણવલ્ભ) લાગતા હોવાથી તે તેને રાત્રી દિવસ છાતી પર, ખેાળામાં અને મસ્તકપર રાખવા લાગ્યા. કૃષ્ણ દહીંનું મથન કરવાની મથની (ગાળી) માંથી ચપળપણે માખણ લઈ લઇને ખાઇ જતા હતા, પરંતુ સ્નેહાર્દ્ર તેમજ કૌતુક જોવાના ઈચ્છક ગાવાળા તેને વારતા નહેાતા. કોઈ ને મારે, સ્વેચ્છાએ ક્રૂ, વિચરે અને કાંઇ ઉપાડી જાય તેાપણ યશેાદાનો પુત્ર ગાવાળાને આનંદ ઉત્પન્ન કરતો હતો. તેને રખે કાંઈ કષ્ટ આવે એટલા માટે કૃષ્ણ જ્યારે દોડતા ત્યારે ગોપા તેને પકડી રાખવા માટે તેની પાછળ દોડતા હતા, પરંતુ તેઓ તેને થેાભી શકતા નહી', માત્ર તેના સ્નેહરૂપ ગુણ (દોરડા) વડે આકર્ષિત થઈને તેની પાછળ જતા હતા.
સમુદ્રવિજયાદિ દશાર્તાએ પણ સાંભળ્યુ કે ‘કૃષ્ણે બાળક છતાં શકુનિ ને પૂતનાને મારી નાખી. ‘ગાડું ભાંગી નાખ્યુ અને અર્જુન જાતિનાં બે વ્રુક્ષા ઉન્મૂળી નાખ્યાં.' આ વાત સાંભળીને વસુદેવ ચિંતવવા લાગ્યા કે—મે મારા પુત્રને ગાપચે છે, છતાં પણ તેના પરાક્રમથી તે પ્રસિદ્ધ થશે અને તેને કંસ પણ જાણશે, તેથી તે તેનું અમ‘ગળ કરવાનો પ્રયાસ કરશે. જો કે તેમ કરવામાં હવે તે સમ થશે નહીં, પર ંતુ તે ખાળકની સહાય કરવા માટે
એક પુત્રને માકલું તેા ઠીક, પણ કદિ ક્રૂર વિગેરેમાંથી કાઇને મેાકલીશ તા તેને તે તે ક્રૂર બુદ્ધિવાળા કંસ એળખતા હાવાથી ઊલટા તેને વિશેષ શક પડશે, માટે બલરામને જ ત્યાં મોકલવા યાગ્ય છે, કેમકે હજી તેને કંસ એળખતા નથી.' આ પ્રમાણે નિશ્ચય કરીને કૃષ્ણના કુશળને માટે રાહિણી સહિત રામને શૌય પુરથી તેડી લાવવા માટે વસુદેવે એક માણસને સમજાવીને મેકલ્યા. તેમના આવ્યા પછી રામને પોતાની પાસે ખેલાવી, સર્વ હકીકત યથાર્થ રીતે સમજાવી, શિખામણ આપીને તેને નંદ તથા યશેાદાને પુત્રપણે અપણુ કર્યાં.
બળરામના ગોકુળમાં ગયા પછી દશ ધનુષ્ય ઊંચા શરીરવાળા અને સુંદર આકૃતિવાળા તે બંને બીજા સર્વ કાર્ય મૂકીને નિર્નિમેષ નેત્રે ગાવડે જોવાતા ક્રીડા કરવા લાગ્યા. બળરામની પાસે કૃષ્ણે ધનુર્વેદ તેમજ અન્ય સર્વ કળાએ શિખ્યા અને ગેાપવડે સેવા કરતા સુખે રહેવા લાગ્યા. કોઈ વખત તે બંને મિત્રો થતા હતા, અને કેાઈ વખત શિષ્ય અને આચાય થતા હતા. એ પ્રમાણે ક્ષણમાત્ર પણ અવિચાગીપણે રહેતા સતા તેએ વિવિધ પ્રકારની ચેષ્ટા કરવા લાગ્યા. માર્ગે ચાલતાં મદોન્મત્ત ખળકોને પુછડાવડે પકડીને કેશવ ઊભા રાખતા હતા, તે વખતે રામ ભાઈના બળને જાણતા હેાવાથી ઉદાસીની જેમ જોયા કરતા હતા. એ પ્રમાણે જેમ જેમ કૃષ્ણ વૃદ્ધિ પામતા ગયા તેમ તેમ ગોપાંગનાઓનાં ચિત્તમાં તેમને જોવાથી કામદેવના વિકાર ઉત્પન્ન કરવા લાગ્યા. કૃષ્ણને વચમાં બેસાડીને તે તેના ફ્રતી ફુદડી ખાઈને રાસડા ગાવા લાગી અને કમળ ફરતી ભમરીઓ ફર્યા કરે તેમ નિભર ચિત્તે તેના ફરતીફરવા લાગી; અને તેની સામુ જોઇ રહેતી ગાપાંગનાએ
૩. સાય.
Page #307
--------------------------------------------------------------------------
________________
२६४
સગ ૫ મે જેમ પિતાનાં નેત્રોને બંધ કરતી હતી તેમ “કૃષ્ણ, કૃષ્ણ, બેલતી સતી પિતાના
ઠપુટને પણ બંધ કરતી નહોતી. કૃષ્ણની તરફ મનવાળી ગોપાંગનાઓ દુધ દેહતી વખતે દુધની ધારાને પૃથ્વી પર પડતી પણ જાણતી નહતી. કૃષ્ણ જ્યારે પરા મુખ થઈને જતા હોય ત્યારે તેને પોતાની સામું જોવરાવવા માટે વગર કારણે તે ત્રાસ પામી હોય તેમ પોકાર કરતી હતી, કારણ કે તે ત્રાસ પામેલાનું રક્ષણ કરનારા હતા. કેટલી વખત સિંદુવારાદિ પુપની માળાઓ ગુંથી ગુંથીને ગોપીઓ પિતેજ સ્વયંવરમાળાની જેમ તે માળાઓને કૃષ્ણના હદયપર પહેરાવતી હતી. વળી જાણી જોઈને ગોપીઓ ગીત નૃત્યાદિકમાં
ખલિત થતી હતી કે જેથી શિક્ષાના મિષે કૃષ્ણ આલાપ કરી બતાવે. વિકારને નહીં ગોપવી શકનારી ગેપી હરકોઈ પ્રકારે કૃષ્ણને બોલાવતી હતી અને તેને સ્પર્શ કરતી હતી. મયૂરપિચ્છનાં આભરણવાળા કૃષ્ણ ગેપીઓનાં ગાનથી અવિચ્છિન્નપણે પૂરતા કર્ણવાળા થયા સતા ગોપાળ ગુજરીને બોલતા હતા. જ્યારે કઈ પણ ગેપી યાચના કરતી ત્યારે કચ્છ અગાધ જળમાં રહેલાં કમળને પણ હંસની જેમ લીલામાત્રમાં તરીને લાવી આપતા હતા. બળરામને ગોપીઓ ઓળંભા આપતી હતી કે તમારા લઘુ ભાઈ દીઠા છતાં અમારાં ચિત્તને હિરે છે અને નથી દેખાતા ત્યારે અમારાં જીવિતને હરે છે. ગિરિશૃંગ પર બેસીને વેણુને મધુર સ્વરે વગાડતા અને નૃત્ય કરતા કૃષ્ણ બળરામને વારંવાર હસાવતાં હતા. જ્યારે ગોપીએ ગાતી હતી અને કૃષ્ણ નાચતા હતા ત્યારે બળરામ રંગાચાર્યની જેમ ઉભટપણે હસ્તતાળી દેતા હતા. આ પ્રમાણે ત્યાં ક્રીડા કરતા રામ કૃષ્ણને સુષમાં કાળની જેમ અત્યંત સુખમાં અગ્યાર વર્ષ વીતી ગયાં.
અહીં સૂર્યપૂરમાં સમુદ્રવિજયની પ્રિયા શિવાદેવીએ એકદા શેષ રાત્રી બાકી રહી ત્યારે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પદ્ધસરોવર, સમુદ્ર, વિમાન, રત્નપુંજ અને અગ્નિ એ ચૌદ મહા સ્વને દીઠાં. તે વખતે કાર્તિક કૃષ્ણ દ્વાદશીએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ અર્થે સતે અપરાજિત વિમાનથી ચવીને શંખરાજાને જીવ શિવાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયું. તે વખતે નારકીના જીને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થયું. “અરિહંતનો કલ્યાણકને વખતે અવશ્ય એ પ્રમાણે થાય છે.” પછી શિવાદેવીએ જાગીને સમુદ્રવિજય રાજાને તે સ્વપ્નની સર્વ વાત કહી બતાવી. સમુદ્રવિજયે સ્વપ્નાર્થ પૂછવાને માટે ક્રોડુકિને બોલાવ્યું, એટલે તે તરત આવ્યો. તેવામાં એક ચારણશ્રમણ સ્વયમેવ ત્યાં પધાર્યા; રાજાએ ઊભા થઈને તેમને વંદના કરી અને એક ઉત્તમ આસન પર બેસાડ્યા. પછી તે ક્રોડુકિને અને મુનિને રાજાએ સ્વપ્નનું ફળ પૂછયું. તેમણે કહ્યું કે તમારે ત્રણ જગતના પતિ એવા તીર્થકર પુત્ર થશે.” આ પ્રમાણે કહીને તે મુનિ ઉત્પતિ ગયા. રાજાને રાણી તેમની વાણીથી જાણે અમૃવવડે નાહ્યા હોય એમ અત્યંત હર્ષ પામ્યા તે દિવસથી દેવીની જેમ સુખને આપનાર અને પ્રત્યેક અંગમાં લાવણ્ય અને સૌભાગ્યના ઉત્કર્ષને આપનાર ગૂગર્ભને શિવાદેવીએ ધારણ કર્યો.
અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શ્રાવણ માસની શુકલ પંચમીની રાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે છતે કૃષ્ણ વર્ણવાળા અને શંખના લાંછનવાળા પુત્રને શિવાદેવીએ જન્મ આપે. તે વખતે છપ્પન દિશાકુમારીએાએ પોતપોતાને સ્થાનકેથી ત્યાં આવીને શિવાદેવી અને જિબેંકનું પ્રસૂતિકર્મ કર્યું. પછી શક ઇંદ્ર ત્યાં આવી પાંચ રૂપ કર્યા, તેમાં એક રૂપવડે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા, બે રૂ૫ વડે ચામર વિંજવા લાગ્યા, એક રૂપવડે મસ્તક ઉપર ઉજજવળ છત્ર ધારણ કર્યું અને એક રૂપવડે હાથમાં વજ લઈને નાટકીઆની જેમ
Page #308
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું .
૨૬૫ પ્રભુની આગળ નાચતા નાચતા ચાલ્યા. એ પ્રમાણે મેરૂપર્વતના શિખર ઉપર અતિ પાંડુકબલા નામની શિલા પાસે આવ્યા. તે શિલા ઉપરના અતિ ઉચ્ચ સિંહાસન ઉપર ભગવંતને ખેાળામાં લઈને શક ઇંદ્ર બેઠા. તે વખતે અશ્રુતાદિ ત્રેસઠ ઈંદ્રો પણ તત્કાળ ત્યાં આવ્યા અને તેમણે શ્રી જિનેંદ્રને ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી ઈશાન ઇદ્રના ખેાળામાં પ્રભુને અર્પણ કરીને શક્ર ઈ છે વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કર્યું અને કુસુમાદિકથી પૂજા કરી. પછી સ્વામીની આરતી ઉતારી. નમસ્કાર કરી, અંજલી જેડીને ભક્તિનિર્ભર વાણીવડે છે આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“હે મોક્ષગામી અને શિવાદેવીની કુક્ષિરૂપ શુક્તિમાં મુક્તામણિ સમાન પ્રત્યે ! તમે કલ્યાણના એક સ્થાનરૂપ અને કલ્યાણના કરનારા છે. જેમની સમીપે જ મોક્ષ રહેલું છે એવા. સમસ્ત વસ્તુઓ જેમને પ્રગટ થયેલ છે એવા અને વિવિધ પ્રકારની ઋદ્ધિના નિધાનરૂપ એવા હે બાવીશમાં તીર્થકર ! તમને નમસ્કાર થાઓ. તમે ચરમ દેહધારી જગદ્ગુરૂ છો; તમારા જન્મથી હરિવંશ અને આ ભરતક્ષેત્રની ભૂમિ પણ પવિત્ર થઈ છે. હે ત્રિજગદગુરૂ ! તમે જ કૃપાના એક આધાર છે, બ્રહ્મસ્વરૂપના એક સ્થાન છે અને એશ્વર્યના અદ્વિતીય આશ્રય છે. હે જગત્પતિ! તમારા દર્શન કરીનેજ અતિ મહિમાવડે પ્રાણીઓના મોહને વિધ્વંસ થવાથી આપનું દેશનાકર્મ સિદ્ધ થાય છે. હરિવંશમાં અપૂર્વ મુક્તાફળ સમાન હે પ્રભો ! તમે કારણ વિના ત્રાતા, હેતુ વિના વત્સલ અને નિમિત્ત વિના ભર્તા છે, અત્યારે અપરાજિત વિમાન કરતાં પણ ભરતક્ષેત્ર ઉત્તમ છે, કારણ કે તેમાં લોકોના સુખને માટે બોધન આપનાર એવા આપ અવતર્યા છો. હે ભગવંત! તમારા ચરણ નિરંતર મારા માનસને વિષે હંસપણાને ભજો અને મારી વાણી તમારા ગુણની સ્તવના કરવાવડે ચરિતાર્થ (સફળ) થાઓ.”
આ પ્રમાણે સ્તુતિ કરી જગન્નાથ પ્રભુને ઉપાડીને ઈંદ્ર શિવાદેવી પાસે આવ્યા અને તેમની પાસેથી જેમ લીધા હતા તેમજ મૂકી દીધા. પછી ભગવંતનું પાલન કરવા માટે પાંચ અપ્સરાઓને ધાત્રી તરીકે ત્યાં રહેવા આજ્ઞા કરીને ઇંદ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને ત્યાં યાત્રા કરીને પોતાને સ્થાનકે ગયા.
પ્રાતઃકાળે સૂર્યની જેમ ઉઘાત કરતા મહા કાંતિમાન પુત્રને જોઈને સમુદ્રવિજય રાજાએ હર્ષિત થઈને મહા જન્મોત્સવ કર્યો. ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટમયી ચક્રધારા સ્વપ્નમાં જોઈ હતી, તેથી પિતાએ તેમનું “અરિષ્ટનેમિ” નામ સ્થાપન કર્યું. અરિષ્ટનેમિનો જન્મ સાંભળીને હર્ષના પ્રકર્ષથી વસુદેવાદિકે મથુરામાં પણ મહોત્સવ કર્યો.
અન્યદા દેવકી પાસે આવેલા કસે તેના ઘરમાં ઘાણપુટ ૧ છેદેલી પિલી કન્યાને દીઠી. તેથી ભય પામેલા કંસે પોતાને ઘેર આવી ઉત્તમ નિમિત્તિયાને બોલાવીને પૂછયું કે દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું તે વૃથા છે કે કેમ ? મિત્તિકે કહ્યું કે “ઋષિનું કહેલું મિશ્યા થતું જ નથી, તેથી તમારે અંત લાવનાર દેવકીને સાતમો ગર્ભ કેઈ પણ સ્થાનકે જીવત છે એમ જાણજે. તેની પરીક્ષા માટે અરિષ્ટ નામનો તમારે બળવાન બળદ, કેશી નામનો મહાન અશ્વ અને દુર્દાત એવા ખર અને મેષ વૃંદાવનમાં છુટા મૂકે. પર્વત જેવા દઢ એ ચારેને સ્વેચ્છાએ ક્રીડા કરતા કરતા જે મારી ૧ નાસિકા.
३४
Page #309
--------------------------------------------------------------------------
________________
२६१
સગ ૫ મો
નાખશે તે જ દેવકીનો સાતમે ગર્ભ તમને હણનાર છે એમ જાણજે. વળી કમાગત જ્ઞાનીઓએ કહ્યું છે કે ભુજાબળમાં વાસુદેવ ઈતર જનોથી દુખે સ્પર્શ થાય તેવા હોય છે. તે વાસુદેવ મહાક્રૂર કાળીનાગને દમશે, ચાણૂર મલ્લુનો વધ કરશે, તમારા પદ્યોત્તર ને ચંપક નામના બે હાથીને મારશે, અને તે જ તમને પણ મારશે.”
આ પ્રમાણેનાં મિત્તિકનાં વચનથી પિતાના શત્રુને જાણવા માટે અરિષ્ટાદિક ચારે બળવાન્ પશુને કસે વૃન્દાવનમાં છૂટા મૂક્યા અને ચાર તથા મુષ્ટિક નામના બે મલ્લને શ્રમ કરવા માટે આજ્ઞા કરી. મૂર્તિવંત અરિષ્ટ જે અરિષ્ટ બળદ શરદ્દઋતુમાં વૃન્દાવનમાં જતા આવતા ગોપલોકોને ઉપદ્રવ કરવા લાગ્યો. તે બળદ નદીના તટપર રહેલા કાદવને ઉડાડે તેમ શગના અગ્ર ભાગથી ગાયને ઉડાડવા લાગે, અને તુંડાગ્રથી ઘીનાં અનેક ભજનોને ઢોળી નાખવા લાગ્યો. તેના આવા ઉપદ્વવથી હે કૃષ્ણ ! હે કૃષ્ણ! હે રામ ! હે રામ ! અમારી રક્ષા કરે, રક્ષા કરે.” એવા અતિ દીન કલકલ શબ્દો ગેવાળે કરવા લાગ્યા. તેને આ કલકલાટ સાંભળીને સંભ્રમથી “આ શું?” એમ બોલતા કૃષ્ણ રામ સહિત ત્યાં દેડી ગયા; એટલે મહાબળવાનું તે વૃષભને તેમણે દીઠે. તે વખતે “અમારે ગાયનું કાંઈ કામ નથી અને ઘીની પણ જરૂર નથી એમ અનેક વૃદ્ધોએ નિષેધ કર્યા છતાં પણ કૃષ્ણ તે વૃષભને બોલાવ્યા. તેમના આવાનથી શીંગડાંઓને નમાવી, રોષવડે મુખનું આકુંચન કરી અને પુરછને ઊંચું કરીને તે બળદ ગેવિંદની સામે દેડ; એટલે તેને શીગડાવડે પકડી શીધ્ર તેનું ગળું વાળી દઈ નિરૂછવાસ કરીને કૃણે તેને મારી નાખે. અરિષ્ટના મરણ પામવાથી જાણે તેમનું મૃત્યુ જ મરણ પામ્યું હોય એવા તે ગોવાળો ખુશી થયા અને કૃષ્ણને જોવાની તૃષ્ણા ધરાવતા તેને પૂજવા લાગ્યા. - કૃષ્ણ વૃંદાવનમાં ક્રીડા કરતા હતા તેવામાં અન્યદા કંસને કેશી નામે બળવાન અશ્વ યમરાજાની જેમ દુષ્ટ આશા ધરાવતે મુખ ફાડીને ત્યાં આવ્યા. દાંત વડે વાછડાઓને ગ્રહણ કરતા, ખુરીવડે ગર્ભિણી ગાયોને હણતા અને ભયંકર હષારવ કરતા એ અશ્વને જોઈને કૃષ્ણ તેની તર્જના કરી. પછી મારવાની ઈચ્છાથી પ્રસારેલા અને દાંતરૂપી કરવતથી દારૂણ એવા તેના મુખમાં વજના જે પિતાને હાથ કૃષ્ણ વાળીને નાખી દીધો. ગ્રીવા સુધી તે હાથ લઈ જઈને તેના વડે તેનું મુખ એવું ફાડી નાંખ્યું કે જેથી તે અરિષ્ટના સમૂહની જેમ તત્કાળ પ્રાણુરહિત થઈ ગયો. એક વખતે કંસને પરાક્રમી એ ખર અને મેંઢો ત્યાં આવ્યા, તેમને પણ મહાભુજ કૃષ્ણ લીલામાત્રમાં મારી નાખ્યા. આ છે મારી નાખેલા સાંભળીને કંસે શત્રુની બરાબર પરીક્ષા કરવાને માટે
- • • ની તેની ઉપાસના કરવા માટે
ગાયુ. - વાને રહ્યો, પ્રાતઃકાળે અનુજ બંધુ રામન - - - સાથે લઈ તે ચાલે. મેટાં વૃક્ષોથી સંકીર્ણ એવા માર્ગે ચાલતાં તેને રથ અક પળા વૃક્ષ સાથે ભરાયે. તે રથને છોડાવવાને અનાધષ્ટિ સમર્થ થયે નહીં. તે વખતે પગે
Page #310
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૬૭ ચાલતા કૃષ્ણ લીલામાત્રમાં તે વડને ઉમળીને દૂર ફેંકી દીધે, અને રથને માર્ગ સરલ કરી દીધે. અનાધષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જઈને બહુ ખુશી થયે, તેથી રથ ઉપરથી નીચે ઉતરી તેણે કૃષ્ણને આલિંગન દીધું અને રથમાં બેસાડ્યા. અનુક્રમે યમુના નદી ઉતરી મથુરાનગરીમાં પ્રવેશ કરીને જ્યાં અનેક રાજાઓ બેઠેલા છે એવી શાર્ડગ ધનુષ્યવાળી સભામાં તેઓ આવ્યા. ત્યાં જાણે ધનુષ્યની અધિષ્ઠાત્રી દેવતા હોય તેવી કમળલોચના સત્યભામાં તેમના જોવામાં આવી. સત્યભામાએ કૃષ્ણના સામું સતૃષ્ણ દૃષ્ટિએ જોયું, અને તત્કાળ તેણી કામદેવના બાણથી પીડિત થઈ મનવડે કૃષ્ણને વરી ચૂકી. પ્રથમ અનાવૃષ્ટિએ ધનુષ્ય પાસે જઈને તે ઉપાડવા માંડયું; પણ કાદવવાળી ભૂમિમાં જેને પગ લપટ ગયે હોય એવા ઊંટની જેમ તે પૃથ્વી પર પડી ગયે; તેને હાર તુટી ગયે, મુગટ ભાંગી ગયે અને કુંડળ પડી ગયાં. તે જોઈ સત્યભામાં સ્વલ્પ અને બીજા સવે વિકસિત નેત્રે ખુબ હસી પડયા. આ સર્વના હાસ્યને નહીં સહન કરતાં કૃષ્ણ પુષ્પમાળાની જેમ લીલામાત્રમાં તે ધનુષ્યને ઉપાડી લીધું અને તેની પણછ ચડાવી. કુંડળાકાર કરેલા તે તેજસ્વી ધનુષ્યવડે ઈંદ્રધનુષ્યથી જેમ નવે વર્ષ તે મેઘ શોભે તેમ કૃષ્ણ ભવા લાગ્યા. પછી અનાવૃષ્ટિ ઘેર જઈ તેના દ્વાર પાસે કૃષ્ણને રથમાં બેસાડી રાખી પિતે એકલે ગૃહમાં ગયા અને પિતા વસુદેવને કહ્યું કે “હે તાત ! મેં એકલાએ શાર્ડગ ધનુષ્યને ચઢાવી દીધું છે, કે જેને બીજા રાજાઓ સ્પર્શ પણ કરી શક્યા નહોતા. તે સાંભળતાં જ વસુદેવે આક્ષેપથી કહ્યું કે “ ત્યારે તું સત્વર ચાલ્યો જા, કારણ કે તને ધનુષ્ય ચઢાવનાર જાણશે તે કંસ તત્કાળ મારી નાંખશે.” આ પ્રમાણે સાંભળી અનાવૃષ્ટિ ભય પામી શીધ્ર ઘરની બહાર નીકળે, અને કૃષ્ણની સાથે સત્વર નંદના ગોકુળમાં આવ્યું. ત્યાંથી રામ કૃણુની આજ્ઞા લઈને એકલે શૌર્યપુર ગયે.
અહી લાકોમાં વાર્તા ચાલી કે નંદના પુત્રે ધનુષ્યને ચઢાવ્યું. તે ધનુષ્યના ચઢાવવાથી કંસ અત્યંત દુભાણે, તેથી તેણે ધનુષ્યના મહોત્સવને દૂર કરીને બાયુદ્ધ કરવા માટે સર્વ મલ્લોને આજ્ઞા કરી. તે પ્રસંગમાં બોલાવેલા રાજાઓ મલ્લયુદ્ધ જેવાની ઈચ્છાથી મંચની ઉપર આવી આવીને બેઠા અને મોટા મંચ ઉપર બેઠેલા કંસની સામે દષ્ટિ રાખવા લાગ્યા. કંસને દુષ્ટ ભાવ જાણુંને વસુદેવે પિતાના સર્વ જયેષ્ઠ બંધુઓને અને અક્રૂર વિગેરે પુત્રને ત્યાં બોલાવ્યા. તેજવડે સૂર્યના જેવા તેઓને કંસે સત્કાર કરીને ઊંચે મંચ ઉપર બેસાડ્યા.
મલયુદ્ધના ઉત્સવની વાર્તા સાંભળીને કૃષ્ણ રામને કહ્યું, “આર્યબંધુ ! ચાલે, આપણે મથુરામાં જઈને મલ્લયુદ્ધનું કૌતુક જોઈએ.” તે કબુલ કરી રામે યશોદાને કહ્યું, “માતા ! અમારે મથુરાપુરી જવું છે, માટે અમારી સ્નાન વિગેરેની તૈયારી કરો.” તેમાં યશોદાને કાંઈક મંદ જઈ બળદેવે કૃષ્ણથી થવાના તેના ભ્રાતૃવધની પ્રસ્તાવના કરવા માટેજ હોયની તેમ આક્ષેપથી કહ્યું “અરે યશોદા ! તું પૂર્વને દાસીભાવ ભૂલી ગઈ? જેથી અમારી આજ્ઞાને સત્વર કરવામાં વિલંબ કરે છે ? આવાં રામનાં વચનથી કૃષ્ણના મનમાં બહુ ખેદ થયે, તેથી તે નિસ્તેજ થઈ ગયા. પછી તેને બળરામ યમુના નદીમાં સ્નાન કરાવવાને લઈ ગયા. ત્યાં રામે કૃષ્ણને પૂછયું, “હે વત્સ ! ચોમાસાના મેઘવાયુનો સ્પર્શ થયેલા દર્પ ણની જેમ તું નિસ્તેજ કેમ લાગે છે ?” કૃષ્ણ બળદેવને ગદ્દગદ અક્ષરે કહ્યું “ભદ્ર ! તમે મારી માતા યશોદાને આક્ષેપથી દાસી કહીને કેમ બોલાવી ?” રામે મિષ્ટ અને મનોહર વચનવડે કૃષ્ણને કહ્યું, “વત્સ ! તે યશોદા તારી માતા નથી અને નંદ પિતા નથી, પણ
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૬૮
સર્ગ ૫ માં
દેવરાજાની પુત્રી દેવકી તારી માતા છે અને વિશ્વમાં અદ્વિતીય વીર તેમજ મહા સભાગ્યવાનું વસુદેવ તારા પિતા છે. સ્તનપથી પૃથ્વીને સિંચન કરતા દેવકી નેત્રમાં અથુ લાવી પ્રત્યેક માસે તને જોવા માટે અહીં આવે છે. દાક્ષિણ્યતાના સાગર એવા આપણા પિતા વસુદેવ કંસના આગ્રહથી મથુરામાં રહેલા છે. હું તમારે માટે સાપન (સાવક) ભાઈ છું. તમારી ઉપર વિક્રની શંકાવાળા પિતાની આજ્ઞાથી હું તમારી રક્ષા કરવાને અહીં આવ્યો છું.” કૃણે પૂછયું “ત્યારે પિતાએ મને અહીં કેમ રાખે છે?' એટલે રામે કંસનું બ્રાતૃવધ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી વાયવડે અગ્નિની જેમ કૃષ્ણને દોરૂણ કીધ ચડ્યા, જેથી તેણે તત્કાળ કંસને મારવાની પ્રતિજ્ઞા કરી. પછી નદીમાં સ્નાન કરવાને પ્રવેશ કર્યો.
કંસને પ્રિયમિત્ર હોય તે કાલિય નામે સર્પ યમુનાના જળમાં મગ્ન થઈ કૃષ્ણને ડેસવા માટે તેની સામે દેડે તેના ફણામણિના પ્રકાશથી “ આ શું હશે ?' એમ સંભ્રમ પામી રામ કંઈક કહેતા હતા, તેવામાં તે કૃષ્ણ કમળનાળની પેઠે તેને પકડી લીધે. પછી કમળના નાળથી તેને વૃષભની જેમ નાસિકામાં નથી લીધે, અને તેની ઉપર ચઢીને કૃણે તેને ઘણીવાર જળમાં ફેરવ્યું. પછી તેને નિજીવ જે કરી અત્યંત ખેદ પમાડીને કૃષ્ણ બહાર નીકળ્યા. તે વખતે સ્નાનવિધિ કરનારા બ્રાહ્મણે કૌતુકથી ત્યાં આવીને કૃષ્ણને વિટાઈ વળ્યા. ગેપથી વીંટાયેલા રામ તથા કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા, અને કેટલીક વારે તે નગરીના દરવાજા પાસે આવ્યા.
તે વખતે કંસની આજ્ઞાથી મહાવતે પડ્યોત્તર અને ચંપક નામના બે હાથીને તૈયાર રાખ્યા હતા તેને પ્રેરણ કરી, તેથી તે બંને તેની સન્મુખ દેડડ્યા. કૃષ્ણ દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી સિંહની જેમ પડ્યોત્તરને મારી નાખ્યું અને રામે ચંપકને મારી નાખ્યો. તે વખતે નગરજને પરસ્પર વિસ્મય પામી બતાવવા લાગ્યા કે “આ બંને અરિષ્ટ વૃષભ વિગેરેને મારનાર નંદના પુત્ર છે. પછી નીલ અને પીત વસ્ત્રને ધારણ કરનારા, વનમાળાને ધરનારા અને ગે વાળીઓથી વીટાયેલા તે બન્ને ભાઈઓ મલેના અક્ષવાટ (અખેડા)માં આવ્યા ત્યાં એક મહામંચની ઉપર બેઠેલા લોકોને ઉઠાડી તે પર બંને ભાઈઓ પરિવાર સાથે નિઃશંક થઈને બેઠા. પછી રામે કૃષ્ણને કંસ શત્રુને બતાવ્યો અને પછી અનુક્રમે સમુદ્રવિજયાદિ દશા કાકાઓને અને તેની પાછળ બેઠેલા પિતાના પેતાને ઓળખાવ્યા. તે સમયે “ આ દેવ જેવા બે પુરૂષ કોણ હશે ?” એમ મંચ ઉપર રહેલા રાજાઓ અને નગરજનો પરસ્પર વિચાર કરતા તેમને જોવા લાગ્યા.
કંસની આજ્ઞાથી પ્રથમ તો તે અખાડામાં અનેક મલે યુદ્ધ કરવા લાગ્યા. પછી કંસે પ્રેરેલ ચાણુર મલ્લ પર્વતની આકૃતિ ધરતે ઊભે થયે. મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતે અને કરારોટવડે સર્વ રાજાઓને આક્ષેપ કરતે તે ઊંચે સ્વરે બોલ્યા “ જે કે ઈ વીરપુત્ર હોય અથવા જે કઈ વીરમાની દુર્ધર પુરૂષ હોય તે મારી બાહયુદ્ધની શ્રદ્ધા પૂરી કરે.” ( આ પ્રમાણે અતિ ગર્જના કરતા ચારના ગવને નહી સહન કરતા મહાભુજ કૃષ્ણ મંચ ઉપરથી નીચે ઊતરીને તેની સામે કરાટ કર્યો. સિંહના પુંછના આટની જેમ તે કૃષ્ણના કરાટે ઉગ્ર ધ્વનિથી ભૂમિ અને અંતરીક્ષને ફાડી નાખ્યાં. “આ ચાણુર વય અને નપુથી મટે, શ્રમ કરવા વડે કઠોર, બાહુયુદ્ધથી જ આજીવિકા કરનારે અને દૈત્યની
Page #312
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૬૯ જે સદા દૂર છે, અને આ કૃષ્ણ દુષ્પમુખ, મુગ્ધ, કમળદરથી પણ કમળ અને વનવાસી હોવાથી મલ્લયુદ્ધના અભ્યાસ વગરની છે, તેથી આ બંનેનું યુદ્ધ ઘટતું નથી, આ અઘટિત થાય છે, આવા વિશ્વનિંદિત કામને ધિક્કાર છે.” આ પ્રમાણે ઊંચે સ્વરે બોલતા લોકોનો કોલાહળ ચારે તરફ થઈ રહ્યો. એટલે કે તે બાળકને અહીં કોણ લાવ્યું છે ? ગાયના દુધ પીવાથી ઉન્મત્ત થયેલા તેઓ સ્વેચ્છાએ અહીં આવેલ છે, તે તે સ્વેચ્છાથી યુદ્ધ કરે તેમાં તેને કોણ વારે ? તેમ છતાં જેને આ બંનેની પીડા થતી હોય તે જુદા પડીને મને જણાવે.” કંસનાં આવાં વચન સાંભળી સર્વે જ ચૂપ થઈ ગયા. પછી નેત્રકમળને વિકાસ કરતા કૃષ્ણ બોલ્યા “ચાણરમલ્લ કુંજર રાજપિંડથી પુર્ણ થયેલ છે, સદા મલ્લયુદ્ધનો અભ્યાસ કરનાર છે અને શરીરે મહા સમર્થ છે, તે છતાં ગાયના દુધનું પાન કરીને જીવનાર હું ગોપાળને બાળક સિંહને શિશુ જેમ હાથીને મારે તેમ તેને મારી નાખું છું, તે સર્વે લોકે અવલેકન કરો.” કષ્ણુનાં આવાં પરાક્રમનાં વચન સાંભળી કંસ ભય પામ્યો, એટલે તત્કાળ એક સાથે યુદ્ધ કરવાને માટે તેણે બીજા મુષ્ટિક નામના મલ્લને આજ્ઞા કરી. મુષ્ટિકને ઉઠેલો જોઈ બળરામ તરતજ મંચ ઉપરથી નીચે ઉતર્યા અને રણકર્મમાં ચતુર એવા તેણે યુદ્ધ કરવા માટે તેને બોલાવ્યા. કૃષ્ણ અને ચાણર તથા રામ અને મુષ્ટિક નાગપાશ જેવી ભુજાવડે યુદ્ધ કરવા પ્રવર્તી. તેઓના ચરણન્યાસથી પૃથ્વી કંપાયમાન થઈ અને કરાફેટના શબ્દોથી બ્રહ્માંડ મંડપ ફુટી ગયે. રામ અને કૃષ્ણ તે મુષ્ટિક અને ચાણરને તૃણના પુળાની જેમ ઊંચે ઉછાળ્યા, તે જોઈ લકે ખુશી થયા. પછી ચાણુર અને મુષ્ટિકે રામકૃષ્ણને સહેજ ઊંચા ઉછાળ્યા તે જેઈ સર્વ લેકે ગ્લાનમુખી થઈ ગયા. તે વખતે કૃષ્ણ હાથી જેમ દંતમૂશળથી પર્વતની ઉપર તાડના કરે તેમ દેઢ મુષ્ટિથી ચાણરની છાતી ઉપર તાડન કર્યું, એટલે જયને ઈચ્છતા ચાણરે કૃષ્ણની ઉરસ્થળમાં વા જેવી મુષ્ટિથી પ્રહાર કર્યો. તે પ્રહારથી મદ્યપાનની જેમ કૃષ્ણને આંખે અંધારા આવી ગયાં અને અતિ પીડિત થઈ આંખ મીંચીને તે પૃથ્વી પર પડયા. તે વખતે છળને જાણનાર કંસે દષ્ટિ વડે ચાણસને પ્રેરણા કરી એટલે પાપી ચાણુર બેભાન થઈને પડેલા કૃષ્ણને મારવા માટે દેડ્યો. તેને મારવાની ઈચ્છાવાળે જાણી તત્કાળ બળદેવે વજ જેવા હાથના પ્રકષ્ટ(પહોંચા)ને તેના પર પ્રહાર કર્યો, જે પ્રહારથી ચાણુર સાત ધનુષ્ય પાછો ખસી ગયે. તેવામાં કૃષ્ણ પણ આશ્વાસન પામીને ઉભા થયા અને તેણે યુદ્ધ કરવા માટે ચારને ફરીવાર બોલાવ્યો. પછી મહા પરાક્રમી કૃષ્ણ ચાણને બે જાનુની વચમાં લઈ દબાવી ભુજાવડે તેનું મસ્તક નમાવીને એ મુષ્ટિનો ઘા કર્યો કે જેથી ચાણુર રૂધિરની ધારાને વમન કરવા લાગ્યા અને તેનાં લેચન અત્યંત વિવળ થઈ ગયાં, તેથી કૃષ્ણ તેને છોડી દીધું. તે જ ક્ષણે કૃષ્ણથી ભય પામ્યા હોય તેમ તેના પ્રાણે પણ તેને છોડી દીધે, અર્થાત્ તે મરણ પામ્યું. તે વખતે ભય અને કોપથી કંપતો કંસ બોલ્યા “ અરે ! આ બંને અધમ ગેપબાળને મારી નાખો, વિલંબ કરે નહીં; અને આ બંને સર્પોનું પોષણ કરનાર નંદને પણ મારે અને એ દુર્મતિ નંદનું સર્વસ્વ લુંટીને અહીં લઈ આવે, તેમજ જે નંદનો પક્ષ લઈ વચમાં આવે તેને પણ તેના જેવા જ દેષિત ગણી મારી આજ્ઞાથી મારી નાખે. એ સમયે ક્રોધથી રાતાં નેત્ર કરી કૃષ્ણ કહ્યું “અરે પાપી ! ચાણુરને માર્યો તે પણ હજુ તું તારા આત્માને મરેલો માનતો નથી ? તે પ્રથમ મારાથી હણાતા તારા આત્માની હમણું રક્ષા કર, પછી ક્રોધ કરીને નંદ વિગેરેને માટે આજ્ઞા કરજે.' આ પ્રમાણે કહી કૃષ્ણ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૦
સર્ગ ૫ મો
ઉછાળે મારી મંચ ઉપર ચઢી કેશવડે પકડીને કંસને પૃથ્વી પર પાડી દીધું. તેને મુકુટ પૃથ્વી પર પડી ગયે, વસ્ત્ર ખસી ગયાં અને નેત્ર ભયથી સંભ્રમ પામી ગયાં. કસાઈને ઘેર બાંધેલા પશુની જેમ તે કંસને કૃણે કહ્યું, “અરે અધમ ! તેં તારી રક્ષાને માટે વૃથા ગર્ભહત્યાઓ કરી, હવે તું જ રહેવાનું નથી, તેથી સ્વકર્માનાં ફળ ભેગવ.” તે વખતે ઉન્મત્ત હાથીને સિંહ પકડે તેમ હરિએ કંસને પકડેલે જોઈ બધા લોકે વિસ્મય પામી ગયા અને અંતરમાં બીવા લાગ્યા. તે સમયે રામે બંધનથી શ્વાસરહિત કરી યજ્ઞમાં લાવેલા પશુની જેમ મુષ્ટિકને મારી નાખે. એવામાં કંસની રક્ષા કરવા માટે રહેલા કંસના સુભટો વિવિધ પ્રકારનાં આયુધો હાથમાં લઈને કૃષ્ણને મારવા દેડયા, એટલે રામે એક માંચડાને સ્તંભ ઉખેડી હાથમાં લઈને મધપૂડા ઉપરથી મક્ષિકાઓને ઉડાડે તેમ તેઓને નસાડી મૂક્યા. પછી કૃષ્ણ મસ્તક પર ચરણ મૂકીને કંસને મારી નાખે અને વાળને સમુદ્ર બહાર કાઢી નાખે તેમ તેને કેશથી ખેંચીને રંગમંડપની બહાર ફેંકી દીધે. કંસે પ્રથમથી જરાસંધના કેટલા એક સૈનિકોને બોલાવી રાખ્યા હતા, તેઓ રામ કૃષ્ણને મારવાને તૈયાર થવા લાગ્યા. તેમને તૈયાર થતાં જોઈ રાજા સમુદ્રવિજય તૈયાર થઈ યુદ્ધ કરવાને આવ્યા, કારણ કે તેમનું આવવું તેને માટે જ હતું. જ્યારે ઉશ્કેલ સમુદ્રની જેમ રાજા સમુદ્રવિજય ઉપડીને આવ્યા એટલે જરાસંધના સૈનિકે દશે દિશાઓમાં નાસી ગયા.
પછી અનાધૃણિ સમુદ્રવિજયની આજ્ઞાથી રામ કૃષ્ણને પોતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગયા. સર્વ યાદવ અને સમુદ્રવિજય વિગેરે પણ વસુદેવને ઘેર ગયા અને ત્યાં એકઠા મળી સભા ભરીને બેઠા. વસુદેવ અર્ધાસન પર રામને અને ઉત્સંગમાં કૃષ્ણને બેસાડી નેત્રમાં અશ્રુ લાવી તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા. તે વખતે વસુદેવના મોટા સહોદર બંધુઓએ તેને પૂછયું કે “આ શું?’ એટલે વસુદેવે અતિમુક્ત મુનિનાં વૃત્તાંતથી માંડીને બધે વૃત્તાંત કહી આપે. પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને પોતાના ઉત્સંગમાં બેસાડયા અને તેનું પાલન કરવાથી પ્રસન્ન થઈ રામની વારંવાર પ્રશંસા કરી. તે વખતે દેવકી એક ફેણવાળી પુત્રીને સાથે લઈ ત્યાં આવ્યા, અને એક ઉત્કંગમાંથી બીજા ઉત્સ. ગમાં સંચરતા કૃષ્ણને તેણે દઢ આલિંગન કર્યું.
પછી બધા યાદવે હર્ષાશ્રુ વર્ષાવતા બેલ્યા, “હે મહાભુજ વસુદેવ ! તમે એકલાજ આ જગતને જીતવાને સમર્થ છે, તે છતાં તમારા બાળકને જન્મતાં વેંત જ એ ક્રૂર કંસે મારી નાખ્યા તે તમે કેમ સહન કર્યુ? વસુદેવ બોલ્યા- “મેં જન્મથી જ સત્યવ્રત પાળેલું છે, તેથી તે વ્રતની રક્ષાને માટે પ્રથમ વચન આપેલું હોવાથી) આવું દુષ્ટ કર્મ પણ સહન કર્યું. પ્રાંતે દેવકીના આગ્રહથી આ કૃષ્ણને નંદના ગોકુળમાં મૂકી આવી તેને બદલે આ નંદની પુત્રીને અહીં લઈ આવ્યા, એટલે દેવકીનો સાતમે ગર્ભ કન્યા માત્ર જાણું એ પાપી કસે અવજ્ઞાથી નાસિકનું એક ફોયણું છેદીને આ બાળકીને છોડી મૂકી હતી.”
આ પ્રમાણે વાતચિત થયા પછી ભાઈ અને ભ્રાતૃપુત્રની સંમતિથી સમુદ્રવિજયે કારાગૃહમાંથી ઉગ્રસેન રાજાને તેડાવી મંગાવ્યા, અને તેની સાથે યમુનાને કાંઠે જઈ સર્વેએ કંસનું પ્રેતકાર્ય કર્યું. કંસની માતાએ અને બીજી પત્નીઓએ યમુના નદીમાં તેને જલાંજલિ આપી, પણ તેની રાણી છવયશાએ માન ધરીને જલાંજલિ આપી નહીં. તે તે કેપ કરીને બેલી કે “આ રામ કૃણ ગેપાળને અને સર્વ સંતાન સહિત દશાહને હણાવીને પછી
૧ નાકના એક બાજુનાજ દ્ધિવાળા.
Page #314
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૭૧ મારા પતિનું પ્રેતકાર્ય કરીશ, નહીંતે હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” આવી પ્રતિજ્ઞા લઈને તે છવયશ મથુરાથી નીકળી તત્કાળ પિતાના પિતા જરાસંધે આશ્રિત કરેલ રાજગૃહી નગરીએ આવી. અહીં રામ કૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાપુરીનો રાજા કર્યો. ઉગ્રસેને પિતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને આપી અને ક્રોડુકિએ કહેલા શુભ દિવસે તેને યથાવિધિ વિવાહ થયે.
અહીં છવયશા છુટા કેશે રૂદન કરતી જાણે મૂર્તિમાન્ અલક્ષ્મી હોય તેમ જરાસંધની સભામાં આવી. જરાસંધે રૂદનનું કારણ પૂછ્યું એટલે તેણીએ બહુ પ્રયાસે અતિમુક્તને વૃત્તાંત અને કંસના ઘાત સુધીની સર્વ કથા કહી સંભળાવી. તે સાંભળી જરાસંધ બેકેસે પ્રથમ જે દેવકીને મારી નહીં, તે જ સારું કર્યું નહી. કારણ કે તેને મારી હતો પછી ક્ષેત્ર વિના કૃષિ શી રીતે થાત ? હે વત્સ! હવે તું રૂદન કર નહીં, હું મૂળથી કંસના સર્વ ઘાતકોને સપરિવાર મારી નાખીને તેમની સ્ત્રીઓને રોવરાવીશ.” આ પ્રમાણે કહેવાવડે છવયશાને શાંત કરીને જરાસંધે સમક નામના રાજાને બધી વાત સમજાવી સમુદ્રવિજયની પાસે મોકલ્યો. તે તત્કાળ મથુરા પુરીમાં આવ્યું અને તેણે રાજા સમુદ્રવિજયને કહ્યું “તમારા સ્વામી જરાસંધ તમને એવી આજ્ઞા કરે છે કે–અમારી પુત્રી જીવયશા અને તેના સ્નેહને લીધે તેના પતિ કંસ બંને અમને પ્રાણથી પણ વહાલા છે, તે કેનાથી અજાણ્યું છે? તમે અમારા સેવકો છે તે સુખે રહે, પણ તે કંસનો દ્રોહ કરનારા રામ કૃષ્ણને અમને સેંપી દ્યો. વળી એ દેવકીનો સાતમે ગર્ભ છે તેથી તમે તેને અર્પણ તે કરે જ છે, છતાં તમે તેને ગેપન કરવાનો અપરાધ કર્યો, તેથી હવે ફરીવાર અમને સેંપી દ્યો.”
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સર્ગ ૫ મે
નથી દુભાયા ? હવે આ પરાક્રમી રામ કૃષ્ણ અને બીજા અક્રૂર વિગેરે અમે તારા આવા ભાષણને સહન કરશું નહી." આ પ્રમાણે અનાવૃષ્ણિએ તિરસ્કાર કરે અને સમુદ્રવિજયે ઉપેક્ષા કરેલે તે સોમકરાજા રોષવિવળ થઈ પિતાના સ્થાન તરફ ચાલ્યા ગયે.
બીજે દિવસે દશાપતિએ પિતાના સર્વ બાંધવોને એકઠા કરી હિતકારક એવા ક્રોપ્ટકિ નિમિત્તિયાને આ પ્રમાણે પૂછયું, “હે મહાશય! અમારે ત્રિખંડ ભરતક્ષેત્રના પતિ જરાસંધની સાથે વિગ્રહ ઊભું થયું છે, તે હવે તેમાં પરિણામ શું આવશે તે કહો.” કાર્ટુકિ બોલ્યા, “હે રાજેન્દ્ર ! આ પરાક્રમી રામ કૃષ્ણ થોડા સમયમાં તેને મારી ત્રિખંડ ભારતના અધિપતિ થશે, પણ હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રતટને ઉદ્દેશીને જાઓ. ત્યાં જતાં જ તમારા શત્રુઓના ક્ષયનો આરંભ થશે. માર્ગે ચાલતાં આ સત્યભામાં જે ઠેકાણે બે પુત્રને જન્મ આપે, તે ઠેકાણે એક નગરી વસાવીને તમે નિઃશંકપણે રહેજે” ક્રાર્ટુકિનાં આવાં વચનથી રાજા સમુદ્રવિજયે ઉદ્દઘાષણ કરાવીને પિતાના સર્વ સ્વજનેને પ્રયાણના ખબર આપ્યા, અને અગિયાર કુળકેટી યાદને લઈને તેણે મથુરાનગરી છોડી. અનુક્રમે શોર્યપુર આવ્યા, ત્યાંથી પણ સાત કુળકોટી યાદને લઈને જ્ઞાતિ સહિત આગળ ચાલ્યા. ઉગ્રસેન રાજા પણ સમુદ્રવિજયને અનુસરીને સાથે ચાલ્યા. અનુક્રમે સર્વે વિધ્યગિરિની મધ્યમાં થઈને સુખે આગળ ચાલવા લાગ્યા. - હવે પિલા સેમિક રાજાએ અર્ધચકી જરાસંધની પાસે આવી સર્વ વૃત્તાંત જણાવ્યું, કે જે તેના ક્રોધરૂપ અગ્નિમાં ઈધન જેવો થઈ પડયે. તે સમયે ક્રોધ પામેલા જરાસંધને તેના કાળ નામના પુત્રે કહ્યું, “એ તપસ્વી યાદવે તમારી આગળ કેણું માત્ર છે? માટે મને આજ્ઞા આપો, દિશાઓના અંતભાગમાંથી, અગ્નિમાંથી અથવા સમુદ્રના મધ્યમાંથી જ્યાં હશે ત્યાંથી એ યાદોને ખેંચી લાવી મારી નાખીને અહીં આવીશ. તે સિવાય પાછો નહીં આવું, જરાસંધે પાંચ રાજાઓ સાથે મોટી સેના આપીને કાળને યાદવે ઉપર ચઢાઈ કરવાની આજ્ઞા આપી. કાળ પોતાના ભાઈ યવન અને સહદેવ સહિત અપશુકનોએ વાર્યો તે પણ આગળ ચાલ્યા. યાદને પગલે પગલે ચાલતો કાળ છેડા સમયમાં વિધ્યાચળની નજીકની ભૂમિ કે જ્યાંથી યાદવો નજીકમાં જ હતા ત્યાં આવી પહોંચ્યો. કાળને નજીક આવેલે જઈ રામ કૃષ્ણના રક્ષકદેવતાઓએ એક દ્વારવાળો, ઊંચો અને વિશાળ એક પર્વત વિકુઓં; અને “અહીં રહેલું યાદવેનું સૈન્ય અહીં અગ્નિથી ભસ્મ થઈ ગયું” એમ બેલતી અને મોટી ચિતા પાસે બેસીને રૂદન કરતી એક સ્ત્રીને વિકુવી. તેને જોઈ કાળ કાળની જેમ તેની પાસે આવ્યે; એટલે તે સ્ત્રીએ કહ્યું “તારાથી ત્રાસ પામીને બધા યાદ આ 'અગ્નિમાં પેસી ગયા, દશાર્ડ અને રામ કૃષ્ણ પણ અગ્નિમાં પેસી ગયા. તેથી બધાને વિગ થવાથી હું પણ આ અગ્નિમાં પેસું છું. આ પ્રમાણે કહીને તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો. દેવતાના એ કાર્યથી મોહ પામેલે કાળ અગ્નિમાં પેસવાને તૈયાર થયે, અને તેણે પોતાના ભાઈ સહદેવ, યવન અને બીજા રાજાઓને કહ્યું કે, મેં પિતાની પાસે અને બહેનની પાસે પ્રતિશ કરી છે કે અગ્નિ વિગેરેમાંથી પણ ખેંચી લાવીને હું યાદવોને મારી નાખીશ . તે યાદવે મારા ભયથી અહીં અગ્નિમાં પેસી ગયા, તે સત્ય પ્રતિજ્ઞાવાળો હું પણ તેમને મારવા માટે આ પ્રજવલિત અગ્નિમાં પ્રવેશ કરું છું. આ પ્રમાણે કહીને તે કાળ ઢાલ તલવાર સહિત પતંગની જેમ અગ્નિમાં કુદી પડયે, અને ક્ષણવારમાં દેવહિત થયેલા પિતાના લોકોના જોતાં જોતાં મૃત્યુ પામી ગયો. એ સમયે ભગવાન સૂર્ય અતગિરિએ ગયે; તેથી યવન અને સહદેવ વિગેરે ત્યાંજ વાસ કરીને રહ્યા. જ્યારે પ્રભાતકાળ
Page #316
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૭૩ થયે ત્યારે તેઓએ પર્વત કે ચિતા કાંઈ પણ ત્યાં જોયું નહીં, અને હેરિક લોકોએ આવીને ખબર આપ્યા કે “યાદવો દૂર ચાલ્યા ગયા. કેટલાએક વૃદ્ધજને એ વિચારવડે એ દેવતાને કરેલે મોહ હતો એમ નિર્ણય કર્યો. પછી યવન વિગેરે સવે પાછા વળી રાજગૃહીએ આવ્યા અને સર્વ વૃત્તાંત જરાસંધને જણાવ્યો. તે સાંભળી જરાસંધ મૂછ ખાઈને પૃથ્વી પર પડી ગયો, અને ક્ષણ વારે સંજ્ઞા પામી, “હે કાળ ! હે કાળ! હે કંસ ! હે કંસ !! એમ પોકાર કરીને રોવા લાગ્યો.
અહીં કાળના મૃત્યુના ખબર જાણી માર્ગે ચાલતા યાદ જેની પૂર્ણ પ્રતીતિ આવી છે એવા કાકિને ઘણા હર્ષથી પૂજવા લાગ્યા, મા અતિમુક્ત ચારણમુનિ આવી ચઢયા. દશાર્ણપતિ સમુદ્રવિજયે તેમની પૂજા કરી. તે મહામુનિને પ્રણામ કરીને તેણે પૂછયું હે ભગવન્! આ વિપત્તિમાં અમારૂ છેવટે શું થશે?’ મુનિ બોલ્યા –“ભય પામશે નહી, તમારા પુત્ર કુમાર અરિષ્ટનેમિ વૈકયમાં અદ્વત પરાક્રમી બાવીસમા તીર્થંકર થશે અને બળદેવ તથા વાસુદેવ એવા રામ કૃષ્ણ દ્વારિકા નગરી વસાવીને રહેશે અને જરાસંધનો વધ કરી અર્ધ ભારતના સ્વામી થશે.” આ પ્રમાણે સાંભળી હર્ષ પામેલા સમુદ્રવિજયે પૂજા કરીને મુનિને વિદાય કર્યા અને પોતે સુખકારક પ્રયાણ કરતાં અનકમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા. ત્યાં રૈવતક (ગિરનાર) ગિરિની વાયવ્ય દિશા તરફ અઢ કુલકેટી યાદવ સાથે છાવણી નાખી. ત્યાં કૃષ્ણની સ્ત્રી સત્યભામાએ બે પુત્રને જન્મ આપે, તેમનાં ભાનુ અને ભામર એવાં નામ પાડ્યાં. તે બંને પુત્રની જાતિવંત સુવર્ણ જેવી કાંતિ હતી. પછી કોર્ટુકિએ કહેલા શુભ દિવસે કૃષ્ણ સ્નાન કરી બલિદાન સાથે સમુદ્રની પૂજા કરી અને અષ્ટમ તપ આચર્યું. ત્રીજી રાત્રીએ લવણસાગરને અધિષ્ઠાતા સુસ્થિત દેવ આકાશમાં રહી અંજલિ જોડીને પ્રગટ થયે; તેણે કૃષ્ણને પંચજન્ય નામે શંખ અને રામને સુઘોષ નામે શંખ આપે; તે સિવાય દિવ્ય રત્નમાળા અને વસ્ત્રો આપ્યાં. પછી તેણે કૃષ્ણને કહ્યું, તમે મને શા માટે સંભાર્યો છે ? હું સુસ્થિત નામે દેવ છું. કહો, તમારું શું કાર્ય કરૂં ?” કૃષ્ણ કહ્યું, “હે દેવ ! પૂર્વના વાસુદેવની દ્વારકા નામે જે નગરી અહીં હતી તે તમે જળમાં ઢાંકી દીધી છે, તેથી હવે મારા નિવાસને માટે તે જ નગરીવાળું સ્થાન બતાવો.” પછી તે સ્થાન બતાવીને તે દેવે ઈદ્રની પાસે જઈ તે હકીકત નિવેદન કરી.
ઈદ્રની આજ્ઞાથી કુબેરે તે સ્થાને બીર જન લાંબી અને નવ જન વિસ્તારવાળી રત્નમય નગરી બનાવી આપી. અઢાર હાથ ઊંચે, નવ હાથ ભૂમિમાં રહેલા અને બાર હાથ પહોળો, ફરતી ખાઈવાળે તેની આસપાસ કિલ્લો કર્યો. તેમાં ગોળ, ચરસ, લંબચોરસ, ગિરિકૂટાકારે અને સ્વસ્તિકને આકારે સર્વતોભદ્ર, મંદર, અવતંસ અને વદ્ધમાન એવાં નામવાળા એકમાળ, બેમાળ અને ત્રણ માળ વિગેરે માળવાળા લાખો મહેલે બનાવ્યા. તેના ચોકમાં અને ત્રિકમાં વિચિત્ર રત્નમાણિજ્ય વડે હજારે જિનચે નિર્માણ કર્યા. અગ્નિદિશામાં સુવર્ણના કિલ્લાવાળે સ્વસ્તિકના આકારને સમુદ્રવિજય રાજા માટે મહેલ બનાવ્યું. તેની પાસે અક્ષોભ્ય અને તિમિતના નંદાવર્ત અને ગિરિફટાકારે બે પ્રાસાદ કિલ્લા સહિત બનાવ્યા. નૈઋત્ય દિશામાં સાગરને માટે આઠ હાંશવાળે ઊંચે પ્રાસાદ ર અને પાંચમા છઠ્ઠા દશાર્વેને માટે વર્ધમાન નામના બે પ્રાસાદો રચ્યા. વાયવ્ય દિશામાં પુષ્કરપત્ર નામે ધરણ માટે પ્રાસાદ રો અને તેની પાસે આલોકદર્શન ૩૫
Page #317
--------------------------------------------------------------------------
________________
ર૭૪
સગ ૫ મે,
નામે પૂરણને માટે પ્રાસાદ . તેની નજીક વિમુક્ત નામે ચંદ્રને માટે પ્રાસાદ રચ્યો અને ઈશાન દિશામાં કુબેરચ્છદ નામે વસુદેવને માટે પ્રાસાદ . તેમજ રાજમાર્ગની સમીપે સીવિહારક્ષમ નામે ઉગ્રસેન રાજા માટે અતિ ઊંચે પ્રાસાદ રયે. આ સર્વ પ્રાસાદે કલ્પકમથી વીંટાયેલા, ગજશાળા તથા અશ્વશાળાઓ સહિત, કિલાવાળા, મોટાં દ્વારવાળા અને વજા પતાકાની શ્રેણીવડે શોભિત હતા. તે સર્વની વચમાં ચેરસ, વિશાળ દ્વારવાળો પૃથિવીજય નામે બળદેવને માટે પ્રાસાદ રયો; અને તેની નજીક અઢાર માળને અને વિવિધ ગૃહના પરિવાર સહિત સર્વતોભદ્ર નામે પ્રાસાદ કૃષ્ણને માટે રચવામાં આવ્યો. તે રામ કૃષ્ણના પ્રાસાદની આગળ ઈદ્રની સુધર્મા સભા જેવી સર્વપ્રભા નામે એક વિવિધ માણિક્યમયી સભા રચી. નગરીના મધ્યમાં એકસો આઠ મહા શ્રેષ્ઠ જિન-, બિંબથી વિભૂષિત, મેરૂગિરિના શિખર જેવું ઊંચું, મણિ, રત્ન અને હિરણ્યમય વિવિધ માળ અને ગોખવાળ, તેમજ વિચિત્ર પ્રકારની સુવર્ણની વેદિકાવાળું એક અહંતનું મંદિર વિશ્વકર્માએ બનાવ્યું. સરોવર, દીધિંકાઓ, વાપિકાઓ, રૌત્ય, ઉદ્યાને, અને રસ્તાઓ તેમજ બીજું સર્વ અતિ રમણિક છે જેમાં એવું કુબેરે એક રાત્રિ દિવસમાં તૈયાર કર્યું. એવી રીતે વાસુદેવની દ્વારિકા નગરી દેવતાઓએ નિર્માણ કરેલી હોવાથી ઈદ્રપુરી જેવી રમણીય બની. તેની સમીપે પૂર્વમાં રૈવતગિરિ, દક્ષિણમાં માલ્યવાન શૈલ, પશ્ચિમમાં સૌમનસ પર્વત અને ઉત્તરમાં ગંધમાદન ગિરિ હતો.
પૂર્વોક્ત પ્રકારે દ્વારિકાની રચના કરીને પ્રાત:કાળે કુબેરે આવી કૃષ્ણને બે પીતાંબર, નક્ષત્રમાળા, હાર, મુકુટ, કૌસ્તુભ નામે મહામણિ, શાર્ડ ધનુષ્ય, અક્ષય બાણવાળાં ભાથા, નંદક નામે ખગ, કૌમાદકી ગદા અને ગરૂડધ્વજ રથ એટલાં વાનાં આપ્યાં. રામને વનમાળા, મૂશળ, બે નીલ વસ્ત્ર, તાળધ્વજ રથ, અક્ષય ભાથાં, ધનુષ્ય અને હળ આપ્યાં, અને દશે દિશાહને રત્નનાં આભરણે આપ્યાં, કારણ કે તેઓ રામ કૃષ્ણને પૂજ્ય હતા. પછી સર્વ યાદવોએ કૃષ્ણને શત્રુસંહારક જાણ હર્ષથી પશ્ચિમ સમુદ્રના તીર ઉપર તેને અભિષેક કર્યો, ત્યારબાદ રામ સિદ્ધાર્થ નામના સારથિવાળા અને કૃષ્ણ દારૂક નામના સારથિવાળા રથમાં બેસી દ્વારકામાં પ્રવેશ કરવાને તિયાર થયા, અને ગ્રહ નક્ષત્રોથી પરવરેલા સૂર્ય ચંદ્રની જેમ અનેક રથમાં બેઠેલા યાદવોથી પરવર્યા સતા તેમણે જયજયના નાદ સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો. કૃષ્ણની આજ્ઞાથી કુબેરે બતાવેલા મહેલમાં દશા, રામ કૃષ્ણ, બીજા યાદવે અને તેમનો પરિવાર આવીને રહ્યા. કુબેરે સાડા ત્રણ દિવસ સુધી સુવર્ણ, રન, ધન, વિચિત્ર વસ્ત્રો અને ધાન્યોની વૃષ્ટિ કરીને તે અભિનવ નગરીને પૂરી દીધી.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि रामकृष्णरिष्टनेमिजन्मकस ___वधद्वारिकाप्रवेश नाम पंचमः सर्गः ।।
Page #318
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠું.
ફેમિણી વિગેરે સ્ત્રીઓનો વિવાહ, પાંડવ દ્રૌપદીનો સ્વયંવર
અને પ્રધૂમ્નનું ચરિત્ર, હવે દ્વારકામાં કૃષ્ણ વાસુદેવ રામ સહિત દશાહને અનુસરતા અને યાદવોના પરિવારથી પરવરેલા સુખે ક્રીડા કરતા સતા રહેવા લાગ્યા અને દશાહને તેમજ રામ કૃષ્ણને હર્ષ આપતા અરિષ્ટનેમિ ભગવાન પણ અનુક્રમે વધવા લાગ્યા. અરિષ્ટનેમિ કરતાં સર્વ બંધુઓ મોટા હતા, પણ અરિષ્ટનેમિ સાથે તેઓ નાના થઈને ક્રીડાગિરિ ઉપર તથા ક્રિીડોદ્યાન વિગેરે ભૂમિમાં કીડા કરવા લાગ્યા. પ્રભુ દશ ધનુષ ઊંચી કાયાવાળા થઈ યૌવન વયને પ્રાપ્ત થયા, પરંતુ જન્મથી જ કામને જીતેનાર હોવાથી તદ્દન અવિકારી મનવાળા હતા. માતાપિતા અને રામ કૃષ્ણાદિ ભ્રાતાએ હમેશાં કન્યા પરણવાને માટે તેમની પ્રાર્થના કરતા, પણ પ્રભુ તે માનતા નહોતા. રામકૃષ્ણ પરાક્રમથી ઘણું રાજાઓને વશ કરતા હતા અને શક્ર તથા ઈશારેંદ્રની જેમ બંને બંધુએ પ્રજાને પાળતા હતા.
એક વખતે નારદજી ફરતા ફરતા કૃષ્ણના મંદિરમાં આવ્યા. રામ કૃષ્ણ વિધિથી તેમની પૂજા કરી. પછી તે અંતઃપુરમાં ગયા. ત્યાં સત્યભામા દર્પણ જોતી હતી, તેથી તેમાં વ્યગ્ર થયેલી તેણે આસન વિગેરે આપીને નારદની પૂજા કરી નહીં, તેથી નારદ ક્રોધ પામીને ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “કૃષ્ણના અંત:પુરની બધી સ્ત્રીઓ સદા મારી પૂજા કરે છે, પણ આ સત્યભામા પતિના પ્રેમને લીધે રૂપ યૌવનથી ગર્વિત થયેલ છે, તેથી દૂરથી મને જોઈને ઊભી થઈ નહીં, પણ મારી સામી દષ્ટિ પણ કરી નહીં, માટે એ સત્યભામાને કેઈ તેનાથી અતિ રૂપવાળી સપત્ની (શકય)ને સંકટમાં પાડી દઉં.” એવું વિચારતા નારદ કુંડિનપુર નગરે આવ્યા.
કંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો, તેને યશોમતી નામે રાણી હતી. તેમને રકૃમિ નામે પુત્ર હતો તથા મિણી નામે બહુ સ્વરૂપવાન પુત્રી હતી. નારદ ત્યાં ગયા એટલે રૂકૃમિણીએ તેમને નમસ્કાર કર્યો. નારદે કહ્યું કે “અર્ધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ તારા પતિ થાઓ.” રૂફમિણીએ પૂછ્યું કે “તે કૃષ્ણ કેણ છે ?” પછી નારદે કૃષ્ણના રૂપ, સૌભાગ્ય અને શૌર્ય વિગેરે અદ્વૈત ગુણે કહી સંભળાવ્યા. તે સાંભળી રૂકમિણી કૃષ્ણ ઉપર અનુરાગી થઈ, અને કામ પીડિત થઈ સતી કૃષ્ણને જ ઝંખવા લાગી. પછી રૂફમિણીનું રૂ૫ ચિત્રપટમાં આલેખીને નારદ દ્વારકામાં આવ્યા, અને દષ્ટિને અમૃતાંજન જેવું તે રૂપ કૃષ્ણને બતાવ્યું. તે જોઈ કૃણે પૂછયું કે-“ભગવન્! આ કઈ દેવીનું રૂપ તમે પટમાં આલેખ્યું છે ?' નારદ હસીને બોલ્યા- “હરિ ! આ દેવી નથી, પણ માનુષી સ્ત્રી છે, અને કુંડન પતિ રૂફમિ રાજાની રૂફમિણી નામે બહેન છે. તેનું રૂપ જોઈને વિરમય પામેલા કૃષ્ણ તત્કાળ રફમિણી પાસે એક દૂત મોકલી પ્રિયવચને તેની માગણી કરી. તે માગણી સાંભળી રૂકૃમિએ હસીને કહ્યું, “હે ! કૃષ્ણ હકુળવાળો ગોપ થઈ મારી બહેનની માગણી કરે છે તે કેવે મૂઢ છે ? અને તેને આ કે નિષ્ફળ મને રથ ? આ મારી બહેનને તો
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૭૬
સ ૬ ઠ્ઠો
મૈથુનિ શિશુપાલ રાજાને આપીશ કે જેથી ચંદ્ર અને રાહિણીની જેમ તેમના ઘટતો યાગ થશે.' આ પ્રમાણે ઉત્તર સાંભળી તે તે રૂમિની કઠોર અક્ષરવાળી વાણી દ્વારકામાં આવીને કૃષ્ણને જણાવી.
અહીં કુડિનપુરમાં આ ખખર સાંભળી રૂક્ષમણીની કુઇ જે તેની ધાત્રી હતી, તેણીએ એકાંતમાં લઇ જઇને રૂમિણીને પ્રેમ પવિત્ર વાણીએ કહ્યું કે “ હે રાજકુમારી ! જ્યારે તમે બાળક હતા તે વખતે એકવાર મારા ઉત્સંગમાં બેઠા હતા, તેવામાં તમને જોઇ અતિમુકતક નામના મુનિએ કહ્યું હતું કે આ પુત્રી કૃષ્ણની પટ્ટરાણી થશે.' તે વખતે મેં તેમને પૂછ્યું હતું કે · તે કૃષ્ણને શી રીતે ઓળખવા ?” એટલે તેમણે કહ્યું હતું કે · જે પશ્ચિમ સાગરને કીનારે દ્વારકા વસાવીને રહે તે કૃષ્ણ છે એમ જાણી લેવું.' આ પ્રમાણે છતાં આજે તે કૃષ્ણે દૂત દ્વારા તમારી માગણી કરી તોપણ તમારા ભાઈ રૂમિએ તેની માગણી સ્વીકારી નહીં અને દમઘાષ રાજાના પુત્ર શિશુપાલ વેરે તમને આપવાને નિરધાર કર્યો. રૂમિણી ખાલી “ હું માતા ! શું મુનિનાં વચન નિષ્ફળ થાય ? પ્રાતઃકાળના મેઘના શબ્દ (ગજા રવ) શું કદી નિષ્ફળ થયા છે ?” આ પ્રમાણેનાં વચનાથી રૂક્ષ્મિણીના અભિલાષ કૃષ્ણને પરણવાના જાણી તે ફુઈ એ એક શુદ્ઘ ત માકલી કૃષ્ણને આ પ્રમાણે જણાવ્યું કે-‘ માઘ માસની શુકલ અષ્ટમીએ નાગપૂજાના મિષથી હુ રૂમિણીને લઇને નગર બહારની વાડીમાં આવીશ. હું માનદ ! જો તમારે રૂમિણીનું પ્રયોજન હોય તો તે સમયે ત્યાં આવી પહેાંચવું, નહી. તો પછી તેને શિશુપાલ પરણી જશે.’
અહી` રૂમિએ પાતાની બહેન રૂમિણીને પરણવાને માટે શિશુપાલને લાવ્યા, એટલે તે માટી સેના લઇને કુડિનપુર આવ્યો. રૂમિણીને વરવા માટે તૈયાર થઈને આવેલા શિશુ પાલને જાણીને કલહપ્રિય નારદે તે ખખર કૃષ્ણને આપ્યા, એટલે કૃષ્ણ પણ પોતાના સ્વજનથી અક્ષિયપણે રામની સાથે જુદા જુદા રથમાં બેસી કુકડનપુર આવ્યા. તે વખતે પેાતાની કુઇ અને સખીએથી પરવરેલી રૂમણી નાગપૂજાનુ મિષ કરીને ઉદ્યાનભૂમિમાં આવી. ત્યાં કૃષ્ણ રથમાંથી ઊતર્યા અને પ્રથમથી પેાતાને ઓળખાવી રૂમિણીની ફુઈ ને નમસ્કાર કરી રૂક્ષ્મિણી પ્રત્યે આલ્યા, ‘માલતીના પુષ્પની સુગંધથી ભ્રમર આવે તેમ તારા ગુણથી આકર્ષાઇને હુ` કૃષ્ણ તારી પાસે દૂરથી આવ્યેા છું; માટે આ મારા રથમાં બેસી જા.’ પછી તેના ભાવને જાણનારી ફુઈ એ આજ્ઞા આપી, એટલે રૂમિ તરતજ કૃષ્ણના રથમાં હૃદયની જેમ આરૂઢ થઇ. જ્યારે કૃષ્ણે થાડે દૂર ગયા ત્યારે પાતાનો દોષ ઢાંકવાને માટે તે કુઇએ અને દાસીઓએ મળીને મેાટો પોકાર કર્યા કે—અરે રૂમિણી ! અરે રૂમિ ! આ તમારી બહેન રૂમિણીને ચારની જેમ રામ સહિત કૃષ્ણ બળાત્કારે હરી જાય છે.’
દૂર ગયા પછી રામ કૃષ્ણે પાંચજન્ય અને સુઘાષ નામના શખ ફુંકથા, તેથી સમુદ્રની જેમ બધું કુડિનપુર Àાભ પામી ગયુ.. પછી મહા પરાક્રમી અને મહા બળવાન રૂમિ અને શિશુપાલ માટી સેના લઈ રામ કૃષ્ણની પછવાડે ચાલ્યા. તેમને પછવાડે આવતા જોઇ ઉત્સંગમાં બેઠેલી રૂમણી ભય પામી કૃષ્ણ પ્રત્યે બોલી—હે નાથ ! આ મારા ભાઈ રૂમિ અને શિશુપાલ ઘણા ક્રૂર અને ઘણા પરાક્રમી છે, વળી તેના પક્ષના બીજા પણ ઘણા વીરા તૈયાર થઈને તેના સાથે આવે છે; અહીં તમે બંને ભાઈ તા એકલા છે, તેથી મને ભય લાગે છે કે ૧ જણાવ્યા સિવાય છાના,
Page #320
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૭૭ આપણી શી ગતિ થશે? હરિએ તેનાં આવાં ભયભરેલાં વચન સાંભળી હાસ્ય કરીને કહ્યું, પ્રિયે ! ભય પામીશ નહીં', કેમકે તુ ક્ષત્રિયાણી છે. આ બિચારા રૂફમિ વિગેરે મારી પાસે કેણ માત્ર છે ? હે સુભ્ર ! તું મારું અદ્દભુત બળ જે.” આ પ્રમાણે કહી તેને પ્રતીતિ થવા માટે કૃષ્ણ અર્ધચંદ્ર બાણવડે કમળનાળની પંક્તિની જેમ તાલવૃક્ષની શ્રેણીને એક ઘાએ છેદી નાખી, અને અંગુઠા ને આંગળીની વચ્ચે રાખીને પિતાની મુદ્રિકાને હીરે મસૂરના દાણાની જેમ ચૂર્ણ કરી નાખ્યો. પતિના આવા બળથી રૂકમિણ હર્ષ પામી અને પ્રભાતકાળના સૂર્ય વડે પદ્મિનીની જેમ તેનું મુખ પ્રફુલિત થઈ ગયું. પછી કૃષ્ણ રામને કહ્યું, “આ વધુને લઈને તમે ચાલ્યા જાઓ, હું એકલો આપણી પછવાડે આવતા રૂકમિ વિગેરેને મારી નાખીશ.” રામે કહ્યું, ‘તમે જાઓ, હું એકલો આ સર્વને મારી નાખીશ.” બંનેનાં આવાં વચન સાંભળી રૂકમિણી ભય પામીને બેલી-હે નાથ ! મારા સહોદર રૂફમિને તે બચાવજો.” રામે કૃષ્ણની સંમતિથી રૂકમિણિનું તે વચન સ્વીકાર્યું, અને પોતે એકલા યુદ્ધ કરવાને ત્યાં ઊભા રહ્યા. કૃષ્ણ દ્વારકા તરફ ચાલ્યા ગયા.
અનુક્રમે શત્રુઓનું સૌન્ય નજીક આવ્યું, એટલે રામ મૂશળ ઉગામી સમુદ્રને મંથાચળની જેમ રણમાં તે સૈન્યનું મંથન કરવા લાગ્યા. વાવડે પર્વતોની જેમ રામના હળથી હાથીઓ ભૂમિ પર પડયા અને મૂશળથી ઘડાના ઠીંકરાની જેમ રથ ચૂર્ણ થઈ ગયા. છેવટે શિશુપાલ સહિત રૂફમિની સેના પલાયન કરી ગઈ, પણ વીમાની રકૃમિ એકલે ઊભા રહ્યા. તેણે રામને કહ્યું-“અરે ગોપાળ! મેં તને જે છે મારી આગળ ઊભું રહે, ઊભા રહે, હું તારા ગોપચના પાનથી થયેલા મદને ઉતારી નાખીશ.” તેનાં આવાં અભિમાનનાં વચન છતાં તેને બચાવવાનું પિતે કૃષ્ણની આગળ કબુલ કરેલું હોવાથી તે વચન સંભારીને રામે મૂશળને છોડી દીધું, અને બાણોથી તેને રથ ભાંગી નાંખ્ય, કવચ છેદી નાખ્યું અને ઘેડાને હણી નાખ્યા. પછી જ્યારે રૂકૃમિ વધકેટીમાં આવ્યા ત્યારે રામે ભુરબાણથી તેના મુખ પરના કેશનું લંચન કરી નાખી હસતાં હસતાં કહ્યું કે “અરે મૂર્ખ ! મારી બ્રાતૃવધુને તું ભાઈ થાય છે, તેથી મારે અવધ્ય છો, માટે ચાલ્યા જા. મારા પ્રસાદથી તું મુંડ થયા છતાં પણ તારી પત્ની સાથે વિલાસ કર.” આવાં રામનાં વચનથી લજજા પામીને રૂકમિ કડિનપુરમાં ગયે નહીં, પણ ત્યાં જ ભેજા નામે નગર વસાવીને રહ્યો.
અહીં કૃષ્ણ રૂફમિણને લઈને દ્વારકા પાસે આવ્યા. દ્વારકામાં પ્રવેશ કરતાં કૃષ્ણ રૂફમિણીને કહ્યું, “હે દેવી ! જુઓ, આ મારી રત્નમયી દ્વારકાનગરી દેવતાએ રચેલી છે. હૈ સુભ્ર ! આ નગરીના દેવવૃક્ષમય ઉદ્યાનોને વિષે દેવીની જેમ અવિચ્છિન સુખથી તમે મારી સાથે ક્રીડા કરશો.” રૂફમિણી બેલી, “હે સ્વામિન ! તમારી બીજી પત્નીઓ તેમના પિતાએ એ મોટા પરિવાર તથા સમૃદ્ધિ સાથે તમને આપેલી છે, અને મને તો તમે એકલી કેદીની જેમ લઈ આવ્યા છે, તે હું મારી સપત્નીઓની આગળ હાસ્યપાત્ર થાઉં નહીં તેમ કરો.” આવાં તેનાં વચન સાંભળી ‘તને હું સર્વથી અધિક કરીશ.” એમ કહી કૃષ્ણ રૂકૃમિણીને સત્યભામાના મહેલની પાસેના એક મહેલમાં ઉતારી. ત્યાં તેને ગાંધર્વ વિવાહથી પરણીને કૃષ્ણ તેની સાથે સ્વચ્છેદે ક્રીડા કરવા લાગ્યા - કૃષ્ણ કૃમિણીના ઘરમાં બીજા કોઈનો પ્રવેશ અટકાવ્યા હતા, તેથી એક વખતે સત્યભામાએ કૃષ્ણને આગ્રહથી કહ્યું કે “તમારી પ્રિયાને તે બતાવો.” કૃષ્ણ લીલેદાનમાં શ્રીદેવીના ગૃહમાંથી સ્વજનેથી છાની રીતે તેની પ્રતિમા ઉપડાવી લીધી અને નિપુણ ચિત્રકારે
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૭૮
સગ ૬ ડ્રો પાસે શ્રીદેવીની પ્રતિમા ચીતરાવી. પછી કૃષ્ણ ત્યાં આવી શ્રીદેવીના સ્થાનમાં રૂમિણીને સ્થાપિત કરી અને શિખવ્યું કે “અહીં મારી બધી દેવીઓ આવે, ત્યારે તે નિશ્ચિળ રહેજે.' પછી કૃષ્ણ સ્વસ્થાને ગયા, એટલે સત્યભામાએ પૂછ્યું કે “નાથ ! તમે તમારી વલ્લભાને કયા સ્થાનમાં રાખી છે ?” કૃષ્ણ કહ્યું, “શ્રીદેવીના ગૃહમાં રાખેલાં છે.” પછી સત્યભામાં બીજી સપત્નીઓને સાથે લઈને શ્રીદેવીના મંદીરમાં આવી. ત્યાં રૂકમિણીને શ્રીદેવીના સ્થાનમાં જોઈ તેનો ભેદ જાણ્યા સિવાય શ્રીદેવી જ છે એમ જાણીને સત્યભામા બલી-“અહો ! આ શ્રીદેવીનું કેવું રૂપ છે? અહો ! આના બનાવનારા કારીગરોનું કેવું કૌશલ્ય છે ? આ પ્રમાણે કહી તેણીએ તેને પ્રણામ કર્યા. પછી કહ્યું “હે શ્રીદેવી ! તમે પ્રસન્ન થઈને એવું કરે કે જેથી હું હરિની નવી પત્ની રકૃમિણીને મારી રૂપલક્ષમીથી જીતી લઉં. આ કાર્ય સિદ્ધ થવાથી હું તમારી મહા પૂજા કરીશ.” એમ કહી તે કૃષ્ણની પાસે આવી અને પૂછયું કે ‘તમારી પત્ની ક્યાં છે? શ્રીદેવીને ગૃહમાં તો નથી.” પછી કૃષ્ણ, સત્યભામા અને બીજી પત્નીઓ સાથે શ્રીદેવીના મંદિરમાં આવ્યા, એટલે રૂકમિણી અંદરથી બહાર આવ્યાં અને કૃષ્ણને પૂછ્યું કે હું કોને નમું?” કૃષ્ણ સત્યભામાને બતાવી; એટલે સત્યભામાં બોલી ઊઠી “આ દેવી મને શી રીતે નમશે? કારણ કે હું જ હમણા અજ્ઞાનથી તેને નમી છું.' હરિએ હાસ્ય કરીને કહ્યું, “તમે તમારી બહેનને નમ્યા તેમાં શું દેષ છે?” તે સાંભળી સત્યભામા વિલખી થઈને ઘેર ગઈ અને રૂફમિણી પણ પિતાને મંદિરે આવી. કૃષ્ણ રૂફ મિણીને મોટી સમૃદ્ધિ આપી અને તેની સાથે પ્રેમામૃતમાં મગ્ન થઈને રમવા લાગ્યા.
એક વખતે નારદ ફરતા ફરતા ત્યાં આવી ચઢયા. કૃષ્ણ તેમની પૂજા કરી અને પૂછયું કે “હે નારદ ! તમે કૌતુક માટે જ ભમે છે, તે કાંઈ પણ આશ્ચર્ય કોઈ સ્થાનકે જોવામાં આવ્યું છે ? નારદ બોલ્યા “હમણાંજ આશ્ચર્ય જોયું છે તે સાંભળોઃ-વૈતાઢયગિરિ ઉપર જાંબવાન્ નામે ખેંચરેંદ્ર છે, તેને શિવાચંદ્રા નામે પ્રિયા છે. તેમને વિશ્વસેન નામે એક પુત્ર અને જાંબવતી નામે કન્યા છે. પણ ત્રણ જગતમાં તેના જેવી કોઈ રૂપવાન કન્યા
2. તે બાળા નિત્ય કાડા કરવાને માટે હંસીની જેમ ગગા નદીમાં જાય છે. તે આશ્ચર્યભૂત કન્યાને જોઈને હું તમને કહેવા માટે જ આવ્યો છું. તે સાંભળી કૃષ્ણ તરત જ બળવાહન સહિત ગંગાકિનારે ગયા. ત્યાં સખીઓથી પરવરેલી અને ક્રીડા કરતી જાંબવતી તેમના જેવામાં આવી. “જેવી નારદે કહી હતી તેવી જ આ છે એમ બોલતાં હરિએ તેનું હરણ કર્યું, એટલે તત્કાળ માટે કેળાહળ થઈ રહ્યો, તે સાંભળી તેના પિતા જાંબવાન ક્રોધ કરતે ખગ લઈને ત્યાં આવ્યું તેને અનાવૃષ્ણિએ જીતી લીધા અને કૃષ્ણની પાસે લાવીને મૂકે. જાંબવાને પોતાની પુત્રી જાંબવતી કૃષ્ણને આપી અને પોતે અપમાન થવાથી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. જાંબવાનના પુત્ર વિશ્વફસેનની સાથે જાંબવતીને લઈ કૃષ્ણ દ્વારકામાં આવ્યા, ત્યાં કૃષ્ણ રૂકમિણીના મહેલની પાસે જાંબવતીને પણ મહેલ આપે, અને તેને યેગ્ય બીજું પણ આપ્યું. તેને રૂકૃમિણીની સાથે સખીપણું થયું.
એક વખતે સિંહલપતિ શ્લષ્ણમાની પાસે જઈને પાછા ફરેલા દૂતે કૃષ્ણ પાસે આવીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન્ ! ક્લણમાં રાજા તમારે હુકમ માનતા નથી. તેને લક્ષ્મણ નામે એક કન્યા છે, તે લક્ષણથી તમારે જ લાયક છે. તે કુસેન સેનાપતિના રક્ષણ નીચે હમણાં સમુદ્રમાં સ્નાન કરવાને આવી છે. ત્યાં સાત દિવસ સુધી રહીને તે સ્નાન કરશે.” આ પ્રમાણે સાભળી કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા, અને તે સેનાપતિને મારીને લક્ષમણને લઈ આવ્યા. પછી લક્ષ્મણને પરણી જાંબવતીના મહેલ પાસે જ તેને એક રનમય મંદિર રહેવા આપ્યું અને બીજે પરિવાર આપે.
Page #322
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૭૯ આયુઅરી નામની નગરીમાં સૌરાષ્ટ્ર દેશના રાજા રાવર્ધન રાજ્ય કરતો હતો. તેને વિજયા નામે રાણી હતી. તેમને નમુચિ નામે એક મહાબળવાન નામે યુવરાજ પુત્ર હતો, અને સુસીમા નામ રૂપસંપત્તિની સીમારૂ૫ પુત્રી હતી. નમુચિએ અસ્ત્રવિદ્યા સિદ્ધ કરી હતી તેથી તે કૃષ્ણની આજ્ઞા માનતો નહોતો. એક વખતે તે સુસીમા સાથે પ્રભાસ તીર્થમાં સ્નાન કરવાને ગયો. ત્યાં છાવણું નાખીને પડેલા નમુચિને જાણીને કૃષ્ણ રામની સાથે ત્યાં ગયા, અને તેને સેના સહિત મારી સુસીમાને લઈ આવ્યા. પછી તેને વિધિથી પરણે લમણાના મંદિર પાસે મંદિર આપીને તેમાં રાખી અને તેને મોટી સામગ્રી આપી રાજા રાવને સુસીમાને માટે દાસીઓ વિગેરે પરિવાર અને કૃષ્ણને માટે હાથી વિગેરે વિવાહને દાયજે મોકલ્યો. પછી મરૂ દેશના વીતભય રાજાની ગૌરી નામની કન્યાને કૃષ્ણ પરણ્યા, અને તેને સુસીમાના મંદિર પાસે એક મંદિરમાં રાખી. એક વખતે હિરણ્યનાભ રાજાની પુત્રી પદ્માવતીના સ્વયંવરમાં કૃષ્ણ રામને લઈને અરિષ્ટપુરે ગયા. ત્યાં રોહિણીના સહોદર હિરણ્યનાભે પિતાના ભાણેજ જાણીને બંનેની વિધિ સહિત હર્ષથી પૂજા કરી. તે હિરણ્યનાભ રાજાને રેવત નામે એક જયેષ્ઠ બંધુ હતું, તે નમિ ભગવાનના તીર્થમાં પોતાના પિતા સાથે દીક્ષા લઈને ચાલી નીકળ્યું હતું. તેને રેવતી, રામા, સીતા અને બંધુમતી નામે પુત્રીઓ હતી, તે પૂર્વે હિણીના પુત્ર રામને આપી હતી. પછી સર્વે રાજાઓના જતાં છતાં કૃષ્ણ પદ્માવતીનું હરણ કર્યું અને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી જે યુદ્ધ કરવા આવ્યા તેમને જીતી લીધા. પછી રામ કૃષ્ણ પોતપોતાની સ્ત્રીઓને લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણ ગૌરીના મંદિર પાસે એક નવીન ગૃહમાં પદ્માવતીને રાખી.
ગાંધાર દેશમાં પુષ્કલાવતી નગરીને વિષે નગ્નજિત રાજાનો પુત્ર ચારૂદત્ત નામે રાજા હત; તેને ગાંધારી નામે સુંદર બહેન હતી. તે લાવણ્યસંપત્તિથી ખેચરીઓને હરાવતી હતી. ચારૂદત્તનો પિતા નગ્નજિત્ મૃત્યુ પામ્યા પછી તેના ભાગીદારોએ ચારૂદત્તને જીતી લીધે, એટલે તેણે દૂત મોકલીને શરણ કરવા ગ્ય કૃષ્ણનું શરણ લીધું. કૃષ્ણ ગાંધારદેશમાં આવી તેના ભાગીદારને મારી નાખ્યા, અને ચારૂદત્તને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, એટલે ચારૂદ પિતાની બહેન ગાંધારી કૃષ્ણની વેરે પરણાવી. કૃષ્ણ તેને દ્વારકામાં લાવ્યા. અને પદ્માવતીના મંદિરની પાસે તેને એક પ્રાસાદ આપે. આ પ્રમાણે કૃષ્ણને આઠ પટ્ટરાણીઓ થઈ, તેઓ અનુક્રમે પૃથફ પૃથફ મહેલમાં રહેવા લાગી.
એક વખતે રૂકૃમિણીના મંદિરમાં અતિમુક્ત મુનિ આવ્યા. તેમને જોઈ સત્યભામાં પણ ઉતાવળે ત્યાં આવ્યાં. રૂકમિણીએ મુનિને પૂછયું કે “મારે પુત્ર થશે કે નહીં?’ મુનિએ કહ્યું, “તારે કૃષ્ણ જેવો પુત્ર થશે” આ પ્રમાણે કહીને મુનિ ગયા પછી મુનિનું આ વચન પિતાને માટે જ છે એમ સત્યભામાં માનવા લાગી અને તેણીએ રૂકૃમિણીને કહ્યું કે “મારે કૃષ્ણ જે પુત્ર થશે.” રૂફમિણી બોલી, “મુનિનું વચન કોઈ છળ કરવાથી ફળતું નથી, માટે તે પુત્ર તે મારે થશે, એમ પરસ્પર વાદ કરતી તે બંને કૃષ્ણની પાસે આવી. એ સમયે સત્યભામાન ભાઈ દુર્યોધન ત્યાં આવી ચઢયે; તેને સત્યભામાએ કહ્યું કે “મારો પુત્ર તારે જામાતા થશે.” રૂકૃમિણીએ પણ તે પ્રમાણે તેને કહ્યું, એટલે તેણે કહ્યું કે “તમારામાંથી જેને પુત્ર થશે તેને હું મારી પુત્રી આપીશ.” સત્યભામા બોલી કે જેને પુત્ર પ્રથમ પરણે, તેના વિવાહમાં બીજીએ પોતાના કેશ આપવા. આ વિષે રામ, કૃષ્ણ અને આ દુર્યોધન સાક્ષી અને જામીન છે. આ પ્રમાણે કબુલ કરીને તે બંને પોતપોતાને સ્થાનકે ગઈ.
૧ બલભદ્રની માતા.
Page #323
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠ્ઠો
એક વખતે રૂામણીએ સ્વપ્નમાં જોયું કે “જાણે પોતે એક શ્વેત વૃષભ ઉપર રહેલા વિમાનમાં બેઠેલી છે.’” તે જોઇ તે તરત જાગ્રત થઇ. તે વખતે એક મહદ્ધિક દેવ મહાશુક્ર દેવલાકમાંથી ચ્યવી રૂમિણીના ઉત્તરમાં અવતર્યા, પ્રાત:કાળે ઉડી રૂફમિણીએ તે સ્વપ્નની વાત કૃષ્ણને કહી. એટલે “તમારે વિશ્વમાં અદ્વિતીય વીર એવા પુત્ર થશે” એમ કૃષ્ણે કહ્યું. આ સ્વપ્નની વાર્તા સત્યભામાની એક દાસીએ સાંભળી, એટલે તેણે શ્રવણમાં દુ:ખદાયક તે વાર્તા સત્યભામાને કહી. તત્કાળ તેણે પણ એક સ્વપ્નની કલ્પના કરી કૃષ્ણ પાસે જઇને કહ્યું કે “આજે મેં સ્વપ્નમાં અરાવત હસ્તી જેવા હાથી જોયા છે.” કૃષ્ણે તેની ઇગિત ચેષ્ટા ઉપરથી ‘આ વાર્તા ખાટી છે' એવુ ધારી લીધુ', પણ તેને કાપાવવી નહી. એમ વિચાર કરી કહ્યું કે ‘તારે પણ શુભ પુત્ર થશે.’ દૈવયેાગે સત્યભામાને ગર્ભ રહ્યો, તેથી તેનું ઉદર વૃદ્ધિ પામ્યું. રૂમિણીના ઉદરમાં ઉત્તમ ગર્ભ હતા, તેથી તેનું ઉદર જેવું હતું તેવું જ રહ્યું. ગૂઢ રીતે ગભ વૃદ્ધિ પામવા લાગ્યા; તેથી એક દિવસ સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે આ તમારી પત્ની રૂફ઼મણીએ તમને ખાટા ગભ કહ્યા છે, કારણ કે અમારાં બ ંનેના ઉદર જુએ.’ તે વખતે એક દાસીએ આવીને વધામણી આપી કે રૂમિણી દેવીએ સુવણુ જેવી કાંતિવાળા મહાત્મા પુત્રને જન્મ આપ્યા છે.' તે સાંભળી સત્યભામા વિલખી અને ક્રોધિવહ્વળ થઇ ગઇ. ત્યાંથી ઘેર આવતાં તેણે પણ ભાવુક નામના પુત્રને જન્મ આપ્યા.
૨૮૦
કૃષ્ણ પુત્રજન્મની વધામણીથી હુઈ પામી રૂમિણીના મદિરમાં ગયા, અને બહાર સિંહાસન પર બેસી પુત્રને મંગાવી જોયા; પુત્રની કાંતિથી સર્વ દિશાઓને ઉદ્યોતવાળી થયેલી જોઈને તેનું પ્રદ્યુમ્ન એવું નામ પાડયુ અને કૃષ્ણ તેને હુ લાવવાને માટે ક્ષણવાર ત્યાં બેઠા. તે વખતે પૂર્વ ભવના વૈરથી ધૂમકેતુ નામે એક દેવ રૂમિણીનો વેષ લઇ કૃષ્ણ પાસે આવ્યા અને કૃષ્ણ પાસેથી બાળકને લઈને વૈતાઢવિગિર ઉપર ચાલ્યા ગયા. ત્યાં ભૂતરમણુ ઉદ્યાનમાં જઈ ટકશિલા ઉપર બેસી વિચાર કરવા લાગ્યા કે ‘આ બાળકને અહી અફળાવીને મારી નાખું ? પણ ના, તેથી તો તે બહુ દુ:ખી થશે; માટે આ શિલા ઉપર મૂકીને ચાલ્યા જાઉં કે જેથી અહીં નિરાધાર અને ક્ષુધાતુર એવા એ આક્રંદ કરતો કરતો મરી જશે.' આવા વિચાર કરી તેને ત્યાં છેડી દઇને ચાલ્યા ગયો. તે બાળક ચરમદેડી હતો અને નિરૂપક્રમ જીવિતવાળા હતો તેથી શિલા પરથી ઘણાં પાંદડાંવાળા પ્રદેશમાં તે નિરાખાધપણે પડી ગયો. કાળસંવર નામે કોઇ ખેચર વિમાનમાં બેસીને અગ્નિજવાલ નગરથી પેાતાને નગરે જતો હતો, તેનું વિમાન ત્યાં સ્ખલિત થઇ ગયુ.. ખેચરપતિએ વિમાન સ્ખલિત થવાનો હેતુ વિચારતાં નીચે જોયુ તો ત્યાં તે તેજસ્વી બાળકને અવલેાકથો. એટલે ‘મારા વિમાનને સ્ખલિત કરનાર આ કાઈ મહાત્મા બાળક છે.’ એવુ જાણી તેને લઈને તેણે પેાતાની કનકમાળા નામની રાણીને પુત્ર તરીકે અણુ કર્યા. પછી તેણે પોતાના મેઘકૂટ નગરમાં જઈ ને એવી વાર્તા ફેલાવી કે “મારી પત્ની ગૂઢગર્ભા હતી. તેણે હમણાં એક પુત્રને જન્મ આપ્યા છે.' પછી તે કાળસ વર ખેચરે પુત્રના જન્માત્સવ કર્યો, અને તેના તેજથી દિશાઆમાં પ્રદ્યોત થતો જોઇને શુભ દિવસે તેનું પ્રદ્યુમ્ન એવુજ નામ પાડ્યું.
અહીં રૂમિણીએ કૃષ્ણની પાસે આવીને પૂછ્યું કે ‘તમારા પુત્ર કયાં છે ?' કૃષ્ણે કહ્યું; ‘તમે હમણાજ પુત્રને લઈ ગયા છે.' રૂમિણી ખાલી ‘અરે નાથ ! શું મને છેતરવા માગેા છે! ? હું લઇ ગઇ નથી? ત્યારે કૃષ્ણે જાણ્યું કે જરૂર મને કેાઈ છળી ગયું. પછી
૧ ચરમદેડી–છેલ્લા શરીરવાળા, તે જ ભવમાં મેક્ષે જનાર.
૨ ડાઈપણ પ્રકારના ઉપક્રમ—ઉપઘાત ન લાગે એવું વિત—આયુષ્ય.
Page #324
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૮૧ તરત જ પુત્રને શેધ કરાવ્યું, પણ કયાંથી પુત્રના ખબર મળ્યા નહીં, એટલે રૂમિણી મૂછ પામીને પડી ગઈ. થોડીવારે સંજ્ઞા પામીને તે પરિજન સાથે તાર સ્વરે રૂદન કરવા લાગી. એક સત્યભામા વગર સર્વ યાદવે, તેમની પત્નીઓ અને બધે પરિવાર દુ:ખી થઈ ગયે. “કૃષ્ણ જેવા સમર્થ પુરૂષને પણ પુત્રને વૃત્તાંત કેમ ન મળે ?” એમ બોલતી રૂકમિણી દુ:ખી કણને વધારે દુઃખી કરવા લાગી. એ પ્રમાણે સર્વ યાદવે સહિત કણ ઉદ્વેગમાં રહેતા હતા, તેવામાં એકદા નારદ સભામાં આવ્યા, તેમણે “આ શું છે ?” એમ પૂછ્યું, એટલે કૃષ્ણ બોલ્યા કે હે નારદ ! રૂફમિણીને તરતનો જન્મેલ બાળક મારા હાથમાંથી કઈ હરી ગયું છે, તેની શુદ્ધિ કાંઈ તમે જાણે છે ?' નારદ બોલ્યા “અહીં અતિમુક્ત મુનિ મહાજ્ઞાની હતા, તે તો હમણું જ મોક્ષે ગયા. તેથી હવે ભારતવર્ષમાં અત્યારે કેઈ બીજા જ્ઞાની નથી; તોપણ હે હરિ ! હાલમાં પૂર્વ વિદેહક્ષેત્રે સીમંધર નામે તીર્થકર છે, તે સર્વ સંશયને નાશ કરનારા છે, તેથી ત્યાં જઈને હું તેમને પૂછીશ.” પછી કૃષ્ણ અને બીજા યાદવેએ નારદની અનેક પ્રકારે પૂજા કરી અને આ ગ્રહપૂર્વક ખબર લાવવાની પ્રાર્થના કરી. એટલે નારદ જ્યાં સીમંધર પ્રભુ હતા ત્યાં ત્વરાથી ગયા. ત્યાં પ્રભુ સમોસરણમાં બિરાજેલા હતા, તેમને પ્રણામ કરીને નારદે પૂછયું “હે ભગવાન્ ! કૃષ્ણ અને રૂકમિણીનો પુત્ર હાલ ક્યાં છે? પ્રભુ બેલ્યા “ધૂમકેતુ નામે એક તે પુત્રને પૂર્વ ભવનો વેરી દેવ છે, તેણે છળ કરી કૃષ્ણની પાસેથી તે પુત્રનું હરણ કરેલું છે. તેણે વિતાઢય ઉપર જઈ તે બાળકને શિલા ઉપર મૂક્યા હતા પણ તે મૃત્યુ પામ્યું નથી; કારણ કે તે ચરમદેહી છે. તેથી કંઈનાથી મારી શકાય તેમ નથી. પ્રાતઃકાળે ત્યાંથી કાળ સંવર નામે કઈ ખેચર જાતે હતો, તેણે તે બાળકને લઈને પિતાની પત્નીને પુત્ર તરીકે સેપે છે, અને હાલ તે તેને ઘેર વૃદ્ધિ પામે છે. નારદે ફરીથી પૂછયું, “હે ભગવન! તે ધૂમકેતુને તેની સાથે પૂર્વ જન્મનું શું વેર હતું?” નારદના પ્રમાણે પૂછવાથી પ્રભુએ તેના પૂર્વ ભવન વૃત્તાંત કહેવા માંડો.
આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે શાલિગ્રામ નામે એક મહકિ ગામ છે, તેમાં મનોરમ નામે એક ઉદ્યાન છે. તે ઉદ્યાનને અધિપતિ સુમન નામે એક યક્ષ હતો. તે ગામમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સેમદેવની અનિલા નામની પત્નીથી અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બે પુત્ર થયા. તેઓ વેદાર્થમાં ચતુર હતા. યૌવન વયને પ્રાપ્ત થયેલા તેઓ વિદ્યાથી પ્રખ્યાત થઈને વિવિધ ભેગને ભોગવતા મન્મત્ત થઇને રહેતા હતા. એક દિવસે તે મનોરથ ઉદ્યાનમાં નંદિવર્ધન નામે આચાર્ય સમવસર્યા. લો કે એ ત્યાં જઈને તેમને વંદના કરી. તે સમયે આ ગર્વિષ્ટ થયેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિએ ત્યાં આવી આચાર્યને કહ્યું કે “અરે શ્વેતાંબરી ! જે તું કાંઈ શાસ્ત્રાર્થને જાણ હોય તો બોલ.' તેમનાં આવાં વચન માત્રથી નંદિવર્ધન આચાર્યના સત્ય નામના શિષ્ય તેમને પૂછ્યું કે “તમે કયાંથી આવ્યા છે ? તેઓ બોલ્યા કે “અમે શાલિગ્રામમાંથી આવ્યા છીએ.” સત્ય મુનિ ફરીવાર એલ્યા-‘તમે કયા ભવમાંથી આ મનુષ્યભવમાં આવ્યા છે ? એમ મારૂં પૂછવું છે, તે જે તમે જાણતા હો તો કહો.” તે સાંભળી તે બંને તે વિષયના અજ્ઞાની હેવાથી લજજાથી અધોમુખ થઈને ઊભા રહ્યા, એટલે મુનિએ તેમનો પૂર્વભવ કહેવા માંડ્યો :-“અરે બ્રાહ્મણે! તમે પૂર્વભવને વિષે આ ગ્રામની વનસ્થલીમાં માંસભક્ષક શિયાળ થયેલા હતા. એક કણબીએ પિતાના ક્ષેત્રમાં રાત્રે ચર્મની રજજુ વિગેરે મૂકી હતી, તે વૃષ્ટિથી આÁ થતાં તમે બધી ભક્ષણ કરી ગયા. એ આહારથી મૃત્યુ પામીને પોતાના પૂર્વકૃત કર્મથી
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૮૨
સગર ઠા
આ ભવમાં તમે સામદેવ બ્રાહ્મણના બે પુત્રો થયા છે. પ્રાતઃકાળે તે ખેડુ કશુખીએ સવ ચ રજ્જુને ભક્ષણ કરેલી જોઈ; પછી તે પાતાને ઘેર ગયો. અનુક્રમે મૃત્યુ પામીને તે પાતાની પુત્રવધુના ઉત્તરથી પુત્રપણે જન્મ્યા. ત્યાં તેને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જાણ્યું કે ‘આ મારી પુત્રવધુ તે મારી માતા થઇ છે અને મારા પુત્ર તે મા પિતા થયા છે, તો હવે મારે તેમને શી રીતે ખેલાવવા ?' આવા વિચારથી તે કપટવડે જન્મથી જ મુંગા થઈને રહેલા છે. જો આ વૃત્તાંત વિષે તમને પ્રતીતિ ન આવતી હોય તો તે મુ'ગા ખેડુ પાસે જઈ તેને પૂછે એટલે તે મૌન છેાડી દઈને તમને સ વૃત્તાંત જણાવશે.” પછી લાકે તત્કાળ તે મુંગા ખેડુતને ત્યાં લઇ આવ્યા. મુનિએ તેને કહ્યું તારા પૂર્વ ભવના વૃત્તાંત પ્રથમથી કહી બતાવ. આ સહસારમાં કને વશે પુત્ર તે પિતા પણ થાય અને પિતા તે પુત્ર પણ થાય એવી અનાદિ સ્થિતિ છે, એમાં કાંઇ આશ્ચય નથી; માટે પૂર્વ જન્મના સૌંબધથી થતી લજ્જા અને મૌનપણું છેડી દે.' પછી પેાતાના પૂર્વ સંબધને ખરાબર કહેવાથી હુ પામેલા તે ખેડુતે મુનિને નમસ્કાર કરી સના સાંભળતાં પેાતાના પૂર્વ જન્મના વૃત્તાંત જેમ મુનિએ કહ્યો હતો તેમ કહી સંભળાવ્યેા; તે સાંભળી ઘણા લાકોએ દીક્ષા લીધી, તે ખેડુત પ્રતિબાધ પામ્યા અને પેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિ લેાકેાથી ઉપહાસ્ય પામતા વિલખા થઈને ઘેર ચાલ્યા ગયા. પછી ઉન્મત્ત બ્રાહ્મણા વર ધારણ કરી રાત્રે ખડૂગ લઈને તે મિનેને મારવા આવ્યા; ત્યાં પેલા સુમન યક્ષે તેમને સ્ત`ભિત કરી દીધા. પ્રાત:કાળે લેાકાએ તેવી સ્થિતિમાં તેમને દીઠા. તેનાં માતા પિતા તેને સ્ત'ભાયેલા જોઈ આક્રંદ કરવા લાગ્યાં. તે વખતે સુમન યક્ષ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યા કે ‘આ પાપી ક્રુતિએ મુનિને મારવા માટે રાત્રીએ ઇચ્છતા હતા, તેથી મેં તેને સ્ત ંભિત કર્યા છે, હવે જો તેઓ દીક્ષા ગ્રહણ કરવાનું કબુલ કરે તો હું તેમને છેાડીશ, અન્યથા ડીશ નહી.' તેઓએ કહ્યું ‘અમારાથી સાધુના ધર્મ પાળવા મુશ્કેલ છે, તેથી અમે શ્રાવકને ચેાગ્ય એવા ધર્મ આચરશું.' આ પ્રમાણે તેમના કહેવાથી દેવતાએ તેમને છેાડી મૂકળ્યા. ત્યારથી તેઓ તો જિનધને યથાવિધિ પાળવા લાગ્યા, પણ તેમનાં માતાપિતાએ તો જરા પણુ જૈનધર્માંને અંગીકાર કર્યાં નહી.
અગ્નિભૂતિ અને વાયુભૂતિ મૃત્યુ પામી સૌધ કલ્પમાં છ પલ્યાપમના આયુષ્યવાળા દેવતા થયા, ત્યાંથી ચીને હસ્તિનાપુર નગરમાં અદ્દાસ વિણકને ઘેર પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર નામે પુત્ર થયા. પૂર્વ ભવના ક્રમથી તે શ્રાવકધમ પાળવા લાગ્યા. એક વખતે માહેબ નામે એક મુનિ ત્યાં સમવસર્યા, તેમની પાસેથી ધમ સાંભળીને અર્હ વાસે દીક્ષા લીધી. પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર તે માહેદ્ર મુનિને વાંઢવા જતા હતા, ત્યાં માગમાં એક કુતરીને અને ચાંડાળને જોઇને તેમની ઉપર તેને સ્નેહ ઉત્પન્ન થયો, તેથી તેઓએ મહર્ષિ પાસે આવી નમીને પૂછ્યું કે આ ચાંડાળ અને કુતરી કોણ છે કે જેને જોવાથી અમને સ્નેહ ઉપજે છે ?” મુનિ બાલ્યા “તમે પૂર્વ ભવમાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બ્રાહ્મણ હતા, તે વખતે સામદેવ નામે તમારા પિતા અને અગ્નિલા નામે તમારી માતા હતી, તે સેામદેવ મૃત્યુ પામીને આ ભરતક્ષેત્રમાં આવેલા શ`ખપુરમાં જિતશત્રુ નામે રાજા થયા. જે સદા પરસ્ત્રીમાં આસક્ત હતો. અગ્નિલા મૃત્યુ પામીનેતે જ શંખપુરમાં સામભૂતિ નામના બ્રાહ્મણની રૂમિણી નામે સ્ત્રી થઈ. એક વખતે રૂમિણી પાતાના ઘરના આંગણામાં ઊભી હતી, તેવામાં તે માગે નીકળેલા જિતશત્રુ રાજાના જોવામાં આવી; તત્કાળ તે રાજા કામવશ થઇ ગયેા, તેથી સામભૂતિ ઉપર કાંઈક ગુન્હા મૂકી રાજાએ તે સ્ત્રીને પેાતાના અંતઃપુરમાં દાખલ કરી.
Page #326
--------------------------------------------------------------------------
________________
પત્ર ૮ ૩
૨૮૩
તેના વિરહથી પીડિત સામભૂતિ અગ્નિમાં મગ્ન હોય તેમ દુઃખે રહેવા લાગ્યા. રાજા જિતશત્રુ તે સ્ત્રીની સાથે એક હજાર વર્ષ સુધી ક્રીડા કરી મૃત્યુ પામીને પહેલી નરકમાં ત્રણ પડ્યેાપમના આયુષ્યવાળા નારકી થયા. ત્યાંથી નીકળીને હરણ થયા; તે ભવમાં શીકારીએ મારી નાખતાં મરણ પામીને તે માયાકપટી એવા શ્રેષ્ઠીપુત્ર થયા, ત્યાંથી મરણ પામીને માયાના ચેાગથી હાથી થયા. તે ભવમાં દૈવયેાગે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ, તેથી અઢાર દિવસનું અનશન પાળી મૃત્યુ પામ્યા, અને ત્રણ પલ્યાપમ આયુષ્યવાળા વમાનિક દેવતા થયા. ત્યાંથી ચવીને આ તે ચાંડાળ થયા છે અને પેલી રૂક્ષ્મિણી અનેક ભવમાં પરિભ્રમણ કરીને આ કુતરી થઈ છે, તેથી (પૂર્વ ભવનાં તમારાં માતા પિતા હોવાથી) તેની ઉપર તમને સ્નેહ ઉત્પન્ન થાય છે.”
આ પ્રમાણે પોતાના પૂર્વ ભવનો વૃત્તાંત સાંભળી તે પૂર્ણભદ્ર અને માણિભદ્રને જાતિસ્મરણજ્ઞાન થયું. પછી તેઓએ તે ચાંડાળને અને કુતરીને પ્રતિબાધ આપ્યો, જેથી તે ચાંડાળ એક માસનુ અનશન કરી મૃત્યુ પામીને નંદીશ્વર દ્વીપમાં દેવતા થયો, અને કુતરી પ્રતિબાધ પામી અનશન કરી મૃત્યુપામીને શ`ખપુરમાં સુદના નામે રાજપુત્રી થઇ. ફરીવાર પાછા માહેન્દ્રમુનિ ત્યાં આવ્યા, ત્યારે અહ વાસના પુત્રાએ ચાંડાળ અને કુતરીની ગતિ વિષે પૂછ્યું', એટલે તેમણે તે ખ'નેની થયેલી સદ્ગતિનો વૃત્તાંત કહી સ ́ભળાવ્યેા. તેઓએ શ‘ખપુર જઇ રાજપુત્રી સુદ નાને પ્રતિબધ આપ્યા, જેથી તે દીક્ષા લઇને મૃત્યુ પામી દેવલા કે ગઇ. પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર ગૃહસ્થધર્મ પાળી મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં ઇંદ્રના સામાનિક દેવતા થયા. ત્યાંથી માંચવીહસ્તિનાપુરમાંવિષ્વકસેન રાજાના મધુ અને કૈટભ નામે બે પુત્રો થયા. પેલા નંદીશ્વર દેવ ત્યાંથી, ચ્યવી ચિરકાળ ભવભ્રમણ કરી વટપુર નગરમાં કનકપ્રભનામે રાજા થયો, સુદના પણ દેવલાકથી ચ્યવી ઘણા ભવભ્રમણ કરી તે કનકપ્રભા રાજાની ચદ્રાભા નામે પટ્ટરાણી થઈ. રાજા વિશ્વક્સેન મધુને રાજ્યપદે અને કૈટભને યુવરાજપદે સ્થાપન કરી પાતે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલેાકમાં દેવતા થયા. મધુ અને કૈટલે બધી પૃથ્વી વશ કરી લીધી. તેમના દેશ ઉપર ભીમ નામે એક પક્ષીતિ ઉપદ્રવ કરવા લાગ્યા; તેને મારવાને મધુ ચાલ્યા. ત્યાં માર્ગમાં વટપુરાના રાજા કનકપ્રલે ભાજનાદિકથી તેના સત્કાર કર્યા. પછી સ્વામિભક્તિથી સેવકપણે વત તો તે રાજા ચદ્રાભા રાણીની સાથે લેાજનને અંતે તેમની પાસે આવ્યા અને કેટલીક ભેટ ધરી. ચંદ્રાભા રાણી મધુને પ્રણામ કરીને અંત:પુરમાં ચાલી, તે વખતે કામપીડિત મધુએ તેને બળાત્કારે પકડવાની ઇચ્છા કરી, તે વખતે મંત્રીએ તેને અટકાવ્યા, એટલે મધુરાજા આગળ ચાલ્યા. પછી ભીમપલ્લીપતિને જીતીને પાછા ફરતાં તે વટપુરમાં આવ્યા. રાજા કનકપ્રલે ફરીવાર તેના સત્કાર કર્યાં. જ્યારે તે ભેટ ધરવા આવ્યા ત્યારે મધુરાજા બાલ્યા કે, ‘તમારી બીજી ભેટ મારે જોઇતી નથી, માત્ર આ ચંદ્રાભા રાણી મને અપણુ કરો.’ તેની આવી માંગણીથી જ્યારે કનકપ્રલે પોતાની રાણી તેને આપી નહી. ત્યારે તે ખળાત્કારે ખેચી લઈ પોતાના નગરમાં ચાલ્યા ગયા. રાણીના વિયેાગથી વિધુર થયેલા કનકપ્રભ રાજા મૂર્છા ખાઈ પૃથ્વીપર પડચો. ઘેાડીવારે સાવધ થઈ ઉંચે સ્વરે વિલાપ કરવા લાગ્યા અને ઉન્મત્તની પેઠે આમતેમ ભમવા લાગ્યા.
અહી. મધુરાજા એક વખતે મ`ત્રીઓની સાથે ન્યાયના કાર્યમાં બેઠા હતો, તેમાં વખત ઘણા થવાથી તેને ચુકાદો કર્યા વગર રાજા ચદ્રાભાને મંદિરે ગયા. ચંદ્રાભાએ પૂછ્યું, ૧ ઈંદ્રની સરખો ઋદ્ધિવાળા.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સગ ૬ છે
“આજે મોડા કેમ આવ્યા છે તેણે કહ્યું “આજે એક વ્યભિચાર સંબંધી કેસને ન્યાય આપવો હતો, તેમાં હું રોકાયો હતો. ચંદ્રાભા હસીને બેલી કે-તે વ્યભિચારી પૂજવા ગ્ય છે.” મધુરાજાએ કહ્યું “વ્યભિચારી શી રીતે પૂજવા ગ્ય થાય ? તેઓને તો શિક્ષાજ કરવી જોઈએ.” ચંદ્રાભા બોલી “જે તમે એવા ન્યાયવાન હો તો તમે જ પ્રથમ વ્યભિચારી છે, તે કેમ જાણતા નથી ?” તે સાંભળી મધુરાજા પ્રતિબોધ પામી લજજા પામી ગયા. એ સમયે કનકપ્રભ રાજા ચંદ્રભા રાણીના વિગથી ગાંડે બની ગામેગામ ભટકતો અને બાળકોથી વીંટાયેલો તે જ નગરના રાજમાર્ગમાં ગાતો અને નાચતો નીકળે. તેને જોઈ ચંદ્રામાં વિચાર કરવા લાગી કે-“અહો ! મારો પતિ મારા વિયોગથી આવી દશાને પ્રાપ્ત થયે, તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે !” આ પ્રમાણે ચિંતવી તેણે મધુને પોતાને પતિ બતાવે, એટલે તેને જોઈ પિતાનો દુષ્ટ કામને માટે મધુને અતિ પશ્ચાત્તાપ થયે. તેથી તત્કાળ મધુએ ધુંધુ નામના પિતાના પુત્રને રાજ્ય સેંપી કૈટભની સાથે વિમલવાહન મુનિની પાસે દીક્ષા લીધી. તેઓ હજારો વર્ષ સુધી ઉગ્ર તપ કરી દ્વાદશાંગના ધારણ કરનારા અને સદા સાધુઓની વૈયાવૃત્ય કરનારા થયા. અંતે અનશન કરી સર્વ પાપની આલોચના કરીને તે બનને મૃત્યુ પામી મહાશક દેવકમાં સા માનિક દેવતા થયા, રાજા કનકપ્રભ પણ ક્ષુધાતૃષાથી પીડિત થઈ ત્રણ હજાર વર્ષ વ્યર્થ ગુમાવી મૃત્યુ પામ્યા, અને જ્યોતિષ દેમાં ધૂમકેતુ નામે દેવ થયા. અવધિજ્ઞાનથી પૂર્વનું વૈર જાણી તે મધુના જીવને શોધવા લાગે; પણ મધુ તો સાતમા દેવલોકમાં મહદ્ધિક દેવ હોવાથી તેના જવામાં આવ્યું નહીં. પછી તે ત્યાંથી યવી મનુષ્યભવ પામીને તાપસ થયે. તે ભવમાં બાળતપ કરી મૃત્યુ પામીને તે વૈમાનિક દેવતા થયો. તથાપિ તે ભાવમાં પણ મધુને જેવાને સમર્થ થયો નહીં. પાછો ત્યાંથી ચ્યવી સંસારમાં પરિભ્રમણ કરી કમાગે તિષીમાં ફરીને ધૂમકેતુ નામે દેવતા થા. તે વખતે મધુને જીવ મહાશુકદેવેલેકમાંથી ચ્યવી કૃષ્ણ વાસુદેવની પટ્ટ રાણી રૂકમિણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયા. પેલે ધૂમકેતુ પૂર્વના વેરથી તે બાળકને જન્મતાંજે હરી ગયો, અને તેને મારવાની ઈચ્છાથી તે દુષ્ટ એક ટેકશિલા ઉપર તેને મૂકીને ચાલ્યો ગયો. પણ પોતાના પ્રભાવથી તે સર્વ અંગે અક્ષત રહ્યો. અને તેને કાળસં' વિદ્યાધર પિતાને ઘેર લઈ ગયે. સોળ વર્ષને અંતે રૂકમિણી સાથે તેને સમાગમ થશે.”
આ પ્રમાણે પ્રદ્યુમ્નના પૂર્વ ભવને વૃત્તાંત સાંભળીને રૂમિણીને પુત્રને વિયેગ ક્યા કર્મથી થયે ? એમ નારદે પૂછયું, એટલે શ્રી સીમંધર પ્રભુએ આ પ્રમાણે તેના પૂર્વ ભવને વૃત્તાંત કહ્યો :--
આ જ બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે લક્ષમીગ્રામ નામે એક ગામમાં સેમદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી. એક વખતે તે લક્ષ્મીવતી ઉપવનમાં ગઈ. ત્યાં મોરનું ઈંડું પડેલું હતું, તેને તેણે કુંકુમવાળા હાથથી સ્પર્શ કર્યો. તેના સ્પર્શથી તે ઈડાને વર્ણ અને ગંધ ફરી ગયે, તેથી તેની માતા મયરીએ તેને પિતાનું છે એમ નહીં જાણવાથી સેળ ઘડી સુધી છોડી દીધું (સેવ્યું નહી.) ત્યાર પછી અકસમાત વર્ષાદ વરસતાં તેના જળવડે ધોવાઈને તે ઈડું પોતાના મૂળ સ્વભાવમાં આવી ગયું. તેથી તેને ઓળખીને તેની માતાએ તેને સેવ્યું, એટલે યેગ્ય કાળે તેમાંથી મોર થયે. ફરીવાર લમીવતી ત્યાં આવી, તે વખતે મયૂરના રમણીય બચ્ચાને જોઈ તેની માતાના રૂદન કરતાં છતાં તેને પકડી લીધું, અને પિતાને ઘેર લાવીને પાંજરામાં પૂર્યું, પ્રતિદિન ખાનપાનથી તેને પ્રસન્ન કરીને તેણે તેને એવું નૃત્ય શીખવ્યું કે જેથી તે સુંદર
Page #328
--------------------------------------------------------------------------
________________
૫૮મુ
૨૮૫
નૃત્ય કરવા લાગ્યુ’. તેની માતા મયૂરી વિરસ સ્વરે પાકારતી પેાતાના પ્યારા બચ્ચાના સ્નેહથી નિય'ત્રિત થઈ સતી તે પ્રદેશને છેાડી શકી નહીં. પછી લેાકેાએ આવીને લક્ષ્મીવતીને કહ્યું, ‘તમારૂ' કૌતુક પૂર્ણ થતું નથી, પણ તેની માતા મયૂરી ખિચારી મરી જાય છે, માટે તેના બચ્ચાને છેડી દો.' લેાકેાની વાણીથી એ બ્રાહ્મણીને દયા આવી, તેથી સાળ માસના તે મારના યુવાન બચ્ચાને તેણે જ્યાં હતું ત્યાં મૂકી દીધું. આ કૃત્યથી તે બ્રાહ્મણીએ પ્રમાદવડે સાળ વર્ષનું પુત્રના વિરહનું માટું વેદનીય કર્મ બાંધ્યું,
એક વખતે એ લક્ષ્મીવતી પોતાના વિભૂષિત રૂપને દર્પણમાં જોતી હતી, તેવામાં સમાધિગુપ્ત નામે એક મુનિભિક્ષાને માટે તેના ઘરમાં આવ્યા, એટલે તેના પતિ સામદેવે કહ્યું કે ભદ્રે ! આ મુનિને ભિક્ષા આપ.' તેવામાં કોઇ પુરૂષના બાલાવાથી સામદેવ બહાર ચાલ્યા ગયા, એટલે તત્કાળ તે સ્ત્રીએ થૂકાર કરી કઠોર અક્ષરા ખાલી તે મુનિને ઘર બહાર કાઢવા અને સત્વર દ્વાર વાસી દીધું. મુનિજુગુપ્સાના આ તીવ્ર પાપકર્મથી સાતમે દિવસે તે સ્ત્રીને ગલત્ક્રુષ્ટ થયા; તેની પીડાથી વિરક્ત થઇને તે અગ્નિમાં બળી મુઈ. ત્યાંથી મૃત્યુ પામીને તે જ ગામમાં કાઈ ધાબીને ઘેર તે ગધેડી થઈ. ફરીવાર મૃત્યુ પામી, પાછી તે જ ગામમાં વિષ્ઠાભુક્ ડુક્કરી થઈ. ત્યાંથી મૃત્યુ પામી કુતરી થઈ. તે ભવમાં દાવાનળથી દુગ્ધ થતાં કોઈ શુભ ભાવ આવવાથી મનુષ્યનું આયુષ્ય બાંધી મૃત્યુ પામી. પછી નર્મદા નદીને કાંઠે આવેલા ભૃગુકચ્છ ( ભરૂચ ) નગરમાં તે કાણા નામની માછીમારની પુત્રી થઈ, તે અતિ દુ``ધી તેમજ દુર્ભાગા થઈ. તેનાં માતા પિતા તેની દુગંધને સહન ન કરી શકવાથી તેને નર્મદાના તીર ઉપર મૂકી આવ્યા. ત્યાં યૌવનવતી થતાં તે હમેશાં નાવિકાથી લેાકેાને નમ દા નદી ઉતારવા લાગી, દૈવયેાગે શીતૠતુમાં સમાધિગુપ્ત મુનિ ત્યાં આવી ચઢયા, અને પતની જેમ નિષ્ક પપણે કાર્યાત્સગ માં સ્થિત થયા. તેમને જોઈ ‘આ મહાત્મા બધી રાત્રી શીતને શી રીતે સહન કરી શકશે ?' એમ વિચારી દયાદ્ન ચિત્તવાળી તેણે તૃણવડે મુનિને આચ્છાદિત કર્યા. રાત્રી નિગમન થયા પછી પ્રાત:કાળે તેણે મુનિને નમસ્કાર કર્યાં, એટલે ‘આ ભદ્રિક છે' એવુ ધારી મુનિએ તેને ધર્મદેશના આપી. તે વખતે ‘આ મુનિને મેં કોઈ ઠેકાણે જોયા છે' એમ ચિરકાળ ચિંતવીને તેણે મુનિને તે વિષે પૂછ્યુ. એટલે મુનિને તેના પૂર્વ ભવ કહી બતાવ્યા. પછી મહર્ષિએ તેને કહ્યું કે ‘ભદ્રે ! પૂર્વ ભવમાં તે સાધુની જુગુપ્સા કરી હતી, તેથી આ ભવમાં તું આવી દુગધા થઇ છે, કેમકે સં અનાવ કર્મીને અનુસરતા જ થાય છે.' આ પ્રમાણે સાંભળવાથી તેને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે પૂર્વી ભવે કરેલી જુગુપ્સાને માટે વારંવાર પાતાની નિંદા કરતી સતી તે મુનિને ખમાવવા લાગી. ત્યારથી તે પરમ શ્રાવિકા થઈ, એટલે મુનિએ તેને ધમ શ્રી નામની આર્યાને સાંપી દીધી. પછી તે આર્યાની સાથે જ વિહાર કરવા લાગી. એકવાર કાઇ ગામમાં જતાં ત્યાં નાચલ નામના કાઇ શ્રાવકને આર્યાએ તેને સોંપી. તે નાયલને આશ્રયે રહી સતી અને એકાંતર ઉપવાસ કરતી સતી જિનપૂજામાં તત્પુરપણે બાર વર્ષ સુધી ત્યાં રહી. છેવટે અનશન કરી મૃત્યુ પામીને તે અચ્યુતઇંદ્રની ઇંદ્રાણી થઈ. ત્યાં પંચાવન પલ્યાપમનુ' આયુષ્ય ભોગવી ત્યાંથી ચવીને તે રૂમિણી થઇ છે. પૂર્વ ભવમાં તેણે મયૂરીને ખચ્ચાના વિયાગ કરાવ્યા હતો, તેથી તે રૂમિણી આ ભવમાં સેાળ વર્ષ સુધી પુત્રવિરહનું દુઃખ અનુભવશે.”
આ પ્રમાણે રૂમિણીને પૂર્વ ભવ સાંભળી સીમંધર પ્રભુને નમીને નારદ બૈતાઢગિરિ ઉપર મેઘકૂટ નગરે આવ્યા, ત્યાં સ`વર વિદ્યાધરની પાસે આવીને કહ્યું કે ‘તમારે પુત્ર થયા તે બહુ સારૂં થયું.' આવાં વચનથી પ્રસન્ન થઇ સંવરે નારદની પૂજા કરી અને પ્રદ્યુમ્ન
Page #329
--------------------------------------------------------------------------
________________
સગ ૬ ઠ
૨૮૬
પુત્રને મતાન્યેા. નારદ તે પુત્રને રૂકિમણીના જેવા જ જોઇ ભગવંતના કથનની પ્રતીતિ લાવી સવરની રજા લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણ વિગેરેને તે પુત્રનેા સર્વ વૃત્તાંત કહ્યો અને રૂક્ષમણીને પણ તેના લક્ષમીવતી વિગેરે પૂર્વ ભવની વાર્તા જણાવી. પછી રૂમિણીએ ભક્તિથી અંજલિ જોડી ત્યાં રહ્યા સતા સીમંધર પ્રભુને નમસ્કાર કર્યા, અને સોળ વર્ષી પછી પુત્રના સમાગમ થશે’ એવાં અરિહંત ભગવતનાં વચનથી તે સ્વસ્થ થઇ.
પૂર્વે શ્રી ઋષભદેવ સ્વામીને કુરૂ નામે એક પુત્ર હતો, જેનાં નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તે કુરૂના પુત્ર હસ્તી નામે થયા, જેના નામથી હસ્તિનાપુર નગર વસેલુ છે. તે હસ્તી રાજાના સંતાનમાં અનંતવીય નામે રાજા થયા; તેને પુત્ર કૃતવી નામે રાજા થયા. તેના પુત્ર સુભૂમ નામે ચક્રવતી થયા. તે પછી અસ`ખ્ય રાજા થઇ ગયા ખાદ શાંતનુ નામે એક રાજા થયા. તેને ગંગા અને સત્યવતી નામે બે પત્નીઓ હતી. તેમાંથી ગગાને ભીષ્મ પરાક્રમવાળા ભીષ્મ નામે પુત્ર થયા; અને સત્યવતીને ચિત્રાંગઢ ને ચિત્રવીય નામે પુત્રો થયા. ચિત્રવીર્યને અંબિકા, અબાલિકા અને અખા નામે ત્રણ સ્ત્રીએ હતી. તેનાથી ધૃતરા, પાંડુ ને વિદુર નામે અનુક્રમે ત્રણ પુત્ર થયા. તેમાં પાંડુ ધૃતરાષ્ટ્રને રાજ્ય સાંપી મૃગયા કરવામાં તત્પર રહેવા લાગ્યા. ધૃતરાષ્ટ્રે સુખળ રાજાના પુત્ર અને ગાંધાર દેશના રાજા શકુનિની ગાંધારી વિગેરે આઠ બહેનેાને પરણ્યા. તેનાથી તેને દુર્યોધન વિગેરે સા પુત્રા થયા. પાંડુરાજાને કુંતી નામની સ્રીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્રા થયા. અને બીજી સ્ત્રી માદ્રી કે જે શલ્યરાજાની હૅન થતી હતી, તેનાથી નકુળ અને સહદેવ નામે એ બળવાન પુત્રો થયા. વિદ્યા અને ભુજબળથી ઉગ્ર એવા એ પાંચે પાંડુકુમારા પંચાનન-સિંહની જેમ ખેચરાને પણ અજેય થયા. પેાતાના જ્યેષ્ઠ ખંધુ તરફ વિનયવાળા અને ૬નીતિને નહીં સહન કરનારા તે પાંચે પાંડવા પેાતાના લેાકેાત્તર ગુણવડે લેાકાને આશ્ચર્ય પમાડવા લાગ્યા.
અન્યદા કાંપીલ્યપુરથી કુપદ્મરાજાના તે આવી નમસ્કાર કરી પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું “અમારા સ્વામી દ્રુપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી આ ધૃષ્ટદ્યુમ્નની નાની બહેન દ્રૌપદી નામે કન્યા છે; તેના સ્વયંવરમાં દશે દશાહેí, રામ કૃષ્ણ, દમદત, શિશુપાલ, રૂમિ, ક, દુર્ગંધન અને બીજા પણ રાજાઓને તથા તેમના પરાક્રમી કુમારીને દ્રુપદ રાજાએ દ્દતા માકલી માકલીને બાલાવ્યા છે. તેઓ હાલ ત્યાં જતા જાય છે તેા તમે પણ આ દેવકુમાર જેવા પાંચ કુમારી સાથે ત્યાં આવી સ્વયંવરમ'ડપને અલકૃત કરે.” તે સાંભળી પાંચ જયવંત ખાણવડે કામદેવની જેમ પાંચ પુત્રોએ યુક્ત એવા પાંડુરાજા કાંપીલ્યપુર ગયા અને બીજા પણ અનેક રાજાએ ત્યાં આવ્યા. દ્રુપદ રાજાએ પૂજેલા પ્રત્યેક રાજાએ અંતરીક્ષમાં રહેલા ગ્રહોની જેમ સ્વયં વરમ`ડપમાં હાજર થયા. તે અવસરે સ્નાન કરી, શુદ્ધ (ઉજ્જવળ) વસ્ત્ર પહેરી, માલ્યાલ કાર ધારણ કરી અને અર્હતપ્રભુને પૂજીને રૂપવડે દેવકન્યા જેવી દ્રૌપદી સખીઓ સાથે પરવરી સતી સમાનિક દેવતાઓની જેવા કૃષ્ણાદિક રાજાઓથી અલંકૃત સ્વયંવરમંડપમાં આવી, તેની સખીએ તેને પ્રત્યેક રાજાને નામ લઈ લઇને બતાવવા માંડયા. તેને અનુક્રમે ખેતી જોતી દ્રૌપદી જ્યાં પાંચે પાંડવા બેઠા હતા ત્યાં આવી, અને તેણે અનુરાગી થઈને પાંચે પાંડવાના કંઠમાં સ્વયંવરમાળા આરોપણ કરી. તે વખતે ‘આ શુ ?' એમ સર્વરાજમડળ આશ્ચર્ય પામી ગયું. તેવામાં કોઇ ચારણ મુનિ આકાશમાગે ત્યાં આવ્યા; એટલે કૃષ્ણાદિક રાજાએ તે મુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક પૂછ્યું કે ‘શું આ દ્રૌપદીને
Page #330
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું -
૨૮૭ પાંચ પતિ થશે ? મુનિ બોલ્યા-“આ દ્રૌપદી પૂર્વ ભવના કર્મથી પાંચ પતિવાળી થશે; પણ તેમાં આશ્ચર્ય શું છે ? કેમકે કર્મની ગતિ મહા વિષમ છે. તેનું વૃત્તાંત સાંભળો. ચંપાનગરીમાં સમદેવ, સોમભૂતિ અને સોમદત્ત નામે ત્રણ બ્રાહ્મણ રહેતા હતા, તેઓ સહોદર બંધુ હતા. ધન ધાન્યથી પરિપૂર્ણ એવા તેઓને અનુકમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામે પત્નીઓ હતી. તે ત્રણે ભાઈઓ પરસ્પર સનેહ ધરાવતા હતા. તેથી તેઓ એ એક વખતે એ ઠરાવ કર્યો કે “ આપણે ત્રણે ભાઈઓએ એક એક ભાઈને ઘેર વારા પ્રમાણે સાથે ભોજન કરવું. તે પ્રમાણે વર્તતાં એક દિવસ સોમદેવને ઘેર જમવાને વારે આવ્યું, એટલે ભેજનને અવસર પ્રાપ્ત થયા અગાઉ નાગશ્રીએ વિવિધ પ્રકારનાં ભેજનની તૈયારી કરવા માંડી. તેમાં તે રમણીએ અજાણ્ય કડવી તુંબડીનું શાક કર્યું. પછી એ શાક કેવું થયું છે તે જાણવાને માટે તેણીએ ચાખી જોયું, ત્યાં તે બહુ કડવું હોવાથી તેને અભે ય જાણું તેણીએ થુંકી કાઢ્યું. પછી વિચારવા લાગી કે “મેં ઘણું સ્વાદિષ્ટ વિવિધ પદાર્થોથી આ શાક સુધાર્યું, તથાપિ એ કડવું જ રહ્યું.' આમ વિચારી તેણીએ તે શાક ગેપવી દીધું, અને તે સિવાયનાં બીજા ભવ્ય ભજનવડે તેણે પોતાને ઘેર આવેલા કુટુંબ સહિત પિતાના પતિને તથા દિયરને જમાડયા. તે સમયે સુભૂમિભાગ નામના તે નગરના ઉદ્યાનમાં જ્ઞાનવાનું અને પરિવાર સહિત શ્રીધર્મઘોષ આચાર્ય સમવસર્યા. તેમના ધર્મ રૂચિ નામે એક શિષ્ય મોસક્ષમણને પારણે સેમદેવાદિક સર્વે જમી ગયા પછી નાગશ્રીને ઘેર ભિક્ષા લેવા આવ્યા. નાગશ્રીએ વિચાર કર્યો કે “આ શાકથી આ મુનિ જ તોષિત થાઓ.” એમ વિચારી તેણે તે કડવી તુંબડીનું શાક તે મુનિને હરાવ્યું. મુનિએ જાણ્યું કે “ આજે મને આ કેઈ અપૂર્વ પદાર્થ મળે છે. તેથી તેમણે ગુરૂ પાસે જઈ તેમના હાથમાં તે પાત્ર આપ્યું. ગુરૂ તેની ગંધ લઈને બોલ્યા- હે વત્સ ! જો આ પદાર્થ તું ખાઈશ તો મૃત્યુ પામીશ, માટે આને પરઠવી દે અને ફરીવાર હવે આ પિંડ સારી રીતે તપાસીને લેજે.' ગુરૂનાં આવાં વચનથી તે મુનિ ઉપાશ્રયની બહાર શુદ્ધ સ્થડિલ પાસે તે પરઠવવા આવ્યા, તેવામાં શાકમાંથી એક બિંદુ ભૂમિપર પડી ગયું, તેના રસથી ખેંચાઇને અનેક કીડીઓ આવી તેને લગ્ન થઈ. તે બધી તત્કાળ મૃત્યુ પામી ગઈ. તે જોઈ તે મુનિને વિચાર થયો કે “આના એક બિંદુમાત્રથી અનેક જતુઓ મરે છે, તે તેને પરડવવાથી કેટલાય જંતુઓનું મરણ થશે, માટે હું એક મૃત્યુ પામું તે સારું, પણ ઘણાં જંતુઓ મરે તે સારું નહીં આવો નિશ્ચય કરી તેણે તે તુંબડીનું શાક સમાહિતપણે ભક્ષણ કરી લીધું. પછી સમાધિપૂર્વક સમ્યક પ્રકારે આરાધના કરીને મૃત્યુ પામેલા તે ધર્મરૂચિ મુનિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર દેવ થયા.
અહીં ધર્મઘોષ આચાર્યો “ધર્મરૂચિ મુનિને આટલો બધો વિલંબ કેમ થયું ? એ જાણવાને માટે બીજા મુનિઓને તપાસ કરવા મોકલ્યા. તેઓએ બહાર જઈને જોયું તો તેમને મૃત્યુ પામેલા દીઠા, તેથી તેમનું રજોહરણ વિગેરે લઈ ગુરૂ પાસે આવી મોટા ખેદ સાથે તે વાત ગુરૂને જણાવી. ગુરૂએ અતિશય જ્ઞાનના ઉપયોગથી જાણી લઈને પિતાના સર્વ શિષ્યોને નાગશ્રીનું બધું દુશ્ચરિત્ર જણાવ્યું તે સાંભળવાથી બધા મુનિઓને અને સાવીઓને કેપ ઉતપન થયો, તેથી તેઓએ તે વાર્તા સમદેવ વિગેરે અનેક લોકોને જણાવી. તે સાંભળી સોમદેવ વિગેરે વિએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. લોકોએ પણ તેને ઘણે તિરસ્કાર કર્યો, તેથી તે સર્વત્ર દુઃખી થઈ ભટકવા લાગી. અને કાસ, શ્વાસ, વર અને કુર્ણ વિગેરે સેળ ભયંકર રોગોથી પીડા પામતી સતી તે ભવમાંજ નારકીપણાને પ્રાપ્ત
Page #331
--------------------------------------------------------------------------
________________
૮૮
સર્ગ ૬ ।
થઈ. એ પ્રમાણે ક્ષુધા તૃષાથી આતુર, ફાટથાં તુટવાં વસ્ત્ર પહેરતી અને નિરાધાર ભટકતી એ સ્ત્રી અનુક્રમે મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને ચ'ડાળ જાતિમાં ઉત્પન્ન થઇ અને મૃત્યુ પામીને સાતમી નરકે ગઇ. પછી મ્લેચ્છ જાતિમાં ઉત્પન્ન થઈને મરીને નરકે ગઇ. એવી રીતે એ પાપિણી સર્વ નરકમાં એ બેવાર જઈ આવી. પછી પૃથ્વીકાય વિગેરેમાં અનેકવાર ઉત્પન્ન થઇ અને અકામનિર્જરાથી ઘણાં કને ખપાવ્યાં, પછી ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સ્ત્રી સુભદ્રાના ઉદરથી સુકુમારિકા નામે પુત્રી થઈ, તે જ નગરમાં જિનદત્ત નામે એક ધનવાન્ સા વાહ રહેતો હતો, તેને ભદ્રા નામે ગૃહિણી અને સાગર નામે પુત્ર હતો. એક વખતે જિનદત્ત સાગરદત્તને ઘેર ગયા, ત્યાં સુકુમારિકાને યૌવનવતી જોઈ. તે મહેલ ઉપર ચડીને કંદુકક્રીડા કરતી હતી. તેને જોઈ જિનદત્તને વિચાર થયો કે
આ કન્યા મારા પુત્રને ચેાગ્ય છે.' આવુ' ચિ'તવન કરતો તે પોતાને ઘેર આવ્યા. પછી ફરીને બવ સહિત સાગરદત્તને ઘેર જઇ પોતાના પુત્રને માટે સુકુમારિકાની માગણી કરી. સાગરદત્ત ખેલ્યા ‘આ પુત્રી મારે પ્રાણથી પણુ પ્રિય છે, એના વિના હું ક્ષણવાર પણ રહી શકતો નથી, માટે જો તમારા પુત્ર સાગર મારે ત્યાં ઘરજમાઈ થઈને રહે તો હું મારી પુત્રી ઘણા દ્રવ્ય સાથે તેને અર્પણ કરૂં.' ‘હું વિચારીને કહીશ' એમ કહી જિનદત્ત પાતાને ઘેર ગયા, અને તે વાત સાગરને કહી તે સાંભળી સાગર મૌન રહ્યો; એટલે જેને નિષેધ ન કરે -તે સમત છે' એવા ન્યાયથી તેના પિતાએ સાગરને ઘરજમાઈણે રહેવા દેવાનું કબુલ કર્યું.... અનુક્રમે સાગરને તે કુમારી સાથે પરણાવ્યેા. રાત્રે તેની સાથે તે વાસગૃહમાં જઈ શય્યામાં સુતા. તે વખતે પૂવ કના ચેાગે તે સુકુમારિકાના સ્પર્શથી સાગરનું અંગ અંગારાની જેમ બળવા લાગ્યુ, તેથી તે માંડમાંડ ક્ષણવાર સહન કરીને સૂઇ રહ્યો. પણ જ્યારે સુકુમારિકા ઊંઘી ગઇ ત્યારે તેને છેડી દઈને તે પેાતાને ઘેર નાસી ગયા. નિદ્રા પૂર્ણ થતાં પાસે પતિને ન જોવાથી સુકુમારિકા ઘણું રૂદન કરવા લાગી. પ્રાતઃકાળે સુભદ્રાએ વવરને દ ંતધાવન કરાવવાને માટે એક દાસીને માકલી, ત્યાં જતાં દાસીએ સુકુમારિકાને પતિરહિત અને રૂદન કરતી જોઈ, એટલે તેણે સુભદ્રા પાસે આવીને તે વાત કહી. સુભદ્રાએ શેઠને જણાવી, એટલે શેઠે જિનદત્ત પાસે જઇને તેને ઉપાલભ આપ્યા. જિનદો પેાતાના પુત્રને એકાંતમાં ખેલાવીને કહ્યું કે ‘ હે વત્સ ! તેં સાગરદત્ત શેઠની પુત્રીનો ત્યાગ કર્યા તે ઠીક કર્યું' નહીં, માટે હમણાં તે સુકુમારિકા પાસે પાછે જા; કારણ કે મેં સજનાની સમક્ષ તને ત્યાં રાખવાનું કબુલ કર્યું' છે,' સાગર ઓલ્યા - હે પિતા ? અગ્નિમાં પેસવાને તૈયાર થવું તે હું સારૂં ગણું છું, પણ તે સુકુમારિકા પાસે જવા કદિ પણ ઇચ્છતો નથી.' આ બધી વાર્તા દીવાલની પાછળ ગુપ્તપણે ઊભા રહીને સાગરદત્ત શેઠ સાંભળતા હતા. તેથી તે નિરાશ થઈને પોતાને ઘેર આવ્યા અને સુકુમારિકાને કહ્યું કે ‘ હે પુત્રી ! તારી ઉપર સાગર તો વિરક્ત થયો છે, માટે હું તારે માટે બીજો પતિ શેાધી આપીશ, તું ખેદ કરીશ નહીં.’
:
એક વખતે સાગરદત્ત શેઠ પેાતાના મહેલના ગેાખમાં બેસીને માર્ગ તરફ જોતા હતા, તેવામાં હાથમાં ખપ્પર ધારણ કરનારા, જીણુ વજ્રના ખ'ડને પહેરનારા અને મક્ષિકાથી વીંટાયેલો કોઇ ભિક્ષુક માર્ગે ચાલ્યા જતો તેમના જોવામાં આવ્યા; એટલે સાગરદત્તો તેને ખોલાવી ખપ્પર વિગેરે છેાડાવી સ્નાન કરાવીને જમાડયા, અને તેનું શરીર ચંદનથી અર્ચિત કરાવ્યું. પછી તેને કહ્યું કે રે ભદ્રે ! આ મારી પુત્રી સુકુમારિકા હું તમને આપું છું, માટે ભાજન વિગેરેમાં નિશ્ચિત થઇને એની સાથે અહીં સુખે રહે,’ આ પ્રમાણે કહેવાથી તે સુકુમારિકાની સાથે વાસગૃહમાં તેની સાથે શયન
ગયા; પણ
Page #332
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૮૯ કરતાં તેણીના અંગના સ્પર્શથી જાણે અગ્નિનો સ્પર્શ થયો હોય તેમ તે દાઝવા લાગ્યો, તેથી તત્કાળ ઉઠીને પોતાનો જે વેશ હતો તે પહેરીને તે પલાયન કરી ગયો. સુકુમારિકા પ્રથમની જેમજ ખેદ પામી. તેની એવી અવસ્થા જોઈ તેના પિતાએ તેને કહ્યું, “વત્સ ! ખેદ કર નહીં, તારા પૂર્વ પાપકર્મનો ઉદય થયે છે, બીજું કાંઈ કારણ નથી, માટે સંતોષ ધારણ કરી મારે ઘેર રહી નિત્ય દાન પુણ્ય કર્યા કર.” આ વચનથી સુકુમારિકા શાંત થઈ અને ધર્મતત્પર થઈને ત્યાં રહી સતી નિરંતર દાન આપવા લાગી.
અન્યદા ગપાલિકા નામે સાધ્વી તેને ઘેર આવી ચડ્યાં. તેમને સુકુમારિકાએ શુદ્ધ અન્નપાનથી પ્રતિલાભિત કર્યા. પછી તેની પાસેથી ધર્મ સાંભળી પ્રતિબોધ પામીને સુકુમારિકાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચતુર્થ, છઠ્ઠ અને અઠ્ઠમ વિગેરે તપને આચરતી એ સુકુમારિકા સાથ્વી ગોપાલિકા આર્યાની સાથે હંમેશાં વિહાર કરવા લાગી. એક વખતે સુકુમારિકા સાધ્વીએ પિતાની ગુરૂણીને કહ્યું કે, “પૂજ્ય આર્યા ! આપની આજ્ઞા હોય તો હું સુભૂમિભાગ
ઉદ્યાનમાં રવિમંડળની સામે જતી સતી આતાપના લઉ.' આર્યા બોલ્યાં કેપોતાના નિવાસસ્થાનની બહાર રહીને સાધ્વીને આતાપના લેવી ક૫તી નથી, એમ આગમમાં કહેલું છે. ગુરૂણીએ આ પ્રમાણે કહ્યાં છતાં તે સાંભળ્યું ન હોય તેમ કરીને સુકુમારિકા સુભૂમિમાગ ઉદ્યાનમાં ગઈ, અને સૂર્ય સામી દષ્ટિ સ્થાપન કરીને આતાપના લેવા લાગી. . એક વખતે દેવદત્તા નામની એક વેશ્યા ત્યાં ઉદ્યાનમાં આવેલી તેના જેવામાં આવી. તેના એક કામી ત્યારે તેને ઉત્કંગમાં બેસાડેલી હતી, એકે તેના માથા પર છત્ર ધરી હતી, એક તેને વસ્ત્રના છેડાવડે પવન નાખતો હતો, એક તેના કેશને બાંધતો હતો અને એકે તેના ચરણને ધરી રાખ્યા હતા. આ પ્રમાણે જોઈ સુકુમારિકા સા ધ્વી કે જેને ભોગની ઈચ્છા પૂર્ણ થઈ નહોતી, તેણે એવું નિયાણું કર્યું કે “ આ તપસ્યાના પ્રભાવથી હું આ વેશ્યાની જેમ પાંચ પતિવાળી થાઉં.' ત્યારપછી તે વારંવાર પોતાના શરીરને સાફ રાખવા લાગી. આર્યાએ તેને તેમ કરતાં વારતી ત્યારે તે ચિત્તમાં વિચારતી કે “હું જ્યારે પૂર્વે ગૃહસ્થ હતી ત્યારે, આ આર્યાએ મારૂં સારૂં માન જાળવતી હતી, પણ હવે તેમની સાથે ભિક્ષુકી થઈ એટલે તેઓ મને જેમ તેમ તિરસ્કાર આપે છે, માટે મારે તેમની સાથે રહેવાની શી જરૂર છે ?” આવું ધારી તે જુદા ઉપાશ્રયમાં રહી, અને એકાકી સ્વતંત્રપણે વિચરતી ચિરકાળ વ્રતને પાળવા લાગી. પ્રાંતે આઠ માસનો સંલેખ કરી, પૂર્વ પાપની આલોચના કર્યા વિના તે મૃત્યુ પામી અને નવ પલ્યોપમનું આયુષ્યવાળી સૌધર્મક૯પમાં દેવી થઈ. ત્યાંથી રચવીને તે આ દ્રૌપદી થઈ છે અને પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી તેને પાંચ પતિઓ થયા છે, તો તેમાં શે વિસ્મય છે !'
આ પ્રમાણે મુનિએ કહ્યું, તે વખતે આકાશમાં “ સાધુ, સાધુ,” એવી વાણી થઈ. એટલે એને પાંચ પતિ તે યુક્ત છે એમ કૃષ્ણ વિગેરે કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાઓએ અને સ્વજનોએ કરેલા મોટા ઉત્સવ સાથે પાંડે દ્રૌપદીને પરણ્યા. પાંડુ રાજા દશ દશાહને, કૃષ્ણને અને બીજા રાજાઓને જાણે વિવાહને માટે બોલાવ્યા હોય તેમ માનપૂર્વક પોતાને નગરે લઈ ગયા. ત્યાં તેમને ચિરકાળ રાખી સારી પેઠે ભક્તિ કરીને જ્યારે દશાર્હ અને રામ કૃષ્ણ રજા માગી ત્યારે તેમને તેમજ બીજા રાજાઓને વિદાય કર્યા.
૩૭
Page #333
--------------------------------------------------------------------------
________________
સગર ઠા
પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપી મૃત્યુ પામ્યા, અને માદ્રી પણુ પેાતાના બે પુત્ર કુંતીને સાંપીને પાંડુરાજાની પછવાડે મરણ પામી, જયારે પાંડુરાજા અસ્ત પામ્યા, ત્યારે મત્સરવાળા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવાને ન માનવા લાગ્યા અને તેઓ દુષ્ટ આશયથી રાજ્ય લેવાને લુબ્ધ થયા. દુર્ગંધને વિનય વિગેરેથી સર્વ વૃદ્ધોને સ'તુષ્ટ કર્યા અને પાંડવેાને દ્યુતમાં જીતી લીધા. યુધિષ્ઠિરે લાભથી દ્યુતમાં રાજયનુ અને છેવટે દ્રૌપદીનું પણ કયુ, તે પણ દુર્યાને જીતીને પોતાને સ્વાધીન કર્યું. પણ પછી ક્રોધથા રાતાં થયેલાં નેત્રાવાળા ભીમથી ભય પામીને દુર્ગંધને દ્રૌપદી તેમને પાછી સેાંપી. પછી ધૃતરાષ્ટ્રના પુત્રએ અપમાન કરીને પાંડવાને પોતાના દેશમાંથી કાઢી મૂકયા, એટલે તેઓએ વનવાસ સ્વીકાર્યાં. લાંબા કાળ સુધી વને વન ભટકતાં પાંચે પાંડવાને છેવટે દશાની અનુજ બેન કુંતી દ્વારકામાં લઇ ગઈ, દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કરનારા અનેવિદ્યા તથા ભુજખળથી ઉગ્ર એવા તે પ્રથમ સમુદ્રવિજય રાજાને ઘેર આવ્યા. રાજા સમુદ્ર વિજયે અને અક્ષાભ્ય વિગેરે તેમના ભાઇઓએ પાતાની બહેનના અને ભાણેજોના સ્નેહપૂર્વક સારી રીતે સત્કાર કર્યો. દશાહ ખેલ્યા, હે મહેન ! તે તમારા ભાગીદારો કૌરવા પાસેથી ભાગ્યચેાગે સ`તાન સહિત તુ' જીવતી આવી, તે જ સારૂં થયું.' કુતી પણ ખાલી કે–‘જ્યારે મેં સાંભળ્યું કે તમે પુત્રાદિક પરિવાર સહિત જીવતા છેા, ત્યારેજ હું સંતાન સહિત જીવતી રહી છું. વળી રામ કૃષ્ણનું લેાકેાત્તર ચરિત્ર સાંભળી હર્ષ પામી સતી તેમને જોવાને ઉત્સુક થઇને હું અહીં આવી છું.' પછી ભાઇઓએ કહ્યું એટલે કુંતી પુત્ર સહિત સભામાં આવી. તેને જોઈ રામ કૃષ્ણ ઉભા થયા અને ભક્તિથી તેમને નમસ્કાર કર્યા. પછી રામ કૃષ્ણ અને પાંડવા ક્રમ પ્રમાણે પરસ્પર નમસ્કાર અને આલિંગન કરી યથાયાગ્ય સ્થાને બેઠા. કૃષ્ણે ખાલ્યા‘તમે અહીં તમારેજ ઘેર આવ્યા તે બહુ સારૂ કર્યું.; કારણ કે તમારી અને યાદવાની લક્ષ્મી પરસ્પરને સાધારણ છે.’ યુધિષ્ઠિર ખેલ્યા-“હે કૃષ્ણ ! જે તમને માને છે, તેઓને લક્ષ્મી સદા દાસીરૂપ છે, તેા જેઆને તમે માના, તેઓની તેા વાતજ શી કરવી ? અમારા માતૃકુળ (માશાળ)ને જ્યારથી તમે અલંકૃત કરી છે. ત્યારથી અમે યદુકુળને અને અમને સથી વિશેષ પરાક્રમી માનીએ છીએ.” એવી રીતે વિવિધ આલાપ થયા પછી કુતી અને તેના પુત્રાને સત્કાર કરીને કૃષ્ણે તેમને જુદા જુદા મહેલમાં નિવાસ કરાવ્યા. દશાહે,એ લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા, વિજયા અને રિત નામની પોતાની પાંચ કન્યાએ અનુક્રમે પાંચે પાંડવાને આપી. યાદવાએ અને રામ કૃષ્ણે પૂજેલા તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા.
૨૯૦
અહીં સંવર વિદ્યાધરને ઘેર પ્રદ્યુમ્ન માટા થયા. પછી બધી કળાએ પ્રાપ્ત કરી. તેને ચૌવનવયમાં આવેલેા જોઈ સવર વિદ્યાધરની સ્રી કનકમાળા કામાતુર થઈ. તેણી ચિંતવવા લાગી કે-“આના જેવા સુંદર પુરૂષ કોઈ ખેચરામાં નથી. દેવ પણ આવા હોય એમ હું માનતી નથી તેા મનુષ્યની શી વાત ? જેમ પાતે ઉછેરેલા વૃક્ષના ફળનુ પાતે આસ્વાદન કરે તેમ મારા ઉછેરેલા આ પ્રદ્યુમ્નના યૌવનનું ભાગરૂપ ફળ મારે સ્વયંમેવજ ભાગવવુ, નહી' તા મારા જન્મ વૃથા છે.” આવા વિચાર કરી એક વખતે તેણે મધુર વાણીથી પ્રદ્યુમ્નને કહ્યું કે “અહીં ઉત્તરશ્રેણીમાં નલપુર નામે નગર છે. તેમાં ગૌરી વંશના નિષધ નામે રાજા છે, તે રાજસિહની ... પુત્રી છું અને તેને ઔષધિ નામે એક પુત્ર છે. મારા પિતાએ મને ગૌરી વિદ્યા આપી છે અને સવર્ વિદ્યાધર પ્રજ્ઞપ્તિ વિદ્યા મને આપીને પરણ્યા છે; મારામાં અનુરક્ત થયેલા સંવર ખીજી કોઈ યુવતીને ઇચ્છતા નથી. હુ` કે જેણે પૂર્વોક્ત બ ંને વિદ્યા સિદ્ધ કરી છે તેના બળથી સ`વરને આ જગત્ તૃણુસમાન છે. આવી હું તારા પર અનુરાગી થઈ છું, માટે મને ભજ. અજ્ઞાનથી પણ મારા પ્રેમનો ભંગ કરીશ નહીં.” પ્રદ્યુમ્ન ખલ્યા
Page #334
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
“અરે પાપ શાંત થાઓ ! આ તમે શું બેલે છો ? તમે માતા છે અને હું પુત્ર છું, માટે આ આપણું બંનેના નરકપાતની વાત છોડી દે.” કનકમાળા બેલી–“મારો પુત્ર નથી, તને કેઈએ માર્ગમાં ત્યજી દીધેલો તે અનિજવાળપુરથી આવતાં સંવર વિદ્યાધર અહીં લાવેલ છે. તેણે મને ઉછેરવાને માટે આપ્યો હતો, માટે તું બીજા કોઈનો પુત્ર છે, તેથી નિઃશંકપણે તારી ઈચછા પ્રમાણે મારી સાથે ભેગ ભેગવ” આવાં તેનાં વચન સાંભળીને પ્રદ્યુમ્ન વિચાર્યું કે “હું આ સ્ત્રીના પાશમાં ફસી પડ છું, માટે મારે શું કરવું ?” પછી તે વિચાર કરીને બે -બરે ભદ્ર! જે હું એવું કામ કરે તે પછી સંવર અને તેના પુત્ર પાસેથી શી રીતે જીવવા પામું ?” કનકમાળા બેલી-હે સુભગ ! તેનો ભય રાખીશ નહીં, મારી પાસે જે ગૌરી ને પ્રજ્ઞપ્તિ બે વિદ્યા છે તે તું ગ્રહણ કર અને જગતમાં અજ થા” પછી “કદિપણું મારે આ અકૃત્ય કરવું નથી” એવો અંત:કરણમાં નિશ્ચય કરીને પ્રદ્યુમ્ન બોલ્યા કે “પ્રથમ મને તે બે વિદ્યા આપો, પછી હું તમારું વચન કરીશ. કામાતુર થયેલી કનકમાળાએ ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યા તત્કાળ તેને આપી, એટલે પ્રધુને પદયના પ્રભાવથી તેને સત્વર સાધી લીધી. પછી તેણીએ ફરીવાર ક્રીડા કરવાની પ્રાર્થના - કરી એટલે પ્રદ્યુમ્ન બેલ્ય-“હે અનઘે ! તમે મને ઉછેરવાથી પ્રથમ તે માતાજ માત્ર થયા હતા, પણ હવે વિદ્યાદાન કરવાથી તે ગુરૂ થયા છે, માટે હવે એ પાપકર્મ સંબંધી મને કાંઈ પણ કહેશે નહિ.” આ પ્રમાણે તેને કહી ઘર છોડીને પ્રદ્યુમ્ન નગરની બહાર ચાલ્યો ગયો, અને ત્યાં કાલાંબુકા નામની વાપિકાને કાંઠે જઈને કચવાતે મને વિચાર કરતે બેઠો.
અહીં કનકમાળાએ પિતાના શરીર પર નખના ઉઝરડા કરીને પિકાર કર્યો, એટલે “આ શું ? એમ પૂછતા તેના પુત્રો ત્યાં દેડી આવ્યા. તે બેલી કે “તમારા પિતાએ જે પેલા પ્રદ્યુમ્નને પુત્ર તરીકે માનેલો છે, તે દુષ્ટ યુવાને માજ૨ જેમ પિંડ આપનારને વિદ્યારે તેમ મને વિદારણ કરી નાખી છે. આ હકીકત સાંભળીને તત્કાળ તેઓ સર્વ ક્રોધ કરી કાલાંબુકાને તીરે ગયા, અને “અરે પાપી, અરે પાપી” એમ બોલતા પ્રદ્યુમ્નને પ્રહાર કરવા લાગ્યા. એટલે તત્કાળ વિદ્યાના પ્રભાવથી પ્રબળ થયેલા પ્રદ્યુમ્ન લીલામાત્રમાં સિંહ જેમ સાબરને મારે તેમ તે સંવરના પુત્રોને મારી નાખ્યા. પુત્રને વધ સાંભળી સંવર પણ ક્રોધ કરીને પ્રદ્યુમ્નને મારવા આવ્યો; પરંતુ વિદ્યાથી ઉત્પન્ન કરેલી માયાવડે પ્રદ્યુમ્ન સંવરને જીતી લીધે. પછી પ્રદ્યુમ્નને પશ્ચાત્તાપપૂર્વક મૂળથી માંડીને કનકમાળાને બધો વૃત્તાંત સંવરને કહ્યું. તે સાંભળી પશ્ચાત્તાપ કરતા સંવરે પ્રદ્યુમ્નની ઉલટી પૂજા કરી. તેવામાં ત્યાં નારદ મુનિ પ્રદ્યુમ્નની પાસે આવ્યા. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી ઓળખેલા નારદની પ્રદ્યુને પૂજા કરી. અને તેમને કનકમાળાની હકીક્ત જણાવી, એટલે નારદ સીમંધર પ્રભુએ કહેલું પ્રદ્યુમ્ન અને રૂફણિીનો સર્વ વૃત્તાંત પ્રથમથી જણાવીને આ પ્રમાણે બોલ્યા કે “હે પ્રદ્યુમ્ન ! જેનો પુત્ર પ્રથમ પરણે તેણીને બીજીએ પોતાના કેશ આપવા” આવું પણ તમારી સાપન માતા સત્યભામાં સાથે તમારી માતા રૂકૃમિણીએ કરેલ છે. તે સત્યભામાનો પુત્ર ભાનુ, હાલમાં જ પરણવાનો છે તેથી જે તે પહેલો પરણશે તે તમારી માતાને પણમાં હારી જઈ પોતાના કેશ આપવા પડશે, ત્યારે કેશદાનની હાનિથી અને તમારા વિયાગની પીડાથી તમારા જેવા પુત્ર છતાં રૂકમિણી મૃત્યુ પામશે” આ પ્રમાણેની ખબર સાંભળી પ્રદ્યુમ્ન નારદની સાથે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ નિર્માણ કરેલા વિમાનમાં બેસીને તત્કાળ દ્વારકાપુરી પાસે આવ્યા.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સગ ૬ ઠે તે વખતે નારદે કહ્યું, “વત્સ ! આ તારા પિતાની દ્વારકાપુરી આવી, જેને કુબેરે રત્નાથી નિમીને પછી ધનવડે પૂરી દીધી છે. પ્રદ્યુમ્ન બે “મુનિવર્ય! તમે ક્ષણવાર આ વિમાનમાં અહીંજ રહો, હું નગરીમાં જઈ કાંઈક ચમત્કાર કરૂં.' નારદે તે સ્વીકાર્યું. પછી પ્રદ્યુમ્ન આગળ ચાલ્યો. ત્યાં તે સત્યભામાના પુત્રના વિવાહની જાન આવતી તેણે જોઈ, એટલે પ્રદ્યુમ્ન તેમાંથી કન્યાને હરી લીધી અને જ્યાં નારદ હતા ત્યાં મૂકી. નારદે કહ્યું, “વત્સ ! ભય પામીશ નહીં, આ પણ કૃષ્ણનો પુત્ર જ છે.” પછી પ્રદ્યુમ્ન એક વાનરને લઈને વનમાં ગયે, અને વનપાળકને કહ્યું કે “આ મારે વાનર સુધાતુર છે, માટે તેને ફળાદિક આપ.” વનપાળકે બેલ્યા “આ ઉદ્યાન ભાનુકુમારના વિવાહને માટે રાખેલું છે, માટે તારે કાંઈ પણ બેલવું કે માગવું નહીં.” પછી પ્રદ્યુમ્ન ઘણા દ્રવ્યથી તેમને લોભાવીને તે ઉદ્યાનમાં પેઠે, અને પિતાના માયાવી વાનર પાસે બધું ઉદ્યાન ફળાદિકથી રહિત કરાવી નાખ્યું. પછી એક જાતિવંત અશ્વ લઈ વણિક બનીને તૃણ વેચનારની દુકાને ગયો, અને પિતાના અશ્વને માટે તે દુકાનદાર પાસે ઘાસ માગ્યું; તેઓએ પણ વિવાહ કાર્યનું કારણ બતાવીને ના પાડી, એટલે તેમને દ્રવ્યથી લોભાવી વિદ્યાબળે સર્વ તૃણ વગરનું કરી દીધું. તેવીજ રીતે સ્વાદિષ્ટ જળવાળાં જે જે સ્થાને હતાં તે બધાં જળરહિત કરી દીધાં. પછી પોતે અશ્વક્રીડા કરવાને સ્થાનકે જઈ અને ખેલાવવા લાગ્યું. તે અશ્વ ભાનુકે છે. એટલે તેની પાસે જઈ પૂછ્યું કે “આ અશ્વ કેની છે?” પ્રદ્યુમ્ન કહ્યું, “એ મારે અબ્ધ છે.” ભાનકે આદરથી કહ્યું, “આ અશ્વ મને આપશે ? જે તમે માગશે તે મૂલ્ય હું આપીશ.” પ્રદ્યુમ્ન કહ્યું કે “પરીક્ષા કરી ત્યા; નહિ તે હું રાજાના અપરાધમાં આવું.” ભાનુકે તે વાત કબુલ કરી અને પરીક્ષા કરવા માટે તે અશ્વે ઉપર પોતે બેઠે. પછી અશ્વની ચાલ જોવાને માટે તેને ચલાવતાં જ અશ્વે ભાનુકને પૃથ્વી પર પાડી નાખે. પછી નગરજનોએ જેનું હાસ્ય કરેલું છે એ પ્રદ્યુમ્ન મેંઢા ઉપર બેસી કૃણુની સભા માં આવ્યા અને સેવ સભાસદોને હસાવવા લાગ્યો. વળી ક્ષણવારે બ્રાહ્મણ થઈ મધુર સ્વરે વેદ ભણત દ્વારિકાના ચૌટામાં અને શેરીએ શેરીએ ભમવા લાગ્યા, માર્ગમાં સત્યભામાની એક કુજા દાસી મળી, એટલે તેને બરૂની લતાની જેમ વિદ્યાથી સરળ અંગવાળી કરી દીધી. તે દાસી પ્રદ્યુમ્નના પગમાં પડીને બેલી કે “તમે કયાં જાઓ છો ?” એટલે પ્રદ્યુમ્ન બોલ્યા, “જ્યાં ઈચ્છા પ્રમાણે ભોજન મળે ત્યાં જાઉં છું.” દાસી બોલી “ચાલે સત્યભામા દેવીને ઘેર, પુત્રના વિવાહને માટે તૈયાર કરેલા મોદક વિગેરે તમને યથારૂચિ આપીશ.” પછી પ્રદ્યુમ્ન મુજાની સાથે સત્યભામાને ઘેર આવ્યા. તોરણદ્વાર (મૂળદ્વા૨) પાસે તેને ઊભે રાખી કુક્લા સત્યભામાની પાસે ગઈ, એટલે સત્યભામાએ પૂછયું કે તું કોણ છે ?” દાસી બોલી “હું કુન્તા છું. સત્યભામાએ કહ્યું કે “તને આવી સરળ કોણે કરી ?” એટલે દાસીએ તે બ્રાહ્મણને વૃત્તાંત કહ્યો. સત્યભામાએ પૂછયું કે ‘તે બ્રાહ્મણ ક્યાં છે ? દાસી બેલી કે હું તેને તે રણદ્વાર પાસે ઊભો રાખી તમારી પાસે આવી છું. એટલે
તે મહાત્માને અહી લાવ” એમ સત્યભામાએ આજ્ઞા આપી, તેથી દાસી વેગથી દોડી જઈને તે કપટી બ્રાહ્મણને તેડી લાવી. તે આશિષ આપીને સત્યભામાં પાસે બેઠે; એટલે સત્યભામાએ કહ્યું “હે બ્રાહ્મણ ! મને રૂમિણુંથી અધિક રૂપવાળી કરે કપટી વિષે કહ્યું, તમે તો બહુ સ્વરૂપવાન દેખાઓ છો, તમારા જેવું કોઈ બીજી સ્ત્રીનું રૂપ મેં કયાંઈ પણ જોયું નથી.” સત્યભામાં બોલી “હે ભદ્ર ! તમે કહો છો તે સત્ય છે, તથાપિ મને રૂપમાં વિશેષ અનુપમ કરે.” બ્રાહ્મણે કહ્યું, “જે સર્વથી રૂપમાં અધિક થવું હોય તે પ્રથમ વિરૂપા થઈ જાએ, કારણ કે મૂળથી વિરૂપતા હોય તે વિશેષ રૂપ થાય છે. સત્યભામાએ પૂછ્યું
Page #336
--------------------------------------------------------------------------
________________
પ ૮ મુ
૨૯૩
ત્યારે પ્રથમ હું' શુ' કરૂ' ?’ બ્રાહ્મણ બોલ્યા ‘પ્રથમ મસ્તક સુ'ડાવા અને પછી મશીવડે બધા દેહ ઉપર વિલેપન કરી સાંધેલાં જીર્ણ વસ્ત્ર પહેરી મારી આગળ આવે; એટલે હું તમારામાં લાવણ્ય અને સૌભાગ્યની શેાભાનુ આરાપણું કરીશ.' વિશેષ રૂપને ઇચ્છનારી સત્યભામાએ તરતજ તે પ્રમાણે કર્યું, એટલે કપટી બ્રાહ્મણ એલ્યો-“હું બહુ ક્ષુધાતુર છું, માટે અસ્વસ્થ પણે હું શું કરી શકું ?' સત્યભામાએ તેને ભાજન આપવા માટે રસાયાને આજ્ઞા કરી, એટલે બ્રાહ્મણે સત્યભામાના કાનમાં આ પ્રમાણે ઉપદેશ કર્યા કે ‘હે અનવે ! જ્યાંસુધી હું ભેાજન કર્ ત્યાં સુધી કુળદેવીની આગળ બેસીને તમારે ‘રૂડુ ખુડુ, રૂડુ ખડુ,' એવા મંત્ર જપવો.” સત્યભામા તરતજ કુળદેવી પાસે જઈ બેસીને તે જાપ કરવા લાગી. અહીં પ્રદ્યુમ્ને વિદ્યાશક્તિવડે બધી રસોઇ સમાપ્ત કરી દીધી. પછી હાથમાં જળકળશ લઇ રસોઇ કરનારી સ્ત્રીઓ સત્યભામાથી ખીતી ખીતી બ્રાહ્મણ પ્રત્યે ખેલો કે –હવે તેા ઊઠા તા ઠીક.’ એટલે ‘હજુ સુધી હું તૃપ્ત થયા નથી, માટે જ્યાં તૃપ્તિ થશે ત્યાં જઇશ' એમ બેાલતા તે કપટી વિપ્ર ત્યાંથી ચાલ્યા ગયા.
પછી તે ખાળસાધુનું રૂપ લઇને ફિમણીને ઘેર ગયો. રૂકિમણીએ નેત્રને આનદરૂપ ચદ્ર જેવા તેને દૂરથી જોયા; તેને માટે આસન લેવા રૂમિણી ઘરમાં ગઈ, એટલે ત્યાં પ્રથમથી મૂકી રાખેલા કૃષ્ણના સિંહાસન ઉપર તે બેસી ગયા. જયારે રૂમિણી આસન લઇ બહાર નીકળી, ત્યારે કૃષ્ણના સિંહાસન પર તેને બેઠેલા જોઇ તે વિસ્મયથી નેત્ર વિકાસ કરતી ખેલી, ‘કૃષ્ણ કેકૃષ્ણના પુત્ર વિના આ સિંહાસન ઉપર બેઠેલા કેાઈપુરૂષને દેવતાઓ સહન કરી શકતા નથી.’ તે કપટી સાધુએ કહ્યું કે ‘મારા તપના પ્રભાવથી કાઇ દેવતાનું પરાક્રમ મારી ઉપર ચાલતુ` નથી.' પછી મિણીએ પૂછ્યું કે ‘તમે શા કારણે અહીં પધાર્યા છે. ?’ એટલે તે મેલ્યા મે' સેાળ વર્ષ સુધી નિરાહાર તપ કરેલું છે, વળી મે' જન્મથીજ માતાના સ્તનનું પાન કર્યું નથી, હવે હું અહીં તેના પારણાને માટે આવ્યા ', તેથી જે ચેાગ્ય લાગે તે મને આપો.’ રૂકમણી બેલી-હે મુનિ ! મેં ચતુર્થાં તપથી આરંભી વર્ષ સુધીનું તપ સાંભળ્યું છે; પણ કોઇ ઠેકાણે સેાળ વનુ તપ સાંભળ્યુ નથો.' તે બાળમુનિ લ્યેા ‘તમારે તેનુ શું કામ છે ? જો કાંઇ હોય અને તે મને આપવાની ઇચ્છા હોય તેા આપે, નહીં તો હું સત્યભામાને દિરે જઈશ.’ રૂમિણી એલી ‘મે ઉદ્વેગને લીધે આજે કાંઈ રાંધેલું નથી.' ખાળમુનિએ પૂછ્યુ’-‘તમારે ઉદ્વેગ થવાનુ` શુ` કારણ છે ?” રૂમિણીએ કહ્યું, “મારે પુત્રનો વિયેાગ થયા છે, તેના સંગમની આશાએ મેં આજ સુધી કુળદેવીનુ આરાધન કર્યું, આજે છેવટે કુળદેવીને મસ્તકનું બળિદાન આપવાની ઈચ્છાથી મે' મારી ગ્રીવા ઉપર પ્રહાર કર્યાં, એટલે દેવીએ કહ્યું, ‘પુત્રી ! સાહસ કર નહી. આ તારા આંગણામાં રહેલ' આમ્રવૃક્ષ જ્યારે અકાળે ખીલી નીકળશે ત્યારે તારા પુત્ર આવશે.' આજે આ આમ્રવૃક્ષ તા વિકસિત થયું, પણ મારા પુત્ર હજુ આબ્યા નહી'; માટે હે મુનિરાય ! તમે હેારા જુઓ, મારે પુત્રના સમાગમ કથારે થશે ?” મુનિ ખેલ્યા, ‘જે ખાલી હાથે પૂછે, તેને હારાનુ ફળ મળતું નથી.’ મિણી ખાલી કહેા ત્યારે તમને શું આપુ ?' મુનિ એલ્યા ‘તપથી મારૂ' ઉદર દુČળ થઇ ગયુ` છે, તેથી મને ક્ષીરભાજન આપો.’ પછી રૂમિણી ખીર કરવાના દ્રવ્યની શેાધ કરવાને તત્પર થઇ. તે વખતે સાધુએ ફરીવાર કહ્યું ‘હું ઘણા ભૂખ્યા છું, માટે જે કાઇ ક્રૂ હાય તે લઈને તેની ખીર બનાવી આપો.’ પછી રૂકિમણી પ્રથમ તૈયાર કરેલા મેાદકની ખીર કરવા લાગી, પણ તે મુનિના વિદ્યા પ્રભાવથી અગ્નિ પ્રજ્વલિત થયેા નહિ. જયારે રૂકમિણીને અતિ ખેઢ પામેલી જોઇ ત્યારે મુનિએ કહ્યું, ‘જો ખીર રંધાય તેવું ન હોય તો એ માદકથીજ મારી ક્ષુધાને શાંત કરો.' રૂકિમણી એટલી ‘ભગવન્ ! આ માદક
Page #337
--------------------------------------------------------------------------
________________
ર
સગ ૬ ઠે કૃષ્ણ વગર બીજા કેઈને કરી શકે તેવા નથી, માટે તે તમને આપીને હું ઋષિહત્યા નહીં કરું.” મુનિ બોલ્યા “તપસ્યાના પ્રભાવથી મારે કાંઈ પણ દુર્જર (ન જશે તેવું નથી.” પછી રૂફમિણ શંકિત ચિરો તેને એકેક મોદક આપવા લાગી. જેમ જેમ તે આપવા લાગી તેમ મુનિ ઊતાવળો ઊતાવળ ખાતે ગયે; એટલે તે વિસ્મય પામીને બોલી “મહર્ષિ ! તમે તો ઘણા બળવાન લાગે છે.” - અહીં સત્યભામા “રૂડ બુડું મંત્રને જપતી હતી. ત્યાં બાગવાન પુરૂષએ આવીને કહ્યું “સ્વામિની ! કોઈ પુરૂષે આવી આપણું ઉદ્યાનને ફળ વગરનું કરી દીધું છે.” કોઈએ આવીને જણાવ્યું કે “ઘાસની દુકાનોમાંથી ઘાસને ખુટાડી દીધું છે.” કેઈએ આવીને જાહેર કર્યું કે “ઉત્તમ જળાશયે માત્ર નિર્જળ કર્યા છે. અને કેઈએ આવીને કહ્યું કે “ભાનુક કમા રને અશ્વ ઉપરથી કેઈએ પાડી નાખે છે. તે સાંભળી સત્યભામાએ દાસીને કહ્યું કે અરે ! તે બ્રાહ્મણ ક્યાં છે?” એટલે દાસીઓએ તેની જે બીના બની હતી તે યથાર્થ કહી બતાવી. પછી ખેદ પામ્યા છતાં અમર્ષ ધરતી સત્યભામાએ કેશ લાવવાને માટે હાથમાં પાત્ર આપીને દાસીઓને રૂફમિણી પાસે મોકલી. તેઓએ આવીને રૂફમિણીને કહ્યું, “હે માનિની ! તમારા કેશ શીધ્ર અમને આપ; અમારી સ્વામિની સત્યભામાં તેમ કરવાને આના કરે છે. તે સાંભળી પેલા કપટી સાધુએ તે દાસીઓનાજ તથા સત્યભામાના પૂર્વે મડેલા કેશવડે તે પાત્ર ભરી આપી તેમને સત્યભામા પાસે મેકલી. સત્યભામાએ તે દાસીઓને કેશવિનાની જેઈને પૂછયું કે “આ શું ?” એટલે દાસીએ બોલી કે “શું તમે નથી જાણતાં કે જેવા સ્વામિની હોય તે જ પરિવાર હોય છે. પછી ભ્રમિત થયેલી સત્યભામાએ કેટલાએક નાપિત લોકોને રૂમિણને ઘેર મેકલ્યા, એટલે તે સાધુએ તેઓને શીરપરની ત્વચા પણ છેદાય તેમ વિદ્યા વડે મુંડીને કાઢી મૂકડ્યા. તે નાપિતોને મુંડેલા જોઈ સત્યભામાએ ક્રોધથી કૃષ્ણની પાસે આવીને કહ્યું “સ્વામિન્ ! તમે રૂકુમિણીના કેશ અપાવવાના જામીન થયા છે, માટે તે પ્રમાણે મને આ જ તેના કેશ અપાવે, અને એ કાર્ય માટે તમે પોતે જઈને રફમિણીના મસ્તકને મુંડિત કરાવે.’ હરિ હસતા હસતા બોલ્યા “તમેજ મુંડિત તો થયા છે. સત્યભામા બેલી “હમણું મશ્કરી કરવી છોડી દે અને તેના કેશ મને આજેજ અપાવે.” પછી કૃષ્ણ તે કાર્ય માટે બળભદ્રને સત્યભામાં સાથે રૂફમિણીને ઘેર મોકલ્યા. ત્યાં પ્રશ્ન વિદ્યાથી કૃષ્ણનું રૂપ વિકુછ્યું એટલે તેમને ત્યાં જઈ રામ લજજા પામી પાછા વળ્યા. પૂર્વ સ્થાનકે આવતાં ત્યાં પણ કૃષ્ણને જોઈને તે બોલ્યા કે “તમે મારૂં ઉપહાસ્ય કેમ કરો છે ? તમે મને કેશને માટે ત્યાં મોકલી પાછા તમે પોતે જ ત્યાં આવ્યા, અને પાછા અહીં આવતા રહ્યા, જેથી તમે સત્યભામાને અને મને બન્નેને સમકાળે શરમાવી દીધાં.” કૃષ્ણ સેગન ખઈને કહ્યું કે “હું ત્યાં આવ્યો નહોતો.” એમ કહ્યા છતાં પણ “આ બધી તમારીજ માયા છે એમ બેલતી સત્યભામા રીસ ચડાવીને પોતાના મહેલમાં ચાલી ગઈ. પછી તેને મનાવવા માટે હરિ તેને ઘેર ગયા.
અહીં નારદે રૂફણિીની પાસે આવીને કહ્યું કે “આ તમારે પુત્ર પ્રશ્ન છે.” એટલે તત્કાળ માતાના ચિરકાળ વિયોગદુઃખરૂપ અંધકારને ટાળવામાં સૂર્ય સમાન પ્રદ્યુમ્ન પિતાનું દેવ જેવું રૂપ પ્રગટ કરી માતાના ચરણમાં પડ્યો. રૂકૃમિણીના સ્તનમાંથી દુધની ધારા ચાલી તત્કાળ તેણે પુત્રને આલિંગન કર્યું, અને નેત્રમાં અશ્રુ લાવી તે વારંવાર પુત્રના મસ્તક પર ચુંબન કરવા લાગી. પછી પ્રદ્યુને કહ્યું. “માતા ! હું મારા પિતાને કાંઈક આશ્ચર્ય બતાવું, ત્યાં સુધી તમે મને ઓળખાવશે નહીં.' હર્ષ માં વ્યગ્ર થયેલી રૂકમિણીએ કાંઈ પણ પ્રત્ય
Page #338
--------------------------------------------------------------------------
________________
પવ ૮ મુ
૨૯૫
ત્તર આપ્યા નહી. પછી પ્રદ્યુમ્ન રૂમિણીને એક માયાથમાં બેસાડીને ચાલ્યા, અને શ`ખ ફૂંકી લાકોને જણાવ્યુ કે ‘હુ' આ રૂમિણીનું હરણ કરૂ' છુ', જો કૃષ્ણ બળવાન હોય તેા તેની રક્ષા કરે.' તે સાંભળી ‘આ કાણુ દુર્બુદ્ધિ મરવાને ઇચ્છે છે ?” એમ ખેલતા કૃષ્ણ હાથમાં ધનુષ્ય લઈ સૌન્યસહિત તેની પાછળ દોડવા. પ્રદ્યુમ્ને વિદ્યાના સામર્થ્યથી તે ધનુષ્ય ભાંગી નાખીને હાથીને દાંત રહિત કરે તેમ તત્કાળ કૃષ્ણને આયુધવગરના કરી દીધા. તે વખતે જેવામાં હરિ ખેદ પામ્યા, તેવામાં તેની જમણી ભૂજા ફરકી, એટલે તેમણે તે વાત રામને જણાવી. તે વખતે નારદે આવીને કહ્યું “કૃષ્ણ ! આ રૂમિણી સહિત તમારાજ પુત્ર પ્રદ્યુમ્ન છે, તેથી તેને ગ્રહણ કરો, અને યુદ્ધની વાર્તા છેાડી દે.' તત્કાળ પ્રદ્યુમ્ન કૃષ્ણને નમી રામના ચરણમાં પડયો. તેએએ ગાઢ આલિંગન કરી વારવાર તેના મસ્તકપર ચુંબન કર્યું. જાણે ચૌવન સહિતજ જન્મ્યા હોય તેવા અને દેવની લીલાને ધારણ કરતા પદ્યુમ્નને પેાતાના ખેાળામાં બેસાડીને કૃષ્ણે લેાકેાના મનને કૌતુક ઉત્પન્ન કરતા સતા રૂકૃમિણી સાથે ઈંદ્રની જેમ તે વખતે દ્વાર ઉપર રચેલાં નવીન તારાથી ભ્રકુટીના વિભ્રમને કરાવતી દ્વારિકામાં પ્રવેશ કર્યો.
8888888888
保防爆防腐防洊爽的限
इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि रुक्मिण्यादिपरिणयनपांडवद्रौ पदिस्वयंवर प्रद्युम्नचरित्रवर्णनो नाम षष्ठः सर्गः ॥
挑原來易限額
源源限限限限V線&&&&&R防烧现防限B防腐
Page #339
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૭ મે.
શબ તથ પ્રદ્યુમ્નને વિવાહ અને જરાસંધનો વધ.
પૂર્વોક્ત રીતે દ્વારિકામાં પ્રદ્યુમ્નના આવવાને મહોત્સવ પ્રવર્તતે હતો. તે વખતે દુર્યોધન રાજાએ આવી કૃષ્ણ વાસુદેવને વિજ્ઞપ્તિ કરી કે “વામિન્ ! મારી પુત્રી અને તમારી પુત્રવધુને હમણાંજ કઈ હરી ગયું છે. માટે તેની શોધ કરો કે જેથી આપના પુત્ર ભાવુક સાથે તેને પરણાવીએ.” કૃષ્ણ બોલ્યા “હું સર્વજ્ઞ નથી, જે સર્વજ્ઞ હેઉ તે કોઈએ હરણ કરેલા રૂફણિીના પુત્ર પ્રદ્યુમ્નને જ હું કેમ ન જાણું ?” તે વખતે પ્રદ્યુમ્ન કહ્યું “હું પ્રજ્ઞપ્તિ વિદ્યાથી તે વાત જાણીને તેને અહીં લઈ આવીશ.” એમ કહીને સ્વયંવરા થઈને આવેલી તે કન્યાને ત્યાં લઈ આવ્યો. કૃષ્ણ તે કન્યા પ્રદ્યુમ્નને આપવા લાગ્યા “પણ એ તો મારે નાના ભાઈની સ્ત્રી થવાની હોવાથી વધુ સમાન છે એમ કહી પ્રદ્યુમ્ન તેને ગ્રહણ કરી નહીં, અને ભાવુક સાથે તેને પરણાવી. ત્યારપછી પ્રદ્યુમ્નની ઈચ્છા નહોતી તો પણ કૃષ્ણ મેટા ઉત્સવથી ખેચની અને રાજાઓની અનેક કન્યાએ પ્રદ્યુમ્નને પરણાવી. પછી રૂફમિણીએ અને કૃષ્ણ પ્રદ્યુમ્નને લાવવામાં ઉપકારી નારદની પૂજા કરીને વિદાય કર્યા.
અન્યદા પ્રદ્યુમ્નની મોટી સમૃદ્ધિ જોઈને અને તેની સ્લાઘા સાંભળીને સત્યભામાં કાપડમાં જઈ જુના માંચા ર ઉપર સુઈ ગઈ, ત્યાં કૃષ્ણ આવ્યા એટલે તેને જોઈને સંભ્રમથી બેલી ઉઠયા “હે સુંદરી ! કેણે તમારું અપમાન કર્યું છે કે જેથી તમે આમ ખેદ કરે છે ?? સત્યભામાં બેલી “મારૂં કેઈએ અપમાન કર્યું નથી, પણ જે મારે પ્રદુસ્તના જે પુત્ર નહીં થાય તે હું જરૂર મૃત્યુ પામીશ. તેનો આગ્રહ જાણી કૃષ્ણ નેગમેલી દેવને ઉદ્દેશીને અષ્ટમભક્ત યુક્ત પૌષધવત ગ્રહણ કર્યું. નેગમેષી પ્રગટ થઈને બે કે હું શું કાર્ય કરું?” કૃણે કહ્યું, “સત્યભામાને પ્રદ્યુમ્નના જે પુત્ર આપો.” નૈગમેલી બે જે સ્ત્રીથી તમારે તેવા પુત્રની ઈચ્છા હોય તે સ્ત્રીને આ હાર પહેરાવીને સેવો, જેથી તેને ઇચ્છિત પુત્ર થશે.” આ પ્રમાણે કહી હાર આપીને નૈગમેલી દેવ અંતર્ધાન થઈ ગયા. કૃષ્ણ વાસુદેવે હર્ષ પામી સત્યભામાને શાસ્થાને આવવાનું કહેવરાવ્યું. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તે વાત પ્રદ્યુમ્નને જણાવી, એટલે તેણે પોતાની માતાને કહ્યું કે મારા જેવા પુત્રની ઈરછાએ તે હાર તમે જઈને લ્યો. રૂકૃમિણી બોલી, “વત્સ ! તારા જેવા એક પુત્રથી કૃતાર્થ છું, કારણ કે સ્ત્રીરતનને વારંવાર પ્રસવ થતો નથી.” પ્રદ્યુમ્ન કહ્યું ત્યારે તમારી બધી સપત્નીઓમાં તમને કઈ સપત્ની પ્રિય છે તે કહો, જેથી હું તેને તે પુત્ર થાય તેમ કરૂં.' રૂફમિણી બોલી “વત્સ ! જ્યારે હું તારા વિયેગથી દુઃખી હતીતે વખતે મારી સપત્ની જાબવતી મારી સમાન દુઃખી થઈને મારા દુઃખમાં ભાગ લેનારી થઈ હતી, તેથી તેને તારા જેવો પુત્ર થાઓ.” એમ કહી પ્રદ્યુમ્નની આજ્ઞાથી કૃમિણીએ જાંબવતીને બોલાવી, એટલે પ્રદ્યુમ્ન વિદ્યાથી તેનું રૂપ સત્યભામાના જેવું કરી દીધું. પછી રૂકમિણીએ તેને સમજાવીને હરિના મંદિરમાં મોકલી, સાયંકાળે કૃણે આવી તેને હાર આપીને ભેગવી. તે વખતે જ મહાશુક્ર ૧ રીસાનારને સુવાનું ઠેકાણું'. ૨ જુને ખાટલો.
Page #340
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૨૭, દેવલોકમાંથી રચવીને કૈટભનો જીવ સિંહના સ્વપ્નથી સૂચિત થઈ જાંબવતીના ઉદરમાં ઉત્પન્ન થયે. જાંબવતી હર્ષ પામીને પિતાને સ્થાનકે ગઈ; એટલામાં ખરી સત્યભામા પિતાનો વારે લેવાને માટે કૃષ્ણના મંદિરમાં આવી. તેને જોઈને કૃષ્ણ ચિંતવ્યું કે “અહો ! સ્ત્રીઓને કેવી ભોગની અતૃપ્તિ હોય છે ! આ સત્યભામાં હમણાં જ અહીંથી ગઈ હતી અને પાછી સત્વરે અહીં આવી છે. અથવા શું કોઈ બીજી સ્ત્રીએ સત્યભામાનું રૂપ લઈને મને છો હશે ? માટે તે તો જે બન્યું હોય તે ખરૂં, પણ આ સ્ત્રીને વિલખી ન કરવી.” એમ વિચારી કૃણે તેની સાથે ક્રીડા કરી. આ ખબર પ્રદ્યુમ્નને પડી એટલે તેણે કૃષ્ણની ક્રીડાને જ વખતે વિશ્વને ક્ષોભ કરે તેવી કૃષ્ણની ભેરી વગાડી, જેથી આ ભેરી કોણે વગાડી?” એમ ક્ષોભ પામીને કૃષ્ણ પૂછયું, એટલે સેવકજને કહ્યું કે રૂકૃમિણીના કુમાર પ્રદ્યુમ્ન વગાડી છે, એટલે કૃષ્ણ હાસ્ય કરી બોલ્યા, “જરૂર એણે જ હમણા સત્યભામાને છળી છે, કારણ કે શેયનો પુત્ર દશ શેક્યના જે હોય છે. આ ભેરોના નાદથી કિંચિત્ ભયયુક્ત મારા સેવનથી સત્યભામાને ભીરૂ પુત્ર થશે, પરંતુ ભવિતવ્યતા અન્યથા થતી જ નથી.”
બીજે દિવસે પ્રાતઃકાળે કૃષ્ણ રૂમિણીને ઘેર ગયા, ત્યાં જાંબવતીને પેલા દિવ્ય હારથી ભૂષિત જોઈ કૃષ્ણ અનિમેષ નેત્રે તેની સામું જોવા લાગ્યા. એટલે જાંબવતી બોલી “સ્વામિના શું જુઓ છો? હું તે જ તમારી પત્ની છું.! હરિ બોલ્યા “દેવી ! આ દિવ્ય હાર ક્યાંથી? જાંબવતી બોલી “તમારા પ્રસાદથી, આપે જ આપે છે, તે શું તમારા કાર્યને તમે ભૂલી ગયા?’ તે જ વખતે જાંબવતીએ પિતાને આવેલા સિંહના સ્વપ્નની વાત જણાવી, એટલે કૃષ્ણ બોલ્યા, “દેવી તમારે પ્રદ્યુમ્ન જે પુત્ર થશે.” આ પ્રમાણે કહીને કૃષ્ણ સ્વસ્થાને ગયા.
સમય આવતાં સિંહણની જેમ જાંબવતીએ શાંબ નામના અતુલ્ય પરાક્રમી પુત્રને જન્મ આ. શબની સાથે જ સારથિને દારૂક અને સુબુદ્ધિ મંત્રીને જયસેન નામે પુત્ર થયા. સત્યભામાને એક ભાવુક નામે પુત્ર હતો અને બીજે ગર્ભાધાનને અનુસાર ભીરૂ નામે પુત્ર થયે. બીજી પણ કૃષ્ણની સ્ત્રીઓને હાથીનાં બચ્ચાંની જેવાં ઘણા પરાક્રમી પુત્રો થયા. શાંબ મંત્રી અને સારથિના પુત્રોની સાથે અનુક્રમે મોટો થયે, અને બુદ્ધિવંત હોવાથી તેણે લીલામાત્રમાં બધી કળાઓ ગ્રહણ કરી.
અન્યદા રૂકમિણીએ પિતાના ભાઈ રૂકૃમિની વૈદભી નામની પુત્રીને પિતાના પુત્ર પ્રદ્યુમ્નની સાથે વિવાહ કરવાનું કહેવા સારૂં એક માણસને ભોજકટ નગરે મોકલ્યો. તેણે ત્યાં જઈ રૂકૃમિ રાજાને પ્રણામ કરીને કહ્યું કે તમારી બેન રૂમિણી દેવી તમને કહેવરાવે છે કે તમારી પુત્રી વૈદર્ભ મારા પુત્ર પ્રદ્યુમ્નની વેરે આપ. પૂર્વે મા ને કૃષ્ણને ઉચિત ગ તે દેવગે થયે હતો, પણ હવે આ પ્રદ્યુમ્નને ને વૈદભને સંગ તો તમારાથી જ થાઓ.” આવાં તે માણસનાં વચન સાંભળી પૂર્વનું વૈર સંભારીને રૂકૃમિ બે કે હું મારી પુત્રી ચંડાળને આપું તે સારૂં, પણ કૃષ્ણવાસુદેવના કુળમાં આપું તે યોગ્ય નથી.” તે આવીને રૂકમિણુને રૂકૃમિનાં કહેલાં વચનો યથાર્થ કહી સંભળાવ્યાં, જેથી ભ્રાતાથી અપમાન પામેલી રૂમિણ રાત્રિએ કમળની જેમ ગ્લાની પામી ગઈ. પ્રદ્યુમ્ન તેને તેવી જોઈને પૂછ્યું કે “માતા ! તમે કેમ ખેદ પામ્યાં છો?” એટલે રૂકૃમિણીએ મનના શલ્યરૂપ પિતાના ભાઈનું વૃત્તાંત કહી સંભળાવ્યું. પ્રદ્યુમ્ન બેલ્યા “હે માતા ! તમે ખેદ કરશે નહીં, તે મારે માતલ સામવચનને યોગ્ય નથી, તેથીજ મારા પિતાએ પૂર્વે તેને યંગ્ય કામ કર્યું હતું. હમણું હું પણ તેની યોગ્યતા પ્રમાણે કરીને તેની પુત્રીને પરણીશ.” આ પ્રમાણે કહી શાંબને સાથે લઈ
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૯૮
સગ ૭ મિ. આકાશમાર્ગે પ્રદ્યુમ્ન ભેજકટ નગરે ગયે. પછી બેમાંથી એકે કિનરનું અને બીજાએ ચંડાળનું રૂપ ધર્યું અને બંનેએ ગાયન કરતા કરતા આખા શહેરમાં ફરીને મૃગની જેમ સર્વ નગરજનનાં મન હરી લીધાં. તે ખબર સાંભળીને રૂમિ રાજાએ તે મધુર સ્વરવાળા ગાંધર્વ અને ચંડાળને પિતાની પાસે બોલાવ્યા અને પિતાના ઉલ્લંગમાં પિતાની પુત્રીને બેસાડીને તે બંનેની પાસે ગાયન કરાવ્યું. તેમનું ગીત સાંભળી હર્ષ પામેલા પરિવાર સહિત રૂફમિએ તેમને ઘણું દ્રવ્ય આપ્યું અને પૂછ્યું કે “તમે ક્યાંથી આવ્યા છે ?” તેઓ બોલ્યા “અમે સ્વર્ગમાંથી દ્વારિકામાં આવ્યા છીએ, કારણ કે કૃષ્ણ વાસુદેવને માટે તે નગરી સ્વર્ગવાસી દેવાએ કરેલી છે. તે વખતે વૈદભ હર્ષ પામીને બેલી કે “ત્યાં કૃષ્ણને રૂકૃમિણીને પ્રદ્યુમ્ન નામે પુત્ર છે, તેને તમે જાણો છે?” શાંબ બે રૂપમાં કામદેવ જેવા અને પૃથ્વીને અલંકારભૂત તિલક જેવા એ મહા પરાક્રમી પ્રદ્યુમ્ન કુમારને કેણુ ન જાણે?” તે સાંભળી વૈદભી રાગગર્ભિત ઉત્કંઠાવાળી થઈ ગઈ. એ વખતે રાજાને એક ઉન્મત્ત હાથી ખીલ ઉખેડી નાખી છુટ થઈને નગરમાં દેડવા લાગે; અકાળે તોફાન મચાવતા અને બધા નગરમાં ઉપદ્રવ કરતા તે હાથીને કઈ પણ મહાવત વશ કરી શકે નહીં. તે સમયે રૂફમિરાજાએ પટલ વગડાવીને એવી આઘેષણ કરાવી કે “જે કઈ આ હાથીને વશ કરશે તેને હું ઇચ્છિત વસ્તુ આપીશ.” કેઈએ તે પહને છ નહીં એટલે આ બંને વીરેએ પટ છવે અને ગીતવડે કરીને જ તે ઉન્મત્ત હાથીને થંભિત કરી દીધું. પછી તે બંને જણે તે હાથી ઉપર આરૂઢ થઈ તેને બંધન સ્થાનમાં લાવીને બાંધી દીધે. નગરજનેને આશ્ચર્ય પમાડનારા તે બંનેને રાજાએ હર્ષથી લાવ્યા. પછી કહ્યું કે તમારે જે જોઈએ તે માગી લ્ય” એટલે તેઓએ કહ્યું કે “અમારે કોઈ ધાન્ય રાંધનારી નથી, માટે આ વિદર્ભને આપો. તે સાંભળી રૂકમિરાજાએ ક્રોધાયમાન થઈને તેમને નગર બહાર કાઢી મૂક્યા. નગરબહાર ગયા પછી પ્રદ્યુમ્ન શાંબને કહ્યું, “ભાઈ ! રૂકમિણી દુ:ખી થતાં હશે, માટે વૈદભીને પરણવામાં વિલંબ કર યુક્ત નથી.”
આ પ્રમાણે વાત કરતાં ઉજજવળ એવી રાત્રી પડી. જ્યારે સર્વ લોક સુઈ ગયાં ત્યારે પ્રદ્યુમ્ન પિતાની વિદ્યાથી જ્યાં વૈદર્ભે સુતી હતી તે સ્થાનમાં ગયો. તેણે ત્યાં રકૃમિણીને કૃત્રિમ લેખ બનાવી વૈદર્ભને આપ્યું. તે વાંચી વૈદભી બોલી “કહો, તમને આપું?” પ્રદ્યને કહ્યું. સુલચને ! મને તમારે દેહ જ આપો. હે સુંદરી !જેને માટે રૂફમિણી દેવીએ તમારી માગણી કરી હતી તે પ્રદ્યુમ્ન હું પોતેજ છું.” “અહ દેવગે વિધિની ઘટના યોગ્ય થઈ.” એમ બોલતી વૈદર્ભીએ તે વચન સ્વીકાર્યું. પછી તરતજ વિદ્યાના બળવડે ઉત્પન્ન કરેલા અગ્નિની સાક્ષીથી મંગળકંકણવાળી અને વેત રેશમી વસ્ત્રને ધરનારી તે બાળાને પ્રદ્યુમ્ન પર, અને કૃષ્ણના કુમારે તે જ રાત્રીએ વિવિધ પ્રકારે તેની સાથે કીડા કરી. અવશેષ રાત્રી રહી એટલે તે બે પ્રિયે! હું મારા ભાઈ શાબની પાસે જાઉ છું; પણ કદિ તને આ વિષે તારા માતપિતા કે પરિવાર પૂછે તો તું કાંઈ પણ ઉત્તર આપીશ નહીં. તેથી જે કદિ તેઓ તને ઉપદ્રવ કરશે તે મેં તારા શરીરની રક્ષા માટે ગોઠવણ કરેલી છે. આ પ્રમાણે કહી પ્રદ્યુમ્ન ચાલ્યો ગયો. વૈદભી અતિ જાગરણથી અને અતિ શ્રમથી શાંત થઈને સુઈ ગઈ, તે પ્રાત:કાળે પણ જાગી નહીં. અવસર થયે તેની ધાવમાતા ત્યાં આવી, એટલે તે વૈદભીના કરમાં મંગળકંકણ વિગેરે વિવાહનાં ચિહુને જોઈને શંકા પામી; તેથી તત્કાળ તેણે વૈદભીને જગાડીને પૂછયું, પણ વૈદભીએ કાંઈ ઉત્તર આપ્યું નહીં; એટલે પિતે અપરાધમાં ન આવવા સારૂ ભયવિહળ થઈને તે વાત રૂફમિરાજા પાસે જઈને તેણે કહી સંભળાવી. રાજા રાણીએ આવીને વૈદભીને પૂછ્યું, પણ તેણે કાંઈ ઉત્તર આપ્યું નહીં, પરંતુ વિવાહનાં અને સંજોગનાં ચિહ્ન તેના શરીરપર સ્પષ્ટ રીતે જોવામાં આવ્યાં, તેથી રૂફમિએ વિચાર્યું કે “જરૂર આ કન્યાને આપ્યા વગર કોઈ
Page #342
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મુ
ર૯ અધમ પુરૂષે સ્વેચ્છાથી તેની સાથે કીડા કરી છે. માટે હવે આ અધમ કન્યાને તે પેલા બે ચંડાળનેજ આપવી યોગ્ય છે. આ વિચાર કરી રાજાએ ક્રાધથી છડીદારની પાસે પેલા બે ચંડાળાને બોલાવ્યા અને કહ્યું કે “આ કન્યાને ગ્રહણ કરો અને તમે એવું સ્થાનકે જાઓ કે જેથી હું તમને ફરી દેખું નહીં.' આ પ્રમાણે કહી દેધથી રકૃમિએ તેમને વૈદર્ભ આપી દીધી. તેઓએ શૈદર્ભી ને કહ્યું કે “હે રાજપુત્રી ! તમે અમારે ઘેર રહીને જળ ભરવાનું કે ચમ અને રજજુ વિગેરે વેચવાનું કામ કરશે?” પરમાર્થ જાણનારી વૈદર્ભી બોલી જેમ દેવ કરાવશે તેમ હું અવશ્ય કરીશ, કારણકે દેવનું શાસન દુલધ્ય છે. પછી તેઓ અતિ ધર્યતાથી વૈદર્ભોને લઈને ત્યાંથી અન્યત્ર ગયા.
રૂફમિરાજ સભામાં આવીને પિતાના કાર્યથી થયેલા પશ્ચાત્તાપથી રૂદન કરવા લાગે. “અરે વત્સ હૈદર્ભી ! ક્યાં ગઈ ? તારે એગ્ય સંયોગ થયે નહીં. હે નંદને મેં તને ગાયની જેમ ચંડાળને દ્વારે નાખી છે. કેપ એ ખરેખર ચંડાળ છે, જેથી મારા હિતેચ્છુ વગે પણ મારી પાસે એ પુત્રી ચંડાળને અપાવી. પ્રદ્યુમ્નને માટે રૂમિણી બહેને મારી પુત્રીની માગણી કરી તે પણ મેં કીધાંધ થઈને તેને આપી નહીં, માટે મંદબુદ્ધિવાળા મને ધિક્કાર છે!” આ પ્રમાણે રાજા રૂદન કરતા હતા, તેવામાં તેણે વાજિંત્રોને ગંભીર નાદ સાંભળે. એટલે “આ નાદ ક્યાંથી આવે છે? એમ તેણે સેવકને પૂછ્યું. રાજપુરૂષએ તરતજ તપાસ કરી આવીને કહ્યું કે “રાજેદ્ર! પ્રદ્યુમ્ન અને શાંબ વૈદર્ભની સાથે આપણા નગરની બહાર એક વિમાન જેવા પ્રાસાદમાં દેવતાની જેમ રહેલા છે. ચારણે તેમની સ્તુતિ કરે છે, અને તે ઉત્તમ વાજિંત્રોવડે મનહર સંગીત કરાવે છે. તેને આ નાદ સંભળાય છે.” પછી રૂકમિરાજાએ હર્ષ પામી તેઓને પોતાને ઘેર બોલાવ્યા અને પિતાના ભાણેજ પ્રદ્યુમ્નની જમાઈ. પણાના નેહથી વિશેષ પૂજા કરી. રૂફમિ રાજાની રજા લઈને વેદભ અને શાબને લઈ પ્રઘન દ્વારિકામાં આવ્યા, જ્યાં તે રૂફમિણીનાં નેત્રને ઉત્સવરૂપ થયે. નવયૌવનવાળે પ્રદ્યુમ્ન નવયૌવનવતી અભિનવ વિદર્ભની સાથે સુખે કીડા કરતે સુખે રહેવા લાગ્યું, અને હેમાંગ રાજાની વેશ્યાથી થયેલી સુહરિણ્યા નામની પુત્રી કે જે રૂપમાં અપ્સરા જેવી હતી તેની સાથે પરણીને શાંબ પણ ક્રીડા કરતે સુખે રહેવા લાગ્યા. - શાંબ હમેશાં ક્રીડા કરતાં કરતાં ભીરૂકને મારતો હતો અને ઘતમાં ઘણું ધન હરાવી હરાવીને અપાવી દેતો હતો. એક દિવસ તેમ થવાથી ભીરૂક રૂદન કરતે કરતે સત્યભામાં પાસે આવ્યું, એટલે સત્યભામાએ શાબની તે વર્તણુક કૃષ્ણને જણાવી. કૃષ્ણ જાંબવતીને તે વાત કરી, એટલે જાંબવતી બેલી, “હે સ્વામિન ! મેં આટલા વખત સુધીમાં શાબની નકારી વર્તણક કઈ વખતે પણ સાંભળી નથી અને તમે આ શું કહે છે ?” કૃણે કહ્યું કે સિંહણ તે પિતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિકજ માને છે, પણ તેના બાળકની ક્રીડાને તો હાથીએજ જાણે છે, માટે તારે જેવી હોય તે ચાલ, હું તને તારા પુત્રની ચેષ્ટા બતાવું.' પછી કૃષ્ણ આહેરનું રૂપ ધર્યું અને જાંબવતીને આહેરની સ્ત્રીનું રૂપ ધરાવ્યું. બંને જણ તક વેચવા દ્વારિકામાં પેઠાં, એટલે તેમને વેચ્છાવિહારી શાંબ કુમારે દીઠાં. શાંબે આહેરીને કહ્યું “અરે બાઈ ! અહીં આવ, મારે તમારું ગેરસ લેવું છે. તે સાંભળી આહેરી શાબની પછવાડે ગઈ. આહેર પણ પાછળ પાછળ આવે. આગળ જતાં શાંબ એક દેવાલયમાં પેઠે અને તેણે પેલી આહેરીને અંદર આવવા કહ્યું. આહેરી બેલી “હું અંદર નહીં આવું, મને અહીં જ મૂલ્ય આપો.” “અહીં અવશ્ય પેસવું જોઈશે” એમ કહી લતાને હાથીની જેમ શાંબ તેને હાથ
૧, શશ,
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૦૦
સગ ૭ મિ
પકડીને ખેંચવા લાગ્યું, એટલે “અરે! મારી સ્ત્રીને કેમ પકડે છે ?” એમ બેલ પેલે આહેર મારવા દેડ્યો, અને પછી તત્કાળ કૃષ્ણ અને જાંબવતી પ્રગટ થયાં. પોતાના માતાપિતાને જોઈ શાંબ મુખ ઢાંકીને નાસી ગયો. હરિએ આ પ્રમાણે શાબની દુશ્ચછા જાંબવતીને બતાવી. બીજે દિવસે કૃષ્ણ બળાત્કારે શાબને બોલાવ્યો, ત્યારે તે એક કાષ્ટનો ખીલે ઘડતો ઘડો ત્યાં આવ્યા. કૃષ્ણ ખીલે ઘડવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો “જે ગઈ કાલની મારી વાત કરશે તેના મુખમાં આ ખીલી નાખવી છે, તેથી હું આ ખીલી ઘડું છું.' તે સાંભળી ‘આ શાંબ નિર્લજજ અને કામવશ થઈ જેમ તેમ છાએ વર છે' એમ જાણી કૃષ્ણ તેને નગરીની બહાર કાઢી મૂક્યું.
જ્યારે શાંબ નગરીની બહાર જવા ચાલ્યો તે વખતે પ્રદ્યુમ્ન અંતરમાં સ્નેહ ધરીને પૂર્વ જન્મના બંધુરૂપ શબને પ્રકૃતિવિદ્યા આપી. પછી પ્રદ્યુમ્ન હમેશાં ભીરૂકને કનડવા લાગે; તેથી એક વખતે સત્યભામાએ તેને કહ્યું કે “અરે દુર્મતિ ! તું પણ શાબની જેમ નગરીની બહાર કેમ નીકળતા નથી ? પ્રધુને કહ્યું “હું બહાર નીકળીને કયાં જાઉં?ત્યારે સત્યભામાએ કહ્યું કે “રમશાનમાં જા.” તે બોલ્યા કે “પાછો ક્યારે આવું?” સત્યભામાં કોલ કરીને બેલી કે ત્યારે હ શાબને હાથ પકડીને ગામમાં લાવું, ત્યારે તારે પણ આવવું.’ ‘જેવી માતાના આજ્ઞા' એમ કહી પ્રદ્યુમ્ન તરતજ સમશાનમાં ગયે. શાંબ પણ ભમતો ભમતો ત્યાં આવ્યો. પછી બંને ભાઈઓ સ્મશાનભૂમિમાં રહ્યા અને નગરીનાં જે મુડદાં આવે તેમને ડાઘુઓ. પાસેથી મોટો કર લઈને પછી ત્યાં દહન કરવા દેવા લાગ્યા.
અહીં સત્યભામાએ ભીરૂકને માટે મોટે પ્રયત્ન કરી નવાણું કન્યાઓ મેળવી. પછી સે પૂરી કરવા માટે એક કન્યાની ઈરછા કરવા લાગી. આ ખબર પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે જાણીને પ્રદ્યુમ્ન વિદ્યાબળથી એક મોટી સેના વિકુવી અને પોતે જિતશત્રુ નામે રાજા થયે. શાબ દેવકન્યા જેવું રૂપ ધરી તેની કન્યા થયે. એક વખતે સખીઓ સાથે વીંટાઈને ક્રીડા કરતી તે કન્યાને ભીરૂકની ધાત્રી માતાએ દીઠી; એટલે તે હકીકત ધાત્રીએ સત્યભામાને કહી. સત્યભામાએ દૂત મોકલીને જિતશત્રુ રાજા પાસે તેની માગણી કરી. જિતશત્રુ રાજાએ તે દૂતને કહ્યું છે સત્યભામા હાથે પકડીને મારી કન્યાને દ્વારિકા નગરીમાં લઈ જાય અને વિવાહ વખતે ભીરૂકને હાથની ઉપર મારી કન્યાનો હાથ મૂકે તે હું મારી કન્યા તેને આપું. ઇંતે આવીને તે સર્વ વાત સત્યભામાને કહી. એટલે તેમ કરવાનું સ્વીકારીને તે તરતજ જિતશત્રુ રાજાની છાવણીમાં આવી. તે વખતે શાં બે પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું કે “આ સત્યભામાં અને તેને પરિજન મને કન્યારૂપે જુવે અને બીજા નગરજને શાંબરૂપે જુવે એમ કર.” એટલે પ્રજ્ઞપ્તિએ તેમ કર્યું. પછી સત્યભામાએ શબને દક્ષિણ હાથે પકડી દ્વારિકામાં પ્રવેશ કર્યો. તે જોઈ નગરની સ્ત્રીઓ કહેવા લાગી “અહો, જુવો કેવું આશ્ચર્ય! સત્યભામાં ભીરૂકના વિવાહોત્સવમાં શાંબને હાથે પકડીને લઈ આવે છે. શાંબ સત્યભામાને મહેલે ગયો ત્યાં તેણે કપટબુદ્ધિથી પાણિગ્રહણ સમયે ભીરૂકના દક્ષિણ કર ઉપર પોતાનો વામ કર રાખે અને એક ઉણી સે કન્યાઓના ડાબા હાથ ઉપર પિતાને જમણો હાથ રાખે. તે રીતે શબે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. કન્યાઓ અતિ રૂપવંત શાંબને જોઈને બોલી કે “અરે કુમાર ! અમારા ખરેખર પુણ્યના ઉદયથી વિધિએ મેળવી આપેલા કામદેવ જેવા તમે અમને પતિપણે પ્રાપ્ત થયા છે. તેમની સાથે વિવાહ થઈ રહ્યા પછી શાંબ વાસંગ્રહમાં ગયા. ભીરૂક પણ શાબની સાથે ત્યાં આવતે હતો, એટલે શાબે ભ્રકુટી ચડાવીને બીવરાવ્યું, જેથી તે નાસી ગયે. તેણે આવીને સત્યભામાને તે વાત કહી, પણ સત્યભામાએ માની નહીં; પછી પોતાની જાતે ત્યાં આવી જોયું, તે
Page #344
--------------------------------------------------------------------------
________________
પવ ૮ મુ
૩૦૧
શાંખકુમારને ત્યાં બેઠેલા દીઠા. શાંએ સાપત્ન માતાને પ્રણામ કર્યા, એટલે સત્યભામા કાપ કરીને ખેાલી–અરે નિર્લજ્જ ! તને અહી કોણ લાવ્યું છે ?’ શાંખ ખોલ્યા ‘માતા ! તમે જ મને હાથે પકડીને લાવ્યાં છે અને આ નવાણુ કન્યાઓની સાથે મારા વિવાહ પણ તમે જ કરાવ્યેા છે. આ વિષે બધા દ્વારિકાના લેાકેા મધ્યસ્થ (સાક્ષી) છે.' આ પ્રમાણે કહ્યું, એટલે સત્યભામાએ ત્યાં આવતા નગરજનેાને પૂછવા માંડયુ. તેઓએ કહ્યું કે દેવી ! કાપ કરો નહી. અમારી નજરે તમે શાંખને હાથે પકડીને દ્વારિકામાં લાવ્યા છે અને તેનો જ આ કન્યાઓ સાથે તમે વિવાહ કરાવ્યેા છે.’ આ પ્રમાણેની લેાકાની સાક્ષી સાંભળી સત્યભામા “અરે તું કપટી, કપટીનો પુત્ર, કપટીનો કનિષ્ઠ ભાઈ અને કપટી માતાનો પુત્ર છે, તેથી તું મને કન્યારૂપે છળી ગયા છે.” આ પ્રમાણે કહીને રાષથી ચાલી ગઈ. પછી કૃષ્ણે સ લેાકેાની સમક્ષ તે કન્યાઓને શાંખની સાથે પરણાવી અને જાખવતીએ મેટો ઉત્સવ કર્યાં.
પછી શાંખ વસુદેવને નમસ્કાર કરવાને ગયા. ત્યાં તેણે કહ્યું “તાત ! તમે ચિરકાળ પૃથ્વીમાં ભમી ઘણી સ્ત્રીઓ પરણ્યા હતા અને હું તે પૃથ્વીમાં ભમ્યા વગર એક સાથે સા કન્યાએ પરણ્યા; તેથી મારામાં અને તમારામાં આ પ્રત્યક્ષ અંતર છે !'' વસુદેવ ખેલ્ય ‘રે વત્સ ! તું કુવાના દેડકા જેવા છે. પિતાએ નગરીની બહાર કાઢયો, તોપણ તું પાછે આબ્યા, તેથી માનવર્જિત એવા તને ધિક્કાર છે ! અને હું તો ભાઇએ કિંચિત્ અપમાન કર્યું... એટલે વીરવૃત્તિથી નગરમાંથી નીકળી સવે ઠેકાણે અસ્ખલિતપણે ભમી અનેક કન્યાઆને પરણ્યા, અને પછી અવસરે મળેલા તે જ બંધુઓએ આદરથી પ્રાર્થના કરી એટલે હું પાછે ઘેર આવ્યા છું, તારી જેમ પેાતાની મેળે પા આવ્યા નથી.’ આવે તેમનો ઉત્તર સાંભળી પાતાના પૂજ્ય વસુદેવના પાતે પ્રથમના વાકયોથી તિરસ્કાર કર્યા છે એમ જાણી શાંખ અંજિલ જોડી પ્રણામ કરીને પિતામડુ પ્રત્યે ખાલ્યેા હે પિતામહ ! મે' અજ્ઞાનથી અને માળચેષ્ટાથી કહ્યું તે ક્ષમા કરજો, કેમકે તમે તો ગુણેાવડે લેાકેાત્તર છે.’
અન્યદા કેટલાએક ધનાથ વિણકો મોટાં કરિયાણાં લઈ યવનદ્વીપથી જળમાર્ગે ત્યાં આવ્યા. તેઓએ ખીજાં કરિયાણાં દ્વારિકામાં વેચ્યાં, પણ રત્નકબળ વેચ્યાં નહી., વિશેષ લાભની ઈચ્છાથી તેઓ રાજગૃહીપુરે ગયા. ત્યાંના વ્યાપારીએ આગળ થઈને તેમને મગધેશ્વરની દુહિતા જીવયાને ઘેર લઇ ગયા. તે રત્નક બળ તેમણે જીવયશાને બતાવ્યાં કે જે ઉષ્ણકાળમાં શીત, શીતકાળમાં ઉષ્ણુ અને ઘણા કોમળ રૂવાંટીવાળાં હતાં. જીવયશાએ તે રત્નક બળનું અર્ધું. મૂલ્ય કર્યું. એટલે તેઓ પાકારીને બોલ્યા કે ‘અરે ! આમ અ મૂલ્ય આપવાનાં હોત તા અમે દ્વારિકા છેાડીને અહીં શા માટે આવીએ ?’ જીવયશાએ પૂછ્યું, એ દ્વારિકાનગરી કેવી છે અને ત્યાં રાજા કાણુ છે ?' વ્યાપારી ખેલ્યા ‘સમુદ્રે આપેલા સ્થાનમાં એ દ્વારિકા નગરી દેવતાઓએ રચેલી છે, ત્યાં દેવકી અને વસુદેવના પુત્ર કૃષ્ણ રાજા છે.’ તે સાંભળી જીવયશા રૂદન કરતી ખોલી ‘અરે! શું અદ્યાપિ મારા સ્વામીનો સહાર કરનાર એ કૃષ્ણ જીવે છે અને પૃથ્વીપર રાજ્ય કરે છે ?' તેને જોઈ જરાસંધે ઇન કરવાનું કારણ પૂછ્યું, એટલે તેણીએ અંજલિ જોડી કૃષ્ણનો સવ વૃત્તાંત જણાવ્યા અને કહ્યું કે “પિતાજી ! મને આજેજ રજા આપે, હું અગ્નિમાં પ્રવેશ કરીને મારી પ્રતિજ્ઞા પૂ કરીશ, હવે હું જીવીશ નહી.’જરાસધ મેલ્યા હે પુત્રી ! તું રૂદન કર નહી, હું એ ક'સના શત્રુ કૃષ્ણની માતા, બહેનો અને સખીઓને રોવરાવીશ.
હવે આ પૃથ્વી ચાદવ વગરની થા’ એમ કહી મત્રીએએ વાર્યા છતાં પણ જરાસધે પ્રયાણ કરવા માટે સેનાને આજ્ઞા આપી, મહાપરાક્રમી સહદેવ વિગેરે પુત્રા અને
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સગ ૭ મો પરાક્રમીમાં અગ્રેસર ચેદી દેશને રાજા શિશુપાલ તેની પછવાડે તૈયાર થયા. મહાપરાક્રમી રાજા હીરણ્યનાભ, સંગ્રામમાં ધુરંધર અને કૌરવ્ય એ દુર્યોધન અને બીજા ઘણું રાજાએ તથા હજારે સામતે પ્રવાહે જેમ સાગરમાં મળે તેમ જરાસંધને આવીને મળ્યા. જે વખતે જરાસંધ ચાલ્યો, તે વખતે તેના મસ્તકપરથી મુકુટ પડી ગયે, ઉરસ્થળથી હાર તુટી ગયે, વસ્ત્રના છેડા સાથે પગ ભરાયે, તેની આગળ છીંક થઈ, વામ નેત્ર ફરક્યું, તેના હાથીએ સમકાળે વિઠામૂત્ર કર્યા, પવન પ્રતિકૂળ વા અને આકાશમાં ગીધ પક્ષીઓ ઉડવા લાગ્યાં. આ પ્રમાણે આપ્તજનની જેમ માઠાં નિમિત્તોએ અને અપશુકનેએ તેને અશુભ પરિણામ જણાવ્યું તો પણ તે જરા પણ રોકાય નહીં. સૈન્યથી ઉડેલી રજની જેમ સૈન્યના કેલાહળથી દિશાઓને પૂરતા અને દિગગજની જેમ ઉત્ક્રાંત પણે પૃથ્વીને કંપાવતે ક્રૂર પ્રતિજ્ઞા વાળ જરાસંધ ગજ ઉપર આરૂઢ થઈ મોટા સૈન્ય સાથે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો.
જરાસંધને આવતે જાણી કલિ કૌતુકી નારદે અને બીજા બાતમીદાએ સત્વર આવીને કૃષ્ણને તે ખબર આપ્યા. તે સાંભળતાંજ અગ્નિના જેવા તેજસ્વી કૃષ્ણ પણ સંભાનાદપૂર્વક પ્રયાણ કરવાને તૈયાર થયા. તે વખતે જેમ સુઘોષા ઘંટાના નાદથી સૌધર્મ દેવકના દેવતાઓ મળે તેમ તે ભંભાના નાદથી સર્વ યાદવ અને રાજાઓ એકઠા થયા. તેવામાં સમુદ્રની જેવા દુર્ધર સમુદ્રવિજય સર્વ પ્રકારની તૈયારી કરીને આવ્યા, તે સાથે તેમને મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિ ભગવાન, જયસેન, મહારાજ્ય, તેજસેન, જય, મેઘ, ચિત્રક, ગૌતમ, શ્વફલ્ક, શિવાનંદ અને વિશ્વસેન નામના મહારથી પુત્ર પણ આવ્યા. શત્રુઓને અન્ય એવા સમુદ્રવિજયના અનુજ બંધુ અક્ષોભ્ય અને યુદ્ધમાં ચતુર એવા ઉદ્ધવ, ધવ,
શુભિત, મહેદધિ, અંભોનિધિ, જલનિધિ, વામનદેવ અને દઢવ્રત નામે આઠ પુત્રો આવ્યા. અભ્યથી નાના તિમિત અને તેના ઉમિયાન, વસુમાન, વીર પાતાળ અને સ્થિર નામે પાંચ પુત્રો આવ્યા. સાગર અને તેના નિષ્કપ, કંપન, લક્ષ્મીવાન, કેશરી, શ્રીમાન અને યુગાંત નામે છ પુત્ર આવ્યા. હિમવાનું અને તેના વિદ્યુ—ભ, ગંધમાદન અને માલ્યવાન નામે ત્રણ પુત્રે આવ્યા. અચલ અને તેના મહેંદ્ર, મલય, સદા, ગિરિ, શૈલ, નગ અને બળ નામે સાત પરાક્રમી પુત્રો આવ્યા. ધરણ અને તેના કર્કોટક, ધનંજય વિશ્વરૂપ, તમુખ અને વાસુકિ નામે પાંચ પુત્રો આવ્યા. પૂરણ અને તેના દુપૂર, દુર્મુખ, દુર્દશ અને દુર નામે ચાર પુત્રો આવ્યા. અભિચંદ્ર અને તેના ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સોમ અને અમૃતપ્રભ નામે છ પુત્રો આવ્યા. દશે દિશામાં સૌથી નાના વસુદેવ કે જે પરાક્રમથી દેવના પણ દેવ જેવા હતા તે પણ આવ્યા. અને તેના ઘણું પરાક્રમી પુત્રો પણ સાથે આવ્યા. તેઓનાં નામ આ પ્રમાણે વિજયસેનાના અક્રૂર અને ક્રૂર નામે બે પુત્ર, શ્યામાના જવલન અને અશનિવેગ નામે બે પુત્રે, ગંધર્વસેનાના જાણે મૂર્તિમાન અનિ હોય તેવા વાયુવેગ, અમિતગતિ અને મહેદ્રગતિ નામે ત્રણ પુત્ર, મંત્રીપુત્રી પદ્માવતીના મહા તેજવાન સિદ્ધાર્થ દારૂક અને સુદારૂ નામે ત્રણ પરાક્રમી પુત્ર, નીલયશાના સિંહ અને મતંગજ નામે બે પુત્રો, સમશ્રીના નારદ અને મરૂદેવ નામે બે પુત્રે, મિત્રશ્રીને સુમિત્ર નામે પુત્ર, કપિલાનો કપિલ નામે પુત્ર, પદ્માવતીના પદ્મ અને કુમુદ નામે બે પુત્રો, અશ્વસેનાને અશ્વસેન નામે પુત્ર, પંડાને પુંડ નામે પુત્ર, રત્નાવતીના રત્નગર્ભ અને વજાબાહુ નામે બે બાહુબળી, પુત્રી, સોમની પુત્રી સમશ્રીના ચન્દ્રકાંત અને શશિપ્રભ નામે બે પુત્રો, વેગવતીના વેગવાન અને વાયુવેગ નામે બે પુત્રો, મદનગાના અનાવૃષ્ટિ, દઢમુષ્ટિ અને હિમમુષ્ટિ નામે ત્રણ જગદ્વિખ્યાત
Page #346
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૮ સુ
૩૦૩
પરાક્રમવાળા પુત્રો, બંધુમતીના ખર્ષણ અને સિ'હુસેન નામે બેપુત્રો, પ્રિય ગુસ્સુ દરીનો શિલાયુધ નામે ધુરંધર પુત્ર, પ્રભાવતીના ગ'ધાર અને પિ'ગલ નામે બે પુત્રો, જરાદેવીના જરાકુમાર અને વાલ્મીક નામે બે પુત્રો, અવંતિદેવીના સુમુખ અને દુર્મુખ નામે એ પુત્રા, રાહિણીના રામ (બળભદ્ર), સારણ અને વિદુરથ નામે ત્રણ પુત્રો, બાલચન્દ્રાના વાદ ટ્ અને અમિતપ્રભ નામે બે પુત્રો, તે સિવાય રામ (ખળભદ્ર)ના ઘણા પુત્રો કે જેઓમાં ઉત્સૂક, નિષધ, પ્રકૃતિવ્રુતિ, ચારૂદત્ત, ધ્રુવ, શત્રુદમન, પીઠ, શ્રીધ્વજ, નંદન, શ્રીમાન્, દશરથ, દેવાનદ, આનંદ, વિપૃથુ, શાંતનુ, પૃથુ, શતધનુ, નરદેવ, મહાધનુ અને દૃઢધન્વા મુખ્ય હતા, એ સર્વે વસુદેવની સાથે યુદ્ધમાં આવ્યા. તેમજ કૃષ્ણના પણ અમુક પુત્રો આવ્યા. જેએમાં ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનુક, બૃહદ્ધ્વજ, અગ્નિશિખ, ભ્રૂષ્ણુ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ઉદધિ, ગૌતમ, વસુધર્મા, પ્રસેનજિત, સૂર્ય, ચંદ્રવર્મા, ચારૂકૃષ્ણ, સુચારૂ, દેવદત્ત, ભરત, શ’ખ, પ્રદ્યુમ્ન અને શાંખ વિગેરે મહાપરાક્રમી પુત્રો મુખ્ય હતા. તે સિવાય બીજા પણ હજારો કૃષ્ણના પુત્રો યુદ્ધ કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. ઉગ્રસેન અને તેના ધર, ગુણુધર, શક્તિક, દુર, ચન્દ્ર અને સાગર નામે પુત્રો યુદ્ધમાં આવ્યા. પિતરાઇ કાકા જ્યેષ્ઠ રાજાના પુત્ર સાંત્વન અને મહાસેન, વિષમિત્ર, હર્દિક અને સત્યમિત્ર નામે તેના પુત્રો, તેમજ મહાસેનના પુત્ર સુષેણ નામે રાજા, વિષમિત્રના હૃદિક, સિનિ તથા સત્યક નામે પુત્ર, હર્દિકના કૃતવર્મા અને દૃઢધર્મા નામે પુત્ર અને સત્યકના યુયુધાન નામે પુત્ર, તેમજ તેને ગધ નામે પુત્ર-એ સવ આવ્યા. તે સિવાય બીજા દશાના અને રામ કૃષ્ણના ઘણા પુત્રો તથા કૃષ્ણની ફઈના અને અેનેાના પણ ઘણા પરાક્રમી પુત્રો ત્યાં આવ્યા.
પછી ક્રાકીએ બતાવેલા શુભ દિવસે દારૂક સારથિવાળા અને ગરૂડના ચિહ્નવાળા રથ ઉપર આરૂઢ થઇને સવ ચાદવાથી વીંટાયેલા અને શુભ શુકનાએ જેના વિજય સૂચવ્યા છે એવા કૃષ્ણે ઈશાન દિશા તરફ પ્રયાણ કર્યું. પેાતાના નગરથી પીસ્તાળીશ ચેાજન દૂર જઈ ને યુદ્ધચતુર કૃષ્ણે સેનપલ્લી ગ્રામની સમીપે પડાવ નાખ્યા.
જરાસ`ધના સૈન્યથી ચાર ચેાજન કૃષ્ણનુ સૈન્ય દૂર રહ્યું, તેવામાં કેટલાક ઉત્તમ વિદ્યાધરો ત્યાં આવ્યા; અને સમુદ્રવિજય રાજાને નમીને મેલ્યા કે હે રાજન્ ! અમે તમારા ભાઇ વસુદેવના ગુણને વશ થઇ ગયેલા છીએ. જે તમારા કુળમાં અધા જગતની રક્ષા કરવામાં અને ક્ષય કરવામાં સમથ એવા અરિષ્ટનેમિ ભગવાન્ થયેલા છે, તેમજ જેમાં અદ્વિતીય પરાક્રમવાળા રામ કૃષ્ણ થયેલા છે, અને પ્રદ્યુમ્ન, શાંખ વિગેરે કાટિંગમે પૌત્ર રહેલા છે, તેમને યુદ્ધમાં ખીજાની સહાયની જરૂર હોતી જ નથી, તથાપિ અવસર જાણીને અમે ભક્તિથી
અહી' આવ્યા છીએ, તેથી અમેને આજ્ઞા કરો અને અમને તમારા સામતવર્ગ માં ગણા.’ સમુદ્રવિજયે કહ્યુ` કે ‘બહુ સારૂ’’ એટલે તેઓ ખેલ્યા, ‘આ જરાસ’ધ એકલા કૃષ્ણની આગળ તૃણ સમાન છે. પરંતુ વૈતાઢયગિરિ ઉપર કેટલાએક ખેચરા જરાસ'ધના પક્ષના છે, તેથી તેઓ અહી' આવે નહી' ત્યાં સુધીમાં અમને તેમની સામે તેઓને ત્યાંજ રાકવા માટે જવાની આજ્ઞા આપે, અને તમારા અનુજ ખ' વસુદેવને અમારા સેનાપતિ તરીકે સ્થાપન કરીને શાંખ, પ્રદ્યુમ્ન સહિત અમારી સાથે મેાકલા, જેથી તે સર્વ વિદ્યાધરા જીન્નાયા છે એમ સમજજો. આ પ્રમાણે સાંભળી કૃષ્ણની સંમતિથી સમુદ્રવિજયે પૌત્ર પ્રદ્યુમ્ન અને શાંખ સહિત વસુદેવને તે ખેચરાની સાથે મેાકલ્યા. તે સમયે અરિષ્ટનેમિએ પેાતાના જન્મનાત્ર વખતે દેવતાએ પાતાની ભુજાપર બાંધેલી અસ્રવારણી ઔષધિ વસુદેવને આપી.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સગ ૭ મે
અહીં મગધપતિ જરાસંધની પાસે હંસક નામનો એક મંત્રી બીજા મંત્રીઓને સાથે લઈને આવ્યું અને તેણે વિચાર કરીને જરાસંધને કહ્યું “હે રાજન્ ! પૂર્વે કંસે મંત્ર વગર વિચાર કર્યા વગર) કામ કર્યું હતું, તેથી તેને તેનું માથું ફળ મળ્યું હતું, કારણ કે મંત્રશક્તિ વિના ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિનાં પરિણામ સારાં આવતાં નથી. શત્રુ પિતાથી નાનો હેય તો પણ તેને પિતાથી અધિક છે એવી નજરે જે એવી નીતિ છે, તે આ મહાબળવાન કૃષ્ણ તો તમારાથી અધિક જ છે એ દેખીતું છે, વળી રોહિણના સ્વયંવરમાં તે કૃષ્ણના પિતા દશમી દશા વસુદેવને બધા રાજાઓના મુખમાં અંધકારરૂપ તમે પોતે જોયેલો હતો. તે વખતે તે વસુદેવના બળ આગળ કોઈ પણ રાજા સમર્થ થયે નહેતો, અને તેને ચેષ્ઠ બંધુ સમુદ્રવિજયે તમારા સૈનિકોની રક્ષા કરી હતી. વળી ઘુતક્રીડામાં કેટિ દ્રવ્ય જીતવાથી અને તમારી પુત્રીને જીવાડવાથી એ વસુદેવને ઓળખીને તમે સેવકોને મારવા સોંપ્યો હતો, પણ પિતાના પ્રભાવથી એ વસુદેવ મરણ પામે નહોતા. એવા બળવાન વસુદેવથી આ રામ કૃષ્ણ થયા છે અને તેઓ આટલી વૃદ્ધિને પામ્યા છે. તેમજ જેઓને માટે કુબેરે સુંદર દ્વારકાપુરી રચી આપી છે, એ બન્ને અતિરથી વીર છે કે જેઓને શરણે દુઃખને વખતે મહારથી એવા યુધિષ્ઠિર વિગેરે પાંડ પણ આવેલા છે. તેમના પુત્ર પ્રદ્યુમ્ન અને શાંબ બીજા રામ કૃષ્ણ જેવા છે, તેમજ ભીમ અને અર્જુન પણ ભુજાના બળથી યમરાજને પણ ભયંકર છે. વધારે શું કહેવું ? તેઓમાં જે એક નેમકુમાર છે, તે પિતાના ભુજદંડવડે બધી પૃથ્વીને છત્રરૂપે કરવાને સમર્થ છે. વળી તમારા સૈન્યમાં શિશુપાલ અને રૂફમિ અગ્રેસર છે. તેમણે તે રૂકમિણીના હરણમાં રણને વિષે તે કૃષ્ણનું બળ જોયેલું છે. કૌરવપતિ દુર્યોધન અને ગંધારપતિ શકુનિ તે શ્વાનની પેઠે છળરૂપ બળવાળા છે, તેમની તે વીરમાં ગણના જ નથી. હે સ્વામિન્ ! અંગદેશને રાજા કર્ણ તે સમુદ્રમાં સૌથવાની મુઠીની જે તેમના કોટિ સંખ્યા પ્રમાણે મહારથીવાળા સૈન્યમાં છે એમ હું માનું છું. શત્રુના સૈન્યમાં નેમિ, કૃષ્ણ અને રામ એ ત્રણ અતિરથી છે અને તમારા સૈન્યમાં તમે એક જ છે, તેથી બને સૈન્યમાં મોટું અંતર છે, અય્યત વિગેરે ઈદ્રો જેને ભક્તિથી નમસ્કાર કરે છે, તે નેમિનાથની સાથે યુદ્ધ કરવાને કણ ઉત્સાહ કરી શકે? વળી કૃષ્ણના પક્ષના દેવતાઓએ છળ કરી તમારા પુત્ર કા ને મારી નાખ્યો, તેથી તમારે જાણી લેવું કે હમણાં દેવ તમારાથી પરા મુખ છે. બળવાનું યાદ પણ ન્યાયને-ગ્ય અવસરને પ્રમાણ કરીને મથુરાપુરીથી નાસી દ્વારકા નગરીમાં ચાલ્યા ગયા હતા, પણ તમે તે જેમ રાફડામાંથી કાળા સપને યષ્ટિથી તાડન કરીને જગાડે તેમ કર્યું છે, તેથી જ તે કૃષ્ણ તમારી સામે આવેલ છે, કાંઈ પિતાની મેળે આવેલ નથી. એટલું બધું થઈ ગયા છતાં પણ હજુ હે રાજન્ ! તેની સાથે યુદ્ધ કરવું યુક્ત નથી. જો તમે યુદ્ધ નહીં કરો તે તે પોતાની મેળે પાછા ફરીને ચાલ્યા જશે.”
હંસક મંત્રીનાં આવાં વચન સાંભળી જરાસંધ ક્રોધ પામીને બોલ્યા કે “હે દુરાશય! માયાવી યાદવે એ જરૂર તને ખુટ લાગે છે, તેથી જ અરે દુર્મતિ! તું આમ વૃથા તેનું બળ બતાવીને મને બીવરાવે છે, પણ શું કેશરીસિંહ શિયાળના કુંફાડાથી કદિ પણ બીવે? એ ગોપાળાના રમૈન્યને ક્ષણવારમાં ભસ્મ કરી દઈશ; માટે રણમાંથી નિવૃત્ત કરનારા તારા આ મનોરથને ધિક્કાર છે !” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી ભિક નામને તેને એક મંત્રી તેના ભાવ પ્રમાણે વચન બોલ્યો કે “હે રાજેદ્ર ! હવે આ રણ કરવાને સમય આવ્યો છે તે તેને આપે ત્યાગ કરવો નહીં. હે પ્રભો ! સંગ્રામમાં સન્મુખ રહેતાં યશસ્વી મૃત્યુ થાય તે સારું, પણ રણમાંથી પરા મુખ રહીને જીવવું તે સારું નહી માટે આપણું
Page #348
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૩૦૫ સૈન્યમાં ચક્રરત્નની જેવું અભેદ્ય ચક્રટ્યૂહ રચી આપણે શત્રુના સૈન્યને હણી નાખશું. આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી જરાસંધે હર્ષ પામી તેને સાબાશી આપી અને ચક્રવૂહ રચવાને માટે પિતાના પરાક્રમી સેનાપતિઓને આજ્ઞા આપી; એટલે અર્ધચક્રી જરાસંધની આજ્ઞાથી હંસક, ડિંભક વિગેરે મંત્રીઓએ અને બીજા સેનાપતિઓએ ચક્રવ્યની રચના કરી. - તે હજાર આશાવાળા ચક્રવ્યહ સંબંધી ચક્રમાં પ્રત્યેક આરાએ એક એક મોટે રાજા રહ્યો; તે દરેક રાજાની સાથે સો હાથી, બે હજાર રથ, પાંચ હજાર અ અને સળ હજાર પરાક્રમી પેદળો એટલું એટલું સૈન્ય ગોઠવાયું; તેની પરિધિમાં સવા છ હજાર રાજાઓ રહ્યા; તથા મધ્યમાં પાંચ હજાર રાજાઓ અને પિતાના પુત્ર સહિત જરાસંધ રહ્યો; તેના પૃષ્ઠ ભાગમાં ગંધાર અને રીંધવની સેના રહી; દક્ષિણમાં સે તરાષ્ટ્રના પુત્રા રહ્યા, વામબાજએ મધ્ય દેશના રાજાઓ રહ્યાં અને આગળ બીજા અગણિત રાજાએ રહ્યા, તેમજ આગળના ભાગમાં શકટયૂહ રચીને તેની સંધિ સંધિએ પચાસ પચાસ રાજાઓને સ્થાપન કર્યા; આમાં અંદર એક ગુલમમાંથી બીજા ગુલ્મમાં જવાય એવી ગુલમરચનાથી અનેક રાજાઓ સૈન્ય સહિત રહ્યા અને એ ચકચૂહની બહાર વિચિત્ર પ્રકારનાં વ્યુહ રચીને અનેક રાજાઓ ઊભા રહ્યા. પછી રાજા જરાસંધે સત્ય પ્રતિજ્ઞાવાળા, મહાપરાક્રમી, વિવિધ સંગ્રામમાં વિખ્યાત થયેલા અને રણકશળ કેશલ દેશના રાજા હિરણ્યનાભને તે ચક્રગૃહના સેનાપતિપદમાં અભિષેક કર્યો. તે સમયે સૂર્ય અસ્ત પામ્યા.
તે રાત્રીએ ચાદવેએ પણ ચક્રવ્યહની સામે ટકી શકે તેવું અને શત્રુરાજાઓથી દુર્ભેદ્ય ગરૂડન્યૂહ રચ્યું, તે વ્યહના મુખ ઉપર અર્ધકોટિ મહાવીર કુમાર ઊભા રહ્યા અને તેના માથા પર રામ અને કૃષ્ણ ઊભા રહ્યા; અક્રૂર, કુમુદ, પદ્મ, સારણ, વિજયી, જય, જરાકુમાર, સુમુખ, દઢિમુષ્ટિ, વિદ્રથ, અનાધૃષ્ટિ અને દુર્મુખ ઈત્યાદિ વસુદેવના પુત્રે એક લાખ ર લઈને કૃષ્ણની પછવાડે રહ્યા, તેમની પછવાડે ઉગ્રસેન એક લાખ રથ લઈને રહ્યા; તેના પૃષ્ઠ ભાગે તેના ચાર પુત્રો તેના રક્ષક થઈને ઊભા રહ્યા; અને તે પુત્ર સહિત ઉગ્રસેનની રક્ષા માટે તેની પછવાડે ધર, સારણ, ચંદ્ર, દુર્ધર અને સત્યક નામના રાજાઓ ઊભા રહ્યા; રાજા સમુદ્રવિજય મહાપરાક્રમી ભાઈએ અને તેમના પુત્રોની સાથે દક્ષિણ પક્ષનો આશ્રય કરીને રહ્યા, તેમની પાછળ મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિ, વિજયસેન, મેઘ, મહીય, તેજ સેન, જયસેન, જય અને મહાવૃતિ નામના સમુદ્રવિજયના કુમારે રહા, તેમજ પચીશ લાખ ર સહિત બીજા પણ અનેક રાજાઓ સમુદ્રવિજયની પડખે તેમના પુત્રની જેમ ઊભા રહ્યા. રામના પુત્ર અને યુધિષ્ઠિર વિગેરે અમિત પરાક્રમી પાંડવે વામપક્ષને આશ્રય કરીને રહ્યા અને ઉમૂક, નિષધ, શત્રુ દમન, પ્રકૃતિવૃતિ, સત્યકિ, શ્રીધ્વજ, દેવાનંદ, આનંદ, શાંતન, શતધવા, દશરથ, ધ્રુવ, પૃથુ, વિપૃથુ, મહાધતુ, દિધત્પા, અતિવીર્ય અને દેવાનંદ એ પચીશ લાખ થી વીટાઈ ધૃતરાષ્ટ્રના પુત્રોને વધ કરવામાં ઉદ્યત થઈ પાંડવોની પછવાડે ઊભા રહ્યા, તેમની પછવાડે ચન્દ્રયશ, સિંહલ, બર્બ૨, કાંબજ, કેરલ અને દ્રવિડ રાજાઓ રહ્યા. તેમની પણ પછવાડે સાઠ હજારરથ લઈ ધૈર્ય અને બળના ગિરિ. રૂપ મહાસેનને પિતા એકલે ઉભો રહ્યો. તેના રક્ષણ માટે ભાનુ, ભામર, ભીરૂ, અસિત, સંજય, ભાનુ, ધૃણુ, કંપતિ ગૌતમ, શત્રુંજય, મહાસેન, ગંભીર, બૃહધ્વજ, વસુવર્મ, ઉદય, કૃતવર્મા, પ્રસેનજિત્, દઢવર્મા, વિક્રાંત અને ચન્દ્રવર્મા એ સર્વ ફરતા રક્ષણ કરવાને ઉભા રહ્યા. આ પ્રમાણે ગરૂડધ્વજે (કૃષ્ણ) બરાબર ગરૂડયૂહની રચના કરી.
૩૯
Page #349
--------------------------------------------------------------------------
________________
3०६
સગ ૭ મો
એ અવસરે શકઈ કે શ્રી નેમિનાથને ભ્રાતૃનેહથી યુદ્ધની ઈચ્છાવાળા જાણી વિજયી શસ્ત્રો સહિત પિતાને રથ માતલિ સારથિ સાથે મોકલાવ્યું. જાણે સૂર્ય ઉદય થયે હોય તે પ્રકાશિત અનેક રત્નોવડે નિર્માણ કરેલો તે રથ લઈ માતલિ ત્યાં આવ્યું, એટલે અરિષ્ટનેમિએ તેને અલંકૃત કર્યો. પછી સમુદ્રવિજયે કૃષ્ણના અનુજ બંધુ અનાધૃષ્ટિને સેનાપતિ પદે પદ્રબંધ કરવાપૂર્વક અભિષેક કર્યો. તે વખતે કણના સિન્યમાં સર્વે જયનાદ થયે, તેથી જરાસંધના સૈન્યમાં સર્વતઃ મેટ ક્ષોભ થઈ ગયે.
પછી જાણે પરસ્પર છેડા બાંધ્યા હોય તેમ છૂટા પડયા સિવાય બંને બૂડની આગળ રહેલા સૈનિકે એ મહા ઉત્કટ યુદ્ધનો આરંભ કર્યો, તેથી પ્રલયકાળના મેઘથી ઉત્ક્રાંત થયેલા પૂર્વ અને પશ્ચિમ સાગરમાં તરંગેની જેમ બને બૃહમાં વિચિત્ર પ્રકારનાં અસ્ત્રો આવી આવીને પડવા લાગ્યાં. બંને ગૃહ પ્રહેલિકાની જેમ ઘણા વખત સુધી તો પરસ્પરને દુર્ભેદ્ય થઈ પડયા. પછી જરાસંધના અગ્રસૈનિકે એ સ્વામીભક્તિથી દઢ થયેલા ગરૂડબૂહના અગ્રરસૈનિકેને ભગ્ન કરી દીધા. તે વખતે જાણે ગરૂડબૂહને આત્મા હોય તેવા કૃષ્ણ હાથરૂપ પતાકા ઊંચી કરી પિતાના સૈનિકોને સ્થિર કર્યા. તે અવસરે દક્ષિણ અને વામ ભાગે રહેલા ગરૂડની પાંખ જેવા મહાનેમિ અને અર્જુન તથા તે વ્યહની ચાંચ જેવા અગ્ર ભાગ રહેલે અનાવૃષ્ટિ એમ ત્રણે કેપ પામ્યા, તેથી મહાનેમિએ સિંહનાદ નામે શંખ, અનાવૃષ્ટિએ બલાહક નામે શંખ, અને અર્જુને દેવદત્ત નામે શંખ ફેંકયો. તેમના નાદ સાંભળી યાદવેએ કોટિ વાજિંત્રોનો નાદ કર્યો, જેથી તે ત્રણ શંખેના નાદ બીજા અનેક શંખના નાદથી શંખરાજની જેમ અનસરાયો. ત્રણ શંખનાં અને અનેક વાજિંત્રોના નાદથી સમદ્રમાં રહેલા મગરોની જેમ શત્રુસૌન્યમાં રહેલા સુભટો મહા ભ પામ્યા. પછી નેમિ, અનાવૃષ્ટિ અને અર્જુન એ ત્રણ મહાપરાક્રમી સેના પતિએ પારાવાર બાણને વર્ષાવતા સતા કલ્પાંતકાળના સાગરની જેમ આગળ ચાલ્યા. ચક્રમૂહની આગળ મુખ્ય સંધિ તરફ શકટર્વ્યૂહ રચીને રહેલા શત્રુપક્ષના રાજાઓ તેઓનું ભુજવીય ન સહન કરવાથી ઘણો ઉપદ્રવ પામીને નાશી ગયા. પછી તે ત્રણ વીરેએ મળીને વનના હાથીઓ જેમ ગિરિનદીના તટને ભાગે તેમ ચક્રવ્યહને ત્રણ ઠેકાણેથી ભાંગી નાંખ્યું. પછી સરિતાના પ્રવાહની જેમ પિતાની મેળે માર્ગ કરીને તેઓ ચક્રવૃહમાં પિઠા. તેમની પછવાડે બીજા સૈનિકે એ પણ પ્રવેશ કર્યો. તત્કાળ દુર્યોધન, રૌધિરિ અને રૂમિ એ ત્રણ વરે પિતાના રૌનિકોને સ્વસ્થ કરતા સતા યુદ્ધની ઈચ્છાએ ઉદ્યત થયા. મહારથીઓથી વીંટાયેલા દુર્યોધને અજુનને, રૌધિરિએ અનાવૃષ્ટિને અને રૂફમિએ મહાનેમિને રોકયા, એટલે તે છ વીરોન અને બીજા તેમના પક્ષના હજારો મહા૨ થીઓને પરસ્પર દ્વયુદ્ધ શરૂ થયું. અન્યના વીરપણને નહીં સહન કરનારા મહાનેમિએ તે વીરભાની બબલા અને દુર્મદ રૂકૃમિને અસ્ત્ર અને રથ વગર કરી દીધે, જ્યારે રૂકૃમિ વધ્યકટિ ઉપર આવ્યા, ત્યારે તેની રક્ષા કરવા માટે શત્રુતપ વિગેરે સાત રાજાઓ વચમાં આવીને પડ્યા. એક સાથે બાણવૃષ્ટિ કરતા તે સાતે રાજાઓનાં ધનુષ્યને શિવાદેવીના કુમારે મૃણાલની જેમ જેદી નાખ્યાં. ઘણા વખત સુધી યુદ્ધ કરીને પછી શત્રુ તપ રાજાએ મહાનેમિ ઉપર એક શક્તિ નાખી. તે જાજવલ્યમાન શક્તિને જોઈ બધા યાદવે ક્ષોભ પામી ગયા. તે શક્તિના મુખમાંથી વિવિધ આયુધ ધરનારા અને ક્રૂર કમ કરનારા હજારે કિંકરે ઉત્પન્ન થઈ મહાનેમિની સામે આવ્યા. એ વખતે માતલિએ અરિષ્ટનેમિને કહ્યું કે હે
સ્વામિન્ ! ધરણેન્દ્ર પાસેથી રાવણે મેળવી હતી તેમ આ શક્તિ એ રાજાએ તપ કરીને બલી પાસેથી પ્રાપ્ત કરેલી છે, તે શક્તિ માત્ર વજથી જ ભેદાય તેવી છે. એમ કહીને
Page #350
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૩૦૭, નેમિકુમારની આજ્ઞાથી તે સારથિએ મહાનેમિના બાણમાં વજને સંક્રમિત કર્યું, તેથી મહાનેમિએ તે વાવાળું બાણ નાખીને તે શક્તિને પૃથ્વી પર પાડી નાખી. પછી તે રાજાને રથ અને અસ્રરહિત કરી દીધે, અને બાકીના છ રાજાઓનાં ધનુષ્યને ફરીને છેદી નાખ્યાં. એવામાં રૂકૃમિ બીજા રથમાં આરૂઢ થઈને પાછા નજીક આવ્યું, એટલે માનવંતમાં અગ્રેસર
વ્રતપ વિગેરે સાત અને રૂકમિ સુદ્ધાં આઠે રાજાઓ એકઠા થઈ મહાનેમિની સાથે યુદ્ધ કરવા લાગ્યા. રૂકૃમિ જે જે ધનુષ્ય લે તેને મહાનેમિ છેદી નાખવા લાગ્યા; એવી રીતે તેનાં વીશ ધનુષ્ય છેદી નાખ્યાં. પછી તેણે મહાનેમિ ઉપર કબેરી નામેગદા નાખી, તેને મહાનેમિએ અન્યસ્ત્રથી ભસ્મ કરી દીધી. પછી યુદ્ધમાં બીજાની અપેક્ષાને નહીં સહન કરનારા રૂમિએ મહાનેમિની ઉપર લાખ બાણોને વર્ષનારૂં વૈરેચન નામનું બાણ નાખ્યું. મહાનેમિએ માહેંદ્રબાબુથી તેનું નિવારણ કર્યું અને એક બીજા બાણથી રૂફમિના લલાટમાં તાડન કર્યું. તે ઘાથી વિધુર થયેલા રૂફમિને વેણુદારી લઈ ગયે, એટલે તે સાતે રાજાઓ પણ મહાનેમિથી ઉપદ્રવિત થઈને સત્વર નાશી ગયા. સમુદ્રવિજયે દુમરાજાને, તિમિતે ભદ્રકને અને અક્ષોભ્ય પરીક્રમવાળા અક્ષોભ્ય વસુસેનને જીતી લીધું. સાગરે પુરિમિત્ર નામના શત્રુરાજાને યુદ્ધમાં મારી નાખ્યો. હિમવાન્ જેવા સ્થિર હિમવાને વૃષ્ટદ્યુમ્નને ભગ્ન , બળવડે ધરણે જેવા ધરણે અન્વષ્ટક રાજાને અને અભિચંદ્દે ઉદ્ધત શતધન્વા રાજાને મારી નાખે. પૂરણે દ્રપદને, સનેમિએ કંતિભેજને, સત્યનેમિએ મહાપદ્યને અને દઢનેમિએ શ્રીદેવને હરાવી દીધે. આવી રીતે યાદવવી એ ભગ્ન કરેલા શત્રુરાજાએ સેનાપતિના પદ ઉપર સ્થાપિત થયેલા હિરણ્યનાભને શરણે ગયા. અહીં વીર એવી ભીમ અને અર્જુને તેમજ મહા પરાક્રમી રામ (બળભદ્ર)ના પુત્રએ મેઘ જેમ બગલાને નસાડે તેમ ધૃતરાષ્ટ્રના પુત્રોને નસાડી મૂક્યા. પડતાં એવાં અર્જુનનાં બાણથી દિશાઓમાં અંધકાર થઈ ગયો અને તેના ગાંડીવ ધનુષ્યના ઘર નિર્દોષથી બધું વિશ્વ વિધુર થઈ ગયું. ધનુષ્યને આકર્ષણ કરી વેગથી પુષ્કર શર સંધાન કરતા તે વીરનું એક બીજા બાણની યોજનાનું કાંઈ પણ અંતર આકાશમાં રહેલા દેવતાઓ પણ જોઈ કે જાણી શકતા નહોતા.
પછી દુર્યોધન, કાશી, ત્રિગર્ત, સબલ, કપિત, મરાજ, ચિત્રસેન, જયદ્રથ, સૌવીર, જયસેન, શરસેન અને સમક એ સર્વ એકઠા મળી ક્ષત્રિય વ્રતને તજી દઈને અર્જુન સાથે યુદ્ધ કરવા આવ્યા. શકુનિ સાથે સહદેવ, દુઃશાસન સાથે ભીમ, ઉલૂકની સાથે નકુલ, શલ્યની સાથે યુધિષ્ઠિર, દુર્મર્ષણ વિગેરે છ રાજાઓની સાથે સત્યકિ સહિત દ્રૌપદીના પાંચ પુત્રો અને બાકીના રાજાઓની સાથે રામના પુત્રો-એમ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એકી સાથે બાણને વર્ષાવતા દુર્યોધન વિગેરે રાજાઓનાં બાણોને એકલો અર્જુન કમળનાળની જેમ લીલામાત્રમાં છેદી નાખવા લાગે. અર્જુને દુર્યોધનના સારથિને તથા ઘોડાઓને મારી નાખ્યા, રથ ભાંગી નાખ્યો અને તેનું બખ્તર પૃથ્વી પર પાડી નાખ્યું. જ્યારે શરીરમાત્ર બાકી રહ્યું, ત્યારે દુર્યોધન ઘણો વિલો થઈ ગયું. પછી એક પદળ જેવી સ્થિતિમાં પક્ષીની જેમ વેગથી દેડીને શકુનિના રથ પર ચડી ગયો. અહીં અર્જુને જેમ મેઘ કરાની વૃષ્ટિથી હાથીઓને ઉપદ્રવ કરે તેમ બાણોની વૃષ્ટિથી કાશી પ્રમુખે દશે રાજાઓને ઉપદ્રવ પમાડયો. શલ્ય એક બાણથી યુધિષ્ઠિરના રથની ધ્વજા છેદી નાંખી, યુધિષ્ઠિરે તેનું બાણ સહિત ધનુષ્ય છેદી નાખ્યું. પછી શલ્ય બીજુ ધનુષ્ય લઈને વર્ષાઋતુ જેમ મેઘથી સૂર્યને ઢાંકે તેમ બાણોથી યુધિષ્ઠિરને ઢાંકી દીધા. પછી યુધિષ્ઠિરે અકાળે જગતને પ્રક્ષોભ કરનારી વિદ્યુત જેવી એક દુસહ શક્તિ શલ્યની ઉપર નાખી. શત્રુએ તેને છેદવાને ઘણું બાણે માર્યા તે પણ એ શક્તિ અખલિતપણે
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૦૮
સ ૭ મા
આવીને ઘો ઉપર જેમ વ પડે તેમ શલ્ય ઉપર પડી, જેથી તત્કાળ શલ્યનો વધ થયા. પછી ઘણા રાજાઓ નાશી ગયા. ભીમે પણ ક્રાધ કરી દુર્યોધનના ભાઈ દુ:શાસનને દ્યુતમાં કપટથી કરેલા વિજયનું સ્મરણ કરાવીને લૌલામાત્રમાં મારી નાખ્યા. ગાંધારે માયાવી યુદ્ધોથી અને અસ્ત્રનાં યુદ્ધોથી અતિ યુદ્ધ કરાવેલા સહદેવે ક્રોધ પામી તે ગાંધાર ઉપર જીવિતનો અ ંત કરે તેવું ખાણુ માયું, તે ખાણ શનિ પર પડયું નહી, તેવામાં તો દુર્ગંધને વિધાના આચાર છેાડીને અધરથીજ તીક્ષ્ણ આવડે તેને છેદી નાખ્યું. તે જોઇ સહદેવે કહ્યુ, “અરે દુધન ! દ્યુતક્રીડાની જેમ રણમાં પણ તું છળ કરે છે. અથવા ‘અશક્ત પુરૂષાનુ છળ એજ બળ હોય છે.’ પણ હવે તમે બંને કપટી એક સાથે આવ્યા તે ઠીક થયું, હું તમને બન્નેને સાથે જ હણી નાખીશ, તમારા બન્નેના વિયાગ ન થાઓ.” આ પ્રમાણે કહી સહદેવે શરઋતુમાં સુડાએથી વનની જેમ તીક્ષ્ણ માણેાથી દુર્વાધનને ઢાંકી દીધા. દુર્ગાધને પણ સહદેવ ખાણાથી સહદેવને ઉપદ્રવિત કર્યા, અને રણભૂમિરૂપ મહાવૃક્ષના મૂળભૂત તેના ધનુષ્યને છેદી નાખ્યું. પછી તેણે સહદેવને મારવાને માટે યમના જેવુ એક મંત્રાધિષ્ઠિત અમાધ ખાણ નાખ્યું. તે જોઇ અને ગરૂડાસ મૂકીને દુર્ગંધનની જીતવાની આશા સહિત તેનું વચમાંથીજ નિવારણ કરી દીધું. પછી શકુનિએ ધનુષ્ય અફળાવી પ તને મેઘની જેમ ખાવૃષ્ટિથી સહદેવને ઢાંકી દીધા. સહદેવે પણ શકુનિના રથ, ઘેાડા અને સારથિને મારી નાખી તેનું મસ્તક પણ વૃક્ષના ફળની જેમ છૂંદી નાખ્યું.
કિરણા વડે સૂર્યની જેમ નકુલે અસ્ત્રોથી ઉલૂક રાજાને રથ વગરનો કરી ઘણા હેરાન કર્યા. પછી તે દુમ `ણના રથમાં ગયા. દ્રૌપદીના સકિ યુક્ત પાંચ પુત્રોએ દુષણ વિગેરે છએ વીશને વિદ્રવિત કર્યા એટલે તેએ દુર્વાધનને શરણે ગયા. દુર્ગાધન, કાશી વિગેરે રાજાની સાથે મળીને અર્જુનની સામે યુદ્ધ કરવા આવ્યા. દેવતાઓથી ઇંદ્રની જેમ રામના પુત્રોથી વીંટાયેલા અર્જુને વિચિત્ર બાણાથી શત્રુની સેનાને ઘણી નાશ પમાડી. પછી બીજા શત્રુઓને અંધ કરી દઇને જાણે દુર્ગંધનના બીજા પ્રાણ હોય તેવા જયદ્રથને અર્જુ ને ખાણુથી મારી નાખ્યા. તે જોઈ અધરને ડંસતા કર્ણ અર્જુનને મારવાને માટે કાન સુધી કાળપૃષ્ઠ ધનુષ્ય ખેંચી વીરપૃચ્છા કરતા દોડી આવ્યેા. દેવતાઓએ કુતૂહળથી જોયેલા કણે અને અર્જુને પાસાની જેમ ખાણાથી ઘણીવાર સુધી ક્રીડા કરી. પછી અર્જુ ને અનેકવાર રથ ભાંગી અસ્ર ક્ષીણ થતાં માત્ર ખડ્ગને ધારણ કરી રહેલા વીરકુ જર કર્યું ને લાગ જોઇને મારી નાખ્યા. તત્કાળ ભીમે સિંહનાદ કર્યા, અર્જુને શંખ ફૂંકયો અને જીત મેળવનારા સ પાંડવના સૈનિકાએ વિજયી ગર્જના કરી. તે જોઈ માની દુર્ગંધન ક્રોધાંધ થઈ ગજેંદ્રની સેના લઈ ભીમસેનને મારવા દોડયો. ભીમે રથ સાથે રથ, અશ્વ સાથે અશ્વ અને હાથી સાથે હાથીને અકળાવીને દુર્ગંધનના સૈન્યને નિઃશેષ કરી દીધું. આવી રીતે તેમની સાથે યુદ્ધ કરતાં માદકનુ ભાજન કરતાં બ્રાહ્મણાની જેમ ભીમસેનની યુદ્ધશ્રદ્ધા પૂરી થઈ નહી”, એટલામાં તો પોતાના વીરાને આશ્વાસન દેતા વીર દુર્યોધન હાથીની સામે જેમ હાથી આવે તેમ ભીમસેનની સામે આવ્યો. મેઘની જેમ ગર્જના કરતા અને કેશરીની જેમ કોધ કરતા તે બન્ને વીર વિવિધ આયુધોથી ઘણીવાર સુધી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે ભીમે દ્યૂતક્રીડાનુ વેર સભારીને મોટી ગદા ઉપાડી તેના પ્રહારવડે ઘેાડા, રથ અને સારથિ સહિત દુર્ગંધનને ચૂર્ણ કરી નાખ્યો.
એ પ્રમાણે દુર્યોધન મરાયો એટલે તેના અનાથ સૌનિકા હિરણ્યનાભ સેનાપતિને શરણે ગયા. અહી વામ અને દક્ષિણ ખાજુએ રહેલા બધા યાદવા અને પાંડવા કૃષ્ણના સેનાપતિ
Page #352
--------------------------------------------------------------------------
________________
૫૧ ૮ મા
૩૦૯
અનાષ્ટિને વી’ટાઈ વળ્યા. પછી વહાણના અગ્રભાગે તેનો નિર્યામક આવે તેમ હિરણ્યનાભ ક્રોધથી યાદવાને ઉપદ્રવ કરતા સતા સેનાની માખરે આવ્યો. તેને જોઈ અભિચ'દ્ર ખેલ્યો, “અરે વિટ! શુ' આટલા બધા ખકે છે ? ક્ષત્રિયો વાણીમાં શૂરા નથી હોતા, પણ પરાક્રમમાં શૂરા હોય છે.’” તે સાંભળી હિરણ્યનાભ અભિચદ્રની ઉપર તીક્ષ્ણ ખાણા ફેંકવા લાગ્યો. તેઓને મેઘધારાને પવનની જેમ અર્જુને વચમાંથીજ છેદી નાખ્યાં, એટલે તેણે અર્જુન ઉપર અનિવાર્ય ખાણશ્રેણી ફેકવા માંડી, તેવામાં ભીમે વચમાં આવીને ગદાપ્રહારવડે તેને રથ ઉપરથી પાડી નાખ્યો. તેથી હિરણ્યનાભ શરમાઈ ગયો. પછી ફરીવાર રથ પર ચઢી ક્રોધથી હોઠ કરડતા તે બધા યાદવસસૈન્ય ઉપર તીક્ષ્ણ બાણુ વર્ષાવવા લાગ્યો, પરંતુ તે માટા સૈન્યમાં કોઈ પણ ઘેાડેસ્વાર, હસ્ત્યસ્વાર, રથી કે પેઠળ તેનાથી હણાયો નહી. પછી સમુદ્રવિજયનો પુત્ર જયસેન કાધ કરી ધનુષ્ય ખેંચીને હિરણ્યનાભની સાથે યુદ્ધ કરવા તેની સામે આવ્યો, એટલે ‘અરે ભાણેજ ! તુ યમરાજના મુખમાં કેમ આવ્યો ?' એમ કહી હિરણ્યનાભે તેના સારથિને મારી નાખ્યો. તે જોઇ ક્રોધ પામેલા જયસેને તેનાં અખ્તર, ધનુષ્ય ધ્વજા છેદી નાખી, તેના સારથિને પણ યમરાજને ધેર પહેાંચતા કર્યાં. તત્કાળ હિરણ્યનાભે ક્રોધ કરીને મને વિંધે તેવાં દશ તીક્ષ્ણ માણેાવડે જયસેનને મારી નાખ્યો. તે જોઈ તેનો ભાઈ મહુીજય રથમાંથી ઉત્તરી ઢાલ તલવાર લઈ હિરણ્યનાભની ઉપર દોડી આવ્યો, તેને આવતો જોઈ હિરણ્યનાભે દૂરથી જ સુરપ્ર બાવડે તેનું મસ્તક હરી લીધું, એટલે પાતાના એ ભાઈના વધ થવાથી ક્રોધ પામેલા અનાવૃષ્ટિ તેની સાથે યુદ્ધ કરવા આવ્યા.
જરાસંધના પક્ષના જે જે રાજાએ હતા તે સર્વ ભીમ, અર્જુન અને યાદવાની સાથે જુદા જુદા યુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા, જ્યેાતિષાના પતિની જેવા પ્રાચ્જ્યાતિષપુરના રાજા ભગદત્ત હાથીપર બેસી મહાનેમિની સાથે યુદ્ધ કરવા દોડયા, અને બોલ્યા કે–અરે મહાનૈમિ! હું તારા ભાઇના સાળા રૂમિ કે અશ્મક નથી, પણ હું તેા નારકીના વી કૃત્તાંત જેવા છું, માટે તું અહીંથી ખસી જા.” આ પ્રમાણે કહી તેણે પાતાના હાથીને વેગથી હડકાર્યા અને મહાનૈમિના રથને મડળાકારે ભમાવ્યું. પછી મહાનેમિએ હાથીના પગના તળિયામાં ખાણા માર્યા, જેથી તે હાથી પગે સ્ખલિત થઇ ભગદત્ત સહિત પૃથ્વીપર પડી ગયા, એટલે ‘અરે ! તુ રૂમિ નથી !' એમ કહી હસીને પ્રકૃતિથી દયાળુ એવા મહાનેમિએ ધનુષ્યકાટીથી તેને સ્પર્શ માત્ર કરીને છોડી દીધા,
અહી' એક તરફ ભૂરિશ્રવા અને સત્યકિ જરાસ`ધ અને વાસુદેવની જયલક્ષ્મીની ઇચ્છા કરીને યુદ્ધ કરતા હતા. તે બન્ને દાંતવડે લડતા અરાવતની જેમ યિ તથા લેાહમય અસ્ત્રોથી યુદ્ધ કરતા સતા ત્રણ જગતને ભયંકર થઈ પડયા. ઘણીવાર સુધી યુદ્ધ કરતાં ક્ષીણુ જળવાળા મેઘની જેમ તેઓ બન્ને ક્ષીણાસ્ર થઈ ગયા, એટલે પછી મુઠ્ઠામુષ્ટિ વિગેરેથી ખાયુદ્ધ કરવા લાગ્યા. દઢ રીતે પડવાથી અને ઉછળવાથી ભૂમિને કપાવવા લાગ્યા અને ભુજાસ્ફાટના શબ્દોથી દિશાઓને ફાડી નાખવા લાગ્યા. છેવટે સત્યકિએ ભૂરિશ્રવાને ઘેાડાની જેમ બાંધી લઈ તેનું ગળું મરડી જાનુથી દબાવીને મારી નાંખ્યો.
અહી' અનાધૃષ્ટિએ હિરણ્યનાભના ધનુષ્યને છેદી નાખ્યુ. એટલે તેણે અના દૃષ્ટિ ઉપર માટી ભાગળના ઘા કર્યા. અનાધૃષ્ટિએ ઉછળતા અગ્નિના તણખાવડે દિશાઓમાં પ્રકાશ કરતી તે ભાગળને આવતાં જ ખાણુથી છેદી નાખી; એટલે હિરણ્યનાભ અનાવૃષ્ટિને નાશ કરવા માટે રથમાંથી ઉતરી હાથમાં ઢાલ તરવાર લઈ પગે ચાલતા તેની સામે દોડયા. તે
Page #353
--------------------------------------------------------------------------
________________
સ ૭ મુ
૩૧૦
વખતે કૃષ્ણના અગ્રજ રામ રથમાંથી ઉતરી ઢાલ તરવાર લઇને તેની સામે આવ્યા, અને વિચિત્ર પ્રકારની ગતિવડે ચાલી તેને ઘણીવાર સુધી ફેરવી ફેરવીને થકવી દીધેા. પછી ચાલાકીવાળા અનાધૃષ્ટિએ છળ મેળવી બ્રહ્મસૂત્રવડે કાષ્ઠની જેમ ખડ્ગવડે હિરણ્યનાભના શરીરને છેદી નાખ્યું. હિરણ્યનાભ મરાયેા એટલે તેના ચાદ્ધાએ જરાસ ધને શરણે ગયા. તે વખતે સૂ પણ પશ્ચિમસાગરમાં મગ્ન થયા. યાદવા અને પાંડવાએ પૂજેલે અનાવૃષ્ટિ કૃષ્ણની પાસે આવ્યા. પછી કૃષ્ણુની આજ્ઞાથી સર્વે વીર પાતપાતાની છાવણીમાં ગયા. અહીં જરાસ`ધે વિચાર કરીને તરત જ સેનાપતિના પદ ઉપર મહા બળવાનૂ શિશુપાળના અભિષેક કર્યાં.
પ્રાતઃકાળે યાદવા કૃષ્ણુની આજ્ઞાથી ગરૂડવ્યૂહ રચીને પૂર્વવત્ સમરભૂમિમાં આવ્યા; તે ખખર જાણી શિશુપાળે પણ ચક્રવ્યૂહ રચ્યું. રાજા જરાસંધ રણભૂમિમાં આવ્યા. જરાસંધના પૂછવાથી હુંસક મંત્રી શત્રુએના સૈનિકાને આંગળીથી ખતાવી નામ લઈ લઈને ઓળખાવવા લાગ્યા—“આ કાળા અશ્વવાળા રથથી અને ધ્વજામાં ગજેન્દ્રના ચિહનથી રહેલા અનાધૃષ્ટિ છે, આ નીલવણી અશ્ર્વના રથવાળા પાંડુપુત્ર યુધિષ્ઠિર છે, આ શ્વેત અશ્વના રથવાળા અર્જુન છે, નીલ કમળ જેવા વણુ વાળા અશ્ર્વના રથવાળા આ વૃકાદર (ભીમસેન) છે, આ સુવર્ણ - વર્ણી અશ્વવાળા અને સિહની ધ્વજાવાળા સમુદ્ર વિજય છે, આ શુકલવણી અશ્ર્વના રથવાળા અને વૃષભના ચિહ્નયુક્ત ધ્વજાવાળા અરિષ્ટનેમિ છે, આ કાખરા વર્ણના અશ્વના રથવાળા અને કદલીના હિનવાળા અક્રૂર છે, આ તિત્તિરવણી ઘેાડાવાળા સત્યકિ છે, આ કુમુદ જેવા વણુ વાળા અશ્વવાળા મહાનેમિકુમાર છે, આ સુડાની ચાંચ જેવા છે, અશ્વવાળા ઉગ્રસેન છે, સુવર્ણવી અશ્વવાળા અને મૃગધ્વજના ચિહ્નવાળા રાજકુમાર છે, આ કાંઠેાજ દેશના અશ્વવાળા લક્ષ્ણરામના પુત્ર સિંહલ છે, કપિલ તથા રક્ત અશ્વવાળા અને ધ્વજામાં શિશુમારના ચિહ્નવાળા આ મેરૂ છે, આ પદ્મ જેવા ઘોડાવાળા પદ્મરથ રાજા છે, આ પારેવા જેવા વર્ણના અવવાળા પુષ્કરધ્વજ સારણ છે, આ પ'ચપુડૂ ઘેાડાવાળા અને કુંભની ધ્વજાવાળા વિદુરથ છે, સૈન્યની મધ્યમાં રહેલા શ્વેત અશ્વવાળા અને ગરૂડના ચિલ્ડ્રનયુક્ત ધ્વજાવાળા આ કૃષ્ણ છે, તે ખગલીએવડે આકાશમાં વર્ષાકાળના મેઘ શેાલે તેવા શેાભે છે. તેની દક્ષિણ ખાજુએ અરિષ્ટવણી ઘોડાવાળા અને તાલની ધ્વજાવાળા રોહિણીના પુત્ર રામ છે, કે જે જંગમ કૈલાશ જેવા શેાલે છે. તે સિવાય આ બીજા ઘણા યાદવા વિવિધ અશ્વ, રથ અને ધ્વજાવાળા તેમજ મહારથી છે કે જેઓનું વર્ણન કરવું અશકય છે.”
આ પ્રમાણે હુંસક મંત્રીનાં વચન સાંભળી જરાસ ́ધે ક્રોધથી ધનુષ્યનુ` આસ્ફાલન કર્યું ' અને વેગથી પેાતાના રથ રામ કૃષ્ણની સામે ચલાવ્યેા. તે વખતે જરાસંધના યુવરાજ પુત્ર યવન ઊધ કરી વસુદેવના પુત્ર અક્રૂર વિગેરેને હણવા માટે તેની ઉપર દોડી આવ્યા. સિન્હાની સાથે અષ્ટાપદની જેમ તે મહાબાહુ યવનને તેમની સાથે સહારકારી ભયંકર યુદ્ધ થયું. રામના અનુજ ભાઈ સારણે અદ્વૈત બળથી વર્ષાના મેઘની જેમ વિચિત્ર ખાણા વર્ષાવીને તેને રૂખી લીધા. જાણે મલયિગિર હેાય તેવા મલય નામના હાથીવડે તે યવને ઘેાડા સહિત સારણના રથ ભાંગી નાંખ્યા. પછી જ્યારે તે હાથી વાંકા વળીને સારણ ઉપર દતપ્રહાર કરવા આવ્યા તે વખતે સારણે પવને હલાવેલાં વૃક્ષના ફળની જેમ યવનના મસ્તકને ખડ્ગથી છેદી નાખ્યું, અને તે હાથી ઊડીને સામે આવવા લાગ્યા, એટલે તેના દાંત ને સૂંઢ છેદી નાખ્યા. તે જોઇ વર્ષાઋતુમાં મયૂરવૃંદની જેમ કૃષ્ણનું સૈન્ય નાચવા લાગ્યુ. પાતાના પુત્રના વધ જોઈ જરાસ`ધ ક્રોધ પામ્યા, એટલે મૃગલાઓને કેશરી હણે તેમ તે યાદવાને હણવા માટે ધનુષ્ય લઇને પ્રવા. આનંદ, શત્રુન્નુમન, નોંદન, શ્રીધ્વજ, ધ્રુવ, દેવાનંદ, ચારૂદત્ત, પીઠ, હરિષણ
Page #354
--------------------------------------------------------------------------
________________
૫ ૮ સુ
૩૧૧
અને નરદેવ એ બળરામના દશ પુત્રો રણના મુખભાગે રહ્યા હતા, તેમને યજ્ઞમાં બકરાની જેમ જરાસ ધે મારી નાખ્યા. તે કુમારોના વધ જોઈ કૃષ્ણની સેના પલાયન થઇ ગઇ, એટલે ગાચેાના સમૂહની પાછળ વ્યાઘ્રની જેમ જરાસંધ તે સેનાની પાછળ અ બ્યા. તે વખતે તેના સેનાપતિ શિશુપાળે કૃષ્ણને હસતાં હસતાં કહ્યું કે અરે કૃષ્ણે ? આ કાંઈ ગાકુળ નથી, આ તા ક્ષત્રિયાનું રણ છે.' કૃષ્ણે કહ્યું, ‘રાજન્ ! હમણાં તું ચાલ્યા જા, પછી આવજે. હમણાં હું રૂમિના પુત્ર સાથે યુદ્ધ કરૂ છુ', માટે તારી માતા ને મારી માશી ચિરકાળ રૂદન કરો નહી.” મમ વેધી ખાણ જેવાં આ કૃષ્ણનાં વચનથી વિધાયેલા શિશુપાળે ધનુષ્યનું આસ્ફાલન કરીને તીક્ષ્ણ બાણા છેડવાં, જેથી કૃષ્ણે ખાણવડે શિશુપાળનાં ધનુષ્ય, કવચ અને રથ છેદી નાખ્યાં; એટલે ઉછળતા અગ્નિની પેઠે તે ખડૂગ ખેંચીને કૃષ્ણની સામે દોડયા, તેથી જેમ તેમ ખડખડતા એ દુતિ શિશુપાળનાં ખડ્ગ, મુકુટ અને મસ્તક હિરએ અનુક્રમે છેઢી નાખ્યાં.
શિશુપાળના વધથી જરાસ'ધ ઘણા ક્રોધ પામ્યા અને ચમરાજના જેવા ભયકર થઈ અનેક પુત્રો અને રાજાઓને સાથે લઈ રણભૂમિમાં દોડી આવ્યેા, અને ખેલ્યા કે અરે યાદવા ! વૃથા શા મટે મરે છે ? માત્ર તે ગેાપાળ રામ કૃષ્ણને સાંપી દ્યો. અદ્યાપિ તમારે કાંઇ હાનિ થઈ નથી.' આવાં વચન સાંભળી યાદવેા દઉંડથી તાડન થયેલા સની જેમ ઘણા ગુસ્સે થયા અને વિવિધ આયુધાને વર્ષાવત તેની સામે દોડી આવ્યા. જરાસંધ એક છતાં અનેક હોય તેવા થઈ ઘેર આણાથી મૃગલાને બ્યાધની જેમ યાદવાને વિધવા લાગ્યા. જયારે જરાસંધે યુદ્ધ કરવા માંડયુ. ત્યારે કોઇ પણ પેદળ, રથી, સ્વારા કે ગજારાહકે તેની સામે ટકી શકયા નહીં, પવને ઉડાડેલા રૂની જેમ યાદવાનુ બધુ સન્ય જરાસંધના ખાણાથી દુ:ખી થઈ દશે દિશામાં નાસી ગયું. ક્ષણવારમાં જરાસ'ધે યાદવાના સૈન્યરૂપ મહા સરોવરને કાસર જેવુ' કરી દીધું, અને યાદવા તેની આજુબાજુએ દૂર રહ્યા છતાં દાદુરપણાને પ્રાપ્ત થયા.
જરાસંધના અઠ્ઠાવીશ પુત્રો વિષ સર્પની જેમ શસ્રરૂપ વિષવાળા રામને ઉપદ્રવ કરવા લાગ્યા, અને તેના બીજા આગણાતેર પુત્રો કૃષ્ણને મારવાની ઈચ્છાએ દાનવાની જેમ તેને રૂખીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની સાથે રામકૃષ્ણને એવુ' ઘાર યુદ્ધ જામ્યુ કે જેમાં પરસ્પર અસ્ત્રના છેદથી આકાશમાં બેસુમાર તણખાની વૃષ્ટિ થવા લાગી. અનુક્રમે રામે જરાસંધના અઠ્ઠાવીશે પુત્રોને હળથી ખેંચીને મુશળવડે ચાખાની જેમ પીસી નાખ્યા, અર્થાત્ મરણ પમાડયા. એટલે ‘આ ગેાપ ઉપેક્ષા કરવાથી અદ્યાપિ મારા પુત્રોને હણ્યા કરે છે’ એમ ખેલી જરાસ`ધે વા જેવી ગદાના રામની ઉપર પ્રહાર કર્યા; તે ગઢાના ઘાતથી રામે રૂધિરનું વમન કર્યું, તેથી યાદવાના બધા સૈન્યમાં માટે હાહાકાર થઈ ગયા. ફરીવાર જયારે રામ ઉપર પ્રહાર કરવાને જરાસંધ આવ્યા તે વખતે શ્વેત વાહનવાળા કનિષ્ઠ કુ તીપુત્ર અર્જુન વચમાં પડયા, રામની વિધુરતા જોઇ કૃષ્ણને ક્રોધ ચઢવો. તેથી તેણે તત્કાળ હાઠ ક પાવતા સતા પેાતાની આગળ રહેલા જરાસધના આગણાતર પુત્રોને મારી નાખ્યા. પછી ‘આ રામ તા મારી ગઢાના પ્રહારથી મરી જ જશે. અને આ અર્જુનને મારવાથી શું થવાનુ છે, તેથી કૃષ્ણને જ મારૂં.’ આવા વિચાર કરી જરાસંધ કૃષ્ણની ઉપર દોડી આવ્યેા. તે વખતે ‘હવે કૃષ્ણ મરાયા' એવા સત્ર ધ્વનિ પ્રસરી ગયા. તે સાંભળી માહિલ સારથિએ અરિષ્ટનેમિ પ્રત્યે કહ્યું; હે સ્વામિન્ ! અષ્ટાપદની આગળ હાથીનાં બચ્ચાંની જેમ ત્રિભુવનપતિ એવા તમારી પાસે આ જરાસ`ધ કાણુ માત્ર છે ? પણ તમે જો આ જરાસ'ધની ઉપેક્ષા કરશેા તે તે આ પૃથ્વીને યાદવ વગરની કરી દેશે, માટે હે જગન્નાથ ! તમારી લેશમાત્ર લીલા તે
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સ ૭.મા
બતાવે. જો કે તમે જન્મથીજ સાવદ્યકથી વિમુખ છે, તથાપિ શત્રુઓથી આક્રમણુ કરાતુ તમારૂ કુળ અત્યારે આપને ઉપેક્ષા કરવા યેાગ્ય નથી.” આ પ્રમાણે માતલ સારથિના કહેવાથી શ્રીનેમિનાથે કેપ વગર હાથમાં પૌર'દર નામના શખ લઇ મેઘગર્જનાને પણ ઉલ્લ‘ઘન કરે તેવા નાદ કર્યા, ભૂમિ તથા અ ંતરીક્ષને પૂરી દે તેવા તેના માટા ધ્વતિથી શત્રુ ક્ષેાભ પામી ગયા અને યાદવાનુ સૈન્ય સ્વસ્થ થઈને યુદ્ધ કરવાને સમર્થ થયું. પછી નેમિનાથની આજ્ઞાથી માલિ સારથિએ ઉખાડીઆની જેમ સાગરના આવત જેવા પોતાના રથ રણભૂણિમાં ભમાડવા માંડયો. તે વખતે પ્રભુ નવીન મેઘની જેમ ઇંદ્રધનુષ્યનુ આકર્ષણ કરીને શત્રુઓને ત્રાસ કરતા સતા ખાવૃષ્ટિ કરવા લાગ્યા. તેખાવૃષ્ટિવડે કાઇની ધ્વજા છેદી, કોઈનાં ધનુષ્ય કાપ્યાં, કાઇના રથ ભાંગ્યા અને કાઇના મુકુટ તેાડી પાડયા. તે વખતે સામા પ્રહાર કરવાની વાત તેા દૂર રહી પણ કલ્પાંતકાળના સૂર્ય જેવા જણાતા એ પ્રભુ સામુ જોવાને પણ શત્રુના સુભટોમાંથી કોઈપણ સમર્થ થયા નહીં. પ્રભુએ એકલાએજ એક લાખ મુકુટધારી રાજાઓને ભગ્ન કરી દીધા, કેમકે ઉછળેલા મહાસમુદ્રની આગળ પતા કેણુ માત્ર છે ! આ પ્રમાણે પરાક્રમ ખતાવ્યા છતાં પણ ‘પ્રતિવાસુદેવ વાસુદેવનેજ વધ્યું છે' એવી મર્યાદા હાવાથી એ શૈલેાકયમલ્લ પ્રભુએ જરાસંધને હણ્યા નહી. શ્રીનેમિપ્રભુ સ્થને ભમાવતા સતા શત્રુઓના નિકાને રોકીને ઊભા રહ્યા, એટલે તેટલા વખતમાં યાદવ વીરા ઉત્સાહ પ્રાપ્ત કરીને ફરીવાર યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે સિહા જેમ મૃગલાને મારે તેમ પાંડવાએ પૂના વેરથી અવશેષ રહેલા કૌરવાને મારવા માંડયા, એટલામાં તા ખળદેવે પણ સ્વસ્થ થઇ લાંગલ ઊંચુ કરી તેનાવડે યુદ્ધ કરીને અનેક શત્રુઓને મારી નાંખ્યા.
અહી’જરાસ‘ધે કૃષ્ણને કહ્યું ‘અરે કપટી! તું આટલી વાર શૃગાલની જેમ માયાથીજ જીવ્યે છે. તેં માયાથી કંસને માર્યાં અને માયાથીજ કાળકુમારને પણ માર્યા છે. તુ· અસ્ત્રવિદ્યા શિ ચેાજ નથી તેથી, સંગ્રામ કરતા નથી, પણુ અરે કપટી ! આજે હુ' તારા પ્રાણ સાથેજ એ માયના અંત લાવીશ, અને મારી પુત્રી જીવયશાની પ્રતિજ્ઞા પૂરી કરીશ.’ કૃષ્ણ હસીને એલ્યા અરે રાજા ! તું આમ ગવના વચન શા માટે ખેલે છે ? જો કે હુ તા તેવા અશિક્ષિત છું, પણ તું તા તારી જે અસ્રશિક્ષા છે તે ખતાવી આપ. હું કિંચિત્ પણ મારી આત્મપ્રશંસા કર તો જ નથી, પણ એટલું તેા કહુ છું કે તારી દુહિતાની અગ્નિપ્રવેશરૂપ પ્રતિજ્ઞા છે, તેને હું પૂરી કરીશ.’ આવાં કૃષ્ણનાં વચન સાંભળી જરાસ`ધે ક્રોધથી બાણા મૂકવા માંડવાં, એટલે અંધકારને સૂર્યની જેમ કૃષ્ણે તેને છેદવા માંડવાં બંને મહારથીએ અષ્ટાપદની જેમ ક્રોધ કરી ધનુષ્યના ધ્વનિથી દિશા એને ગજાવતા યુદ્ધ કરવા લાગ્યા.તેના રણુમ નથી જળરાશિ સમુદ્રો પણ ક્ષેાભ પામ્યા, આકાશમાં રહેલા ખેચરા ત્રાસ પામ્યા અને પ તા કપાયમાન થયા. તેમના પત જેવા દઢ રથના ગમનાગમનને નહી' સહન કરતી પૃથ્વીએ ક્ષણમાં પોતાનું સર્વ 'સહપણુ' છેડી દીધું. વિષ્ણુએ જરાસંધનાં દેવતાઈ ખાણાને દેવતાઇ ખાણાથી અને લાહાસ્ત્રાને લાહાસ્ત્રાથી લીલામાત્રમાં છેદી નાખવા માંડયાં, જ્યારે સવ અસ્ત્રો નિષ્ફળ થયાં ત્યારે ક્રાધે ભરેલા જરાસંધે વિલખા થઇને બીજા અસ્રાથી દુર્વાર એવા ચક્રનુ સ્મરણ કર્યું. તત્કાળ ચક્ર આવીને હાજર થયુ' એટલે જયની તૃષ્ણાવાળા કાપાંધ માગધપતિએ તેને આકાશમાં ભમાવીને કૃષ્ણની ઉપર મૂકયું. જયારે ચક્ર વિષ્ણુ તરફ ચાલ્યું ત્યારે આકાશમાં રહેલા ખેચરા પણ ક્ષેાભ પામ્યા અને કૃષ્ણનું સ` સૈન્ય દીનતાયુક્ત ક્ષેાભ પામી ગયું. તેને સ્ખલિત કરવા માટે કૃષ્ણ, રામેપાંચ પાંડવો. એ અને બીજા અનેક મહારથીઓએ આને પોતપોતાનાં અઓ ફૂંકયા, પરંતુ વૃક્ષોથી સાચું આવતું નદીનું પર સ્થળાપ નહિ તેમ તેઢાથી અસ્ખલિત થયેલું એ ચક્ર
Page #356
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મુ
૩૧૩ આવીને કૃષ્ણના વક્ષસ્થળમાં તુંબના ભાગથી વાગ્યું. પછી તે ચક કૃષ્ણની પાસે જ ઊભું રહ્યું, એટલે તેને કૃષ્ણ પિતાના ઉદ્યત પ્રતાપની જેમ હાથમાં લીધું. તે સમયે “આ નવમા વાસુદેવ ઉત્પન્ન થયા” એમ આઘેષણ કરતા દેવતાઓએ આકાશમાંથી કૃષ્ણની ઉપર સુગંધી જળ પુષ્પની વૃષ્ટિ કરી. કૃષ્ણ દયા લાવી જરાસંધને કહ્યું, “અરે મૂર્ખ ! શું આ પણ મારી માયા છે ? પરંતુ હજુ પણ તું જીવતો ઘેર જા, મારી આજ્ઞા માન. હવે પછી તારા દુર્વિપાકને છોડી તારી સંપત્તિસુખ ભેગવ અને જીર્ણ (વૃદ્ધ) થયાં છતાં પણ જીવતે રહે.” જરાસંધે કહ્યું “અરે કૃષ્ણ! એ ચક મેં ઘણીવાર લાલિત કર્યું છે તેથી મારી પાસે એ એક ઉંબાડીઆ જેવું છે, માટે તે ચક્રને મૂકવું હોય તે ખુશીથી મૂક.’ પછી કૃષ્ણ જરાસંધ ઉપર એ ચક્ર છોડયું. મહાત્માઓને બીજાનાં શસ્ત્રો પણ પિતાનાં શસ્ત્રો થઈ પડે છે.” તે ચક્ર આવીને જરાસંધનું મસ્તક પૃથ્વીપર પાડી નાખ્યું. જરાસંધ મૃત્યુ પામીને ચોથી નરકે ગયો, અને દેવતાઓએ ઊંચે સ્વરે જયનાદ કરી કૃષ્ણની ઉપર કલ્પવૃક્ષનાં પુષ્પોની વૃષ્ટિ કરી.
8838888888888888888888888888888888888888
| ફુલ્લાવાર્થહેમચંદ્રવિનિતે વિષણિશવપુરુમત્તેિ ॐ महाकाव्येऽष्टमे पर्वणि शांबप्रद्युम्न विवाहजरासंघवध
વરાર્તનો નામ સપ્તમઃ સ ||
Page #357
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૮ મો.
સાગરચંદ્રનું ઉપાખ્યાન, ઉષાહરણ અને બાણાસુરને વધ. જરાસંધના મરણ પામ્યા પછી શ્રી નેમિનાથે જે કૃષ્ણના શત્રુરાજાઓને નિરોધમાં રાખ્યા હતા તેમને છુટા કર્યા. તેઓ નેમિનાથ પાસે આવી નમસ્કાર કરી અંજલિ જેડીને બોલ્યા-“હે પ્રભુ ! તમે એ જરાસંધને અને અમને ત્યારથીજ જીતી લીધા છે, કે જ્યારથી તમે ત્રણ જગતના પ્રભુ યાદવકુળમાં અવતર્યા છે. એકલા વાસુદેવ પ્રતિવાસુદેવને હણેજ તેમાં સંશય નથી, તે પછી હે નાથ ! તમે જેના બંધુ કે સહાયકારી છે તેની તે વાત જ શી કરવી ? જરાસંધે અને અમે એ આગળથી જ જાણ્યું હતું કે આપણે એવું અકર્તવ્ય કાર્ય આદયું છે કે જેને પરિણામે આપણને હાનિજ થવાની છે; પરંતુ એવી ભવિતવ્યતા હોવાથી તેમ બન્યું છે. આજે અમે તમારે શરણે આવ્યા છીએ, તો અમારા બધાનું કલ્યાણ થાઓ. અમે તેં તમારી સમક્ષ કહીએ છીએ, નહીં તે તમને નમનારનું તે સ્વતઃ કલ્યાણ થાયજ છે.આ પ્રમાણે કહીને ઊભા રહેલા તે રાજાઓને સાથે લઈને શ્રી નેમિ કૃષ્ણની પાસે આવ્યા. કૃષ્ણ રથમાંથી ઉતરીને નેમિકુમારને દઢ આલિંગન કર્યું. પછી નેમિનાથનાં વચનથી અને સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ તે રાજાઓનો અને જરાસંધના પુત્ર સહદેવને સત્કાર કર્યો, અને મગધ દેશનો એ ભાગ આપી સહદેવને તેના પિતાના રાજ્ય ઉપર જાણે પોતાનો કીર્તિસ્તંભ હોય તેમ આરેપિત કર્યો. સમુદ્રવિજયના પુત્ર મહાનેમિને શૌર્યપુરમાં અને હિરણ્યનાભના પુત્ર રૂફમનાભને કેશલદેશમાં સ્થાપિત કર્યો. તેમજ રાજ્યને નહીં ગ્રહણ કરવા ઈચ્છતા ઉગ્રસેનન ધર નામના પુત્રને મથુરાનું રાજ્ય આપ્યું. એ સમયે સૂર્ય પશ્ચિમસમુદ્રમાં નિમગ્ન થ, તે કાળે શ્રી નેમિનાથે વિદાય કરેલે માતલિ સારથિ દેવલોકમાં ગયો. કૃષ્ણ અને તેની આજ્ઞાથી બીજા સવ રાજાઓ પિતપોતાની છાવણીમાં ગયા. હવે સમુદ્રવિજય રાજા વસુદેવના આગમનની રાહ જોવા લાગ્યા.
બીજે દિવસે સમુદ્રવિજય અને કૃષ્ણ વાસુદેવની પાસે ત્રણ સ્થવિર ખેચરીઓ આવીને આ પ્રમાણે કહેવા લાગી કે “પ્રદ્યુમ્ન અને શાંબ સહિત વસુદેવ ખેચરની સાથે થોડા વખતમાં અહીં આવે છે, પણ તેમનું જે ચમત્કારી ચરિત્ર ત્યાં બન્યું છે તે સાંભળે. વસુદેવ બે પૌત્રેની સાથે ખેચ સહિત જેવા અહીંથી નીકળ્યા, તેવાજ વૈતાઢયગિરિ ઉપર ગયાઅને ત્યાં શત્રુ ખેચરની સાથે તેમને મેટું યુદ્ધ થયું. નીલકંઠ અને અંગારક વિગેરે ખેચરો જે પૂર્વના વૈરી હતા તેઓ એકઠા મળી મળીને વસુદેવની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ગઈ કાલે નજીકના દેવતાઓએ આવીને કહ્યું કે “કૃષ્ણના યુદ્ધનો અંત આવ્યો, જરાસંધ મરાયા અને કૃષ્ણ વાસુદેવને જય થયો.” તે સાંભળી સર્વ ખેચરોએ રણ છોડી દઈને રાજા મંદારવેગને તે વાત જણાવી, એટલે તેણે તેમને આજ્ઞા કરી કે “હે ખેચરો ! તમે સર્વ ઉત્તમ ભેટ લઈ લઈને આવે, એટલે આપણે વસુદેવ દ્વારા કૃષ્ણને શરણે જઈએ.” આ પ્રમાણે કહી તે ખેચરપતિ ત્રિપથર્ષભ રાજા વસુદેવની પાસે ગયા, અને તેમને પિતાની બહેન આપી અને પ્રદ્યુમ્નને પિતાની પુત્રી આપી. રાજા દેવર્ષભ અને વાયુપથે ઘણું હર્ષથી પિતાની બે પુત્રીઓ શાંબકુમારને
Page #358
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મુ
૩૧૫. આપી. હવે તે વિદ્યાધરના રાજાઓ વસુદેવની સાથે હમણાં જ અહીં આવે છે, અને તે ખબર કહેવાને માટે અમને અગાઉથી મોકલેલ છે.”
આ પ્રમાણે તેઓ કહેતી હતી, તેવામાં વસુદેવ પ્રદ્યુમ્ન અને શાંબ સહિત સર્વ ખેચર રાજાઓની સાથે ત્યાં આવ્યા અને સર્વનાં નેત્રને ઉત્સવરૂપ થયા. ખેચરેએ વસુધારા જેવાં સુવર્ણો, રત્નો, વિવિધ જાતનાં વાહનો, અધો અને હાથી વિગેરે આપી કૃષ્ણની પૂજા કરી. કૃષ્ણ જયસેન વિગેરેની પ્રેતકિયા કરી અને સહદેવે જરાસંધ વિગેરેની પ્રક્રિયા કરી. પછી જીવયશાએ પિતાના પતિ અને પિતાના કુળ સંહાર થયેલો જોઈ અગ્નિમાં પ્રવેશ કરીને પિતાના જીવિતને છોડી દીધું. તે વખતે યાદ આનંદથી કુદવા લાગ્યા, તેથી કૃષ્ણ તે સિનપલ્લી ગામને સ્થાને આનંદપુર નામે એક ગામ વસાવ્યું.
પછી કૃષ્ણ ઘણુ ખેચરે અને ભૂચરને સાથે લઈ છ માસમાં ભરતાર્થ સાધી મગધ દેશમાં આવ્યા, ત્યાં એક યોજન ઊંચી અને એક એજનના વિસ્તારવાળી, ભરતાઈવાસી દેવીએ અને દેવતાઓએ અધિષ્ઠિત કટિશિલા નામે એક શિલા હતી, તેને કૃષ્ણ પિતાના ડાબા હાથવડે પૃથ્વીથી ચાર આંગળ ઊંચી કરી. એ શિલાને પહેલા વાસુદેવે ભુજાના અગ્રભાગ સુધી ઊંચી કરેલી, બીજાએ મસ્તક સુધી, ત્રીજાએ કંઠ સુધી, ચોથાએ ઉર:સ્થળ સુધી, પાંચમાએ હદય સુધી, છઠ્ઠાએ કટી સુધી, સાતમાએ સાથળ સુધી, આઠમાએ જાનુ સુધી અને આ નવમા કૃષ્ણ વાસુદેવે પૃથ્વીથી ચાર આંગુળ ઊંચી ધારણ કરી, કારણ કે અવસર્પિણીના નિયમ પ્રમાણે વાસુદેવનું બળ પણ ઓછું થતું જાય છે.
પછી કૃષ્ણ દ્વારકામાં આવ્યા. ત્યાં સોળ હજાર રાજાઓએ અને દેવતાઓએ અર્ધચક્રીપણાનો તેને અભિષેક કર્યો. ત્યારપછી કૃષ્ણ પાંડવોને કુરૂદેશ તરફ અને બીજા ભૂચરો તથા ખેચરને પોતપોતાનાં સ્થાન તરફ વિદાય કર્યા. સમુદ્રવિજય વિગેરે દશ બળવાન દશાહ, બળદેવાદિક પાંચ મહાવીરે, ઉગ્રસેન પ્રમુખ સોળ હજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વિગેરે સાડાત્રણ કરેડ કુમારે, શાંબાદિક સાઠ હજાર દુત કુમાર, વીરસેન પ્રમુખ એકવીશ હજાર વીરે, મહાસેન પ્રભૂતિ મહા બળવાન છપ્પન હજાર તળવર્ગો અને તે સિવાય ઇભ્ય, શ્રેષ્ઠી, સાર્થપતિ વિગેરે હજાર પુરૂષ મસ્તકપર અંજલિ જોડીને કૃષ્ણની સેવા કરવા લાગ્યા. અન્યદા સોળ હજાર રાજાઓએ આવીને ભક્તિથી અનેક રત્ન અને બે બે કન્યાઓ કૃષ્ણ વાસુદેવને અર્પણ કરી. તેમાંથી સોળ હજાર કન્યા કૃષ્ણ પરયા, આઠ હજાર કન્યા બળરામ પરણ્યા અને આઠ હજાર કન્યાઓ તેમના કુમારે પરણ્યા. પછી કૃષ્ણ, રામ અને બીજા કુમારે ક્રીડાઘાન તથા કીડાપર્વત વિગેરેમાં રમ્ય રમણીઓથી વીંટાઈને સ્વચ્છ દે વિહાર કરવા લાગ્યા.
એક વખતે તેઓને ક્રીડા કરતા જોઈ શ્રી નેમિનાથ પ્રત્યે રાજા સમુદ્રવિજય અને શિવાદેવી પ્રેમભરેલી વાણીવડે કહેવા લાગ્યાં કે “હે પુત્ર ! તમને જોતાં અમોને સદા નેત્રુત્સવ થાય છે, તેને કોઈ ગ્ય વધૂનું પાણિગ્રહણ કરીને વૃદ્ધિ પમાડે.” આવાં માતાપિતાનાં વચન સાંભળીને જન્મથી જ સંસારપર વિરક્ત અને ત્રણ જ્ઞાનને ધરનાર શ્રી નેમિપ્રભુ બોલ્યા“પિતાજી ! હું કઈ ઠેકાણે યોગ્ય સ્ત્રી જતો નથી, કારણ કે આ સ્ત્રીઓ તે નિરંતર દુઃખમાં પાડનારી જ થાય છે, તેથી મારે એવી સ્ત્રીની જરૂર નથી. જ્યારે મને અનુપમ સ્ત્રી મળશે ત્યારે પ્રાણિગ્રહણ કરીશ.” આ પ્રમાણે શ્રી નેમીશ્વરકુમારે ગંભીર વાણીથી પિતાનાં સરલ પ્રકૃતિવાળાં માતાપિતાને વિવાહના ઉપક્રમ સંબંધી આગ્રહથી નિવાર્યા.
Page #359
--------------------------------------------------------------------------
________________
સગ ૮ મા
ઉગ્રસેન રાજાની રાણી ધારિણીને યાગ્ય સમયે રાજીમતી નામે એક પુત્રી થઈ, તે અદ્વૈત રૂપ લાવણ્ય સહિત અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. અહી' દ્વારકામાં ધનસેન નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેણે ઉગ્રસેનના પુત્ર નભસેનને પોતાની કમલામેલા નામની પુત્રી આપી. એક વખતે નારદ ફરતા ફરતા નભસેનને ઘેર આવ્યા. તે વખતે નભઃસેનનુ` ચિત્ત વિવાહકા માં વ્યગ્ર હતું, તેથી તેણે નારદની પૂજા કરી નહી; તેથી ક્રોધ પામીને નારઢ તેને અન કરવાને માટે રામના પુત્ર નિષધનો પુત્ર સાગરચંદ્ર કે જે શાંખ વિગેરેને અતિપ્રિય હતા, તેની પાસે આવ્યા. નારદને આવતા જોઇ તેણે સામા ઊભા થઈ સત્કાર કરીને પૂછ્યું કે‘દેવર્ષ ! તમે સત્ર ભસ્યા કરો છે, તે કાંઈ પણ આશ્ચર્ય કોઈ સ્થાનકે જોયુ હાય તા કહા; કેમકે તમે આશ્ચર્ય જોવામાંજ પ્રીતિવાળા છે.’ નારદ એલ્યા-‘આ જગતમાં આશ્ચય - રૂપ કમલામેલા નામે એક ધનસેનની કન્યા મારા જોવામાં આવી છે, પણ તેણે તે કન્યા હમણાંજ નભઃસેનને આપી દીધી છે.’ આ પ્રમાણે કહી નારદ ઉડીને બીજે ચાલ્યા ગયા, પરંતુ તે સાંભળીને સાગરચંદ્ર તેમાં રક્ત થઈ ગયા, તેથી પીત્તથી ઉન્મત્ત થયેલેા જેમ બધે સુવર્ણ જુએ તેમ તે સાગરચંદ્ર તેનું જ ધ્યાન ધરી તેનેજ જોવા લાગ્યા. પછી નારદ કમલામેલાને ઘેર ગયા. તે રાજકુમારીએ આશ્ચય પૂછ્યું, એટલે ફૂટ બુદ્ધિવાળા નારદે કહ્યુ કે ‘આ જગતમાં એ આશ્ચય જોયાં છે, એક તે રૂપ સપત્તિમાં શ્રેષ્ઠ કુમાર સાગરચદ્ર અને બીજો કુરૂપીમાં શ્રેષ્ઠ કુમાર નભઃસેન.’ આ પ્રમાણે સાંભળી કમલામેલા નભઃસેનને છેાડી સાગરચ`દ્રમાં આસક્ત થઈ. પછી નારદે સાગરચંદ્ર પાસે જઇને તેનો રાગ જણાવ્યા. સાગરચંદ્ર કમલા મેલાના વિરહરૂપ સાગરમાં પડી ગયા છે એમ જાણી તેની માતા અને બીજા કુમારો પણ વિધુર થઈ ગયા. તેવામાં શાંખ ત્યાં આવ્યા. તેણે એવી રીતે સાગરચંદ્રને બેઠેલા જોઇ પછવાડે જઇને તેની આંખાને બે હાથવડે ઢાંકી દીધી. સાગર ઓલ્યા કે‘શું અહીં કમલામેલા આવી છે ?? ત્યારે શાંખ આલ્યા-અરે હું કમલામેલક આવ્યા છે’ સાગરચંદ્રે કહ્યું ‘ત્યારે બરોબર છે, તમેજ મને કમલામેલાનો મેળાપ કરાવી આપશે, જેથી હવે મારે બીજો ઉપાય ચિ'તવવાની જરૂર નથી.’ આ પ્રમાણેનાં તેનાં વચનને શાંએ સ્વીકાયું નહીં, તેથી સ કુમારોની સાથે તેને ઘણા મંદિરા પાઈ છળ કરીને સાગરચંદ્રે કબુલ કરાવી લીધું. જ્યારે મદાવસ્થા ખીલકુલ ચાલી ગઈ ત્યારે શાંએ વિચાર્યું કે મે... આ દુષ્કર કાર્ય સ્વીકાર્યું છે, પણ હવે તેનો નિર્વાહ કરવા જોઇએ.’ પછી પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરી બીજા કુમારોને સાથે લઈ નભસેનના વિવાહને દિવસે શાંબ ઉદ્યાનમાં આવ્યા, અને ત્યાંસુધી કમલામેલાના ઘર સુધી સુરંગ કરાવી આસક્ત થયેલી કમલામેલાને તેના ઘરમાંથી ઉદ્યાનમાં ઉપાડી લાવી સાગરચંદ્ર સાથે વિધિપૂર્ણાંક પરણાવી દીધી. જ્યારે તે કન્યાને ઘરમાં દીઠી નહી. ત્યારે આમતેમ તેની શેાધ કરતા ધનસેનના માણસો ઉદ્યાનમાં આવ્યા. ત્યાં જેઓએ ખેચરનાં રૂપ લીધાં છે એવા યાદવેાની વચમાં રહેલી કમલામેલાને તેમણે જોઇ, તેથી તેઓએ તે વાત કૃષ્ણને જણાવી. કૃષ્ણ ક્રોધ કરીને તે કન્યાને હરનારાઓની પાસે આવ્યા અને તેમને મારવાની ઇચ્છાથી તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા, કારણ કે તે કોઇના અન્યાયને સહન કરી શકતા નહાતા. પછી શાંખ પોતાનું મૂળ રૂપ પ્રગટ કરી કમલામેલા સહિત સાગરચંદ્રને લઇને કૃષ્ણના ચરણમાં પડયો. કૃષ્ણ વિલખા થઈને ખેાલ્યા –‘અરે તે આ શું કર્યુ· ? આપણા આશ્રિત નભ:સેનને તે કેમ છેતર્યા ?’ શાંબ કુમારે ખધી વાત કી ખતાવી, એટલે કૃષ્ણે ‘હવે શા ઉપાય’ એમ કહી નભસેનને સમજાવ્યા, અને કમલાનેલા
૧ કમળાને મેળાપ કરાવી આપનાર.
૩૧૬
Page #360
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મુ
૩૧૭ સાગરચન્દ્રને આપી. નભસેન સાગરચન્દ્રના કાંઈપણ અપકાર કરવાને અસમર્થ હતું, તેથી ત્યારથી માંડીને તે હંમેશાં સાગરચન્દ્રનું છિદ્ર શોધવા લાગ્યા.
અહીં પ્રદ્યુમ્નને વૈદભ નામની સ્ત્રીથી અનિરૂદ્ધ નામે પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પાપે, તે વખતે શુભનિવાસ નામના નગરમાં બાણ નામે એક ઉગ્ર ખેચરપતિ હતો, તેને ઉષા નામે કન્યા હતી. તે રૂપવતી બાળાએ પિતાને યોગ્ય વર મળે તેવા હેતુથી દઢ નિશ્ચયવડે ગૌરી નામની વિદ્યાનું આરાધન કર્યું. તે સંતુષ્ટ થઈને બેલી “વત્સ ! કૃષ્ણનો પૌત્ર અનિરૂદ્ધ જે ઈંદ્ર જે રૂપવંત ને બળવંત છે, તે તારો ભર્તા થશે. ગૌરી વિદ્યાના પ્રિયા શંકર નામના દેવને બાણે સાધ્યું, તેથી તેણે પ્રસન્ન થઈને બાણને રણભૂમિમાં અજેય થવાનું વરદાન આપ્યું. તે વાત જાણીને ગૌરીએ શંકરને કહ્યું કે “તમે બાણને અજેય થવાનું વરદાન આપ્યું તે સારું કર્યું નહિ, કારણ કે મેં તેની પુત્રી ઉષાને પ્રથમ એક વરદાન આપેલ છે.” તે સાંભળી શંકરે બાપુને કહ્યું કે “તું રણમાં અજણ્ય થઈશ, પણ સ્ત્રીના કાર્ય સિવાય અજગ્ય થઈશ.” બાણ એટલાથી પણ પ્રસન્ન થયા.
ઉષા ઘણું સ્વરૂપવાન હતી, તેથી કયા ક્યા ખેચરેએ અને ભૂચરોએ તેને માટે બાણ પાસે માગણીઓ ન કરી ? સર્વેએ કરી, પણ કોઈની માગણી બાણને રૂચી નહીં. અનુરાગી ઉષાએ ચિત્રલેખા નામની વિદ્યાધરીને મોકલીને અનિરૂદ્ધને મનની જેમ પોતાને ઘેર બોલાવ્યો. તેને ગાંધર્વ વિવાહથી પરણીને લઈ જતી વખતે અનિરૂદ્ધ આકાશમાં રહીને બે કે “હું અનિરૂદ્ધ ઉષાનું હરણ કરી જાઉં છું.” તે સાંભળી બાણુ ક્રોધ પામ્યો, તેથી શીકારી જેમ કુતરાઓથી સુવરને રૂંધે તેમ તેણે પોતાના બાણાવળી ન્યથી અનિરૂદ્ધને રૂંધી દીધો. તે વખતે ઉષાએ અનિરૂદ્ધને પાઠસિદ્ધ વિદ્યાઓ આપી, તેથી પરાક્રમમાં વૃદ્ધિ પામેલા અનિરૂધ્ધ બાણની સાથે ચિરકાળ યુદ્ધ કર્યું. છેવટે બાણે નાગપાશથી પ્રદ્યુમ્નના પુત્રને હાથીના બચ્ચાની જેમ બાંધી લીધે. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તત્કાળ આ વૃત્તાંત કૃષ્ણને જણાવ્યો, એટલે કૃષ્ણ રામ, શાંબ અને પ્રદ્યુમ્રને લઈને ત્યાં આવ્યા. ગરૂડધ્વજ (કૃષ્ણ)નાં દર્શન માત્રથી અનિરૂદ્ધના નાગપાશ
| ગયા. શંકરના વરદાનથી અને પોતાના બળથી ગવ પામેલા મદોન્મત્ત બાણે કૃષ્ણને કહ્યું કે “અરે, તું શું મારા બળને જાણતા નથી ? હમેશાં પારકી કન્યાઓનું હરણ કર્યું છે, તેથી તારા પુત્ર પત્રને પણ તે ક્રમવાર પ્રાપ્ત થયેલું છે, પણ હવે હું તેનું ફળ તમોને બતાવું છું.” કૃષ્ણ કહ્યું “અરે દુરાશય ! તારી આ વચનઉક્તિ શા કામની છે ? કારણકે કન્યા તે અવશ્ય બીજાને આપવાની જ હોય છે, તે તેને વરવામાં શેષ છે? કૃષ્ણનાં આવાં વચન સાંભળી અનેક બેચરોથી વીંટાયેલે બાણ વિદ્યાધર ભ્રકુટી ચડાવીને કૃષ્ણની ઉપર બાણે ફેંકવા લાગ્યું. બાણને છેદવામાં ચતુર એવા કૃષ્ણ તેનાં બાણને વચમાંથીજ છેદી નાંખવા માંડયાં. એવી રીતે તે બંને વિરેને ઘણીવાર સુધી બાણાબાણી યુદ્ધ ચાલ્યું. છેવટે કૃષ્ણ તેને અસ્રરહિત કરી કૃષ્ણ સર્પના ગરૂડ કરે તેમ તેના શરીરના કડકેકડકા કરી નાખીને તેને યમદ્વારે પહોંચાડી દીધા. પછી કૃષ્ણ ઉષા સહિત અનિરૂદ્ધને લઈ શાંબ, પ્રદ્યુમ્ન અને રામની સાથે હર્ષ પામતા પુન: દ્વારકામાં આવ્યા. 图区总感欧欧欧欧欧欧欧欧欧欧赵晓悠
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये ऽष्टमे पर्वणि सागरचंद्रोपाख्यान-उषाहरण
–ાળવવાનો નાનામઃ સ .. 82383393288888888888888888888888
SUBS8
SEAR
Page #361
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૯
મો.
ભગવાન શ્રી અરિષ્ટનેમિની કૌમારકીડા, દીક્ષા અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ
એકદા શ્રી નેમિકુમારે બીજા કુમારની સાથે ક્રીડા કરતાં ફરતા ફરતા કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં નિઃશંકપણે પ્રવેશ કર્યો. ત્યાં સૂર્યના બિંબ જેવું પ્રકાશમાન સુદર્શન ચક્ર, સર્પરાજના શરીરની જેવાં ભયંકર શાર્ડગ ધનુષ્ય, કૌમુદકી ગદા અને ખડૂગ તેમજ વાસુદેવના યશને કોશ હોય તેવો અને યુદ્ધરૂપ નાટકના નાંદીવાદ્ય જે પંચજન્ય શંખ એ તમામ તેમના જોવામાં આવ્યાં. અરિષ્ટનેમિએ કૌતુકથી શંખને લેવાની ઈચ્છા કરી, તે જોઈ એ અશ્વગૃહની રક્ષા કરનાર ચારકૃષ્ણ પ્રણામ કરીને કહ્યું કે- હે કુમાર ! જે કે તમે કૃષ્ણ વાસુદેવના ભ્રાતા છે, વળી બળવાન છો, તથાપિ આ શંખને લેવાને પણ તમે સમર્થ નથી, તો પૂરવાને તે કયાંથી સમર્થ થાઓ ? આ શખને લેવાને અને પૂરવાને કૃષ્ણ વિના બીજો કોઈ સમર્થ નથી, માટે તમે તે લેવાને વૃથા પ્રયાસ કરશે નહી.” તે સાંભળી પ્રભુએ હસીને લીલા માત્રમાં તે શંખ ઉપાડ અને અધર ઉપર જાણે દાંતની ના પડતી હોય તેમ શોભતા એ શંખને પૂર્યો. તત્કાળ દ્વારકાપુરીના કીલ્લા સાથે અથડાતા સમુદ્રના ધ્વનિ જેવા તે નાદે આકાશ અને ભૂમિને પૂરી દીધાં. પ્રાકાર, પર્વતના શિખરે અને મહેલ કંપાયમાન થયા, કૃષ્ણ રામ અને દશ દશાહે ક્ષોભ પામી ગયા, ગજે આલાનસ્તંભનું ઉમૂલન કરી ખલા તોડીને ત્રાસ પામી ગયા, ઘોડાઓ લગામોને નહીં ગણકારતા નાસી ગયા, વાના નિર્દોષ જે તે ધ્વનિ સાંભળી નગરજનો મૂછ પામ્યા, અને અસ્ત્રાગારના રક્ષકે મૃત થયા હોય તેમ પડી ગયા. આ પ્રમાણે સર્વ સ્થિતિ જોઈ કૃણ વિચાર કરવા લાગ્યા કે-“આ શંખ કોણે કુંક ? શું કઈ ચક્રવતી ઉત્પન્ન થયે કે ઇંદ્ર પૃથ્વી પર આવ્યા ? હું જ્યારે મારો શંખ વગાડું છું ત્યારે સામાન્ય રાજાઓને ક્ષોભ થાય છે, પણ આ શંખના ફુકવાથી તે મને અને રામને પણ ક્ષોભ થયે છે. આવી રીતે કૃષ્ણ ચિંતવતા હતા તેવામાં અસ્રરક્ષકોએ આવીને જણાવ્યું કે - તમારા ભાઈ અરિષ્ટનેમિએ આવીને પંચજન્ય શંખને એક લીલામાત્રમાં કુંક છે.” તે સાંભળી કૃષ્ણ વિસ્મય પામી ગયા, પણ મનમાં તે વાત ઉપર શ્રદ્ધા ન આવવાથી કાંઈક વિચારમાં પડ્યા, તેવામાં તે નેમિકુમાર પણ ત્યાં આવ્યા. કૃષ્ણ સંભ્રમથી ઊભા થઈ નેમિનાથને અમૂલ્ય આસન આપ્યું અને પછી ગૌરવતાથી કહ્યું-“હે ભ્રાતા ! શું હમણાં આ પાંચજન્ય શંખ તમે કુંક કે જેના ધ્વનિથી બધી પૃથ્વી અદ્યાપિ પણ ક્ષોભ પામે છે?” નેમિનાથે હા પાડી, એટલે કૃષ્ણ તેમના ભુજાબળની પરીક્ષા કરવાના ઈરાદાથી આદરપૂર્વક બેલ્યા-“હે ભાઈ ! મારા વિના પાંચજન્ય શંખ ફુકવાને બીજે કઈ સમર્થ નથી, તમે શંખ ફુકયો જોઈ હું ઘણો પ્રસન્ન થયે છું, પરંતુ તે માનદ ! હવે મને વિશેષ પ્રસન્ન કરવાને માટે તમારું ભુજાબળ બતાવે, અને મારી સાથે બાહુયુદ્ધથી યુદ્ધ કરે. નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્યું, એટલે બને વીરબંધુ અનેક કુમારેથી, વીંટાઈ અસ્ત્રાગારમાં ગયા.
Page #362
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મુ
૩૧૯ પ્રકૃતિથી દયાળુ એવા નેમિકુમારે વિચાર્યું કે “જે હું છાતીથી, ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તે તેના શા હાલ થશે ? તેથી જેવી રીતે તેને અડચણ ન થાય અને તે મારી ભુજના તેના બળને જાણે તેવી રીતે કરવું પડ્યું છે. આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે “હે બંધુ ! વારંવાર પૃથ્વી પર આળોટવા વિગેરેથી જે યુદ્ધ કરવું તે તે સાધારણ માણસનું કામ છે, માટે પરસ્પર ભુજાના નમાવવા વડેજ આપણું યુદ્ધ થવું જોઈએ.” કૃષ્ણ તે વચન સ્વીકારીને પોતાની ભુજા લાંબી કરી, પરંતુ વૃક્ષની શાખા જેવી તે વિશાળ ભુજાને કમળના નાળવાની જેમ લીલામાત્રમાં નેમિકુમારે નમાવી દીધી. પછી નેમિનાથે પોતાની વામ ભુજ લાંબી ધરી રાખી, એટલે કૃષ્ણ વૃક્ષને વાનર વળગે તેમ સર્વ બળવડે તેને વળગી પડયા, પણ નેમિકુમારના તે ભુજસ્તંભને વનનો હાથી પૃથ્વીના દાંત જેવા મહાગિરિને નમાવી શકે નહીં તેમ કિંચિત્ પણ નમાવી શક્યા નહીં. પછી નેમિનાથનો ભુજસ્તંભ છેડી પિતાનું વિલખાપણું ઢાંકી દેતા કૃષ્ણ તેમને આલિંગન દઈને આ પ્રમાણે બેલ્યા–“હે પ્રિય બંધુ ! જેમ રામ મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી બધા વિશ્વને તૃણ સમાન ગણું છું. આ પ્રમાણે કહી કૃષ્ણ નેમિનાથને વિસર્જન કર્યા. રામને કહ્યું, “હે ભાઈ ! તમે બંધુ નેમિનાથનું લોકોત્તર બળ
એ ? વૃક્ષ ઉપર પક્ષીની જેમ હઅધચકી પણ તેની ભુજા સાથે લટકી રહ્યો ! તેથી હું એમ માનું છું કે એ નેમિનાથના બળ સમાન ચક્રવત્તી અને ઇંદ્રનું બળ પણ નથી. તેનું આવું બળ છે, તે છતાં એ આપણું અનુજ બંધુ સમગ્ર ભારતવર્ષને કેમ સાધતા નથી ? આમ સુસ્ત થઈને બેસી કેમ રહે છે !” રામે કહ્યું- “ભાઈ ! જેમ તે બળથી ચકવરી કરતાં પણ અધિક જણાય છે, તેમ શાંત મૂર્તિથી રાજ્યમાં પણ નિઃસ્પૃહ જણાય છે.” રામે આ પ્રમાણે કહ્યું, તે છતાં પણ પોતાના અનુજ બંધુના બળથી શંકા પામતા કૃષ્ણને દેવતાઓએ કહ્યું, “હે કૃષ્ણ ! પૂર્વે શ્રી નમિપ્રભુએ કહ્યું હતું કે “મારી પછી નેમિનાથ તીર્થકર થશે, તે કુમારજ રહેશે, માટે તેને રાજ્યલક્ષમીની ઈચ્છા નથી. તે સમયની રાહ જુવે છે. યંગ્ય સમય પ્રાપ્ત થયે જન્મબ્રહ્મચારી રહીને તે દીક્ષા ગ્રહણ કરશે, માટે તમે જરા પણ બીજી ચિંતા કરશે નહીં.” દેવતાનાં આ પ્રમાણેનાં વચન સાંભળી કૃષ્ણ પ્રસન્ન થઈ રામને વિદાય કર્યા. પછી પોતે અંતઃપુરમાં જઈ ત્યાં નેમિનાથને બોલાવ્યા.
બન્ને બંધુઓએ રત્નના સિંહાસન ઉપર બેસી વારાંગનાઓએ ઢાળેલા જળકળશવડે નાન કર્યું. દેવદૂષ્ય વસથી અંગ લુહી દિવ્ય ચંદનનું વિલેપન કર્યું. પછી ત્યાં બેસી બને વીરોએ સાથે જ ભેજન કર્યું. પછી કૃષ્ણ અંત:પુરના રક્ષકોને આજ્ઞા કરી કે “આ નેમિનાથ મારા બંધુ છે અને મારાથી અધિક છે; માટે તેમને અંતઃપુરમાં જતાં તમારે ક્યારે પણ
કાવવા નહીં. સર્વ બ્રા પત્નીઓ (જાઈએ)ની વચમાં એ નેમિકુમાર ભલે ક્રીડા કરે. તેમાં કાંઈ પણ દેષ નથી.” પછી સત્યભામા વિગેરે પોતાની પત્નીઓને આજ્ઞા કરી કે “આ નેમિકુમાર મારા પ્રાણ જેવા છે, તે તમારા દિયર થાય છે, તેનું માન રાખો અને તેની સાથે નિ:શંકપણે કીડા કરજે.” આ પ્રમાણે કૃષ્ણ કહ્યું. એટલે અંત:પુરની સ્ત્રીઓએ તેજ વખતે નેમિકુમારની પૂજા કરી. પછી નેમિકુમાર ભેગથી પરાડ મુખ અને નિવિકારીપણે તેમની સાથે વિહાર કરવા લાગ્યા, અને પોતાની સદશજ અરિષ્ટનેમિ ફમાં રની સાથે કૃષ્ણ અંતઃપુર સહિત હર્ષથી ક્રીડાગિરિ વિગેરેમાં રમવા લાગ્યા.
Page #363
--------------------------------------------------------------------------
________________
સગ` ૯ મા
એક વખતે વસંતઋતુમાં કૃષ્ણ નેમિનાથ, નગરજના અને સ યાદવાની સાથે અંત:પુર સહિત રેવતાચળના ઉદ્યાનમાં ક્રીડા કરવાને ગયા. જેમ નંદનવનમાં સુર અસુરના કુમારા ક્રીડા કરે તેમ ત્યાં યાદવકુમારો અને નગરજનો વિવિધ ક્રીડા કરવા લાગ્યા. કોઇ બકુલ વૃક્ષની તળે બેસી બેરસલીનાં પુષ્પાની ખુશબેથી સુગધી અને કામદેવની જીવનઔષિધરૂપ મદિરાનું મદિરાપાન કરવાની ભૂમિમાં બેસીને પાન કરવા લાગ્યા, કેાઈ વીણા વગાડવા લાગ્યા, કાઇ ઉંચે સ્વરે વસંત રાગ ગાવા લાગ્યા, કેાઈ મદિરાથી મત્ત થઈ પેાતાની સ્ત્રીઓ સાથે કિનરની જેમ નાચવા લાગ્યા. ચમેલી, અશોક અને ખેરસલી વિગેરે વૃક્ષો પરથી કાઈ પુષ્પહર વિદ્યાધરાની જેમ પાતાની સ્ત્રીઓ સાથે પુષ્પા ચુ'ટવા લાગ્યા, કેાઈ ચતુર માળીની જેમ પુષ્પોનાં આભૂષણેા ગુથી ગુંથીને રમણીઓનાં અંગમાં પહેરાવવા લાગ્યા, કાઇ નવપલ્લવની શય્યામાં અને લતાગૃહમાં કાંર્ષિક દેવની જેમ યુવતિ સાથે ક્રીડા કરવા લાગ્યા, કોઈ ગાઢ રતિથી શ્રાંત થઈ પાણીની નીકને તીરે લેાટતા ભાગીએ ભાગી ( સ )ની જેમ મલયાચળના પવનનું પાન કરવા લાગ્યા, કોઈ કટકલ્લિના વૃક્ષની શાખા સાથે હિંચકા ખાંધી તિ અને કામદેવની જેમ પેાતાની અંગના સાથે હીંચકવા લાગ્યા, અને કેટલાક કામદેવના શાસનમાં વત્તતા પુરૂષો ક’કિલ્લિનાં વૃક્ષાને પોતાની પ્રિયાના ચરણઘાત કરાવવા વડે, બોરસલીનાં વૃક્ષાને મદિરાના ગષ નખાવવા વડે, તિલકનાં વૃક્ષેને સરાગ ષ્ટિએ જોવરાવવા વડે, કુરૂખકનાં વૃક્ષાને ગાઢ આલિંગન અપાવવા વડે અને તે સિવાય બીજા પ્રકારના દોહદથી ખીજા વૃક્ષાને વિશેષ પ્રકારે પુષ્પિત કરવા લાગ્યા.
૩૨૦
તે વખતે કૃષ્ણ વાસુદેવ પણ નેમિકુમારને સાથે રાખી સત્યભામા વિગેરે સ્ત્રીઓથી પરવર્યા સતા વનના હાથીની જેમ આમતેમ ભમવા લાગ્યા. ત્યાં નૈમિકુમારને જોઇ કૃષ્ણને વિચાર થયા કે ‘ જો નેમિનાથનુ મન ભાગમાં લગ્ન થાય તેજ મારી લક્ષ્મી કૃતાર્થ થાય અને ત્યારેજ મારૂ` સૌભ્રાતૃપણુ પણ ગણાય, તેથી આલંબન, ઉદ્દીપન અને વિભાવ અનુભાવ વારવાર કરવા વડે આ નેમિકુમારને મારે અનુકૂળ કરવા કે તેથી કદિ મારા આ મનોરથ પૂર્ણ થાય.’ આ પ્રમાણે વિચારી કૃષ્ણે પેાતાને હાથે એક પુષ્પમાળા ગુંથીને ખીજા મુક્તાહારની જેમ નૈમિકુમારના કમાં આરોપણ કરી પછી કૃષ્ણનો ભાવ જાણીને સત્યભામા વિગેરે ચતુર રમણીએ પણ વિચિત્ર પુષ્પાભરણુથી શ્રી નેમિને શંગાર કરવા લાગી, કોઇ તેમના પૃષ્ઠ ઉપર પેાતાના પૃષ્ઠ અને ઉન્નત સ્તનનો સ્પર્શ કરી તેમના કેશપાસ સુંદર પુષ્પમાળાવડે ગુંથવા લાગી, કોઈ હરિવલ્લભા `ચી ભુજલતા કરવાવડે કરમૂળને બતાવતી સતી નેમિકુમારના મસ્તક ઉપર મુકુટ ગુંથવા લાગી, કેાઈ હાથવડે પકડી રાખીને તેમના કર્ણ માં કામદેવના જયધ્વજ જેવુ કર્ણાભૂષણ રચવા લાગી અને કોઈ તેમની સાથે ક્રીડામાં વિશેષ કાળક્ષેપ કરવાની ઇચ્છાથી તેમની ભુજાપર વારંવાર નવું નવુ` કેયુર ખાંધવા લાગી. આ પ્રમાણે તેએએ ઋતુને અનુસરતા શ્રી નેમિકુમારના અનેક પ્રકારના ઉપચાર કર્યા, તેજ પ્રમાણે નેમિકુમારે પણ નિર્વિકાર ચિત્તે તેમના પ્રત્યે ઉપચાર કર્યા.
એવી રીતે વિચિત્ર ક્રીડાથી એક અહારાત્ર ત્યાંજ નિગમન કરીને કૃષ્ણ પરિવાર સાથે પાંછા દ્વારકામાં આવ્યા. રાજા સમુદ્રવિજય, ખીજા દશા અને કૃષ્ણ સર્વે નેમિનાથને પાણિગ્રહણ કરાવવામાં સદા ઉત્કંઠિત રહેવા લાગ્યા. એમ ક્રીડા કરતા નેમિ અને કૃષ્ણની વસ ંતઋતુ વીતી ગઈ, અને કામદેવની જેમ સૂર્યને પ્રૌઢ કરતા ગ્રીષ્મઋતુ પ્રાપ્ત થઈ, તે વખતે કૃષ્ણના પ્રતાપની જેમ ખાળસૂર્ય પણ અસહ્ય થઇ પડયા; અને પ્રાણીઓના કની જેમ રાત્રીએ પણ ધર્મ (તાપ) શાંત થતા નહીં. તે ઋતુમાં યુવાન પુરૂષો શ્વેત કલીની
Page #364
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૩૨૧
ત્વચા જેવાં કેમળ અને કસ્તુરીથી ધુપિત એવાં વસ્ત્રો પહેરવા લાગ્યા, સ્ત્રીઓ કામદેવના શાસનની જેમ હાથીના કર્ણ જેવા ચળાચળ પંખાને જરાવાર પણ ન છોડવા લાગી, યુવાને વિચિત્ર પુષ્પરસવડે દ્વિગુણ સુગંધી કરેલા ચંદનજળને પોતાની ઉપર વારંવાર છાંટવા લાગ્યા, નારીઓ હૃદયપર સર્વ બાજુ કમળનાળ રાખવાવડે મુક્તાહારથી પણ અધિક સૌભાગ્ય (શભાઈ પામવા લાગી. વારંવાર બાહથી ગાઢ આલિંગન કરતા યુવાને પ્રિયાની જેમ જળા વસ્તુને છાતીપરજ રાખવા લાગ્યા. આવી ઘર્મથી ભીષ્મ એવી ગ્રીષ્મઋતુમાં કૃષ્ણ અંતઃપુર સાથે નેમિનાથને લઈને રૈવતગિરિન ઉદ્યાનમાંહેના સરવરે ક્રીડા કરવા માટે આવ્યા. પછી માનસરોવરમાં હંસની જેમ તે સરેવરમાં કૃષ્ણ અંત:પુર અને નેમિનાથ સહિત જળક્રીડા કરવાને પઠા. તેમાં કંઠસુધી મગ્ન થયેલી કૃષ્ણની સ્ત્રીઓના મુખ નવીન ઉદ્ભવી નીકળેલ કમલિનીના ખંડની ભ્રાંતિને ઉત્પન્ન કરવા લાગ્યાં. કૃષ્ણ કઈ રમણીની ઉપર જળની અંજલિ નાખી, એટલે તે ચતુરાએ ગંડૂષના જળથીજ કૃષ્ણની પર સામો આક્ષેપ કર્યો. કેટલીક જળભરૂવામાં કૃષ્ણને વળગી પડતી, તેથી કૃષ્ણ બરાબર પુતળીઓવાળા સ્તંભની શોભાને ધારણ કરતા હતા. જળકલ્લોલની જેમ વારંવાર ઉછળતી મૃગાક્ષીએ કૃષ્ણના ઉર:સ્થળમાં વેગથી અફળાતી હતી. જળના આઘાતથી તે રમણીઓની ષ્ટિ તાશ્રવણ થઈ જતી તે જાણે પિતાના ભૂષણરૂપી અંજનના નાશથી તેઓને અધિક રોષ થયે હોયની તેવી દેખાતી હતી. કૃષ્ણ કેઈ સ્ત્રીને તેની પ્રતિપક્ષી સપત્નીના નામથી બોલાવતા હતા, તેથી તે હાથીની સુંઢની જેમ કમળ કૃષ્ણને પ્રહાર કરતી હતી. કોઈ બાળાને કૃષ્ણ ઘણીવાર જોતા હતા, તેથી તેની પ્રતિપક્ષી બીજી સ્ત્રી ઈર્ષ્યા ધરીને કૃષ્ણનાં નેત્ર ઉપર કમળરજ મિશ્રિત જળથી તાડન કરતી હતી. કેટલીક મૃગનેત્રા યુવતિઓ ગેપપણાની રાસલીલાને સંભારીને કૃષ્ણની આસપાસ ફરતી હતી. તે વખતે નૈમિકુમાર નિર્વિકાર છતાં પણ ભાઈના આગ્રહથી અનેક પ્રકારે હાંસી કરતી એવી ભ્રાતૃપત્નીઓ સાથે ક્રીડા કરતા હતા. દિયરજી ! હવે ક્યાં જાઓ છો ?” એમ કહી કૃષ્ણની સ્ત્રીઓ એક સાથે હાથે તાડિત કરેલા જળવડે નેમિને આછોટન કરવા લાગી. તે વખતે જળના છાંટા ઉડાડતી કૃષ્ણની સ્ત્રીઓના કરથી શ્રી નેમિપ્રભુ પલ્લવિત વૃક્ષની જેવા શેવા લાગ્યા. પછી તે સ્ત્રીઓ જળક્રીડાના મિષથી સ્ત્રીસ્પ જણાવવાને નેમિકુમારના કંઠમાં વળગી પડી. છાતીવડે છાતીપર અથડાણી અને ભુજાવડે લપટાઈ ગઈ. કઈ રમણીય છત્રની જેમ નેમિકુમારના ઉપર સહમ્રપત્ર કમળ રાખીને જાણે અંતઃપુરની છત્રધારિણી હોય તેમ દેખાવા લાગી. કેઈ સ્ત્રીએ હાથીના કંઠમાં તેના બંધનની શૃંખલા નાખે તેમ નેમિકુમારના કંઠકંદલમાં કમળનાળનું આરોપણ કર્યું. કોઈ બાળાએ કાંઈક ન્હાનું કાઢીને નેમિનાથનું હદય કે જે કામદેવના અથી અનાહત હતું, તેની ઉપર શતપત્ર કમળવડે તાડન કર્યું. નેમિકુમારે પણ તે સર્વ ભ્રાતૃપનીઓની સાથે કૃતપ્રતિકૃતપણે ચિરકાળ નિર્વિકાર ચિત્તે જાડા કરી. પિતાના અનુજને ક્રીડા કરતા જોઈ કૃષ્ણને એટલે બધે હર્ષ થયો કે જેથી તે સરેવરના જળમાં નંદીવરમાં હાથીની જેમ ચિરકાળ સુધી ઊભા રહ્યા. પછી કૃષ્ણ જળક્રીડાને સમાપ્ત કરીને સરોવરમાંથી બહાર નીકળ્યા એટલે સત્યભામા તથા રૂકૃમિણી વિગેરે સ્ત્રીઓ પણ તીર ઉપર આવીને ઊભી રહી.
નેમિકુમાર સરોવરમાંથી હંસની જેમ બહાર નીકળ્યા, અને જ્યાં રકૃમિણી વિગેરે ઉભી હતી તે તીર ઉપર જઈને ઉભા રહ્યા. તત્કાળ રૂકૃમિણી વિગેરેએ ઉભા થઈ તેમને ૧ નહીં હણાયેલું ર તે કરે તેમ સામે કરવું
૧
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૨૨
સર્ગ ૯ મે
નાસન આપ્યું, અને પિતાના ઉત્તરીય વસ્ત્રવડે તેમના અંગને જળ રહિત કર્યું. તે વખતે સત્યભામાં મશ્કરી સાથે વિનયપૂર્વક બેલી–“ દિયરજી ! તમે હમેશાં અમારું કહેવું સહન કરો છો, તેથી હું નિર્ભય થઈને કહું છું કે “હે સુંદર ! તમે સેળ હજાર સ્ત્રીઓના ભત્ત શ્રી કૃષ્ણના ભાઈ થઈને એક કન્યા પણ કેમ પરણતા નથી ? આ ત્રણ લેકમાં તમારું શરીર અપ્રતિમ રૂપલાવણ્યથી પવિત્ર છે અને નવીન યૌવન છે, છતાં તમારી આવી સ્થિતિ કેમ છે? તમારાં માતા પિતા, તમારા ભાઈઓ અને સર્વ ભેજાઈ એ. વિવાહ કરવાને માટે તમારી પ્રાર્થના કરીએ છીએ, તેથી અમારી સર્વની ઈચ્છા પૂર્ણ કરે. વંઠની જેમ પત્ની વિના એક અંગવાળા રહી તમે કેટલેક કાળ નિર્ગમન કરશે ? તેને તમે પિતે જ વિચાર કરો. હે કુમાર ! શું તમે અજ્ઞ છો? વા નીરસ છો? વા નપુંસક છે ? તે અમોને કહે, કેમ કે સ્ત્રીભગ વિના અરણ્યનાં પુષ્પની જેમ તમે નિષ્ફળ યૌવન ગુમાવે છે. જેમ શ્રી ઋષભનાથે પ્રથમ તીર્થ પ્રવર્તાવ્યું, તેમ તેઓએ સાંસારિક અવસ્થામાં વિવાહમંડળ વિગેરે પણ પ્રથમ બતાવ્યા છે. ગ્ય સમયે રૂચિ પ્રમાણે ખુશીથી બ્રહ્મચર્ય પાળજે, પણ ગૃહસ્થપણામાં અશુચિ સ્થાનમાં મંત્રે દગારની જેમ બ્રહ્મચર્ય પાળવું ઉચિત નથી.” પછી જાંબવતી બોલી -અરે કુમાર ! તમારા વંશમાંજ મુનિસુવ્રત પ્રભુ થયા છે, તેઓ વિવાહ કરી પુત્ર ઉત્પન્ન થયા પછી તીર્થકર થયા હતા. તે સિવાય જિનશાસનમાં બીજા ઘણા મહાત્માઓ વિવાહ કર્યા પછી મુક્ત થયેલા અને થવાના સંભળાય છે, તે પણ તમે જાણો છે, છતાં તમે કોઈ નવીન મુમુક્ષુ થયેલા છે કે જે મુક્તજનને માર્ગ છોડી જન્મથી જ સ્ત્રી પરાડૂમુખ રહે છે.” પછી સત્યભામાં પ્રણયકોપ કરીને બોલી કે “હે સખિ ! તું શા માટે એને સામવચને કહે છે ? એ સામવચનથી સાધ્ય નથી. પિતાએ, જ્યેષ્ઠ ભ્રાતાએ અને બીજાઓએ પણ વિવાહ માટે પ્રાર્થના કરી, તે પણ તેમણે તેઓનું પણ માન રાખ્યું નથી, માટે આપણે બધી એકત્ર થઈ તેને અહીં રોકી રાખો. જો તે આપણું વચન માને તે તેને છેડવા, નહીં તે છોડવાજ નહીં.” પછી લક્ષમણ વિગેરે બીજી સ્ત્રીઓ બેલી- બહેન ! એમ ન થાય, એ આપણું દિયર છે, તેથી આપણે આરાધવા ગ્ય છે, માટે એમને કોપ કરીને તમારે કાંઈ કહેવું નહીં, તેમને તે ગમે તે રીતે પ્રસન્ન કરવા એજ ઉપાય છે.” તેઓએ એમ કહ્યું એટલે પછી રૂકમિણી વિગેરે કૃષ્ણની સર્વ સ્ત્રીઓ વિવાહને માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી સતી નેમિકુમારના ચરણમાં પડી. આવી રીતે સ્ત્રીઓ પ્રાર્થના કરતી હતી તે જોઈ કૃષ્ણ પણ સમીપ આવી વિવાહને માટે નેમિકુમારને પ્રાર્થના કરવા લાગ્યા. તે વખતે બીજા યાદ પણ ત્યાં આવીને બોલ્યા કે “હે કુમાર ! આ ભાઈનું વચન માને અને શિવાદેવી, સમુદ્રવિજય અને બીજા સ્વજનોને પણ આનંદ આપે.” જ્યારે આ પ્રમાણે બધા મળીને આગ્રહથી તેમને દબાણ કરવા લાગ્યા એટલે નેમિનાથ વિચારવા લાગ્યા કે “અહો ! આ સર્વેની કેવી અજ્ઞાનતા છે ? આ સમયે મારી દાક્ષિણ્યતાને પણ ધિક્કાર છે ! કેવળ આ લોક પિતેજ સંસારસમુદ્રમાં પડતા નથી, પણ તેઓ સ્નેહશિલા બાંધીને બીજાઓને પણ સંસારસમુદ્રમાં પાડે છે, માટે હમણું તો આ સર્વનું વચન માત્ર વાણીથી માની લેવું. પછી જ્યારે સમય આવે ત્યારે તે અવશ્ય આત્મહિતજ કરવું. પૂર્વે શ્રી ઋષભદેવ પ્રભુએ જે વિવાહ કર્યો હતો તે માત્ર પિતાનાં તેવાં ભેશ્યકમને લીધેજ, કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રી નેમિએ તે સર્વનું વચન સ્વીકાર્યું, તે સાંભળી સમુદ્રવિજય વિગેરે સર્વે ઘણો હર્ષ પામ્યા.
૧ મીઠે વચને.
Page #366
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું',
૩ર૩
પછી કૃષ્ણ ગ્રીષ્મઋતુને ત્યાંજ નિર્ગમન કરીને પરિવાર સાથે નેમિને એગ્ય કન્યા જેવાને ઉત્સુક થઈ દ્વારકામાં આવ્યા. ત્યાં સત્યભામાએ કહ્યું કે “હે નાથ ! મારી રાજીમતી નામે એક નાની બહેન છે, તે અરિષ્ટનેમિને બરાબર યોગ્ય છે. તે સાંભળી કૃષ્ણ બોલ્યા- હે સત્યભામા ! તમે ખરેખર મારા હિતકારી છે, કારણ કે નેમિનાથને મેગ્ય સ્ત્રીની ચિતારૂપ સાગરમાંથી તમે મારો ઉદ્ધાર કર્યો છે. પછી કૃષ્ણ પોતેજ તત્કાળ ઉગ્રસેનને ઘેર ગયા. માર્ગમાં યાદવોએ અને નગરજનોએ સંભ્રમથી તેમને જતા જોયા. ઉગ્રસેને અર્થપાઘ વિગેરેથી કૃષ્ણને સત્કાર કરી સિંહાસન પર બેસાડીને આગમનનું કારણ પૂછયું. કૃષ્ણ બોલ્યા-“હે રાજન ! તમારે રાજીમતી નામની કન્યા છે, તે મારા અનુજ ભાઈ નેમિ કે જે મારાથી ગુણમાં અધિક છે, તેને યોગ્ય છે, આવાં કૃષ્ણનાં વચન સાંભળી ઉગ્રસેન બેલ્યા- હે પ્રભુ! આજે અમારાં ભાગ્ય ફળ્યાં કે જેથી તમે અમારે ઘેર આવ્યા અને વળી અમને કૃતાર્થ કર્યા. તે સ્વામિન્ ! આ ગૃહ, આ લક્ષ્મી, આ અમે, આ પુત્રી અને બીજું બધું સર્વે તમારે આધીન છે, તેથી સ્વાધીન વસ્તુમાં પ્રાર્થના શી?” ઉગ્રસેનનાં આવાં વચન સાંભળી કૃષ્ણ ખુશી થયા, અને શીધ્ર સમુદ્રવિજય પાસે આવી તે ખબર આપ્યા. સમુદ્રવિજયે કહ્યું- હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઈ મને ઘણે હર્ષ થાય છે. વળી તમે મારા નેમિકુમારને ભેગાભિમુખ ર્યા, તેથી અમને ઘણો જ આનંદ ઉપજાવ્યા છે; કેમકે અરિષ્ટનેમિ વિવાહ કરવાનું કબુલ કરે તે ઠીક, એ મને રથ આટલા વખત સુધી અમારા મનમાં જ લીન થઈ જતો હતો. પછી રાજા સમુદ્રવિજયે ક્રોડુકિને બોલાવીને નેમિનાથ અને રામતીના વિવાહને માટે શુભ દિવસ પૂળ્યો, એટલે ક્રોષ્યકિએ કહ્યું કે “હે રાજન ! વર્ષાકાળમાં સાધારણ શુભ કાર્યનો પણ આરંભ કરે કહ્યો નથી તે વિવાહની તે વાતજ શી કરવી? ” સમુદ્રવિજયે કહ્યું, “આ વખતે જરા પણ કાળક્ષેપ કરે ગ્ય નથી, કારણ કે કોણે માંડમાંડ નેમિનાથને વિવાહને માટે મનાવ્યા છે, તેથી વિધ્ર ન આવે તે નજીકમાંજ કઈ વિવાહને દિવસ મન
વિવાહનો દિવસ બતાવો અને તમારી અનુજ્ઞાથી ગાંધર્વાવિવાહની જેમ એ વિવાહ થઈ જાઓ.” ક્રાગ્ટકિએ વિચારીને કહ્યું, “હેય દુપતિ! જે એમજ હોય તે પછી શ્રાવણ માસની શુકલ ષષ્ટીએ એ કાર્ય કરો.” રાજાએ કો ટુકિને સત્કાર કરી વિદાય કર્યો. પછી એ વાર્તા ઉગ્રસેનને કહેવરાવી, અને બને તે કાર્યમાં તૈયાર થયા. કૃષ્ણ પણ દ્વારકામાં પ્રત્યેક દુકાને, પ્રત્યેક દરવાજે અને પ્રત્યેક ગૃહે રત્નમય માંચા અને તેરણ વિગેરે રચાવ્યાં. વિવાહનો દિવસ નજીક આવ્યા એટલે દશાર્ડ અને રામ કૃષ્ણ વિગેરે એકઠા થયા. શિવાદેવી, રેહિણી અને દેવકી વિગેરે માતાઓ, રેવતી પ્રમુખ રામની પત્ની અને સત્યભામા વિગેરે કૃષ્ણની પત્નીઓ, ધાત્રીઓ અને બીજી ત્રવૃદ્ધ તેમજ સૌભાગ્યવતી રમણીઓ એકઠી થઈને ઊંચે સ્વરે ગીત ગાવા લાગી, સર્વેએ મળીને નેમિકુમારને પૂર્વાભિમુખે ઉત્તમ આસન પર બેસાડ્યા, અને રામ કૃષ્ણ પ્રીતિથી પોતાની જાતે તેમને હવરાવ્યા. પછી નેમિકુમારને હાથે મંગળસૂત્ર બાંધી હાથમાં બાણ આપીને કૃષ્ણ ઉગ્રસેનને ઘેર ગયા, ત્યાં પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી રામતીને પણ કૃષ્ણ તેવી રીતે જ સ્નાનાદિ કરાવીને તૈયાર કર્યો. ફરી પાછા પોતાને ઘેર આવ્યા.
તે રાત્રી નિર્ગમન કરીને પ્રાત:કાળે નેમિનાથને વિવાહ માટે ઉગ્રસેનને ગૃહે લઈ જવાને તૈયાર કર્યા. ત છત્ર માથે ધર્યું, અને પડખે શ્વેત ચામર વીંજાવા માંડયાં, છેડા સહિત બે વેત વસ્ત્ર પહેરાવ્યાં, મુક્તાફળનાં આભરણથી શણગાર્યા અને મનોહર ગશીષચંદનથી અંગરાગ કર્યો. આ પ્રમાણે તૈયાર થયા પછી નેમિનાથ શ્વેત અશ્વવાળા
Page #367
--------------------------------------------------------------------------
________________
સ ૯ મા
રથ ઉપર આરૂઢ થયા. તે વખતે અશ્વોના હેષારવથી દિશાએથી બધિર કરતા ક્રોડાગમે કુમારા જાનૈયા થઈને તેમની આગળ ચાલ્યા, બન્ને પડખે હજારા રાજા હાથીપર ચડીને ચાલવા લાગ્યા, અને પછવાડે દશ દશા અને રામ કૃષ્ણે ચાલવા લાગ્યા. ત્યારબાદ મહામૂલ્યવાળી શિખિકાઓમાં બેસીને અંતઃપુરની સ્ત્રીએ અને બીજી પણ સ્ત્રી મંગળ ગીત ગાતી ગાતી ચાલી. આ પ્રમાણે માટી સમૃદ્ધિથી શ્રી નેમિકુમાર રાજમાર્ગે ચાલ્યા. આગળ મ’ગળપાઠકે ઊંચે સ્વરે મંગળપાઠ કરતા કરતા ચાલતા હતા, અને મામાં અટારીએ ઉપર ચઢેલી પુરસ્ત્રીઓની પ્રેમા ષ્ટિએ મંગળા લાજાની જેમ નેમિનાથની ઉપર પડતી હતી. એ પ્રમાણે પુરજનાએ જોયેલા અને પરસ્પર થી વણુ વેલા નેમિકુમાર અનુક્રમે ઉગ્રસેનના ઘર પાસે આવ્યા. નેમિનાથના આગમનને કાલાહળ સાંભળી મેધ્વનિથી મયૂરીની જેમ કમળલાચના ૨જીમતી ગાઢ ઉત્કંઠાવાળી થઈ. તેના ભાવ જાણીને તેની સખીએ એલી કે હે સુંદરી ! તમે ધન્ય છે। કે જેનુ નેમિનાથ પાણિગ્રહણ કરશે. હે કમળલોચના ! જો કે નેમિનાથ અહીં આવવાના છે, તથાપિ અમે ઉત્સુક થવાથી ગાખ ઉપર રહીને તેમને જોવાને ઇચ્છીએ છીએ' પેાતાના મનેાગત અર્થને કહેવાથી હ પામેલી રાજીમતી પણ સભ્રમથી સખીઓ સહિત ગેાખ ઉપર આવી.
૩૨૪
રાજીમતીએ ચંદ્ર સહિત મેઘના જેવા માલતી પુષ્પ ગુથેલા કેશપાશ ધર્યાં હતા, તે એ વિશાળ લેાચનથી કણ માં ધારણ કરેલાં આભૂષણભૂત કમળને હરાવતી હતી, મુક્તાફળવાળા કુંડળા યુક્ત કથી છીપની શાભાના તિરસ્કાર કરતી હતી, હીગળાક સહિત અધરથી પાકેલા અિંબફળને લજાવતી હતી, તેની કંઠાભૂષણયુક્ત ગ્રીવા સુવણૅની મેખલાવાળા શ`ખના જેવી શેાભતી હતી, હારથી અક્તિ એવાં સ્તન ખસ ગ્રહણ કરનારા ચક્રવાક જેવા શે।ભતાં હતાં, કરકમળથી કમળખ ડયુક્ત સરિતા જેવી દેખાતી હતી, જાણે કામદેવની ધનુ તા હોય તેવા તેના મધ્ય ભાગ (કટિપ્રદેશ) મુષ્ટિગ્રાહ્ય હતા, જાણે સુવર્ણ લક હાય તેવા નિત ખવડે મનારમ હતી, કદલી જેવા તેના ઉર્ફે હતા, મૃગલીના જેવી તેની જ'ધા હતી, રત્ન જેવી નખાવળી હતી, છેડાદાર શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં અને અંગે ગાચંદનનુ વિલેપન કર્યું હતું.
આ પ્રમાણે તૈયાર થઈને દેવી જેમ વિમાનમાં બેસે તેમ તે ગેાખ ઉપર આવીને બેઠી. ત્યાં રહીને તેણીએ જાણે પ્રત્યક્ષ કંદ હાય તેમ હૃદયમાં કદને પ્રદીપ્ત કરનાર નેમિનાથને દૂરથી જોયા. તેમને દૃષ્ટિથી નીરખીને તેણે મનમાં વિચાર્યુ કે ‘અહો ! આવા મનથી પણ અગોચર એવા પતિ મળવા દુર્લભ છે. ત્રણ લેાકમાં આભૂષણરૂપ એવા આ પિત જો મને પ્રાપ્ત થાય તેા પછી મારા જન્મનું ફળ શું પૂર્ણ નથી થયુ ? જો કે આ પરણવાની ઇચ્છાએ અહી' આવ્યા છે, તથાપિ મને પ્રતીતિ આવતી નથી, કારણ કે આવા પુરૂષ ઘણું પુણ્ય હોય તાજ પ્રાપ્ત થાય છે.' આ પ્રમાણે તે ચિતવતી હતી તેવામાં તેનું દક્ષિણ લાચન અને દક્ષિણ ખાડુ ફરકવો, તેથી તેના મનમાં અને અંગમાં સંતાપ ઉત્પન્ન થયા. પછી ધારાગૃહની પુતળીની જેમ નેત્રમાંથી અશ્રુને વર્ષાવતી રાજીમતીએ પોતાની સખીએ પ્રત્યે ગદ્ગદ્ સ્વરે તે વાત જણાવી તે સાંભળી સખીએ ખેાલી ‘સખી ! પાપ શાંત થાએ, અમ’ગળ હણાએ અને બધી કુળદેવીએ તારૂ કલ્યાણ કરા. હૅન ! ધીરી થા, આ તારા વર પાણિગ્રહણમાં ઉત્સુક થઈને અહી આવેલા છે, તેા હવે વિવાહમહોત્સવ પ્રવર્તતા સતા તને અનિષ્ટ ચિતા શા માટે થાય છે ?’
૧ ભગળિક નિમિત્તે ઉડાડેલી લાજા–ધાણી,
Page #368
--------------------------------------------------------------------------
________________
પર્વ
મું
૩૨૫
અહીં નેમિનાથે આવતાં આવતાં પ્રાણીઓને કરૂણ સ્વર સાંભળ્યો, તેથી તેનું કારણ જાણતાં છતાં પણ તેમણે સારથિને પૂછયું કે “આ શું સંભળાય છે ?” સારથિએ કહ્યું, નાથ ! શું તમે નથી જાણતા ? આ તમારા વિવાહમાં ભેજનને માટે વિવિધ પ્રાણીઓને લાવેલા છે. તે સ્વામિન્ ! મેંઢાં વિગેરે ભૂમિચરે, તેતર વિગેરે ખેચરો અને ગામડાનાં તથા અટવીનાં પ્રાણીઓ અહીં ભેજનને નિમિત્તે પંચત્વને પામશે, તેઓને રક્ષકોએ વાડામાં પૂરેલાં છે. તેથી તેઓ ભયથી પિકાર કરે છે, કારણ કે સર્વ જીવોને પ્રાણવિનાશને ભય મોટામાં મોટા છે.” પછી દયાવીર નેમિપ્રભુએ સારથિને કહ્યું કે “જ્યાં એ પ્રાણીઓ છે, ત્યાં મારે રથ લઈ જા.” સારથિએ તત્કાળ તેમ કર્યું, એટલે પ્રભુએ પ્રાણુનાશના ભયથી ચકિત થઈ ગયેલાં એવાં વિવિધ પ્રાણીઓને ત્યાં જોયાં. કેઈને દોરડાથી ગ્રીવામાં બાંધેલાં હતાં, કેઈને પગે બાંધ્યાં હતાં, કોઈને પાંજરામાં પૂર્યા હતાં અને કોઈને પાશમાં નાખેલાં હતાં. ઊંચા મુખવાળાં, દીન નેત્રવાળાં અને જેમનાં શરીર કંપે છે એવાં તે પ્રાણીઓએ દર્શનથી પણ તૃપ્ત કરે તેવા નેમિનાથ પ્રભુને જોયા, એટલે તેઓ પોતપોતાની ભાષાથી પાહિ, પાહિ (રક્ષણ કરો, રક્ષણ કરો) એમ બોલ્યાં. તે સાંભળી તત્કાળ પ્રભુએ સારથિને આજ્ઞા કરીને તેઓને છોડાવી મૂક્યાં. તે પ્રાણીઓ પોતપોતાનાં સ્થાનમાં ચાલ્યાં ગયાં, એટલે પ્રભુએ પોતાના રથને પાછો પિતાના ઘર તરફ વળાવ્યા.
નેમિકુમારને પાછા વળતા જોઈ શિવાદેવી અને સમુદ્રવિજય તત્કાળ ત્યાં આવી નેત્રમાં અશ્રુ લાવીને બોલ્યાં, “વત્સ ! આ ઉત્સવમાંથી અકસ્માત કેમ પાછા વળ્યા ?” નેમિકુમાર બોલ્યા- હે માતા પિતા ! જેમ આ પ્રાણીઓ બંધ નથી બંધાયેલાં હતાં, તેમ આપણે પણ કર્મરૂપ બંધનથી બંધાયેલા છીએ; અને જેમ મેં તેમને બંધનથી મુક્ત કર્યા, તેમ હું પણ કર્મબંધનથી મુક્ત થવાને માટે અદ્વૈત સુખના કારણરૂપ દીક્ષા ગ્રહણ કરવાને ઈચ્છું છું.” નેમિકુમારનાં આવાં વચન સાંભળી તેમનાં માતાપિતા મૂછ પામ્યાં અને સર્વ યાદ નેત્રથી અવિચ્છિન્ન અથુપાત કરી કરીને રોવા લાગ્યા. તે વખતે કૃણે ત્યાં આવી શિવાદેવી અને સમુદ્રવિજયને આશ્વાસન આપી સર્વનું રૂદન નિવારીને અરિષ્ટનેમિને કહ્યું, “હે. માનવંતા ભાઈ ! તમે મારે અને રામને સદા માન્ય છે, તમારું અનુપમ રૂપ છે અને નવીન યૌવન છે, વળી આ કમળલોચના રાજમતી તમારે ગ્ય છે, તે છતાં તમને વૈરાગ્ય થવાનું શું કારણ છે તે કહો. વળી તમે જે પ્રાણીઓને બંધાયેલાં જોયાં હતાં, તેમને પણ બંધનમાંથી છોડાવ્યાં; તો હવે તમારાં માતાપિતાના અને બાંધના મને રથને પૂર્ણ કરો. હે બંધુ ! તમારાં માતાપિતા કે જે મહા શેકમાં નિમગ્ન થયાં છે તેમની ઉપેક્ષા કરવી યોગ્ય નથી; તેમની ઉપર પણ સર્વની જેમ સાધારણ કૃપા કરો. જેમ તમે એ દીન પ્રાણીએને ખુશી કર્યા, તેમ હવે તમારે વિવાહોત્સવ બતાવીને આ રામ વિગેરે ભાઈઓને પણ ખુશી કરે.” નેમિનાથ બેલ્યા-“હે બાંધવ ! મારાં માતાપિતાને અને તમને બંધુએને શેક થવાનું કાંઈ પણ કારણ મારા જેવામાં આવતું નથી, અને મને વૈરાગ્ય થવાનું કારણ તે આ છે કે આ ચતુર્ગતિરૂપ સંસાર છે, જેમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીઓ નિરંતર દુઃખનેજ અનુભવે છે. પ્રત્યેક ભવે માતા પિતા અને ભ્રાતાઓ તો થયાં કરે છે, પણ તેમાં કોઈ કર્મના ભાગીદાર થતા નથી, સર્વને પોતપોતાનાં કર્મ ભેગવવાંજ પડે છે. હે હરિ! જે બીજાનું દુઃખ બીજાથી છેદાતું હોય તે વિવેકી માણસ માતાપિતાને અર્થે પ્રાણ પણ આપી દે, પણ પ્રાણી પુત્રાદિક છતાં જરા, મૃત્યુ વિગેરેનાં દુઃખ પોતેજ ભેગવે છે, તેમાં કઈ કઈને રક્ષક થતો નથી. જે પુત્રો પિતાની દષ્ટિને જ માત્ર આનંદ માટે હોય તે તેમને
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૨૬
સગ ૯ મે
મારા વિના બીજા મહાનેમિ પ્રમુખ પુત્ર છે, તો તે પણ આનંદનાજ હેતુ છે. હું તો વૃદ્ધ પાંથની જેમ સંસારરૂપ માર્ગમાં ગમનાગમન કરીને ખિન્ન થઈ ગયો છું, તેથી હવે તે તેના હેતુરૂપ કર્મને ઉછેદ કરવાને જ પ્રયત્ન કરીશ. તે કમને ઉછેદ દીક્ષા વિના સાધ્ય નથી, માટે હું તેને ગ્રહણ કરીશ; તેથી તમે વૃથા આગ્રહ કરશે નહીં.”
પુત્રનાં આવાં વચનો સાંભળી સમુદ્રવિજય બોલ્યા- “વત્સ ! તું ગભેશ્વર છે અને શરીરે સુકુમાર છો, તે દીક્ષાનું કષ્ટ શી રીતે સહન કરી શકીશ ? ગ્રીષ્મઋતુના ઘેર તાપ સહન
તે દૂર રહ્યા, પણ બીજી ઋતુઓના તાપ પણ છત્રી વિના સહન કરવા અશક્ય છે. સુધા તૃષા વિગેરેનાં દુ:ખ બીજાથી પણ સહન થતાં નથી તે દિવ્ય ભાગને યોગ્ય શરીરવાળા એવા તારાથી તે શી રીતે સહન થશે?” તે સાંભળી નેમિપ્રભુ બોલ્યા “પિતા ! જે પ્રાણી ઉત્તરોત્તર નારકીનાં દુઃખને જાણે છે, તેની આગળ આ દુઃખ તે કણ માત્ર છે? તપસ્યાના સહજ માત્ર દુઃખથી અનંત સુખાત્મક મોક્ષ મળે છે અને વિષયના કિંચિત્ સુખથી અનંત દુ:ખદાયક નરક મળે છે, તે તમે જ પોતાની મેળે વિચાર કરીને કહે કે તે બેમાં માણસે શું કરવું એ છે? તેનો વિચાર કરવાથી તે સર્વે માણસ જાણી શકે તેમ છે; પણ તેનો વિચા૨ કરનારા વિરલા છે.” આ પ્રમાણેનાં નેમિકુમારનાં વચનોથી તેમનાં માતા પિતા, કૃષ્ણ અને બીજા રામ વિગેરે સ્વજને એ નેમિનાથ દીક્ષાનો નિશ્ચય જાણી લીધે; તેથી તેઓ ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા અને શ્રી નેમિનાથરૂપ હસ્તિ શ્રેષ્ઠ સ્વજનનેહરૂપ બેડીને તેડીને સારથિ પાસે રથ હંકાવી પિતાને ઘેર આવ્યા.
એ વખતે ગ્ય સમય જાણીને લેકાંતિક દેવતાઓ ત્યાં આવ્યા, અને પ્રભુને નમીને તેઓ બોલ્યા કે “હે નાથ ! તીર્થને પ્રવર્તાવો.” ભગવાન નેમિએ ઇંદ્રની આજ્ઞાથી જાભિક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન દેવાનો આરંભ કર્યો.
નેમિનાથ પાછા વળ્યા અને તે વ્રત લેવાને ઇચ્છે છે એ ખબર સાંભળી રમતી વૃક્ષ ખેંચાતાં વલ્લી જેમ ભૂમિપર પડી જાય તેમ મૂછ ખાઈને પૃથ્વી પર પડી. તત્કાળ ભય પામેલી તેની સખીઓ સુગંધી શીતળ જળથી સિંચન કરવા લાગી અને કદળીદળન પંખાથી પવન વીંજવા લાગી, જેથી તે ડીવારે સંજ્ઞા પામીને બેઠી થઈ. પછી જેના કપાળભાગ ઉપર કેશ ઊડી રહ્યા હતા અને અશ્રુધારાથી જેની કંચુકી ભીંજાયેલી હતી એવી એ બાળા વિલાપ કરવા લાગી-“અરે દેવ ! નેમિ મારા પતિ થાય એ મારે મનોરથ પણ હતું નહીં, તે છતાં હે નેમિ! કેણે દેવને પ્રાર્થના કરી કે જેથી તમને મારા પતિ કર્યા ? કદિ થયા તે પછી અકસ્માત વજપાતની જેમ તમે આવું વિપરીત કેમ કર્યું? આ ઉપરથી તે તમે એકજ માયાવી અને તમે એકજ ખરેખરા વિશ્વાસઘાતી છો એમ જણાય છે; અથવા મારા ભાગ્યની પ્રતીતિથી મેં તે પ્રથમ જ જાણ્યું હતું કે ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ નેમિકમાર વર ક્યાં ! અને હું ક્યાં! અરે નેમિ ! જે મને પ્રથમથી જ તમારે લાયક ગણી નહોતી તો વિવાહ અંગીકાર કરીને મને તે મનોરથ શા માટે ઉત્પન્ન કરા ? અને સ્વામિન્ ! જે તે મને રથ ઉત્પન્ન કર્યો તે પછી ભગ્ન કેમ કર્યો? કારણકે મહાન પુરૂષે જે સ્વીકારે છે તે યાજજીવિત સ્થિરપણે પાળે છે. હે પ્રભુ! તમારા જેવા મહાશયે જે સ્વીકાર કરેલાથી ચલિત થશે, તે જરૂર સમુદ્ર પણ મર્યાદાને મૂકી દેશે. અથવા એમાં તમારે કાંઈ પણ દોષ નથી, મારા કર્મને જ દેષ છે; હવે વચનથી પણ હું તમારી ગૃહિણી તે કહેવાણી છું, છતાં આ સુંદર માતૃગૃહ, આ દેવમંડપ અને આ રેવેદિકા, કે જે આપણા વિવાહને માટે રચેલાં હતાં તે સર્વ વ્યર્થ થયાં છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૨૭
પ' ૮ સુ
અત્યારે ‘જે ધવળમંગળમાં ગવાય તે સર્વ સત્ય હેાતું નથી' એ કહેવત ખરી પડી છે, કારણ કે તમે ધવળગીતમાં મારા ભર્તારૂપે ગવાયા, પણ સાચા થયા નહી. શું મે પૂ જન્મમાં દંપતીએ (સ્ત્રી ભર્તા)નો વિચાગ કરાવ્યા હશે કે જેથી આ ભવમાં પતિના કરસ્પર્શનું સુખ પણ મને પ્રાપ્ત થયું નહીં.” આ પ્રમાણે વિલાપ કરતી રાજીમતીએ એ કરકમળથી છાતી કુટી હાર તાડી નાખ્યા અને ક‘કણ ફાડી નાખ્યાં. તે વખતે તેની સખીએ ખાલી હૈ વ્હેન ! શામાટે તમે આટલા બધા ખેદ કરે છે ? તમારે તેની સાથે શે સંબંધ છે ? અને તમારે તેની સાથે હવે શુ કાય છે ? સ્નેહ વગરના, નિઃસ્પૃહ, વ્યવહારથી વિમુખ, વનના પ્રાણીની જેમ ઘેર રહ્યા છતાં ગૃહવાસમાં ભીરૂ, દાક્ષિણ્યતા વગરનો, નિષ્ઠુર અને સ્વેચ્છાચારી એવા એ વરીરૂપ નેમિ કદિ ચાલ્યા ગયા તા ભલે ગયા; આપણે તેને પહેલાંથીજ સારી રીતે ઓળખી લીધા તે ઠીક થયું; જો કદિ એ તમને પરણીને આમ મમતારહિત થયા હેાત તેા પછી કુવામાં ઉતારીને દોર કાપી નાખવા જેવું થાત. હવે પ્રદ્યુમ્ન, શાંખ વિગેરે બીજા ઘણા સદ્ગુણી યદુકુમાર છે, તેમાંથી તમને રૂચે તેવા એક તમારા પતિ થાઓ. હું સુભ્ર ! તમે નેમિનાથને માત્ર સ’૫થીજ અપાયા હતા, તેથી જ્યાંસુધી તેમણે તમારૂ` પાણિગ્રહણ કર્યું' નથી ત્યાંસુધી તમે કન્યારૂપજ છે.”
સખીનાં આવાં વચન સાંભળી રાજીમતી ક્રોધ કરીને બાલી–“અરે સખી ! મારા કુળને કલંક લાગે તેવું અને કુલટાના કુળને ચેાગ્ય વચન તમે કેમ ખાલા છે ? ત્રણ જગતમાં નેમિકુમારજ એક ઉત્કૃષ્ટ છે, તેના સદેશ બીજો વર કોણ છે ? અને કદિ તેના જેવા બીજા કાઈ હોય તો પણ શું કામના ? કારણ કે કન્યાદાન તે એકવારજ થાય છે. હું મનથી અને વચનથી એ નેમિકુમારને વરી ચુકી છું અને તેણે ગુરૂજનના આગ્રહથી મને સ્ત્રીપણે સ્વીકારી પણ હતી, તે છતાં અત્યારે એ વેલાકયશ્રેષ્ઠ નેમિકુમાર મને પરણ્યા નહીં, તેા પ્રકૃતિથીજ અનના હેતુરૂપ એવા આ ભાગથી મારે પણ સર્યું, મારે તેની કાંઇ જરૂર નથી. જો કે તેણે વિવાહમાં તા કરથી મારા સ્પર્શ કર્યા નહીં, તથાપિ તદાનમાં તા તે મારા સ્પર્શ કરશે, અર્થાત્ મારા મસ્તકપર વાસક્ષેપ કરવાવડે હસ્તક્ષેપ અવશ્ય કરશે.’’ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ઉગ્રસેનની પુત્રી રાજીમતી સખીજનને નિવારી શ્રી નેમિકુમારનું ધ્યાન કરવામાંજ તત્પર થઈને કાળ નિગ`મન કરવા લાગી.
અહી શ્રી નેમિનાથ દરરોજ વાર્ષિક દાન આપવા લાગ્યા અને સમુદ્રવિજય વિગેરે વેદના પામતા બાળકની જેમ અહિ શ રૂદન કરવા લાગ્યા. ભગવાન્ નેમિએ રાજીમતીની પૂર્વોક્ત પ્રતિજ્ઞા લેાકેાનાં મુખેથી અને ત્રિવિધ જ્ઞાનના પ્રભાવથી જાણી લીધી, તથાપિ એ પ્રભુ મમતારહિત રહ્યા. પ્રભુએ એ પ્રમાણે નિરિ૭પણે એક વર્ષ પર્યંત દાન દીધું. પછી શક્રાદિક દેવનાયકોએ આવીને પ્રભુનો દીક્ષા સંબધી અભિષેક કર્યા, અને ઉત્તરકુરૂ નામની રત્નમય શિખિકામાં શિવાકુમાર (નેમિનાથ) આરૂઢ થયા. પછી સુરાસુર મનુષ્યએ તે શિખિકાને વહન કરી. તે વખતે પ્રભુની બે બાજુએ શક અને ઇશાને ચામર લઈ ને ચાલ્યા; સનકુમારે માથે છત્ર ધરી રાખ્યું, માહેંદ્ર ઇન્દ્ર ઉત્તમ ખડ્ગ લઈને ચાલ્યા; બ્રહ્મ કે દપ ણ લીધું, લાંતક ઈન્દ્ર પૂર્ણ કુંભ લીધે, મહાશકે કે સ્વસ્તિક લીધા, સહસ્રાર ઇન્દ્ર ધનુષ્ય લીધું, પ્રાણતાધીશે શ્રીવત્સ ધારણ કર્યું, અચ્યુતેદ્રે નંદાવત્ત ઉપાડયુ અને ખીજા ચમરેદ્ર વિગેરે ઇન્દ્રો હતા તેઓ અનેક પ્રકારના શસ્ત્રધારી થઇને આગળ ચાલ્યા. એ પ્રમાણે પિતા વિગેરે દશાર્હા, શિવાદેવી વિગેર માતાએ અને રામકૃષ્ણાદિક બંધુએથી પરવર્યા સતા મહામનસ્વી ભગવત રાજમાર્ગે ચાલ્યા. જ્યારે પ્રભુ ઉગ્રસેનના ગૃહ નજીક
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૨૮
સગ ૯ મે
આવ્યા ત્યારે તેમને જોઈને રાજીમતી સદ્ય નવીન શેક ઉત્પન્ન થતાં વારંવાર પૂછ પામવા લાગી. પ્રભુ તે અવિચ્છિન્ન ગમન કરતાં ઉજજયંત (રૈવતાચલ) ગિરિના આભૂષણરૂપ અને નંદન વન જેવા સહસ્સામ્રવન નામના ઉપવનમાં પધાર્યા.
તે વખતે નવાં ખીલેલાં કેતકીનાં પુપિથી જાણે હિમત હાસ્ય કરતું હોય અને ગળી પડેલાં અનેક જાંબુફળથી જાણે તેની પૃથ્વી નીલમણિથી બાંધેલી હોય તેવું તે વન જ|તું હતું. અનેક સ્થાનકે કદંબના પુપની શય્યામાં ઉન્મત્ત ભમરાઓ સુતા હતા, મયૂરો કળા, પૂરીને કેકાધ્વનિવડે તાંડવ (નૃત્ય) કરતા હતા, કામદેવના અસ્ત્રના અંગારા હોય તેવાં ઈન્દ્રવરણાનાં પુષ્પો ખીલી રહ્યાં હતાં, અને માલતી તથા જુઈનાં પુષ્પોની સુગંધ લેવાને માટે અનેક પાંથજનો સ્વસ્થ થઈને બેઠા હતા. આવા અતિ સુંદર ઉદ્યાનમાં આવીને પ્રભુ શિબિકામાંથી નીચે ઉતર્યા. પછી શરીર ઉપરથી સર્વ આભૂષણો ઉતાર્યા, એટલે ઈ તે લઈને કૃષ્ણને આપ્યાં. જન્મથી ત્રણ વર્ષ ગયા બાદ શ્રી નેમિપ્રભુએ શ્રાવણ માસની શુકલ ષષ્ઠીએ પૂર્વાહૂનકાળે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને પંચમુષ્ટિ લોન્ચ કર્યો. શક ઈ કેશ લઈ લીધા અને પ્રભુના સ્કંધ ઉપર દેવદૂષ્ય વસ્ત્ર મૂકયું. પછી શકે કે તે કેશ ક્ષીરસાગરમાં નાખી આવીને સર્વ કોલાહળ શાંત કર્યો, એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું. તે જ વખત જગદગુરૂને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, અને ક્ષણવાર નારકીને પણ સુખ ઉપજયું. નેમિનાથની પછવાડે એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. પછી ઈદ્ર અને કૃષ્ણ પ્રમુખ પ્રભુને નમીને પિતાપિતાને સ્થાનકે ગયા.
બીજે દિવસે પ્રભુએ ગેષ્ઠમાં રહેનારા વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર પરમાનથી પારણું કર્યું, તે વખતે તેના ઘરમાં સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ, આકાશમાં દુંદુભિને ગંભીર સ્વનિ, ચેલેક્ષેપર અને વસુધારા વિગેરે પાંચ દિવ્ય દેવતાઓએ પ્રગટ કર્યા. પછી ઘાતી કર્મને ક્ષય કરવાને ઉદ્યત થયેલા નેમિનાથ કર્મબંધથી નિવૃત્ત થઈને ત્યાંથી અન્યત્ર વિહાર કરવાને પ્રવર્તા.
શ્રી નેમિનાથે દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમનો અનુજ બંધુ રથનેમિ રામતીને જોઈને કામાતુરપણે ઈદ્રિયને વશ થઈ ગયે, તેથી તે હંમેશાં અપૂર્વ વસ્તુઓ મોકલવાવડે રાજીમતીની સેવા કરવા લાગ્યા. તે ભાવને નહીં જાણનારી એ મુગ્ધાએ તેને નિષેધ કર્યો નહી. રામતી તે એમ જાણતી હતી કે આ રથનેમિ વડીલ બંધુના નેહને લીધે મારી ઉપાસના કરે છે, અને રથનેમિ એમ જાણતું હતું કે આ રાજીમતી મારી ઉપરના રાગથી મારી સેવા સ્વીકારે છે. તુચ્છ બુદ્ધિવાળો તે નિત્ય રાજમતીને ઘેર જતો હતો, અને ભ્રાતૃજાયાના મિષથી તેનું હાસ્ય કરતો હતો. એક વખતે રાજીમતી એકાંતમાં હતી, ત્યારે રથનેમિએ કહ્યું કે “અરે મુગ્ધા ! હું તને પરણવાને તૈયાર છું, છતાં તું શા માટે યૌવનને વૃથા ગુમાવે છે ? હે મૃગાક્ષિ! મારે બધુ તો ભેગને અનભિજ્ઞ હતું, તેથી તેણે તારે ત્યાગ કર્યો છે, તો એમ કરવાથી તે તે ભોગસુખથી ઠગાયે, પણ હવે તમારી શી ગતિ ? હે કમળ સમાન ઉત્તમ વર્ણવાળી! તેં એની પ્રાર્થના કરી તે પણ એ તારે પતિ થયે નહીં અને હું તે તારી પ્રાર્થના કરું છું, તેથી જે, અમારા બેમાં કેવું મોટું અંતર છે?” આવાં રથનેમિનાં વચન સાંભળવાથી તેના પૂર્વના સર્વ ઉપચાને હેતુ સ્વભાવથી જ સરળ આશયવાળી રામતીના જાણવામાં આવ્યો. પછી એ ધર્મજ્ઞ બાળાએ ધર્મનું
૧. બપર અગાઉ. ૨. વસ્ત્રની વૃષ્ટિ. ૩. દ્રવ્યની વૃષ્ટિ ૪. ભેજાઈ. ૫. અજાણ.
Page #372
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૮ મુ
સ્વરૂપ કહેવાવડે તેને ઘણા મેધ આપ્યા. તથાપિ એ દુતિ તેવા દુષ્ટ અવ્યવસાયથી વિરામ પામ્યા નહીં.
૩૨૯
અન્યદા તેને સમજાવવાને માટે સત્બુદ્ધિવાન્ રાજીમતીએ કંઠે સુધી દુધનું પાન કર્યું, અને જ્યારે રથનેમિ આબ્યા ત્યારે વમન કરાવનારૂ મનષ્ફળ (મીંઢળ) ખાધું. પછી રથનેમિને કહ્યુ કે ‘એક સુવર્ણના થાળ લાવે.' તત્કાળ તે સુવર્ણના થાળ લાવ્યા, એટલે તેમાં તેણીએ પાન કરેલુ. બધું દુધ વમન કરી નાંખ્યું. પછી રથનેમિને કહ્યું કે તમે આ દુધનુ પાન કરો.’ રથમ બોલ્યા-‘શું હું શ્વાનની જેમ વાત કરેલાને પાન કરનારો છું? તમે આ શુ એલેા છે ?’ રાજીમતી ખેલી-‘શું આ પીવા યાગ્ય નથી એમ તમે જાણા છે ?’ રથનેમિ ખેલ્યા, ‘કેવળ હું જ નહીં’, પરંતુ બાળક પણુ એ તે જાણે છે.' રાજીમતીએ કહ્યું-અરે જો તુ' જાણે છે તેા નેમિનાથે મને વમન કરી દીધેલી છે, છતાં તું મા ઉપભાગ કરવાને કેમ ઇચ્છે છે ? વળી તેમના ભ્રાતા થઇને તું એવી ઇચ્છા કેમ કરે છે ? માટે હવે પછી નારકીના આયુષ્યને બાંધનારૂ આવું વચન બેલીશ નહી.' આ પ્રમાણેનાં રાજીમતીનાં વચન સાંભળીને રથનેમિ મૌન થઈ ગયા. પછી લજ્જા પામતા અને મનારથ ક્ષીણ થવાથી કચવાતા કચવાતા વિમનસ્કપણે પેાતાને ઘેર આવ્યા.
રાજીમતી એક નેમિનાથમાંજ અનુરાગ ધરી સ`વેગ પામી સતી વર્ષ વર્ષ જેવા દિવસેાને નિગમન કરવા લાગી. નેમિનાથ વ્રત લીધા પછી ચાપન દિવસે વિહાર કરતા કરતા પાછા રૈવતગિરિના સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં વેતસના વૃક્ષની નીચે અઠ્ઠમના તપ કરીને ધ્યાન ધરતા નેમિનાથનાં ઘાતીકર્મી તુટી ગયાં, તેથી આશ્વિન માસની અમાવાસ્યાને દિવસે પ્રાત:કાળે ચ`દ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શ્રી અરિષ્ટનેમિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ આસના ચિલત થવાથી સ ઈંદ્રો ત્યાં આવ્યા, અને તેમણે ત્રણ પ્રાકાર (ગઢ) થી શાભતું સમવસરણ રચ્યું, તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી એકસ વીશ ધનુષ્ય ઊંચા ચૈત્ય વૃક્ષની પ્રદક્ષિણા દઈ તાય નમ:' એમ કહીને એ બાવીશમા તીર્થંકર પૂર્વાભિમુખે પૂર્વી સિહાસન પર આરૂઢ થયા, એટલે પશ્ચિમાકિ ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ ત્રણે દિશાનાં રત્નસિંહાસન ઉપર શ્રી નેમિનાથનાં ત્રણ પ્રતિબિંબ વિકુર્આ પછી ચારે પ્રકારના દેવ દેવીઓ ચન્દ્ર ઉપર ચકારની જેમ પ્રભુના મુખપર ષ્ટિ સ્થાપીને ચેાગ્ય સ્થાને બેઠા. આ પ્રમાણે ભગવંત સમાસર્યાંના ખબર ગિરિપાળકાએ જઈને તત્કાળ પેાતાના સ્વામી કૃષ્ણ વાસુદેવને કહ્યા, એટલે તેએ સાડાબાર કાટી દ્રવ્ય આપીને તરતજ નેમિનાથને વાંઢવાની ઈચ્છાએ ગારૂઢ થઈને તે ચાલ્યા. દશ દશા, અનેક માતાએ, અનેક ભાઈ આ, કાટી સખ્ય કુમારા, સર્વ અંતઃપુરીએ અને સાળ હજાર મુકુટમ ધ રાજાએથી પરવરેલા શ્રી કૃષ્ણ માટી સમૃદ્ધિ સાથે સમવસરણમાં આવ્યા. દૂરથી જ ગજેદ્ર પરથી ઉતરી, રાજ્યચિહ્નો છેાડી દઈ ઉત્તર દ્વારથી સમવસરણમાં તેમણે પ્રવેશ કર્યા. પછી શ્રી નેમિનાથને પ્રદક્ષિણા કરી નમીને કૃષ્ણ ઈંદ્રની પછવાડે બેઠા અને ખીજાએ પણ પેતાતાને ચેાગ્ય સ્થાને બેઠા; પછી ઇંદ્ર અને ઉપેદ્ર (કૃષ્ણે) પુનઃ ઊભા થઇ નેમિપ્રભુને નમી ભક્તિથી પવિત્ર એવી વાણીવડે સ્તુતિ કરવાનો આરભ કર્યાં.
“હે જગન્નાથ ! સર્વ વિશ્વના ઉપકારી, જન્મથી એવા તમને અમારે નમસ્કાર છે, હે સ્વામિન્ ! ચાપન કમના ઘાત કર્યાં, તે અમારા ભાગ્યયેાગે ઘણું જ સારૂ
૪ર
બ્રહ્મચારી, દયાવીર અને રક્ષક દિવસે શુકલધ્યાનથી તમે ઘાતીથયુ` છે. હે નાથ ! તમે કેવળ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૩૦
સ ૯ મા
યદુકુળનેજ શાભાન્યુ' છે એમ નથી, પણ કેવળજ્ઞાનના આલાકથી સૂર્યરૂપ એવા તમે ત્રૈલાકચને પણ શાભાળ્યુ છે. હે પ્રભુ! આ સંસારસાગર કે જે અપાર અને અસ્તાગ છે તે તમારા પ્રસાદથી ગાઠણ માત્ર ઊંડા અને ગાયનાં પગલાં જેટલેા જ વિસ્તારવાળે થઈ જાય છે. હે નાથ ! સનું હૃદય લલનાઓનાં લલિત ચરિત્રથી ભેદાય છે, પણ આ જગતમાં તમે એક જ તેનાથી અભેદ્ય અને વજ્રના જેવા હૃદયવાળા રહ્યા છે. બીજું કાઈ તેવું નથી. હે પ્રભુ ! તમને વ્રત લેવામાં નિષેધ કરનારી જે બધુઓની વાણી થઈ હતી, તે અત્યારે તમારી આ સમૃદ્ધિ જોવાથી પશ્ચાત્તાપને માટે થાય છે. તે વખતે દુરાગ્રહી ખ'વગથી અમારા ભાગ્યબળે જ તમે સ્ખલિત થયા નહીં તે બહુ સારૂ થયુ. હવે જગતના પુણ્યથી જેને અસ્ખલિત કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલુ છે એવા તમે અમારી રક્ષા કરો. હે દેવ ! જ્યાં ત્યાં રહેલા અને જેમ તેમ કરતા એવા પણ અમારા હૃદયમાં તમે રહેજો, બીજાની અમારે કાંઇ જરૂર નથી.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર અને કૃષ્ણ વિરામ પામ્યા. પછી પ્રભુએ સર્વ ભાષાને અનુસરતી વાણી વડે ધ દેશના આપવાને આરંભ કર્યાં.
“સર્વ પ્રાણીઓને લક્ષ્મી વિદ્યુતના વિલાસ જેવી ચપળ છે. સ`ચાગ છેવટે વિચાગને જ પ્રાપ્ત કરાવનારા તથા સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા દ્રવ્ય જેવા છે, ચૌવન મેઘની છાયા જેવું નાશવંત છે અને પ્રાણીઓનું શરીર જળના પરપાટા જેવુ છે; તેથી આ અસાર સ'સારમાં ખીજુ` કાંઈપણ સાર નથી, માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાળવું, એજ સાર છે. તેમાં તત્ત્વ ઉપર જે શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન કહેવાય છે, યથા તત્ત્વના ખેધ તે જ્ઞાન કહેવાય છે અને સાવદ્ય યાગની વિરતિ તે મુક્તિનુ કારણ ચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર મુનિઆને સર્વાત્મપણે અને ગૃહસ્થાને દેશથી હોય છે. શ્રાવક યાવજીવિત દેશ ચારિત્રમાં તત્પર, સ સાધુઓના ઉપાસક અને સ‘સારના સ્વરૂપને જાણનાર હોય છે. શ્રાવકે ૧ મદિરા, ૨ માંસ, ૩ માખણ, ૪ મધુ, ૫-૯ પાંચ પ્રકારનાં ઉદંબરાદિ વૃક્ષનાં ફળ, ૧૦ અન‘તકાય (કદમૂળ), ૧૧ અજ્ઞાત (અજાણ્યાં) ફળ, ૧૨ રાત્રિભાજન, ૧૩ કાચા૨ ગારસ (દૂધ, દહીં, છાશ)ની સાથે મળેલુ' દ્વિદળ, ૧૪ પુષ્પિતભાત, ૪ એ દિવસ વ્યતીત થયેલું દહીં અને કાહી ગયેલું અન્ન-એ સ` અભક્ષ્ય ના ત્યાગ કરવા.
જેમ પુરુષ ચતુર હોય તે છતાં દુર્ભાગ્યના હ્દયથી તેનાથી દૂર રહે છે ઈચ્છતી નથી, તેમ મદિરાપાન કરવાથી બુદ્ધિ નષ્ટ થાય છે. મિદરાના પાનથી જેમનાં ચિત્ત પરવશ થયેલાં છે એવા પાપી પુરુષો માતાને પ્રિયા માને છે અને પ્રિયાને માતા માને છે. તે ચિત્ત ચલિત થવાથી પેાતાને કે પરને અથવા પેાતાના કે પારકા પદાર્થને જાણતા નથી. પોતે રાંક છતાં સ્વામી થઈ બેસે છે અને પેાતાના સ્વામીને કકર સમાન ગણે છે. શમની જેમ ચૌટામાં આળોટતા મદ્યપાનીના મુખમાં શ્વાન વિવરની શંકાથી મૂત્રે છે, મદ્યપાનના રસમાં મગ્ન થયેલા માણસ નગ્ન થઈ ને ચૌટામાં સૂવે છે અને લીલાવડે પોતાને ગુપ્ત ૧. તાગ ન આવે એટલા ઊંડે.
૨. કાચા—ગરમ કર્યાં વિનાના. ૩. દ્વિદળ જેતી એ ફાડ થાય એવા મગ, અડદ્રાદિ દાળ, લેટ વિગેરે. ૪ વાશી અન્ન-ભાત શટલી વિગેરે. ૫. ચળિત રસ-કાળ વિગેરે. ૬–આમાં ગણાવેલાં ૧૪ ઉપરાંત ૧ હિમ (બરફ), ૨ કરા, ૩ સર્વ માટી, મીઠું' વિગેરે, ૫ તુચ્છ ફળ, ૬ સધાનક—મેળ અથાણું વિગેરે, ૭ બહુ મેળવતાં બાવીશ અભક્ષ્યા સમજવાં
કઠોળ પદા, તેની વ્યતીત થયેલ મીઠાઈ
પ્રકારનું વિષ, ૪ કાચી ખીજ, અને ૮ વે ગણ
Page #374
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૩૭૧ અભિપ્રાય પણ પ્રકાશ કરી દે છે. જેમ વિચિત્ર ચિત્રની રચના કાજળ ભૂંસવાથી નષ્ટ થઈ જાય છે, તેમ મદિરાના પાનથી કાંતિ, કીર્તિ, મતિ અને લક્ષ્મી ચાલ્યાં જાય છે, મદિરાપાની ભૂત વળગ્યું હોય તેમ નાચે છે, શક સહિત હોય તેમ પોકારે છે અને દાહન્વર આ હોય તેમ પૃથ્વી પર આળોટે છે. મદિર હલાહલ વિષની જેમ અંગને શિથિલ કરે. છે, ઇંદ્રિયોને ગ્લાનિ આપે છે અને મહાન મૂછ પમાડે છે. અગ્નિના એક તણખાથી તૃણની મેટી ગંજી બળી જાય છે તેમ મદ્યપાનથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા એ સર્વ વિલીન થઈ જાય છે. મદિરાના રસમાં ઘણું જંતુઓ ઉદ્દભવે છે, તેથી હિંસાના પાપથી ભીરૂ એવા પુરુષે કદાપિ મદિરાપાન કરવું નહીં. મદિરાપાની, આપ્યું હોય તેને ન આપ્યું કહે છે, લીધું હોય તે ન લીધું કહે છે, કયું હોય તેને નહીં કરેલું કહે છે અને રાજ્ય વિગેરેને મિથ્યા અપવાદ આપી વેચ્છાએ બકે છે. મૂઢ બુદ્ધિવાળો મધુપાની વધ બંધનાદિકને ભય છોડી દઈને ઘેર, બહાર કે માગે–જ્યાં મળે ત્યાં પારદ્રવ્યને ખુંચવી લે છે. મદ્યપાન કરવાથી થયેલા ઉન્માદથી પરવશ થયેલે પુરુષ બાળિકા, યુવતી, વૃદ્ધા, બ્રાહ્મણ કે ચાંડાળી-સર્વ જાતિની પરસ્ત્રીને પણ ઉન્મત્ત થઈને ભગવે છે. મધુપાની પુરુષ રડતે, ગાતે, લેટ, દેડ, કેપ કરતા, તુષ્ટ થતે, હસતે, સ્તબ્ધ રહે, નમતો ભમતે અને ઊભે રહેતે, એમ અનેક ક્રિયા કરતો નટની જેમ ભટક્યા કરે છે. હમેશાં જંતુઓના સમૂહને ગ્રોસ કરતાં છતાં યમરાજ જેમ તુષ્ટ થતું નથી તેમ મધુપાની વારંવાર મધુપાન કરતાં છતાં પણ ધરાતો નથી. સર્વ દોષનું કારણ મદ્ય છે અને સર્વ પ્રકારની આપત્તિનું કારણ પણ મદ્ય છે, તેથી અપથ્યને રોગી તજે તેમ મનુષ્ય તેને ત્યાગ કરવો. - જે પ્રાણીઓના પ્રાણને અપહાર કરી માંસને ઈરછે છે, તે ધમરૂપ વૃક્ષના દયા નામના મૂળનું ઉમૂલન કરે છે. જે મનુષ્ય હંમેશાં માંસનું ભજન કરતો છતો કયા પાળવાને ઈચ્છે છે, તે પ્રજ્વલિત અગ્નિમાં વેલડીનું આપણું કરવાને ઈરછે છે. માંસ ભક્ષણ કરવામાં લુખ્ય માણસની બુદ્ધિ દુબુદ્ધિવાળી ડાકણની જેમ પ્રત્યેક પ્રાણીને હણવામાં પ્રવર્તે છે. જેઓ દિવ્ય ભજન છતાં પણ માંસનું ભજન કરે છે, તેઓ અમૃતરસને છોડીને હલાહલ વિષને ખાય છે. જે નરકરૂપ અગ્નિમાં ઇંધણા જેવા પિતાના માંસને બીજાના માંસથી પિષવાને ઇચ્છે છે તેના જેવો બીજે કેઈ નિર્દય નથી. શુક્ર અને શેણિતથી ઉત્પન્ન થયેલું અને વિષ્ણારસથી વધેલું એવું લેહીવડે ઠરી ગયેલું માંસ કે જે નરકના ફળરૂપ છે તેને કેણ બુદ્ધિમાનું ભક્ષણ કરે?
અંતમુહૂર્ત પછી જેમાં અનેક અતિ સૂક્રમ જંતુઓ ઉત્પન્ન થાય છે એવું માખણ વિવેકી પુરુષોએ કદિ પણ ખાવું નહીં. એક જીવની હિંસામાં કેટલું બધું પાપ છે, તે પછી અનેક જંતુમય માખણને કેણ સેવે ?
જે અનેક જતુસમૂહની હિંસાથી ઉત્પન્ન થયેલું છે અને જે લાળની જેમ જુગુપ્સા કરવા યંગ્ય છે એવા મધને કેણ ચાખે ? એક એક પુષ્પમાંથી રસ લઈને મક્ષિકાઓએ વમન કરેલા મધને ધાર્મિક પુરૂષો કદિ પણ ચાખતા નથી.
ઉંબરડો, વડ, પીપર, કાકલુદુંબર અને પીપળાનાં ફળ ઘણું જતુઓથી આકુળ વ્યાકુળ હોય છે, તેથી તે પાંચે વૃક્ષનાં ફળ કદિ પણ ખાવાં નહીં. બીજુ ભણ્ય મળ્યું ન હોય અને સુધાથી શરીર ક્ષામ (દુર્બળ) થઈ ગયું હોય તે પણ પુણ્યાત્મા પ્રાણુ ઉબ૨ડાદિક વૃક્ષનાં ફળ ખાતા નથી. - સર્વ જાતિનાં આદ્ર કંદ, સર્વ જાતિનાં કુંપળી, સર્વ જાતિનાં શેર, લવણ વૃક્ષની ત્વચા, કુમારી (કુંવાર), ગિરિકર્ણિકા, શતાવરી, વિરૂદ્ર, ગડુચી, કમળ આંબલી, પત્યેક,
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૨
સર્ગ ૯ માં
અમૃતવેલ, સૂકર જાતિના વાલ અને તે સિવાય બીજા સત્રમાં કહેલા અનંતકાય પદાર્થો કે જે મિથ્યાષ્ટિઓથી અજ્ઞાત છે, તે દયાળુ પુરૂષોએ પ્રયત્નથી વર્જવા. . શાસ્ત્રમાં નિષેધ કરેલાં ફળના ભક્ષણમાં અથવા વિષફળના આ ભક્ષણમાં આ જીવની પ્રવૃત્તિ ન થાઓ એવા હેતુથી ડાહ્યા પુરુષે પોતે અથવા બીજાએ જાણેલું જ ફળ ખાવું જોઈએ, અજાણ્યું ફળ તજી દેવું જોઈએ.
રાત્રી સમયે નિરંકુશપણે ફરતા પ્રેત, પિશાચ વિગેરે ક્ષુદ્ર દેથી અન્ન ઉચ્છિષ્ટ કરાય છે. તેથી રાત્રિસમયે કદિ પણ ભેજન કરવું નહીં. વળી રાત્રી સમયે ઘોર અંધકારે કરીને મનુષ્યની દૃષ્ટિ પણ રૂંધાયેલી હોવાથી ભેજનમાં પડતાં જતુઓ તેનાથી જોઈ શકાતાં નથી, તેથી તેવા રાત્રીને સમયે કેણુ ભજન કરે ? કદાચ ભેજનમાં કીડી આવી ગઈ હોય તે તે બુદ્ધિનો નાશ કરે છે, જે ખાવામાં આવી હોય તે તે જળદરનો વ્યાધિ કરે છે, માખી આવી હોય તે તે વમન કરાવે છે, ઢેઢઘરેલી આવી હોય તે તે કુષ્ટ રેગને કરે છે, કાંટે અથવા કાષ્ઠને કકડો ખાવામાં આવ્યું હોય તે તે ગળાની વ્યથાને કરે છે, ભોજનની અંદર વીંછી પડી ગયેલ હોય તે તે તાળવું વિધે છે, તથા ભેજનમાં આવેલ વાળ ગળામાં લાગી ગયો હોય તો તે સ્વરભંગને માટે થાય છે, આ વિગેરે અનેક દેશે સર્વ મનુષ્ય રાત્રિભેજનને વિષે જોયા છે. રાત્રીએ સૂમ જંતુઓ દેખવામાં આવતાં નથી, તેથી પ્રાસુક પદાર્થ પણ રાત્રે ખાવા નહીં, કારણ કે તે વખતે ભોજનમાં અવશ્ય અનેક જતુઓની ઉત્પત્તિ સંભવે છે. જેમાં જીવનો સમૂહ ઉત્પન્ન થાય છે એવા ભજનને રાત્રીએ જમનારા મૂઢ પુરૂષે રાક્ષસેથી પણ અધિક દુષ્ટ કેમ ન કહેવાય ? જે મનુષ્ય દિવસે અને રાત્રીએ પણ ખાધાજ કરે છે, તે શૃંગ અને પુચ્છ વિનાને સાક્ષાત પશુ જ છે. રાત્રીભાજનના દોષને જાણનાર જે મનુષ્ય દિવસના પ્રારંભની અને અંતની બબે ઘડીને ત્યાગ કરીને ભોજન કરે છે, તે પુણ્યનું ભાજન છે. રાત્રી જનને નિયમ કર્યા વિના ભલે કઈ માણસ માત્ર દિવસે જ જમનારે હોય તો પણ તે તેના ચોખા ફળને પામતે નથી, કારણ કે કેઈને રૂપીઆ આપતાં બેલી ર્યા વિના તેનું વ્યાજ મળી શકતું નથી. જે જડ મનુષ્ય દિવસને ત્યાગ કરીને રાત્રીએજ ભોજન કરે છે, તેઓ રનને ત્યાગ કરીને કાચને જ સ્વીકાર કરે છે. મનુષ્ય રાત્રીજન કરવાથી પરસેવે ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, શંબર, મૃગ, ભુંડ, સર્પ, વીછી અને ગેધા (ઘ) અથવા ગૃહગંધા (ગરોળી) પણે ઉત્પન્ન થાય છે જે ધન્ય પુરૂ સર્વદા રાત્રી જનની નિવૃત્તિ કરે છે, તે પિતાના આયુષ્યને અર્ધો ભાગ અવશ્ય ઉપવાસી થાય છે. રાત્રીભોજનનો ત્યાગ કરવામાં જે (જેટલા) ગુણો રહેલા છે, તે સદ્દગતિને જ ઉત્પન્ન કરનારા છે, સર્વે ગુણોને ગણવાને કેણુ સમર્થ થાય તેમ છે ?
કાચા ગેરસ ( દુધ, દહીં ને છાશ )માં દ્વિદળાદિક મળવાથી તેમાં ઉત્પન્ન થતાં સૂક્ષમ જંતુઓ કેવળીએ જોયાં છે, તેથી તેનો પણ ત્યાગ કરે. વળી દયા ધર્મમાં તત્પર એવા મનુષ્ય જંતુથી મિશ્રિત એવાં ફળ, પુષ્પ અને પત્ર વિગેરેનો ત્યાગ કરે, તથા જીવમિશ્રિત અથાણુને કે જેમાં દીર્ઘકાળ રહેવાથી ઘણું ત્રસ જતુઓ ઉત્પન થયાં હોય તેને પણ ત્યાગ કરે.
આ રીતે સર્વ ધર્મમાં દયાધર્મજ મુખ્ય છે એમ જાણીને ભક્ષ્ય પદાર્થોને વિષે પણ વિવેક બુદ્ધિવાળો શ્રાવક અનુક્રમે સંસારથી મુક્ત થાય છે.”
આવી પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજા સંસારથી પરમ વૈરાગ્ય પામી વ્રત લેવાને ઉત્સુક થયો. પછી કૃષ્ણ ભગવંતને નમસ્કાર કરીને પૂછ્યું કે “હે ભગવન્! તમારે
Page #376
--------------------------------------------------------------------------
________________
વ ૮ સુ'
૩૩૩
વિષે સ જન અનુરાગી છે, પણ રાજીમતીના સ કરતાં વિશેષ અનુરાગ થવાનુ` શુ` કારણ તે કહેા.' એટલે પ્રભુએ ધન અને ધનવતીના ભવથી માંડીને આઠ ભવનેા તેની સાથેનો પેાતાનો સંબધ કહી સંભળાવ્યેા. પછી વરદત્ત રાજાએ ઊભા થઇ નમસ્કાર કરી અંજલિ જોડીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે હે નાથ ! સ્વાતિનક્ષત્રમાં મેઘથી પુષ્કર (છીપા)માં મુક્તાફળ ઉત્પન્ન થાય છે તેમ તમારાથી પ્રાપ્ત કરેલા શ્રાવકધમ પણ પ્રાણીને મહા ફળદાયક થાય છે, પરંતુ તમે ગુરૂ પ્રાપ્ત થયા છે. તેથી તેટલાથી હું સાષ પામતા નથી; કારણ કે કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં માત્ર તેના પત્રની ઇચ્છા કાણુ કરે ? માટે હુ તે તમારો પ્રથમ શિષ્ય થવાને ઈચ્છુ છુ', તેથી હે દયાનિધિ ! મારા પર દયા કરીને મને સ'સારતારિણી દીક્ષા આપો.’ આ પ્રમાણે કહેતા એ રાજાને પ્રભુએ તત્કાળ દીક્ષા આપી, એટલે તેની પછવાડે બે હજાર ક્ષત્રિએ દીક્ષા લીધી.
તે
પૂર્વે ધનના ભવમાં જે ધનદેવ અને ધનદત્ત નામે એ બંધુ હતા તે અને અપરાજિતના ભવમાં વિમળાધ નામે મત્રી હતા તે ત્રણે સ્વામીની સાથે ભવભ્રમણ કરી આ ભવમાં રાજાએ થયા હતા અને સમવસરણમાં આવેલા હતા, તેઓને રાજીમતીના પ્રસ’ગથી પેાતાના પૂર્વ ભવ સાંભળવામાં આવતાં તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ,જેથી અપૂર્વ વૈરાગ્ય સપત્તિને પ્રાપ્ત કરીને તેમણે શ્રી અરિષ્ટનેમિની પાસે તે જ વખતે વ્રત ગ્રહણ કર્યું. પછી જગદ્દગુરૂ નેમિનાથે તે સહિત વરદત્ત વિગેરે અગ્યાર ગણધરોને વિધિથી સ્થાપન કર્યા, અને તેમને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ પ્રમાણે ત્રિપદી કહી, તે ત્રિપદીને અનુસારે તેમણે તરત જ દ્વાદશાંગીની રચના કરી. ઘણી કન્યાએથી પરવરેલી યક્ષિણી નામની રાજપુત્રીએ તે વખતે દીક્ષા લીધી, એટલે તેને પ્રભુએ પ્રવતિનીપદે સ્થાપન કરી. દશ દશા, ઉગ્રસેન, વાસુદેવ, ખળરામ અને પ્રદ્યુમ્ન વિગેરે કુમારાએ શ્રાવકપણું ગ્રહણ કર્યું, અને શિવા, રાહિણી, દેવકી તથા રૂમિણી વિગેરેએ તેમજ બીજી સ્ત્રીઓએ પણ પ્રભુની પાસે શ્રાવકપણું ગ્રહણ કર્યું, જેથી તે શ્રાવિકાએ થઇ. આ પ્રમાણે તેજ સમવસરણમાં પૃથ્વીને પવિત્ર કરનાર ચતુવિધ ધર્મની જેમ ચતુર્વિધ સંઘ સ્થાપિત થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુએ દેશના સમાપ્ત કરી, એટલે બીજી પૌરૂષીમાં વરદત્ત ગણધરે દેશના આપી. પછી ઇંદ્ર વિગેરે દેવતાઓ અને કૃષ્ણ પ્રમુખ રાજાએ પ્રભુને નમીને પાતપાતાને સ્થાનકે ગયા.
શ્રી નેમિનાથના તીર્થમાં ત્રણ મુખવાળા, શ્યામવણી, મનુષ્યના વાહનવાળા, ત્રણ દક્ષિણ ભુજામાં ખીોરૂ, પરશુ અને ચક્રને ધરનારા અને ત્રણ વામ ભુજામાં નકુળ, ત્રિશૂલ અને શક્તિને ધરનારો ગામેધ નામે યક્ષ શાસનદેવતા થયા, અને સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહનપર બેસનારી, એ દક્ષિણ ભુજામાં આંબાની લાંબુ અને પાશને ધરનારી અને
એ વામ ભુજામાં પુત્ર અને અ'કુશને ધરનારી કુષ્માંડી અથવા અખિકા નામે પ્રભુની શાસનદેવી થઈ. તે અને શાસનદેવતા નિર'તર જેમની સાન્નિધ્યમાં રહેતા હતા એવા પ્રભુ વર્ષા અને શરદઋતુને ઉલ્લ‘ઘન કરીને ભદ્ર ગજેંદ્રની જેમ ગતિ કરતા સતા લેાકેાના કલ્યાણને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કરવા પ્રવર્તા.
防腐保BWLWBW&WWWWWW洊防防腐防腐
॥ इत्याचार्य श्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि अरिष्टनेमिकौमारक्रीडा
—ટીા—વજોત્પત્તિવળનો નામ નવમઃ સર્વઃ ॥ 防肝防烧WW限防风防
Page #377
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧૦ મે
દ્રૌપદીનું પ્રત્યાહરણ અને ગજસુકુમાર વિગેરેનું ચરિત્ર. પાંડવ કૃષ્ણના પ્રસાદથી પિતાના હસ્તિનાપુર નગરમાં રહેતા અને દ્રૌપદીની સાથે વારા પ્રમાણે હર્ષથી ક્રીડા કરતા હતા. એક વખતે નારદ ફરતા ફરતા દ્રોપદીને ઘેર આવ્યા, ત્યારે ‘આ અવિરત છે' એમ જાણીને દ્રૌપદીએ તેને સત્કાર કર્યો નહિ, તેથી “આ દ્રૌપદી કેવી રીતે દુ:ખી થાય ? એમ ચિંતવતા નારદ ક્રોધ કરીને તેના ઘરમાંથી નીકળ્યા, પણ આ ભરતક્ષેત્રમાં તે કૃષ્ણના ભયથી કઈ તેનું અપ્રિય કરે તેવું જોવામાં આવ્યું નહિ, એટલે તે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં ચંપા નગરીમાં રહેનારા કપિલ નામના
સેવક પધ નામે રાજા અમરકંકા નગરીનો સ્વામી અને વ્યભિચારી હતો તેની પાસે આવ્યા, એટલે તે રાજાએ ઉઠીને નારદને સન્માન આપ્યું અને પિતાના અંતઃપુરમાં લઈ ગયે. ત્યાં પિતાની સર્વ સ્ત્રીઓ બતાવીને કહ્યું કે “હે નારદ! તમે આવી સ્ત્રીઓ કઈ સ્થાનકે જોઈ છે? તે વખતે નારદે “આનાથી મારો ઈરાદે સિદ્ધ થશે એમ વિચારીને કહ્યું કે-“રાજન ! કુવાના દેડકાની જેમ આવી સ્ત્રીઓથી તું શું હર્ષ પામે છે ? જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરને વિષે પાંડેને ઘેર દ્રૌપદી નામે સ્ત્રી છે, તે એવી સ્વરૂપવાન છે કે તેની આગળ આ તારી સર્વ સ્ત્રીઓ દાસી જેવી છે.” આ પ્રમાણે કહીને નારદ ત્યાંથી ઉત્પતીને અન્યત્ર ચાલ્યા ગયા.
નારદના ગયા પછી પદ્મનાભ રાજાએ દ્રૌપદીને મેળવવાની ઇચ્છાથી પિતાને પૂર્વ સંગતિવાળા એક પાતાળવાસી દેવની આરાધના કરી; એટલે તે દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું કે હે પદ્રનાથ ! કહો, તમારું શું કાર્ય કરું ?” ત્યારે પલ્લે કહ્યું, દ્રૌપદીને લાવીને મને અર્પણ કરો. દેવે કહ્યું કે “એ દ્રૌપદી પાંડેને મૂકીને બીજાને ઈચ્છતી નથી, પણ તારા આગ્રહથી હું તેને લાવું છું.' એમ કહી દેવ તત્કાળ હસ્તિનાપુર આવ્યો અને અવસ્થાપિની નિદ્રાવડે સૌને નિદ્રાવશ કરીને નિદ્રાવશ પડેલી દ્રોપદીને ત્યાંથી રાત્રીએ હરી લાવ્યો, પછી તેને પદ્મને અર્પણ કરી દેવ સ્વસ્થાનકે ગયે. જ્યારે દ્રૌપદી જાગ્રત થઈ ત્યારે ત્યાં પિતાને જોઈ વિધુર થઈ સતી વિચારવા લાગી કે “શું આ તે સ્વપ્ન છે કે શું ઇંદ્રજાળ છે ?” તે વખતે પદ્મનાભે તેને કહ્યું કે-“હે મૃગાક્ષિ ! તું ભય પામીશ નહીં, હું તને અહીં હરણ કરાવીને લાવ્યા છે, માટે અહીં રહે ને મારી સાથે ભોગ ભેગવ. આ ધાતકીખંડ નામે દ્વિીપ છે, તેમાં આ અમરકંકા નગરી છે, હું તેને પદ્મનાભ નામે રાજા છું કે જે તારે પતિ થવાને ઈચ્છે છે.” તે સાંભળી પ્રત્યુત્પન્ન મતિવાળી દ્રૌપદી બોલી કે રે ભદ્ર ! એક માસની અંદર જે કોઈ મારો સંબંધી અહીં આવીને મને નહીં લઈ જાય તે પછી હું તમારું વચન માન્ય કરીશ.” પદ્મનાભે વિચાર્યું કે, હું અહીં જંબુદ્વીપનાં માણસેની ગતિ તદ્દન અશક્ય છે, તેથી આ વચન કબુલ કરવામાં અડચણ નથી.” આવું ધારીને કપટી પદ્મનાભે તે વચન સ્વીકાર્યું. પછી હું પતિ વગર એક માસ સુધી ભોજન કરીશ નહીં, એમ પતિવ્રતરૂપ મહા ધનવતી દ્રૌપદીએ અભિગ્રહ ધારણ કર્યો.
Page #378
--------------------------------------------------------------------------
________________
પવ ૮ મું
૩૩૫ અહીં પાંડેએ પ્રાત:કાળે દ્રૌપદીને દીઠી નહીં એટલે તેઓ જળ, સ્થળ અને વન વિગેરેમાં તેની બહુ શોધ કરવા લાગ્યા. જ્યારે કોઈ પણ સ્થાનકેથી દ્રૌપદીને કાંઈ પણ ખબર મળ્યા નહીં ત્યારે તેમની માતાએ જઈને કૃષ્ણને જણાવ્યું, કારણ કે તેજ તેમના શરણરૂપ અને વિધુરપણામે બંધુરૂપ હતા કૃષ્ણ કાર્યમાં મૂઢ થઈ વિચારમાં પડયા, તેવામાં પોતે કરેલા અનર્થને જોવા માટે નારદમુનિ ત્યાં આવ્યા, એટલે કૃષ્ણ નારદને પૂછયું કે “તમે કોઈ સ્થાનકે દ્રૌપદીને જોઈ છે ? નારદે કહ્યું કે “હું ઘાતકીખંડમાં અમરકંકા નગરીએ ગયે હતા, ત્યાંના રાજા પદ્મનાભને ઘેર મે દ્રૌપદીને જોઈ છે.” આ પ્રમાણે કહીને ત્યાંથી બીજે ચાલ્યા ગયા. કૃષ્ણ પાંડેને કહ્યું કે “પદ્મનાભે દ્રૌપદીનું હરણ કર્યું છે, તેથી હું ત્યાં જઈને દ્રોપદીને લઈ આવીશ, માટે તમે ખેદ કરશે નહીં. પછી કૃષ્ણ પાંડવોને લઈ મોટા રીન્ય સાથે માગધ નામના પૂર્વ સાગરના તટ ઉપર ગયા. ત્યાં પાંડેએ કહ્યું, “સ્વામિન્' આ સમુદ્ર સંસારની જેમ અત્યંત ભયંકર, પારાવાર અને ઉદ્ધત છે. અહીં કોઈ ઠેકાણે મહા મેટા પર્વતે એક પથરાની જેમ તેમાં મગ્ન થયેલા છે, કઈ ઠેકાણે મોટા પર્વત જેવાં જળજંતુઓ રહેલાં છે, કઈ સ્થાને સમુદ્રને પણ શેષણ કરવાની પ્રતિજ્ઞા કરીને વડવાનલ રહેલો છે, કોઈ ઠેકાણે કૈવર્તાની જેમ વેલંધર દેવતાઓ રહેલા છે. કોઈ ઠેકાણે પિતાના તરંગથી તે મેઘનું પણ કમંડળની જેમ ઉદ્વર્તન કરે છે. આ સમુદ્ર મનથી પણ અલંધ્ય છે, તે તેને દેહથી તે શી રીતે જ ઉલ્લંઘન કરી શકાશે?” પાંડનાં આવાં વચન સાંભળી ‘તમારે શી ચિંતા છે?” એમ કહીને શુદ્ધ હૃદયવાળા કૃષ્ણ તેના તટ ઉપર બેસીને તેના અધિષ્ઠાયિક સુસ્થિત નામના દેવતાની આરાધના કરી. તત્કાળ તે દેવ પસંદ થઈને બેલ્યો-“હું શું કાર્ય કરૂં ? કૃણે કહ્યું કે-“હે લવણદધિના અધિષ્ઠાયક દેવ ! પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું હરણ કરેલું છે, તે જેવી રીતે ધાતકીખંડમાંથી તે દ્રૌપદી અહીં લવાય તેમ કરે.” દેવે કહ્યું કે “હે કૃષ્ણ! તે પદ્મનાભને તેના પૂર્વ સંગતિવાળા દેવે દ્રૌપદીને લઈ જઈને જેમ સેપી છે, તેમ હું તેને ત્યાંથી લાવીને તમને સે પં; અથવા જે આ વાર્તા તમને ન રૂચતી હોય; તે બળ, વાહન સહિત એ પદ્મનાભને સમુદ્રમાં ફેંકી દઈ દ્રૌપદીને લઈ આવીને તમને અર્પણ કરું.” કૃષ્ણ કહ્યું કે “એમ કરવાની જરૂર નથી, માત્ર આ પાંડવોથી અને મારાથી એમ છ પુરુષોથી રથમાં બેસીને જવાય તેવો જળની અંદર અનાહત માર્ગ આપો કે જેથી અમે ત્યાં જઈ એ વરાકને જીતીને દ્રૌપદીને લઈ આવીએ. આ માર્ગ અમને યશ આપનાર છે.” પછી તે સુસ્થિત દેવે તેમ કર્યું, એટલે કૃષ્ણ પાંડવ સહિત સ્થળની જેમ સમુદ્રને ઉલંઘીને અમરકંકા નગરીએ પહોંચ્યા. ત્યાં તે નગરની બહારના ઉદ્યાનમાં રહી કૃષ્ણ દારૂક સારથિને સમજાવી પદ્મરાજાની પાસે હતપણે મોકલ્યા. દારૂક તરત જ ત્યાં ગયે અને પના ચરણપીઠને પિતાના ચરણથી દબાવત, ભયંકર ભ્રકુટી ચઢાવતે અને ભાલાના અગ્ર ભાગથી કૃષ્ણના લેખને આપતે સતે પદ્ધ પ્રત્યે આ પ્રમાણે બે“અરે પદ્મ રાજા ! જેમને કૃષ્ણ વાસુદેવની સહાય છે એવા પાંડેની સ્ત્રી દ્વીપદીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાંથી તું હરી લાવ્યો છે, તે કૃષ્ણ પાંડેની સાથે સમુદ્ર આપેલા માર્ગે અહીં આવેલા છે, માટે હવે જો જીવવાને ઇચ્છતે હે તે સત્વર તે દ્રૌપદી કૃષ્ણને સેંપી દે.” પદ્મરાજા બોલ્યા-એ કૃષ્ણ તે જંબુદ્વીપના ભરતક્ષેત્રને રાજા છે, બાકી અહીં તે એ છએ જણ મારી પાસે કોણ માત્ર છે? માટે જા, તેને યુદ્ધ કરવાને સજજ કર.” દારૂકે આવીને તે વચન કૃષ્ણને કહ્યાં, એટલામાં તે પદ્મનાભ રાજા પણુ યુદ્ધ કરવાની ઈચ્છાથી તૈયાર થઈ સેના લઈને નગર બહાર નીકળે. સમુદ્રના તરંગની જેમ તેના સૈનિકો ઉછળી ઉછળીને તુટી પડવા લાગ્યા. તે વખતે કૃષ્ણ નેત્રને વિકસ્વર કરી પાંડવોને કહ્યું કે “તમે આ
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૩૬
સર્ગ ૧૦ મા
પદ્મરાજાની સાથે યુદ્ધ કરશે, કે હું યુદ્ધ કરૂં તે રથમાં બેસીને જોશે?” પાંડેએ કહ્યું; પ્રભુ! કાં તે આજે પદ્મનાભ રાજા, કે કાં તો અમે રાજા એવી પ્રતિજ્ઞા લઈને અમે પદ્મનાભ સાથે યુદ્ધ કરીશું.”
કૃષ્ણ તે વાત સ્વીકારી એટણે તેઓ પદ્મનાભ સાથે યુદ્ધ કરવા ગયા. પદ્મ ક્ષણવારમાં તેમને હરાવ્યા. એટલે તેઓએ કૃષ્ણ પાસે આવીને કહ્યું કે “સ્વામિન્ ! આ પદ્મનાભ તે. ઘણે બળવાન છે અને વળી બળવાન રીન્યથી આવૃત્ત છે, તેથી એ તો તમારાથી જ જીતાય તેમ છે, અમારાથી છતાય એમ નથી, માટે તમને જેમ એગ્ય લાગે તેમ કરે. કૃષ્ણ બોલ્યા- હે પાંડવે ! જ્યારથી તમે “પદ્મનાભ રાજા કે અમે રાજા” એવી પ્રતિજ્ઞા લીધી હતી, ત્યારથી જ તમે હારી ગયા હતા.” પછી “હું રાજા છું', પદ્મનાભ નથી એમ કહી કણ યુદ્ધ કરવા ચાલ્યા અને મહા વનિવાળે પાંચજન્ય શંખ ફૂંકયો. સિંહની ગર્જનાથી મૃગના ટોળાની ગતિની જેમ તે શંખના નાદથી જ પદ્મરાજાના સૈન્યને ત્રીજો ભાગ તુટી ગ. પછી કૃષ્ણ શાર્ક ધનુષ્યને ટંકાર કર્યો, એટલે તેના વિનિથી દુર્બળ દોરીની જેમ પદ્મનાભના લશકરને બીજો ત્રીજો ભાગ તુટી ગયે, ત્યારે પેતાના સૈન્યને તૃતીયાંશ અવશેષ રહ્યો ત્યારે પદ્મરાજા રણભૂમિમાંથી નાશી તત્કાળ અમરકંકા નગરીમાં પેસી ગયો, અને લેઢાની અર્ગલાવડે નગરના દરવાજા બંધ કર્યા. કૃષ્ણ ક્રોધથી પ્રજ્વલિત થઈ રથમાંથી ઉતરી પડ્યા અને તત્કાળ સમુદ્દઘાત વડે દેવતા કરે તેમ નરસિંહરૂપ ધારણ કર્યું. યમરાજની જેવા ક્રોધાયમાન થઈને દાઢેથી ભયંકર એવું મુખ ફાડયું અને ઉગ્ર ગર્જના કરીને નગરીના દ્વાર ઉપર દોટ મૂકીને પગને ઘા કર્યો, જેથી શત્રુના હૃદય સાથે બધી ૫ કપાયમાન થઈ ગઈ. તેમના ચરણુઘાતથી કીલ્લાના અગ્ર ભાગ તુટી પડથા, દેવાલયે પડી ગયાં અને કેટની દીવાલે ભાંગી પડી. એ નરસિંહના ભયથી તે નગરમાં રહેનારા લોકોમાંથી કેટલાક ખાડામાં સંતાઈ ગયા, કેટલાક જળમાં પેસી ગયા, અને કેટલાક મૂછ પામી ગયા. એ વખતે પદ્ધરાજા દ્રૌપદીને શરણે આવીને કહેવા લાગ્યું- હે દેવી ! મારે અપરાધ ક્ષમા કરે અને યમરાજ જેવા આ કૃષ્ણથી મારી રક્ષા કરો.” દ્રૌપદી બોલી-હે રાજન્ ! મને આગળ કરી સ્ત્રીને વેશ લઈને જો તું કૃષ્ણને શરણે જઈશ તે જીવીશ, અન્યથા જીવી શકીશ નહીં. પછી તે તેવી રીતે કરી કૃષ્ણને શરણે આવીને નયે, એટલે શરણુ કરવા યોગ્ય કૃષ્ણ કહ્યું કે, હવે તું ભય પામીશ નહીં.’ એ પ્રમાણે કહી પાંડેને દ્રિૌપદી સેંપી રથારૂઢ થઈને કૃષ્ણ આવ્યા હતા તેજ માર્ગે પાછા ચાલ્યા.
એ વખતે તે ધાતકીખંડમાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રત પ્રભુ સમોર્યા હતા, તેમની સભામાં કપિલ વાસુદેવ બેઠા હતા, તેમણે પ્રભુને પૂછયું કે, “સ્વામિન્ ! મારા જે આ કેના શંખને નાદ સંભળાય છે ?” પ્રભુએ કહ્યું, “આ કૃષ્ણ વાસુદેવના શંખને ધ્વનિ છે.” એટલે કપિલે પૂછયું, “શું એક જ સ્થાને બે વાસુદેવ થાય?’ પછી પ્રભુએ દ્રૌપદી, કૃષ્ણ અને પદ્મરાજાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. એટલે કપિલે કહ્યું કે “હે નાથ ! જંબુદ્વીપના અર્ધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ વાસુદેવનું અભ્યાગત અતિથિની જેમ હું આતિથ્ય કરું.” પ્રભુ બોલ્યા, “જેમ એક સ્થાને બે તીર્થકર અને બે ચક્રવર્તી મળે નહીં તેમ બે વાસુદેવ પણ કારણગથી એક ક્ષેત્રમાં આવ્યા છતાં મળે નહીં.” આવાં અહંતનાં વચન સાંભળ્યાં, તો પણ કપિલ વાસુદેવ કૃષ્ણને જવાને ઉત્સુક થઈને તેના ( ૧ આ પ્રતિજ્ઞામાં વાક્યખલના છે. તે “શકુન કરતાં શબ્દ આગળ” એ કહેવતને ખરી પાડે છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
પવ ૮ મુ
૩૭
રથને ચીલે ચીલે સમુદ્રના તટ ઉપર આવ્યા. ત્યાં સમુદ્રી વચ્ચે થઈને જતા એવા કૃષ્ણ તથા પાંડવાના રૂપા અને સુવર્ણના પાત્ર જેવા શ્વેત અને પીળા રથના ધ્વજ તેના જોવામાં આવ્યા, એટલે ‘હું કપિલ વાસુદેવ તમને જોવાને ઉત્કંઠિત થઈ સમુદ્રકિનારે આવ્યા છુ, માટે પાછા વળે.’ આવા સ્પષ્ટ અક્ષરે સમજાય તેમ તેણે શખના નાદ કર્યાં. તેના ઉત્તરમાં ‘અમે દૂર ગયા છીએ, માટે હવે તમારે કાંઇ ખેલવુ નહીં.' આવા સ્પષ્ટ અક્ષરના ધ્વનિવાળા શંખ કૃષ્ણે સામે પૂર્યાં. તે શ ંખના ધ્વનેિ સાંભળી કપિલ વાસુદેવ ત્યાંથી પાછા ફર્યા, અને અમરકંકાપુરીમાં આવીને ‘આ શુ?” એમ પદ્મરાજાને પૂછયુ-એટલે પદ્મ પેાતાના અપરાધની વાર્તા કહીને પછી જણાવ્યું કે, હે પ્રભુ ! તમારા જેવા સ્વામી છતાં જ ખૂદ્વીપના ભરતક્ષેત્રના વાસુદેવ કૃષ્ણે મારો પરાભવ કર્યા.’ એટલે કપિલ વાસુદેવે કહ્યું કે‘અરે અસામાન્ય વિગ્રહવાળા દુરાત્મા ! તારૂં આ કૃત્ય સહન કરવા યાગ્ય નથી.’ એમ કહી તેને રાજ્યથી ભ્રષ્ટ કર્યાં, અને તેના રાજ્ય ઉપર તેના પુત્રને બેસાડયો.
અહીં કૃષ્ણે સમુદ્ર ઉતરી પાંડવા પ્રત્યે ખેલ્યા-હે પાંડવા ! જ્યાં સુધી હું સુસ્થિત દેવની રજા લઉં ત્યાં સુધીમાં તમે ગંગા ઉતરી જાએ.’ પછી તેએ નાવમાં બેસી સાડીખાસઠ ચાજન વિસ્તારવાળા ગગાના ભય કર પ્રત્રાહને ઉતરીને પરસ્પર કહેવા લાગ્યા કે, ‘અહીં આપણે નાવ ઊભું રાખી કૃષ્ણનુ બળ જોઈએ કે કૃષ્ણ નાવ વિના આ ગંગાના પ્રવાહને શી રીતે ઉતરે છે?” આ પ્રમાણે સ'કેત કરી તેએ નદીના તટ ઉપર સંતાઈ રહ્યા. પછી કૃષ્ણ કાર્ય સાધી કૃતકૃત્ય થઈ ગંગાના તીરે આવ્યા. નાવને જોયુ નહી., એટલે એક ભુજા પર અશ્વ સહિત રથને રાખી બીજા હાથવતી જળ તરવા લાગ્યા. એ પ્રમાણે તરતાં તરતાં જ્યારે ગગાના મધ્યમાં આવ્યા ત્યારે શ્રાંત થઇને વિચારવા લાગ્યા કે, અહા ! પાંડવા ઘણી શક્તિવાળા કે જેઓ નાવ વિના ગગાને તરી ગયા.' કૃષ્ણના આ પ્રમાણેના ચિ'તીતને જાણીને ગંગાદેવીએ તત્કાળ તાગ આપ્યા (સ્થળ કરી આપ્યું,) એટલે વિસામા લઈને હિર મુખે કરી તેને ઉતરી ગયા. તીરે આવીને પાંડવાને પૂછ્યું' કે, ‘તમે વહાણુ વગર શી રીતે ગ'ગા ઉતર્યા ?’ પાંડવાએ કહ્યું, ‘અમે તા નાવથી ગંગા ઉતર્યા.' કૃષ્ણે કહ્યું કે, ‘ત્યારે નાવને પાછું વાળીને મારે માટે કેમ ન માકલ્યુ ?” પાંડવા ખેલ્યા-તમારા અળની પરીક્ષા કરવાને અમે નાવને મેકલ્યું નહી.' તે સાંભળી કૃષ્ણે કાપ કરીને કહ્યું કે, “તમે સમુદ્ર તરવામાં કે અમરકકા નગરી જીતવામાં શુ' મારું ખળ જાણ્યું નહતું, કે હવે મારું ખળ જાણવુ ખાકી હતુ ?' આ પ્રમાણે કહી પાંડવાના પાંચે રથને લાહુદડ વડે ચૂ કરી નાંખ્યા, અને તે ઠેકાણે થમન નામે નગર વસાવ્યું. પછી કૃષ્ણે પાંડવાને દેશપાર કર્યા, અને પાતે પોતાની છાવણીમાં આવીને સની સાથે દ્વારકામાં આવ્યા.
પાંડવાએ પેાતાના નગરમાં આવી એ વૃત્તાંત કુંતીમાતાને કહ્યો, એટલે કુંતી દ્વારકામાં આવ્યા અને કૃષ્ણને કહ્યું કે, હું કૃષ્ણ ! તમે દેશપાર કરેલા મારા પુત્રા હવે કયાં રહેશે ? કારણ કે આ ભરતા માં તા એવી પૃથ્વી નથી કે જે તમારી ન હોય.' કૃષ્ણ મેલ્યા‘દક્ષિણ સમુદ્રના તટ ઉપર પાંડુથુરા નામે નવીન નગરી વસાવીને તેમાં તમારા પુત્ર નિવાસ કરે.' કુંતીએ આવીને એ વાર્તા (કૃષ્ણુની આજ્ઞા) પુત્રાને કહી; એટલે તેએ સમુદ્રની વેલાથી પવિત્ર એવા પાંડુ દેશમાં ગયા. કૃષ્ણે હસ્તિનાપુરના રાજ્ય ઉપર પાતાની એન સુભદ્રાના પૌત્ર અને અભિમન્યુના પુત્ર પરીક્ષીતના રાજ્યાભિષેક કર્યા,
૪૩
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સર્ગ ૧૦ મે ભગવાન નેમિનાથ પૃથ્વીતળને પવિત્ર કરતા અનુક્રમે સર્વ નગરમાં શ્રેષ્ઠ એવા ભદિલપુરમાં પધાર્યા. ત્યાં સુલસા અને નાગના પુત્ર કે જે દેવકીના ઉદરથી ઉત્પન્ન થયા હતા અને જેમને નૈગમેથી દેવતાએ હરી લાવીને સુલસાને આપ્યા હતા તે રહેતા હતા. તેઓ પ્રત્યેક બત્રીશ બત્રીશ કન્યાઓ પરણ્યા હતા. તેઓએ શ્રી નેમિનાથના બેધથી તેમની પાસે વ્રત ગ્રહણ કર્યું. તે છએ ચરમશરીરી હતા. તેઓ દ્વાદશાંગીને ધારણ કરી મોટું તપ આચરતા સતા પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા.
શ્રી નેમિનાથ વિહાર કરતા કરતા અન્યદા દ્વારકા સમીપે પધાર્યા. ત્યાં સહસ્સામ્રવન નામના ઉપવનમાં સમેસર્યા. તે સમયે દેવકીના છ પુત્રેાએ છઠ્ઠ તપના પારણાને અર્થે બે બેની જેડ થઈ ત્રણ ભાગે જુદા જુદા વહેરવા માટે દ્વારકામાં પ્રવેશ કર્યો. તેમાં પ્રથમ અનીશા અને અનંતસેન દેવકીને ઘેર ગયા. તેમણે કૃષ્ણના જેવા જોઈ દેવકી ઘણે હર્ષ પામ્યાં. પછી તેણીએ સિંહ કેશરીઆ મેદકથી તેમને પ્રતિલાભિત ક્ય, તેઓ ત્યાંથી બીજે ગયા. એટલામાં તેના સહોદર અજિતસેન અને નિહતશત્રુ નામે બે મહામુનિ ત્યાં આવ્યા. તેમને પણ દેવકીએ પ્રતિલાભિત કર્યા, એટલામાં દેવયશા અને શત્રુસેન નામે ત્રીજા બે મુનિ પણ ત્યાં પધાર્યા. તેમને નમસ્કાર કરી અંજલિ જેડીને દેવકીએ પૂછયું, “હે મુનિરાજ ! શું તમે દિશાના મોહથી વારંવાર અહી આવો છો ? કે શું મારી મતિમાં મોહ થઈ ગયો છે? તમે તેના તે નથી? અથવા સંપત્તિથી સ્વર્ગ પુરી જેવી આ નગરીમાં શું મહર્ષિઓને યેગ્ય ભક્તપાન નથી મળતું ? આવા દેવકીના પ્રશ્નથી તે મુનિ બેલ્યા-અમને કાંઈ પણ દિ મેહ થયે નથી, પણ અમે છ સહેદર ભાઈઓ છીએ, ભદિલપુરના રહેવાસી છીએ, અને સુલસા અને નાગદેવના પુત્ર છીએ. શ્રી નેમિનાથની પાસે ધર્મ સાંભળી અમે છએ બંધુએ દીક્ષા લીધી છે. આજે ત્રણ જોડા થઈ વહોરવા નીકળેલા છીએ, તે ત્રણે યુગલ અનુક્રમે તમારે ઘેર આવ્યા જણાય છે. તે સાંભળી દેવકી વિચારમાં પડયાં કે, “આ છએ મુનિએ કૃષ્ણના જેવા કેમ હશે? તેમનામાં એક તિલમાત્ર એટલે પણ ફેર નથી. પૂર્વે અતિમુક્તક સાધુએ મને કહ્યું હતું કે–તમારે આઠ પુત્રો થશે અને તે જીવતા રહેશે તે શું આ છએ મારા પુત્રો તે નહીં હોય? આ વિચાર કરી બીજે દિવસે દેવકી દેવરચિત સમવસરણમાં શ્રી નેમિનાથને પૂછવા ગયાં. દેવકીના હૃદયનો ભાવ જાણી તેના પૂછયા અગાઉ જ પ્રભુએ કહ્યું કે “હે દેવકી! તમે કાલે જોયા તે છએ તમારા પુત્રો છે. તેને નૈગમેલી દેવતાએ જીવતાજ તમારી પાસેથી લઈને સુલતાને આપ્યા હતા.” પછી ત્યાં તે છ સાધુઓને જોઈને દેવકીના સ્તનમાં પય ઝરવા લાગ્યું. તેણ છએ મુનિને પ્રેમથી વંદના કરીને કહ્યું કે હે પુત્રા ! તમારાં દર્શન થયાં તે બહુ સારું થયું. મારા ઉદરમાંથી જન્મ લેનાર પૈકી એકને ઉત્કૃષ્ટ રાજ્ય મળ્યું અને તમને છને દીક્ષા પ્રાપ્ત થઈ તે તે બહુ સારી વાત થઈ, પણ મને એમાં એટલે જ ખેદ છે કે તમારામાંથી કેઈને મેં રમાડયા કે ઉછેર્યા નહીં.” ભગવાન નેમિનાથ બેલ્યા- દેવકી! વૃથા ખેદ શા માટે કરે છે? પૂર્વજન્મના કૃત્યનું ફળ આ જન્મને વિષે પ્રાપ્ત થયું છે, કેમકે તમે પૂર્વ ભવમાં તમારી સપત્નીના સાત રત્ન ચેર્યા હતાં, પછી જ્યારે તે રેવા લાગી ત્યારે તમે તેમાંથી માત્ર એક રન પાછું આપ્યું હતું.' આ પ્રમાણે સાંભળી દેવકી પિતાના પૂર્વ ભવનું દુષ્કૃત નિંદતી ઘેર ગઈ અને પુત્રજન્મની ઈચ્છાથી ખેદયુક્ત ચિતે રહેવા લાગી, તેવામાં કૃષ્ણ આવીને પૂછયું કે “હે માતા ! તમે ખેદ કેમ કરે છે ?” દેવકી બોલ્યાં-“હે વત્સ! મારું બધું જીવિત નિષ્ફળ ગયું છે, કેમકે
૧ ૭ સુલસાને ત્યાં ઉછર્યા તે, સાતમા કૃષ્ણ, ને આઠમા ગજસુકુમાળ હવે થશે તે.
Page #382
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૩૩૯ તમે બાળપણમાં નંદને ઘેર મોટા થયા, અને તમારા અગ્રજ છ સદર નાગસાર્થવાહને ઘેર ઉછર્યા, મેં તે સાતમાંથી એક પુત્રને પણ બાલ્યવયમાં લાલિત કર્યો નહીં; તેથી હે વત્સ ! બાળકનું લાલનપાલન કરવાની ઈચ્છાવાળી હું પુત્રને ઈચ્છું છું. તે પશુઓને પણ ધન્ય છે કે જેઓ પોતાના અપત્ય (વાછડા) ને લાલિત કરે છે.'
માતાનાં આવાં વચન સાંભળી ‘હું તમારે મનોરથ પૂરો કરીશ” એમ કહી કૃષ્ણ સૌધર્મ ઈદ્રના સેનાપતિ નૈમેષી દેવની આરાધના કરી. દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો - હે ભદ્ર ! તમારી માતાને આઠમે પુત્ર થશે, પણ જ્યારે તે બુદ્ધિમાન યુવાવસ્થા પામશે ત્યારે દીક્ષા લેશે. તેને આ પ્રમાણેને કથન પછી સ્વ૯૫ વખતમાં એક મહદ્ધિક દેવ સ્વર્ગથી
વીને દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયે, અને સમય આવતાં પુત્રરૂપે અવતર્યો. તેનું ગજસુકમાળ નામ પાડયું. જાણે બીજા કૃષ્ણ હોય તેવા એ દેવ સમાન પુત્રનું દેવકી લાલનપાલન કરવા લાગ્યાં. માતાને અતિ હાલે અને ભ્રાતાને પ્રાણ સમાન કુમાર બન્નેનાં નેત્રરૂપ કુમુદને ચંદ્રરૂપ થયે. અનુક્રમે યૌવનવયને પાયે, એટલે પિતાની આજ્ઞાથી કેમ રાજાની પુત્રી પ્રભાવતીને પરણ્ય. વળી સે મશર્મા બ્રાહ્મણની ક્ષત્રિયાણી થી ઉત્પન્ન થયેલી સમા નામની કન્યાને પણ જે કે તે ઈચ્છતો ન હતે તો પણ માતા અને ભ્રાતાની આજ્ઞાથી પર. તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા. તેમની પાસે સ્ત્રીઓ સહિત જઈને ગજસુકમાળે સાવધાનપણે ધર્મ સાંભળે, તેથી અપૂર્વ વૈરાગ્ય ઉત્પન્ન થતાં બંને પત્નીએ સહિત માતા પિતાની આજ્ઞા મેળવીને તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી. જ્યારે ગજકયુમાળે દીક્ષા લીધી ત્યારે તેના વિયેગને નહિ સહન કરી શકતા એવા તેના માતાપિતાએ અને કૃષ્ણ પ્રમુખ ભાઈઓએ ઊંચે સ્વરે રૂદન કર્યું.
* જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ગજસુકુમાળ મુનિ પ્રભુની આજ્ઞા લઈ સાયંકાળે સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા. તેવામાં કાંઈક કારણે બહાર ગયેલા મશર્મા બ્રાહાણે તેમને દીઠા. તેમને જોઈ તે મશર્માએ ચિંતવ્યું કે, આ ગજસુકુમાળ ખરેખર પાખંડો છે, તેને આવો વિચાર છતાં માત્ર વિટંબના કરવાને એ દુરાશય મારી પુત્રીને પર હતે. આમ ચિંતવી એ મહાવિધી બુદ્ધિવાળા સોમશર્માએ અતિ ક્રાધાયમાન થઈને બળતી ચિતાના અંગારાથી પૂરેલી એક ઘડાની ઠીબ તેના માથા ઉપર મૂકી. તેના વડે અત્યંત દહન થયા છતાં પણ તેમણે સમાધિપૂર્વક તે સર્વ સહન કર્યું, તેથી એ ગજસુકુમાળ મનિનાં કર્મરૂપ સર્વ ઈધન બળીને ભસ્મ થઈ ગયાં, અને તત્કાળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થવાથી તે મુનિ મોક્ષે ગયા.
પ્રાતઃકાળે કૃષ્ણ પોતાના પરિવાર સહિત રથમાં બેસીને પૂર્ણ ઉત્કંઠિત મનથી ગજસુકમાળ મુનિને વાંચવા માટે ચાલ્યા. દ્વારકાની બહાર નીકળ્યા, તેવામાં તેમણે એક વૃદ્ધ બ્રાહ્મણને માથે ઈટે લઈ કઈ દેવાલય તરફ જતો જે. કૃષ્ણ તેની પર દયા લાવીને તેમાંથી એક ઈંટ પિતાની જાતે તે દેવાલયમાં લઈ ગયા એટલે કેટીગમે લોકો તે પ્રમાણે એકએક ઈટ લઈ ગયા, જેથી તેનું તે કામ થઈ ગયું. આ પ્રમાણે તે બ્રાહ્મણને કૃતાર્થ કરીને કૃષ્ણ નેમિનાથની પાસે આવ્યા. ત્યાં સ્થાપન કરેલા ભંડારની જેવા પિતાના ભાઈ ગજસુકુમાળને તેમણે દીઠા નહીં, એટલે કૃષ્ણ ભગવંતને પૂછ્યું કે “પ્રભુ ! મારા ભાઈ ગજસુકુમાળ ક્યાં છે? ભગવંતે કહ્યું કે “સોમશર્મા બ્રાહ્મણને હાથે તેનો મોક્ષ થયો. તે વાત વિસ્તારથી સાંભળતાં જ કૃષ્ણને મૂછ આવી. થોડી વારે સંજ્ઞા પામીને કૃષ્ણ ફરીવાર પ્રભુને પૂછયું “ભગવદ્ ! એ મારા ભાઈને વધ કરનાર બ્રાહ્મણને મારે શી રીતે ઓળખવો?’ પ્રભુ બોલ્યા “કૃષ્ણ ! એ મશર્માની ઉપર તમે કોપ કરશે નહીં, કારણકે તમારા ભાતાને
Page #383
--------------------------------------------------------------------------
________________
સગ ૧૦ મે
સદ્ય મોક્ષ પ્રાપ્ત થવામાં તે સહાયકારી થયો છે. લાએ કાળે સાધ્ય થાય તેવી સિદ્ધિ હોય તે પણ સહાય મળવાથી ક્ષણમાં સિદ્ધ થાય છે. જેમ તમે પેલા વૃદ્ધ બ્રાહ્મણને સહાય કરી તે તેની સર્વ ઈટ સ્વલ્પ સમયમાં ઇચ્છિત સ્થાનકે પહોંચી ગઈ. જે મશર્મા તમારા ભાઈ ને આ ઉપગ ન કરત તે કાળક્ષેપ વગર તેની સિદ્ધિ શી રીતે થાત ? હવે તમારે તેને ઓળખો છે તો તમને અહીંથી પાછા વળીને નગરીમાં પેસતાં જોઈ જે મસ્તક ફાટીને મરી જશે તેને તમારા ભાઈને વધ કરનાર જાણી લેજો.” પછી કૃષ્ણ રૂદન કરતા સતા પિતાના ભાઈને ઉત્તરસંસ્કાર કર્યો. ત્યાંથી ખેદયુક્ત ચિરો પાછા વળીને દ્વારકાનગરીમાં પેસતાં તેમણે પેલા સોમશર્મા બ્રાહ્મણને મસ્તક ફાટીને મરી જતો જે, એટલે તત્કાળ તેને પગે દેરડી બાંધી માણસેની પાસે આખી નગરીમાં ફેરવાડી ગીધ વિગેરે પક્ષીઓને નવું બલિ દાન આપવા માટે બહાર ફેંકાવી દીધો.
ગજસુકુમાળના શેકથી પ્રભુની પાસે ઘણું યાદવેએ અને વસુદેવ વિના નવ દશાહએ દીક્ષા લીધી. પ્રભુની માતા શિવાદેવીએ, નેમિનાથના સાત સહદર બંધુઓએ અને કૃષ્ણના અનેક કુમારોએ પણ દીક્ષા લીધી. રાજીમતીએ પણ સંવેગ ધરી પ્રભુની પાસે દીક્ષા લીધી. તેની સાથે નંદની કન્યા એકનાશાએ અને યાદવની અનેક સ્ત્રીઓ એ દીક્ષા લીધી. તે વખતે કૃષ્ણ કન્યાના વિવાહ કરવાને અભિગ્રહ અંગીકાર કર્યો; એટલે તેમની સર્વ પુત્રીએએ પણ પ્રભુની સમીપે દીક્ષા લીધી કનકાવતી, રહિણી અને દેવકી વિના વસુદેવની સર્વ સ્ત્રીઓએ વ્રત ગ્રહણ કર્યું. કનકવતીને ઘરમાં રહ્યા સતા સંસારની સ્થિતિ ચિંતવતાં સદ્ય ઘાતીકમ ત્રુટી જવાથી કેવળજ્ઞાન ઉત્પન થયું. નેમિનાથે તે વાત જણાવવાથી દેવતાઓએ તેમને મહિમા કર્યો. પછી પોતાની મેળે મુનિવેશ અંગીકાર કરીને તે પ્રભુની પાસે ગયા. ત્યાં નેમિનાથનાં દર્શન કરી, વનમાં જઈ એક માસનું અનશન કરીને તે કનકાવતી મોક્ષે ગઈ.
રામનો પૌત્ર અને નિષિધનો પુત્ર સાગરચંદ્ર વિરક્ત બુદ્ધિવાળો હોવાથી પ્રથમ તે અણુવ્રતધારી થયે હતો, તેણે આ વખતે પ્રતિમા ધરપણું અંગીકાર કર્યું. (શ્રાવકની ૧૧ પડિમા વહેવા લાગ્યા.) એકદા તેણે કાર્યોત્સર્ગ કર્યો હતો, ત્યાં હંમેશાં તેનાં છિદ્રને જોનારા નભસેને તેને દીઠે, એટલે તેની પાસે આવી નભસેન બે કે-“અરે પાખંડી ! અત્યારે આ તું શું કરે છે ? કમળામેળાના હરણમાં તે જે કર્યું હતું, તેનું ફળ હવે પામ.” એમ કહી તે દુરાશય નભસેને તેના મસ્તક પર ચિતાના અંગારાથી પૂરેલો ઘડાને કાંઠે મૂક્યો. તે ઉપસગને સમ્યગુ ભાવે સહન કરી તેનાથી દગ્ધ થઈને સાગરચન્દ્ર પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતો તો મૃત્યુ પામીને દેવલોકમાં ગયો.
એક વખતે ઈદે સભામાં કહ્યું કે “કૃષ્ણ વાસુદેવ હમેશાં કેઈના પણ દોષને છોડીને માત્ર ગુણનું જ કીર્તન કરે છે અને કદિ પણ નીચે યુદ્ધ કરતા નથી.” ઈદ્રનાં આવાં વચન પર શ્રદ્ધા નહીં રાખનાર કેઈ દેવતા તેની પરીક્ષા કરવા માટે તત્કાળ દ્વારકામાં આવ્યું. એ વખતે કૃષ્ણ રથમાં બે સીને છાએ ક્રીડા કરવા જતા હતા. ત્યાં માર્ગમાં તે દેવતાએ કૃષ્ણવર્ણ એક શ્વાનને મરેલો વિકુઓં. તેના શરીરમાંથી એવી દુર્ગ ધ ફેલાતી હતી કે જેથી લોકો દૂરથી જ દુર્ગછા અને બાધા પામતા હતા. તેને જોઈ કણે કહ્યું કે “અહો ! આ કૃષ્ણવર્ણ “ધાનના મુખમાં પાંડવણી દાંત કેવા અત્યંત શેભે છે ?' આ પ્રમાણે એક પરીક્ષા જેઈને પછી પેલા દેવે ચોર થઈ કૃષ્ણના અધરત્નને હરી લીધું. તેની પછવાડે કૃષ્ણના અનેક સૈનિકે દોડ્યા, તેમને પણ તેણે જીતી લીધા; એટલે કૃષ્ણ પોતે દેડી તેની નજીક જઈને બેલ્યા કે “અરે ચોર ! મારા અશ્વરત્નને કેમ હરે છે ? તેને છોડી દે, કેમકે હવે
Page #384
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મુ
૩૪૧ તું ક્યાં જઈશ ?” દેવે કહ્યું, “મને યુદ્ધમાં જીતીને અશ્વ લ્યો.' કણે કહ્યું કે “ત્યારે તું રથમાં બેસ. કારણ કે હું રથી છું.” દેવે કહ્યું, “મારે રથ કે હાથી વિગેરેની કોઈ જરૂર નથી મારી સાથે યુદ્ધ કરવું હોય તે બાહુયુદ્ધથી યુદ્ધ કરે. કૃષ્ણ કહ્યું, “જા અને લઈ જા, હું હાર્યો, કેમકે કદિ સર્વસ્વ નાશ થાય તે પણ હું નીચ–૧ અધમ યુદ્ધ કરવાને નથી. તે સાંભળી તે દેવ સંતુષ્ટ થયું. પછી તેણે ઈદ્ર કરેલી પ્રશંસા વિગેરેને વૃત્તાંત તેમને જણાવીને કહ્યું કે “હે મહાભાગ ! વરદાન માગે. કૃષ્ણ કહ્યું, ‘હમણાં મારી દ્વારકાપુરી રંગના ઉપસર્ગથી વ્યાપ્ત છે, તે તેની શાંતિને માટે કાંઈક આપ.” પછી દેવતાએ કૃષ્ણને એક ભેરી (નગારું) આપીને કહ્યું કે “આ ભેરી છ માસે છ માસે તમારે નગરીમાં વગાડવી. આને શબ્દ સાંભળવાથી પૂર્વના ઉત્પન્ન થયેલા સર્વ વ્યાધિ અને ઉપસર્ગો ક્ષય થશે અને છ માસ પર્યત નવા વ્યાધિ વિગેરે ઉપસર્ગો થશે નહીં,” આ પ્રમાણે કહી તે દેવ સ્વસ્થાને ગયે.
કૃષ્ણ દ્વારકામાં લઈ જઈને તે ભેરી વગાડી, જેથી નગરીમાં થયેલા સર્વ રોગની શાંતિ થઈ ગઈ. એ ભેરીની ખ્યાતિ સાંભળીને કેઈ ધનાઢય માણસ દાહવરથી પીડાતા સત દેશાંતરથી દ્વારકામાં આવ્યો. તેણે આવીને ભેરીના પાલકને કહ્યું “હે ભદ્ર ! મારા, ઉપકારને માટે એક લાખ દ્રવ્ય લઈને આ ભેરીને પલ જેટલે કટકો મને આપ. એટલી મારી પર દયા કર.” ભેરીપાલ દ્રવ્યમાં લુબ્ધ થયે તેથી તેને એક નાનો ખંડ કાપીને તેને આપે, અને ચંદનના ખંડથી તે ભેરીને સાંધી લીધી. તેવી રીતે એ દ્રવ્યલુબ્ધ માણસે બીજાઓને પણ તેના કટકા કાપી કાપીને આપ્યા, જેથી તે ભેરી મૂળથી જ (આખી) ચંદનના કટકાની કથા જેવી થઈ ગઈ. ફરીને એક વખતે તે ઉપદ્રવ થતાં કૃષ્ણ તેને વગડાવી તે તેનો એક મશકની જેટલે નાદ થયે કે જે સભામાં પણ પૂરે સંભળાય નહીં. તેથી “આ શું ?”એમ કૃષ્ણ વિશ્વાસુ માણસોને પૂછયું, એટલે તેઓએ ખાત્રી કરીને કહ્યું કે તેના રક્ષકે આખી ભેરીને સાંધી સાંધીને કંથા જેવી કરી નાખી છે. તે વાત સાંભળીને કૃષ્ણ તેના રક્ષકને મરાવી નાખ્યો, અને પછી અઠ્ઠમ તપ કરી તેના જેવી બીજી ભેરી તે દેવ પાસેથી મેળવી. કેમકે “મહાન્ પુરુષને શું મુશ્કેલ છે ?”
પછી રેગની શાંતિને માટે કૃષ્ણ તે ભેરી વગડાવી. ધવંતરિ તથા વૈતરણિ નામના બે વૈદ્યોને પણ લે કોના વ્યાધિની ચિકિત્સા કરવાની આજ્ઞા આપી. તેમાં વિતરણિ વૈદ્ય ભવ્ય જીવ હતું. તે જેને જે ચિકિત્સા કરવા ગ્ય હોય તે બતાવતે અને ઔષધ પણ તેને યોગ્ય આપતો અને ધવંતરિ પાપ ભરેલી ચિકિત્સા કરે તેથી તેને જ્યારે સાધુઓ કહેતા કે, “આ ઔષધ અમારે વિહિતર નથી.” ત્યારે તેઓને તે સામે જવાબ આપતું કે, હું સાધુને ગ્ય આયુર્વેદ ભયે નથી, માટે મારું વચન માનશે નહીં અને તે પ્રમાણે કરશે નહીં. આ પ્રમાણે તે બંને વૈદ્યો દ્વારકામાં વૈદું કરતા હતા. એક વખતે કૃષ્ણ નેમિપ્રભુને પૂછયું કે, “આ બે વૈદ્યોની શી ગતિ થશે ?” ત્યારે પ્રભુ બેલ્યા કે, “ધવંતરિ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જશે, અને જે વૈતરણિ વૈદ્ય છે તે વિંધ્યાચલમાં એક યુવાન યુથપતિ વાનર થશે. તે વનમાં કઈ સાર્થની સાથે સાધુઓ આવશે તેઓમાંથી એક મુનિના ચરણમાં કાંટે વાગશે, જેથી ચાલવાને અશક્ત થશે. તેની સાથે બીજા મુનિએ પણ ત્યાં અટકીને ઊભા રહેશે. એટલે તેઓને તે મુનિ કહેશે કે “તમે મને અહીં મૂકીને જાઓ, નહીં તે સાર્થભ્રષ્ટ થવાથી સર્વ મૃત્યુ પામશે.” પછી તેના ૧. એવા એક ચેર જેવા માણસ સાથે કૃણ જેવા વાસુદેવે બાહુયુદ્ધ કરવું તે અધમ યુદ્ધ જ છે. ૨, કરવા યોગ્ય-ખાવા યોગ્ય.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૪ર
સગ ૧૦ મે
ચરણમાંથી કંટક કાઢવાને અસમર્થ અને જેમનાં હદય દીન થયેલાં છે એવા તે મુનિને એક છાયાદાર સ્પંડિલ (જમીન) ઉપર મૂકી ખેદયુક્ત ચિત્તે સાથે સાથે જશે. એવામાં પેલો યુથપતિ વાનર અનેક વાનરો સાથે ત્યાં આવશે. એટલે તે મુનિને જોઈને આગ ચાલનારા વાનરો કિલકિલારવ કરી મૂકશે. તે નાદશી રોષ પામીને યુથપતિ વાનર આગળ આવશે. ત્યાં તે મુનિને જોઈને તે વિચાર કરશે કે “આવા મુનિને પૂર્વે મેં કઈવાર જોયેલા છે.” એમ ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થશે, તેથી તે પિતાના પૂર્વ ભવના વૈદ્યપણાને સંભારશે. પછી પ્રાપ્ત થયેલા વૈદ્યકજ્ઞાનથી પર્વત ઉપરથી તે વાનર વિશલ્યા અને રોહિણી નામે બે ઔષધિઓ લાવશે. તેમાંથી વિશલ્યા ઔષધિને દાંત વતી પીસીને મુનિના ચરણ ઉપર મૂકશે, તેથી તેમનો ચરણ શલ્યરહિત થશે, પછી હિણી ઔષધિ મૂકવાથી તત્કાળ રૂઝાઈ જશે. પછી “હું પૂર્વે દ્વારકામાં વૈતરણ નામે વૈદ્ય હતે” એવા અક્ષર લખીને તે મુનિને બતાવશે. એટલે મુનિ તેનું ચરિત્ર સંભારીને તેને ધર્મ કહેશે, તેથી તે કપિ ત્રણ દિવસનું અનશન કરી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં જશે. ત્યાં ઉપજતાં જ અવધિજ્ઞાનવડે તે પોતાના કાસગી વાનરશરીરને જોશે, અને તેની પાસે બેસીને નવકારમંત્ર સંભળાવતા મનિને દેખશે; એટલે મુનિ ઉપર અતિ ભક્તિવાળે તે દેવતા ત્યાં આવી તે મુનિને નમીને કહેશે કે, “હે સ્વામિન ! તમારા પ્રસાદથી મને આવી દેવસંબંધી મહાઋદ્ધિ પ્રાપ્ત થઈ છે.” પછી તે મુનિને સાર્થની સાથે ગયેલા બીજા મુનિઓની સાથે મેળવી દેશે. એટલે તે મુનિ તે કપિની કથા બીજા સાધુઓને કહેશે.” ભગવંતે કહેલ આ પ્રમાણેનું કથન સાંભળી ધર્મપર શ્રદ્ધા રાખતા હરિ પ્રભુને નમીને સ્વસ્થાને ગયા. પ્રભુએ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
અન્યદા વર્ષાઋતુના આરંભમાં મેઘની જેમ જગતને તૃપ્ત કરનારા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકા સમીપે આવીને સમવસર્યા. કૃષ્ણ ભગવંત પાસે આવી સેવા કરતા સતા પ્રભુને પૂછયું, “હે નાથ ! તમે અને બીજા સાધુએ વર્ષાઋતુમાં કેમ વિહાર કરતા નથી? પ્રભુ બોલ્યા- “વર્ષાઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી જીવને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા નથી.” કૃષ્ણ કહ્યું કે, “ ત્યારે હું પણ પરિવાર સહિત વારંવાર ગમનાગમન કરીશ તે તેથી ઘણું જેનો ક્ષય થશે, માટે હું ૫) વર્ષાકાળમાં રાજમંદિરની બહાર નીકળીશ નહીં.” આ અભિગ્રહ જઈ પિતાના રાજમંદિરમાં પ્રવેશ કર્યો, અને દ્વારપાળને આજ્ઞા કરી કે, “વર્ષાઋતુના ચાર માસ પર્યત કોઈને પણ રાજમહેલમાં પ્રવેશ કરવા દેવો નહીં.”
દ્વારકા નગરીમાં વીર નામે એક સાળવી વિષ્ણુને અતિ ભક્ત હતું તે કૃષ્ણનાં દર્શન અને તેમની પૂજા કરીને જ ભજન કરતે, નહીં તે જમતે નહીં. કૃષ્ણના પૂર્વોક્ત હુકમથી દ્વારપાળે વર્ષાકાળમાં તેને કૃષ્ણ મંદિરમાં પ્રવેશ કરવા દીધું નહીં, તેથી તે દ્વારેજ બેસી રહીને કૃષ્ણને ઉદ્દેશીને પ્રતિદિન પૂજા કરતે, પરંતુ કૃષ્ણનાં દર્શન ન થવાથી તે ભજન કરતે નહીં. એ પ્રમાણે જ્યારે વર્ષાકાળ વીતી ગયા અને કૃષ્ણ રાજમહેલની બહાર નીકળ્યા, તે વખતે સર્વ રાજાઓ અને એ વીરો સાળવી દ્વાર પાસે આવીને ઊભા હતા. તેમાં વીરા સાળવીને અત્યંત કૃશ થઈ ગયેલ જોઈને વાસુદેવે પૂછયું કે-“તું કેમ કૃશ થઈ ગયે છું ?” એટલે દ્વારપાળોએ તેનું કૃશ થવાનું કારણ જે યથાર્થ હતું તે કહી જણાવ્યું. પછી કૃષ્ણ કૃપા કરીને તેને હમેશાં પિતાના મહેલમાં અખલિતપણે આવવા દેવાને હુકમ આપે.
'Sઇન9 GUs
Page #386
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૩૪૩ પછી કૃષ્ણ પરિવારસહિત શ્રી નેમિનાથને વાંદવા ગયા. ત્યાં ભગવતે કહેલે યતિધર્મ સાંભળીને કૃષ્ણ બોલ્યા- હે નાથ ! હું યતિધર્મ પાળવાને સમર્થ નથી, પણ બીજાઓને દીક્ષા અપાવવાને અને તેની અનુમોદના કરવાને માટે નિયમ હતો. જે કઈ દીક્ષા લેશે તેને હું વારીશ નહીં, પણ પુત્રની જેમ તેને નિષ્ક્રમણોત્સવ કરીશ.” આવો અભિગ્રહ લઈને વિષ્ણુ સ્વસ્થાને ગયા. તેવામાં પોતાની વિવાહ કરવાને ચગ્ય કન્યાઓ નમવા માટે આવી. તેમને કૃષ્ણ કહ્યું કે “હે પુત્રીઓ ! તમે સ્વામિની થશે કે દાસી થશે ?” તેઓ બોલી કે “અમે સ્વામિની થઈશું. એટલે કૃષ્ણ કહ્યું કે, “હે પાપ વિનાની પુત્રીએ ! જે સ્વામિની થવું હોય તે નેમિનાથની પાસે જઈને દીક્ષા લે.” આ પ્રમાણે કહીને વિવાહને ગ્ય તે કન્યાઓને કૃષ્ણ દીક્ષા અપાવી. તેમજ જે જે કન્યાઓ વિવાહ યોગ્ય થાય તેને દીક્ષા અપાવવા લાગ્યા. અન્યદા એક રાણીએ પોતાની કે,મંજરી નામની કન્યાને શીખવ્યું કે “વત્સ ! જે તને તારા પિતા પૂછે તે તું નિ:શંક થઈને કહેજે કેમારે દાસી થવું છે, રાણી થવું નથી.” અનુક્રમે જ્યારે તે વિવાહને યોગ્ય થઈ ત્યારે તેને તેની માતાએ તેના પિતા (કૃષ્ણ) ની પાસે મોકલી. તે ગઈ એટલે કૃષ્ણ પૂછયું કેદાસી થવું છે કે રાણી?” એટલે જેમ માતાએ શીખવ્યું હતું તેમ તેણે કહ્યું. તે સાંભળી કૃષ્ણ વિચારવા લાગ્યા કે “જો બીજી પુત્રીઓ પણ આમ કહેશે, તો તે મારી પુત્રીઓ થયા છતાં ભવાટવીમાં ભમીને સર્વથા અપમાન પામ્યા કરશે, તે કાંઈ ઠીક નહી થાય, માટે હવે બીજી પુત્રીઓ આવું બેલે નહીં તે ઉપાય કરું.” આ પ્રમાણે ચિંતવી કૃષ્ણ પિલા વીર મુવિંદને બે લાવીને કહ્યું કે “તેં કાંઈ પણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું છે ?” તેણે કહ્યું કે “મેં કંઈ પણ ઉત્કૃષ્ટ પરાક્રમ કર્યું નથી.” કૃષ્ણ કહ્યું “વિચારીને કહે, કાંઈ પણ કર્યું હશે. ત્યારે વીરે વિચાર કરીને કહ્યું કે “પૂર્વે બદરીના વૃક્ષ ઉપર રહેલા એક કાકીડાને મે પાષાણ મારીને પાડી નાંખ્યો હતો, અને પછી તે મરી ગયો હતો. એકવાર માગે પૈડાના ચીલામાં જળ વહેતું હતું તેને ડાબે પગે રોકી રાખ્યું હતું. એકવાર એક ઘડાની અંદર માખીઓ પેસી ગઈ, પછી તે ઘડાનું મોટું ડાબા હાથ વડે બંધ કરીને ઘણીવાર સુધી ગણગણુટ કરતી તે માખીઓને મેં પૂરી રાખી હતી.”
બીજે દિવસે કૃષ્ણ સભાસ્થાનમાં આવી સિંહાસન પર બેસીને રાજાઓની આગળ બોલ્યા કે હે રાજાઓ! વર કુવિંદનું ચરિત્ર પિતાના કુળને યે ગ્ય નથી, અર્થાત અધિક પરાક્રમવાળું છે.” પછી કૃષ્ણને “ઘણું છે એમ બેલતા રાજાએ તે સાંભળવાને સાવધાન થયા. એટલે કૃષ્ણ આ પ્રમાણે કહ્યું કે, “જેણે ભૂમિશસ્ત્રથી બદરીના વૃક્ષ પર રહેલા રાતી કણાવાળા નાગને મારી નાખ્યો હતો તે આ વીર ખરેખર ક્ષત્રિય છે, ચક્રથી ખોદાયેલી અને કલષ જળને વહન કરતી ગંગાનદી જેણે પોતાના વા મ ચરણથી ધરી રાખી તે આ વીર મુવિંદ ખરેખર ક્ષત્રિય છે, અને જેણે ઘટનગરમાં રહેનારી ઘેષ કરતી મોટી સેનાને એક વામ કરથી પૂરી રાખી તે આ વીર કવિંદ ખરેખર ક્ષત્રિય છે. તેથી ખરેખર પુરૂષવ્રતધારી આ વીરક મારે જામાતા થવાને ગ્ય છે. આ પ્રમાણે સભાજનેને કહીને કણે તે વીરકને કહ્યું, “તું આ કેતુમંજરીને ગ્રહણ કર.” વીરે તેમ કરવાને ઈર્યું નહીં, એટલે કૃષ્ણ ભ્રકુટી ચડાવીને કહ્યું જેથી તત્કાળ કે,મંજરીને પરણીને તે પોતાને ઘેર લઈ ગયો. કેતુમંજરી તેને ઘેર શય્યા પર બેસી રહેવા લાગી અને બિચારે વીરક રાત દિવસ તેની આજ્ઞામાં વર્તવા લાગ્યા. એક વખતે કૃષ્ણ વીરકને કહ્યું કે, કેમંજરી તારી
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૪
સર્ગ ૧૦ મો
આજ્ઞામાં વર્તે છે?” ત્યારે તે બોલ્યો કે—હું તેની આજ્ઞામાં વસ્તુ છું” કૃણે કહ્યું કે જો તારું બધું કામ તેની પાસે નહીં કરાવે તે તેને કારાગૃહમાં નાખીશ.” કૃષ્ણના આશયને જાણી લઈ વીર ઘેર આવ્યા, અને તેણે કેમંજરીને કહ્યું, “અરે સ્ત્રી ! તું કેમ બેસી રહે છે, વસ્ત્ર વણવાને માટે પાન તૈયાર કર.” કે,મંજરી કેધ કરીને બેલી કે “અરે કેળી ! તું શું મને નથી ઓળખતે ?” તે સાંભળી વીરકે દોરડીવડે કે,મંજરીને નિ:શંક થઈને માર માર્યો, જેથી તે રેતી રેતી કણની પાસે ગઈ અને પિતાના પરાભવની વાર્તા કહી સંભળાવી. ત્યારે કૃષ્ણ કહ્યું કે હે પુત્રી ! તે સ્વામીપણું છોડીને દાસીપણું માગી લીધું છે, હવે હું શું કરું?” તે બેલી-પિતા ! તે અદ્યાપિ પણ મને સ્વામીપણું આપો.” કૃષ્ણ બોલ્યા કે હવે તે તું વીરકને સ્વાધીન છે, મારે સ્વાધીન નથી.” પછી જ્યારે કેતમજ રીએ અતિ આગ્રહથી કહ્યું, ત્યારે કૃષ્ણ વરકને સમજાવી કામ કરીને રજા અપાવીને શ્રી નેમિપ્રભુ પાસે તેને દીક્ષા લેવરાવી.
એક વખતે કૃણે બધા (૧૮,૦૦૦) સાધુઓને દ્વાદશાવતી વંદના કરવા માંડી, એટલે બીજા રાજાઓ તો થેડા થોડા મુનિઓને વાંદવાથી નિર્વેદ પામીને બેસી ગયા, પણ કૃષ્ણના અનુવર્તનથી પેલા વીર વણકરે તે સર્વ સાધુઓને દ્વાદશાવર્ત વંદના કરી, પછી કૃષ્ણ પ્રભુને કહ્યું કે “સર્વે મુનિઓને દ્વાદશાવતી વંદના કરવાથી આજે મને જેટલે શ્રમ થયે છે તેટલે શ્રમ ત્રણસો ને સાઠ યુદ્ધ કરવામાં પણ મને થયો નહોતો. એટલે સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે “હે વાસુદેવ! તમે આજે ઘણું પુણ્ય, ક્ષાયિક સમકિત અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે, વળી સાતમી નરકને યોગ્ય કર્મપુગળને ખપાવીને ત્રીજી નરકને યોગ્ય આયુષ્ય તમે બાંધ્યું છે, જેને તમે આ ભવના પ્રાંત ભાગે નિકાચિત કરશે.” કણે કહ્યુંહે ભગવન! હવે ફરીવાર સર્વ મુનિને વંદના કરું કે જેથી પૂર્વની જેમ મારું નરકનું આયુષ્ય મૂળમાંથી જ ક્ષય થઈ જાય.” પ્રભુ બોલ્યા- હે ધમશીલ ! હવે જે વંદના કરો તે દ્રવ્યવંદના થશે, અને ફળ તે ભાવવંદનાથી મળે છે, અન્યથા મળતું નથી. ત્યારે કૃષ્ણ પેલા વીરા વણકરે કરેલી મુનિચંદનાના ફળ વિષે પૂછયું, એટલે પ્રભુ બોલ્યા-“એને વંદના કરવાનું ફળ માત્ર તેના શરીરને કલેશ થયો તેજ થયું છે, કારણ કે તેણે તે તમારા અનુયાયીપણાથી ભાવ વિના વંદન કર્યું છે. પછી કૃષ્ણ ભગવંતને નમી તેમનાં વચનને વિચારતા સતા પરિવાર સહિત દ્વારકાપુરીમાં આવ્યા.
કૃષ્ણને ઢંઢણા નામની સ્ત્રીથી ઢંઢણકુમાર નામે પુત્ર થયો હતો. તે યુવાવસ્થા પામતાં ઘણી રાજકુમારીઓને પરણ્યા હતા. એકદા શ્રી નેમિનાથ પાસેથી ધર્મ સાંભળીને તેણે સંસારથી વિરક્ત થઈને દીક્ષા લીધી. તે વખતે કૃષ્ણ તેને નિષ્કમણત્સવ કર્યો. ઢંઢણકુમાર મુનિ પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા અને બધા સાધુઓને અનુમત થયા. એવી રીતે વર્તતા સતા તેને પૂર્વે બાંધેલ અંતરાયકમને ઉદય થયે, જેથી તે જ્યાં જાય ત્યાં તેને આહારાદિ કાંઈ પણ મળે નહીં, એટલું જ નહીં પણ જે મુનિએ તેની સાથે જાય તેમને પણ કાંઈ મળે નહીં. પછી સર્વ સાધુઓએ મળીને શ્રી નેમિનાથને પૂછ્યું કે “હે સ્વામિન્ ! ત્ર લેકના પતિ એવા જે આપ તેમના શિષ્ય અને કૃષ્ણ વાસુદેવના પુત્ર છતાં આ ઢંઢણમુનિને મોટા ધનાઢય, ધાર્મિક અને ઉદાર ગૃહસ્થીવાળી આખી દ્વારકાનગરીમાં પણ કઈ ઠેકાણેથી ભિક્ષા મળતી નથી તેનું શું કારણ?” પ્રભુ બોલ્યા-‘પૂર્વે મગધ દેશમાં ધાન્યપૂરક નામના ગામને વિષે રાજાને સેવક પારાસર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે તે ગામના લોકો પાસે રાજાનાં ક્ષેત્રને વવરાવતું હતું, પરંતુ ભેજન વેળા થયા છતાં અને ભોજન આવી ગયા છતાં તે લોકોને તે ભોજન કરવા રજા આપતે નહીં, પણ ભુખ્યા, તરસ્યા
Page #388
--------------------------------------------------------------------------
________________
પર્વ
૮
મું
૩૪૫
અને થાકેલા બળદેવડે તે ગામડીઆ લાકે પાસે હળ ખેડાવીને એક એક ચાસ કઢાવતે હતો. એ કાર્યથી તેણે અંતરાયકર્મ બાંધ્યું છે, તેના ઉદયથી તેને ભિક્ષા મળતી નથી, આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળીને ઢંઢણમુનિને અત્યંત સંવેગ થયે, તેથી તેણે પ્રભુ પાસે અભિગ્રહ લીધા કે આજથી હું પરલબ્ધિ વડે મળેલા આહારથી ભેજ- કરીશ નહીં.' આવી રીતે અલાભ પરિષદને સહન કરતાં ઢંઢણમુનિએ પશ્વિએ મળેલા આહારને ગ્રહણ નહીં કરતા સતા આહાર વગર કેટલેક કાળ વિમન કર્યો. એક વખતે સભામાં બેઠેલા નેમિપ્રભુને કૃષ્ણ વાસુદેવે પૂછ્યું–સ્વામિન: આ સર્વે મુનિઓમાં દુષ્કર કાર્ય કરનાર કેણ છે ?” પ્રભુ બોલ્યા-સર્વે દુષ્કર અને કરનારા છે, પણ ઢંઢણ સર્વથી અધિક છે; કારણ કે તેણે અલાભ પરિષહને અખન કરતા સતા ઘણો કાળ નિર્ગમન કર્યો છે.' પછી કૃષ્ણ પ્રભુને નમી દ્વારકામાં હતા, તેવામાં માર્ગમાં ઢંઢણમુનિને ગોચરીએ જતાં જોયા, એટલે ત્રી હાથી ઉપરથી ઉતરીને અતિ ભક્તિથી તેણે તેમને નમસ્કાર કર્યો. તે વખતે કઈ એક શ્રેષ્ઠી કૃષ્ણને નમતા જોઈ વિચારવા લાગ્યું કે “આ મુનિને ધન્ય છે કે જેને કૃષ્ણ પણ આવી રીતે નમે છે. પછી ઢંઢણમુનિ પણ ફરતા ફરતા તેજ શ્રેષ્ઠીને ઘેર ગયા; એટલે તે શ્રેણીએ તેમને બહુ માનથી મોદક વહોરાવ્યા. ઢઢણમુનિએ આવીને સર્વજ્ઞ પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે-હે સ્વામિન્ ! આજે તે મને ભિક્ષા મળી છે, તેથી શું મારું અંતરાયકમ ક્ષીણ થયું છે?” પ્રભુ બોલ્યા-‘તારું અંતરાયકર્મ હજુ ક્ષીણ થયું નથી, પણ કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આહાર મળે છે. કૃષ્ણ તને વંદના કરી તે જોઈ શેઠે તને પ્રતિલાભિત કર્યા છે. તે સાંભળી રાગાદિકથી રહિત એવા ઢંઢણમુનિએ “આ પરલબ્ધિનો આહાર છે' એવું ધારીને તે ભિક્ષા શુદ્ધ થંડિત ભૂમિમાં પરઠવવા માંડી. તે વખતે “અહે! જીવોનાં પૂર્વોપાર્જિત કર્મોને ક્ષય થવો બહુ મુશ્કેલ છે” એમ સ્થિરપણે ધ્યાન ધરતા તે મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી નેમિપ્રભુને પ્રદક્ષિણા કરીને ટંકણમુનિ કેવળીની પર્ષદામાં બેઠા અને દેવતાઓ તેમને પૂજવા લાગ્યા. - ભગવાન નેમિનાથ અનેક ગ્રામ, ખાણ અને નગર વિગેરેમાં વિહાર કરતા હતા અને ફરી ફરીને દ્વારકામાં આવીને સમોસરતા હતા. એક વખતે પ્રભુ ગિરનાર ઉપર રહ્યા હતા તેવામાં અકસ્માત્ વૃષ્ટિ થઈ. તે વખતે રથનેમિ આહારને માટે ભમીને પ્રભુ પાસે આવતા હતા. તે વૃષ્ટિના ઉપદ્રવથી કંટાળીને એક ગુફામાં પેઠા. તે અવસરે રાજમતી સાધ્વી પણ પ્રભુને વાદીને પાછા ફર્યા, તેમની સાથે બીજી સાધ્વીઓ હતી, પણ સર્વ વૃષ્ટિથી ભય પામીને જુદે જુદે સ્થાનકે ચાલી ગઈ. દેવયોગે રાજીમતીએ અજાણતાં પિલી ગુફા કે જેમાં રથનેમિ મુનિ પ્રથમ પેઠા હતા તેમાં જ પ્રવેશ કર્યો. અંધકારને લીધે પિતાની સમીપમાંજ રહેલા નેમિ મુનિને તેણે દીઠા નહીં, અને પોતાનાં ભીનાં થયેલાં વસ્ત્ર સુક્વવાને માટે તેણે કાઢી નાંખ્યાં. તેને વસ્ત્ર વિના જઈ રથનેમિ કામાતુર થયા, તેથી બોલ્યા કે હે ભદ્રે ! મેં પૂર્વે પણ તારી પ્રાર્થના કરી હતી, તો હમણાં તે ભેગને અવસર છે.” સ્વર ઉપરથી રથનેમિને ઓળખીને તત્કાળ તેણીએ પિતાનું શરીર વસ્ત્ર વડે ઢાંકી લીધું. પછી કહ્યું કે “કદિ પણ કુલીન જનને આમ બોલવું ઘટે નહીં. વળી તમે સર્વજ્ઞના અનુજ બંધુ છે અને તેમને નાજ શિષ્ય થયા છો, છતાં પણ હજુ તમારી ઉભય લોકને વિરોધ કરનારી આવી દુર્બદ્ધિ કેમ છે? હું સર્વજ્ઞની શિષ્યા થઈને તમારી આ વાંકના પૂરીશ નહીં, પરંતુ આવી વાંછના માત્ર કરવાથી તમે ભવસાગરમાં પડશે. ત્યદ્રવ્યને નાશ, મુનિ અને સાધ્વીને શીલભંગ, મુનિની હત્યા અને પ્રવચનની નિંદા એ બેધિવૃક્ષના મૂળમાં અગ્નિ જેવા છે,
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૪૬
સગ ૧૦ મા વળી અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પ પ્રજ્વલિત અગ્નિમાં પેસે છે, પણ વમન કરેલાને - પાછું ખાવા ઇરછતા નથી. અરે કામી ! તારા મનુષ્યત્વને ધિક્કાર છે કે તું વમન કરેલાને પાછું ખાવાને ઈચ્છે છે, પણ આથી મરણ સારું છે. હું ભેજવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયેલ પુત્રી છું અને તું અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયેલ પુત્ર છે, આપણે કેઈ નીચ કુળમાં ઉત્પન્ન થયા નથી કે જેથી અંગીકાર કરેલા સંયમને ભંગ કરીએ. જે તે સ્ત્રીને જઈને કામાતુર થયે તો તેની પૂહા કરે છે, તે તું વાયુથી હણાયેલા વૃક્ષની જેમ અસ્થિર થઈશ.” આ પ્રમાણે રાજીમતીએ પ્રતિબંધિત કરેલા રથનેમિ વારંવાર પશ્ચાત્તાપ કરતા સતા સર્વ પ્રકારે ભેગની ઈચ્છા તજી દઈને નીપણે વ્રત પાળવા લાગ્યા, અને ત્યાંથી તરતજ પ્રભુની પાસે આવી પિતાનાં સર્વ દુશ્ચરિત્રની આચના કરીને વિશુદ્ધ બુદ્ધિવાળા રથનેમિ મુનિએ એક વર્ષ પર્યત છદ્મસ્થપણુમાં રહીને છેવટે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું.
ભવ્યજનરૂપ કમળમાં સૂર્ય સમાન શ્રી નેમિનાથ પ્રભુ બીજે વિહાર કરીને પાછા ફરીવાર રૈવતગિરિ ઉપર સમવસર્યા. તે ખબર જાણી કૃષ્ણ પાલક અને શાંબ વિગેરે પુત્રને કહ્યું કે “જે સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ પ્રભુને વાંદશે તેને હું વાંછિત આપીશ” તે સાંભળી શાંબકુમારે પ્રાત:કાળે શયામાંથી ઉઠી ઘરમાં જ રહીને ભાવથી પ્રભુને વંદના કરી, અને પાલકે મોટી રાત્રીએ વહેલા ઉઠી મોટા અશ્વ ઉપર બેસી ઉતાવળા ગિરનાર પર જઈ અભવ્ય હવાથી હૃદયમાં આક્રોશ કરતા સતા પ્રભુને વંદના કરી, પછી કૃષ્ણ પાસે આવીને તેણે દર્પક નામના અશ્વની માગણી કરી. કૃષ્ણ કહ્યું કે “શ્રી નેમિપ્રભુ જેને પ્રથમ વંદના કરનાર કહેશે, તેને તે અશ્વ આપીશ.” કૃષ્ણ પ્રભુ પાસે જઈને પૂછ્યું કે “સ્વામિન્ ! આપને પ્રથમ કોણે વંદના કરી છે?” પ્રભુ બેલ્યા-પાલકે દ્રવ્યથી અને શાંબ ભાવથી પ્રથમ વંદના કરી છે. કૃષ્ણ પૂછયું કે “એ કેવી રીતે?” એટલે પ્રભુ બોલ્યા કે ‘પાલક અભવ્ય છે અને જાબવતીનો પુત્ર શાંબ ભવ્ય છે. તે સાંભળી કૃષ્ણ કેપ કરીને એ ભાવરહિત પાલકને કાઢી મૂકો અને શાબને માગ્યા પ્રમાણે તે ઉત્તમ અધ આપે અને મોટો માંડળિક રાજા કર્યો.
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते ___महाकाव्येष्टमे पर्वणि द्रौपदीप्रत्याहरणगजसुकुमालादि
વરિતવર્ષનો નામ વશમઃ | GSSSBøøø888888888888888 8 888888
Page #390
--------------------------------------------------------------------------
________________
સ ૧૧ મે,
દ્વારકાના દાહ અને કૃષ્ણનુ અવસાન
એક વખતે દેશનાને અંતે વિનયવાન્ કૃષ્ણે નમસ્કાર કરી અ'જલિ જોડીને શ્રી નેમિનાથ ભગવંતને પૂછ્યુ –‘ભગવન્ ! આ દ્વારકાનગરીના, યાદવાના અને મારા શી રીતે નાશ થશે ? તે કોઇ બીજા હેતુથી ખીજાવડે થશે કે કાળના વશથી સ્વયમેવ થશે ?’ પ્રભુ મેલ્યા-શૌય - પુરની બહાર એક આશ્રમમાં પરાસર નામે કોઇ પવિત્ર તાપસ રહે છે. કોઇ વખત તેણે યમુના દ્વીપમાં જઈને કોઇ નીચ કુળની કન્યા સેવી, તેનાથી તેને દ્વૈપાયન નામે એક પુત્ર થયા છે. બ્રહ્મચર્ય ને પાળનાર અને ઇન્દ્રિયાના દમન કરનાર તે દ્વૈપાયન ઋષિ ચાઢવાના સ્નેહથી દ્વારકાના સમિપ ભાગમાં રહેશે, તેને કેાઇ વાર શાંબ વિગેરે યદુકુમારો દિરાથી અંધ થઈને મારશે, તેથી ક્રોધાંધ થયેલા તે દ્વૈપાયન ચાદવા સહિત દ્વારકાને બાળી નાખશે, અને તમારા ભાઈ જરાકુમારથી તમારો નાશ થશે.' પ્રભુનાં આવાં વચન સાંભળીને ‘અરે ! આ જરાકુમાર આપણા કુળમાં અંગારારૂપ છે.’ એમ સ યાદવા હૃદયમાં ક્ષેાભ પામીને તેને જોવા લાગ્યા. જરાકુમાર પણ તે સાંભળીને વિચારવા લાગ્યા કે શું હું વાસુદેવને પુત્ર થઈને ભાઇના ઘાત કરનાર થાઉં ? માટે પ્રભુનુ વચન સર્વથા અન્યથા કરવાને હું પ્રયત્ન કર્'.' આવા વિચાર કરી પ્રભુને નમીને તે ત્યાંથી ઉઠો, અને એ ભાથાં તથા ધનુષ્યને ધારણ કરી કૃષ્ણની રક્ષા કરવાના વિચારથી (પાતાથી તેના વિનાશ ન થાય તેટલા માટે) વનવાસને અંગીકાર કર્યાં. દ્વૈપાયન પણ જનશ્રુતિથી પ્રભુનાં વચન સાંભળી દ્વારકા અને યાદવાની રક્ષાને માટે વનવાસી થયા, કૃષ્ણે પણ પ્રભુને નમીને દ્વારકાપુરીમાં આવ્યા અને મદિરાના કારણથી અન થશે એમ ધારીને મઢિરાપાન કરવાનો સંથા નિષેધ કર્યાં. કૃષ્ણની આજ્ઞાથી સમીપના પર્વતપર આવેલા કદંબ વનની મધ્યમાં કાબરી નામે ગુફાની પાસે અનેક શિલાકુડાની અંદર ઘરની ખાળના જળની જેમ દ્વારકાના લાકા પૂર્વે તૈયાર કરેલા બધી જાતના મદ્ય લાવી લાવીને નાખવા લાગ્યા.
એ સમયે સિદ્ધાર્થ નામના સારથીએ શુભ ભાવ આવવાથી ખળદેવને કહ્યું, 'આ દ્વારકાનગરીની અને યાદવકુળની આવી દશાને હું શી રીતે જોઇ શકીશ ? માટે મને પ્રભુના ચરણને શરણે જવા દો કે જેથી હું ત્યાં જઇને હમણાં જ વ્રત ગ્રહણુ કર્. હું જરા પણુ કાળક્ષેપ સહન કરી શકું એમ નથી.’ બળદેવ નેત્રમાં અશ્રુ લાવીને ખેલ્યા હે અનઘ ! હે ભ્રાત! તું તે ચુક્ત કહે છે, પણ હું તને છેડવાને અસમર્થ છું, તથાપિ તને વિદાયગીરી આપું છું; પણ જો તુ તપસ્યા કરીને દેવ થાય તેા પછી જ્યારે મારે વિપત્તિનો સમય આવે ત્યારે તુ ભ્રાતૃસ્નેહ સભારીને મને પ્રતિબાધ આપજે.' ખળભદ્રનાં આ પ્રમાણેનાં વચનો સાંભળીને ‘બહુ સારૂ’ એમ કહી સિદ્ધાર્થે પ્રભુની પાસે દીક્ષા લીધી, અને છ માસ સુધી તીવ્ર તપસ્યા કરીને સ્વગે ગયા.
અહી' દ્વારકાના લોકોએ જે શિલાકુડામાં મદિરા નાખ્યા હતા, ત્યાં વિવિધ વૃક્ષાનાં સુગધી પુષ્પાથી તે ઘણા સ્વાદિષ્ટ થઈ ગયા. એક વખતે વૈશાખ માસમાં શાંખકુમારને
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૪૮
સર્ગ ૧૧ મો
કઈ સેવક પુરુષ ફરતે ફરતે ત્યાં આવ્યું, તેણે તૃષા લાગવાથી એ કુંડમાંથી મદિરા પીધે. તેના સ્વાદથી હર્ષ પામીને તે મદિરાની એક મસક ભરી લઈને શાંખકુમારને ઘેર આવ્યું અને તે મદિરાની શાંબકુમારને ભેટ કરી. તેને જોઈને જ તે કૃષ્ણકુમાર અતિ હર્ષ પામે. પછી તૃપ્તિ પર્યત તેનું સારી રીતે પાન કરીને તે બે કે “આ ઉત્તમ મદિરા તને કયાંથી મળ્યો ?” તેણે તે સ્થાન બતાવ્યું. એટલે બીજે દિવસે શાંબ યાદવના અનેક દુદ્દત કુમારોને લઈને કાદંબરી ગુફા પાસે આવ્યા. કાદંબરી ગુફાના યોગથી વિવિધ જાતની
સ્વાદિષ્ટ મદિરાને જોઈને તૃષિત માણસ નદીને જોઈને જેમ હર્ષ પામે તેમ તે ઘણે હર્ષ પામ્યો. પછી ત્યાં પુષ્પવાળા વૃક્ષોની વાટિકામાં બેસીને શાંબકુમારે પિતાના ભાઈઓ અને બ્રાતૃપુત્રોની સાથે પાનગેઝી રચી અને સેવકોની પાસે મંગાવી મંગાવીને તેઓ મદિરા પીવા લાગ્યા. લાંબે કાળે પ્રાપ્ત થયેલ, જીર્ણ થયેલ અને અનેક સુગંધી તેમજ સ્વાદુ દ્રવ્યથી સંસ્કાર પામેલ તે મદિરાનું પાન કરતાં તેઓ તૃપ્તિ પામ્યા નહીં. પછી ક્રીડા કરતા અને ચાલતા મદિરાપાનથી અંધ થયેલા તે કુમારોએ તેજ ગિરિને આશ્રય કરીને રહેલા ધ્યાનસ્થ કૈપાયન ઋષિને જોયા. તેને જોઈને શબકુમાર બે કે “આ તાપસ અમારી નગરીને અને અમારા કુળને હણી નાખનાર છે. માટે તેને જ મારી નાખો કે જેથી તે મરાયા પછી બીજાને શી રીતે હણી શકશે ?” આવાં શાંખકુમારનાં વચનથી તત્કાળ કેપ કરીને સર્વે યદુકુમારો ઢેફાથી, પાટુએથી, લપડાકથી અને મુષ્ટિઓથી તેને વારંવાર મારવા લાગ્યા. એ પ્રમાણે તેને પૃથ્વી પર પાડી નાખી મૃતપ્રાય કરીને તેઓ સર્વ દ્વારકામાં આવી પોતપોતાના ઘરમાં પેસી ગયા. - કૃષ્ણ પિતાના માણસો પાસેથી આ બધી ખબર સાંભળી અને ખેદયુક્ત થઈને વિચારવા લાગ્યા કે-અહે! આ કુમારેએ કુળને અંત કરે તેવું આ કેવું ઉન્મત્તપણું આચર્યું છે ? ' પછી કૃષ્ણ રામને લઈને દ્વૈપાયન ઋષિ પાસે આવ્યા. ત્યાં મોટા દષ્ટિવિષ સર્ષની જેમ ક્રોધથી રાતા નેત્રવાળા થયેલા તે દ્વૈપાયનને દીઠા. પછી ઉન્મત્ત હાથીને મહાવત શાંત કરે તેમ તે અતિ ભયંકર ત્રિદંડીને કૃષ્ણ આ પ્રમાણેનાં વચને વડે શાંત કરવા લાગ્યા - ધ એ મહા મટે શત્રુ છે કે જે કેવળ પ્રાણીને આ જન્મમાં જ દુઃખ આપતો નથી, પણ લાખે જન્મ સુધી દુ:ખ આપ્યા કરે છે. હે મહર્ષિ ! મદ્યપાનથી અંધ થયેલા મારા અજ્ઞાની પુત્રએ જે તમારો મોટો અપરાધ કર્યો છે, તેમને ક્ષમા કરે; કેમકે આપના જેવા મહાશયને કોધ કરે યુક્ત નથી.” કૃષ્ણ આ પ્રમાણે ઘણું કહ્યું, તે પણ તે ત્રિદ ડી શાંત, થયે નહીં, અને તે બોલ્યો કે “હે કૃષ્ણ! તમારા સાંત્વનથી હવે સયું, કારણ કે જ્યારે તમારા પુત્રોએ મને માર્યો ત્યારે મેં સર્વ લોકસહિત દ્વારકાનગરીને બાળી નાખવાનું નિયાણું કરેલ છે. તેમાંથી તમારા બે વિના બીજા કેઈને છુટકારે થશે નહી. આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી રામે કૃષ્ણને નિષેધ કરીને કહ્યું કે હે બાંધવ! એ સંન્યાસીને વૃથા શા માટે મનાવો છો ? જેઓનાં મુખ, ચરણ, નાસિકા અને હાથ વાંકાં હોય; જેઓના હોઠ, દાંત અને નાસિકા સ્થળ હોય, જેઓની ઇદ્રિ વિલક્ષણ હોય અને જે હીન અંગવાળા હોય તેઓ કદિ પણ શાંતિ પામતા નથી, આ વિષે એને બીજું કહેવાનું પણ શું છે? કારણ કે ભાવી વસ્તુને નાશ કોઈ પણ રીતે થતો નથી અને સર્વજ્ઞનું વચન અન્યથા થતું નથી.” પછી કૃષ્ણ સશોક વદને ઘેર આવ્યા અને દ્વારકામાં તે પાયનના નિયાણની વાર્તા પ્રગટ થઈ. .. બીજે દિવસે કૃષ્ણ દ્વારકામાં આષણા કરાવી કે “હવેથી સર્વ લોકોએ ધર્મમાં વિશેષ રીતે તત્પર રહેવું પછી સવ જાએ તે પ્રમાણે આરંભ કર્યો, તેવામાં ભગવાન
Page #392
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું નેમિનાથ પણ રૈવતાચલ પર આવીને સમવસર્યા. તે ખબર સાંભળી કૃષ્ણ ત્યાં ગયા અને જગતની મેહરૂપી મહા નિદ્રાને દૂર કરવામાં રવિની કાંતિ જેવી ધમ દેશના સાંભળવા લાગ્યા. તે ધર્મ દેશના સાંભળીને પ્રદ્યુમ્ર, શાંબ, નિષધ, ઉત્સુક અને સારણ વિગેરે કેટલાએક કુમારએ દીક્ષા લીધી. તેમજ રૂફમિણી અને જાંબવતી વિગેરે ઘણી યાદવની સ્ત્રીએ એ પણ સંસાર પર ઉદ્વેગ પામીને પ્રભુની પાસે દીક્ષા લીધી. પછી કૃષ્ણને પૂછવાથી પ્રભુએ કહ્યું કે દ્વૈપાયન આજથી બારમે વર્ષે દ્વારકાનું દહન કરશે.” તે સાંભળીને કૃષ્ણ ચિંતા કરવા લાગ્યા કે “તે સમુદ્રવિજય વિગેરે ધન્ય છે કે જેઓએ આગળથીજ દીક્ષા લીધી છે, અને હું કે જે રાજ્યમાં લુબ્ધ થઈ દીક્ષા લીધા વિના પડ્યો રહ્યો છું તેને ધિક્કાર છે.” કૃષ્ણને આ આશય જાણી પ્રભુ બોલ્યા કે “કૃષ્ણ! કદિ પણ વાસુદેવ દીક્ષા લેતા જ નથી, કારણ કે તેઓને ચારિત્રધર્મની આડી નિયાણારૂપ અગળ હોય છે. વળી તેઓ અવશ્ય અગામી (નારકી) જ થાય છે. તમે પણ અહીંથી મૃત્યુ પામીને વાલુકા પ્રભા નામની ત્રીજી નરકમાં જશે.” તે સાંભળતાંજ કૃષ્ણ અતિ વિધુર થઈ ગયા, એટલે સર્વ ફરીથી કહ્યું કે હે વાસુદેવ! તમે તે નરકમાંથી નીકળીને આ ભરતક્ષેત્રમાં તીર્થકર થશે, અને આ બળભદ્ર અહીંથી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં જશે, ત્યાંથી ચવીને પાછા મનુષ્ય થશે, પાછા દેવતા થશે, ત્યાંથી ચવીને આ ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળમાં રાજા થશે, અને તમારાજ તીર્થમાં તે મોક્ષને પામશે.” આ પ્રમાણે કહી પ્રભુએ ત્યાંથી બીજે વિહાર કર્યો. વાસુદેવ પણ તેમને નમીને દ્વારકામાં આવ્યા. પછી કૃષ્ણ પાછી આઘોષણા કરાવી એટલે સર્વ લેકે વિશેષ ધર્મનિષ્ઠ થયાં.
કૈપાયન મૃત્યુ પામીને અગ્નિકુમાર નિકાસમાં દેવપણે ઉત્પન્ન થયે. પૂર્વનું વેર સંભારીને તે તત્કાળ દ્વારકામાં આવ્યું, ત્યાં સર્વ લેકે ચતુર્થ, છ, અમ વિગેરે તપમાં તત્પર અને દેવપૂજામાં આસક્ત તેના જોવામાં આવ્યા. તેથી ધર્મના પ્રભાવથી તે કાંઈ પણ ઉપસર્ગ કરવાને અશક્ત થયે; તેથી તેમનાં છિદ્ર જેત જેતે તે અગ્યાર વર્ષ સુધી સ્થિતિ કરીને રહ્યો. જ્યારે બારમું વર્ષ આવ્યું ત્યારે લો કે એ વિચાર્યું કે “આપણા તપથી દ્વૈપાયન ભ્રષ્ટ થઈ નાસી ગયે અને આપણે જીવતા રહ્યા, માટે હવે આપણે સ્વેચ્છાએ રમીએ. પછી મદ્યપાન કરતા અને અભક્ષ્ય ખાતા તેઓ સ્વેચ્છાએ કીડા કરવામાં પ્રવર્યા. તે વખતે છિદ્રને જેનારા વૈપાયનને અવકાશ મળ્યો, એટલે તેની કટુષ્ટિથી તત્કાળ કલ્પાંત કાળની જેવા અને યમરાજના દ્વાર જેવા વિવિધ ઉત્પાતે દ્વારકામાં ઉત્પન્ન થયા. આકાશમાં ઉલ્કાપાતના નિર્ધાત થવા લાગ્યા, પૃથ્વી કંપવા લાગી. ગ્રહોમાંથી ધૂમકેતુને વિડ. બના પમાડે તેવા ધુમ્ર છુટવા લાગ્યા, અંગારાની વૃષ્ટિ થવા લાગી, સૂર્ય મંડળમાં છિદ્ર જોવામાં આવ્યુ, સૂર્ય ચંદ્રના અકસ્માત્ ગ્રહણ થવા લાગ્યાં, મહેલમાં રહેલી લેયમય પુતળીઓ અટ્ટહાસ કરવા લાગી, ચિત્રમાં આલેખેલા દેવતાઓ ભ્રગુટી ચઢાવીને હસવા લાગ્યા અને નગરીમાં પણ હિંસક જનાવરો વિચરવા લાગ્યા. એ વખતે તે દ્વૈપાયન દેવ પણ અનેક શાકિની, ભૂત અને વેતાલ વિગેરેથી પરવયે સતે નગરીમાં ભમવા લાગે. નગરજને સ્વપ્નમાં રક્ત વસ્ત્ર અને રક્ત વિલેપનવાળા, કાદવમાં મગ્ન થયેલા અને દક્ષિણભિમુખ ખેંચાતા પિતાના આત્માને જોવા લાગ્યા. રામ અને કૃષ્ણનાં હળ અને ચક્ર વિગેરે આયુરને નાશ પામી ગયાં. પછી કૈપાયને સંવર્ણ વાયુ વિકુળે. તે વાયુએ કાષ્ટ અને તણ વિગેરે સર્વ તરફથી લાવી લાવીને નગરીમાં નાંખ્યા અને જે લેકે ચારે દિશાઓમાં નાસવા માંડ્યા તેઓને પણ પાછા નગરીમાં લાવી લાવીને નાખ્યા. વળી તે પવને આઠ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૦
સર્ગ ૧૧ મે દિશાઓમાંથી વૃક્ષોને ઉમૂલન કરી લાવીને સમગ્ર દ્વારકાનગરીને કાષ્ઠ વડે પૂરી દીધી, અને સાઠ કુલ કેટી બહા૨ ૨હેનારા અને તેર કુલ કીટી દ્વા૨કા માં રહેનારા એ એ સવ યાદને દ્વારકામાં એકઠા કરીને એ પાયન અસુરે અગ્નિ પ્રગટ કર્યો. એ અગ્નિ પ્રલયકાળના અગ્નિની જેમ પોતાના ઘાટા ધુમાડાથી બધા વિશ્વમાં અંધકા૨ કરતે સત ધગ ધગ શબ્દ કરતે પ્રજ્વલિત થે. બાળકથી તે વૃદ્ધ સુધીના બધા લોકો જાણે બેડી વડે કેદ કરેલા હોય તેમ એક પગલું પણ ત્યાંથી ચાલવાને સમર્થ થયા નહીં, સર્વે પિંડાકારપણે એકઠા થઈ રહ્યા. તે વખતે રામ અને કૃષ્ણ વાસુદેવ, દેવકી અને રોહિણીને અગ્નિમાંથી બહાર કાઢવાને માટે રથમાં બેસાડ્યા, પણ વાદી જેમ સર્પને ખંભિત કરે તેમ દેવતાએ સ્તભિત કરેલા અશ્વો અને વૃષભે ત્યાંથી જરા પણ ચાલી શક્યા નહી. પછી રામકૃષ્ણ ઘોડા અને વૃષભને છોડી દઈને પિતેજ તે રથને ખેંચવા લાગ્યા, એટલે તે રથની ધરી તડ તડ શબ્દ કરતી લાકડાના કકડાની જેમ ભાંગી પાડી, તથાપિ તેઓ “હે રામ ! હે કૃષ્ણ! અમારું રક્ષણ કરો, રક્ષણ કરે. એમ દીનપણે પોકાર કરતા માતા-પિતાને બચાવવા માટે અતિ સામર્થ્યથી તે રથને માંડ માંડ નગરના દરવાજા પાસે લાવ્યા, એટલામાં તેનાં બંને કમાડ બંધ થઈ ગયાં. રામે પગની પાનીના પ્રહારથી તે બને કમાડને લીલામાત્રમાં ભાંગી નાખ્યાં, તથાપિ જાણે પૃથ્વીએ ગ્રસ્ત કર્યો હોય તેમ જમીનમાં ખેંચી ગયેલે રથ બહાર નીકળી શક્યો નહીં. તે વખતે પાયન દેવે આવીને કહ્યું કે “અરે રામ કૃષ્ણ! તમને આ શે મોહ થયે છે? મેં તમને પૂર્વે કહ્યું હતું કે તમારા બે વિના બીજા કેઈન અગ્નિમાંથી મોક્ષ થવાનો નથી, કારણ કે મેં તેને માટે મારું મહા તપ વેચી દીધું છે, અર્થાત્ નિયાણા વડે નિષ્ફળ કરી નાખ્યું છે. તે સાંભળીને તેમનાં માતા પિતા બોલ્યાંહે વત્સ ! હવે તમે ચાલ્યા જાઓ, તમે બે જીવતા રહેશે તે બધા યાદવે જીવતાજ છે, માટે હવે વધારે પુરૂષાર્થ કરે નહીં; તમે તે અમને બચાવવા માટે ઘણું કર્યું, પરંતુ ભવિતવ્યતા બળવાનું અને દુલર્ભય છે. અમે અભાગીઆએએ પ્રભુની પાસે દીક્ષા લીધી નહીં, તો હવે અત્યારે અમે અમારા કર્મનું ફળ ભોગવશું.' તેમણે આ પ્રમાણે કહ્યું તોપણ જ્યારે રામ કૃષ્ણ તેમને મૂકીને ગયા નહીં, ત્યારે વસુદેવ, દેવકી અને રોહિણીએ કહ્યું કે “અત્યારથી અમારે ત્રિજગદ્દગુરૂ શ્રી નેમિનાથનું જ શરણ છે, અમે ચતુવિધ આહારનાં પચખાણ કરીએ છીએ, અને શરણેછુ એવા અમે અહંત, સિદ્ધ, સાધુ અને અહં તકથિત ધર્મનું શરણ અંગીકાર કરીએ છીએ. અમે કોઈના નથી અને કોઈ અમારું નથી.” આ પ્રમાણે આરાધના કરીને તેઓ નવકાર મંત્રના ધ્યાનમાં તત્પર થયા, એટલે દ્વૈપાયને તેમની ઉપર અગ્નિના મેઘની જેમ અગ્નિ વર્ષા, જેથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. પછી રામ અને કૃષ્ણ નગરીની બહાર નીકળી જીર્ણોદ્યાનમાં ગયા, અને ત્યાં ઉભા રહીને બળતી દ્વારકાપુરીને જોવા લાગ્યા.
દ્વારકાની અંદર અગ્નિવડે બળવાથી માણેકની દીવાલે પાષાણના ખંડની જેમ ચૂર્ણ થતી હતી, ગશીર્ષચંદનના સ્તંભ પલાલની જેમ ભમ થતા હતા, કીલ્લાના કાંગરાઓ તડ તડ શબ્દ કરતા તુટી પડતા હતા, અને ઘરનાં તળી આ ફટ ફ શબ્દ કરતાં કુટતાં હતાં. સમદ્રમાં જળની જેમ અગ્નિની જવાળાઓ માં જરા પણ અંતર હતું નહી. પ્રલય કાળમાં જેમ સર્વત્ર એકાણુવ થઈ જાય તેમ સર્વ નગરી એકાનળરૂપ થઈ ગઈ હતી. અગ્નિ પોતાની જવાળારૂપ કરથી નાચતે હતો, પોતાના શબ્દોથી ગર્જના કરતું હતું, અને વિસ્તાર પામતા ધુમાડાના મિષથી નગરજનરૂપ માછલાની ઉપર જાણે જાળ પાથરતો હોય તે દેખાતા હતા. આ પ્રમાણેની દ્વારકાની સ્થિતિને જોઈને કૃષ્ણ બળભદ્રને કહ્યું, “નપુંસક જેવા
Page #394
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૩૫૧ મને ધિક્કાર છે કે હું તટસ્થ રહીને આ મારી નગરીને બળતી જોઉં છું. આર્ય બંધુ ! જેમ આ નગરીની રક્ષા કરવાને હું સમર્થ નથી, તેમ તેને જોવાને પણ હું ઉત્સાહ રાખતો નથી. માટે કહે, હવે આપણે ક્યાં જઈશું? કેમકે સર્વત્ર આપણું વિરોધી રાજાઓ છે.” બળભદ્ર બેલ્યા–“ભાઈ ! આ વખતે આપણા ખરા સગા, સંબંધી, બાંધવ કે મિત્ર પાંડેજ છે, માટે તેમને ઘેર જઈએ.” કૃણે કહ્યું, “આર્ય! મેં પ્રથમ તેમને દેશનિકાલ કર્યા હતા, તે તે અપકારની લજજાએ આપણે ત્યાં શી રીતે જઈશું ?” રામ બોલ્યા-‘સપુરૂષે પિતાનાં હૃદયમાં ઉપકારનેજ ધારણ કરે છે, તેઓ નઠારા સ્વપ્નની જેમ કદિ પણ અપકારને તો સંભારતાજ નથી. હે ભ્રાતા ! આપણે અનેકવાર સત્કાર કરેલા એવા પાંડવ કૃતજ્ઞ હોવાથી આપણું પૂજા કરશે તેના સંબંધમાં બીજો વિચાર લાવશે જ નહીં.” આ પ્રમાણે રામે કહ્યું એટલે કૃષ્ણ પાંડવની પાંડમથુરા નગરીને ઉદ્દેશીને નૈઋત્ય દિશા તરફ ચાલ્યા.
અહીં દ્વારકા નગરી બળતી હતી, તે વખતે રામને પુત્ર કજવારક કે જે ચરમશરીરી હતું, તે મહેલના અગ્રભાગ ઉપર ચડી ઊંચા હાથ કરીને આ પ્રમાણે બોલ્યો કે “આ વખતે હું શ્રી નેમિનાથને વ્રતધારી શિષ્ય છું. મને પ્રભુએ ચરમશરીરી અને મોક્ષગામી કહ્યો છે. જે અહંતની આજ્ઞા પ્રમાણ હોય તે હું અગ્નિથી કેમ બળું !” આવી રીતે તે બાલ્યા એટલે ભકદેવતાઓ તેને ત્યાંથી ઉપાડીને પ્રભુની પાસે લઈ ગયા. તે વખતે શ્રી નેમિપ્રભુ પાંડવનો દેશમાં સમવસર્યા હતા, ત્યાં જઈને તે મહામાનવાળા કુwવારકે દીક્ષા લીધી. જે રામ કૃષ્ણની સ્ત્રીઓએ પુર્વે દીક્ષા લીધી નહતી, તેઓ શ્રી નેમિનાથને સંભારતી સતી અનશન કરીને અગ્નિના ઉપદ્રવ વેજ મૃત્યુ પામી ગઈ, એ અગ્નિમાં સાઠ કુલકોટી અને બોતેર કુલકટી યાદવો બળીને ભસમ થઈ ગયા. છ માસ સુધી દ્વારકા નગરી બન્યા કરી. પછી તેને સમુદ્ર જળવડે પ્લાવિત કરી નાખી.
અહીં માર્ગે ચાલતાં કૃષ્ણ હસ્તિકલ્પ નામના નગર પાસે આવ્યા એટલે તેમને સુધાની પીડા ઉત્પન્ન થઈ, તેથી તેમણે તે વાત બળભદ્રને જણાવી. બળભદ્ર બોલ્યા- હે બાંધવ ! હું તમારે માટે ભેજન લેવા સારૂ આ નગરમાં જાઉં છું, પરંતુ તમે અહીં પ્રમાદરહિત રહેજે, અને કદિ જો મને નગરમાં કાંઈ પણ કષ્ટ ઉત્પન્ન થશે તે હું સિંહનાદ કરી એટલે તમે તે સાંભળીને તરત ત્યાં આવજે.” આ પ્રમાણે કહીને રામ નગરમાં પેઠા. તે વખતે નગરજનો તેમને જોઈને “આ દેવકૃતિ પુરુષ કોણ છે?' એમ આશ્ચર્ય પામતા સતા નિરખવા લાગ્યા. વિચાર કરતાં તેઓના સમજવામાં આવ્યું કે ‘દ્વારકા અગ્નિથી બળી ગઈ છે, તેથી તેમાંથી નીકળીને આ બળભદ્ર અહીં આવ્યા જણાય છે' પછી બળભદ્દે કદઈની દુકાને જઈ આંગળીમાંથી મુદ્રિકા (વીટી) આપીને વિવિધ ભેજન લીધું, અને કલાલની દુકાનેથી કડું આપીને મદિરા લીધી. તે લઈને બળદેવ જેવા નગરના દરવાજા તરફ ચાલ્યા, તેવાજ રાજાના ચાકીદારે તેમને જે વિસ્મય પામીને તે વાત જણાવવા માટે ત્યાંના રાજાની પાસે આવ્યા. તે નગરમાં ધૃતરાષ્ટ્રનો પુત્ર અછદંત રાજ્ય કરતા હતે. પૂર્વે પાંડવોએ કૃષ્ણનો આશ્રય લઈને જ્યારે સર્વ કૌરનો વિનાશ કર્યો ત્યારે માત્ર તેને અવશેષ રાખ્યું હતું. રક્ષકોએ આવીને તે રાજાને કહ્યું કે “કેઈ બળદેવના જેવો પુરુષ ચરની જેમ મહા મૂલ્યવાળું કડુ અને મુદ્રિકા આપીને તેના બદલામાં આપણા નગરમાંથી મદ્ય અને ભોજન લઈને નગર બહાર જાય છે. તે બળભદ્ર હો કે કોઈ ચોર હો, પણ EL આપને જાહેર કરીએ છીએ, તેથી હવે પછી અમારે કાંઈ અપરાધ નથી. આ પ્રમાણેના ખબર સાંભળી અછદંત રૌન્ય લઈને બળદેવને મારવા તેની સમીપે આવ્યો અને નગરના
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૨
સર્ગ ૧૧ મો
દરવાજા બંધ કરાવી દીધા. તત્કાળ બળદેવ ભક્તપાન બાજુપર તજી દઈ હાથીનો આલાનસ્તંભ ઉમેલી, સિંહનાદ કરીને શત્રુના સૈન્યને મારવા લાગ્યા. સિંહનાદ સાંભળીને કૃષ્ણ ત્યાં આવવા દેડયાં. દરવાજા બંધ જોઈને પગની પાનીના પ્રહારથી તેનાં કમાડને ભાંગી નાખીને સમુદ્રમાં વડવાનળ પેસે તેમ તે નગરમાં પેઠા. કૃષ્ણ તે દરવાજાની જ ભૂગળ લઈ શત્રુના તમામ સૈનિકોને મારી નાખ્યા. પછી વશ થઈ ગયેલા રાજા અચ્છદંતને તેણે કહ્યું કે “અરે મૂર્ખ ! અમારી ભુજાનું બળ ક્યાંઈ ગયું નથી. તે જાણતાં છતાં પણ આ શું કર્યું? માટે જા, હવે નિશ્ચળ થઈને તારા રાજ્યને ભોગવ. તારા આ અપરાધથી અમે તને છોડી મૂકીએ છીએ. આ પ્રમાણે કહી નગરની બહાર આવીને તેઓએ ઉદ્યાનમાં બેસી ભોજન કર્યું, પછી ત્યાંથી દક્ષિણ દિશા તરફ ચાલીને કૌશાંબી નગરીના વનમાં આવ્યા.
તે વખતે મદ્યપાનથી, લવણ સહિત ભજન કરવાથી, ગ્રીષ્મઋતુના યોગથી, શ્રમથી, શેકથી અને પુણ્યના ક્ષયથી કૃષ્ણને ઘણું તૃષા લાગી; તેથી તેમણે બળરામને કહ્યું કે ભાઈ ! અતિ તૃષાથી મારું તાળવું સુકાય છે, જેથી આ વૃક્ષની છાયાવાળા વનમાં પણ હું ચાલવાને શક્તિવાનું નથી.” બળભદ્રે કહ્યું, “ભ્રાતા ! હું ઉતાવળે જળને માટે જાઉં છું, માટે તમે અહીં આ વૃક્ષની નીચે વિશ્રાંત અને પ્રમાદરહિત થઈ ક્ષણવાર બેસે.’ આ પ્રમાણે કહી બળભદ્ર ગયા એટલે કૃષ્ણ એક પગ બીજા જાનું ઉપર ચઢાવી પીળું વસ્ત્ર ઓઢીને કેઈ માર્ગના વૃક્ષની નીચે સુતા અને ક્ષણમાં નિદ્રાવશ પણ થઈ ગયા. રામે જતાં જતાં પણ કહ્યું હતું કે “પ્રાણવલલભ બંધુ! સુંધીમાં હું પાછો અવુિં, ત્યાં સુધીમાં ક્ષણવાર પણ તમે પ્રમાદી થશે નીં? પછી ઊંચું મુખ કરીને બળદેવ બોલ્યા કે-“હે વન દેવીએ ! આ મારા અનુજ બંધુ તમારે શરણે છે, માટે એ વિધવત્સલ પુરુષની રક્ષા કરજે.” આ પ્રમાણે કહીને રામ જળ લેવા ગયા, એટલામાં હાથમાં ધનુષ્યને રાખતે, વ્યાઘચર્મના વસ્ત્રને ધારણ કરતા અને લાંબી દાઢીવાળો શીકારી થયેલો જરાકુમાર ત્યાં આવ્યો. શીકારને માટે ભમતાં ભમતાં જરાકુમારે કૃષ્ણને એ પ્રમાણે સુતેલા જોયા કે જેથી તેણે મૃગની બુદ્ધિથી તેના ચરણતળમાં તીક્ષણ બાણ માર્યું. બાણ વાગતાંજ કૃષ્ણ વેગથી બેઠા થઈ બોલ્યા કે “અરે ! મને નિરપરાધીને છળ કરીને કહ્યા વિના ચરણતળમાં કેણે બાણ માર્યું ? પૂર્વે ક્યારે પણ જ્ઞાતિ અને નામ કહ્યા વગર કેઈએ મને પ્રહાર કર્યો નથી, માટે જે હોય તે પિતાનું ગોત્ર અને નામ કહો.” આ પ્રમાણેને પ્રશ્ન સાંભળીને જરાકુમારે વૃક્ષની ઘટામાં રહીને કહ્યું કે “હરિવંશરૂપી સાગરમાં ચંદ્ર જેવા દેશમાં દશાઈ વસુદેવની સ્ત્રી જાદેવીના ઉદરથી જન્મેલે જરાકુમા૨ નામે હું પુત્ર છું. રામ કૃષ્ણને અગ્રજ બંધુ છું, અને શ્રી નેમિનાથનાં વચન સાંભળીને કૃષ્ણની રક્ષા કરવાને (મારાથી તેનો વધ ન થાય તે માટે) હું અહીં આ વનમાં આવ્યું છું. અહીં રહેતાં મને બાર વર્ષ થઈ ગયાં છે, પણ આજ સુધી મેં અહીં કોઈ મનુષ્યને જોયો નથી, માટે આમ બોલનારા તમે કોણ છો તે કહો.” કૃણ બોલ્યા- અરે પુરુષવ્યાધ્ર બંધુ ! અહી આવ, હું તારે અનુજ બંધુ કૃષ્ણ જ છું કે જેને માટે તું વનવાસી થયો છે. તે બાંધવ ! દિમોહથી ઘણા દર માગને ઉલંઘન કરનાર પાંથની જેમ તારો બાર વર્ષનો પ્રયાસ વૃથા થયું છે. તે સાંભળી “શું આ કૃષ્ણ છે ?' એમ બોલતો જરાકુમાર તેમની નજીક આવ્યો અને કૃષ્ણને જોઈને તત્કાળ મૂછ પામ્યા. પછી માંડમાંડ સંજ્ઞા પામીને જરાકુમારે કરૂણ સ્વરે રૂદન કરતાં પૂછયું, “અરે બ્રાત ! આ શું થયું ! તમે અહીં ક્યાંથી ? શું દ્વારિકા દહન થઈ? શું યાદવોને ક્ષય થયો ? અરે ! આ તમારી અવસ્થા જોતાં નેમિ
Page #396
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮મું
૩૫૩ નાથની બધી વાણી સત્ય થઈ હોય તેમ લાગે છે. પછી કૃષ્ણ બધે વૃત્તાંત કહ્યો, એટલે જરાકુમારે રૂદન કરતાં કરતાં કહ્યું કે- “અરે ભાઈ! મેં આ શત્રુને એવું કાર્ય કર્યું છે. કનિષ્ઠ, દુર્દશામાં મન અને ભ્રાતૃવત્સલ એવા તમને મારવાથી મને નરકભૂમિમાં પણ સ્થાન મળવા સંભવ નથી. તમારી રક્ષા કરવાને મેં વનવાસ ધારણ કર્યો, પણ મને આવી ખબર નહિ કે વિધિએ આગળથી જ મને તમારા કાળરૂપે કપેલો છે. તે પૃથ્વી ! તું વિવર આપ કે જેથી હું આ શરીરેજ નરકભૂમિમાં જાઉં, કારણકે સર્વ દુઃખથી અધિક એવું ભ્રાતૃહત્યાનું દુઃખ આવી પડતાં હવે અહીં રહેવું તે મને નરકથી પણ અધિક દુઃખદાયી છે. મેં આવું અકાર્ય કર્યું તે શું હવે હું વસુદેવને પુત્ર કે તમારો તાતા કે મનખ્ય પણ થઈ શકે ? તે વખતે સર્વજ્ઞનું વચન સાંભળી હું મરી ગયા કેમ નહી? કારણ કે તમે વિદ્યમાન જ છતાં હું એક સાધારણ માણસ કદિ મરી જાત તે તેથી શી ન્યૂનતા થઈ જાત !” કૃષ્ણ બાલ્યા–“હે ભાઈ! હવે શેક કરે નહીં, વૃથા શોક કરવાથી સયું! કારણ કે તમારાથી કે મારાથી ભવિતવ્યતાનું ઉલ્લંઘન થઈ શકતું નથી, તમે યાદમાં માત્ર એક જ અવશેષ છે. માટે ચિરકાળ છે અને અહીંથી સત્વર ચાલ્યા જાઓ, કેમકે રામ અહીં આવી પહોંચશે તે તે મારા વધના ક્રોધથી તમને મારી નાખશે. આ મારું કૌસ્તુભ રત્ન એંધાણી તરીકે લઈને તમે પાંડેની પાસે જાઓ. તેમને આ સત્ય વૃત્તાંત કહેજે, તેઓ જરૂર તમને સહાયકારી થશે. તમારે અહીથી અવળે પગલે ચાલવું, જેથી રામ તમારા પગલાને અનુસરીને આવે તો પણ તમને સદ્ય એકઠા થઈ શકે નહીં. મારાં વચનથી સર્વ પાંડેને અને બીજાઓને પણ ખમાવજે, કારણકે પૂર્વે મારા એશ્વર્યના સમયમાં મેં તેઓને દેશપાર કરીને કલેશ પમાડેલો છે.” આવી રીતે કૃષ્ણ વારંવાર કહ્યું, તેથી જરાકુમાર કૃષ્ણના ચરણમાંથી પોતાનું બાણ ખેંચી કાઢી કૌસ્તુભ રત્ન લઈને ત્યાંથી ચાલ્યા ગયા.
જરાકુમારના ગયા પછી કૃષ્ણ શરણની વેદનાથી પીડિત થયા સતા ઉત્તરાભિમુખે રહી અંજલિ જેડીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે “અત ભગવંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મન વચન કાયાથી મારો નમસ્કાર છે. વળી જેણે અમારા જેવા પાપીઓનો ત્યાગ કરીને આ પૃથ્વી પર ધર્મતીર્થ પ્રવર્તાવ્યું, તેવા ભગવંત શ્રી અરિષ્ટનેમિ પરમેષ્ઠીને મારે નમસ્કાર છે. આ પ્રમાણે કહી તૃણના સંથારાપર સુઈ જાનુ ઉપર ચરણ મકી અને વસ્ત્ર ઓઢીને ચિંતવવા લાગ્યા કે “ ભગવાન શ્રી નેમિનાથ, વરદત્ત વિગેરે ગણધરે, પ્રદ્યુમ, પ્રમુખકુમારો અને રૂકમિણી વિગેરે મારી સ્ત્રીઓને ધન્ય છે કે જેઓ સતત સંસા૨વાસના કારણરૂપ ગૃહવાસને છોડી દઈ દીક્ષા લઈને ચાલી નીકળ્યા અને આ સંસારમાં જ વિડંબના પામનારા એવા મને ધિક્કાર છે !” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં ભાવતાં કૃષ્ણનું અંગ સર્વ તરફથી ભગ્ન થવા લાગ્યું અને યમરાજના સહોદર જેવો પ્રબળ વાયુ કોપ પામ્યો, તેથી તૃષ્ણ, શક અને ઘાતકારી વાયુએ પડેલા કૃષ્ણનો વિવેક સર્વથા ભ્રષ્ટ થઈ ગયે, જેથી તત્કાળ તે આ પ્રમાણે માઠી વિચારણા કરવા લાગ્યા કે “મને જન્મથી કઈ પણ મનુષ્ય કે દેવતાઓ પણ પરાભવ કરી શક્યા નહોતા, તેને દ્વૈપાયને કેવી માઠી દશાને પમાડવા ! આટલું છતાં પણ જે હું તેને દેખું તે.
૧ નાના ભાઈ
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૫૪
સગ ૧૧ મે
અત્યારે પણ ઊઠીને તેને અંત લાવું. મારી પાસે તે કોણ માત્ર છે અને તેનું રક્ષણ કરવાને પણ કેણુ સમર્થ છે.” આ પ્રમાણે ક્ષણમાત્ર રૌદ્રધ્યાન ધ્યાતા સતા એક સહસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને કૃષ્ણ નિકાચિત કર્મથી ઉપાર્જન કરેલી ત્રીજી નરકે ગયા. કૃષ્ણવાસુદેવે સોળ વર્ષ કુમારપણામાં, છપ્પન વર્ષ મંડલિકપણુમાં અને નવસે ને અઠયાવીશ વર્ષ અર્ધચક્રીપણામાં-એમ સર્વ મળીને એક હજાર વર્ષનું આયુષ્ય
શાહ દાદ
॥ इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि द्वारिकादाहकृष्णावसानकीर्तनो
Ea
Page #398
--------------------------------------------------------------------------
________________
સગ ૧૨ મિ.
બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ અહીં રામ માગે અપશુકન થવાથી મ્મલિત થતાં થતાં કમળના પત્રપુટમાં જળ લઈને સત્વર કૃષ્ણની પાસે આવ્યા. તે વખતે “આ સુખે સુઈ ગયા છે એવું ધારી ક્ષણવાર તેઓ બેસી રહ્યા. એટલામાં તો કૃષ્ણવર્ણ મક્ષિકાઓને ત્યાં બણબણતી જેઈને તેમણે મુખ ઉપરથી વસ્ત્ર ખેંચી લીધું, એટલે પિતાના પ્રિય બંધુને મૃત્યુ પામેલા જોઈને છેદેલા વૃક્ષની જેમ રામ મૂછ ખાઈ પૃથ્વી પર પડ્યા. પછી કઈ પ્રકારે સંજ્ઞા પામીને તેમણે માટે સિંહનાદ કર્યો કે જેથી શીકારી પ્રાણીઓ પણ ત્રાસ પામી ગયા અને બધું વન કંપાયમાન થયું. પછી તેઓ બોલ્યા કે “જે પાપીએ સુખે સુતેલા મારા આ વિશ્વવીર બંધુને મારી નાખ્યા છે તે પોતાના આત્માને જણાવે, અને જે તે ખરેખર બળવાનું હોય તે મારી સમક્ષ થાઓ, પણ ખરે બળવાન્ તે સુતેલ, પ્રમાદી, બાળક, મુનિ અને સ્ત્રીને કેમ પ્રહાર કરે ?” આ પ્રમાણે ઊંચે શબ્દે આક્રોશ કરતા રામ તે વનમાં ભમવા લાગ્યા, પણ કોઈ મનુષ્ય ન જણાવાથી પાછા કૃષ્ણની પાસે આવી આલિંગન કરીને રૂદન કરવા લાગ્યા કે“હે ભ્રાત ! હા પૃથ્વીમાં અદ્વિતીય વીર ! હા મારા ઉત્સગમાં લાલિત થયેલા ! હા કનિષ્ઠ છતાં પણ ગુણવડે જ્યેષ્ઠ! અને હા વિશ્વશ્રેષ્ઠ! તમે કયાં છે ? અરે વાસુદેવ ! તમે પ્રથમ કહેતા હતા કે તમારા વિના હું રહી શકતો નથી અને આ વખતે તે સામો ઉત્તર પણ આપતા નથી, તે તે પ્રીતિ કયાં ગઈ? તમને કાંઈ રોષ થયો હોય અને તેથી રીસાણા છે તેમ લાગે છે, પણ મારો કાંઈ પણ અપરાધ મને યાદ આવતું નથી. અથવા શું મને જળ લાવતાં વિલંબ થયે તે તમને રેષ થવાનું કારણ છે? હે ભ્રાતા ! તે કારણથી તમે રોષ કર્યો હોય તે ઘટિત છે, તથાપિ હમણાં તો બેઠા થાઓ, કેમકે સૂર્ય અસ્ત પામે છે, તેથી આ સમય મહાત્માઓને સુવાને નથી.” આ પ્રમાણે પ્રલાપ કરતાં કરતાં રામે તે રાત્રી નિર્ગમન કરી. પાછા પ્રાત:કાળે કહેવા લાગ્યા કે “ભાઈ! બેઠા થાઓ, બેઠા થાઓ.” એમ વારંવાર કહેતાં છતાં પણ જ્યારે કૃષ્ણ બેઠા થયા નહીં ત્યારે રામ સ્નેહથી મોહિત થઈ તેને સકંધ ઉપર ચઢાવીને ગિરિ વન વિગેરેમાં ભમવા લાગ્યા. એ પ્રમાણે નેહથી મહિત થયા સતા કૃષ્ણની મૃત કાયાને પ્રતિદિન પુષ્પાદિકથી અચન પૂજન કરતા સતા બળરામે છ માસ નિર્ગમન કર્યા.
તેવી રીતે અટન કરતાં કરતાં અનુક્રમે વર્ષાકાળ આવ્યું, એટલે પેલે સિદ્ધાર્થ જે દેવ થયે હતું, તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે “મારે બ્રાતૃવત્સલ ભાઈ બળરામ કૃષ્ણના મૃત શરીરને વહન કરીને ભમે છે, માટે હું ત્યાં જઈને તેને બોધ આપું, કેમકે તેણે પૂર્વે મારી પાસેથી માગી લીધું છે કે, જ્યારે મને વિપત્તિ આવે ત્યારે તું દેવ થાય તે આવીને મને બોધ કરજે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પર્વત ઉપરથી ઉતરતે એક પાષાણમય રથ વિકવ્યું, અને પોતે તેને કૌટુંબિક બનીને વિષમ એવા પર્વત ઉપરથી ઉતરતા તે રથને ભાંગી નાખે. પછી પિતે તેને સાંધવાની મહેનત કરવા લાગ્યો. તેને પાષાણને રથ સાંધતો જોઈ બળભદ્ર બોલ્યા- “અરે મૂર્ખ ! વિષમ ગિરિ ઉપરથી ઉતરતા જેના ખંડેખંડ
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૫૬
સર્ગ ૧૨ મેં
થઈ ગયા છે એવા આ પાષાણના રથને સાંધવાને કેમ ઈચ્છે છે?” તે દેવે કહ્યું, “હજારે યુદ્ધમાં નહીં હણાયેલે પુરુષ યુદ્ધ વિના મરી જાય, અને તે જે પાછો આવે તે આ મારે રથ પણ પાછો સજજ થાય.” પછી તે દેવે આગળ જઈને પાષાણ ઉપર કમળ રોપવા માંડયા. બળદેવે પૂછયું કે “શું પાષાણભૂમિ ઉપર કમળવન ઉગે ? દેવતાએ કહ્યું, “જે આ તમારે અનુજ બંધુ પાછો આવશે આ કમળ પણ પાષાણ ઉપર ઉગશે.” વળી તેની આગળ જઈને તે દેવ એક બળી ગયેલા વૃક્ષને જળવડે સિંચવા લાગ્યા. તે જોઈ બળદેવે કહ્યું કે “શું દશ્ય થયેલું વૃક્ષ પાણી સિંચવાથી પણ ફરીવાર ઉગે ?” ત્યારે દેવે પ્રત્યુત્તર આપે કે જે તમારા સ્કંધ ઉપર રહેલું આ શબ જીવશે તો આ વૃક્ષ પણ પુનઃ ઉગશે.' વળી તે દેવ આગળના ભાગમાં ગોવાળ થઈ ગાયોનાં શબના મુખમાં જીવતી ગાયની જેમ નવીન દુર્વા નાખવા લાગ્યો. તે જોઈ બળદેવે કહ્યું કે “અરે મૂઢ હદયવાળા ! આ અસ્થિપ્રાય થયેલી ગાયે શું તારી આપેલી દુર્વાને કયારે પણ ચરશે?” દેવ બોલ્યા કે “જો આ તમારે અનુજ બંધુ જીવશે તો આ મૃત ગયો દુર્વાને ચરશે.” તે સાંભળી રામે વિચાર્યું કે “શું આ મારો અનુજ બંધુ ખરેખર મૃત્યુ પામેલ હશે કે જેથી આ જુદા જુદા માણસે એક સરખેજ જવાબ આપે છે.” બળદેવને વિચાર આ પ્રમાણે સુધરેલો જાણીને તત્કાળ તે દેવતાએ સિદ્ધાર્થનું રૂપ કર્યું અને બળરામની આગળ આવીને કહ્યું કે “હું તમારે સારથિ સિદ્ધાર્થ છું” અને દીક્ષા લઈ મૃત્યુ પામીને દેવપણાને પ્રાપ્ત થયો છું. તમે પૂર્વે મારી પાસે માગણી કરી હતી, તેથી તમને બોધ આપવાને માટે હું અહીં આવ્યો છું. નેમિપ્રભુએ કહ્યું હતુ કે “જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ થશે.” તે પ્રમાણેજ થયું છે, કેમકે સર્વજ્ઞનું ભાષિત કદિ પણ અન્યથા થતું નથી, અને પિતાનું કૌસ્તુભ રત્ન નિશાની તરીકે આપીને કૃષ્ણ જરાકુમારને પાંડેની પાસે મોકલ્યો છે.” બળદેવ બોલ્યા- હે સિદ્ધાર્થ ! તમે અહીં આવીને મને બોધ કર્યો તે બહુ સારું કર્યું, પણ આ ભ્રાતાના મૃત્યુદુઃખથી પીડિત થયેલે હું હવે શું કરું? તે કહો.” સિદ્ધાર્થ બોલે, શ્રી નેમિનાથ પ્રભુના વિવેકી ભ્રાતા એવા જે તમે, તેને હવે દીક્ષા વિના બીજું કાંઈ પણ કરવું ઘટિત નથી. બહુ સારૂં” એમ કહી બળદેવે તે દેવતાની સાથે સિંધુ ને સમુદ્રના સંગમને સ્થાનકે આવી કૃષ્ણના શરીરને સંસ્કાર કર્યો. તે વખતે બળરામને દીક્ષા લેવાની ઈચ્છાવાળા જાણીને મહા કૃપાળુ શ્રી નેમિનાથે એક વિદ્યાધર મુનિને સત્વર ત્યાં મોકલ્યા. રામે તેમની પાસે દીક્ષા દીધી. પછી તંગિકા શિખર ઉપર જઈને તીવ્ર તપ કરવા લાગ્યા. ત્યાં સિદ્ધાર્થ દેવ તેમને રક્ષક થઈને રહ્યો.
એક વખતે બળરામ મુનિ મા ખમણના પારણાને માટે કઈ નગરમાં પિઠા, ત્યાં કેઈ સ્ત્રી બાળકને લઈને કૂવાને કાંઠે ઊભી હતી. તે રામનું અતિશય રૂપ જોઈને તેને જેવામાં જ વ્યગ્ર થઈ ગઈ તેથી વ્યગ્ર ચિત્તવાળી તેણીએ ઘડાને બાંધવાનું દોરડું ઘડાને બદલે પિલા બાળકના કંઠમાં બાંધ્યું. પછી એવામાં તે બાળકને કુવામાં નાખવા માંડો, તેવામાં બળરામે તે જોયું, તેથી વિચાર્યું કે “આવા અનર્થકારી એવા મારા રૂપને ધિક્કાર છે! હવેથી હું કઈ પણ ગામ કે નગર વિગેરેમાં પેસીશ નહીં. માત્ર વનમાં કાષ્ઠાદિકને લેવા આવનાર લોકો પાસેથી જ જે ભિક્ષા મળશે તેથી પારણું કરીશ.” આ પ્રમાણે નિરધાર કરી તે સ્ત્રીને નિવારીને બળદેવ મુનિ તરત વનમાં ચાલ્યા ગયા. ત્યાં રહીને માસિક પ્રમુખ દુસ્તપ તપ આચર્યો, અને તૃણ કાષ્ઠાદિકને વહન કરનારા લોકો પાસેથી પ્રાસુક ભાત પાણી વહેરીને પિતાને નિર્વાહ કરવા લાગ્યા.
Page #400
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૩૫૭
એક વખતે કાષ્ઠાદિકને લઈ જનારા તે લે કે એ પિતાપિતાના રાજા પાસે જઈને કહ્યું કે-કઈ દેવરૂપી પુરુષ આ વનમાં તપ કરે છે. તે સાંભળી તે રાજાઓને શંકા થઈ કે “શું અમારા રાજ્યની ઈચ્છાથી તે આવું તપ કરે છે કે શું કઈ મંત્ર સાધે છે? માટે ચાલેકે, આપણે સર્વે ત્યાં જઈને તેને મારી નાખીએ.” આવું વિચારી તેઓ એક સાથે સર્વાભિસારે રામમુનિ સમીપે જવા ચાલ્યા. તેમને આવતા જોઈ ત્યાં રહેલા સિદ્ધાર્થ દેવે જગતને પણ ભયંકર એવા અનેક સિંહે વિકુળં. તેથી રાજાઓ આશ્ચર્ય સાથે ભય પામી બળરામ મુનિને નમીને પિતાને સ્થાનકે પાછા ગયા. ત્યારથી બળભદ્ર “નરસિંહ એવા નામે પ્રખ્યાત થયા. વનમાં તપસ્યા કરતા એવા બળભદ્ર મુનિની ધર્મદેશનાથી પ્રતિબોધ પામીને ઘણું સિંહ વ્યાઘાદિક પ્રાણીઓ શાંતિને પામી ગયા. તેમાંથી કેટલાએક શ્રાવક થયા, કેટલાક ભદ્વિકભાવી થયા, કેટલાક કાયોત્સર્ગ કરવા લાગ્યા અને કેટલાકે અનશન અંગીકાર કર્યું, તેઓ માંસાહારથી તદ્દન નિવૃત્ત થઈને તિર્યંચરૂપધારી રામમુનિના શિષ્ય હોય તેમ તેમના પારિપાર્થક થયા. તેમાં પૂર્વ ભવને સંબંધી એક મૃગ જાતિસ્મરણ પામીને અતિ સંવેગવાળો થઈને તેમનો સદાને સહચર થયો. રામમુનિને નિરંતર ઉપાસના કરનારે તે મૃગ વનમાં ભમતે અને કાષ્ઠાદિકને લેવા આવનારની શોધ કરતે. તેઓને શોધ્યા પછી તે રામમુનિને ધ્યાન ધરતા જેતે, એટલે તે તેમના ચરણમાં મસ્તક નમાવીને ભિક્ષા આપનાર અહીં છે એમ જણાવતો. રામમુનિ તેના આગ્રહથી તરતજ ધ્યાન મૂકીને તે હરણને આગળ કરી તેની સાથે ભિક્ષા માગવા નીકળતા. અન્યદા કેટલાક રથકારો ઉત્તમ કાઠે લેવાને માટે તે વનમાં આવ્યા, તેઓએ ઘણું સરળ વૃક્ષ છેદ્યાં. તેમને જોઈને તે મૃગલે સદ્ય રામમુનિને જણાવ્યું, એટલે તેના આગ્રહથી તે મહામુનિ ધ્યાનમાંથી જાગ્રત થયા, અને તે રથકારે ભેજન કરવા બેઠા હતા તે વખતે તે મુનિ તે મૃગને આગળ કરીને મા ખમણના પારણાને માટે ભિક્ષા લેવા સારૂ ત્યાં ગયા. તે રથકારોનો જે અગ્રેસર હતું તે બળદેવ મુનિને જોઈને ઘણે હર્ષ પામ્યો અને વિચારવા લાગ્યું કે “અહો આ અરણ્યમાં સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા આ કઈ મુનિ છે. અહ કેવું એમનું રૂપ! કેવું તેજ ! અને કેવી મહાન સમતા ! આ મુનિરૂપ અતિથિ મળવાથી હું તે કૃતાર્થ થયો.” આ પ્રમાણે ચિંતવીને તે રથકાર પાંચ અંગે ભૂમિનો સ્પર્શ કરી (પંચાંગ પ્રણામ કરી) તેમને ભાત પાણી આપવા આવ્યા.
તે વખતે બળરામ મુનિએ વિચાર્યું કે “આ શુદ્ધ બુદ્ધિવાળો શ્રાવક છે, તેથી જ જે કાર્યવડે સ્વર્ગનું ફળ ઉપાર્જન થઈ શકે એવી આ ભિક્ષા મને આપવાને ઉદ્યક્ત થયેલ છે, તેથી જે હું આ ભિક્ષા નહીં લઉં તે એની સદગતિમાં મેં અંતરાય કરેલે ગણાશે. માટે હું આ ભિક્ષા ગ્રહણ કરૂં.' આ પ્રમાણે વિચારી કરૂણાના ક્ષીરસાગર એવા તે મુનિ જે કે પિતાના શરીરમાં પણ નિરપેક્ષ હતા તે પણ તેમણે તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી. પેલે મગ મનિને અને વનને છેદનારા રથકારને જોઈને મખ ઊંચું કરી નેત્રમાં અશ્ર લાવીને ચિંતવવા લાગ્યો કે “અહે તપના તે એક આશ્રયભૂત અને શરીરને વિષે પણ નિઃસ્પૃહ એવા આ મહામુનિ ખરેખર કૃપાનિધિ છે કે જેમણે આ રથકારની ઉપર અનુગ્રહ કર્યો, અને અહો! આ વનને છેદનાર રથકારને પણ ધન્ય છે કે જેણે આ ભગવંત મહામુનિને અન્નપાનથી પ્રતિલાભિત કરીને પિતાના મનુષ્યજન્મનું મહાફળ પ્રાપ્ત કર્યું. માત્ર હું જ
૧ સર્વ પ્રકારની યુદ્ધની સામગ્રી સહિત.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૫૮
સગ ૧૨ મે એક મંદભાગી છું કે જે એ મહાતપ કરવાનું કે આવા મુનિને પ્રતિલાભિત કરવાને સમર્થ નથી, તેથી તિર્યચપણાથી દૂષિત એવા મને ધિક્કાર છે !”
આવી રીતે તે ત્રણે જણ જેવા માં ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યા હતા, તેવામાં તેઓ જે વૃક્ષ નીચે ઊભા હતા તે વૃક્ષને અધ ભાગ છેદે હોવાથી મેટા પવનથી બાકીનો ભાગ ભાંગી જઈને તે વૃક્ષ તેમના ઉપર પડ્યું. તે પડવાથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામ્યા અને બ્રહ્મદેવલેકને વિષે પદ્મોત્તર નામના વિમાનમાં ત્રણે દેવતા થયા.
રામ સે વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળીને સ્વર્ગે ગયા. ત્યાં ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનવડે જેવાથી ત્રીજા નરકમાં રહેલા કૃષ્ણને તેમણે દીઠા, તેથી બ્રાતૃનેહથી મેહિત એવા બળરામ દેવ ઉત્તરક્રિય શરીર કરી કૃષ્ણની પાસે આવ્યા, અને કૃષ્ણને આલિંગન કરીને બોલ્યા કે “હે ભાઈ! હું તમારા ભાઈ રામ છું, અને તમારી રક્ષા કરવા માટે બ્રહ્મદેવકથી અહીં આવ્યો છું, માટે કહે, તમારી પ્રીતિને માટે હું શું કરું ? આ પ્રમાણે કહીને તેણે કરવડે કણને ઉપાડયા, એટલે તે પારાની જેમ વિશીર્ણ થઈ થઈને પૃથ્વી પર પડયા અને પાછા મળી ગયા. પછી કૃષ્ણ પ્રથમ આલિંગનથી જ જાણેલા અને પછી પોતાનું નામ કહેવાથી ને ઉદ્ધાર કરવાથી બરાબર ઓળખેલા એવા રામને ઉઠીને સંભ્રમથી નમસ્કાર કર્યો. બળરામ બાલ્યા કે “હે ભ્રાતા ! શ્રી નેમિનાથે પૂર્વ કહ્યું હતું કે વિષયસુખ અને દુ:ખને જ આપનાર છે, તે તમારા સંબંધમાં હમણાં પ્રત્યક્ષ થયું છે. હે હરિ! કર્મ થી નિયંત્રિત થયેલા એવા તમને સ્વર્ગમાં લઈ જવાને તે હું સમર્થ નથી, તેથી તમારા મનની પ્રીતિને માટે હું તમારી પાસે રહેવા ઈચ્છું છું. કૃષ્ણ કહ્યું કે “હે ભ્રાતા ! તમારા અહીં રહેવાથી પણ મને શું લાભ થવાનું છે? કેમકે તમે છતાં મારે તો નરકનું આયુષ્ય જેટલું બાંધ્યું છે તેટલું ભેગવવું જ પડશે, માટે આપને અહીં રહેવાની જરૂર નથી. મને નરકમાં ઉપજવાની પીડા કરતાં મારી આવી અવસ્થા જેને શત્રુઓને હપ અને સહદોને ગ્લાનિ થઈ છે તે જ વધારે દુ:ખ આપે છે, માટે હે ભાઈ ! તમે ભરતક્ષેત્રમાં જાઓ અને ત્યાં ચક્ર, શાગ ધનુષ્ય, શંખ અને ગદાને ધરનાર, પીતાંબર ધારણ કરનાર અને ગરૂડના ચિન્હવાળા મને વિમાનમાં બેઠેલા બતાવે, અને મારી સાથે જ નીલાંબરને ધરનારા, તાલ વૃક્ષના ચિન્હવાળા અને હળ તથા મુશળને હથિયાર તરીકે રાખનારા એવા તમને પણ સ્થાને સ્થાને બતાવે, જેથી ‘અદ્યાપિ પણ રામ કૃષ્ણ અવિનધરપણે સ્વેચ્છાએ વિહાર કરતા સતા વિદ્યમાન છે એવી લોકોમાં ઘૂષણ ફેલાય, અને પૂર્વે થયેલા આપણે તિરસ્કારને બાધ થાય.” આ પ્રમાણેનાં કૃષ્ણનાં કથનને સ્વીકારીને રામે ભરતક્ષેત્રમાં આવી તેના કહ્યા પ્રમાણેના બને રૂપ સર્વ ઠેકાણે બતાવ્યાં અને ઊંચે વરે ઉદ્દઘોષણા કરી કે હે લોકો ! તમે અમારી ભીતી પ્રતિમા કરીને ઉત્કૃષ્ટ દેવતાની બુદ્ધિએ આદરપૂર્વક તેની પૂજા કરો. અમે જ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કરનારા છીએ. અમ દેવલોકમાંથી અહી આવીએ છીએ અને વેચ્છાથી પાછા દેવલોકમાં જઈએ છીએ. અમે જ દ્વારકા રચી હતી અને સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પાછી અમે જ સં હરી લીધી છે. અમારા સિવાય બીજો કોઈ કર્તા હર્તા નથી, અમે જ સ્વર્ગલોકના આ પનારા છીએ.” આ પ્રમાણેની તેમની વાણીથી સર્વ લોકો શહેરે શહેરમાં અને ગામે ગામમાં રામ કૃષ્ણની પ્રતિમા કરીને પૂજવા લાગ્યા. બળરામ દેવતા જેઓ તેમની પ્રતિમાની પૂજા કરે તેમને માટે ઉદય આપવા લાગ્યા, તેથી સર્વ લોકે તેના વિશેષ પ્રકારે ભક્ત થયા. આ પ્રમાણે રામે પોતાના ભાઈ કૃષ્ણનાં વચન પ્રમાણે આખા ભરતક્ષેત્રમાં પિતાની કીતિ અને પૂજા ફેલાવી. પછી તે નાના ભાઈના દુઃખે કચવાતા મને બ્રહ્મદેવલોકમાં ગયા.
Page #402
--------------------------------------------------------------------------
________________
પર્વ ૮ મું
૩૫૯.
અહીં જરાકુમાર પાંડેની પાસે આવ્યો અને કૃષ્ણનું કૌસ્તુભ રન આપીને દ્વારકા નગરીના દાહ વિગેરેની સર્વ વાર્તા કહી સંભળાવી. તેઓ તે વાત સાંભળીને સદ્ય શોકમગ્ન થઈ ગયા, અને સહોદર બંધુની જેમ તેઓએ એક વર્ષ સુધી કૃષ્ણની પ્રતિક્રિયા કરી. પછી તેઓને દીક્ષા લેવાની ઈચ્છાવાળા જાણીને શ્રી નેમિનાથે ચતુર્ગાની એવા ધમ શેષ નામના મુનિને પાંચ મુનિએની સાથે ત્યાં મોકલ્યા. તેમના આવવાથી જરાકુમારને રાજ્ય ઉપર બેસાડી પાંડવોએ દ્રોપદી સહિત તે મુનિની પાસે દીક્ષા લીધી, અને તેમણે અભિગ્રહ સહિત તપ આરંભ્ય. ભીમે એ અભિગ્રહ કર્યો કે જો કોઈ ભાલાના અગ્ર ભાગથી ઉંછ (ભિક્ષા) આપશે, તે જ હું ગ્રહણ કરીશ.” એ અભિગ્રહ છ માસે પૂરો થ, દ્વાદશાંગધારી તે પાંડવો અનુક્રમે પૃથ્વી પર વિહાર કરતા કરતા શ્રી નેમિનાથ પ્રભુને વાંદવાની ઉત્કંઠાએ ચાલ્યા.
શ્રી નેમિનાથ પ્રભુએ મધ્ય દેશ વિગેરેમાં વિહાર કરી. ઉત્તર દિશામાં રાજપુર વિગેરે શહેરમાં વિહાર કરી, ત્યાંથી ફ્રીમાન ગિરિ ઉપર જઈ આવી, તેમજ અનેક પ્લેચ્છ દેશમાં પણ વિહાર કરીને ઘણા રાજાઓ અને મંત્રીઓને પ્રતિબંધ કર્યો. વિશ્વના મહને હરનાર પ્રભુ આર્ય અનાર્ય દેશમાં વિહાર કરી પાછા હીમાન ગિરિ ઉપર આવ્યા, અને ત્યાંથી પાછા કિરાત દેશમાં વિચર્યા. હીમાન ગિરિ પરથી ઉતરી દક્ષિણા પથ દેશમાં આવ્યા, અને ત્યાં સૂર્યની જેમ ભવ્ય પ્રાણીરૂપ કમળવનને બંધ કર્યો.
કેવળજ્ઞાનથી માંડીને વિહાર કરતા પ્રભુને અઢાર હજાર મહાત્મા સાધુઓ, ચાળીશ હજાર - બુદ્ધિમાનું સાધ્વીઓ,ચારસો ચૌદપૂર્વધારી, પંદરસો અવધિજ્ઞાની, તેટલા જ વૈક્રિય લબ્ધિવાળા, તેટલોજ કેવળજ્ઞાની, એક હજા૨ મન:પર્ય વિજ્ઞાની, આ ઠસે વાદેલબ્ધવાળા, એક લાખ ને એગણતેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને ઓગણચાળીશ હજાર શ્રાવિકાઓ–એટલે પરિવાર થયો. એટલા પરિવારથી પરવારેલા, અનેક મુર, અસુર અને રાજાઓએ યુક્ત થયેલા પ્રભુ પિતાનો નિર્વાણુ સમય નજીક જાણીને રૈવતગિરિ ઉપર પધાર્યા. ત્યાં ઈન્દ્રોએ રચેલા સમવસરણમાં બેસીને પ્રભુએ સર્વ જેના અનુગ્રહની ઈચ્છાથી છેલ્લી દેશના આપી. તે દેશનાથી પ્રતિબોધ પામીને કેટલાકે દીક્ષા લીધી, કેટલાક શ્રાવક થયા અને કેટલાક ભદ્રિકભાવી થયા. પછી પાંચસો ને છત્રીશ મુનિએની સાથે પ્રભુએ એક મહીનાનું પાદપપગમ અનશન કર્યું, અને આષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં સાયંકાળે શૈલેશીધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુ તે મુનિઓની સાથે નિર્વાણપદને પ્રાપ્ત થયા.
પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે કુમાર, કૃષ્ણની આઠે પટ્ટરાણીઓ, ભગવંતના બંધુઓ, બીજા પણ ઘણા વ્રતધારી મુનિઓ અને રાજીમતી વિગેરે સાધ્વીઓ અવ્યયપદને પ્રાપ્ત થયાં. રથનેમિએ ચાર વર્ષ ગૃહસ્થપણામાં, એક વર્ષ છદ્મસ્થપણામાં અને પાંચસો વર્ષ કેવળીપણુમાં એમ સર્વ મળીને નવસો ને એક વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કર્યું. એજ પ્રમાણે કૌમારાવસ્થા, છદ્મસ્થાવસ્થા અને કેવળીઅવસ્થાને વિભાગે કરીને રાજીમતીએ પણ એટલું જ આયુષ્ય ભોગવ્યું. શિવાદેવી અને સમુદ્રવિજય રાજા માહેદ્ર દેવલોકમાં ગયા, અને બીજા દશાર્દો મહદ્ધિક દેવપણાને પ્રાપ્ત થયા. કૌમારપણામાં ત્રણ વર્ષ અને છદ્મસ્થ તથા કેવળપણમાં સાતસો વર્ષ-એમ એક હજાર વર્ષનું આયુષ્ય શ્રી નેમિનાથ ભગવંતે ભોગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી પાંચ લાખ વર્ષ વીત્યાં ત્યારે શ્રી નેમિનાથ પ્રભુનું નિર્વાણ થયું.
૧ ભિક્ષા વિશેષ,
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૬૦
સગ ૧૨ મો
ભગવંત નિર્વાણ પામ્યા એટલે શકઈંદ્રની આજ્ઞાથી કુબેરે એક શિબિકા વિકુવ, અને શકઈ વિધિપૂર્વક પ્રભુના અંગની પૂજા કરીને પોતે જ તે શિબિકામાં પ્રભુને પધરાવ્યા. દેવતાઓએ નૈઋત્ય દિશામાં રતનશિલા ઉપર ગોશીર્ષચંદનનાં કાષ્ઠની ચિતા રચી. ઈદ્રા પ્રભુની શિબિકાને ઉપાડીને ત્યાં લાવ્યા, અને શ્રી નેમિપ્રભુના શરીરને ચિતામાં પધરાવ્યું. ઈદ્રની આજ્ઞાથી અગ્નિકુમારોએ તે ચિતામાં અગ્નિ ઉત્પન્ન કર્યો, અને વાયુકુમારોએ સત્વર તે અગ્નિને પ્રજ્વલિત કર્યો. તેમનો દેહ દગ્ધ થયા પછી ક્ષીરસાગરના જળથી દેવેએ અગ્નિને બુઝાવી દીધો. એટલે શક અને ઈશાન વિગેરે ઈદ્રોએ પ્રભુની દાઢાઓ ગ્રહણ કરી. બાકીનાં અસ્થિ દેવતાઓએ લીધાં, દેવીઓએ તેમનાં પુષ્પ લીધાં, રાજાઓએ વસ્ત્રો લીધાં અને લેકેએ ભસ્મ ગ્રહણ કરી. પ્રભુના સંસ્કારવાળી વૈડૂર્યમણિની શિલા ઉપર ઈ પિતાના વજથી પ્રભુનાં લક્ષણ અને નામ લખ્યા પછી તે શિલા ઉપર શ્રી નેમિનાથની પ્રતિમા સહિત એક પવિત્ર રમૈત્ય કરાવ્યું. આ પ્રમાણે સર્વ ક્રિયા કરીને શક્રાદિક દેવતાઓ પિતાપિતાને સ્થાનકે ગયા.
અહીં પાંડે વિહાર કરતાં કરતાં હસ્તકલ્પ નગરે આવ્યા, ત્યાં તેઓ પરસ્પર પ્રીતિથી કહેવા લાગ્યા કે “હવે અહીંથી રૈવતાચલ ગિરિ માત્ર બાર યોજન દૂર છે, તેથી કાલે પ્રાતઃકાળે શ્રી નેમિનાથના દર્શન કરીને જ આપણે માસિક તપનું પારણું કરશું.” એવામાં તે લોકો પાસેથી તેમણે સાંભળ્યું કે “ભગવાન શ્રી નેમિનાથ પિતાના તે તે સાધુઓની સાથે નિર્વાણપદને પામ્યા. તે સાંભળતાં જ મોટે શેક કરતાં તેઓ સિદ્ધાચળ ગિરિ ઉપર આવ્યા અને ત્યાં અનશન કરી કેવળજ્ઞાન પામીને મોક્ષપદને પામ્યા. સાધ્વી દ્રૌપદી મૃત્યુ પામીને પરમદ્ધિના ધામરૂપ બ્રહ્મ દેવલેકમાં ગયાં. - આ પર્વમાં અતુલ તેજવાળા બાવીસમા તીર્થકર, નવમા વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવ એ ચાર પુરુષનાં ચરિત્રનું કીર્તન કરેલું છે. સિદ્ધાંત દષ્ટિએ અવકતાં તેમાંથી એક પુરુષનું ચરિત્ર પણ જે કાને સાંભળવામાં આવે તો તે ત્રણે લોકમાં પણ વિસ્મયકારી લાગે તેવું છે.
Haa893888888888888888888888
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते ___ महाकाव्येऽष्टमे पर्वणि बलदेवस्वर्गगमनश्रीनेमिनाथ
નિવારનો નામ શિઃ સદા ૨૨ | SSB BER&BBXX100800388*8*80*80
६ समाप्त चेदं अष्टम पर्व
Page #404
--------------------------------------------------------------------------
________________
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
પર્વ નવમું
સગ ૧ લો
શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને તેમના તીર્થમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર હવે કહેવામાં આવશે. આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે સાકેતપુર નામે નગર છે. તેમાં પૂર્વે ચંદ્રાવત નામે રાજાને મુનિચંદ્ર નામે એક પુત્ર હતા. તેણે કામગથી નિર્વેદ પામીને ભારવાહી માણસ જેમ ભારને ત્યજી દે તેમ સંસારને ત્યજીને સાગરચંદ્ર નામના મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. એક વખત જગતને પૂજવા યોગ્ય એવી દીક્ષાને પાલન કરતા તે મુનિ ગુરૂની સાથે દેશાંતરમાં વિહાર કરવા ચાલ્યા. માર્ગમાં ભિક્ષાને માટે તે એક ગામમાં ગયા. ત્યાં તે રોકાવાથી અને સાથના ચાલ્યા જવાથી ચૂથમાંથી જુદા પડેલા મૃગલાની જેમ તે સાર્થભ્રષ્ટ થઈ ને અટવીમાં ભટકવા લાગ્યા. ત્યાં સુધી અને તૃષાથી આક્રાંત થઈને તે ગ્લાનિ પામી ગયા. તેવામાં તેમને ચાર ગોવાળે મળ્યા, તેમણે બાંધવની જેમ તેમની સેવા કરી. મુનિએ તેમના ઉપકારને માટે ધર્મ દેશના આપી, કેમકે “સતપુરુષે અપકારી ઉપર પણ કૃપા કરે છે, તે ઉપકારી ઉપર તો શા માટે ન કરે ?” જાણે ચતુર્વિધ ધર્મની ચારે મૂર્તિ હોય તેવા સમતાવાળા તે ચારે જણાએ તેમની દેશના સાળીને તેમની પાસે દીક્ષા લીધી. તે ચારે મુનિઓએ સમ્યફ પ્રકારે વ્રત પાલન કર્યું, પરંતુ તેમાંથી બે જણે ધર્મની જુગુપ્સા કરી. “પ્રાણીઓની મનોવૃત્તિ વિચિત્ર છે.” તેઓએ જો કે ધર્મની જુગુપ્સા કરી તથાપિ તે પણ તપસ્યાના પ્રભાવથી દેવલોકમાં ગયા, કારણ કે “એક દિવસનું તપ પણ સ્વર્ગને માટે થાય છે.”
દેવલોકમાંથી યુવીને તે બન્ને જણ દશપુર નગરમાં શાંડિલ્ય નામના બ્રાહ્મણની જયવતી નામની દાસીથી યુગલપુત્રપણે ઉત્પન્ન થયા. અનુક્રમે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા, એટલે પિતાની આજ્ઞાથી તેઓ ક્ષેત્રની રક્ષા કરવાને ગયા. “દાસીપુત્રોનું એ કામ જ છે.” રાત્રે તેઓ ક્ષેત્રમાં સુઈ ગયા હતા, તેવામાં વડના કેટરમાંથી નીકળીને યમરાજનો બંધુ હોય તેવા કૃષ્ણ સર્પે તે બન્નેમાંથી એકને દેશ કર્યો. પછી તે સર્પની બીજો ભાઈ શોધ કરવા લાગ્યું, એટલે જાણે પૂર્વનું વેર હોય તેમ તે દુષ્ટ સર્ષે તેને પણ દંશ કર્યો. તેના દંશને પ્રતીકાર ન થવાથી તે બિચારા મૃત્યુ પામી ગયા, અને મનુષ્યપણામાં જેમ આવ્યા હતા તેમજ પાછા ચાલ્યા ગયા. તેમના નિષ્ફળ જન્મને ધિક્કાર છે! ત્યાંથી મૃત્યુ પામીને કાલિંજર ગિરિના શિખર ઉપર એક મૃગલીના ઉદરથી તેઓ બે મૃગરૂપે ઉત્પન્ન થયા. તે બનને પ્રીતિથી સાથે ફરતા હતા, તેવામાં એક શીકારીએ એકજ બાણવડે સમકાળે તેમને ૪૬
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૬૨
સગ ૧ લો
મારી નાખ્યા. ત્યાંથી મૃત્યુ પામીને ગંગાનદીના કિનારે એક રાજહંસીના ઉદરથી પૂર્વની જેમ જુગળીઆરૂપે ઉત્પન્ન થયા. એક વખતે તેઓ સાથે ક્રીડા કરતા હતા, તેવામાં કઈ ઢીમરે જાળ પાથરી તેમાં પકડી લઈ ગ્રીવા ભાંગીને તેમને મારી નાખ્યા. “ધર્મહીનની પ્રાચે એવીજ ગતિ હોય છે.” ત્યાંથી મૃત્યુ પામીને કાશીપુરીમાં ભૂતદત્ત નામના સમૃદ્ધિમાન ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂત નામે બે પુત્ર પણે ઉત્પન્ન થયા. તેઓને પરસ્પર અત્યંત નેહ હોવાથી તેઓ કદિ પણ જુદા પડતા નહીં. નખ અને માંસ જેવો દઢ તેમને સંબંધ હતે. તે સમયે તે વારાણસી નગરીમાં શેખ નામે રાજા હતે. અને તેને નમુચિ નામે પ્રધાન હતા. એક વખતે તે નમુચિ પ્રધાન મોટા અપરાધમાં આવ્યો, તેથી રાજાએ તેને ગુપ્ત રીતે મારી નાખવા સારૂ ભૂતદત્ત ચંડાળને સેંપી દીધું. તેણે નમુચિને કહ્યું કે “જો તુ મારા પુત્રોને ભૂમિગૃહ (ભેચરા)માં રહીને ગુપ્ત રીતે ભણાવ તે હું મારા આત્માની જેમ તારી ગુપ્તપણે રક્ષા કરૂં.” નમુચિએ માતંગપતિનું તે વચન કબુલ કર્યું, કેમકે “માણસ જીવિતને માટે ન કરે તેવું કાંઈ નથી.” પછી નમુચિ ચિત્ર અને સંભૂતને વિચિત્ર કળાઓનો અભ્યાસ કરાવવા લાગે. કેટલેક દિવસે અનુરાગી થયેલી તે ચંડાળની સ્ત્રીની સાથે રમવા લાગ્યો. તે વાત જાણવામાં આવતાં ભૂતદો તેને મારવાનો નિશ્ચય કર્યો. “પિતાની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારા વ્યભિચારીને દેષ કેણ સહન કરે ?” તે વાતની ચિત્ર સંભૂતને ખબર પડવાથી તે ચંડાળના પુત્રોએ ભય બતાવી નમુચિને નસાડી મૂક્યો. તેના પ્રાણરક્ષણરૂપ વિદ્યાભ્યાસની દક્ષિણ તેઓએ આપી. ત્યાંથી નાસીને તે નમુચિ હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં સનકુમાર ચક્રીએ પિતાને પ્રધાન કર્યો,
અહીં ચિત્ર અને સંભૂત નવયૌવન વયને પ્રાપ્ત થયા, એટલે તેઓ જાણે અશ્વિનીકુમાર કઈ હેતુથી પૃથ્વી પર આવ્યા હોય તેવા દેખાવા લાગ્યા. હાહા અને હૂહૂ ગંધર્વને પણ ઉપહાસ્ય કરે તેવું અતિ મધુર ગીત તેઓ ગાવા લાગ્યા, અને નારદ તથા તુંબરૂને પણ તિરસ્કાર કરે એવી વીણા વગાડવા લાગ્યા, જ્યારે તેઓ ગીતપ્રબંધને અનુસરીને અતિ સ્પષ્ટ એવા સાત સ્વરોની વીણા વગાડતા હતા, ત્યારે કિનરો પણ તેમના કિંકર થઈ જતા હતા. ધીર ઘોષણાથી મૃદંગને વગાડતા ત્યારે મુરલીને નાદ કરનારા કૃષ્ણની પણ વિડંબના કરતા હતા. શંકર, પાર્વતી, ઉર્વશી, રંભા, મુંજકેશી અને તિત્તમાં પણ જે નાટને જાણતી ન હતી, તે નાટયને તેઓ અભિનય કરતા હતા. સર્વ ગાંધર્વનું સર્વસ્વ અને વિશ્વને કામણરૂપ અપૂર્વ સંગીત પ્રકાશ કરતાં તેઓએ સર્વના મનનું હરણ કર્યું. એક વખતે તે નગરીમાં મદનોત્સવ પ્રવર્યો, એટલે નગરજનો સંગીતના રસિક થઈને નગર બહાર નીકળ્યા. તે વખતે ચિત્ર અને સંભૂત પણ ગાતા ગાતા તે તરફ નીકળ્યા. તેમના ગીતથી આકર્ષાઈને મૃગલાની જેમ પુરજનો એકઠા થયા. તે વખતે કેઈએ રાજા પાસે આવીને કહ્યું કે “બે ચંડાળે એ આપણા નગરજનોને ગીતથી આકર્ષીને પિતાની જેવા મલિન કરી નાખ્યા છે. તત્કાળ રાજાએ કેટવાળને બોલાવીને આપપૂર્વક હુકમ કર્યો કે “એ બે ચંડાળને નગરીના કેઈ પણ પ્રદેશમાં પેસવા દેવા નહીં.” કોટવાળે તેમને ખબર આપવાથી તેઓ તે દિવસથી વારાણસીથી દૂર જ રહેવા લાગ્યા. એક વખતે વારાણસીમાં કૌમુદી ઉત્સવ પ્રવર્તે, એટલે ઇદ્રિયની ચપળતાથી તેઓએ રાજાના શાસનનું ઉલ્લંઘન કરીને ભમર જેમ હાથીના ગંડસ્થળ પર પ્રવેશ કરે તેમ તે નગરીમાં પ્રવેશ કર્યો. સર્વ અંગ પર બુરખ નાંખીને ઉત્સવને જોતાં ચારની જેમ આખી નગરીમાં તેઓ છાની રીતે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં જેમ શિયાળ બીજા શિયાળના શબ્દ સાથે મેળવીને બેલે તેમ નગરજનોનાં ગીત સાથે
Page #406
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
३६३ પિતાના સ્વરને મેળવીને તેઓ તારસ્વરે ગાવા લાગ્યા, કેમકે “ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરવું અશક્ય છે.” કાનને અત્યંત મધુર લાગે એવું તેમનું ગીત સાંભળીને મધ પર માખીઓની જેમ યુવાન નગરજનો તેમની ફરતા ફરી વળ્યા. પછી “આ બે જણા કેળુ છે? તે જાણવાને માટે લોકોએ તેમના શરીર પરથી બુરખા ખેંચી લીધા, એટલે “અરે આ તે પેલા ચંડાળ છે' એમ આક્ષેપપૂર્વક તેઓ બેલી ઊઠયા. પછી નગરજનોએ લાકડી અને ઢેખાળાથી તેમને કુટવા માંડયા; એટલે ઘરમાંથી શ્વાનની જેમ તેઓ ડોક નીચી કરીને નગરમાંથી નીકળી ગયા. લેકેએ તેમજ બાળકોના સમૂહે મારેલા તેઓ પગલે પગલે
ખલિત થતાં માંડમાંડ ગંભીર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં સ્થિત થઈને તેઓ વિચાર કરવા લાગ્યા કે “સર્ષે સું ઘેલા દુધની જેમ હીનજાતિથી દુષિત એવાં આપણાં કળા, કૌશલ્ય અને રૂપ વિગેરેને ધિક્કાર છે ! આપણે યાયન વિગેરે ગુણથી કરેલો ઉપકાર આપણને અપકારરૂપ થઈ પડે. શાંતિકાર્ય કરતાં ઉલટે વેતાળ ઉત્પન્ન થયે; પરંતુ આપણામાં રહેલ કળા, લાવણ્ય અને રૂપ આપણા આ શરીર સાથે એકરૂપ થઈ ગયાં છે; અને સર્વ અનર્થનું કારણે આ શરીર જ છે, માટે તેને કેઈ પણ રીતે તૃણની જેમ ત્યજી દઈએ.” આ નિશ્ચય કરી પ્રાણ છોડવામાં તત્પર થયેલા તેઓ જાણે સાક્ષાત્ મૃત્યુને જેવા જતા હોય તેમ દક્ષિણ દિશા તરફ ચાલ્યા.
ઘણે દૂર જતાં એક મોટે ગિરિ તેમના જેવામાં આવ્યું. તે એટલે ઊંચે હતું કે જેના ઉપર ચઢવાથી પૃથ્વી પર રહેલા મેટા હાથીઓ પણ બચ્ચાં જેવા દેખાતા હતા. પછી ભૃગુપાત (ભેરવજવ) કરવાની ઈચ્છાએ તેઓ તેની ઉપર ચઢળ્યા, ત્યાં ગુણના જંગમગિરિરૂપ એક મહામુનિ તેમને જોવામાં આવ્યા. વર્ષાકાળના મેઘની જેમ ગિરિશિખર પર રહેલા તે મુનિને જોઈને તેમના સંતાનો પ્રસાર નાશ પામી ગયે. પછી આનંદાશ્રુના મિષથી જાણે પૂર્વના દુઃખને છોડી દેતા હોય તેમ તેઓ ભ્રમરની જેમ સદ્ય તેમના ચરણકમળમાં પડયા. મુનિએ ધ્યાનને સમાપ્ત કરીને તેમને કહ્યું કે “તમે બે કેણ છો ? અને અહીં કેમ આવ્યા છો ?” તેઓએ પિતાની સર્વ વૃત્તાંત મુનિને કહી સંભળાવ્યું. મુનિ બેલ્યા કે “ભૃગુપત કરવાથી તમારા શરીરને નાશ થશે, પણ સેંકડે જન્મથી ઉપાર્જન કરેલા તમારા અશુભ કર્મનો કાંઈ નાશ થશે નહીં. જે તમારે આ શરીરનો ત્યાગ કરી હોય તે સ્વર્ગ અને મોક્ષાદિના કારણરૂપ પરમ તપ તપીને એ શરીરનું ફળ ગ્રહણ કરે.” ઈત્યાદિક દેશનાવાક્યરૂપ અમૃતથી જેમનાં મન ધેવાઈને નિર્મળ થયાં છે એવા તે બંનેએ તત્કાળ તે મુનિ પાસે યતિધર્મ ગ્રહણ કર્યો. અનુક્રમે શાસ્ત્રોનું અધ્યયન કરીને તેઓ ગીતાર્થ થયા. “મનસ્વી જનો જેને ગ્રહણ કરવામાં આદર કરે તેમનું ગ્રહણ કેમ ન થાય ?” છ, અઠ્ઠમ વિગેરે અતિ દુસ્તપ તપીને તેમણે પૂર્વ કમની સાથે પિતાના શરીરને શેષવી નાખ્યું. પછી શહેરે શહેર અને ગામે ગામ વિહાર કરતા તેઓ અન્યદા હસ્તિનાપુર સમીપે આવ્યા. ત્યાં નગર બહાર ઉદ્યાનમાં રહીને તેઓએ દુસ્તપ તપ કરવા માંડયું. “શાંત ચિત્તવાળા મનુષ્યને સંગની ભૂમિ પણ તપસ્યાને માટે થાય છે.”
એક વખતે જાણે શરીરધારી યતિધર્મ હોય તેવા સંભૂત મુનિએ માસક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભિક્ષા માગવાને માટે પ્રવેશ કર્યો. ઈસમિતિપૂર્વક ઘેરઘેર ભમતા તે મુનિ માર્ગમાં નમુચિ મંત્રીને જોવામાં આવ્યા, એટલે “આ ચંડાળનો પુત્ર મારે વૃત્તાંત જાહેર કરશે” એમ મંત્રીના ચિત્તમાં ચિંતા ઉત્પન્ન થઈ, કારણ કે પાપી જને સર્વ ઠેકાણે શક્તિ હોય છે. પછી “જ્યાંસુધી આ મારા મર્મને પ્રકાશિત ન કરે ત્યાં સુધીમાં તેને હું નગર
Page #407
--------------------------------------------------------------------------
________________
३१४
સર્ગ ૧ લે
બહાર કાઢી મૂકાવું” એ વિચાર કરીને પિતાના સેવકોને તેને નગરની બહાર કાઢી મૂકવાની આજ્ઞા કરી, એટલે તે સેવકો એ મંત્રીના તે પૂર્વોપકારીને મારવાનો આરંભ કર્યો. “દુર્જન ઉપર ઉપકાર કરે તે સપને દુધ પાવા જેવું છે.' જેમ ધાન્યના પુંજને કુટે તેમ તે સેવક એ મુનિને કુટયા, એટલે તે ત્યાંથી ઉપવનમાં જવા માટે ઉતાવળે ચાલ્યા, તથાપિ તેઓએ તેમને છોડવા નહીં, એટલે નિરુપાચ એવા મુનિને શાંત છતાં પણ કપ ચઢયો. કેમકે “અગ્નિના તાપથી શીતળ જળ પણ ઉષ્ણ થાય છે.” તત્કાળ મુનિનાં મુખમાંથી અકાળે ઉત્પન્ન થયેલા મેઘમાંથી વિજળીની જેમ તેજલેશ્યા ઉત્પન્ન થઈ. તે વીજળીના મંડળની જેમ આકાશને પ્રકાશતી મેટી મોટી જ્વાળાઓથી ઉલ્લાસ પામવા લાગી. આ પ્રમાણે કેપથી તેજલેશ્યાને ધારણ કરતા મુનિને પ્રસન્ન કરવાને માટે નગરજનો ભયથી અને કૌતુકથી ત્યાં આવ્યા. રાજા સનસ્કુમાર પણ તે વાત સાંભળીને તત્કાળ ત્યાં આવ્યા, કેમકે “સદ્દબુદ્ધિવાળા પુરુષે જ્યાંથી અગ્નિ ઉઠે ત્યાંથી જ બુઝાવી દેવું જોઈએ.” રાજા સંભૂતમુનિને નમસ્કાર કરી બોલ્યા કે “હે ભગવન્! તમને આમ કરવું શું ઘટિત છે? “ચંદ્રકાંત મણિ સૂર્યનાં કિરણોથી તપે તે પણ તે પોતાની શીતળ કાંતિને છોડતો નથી.” આ સેવકો એ તમારે જે અપરાધ કર્યો, તેથી તમને કેપ થવાનો સંભવ છે, કેમકે ક્ષીરસાગરનું મથન કરતાં પણ શું કાલકૂટ વિષ ઉત્પન્ન નથી થયું ? પરંતુ સંપુરૂષોને ક્રોધ દુર્જનના નેહ જેવો હોય છે, એટલે કે પુરુષોને ક્રોધ થાય જ નહીં, થાય તે તે લાંબે કાળ રહે નહી અને જે કદાપિ રહે તે પણ તે નિષ્ફળ થાય, તેનું ફળ બેસે નહીં. તે વિષે તમને વધારે શું કહેવું? હું તો તમને પ્રાર્થના કરીને કહું છું કે હવે કો૫ છોડી દે, કેમકે તમારા જેવા પુરુષે અપકારીમાં ને ઉપકારીમાં બન્નેમાં સમદષ્ટિવાળા હોય છે.”
એ સમયે આ ખબર જાણીને ચિત્રમુનિ ભદ્રહસ્તીની જેમ મધુર ભાષણવડે શાંત કરવાને માટે સંભૂતમુનિ પાસે આવ્યા. પછી મેઘના જળના પૂરથી જેમ પર્વતને દાવાનળ શમી જાય તેમ ચિત્રમુનિનાં શાસ્ત્રાનુસારી વચનોથી સંભૂતમુનનો કોપ શાંત થઈ ગયે. તીવ્ર કોપ અને તપથી મુક્ત થયેલા તે મહામુનિ ક્ષયથી પણીના ચંદ્રની જેમ પ્રસન્નતાને પ્રાપ્ત થયા. પછી સર્વ લેકે તેમને વંદના કરી ખમાવીને ત્યાંથી પાછા ફર્યા. એટલે ચિત્રમુનિ સંભૂતમુનિને ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “માત્ર આહારને માટે ઘેર ઘેર ફરવાથી મોટું દુઃખ પ્રાપ્ત થાય છે, આ શરીર આહારવડે પોષણ કર્યા છતાં પણ પરિણામે નાશવંત છે, ત્યારે રોગીઓને શરીરની કે આહારની શી જરૂર છે?” આવે ચિત્તમાં નિશ્ચય કરી સંલેખનાપૂર્વક બંને મુનિઓએ ચતુવિધ આહારનાં પચ્ચખાણ કર્યા. - અહીં રાજા સનકુમારે આજ્ઞા કરી કે “હું છતાં તે સાધુને પરાભવ જેણે કર્યો તેને શોધી લાવે.” એટલે કોઈએ આવીને નમુચિ મંત્રી વિષે સૂચના કરી દીધી. “પૂજ્ય જનની જે પૂજા કરતો નથી પણ ઉલટા હણે છે તે મહાપાપી છે.” એમ કહી રાજાએ નમૂચિને ચરની પેઠે બાંધીને મંગાવ્યા. પછી “હવેથી બીજે કઈ આવી રીતે સાધુનો પરાભવ કરે નહીં એમ વિચારી શુદ્ધ બુદ્ધિવાળા સનસ્કુમાર ચકી નગરના મધ્યમાં થઈને તેને બાંધેલી સ્થિતિમાં મનિની પાસે લાવ્યા. નમતા મુગટનાં ૨નની કાંતિથી પૃથ્વીને જળમયી કરતા રાજાએ બને મુનિને વંદના કરી, એટલે ડાબા હાથમાં રાખેલી મુખવસ્ત્રિકાવડે મુખને ઢાંકતા અને દક્ષિણ ભુજાને ઉંચા કરતા બને મુનિ બોલ્યા કે “જે અપરાધી હોય છે તે પોતાની મેળે તેના કર્મના ફળનું ભાજન થાય છે.” પછી સનસ્કુમારે તે મુનિને નમુચિ મંત્રીને બતાવ્યો, એટલે તે બધેલ નમુચિ ગરૂડના સર્ષની જેમ સનકુમારથી પંચવને મેગ્ય
Page #408
--------------------------------------------------------------------------
________________
પર્વ મુ એવી ભૂમિકાને પ્રાપ્ત થયે હતો તેને મુનિએ છોડાવી દીધે, તેથી એ કર્મચંડાળને જાતિચંડાળની જેમ રાજાએ નગર બહાર કાઢી મૂક્યા, કેમકે “ગુરૂનું શાસન માનવા ગ્ય છે.' પછી ચોસઠ હજાર સપત્નીઓને પરિવાર લઈને તે ચક્રવત્તીનું સ્ત્રીરત્ન સુનંદા મુનિને વાંદવા માટે આવી. ત્યાં સંભૂતમુનિના ચરણકમળમાં કેશને લુલિત કરતી અને મુખથી પૃથ્વીને ચંદ્રવાળી રચતી સુનંદા તેમને નમી પડી. તે રાજરમણીના કેશને સ્પર્શ થતાં સંભૂતમુનિ તત્કાળ રોમાંચિત થઈ ગયા કારણ કે “કામદેવ નિરંતર છીને જ શોધનારો છે.” પછી રાજા સનસ્કુમાર તે મુનિરાજની આજ્ઞા લઈને અંતઃપુર સહિત ત્યાંથી પિતાને સ્થાનકે ગયા.
તેમના ગયા પછી કામરાગથી પરાભવ પામેલા સંભૂતમુનિએ આ પ્રમાણે નિયાણું બાંધ્યું કે “જો આ મારા કરેલા દુષ્કર તપનું ફળ હોય તે હું ભાવી જન્મમાં આવા સ્ત્રીરત્નનો પતિ થાઉં.' ચિત્રમુનિ બોલ્યા કે “અરે ભદ્ર ! આ મોક્ષદાયક તપનું ફળ આવું કેમ ઈચ્છે છે ? મુકુટને ચેશ્ય એવા રત્ન કરીને ચરણપીઠ કેમ બનાવે છે ? મેહથી કરેલું આ નિયાણું હજુ પણ તમે છોડી દ્યો અને તમારું તે દુષ્કૃત મિથ્યા થાઓ, કેમકે તમારા જેવા મનુષ્યો મેહથી મુંઝાઈ જતા નથી.” આ પ્રમાણે ચિત્ર સાધુએ તેમને ઘણા વાર્યા, તો પણ સંભૂતમુનિએ પોતાનું નિયાણું છોડયું નહીં. “અહો ! વિષયેચ્છા મહા બળવાન છે !” પછી બન્ને મુનિ પરિપૂર્ણ અનશનને પાળી આયુકર્મનો ક્ષય થતાં મૃત્યુ પામીને સૌધર્મદેવલોકના સુંદર નામના વિમાનમાં દેવતા થયા.
ચિત્રનો જીવ પહેલા દેવલોકમાંથી ચ્યવી પુરીમતાલ નગરમાં એક ધનાઢય વણિકને પુત્ર થયો. અને સંભૂતને જીવ ત્યાંથી વી કાંપિલ્ય નગરના બ્રહ્મરાજા સ્ત્રી ચુલની દેવીના ઉદરમાં અવતર્યો. ચૌદ મહાસ્વપ્નોએ જેને ચક્રવર્તીને વૈભવ સૂચવેલ છે એ તે સુવર્ણના જેવા વર્ણવાળે અને સાત ધનુષ્ય ઊંચી કાયાવાળે થયો. બ્રહ્મના જેવા આનંદથી બ્રહ્મરાજાએ બ્રહ્માંડમાં બ્રહ્મદત્ત એવું તેનું નામ પાડ્યું. જગતના નેત્રરૂપી કુમુદને હર્ષ આપતે અને કળાના કલાપથી પોષણ થતો તે નિર્મળ ચંદ્રની જેમ વધવા લાગે.
બ્રહ્માને જેમ ચાર મુખ હોય છે તેમ તે બ્રહારાજાને ચા૨ પ્રિય મિત્ર હતા. તેમાં પહેલે કાશી દેશને રાજા કટક, બીજો હસ્તિનાપુરને રાજા કર્ણરૂદત્ત, ત્રીજે કોશલ દેશનો રાજા દીર્ઘ અને ચોથો ચંપા નગરીને રાજા પુષ્પગૂલ હતું. તે પાંચ મિત્રો સ્નેહથી નંદનવનમાં કલ્પવૃક્ષોની જેમ પોતાના અંત:પુર સાથે એક એકના નગરમાં એક એક વર્ષ રહેતા હતા. અન્યદા તેઓ વારા પ્રમાણે બ્રહ્મરાજાના નગરમાં એકઠા થયા. ત્યાં ક્રીડા કરતાં તેમને કેટલેક કાળ ચાલે ગયો. બ્રહ્મદત્તને બાર વર્ષ પૂર્ણ થયાં તે સમયમાં બ્રહ્મરાજા મસ્તકની વેદનાથી પરલોકને પ્રાપ્ત થયે. બ્રહ્મરાજાની ઉત્તરક્રિયા કરીને મૂર્તિમાન ચાર ઉપાય જેવા તે કટક વિગેરે ચાર મિત્રે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, “આપણા મિત્ર બ્રહ્મરાજાને કુમાર આ બ્રહ્મદત્ત જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી આપણે એક એક જણાએ એક
એક વર્ષ પહેરેગીરની જેમ તેના અને રાજ્યના રક્ષક થઈને અહીં રહેવું યોગ્ય છે. આવો નિર્ણય થવાથી પ્રથમ દીર્ઘ રાજા તે મિત્રના રાજ્યની રક્ષા કરવાને રહ્યો અને બીજા ત્રણે રાજાઓ પોતપોતાના રાજયમાં ચાલ્યા ગયા. પછી બુદ્ધિભ્રષ્ટ થયેલે દીર્ઘરાજા રક્ષક વગરના ક્ષેત્રને સાંઢ ભોગવે તેમ બ્રહ્મરાજાના રાજયની સમૃદ્ધિને સ્વછંદપણે ભોગવવા લાગ્યા. તે મૂઢ બુદ્ધિ બીજાના મર્મને જેમ દુર્જન શોધે તેમ લાંબા કાળથી ગુપ્ત રાખેલા કોશ (ભંડાર)ને શોધવા લાગ્યો. “મનુષ્યોને આધિપત્યજ અધર્મકારક છે.”
Page #409
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૧ લે એક વખતે કામદેવને બાણથી વિંધાયેલા દીર્ઘરાજાએ ચુલનીદેવીની સાથે એકાંતમાં કેટલીક બ્રહ્મદત્તના વિવાહને મિષે અતિમાત્ર મસલત કરી. તેમાં બ્રહ્મરાજાના સુકૃત આચારની અને લોકેની અવગણના કરી. મેહ પામેલી ચુલનીદેવીએ તેનો સ્વીકાર કર્યો, કેમકે “ઈદ્રિયે અતિ દુર્વાર હોય છે.” બ્રહ્મરાજાના રાજયમાં રહીને ચુલનીએ પતિને પ્રેમ અને દીર્ઘ મિત્રનો સ્નેહ છોડી દીધું. “ અહો ! કામદેવ સર્વકષ છે.” કાગડા અને માછલાની જેમ ઈચ્છા પ્રમાણે સુખે વિલાસ કરતા તે બનેને મુહૂર્તની જેમ ઘણા દિવસે ચાલ્યા ગયા.
અન્યદા જાણે બ્રહ્મરાજાનું બીજુ હૃદય હોય તેવા ધનુ નામના મંત્રીએ તેમનું આ દુષ્ટિત સ્પષ્ટ રીતે જાણી લીધું. મંત્રીએ વિચાર્યું કે “કદિ ચુલની સ્ત્રી સ્વભાવને લીધે આવું અકાર્ય આચરે, કારણ કે સતી સ્ત્રીઓ વિરલ હોય છે, પણ જે દીર્ઘ રાજાને કેશ અને અંત:પુર સહિત બધું રાજ્ય વિશ્વાસથી થાપણુરૂપે અર્પણ કરેલું છે, તે જ્યારે વિકાર પામીને આવું અકાર્ય કરે છે ત્યારે ચુલનીનું અકાર્ય કાંઈ ગણત્રીમાં નથી. હવે તેઓ આ બ્રહ્મદત્તકુમારનું રખે કાંઈ વિપ્રિય કરે નહીં તે વિચારવાનું છે, કેમકે પિષણ કર્યા છતાં પણ દુર્જન મારની જેમ કદિ પણ પિતાને થતું નથી.” આ વિચાર કરીને મંત્રીએ પોતાના વરધન નામના પુત્રને આ વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવવાની અને નિરંતર તેની સેવા કરવાની આજ્ઞા કરી. મંત્રીપુત્રે તે વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવ્યું એટલે તેણે નવા મદધારી હસ્તીની જેમ હળવે હળવે પિતાને કેપ પ્રગટ કર્યો. પોતાની માતાના આવા દુશ્ચરિતને નહીં સહન કરતો બ્રહ્મદત્ત એક દિવસ હાથમાં એક કાગડે અને એક કેકિલા લઈને અંતઃપુરમાં ગયો. પછી “આ પક્ષીની જેમ જે વર્ણશંકરપણું કરશે તેને હું જરૂર નિગ્રહ કરીશ.” આ પ્રમાણે કુમાર ત્યાં ઊંચે સ્વરે છે. તે સાંભળીને એકાંતમાં ચુલનીને દીર્ઘરાજાએ કહ્યું કે “હું કાગડે અને તે કેકિલા છે એમ સમજજે, તેથી આ કુમાર આપણે બન્નેને જરૂર નિગ્રહ કરશે.” દેવી બોલી કે “એ બાળકના બેલ ઉપરથી ભય પામશે નહીં.'
અન્યદા વળી બ્રહ્મદત્ત એક ભદ્ર જાતિની હાથિણીની સાથે હલકી જાતિના હાથીને લાવી પૂર્વ પ્રમાણે જ તેને મૃત્યુસૂચક વચન બોલે તે સાંભળી દીધે ચુલનીને કહ્યું કે
આ બાળકનું ભાષણ સાભિપ્રાય છે.” ચુલનીએ કહ્યું કે “કદિ એમ હોય તો પણ તેથી શું ?” એક વખતે હંસીને સાથે બગલાને બાંધી અંતઃપુરમાં લઈ જઈને બ્રહ્મદત્ત કહેવા લાગે કે “આની પેઠે કઈ રમશે તેને હું સહન કરીશ નહીં.' તે સાંભળીને દીર્ઘરાજા બે-“હે દેવી ! અંદર ઉત્પન્ન થયેલા રેષાગ્નિથી બહાર નીકળતા ધુમાડાના ઉદ્દગાર જેવી આ તારા બાળપુત્રની વાણી સાંભળ. આ કુમાર મેટ થવાથી હાથી અને હાથિણને કેશરીસિંહની જેમ આપણને અવશ્ય વિનકર્તા થશે, માટે જ્યાંસુધી આ કુમાર કવચધારી ન થાય, ત્યાં સુધીમાં વિષના બાળવૃક્ષની જેમ તેને ઉકેલી નાખ ગ્ય છે.” ચુલની બલી- આવા રાજ્યધર પુત્રને કેમ મારી નખાય ! કેમકે તિય"ચ પણ પોતાના પ્રાણની જેમ પુત્રોની રક્ષા કરે છે. દીર્ઘ છે કેઅરે રાણી ! આ પુત્ર મૂર્તિમાન્ તારો કાળજ આવે છે, તેથી તેની ઉપર તું મેહ રાખ નહીં. હું છતાં તારે પુત્ર થવા કાંઈ દુર્લભ નથી.” દીર્ઘનાં આવાં વચન સાંભળી રતિનેહને પરવશ થયેલી ચુલની ડાકણની જેમ પુત્રનું વાત્સલ્ય ત્યજી દઈને તેમ કરવાને કબુલ થઈ. તેણીએ વિચાર્યું કે “ આ કમારને મારી નાખવો, પણ લેકમાં નિંદા થવા દેવી નહીં, એટલે કામનું કામ થાય ને
Page #410
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯મું પિતનું તર્પણ થાય તેમ કરવું. તેને માટે શું ઉપાય લે ! એક ઉપાય છે, તેને હજુ વિવાહ કરવાને છે, તેથી વિવાહ થયા પછી તેને નિવાસ કરવા માટે નિવાસગૃહ કરવાના મિષથી એક લાક્ષાગૃહ (લાખનું ઘર) બનાવવું. તેમાં પ્રવેશ અને નિર્ગમન ગુઢ રીતે કરાય તેવી રચના કરવી, અને વિવાહ થઈ રહ્યા પછી જ્યારે તેમાં તે વધૂ સહિત સુવા જાય ત્યારે રાત્રે અગ્નિ પ્રગટાવ.” આ પ્રમાણેના વિચારમાં બંને સંમત થયાં. પછી પુષ્પચૂલ રાજાની કન્યા સાથે સંબંધ કરીને વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરવા માંડી.
તેઓનો આ ક્રૂર આશય ધનુમંત્રીના જાણવામાં આવતાં તેણે દીર્ઘરાજા પાસે આવી અંજલિ જેડીને વિજ્ઞપ્તિ કરી કે “રાજન્ ! મારે પુત્ર વરધનુ કળા જાણનાર અને નીતિકશળ છે. તે હવેથી મારી જેમ તમારી આજ્ઞારૂપ રથની ધુરાને વહન કરનાર થાઓ. હું વૃદ્ધ વૃષભની જેમ ગમનાગમન કરવાને હવે અશક્ત થઈ ગયો છું, તેથી તમારી આજ્ઞાથી કોઈ ઠેકાણે જઈને કાંઈ ધર્મ અનુષ્ઠાન કરીશ.” મંત્રીનાં આવાં વચનથી “ આ મંત્રી કોઈ બીજે સ્થાને જઈ કપટ રચીને કાંઈ પણ અનર્થ કરશે.' એવી દીર્ઘને શંકા થઈ. “બુદ્ધિમાનથી કોણ શંકા ન પામે !” પછી દીર્ઘરાજે માયાવડે મંત્રીને કહ્યું કે “ચંદ્ર વિના રાત્રીની જેમ તમારા વિના આ રાજ્ય અમારે શા કામનું છે ? માટે તમે અહીંજ રહીને દાનશાળા વિગેરેથી ધર્મ આચરે, બીજે સ્થાને જશે નહીં, કેમકે સારાં વૃક્ષેથા વનની જેમ તમારા જેવા પુરુષથીજ રાજ્ય શોભે છે.”
દીર્ઘરાજાના આ પ્રમાણેના કહેવાથી સદબુદ્ધિવાળા ધનુમંત્રીએ ગંગાનદીના તીર ઉપર જાણે ધર્મને મહાસત્ર (દાનશાળા) હેય તે એક પવિત્ર દાનશાળાને મંડપ કરાવ્યું, અને પિતે ત્યાં રહીને ગંગાના પ્રવાહની જેમ હમેશાં વટેમાર્ગુઓને અન્નપાન દેવાને અવિચ્છિન્ન પ્રવાહ પ્રવર્તાવ્યું. પછી દાન, માન અને ઉપકારવડે પ્રતીતિ એગ્ય થયેલા પુરુષની પાસે બે કોષ દૂરથી સુરંગ કરાવીને લાક્ષાગૃહ સુધી મેળવી દીધી. પછી નેહરૂપ આ વૃક્ષમાં જળ સમાન ગુપ્ત લેખ લખીને તેણે આ વૃત્તાંત પુષ્પચૂલ રાજાને જણાવ્યો. તે ખબર જાણું બુદ્ધિમાન પુષ્પચૂલે પિતાની દુહિતાને બદલે-હંસીને સ્થાને બગલીની જેમ એક દાસીને મોકલી. પિત્તળની ઉપર ચઢાવેલા સુવર્ણ રસ જેવી તે દાસીને લોકો પુષ્પચૂલની પુત્રી જાણવા લાગ્યા. અનુક્રમે આભૂષણોનાં મણિથી પ્રકાશતી તે દાસી નગરીમાં પેઠી. પછી ગીતોના ધ્વનિ અને વાજિંત્રેના નાદથી આકાશને પૂરી દેતી અને હર્ષ પામતી ચુલનીદેવીએ તેને બ્રહ્મદત્ત સાથે પરણાવી. સાયંકાળે સર્વ લોકેને વિદાય કરી ચુલનીએ તે વધૂવરને પેલા લાક્ષાગૃહમાં સુવા મોકલ્યા. બ્રહ્મદત્ત પણ બીજા પરિવારને વિદાય કરી વધૂ અને પોતાની છાયા જેવા મંત્રિપુત્ર વરધન સહિત ત્યાં શયન કરવા ગયે. મંત્રીકુમારની સાથે વાર્તાલાપ કરતા બ્રહ્મદત્તને જાગ્રત સ્થિતિમાંજ અર્ધ રાત્રી નિર્ગમન થઈ. “મહાત્માઓને ઘણી નિદ્રા ક્યાંથી હોય?” પછી ચુલનીદેવીએ આજ્ઞા કરેલા અને નમાવેલા મુખવાળા પુરુષેએ લાક્ષાગૃહને અગ્નિ લગાડીને પછી અગ્નિ લાગે એ પિકાર કરવા માંડ્યો, તેથી જ જાણે પ્રેરાય હોય તેમ અગ્નિએ લાક્ષાગૃહને તરફથી બાળવા માંડ્યું. તે વખતે ચુલની અને દીર્ઘરાજાના દુષ્કૃત્યની અપકીર્તિના પ્રસર જેવા ધુમ્રના સમૂહે ભૂમિ અને આકાશ પૂરી દીધું. જાણે અત્યંત ક્ષુધાતુર હોય તેમ સર્વનો ગ્રાસ કરવાને માટે અગ્નિ સાત જિહુવાવાળે છતાં જવાળાઓના સમૂહથી કેટી જિહુવાવાળા થઈ ગયા. તે વખતે “આ શું થયું ? એમ બ્રહ્મદત્ત મંત્રીપુત્રને પૂછ્યું, એટલે તેણે સંક્ષેપથી ચુલની દેવીનું દુષ્ટ ચેષ્ટિત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે મૃત્યુના કરની જેમ આ સ્થાનમાંથી તમારું આકર્ષણ કરવાને મારા પિતાએ અહીં સુધી એક
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૬૮
સર્ગ ૧ મું સુરંગ કરાવી છે, તે તેમની દાનશાળા સુધી જાય છે, તેથી અહીં પાની ને પ્રહાર કરવા વડે ખુલ્લી કરીને વિવરદ્વારમાં ચગીની જેમ તેમ તેમાં પ્રવેશ કરે. પછી વાજિંત્રના પુત્રની જેમ પાનીના પ્રહારથી પૃથ્વીનું પુટ ભેદી નાખીને છિદ્રમાં દેરાની જેમ બ્રહ્મદત્ત મિત્રની સાથે તે સુરંગમાં ચાલ્યું. સુરંગને છેડે ધનુમંત્રીએ બે અશ્વ તૈયાર રાખ્યા હતા, તેથી સુરંગની બહાર નીકળી રાજકુમાર અને મંત્રીકુમાર રેવંતની શોભાને અનુસરતા તે અોપર આરૂઢ થયા. તે અશ્વ પંચમધારાથી એક ગાઉની જેમ પચાસ
જન સુધી એક શ્વાસે ચાલ્યા, જેથી ઊભા રહ્યા તે જ વખતે ઉચ્છવાસ લેતાંજ તેઓ મૃત્યુ પામી ગયા. પછી તેઓ પોતાની રક્ષા કરવાને માટે પગે ચાલતાં અનુક્રમે કોષ્ટક નામના ગામની પાસે મુશ્કેલીથી આવી પહોંચ્યા. ત્યાં બ્રહ્મદત્ત મંત્રીકુમારને કહ્યું, ‘મિત્ર વરધન! અત્યારે પરસ્પર સ્પર્ધા કરતી હોય તેમ ક્ષુધા અને તૃષા બને મને અતિ પીડા કરે છે.” “એક ક્ષણમાત્ર રાહ જુઓ” એમ કહી મંત્રીપુત્રે ક્ષૌર કરાવવાની ઈચ્છાએ ગામમાંથી એક નાપિતને બેલા. મંત્રીપુત્રના વિચારથી બ્રહ્મદત્ત પણ તે નાપિતાની પાસે તરતજ વપન કરાવ્યું અને માત્ર શિખાજ રાખી પછી તેણે પવિત્ર એવાં કાષાય વસ્ત્ર ધારણ કર્યા, જેથી સંધ્યાથી ઢંકાયેલા સૂર્યની જે તે જણાવા લાગે. પછી વરધનુએ આપેલું બ્રહ્મસૂત્ર તેણે કંઠમાં ધારણ કર્યું, જેથી બ્રહ્મરાજાના પુત્ર બ્રહ્મદત્તે બરાબર બ્રહ્મપુત્ર (બ્રાહ્મણ)નું સદશ્ય પ્રાપ્ત કર્યું. બ્રહ્મદત્તના વક્ષ:સ્થળમાં શ્રીવત્સનું લાંછન હતું, તેને મંત્રીપુત્રે વાદળાંથી સૂર્યની જેમ વસ્ત્રથી ઢાંકી દીધું.
આ પ્રમાણે બ્રહ્મદ સૂત્રધારની જેમ અને મંત્રીપુત્ર વરધનુએ વિષકની જેમ બધે વેશ પરાવર્ત કર્યો. પછી પર્વણીમાં સૂર્ય ચંદ્ર સાથે દેખાય તેમ તેઓ સાથેજ ગામમાં પેઠા. કેઈ ઉત્તમ બ્રાહ્મણે તેમને ભગવાન્ જાણીને નિમંત્રણ કર્યું, અને તેણે રાજા જેવી ભક્તિથી ભેજન કરાવ્યું. “પ્રાયઃ તેજના પ્રમાણમાંજ સત્કાર થાય છે.” પછી તે બ્રાહ્મણની સ્ત્રીએ કુમારના મસ્તક પર અક્ષત નાખીને બે વેત વસ્ત્ર અને એક અપ્સરા જેવી કન્યા આગળ ધરી, વરધનુ બેલ્યો “અરે મૂઢ! કસાઈ આગળ ગાયની જેમ આ પરાક્રમ કે કળામાં અજ્ઞાત જનના કંઠમાં આ કન્યાને શું જોઈને બાંધે છે ?' એટલે બ્રાહ્મણ બોલ્યો કે “આ મારી ગુણવતી બંધુમતી નામે કન્યા છે, તેને આ પુરુષ સિવાય બીજો કોઈ વર નથી, કારણ કે નિમિત્તિઓ એ મને કહ્યું છે કે “આ કન્યાનો પતિ ષખંડ પૃથ્વીનો પાલક થશે તે નિશ્ચયથી આજ પુરૂષ છે, વળી તેણે જ મને જણાવ્યું હતું કે વસ્ત્રથી જેણે પોતાનું શ્રીવસ લાંછન ઢાંકેલું હોય એ જે પુરુષ તારે ઘેર ભેજન કરવા આવે તેને તારે આ કન્યા આપવી” પછી તે બંધુમતી કન્યા સાથે બ્રહ્મદત્તનો વિવાહ થયે. “ભેગીઓને અણચિંતવ્યા મનોવાંછિત ભેગ આવી મળે છે.” તે રાત્રી બંધુમતીની સાથે રહી તેને આશ્વાસન આપીને બીજે દિવસે કુમાર ત્યાંથી અન્યત્ર જવા ચાલ્યો. કારણકે “શત્રુવાળા પુરુષ એક સ્થાને શી રીતે રહી શકે ?’ પ્રાત:કાળે તેઓ એક ગામે પહોંચ્યા. ત્યાં તેઓ એ સાંભળ્યું કે દીર્ઘરાજાએ બ્રઘદત્તના બધા માર્ગ રુંધી લીધા છે, તે સાંભળીને ઉન્માર્ગે ચાલતાં તેઓ એક મહાટવીમાં આવી પહોંચ્યા. ત્યાં જાણે દીર્ઘ રાજાના પુરુષ હોય તેમ અનેક ભયંકર શિકારી પ્રાણીઓએ તે અટવીને રૂંધી લીધી હતી તૃષા લાગેલા બ્રહ્મદત્તને ત્યાં એક વડના વૃક્ષ નીચે બેસીને મંત્રીકુમાર મન જેવા વેગથી જળ લેવા ચાલ્યા. ત્યાં દીર્ઘ રાજાના પુરુષોએ ડુક્કરનાં બચ્ચાંને જેમ શ્વાન રૂંધે તેમ રેષથી વરધનુને ઓળખવાથી રૂંધી લીધે. પછી “પકડો, મારે પકડો, મારો” એમ ભયંકર શબ્દ બોલતા તેઓએ તે વરધનુને પકડીને બાંધી લીધે. તેણે સંજ્ઞાથી બ્રહ્મદત્તને
Page #412
--------------------------------------------------------------------------
________________
૫૦ ૯ મું
કર્ષક
જણાવી દીધું કે પલાયન કરે. તેથી તત્કાળ કુમારે ત્યાંથી પલાયન કર્યું, કેમકે “સમય આવે ત્યારે જ પરાક્રમ બતાવી શકાય છે.” જેમ આશ્રમી પુરુષ એક આશ્રમથી બીજે આશ્રમે જાય તેમ બ્રહ્મદત્ત વેગથી તે અટવીમાંથી બીજી અટવીમાં જતો રહ્યો. ત્યા વિરસ અને નીરસ ફળને આહાર કરતાં બે દિવસ વ્યતિક્રમાવ્યા ત્રીજે દિવસે એક તાપસ તેને જોવામાં આવ્યા. કુમારે પૂછયું, “ભગવન્! તમારો આશ્રમ ક્યાં છે? એટલે તે તપસ્વી તેને પોતાના આશ્રમમાં લઈ ગયે. “તાપને અતિથિ પ્રિય હોય છે. ત્યાં તેણે કુળપતિને દીઠા, એટલે પિતાની જેમ તેણે હર્ષથી તેને નમસ્કાર કર્યો“અજાણી વસ્તુમાં પણ અંતઃકરણ સત્ય કલ્પના કરે છે.” કુળપતિએ તેને પૂછ્યું કે “વત્સ ! તમારી આકૃતિ અત્યંત મધુર જણાય છે, તે મરૂદેશમાં ક૯પવૃક્ષ જેમ તમારું અહીં અગિમન કેમ થયું છે?” બ્રહ્માકુમારે તે મહાત્માનો વિશ્વાસ લાવીને પિતાને સર્વ વૃત્તાંત કહી બતાવ્યું, કારણ કે “પ્રાયઃ તેવા પુરુષની પાસે કાંઈ પણ ગેપ્ય હોતું નથી.”
બ્રહ્મદત્તને વૃત્તાંત સાંભળી કુળપતિ ખુશી થયા. તેણે હર્ષથી ગદગદ્દ અક્ષરે કહ્યું કે “વત્સ ! એક આત્માના બે રૂપ થયેલ હોય તેમ હું તમારા પિતાને લઘુ બંધુ છું, માટે હવે તમે તમારે ઘેર આવ્યા છે તેમ સમજી અહીં સુખે રહે અને અમારા તપ વડે અમારા મને રથની સાથે વૃદ્ધિ પામો.” પછી લોકોની દષ્ટિને આનંદ આપનાર અને અત્યંd વિશ્વવલલભ કુમાર તે તાપસના આશ્રમમાં રહ્યો. અનુક્રમે વર્ષાકાળ પ્રાપ્ત થયું. ત્યાં રહીને બળદેવ પાસેથી કણની જેમ તે સર્વ શાસ્ત્ર, શસ્ત્ર અને અસ્ત્રવિદ્યા શીખ્યો. વર્ષાઋતું. વીત્યા પછી બંધું જેવી શરદઋતુ પ્રાપ્ત થઈ, એટલે તાપસે ફળાદિકને માટે વનમાં ગયા. તે વખતે કુળપતિએ આદરથી વાર્યો તે પણ બ્રહ્મદત્ત હાથીનાં બચ્ચાંઓની સાથે જેમ નાનું બચ્ચું જાય તેમ તે તેઓની સાથે વનમાં જવા ચાલી નીકળ્યો. આમ તેમ ફરેલા બ્રહાદને કઈ હાથીનાં મૂત્ર વિષ્ટા જોયાં, એટલે કુશાગ્ર મતિવાળા તેણે જાણ્યું કે “અહી” નજીકમાં જ કેઈ હસ્તી રહેલે હે જોઈએ.” પછી તાપસીએ તેને ઘણે વાર્યો, તથાપિ તે હાથીને પગલે પગલે પાંચ જન સુધી ગયે, ત્યાં એક પર્વત જે હાથી તેનાં જેવામાં આવ્યું, એટલે મેલ જેમ મલ્લને બોલાવે તેમ તે નરહસ્તી કુમારે પર્યકબદ્ધ થઈ ઉગ્ર ગર્જના કરી તે ઉન્મત્ત હાથીને નિ:શંકપણે બોલાવ્ય, તેથી ક્રોધથી સર્વ અંગને ઘુમાવતે, સુંઢને સંકેચત, કર્ણને નિશ્ચળ રાખતે અને તામ્રમુખ કરતે. તે હસ્તીકુમાર ઉપર દોડી આવ્યું તે નજીક આવ્યા એટલે કુમારે તેને બાળકની જેમ છેતરવાને માટે વચમાં પોતાનું ઉત્તરીય વસ્ત્ર નાંખ્યું. જાણે આકાશમાંથી વાદળાને ખંડ પડ હોય ત્મ તે પડતા વસ્ત્રને ક્રોધી ગજે દંતુશળથી પ્રહાર કરવા માંડ્યા. પછી વાદી જેમ સંપન્ન ખેલાવે તેમ રાજકુમારે અનેક પ્રકારની ચેષ્ટાથી તે હાથીને લીલાએ કરીને ખેલા. તે સમયે જાણે બ્રહ્મદત્તને મિત્ર હોય તેમ અટવીમાં અંધકાર સહિત વરાહે આવીને જળની ધારાઓથી તે હાથીને ઉપદ્રવ કરવા માંડે, તેથી તત્કાળ તે ગજેન્દ્ર વિરસ શબ્દ કરીને મૃગની જેમ નાસી ગયો. બ્રહ્મદત્તકુમાર આખો દિવસ દિમૂઢ થઈને તેની પાછળ ભમતે ભમતે એક નદીમાં પડર્યો, પરંતુ જાણે મૂર્તિમાન આપત્તિ હોય તેવી તે નદીને કુમાર સહજમાં ઉતરી ગયે. તેના તાર ઉપર એક પુરાણું ઉજજડ થયેલું નગર તેના જોવામાં આવ્યું. તેમાં પ્રવેશ કરતા કુમારે એક વંશજાલિકા જોઈ. તેમાં ઉત્પાતના કેતુ અને ચંદ્ર હોય તેવા એક ખગ ને મ્યાન તેના જેવામાં આવ્યાં શસ્ત્રના કૌતુકી મારે . ૧. ખરાબ રસવાળા. ૨. રસ વિનાના. ૩. ગોપડવા વાગ્ય.
.. .
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭૦
સગ ૧ લો તે બંને વાનાં લઈને ખગ વડે કદલીની જેમ તે વંશજાલિકાને છેદી નાખી. તેવામાં વંશજાળની અંદર જેના ઓષ્ટદલ ફરકે છે એવું એક મસ્તક સ્થળકમળની જેમ છેદાઈને પૃથ્વીપર પડેલું તેના જેવામાં આવ્યું, તેથી કુમારે વધારે તપાસ કરી તો “તે વંશજાળમાં રહેલા અને ધુમ્રપાન કરનારા કેઈ નિરપરાધી માણસને મેં મારી નાંખે ! મને ધિક્કાર છે !” એમ તે પિતાના આત્માની નિંદા કરવા લાગ્યા. ત્યાંથી આગળ ચાલતાં કુમારે દેવલોકમાંથી પૃથ્વી ઉપર ઉતરેલું નંદન વન હોય એવું એક રમણિક ઉદ્યાન જોયું. તેમાં પ્રવેશ કરતાં સાતલેકની લક્ષ્મીનું રહસ્ય એકઠું થયું હોય તે એક સાત ભૂમિકાવાળો પ્રાસાદ તેને જોવામાં આવ્યો. બ્રહ્મદત્ત તે આકાશ સુધી ઊંચા મહેલપર ચઢ, એટલે તેમાં હાથપર વદન રાખીને બેઠેલી એક ખેચરી જેવી સુંદર સ્ત્રી તેના જેવામાં આવી. કમા૨ તેની પાસે આવી વિમળ વાણીએ બે કે “તું કોણ છે ? અહી એકલી કેમ રહેલી છે ? અને તારે શેક કરવાનું કારણ શું છે ?” ભયભીત થયેલી તે બાળા ગદ્દગદ્દ અક્ષરે બોલી કે “મારે વૃત્તાંત ઘણો મોટો છે, માટે પ્રથમ તમે કહે કે તમે કેણુ છે ? અને અહીં કેમ આવ્યા છો ? બ્રહ્મદત્ત બાલ્યા- “પંચાલ દેશના બ્રહ્મરાજાને હું બ્રહ્મદત્ત નામે કુમાર છું.’ આવાં તેનાં વચન સાંભળતાંજ તે રમણી હર્ષથી ઊભી થઈ. તેના લેચનરૂપ અંજળિમાંથી ખરતાં આનંદાશ્રુના જળથી તેણે કુમારના ચરણમાં પાદ્ય (ચરણદક) આપ્યું. પછી “હે કુમાર ! સમુદ્રમાં ડુબતાને વહાણની જેમ આ હુ અશરણ બાળાને તમે શરણ રૂપ અહીં આવ્યા છે.” એમ કહેતી તે બાળા રૂદન કરવા લાગી. કુમારે પૂછયું
તું કેમ રૂવે છે ?” બાળા બેલી-“હું તમારા મામા પુષ્પચૂલની પુષ્પવતી નામે પુત્રી છું, હજુ હું કન્યા છું, મારા પિતાએ તમને સંબંધ કરીને આપેલી છે. અન્યદા વિવાહને ઉન્મુખ થયેલી હું હંસીની જેમ ઉદ્યાનની વાપિકાના તીર ઉપર રમવા ગઈ હતી, તેવામાં જાનકીને રાવણની જેમ નાટોન્મત્ત નામને એક દુષ્ટ વિદ્યાધર મને હરીને અહીં લાગે છે, તે મારી દષ્ટિને સહન કરી શકે નહીં, તેથી સૂર્પણખાના પુત્રની જેમ વિદ્યાસાધનને માટે અહીંથી જઈને એક વંશજાલિકામાં ધુમ્રપાન કરતો ઉર્ધ્વ પગે રહેલો છે. તે વિદ્યાધરને આજે વિદ્યા સિદ્ધ થવાની છે. વિદ્યા સિદ્ધ થયા પછી શક્તિમાન થયેલ તે મને પરણવા પ્રયત્ન કરશે. તે સાંભળી કુમારે તેને પોતે વધ ક્યને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તે રમણને હર્ષ ઉપર હર્ષ થયે. પછી પરસ્પર અનુરક્ત થયેલા તે દંપતીએ ત્યાં ગાંધર્વ વિવાહ કર્યો. “એ વિવાહ મંત્ર રહિત છે, તે છતાં સકામ દંપતીને માટે ક્ષત્રિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. પછી વિચિત્ર વાર્તાલાપવડે તેની સાથે ક્રીડા કરતાં બ્રહ્મદરે તે ત્રિયામા (રાત્રી) એક યામા (પ્રહર)ની જેમ નિર્ગમન કરી.
| પ્રાતઃકાળે આકાશમાં મૃગલીઓની જે બેચર સ્ત્રીઓને શબ્દ બ્રહ્મદત્તના સાંભળવામાં આવ્યો, એટલે “અભ્ર વગરની વૃષ્ટિ જે આ અકસમાત્ કોને શબ્દ હશે ?' એમ બ્રહ્મદરે પુષ્પવતીને પૂછયું. પુષ્પવતી સંભ્રમવડે બેલી કે “હે પ્રિય ! તમારા શત્રુ નાટયોન્મત્ત વિદ્યાધરને ખંડા અને વિશાખા નામે બે બહેને છે. તે વિદ્યાધરકુમારીકાઓનો આ શબ્દ છે. તેઓ પોતાના ભાઈને માટે વિવાહની સામગ્રી હાથમાં લઈને અહીં આવે છે, પરંતુ “મનુષ્ય અન્યથા ચિંતવેલા કાર્યને દેવ અન્યથા કરી દે છે ! હે સ્વામિન્ હમણાં તમે ક્ષણવાર દર ખસી જાઓ, એટલે હું તમારા ગુણનું કીર્નાન કરીને તેમને તમારી ઉપરના રાગ વિરાગને ભાવ જાણી લઉં. હે પતિ ! જે તેમને તમારા પર રાગ થશે તે હું તમને રાતી ધ્વજા બતાવીશ અને વિરાગ થશે તો ત ધ્વજા બતાવીશ. જે વેત
Page #414
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૯ સુ
૧
ધ્વજા ખતાવુ તા તમારે બીજી તરફ ચાલ્યા જવું, અને રાતી ધ્વજા બતાવુ' તે અહી આવવુ'.” બ્રહ્મદત્ત ખેલ્યો-‘હે ભીરૂ ! તમે ખીવા નહી, હું બ્રહ્મરાજાનો કુમાર છું, તેથી એ સ્ત્રીઓ તેાષ કે રાષ પામવાથી મને શું કરી શકવાની છે ?' પુષ્પવતી ખાલી–‘હું તે વિદ્યાધરોને માટે કહેતી નથી, પણ તેમના સંબધી ખેચરા તમારી સાથે વિધ કરે નહી તે માટે કહું છું.' પછી બ્રહ્મદત્ત તેણીના ચિત્તની અનુવૃત્તિથી એક બાજુ છૂપાઈ રહ્યો. ઘેાડીકવારમાં પુષ્પવતીએ શ્વેત ધ્વજા ચલાવી એટલે કુમાર તે જોઈ ને પ્રિયાનો તેવા આગ્રહ હાવાથી હળવે હળવે તે પ્રદેશમાંથી બીજે ચાલ્યા ગયે, નહીં તે તેવા નરાને ભય હાતા નથી.’’
'
ત્યાંથી આગળ ચાલતાં આકાશની જેવા દુર્ગાહ અરણ્યનુ ઉલ્લ્લંઘન કરીને સાચકાળે થાકેલા તે સમુદ્રની જેવા એક મહાન્ સરાવરની પાસે આવ્યો. પછી માનસસરોવરમાં અરાવતની જેમ બ્રહ્મદો તેમાં પ્રવેશ કરી, સ્વચ્છ ંદે સ્નાન કરીને તેના અમૃત જેવા જળનું પાન કર્યું. તેમાંથી નીકળી ભમરીના શબ્દવડે જેમ કાળીએ આવે તેમ તેના સ્નાનાચિત એવા ઉત્તર પશ્ચિમ (વાયવ્ય દિશાના) તીર ઉપર તે આવ્યા. ત્યાં વૃક્ષલતાના કુંજમાં સાક્ષાત્ વનની અધિદેવતા હોય તેવી એક સુંદરી પુષ્પ વીણતી તેના જોવામાં આવી, તેને જોઈને કુમાર વિચારવા લાગ્યા કે ‘ જન્મથી માંડીને રૂપ રચવાના અભ્યાસ કરતાં કરતાં પ્રાંતે બ્રહ્માને આવુ રૂપ રચવાનું કૌશલ્ય પ્રાપ્ત થયું હશે એમ જણાય છે.’ કુમાર આમ વિચાર કરે છે, તેવામાં દાસીની સાથે ખેલતી અને ડૉલરનાં પુષ્પ જેવાં કટાક્ષવડે જાણે કુમારના કંઠમાં માળા નાખતી હોય તેમ તે કન્યા કુમારને જોતી જોતી બીજી તરફ ચાલી. તેને જોતા જોતા કુમાર પણ ખીજી તરફ ચાલ્યા, તેવામાં વસ્ત્ર, આભૂષણુ અને તાંબુલને લઈ ને એક દાસી કુમાર પાસે આવી. તેણે કુમારને વસ્ત્રાદિક આપીને કહ્યું કે ‘ભદ્ર ! અહી’ જે સુ ંદર કન્યા તમારા જોવામાં આવી છે, તેણીએ સ્વાર્થી સિદ્ધના કોલની જેમ આ સ વસ્ત્રાદિક તમારે માટે માકલાવ્યાં છે, અને તેણે મને આજ્ઞા કરી છે કે એ કુમારને પિતાના મત્રીને ઘેર લઈ જા, કારણ કે તે સવ ચેાગ્યતા જાણે છે.' પછી બ્રહ્મદત્ત તે દાસીની સાથે નાગદેવ મંત્રીને ઘેર ગયા. તેના સદ્ગુણાથી આકર્ષાયા હોય તેમ મંત્રી તેને જોઈ સામા ઉલ્લેા થયા, એટલે હૈ મંત્રીરાજ ! શ્રીકાંતા રાજપુત્રીએ આ મહાભાગને માકલ્યા છે.' આવા સદેશે। કહીને દાસી ચાલી ગઈ. મ`ત્રીએ સ્વામીની જેમ ઉપાસન કરેલા બ્રહ્મદત્તની ક્ષણની જેમ રાત્રી નિર્ગમન થઇ ગઇ. રાત્રી નિ`મન થયા પછી મંત્રી તેને રાજકુળમાં લઈ ગયા. રાજાએ ખાળસૂર્યની જેમ તેની અર્થાકિથી પૂજા કરી. પછી વ શ–કુળાદિક પૂછ્યા વગર રાજાએ કુમારને પેાતાની પુત્રી આપી. “ચતુર જના સવૃત્તાંત આકૃતિ ઉપરથીજ જાણી લે છે.” પાણિગ્રહણ સમયે તેના હાથને પોતાના હાથથી દબાવતા કુમાર જાણે સ` બાજુથી અનુરાગને સંક્રમિત કરતા હોય તેમ તે કુમારીને પરણ્યા. એક વખતે બ્રહ્મદો એકાંતમાં ક્રીડા કરતાં તે રાજકુમારીને પૂછ્યું' કે ‘મારુ' કુળ જાણ્યા વગર તારા પિતાએ તને મારી સાથે કેમ પરણાવી ?' દાંતનાં કિરણાથી અધરને ઉજજવલ કરતી શ્રીકાંતા ખેલી– “ હે સ્વામિન્ ! વસંતપુર નગરમાં શખરસેન નામે રાજા હતા. મારા પિતા તેના પુત્ર છે. મારા પિતામહના મૃત્યુ પછી રાજ્ય ઉપર મારા પિતા આવ્યા, પરંતુ ક્રુર ગેાત્રીઓએ તેમને ઘણા હેરાન કર્યા, તેથી ખળવાહન લઈ આ પલ્લીમાં આશ્રય કરીને રહ્યા છે. અહી રહ્યા છતાં ખરૂના વૃક્ષને જળના વેગની જેમ તેમણે ભિલ્લ લોકોને નમાવી દીધા છે, અને ગામ વિગેરે ઘાત કરીને અર્થાત્ ગામ ભાંગીને કે ધડા
Page #415
--------------------------------------------------------------------------
________________
સર
સગ ૧ લા
પાડીને મારા પિતા પાતાના પરિવારનુ પાષણ કરે છે. ચાર ઉપાચાને અંતે જેમ લક્ષ્મી માપ્ત થાય છે, તેમ ચાર પુત્રો થયા પછી હું તેમને અતિ વહાલી પુત્રી થઈ છુ, મને ચૌવનવતી જોઈ ને મારા પિતાએ મને કહ્યું કે ‘જે સરાજાએ તારી અપેક્ષા કરે છે તેને તારે દૃષ્ટિએ જોવા, અને તેમાંથી જે તને યાગ્ય લાગે તેના તારે મને ખબર આપવા.’ પિતાનાં આવાં વચનથી ત્યાર પછી ચક્રવાકીની જેમ હું તે સરાવર ઉપર રહી સર્વ પાંથજનોને જોતી હતી, તેવામાં જ્યાં મનોરથની પણ ગતિ થાય નહીં એવા અને અતિ દુર્લભ એવા તમે મારા ભાગ્યની વૃદ્ધિથી અહી આવી ચઢયા, અને મારું પાણિગ્રહણ કરીને મને કૃતાર્થ કરી.’'
એક વખતે તે પલ્લિપતિ કેાઈ ગામ મારવાને ચાલ્યા, એટલે બ્રહ્મદત્તકુમાર પણ તેની સાથે ગયા, કેમકે “ ક્ષત્રિયાનો એવા ક્રમ છે.” પછી ભિલ્લાએ ગામ લુટવા માંડયુ, તેવામાં મંત્રીપુત્ર વધતુ સાવર તીરે આવી હુંસની જેમ કુમારના ચરણકમળમાં પડયા. પછી કુમારને કંઠે વળગીને મુક્તક ઠે રાઈ પડયા, કેમકે “ ઈષ્ટ જનનાં દર્શન વખતે પૂ દુઃખ પણ તાજા થાય છે.” કુમારે અમૃતના ગષ જેવા કામળ આલાપથી તેને આશ્વાસન આપીને પૂછ્યું, એટલે મત્રીકુમારે પોતાના વૃત્તાંત કહેવા માંડયો, “હું નાથ ! તમને વડના વૃક્ષ નીચે મૂકીને હું જળ લેવા ગયા હતા, ત્યાં આગળ ચાલતાં એક અમૃતના કુંડ જેવું માટુ' સરાવર મેં જોયું. તેમાંથી તમારે માટે કમળના પત્રમાં જળ લઈને હું પાછા આવતા હતા, તેવામાં જાણે યમદૂત હાય તેવા અનેક કવચધારી સુભટોએ મને અટકાવ્યા. તેઓ મને પૂછવા લાગ્યા કે ‘હે વરધનુ ! કહે, બ્રહ્મદત્ત કયાં છે!? મેં કહ્યું કે ‘હું જાણતા નથી.’ એટલે તેઓએ ચારની પેઠે મને મારવા માંડયા. તેથી મેં કહ્યું કે બ્રહ્મદત્તને કાઈ વાઘ ખાઈ ગયા છે.’ તેઓ મેલ્યા કે ‘તે સ્થાન બતાવ.' એટલે આમતેમ ભ્રમતા હું તમારા દર્શનમા માં આવ્યા, અને મે' તમને નાસી જવાની સજ્ઞા કરી. પછી કાઇ તાપસે મને ગુટિકા આપી હતી, તે મે' મુખમાં નાખી, તે ગુટિકાના પ્રભાવથી સંજ્ઞા રહિત થઈને પડી ગયા, એટલે ‘ આ ા મરી ગયા' એમ ધારી તે મને છેાડીને ચાલ્યા ગયા. તેના ગયા પછી ઘણીવારે મેં તે ગુટિકા મુખમાંથી કાઢી. પછી નષ્ટ થયેલા અર્થની જેમ તમને શેાધવાને માટે ભમતા હુ કાઈ એક ગામમાં આભ્યા. ત્યાં કોઇ ઉત્તમ તાપસ મારા જોવામાં આવ્યા. જાણે તપના રાશિ હાય તેવા તે તાપસને સે... પ્રણામ કર્યા. મને જોઈને તે તાપસે કહ્યું- વરધનુ ! હું તારા પિતા ધનુનો મિત્ર છું, હે મહાભાગ ! તારી સાથે ભાગેલા બ્રહ્મદત્ત કયાં છે ?” મેં કહ્યું, ‘ બધુ... વિશ્વ જોયુ, પણ તેનો પત્તો નથી.' મારી આવી દુષ્કથારૂપ ધુમાડાથી જેનુ મુખ મ્યાન થયેલુ છે એવા તે તાપસે કહ્યું કે ‘ જ્યારે લાક્ષાગૃહ દુગ્ધ થયું, ત્યારે પ્રાત:કાળે દી રાજાએ જોયુ તે તેમાંથી એકજ મળી ગયેલું મુડદું નીકળ્યું, ત્રણ મુડદાં નીકળ્યાં નહી. અંદર તપાસ કરતાં સુરંગ જોવામાં આવી, અને તેને છેડે અશ્વનાં પગલાં દીઠાં, એટલે ‘તમે બન્ને ધનુમંત્રીની બુદ્ધિથીજ નાસી ગયા છે!' એમ માનીને દીર્ઘ રાજા ધનુમંત્રી ઉપર ઘણા ગુસ્સે થયા. પછી તમા બન્નેને બાંધી લાવવાને માટે દીઘ રાજાએ પ્રત્યેક દિશાએ સૂના તેજની જેવા અસ્ખલિત ગતિવાળા ઘોડેસ્વારીને માકલવાની આજ્ઞા કરી. ધનુમંત્રી તરતજ ત્યાંથી નાસી ગયા, અને તમારી માતાને દીર્ઘરાજાએ નરકની જેવા ચાંડાળના પાડામાં નાખ્યા.' ગુમડા ઉપર ફોલ્લિ થઈ હોય તેમ તાપસ પાસેથી આ વાર્તા સાંભળીને આત્ત થયેલા હુ દુ:ખ ઉપર દુઃખ પામીને કાંપિલ્ય નગરે ગયા. અને કપટથી એક કાપાલિકના લેષ લઈ ને ચંડાળના પાડામાં નિર'તર ઘેરઘેર ફરવા લાગ્યા, બેસવા લાગ્યા, અને જોવા
Page #416
--------------------------------------------------------------------------
________________
પર્વ ( મું લાગે. તે લેકે મને ત્યાં ભમવાનું કારણ પૂછતા ત્યારે હું કહે કે “હું માતંગી (ચાંડાલી) વિદ્યા સાધું છું, તેનો એ કપ છે.” ત્યાં ભમતાં ભમતાં ત્યાંના રક્ષકની સાથે મારે વિશ્વાસપાત્ર મૈત્રી થઈ. “માયાથી શું સાધ્ય થતું નથી ?”
એક દિવસે મેં તે રક્ષકની પાસે મારી માતાને કહેવરાવ્યું કે “તમારા પુત્રનો મિત્ર કડિય મહાવ્રતધારી થાય છે, તે તમને અભિનંદન કરે છે.” બીજે દિવસે હું જાતે માતાની પાસે ગયો, તેમને પિલી ગુટિકા સહિત બીજેરાનું ફળ આપ્યું. તે ફળ ખાધાથી મારી માતા સંજ્ઞા રહિત થઈ ગયાં, એટલે કેટવાળે તેમને મરેલા ઘારીને રાજાને જણાવ્યું. રાજાએ તેના શરીરના સંસ્કારને માટે પિતાના સેવકને આજ્ઞા કરી. તે વખતે તેમની પાસે જઈને મેં કહ્યું કે “અરે રાજપુરુષો ! જો આ વખતે આ સ્ત્રીને મૃતસંસ્કાર કરશે તે રાજાની ઉપર મોટો અનર્થ થશે.” તે સાંભળી તેઓ ચાલ્યા ગયા. પછી મેં પેલા પુરરક્ષકને કહ્યું કે ‘જો તુ સહાય આપે તો સવ લક્ષણવાળી આ સ્ત્રીના શબવડે હું એક માત્ર સોધુ.' પુરરક્ષકે તેમ કરવાની હા પાડી એટલે તેની સાથે સાયંકાળે માતાને દ્વર સ્મશાનમાં લઈ ગયો. ત્યાં માયા– કપટવડે શુદ્ધ થંડિલ (જમીન) ઉપર મેં મંડળ વિગેરે કર્યા. પછી નગરદેવીઓને બળિદાન આપવા માટે તે લેવા સારુ મેં તે આરક્ષકને મોકલ્યો. તેના ગયા પછી મેં મારી માતાને બીજી ગુટિકા આપી. એટલે તત્કાળ નિદ્રાને છેદ થયો હોય તેમ તે બગાસાં ખાતી ખાતી સચેત થઈ. પ્રથમ તો તે રૂદન કરવા લાગ્યાં, એટલે મેં મારી ઓળખાણ આપીને તેમને શાંત કર્યા. પછી કરછ ગામમાં રહેતા મારા પિતાના મિત્ર દેવશર્માને ઘેર તેમને લઈ ગયા. ત્યાંથી નીકળીને અનેક સ્થાનકે પરિભ્રમણ કરતો અને તમને શોધતા શોધતે અહીં આવે. સારા ભાગ્યે મારા પુણ્યના રાશિ જેવા તમે અહીં* મારા જેવામાં આવ્યા.” આ પ્રમાણે પિતાને સર્વ વૃત્તાંત કહીને પછી વરધનુએ પૂછ્યું “હે બંધુ ! મારાથી જુદા પડયા પછી તમે કયાં ગયા અને શી રીતે રહ્યા તે કહો.” એ દરે પિતાને સર્વ વૃત્તાંત તેને નિવેદન કર્યો. અને મિત્ર આ પ્રમાણે વાત કરે છે તેવામાં કઈ એ આવીને તેમને કહ્યું કે “આ ગામમાં દીર્ઘરાજાના સુભટો આવ્યા છે. તેઓ તમારા બનેની જેવા રૂપની આકૃતિઓ બતાવી ગામના લોકોને પૂછે છે કે આવી આકૃતિવાળા કઈ બે પુરુષ અહીં આવ્યા છે ? તે વાણી સાંભળીને હું અહીં આવ્યા, ત્યાં તે તમને બને તેવી જ આકૃતિવાળા મેં અહી જોયા, માટે હવે તમને જેમ રૂચે તેમ કરે. આ પ્રમાણે કહીને તે પુરુષ ચાલે ગયે. પછી બ્રહ્મદત્ત અને મંત્રીપુત્ર બંને હાથીના બચ્ચાની જેમ તત્કાળ અરણ્યમાં નાસી ગયા. અનુક્રમે તેઓ કૌશાંબી પુરી પાસે આવ્યો.
તે નગરીના ઉદ્યાનમાં તે નગરના રહેનારા સાગરદત્ત શેઠન અને બુદ્ધિલના કુકડાની લડાઈ થતી હતી, તેમાં હારજીત ઉપર એક લક્ષ દ્રવ્યનું પણ કરવામાં આવ્યું હતું. તે આ બન્ને કુમારના જોવામાં આવ્યું. બંને કુકડા ખેંચવાના સાણસા હોય તેવા તીક્ષણ નથી અને ચાંચેથી ઉછળી ઉછળીને યુદ્ધ કરતા હતા. તેમાં સાગરદત્તને કુકડે જાતિવાનું હતું, બુદ્ધિલનો કુકડે જાતિવાનું નહે. ડીવાર યુદ્ધ થયા પછી બ્રહ્માદરે બુદ્ધિલના કુકડાના પગમાં યમરાજની દૂતી જેવી તીક્ષણ લેઢાની સોયે જોઈ તેની બુદ્ધિને ખબર પડતાં તેણે છાની રીતે અર્ધલાખ દ્રવ્ય બ્રહ્મદત્તને આપવાને ઇચ્છયું. તથાપિ તે ન સ્વીકારતાં તે વૃત્તાંત લોકોને જણાવ્યું. પછી બ્રહ્મદરે પેલી લેઢાની સોય ખેંચી લઈને બુદ્ધિલના કુકડાને સાગરશ્રેણીના કુકડાની સામે ફરીવાર યુદ્ધ કરવા જેડડ્યા, એટલે સોય વગરના બુદ્ધિલના કુકડાને સાગરશેઠના કુકડાએ ક્ષણવારમાં ભગ્ન કરી નાખ્યું. “કપટીનો જય કયાં સુધી થાય?” એ
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૭૪
સગ ૧ લા
પ્રમાણે થયેલા વિજયથી હર્ષ પામેલેા સાગરદત્ત બ્રહ્મદ્યત્ત અને મંત્રીપુત્ર કે જે વિજય અપાવવાથી મિત્રરૂપ થઈ પડયા હતા તેમને પોતાના રથમાં બેસાડીને પેાતાને ઘેર લઈ ગયા. ત્યાં તેઓ પાતાના ઘરની જેમ બહુ દિવસ રહ્યા. એક વખતે બુદ્ધિલના સેવકે વરધનુ પાસે આવીને કાંઇક કહ્યું, તેના ગયા પછી વરધનુએ કુમારને કહ્યું કે જુએ ! બુદ્ધિલે જે અલ:ખ દ્રવ્ય મને આપવાને કહ્યું હતું તે આજે મેકલાવ્યું છે.' એમ કહી નિર્માળ, સ્થૂળ અને વર્તુલાકાર મેતીવડે શુક્રના તારામાંડળને અનુસરતા એક હાર તેણે બતાવ્યા. તે હારની સાથે પેાતાના નામથી અંકિત એક લેખ બ્રહ્મદત્તના જોવામાં આવ્યા. તે વખતે મૂર્તિમાન્ સંદેશા હાય તેવી વત્સ ! નામની એક તાપસી પણ ત્યાં આવી, તે બન્ને કુમારના મસ્તકપર આશીર્વાદ સાથે અક્ષત નાખી, વરધનુને એક તરફ લઈ જઈ કાંઇક વાર્તા કહીને ચાલી ગઈ. પછી મંત્રીપુત્રે બ્રહ્મદત્તને કહ્યું-“આ હારની સાથે જે લેખ છે, તેનો પ્રત્યુત્તર લેવાને માટે તે આવી હતી. તેણે જ્યારે કહ્યું કે હારની સાથે બ્રહ્મદત્તના લેખ છે, ત્યારે મે' પૂછ્યું કે બ્રહ્મદત્ત કાણુ ?” એટલે તે બેલી-આ નગરમાં એક શેઠની રત્નવતી નામે પુત્રી છે, પણ્ તે રૂપાંતર કરી કન્યાપણું લઈને જાણે રતિજ પૃથ્વીપર આવી હોય તેવીજ રૂપવંત છે. તે દિવસે સાગરદત્ત અને બુદ્ધિલના કુકડાનું યુદ્ધ થતુ હતુ, ત્યારે તેણીએ આ બ્રહ્મદત્તને જોયા હતા, ત્યારથી કામાત્ત થઈ તરફડતી તે ખાળા શાંતિ પામતી નથી, અને બ્રહ્મદત્ત મારું શરણુ હા' એમ તે હંમેશાં ખેલ્યા કરે છે. એક વખતે તેણે પાતે આ લેખ લખી હારની સાથે મેળવી મને આપ્યા, અને કહ્યું કે આ બ્રહ્મદત્તને માકલાવા.' પછી મે' દાસીની સાથે તે લેખ માકલાવ્યા, અને તેના ખબર આપીને તેણીને આશ્વાસન આપ્યું.” આ પ્રમાણે તેની વાત સાંભળ્યા પછી મે પણ તમારા નામના પ્રતિલેખ આપીને તેને વિદાય કરી છે.
વરધનુનાં આવાં વચન સાંભળી બ્રહ્મદત્ત દુર્વાર કામના તાપથી પીડિત થયે અને મધ્યાહ્ન સૂર્યના કિરણાથી તપેલા હાથીની જેમ તે સુખે રહી શકયો નહીં.
આ અરસામાં કૌશાંખી નગરીના સ્વામી પાસે દીઘ રાજાએ માકલેલા સુભટો નષ્ટ થયેલા શલ્યની જેમ બ્રહ્મદત્ત અને વરધનુને શેાધવાને માટે આવ્યા. કૌશાંબીના રાજાની આજ્ઞાથી અહીં તે બન્નેને શેાધ થવા માંડયા. તેની ખબર પડતાં સાગરદત્તે તેમને નિધાનની જેમ ભૂમિગૃહમાં સંતાડયા, તેમની ત્યાંથી બહાર જવાની ઇચ્છા થતાં તે જ રાત્રીએ રથમાં એસાડીને સાગરદત્ત તેમને કેટલેક દૂર લઇ ગયા. પછી પાતે પાળે વળ્યા. બન્ને જણ આગળ ચાલ્યા, ત્યાં નંદનવનમાં દેવીની જેમ તે નગરીના ઉદ્યાનમાં એક સુ...દર સ્ત્રી તેમના જોવામાં આવી. તે બંનેને જોઈને ‘· તમને આવતાં આટલી બધી વાર કેમ લાગી ?' એમ તેણીએ આદરથી પૂછ્યું, એટલે તેઓ વિસ્મય પામી એલ્યા-ભદ્રે ! અમે કોણ છીએ ? અને તું અમને શી રીતે એળખે છે?' તે ખાલી – “આ નગરીમાં ધનપ્રભવ નામે કુબેરના બધુ જેવા ધનાઢય શ્રેષ્ઠી છે. તેમને આઠ પુત્રો થયા પછી બુદ્ધિના આઠ ગુણુ ઉપરાંત વિવેકલક્ષ્મીની પ્રાપ્તિ થાય તેમ હું એક પુત્રી થઈ છું. ઉત્કટ યૌવનવતી થતાં મે વરની પ્રાપ્તિને માટે આ ઉદ્યાનમાં એક યક્ષનું બહુ પ્રકારે આરાધન કર્યું, કેમકે ‘સ્ત્રીઓને પતિપ્રાપ્તિ સિવાય બીજો કાંઈ પણ મનેરથ હાતા નથી.’ભક્તિથી સંતુષ્ટ થયેલા યક્ષે મને વરદાન આપ્યું કે ‘બ્રહ્મદત્ત નામે ચક્રવત્તી તારા ભર્તા થશે. જે સાગર અને બુદ્ધિલ શ્રેષ્ઠીના કુકડાને બરાબર જોડી દેનારા, શ્રીવત્સના ચિન્હવાળા અને મિત્ર સાથે રહેનારા હાય તે બ્રહ્મદત્ત છે એમ તારે એળખી લેવા. વળી આ મારા મદિરમાં રહેતાં જ તને બ્રહ્મદત્તના મેળાપ થશે.’ યક્ષનાં આવાં વચન પ્રમાણે તમે અહીં મળ્યા છેા, તેથી હું સુંદર ! તે બ્રહ્મદત્ત તમે જ છે; માટે અહીં આવેા, અને જળના પૂર જેવા તમારા સ'ગથી ચિરકાળ
Page #418
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ સુ
૩૭૫
થયેલા વિરહાગ્નિથી પીડિત એવી મને શાંત કરો.” બ્રહ્મદત્ત તેમ કરવાને અંગીકાર કર્યું . પછી તેણીના અનુરાગની જેમ તેને પણ રથમાં બેસાડી. આગળ ચાલતાં ‘અહીંથી કયાં જશું?? એમ તેને પ્રીતિથી પૂછ્યું, એટલે તે ખેલી કે ‘અહી મગધપુરમાં ધનાવહુ નામે મારા કાકા રહે છે, તે આપણા ઘણા સત્કાર કરશે, માટે તે તરફ ચાલે.' આવી રહ્તવતીની વાણીથી બ્રહ્મદત્ત મત્રીપુત્રને સારથિ કરીને તે બાજુ ઘેાડા હાંકાવ્યા. ક્ષણવારમાં કૌશાંખીના પ્રદેશને ઉલ્લધીને બ્રહ્મદત્ત વિગેરે જાણે યમરાજનું સ્થાન હોય તેવી ભયકર અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં મુકટક અને કટક નામના બે ચારની સેનાના નાયક હતા; તેઓએ હાથી જેમ શ્વાનને રૂપે તેમ બ્રહ્મદત્તને રૂધ્યા, અને કાળરાત્રિના જાણે બે પુત્ર હોય તેવા તે સૌન્ય સહિત ચારનાયકાએ આકાશમાં મંડપ રચે તેમ ખાણાથી તેમને આચ્છાદન કરી દીધા. તે વખતે મેઘ જેમ જળધારાથી દાવાનળને નિષેધે, તેમ ધનુષ્ય ધારણ કરેલા બ્રહ્મદત્તકુમારે ગર્જના કરીને ખાણેાવડે તે ચારાની સેનાને નિષેધી, કુમારનાં બાણાના વરસાદથી તે ખ'ને ચારનાયકા સૈન્ય લઈને નાસી ગયા, કેમકે “સિંહ પ્રહાર કરે ત્યારે હરણ કેમ ટકી શકે ?” પછી મંત્રીપુત્ર કુમારને કહ્યુ, ‘સ્વામિન્! યુદ્ધ કરીને થાકી ગયા હશેા, માટે બે ઘડી આ રથમાં જ સુઈ જાઓ.' એટલે યુવાન હાથી જેમ હાથિણી સાથે પર્વતના નિતંબ પર સુવે, તેમ બ્રહ્મદત્ત રત્નવતી સાથે રથમાં સુઈ ગયા. અનુક્રમે રાત્રી પ્રભાતરૂપે થઈ એટલે તેઓ એક નદી સમીપે આવ્યા. ત્યાં ઘેાડાઓ શ્રાંત થવાથી ઊભા રહ્યા અને કુમાર પણ જાગ્રત થયા. જાગીને જુએ છે તેા રથના અગ્રભાગમાં મત્રીકુમારને દીઠા નહીં, એટલે ‘તે જળ લેવાને ગયેલ હશે' એવું ધારી તેણે વારંવાર ઘણી બૂમા પાડી, પણ તેને પાછા જવાબ મળ્યા નહીં અને રથના અગ્રભાગને ૫'કિલ જોયા, એટલે તે ‘અરે હું હણાઇ ગયા’ એમ વિલાપ કરતા સતા રથમાં મૂર્છા ખાઈને પડયા. ઘેાડીવારે સંજ્ઞા પામીને ખેલ્યા કે ‘અરે મિત્ર વરધનુ ! તું કયાં ગયા ?' આ પ્રમાણે આક્રંદ કરતા બ્રહ્મદત્તને રત્નવતી સમજાવવા લાગી− “ હે નાથ ! તમારા મિત્ર વરધનુ મૃત્યુ પામ્યા નથી એમ નિશ્ચય થાય છે, માટે વાણીમાત્રથી પણ તેનુ' અમંગળ કરવુ' ઉચિત નથી, તે અવશ્ય તમારા કાર્યને માટે કોઈ સ્થાનકે ગયેલ હશે, કેમકે ઉત્તમ મ`ત્રીએ સ્વામીને પૂછ્યા વગર પણ સ્વામીના કાને માટે જાય છે. તમારા ઉપરની ભક્તિથીજ રક્ષણ કરાયેલા જરૂર તે પાછા આવશે, કારણ કે સેવકાને સ્વામીભક્તિના પ્રભાવ જ કવચરૂપ થાય છે.' વળી જ્યારે આપણે સ્થાનકે પહેાંચશું, ત્યારે માણસે મોકલીને તેની ગવેષણા કરાવશું. હમણાં આ ચમરાજની જેવા વનમાં વધારે રોકાવું ચેાગ્ય નથી.” આવાં રત્નવતીનાં વચનથી બ્રહ્મદો અશ્વોને હડકાર્યા. થાડા વખતમાં મગધ દેશની ભૂમિના સીમાડાના ગામમાં આવ્યા. “ અશ્વને અને પવનને શુ' દૂર છે ?”
તે ગામના નાયક સભા કરીને બેઠા હતા, તે બ્રહ્મદત્તને જોતાં જ તેને પેાતાને ઘેર લઈ ગયા. ‘મહત્પુરુષા અજાણ્યા હોય તે પણ માત્ર મૂર્ત્તિનાં દર્શનથી જ પૂજાય છે.’ ગ્રામાધિપે પૂછ્યુ ́ કે ‘તમે શાકગ્રસ્ત કેમ જણાએ છે ? ’ બ્રહ્મદત્તે કહ્યું કે એક મારા મિત્ર ચાર લેાકાની સાથે યુદ્ધ કરતાં કયાંક ચાલ્યા ગયા છે.’ ગ્રામાધિપે કહ્યું કે સીતાની શેાધ જેમ હનુમાન લાવ્યા હતા, તેમ હું તમારા મિત્રની શેાધ લાવીશ.' આ પ્રમાણે કહીને તે ગ્રામાં ધીશ તે મહાટવીમાં સર્વત્ર ફરી વળ્યા. પછી તેણે પાછા આવીને કહ્યું કે ‘આખા વનમાં કોઈ પણ મનુષ્ય જોવામાં આવ્યું નહીં, માત્ર પ્રહાર કરવાથી પડી ગયેલુ આ એક ખાણુ મારે હાથ આવ્યુ છે,’ તેનાં આવાં વચન સાંભળીને ‘જરૂર વરધનુ માર્યા ગયા’ એમ ચિ’તા
Page #419
--------------------------------------------------------------------------
________________
સ
૧
લે
કરતાં બ્રહ્મદત્તને શેકની જેવી જ અંધકારયુક્ત રાત્રી પ્રાપ્ત થઈ. રાત્રીને ચોથે પહેરે ત્યાં ચાર આવ્યા, તેઓ કામદેવથી પ્રવાસીઓ જેમ સ્વસ્થાને જાય તેમ કુમારના બળથી ભગ્ન થઈને નાસી ગયા.
બીજે દિવસે તે ગ્રામણને લઈને કુમાર ત્યાંથી અનુક્રમે રાજગૃહીપુરીએ આવ્યું, ત્યાં રત્નાવતીને નગરની બહાર તાપસના આશ્રમમાં રાખીને તેણે નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં પેસતાંજ એક હવેલીના ગોખમાં બેઠેલી જાણે સાક્ષાત્ રતિ અને દ્રીતિ હોય તેવી બે નવયૌવના સ્ત્રીઓ તેના જોવામાં આવી. તે સ્ત્રીઓ કુમારને જોતાં તરત જ બોલી કે “અરે ભદ્ર! તે વખતે પ્રેમીજનને છોડીને તમે ચાલ્યા ગયા તે શું તમને યોગ્ય લાગે છે ?” બ્રહ્મદર બે કે “મારા પ્રેમીજન કેણ? મેં તેને કયારે ત્યાગ કર્યો? હું કોણ છું? અને તમે એ પણ કોણ છો ?' તે બેલી-“હે નાથ ! પ્રસન્ન થાઓ, અહીં પધારો અને વિશ્રામ .' તેમનાં આવાં મધુર આલાપથી બ્રહ્મદત્ત મનની જેમ તેના ઘરમાં ગયે, એટલે તેણીએ બ્રહ્મદત્તને થે ડીવાર બેઠા પછી સ્નાન ભોજન કરાવ્યું. પછી તેઓએ પોતાની સત્ય કથા કહેવા માંડી.
“વિદ્યાધરનું નિવાસસ્થાન, સુવર્ણમય શિલાઓથી નિર્મળ અને જાણે પૃથ્વીનું તિલક હોય તે વૈતાઢય નામે પર્વત છે. તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામના નગરમાં અલકાપુરીમાં કુબેરની જેમ જવલનશિખ નામે રાજા છે. મેઘને વિદ્યુતની જેમ તે વિદ્યાધરપતિ રાજાને કાંતિથી દિશાઓના મુખને પ્રકાશિત કરનારી વિધ્વચ્છિખા નામે પ્રિયા છે. તેમને નાટયોન્મત્ત નામને પુત્ર અને તેનાથી નાની ખંડા અને વિશાખા નામે અમે બે પ્રાણપ્રિય પુત્રીએ છીએ. એક વખતે પિતાના મહેલમાં અમારા પિતા તેમના અગ્નિશિખ નામના મિત્રની સાથે વાર્તાલાપ કરતા હતા, તેવામાં આકાશમાં અષ્ટાપદગિરિ ઉપર જતા દેવતાઓ તેમના જેવામાં આવ્યા, એટલે અમને અને તેમના મિત્ર અગ્નિશિખાને લઈને તે તીર્થયાત્રા કરવા ચાલ્યા. ઈષ્ટજનને જરૂર ધર્મકાર્યમાં જોડવા.” અમે અષ્ટાપદગિરિપર પહોંરયા, એટલે ત્યાં મણિનિમિત, પિતપિતાના માન અને વર્ણ સહિત વીશે તીર્થક રની પ્રતિમાઓ દીઠી. પછી યથાવિધિ સ્નાન, વિલેપન અને પૂજા કરીને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક અને અસમાહિતપણે તેમની વંદના કરી. પછી અમે પ્રાસાદમાંથી નીકળીને આગળ ચાલ્યા, એટલે રક્ત અશેકવૃક્ષની નીચે મૂર્તિમાન તપ અને શમ હોય તેવા બે ચારણશ્રમણ મુનિને બેઠેલા જોયા. તેમને નમસ્કાર કરી તેમની આગળ બેસીને અજ્ઞાનરૂપ અંધકારને છેદવામાં કૌમુદી જેવી ધર્મદેશના શ્રદ્ધાપૂર્વક અમે સાંભળી. દેશનાને અંતે અગ્નિશિખે પૂછયું કે “આ બે કન્યાનો પતિ કે શું થશે?” તેઓ બોલ્યા કે જે તેમના ભાઈને મારી નાખશે. તે તેમના પતિ થશે.” આવી મનિની વાણીથી હિમથી ચંદ્રની જેમ અમારા પિતા લાનિ પામી ગયા, એટલે અમોએ વૈરાગ્યગર્ભ વાણીએ કહ્યું કે “હે તાત! તમે હમણુંજ દેશનામાં સંસારની અસારતા વિષે સાંભળ્યું છે, તે હવે ખેદરૂપી શીકારીથી શા માટે પરાભવ પામે છે ? વળી અમારે પણ એવા વિષયસુખની જરૂર નથી.' એમ કહીને અમે ત્યાંથી અમારા સહોદર બંધુની રક્ષામાં નિરંતર તત્પર રહ્યા. " એક વખત અમારા ભાઈએ ફરતા ફરતા તમારા મામા પુપચૂલની કન્યા પુષ્પવતીને જોઈ, તેના અદ્દભુત લાવણ્યવાળા રૂપથી તેનું મન હરાયું, તેથી તે દુબુદ્ધિએ તેનું હરણ કર્યું. “શુદ્ધિઃ વામનુરારિ.' પુષ્પવતીને હરણ કરી લાવ્યા છતાં તે તેની દષ્ટિને સહન
Page #420
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું કરી શક્યો નહીં એટલે પોતે વિદ્યા સાધવાને ગયો. ત્યારપછીની વાર્તા તમે પોતેજ વસ્તુતઃ જાણે છે. પછી પુષ્પવતીએ અમારી પાસે આવી તે અમારા ભાઈના મૃત્યુના ખબર અમને કહ્યા, અને ધર્માક્ષરવડે તેણીએ અમારા શેકને ટાળી દીધે. પછી કહ્યું કે તે તમારા બંધુને હણનાર બ્રહ્મદત્ત અહીં આવે છે માટે તેજ તમારા બંનેને ભર્તાર થાઓ, કારણકે “મુનિની વાણી અન્યથા થતી જ નથી.” અમોએ તે વાતનો સ્વીકાર કર્યો. એટલે પુષ્પવતીએ તમને આવવાની સંજ્ઞા કરવા માટે રસભવૃત્તિથી ભૂલી જઈને રક્તને બદલે ત ધ્વજા હલાવી, જેથી તમે અમને છોડીને ચાલ્યા ગયા. અમારા વિપરીત ભાગ્યના યોગથી તમે આવ્યા નહીં અને સર્વત્ર આપને શોધવા માટે ભમતાં અમે કઈ પણ સ્થાનકે આપને જોયા નહીં, તેથી નિર્વેદ પામીને અમે અહીં આવીને રહેલા છીએ. હે સ્વામિન! આજે અમારાં પુણ્યથી તમે અહીં આવ્યા છે. પૂર્વે અમે પુષ્પવતીના કહેવાથી તમને વરેલી છીએ, તેથી અમારી ગતિ તમે એક જ છે, માટે અમારું પાણિગ્રહણ કરે.” આવાં તેમનાં પ્રેમચન સાંભળીને બ્રહ્મદત્ત ગાંધર્વ વિવાહથી તેમને પરણ્યો. “સરિતાઓનું પાત્ર જેમ સમુદ્ર છે તેમ સ્ત્રીઓનું પાત્ર ભેગી પુરુષ છે.”
ગંગા અને પાર્વતીની સાથે મહાદેવની જેમ તે બંને સ્ત્રીઓ સાથે ક્રિીડા કરતા બ્રહાદરે તે રાત્રી ત્યાં આનંદમાં નિર્ગમન કરી. પછી તે બંનેને કહ્યું કે “જ્યાં સુધી મને રાજ્યનો લાભ ન થાય ત્યાંસુધી તમારે પુષ્પવતીની સાથે રહેવું.” એમ કહી તે સ્ત્રીઓને તેની પાસે જવા આજ્ઞા કરી. તેમણે તેમ કરવાનું કબુલ કર્યું, જેથી તત્કાળ તે લેક અને તે મંદિર વિગેરે સર્વ ગંધવનગરની જેમ અદશ્ય થઈ ગયું. પછી બ્રહાદત્ત તાપસના આશ્રમમાં રાખેલી રસ્તવતીને શોધવા ગયે, પરંતુ ત્યાં તે જોવામાં આવી નહીં, પણ ત્યાં એક સુંદર આકૃતિવાળો પુરુષ હતો, તેને પૂછયું કે “હે મહાભાગ! અહીં ગઈ કાલે દિવ્ય વસ્ત્રને ધરનારી અને રતનભૂષણથી શોભિત એવી કોઈ સ્ત્રી તમારા જેવામાં આવી છે તેણે કહ્યું કે “કાલે “હે. નાથ ! હે નાથ !” એમ પિકાર કરીને રૂદન કરતી એક સ્ત્રી મારા જેવા માં આવી હતી, અમારી સ્ત્રીઓએ તેને ઓળખી એટલે અહીથી લઈ જઈને તેને તેના કાકાને મેંપી છે.” પછી તેણે પૂછ્યું કે “શું તમે તેના પતિ થાઓ છો ?” બ્રહ્મદર હા પાડી. એટલે તે પુરુષ બ્રહ્મદત્તને આગ્રહપૂર્વક રત્નવતીના કાકાને ઘેર લઈ ગયા. રત્નવતીના કાકા એ મોટી સમૃદ્ધિથી બ્રહ્મદત્તને રત્નાવતીનો વિવાહમહત્સવ કર્યો. ધનવાન પુરુષને સર્વ કામ સહેલું છે.' ત્યાં બ્રહ્મદર તેની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યો.
અન્યદા બ્રહ્મદત્તે પિતાના મિત્ર વરધનુનું ઉત્તરકાર્ય કરવાનો આરંભ કર્યો. તેમાં સાક્ષાત્ તેના ભૂત જેવા બ્રાહ્મણ જમવાને આવ્યા. તે વખતે અકસ્માત્ બ્રાહ્મણનો વેષ લઈને વરધનું પણ ત્યાં આવી પહોંચ્યા, અને બ્રહ્મદત્તને આ પ્રમાણે કહેવા લાગ્યું કે મને ભેજન આપશે તો તે સાક્ષાત્ વરધનુને જ મળશે.’ આવી શ્રવણને અમૃત જેવી તેની વાણી સાંભળીને બ્રહ્મદત્તે તત્કાળ તેની સામું જોયું, એટલે તેને ઓળખે, તેથી જાણે બે શરીરને એક કરી દેતા હોય તેમ તેણે તેને આલિંગન કર્યું, અને હર્ષાબુથી તેને ત્વવરાવતો તે અંતર્ગહમાં લઈ ગયા. પછી કુમારે તેને તેને વૃત્તાંત પૂછ્યું, એટલે તે પિતાનો વૃત્તાંત કહેવા લાગે“હે મિત્ર ! તમે સુઈ ગયા પછી દીર્ઘરાજાના સુભટની જેમ ચાર લોકોએ આવીને મને રૂંધી લીધે વૃક્ષની અંદર રહેલા એક ચારે મને એક બાણ માર્યું, તેથી હું પૃથ્વી પર પડી ગયો, અને લતા એના અંતરમાં ઢંકાઈ ગયે. મને ત્યાં જ નહીં એટલે આવેલા બધા ચેરે ચાલ્યા ગયા. પછી જળમાં મય ની જેમ વૃક્ષોમાં સંતાતે સંતાતા.
Page #421
--------------------------------------------------------------------------
________________
સ ૧ લા
હું અનુક્રમે એક ગામમાં આભ્યા. તે ગામના નાયક પાસેથી તમારા ખખર મેળવીને ચાલતા ચાલતા હું અહીં આવ્યા. દૈવયોગે મેઘને મયૂરની જેમ મેં તમને અહી' જોયા.” પછી બ્રહ્મદો કહ્યું કે ' હે મિત્ર ! નપુ`સકની જેમ પુરૂષાર્થ કર્યા વિના અમને આમ કયાં સુધી મારે ભટકતા રહેવુ... ?”
એ સમયે કામદેવના સામ્રાજ્યભૂત અને મધુની જેમ યુવકજનને મના કરનાર વસતાત્સવ પ્રગટ થયો. એવામાં એક દિવસ જાણે કાળનો અનુજ ખંધુ હોય તેવા રાજાના એક ઉન્મત્ત હાથી ખીલેા ભાંગી સાંકળ તોડીને સ જનોને ત્રાસ પમાડતા છુટા થઇ ગયો. તે હાથીએ નિત'ના ભારથી સ્ખલિત ગતિએ ચાલતી એક કન્યાને કમલિનીની જેમ ખેચીને પેાતાની સુંઢમાં પકડી લીધી, તેથી શરણાથી એવી તે કન્યા ટ્વીન નેત્રે પાકાર કરવા લાગી. તે સાંભળી સત્ર દુઃખબીજના અક્ષર જેવા હાહાકાર થઇ રહ્યો. તે વખતે ‘અરે માતંગ ! તું ખરેખર માતંગ (ચંડાળ ) છે, નહી. તેા આ સ્ત્રીને પકડતાં કેમ લજજા પામતા નથી ?’ આ પ્રમાણે કહેતા બ્રહ્મદત્ત તેની પાસે ગયો, એટલે હાથી તે કન્યાને છેાડી બ્રહ્મદત્ત સામે દોડયો. બ્રહ્મદત્ત એકદમ ઉછળીને તેના દાંતરૂપ નીસરણી ઉપર પગ મૂકી લીલામાત્રમાં તેની ઉપર ચઢી ગયો, અને આસન વાળીને બેઠા. પછી વાકચથી, પગથી, અંકુશથી અને વિજ્ઞાનથી કુમારે તે હાથીને ચેાગી જેમ યોગવડે મનને વશ કરે તેમ વશ કરી દીધા, લાકોએ ‘ઠીક કર્યું, ઠીક કર્યું....” એમ ખેલતાં જયનો નાદ કર્યા, પછી કુમારે હાથીણિની જેમ તે હાથીને તેના ખીલા પાસે લઈ જઈને બાંધી દીધા તે વખતે ત્યાં રાજા આવ્યો. તે કુમારને જોઈ ઘણા વિસ્મય પામ્યો. કેમકે તેની આકૃતિ અને પરાક્રમ કાને વિસ્મય કરે તેવું નહાતુ ! પછી રાજા લ્યો કે ‘ આ પુરુષ કાણુ છે ? શું ગુપ્ત રીતે સૂર્ય કે ઇંદ્ર તો આવ્યા નથી ?” આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં રત્નવતીના પ્રકાએ તેમની પાસે જઈને બધી હકીકત કહી સ`ભળાવી, એટલે પેાતાના આત્માને પવિત્ર માનનાર રાજાએ ચંદ્રને દક્ષ પ્રજાપતિએ આપી તેમ ઉત્સવપૂર્વક પોતાની કન્યાએ દત્તને આપી. બ્રહ્મદત્ત તેમને પરણીને ત્યાં સુખે રહેવા લાગ્યો.
બ્રહ્મ
એક વખત એક વૃદ્ધ સ્ત્રીએ કુમાર પાસે આવી માથે વસ્ત્રનો છેડા ફેરવીને કહ્યું કે “ હે વત્સ ! આ નગરીમાં લક્ષ્મીવડે બીન કુબેર ભંડારી જેવા વૈશ્રવણ નામે એક ધનાઢય શ્રેષ્ઠી રહે છે, તેને સમુદ્રને લક્ષ્મીની જેમ શ્રીમતી નામે એક પુત્રી છે. રાહુ પાસેથી ચંદ્ર. કળાની જેમ તમે જ્યારથી તે રાજકન્યાને ઉન્મત્ત હાથી પાસેથી છેાડાવી છે ત્યારથી એ આાળા તમારા અભિલાષ કરતી તલખ્યા કરે છે, માટે તે રાજકન્યાને જેમ હાથી પાસેથી બચાવી છે તેમ તે ખળાને કામદેવથી પણ બચાવેા, અને જેવી રીતે તેનું હૃદય ગ્રહ્યું છે, તેવી રીતે તેના પાણિનું પણ ગ્રહણ કરો.” પછી કુમાર વિવિધ વિવાહમંગળથી તેને પરણ્યો, અને મત્રીપુત્ર વરધનુ પણ સુબુદ્ધિ મત્રીની કન્યા નંદાને પરણ્યો. ત્યાં રહેતા તે અને વીર શક્તિથી પૃથ્વી પર પ્રખ્યાત થયા.
કેટલાક દિવસ પછી તેઓ વારાણસી નગરીમાં આવ્યા. બ્રહ્મદત્તને આવેલા સાંભળી વારાણસીનો રાજા કટક બ્રહ્માની જેમ ગૌરવતાથી સામે આવીને તેમને પોતાને ઘેર લઇ ગયો અને પેાતાની કટકવતી નામની કન્યા તેમજ મૂત્તિ માન્ જયલક્ષ્મી જેવી ચતુરંગ સેના બ્રહ્મદત્તને આપી, તેમને ત્યાં આવેલા જાણી ચ‘પાનગરીનો રાજા કદત્ત, ધનુ મ`ત્રી અને ખીજા ભગદત્ત વિગેરે રાજાએ પણ ત્યાં આવ્યા. પછી ભરતચક્રીએ જેમ સુષેણુને સેનાપતિ કર્યો હતો તેમ વરધનુને સેનાપતિ કરી બ્રહ્મદત્તકુમારે દીર્ઘરાજાને દીર્ઘ પંથે ( y
Page #422
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૯ મુ
૩૭૯
માગે) માકલવા પ્રયાણ કર્યું... તે વખતે દીર્ઘ રાજાના રાખ નામના તે આવીને કટક રાજાને કહ્યું કે દીર્ઘરાજાની સાથે તમારે ખાલ્ય મૈત્રી છે, તે છેાડી દેવી યુક્ત નથી.’ તે સાંભળીને કટક રાજા ખેલ્યો કે “હે કૃત ! પૂર્વે બ્રહ્મ રાજા સહિત અમે પાંચે સહેાદર જેવા મિત્ર હતા. બ્રહ્મ રાજા સ્વગે ગયા પછી તેનો પુત્ર બાળક હોવાથી અમે તેનું બધું રાજ્ય રક્ષણ કરવા માટે દીર્ઘ રાજાને સાંપ્યું, એટલે તે તેા જાણે પાતાનુ જ રાજ્ય હોય તેમ તેને ભાગવવા લાગ્યો, માટે એ દ્વીઘને ધિક્કાર છે ! કેમકે ‘સાચવવા સેાંપેલા પાને તો ડાકણ પણ ખાતી નથી.' બ્રહ્મરાજાના પુત્રરૂપ થાપણના સબધમાં દીર્ઘ રાજાએ જે આત પાપ આચયુ' છે, તેવું પાપ કાઇ ચાંડાળ પણ કરે નહી', માટે હે શંખ ! તુ' જઇને તારા દીર્ઘ રાજાને કહે કે બ્રહ્મવ્રુત્ત લશ્કર લઈને આવે છે, માટે તેની સાથે યુદ્ધ કર અથવા નાસી જા.” આ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યા,
બ્રહ્મદત્તકુમાર અવિચ્છિન્ન પ્રયાણ કરતો કાંપિલ્યપુર પાસે આવી પહેાં. આકાશની સહાયવડે સૂર્ય સાથે મેઘની જેમ દીર્ઘ રાજાએ તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી, અને માટો સર્પ જેમ દંડથી આક્રાંત થઈ ખિલમાંથી બહાર નીકળે તેમ રણમાં સારભૂત એવા સવ ખળથી તે નગરની બહાર નીકળ્યો. તે વખતે બ્રહ્મરાજાની સ્ત્રી ચુલનીને અત્યંત વેરાગ્ય ઉત્પન્ન થયો, તેથી તે પૂર્ણા નામની પ્રવૃત્તિની પાસે વ્રત લઈ ને અનુક્રમે મેક્ષે ગઈ. અહી રણભૂમિમાં મોટા મગર જેમ નદીના નાના મગરને મારે તેમ દીર્ઘ રાજાના અગ્ર સુભટોને બ્રહ્મદત્તના સુભટોએ મારી નાખ્યા. તે જોઈ ક્રેાધવડે ઊંચી ભ્રુગુટીથી ભય`કર મુખ કરતો દીધ વરા હની જેમ શત્રુ ઉપર દોડયો અને પ્રહારો કરવા લાગ્યા. બ્રહ્મદત્તનું પાયદળ, રથ, અને સ્વાર પ્રમુખ સૈન્ય નદીના પૂરની જેમ વેગવાળા દીર્ઘરાજાએ વીખેરી નાંખ્યુ. તે વખતે ક્રોધથી રાતાં નેત્ર કરતો બ્રહ્મકુમાર હાથીની સામે હાથીની જેમ ગર્જના કરતા દીર્ઘરાજાની સામે જાતે યુદ્ધ કરવા આવ્યા. પ્રલયકાળના સમુદ્ર જેમ કલ્લેાલથી કલ્લાલને તેાડે, તેમ બને બળવાન વીરા એકબીજાનાં અસ્ત્રો તેાડવા લાગ્યા. તે વખતે સેવકની જેમ અવસર જાણીને કાંતિને પ્રસારતું અને દિશાઓના સમૂહને અર્થાત્ સ દિશાઓમાં રહેલા રાજાઓને છતે તેવુ ચક્રરત્ન બ્રહ્મદત્તની સમીપે પ્રગટ થયું, જેથી તત્કાળ બ્રહ્મકુમારે તે ચક્રથી દીર્ઘ રાજાના પ્રાણને હરી લીધા. “વીજળીને ચંદનાને મારવાનાં બીજા સાધનાની શી જરૂર છે ?” તે વખતે ‘આ ચક્રવત્તી` જય પામે' એમ ચારણભાટની જેમ ખાલતા દેવતાઓએ બ્રહ્મદત્તની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી પિતાની જેમ, માતાની જેમ અને દેવતાની જેમ પુરજનાએ જોયેલા બ્રહ્મદત્ત ચક્રીએ અમરાવતીમાં ઇંદ્ર પ્રવેશ કરે તેમ કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યાં. ત્યારપછી તેણે પ્રથમ પરણેલી સંસ્ત્રીઓને ત્યાં ખેાલાવી લીધી, અને તે સીએમાં કુરૂક્ષ્મતીને સ્રીરત્ન તરીકે સ્થાપન કરી.
અન્યદા ભરતક્ષેત્રને સાધવાને માટે બ્રહ્મદત્ત ચક્રવ્રત્તી ચક્રની પછવાડે અગણિત સૈન્ય સહિત ચાલ્યા.
પૂર્વે નૃપશ્રેષ્ઠ શ્રી ઋષભદેવે રાજ્ય તજીને દીક્ષા લેતી વખતે સ પુત્રોમાં માતા ભરતને મુખ્ય રાજ્ય આપ્યુ હતું, અને બીજા નવાણું પુત્રોને જુદા જુદા દેશ વહેંચી આપી ચારિત્ર લઇ તપસ્યા કરીને મેક્ષે ગયા હતા, ત્યારથી તે પુત્રોનાં નામ પ્રમાણે તે તે દેશાનાં નામ પડવાં હતાં. તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં પ્રગમ, મસ્તક, પુત્રાંગારક, મલ્લ, અંગ, અમ લય, ભાવ, પ્રાગ્જ્યાતિષ, વશ, મગધ, અને માસત્તિક-દક્ષિણ દિશામાં ખણુમુક્ત, વૈ, વનવાસિષ્ઠ, મહીયક, વનરા, તાત્રિક, અશ્મઢંડક, કલિંગ, ઈષેક, પુરુષ, મૂલક અને કુંતલ
Page #423
--------------------------------------------------------------------------
________________
३८०
સર્ગ ૧ લે પશ્ચિમ દિશામાં દુર્ગ, સૂર્પારક, અબ્દ, અર્ચકલી, વનાયસ્ત, કાક્ષિકા, નર્ત સારિક, માદેવ, રૂરૂ, કચ્છ, સુરાષ્ટ્ર, નર્મદ, સારસ્વત અને તાપસ-ઉત્તર દિશામાં કુરૂજાંગલ, પંચાલ, સૂરસેન, પચ્ચર, કલિંગ, કાશી, કૌશલ, ભદ્રકા૨, વૃક, અર્થક, વિગર્ત, કોસલ, અંબષ્ટ, સાવ, મસ્ય, કુનીયક, મૌક, વાહીક, કબજ, મધુ, મદ્રક, આત્રેય, યવન, આભીર, વાન, વાનસ, કેક્ય, સિંધુ, સૌવીર, ગાંધાર, કાથ, તોષ, દસેરક, ભારદ્વાજ, અમૂ, અશ્વપ્રસ્થાલ, તાણું કર્ણક ત્રિપુર, અવંતિ, ચેદિ, કિષ્કિન્ધ, નિષધ, દશાર્ણ, કુસુમણું, નપલ, અંતપ, કેસલ, દામ, વિનિહોત્ર અને વદિશ. આ દેશે વિંધ્યાચળના પૃષ્ઠ ભાગે છે. વિદેહ, ભત્સ, ભદ્ર, વજ, સિંડિંભ, રૌડવ, કુત્સ અને ભંગ આ દેશે પૃથ્વીના મધ્યભાગે છે.
પ્રારંભમાં માગધાધીશને સાધીને વરદામ, પ્રભાસ, કૃતમાલ અને બીજા દેવેને પણ બ્રહ્મદરે અનુક્રમે સાધી લીધા. પછી બ્રહાદત્ત ચક્રીએ ચક્રને અનુસરીને નવાણું દેશો પણ સ્વયમેવ સાધી લીધા, અને ત્યાંના રાજાઓના સમૂહને વશ કર્યો. જુદા જુદા સ્વામીઓનું ઉમૂલન કરીને પખંડ પૃથ્વીના પિતે એકજ સ્વામી થઈ તેને એક ખંડ જેવી કરી દીધી. પછી સર્વ રાજાઓના મુગટપર જેનું શાસન લાલિત થયેલું છે એવા બ્રહ્મદત્ત સર્વ શત્રુઓને દબાવી દઈને કાંપિલ્યપુર તરફ ચાલ્યા. જે સૈન્યથી પૃથ્વીનું અને તેની ઉખડેલી રજથી આકાશનું આચ્છાદન કરતા હતા, અને છડીદારની જેમ આગળ ચાલતું ચક્ર જેને માર્ગ બતાવતું હતું, એવા ચૌદ રત્નના સ્વામી અને નવ નિધિઓના ઈશ્વર બ્રહ્મદત્ત ચક્રી અવિચ્છિન્ન પ્રયાણથી ચાલતા અનુક્રમે પોતાના નગર સમીપે આવી પહોંચ્યા. પછી વાજિ. ત્રોના ધ્વનિના મિષથી જાણે પોતેજ હર્ષથી સંગીત કરતું હોય તેવા કાંપિલ્ય નગરમાં બહાદર પ્રવેશ કર્યો. ત્યાં સર્વ દિશાઓમાંથી આવી આવીને એકઠા થયેલા બત્રીસ હજાર
પોએ ભારતની જેમ તેને ચક્રવતી પણાને દ્વાદશ વાર્ષિક અભિષેક કરવાનો આરંભ કર્યો.
પૂર્વે જ્યારે બ્રહ્મદત્ત એકાકી ફરતો હતો, તે વખતે કોઈ બ્રાહ્મણ તેને સહાય આપીને સુખ દુઃખન વિભાગી થયું હતું. તે વખતે બ્રહ્મદરો તેને કહેલું કે “જ્યારે મને રાજ્ય મળે, ત્યારે તું સત્વર આવીને મને મળજે.” આ સંકેત કરેલ હેવાથી તે બ્રાહ્મણ આ વખતે બ્રહ્મદત્તની પાસે આવ્ય; પરંતુ રાજ્યાભિષેકની વ્યગ્રતાથી તેને રાજ્યમહેલની અંદર પ્રવેશ પણ થઈ શક્યો નહીં, તેથી રાજ દ્વારમાંજ બેસી રહીને તેણે રાજાની સેવા કરવા માંડી. રાજ્યાભિષેકની ક્રિયા સંપૂર્ણ થયા પછી બ્રહ્મદત્ત ચકી રાજમહેલની બહાર નીકળ્યા. ત્યારે તે બ્રાહ્મણ પોતાને ઓળખાવવાને માટે જુનાં ઉપનહૂનીવજા કરી જ રહ્યો. બીજી ધ્વજાઓથી વિલક્ષણ વિજાવાળા તે બ્રાહ્મણને જોઈને ચક્રીએ છડીદારને પૂછયું કે “અપૂર્વ વિજા કરનાર આ પુરુષ કોણ છે ?” છડીદારે કહ્યું કે “બાર વર્ષ સુધી આપની સેવા કરનાર તે પુરુષ છે.” બ્રહ્મદ બોલાવીને પૂછયું કે “આ શું?” તે બ્રાહ્મણ બે - “હે નાથ! તમારી સાથે ફરી ફરીને મારાં આટલાં ઉપાન ઘસાઈ ગયાં, તથાપિ તમે મારી ઉપર કપા કરી નહીં'.' ચક્રવતી તેને ઓળખીને હસી પડયા, અને તેને સેવા કરવા માટે રાજદ્વારમાં આવતાં ન રોકવાની દ્વારપાળને આજ્ઞા કરી. પછી તેને સભાસ્થાનમાં બોલાવીને કહ્યું કે “ભટજી! કહો, તમને શું આપું?” બ્રાહ્મણ બોલ્યો કે “મને ભોજન આપો.” ચક્રીએ કહ્યું કે “આવું અ૫ શું માગ્યું? કોઈ દેશ માગી લે.” એટલે જિહ્વાલંપટ બ્રાહ્મણ બેલ્યો કે રાજ્યનું ફળ પણ ભેજનક છે, માટે મને તમારા ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રમાં ઘેર ઘેર ભેજન અને એક દીનાર દક્ષિણામાં મળે તેવો હુકમ કરો.” * પગરખાં, જેડા.
Page #424
--------------------------------------------------------------------------
________________
૯ સુ
૩૮૧
જાની આજ્ઞાથી તે બ્રાહ્મણે
તે સાંભળી ચક્રીએ વિચાયુ કે મા બ્રાહ્મણની યાગ્યતા અમીને ખણાય છે.” પછો તેને પાતાને ઘેરથી પહેલે દિવસ દીનાર અને ભાજન અપાવ્યું ભરતક્ષેત્રમાં અનુક્રમે બધે ઘેર ભાજન કરવા માંડયુ અનેં અને તન કરવા લાગ્યા કે બધે જમીને પાછે ફરીને રાજાને ઘેર જમીશ; પરંતુ તે ચા કરતે પણ રાજલેાજન મેળવ્યું નહી. એવી રીતે વ્યર્થ કાળ ગુમાવતા તે ભટ અન્યા મૃત્યુ પામી ગયા.
એક દિવસે બ્રહ્મદત્ત ચક્રવતી' નાટથસ'ગીત જોતા રાજસભામાં બેઠા હતા, તેવામાં એક દાસીએ આવીને દેવાંગનાએ ગુથ્યા હોય તેવા એક વિચિત્ર પુષ્પના દડો તેને આપ્યા. તેને જોઈ બ્રહ્મદત્તને વિચાર થયા કે આવા પુષ્પદડા કાઈ ઠેકાણે પૂર્વે મે જોયેલા છે.' એમ વાર'વાર ઉહાપોહ કરતાં તેને પૂર્વના પાંચ ભવ બતાવનારુ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ, તત્કાળ તે મૂર્છા પામ્યા, તે વખતે તેને યાદ આવ્યુ કે પૂર્વે આવા દડા મે' સૌધર્મ દેવલાકમાં જોયા હતા.' પછી ચંદનજળથી સિંચન કરવાવડે સ્વસ્થ થઈ ને તે ચિંતવવા લાગ્યા કે હવે મારા પૂર્વ જન્મનો સહેાદર મને કયાં મળશે ?’ પછીતેને ઓળખવા માટે બ્રહ્મદત્તે એક અર્ધા શ્લાકની સમશ્યા આ પ્રમાણે રચી-‘સામ્યવાસૌરૃની 'સૌ માત`ગાવની તથા” આ અ લેાકની સમસ્યા જે પૂરી કરશે તેને હું મારુ અર્ધું રાજ્ય આપીશ” એવી આધાષણા આખા નગરમાં કરાવી. સવ લોકોએ આ અર્ધા ગ્લાને પેાતાના નામની પેઠે કંઠે કર્યા, પણ કાઈ તેને પૂરા કરી શકયું નહીં.
હવે ચિત્રનો જીવ જે પુરિમતાલ નગરમાં એક ધનાઢયને ઘેર પુત્રપણે અવતર્યા હતા, તે જાતિસ્મરણ થવાથી દીક્ષા લઈ ને વિહાર કરતા કરતા અહીં આવી ચઢળ્યા. નગરની બહાર મનોરમ ઉદ્યાનમાં એક પ્રાસુક સ્થળ ઉપર તે મુનિ રહ્યા. ત્યાં જળનો રેટ ફેરવનાર માણસ તે અર્ધા શ્લોક ખાલતા હતા. તે તેમના સાંભળવામાં આવ્યા. તેથી તરત તેમણે નવા નૌષષ્ઠિા જ્ઞાતિરોડમ્પામ્યાં વિચુખ્તો:” આ પ્રમાણે તે શ્લાકનું... ઉત્તરાર્ધ પૂરું' કર્યુ. અને તે પ્રમાણે ખેલવા લાગ્યા. તે સાંભળી તે પ્રમાણેના ઉત્તરાર્ધ ને જાણી લઇ ને તે રેંટવાળા માણસે રાજા આગળ આવી તે પ્રમાણે શ્લાક પૂરો કરી આપ્યા, એટલે ચક્રીએ પૂછ્યુ કે “આ ઉત્તરાનો કર્તા કાણુ છે ?” ત્યારે તેણે તે મુનિનું નામ લીધું. જેથી તે પુરુષને પુષ્કળ ઈનામ આપીને ચક્રી અતિ ઉત્કંઠાથી જાણે અભિનવ ધર્મ વૃક્ષ ઊગ્યુ હોય તેવા તે મુનિને જોવા માટે ઉદ્યાનમાં આવ્યા. પછી તે મુનિને વાંઢી નેત્રમાં અશ્રુ લાવીને પૂર્વ જન્મની પેઠે સ્નેહ ધરી તે તેમની આગળ બેઠે. એટલે કૃપારસના સાગર મુનિએ ધર્મ લાભરૂપ આશીર્વાદ આપી રાજાના અનુગ્રહને માટે ધમ દેશના આપવા માંડી:
“હે રાજનૢ ! આ અસાર સસારમાં ખીજું કાંઈ પણ સાર નથી, માત્ર કાદવમાં કમળની જેમ એક ધર્માંજ સાર છે. આ શરીર, ચૌવન, લક્ષ્મી, સ્વામિત્વ, મિત્ર અને બાંધવ-તે સ પવને કપાવેલી પતાકાના છેડાની જેમ ચંચળ છે. હે રાજન ! જેમ તમે પૃથ્વી સાધવાને માટે અહિરંગ શત્રુઓને જીતી લીધા, તેમ મેાક્ષ સાધવાને માટે હવે અંત રંગ શત્રુઓને પણ જીતા. રાજહંસ જેમ જળને છેડીને દુધને ગ્રહણ કરે તેમ તમે બીજું બધુ છેાડી દઇને તિધર્માંને ગ્રહણ કરો !'' બ્રહ્મદત્ત મેલ્યા- હે માંધવ ! સદ્ભાગ્યના યાગથી મને તમારાં દર્શન થયાં છે, આ રાજ્યલક્ષ્મી સ તમારીજ છે, માટે રૂચિ પ્રમાણે ભાગ ભાગવા. તપનું ફળ ભેગ છે, તે મળ્યા છતાં તમારે હવે શા માટે તપ કરવું... જોઈએ ? કેમકે સ્વયમેવ પ્રત્યેાજન સિદ્ધ થયા પછી કયા પુરુષ પ્રયત્ન કર્યા કરે ?' મુનિ બાલ્યા “હે રાજન્ ! મારે ઘેર પણ કુબેરના જેવી સંપત્તિ હતી, પણ ભવભ્રમણનો ભય ધરીને મે'
Page #425
--------------------------------------------------------------------------
________________
સુંદર
સંગ, ૧ લે તેને તૃણની જેમ ત્યાં જ છે. હે રાજન્ ! પુણ્યને ક્ષય થવાથી તમે સૌધર્મદેવલોકથી આ પૃથ્વી પર આવેલા છે, પાછા સ ષયનો ક્ષય કરીને અહીંથી પણ અધોગતિમાં જાઓ નહીં. આર્ય દેશમાકાશી, કુમકુભ માનુષ્ય પ્રાપ્ત થયું છતાં એનાથી અમૃતવડે પગ ધોવાની જેમ ભેગ-કંમ સાધે છે ? સ્વર્ગથી વીને પુણ્ય ક્ષીણ થવાથી આપણે જેવી તેવી ફોનિમાં જઈ આવ્યા છીએ. તે છતાં હે રાજન ! હવે બાળકની પેઠે કેમ મોહ પામો છો ?” મુનિએ આવી રીતે બંધ કર્યો, તથાપિ રાજા પ્રતિબંધ પાયે નહીં, કેમકે “નિયાણાના ઉદયવાળાને બધિબીજને સમાગમ કયાંથી થાય ?” તેને અતિ અધ્ય જાણીને મુનિ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. “કાળદે સર્ષે ડસેલા માણસની પાસે માંત્રિકે કેટલીકવાર બેસી રહે ?” પછી તે મુનિ ઘાતકર્મનો ક્ષય કરી, ઉજજવળ કેવળજ્ઞાન પામી, ભપગ્રાહી કર્મોને હણીને પરમપદને પ્રાપ્ત થયા.
- બ્રહ્મદત્ત ચક્રવતીપણાના વૈભવમાં દેવતાઓથી ઈદ્રની જેમ રાજાઓથી સેવાને દિવસેને નિર્ગમન કરતો હતો. એક વખત કઈ યવન રાજાએ લક્ષણેથી સૂર્યના સાત ઘેડા માંહેલે એક હોય તેવો ઉત્તમ અધ તેને ભેટ મોકલ્યા. તે અશ્વને જોઈને “આ અશ્વ સ્વરૂપ પ્રમાણે વેગમાં હશે કે નહીં ?” એવી તેની પરીક્ષા કરવાને માટે બ્રહ્મદત્ત તત્કાળ તેની ઉપર સ્વર ગયો. પછી બ્રહ્મદત્ત ઘોડેસવાર, હાથીના સ્વા૨, ૨થી અને પાયદળે સહિત તે પરાક્રમી અશ્વપર બેસીને નગરની બહાર નીકળ્યો. મેટા પરાક્રમી ચક્રીએ તે અશ્વનો વેગ જોવાના કૌતુકથી બે પડખે સાથળથી તેને દબાવ્યું અને ચાબુકથી તેને પ્રહાર કર્યો, એટલે પુઠના પવનથી પ્રેરાયેલા વહાણની જેમ ચાબુકના સ્પર્શથી ચમકીને તે અશ્વ અતિ વેગથી દેડવો અને ક્ષણવારમાં સૌને અદશ્ય થઈ ગયે. રાજાએ તેની લગામ ઘણી ખેંચી, તથાપિ તે અશ્વ ઊભું ન રહેતાં અસંયત ઈદ્રિયોની જેમ દોડીને એક મહાટવીમાં આવે. ક્રૂર શીકારી પ્રાણી એથી ભયંકર એવી તે અટવીમાં વૃક્ષ પરથી પડેલા પક્ષીની જેમ તે અશ્વ શ્રમ લાગવાથી પિતાની મેળે ઊભું રહ્યું. તે વખતે રાજા તૃષાર્ત થયેલ હોવાથી આમતેમ જળ શોધવા લા. એવામાં કલોલમાળાથી નાચતું એક સરોવર તેના જેવા માં આવ્યું. અશ્વપરથી પલાણ ઉતારીને પ્રથમ તેને જળપાન કરાવ્યું, અને કાંઠા ઉપરના એક વૃક્ષના મૂળ સાથે તે અશ્વને મુખરજજુવડે બાંધ્યું. પછી વનના હાથીની જેમ સરોવરમાં પેસીને બ્રહ્મદરે સ્નાન કર્યું, અને કમળના આમોદથી સુગંધી તેમજ સ્વચ્છ જળનું તેણે પાન કર્યું, પછી સરેવરમાંથી નીકળીને તેના તીરપર આમતેમ ચાલવા લાગ્યા. તેવામાં અદ્વૈત રૂ૫ લાવણ્યની સંપત્તિવાળી એક નાગકન્યા તેના જેવામાં આવી. તેના રૂપથી વિસ્મય પામીને ચકી ત્યાં ઊભે રહ્યા, તેવામાં વડના વૃક્ષ ઉપરથી જાણે તેને જંગમ ચરણ (વડવાઈ) હોય તે એક ગેનિસ જાતનો નાગ ઉતર્યો. પેલી નાગકન્યાએ નાગિણીનું રૂપ વિકુવને તે નાગની સાથે સંવાસ કર્યો. તે જોઈને બ્રહ્મદત્ત વિચારવા લાગે કે આ સ્ત્રી આવી સ્વરૂપવાન છતાં આ નીચ સપની સાથે આસક્ત થઈ જણાય છે. “ખરેખર સ્ત્રીઓ અને જળ નીચગામીજ હોય છે. પણ આ વર્ણ શંકરની મારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી, કારણકે “રાજાઓએ પૃથ્વી પર દુષ્ટ જનને શિક્ષા કરીને સન્માર્ગે સ્થાપન કરવા જોઈએ.” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ તે બંનેને પકડીને તેના પર ચાબુકથી પ્રહાર કર્યો. પછી કિધ શાંત થતાં તેઓને છોડી મૂકયાં, એટલે તેઓ કયાંક ચાલ્યાં ગયાં. પછી રાજાને વિચાર આવ્યો કે જરૂર કોઈ યંતર ગાનસ નાગનું રૂપ લઈને આ નાગકન્યાની સાથે રમવાને આવતું હશે.” રાજા આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં તેનું બધું રૌન્ય તેના અને
૧ વિષયભોગ.
Page #426
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું ' ,
૩૮૩ પગલે પગલે ચાલતું ત્યાં આવ્યું, અને સ્વામીનું દર્શન પામીને ખુશી થયું. પછી તે સૌન્યથી પરવારેલે ચક્રી પિતાના નગરમાં આવ્યો.
પેલી નાગકન્યા રેતી રોતી પિતાના પતિ પાસે ગઈ, અને તેને તેણીએ કહ્યું કે મનુષ્ય લેકમાં એક બ્રહ્મદત્ત નામે વ્યભિચારી રોગ છે. તે ફરતો ફરતો હમણું ભૂત રમણ અટવામાં આવ્યું હતો. હું મારી સખીઓની દક્ષિણીની પાસે જતી હતી, ત્યાં માર્ગમાં સરોવર આવતાં તેમાં નાન કરી બન્ને કરી છે હું તેના જોવામાં આવી. મને જઈને કામપીડિત થયેલા તેણે મારી સાથે જતા ઈચ્છાથી તેવી યાચના કરી, પણ હું અનિચ્છાથી રોવા લાગી, એટલે તેણે મને ચાબુકવકે મારી. મેં તમારું નામ લીધું, તે પણ ઐશ્વર્યથી ઉન્મત્ત થયેલા તેણે આટલીવાર સુધી મને મારી. પછી મરેલી ધારીને તજી દઈ ચાલ્યા ગયે. “આ પ્રમાણે સાંભળી તે નાગકુમાર અતિ કોપ પામ્યું. પછી રાત્રે પિતાના વાસગૃહમાં ગયેલા બ્રહ્મદત્તને મારવાને માટે તે ત્યાં આવ્યું. તે વખતે વાર્તા પ્રસંગે પટ્ટરાણીએ શ્રમદાને પૂછયું કે જ્યારે તમને અધ હરી ગયો, ત્યારે માર્ગમાં તમે કાંઈ નવીન જે . ત્યારે બ્રહ્મદરે ૫.પકારી નાગકન્યા અને ગેનિસ નાગની કથા કહી બતાવી અને પોતે તે દુરાચારીને શિક્ષા આપી તે પણ કહ્યું. આ સર્વ હકીકત પેલા નાગકુમારે અંતહિંતપણે સાંભળી, તેથી તે કાર્યમાં પિતાની પ્રિયાને જ દોષ જાણીને તેને કોપ તત્કાળ શાંત થઈ ગયે. તે સમયે બહાદત્ત શરીરચિંતાએ જવાને વાસગૃહની બહાર નીકળ્યો. એટલે કાંતિથી આકાશને પ્રકાશિત કરતા તે નાગકુમાર દેવને તેણે અંતરીક્ષમાં રહેલું . નાગકુમાર ગગને રહીને બોલ્યા કે “આ પૃથ્વીમાં દુર્વિનીતને શિક્ષા કરનારા બ્રહ્મદર રાજા જય પામે. હે રાજન! જે નાગકન્યાને તમે મારી હતી તે મારી પત્ની થાય છે. તેણીએ તે મને એવું કહ્યું હતું કે બ્રહ્મદર મારી ઉપર લુબ્ધ થઈને મને મારી છે. તે સાંભળી તમારી ઉપર કોપાયમાન થઈને તમને દહન કરવાની ઇચ્છાથી હું અહીં આવ્યું હતું, પણ મેં અદશ્ય રહીને તમારા મુખથી તેનું સર્વ ચેષ્ટિત સાંભળ્યું છે, તેથી ન્યાયતંત એવા તમે એ વ્યભિચારિણીને શિક્ષા કરી તે બહગ્ય કર્યું છે. તેના કહેવાથી જે મેં તમારું અમંગળ ચિંતવ્યું તેને માટે તમે મને ક્ષમા કરજે.” આ પ્રમાણે સાંભળીને બ્રહ્મદરા બેલ્યા કે-“હે નાગકુમાર ! તેમાં તમારે કાંઈ દેષ નથી, સ્ત્રીઓ માયાકપટવડે બીજાને ફષિત કરીને પિતાને દેજ ઢાંકી દે છે.” નાગકુમારે કહ્યું તે સત્ય છે. સ્ત્રીઓ ખરેખર માયાવી હોય છે. હવે આવા ન્યાયથી હું તમારી ઉપર સંતુષ્ટ થયો છું; માટે કહો, તમા રુ' શું કામ કરું ?” બ્રહ્મતે કહ્યું કે “મારા રાજ્યમાં કદિ પણ વ્યભિચાર, ચેરી કે અપમૃત્યુ થાય નહીં તેવું કરો.” નાગકુમારે કહ્યું કે તે પ્રમાણે થાએ, પણ હું તમારી એવી પરાર્થે વાચન સાંભળી વિશેષ સંતુષ્ટ થયે છું; માટે હવે તમારા સ્વાર્થને માટે પણ કાંઈક યાચના કરો.” બ્રહ્મદત્ત વિચારીને બે કે હું બધા પ્રાણીઓની વાણી સારી રીતે સમજી શકું તેમ કરો.” નાગકુમારે કહ્યું કે “એ વરદાન આપવું મુશ્કેલ છે, છતાં હું તમને આપું છું ! પરંતુ જો તમે તે વાત બીજાને જણાવશો તે તમારા મસ્તકના સાત ભાગ થઈ જશે. આ પ્રમાણે કહીને નાગકુમાર સ્વસ્થાનકે ગયે. - એક વખતે બ્રહ્મદત્તકુમાર પિતાની વલ્લભાની સાથે શૃંગારગૃહમાં ગયા. ત્યાં ગૃહગેઘાએ ગૃહગંધને કહ્યું કે, “હે પ્રિય! રાજાના અંગરાગમાંથી થોડું લાવી આપો, જેથી મારો દેહદ(મને રથ) પૂરો થાય.” ગુડગે ધે કહ્યું, “શુ તારે મા શરીરનું કામ નથી કે જેથી તું મને તે લાવવા કહે છે? કેમકે તે અંગરાગ લેવા જતાં હું મરણ પામું.' આ પ્રમાણે તેઓની વચ્ચે થતી વાતચીત સાંભળીને રાજા હસી પડયા એટલે રાણીએ રાજાને
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૮૪
- સર્ગ ૧ લે પૂછયું કે “તમે અકસ્માત કેમ હસ્યા છે હવે તે કહેવાથી મૃત્યુ થાય એ ભય હેવાથી રાજાએ કહ્યું કે “એમજ.” રાણી બેલી – “હે નાથ ! આ હસવાનું કારણ મને અવશ્ય કહેવું જોઇશે; નહીં તે હું મરચું પામીશ, કેમ કે મારાથી ગોપવવાનું શું કારણ છે ?' રાજાએ કહ્યું, “તે કારણે તમને ન કહેવાથી તમે તો મરશે કે નહીં, પણ તે કહેવાથી હું તે જરૂર મરી જઈશ” રાજાનાં આ વર, શ્રદ્ધા ન આવવાથી રાણી ફરીથી બેલી કે, “તે કારણ તે મને જરૂર કહો, તે કરે છે. આપણે બંને સાથે મરી જઈશું, તો આપણે બંનેની સરખી ગતિ થશે, માટે વી .” આ પ્રમાણેના સ્ત્રીના દુરાગ્રહમાં પડેલા રાજાએ શ્મશાનમાં ચિતા રચાવી, અને રાણીને કહ્યું કે “હે રાણી ! ચિતાની આગળ જઈ મરવા તત્પર થઈને હું તે વાત તને કહીશ. પછી બ્રહ્મદર ચક્રી સ્નાન કરીને રાણી સાથે ગજારૂઢ થઈ ચિતા પાસે આવ્યા તે વખતે નગરજનો દિલગીર થઈને સજળ નેત્રે તેમને
ફદા. એ વખતે ચક્રવતીની કોઈ કળદેવી એક મંઢાનું અને એક સગર્ભા મેઢીનું રૂપ મિથુન ચક્રન્તીને પ્રતિબોધ આપવા માટે ત્યાં આવી. “આ રાજા સર્વ પ્રાણીની ભાષા જાણે છે.” એવું જાણીને ગર્ભવંતી મેંઢીએ પિતાની જ ભાષામાં મેંઢાને કહ્યું કે, “હે પતિ ! આ જવના ઢગેલામાંથી એક જવને પુળો તમે લઈ આવે કે જેનું ભક્ષણ કરવાથી મારો દેહદ (મનોરથ પૂર્ણ થાય.” મેંઢે બોલ્યો “આ જવને ઢગલો તે બ્રહ્મદત્ત ચક્રવત્તીના ઘોડાને માટે રાખેલે છે, તેથી તે લેવા જતાં તે મારું મૃત્યુ થાય.” મેંઢી બોલી કે – ‘જો તમે એ જવ નહીં લાવો તો હું મરી જઈશ, ‘એટલે મેંહે કહ્યું કે – “જો તું મરી જઈશ તે હું બીજી મેંઢી લાવીશ.” મેંઢી બોલી કે-જુઓ ! આ બ્રહ્મદત્ત ચકી પિતાની સ્ત્રીને માટે પિતાનું જીવિતવ્ય ગુમાવે છે. એને જ ખરો નેહ છે, તમે તે નેહ વગરના છો. મેં બોલ્યો-“એ રાજા અનેક સ્ત્રીઓને પતિ છે, તે છતાં એક સ્ત્રીની વાણીથી મરવાને ઈરછે છે, તે તો ખરેખરી તેની મૂર્ખતા છે, હું કાંઈ તેના જેવો મૂર્ખ નથી. કદિ તે રાણુ સાથે મરશે, તો પણ ભવાંતરમાં તે બંનેને યોગ થશે નહીં, કેમકે પ્રાણીઓની ગતિ તો કર્મને આધીન હોવાથી ભિન્ન ભિન્ન માર્ગવાળી છે. આવી મેંઢાની વાણી સાંભળીને ચક્રવર્તી વિચારમાં પડયા કે “અહો ! આ મે હે પણ આવું કહે છે, તે હું એક સ્ત્રીથી મોહિત થઈને શા માટે મરું?’
આ પ્રમાણે વિચારી સંતુષ્ટ થઈ ગયેલા ચક્રીએ તે મેંઢા પર પ્રસન્ન થઈને કનકમાળા અને પુષ્પમાળા તે મેંઢાના કંઠમાં પહેરાવી અને હું તારે માટે મરણ નહીં પામું !' એમ રાણીને કહીને પોતે સ્વધામ ગયા; અને અખંડ એવી ચક્રવત્તી પણાની લક્ષ્મી અને રાજ્ય પાળવા લાગ્યા. એવી રીતે અનેક પ્રકારે ક્રીડા કરતાં બ્રહ્મદત્ત ચક્રવત્તીને જન્મથી માંડીને સોળે ઉણુ સાત વર્ષ વ્યતીત થયાં.
એક વખત કોઈ પૂર્વના પરિચિત બ્રાહ્મણે આવીને બ્રાહ્મદત્તને કહ્યું કે હે ચક્રવર્તી રાજન ! જે ભેજન તું જમે છે તે ભજન મને આપ.” બ્રહ્મદરે કહ્યું, “હે દ્વિજ ! મારું અન્ન ઘણું દુર્જર છે. કદિ ચિરકાળે કરે છે તે પણ ત્યાં સુધી તે મહા ઉન્માદ કરે છે. બ્રાહ્મણ બે-“અરે રાજન્ ! તું અનનું દાન આપવામાં પણ કૃણુ છે, માટે તને ધિક્કાર છે ! આવું તે બ્રાહ્મણનું વચન સાંભળી તે બ્રાહ્મણને કુટુંબ સહિત પોતાનું ભજન ખવરાવ્યું. રાત્રીએ તે બ્રાહ્મણના શરીરમાં તે અનરૂપી બીજમાંથી કામદેવના ઉન્માદરૂપી વૃક્ષ સેંકડો શાખાયુક્ત પ્રગટ થયું. તેમજ બીજાઓને પણ કામદેવ ઉત્પન્ન થયે, તેથી તે બ્રાહ્મણ પુત્ર સહિત માતા, બહેન અને પુત્રવધૂને સંબંધ ભૂલી જઈ તેમની સાથે પશુવત્ વિષય
૧, ગરોળી. ૨. વિલેપન.
Page #428
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૩૮૫ સુખ ભોગવવાને પ્રવર્તે. રાત્રી વિત્યા પછી સવાર થઈ એટલે બ્રાહ્મણ અને સર્વ ગૃહજન લજજાથી એક બીજાને મુખ બતાવી શક્યા નહીં, એટલે “આ કર રાજાએ મને (કાંઈક માદક પદાર્થ ખવરાવી દઈને) કુટુંબ સાથે હેરાન કર્યો છે. એ મેં ચિતવતો તે બ્રાહ્મણ નગરમાંથી નીકળી ગયો. પછી વગડામાં પરિભ્રમણ કરતાં કઈ એક ભરવાડને કાંકરાના ઘાથી પીપળાના પાનને કાણાં પાડતો જોયો, તેથી “આ પુરુષ મારી ધારણાને પૂરી કરે તે છે.” એવું ધારી મૂલ્યની જેમ સત્કાર કરવાવડે તેણે તેને વશ કરી લીધું. પછી બ્રાહ્મણે તેને કહ્યું કે “માથે વેત છત્ર અને ચામરને ધારણ કરી જે પુરુષ રાજમાગે ગજેન્દ્રપર બેસીને જતો હોય, તેનાં બન્ને નેત્રને કાંકરા મારીને તારે ફેડી નાખવાં. બ્રાહ્મણની આવી વાણી સાંભળી તેમ કરવાને તે ભરવાડે કબુલ કર્યું, કારણ કે “પશુપાળ લોકો પશુની જેમ અવિચારી કામના કરનારા હોય છે. પછી ભરવાડે કોઈ દીવાલની ઓથે ઊભા રહી છે કાંકરા ફેંકીને હાથી પર બેસીને રાજમાર્ગે ચાલ્યા જતા બ્રહ્મદત્ત રાજાનાં બે નેત્ર ફેડી નાખ્યાં. “વિધિની આજ્ઞા ખરેખરી દુલધ્ય છે.” તત્કાળ પક્ષીને સિંચાણે પકડે તેમ રાજાના અંગરક્ષકે એ આવીને તે ભરવાડને પકડી લીધે. પછી તેને બહુ માર મારવાથી તેણે આ દુષ્કૃત્ય કરાવનાર કેઈ બ્રાહ્મણ છે એમ જણાવ્યું. તે સાંભળી બ્રહ્મદત્ત રાજા બે કે-“બ્રાહ્મણ જાતિને ધિક્કાર છે ! કેમ કે જ્યાં તેઓ ભોજન કરે છે, ત્યાં જ પાત્રને કિડે છે. જે પિતાના અક્ષદાતારને સ્વામીતુલ્ય ગણે છે એવા શ્વાનને આપવું સારું, પણ કૃતજ્ઞ એવા બ્રાહ્મણને આપવું ઉચિત નથી વંચકનું, નિર્દયનું, હિંસક જનાવરનું, માંસભક્ષકનું અને બ્રાહ્મણોનું જે પોષણ કરે તેને પ્રથમ શિક્ષા કરવી જોઈએ.' આ પ્રમાણે અન૫ ભાષણ કરતા બ્રહ્મદત્ત રાજાએ તે બ્રાહ્મણને પુત્ર, બંધુ અને મિત્ર સહિત મચ્છરની મુષ્ટિની જેમ મરાવી નખાવ્યું. પછી દષ્ટિએ અંધ થવા સાથે ક્રાધવડે હૃદયમાં પણ અંધ થયેલા બ્રહ્મદરે પુરોહિત વિગેરે સર્વ બ્રાહ્મણોને ઘાત કર્યો. ત્યાર પછી તેણે મંત્રીને આજ્ઞા કરી કે “સર્વ બ્રાહ્મણોનાં નેત્રને વિશાળ થાળ ભરીને મારી આગળ લાવો. રાજાને આ ભયંકર અધ્યવસાય જાણીને મંત્રીએ શ્લેષ્માતક ફળવડે થાળ પૂરીને તેની આગળ મૂક્યા. બ્રહ્મદત્ત હાથવડે તેને વારંવાર સ્પર્શ કરતે સતો બ્રાહ્મણનાં નેત્રને આ થાળ મેં બહુ ઠીક ભરાવ્યો એમ બેલત ઘણે હર્ષિત થવા લાગ્યો. તે થાળને સ્પર્શ કરવામાં જેવી બ્રહ્મદત્તની પ્રીતિ હતી, તેવી પોતાના સ્ત્રીરતન પુષ્પવતીને સ્પર્શ કર વામાં પણ પ્રીતિ નહોતી. જેમ દુર્મતિ પુરુષ મદિરાપાત્રને છોડે નહીં, તેમ બ્રહ્મદત્ત કદિ પણ દુર્ગતિના કારણરૂપ તે થાળીને જરા માત્ર છોડતા નહી. બ્રાહ્મણોનાં નેત્રની બુદ્ધિએ શ્લેષ્માતકના ફળને વારંવાર ચળતો બ્રહ્મદત્ત ફળાભિમુખ થયેલા પાપરૂપ વૃક્ષના દેહદને પૂરતે હતો. આવી રીતે બ્રહ્મદત્તનો અનિવાર્ય એ રૌદ્ર અધ્યવસાય અત્યંત વૃદ્ધિ પામે.
મોટા લોકોના શુભ કે અશુભ બને મેટાજ હોય છે.” આ પ્રમાણે રૌદ્રધ્યાનના અનુબંધવાળા અને પાપરૂપ કાદવમાં વરાહ જેવા એ બ્રહ્મદત્ત રાજાને સોળ વર્ષ વીતી ગયાં.
બ્રહ્મદત્ત ચક્રવતીને અઠયાવીશ વર્ષ કુમારવચમાં, છપ્પન વર્ષ માંડલિકપણુમાં, સેલ વર્ષ ભરતક્ષેત્રને સાધવામાં અને છસો વર્ષ ચક્રવતાપણામાં વ્યતીત થયાં. એવી રીતે જન્મથી માંડીને સાત વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વારંવાર “કુરૂમતી, કુરૂમતી એમ બેલતે બહ્મદત્ત ચક્રવતી હિસાબધા પરિણામના ફળને યોગ્ય એવી સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન થયા, ॥ इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽनवमे पर्वणि ब्रह्मदत्तचक्रवर्तिचरित्रवर्णनो नाम प्रथमः सर्गः ।।
I તિ વહ્મત્તવર્તિાિતં તમામ II ૧. જેમાંથી ચીકણા ઠળીયા નીકળે તેવાં ફળ-રાતાં ગુંદાંની જેવાં. ૪૯
Page #429
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૨ જે.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
(પૂર્વના નવ ભવનું વર્ણન) સર્વ પ્રકારની કલ્યાણરૂપ લતાઓને આલંબન કરવાના વૃક્ષરૂપ, જગત્પતિ અને સર્વનું રક્ષણ કરનાર શ્રી પાર્શ્વનાથ પ્રભુને મારો નમસ્કાર થાઓ. સર્વ વિશ્વના ઉપકારને માટે હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અતિ પવિત્ર ચરિત્ર કહેવામાં આવશે. - આ જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે નવીન સ્વર્ગનો ખંડ હોય તેવું પિતનપુર નામે એક નગર છે. તે નગર સરિતાના પદ્મખંડની જેમ રાજહંસ એ સેવેલું, લક્ષ્મીના સંકેતગૃહ જેવું અને પૃથ્વીના મંડનરૂપ છે. તેમાં રહેલા ધનાઢથા લક્ષ્મીવડે જાણે કુબેરના અનુજ બંધુ હોય અને મોટા ઔદાર્યથી જાણે કલ્પવૃક્ષના સફેદર હોય તેવા જણાતા હતા. તે અમરાવતી જેવું અને અમરાવતી તેના જેવી” એમ પરસ્પર પ્રતિષ્ઠદભૂત હેવાથી તેની સમૃદ્ધિ વાણીના વિષયને અગેચર હતી. તે નગરમાં અરિહંતનાં ચરણકમળમાં ભ્રમર જે અને સમુદ્રની જેમ લક્ષમીના સ્થાનરૂપ અરવિંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તે જેમ પરાક્રમીઓમાં અદ્વિતીય હતો, તેમ વિવેકી જનોમાં પણ અદ્વિતીય હતો. અને જેમ લક્ષ્મીવંતમાં ધુર્ય ગણાતો, તેમ યશસ્વી જનમાં પણ ધુર્ય ગણાતો હતો. તે જેમ દીન, અનાથ અને દુઃખી લોકમાં ધનનો વ્યય કરતો, તેમ પુરૂષાર્થના સાધનમાં અહોરાત્રીનો વ્યય કરતો હતો; અર્થાત્ અહોરાત્ર ત્રણ વર્ગને સાધવામાં તત્પર હતો.
અરવિંદ રાજાને તેનીજ જે જીવ-જીવાદિ તત્વને જાણનારો પરમ શ્રાવક વિશ્વભૂતિ નામે પુરોહિત હતો, તેને અનુદ્ધરા નામે સ્ત્રી હતી. તેના ઉદરથી કમઠ અને મરૂભૂતિ નામે બે જયેષ્ઠ અને કનિષ્ઠ પુત્રો થયા હતા. કમઠને વરૂણ નામે અને મરૂભૂતિને વસુંધરા નામે સ્ત્રી હતી. તે બંને રૂપલાવણ્યથી અલંકૃત હતી. બંને પુત્રે કળાભ્યાસ કરીને દ્રવ્ય ઉપાજંન કરવામાં સમર્થ થયા અને પરસ્પર નેહવાળા હોવાથી તેઓ માતપિતાને પણ આનંદના કારણભૂત થયા.
અન્યદા બે વૃષભ ઉપર રથને ભાર મૂકે તેમ તેમની ઉપર ગૃહભાર મૂકીને વિધભૂતિ પુરોહિતે ગુરૂની પાસે અનશન અંગીકાર કર્યું. પછી તે વિશ્વભૂતિ સમાધિયુક્ત ચિરો પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે મૃત્યુ પામીને સૌધર્મ દેવલેકમાં દેવતા થયે. પતિના વિયોગરૂપ જવરથી પીડિત તેની પત્ની અનુદ્ધરા શેક અને તપથી અંગને શેષવી નવકાર મંત્ર સંભારતી મૃત્યુ પામી. બંને ભાઈઓએ માતપિતાનું મૃતકાર્ય કર્યું અને અનુક્રમે હરિશ્ચન્દ્ર મુનિના બેધથી બને શોકરહિત થયા. પછી કર્મઠ એવો કમઠ રાજકાર્યમાં જોડાયો, કેમકે “હંમેશાં પિતા મૃત્યુ પામતાં જ્યેષ્ઠ પુત્ર ધુરંધર થાય છે.” 1 નાનો ભાઈ મરૂભૂતિ સંસારની અસારતાને જાણીને સંન્યાસી જેમ ભોજનથી વિમુખ થાય તેમ વિષયથી વિમુખ થયે, અને સ્વાધ્યાય તથા પૌષધ વિગેરેની વિધિમાં તત્પર
૧. કર્મ–ક્રિયામાં સ્થિત.
Page #430
--------------------------------------------------------------------------
________________
હું મું
૩૮૭
થઇને અહેારાત્ર પૌષધાગારમાં રહેવા લાગ્યો. ત્યાં ‘ગુરૂ પાસે સર્વ સાવદ્ય યોગની વિરતિ સ્વીકારીને હું તેમની સાથે કયારે વિહાર કરીશ ?” એવી બુદ્ધિ મભૂતિને હંમેશાં થતી હતી. એકલા પડેલા કમઠ તો સ્વચ્છંદી, પ્રમાદરૂપ મદિરાથી ઉન્માદી, સદા મિથ્યાત્વથી માહિત અને પરસ્ત્રીમાં તથા વ્રતમાં આસક્ત થયો, મરૂભૂતિની સ્ત્રી વસુંધરા નવ યૌવનવતી હોવાથી જગમ વિષવલ્લીની જેમ સર્વ જગતને મેહંકારી થઈ પડી, પરંતુ ભાવયતિ થયેલા મરૂભૂતિએ તો જળથી મરૂસ્થળની લતાની જેમ સ્વપ્નમાં પણ તેનો સ્પર્શ કર્યા નહી. અહર્નિશ વિષયની ઈચ્છાવાળી વસુધરા પતિનો સૉંગ ન મળવાથી પેાતાનુ યૌવન અરણ્યમાં માલતીના પુષ્પની જેમ નિષ્ફળ મોનવા લાગી, પ્રકૃતિથીજ સ્રીલ‘પટ એવા કમઠ વિવેકને છેડી દઈ ભ્રાતૃવધૂને વારંવાર જોઈ જોઈ ને અનુરાગથી ખેલાવવા લાગ્યા. એક વખતે વસુધરાને એકાંતમાં જોઈ ને કમઠે કહ્યું કે હે સુભ્ર ! કૃષ્ણ પક્ષમાં ચ`દ્રલેખાની જેમ મારી જાણવામાં આવ્યું છે, હું ધારું છું કે મારા અનુજ ભાઈ મુગ્ધ અને નપુ ંસક છે, તે જ તેનું કારણ છે.’ આવુ પાતાના જેતુ' અમર્યાદ વચન સાંભળી જેનાં વસ્ત્ર અને કેશ છુટી ગયાં છે એવી વસુધરા ધ્રુજતી ધ્રુજતી નાસવા લાગી; એટલે કમઠે પછવાડે દોડીને તેને પકડી લીધી અને કહ્યું કે ‘અરે મુગ્ધા ! અસ્થાને આવી બીક કેમ રાખા છે ? આ તમારો શિથિલ થયેલા સુંદર કેશપાશ સારી રીતે બાંધી લ્યા, અને વસ્ત્ર સમાં કરો.' આ પ્રમાણે કહીને એ ઈચ્છતી નહેાતી તો પણ કમઠ પાતે તેનો કેશપાશ અને વસ્ત્ર સમાં કરવા લાગ્યા. ત્યારે વસ્તુ ધરા ખાલી કે તમે જ્યેષ્ડ થઈને આ શુ કરો છે ! તમે તે વિશ્વભૂતિ ( શ્વસુર ) ની જેમ મારે પૂજ્ય છે. આવુ કાર્ય તમને અને મને બન્નેને ઉભય કુળમાં કલંકને માટે છે.' કમઠ હસીને મેલ્યા કે ‘ હે ખાળે ! મુગ્ધપણાથી આવું ખેલા નહી” અને તમારા યૌવનને ભોગ વગર નિષ્ફળ કરો નહી. હે મુગ્ધાક્ષિ ! મારી સાથે વિષયસુખ ભાગવા. તે નપુ સક મરૂભૂતિ તમારે શા કામના છે કે અદ્યાપિ તમે તેને સભારો છે ? શાસ્ત્રમાં કહ્યું છે કે—જો પતિ નાસી જાય, મરી જાય, દોક્ષા લે, નપુંસક હોય અથવા વટલી જાય તા-એ પાંચ આપત્તિમાં સ્ત્રીએએ બીજો પતિ કરવા.' આ પ્રમાણે કહીને પ્રથમથીજ ભાગની ઈચ્છાવાળી વસુંધરાને તેણે આગ્રહથી પાતાના ખેાળામાં બેસાડી અને અમર્યાદપણાવડે તેની લજજા છેડાવી દીધી. પછી કામાતુર કમઠે તેને ચિરકાળ રમાડી, ત્યારથી તેને નિત્ય એકાંતમાં રત્યુત્સવ થવા લાગ્યા.
આ ખબર કમઠની સ્ત્રી વરૂણાને પડી, તેથી કરૂણા વિનાની અને અરૂણુલાચનવાળી થયેલી તે સ્ત્રીએ ઇર્ષ્યાવશ થઈને બધા વૃત્તાંત મરૂભૂતિને કહ્યો. મરૂભૂતિ ખેલ્યા-‘આવે ! ચંદ્રમાં સ'તાપની જેમ મારા આ બધુ કમઠમાં આવું અનાય ચરિત્ર કદિ સ`ભવે નહિ.’ આવી રીતે મરૂભૂતિએ તેને વારી, તાપણુ તે તે દરરોજ આવીને તે વાત કહેવા લાગી, તેથી મરૂભૂતિએ વિચાયું કે ‘આવી ખાખતમાં બીજાના કહેવા ઉપર કેમ પ્રતીતિ આવે, તેથી તે સભાગથી વિમુખ હતા, તથાપિ આ વિષે પ્રત્યક્ષ જોઇને નિશ્ચય કરવાના તેને વિચાર થયા’ તેણે કમઠ પાસે જઈને કહ્યું કે હું આ ! હું કાંઇક કાર્ય પ્રસંગે આજે બહાર જાઉ છું.' આ પ્રમાણે કહીને મરૂભૂતિ નગર બહાર ગયા અને પાછા રાત્રે થાકેલા કાપડીને વેષ લઈ ભાષા ફેરવીને ઘેર આવ્યો. તેણે કમઠ પાસે જઈને કહ્યું કે ‘ભદ્ર ! હું દૂરથી ચાલ્યા આવતા પ્રવાસી છું, માટે મને આજની રાત્રી રહેવાને માટે આશ્રય આપે’ કમઠે નિઃશ ંકપણે તેને રહેવાને માટે પેાતાનાજ મકાનના બહારના ભાગ બતાવ્યા; એટલે તેણે કપટનેદ્રાવકે સુઈ જઈને જાળીએથી તે અતિ કામાંધ સ્ત્રીપુરુષનું દુસ્ચેષ્ટિ જોયુ. આજે મરૂભૂતિ ગામ ગયેલ છે' એમ ધારીને
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૮૮
સગ ૨ જે
તે દુર્મતિ કમઠ અને વસુંધરાએ નિ:શંકપણે ચિરકાળ કામક્રીડા કરી. જે જવાનું હતું તે મરૂભૂતિએ જોઈ લીધું, પણ લકેપવાદના ભયથી તેણે તે વખતે કાંઈ પણ વિરુદ્ધ કાર્ય કર્યું નહીં. પછી તેણે અરવિંદ રાજા પાસે જઈને બધી વાત કહી બતાવી; એટલે અનીતિને નહીં સહન કરનારા રાજાએ આરકેને આજ્ઞા કરી કે- પુરેહિત પુત્ર કમકે મડા દુશ્ચરિત કર્યું છે, પણ તે પુરોહિતપુત્ર હોવાથી અવધ્ય છે, માટે તેને ગધેડા ઉપર બેસાડી વિટંબણું સાથે ગામમાં ફેરવીને બહાર કાઢી મૂકે.” રાજાનો આ પ્રમાણે આદેશ થતાં આરક્ષક એ કમઠનું અંગ વિચિત્ર ધાતુવડે રંગી ગધેડા પર બેસાડી, વિરસ વાજિંત્ર વગાડતા આખા નગરમાં ફેરવી તેને નગર બહાર કાઢી મૂક્યો. નગરના લોકોના દેખતાં શરમથી નીચું મુખ કરી રહેલે કમઠ કાંઈ પણ પ્રતિકાર કરી શકે તેમ ન હોવાથી જેમ તેમ વનમાં આવ્યું. પછી અત્યંત નિર્વેદ પામીને શિવ તાપસની પાસે જઈ તપસ્વી થશે, અને તે વનમાં જ રહીને તેણે અજ્ઞાન તપ આરંભ્ય.
અહીં મરૂભૂતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે મે મારા ભાઈનું દુશ્ચરિત રાજાને જણાવ્યું, તે અતિ ધિક્કાર ભરેલું કામ કર્યું, માટે ચાલ, જઈને તે યેષ્ઠ ભ્રાતાને ખમાવું.' આ વિચાર કરીને તેણે રાજાને પૂછયું, રાજાએ ઘણે વાર્યો, તો પણ તે કમઠ પાસે ગયો, અને તેના ચરણમાં પડ્યો. કમઠે પૂર્વે થયેલી પિતાની વિડંબનાને સંભારીને અત્યંત ક્રોધથી એક શિલા ઉપાડીને મરૂભૂતિના મસ્તપરનાખી, તેના પ્રહારથી પીડિત થયેલા મરૂભૂતિના ઉપર પાછી ફરીવાર ઉપાડીને પિતાના આત્માને નિર્ભયપણે નરકમાં નાખે તેમ તેણે તે શિલા નાખી. તેના પ્રહારની પીડાથી આધ્યાને મૃત્યુ પામીને મરૂભૂતિ પીડાથી વિંધ્ય પર્વતમાં વિંધ્યાચળ જે ચૂથપતિ હાથી થયે. પિલી કમઠની સ્ત્રી વરૂણા પણ કોપાંપણે કાળધર્મને પામીને તે ચૂથનાથ ગજેની વહાલી હાથિણું થઈ. યુથપતિ ગિરિ નદી વિગેરેમાં સ્વેચ્છાએ તેણીની સાથે અખંડ સંગસુખ ભેગવતે વિશેષ પ્રકારે કડા કરવા લાગ્યું.
તે અરસામાં પિતનપુરનો રાજા અરવિંદ શરદઋતુમાં પિતાના અંતઃપુરની સ્ત્રીઓની સાથે હવેલી ઉપર કીડા કરતો હતો તે વખતે ક્રીડા કરતા રાજાએ આકાશમાં ઇદ્રધનુષ્ય એ વિજળીને ધારણ કરતા અને ઘણા શોભતા નવીન મેઘને ચઢેલ છે. તે વખતે “અહો ! આ મેઘ કે રમણીય છે” એમ રાજા બોલવા લાગ્યો. તેવામાં તે મેટા પવનથી તે મેઘ આકડાના તલની જેમ તત્કાળ નષ્ટ થઈ ગયો. તે જોઈને રાજાએ ચિંતવ્યું કે “અહા ! આ સંસારમાં સર્વ શરીરાફિક પણ આ મેઘની જ જેવા નાશવંત છે, તો તેમાં વિવેકી જન શી આશા રાખે?” આ પ્રમાણે તીવ્રપણે શુભ ધ્યાન કરતાં તત્કાળ તે રાજાનાં જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય કર્મ ક્ષે પશમને પામી ગયાં, તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મહેંદ્ર નામના પુત્રને પોતાના રાજ્યપર સ્થાપન કરીને તેણે સમંતભદ્રાચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે ગીતાર્થ થઈ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને અરવિંદ મુનિ ભવમાર્ગનું છેદન કરવાને માટે એકાકીપણે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શરીર ઉપર પણ મમતા વિનાના તે રાજાને વિહાર કરતાં ૩જડમાં કે વસ્તીમાં, ગ્રામમાં કે શહેરમાં, કોઈ સ્થાનકે કદિ પણ આસક્તિ થતી નહોતી.
અન્યદા તપસ્યાથી કૃશ અંગવાળા અને વિવિધ અભિગ્રહને ધારણ કરનારા એ રાજમુનિ સાગરદત્ત શેઠના સાથે સાથે અષ્ટાપદ ગિરિ તરફ ચાલ્યા. સાગરદત્ત પૂછ્યું “હે મહામુનિ ! તમે ક્યાં જશે ?” મુનિ બોલ્યા-અષ્ટાપદ ગિરિપર દેવ વાંદવાને માટે જવું છે. સાર્થવાહે ફરીથી
Page #432
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૩૮૯ પૂછ્યું કે “તે પર્વત ઉપર દેવ કોણ છે? તે દેવનાં બિંબ કોણે કરાવ્યાં છે? કેટલા છે? અને વાંદવાથી શું ફળ થાય છે?” તે સાર્થવાહને આસન્નભવ્ય જાણીને અરવિંદ મુનિ બેલ્યા- હે ભદ્ર! અરિહંત વિના દેવ થવાને કઈ સમર્થ નથી. જે વીતરાગ, સર્વજ્ઞ, ઇંદ્રપૂજિત અને ધર્મદેશનાથી સર્વ વિશ્વનો ઉદ્ધાર કરનાર હોય છે તે અરિહંત દેવ કહેવાય છે. શ્રી ઋષભપ્રભુના પુત્ર ભરત ચક્રવર્તીએ શ્રી ઋષભાદિક વીશ તીર્થકરોની રત્નમય પ્રતિમા કરાવીને અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપના કરી છે. તેમને વંદન કરવાનું મુખ્ય ફળ તો મોક્ષ છે અને નરેંદ્ર તથા અહનિંદ્રાદિ પદની પ્રાપ્તિ એ તેનું આનુષંગિક (અવાંતર) ફળ છે. હે ભદ્રાત્મા ! જે પોતે હિંસા કરનાર, બીજાને દુર્ગતિ આપનાર અને વિશ્વને વ્યામોહ કરનાર હોય. તેને, દેવ કેમ કહેવાય ?” આ પ્રમાણે મુનિના બોધથી તે સાગર સાર્થવાહ તત્કાળ મિથ્યાત્વને છોડી દઈ ને તેમની પાસે શ્રોવર્કના વત ગ્રહણ કર્યા. પછી અરવિ દ મુનિ તેને પ્રતિદિન ધર્મકથા કહેતા સતા તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે સાર્થવાહનો સાથ જ્યાં મરૂભૂતિ હાથી થયેલ હતું તે અટવામાં આવી ચડ્યો.
ભજનનો સમય થતાં ક્ષીરસમુદ્ર જેવા પાણીવાળી એક સરોવરને તીરે સાર્થવાહે પડાવ કર્યો એટલે કેઈ કાષ્ઠ માટે, કેઈ તૃણ માટે ફરવા લાગ્યા અને કઈ રસાઈ કરવામાં રોકાયા. એમ સર્વ જુદાં જુદાં કામમાં વ્યગ્ર થઈ ગયાં. આ સમયે મરૂભૂતિ હાથી હાથણીઓથી વીંટાઈને તે સવર પાસે આવ્યા અને સમુદ્રમાંથી મેઘની જેમ તે સરોવરમાંથી જળ પીવા લાગ્યો. પછી મુંઢમાં જળ ભરી ઉછાળી ઉછાળીને હાથિણીઓ સાથે ચિરકાળ ક્રીડ કરીને તે સરોવરની પાળ ઉપર આવ્યું. ત્યાં દિશાઓને અવલોકન કરતાં તે ગજે સમીપમાંજ મોટા સાથેને ઉતરેલો જોયો; એટલે કાપથી મુખ અને નેત્ર રાતાં કરી યમરાજની જેમ તેની ઉપર દેડ્યો. સુંઢને કુંડાળાકાર કરી, શ્રવણને નિષ્કપ રાખી, ગર્જનાથી દિશાઓને પૂરત ગજેન્દ્ર સર્વ સાથિકને મારવા લાગ્યા. તેથી જીવવાને ઇચ્છનારાં સર્વ સ્ત્રીપુરુષો પોતપોતાનાં ઊંટ વિગેરે વાહન સાથે જીવ લઈને નાસવા લાગ્યા. તે વખતે અરવિંદ મુનિ અવધિજ્ઞાન વડે તે હાથીને બોધને સમય જાણી તેની સન્મુખ કાયોત્સર્ગ કરીને સ્થિર ઊભા રહ્યા. તેમને જોઈને હાથી ક્રોધ કરી તેમના તરફ દોડ્યો, પણ તેમની સમીપે આવતાં તેમના તપના પ્રભાવથી તેને ક્રોધ શાંત થઈ ગયે, તેથી તત્કાળ સંવેગ અને અનુકંપા ઉત્પન્ન થતાં તેમની આગળ નવીન શિક્ષણીય શિષ્યની જેમ દયાપાત્ર થઈને તે ઊભો રહ્યો. તેના ઉપકારને માટે મુનિએ કાર્યોત્સર્ગ પાર્યો અને તેમજ ગંભીર વાણીથી તેને બંધ આપવાનો આરંભ કર્યો- “અરે ભદ્ર! તારા મરૂભૂતિના ભવને તું કેમ સંભારતે નથી? અને આ હું અરવિંદ રાજા છું, તેને કેમ ઓળખતે નથી? તે ભવમાં સ્વીકાર કરેલા આહંત ધર્મને તે કેમ છોડી દીધે? માટે હવે તે સર્વનું સમરણ કર અને શ્વાપદ જાતિના મહિને છોડી દે.” મુનિની આ પ્રમાણેની વાણી સાંભળતાં તરતજ તે ગજેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે તે મુનિને મસ્તકવડે પ્રણામ કર્યો. મુનિએ ફરીવાર કહ્યું કે “હે ભદ્ર! આ નાટક જેવા સંસારમાં નટની જે પ્રાણું ક્ષણે ક્ષણે રૂપાંતરને પામે છે. તે વખતે તે બ્રાહ્મણપણામાં બુદ્ધિમાન અને તત્ત્વજ્ઞ શ્રાવક હતું તે ક્યાં અને અત્યારે આ જાતિ સ્વભાવથી પણ મૂઢ એ હાથી કયાં ! માટે હવે પાછો પૂર્વ જન્મમાં અંગીકાર કરેલો શ્રાવકધર્મ તને પ્રાપ્ત થાઓ.” મુનિનું આ વાક્ય ગજે સુંઢ વિગેરેની સંજ્ઞાથી કબુલ કર્યું.
તે વખતે હાથિણી થયેલી કમઠની પૂર્વ ભવની સ્ત્રી વરૂણ ત્યાં ઊભી હતી, તેને પણ આ બધી હકીક્ત સાંભળવાથી ગજેની જેમ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અરવિંદ મુનિએ
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૯૦
સર્ગ ૨ જે
તે હાથીને વિશેષ સ્થિર કરવાને માટે ગૃહીધમ પુનઃ સંભળાવ્યું, તેથી તે ગજેન્દ્ર શ્રાવક થઈ મુનિને નમીને સ્વસ્થાને ચાલ્યો ગયો. ગજેદ્રને બોધ થયેલ જોઈ ત્યાં રહેલા ઘણા લોકે આશ્ચર્ય પામીને તરત જ સાધુ થયા, અને ઘણા લોકો શ્રાવક થયા. તે વખતે સાગરદત્ત સાર્થવાહ જિનધર્મમાં એ દૃઢ થયે કે તેને દેવતાઓથી પણ ચળાવી શકાય નહીં. પછી અરવિંદ મહામુનિએ તેની સાથે અષ્ટાપદ ગિરિ પર જઈ સર્વ અહંતને વંદના કરી, અને ત્યાંથી વિહાર કરીને અન્યત્ર ચાલ્યા ગયા.
તે ગજેન્દ્ર શ્રાવક ઈર્યાસમિત્યાદિકમાં તતપરપણે નિરતિચાર અષ્ટમ વિગેરે તપસ્યા આચરતો ભાવયતિ થઈને રહ્યો. સૂર્યથી તપેલું જળ પીતે અને સૂકાં પાત્રોનું પારણું કરતો તે ગજ હાથિણીઓ સાથે કીડા કરવાથી વિમુખ થઈ ખરેખર વિરક્ત બુદ્ધિવાળે બની ગયે. તે હાથી હમેશાં એવું ધ્યાન ધરતા કે “જે પ્રાણું મનુષ્યપણાને પામીને મહાવતને ગ્રહણ કરે છે તેજ ધન્ય છે, કેમકે દ્રવ્યનું ફળ જેમ પોત્રમાં દાન દેવું તે છે તેમજ મનુષ્યત્વનું ફળ ચારિત્ર ગ્રહણ કરવું તેજ છે. મને ધિક્કાર છે કે તે વખતે હું દ્રવ્યને લોભી જેમ તેના ફળને હારી જાય તેમ દીક્ષા લીધા વગર મનુષ્યપણાને હારી ગયે. આવી રીતે શુભ ભાવના ભાવતે ગુરૂની આજ્ઞામાં સ્થિર મનવાળે તે હાથી સુખદુઃખમાં સમાનપણે કાળ નિર્ગમન કરવા લાગ્યા.
અહીં કમઠ મરૂભૂતિના વધથી પણ શાંત થયો નહીં. તેનું આવું માઠું કૃત્ય જોઈ તેના ગુરૂ તેની સાથે બોલ્યા નહીં, અને બીજા તાપસે એ પણ તેની ઘણી નિંદા કરી. પછી વિશેષ આર્તધ્યાનથી મૃત્યુ પામીને તે કુકકુટ જાતિને સર્પ થયે. તે ભવમાં જાણે પાંખવાળો યમરાજ હોય તેમ તે અનેક પ્રાણીઓને સંહાર કરતે ફરવા લાગ્યો. એક વખતે ફરતાં ફરતાં તેણે કઈ સરેવરના સૂર્યના તાપથી તપેલા પાસુક જળનું પાન કરતા પેલા મરૂભૂતિ ગજેદ્રને જોયો, એટલામાં તે તે ગજેન્દ્ર કાદવમાં ખેંચી ગયો, અને તપસ્યાથી શરીર કૃશ થઈ ગયું હતું, તેથી તે નીકળી શક્યો નહીં. તે વખતે એ કુકકુટ નાગ ત્યાં જઈને તેના કુંભસ્થળ પર ડો. તેનું ઝેર ચઢવાથી ગજે પિતાનું અવસાનકાળ સમીપ જાણી તત્કાળ સમાધિપૂર્વક ચતુર્વિધ આહારનાં પચ્ચખાણ કર્યા, પંચ નમસ્કાર મંત્રના સ્મરણપૂર્વક ધર્મધ્યાન ધરતો તે મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયે. વરૂણ હાર્થિણીએ પણ એવું દુસ્તપ તપ કર્યું કે જેથી તે મૃત્યુ પામીને બીજા કલ્પમાં શ્રેષ્ઠ દેવી થઈ. તે ઈશાન દેવેલકમાં કઈ એ દેવ નહીં હોય કે જેનું મન રૂપલાવણ્યની સંપત્તિથી મને હર એવી એ દેવીએ હયું ન હોય! પણ તેણીએ કોઈ દેવની ઉપર પિતાનું મન જરા પણ ધર્યું નહીં. માત્ર પેલા ગજેનો જીવ કે જે આઠમા દેવલોકમાં દેવતા થયું હતું તેનાજ સંગમના ધ્યાનમાં તત્પર રહેવા લાગી. ગજેદ્ર દેવ અવધિજ્ઞાનથી તેને પિતાની પર અત્યંત અનુરાગવાળી જાણીને તેને સહસ્ત્રાર દેવલોકમાં લઈ ગયો, અને પોતાના અંત - પુરમાં શિરોમણિ કરીને રાખી. “પૂર્વ જન્મમાં બંધાયેલો સ્નેહ અતિ બળવાન હોય છે.” સહસ્ત્રાર દેવકને યોગ્ય એવું તેની સાથે વિષયસુખ ભગવતે તે દેવ તેણીના વિરહ વિના પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યો.
કેટલોક કાળ ગયા પછી પેલે કુકકુટ નાગ મૃત્યુ પામીને સત્તર સાગરોપમના આયુષ્યવાળે પાંચમી નરકભૂમિમાં નારકી થયો. નરકભૂમિને યોગ્ય એવી વિવિધ પ્રકારની વેદનાને અનુભવતે તે કમઠને જીવ કદિ પણ વિશ્રાંતિને પામતે નહીં.
Page #434
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૩૯૧ પ્રાવિદેહના સુકચ્છ નામના વિજયને વિષે રહેલા વૈતાઢય ગિરિ પર તિલકા નામે એક ધનાઢય નગરી છે. તે નગરીમાં બીજે ઈદ્ર હોય તે સર્વ ખેચને નમાવનાર વિદ્યુગતિ નામે ખેચરપતિ રાજા હતો. તેને પોતાની રૂપસંપત્તિથી સર્વ અંત:પુરમાં તિલક જેવી કનકતિલકા નામે પટ્ટરાણી હતી. તેણીની સાથે વિષયસુખ ભોગવતાં તે વિગતિ રાજાનો કેટલેક કાળ વ્યતીત થયે. અન્યદા આઠમા દેવલોકમાં જે ગરેંદ્રને જીવ હતો, તે ચવીને તે કનકતિલક દેવીના ઉદરમાં અવતર્યો. અવસરે સંપૂર્ણ નરલક્ષણવાળા એક પુત્રને તેણે જન્મ આપ્યું. પિતાએ તેનું કિરણગ એવું નામ પાડયું. ધાત્રીએ લાલનપાલન કરે તે પુત્ર મોટે થયે, અને અનુક્રમે વિદ્યા કળાને નિધિ થઈ યૌવનાવસ્થા પામ્યા. વિદતગતિએ તેને પ્રાર્થના પૂર્વક પિતાનું રાજ્ય આગ્રહથી ગ્રહણ કરાવ્યું અને પોતે શ્રતસાગર ગુરૂની પાસે વ્રત ગ્રહણ કર્યું".
સદબુદ્ધિમાન એ તે કિરણગ નિર્લોભીપણે પિતાની રાજ્યસંપત્તિનું પાલન કરવા લાગ્યા. અને અનાસક્તપણે વિષયસુખનું સેવન કરવા લાગ્યો. કેટલેક દિવસે તેની પદ્માવતી નામની રાણીના ઉદરથી તેજના એક સ્થાનરૂપ કિરણ તેજ નામે તેને એક પુત્ર થયે. અનુક્રમે કવચધારી અને વિદ્યાને સાધનારે તે મેટા મનવાળે પુત્ર જાણે કિરણગની બીજી મૂર્તિ હોય તે દેખાવા લાગે. તેવા સમયમાં સુરગુરૂ નામે મુનિ મહારાજ ત્યાં સમવસર્યા. તે ખબર સાંભળી કિરણુવેગે તેમની પાસે જઈ અતિ ભક્તિથી તેમને વંદના કરી. પછી તે કિરણગ રાજા તે મુનિના ચરણ પાસે બેઠે, એટલે તેના અનુગ્રહને માટે મુનિ ધર્મદેશના આપવા લાગ્યા- “હે રાજન ! આ સંસારરૂપ વનને વિષે ચતુર્થ પુરૂષાર્થ (મેક્ષ) સાધવાને સમર્થ એવું મનુષ્યપણું ઘણું દુર્લભ છે. પ્રાપ્ત થયા છતાં પણ અવિવેકી અને મૂઢ પ્રાણી જેમ પામર જન અ૬૫ મૂયથી ઉત્તમ ૨નને ગુમાવે તેમ વિષયસેવામાં તેને ગુમાવી દે છે. ચિરકાળ સેવેલા તે વિષયે જરૂર નરકમાં જ પાડે છે, માટે મોક્ષફળવાળે સર્વજ્ઞભાષિત ધર્મજ નિરંતર સેવવા ગ્ય છે.” કાનમાં અમૃત જેવી આ પ્રમાણેની દેશના સાંભળીને સંસારથી વિરક્ત થયેલા કિરણગે તત્કાળ પિતાના પુત્ર કિરણતેજને રાજ્યપર બેસાડ્યો, અને પોતે તે સુરગુરૂ મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે અંધારી શ્રતસ્કંધ હોય તેવા તે ગીતાર્થ થયા. અન્યદા ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થઈને તે મુનિ આકાશગમન શક્તિ વડે પુષ્કરવર દ્વીપમાં આવ્યા. ત્યાં શાશ્વત અહંતોને નમીને વૈતાઢય ગિરિની પાસે હેમગિરિની ઉપર તે પ્રતિમા ધારણ કરીને રહ્યા. તીવ્ર તપને તપતા, પરિષહેને સહન કરતા અને સમતા માં મગ્ન રહેતા એવા તે કિરણગ મુનિ ત્યાં રહ્યા સતા પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યા.
અન્યદા પેલે કુકકુટ નાગને જીવ પાંચમી નરકમાંથી નીકળીને તેજ હિમગિરિની ગુહામાં મોટા સર્મપણે ઉત્પન્ન થયું. યમરાજનો ભુજાદંડ હોય તે તે સર્ષ ઘણા પ્રાણએનું ભક્ષણ કરતો તે વનમાં ફરવા લાગ્યો. એક વખતે ફરતાં ફરતાં તેણે ગિરિની કુંજમાં સ્તભની જેમ સ્થિર થઈને ધ્યાન ધરતા કિરણગ મુનિને જોયા. તત્કાળ પૂર્વ જન્મના વૈરથી કોપવડે અરૂણ નેત્રવાળા થયેલા તે સર્વે તે મુનિને ચંદનના વૃક્ષની જેમ પોતાના શરીરથી વીંટી લીધા. પછી તીવ્ર ઝેરવડે ભયંકર એવી દાઢથી મુનિને અનેક સ્થાને દંશ કર્યા. અને દંશવાળાં બધાં સ્થાનમાં તેણે ઘણું વિષ પ્રક્ષેપન કર્યું. તે વખતે મુનિ ચિંતવવા લાયા કે “અહો ! આ સર્ષ કર્મના ક્ષયને માટે મારે પૂર્ણ ઉપકારી છે, જરા પણ અપકારી નથી. લાંબો કાળ જીવીને પણ મારે કર્મને ક્ષયજ કરવાનો છે, તે તે હવે સ્વ૯૫
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૯૨
સગ ૨ જે
સમયમાં કરી લઉં.” આ પ્રમાણે વિચારી આલોચના કરી બધા જગતજીને ખમાવીને નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં ધર્મધ્યાનસ્થ એવા તે મુનિએ તત્કાળ અનશન ગ્રહણ કર્યું. ત્યાંથી કાળ કરીને બારમા દેવલે કમાં જ બૂમાવત્ત નામના વિમાનને વિષે બાવીશ સાગરેપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાં વિવિધ સમૃદ્ધિવડે વિલાસ કરતા અને દેવતાઓથી સેવાતા સુખમશ્નપણે કાળ નિર્ગમન કરવા લાગ્યા. " પેલે મહાસ" તે હિમગિરિના શિખરમાં ફરતો ફરતો અન્યદા દાવાનળથી દગ્ધ થઈ ગયે. ત્યાંથી મરીને બાવીશ સાગરોપમની સ્થિતિવાળે તમ પ્રભા નરકમાં નારકીપણે ઉપન થયું. ત્યાં અઢીસે ધનુષ્યની કાયાવડે તે નરકની તીવ્ર વેદનાને અનુભવતે સુખનો એક અંશ પણ મેળવ્યા વગર કાળ નિર્ગમન કરવા લાગ્યા.
આ જંબૂદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં તેનાં આભૂષણ તુલ્ય સુગંધ નામના વિજયમાં શુભંકરા નામે એક મેટી નગરી છે. તે નગરીમાં અવાર્ય વયવાળ વાવીય નામે રાજા રાજ્ય કરતા હતા, તે ભૂમિપર આવેલા ઇંદ્રની તેમ સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તેને મૂર્તિ વડે જાણે બીજી લહમીદેવી હોય તેવી લક્ષ્મીવતી નામે પૃથ્વીમાં મંડળરૂપ મુખ્ય મહિષી હતી. કિરણગ જીવ દેવસંબંધી આયુષ્ય પૂર્ણ કરી અશ્રુત દેવલેકમાંથી ચવીને સરોવરમાં હંસની જેમ તે લક્ષ્મીવતીના ઉદરમાં અવતર્યો. સમય આવતાં પવિત્ર આકૃતિને ધારણ કરનાર અને પૃથ્વીમાં આભૂષણરૂપ એવા પુત્રને તેણે જન્મ આપે. તેનું વજાનાભ એવું નામ પાડયું. જગદ્રપ કુમુદને ચંદ્રરૂપ અને ધાત્રીઓએ લાલિત કરેલ તે કુમાર અનુક્રમે માતાપિતાના આનંદની સાથે વૃદ્ધિ પામ્ય. અનુક્રમે યૌવનવય પામી શસ્ત્રશાસ્ત્રમાં વિચક્ષણ છે. પિતાએ પવિત્ર દિવસે તેને રાજ્યાભિષેક કર્યો. પછી વાવીર્ય રાજાએ લક્ષ્મીવતી રાણી સહિત ત્રત ગ્રહણ કર્યું, ત્યાર પછી વજનાભ પિતાના આપેલા રાજનું સારી રીતે પાલન કરવા લાગે. કેટલેક કાળે વજનાભને પિતાની બીજી મૂર્તિ હોય તે અને પરાક્રમથી ચક્રના આયુધવાળા ચક્રવર્તી જે ચકાયુધ નામે પુત્ર છે. ધાત્રીના હસ્તરૂપ કમળમાં ભ્રમરરૂપ એ કુમાર સંસારથી ભય પામતા પિતાની દીક્ષા લેવાની ઈચ્છા સાથે પ્રતિદિન વધવા લાગ્યા, ચંદ્રની જેમ કળા પૂર્ણ એવો તે કુમા૨ અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયે, ત્યારે પિતા એ તેની પ્રાથના કરી કે “હે કુમાર ! આ રાજ્યને ગ્રહણ કરે, હું સંસારથી નિવેદ પામેલ છું, તેથી તમને રાજ્યભાર સોંપીને હમણુંજ મોક્ષના એક સાધનરૂપ દીક્ષા ગ્રહણ કરીશ.” ચકાયુધે કહ્યું કે હે પૂજય પિતા ! બાળચાપત્યથી કદિ મારાથી કઈ અપરાધ થઈ ગયો હોય તો તેથી શું તમે મારી ઉપર આવો અપ્રસાદ કરશે ? માટે મને ક્ષમા કરો, અને મારી જેમ આ રાજયનું આપજ પાલન કરો. આટલીવાર સુધી મારું પાલન કરીને હવે છોડી દો નહી'.” વજાનાભ બેલ્યા–“હે નિષ્પા૫ કુમાર ! તારો કાંઇ પણ અપરાધ નથી, પરંતુ અશ્વોની જેમ પુત્રોનું પણ ભાર ઉતારવાને માટેજ પાલન કરાય છે, તેથી હે પુત્ર! તું હવે કવચધારી થયે છે; માટે મારે દીક્ષાને મને રથ પૂરે કર, કેમકે તે મરથ તારા જન્મની સાથે જ મને ઉત્પન્ન થયો છે. હવે તું છતાં ૫ણે જે
ને હું ૨ાજયભ૨ અ ક્રત થઈ ને ભવસાગરમાં ડુબી જઈશ, તો પછી સારા પુત્રોની પૃહા કોણ કરશે?' આ પ્રમાણે કહી રાજાએ આજ્ઞાથી રાજયને નહી ઈછતા એવા પણ તે પુત્રને રાજ્ય પર બેસાડ્યો. “કુલીન પુરુષોને ગુરૂજનની આજ્ઞા મહા બળવાન છે.”
એ સમયે ક્ષેમંકર નામે જિનેશ્વર ભગવાન્ તે નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં સમવસર્યા. તેમને આવેલા સાંભળી વનાભ રાજા અત્યંત આનંદ પામીને ચિતવવા
Page #436
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૩૧ લાગ્યા કે-“અહો ! આજે મારા મનોરથને અનુકૂળ એવા પુણ્યદયથી અહંત પ્રભુને સમાગમ પ્રાપ્ત થયો છે.” પછી મોટી સમૃદ્ધિ સાથે લઈને દીક્ષા લેવાની ઈચ્છાએ તે તત્કાળ ભગવંતની સમીપે ગયા, ત્યાં પ્રભુને વંદના કરીને તેમની અત્યુત્તમ દેશના સાંભળી. દેશનાને અંતે અંજલિ જોડી તેમણે પ્રભુને કહ્યું કે-“ઘણું કાળથી ઈરછેલા વતનું દાન કરીને મારાપર અનુગ્રહ કરે. બીજા ઉત્તમ સાધુઓ જેવા ગુરૂ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તે તમારા જેવા તીર્થકર ભગવંત મને ગુરૂપણે પ્રાપ્ત થયા તેથી હું વિશેષ પુણ્યવાન છું, દીક્ષાની ઈચ્છાથી મેં હમણાંજ પુત્રને રાજ્યાભિષેક કર્યો છે, માટે હવે દીક્ષાનું દાન કરવારૂપ તમારે પ્રસાદ મેળવવાને માટે જ હું તત્પર થયે છું.” આ પ્રમાણેનાં વાનાભ રાજાનાં વચન સાંભળી દયાળુ પ્રભુએ પોતે તરત જ તેને દીક્ષા આપી. તીવ્ર તપસ્યાને કરનારા તે રાજર્ષિએ પણ શ્રુતને અભ્યાસ શેડા કાળમાં કર્યો પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમાને ધારણ કરતા અને તીવ્ર તપસ્યાથી જેનું શરીર કૃશ થઈ ગયું છે એવા તે મહર્ષિ અનેક નગ૨ વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. અખંડ અને દઢ એવા મૂલત્તર ગુણોથી જાણે બે દઢ પાંખોવાળા હોય તેમ તે મુનિ અનુક્રમે આકાશગમનની લબ્ધિને પ્રાપ્ત થયા. એક વખતે આકાશમાર્ગે ઊડીને તપના તેજથી જાણે બીજે સૂર્ય હોય તેવા દેખાતા તે મુનિ સુકચ્છ નામના વિજયમાં આવ્યા.
પિલે સપજે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયેલો હતો, તે ત્યાંથી નીકળીને સુકરછ વિજયમાં આવેલા જવલનગિરિમાં મોટી અટવીમાં કુરંગક નામે ભિલ્લ થયે. યૌવનવય પ્રાપ્ત થતાં પ્રતિદિન તે ભિલ ધનુષ્ય ચઢાવીને આજીવિકાને માટે અનેક પ્રાણીઓને મારતો તે ગિરિની ગુહામાં ફરવા લાગ્યું. તે વખતે વજનાભ મુનિ પણ ફરતા ફરતા યમરાજાના સૈનિકો જેવા અનેક પ્રકારના શીકારી પ્રાણીઓના સ્થાનરૂપ તેજ અટવામાં આવી ચઢથા. ચમૂરૂ વગેરે ક્રર પ્રાણુઓથી ભય પામ્યા વિના તે મુનિ જવલનગિરિ ઉપર આવ્યા; તે વખતે સૂર્ય અસ્ત પામી ગયા. જ્યારે સૂર્ય અસ્ત પામ્યા ત્યારે જ્વલનગિરિની કંદરામાંજ જાણે તેનું નવીન શિખર હોય તેમ મુનિ કાત્સગ કરીને રહ્યા. તે સમયે રાક્ષસેના કુળની જેમ સર્વ દિશાઓમાં અંધકાર વ્યાપી ગયે. યમરાજનાં જાણે ક્રિીડાપક્ષી હોય તેવા ઘુવડ પક્ષીઓ ધુત્કાર કરવા લાગ્યા, રાક્ષસના ગાયક હોય તેમ બહાર પ્રાણી ઉગ્ર આકંદ કરવા લાગ્યા, ડકાથી વાજિત્રની જેમ મુંછડાથી પૃથ્વી પર પ્રહાર કરતા વાઘે આમતેમ ભમવા લાગ્યા, અને વિચિત્ર રૂપવાળી શાકિની, યોગિની અને વ્યંતરીઓ કિલકિલ શબ્દ કરતી ત્યાં એકઠી થઈ ગઈ. તેવા સ્વભાવથીજ અતિ ભયંકર કાળ અને ક્ષેત્રમાં પણ વજીનાભ ભગવાન ઉદ્યાનમાં રહેલા હોય તેમ નિભય અને નિષ્કપ થઈને સ્થિત રહ્યા. આ પ્રમાણે ધ્યાન ધરતા તે મુનિને રાત્રી નિર્ગમન થઈ ગઈ. પ્રાતઃકાળે તેમના તપની જ્યોતિની જેવી સૂર્યની
જ્યોતિ પ્રકાશિત થઈ એટલે સૂર્યકિરણના સ્પર્શથીજ જતુ રહિત ભૂમિપર યુગમાત્ર દષ્ટિ નાખતા મુનિ બીજે વિહાર કરવાને માટે ત્યાંથી ચાલ્યા.
એ સમયે વાઘના જે ક્રૂર અને વાઘના ચામડાને ઓઢનારે પેલે કુરંગક ભિલ હાથમાં ધનુષ્ય અને ભાથું લઈ શીકાર કરવા માટે નીકળ્યો, તેણે દૂરથી વાવાભ મુનિને આવતા જોયા, એટલે “મને આ ભિક્ષુકન અપશુકન થયાં એવા કુવિચારવડે તેને કોઇ ઉત્પન્ન થયો. પછી પૂર્વ જન્મના વૈરથી અતિ ઝેધ કરતા તે કુરંગને દૂરથી ધનુષ્ય ખેંચીને હરણની જેમ તે મહર્ષિને બાણવડે પ્રહાર કર્યો. તેના પ્રહારથી પીડિત થયા છતાં પણ
૫૦
Page #437
--------------------------------------------------------------------------
________________
તેમાં એક
૩૯૪
સર્ગ ૨ જે આધ્યાન રહિત એવા તે મુનિ “નમોઝભ્ય:' એમ બોલતા પ્રતિલેખના કરીને પૃથ્વીપર બેસી ગયા. પછી સિદ્ધને નમસ્કાર કરવાપૂર્વક સમ્યગું આલોચના કરીને તે મુનિએ અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિશેષ પ્રકારે મમતા રહિત થઈને સર્વ જીવોને ખમાવ્યા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં પરાયણપણે મૃત્યુ પામીને તે મુનિ મધ્ય ગ્રેવેયકમાં લલિતાંગ નામે પરમદ્ધિક દેવતા થયા. કુરંગાક ભિલ તેને એક પ્રહારથી મૃત્યુ પામેલા જોઈ પૂર્વ વરને લીધે પિતાના બળ સંબંધી મદને વહન કરતો અતિ હર્ષ પામ્યા. જન્મથી મૃત્યુ પર્યત મૃગયા વડે આજીવિકા કરનાર તે કુરંગ, ભિલ્લ અનુક્રમે મૃત્યુ પામીને સાતમી નરકમાં રૌરવ નામના નરકાવાસમાં ઉત્પન્ન થયે.
આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહને વિષે સુરનગર જેવું પુરાણપુર નામે એક વિશાળ નગર છે. માં સેંકડો રાજાઓએ પુષ્પમાળાની જેમ જેના શાસનને અંગીકાર કરેલ છે એ કલિશબાહુ નામે ઇંદ્ર સમાન રાજા હતો. તેને રૂપથી સુદર્શન (સારા દર્શનવાળી) અને પરમ પ્રેમનું પાત્ર સુદર્શના નામે મુખ્ય પટ્ટરાણી હતી. શરીરધારી પૃથ્વીની જેમ તે રાણીની સાથે ક્રિીડા કરતો તે રાજા બીજા પુરૂષાર્થને બંધ કર્યા વગર વિષયસુખ ભેગવતો હતો. એ પ્રમાણે કેટલેક કાળ વ્યતીત થતાં વજનાભનો જીવ દેવ સંબંધી આયુષ્યને પૂર્ણ કરી રૈવેયકથી ચવીને તે મુદશના દેવીના ઉદરમાં ઉતપન્ન થયો. તે વખતે રાત્રીના પ્રાંત ભાગમાં સુખે સુતેલ દેવીએ ચક્રવતીના જન્મને સૂચવનારાં ચૌદ સ્વપ્ન જોયાં. પ્રાતઃકાળે રાજાને તે વાત કહેતાં તેમણે તે સ્વપ્નનાં ફળની વ્યાખ્યા કહી બતાવી, તે સાંભળી દેવી અત્યંત હર્ષ પામ્યાં. સમય આવતાં સૂર્યને પૂર્વ દિશા પ્રસેવે તેમ તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. રાજાએ તેને જન્મોત્સવ કરીને મોટા ઉત્સવથી તેનું સુવર્ણબાહુ એવું નામ પાડયું. ધાત્રીઓએ અને રાજઓએ એક ઉત્સગથી બીજા ઉસંગમાં લીધેલ તે કુંવ૨ વટેમાર્ગ નદીનું ઉલ્લંઘન કરે તેમ હળવે હળવે બાલ્યવયને ઉલંઘન કરી ગયે. પૂર્વ જન્મના સંસ્કારથી તેણે સર્વ કળાએ સુખે સંપાદન કરી અને કામદેવના સનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયે. તે સુવર્ણ બાહુ કુમાર રૂપથી અને પરાક્રમથી જગતમાં અસામાન્ય છે. તેમજ વિનયલક્ષ્મીથી સૌમ્ય અને પરાક્રમથી અધષ્ય ૧ થયો. કુલિશબાહ રાજાએ પુત્રને યુગ્ય થયેલે જાણી આગ્રહથી રાજ્ય ઉપર બેસાડયો અને પિતે ભવવરાગ્યવડે દીક્ષા લીધી. સૌધર્મ દેવલોકમાં ઈદ્રની જેમ પૃથ્વીમાં અખંડ આજ્ઞા પ્રવર્તાવીને અનેક પ્રકારના ભેગને ભગવતે તે કુમાર સુખરૂપ અમૃતરસમાં મગ્ન રહેવા લાગ્યા.
એક વખતે હજારે હાથીઓથી વીટાયેલ કુમાર સૂર્યના અશ્વોમાં આઠમોર હોય તેવા
અપૂર્વ અધ ઉપર આરૂઢ થઈ ને કીડા કરવાને નીકળી પડ્યો. અને વેગ જેવાને માટે રાજાએ તેને ચાબુક મારી; એટલે તત્કાળ પવનવેગી મૃગની જેમ તે સત્વર દે. તેને ઊભે રાખવા માટે જેમ જેમ રાજા તેની લગામ ખેંચે તેમ તેમ તે વિપરીત શિક્ષિત અધ અધિક અધિક દેડવા લાગ્યા. માનનીય ગુરૂજનને દુર્જન ત્યજી દે તેમ મૂર્તિમાનું પવન જેવા અ ક્ષણવારમાં સર્વ સૈનિકોને દૂર છોડી દીધા. અતિ વેગને લીધે તે અશ્વ “ભૂમિ પર ચાલે છે કે આકાશમાં ચાલે છે તે પણ કોઈ જાણી શકયું નહીં, એને રાજા પણ જાણે તેની ઉપરજ ઉદ્દગત થયેલા હોય તેમ લો કે તર્ક કરવા લાગ્યા. ક્ષણવારમાં તે તે
૧. કોઈ ધારણ ન કરી શ ૨. સૂર્યના રથને સાત અશ્વો જોડેલા છે એવી લોક્તિ છે, તેનો સમાન આ અશ્વ હોવાથી આઠમો કહ્યો છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૩૫
અશ્વ સહિત રાજા વિચિત્ર વૃક્ષોથી સંકીર્ણ અને વિવિધ પ્રાણીઓથી આકુળ એવા દૂરના વનમાં આવી પહોંચ્યા. ત્યાં પિતાના આશય જેવું નિર્મળ એક સરવર રાજાના જોવામાં આવ્યું. તેને જોતાંજ તૃષાતુર અને શ્વાસપૂર્ણ થયેલે અશ્વ પિતાની મેળે ઊભો રહ્યો. પછી અશ્વ ઉપરથી પર્યાણ ઉતારી તેણે અશ્વને ન્હાવરાવ્યો અને જળ પાયું. પછી પોતે સ્નાન કરીને જળપાન કર્યું. સરોવરમાંથી નીકળીને ક્ષણવાર તેના તીર ઉપર વિસામો લઈ રાજા આગળ ચાલ્ય; ત્યાં એક રમણિક તપવન જોવામાં આવ્યું. તેમાં તાપસનાં નાનાં નાનાં બાળકો ઉત્સવમાં મૃગનાં બચ્ચાંઓ લઈને કયારામાં રહેલાં વૃક્ષોનાં મૂળને જળવડે પૂરતાં હતાં, તે જોઈને રાજા ઘણે ખુશી થયે. તે તપવનમાં પ્રવેશ કરતાં વિચારમાં પડેલા તે રાજાનું જાણે નવીન કલ્યાણ સૂચવતું હોય તેમ દક્ષિણ નેત્ર ફરકવું. પછી હર્ષયુક્ત ચિત્તે આગળ ચાલતાં દક્ષિણ તરફ સખીઓની સાથે જળના ઘડાથી વૃક્ષેને સિંચન કરતી એક મુનિકન્યા તેમના જોવામાં આવી તેને જોઈને રાજા વિચારવા લાગ્યું કે “અહો ! આવું રૂપ અપ્સરાઓ માં, નાગપત્નીમાં કે મનુષ્યની સ્ત્રીઓમાં જોવામાં આવ્યું નથી, આ બાળા તો ત્રણ લોકમાં પણ અધિક રૂપવંત છે.” આવો વિચાર કરીને તે વૃક્ષના ઓથામાં રહી તેણીને જેવા લાગે. તેવામાં તે બાળા સખીઓ સહિત માધવીમંડપમાં આવી. પછી પહેરેલાં વ વસ્ત્રનાં દઢ બંધનો શિથિલ કરીને બકુલ પુપના જેવા સુંગધી મુખવાળી તે બાળ બોરસલીના વૃક્ષને સિંચન કરવા લાગી, રાજાએ ફરીવાર ચિંતવ્યું કે “આ કમળ જેવાં નેત્રવાળી રમણીનું આવું સુંદર રૂપ ક્યાં! અને એક સાધારણ સ્ત્રી જનને યોગ્ય એવું આ કામ કયાં!
આ તાપસકન્યા નહીં હોય, કારણ કે મારું મન તેના પર રાગી થાય છે, તેથી જરૂર આ કઈ રાજપુત્રી હશે; અને કયાંકથી અહીં આવી હશે ?' રાજા આ વિચાર કરતા હતા, તેવામાં એ પદ્માવતીના મુખ પાસે તેના શ્વાસની સુગંધથી ખેંચાઈને એક ભમરો આવ્ય; અને તેના મુખપર ભમવા લાગ્યો; એટલે તે બાળા ભયથી કરપલવ ધ્રુજાવતી તેને ઉડાડવા લાગી, પણ જ્યારે ભમરાએ તેને છોડી નહીં, ત્યારે તે સખીને ઉદ્દેશીને કહેવા લાગી કે
આ ભ્રમર-રાક્ષસથી મારી રક્ષા કરો, રક્ષા કરો.” સખીએ કહ્યું, “બેન ! સુવર્ણ માહે રાજા વગર તારી રક્ષા કરવાને બીજો કોણ સમર્થ છે? માટે જ રક્ષા કરાવવાનું પ્રયોજન હોય તે તે રાજાને અનુસર.” પદ્માવતીની સખીનાં આવાં વચન સાંભળી ‘જ્યાંસુધી વજબાહુનો પુત્ર પૃથ્વી ઉપર રાજ્ય કરે છે ત્યાં સુધી કોણ ઉપદ્રવ કરનાર છે?” એમ બોલતે પ્રસંગ જાણનાર સુવર્ણબાહુ તત્કાળ પ્રગટ થયે. તેને અકસ્માત્ પ્રગટ થયેલ જોઈ બને બાળા ભય પામી ગઈ તેથી ઉચિત પ્રતિપત્તિ કંઈ કરી શકી નહીં, તેમ કાંઈ બોલી પણ શકી નહીં. એટલે
આ અને ભય પામી છે” એવું જાણીને રાજા પુનઃ બેલ્યો કે હે ભદ્ર ! અહી તમાર તપ નિર્વિદને ચાલે છે તેના આવા પ્રશ્નને સાંભળીને સખીએ ધીરજ ધરીને કહ્યું કે “જ્યાં સુધી વજાબાહુના કુમાર રાજ્ય કરે છે ત્યાં સુધી તાપસના તપમાં વિન્ન કરવાને કેણુ સમર્થ છે ? હે રાજન ! આ બાળા તે માત્ર કમળની ભ્રાંતિથી કઈ ભ્રમરે તેના મુખ પર કંસ કર્યો, તેથી કાયર થઈને રક્ષા કરે, રક્ષા કરો” એમ બોલી હતી. આ પ્રમાણે કહીને તેણીએ એક વૃક્ષની નીચે આસન આપી રાજાને બેસાડયો. પછી તે સખીએ સ્વચ્છ બુદ્ધિવડે અમૃત જેવી વાણીથી પૂછ્યું કે- તમે નિર્દોષ મૂરિથી કોઈ અસાધારણ જન જણાઓ છે, તથાપિ કહો કે તમે કોણ છો ? કેઈ દેવ છો ? કે વિદ્યાધર છો ?” રાજાએ પોતાની જાતે પોતાને ઓળખાવવું અગ્ય ધારીને કહ્યું કે હું સુવર્ણબાહ રાજાને માણસ છું, અને તેમની આજ્ઞાથી આ આ શ્રમવાસીઓના વિદ્યાનું નિવારણ કરવા માટે અહીં આવ્યો છું, કેમકે આવાં
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૯૬
સગ ૨
કાર્યમાં તે રાજાને મહાન પ્રયત્ન છે.” રાજાના આવા ઉત્તરથી આ પિોતે જ તે રાજા છે એમ ચિંતવતી સખીને રાજાએ કહ્યું કે આ બાળા આવું અશક્ય કામ કરીને પોતાના દેહને શા માટે કષ્ટ આપે છે ? સખીએ નિશ્વાસ મૂકીને કહ્યું કે “રત્નપુરના રાજા ખેચરેંદ્રની આ પદ્મા નામે કુમારી છે, તેની માતાનું નામ ઉનાવાળી છે. આ બાળાનો જન્મ થતાંજ તેના પિતા મૃત્યુ પામ્યા. પછી રાજ્યપદને અર્થે તે રાજાના પુત્રે પરસ્પર લડવા લાગ્યા, તેથી તેના રાજ્યમાં મોટો બળવો થયે. તે વખતે રત્ના વળી રાણી આ બાળાને લઈને પોતાના ભાઈ અને તાપસેનાં કુળપતિ ગાલવ મુનિના આશ્રમમાં નાસી આવી. એક સમયે કઈ દિવ્ય જ્ઞાની મુનિ અહીં આવી ચઢળ્યા. તેને ગાલવ તાપસે પૂછયું કે “આ પદ્માકુમારીને પતિ કે શું થશે?” એટલે તે મહામુનિએ કહ્યું કે –“વાબા હુ રાજાનો ચકવતી પુત્ર અશ્વથી હરાઈને અહીં આવશે, તે આ બાળાને પરણશે.” તે સાંભળી રાજાએ મનમાં વિચાર્યું કે “વક્રાવ જે મને અહીં અકસ્માત્ હરી લાવ્યા, તે વિધિએ આ રમણીની સાથે મેળવવાને ઉપાયજ રચેલ હશે.” આ પ્રમાણે વિચારીને રાજાએ કહ્યું કે “હે ભદ્રે ! તે કુળપતિ ગાલવ મુનિ હાલ ક્યાં છે ? તેમનાં દર્શનથી મને વિશેષ આનંદ ઉત્પન્ન થશે.” તે બેલી-પૂર્વોક્ત મહામુનિએ આજે અહીંથી વિહાર કર્યો છે, તેથી તે મુનિને વળાવવા માટે ગાલવ મુનિ ગયેલા છે. તે હમણાં તેમને નમીને અહીં આવશે. તેવામાં હે નંદા ! પદ્માને અહી લાવ, કુળપતિને આવવાનો સમય થયેલ છે. આ પ્રમાણે એક વૃદ્ધ તાપસીએ કહ્યું. તે વખતે ઘોડાની ખરીઓના અવાજથી પિતાના સૈન્યને આવેલું જાણીને રાજાએ કહ્યું કે તમે જાઓ, હું પણ આ સૈન્યના ક્ષોભથી આશ્રમની રક્ષા કરું.” પછી નંદા સખી સુવર્ણ બાહુ રાજાને વાંકી ગીવાથી અવલેકતી પદ્માને ત્યાંથી માંડમાંડ લઈ ગઈ.
કુળપતિ આવ્યા એટલે નંદાએ તેમને અને રત્ના વળીને હર્ષથી સુવર્ણ બહુ રાજાને વૃત્તાંત કહી જણાવ્યું. તે સાંભળી ગાલવઋષિ બોલ્યા કે તે મુનિનું જ્ઞાન ખરેખરૂ પ્રતીતિવાળું સિદ્ધ થયું. મહાત્મા જૈનમુનિઓ કદિ પણ મૃષા ભાષણ કરતા નથી. હે બાળાઓ ! એ રાજા અતિથિ હોવાથી પૂજ્ય છે; વળી રાજા વર્ણાશ્રમના ગુરૂ કહેવાય છે અને આપણી પાના તે પતિ થવાના છે, માટે ચાલે, આપણે પધાને સાથે લઈને તેની પાસે જઈએ.” પછી કુળપતિ ગાલવ રત્નાવળી, પડ્યા અને નંદાને સાથે લઈને રાજા પાસે ગયા. રાજાએ ઉભા થઈને તેમને સત્કાર કર્યો. રાજાએ કહ્યું કે- હુ તમારાં દર્શન કરવાને ઉત્કંઠિત હતો અને મારે તમારી પાસે આવવું જ જોઈએ, તે છતાં તમે પોતે અહીં કેમ આ વ્યા?” ગાલવ બોલ્યા “બીજા પણ જો કોઈ અમારે આશ્રમે આવે છે તે અમારે અતિથિપણાથી પૂજ્ય છે, તેમાં પણ તમે તે વિશેષ પૂજ્ય છે. આ પદ્મા જે મારી ભાણેજ છે તેને જ્ઞાનીએ તમારી પત્ની કહેલી છે. તેના પુણ્યગે તમે અહીં આવી ચઢળ્યા છે, માટે હવે આ બાળાનું પાણિગ્રહણ કરે. આવાં ગાલવમુનિનાં વચનથી જાણે બીજી પદ્મા (લક્ષમી) હોય તેવી પદ્માને સુવર્ણબાહુ ગાંધર્વ વિવાહથી પરણ્યા. પછી રત્નાવળીએ હર્ષિત ચિત્તવાળા સુવર્ણબાહુને કહ્યું કે હે રાજન્ ! તમે આ પઢાના હૃદયકમળમાં સૂર્ય જેવા સદા થઈ રહે.”
એ સમયે રત્નાવણીનો પદ્મોત્તર નામે એક સા૫ત્ન પુત્ર હતો, તે ખેચરપતિ કેટલીક ભેટ લઈ વિમાનાથી આકાશને આચ્છાદન કરતે તે પ્રદેશમાં આવ્યા. રત્નાવળીએ તેને બધી હકીકત નિવેદન કરવાથી તે સુવર્ણબાહુને નમસ્કાર કરી અંજલિ જોડીને કહેવા લાગ્યા, “હે દેવ ! આ તમારે વૃત્તાંત જાણીને હું તમને સેવવાને માટે જ અહીં આવ્યો છું, માટે હે રાજન ! મને આજ્ઞા આપો, અને હું પ્રતાપી ! વૈતાઢય ગિરિ ઉપર મારું નગર છે, ત્યાં
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૯૭
આપ પધારે. ત્યાં આવવાથી વિદ્યાધરની સર્વ ઐશ્વર્યલક્ષમી આપને પ્રાપ્ત થશે. તેના અતિ આ ગ્રહથી રાજાએ તેનું વચન સ્વીકાર્યું , એ સમયે પદ્માએ પિતાની માતાને નમન કરીને ગદગદ્ વાણીએ કહ્યું કે હે માતા ! હવે મારે પતિ સાથે જવું પડશે, કેમકે એમના સિવાય માર: હવે બીજું સ્થાન હોયજ નહી, માટે કહો કે હવે ફરીવાર તમે કયારે મળશે ? આ બંધુ જેવાં ઉદ્યાનવૃક્ષોને, પુત્ર સમાન મૃગશિશુઓને અને આ બહેનો જેવી મુનિકન્યાઓને મારે છોડવી પડશે. આ હાલે મયૂર મેઘ વર્ષતાં જ સ્વર બોલી પોતાનું તાંડવ હવે કેની આગળ બતાવશે? આ બેરસલી, અશોક અને આંબાના વૃક્ષોને વાછડાને ગાની જેમ મારા વિના પયપાન કોણ કરાવશે?” રત્નાવળી બોલી “વત્સ ! તું એક ચક્રવતી રાજાની પત્ની થઈ છે, તે હવે ધિક્કારભરેલા આ વનવાસના વૃતાંતને ભૂલી જજે, અને આ પૃથ્વીના ઈંદ્ર ચક્રવતી રાજાને અનુસરજે, તેથી તું તેની પટ્ટરાણી થઈશ. આવા હર્ષને વખતે હવે તું શોક કરે છોડી દે.” આ પ્રમાણે કહી તેણીના મસ્તક પર ચુંબન કરી, ભરપૂર આલિંગન કરી અને ઉત્કંગમાં બેસાડીને રત્નાવળીએ શિખામણ આપવા માંડી કે “હે વત્સ! હવે તું પતિગૃહમાં જાય છે, તેથી ત્યાં હમેશાં પ્રિયંવદા થજે, પતિના જમ્યા પછી જમજે, અને તેના સુતા પછી સુજે. ચકવતીની બીજી સ્ત્રીઓ કે જે તારે સપની શક્ય) થાય, તે કદિ સાપને ભાવ બતાવે, તે પણ તે તેમને અનુકૂળજ રહેજે, કેમકે “મહત્વવાળી જનેની એવી યોગ્યતા છે.’ હે વત્સ! હમેશાં મુખ આડું વસ્ત્ર રાખી, નીચી દષ્ટિ કરી પિયણીની જેમ અસૂર્યપશ્યા (સૂર્યને પણ નહીં જોનારી) થજે. હે પુત્રી ! સાસુનાં ચરણકમળની સેવામાં હંસી થઈને રહેજે, અને કદિ પણ હું ચક્રવર્તિપની છું એ ગર્વ કરીશ નહીં. તારી પત્નીના સંતાનને સર્વદા પિતાના પુત્ર માનજે, અને તેઓને પિતાના સંતાનની જેમ પોતાના ખોળારૂપ શયામાં સુવાડજે.” આ પ્રમાણે પોતાની માતાનાં અમૃત જેવાં શિક્ષાવચનોનું કર્ણાજલિવડે પાન કરી નમીને તેની રજા લીધી. પછી તે પિતાના પતિની અનુચરી થઈ. પોત્તર વિદ્યારે પોતાની માતા રત્નાવળીને પ્રણામ કરીને ચકવતીને કહ્યું કે “હે સ્વામિન્ ! આ મારા વિમાનને અલંકૃત કરે. પછી ગાલવ મુનિની રજા લઈ સુવર્ણબાહુ રાજા પોતાના પરિવાર સહિત પદ્ધોત્તરના વિમાનમાં બેઠા. પવોત્તર પિતાની બહેન પદ્મા સહિત સુવર્ણબાહુને વૈતાઢ્ય ગિરિ ઉપર પિતાના રતનપુર નગરમાં લઈ ગયો. ત્યાં દેવતાના વિમાન જે એક રત્નજડિત મહેલ અનેક ખેચરે યુક્ત સુવર્ણ બાહને રહેવા માટે મેં અને પિતે હમેશાં દાસીની જેમ તેમની પાસે જ રહીને તેમની આજ્ઞા ઉઠાવવા લાગે, તેમજ સ્નાન, ભેજનાદિકવડે તેમની ચેય સેવા ભક્તિ કરવા લાગ્યો. ત્યાં રહીને સુવર્ણ બાહએ પિતાની અત્યંત પુણ્યસંપત્તિથી બંને શ્રેણીમાં રહેનારા સર્વ વિદ્યાધરેનું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું, અને વિદ્યાધરની ઘણી કન્યાઓને પરણ્યા. વિદ્યાધરેએ સર્વ વિદ્યાધરેના ઐશ્વર્ય ઉપર તેમને અભિષેક કર્યો પછી પદ્મા વિગેરે પિતાની પરણેલી સર્વ ખેચરીઓને સાથે લઈ સુવર્ણબાહ પરિવાર સહિત પોતાના નગરમાં ગયા. સુવર્ણબાહુ રાજાને પૃથ્વી પર રાજ્ય કરતાં અનુક્રમે ચૌદ રત્ન પ્રાપ્ત થયાં. દેવતાઓએ પણ સેવેલા સુવર્ણબાહુ ચક્રવત એ ચક્રરત્નના માર્ગને અનુસરીને ષખંડ પૃથ્વીમંડળને લીલામાત્રમાં સાધી લીધું. પછી સૂર્યની જેમ પોતાના તેજથી સર્વના તેજને ઝાંખા કરતા સુવર્ણબાહુ ચક્રવર્તી વિચિત્ર ક્રીડાથી કીડા કરતા આનંદમાં રહેવા લાગ્યા. - એક વખતે ચક્રવતી મહેલ ઉપર બેઠા હતા, તેવામાં આકાશમાંથી દેવતાના વૃંદને ઉતરતું અને નીચે જતું જોયું. તે જોઈને તેને વિસ્મય થયે. તે વખતે જ તેના સાંભળવામાં આવ્યું કે જગન્નાથ તીર્થકર સમવસર્યા છે. તે સાંભળતાં જ શ્રદ્ધાબદ્ધ મનવાળા ચક્રવતી
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૯૮
સગ ૨ જો તેમને વાંદવા ગયા. ત્યાં જઈ, પ્રભુને વાંકી, યે ગ્ય સ્થાને બેસી તેમની પાસેથી અકસ્માત અમૃતના લાભ જેવી દેશના સાંભળી. પછી ઘણું ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ આપી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો, અને સુવર્ણબાહુ ચક્રવતી પિતાના સ્થાનમાં આવ્યા. પછી તીર્થકરની દેશના સાંભળવાને આવેલા દેવતાઓને વારંવાર સંભારીને ‘મેં કઈવાર આવી દેવતા જોયા છે” એ ઉહાપોહ કરતાં તેમને જાતિસમરણ ઉત્પન્ન થયું. એટલે તે ચિંતવવા લાગ્યા કે “જયારે હું મારા પૂર્વ ભવે જોઉં છું , ત્યારે પ્રત્યેક મનુષ્યભવમાં પ્રયત્ન કર્યા છતાં પણ હજુ સુધી મારા ભવનો અંત આવ્યો નથી. જે દેવેંદ્રપણાને પ્રાપ્ત થયે હોય, તે પ્રાણી મનુષ્યપણુમાં પણ પાછે તૃપ્તિ પામે છે. અહા ! કર્મથી જેનો સ્વભાવ ઢંકાઈ ગયે છે એવા આત્માને આ શે મોહ થયો છે? જેમ માર્ગ ભૂલેલે મુસાફર બ્રાંત થઈને બીજે માર્ગે જાય છે, તેમ મોક્ષમાર્ગને ભૂલી ગયેલ પ્રાણી પણ સ્વર્ગ, મર્ય, તિર્યંચ અને નરકગતિમાં ગમનાગમન કર્યા કરે છે, માટે હવે હું માત્ર મેક્ષમાગ જ વિશેષ પ્રયત્ન કરીશ, કેમકે સામાન્ય પ્રજનમાં પણ કંટાળો પામ નહીં, તેજ કલ્યાણનું મૂળ છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને સુવર્ણ બહુ ચક્રવતીએ પોતાના પુત્રને રાજ્યપર બેસાડયા. તે સમયે શ્રી જગન્નાથ જિનેશ્વર પણ વિહાર કરતા ત્યાં પધાર્યા. સુવર્ણ બાહુએ તત્કાળ પ્રભુ પાસે જઈને દીક્ષા લીધી, અને ઉગ્ર તપસ્યા કરીને અનુક્રમે ગીતાર્થ થયા. પછી અહંત ભક્તિ વિગેરે કેટલાંક સ્થાનકોને સેવીને તે સદ્દબુદ્ધિ સુવર્ણ બાહુ મુનિએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
એક વખતે વિહાર કરતા તે મુનિ ક્ષીરગિરિની પાસે આવેલી વિવિધ પ્રકારનાં હિંસક પ્રાણુઓથી ભયંકર એવી ક્ષીરવણ નામની અટવામાં આવ્યા. ત્યાં તેજથી સૂર્ય જેવા સુવર્ણબાહુ મુનિ સૂર્યની સન્મુખ દષ્ટિ સ્થિર રાખી કાર્યોત્સર્ગ કરીને આ તાપના લેવા લાગ્યા. તે વખતે પેલે કુરંગક ભિલું નરકમાંથી નીકળી તેજ પતમાં સિંહ થયો હતો, તે ભમતો ભમતો દેવગે ત્યાં આવી ચઢયો. આગલે દિવસે પણ ભક્ષ્ય મળેલું નહીં હોવાથી તે ક્ષુધાતુર હતો. તેવામાં યમરાજના જેવા તે સિંહે આ મહર્ષિને દ્વરથી જોયા. પૂર્વ જન્મના વૈરથી મુખને ફાડતો અને પુંછના પછાડવાથી પૃથ્વીને ફડતો હોય તે તે ક્ષુદ્ર પંચાનન મુનિ ઉપર ધસી આવ્યું. કાન અને કેશવાળી ઊંચી કરી, ગર્જનાથી ગિરિગુહાને પૂરતા તેણે મેટી ફાળ ભરીને મુનિ ઉપર થાપ માર્યો. સિંહના ઉછળીને આવ્યા અગાઉ દેહ ઉપર પણ આકાંક્ષા રહિત એવા તે મુનિએ તત્કાળ ચતુર્વિધ આહારનાં પચ્ચખાણ કરી લીધાં. આલેચના કરી, સર્વ પ્રાણીને ખમવ્યો, અને સિંહના ઉપર હૅદય માં કિચિત્ પણ વિક લાવ્યા વગર ધર્મધ્યાનમાં સ્થિત રહ્યા. પછી કેશરીસિંહે વિદીર્ણ કરેલા તે મુનિ મૃત્યુ પા સીને દશમા દેવલેકમાં મહુપ્રભ નામને વિમ:નને વિષે વીશ સાગરોપમની સ્થિતિવાળા દેવતા થયા. પેલે સિંહ મૃત્યુ પામીને દશ સાગરોપમની સ્થિતિ એ થી નરકમાં ગયે, અને પાછા તિયચ થયો. બહુ પ્રકારની યોનિમાં વેદનાને ભેગવવા લાગ્યો. 图为弘忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍
॥ इत्याचार्यश्रीहेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते । महाकाव्ये नवमे पर्वणि श्रीपार्श्वनाथपूर्वभवनवकवर्गनो।
નામ રિતિયઃ સ. 察绍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍g慕
॥ इति श्रीपार्श्वनाथपूर्वभवनवक समाप्तम् ॥
Page #442
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જે
શ્રી પાશ્વનાથ પ્રભુનો જન્મ, કૌમારવય, દીક્ષા ગ્રહણ અને
કેવળજ્ઞાનની ઉત્પત્તિ પૂર્વોક્ત સિંહનો જીવ અસંખ્ય ભવોમાં દુઃખનો અનુભવ કરતો અન્યદા કોઈ ગામડામાં એક ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયે, તેનો જન્મ થતાંજ તેનાં માતાપિતા અને બ્રાતા વિગેરે સર્વ મૃત્યુ પામી ગયાં. લોકોએ કૃપાથી તેને જીવાડવો અને તેનું કમઠ એવું નામ પાડયું. બાલ્યવયને ઉલ્લંઘન કરીને તે યૌવનવયને પ્રાપ્ત થયે, પરંતુ નિરંતર દુઃખી સ્થિતિને ભગવતો અને લોકોથી હેરાન થતાં તે માંડમાંડ ભજન પામતો હતો. એક વખતે ગામના ધનાઢયોને રત્નાલંકારને ધારણ કરતા જોઈ તેને તત્કાળ વરાગ્ય આવ્યો. તેણે ચિંતવ્યું કે “હજારેના પેટને ભરનારા અને વિવિધ આભૂષણને ધારણ કરનારા આ ગૃહસ્થ દેવતા જેવા લાગે છે, તેથી હું ધારું છું કે તે પૂર્વ જન્મના તપનું જ ફળ છે. હું માત્ર ભેજનની અભિલાષા કરતો આટલે દુઃખી થાઉં છું, માટે મેં પૂર્વે કાંઈ તપ કરેલું જણાતું નથી, તેથી જરૂર આ ભવમાં તપ આચરું.’ આ વિચાર કરીને તે કમઠે તાપસવ્રત ગ્રહણ કર્યું અને કંદમૂળાદિકનું ભજન કરતે પંચાગ્નિ તપ કરવા લાગ્યા.
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના આભૂષણ જેવી ગંગાનદી પાસે વારાણસી નામે નગરી છે. તે નગરમાં ચૈત્યેની ઉપર ગંગાના કલ્લોલ જેવી દવાઓ અને પદ્યકેશ જેવા સુવર્ણના કુંભે શોભે છે. તે નગરીના કીલા ઉપર અર્ધ રાત્રે જ્યારે પૂર્ણિમાને ચંદ્ર આવે છે, ત્યારે તે જેનારને રૂપાના કાંગરાને ભ્રમ કરાવે છે. ઇદ્રનીલ મણિથી બાંધેલી ત્યાંના વાસગૃહોની ભૂમિમાં અતિથિઓની સ્ત્રીઓ જળની બુદ્ધિથી હાથ નાખે છે, એટલે તેમનું ઉપહાસ્ય થાય છે. તે નગરનાં ચેત્યોમાં સુગંધી ધુપને ધુમ્ર એટલે બધે પસર્યા કરે છે કે જાણે દષ્ટિદોષ ન લાગવા માટે નીલ વસ્ત્ર બાંધ્યું હોય તેમ જણાય છે. સંગીતમાં થતા મુરજ શબ્દથી તે નગરમાં મેઘના વનિની શંકા કરતા મયૂર હમેશાં વર્ષાઋતુની જેમ કેકાવાણી બોલ્યા કરે છે.
એવી સુશોભિત વારાણસી નગરીમાં ઈફવાકુ વંશને વિષે અશ્વસેન નામે રાજા થયા. તેમણે અશ્વસેનાથી દિશાઓના ભાગને રણાંગણ જેવા કર્યા હતા. તે રાજા સદાચારરૂપ નદીને ઉત્પન્ન થવાના ગિરિ હતા, ગુણરૂપ પક્ષીઓને આશ્રયવૃક્ષ હતા અને પૃથ્વીમાં લક્ષ્મીરૂપી હાથિણના બંધનતંભ તુલ્ય હતા. રાજાઓમાં પુંડરીક જેવા તે રાજાની આજ્ઞાને સર્પ જેવા દુરાચારી રાજાઓ પણ ઉલ્લંઘન કરી શકતા નહીં. તે રાજાને સર્વ સ્ત્રીઓમાં શિરોમણ અને સપત્નીઓમાં અવામાં વામાદેવી નામે પટ્ટરાણી હતી. તે પોતાના પતિના યશ જેવું નિર્મળ શીળ ધારણ કરતી હતી અને સ્વાભાવિક પવિત્રતાથી જાણે બીજી ગંગા હોય તેવી જણાતી હતી. આવા ગુણે થી વામાદેવી રાણી પતિને અતિ વલભ હતી, તથાપિ એ વલ્લભપણું જરા પણ બતાવતી નહિ, એટલે તે સંબંધી અભિમાન ધરાવતી નહીં.
અહીં પ્રાણુત ક૫માં ઉત્તમ દેવસમૃદ્ધિ ભગવી સુવર્ણબાહુ રાજાના જ પિતાનું દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ચિત્રમાસની કૃષ્ણ ચતુર્થીએ વિશાખા નક્ષત્રમાં ત્યાંથી
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૦૦
સ ગ
૩
જે
ઍવીને તે દેવ અર્ધ રાત્રે વામાદેવીના ઉદરમાં અવતર્યો. તે સમયે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ઈદ્રોએ, રાજાએ અને તહેરા સ્વપ્ન પાઠકે એ સ્વપ્નની વ્યાખ્યા કહી બતાવી તે સાંભળી હર્ષ પામેલા દેવી તે ગર્ભ ધારણ કરતા સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા. અનુક્રમે પૌષ માસની કૃષ્ણ દશમીએ અનુરાધા નક્ષત્રમાં રત્નને જેમ વિદુરગિરિની ભૂમિ પ્રસવે તેમ વામાદેવીએ સર્ષના લાંછનવાળા નીલવણ પુત્રને જન્મ આપ્યો. તત્કાળ છપ્પન દિકુમારીઓએ આવી અહિત પ્રભુનું અને તેમની માતાનું સૂતિકાકર્મ કર્યું. પછી શકે ઢે ત્યાં આવી દેવીને અવસ્થાપિની નિદ્રા આપી, તેમના પડખામાં પ્રભુનું પ્રતિબિંબ સ્થાપિત કરી, પિતે પાંચ રૂ૫ વિક્ર્ચા. તેમાં એકરૂપે પ્રભુને લીધા. બે રૂપે ચામર ધારણ કર્યા, એકરૂપે પ્રભુના ઉપર છત્ર ધર્યું અને એક રૂપે વજ ઉછાળતા સુંદર ચાલે ચાલતા અને વાંકી ગ્રીવાવડે પ્રભુના મુખ તરફ દષ્ટિ રાખતા ઉતાવળે મેરૂગિરિ તરફ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂબિરિની અતિપાંડૂકબલા નામની શિલા ઉપર પહોંચ્યા. ત્યાં પ્રભુને ઉસંગમાં લઈને શકેદ્ર સિંહાસન પર બેઠા. તે વખતે અશ્રુત વિગેરે ત્રેસઠ ઈદ્રો પણ સત્વર
ત્યાં આવ્યા, અને તેમણે વિધિપૂર્વક પ્રભુને જન્માભિષેક કર્યો. પછી સૌધર્મેન્દ્ર ઈશાનંદના ઉત્કંગમાં પ્રભુને બેસાડીને વૃષભના શૃંગમાંથી નીકળતા જળવડે સ્નાન કરાવ્યું. પછી ચંદના(હકથી પ્રભુનું અર્ચન કરી અંજલિ જેડીને ઈદ્ર પવિત્ર સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
“પ્રિયંગુ વૃક્ષની જેવા નીલવર્ણવાળા, જગતના પ્રિય હેતભૂત અને દુસ્તર સંસારરૂપ સાગરમાં સેતુરૂપ એવા તમને હું નમસ્કાર કરું છું. જ્ઞાનરૂપી રત્નના કોશ (ભંડાર)રૂપ, વિકસિત કમળ જેવી કાંતિવાળા અને ભવ્ય પ્રાણરૂપ કમળમાં સૂર્ય જેવા હે ભગવંત! હું આપને નમસ્કાર કરું છું. ફળદાયક એવાં એક હજાર ને આઠ નરલક્ષણને ધારણ કરનારા અને કર્મ રૂપ અંધકારનો નાશ કરવામાં ચંદ્ર જેવા તમને મારો નમસ્કાર છે. ત્રણ જગતમાં પવિત્ર, જ્ઞાનાદિ રત્નત્રય ધારણ કરનાર, કર્મરૂપ સ્થળને ખોદવામાં ખનિત્ર' સમાન અને શ્રેષ્ઠ ચારિત્રના ધારક એવા તમને મારે નમસ્કાર છે. સર્વ અતિશયના પાત્ર, અતિ દયાવાન અને સર્વ સંપત્તિના કારણભૂત એવા હે પરમાત્માનું ! તમને મારો નમસ્કાર છે. કષાયને દૂર કરનાર કરૂણાના ક્ષીરસાગર અને રાગદ્વેષથી વિમુક્ત એવા હે મોક્ષગામી પ્રભુ! તમને મારે નમસ્કાર છે. હે પ્રભુ ! જો તમારા ચરણની સેવાનું ફળ હોય તે તે ફળવડે તમારી ઉપર ભવોભવમાં મને ભક્તિભાવ પ્રાપ્ત થશે.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરીને તેમને લઈ વામાદેવીના પડખામાં મૂક્યા, અને તેમને આપેલી અવસ્થાપિની નિદ્રા અને પાસે મૂકેલું પ્રતિબિંબ હરી લઈ ઈદ્ર પોતાને સ્થાનકે ગયા.
અશ્વસેન રાજાએ પ્રાતઃકાળે કારાગૃહમક્ષપૂર્વક ર તેમનો જન્મોત્સવ કર્યો. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાએ એકદા કૃષ્ણ પક્ષની રાત્રીએ પણ પડખે થઈને એક સપને જાતે જે હતો, પછી તે વાર્તા તરતજ પતિને કહી હતી, તે સંભારીને અને એ ગંભનોજ પ્રભાવ હતો એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પાથે એવું નામ પાડયું. ઈ આજ્ઞા કરેલી અપ્સરારૂપ ધાત્રીઓએ લાલિત કરેલા જગત્પતિ રાજાઓને ખોળે ખોળે સંચરતા વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે નવ હસ્ત ઊંચી કાયાવાળા થઈને કામદેવને ક્રીડા કરવાના ઉપવન જેવા અને મૃગાક્ષીઓને કામણ કરનારા યૌવનવયને પ્રાપ્ત થયા. જાણે નીલમણિના સારથી કે નીલેલ્પલની લમીથી બનેલા હોય તેમ પાર્શ્વ પ્રભુ કાયાની નીલ કાંતિવડે શોભવા લાગ્યા. મોટી શાખાવાળા વૃક્ષની જેમ મોટી ભુજાવાળા અને મેટા તટવાળા ગિરિની જેમ વિશાળ
૧. ખોદવાનું હથિયાર. ૨. કેદીઓને છોડી દેવા.
Page #444
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૪૦૧
વક્ષસ્થળવાળા પ્રભુ વિશેષ શોભવા લાગ્યા. હસ્તકમળ, ચરણકમળ, વદન કમળ અને નેત્રકમળ વડે અશ્વસેનના કુમાર વિકસ્વર થયેલાં કમળોના વનવડે મોટો દ્રહ શોભે તેમ શોભવા લાગ્યા. તેમજ વજ જેવા દઢ, સર્પના લાંછનવાળા અને વજાના મધ્ય ભાગ સમાન કૃશ ઉદરવાળા પ્રભુ વજઋષભનારાંચ હનનને ધારણ કરતા ભવા લાગ્યા. પ્રભુનું સ્વરૂપ જોઈને સ્ત્રીઓ ચિંતવન કરતી કે “આ કુમાર જેમના પતિ થશે તે સ્ત્રી આ પૃથ્વીમાં ધન્ય છે.”
એક વખતે અશ્વસેન રાજા સભામાં બેસી જિનધર્મની કથામાં તત્પર હતા તેવામાં પ્રતીહારે આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે નરેશ્વર ! સુંદર આકૃતિવાળે કોઈ પુરુષ દ્વારે આવ્યો છે, તે સ્વામીને કાંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છે છે, માટે પ્રવેશની આજ્ઞા આપીને તેના પર પ્રસન્ન થાઓ.” રાજાએ કહ્યું તેને સત્વર પ્રવેશ કરાવ.” “ન્યાયી રાજા પાસે આવીને સર્વે વિજ્ઞપ્તિ કરે છે.” દ્વારપાળે તેને પ્રવેશ કરાવ્યું, એટલે તેણે પ્રથમ રાજાને નમસ્કાર કર્યો અને પછી પ્રતીહારે બતાવેલા આસન ઉપર તે બેઠે. રાજાએ પૂછયું કે “હે ભદ્ર! તમે કેના સેવક છો ? કેણ છે ? અને શા કારણે અહીં મારી પાસે આવ્યા છો?” તે પુરુષ બો -બહે સ્વામિન ! આ ભરતક્ષેત્રમાં લક્ષમી ના દાડાસ્થાન જેવું કશસ્થળ નામે એક નગર છે. તે નગરમાં શરણાથીને કવરૂપ અને વાચકોને કલ્પવૃક્ષરૂપ નરવર્મા નામે પરાક્રમી રાજા હતા. તે પોતાના સીમાડાના ઘણા રાજાઓને સાધી પ્રલયકાળના સૂર્યની જેમ તીવ્ર તેજથી પ્રકાશતા હતા. જનધર્મમાં તત્પર એ રાજાએ મુનિરાજની સેવામાં સદા ઉદ્યત રહીને અખંડ ન્યાય અને પરાક્રમથી ચિરકાળ પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી સંસારથી ઉદ્વેગ પામી રાજ્યલક્ષ્મીને તૃણવત્ છોડી દઈ, સુસાધુ ગુરૂની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. તે પુરુષે આટલી અર્ધ વાર્તા કહી, ત્યાં તે ધાર્મિકવત્સલ અશ્વસેન રાજા હર્ષ પામી સભાસદને હર્ષ પમાડતા વચમાં બેલી ઉડ્યા કે “અહે. ! નરવર્મા રાજા કેવા વિવેકી અને ધર્મજ્ઞ છે કે જેણે રાજ્યને તૃણવત્ ત્યાગ કરી વ્રત ગ્રહણ કર્યું. રાજાએ પ્રાણસંશયમાં પડી, મોટા યુદ્ધના વિવિધ ઉદ્યમ આચરીને જે રાજ્યને મેળવે છે, તે રાજ્ય પ્રાણાંતે પણ તજવું મુશ્કેલ છે. પોતાની અને સંપત્તિથી પ્રાણુ જેવા વહાલા પુત્રાદિકની જે રક્ષા કરવામાં આવે છે, તેઓને તજવા તે પણ પ્રાણીઓને અશક્ય છે. તે સર્વને રાજા નરવર્માએ સંસાર છોડવાની ઈચ્છાથી એક સાથે છોડી દીધા, તેથી તેને પૂરી સાબાશી ઘટે છે. તે પુરુષ ! તારી વાત આગળ ચલાવ, તે પુરુષ બોલ્યા કે “તે નરવર્માના રાજ્ય ઉપર હાલ તેમના પુત્ર પ્રસેનજિત નામે રાજા છે. તે સેનારૂપ સરિતાઓના સાગર જેવા છે. તેને પ્રભાવતી નામે એક પુત્રી છે.’ જે યૌવનને પ્રાપ્ત થયેલી હોવાથી ભૂમિ પર આવેલી દેવકન્યા હોય તેવી અદ્વૈત રૂપને ધારણ કરનારી છે. વિધાતાએ ચંદ્રના ચૂર્ગથી તેનું મુખ, કમળથી નેત્ર, સુવર્ણરજથી શરીર, રક્તકમળથી હાથ પગ, કદલીગમેથી ઉરૂ, શેણમણિથી નખ મૃણાલથી ભુજદંડ રચ્યા હોય તેમ દેખાય છે. અદ્વૈત રૂપલાવણ્યવતી તે બાળાને યૌવનવતી જોઈને પ્રસેનજિત્ રાજા તેણીના યોગ્ય વરને માટે ચિંતાતુર થયા, તેથી તેમણે રાજાઓના ઘણા કુમારોની તપાસ કરી, પણ કઈ પોતાની પુત્રીને યંગ્ય જોવામાં આવ્યો નહીં. એક વખતે પ્રભાવતી સખીએની સાથે ઉદ્યાનમાં આવી. ત્યાં કિરેની સ્ત્રીઓનાં મુખથી આ પ્રમાણે એક ગીત તેના સાંભળવામાં આવ્યું, “શ્રી વારાણશીના સ્વામી અશ્વસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથકુમાર રૂપલાવણ્યની સંપત્તિથી જય પામે છે. જે સ્ત્રીને તે ભર્તા થશે તે સ્ત્રી આ જગતમાં જયવતી છે. તેવા પતિ મળવા દુર્લભ છે, કારણ કે એવો પુણ્યને ઉદય કયાંથી હોય ?” આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથનું ગુણકીર્તન સાંભળી, પ્રભાવતી તન્મય થઈને તેમના રાગને ૫૧
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૩
સગ ૩ જો
વશ થઈ ગઈ. તે વખતે પાકુમારે રૂપથી કામદેવને જીતી લીધા છે, તેનું વૈર લેતો હોય તેમ તેની પર અનુરાગવાળી પ્રભાવતીને તે નિર્દયતાથી ખાણવડે પ્રહાર કરવા લાગ્યા. ખીજી વ્યથા અને લજ્જાને છેાડી દઈ ને હિણીની જેમ પ્રભાવતી તે ગીતનેજ વારંવાર એકમનથી સાંભળવા લાગી, તેથી સખીઓએ તેને પાર્શ્વકુમાર ઉપરના રાગ જાણી લીધા. ચતુર જનથી શું ન જાણી શકાય ? કિન્નરીએ તો ઉડીને ચાલી ગઈ, પરંતુ પ્રભાવતી તો કામને વશ થઇ ચિરકાળ શૂન્ય મને ત્યાંજ બેસી રહી. એટલે બુદ્ધિમતી તેની સખીએ મનવડે ચાગિનીની જેમ પાર્શ્વ કુમારતું ધ્યાન કરી તેને યુક્તિ ડે સમજાવીને ઘેર લાવી. ત્યારથી તેનું ચિત્ત પાર્શ્વ કુમારમાં એવું લીન થયું કે તેના પાશાક અગ્નિ જેવા લાગવા માંડયો, રેશમી વસ્ત્ર અંગારા જેવાં લાગવા માંડયાં અને હાર ખડગની ધાર જેવા જણાવા લાગ્યા. તેના અંગમાં જળની પસલીને પણ પચાવે તેવા તાપ નિરતર રહેવા લાગ્યા અને પ્રસ્થ પ્રમાણ ધાન્ય રધાય તેવા કટાહને પણ પૂરે તેટલી અશ્રુધારા વહેવા લાગી. કામાગ્નિથી જર્જર થયેલી તે ખાળા પ્રભાતે, પ્રદોષે, રાત્રે કે દિવસે સુખ પામતી નહોતી. પ્રભાવતીની આવી સ્થિતિ જાણીને સખીએએ તે વૃત્તાંત તેના રક્ષણને માટે તેનાં માતાપિતાને જણાવ્યા. પુત્રીને પાર્શ્વ કુમાર ઉપર અનુરક્ત થયેલી જાણી, તેને આશ્વાસન આપવાના હેતુથી તે વારવાર આ પ્રમાણે કહેવા લાગ્યા કે પાકુમા૨ ત્રણ જગતમાં શિરામણું છે; અને આપણી સદ્દગુણી દુહિતાએ પાતાને યાગ્ય તે વર શેાધી લીધેા છે' તેથી આપણી પુત્રી મહાશય જામાં અગ્રેસર જેવી છે.’ આવાં માતાપિતાનાં વચનથી મેઘધ્વનિવડે મયૂરીની જેમ પ્રભાવતી હ પામવા લાગી; અને કાંઇક સ્વસ્થ થઈને પાર્શ્વકુમારનો નામરૂપ જાપમંત્રને ચેાગિનીની જેમ આંગળીપર ગણતી ગણતી આશાવડે દિવસેને નિર્ગમન કરવા લાગી; પરંતુ ખીજના ચંદ્રની રેખાની જેમ તે એવી તો કૃશ થઇ ગઈ કે જાણે કામદેવના ધનુષ્યની બીજી યષ્ટિ હોય તેવી દેખાવા લાગી. દિવસે દિવસે તે બાળાને અતિ વિધુર થતી જોઇને તેનાં માતાપિતાએ તેને પાર્શ્વ કુમારની પાસે સ્વયંવરા તરીકે મેાકલવાના નિશ્ચય કર્યાં.
એ ખબર કલિ ગાદિ દેશેાના નાયક યવન નામે અતિદુર્દા ત રાજાએ જાણ્યા, એટલે તે સભા વચ્ચે ખેલ્યા કે ‘હું છતાં પ્રભાવતીને પરણનાર પાકુમાર કેણુ છે ? અને તે કુશસ્થળના પતિ કાણુ છે કે જે મને પ્રભાવતી ન આપે? જે યાચકની જેમ કોઈ તે વસ્તુ લઈ જશે, તો વીરજના તેએનુ સર્વસ્વ ખુંચવી લેશે.’ આ પ્રમાણે કહીને અનન્ય પરાક્રમવાળા તે યવને ઘણુ સૈન્ય લઈ કુશસ્થળ પાસે આવીને તેની ફરતો ઘેરા નાંખ્યા. તેથી ધ્યાન ધરતા ચેાગીના શરીરમાં પવનની જેમ તે નગરમાંથી કોઈને પણ નીકળવાના માર્ગ રહ્યો નહિ. એવા કષ્ટને સમયે રાજાની પ્રેરણાથી હું અધરાત્રે તે નગરમાંથી ગુપ્તપણે નીકળ્યો છું. હું સાગરદત્તના પુત્ર પુરૂષોત્તમ નામે તે રાજાના મિત્ર છુ; અને એ વૃત્તાંત કહેવાને માટેજ અહીં આવ્યા છું, માટે હવે સ્વજન અને શત્રુજનના સંબ`ધમાં તમને જે ચેાગ્ય લાગતું હોય તે કરો.”
આવાં તે પુરુષનાં વચન સાંભળી અશ્વસેન રાજા ભ્રકુટીથી ભયકર નેત્ર કરીને વાના નિર્દોષ તુલ્ય ભયંકર વચન ખેલ્યા કે “અરે! એ રાંક ચવન કેણુ છે ? હું છતાં પ્રસેનજિને શા ભય છે ? કુશસ્થળની રક્ષા કરવાને માટે હુ' જ તે યવનની ઉપર ચઢાઈ કરીશ.' આ પ્રમાણે કહી વાસુદેવ જેવા પરાક્રમી અશ્વસેન રાજાએ રણભભાના નાદ કરાવ્યેા. તે નાદથી તત્કાળ તેનું સવ સૈન્ય એકઠું થયુ. તે વખતે ક્રીડાગૃહમાં રમતા પાકુમારે તે ભંભાના નાદ અને સૈનિકોના માટે કાલાહલ સાંભળ્યા, એટલે ‘ આ શું ?' એમ
-
Page #446
--------------------------------------------------------------------------
________________
પર્વમું સંભ્રમ પામી પાશ્વકુમાર પિતા પાસે આવ્યા, ત્યાં તો રણકાર્ય માટે તૈયાર થયેલા સેનાપતિઓને તેમણે જોયા, એટલે પાર્વકુમાર પિતાને પ્રણામ કરી બેલ્યા કે “હે પિતાજી! જેને માટે તમારા જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે, તે શું દૈત્ય, યક્ષ, રાક્ષસ કે બીજે કઈ તમારો અપરાધી થયે છે ? તમારા સરખો કે તમારાથી અધિક કોઈપણ મારા જોવામાં આવતો નથી. તેમના આવા પ્રશ્નથી અંગુળીથી પુરૂત્તમ નામના પુરુષને બતાવીને રાજાએ કહ્યું કે “હે પુત્ર ! આ માણસના કહેવાથી પ્રસેનજિત્ રાજાને યવન રાજાથી બચાવવા માટે મારે જવાની જરૂર છે.” કુમારે ફરીથી કહ્યું કે “હે પિતા! યુદ્ધમાં તમારી આગળ કઈ દેવ કે અસુર પણ ટકી શકે તેમ નથી, તો મનુષ્ય માત્ર એ યવનના શા ભાર છે? પરંતુ તેની સામે આપને જવાની કાંઈ જરૂર નથી, હું જ ત્યાં જઈશ, અને બીજાને નહી ઓળખનારને શિક્ષા કરીશ.” રાજા બોલ્યા- હે વત્સ! તે કાંઈ તારે ક્રીડેવ નથી. વળી કષ્ટકારી રણયાત્રા તારી પાસે કરાવવાનું મારા મનને પ્રિય લાગતું નથી. હું જાણું છું કે મારા કુમા૨નું ભુજબળ ત્રણ જગતને વિજય કરવાને સમર્થ છે, પરંતુ તે ઘરમાં કીડા કરે તે જોવાથીજ મને હર્ષ થાય છે. પાર્શ્વકુમાર બેલ્યા–“હે પિતાજી! યુદ્ધ કરવું તે મારે ક્રિીડારૂપજ છે, તેમાં જરાપણુ મને પ્રયાસ પડવાનો નથી, માટે હે પૂજ્ય પિતાજી! તમે અહીં જ રહો.” પુત્રને અતિ આગ્રહથી તેના ભુજબળને જાણનારા અશ્વસેન રાજાએ તેનું અનિંદ્ય એવું તે વચન સ્વીકાર્યું. પછી પિતાએ આજ્ઞા આપી એટલે પાર્શ્વકુમાર શુભ મહને હાથી ઉપર બેસીને તે પુરૂષો મની સાથે ઉત્સવ સહિત નગર બહાર નીકળ્યા. પ્રભુએ એક પ્રયાણ કર્યું, ત્યાં તો ઇંદ્રનો સારથિ આવી રથમાંથી ઉતરી અંજલિ જોડીને કહેવા લાગ્યા–“હે સ્વામિન્ ! તમને કીડાથી પણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળા જાણીને ઈદ્ર આ સંગ્રામ ગ્ય રથ લઈને મને સારથિ થવા માટે મોકલ્યો છે. હે સ્વામિન્ ! તે ઈદ્ર “તમારા પરાક્રમ પાસે ત્રણ જગત્ પણ તૃણરૂપ છે” એમ જાણે છે, તથાપિ આ સમય પ્રાપ્ત થવાથી
એની ભક્તિ બતાવે છે.” પછી પૃથ્વીને નડી ૫શ કરતા અને વિવિધ આયુધથી પૂરેલા એ મહારથમાં પ્રભુ ઈદ્રના અનુગ્રહને માટે આરૂઢ થયા. પછી સૂર્યના જેવા તેજથી પાર્શ્વકુમાર આકાશગામી રથ વડે ખેચરોથી સ્તુતિ કરાતા આગળ ચાલ્યા. પ્રભુને જોવા માટે વારંવાર ઊંચા મુખ કરી રહેલા સુભટોથી શોભતું પ્રભુનું સર્વ સૈન્ય પણ પ્રભુની પછવાડે પછવાડે ચાલ્યું. પ્રભુ એક ક્ષણવારમાં ત્યાં પહોંચી જવાને અને એકલાજ તે યવનનો વિજય કરવાને સમર્થ છે, પણ સૈન્યના ઉપરોધથી તેઓ ટુંકા ટૂંકા પ્રયાણવડે ચાલતા હતા. કેટલેક દિવસે તેઓ કુશસ્થળ સમીપે આવી પહોંચ્યા. ત્યાં ઉદ્યાનમાં દેવતાએ એ વિકલા સાત ભૂમિવાળા મહેલમાં આવીને વસ્યા. પછી ક્ષત્રિયેની તેવા રીતિ હોવાથી તેમજ દયાને લીધે પ્રભુએ પ્રથમ યવનરાજાની પાસે એક સદ્દબુદ્ધિવાળા દૂતને શિક્ષા આપીને મોકલ્યા. તે દૂત યવનરાજ પાસે જઈ તેને પ્રભુની શક્તિથી સારી રીતે માહિતગાર કરવા માટે કહેવા લાગ્યું કે “હે રાજન્ ! શ્રી પાર્શ્વકુમાર પોતાના મુખથી તમને આ પ્રમાણે આદેશ કરે છે કે આ પ્રસેનજિત્ રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે, માટે તેને રધથી અને વિધથી છોડી દે. મારા પિતા પોતે યુદ્ધ કરવાને આવતા હતા, તેમને મહા પ્રયાસે નિવારીને આ હેતુ માટે જ હું અહીં આવેલો છું. હવે અહીંથી પાછા વળીને શીઘપણે તમારે ઠેકાણે ચાલ્યા જાએ. જે તમે જલદી ચાલ્યા જશે તે તમારે આ અપરાધ અમે સહન કરશે.” દ્વતનાં આવાં વચન સાંભળી લલાટ ઉપર ભયંકર અને ઉગ્ર ભ્રકુટી ચઢાવી યવનરાજ બેલ્યો-“અરે દૂત! આ તું શું બોલે છે? શું તું મને નથી ઓળખતે? એ બાળક પાર્શ્વકુમાર અહીં યુદ્ધ કરવા આવે તેથી શું? અને કદિ વૃદ્ધ
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૦૪
સગ ૩ જો
અશ્વસેન રાજા પાતેજ આવ્યેા હાત તેા તેથી પણ શું ? તે બન્ને પિતા પુત્ર અને બીજા તેના પક્ષના રાજાએ પણ મારી પાસે કેણુ માત્ર છે ? માટે રે કૂત! જા, કહે કે પાશ્વ - કુમારને પેાતાના કુશળની ઇચ્છા હોય તો ચાલ્યા જાય. તું આવું નિષ્ઠુર ખોલે છે, તે છતાં કૃતપણાને લીધે અવષ્ય છે, માટે અહી થી જીવતા જવા દઉં છું. તેથી તું જા અને તારા સ્વામીને જઈને બધું કહે.' દૂતે ફરીથી કહ્યું કે “અરે દુરાશય ! મારા સ્વામી પાર્શ્વ કુમારે માત્ર તારાપર દયા લાવીને તને સમજાવવા માટે મને માકલ્યા છે, કાંઈ અશક્તપણાથી માકલ્યા નથી. જો તુ તેમની આજ્ઞા માનીશ તેા જેમ તેએ કુશસ્થળના રાજાનું રક્ષણ કરવાને આવ્યા છે તેમ તને પણ મારવાને ઈચ્છતા નથી, પરંતુ જે પ્રભુની આજ્ઞા સ્વર્ગમાં પણ અખ'ડપણે પળાય છે, તેને ખંડન કરીને હે મુઢબુદ્ધિ ! જો તું ખુશી થતા હો તે તું ખરેખર અગ્નિની કાંતિના સ્પર્શથી ખુશી થનાર પતંગના જેવા છે. ક્ષુદ્ર એવા ખદ્યોત (ખજવા) કયાં અને સર્વ વિશ્વને પ્રકાશ કરનાર સૂર્ય કયાં ? તેમ એક ક્ષુદ્ર રાજા એવા તું કયાં અને ત્રણ જગતના પતિ પાર્શ્વકુમાર કયાં ? ”
ઉપર પ્રમાણે દૂતનાં વચન સાંભળી યવનના સૈનિકો ક્રેાધથી આયુધ ઊંચાં કરીને ઊભા થયા અને ઊંચે સ્વરે કહેવા લાગ્યા−અરે ! અધમ દૂત ! તારે તારા સ્વામીની સાથે શુ વૈર છે કે જેથી તેનો દ્રોહ કરવાને માટે તું આવાં વચન બેલે છે ? તું સારી રીતે સર્વ ઉપાયાને જાણે છે.’ આ પ્રમાણે કહેતા એવા તે રાષવડે તેને પ્રહાર કરવાને ઇચ્છવા લાગ્યા. તે સમયે એક વૃદ્ધ મંત્રીએ આક્ષેપવાળા કાર અક્ષરે કહ્યું કે “આ કૃત પેાતાના સ્વામીના બૈરી નથી. પણ તમે તમારા સ્વામીના વૈરી છે કે જે સ્વેચ્છાએ વર્તવાથી સ્વામીને અન ઉત્પન્ન કરી છે. અરે સૂઢો ! જગપતિ શ્રી પાર્શ્વનાથની માત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવુ, તે પણ તમારી કુશળતાને માટે નથી, તો પછી આ કૃતના ઘાત કરવાની તેા વાતજ શી કરવી ? તમારા જેવા સેવકા દુર્દા ત ઘેાડાની જેમ પેાતાના સ્વામીને ખેંચીને તત્કાળ અન રૂપ અરણ્યમાં ફેંકી દે છે. તમે પૂર્વે બીજા રાજાઓના દૂતાને ઘાષિત કર્યા છે, તેમાં જે તમારી કુશળતા રહી છે તેનું કારણ એ હતું કે આપણા સ્વામી તેમનાથી સમ હતા; પણ આ પાર્શ્વનાથ પ્રભુના તા ચાસઠ ઈંદ્રો પણ સેવક છે; તેા તેવા સમની સાથે આપણા સ્વામીને તમારા જેવા દુવિનીત મનુષ્યકીટાવડે જે યુદ્ધ કરવુ તે કેટલું બધું હાનિકારક છે ?’’ મંત્રીનાં આવાં વચન સાંભળી સર્વે સુભટો ભય પામીને શાંત થઈ ગયા. પછી તે દૂતના હાથ પકડી મત્રીએ સામ વચને કહ્યું– હું વિદ્વાન્ ઙૂત! માત્ર શસ્ત્રાપજીવી એવા આ સુભટોએ જે કહ્યું તે તમારે સહન કરવુ, કેમકે તમે એક ક્ષમાનિધિ રાજાના સેવક છે. અમે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનને મસ્તકપર ચઢાવવાને તમારી પછવાડેજ આવીશું, માટે એમનાં વચને તમે સ્વામીને કહેશે નહી',’ આ પ્રમાણે તેને સમજાવી અને સત્કાર કરી મંત્રીએ એ દૂતને વિદાય કર્યા. પછી તે હિતકામી મ`ત્રીએ પોતાના સ્વામીને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિન્ ! તમે વિચાર્યા વિના જેનું માઠું પરિણામ આવે તેવું કાર્ય કેમ કર્યુ ? પણ હજુ સુધી કાંઈ બગડી ગયું નથી, માટે સત્વર જઈ ને તે શ્રી પાર્શ્વનાથના આશ્રય કરેા. જેનું સૂતિકા કર્મ દેવીઓએ કરેલુ' છે, જેનું ધાત્રીકમ પણ દેવીએ એ કરેલુ છે, જેનું જન્મસ્નાત્ર અનેક દેવા સહિત ઇંદ્રોએ કરેલુ છે, અને દેવા સહિત ઇંદ્રો પોતે જેના સેવક થઇને રહે છે, તે પ્રભુની સાથે જે વિગ્રહ કરવા તે હાથીની સાથે મેંઢાએ વિગ્રહ કરવા જેવા છે. પક્ષીરાજ ગરૂડ કયાં અને કાકાલ પક્ષી કયાં! મેરૂ કયાં અને સરસવના દાણા કયાં ? શેષનાગ કયાં અને ક્ષુદ્ર સપ કયાં ? તેમ તે પાર્શ્વનાથ કયાં અને તમે કયાં ? તેથી જ્યાંસુધી લેાકેાના જાણવામાં આવે નહીં, ત્યાં સુધીમાં આત્મહિત કરવાની ઇચ્છાએ કંઠપર કુહાડા લઈ ને તમે અશ્વસેનના કુમાર
Page #448
--------------------------------------------------------------------------
________________
૫૯ મુ
૪૫
પાર્શ્વનાથને શરણે જાએ, અને વિશ્વને શાસન કરનાર તે પાર્શ્વનાથ સ્વામીના શાસનને ગ્રહણ કરા. જેઓ તેમના શાસનમાં વર્તે છે તેએ આ લેાકમાં અને પરલોકમાં નિચ થાય છે.” આ પ્રમાણે પાતાનાં મંત્રીનાં વચને સાંભળીને યવનરાજ ક્ષણવાર વિચારીને ઓલ્યા કે–‘હે મંત્રી! તમે મને બહુ સારો બધ આપ્યા, જેમ કોઇ અંધને કુવામાં પડતાં ખચાવી લે તેમ જડ બુદ્ધિવાળા મને તમે અનમાંથી બચાવી લીધા છે.' આ પ્રમાણે કહી ચવનરાજ કડમાં કુહાડા બાંધી પાર્શ્વનાથે અલકૃત કરેલા ઉદ્યાનમાં પરિવાર સહિત આબ્યા. ત્યાં સૂયૅના અા જેવા લાખા ઘેાડાઓથી ઐરાવત હસ્તી જેવા હજારો ભદ્ર ગજેંદ્રોથી, દેવવિમાન જેવા અનેક રથાથી અને ખેચર જેવા સંખ્યાબંધ પાયદળથી સુશોભિત એવું પાર્શ્વનાથનુ સૌન્ય જોઈ ચવનરાજ અતિ વિસ્મય પામી ગયા. સ્થાને સ્થાને પાશ્વ કુમારના સુભટોએ વિસ્મય અને અવજ્ઞાથી જોયેલા તે યવનરાજ અનુક્રમે પ્રભુના પ્રાસાદના દ્વાર પાસે આવ્યેા. પછી છડીદારે રજા મેળવીને તેને સભાસ્થાનમાં પ્રવેશ કરાબ્યા, એટલે તેણે દૂરથી સૂની જેમ પ્રભુને નમસ્કાર કર્યા. પ્રભુએ તેના કર્ડ ઉપરથી કુહાડા મૂકાવી દીધા. પછી તે યવન પ્રભુ આગળ બેસી અજલિ જોડીને આ પ્રમાણે ઓલ્યા કે—“હે સ્વામિન્ ! તમારી આગળ સર્વે ઇંદ્રો પણ આજ્ઞાકારી થઈને રહે છે, તા અગ્નિ આગળ તૃણુસમૂહની જેમ હું મનુષ્યકીટ તો કાણુ માત્ર છું ? તમે શિક્ષા આપવાને માટે મારી પાસે દૂતને માકલ્યા, તે માટી કૃપા કરી છે; નહીં તા તમારા ભ્રકુટીના ભંગ માત્રથી હું ભસ્મીભૂત કેમ ન થઈ જાઉ... ? હે સ્વામિન્ ! મેં તમારા અવિનય કર્યા તે પણ મારે તે ગુણુકારી થયા, જેથી ત્રણ જગતને પવિત્રકારી એવાં તમારાં દર્શન મને થયાં, તમે ક્ષમા કરો' એમ તમારા પ્રત્યે કહેવુ તે પણ ઉચિત નથી, કારણ કે તમારા હૃદયમાં કાપજ નથી, ‘હું તમને દંડ આપુ'' એમ કહેવું પણ ઉચિત નથી, કારણ કે તમેજ સ્વામી છે. ઇન્દ્રોએ સેવેલા એવા તમને ‘હું તમારા સેવક છું' એમ કહેવુ' તે પણ અઘટિત છે, અને મને અભય આપા' એમ કહેવુ પણ ચેાગ્ય નથી, કારણ કે તમે સ્વમેવ અભયદાતા છે. તથાપિ અજ્ઞાનને લીધે હું કહું છું કે મારાપર પ્રસન્ન થાઓ, મારી રાજ્યલક્ષ્મીને ગ્રહણ કરી, અને હું તમારા સેવક છું, માટે ભય પામેલા એવા મને અભય આપે.” યવનનાં આવાં વચન સાંભળી પાર્શ્વનાથ ખેલ્યા કે–“હે ભદ્ર ! તમારું કલ્યાણ થાઓ, ભય પામેા નહીં, પેાતાનું રાજ્ય સુખે પાળા, પણ ફરીવાર હવે આવુ' કરશેા નહીં.'' પ્રભુનાં આવાં વચન સાંભળીને તથાઽસ્તુ એમ કહેતા યવનરાજના પ્રભુએ સત્કાર કર્યા, “મહુજ્જનાના પ્રસાદદાનથી સની સ્થિતિ ઉત્તમ થાય છે.”
પછી પ્રસેનજિત્ રાજાનું રાજ્ય અને કુશસ્થળ નગર શત્રુના વેઇન રહિત થયુ”, એટલે પુરૂષોત્તમ પાર્શ્વનાથની આજ્ઞા લઇને નગરમાં ગયા. તેણે પ્રસેનજિત્ રાજા પાસે જઈને બધા વૃત્તાંત સંભળાવ્યા. પછી બધા નગરમાં હર્ષના છત્રરૂપ મહાત્સવ પ્રવત્યે. પ્રસેનજિત્ રાજા પ્રસન્ન થઈને વિચારવા લાગ્યા કે “ સર્વથા ભાગ્યવાન છું, અને મારી પુત્રી પ્રભાવતી પશુ સર્વથા ભાગ્યવતી છે. મારા મનમાં આવે મનેારથ પણ ન હતા કે જે સુરાસુરપૂજિત પાર્શ્વનાથ કુમાર મારા નગરને પવિત્ર કરશે. હવે ભેટની જેમ પ્રભાવતીને લઇને હું ઉપકારી એવા પાર્શ્વનાથ કુમારની પાસે જાઉં.” આ પ્રમાણે વિચાર કરી પ્રસેનજિત્ રાજા પ્રભાવતીને લઈને હર્ષિત પરિવાર સહિત પાર્શ્વનાથની પાસે આવ્યા, અને પ્રભુને નમસ્કાર કરી અ ંજલિ જોડીને ખેલ્યા-હે સ્વામિન્ ! તમારું આગમન વાદળાં વગરની વૃષ્ટિને જેમ ભાગ્યચાગે અચાનક થયુ છે. તે ચવનરાજ મારા શત્રુ છતાં ઉપકારી થયા કે જેના વિગ્રહમાં ત્રણ જગતના પતિ એવા તમાએ આવીને મારો અનુગ્રહ કર્યો. હે નાથ! જેમ ચા લાવી અહીં આવીને
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૦૬
સ ૩ જે
મારા અનુગ્રહ કર્યા, તેમ આ મારી પુત્રી પ્રભાવતી સાથે વિવાહ કરીને તેવીજ રીતે ફરીવાર અનુગ્રહ કરો. આ પ્રભાવતી દુષ્પ્રાપ્ય વસ્તુની (આપની) પ્રાર્થના કરનારી છે અને આપ દૂર છતાં પણ આપની ઉપર અનુરાગી છે, માટે તેની ઉપર કૃપા કરી; કેમકે તમે સ્વભાવથીજ કૃપાળુ છે.”
એ વખતે પ્રભાવતીએ ચિતવ્યુ કે “મેં પૂર્વ કિન્નરીઓ પાસેથી જેમને સાંભળ્યા હતા, તે પાર્શ્વનાથ કુમાર આજે મારા જોવામાં આવ્યા છે. અહા ! દૃષ્ટિથી જોતાં તે સાંભળવા પ્રમાણેજ મળતા આવે છે. દાક્ષિણ્યયુક્ત અને કૃપાવંત, જેવા સ'ભળાય છે તેવાજ જોવામાં આવે છે. એ કુમારને મારા પિતાએ મારે માટે રોકયા તે બહુ સારું કર્યું' છે; તથાપિ ભાગ્યની પ્રીતિ નહીં આવવાથી તે પિતાશ્રીનું વચન માનશે કે નહીં એવી શકાથી આકુળ એવી હું શકિત રહ્યા કરું છું.' પ્રભાવતી આમ ચિ'તાતુર રહેલી હતી અને રાજા પ્રસેનજિત્ ઉન્મુખ થઈને ઊભા હતા, તે વખતે પાર્શ્વ કુમાર મેઘના નિર્દોષ જેવી ધીર વાણીવડે બોલ્યા- ‘હે રાજન્! હું પિતાની આજ્ઞાથી માત્ર તમારી રક્ષા કરવાને માટે અહીં લાવેલ છું, તમારી કન્યા પરણવાને આવેલ નથી, માટે હે કુશસ્થળપતિ ! તમે એ વિષે વૃથા આગ્રહ કરશે નહી. પિતાનાં વચનને અમલ કરીને હવે અમે પાછા પિતાની પાસે જઈશું.” પાર્શ્વ કુમારનાં આવાં વચન સાંભળી ખેદ પામી અને વિચારવા લાગી કે ‘આવા દયાળુ પુરુષના મુખમાંથી આવું વચન નીકળ્યુ', તે ચંદ્રમાંથી અગ્નિ ઝર્યા જેવુ' છે. આ કુમાર સની ઉપર કૃપાળુ છે અને મારી ઉપર કૃપારહિત થયા, તેથી હા ! હવે કેમ થશે ? આ પરથી એમ જણાય છે કે પ્રભાવતી મંદભાગ્યાજ છે. સદા પૂજન કરેલી હે કુળદેવીએ ! તમે સત્વર આવીને મારા પતિને કાંઇક ઉપાય બતાવે, કેમકે એ હમણાં ઉપાયરહિત થઈ ગયા છે.’” રાજા પ્રસેનજિતે વિચાર્યું... કે ‘આ પાર્શ્વનાથ પાતે તા સર્વાંત્ર નિઃસ્પૃહ છે, પરંતુ તે અશ્વસેન રાજાના આગ્રહથી મારા મનારથ પૂર્ણ કરશે, માટે અશ્વસેન રાજાને મળવાના મિષ કરીને હું આમની સાથેજ જાઉ", ત્યાં ઈચ્છિતની સિદ્ધિને માટે હું પોતેજ અશ્વસેન રાજાને આગ્રહ કરીશ.' આ પ્રમાણે વિચાર કરી તેણે પાર્શ્વનાથકુમારનાં વચનથી યવનરાજા સાથે મૈત્રી કરીને તેને વિદાય કર્યા. પછી પાર્શ્વનાથ પ્રભુને વિદાય કરતાં પ્રસેનજિત્ મેલ્યા કે ‘હે પ્રભુ ! અશ્વસેન રાજાના ચરણને નમવાને માટે હુ' તમારી સાથેજ આવીશ.' પાર્શ્વનાથે ખુશી થઇને હા પાડી; એટલે પ્રસેનજિત્ રાજા પ્રભાવતીને સાથે લઈને તેમની સાથે વારાણસીમાં આવ્યા. ત્યાં શરણાગતના રક્ષણથી અશ્વસેનને રજિત કરતા પાર્શ્વનાથે પેાતાના દર્શનથી સને અત્યંત આનંદ આપ્યા. પછી અશ્વસેન રાજાએ ઊભા થઈને પગમાં આળાટતા પ્રસેનજિત્ રાજાને ઊભા કરી એ ભુજાવડે આલિંગન આપી સભ્રમથી પૂછ્યું કે “હે રાજન્ ! તમારી રક્ષા સારી રીતે થઈ ? તમે કુશળ છે ? તમે પોતે અહીં આવ્યા, તેથી મને કાંઇ પણ કારણથી શંકા રહે છે.” પ્રસેનજિત્ માલ્યા–પ્રતાપવડે સૂર્ય જેવા તમે જેના રક્ષક છે, એવા મારે સદા રક્ષણ અને કુશળજ છે, પરંતુ હે રાજસ્! એક દુષ્પ્રાપ્ય વસ્તુની પ્રાર્થના મને સદા પીડે છે, પણ તે પ્રાર્થના તમારા પ્રાસાદથી સિદ્ધ થશે. હું મહારાજા ! મારે પ્રભાવતી નામે કન્યા છે, તેને મારા આગ્રહથી પાર્શ્વનાથ કુમાર માટે ગ્રહણ કરો. આ મારી પ્રાર્થના અન્યથા કરશે! નહી....” અશ્વસેને કહ્યું, ‘આ મારા પાર્શ્વકુમાર સદા સંસારથી વિરક્ત છે, તેથી તે શુ કરશે, તે હજુ મારા જાણવામાં આવતુ નથી, અમારા મનમાં પણ સદા એવા મનોરથ થયા કરે છે કે આ કુમારના ચેાગ્ય વધૂ સાથે વિવાહાત્સવ કયારે થશે ? જો કે તે બાલ્યવયથી સીસ`ગને ઇચ્છતા નથી, તાપણુ હવે તમારા આગ્રહથી તેના પ્રભાવતી સાથેજ
Page #450
--------------------------------------------------------------------------
________________
૫ ૯ મુ
૪૦૭
બળાત્કારે વિવાહ કરીશું'.' આ પ્રમાણે કહીને અશ્વસેન રાજા પ્રસેનજિતને સાથે લઇ પાર્શ્વ કુમારની પાસે આવ્યા અને કહ્યું કે “હે કુમાર ! આ પ્રસેનજિત્ રાજાની પુત્રી સાથે પા.” પાર્શ્વ કુમાર માલ્યા –“હે પિતાજી! સ્ત્રી વિગેરેના પરિગ્રહ ક્ષીણપ્રાય થયેલા સંસારરૂપ વૃક્ષનું જીવનૌષધ છે, તો એવા ત્યાજય સસારનો આરંભ કરનાર એ કન્યાને હું શા માટે પરશું ? તા મૂળથી પરિગ્રહ રહિત થઇને આ સંસારને તરી જઇશ.” અશ્વસેન બાલ્યા—હૈ કુમાર ! આ પ્રસેનજિતુ રાન્તની કન્યાનું પાણિગ્રહણ કરીને એકવાર અમારો મનારથ પૂરા કરો. હે પુત્ર! જેના આવા સવિચાર છે તે સૌંસારને તા તરી ગયેલજ છે, માટે વિવાહ કરીને પછી જ્યારે ચાગ્ય સમય આવે, ત્યારે તે પ્રમાણે સ્વાર્થને સિદ્ધ કરજો.” આ પ્રમાણેનું પિતાનું વચન ઉલ્લંઘન કરવાને અસમર્થ થઇ પાશ્વકુમારે ભાગ્ય ક ખપાવવાને માટે પ્રભાવતીનુ પાણિગ્રહણ કર્યું.. પછી લેકે ના આગ્રહથી ઉદ્યાન અને ક્રીડાગિરિ વિગેરેમાં પ્રભાવતીની સાથે ક્રીડા કરતા પ્રભુ દિવસે નિર્ગમન કરવા લાગ્યા.
એક દિવસ પાર્શ્વપ્રભુ મહેલ ઉપર ચઢી ગાખમાં બેસીને કૌતુકથી સમગ્ર વારાણસી પુરીને જોતા હતા, તેવામાં પુષ્પાના ઉપહાર વિગેરેની છાબડી લઇને ઉતાવળે નગર બહાર નીકળતા અનેક સ્ત્રી પુરુષોને તેમણે દીઠા; એટલે પાસેના લાકેને પૂછ્યું કે આજે કા મહેાત્સવ છે કે જેથી આ લાકે ઘણાં અલંકાર ધારણ કરીને સત્વર નગર બહાર જાય છે?’ તેના ઉત્તરમાં કાઈ પુરુષે કહ્યું, હે દેવ ! આજે કાઇ મહાત્સવ નથી, પણ ખીજું કારણ ઉત્પન્ન થયેલુ છે. આ નગરીની બહાર કમઠ નામના એક તપસ્વી આવ્યેા છે, તે પોંચાગ્નિ તપ કરે છે, તેની પૂજા કરવાને માટે નગરજને ત્યાં જાય છે.’ તે સાંભળી પાર્શ્વનાથ પ્રભુ તે કૌતુક જોવાને માટે પિરિવાર સહિત ત્યાં ગયા, એટલે કમઠને પાઁચાગ્નિ તપ કરતા ત્યાં દીઠા. પછી ત્રિવિધ જ્ઞાનધારી પ્રભુએ ઉપયાગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ઠના અતર ભાગે રહેલા એક મોટા સર્પને બળતા જોયા, તેથી કરૂણાનિધિ ભગવાન્ બેલ્યા કે “અહા ! આ કેવુ' અજ્ઞાન! જે તપમાં દયા નથી તે તપજ નથી, જેમ જળ વિના નઠ્ઠી, ચંદ્ર વિના રાત્રી અને મેઘ વિના વર્ષો તેમ દયા વિના ધર્મ પણ કેવા? પશુની જેમ ક િકાયાના કલેશને ગમે તેટલા સહન કરી, પર`તુ ધર્મતત્ત્વને સ્પર્શ કર્યા વિના નિ ય એવા પ્રાણીને શી રીતે ધમ થાય?” તે સાંભળી કમઠ બોલ્યા કે ‘રાજપુત્રા તો હાથી, ઘેાડા વિગેરે ખેલાવી જાણે અને ધર્મ તો અમારા જેવા મુનિએજ જાણે.’ તેથી પ્રભુએ તત્કાળ પેાતના સેવકને આજ્ઞા કરી કે ‘આ કુંડમાંથી આ કાષ્ઠ ખે`ચી કાઢા, અને તેને યતનાથી ફાડા કે જેથી આ તાપસને ખાત્રી થાય.' પછી તેઓએ કુંડમાંથી તે કાષ્ઠને બહાર કાઢીયતનાથી ફાડયુ, એટલે તેમાંથી એકદમ એક માટો સર્પ નીકળ્યો. પછી જરા બળેલા તે સપને પ્રભુએ બીજા પુરુષો પાસે નવકાર મંત્ર સભળાવ્યા અને પચ્ચખ્ખાણુ અપાવ્યાં. તે સમાધિવાળ! નાગે પણુ ભગવાનની કૃપાદૃષ્ટિથી સિ'ચાતાં શુદ્ધ બુદ્ધિએ તે નવકાર સાંભળ્યે અને પચ્ચખ્ખાણ ગ્રહણ કર્યા. પછી તત્કાળ આયુ પૂર્ણ થવાથી નવકારમત્રના પ્રભાવથી અને પ્રભુનાં દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણ નામે નાગરાજર થયા. પછી ‘અહા ! આ પાર્શ્વ કુમારનું જ્ઞાન અને વિવેક કોઇ અસાધારણ છે, એમ લેાકાથી સ્તુતિ કરાતા પ્રભુ પેાતાને સ્થાનકે ગયા. આ બનાવ જોઈ અને સાંભળી કમઠ તાપસે વિશેષ કષ્ટકારી તપ કરવા માંડયુ', પર`તુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભાગવ્યા છતાં પણ જ્ઞાન કયાંથી હોય ?' અનુક્રમે તે કમઠ તાપસ મૃત્યુ પામીને જીવનવાસી દેવાની મેઘકુમાર નિકાયમાં મેઘમાળી નામે દેવતા થયા.
1. ચાર દિશાએ અગ્નિકુડા અને મસ્તકપર તપાયમાન સૂર્ય એમ પચાગ્નિ. ૨. ભુવનપતિની નાગકુમાર નિકાયના ઈંદ્ર
Page #451
--------------------------------------------------------------------------
________________
સર્ગ ૩ જો
શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પેાતાનાં ભાગફળવાળાં કર્યું ને ભાગવાઈ ગયેલ જાણીને દીક્ષા લેવામાં મન જોડયું. તે વખતે તેમના ભાવને જાણતા હે.ય તેમ લેાકાંતિક દેવતાઓએ આવીને પાર્શ્વનાથને વિજ્ઞપ્તિ કરી કે ‘હે નાથ ! તીર્થને પ્રવર્તાવે.' તે સાંભળી પ્રભુએ કુબેરની આજ્ઞાથી જા...ભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન આપવા માંડયુ. પછી શક્રાદિક ઇંદ્રોએ અને અશ્વસેન પ્રમુખ રાજાએએ પરમપ્રભુ શ્રી પાશ્ર્વનાથને દીક્ષાભિષેક કર્યા, પછી દેવ અને માનવેાએ વહનકરવા ચેાગ્ય એવી વિશાળા નામની શિબિકામાં બેસીને આશ્રમપદ્મ નામના ઉદ્યાન સમીપે આવ્યા. મરૂષક (મરવા)નાં ઘાટાં વૃક્ષોથી જેની ભૂમિ શ્યામ થઈ ગઈ હતી, જે ડૉલરની કળીએથી જાણે કામદેવની પ્રશસ્તિ (પ્રશ ંસાપત્ર)ને ધારણ કરતું હોય તેવું દેખાતુ હતુ, જેનાં મુચકુંદ અને નિકુરબનાં વૃક્ષોને ભ્રમરાએ ચુંબન કરતા હતા, આકાશમાં ઉડતા ચારેાળી વૃક્ષના પરાગથી જે સુગંધમય થઇ રહ્યું હતું, અને જેમાં ઇક્ષુદ’ડનાં ક્ષેત્રોમાં એસી ઉદ્યાનપાલિકાએ ઊંચે સ્વરે ગાતી હતી એવા ઉદ્યાનમાં અર્ધસેનના કુમાર શ્રી પાર્શ્વનાથે પ્રવેશ કર્યા. પછી ત્રીશ વર્ષની વયવાળા પ્રભુએ શિખિકા ઉપરથી ઉતરીને આભૂ ષણાદિક સ તજી દીધુ' અને ઇન્દ્રે આપેલુ' એક દેવ વસ્ત્ર ધારણ કર્યું. પૌષ માસની કૃષ્ણ એકાદશીએ ચંદ્રે અનુરાધ: નક્ષત્રમાં આવતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ અષ્ટમ તપ કરીને ત્રણસે રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયુ’, ‘એ જ્ઞાન સર્વ તીર્થંકરાને દીક્ષામહાત્સવ વખતે ઉત્પન્ન થાય છે.’
૪૦૮
બીજે દિવસે કાષ્ટક નામના ગામમાં ધન્ય નામે ગૃહસ્થને ઘેર પ્રભુએ પાયસાનથી પારણુ` કયું.... દેવતા ઓ એ ત્યાં વસુધારાદિ પ`ચ દિવ્ય પ્રગટ કર્યાં', અને ધન્ય પ્રભુનાં પગલાંની ભૂમિપર એક પાદપીઠ કરાવી, પછી વાયુની જેમ પ્રતિબંધરહિત એવા પ્રભુએ યુગમાત્ર દૃષ્ટિ કરતાં અનેક ગ્રામ, આકર અને નગર વિગેરેમાં છદ્મસ્થપણે વિહાર કરવા લાગ્યા. એક વખતે વિહાર કરતા પ્રભુ કેાઈ નગરની પાસે આવેલા તાપસના આશ્રમ સમીપે આવ્યા, ત્યાં સૂર્ય અસ્ત થઇ ગયા, એટલે રાત્રી થવાથી એક કુવાની પાસે વડવૃક્ષ નીચે જગદ્ગુરૂ તેની શાખાની જેમ નિષ્કપપણે કાયાત્સગ મુદ્રાએ સ્થિત રહ્યા.
હવે પેલા મેઘમાળી નામના મેઘકુમારદેવને અવધિજ્ઞાનવડે પેાતાના પૂર્વ ભવન વ્યતિકર જાણવામાં આવ્યા, તેથી પાર્શ્વનાથના જીવ સાથે પ્રત્યેક ભવમાં પેાતાનુ વેર સભારીને વડવાનળથી સાગરની જેમ તે અંતરમાં અત્ય'ત ક્રોધવડે પ્રજ'લિત થયા. પછી પવ તને ભેદવાને હાથી આવે તેમ તે અધમ દેવ અમ ધરીને પાર્શ્વનાથને ઉપદ્રવ કરવા આવ્યા. પ્રથમ તેણે દાઢારૂપ કરવતથી ભયકર મુખવાળા, વજ્ર જેવા નખાંકુરને ધારણ કરનારા અને પિગલ નેત્રવાળા કેશરીસિંહા વિકર્યાં. તેઆ પુ’છડાવડે ભૂમિપીપર વારવાર પ્રહાર કરવા લાગ્યા, અને મૃત્યુના મ`ત્રાક્ષર જેવા ધુત્કાર શબ્દ કરવા લાગ્યા. તથાપિ ધ્યાનમાં નિશ્ચળ લેાચન કરીને રહેલા પ્રભુ તેમનાથી જરા પણ Àાભ પામ્યા નહીં, એટલે ધ્યાનાગ્નિથી ભય પામ્યા હોય તેમ તેઓ કાંઈ ચાલ્યા ગયા. પછી તેણે ગર્જના કરતા અને મદને વતા જ ગમ પત જેવા માટા હાથીએ વિધુર્યાં. ભયંકરથી પણ ભયકર એવા તે ગજેંદ્રોથી પ્રભુ જરા પણ ક્ષેાભ પામ્યા નહી, તેથી તેએ લજ્જા પામ્યા હેાય તેમ તત્કાળ નાસીને કાંઈ ચાલ્યા ગયા. પછી હિકાનાદથી દિશાઓને પૂર્ણ કરતા અને દયા વિનાનાં અનેક રીછેા, યમરાજાની સેના જેવા ક્રૂર અનેક ચિત્તાએ, કંટકના અગ્રભાગથી શિલાઓને પણ ફાડનારા વીંછીએ અને ષ્ટિથી ૧. યુગ કે ધાંસરૂ', એટલે ધેાંસરા જેટલી (યાર હાથ) પાતાની આગળની જમીન જોવાવડે ઈર્ષ્યાસમિતિ પાળીને ચાલતા.
Page #452
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૪૯ વૃક્ષોને પણ બાળી નાખે તેવા દષ્ટિવિષ સર્પો વિષ્ફર્યા. તેઓ સર્વે ઉપદ્રવ કરવાની ઈચ્છાથી પ્રભુ પાસે આવ્યા, તથાપિ સરિતાઓથી સમુદ્રની જેમ પ્રભુ ધ્યાનથી ચલિત થયા નહીં. પછી વિદ્યત્ સહિત મેઘની જેમ હાથમાં કર્તિકા (શસ્ત્ર)ને રાખનારા, ઊંચી દાઢોવાળા અને કિલકિલ શબ્દ કરતા વૈતાળો વિક્ર્ષ્યા જેની ઉપર સર્પ લટકતા હોય તેવાં વૃક્ષોની જેમ લાંબી જિવા અને શિશ્નવાળા અને દીઘ જંઘા તથા ચરણથી તાડ વૃક્ષ પર આરૂઢ થયા હોય તેમ લાગતા તેમજ જાણે જઠરાગ્નિ જ હોય તેવી મુખમાંથી જવાળા કાઢતા તે વેતાળ હાથી ઉપર ધાન દેડે તેમ પ્રભુ ઉપર દેડી આવ્યા, પરંતુ ધ્યાનરૂપ અમૃતના દ્રહમાં લીન થયેલા પ્રભુ તેમનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં, તેથી દિવસે ઘુવડ પક્ષીની જેમ તેઓ નાસીને ક્યાંઈ ચાલ્યા ગયા. પ્રભુની આવી દઢતા જોઈને મેઘમાળી અસુરને ઉલટે વિશેષ ક્રોધ ચડ્યો, તેથી તેણે કાળરાત્રીના સહોદર જેવા ભયંકર મેઘ આકાશમાં વિદુર્થી. તે વખતે આકાશમાં કાળજિહવા જેવી ભયંકર વિદ્યુત થવા લાગી, બ્રહ્માંડને ફડે તેવી મેઘગજના દિશાઓમાં વ્યાપી ગઈ, અને નેત્રના વ્યાપારને હરણ કરે તેવું ઘોર અંધકાર છવાઈ ગયું, તેથી અંતરિક્ષ અને પૃથવી જાણે એકત્ર પરોવાઈ ગયાં હોય તેમ થઈ ગયાં, પછી “આ મારા પૂર્વ વૈરીને હું સંહાર કરી નાખું” એવી દુબુદ્ધિથી મેઘમાળીએ કલ્પાંત કાળના મેઘની જેમ વર્ષવા માંડયું. મુશળ અથવા બાણ જેવી ધારાઓથી જાણે પૃથ્વીને કેદાળવડે ખોદત હોય તેમ તે તાડન કરવા લાગ્યું. તેના પ્રહારથી પક્ષીઓ ઉછળીને ઉછળીને પડવા લાગ્યા, તેમજ વરાહ અને મહિષવિગેરે પશુઓ આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. અતિ વેગવડે ભયંકર એવા જળપ્રવાહો અનેક પ્રાણીઓને ખેંચી જવા લાગ્યા અને મોટાં મોટાં વૃક્ષોને પણ મૂળમાંથી ઉમૂલન કરવા લાગ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુને ક્ષણવારમાં તો તે જળ ઘુટણ સુધી આવ્યું, ક્ષણવારમાં જાનુ સુધી પહોંચ્યું, ક્ષણવારે કટિ સુધી થયું અને ક્ષણમાં તે કંઠ સુધી આવી ગયું. મેઘમાળી દેવે જ્યારે તે જળ બધે પ્રસરાવ્યું ત્યારે પદ્મદ્રહમાં લક્ષ્મીના સ્થાનરૂપ મહાપદ્યની જેમ પ્રભુ તે જળમાં શોભવા લાગ્યા. રતનશિલાના સ્તંભની જેમ તે જળમાં પણ નિશ્ચળ રહેલા પ્રભ નાસિકાના અગ્રભાગ પર દષ્ટિ રાખી રહ્યા, જરા પણ ચલિત થયા નહીં. છેવટે તે જળ પાર્શ્વનાથની નાસિકાના અગ્ર ભાગ સુધી આવ્યું. તે વખતે અવધિજ્ઞાનથી ધરણંદ્રના જાણવામાં આવ્યું કે “અરે ! પેલે બાળ તાપસ કમઠ મારા પ્રભુને વરી માનીને ઉપદ્રવ કરે છે. પછી તત્કાળ પિતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણંદ્ર વેગથી મનની સાથે પણ સ્પર્ધા કરતો હોય તેમ ઉતાવળે પ્રભુની પાસે આવ્યા. પ્રભુને નમીને ધરણે તેમના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા વાળવાવાળું એક સુવર્ણકમળ વિકુવ્યું. પછી તે ભગીરાજે પોતાની કાયાથી પ્રભુનાં પૃષ્ઠ અને બે પડખાંને ઢાંકી દઈને સાત ફણીવડે પ્રભુને માથે છત્ર કર્યું. જળની ઊંચાઈ જેવડા લાંબા વાળવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સુખે સ્થિત રહેલા પ્રભુ રાજહંસની જેવા દેખાવા લાગ્યા. ભક્તિભાવયુક્ત ચિત્તવાળી ધરણેન્દ્રની સ્ત્રીએ પ્રભુની આગળ ગીત નૃત્ય કરવા લાગી. વેણુ વીણને તાર ધ્વનિ અને મૃદંગને ઉદ્ધત નાદ વિવિધ તાળને અનુસરતે વૃદ્ધિ પામવા લાગે, અને વિચિત્ર ચાર ચારીકવાળું, હસ્તાદિકના અભિનયથી ઉજજવળ અને વિચિત્ર અંગહારથી રમણિક એવું નૃત્ય થવા લાગ્યું. એ વખતે ધ્યાનમાં લીન થયેલા પ્રભુ નાગાધિરાજ ધરણેન્દ્ર ઉપર અને અસુર મેઘમાળી ઉપર સમાન ભાવે રહેલા હતા. એમ છતાં પણ કેપથી વર્ષતા એવા મેઘમાળીને જોઈ નાગરાજ ધરણેન્દ્ર કેપ કરી આક્ષેપથી બેલ્યા કે “અરે! દુર્મતિ ! - ૨. લિંગ-પુરુષ ચિહ્ન
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૧૦
સગ ૩ જે
પિતાના અનર્થને માટે તું આ શું આરંભી બેઠે છે? હું એ મહા કૃપાળુને શિષ્ય છું, તથાપિ હવે હું સહન કરીશ નહીં. તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતા સર્ષને બતાવીને તને ઉલટ પાપ કરતાં અટકાવ્યું હતું, તેથી તેમણે તારો શો અપરાધ કર્યો? અરે ! મૂઢ! ખારી જમીનમાં પડતું મેઘનું જળ પણ જેમ લવણને માટે થાય, તેમ પ્રભુને સદુપદેશ પણ તારા વૈરને માટે થયેલ છે. નિષ્કારણ બંધુ એવા આ પ્રભુની ઉપર નિષ્કારણ શત્રુ થઈ ને તે જે આ કાર્ય આરંભ્ય છે તે હવે દૂર કરી દે, નહીં તો હવે તું રહી શકીશ નહી.” ધરણેન્દ્રનાં આવાં વચન સાંભળી મેઘમાળીએ નીચી દષ્ટિ કરીને જોયું તે નાગે સેવિત એવા પાર્શ્વનાથ પ્રભુને દીઠા, તેથી તેણે ચિંતવ્યું કે “ચક્રવતીની ઉપર તેને ઉપદ્રવ કરનારા સ્વેછેના આરાધેલા મેઘકુમારની શક્તિ જેમ વૃથા થાય તેમ આ પાશ્વનાથની ઉપર મેં મારી જેટલી હતી તેટલી શક્તિ વાપરી તો પણ તે વૃથા થઈ છે. આ પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ છે, તથાપિ એ કરૂણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી, પણ આ ધરદ્રથી મને ભય લાગે છે. આ શૈલેજ્યપતિને ઉપકાર કરીને રોલેક્યમાં પણ મારી સ્થિતિ થઈ શકશે નહીં, તે પછી હું કોને શરણે જઈશ? માટે જે આ પ્રભુનું શરણું મળે તો જ હું ઉગરી શકીશ ને મારું હિત થશે ?” આ પ્રમાણે વિચાર કરીને તત્કાળ મેઘમડળને સંહરી લઈ ભય પામતે મેઘમાળી પ્રભુની પાસે આવ્યા, અને નમસ્કાર કરીને બોલ્યો કે હે પ્રભુ! જે કે તમે તે અપકારી જન ઉપર પણ ક્રોધ કરતા નથી, તથાપિ હું મારા પિતાના દુષ્કર્મથી દુષિત થયેલ હોવાથી ભય પામું છું. આવું દુષ્કર્મ કરીને પણ હું નિર્લજજ થઈ તમારી પાસે યાચના કરવા આવ્યો છું, માટે હે જગન્નાથ! દુર્ગતિમાં પડવાથી શંકા પામેલા આ દિન જનની રક્ષાકરે, રક્ષા કરો.” આ પ્રમાણે કહી પ્રભુને ખમાવી નમસ્કાર કરીને મેઘમાળી દેવ પશ્ચાત્તાપ કરતે કરતે પિતાને સ્થાનકે ગયે. પછી પ્રભુને ઉપસર્ગ રહિત થયેલા જાણી સ્તુતિ અને પ્રણામ કરીને નાગરાજ ધરણે પણ પોતાને સ્થાનકે ગયા, એટલે રાત્રી પણ વીતી ને પ્રભાતકાળ થયો.
ભગવંત ત્યાંથી વિહાર કરતા અનુક્રમે વારાણસી પુરી સમીપે આવી આશ્રમપદ નામના ઉદ્યાનમાં ઘાતકી વૃક્ષની નીચે કાસગે રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ચોરાસી વ્યતિત થયે શુભ ધ્યાનથી પ્રભુનાં ઘાતકર્મો તુટી ગયાં, અને રૌત્રમાસની કૃષ્ણ ચતુથી એ ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં પૂર્વાહૂનકાળે શ્રી પાર્શ્વપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે શક્ર પ્રમુખ દેવતાઓએ આસનકંપથી તે હકીકત જાણી ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વ દ્વારથી તે સમવસરણમાં પ્રવેશ કર્યો. સમવસરણની મધ્યમાં આવેલા સત્તાવીશ ધનુષ્ય ઊંચા રૌત્મવૃક્ષને મેરૂને સૂર્યની જેમ પ્રભુએ પ્રદક્ષિણા કરી, પછી તીય નમ:' એમ કહીને શ્રી પાર્શ્વ પ્રભુ પૂર્વાભિમુખે ઉત્તમ એવા રત્નસિંહાસન ઉપર બિરાજમાન થયા. વ્યંતરે એ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના જ પ્રભાવથી પ્રભુની જેવાં બીજાં ત્રણ પ્રતિબિંબ વિકુવ્ય. ચારે નિકાયના દેવ, દેવીઓ, નરે, નારીઓ, સાધુ અને સાધ્વીઓ એમ બારે ૫ર્ષદા પ્રભુને નમસ્કાર કરીને પિત પિતાને સ્થાનકે બેઠી.
તે વખતે પ્રભુનો આવો અપૂર્વ વૈભવ જોઈ વનપાળે આવી અસેન રાજાને આ પ્રમાણે કહ્યું કે- “હે સ્વામિન ! એક વધામણી છે, શ્રી પાર્શ્વનાથ પ્રભુને હમણું જગતના અજ્ઞાનને નાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે, અને મહાઅતિશયયસંપન્ન એવાતે જગત્પતિ શક્રાદિક ઈકાના પરિવારથી પરવર્યા સતા દિવ્ય સમવસરણમાં બેઠા છે. તે સાંભળી રાજાએ તેને યોગ્ય
Page #454
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૪૧૧ પારિતોષિક આપ્યું. અને પ્રભુનાં દર્શનની ઇચ્છાથી ત્વરવાળા થયેલા રાજાએ એ ખબર તરત વિામાદેવીને કહ્યા, પછી અશ્વસેન રાજા વામાદેવી રાણીને તથા બીજા પરિવારને લઈને સંસારસાગરથી તારનારા તે સમવસરણમાં આવ્યા. હર્ષથી પૂર્ણ મનવાળા રાજા પ્રભુને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરીને શક્રઈદ્રની પછવાડે બેઠા. પછી શકઈદ્ર અને અશ્વસેન રાજા ઊભા થઈ ફરીવાર પ્રભુને નમી મસ્તક પર અંજલિ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
હે પ્રભુ! સર્વત્ર ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના ભાવને પ્રકાશ કરનારું તમારું આ કેવળજ્ઞાન જય પામે છે. આ અપાર સંસારરૂપ સમુદ્રમાં પ્રાણીઓને વહાણરૂપ તમે છે અને નિર્ધામક પણ તમેજ છે. હે જગત્પતિ ! આજનો દિવસ અમારે સર્વ દિવસમાં રાજા જે છે, કારણ કે જેમાં અમારે તમારા ચરણદર્શનનો મહત્સવ પ્રાપ્ત થયેલ છે. આ અજ્ઞાનરૂપી અંધકાર કે જે મનુષ્યોની વિવેકદષ્ટિને લુંટનારો છે, તે તમારા દર્શનરૂપ ઔષધિના રસ વિના નિવૃત્ત થતો નથી. આ મહોત્સવ નદીના નવા આરાની જેમ પ્રાણીઓને આ સંસારમાંથી પાર ઉતરવાને એક નવા તીર્થ (આરા) રૂ૫ છે. અનંત ચતુષ્ટયને સિદ્ધ કરનારા, સર્વ અતિશયોથી શોભનારા, ઉદાસીપણામાં રહેનારા અને સદા પ્રસન્ન એવા તમને નમસ્કાર છે. પ્રત્યેક જન્મમાં અત્યંત ઉપદ્રવ કરનાર એવા દુરાતમાં મેઘમાળી ઉપર પણ
કરૂણા કરી છે, માટે તમારી કરૂણ કયાં નથી ? (અર્થાત્ સર્વત્ર છે.) હે પ્રભુ! જ્યાં ત્યાં રહેતા અને ગમે ત્યાં જતા એવા અમને હમેશાં આપત્તિને નિવારનાર એવું તમારા ચરણકમળનું સ્મરણ હજો.
આ પ્રમાણે સ્તુતિ કરીને શદ્ર અને અશ્વસેન રાજા વિરામ પામ્યા, પછી શ્રી પાર્શ્વનાથ ભગવંતે આ પ્રમાણે દેશના આપવા માંડી–“અહે ભવ્ય પ્રાણીઓ ! જરા, રોગ અને મૃત્યુથી ભરેલા આ સંસારરૂપ મોટા અરણ્યમાં ધર્મ વિના બીજે કઈ વાતા નથી, માટે હમેશાં તેજ સેવવા યોગ્ય છે. તે ધર્મ સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારનો છે, તેમાં અનગારી સાધુઓનો પહેલે સર્વવિરતિ ધર્મ છે, તે સંયમાદિ દશ પ્રકારના છે, અને આગારી -ગૃહસ્થને બીજો દેશવિરતિ ધર્મ છે. તે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર પ્રકાર છે. જે તે વ્રત અતિચારવાળાં હોય છે તે સુકૃતને આપતાં નથી, તેથી તે એક એક વ્રતના પાંચ પાંચ અતિચાર છે, તે ત્યજવા યોગ્ય છે. પહેલું વ્રત જે અહિંસા, તેમાં ક્રોધવડે બંધ, છવિચછેદ, અધિક ભારનું આપણુ, પ્રહાર અને અનાદિકનો રેધ–એ પાંચ અતિચાર છે. બીજું વ્રત સત્ય વચન-તેના મિથ્યા ઉપદેશ, સહસા અભ્યાખ્યાન, ગુહ્ય ભાષણ, વિશ્વાસીએ કહેલા રહસ્યનો ભેદ અને ફૂટ લેખ એ પાંચ અતિચાર છે. ત્રીજુ વ્રત અસ્તેય (ચોરી ન કરવી) તેના ચારને અનુજ્ઞા આપવી, ચોરેલ વસ્તુનું ગ્રહણ કરવું, શત્રુરાજ્યનું ઉલ્લંઘન કરવું, પ્રતિરૂપ વસ્તુને ભેળસંભેળ કરવા અને માન માપ તેલ ખોટાં રાખવાં-એ પાંચ અતિચાર છે. ચોથું વ્રત બ્રહ્મચર્ય—તેના અપરિગ્રહીતાગમન, ઈત્તરપરિગ્રહીતાગમન, પરવિવાહકરણ, તીવ્ર કામગાનુરાગ અને અનંગ ક્રીડા-એ પાંચ અતિચાર છે. પાંચમું વ્રત અપરિગ્રહ(પરિગ્રહનું પ્રમાણ) તેમાં ધન ધાન્યનું પ્રમાણતિક્રમ, તાંબા પીત્તળ વિગેરે ધાતુનું પ્રમાણતિક્રમ, દ્વિપદ ચતુપદનું પ્રમાણતિક્રમ, ક્ષેત્ર વસ્તુનું પ્રમાણતિક્રમ અને રૂપ્ય સુવર્ણનું પ્રમાણતિક્રમ–એ પાંચ અતિચાર છે. તે અતિચાર અનાજનાં નાનાં મોટાં માપ કરવાથી, તામ્રાદિકનાં ભાજને નાનાં મોટાં કરવાથી, દ્વિપદ ચતુષ્પદના ગર્ભધારણવડે થયેલ વૃદ્ધિથી, ઘર કે ક્ષેત્ર વચ્ચેની ભીંત કે વાડ કાઢી નાખીને એકત્ર કરી દેવાથી, અને રૂખ - ૧. વહાણને પાર ઉતારનાર.
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૧૨
સ ૩ જે સુવર્ણ કઈને આપી દેવાથી લાગે છે. પણ તે વ્રત ગ્રહણ કરનારને લગાડવા યોગ્ય નથી. સ્મૃતિ ન રહેવી, ઉપર, નીચે અને તીછ ભાગે જવાના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું અને ક્ષેત્રની વૃદ્ધિ હાનિ કરવી-એ પાંચ છઠ્ઠા દિગવિરતિવ્રતના અતિચાર છે. સચિત્ત ભક્ષણ, સચિત્તાના સંબંધવાળા પદાર્થનું ભક્ષણ, તુછ ઔષધિનું ભક્ષણ તથા અપકવ અને દુષ્પકવ વસ્તુને આહાર–એ પાંચ અતિચાર ભેગે પગ પ્રમાણ નામના સાતમા વ્રતના છે. એ અતિચાર ભેજન આશ્રી ત્યાગ કરવાના છે. અને બીજા પંદર કર્મથી ત્યજવાના છે. તેમાં ખર કર્મને ત્યાગ કરવો. એ ખર કમર પંદર પ્રકારનાં કર્માદાનરૂપ છે. તે આ પ્રમાણે-અંગારજીવિકા, વનજીવિકા, શકટજીવિકા, ભાટકજીવિકા, ફેટજીવિકા, દંતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્ર પીડા, નિર્લા છન, અસતી પોષણ, દવદાન અને સર:શેષ-એ પંદર પ્રકારનાં કર્માદાન કહેવાય છે. અંગારાની ભઠ્ઠી કરવી, કુંભાર, લુહાર તથા સુવર્ણકારપણું કરવું અને ચુને તથા ઈટે પકાવવી, એ કામ કરીને જે આજીવિકા કરવી તે અંગારજીવિકા કહેવાય છે. છેદેલાં ને વગર છેદેલાં વનનાં પત્ર પુષ્પ અને ફળને લાવીને વેચવાં, અને અનાજ દળવું ખાંડવું, એ કામ કરીને જે આજીવિકા કરવી તે વ કહેવાય છે. શકટ તે ગાડાં અને તેનાં પૈડાં, ધરી વિગેરે અંગને ઘડવાં, ખેડવા અને વેચવાં, એથી જે આજીવિકા કરવી તે શકટજીવિકા કહેવાય છે. ગાડાં, બળદ, પાડા, ઊંટ, ખર, ખચ્ચર અને ઘોડાઓને ભાડે આપી ભાર વહન કરાવીને તેના વડે જે આજીવિકા કરવી તે ભાટકજીવિકા કહેવાય છે. સાવર તથા કુવા વિગેરે ને દવા અને શિલા પાષાણને ઘડવા, એમ પૃથ્વી સંબંધી જે કાંઈ આરંભ કરવા અને તે વડે આજીવિકા કરવી તે ફેટજીવિકા કહેવાય છે. પશુઓનાં દાંત, કેશ, નખ, અસ્થિ, ત્વચા અને રૂંવાડાં વિગેરે તેનાં ઉત્પત્તિ
સ્થાનેથી ગ્રહણ કરીને તે ત્રણ અંગેને જે વ્યાપાર કરે તે દંતવાણિજ્ય કહેવાય છે. લાખ, મણશીલ, ગળી, ધાવડી અને ટંકણખાર વિગેરે વસ્તુને જે વ્યાપાર કરે તે પાપના ગૃહરૂપ લાક્ષવાણિજ્ય કહેવાય છે. માખણ, ચરબી, મધ અને મદિરા વિગેરેને વ્યાપાર કરો તે રસવાણિજ્ય કહેવાય છે. અને બે પગવાળા મનુષ્યાદિ અને ચાર પગવાળા પશુ આદિને જે વ્યાપાર કરે તે કેશવાણિજ્ય કહેવાય છે. કેઈ પણ જાતનું ઝેર, કઈ પણ જાતનું શસ્ત્ર, હળ, યંત્ર, લોહ અને હરિતાળ વિગેરે જીવિતને નાશ કરનારી વસ્તુઓને જે વ્યાપાર કરે તે વિષવાણિજય કહેવાય છે. તિલ, શેરડી, સરસવ અને એરંડ વિગેરે જળયંત્રાદિક યંત્રોથી જે પીલવા તથા પત્રમાંથી તૈલ-અત્તર કાઢીને તેને જે વ્યાપાર કરવો તે યંત્રપીડા કહેવાય છે. પશુઓનાં નાક વિંધવાં, ડામ દઈને આંકવા, મુષ્કછેદ (ખાસી કરવા), પૃષ્ઠ ભાગને ગાળ અને કાન વિગેરે અંગ વિધવા તે નીલંછન કર્મ કહેવાય છે. દ્રવ્યને માટે મેના, પોપટ, માજર, કુતરા, કુકડા અને મોર વિગેરે પક્ષીને પાળવા પિષવાં અને દાસીઓનું પિષણ કરવું તે અસતીપોષણ કહેવાય છે. વ્યસનથી અથવા પુણ્યબુદ્ધિથી એમ બે પ્રકારે દાવાનળનું આપવું તે દવદાન કહેવાય છે. અને સવર, નદી તથા દ્રહો વિગેરેના જળને શોષી લેવાના ઉપાય કરવા તે સરશોષ કહેવાય છે. આ પ્રમાણે પંદર કર્માદાન સમજવાં અને તેને ત્યાગ કર. સંયુક્ત અધિકરણતા, ઉપભગ અતિરિક્તતા, અતિ વાચાલતા, કીકુચી અને કંદપ ચેષ્ટા-એ પાંચ અનર્થદંડવિરમણ નામના આઠમા વ્રતના અતિચાર છે. મન, વચન અને કાયાથી દુષ્ટ પ્રણિધાન, અનાદર અને સ્મૃતિનું અનપસ્થાપત -એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. પ્રેગ્ય પ્રવેગ આનયન પ્રયોગ, પુદ્ગલને પ્રક્ષેપ, શબ્દાનુપાત અને રૂપાનુપાતએ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચાર છે. સંથારાદિ બરાબર જોયા વિના કે પ્રમાર્યા વિના મૂકવાં ને લેવાં, અનાદર અને સ્મૃતિનું અનુ
Page #456
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૪૧૩
પમ એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે. સચિત્તની ઉપર મૂકી દેવું, સચિત્તવડે ઢાંકવું, કાળનું સ્થાપનાર ઉલંઘના કરી આમંત્રણ કરવા જવું, મત્સર રાખવે અને વ્યપદેશ કરે એ પાંચ ચેથા અતિથિસંવિભાગ નામના શિક્ષાવ્રતના અતિચાર છે. આ પ્રમાણેના અતિચારોએ રહિત એવા વ્રતને પાળનારો શ્રાવક પણ શુદ્ધાત્મા થઈ અનુક્રમે ભવબંધનથી મુક્ત થઈ જાય છે.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણાઓએ દીક્ષા લીધી અને ઘણું શ્રાવક થયા. અહંતની વાણી કદિ પણ નિષ્ફળ થતી નથી.” મેટા મનવાળા અશ્વસેન રાજાએ પણ પ્રતિબંધ પામી તત્કાળ પિતાને લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સોંપીને દીક્ષા લીધી. વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની દેશના વડે સંસારથી વિરક્ત થઈ મેક્ષિસાધન કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને આર્યદત્ત વિગેરે દશ ગણધરો થયા, પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદીના સાંભળવા માત્રથી તેમણે સવ દ્વાદશાંગીની રચના કરી. “બુદ્ધિમાનને કરેલે ઉપદેશ જળમાં તેલના બિંદુની જેમ પ્રસરી જાય છે. પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. બીજી પિરૂષીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી. પછી શકેંદ્ર વિગેરે દેવતાઓ તથા મનુષ્ય પ્રભુને પ્રણામ કરીને પ્રભુની દેશનાને સંભારતા પિતાપિતાને સ્થાનકે ગયા.
પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનવાળે, કૃષ્ણવર્ણ ધરનારો, હરતી જેવા મુખવાળે, નાગની ફણાના છત્રથી શેલત, ચાર ભુજાવાળો, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભુજામાં બીરૂ અને સર્પ ધારણ કરનારો પાર્થ નામે યક્ષ શાસનદેવતા થયે. કુર્કટ જાતિના સર્પને વાહનવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે યક્ષણી શાસનદેવી થઈ. તે બન્ને શાસનદેવતા જેમની પાસે નિરંતર રહે છે અને બીજા પણ અનેક દેવ અને મનુષ્ય વિનીત થઈને જેમની સેવા કર્યા કરે છે એવા પાર્શ્વપ્રભુ પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા.
gj38àa2382998828888888888 BBA BBag
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये नवमे पर्वणि श्रीपार्श्वनाथकौमारदीक्षाकेवलो
સ્પત્તિવનો નામ વરીયઃ સ. SUBS823EB9%88888887888888888888888888 ૧ આ બારે વ્રતના અતિચારે વિશેષ પ્રતિક્રમણ સુત્રના અર્થ વિગેરેમાંથી જોઈ-સમુછ લેવા.
Page #457
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થો
શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિહાર અને નિર્વાણ સવ વિશ્વના અનુગ્રહને માટે વિહાર કરતા એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ એક વખતે સંસારમાં ૫ ડ્ર (તિલક) જેવા પુંડ્ર નામના દેશમાં આવ્યા. તે અરસામાં પૂર્વ દેશમાં તામ્રલિપ્તી નગરીમાં સાગરદત્ત નામે એક કળાશ અને સદ્દબુદ્ધિમાન યુવાન વણિકપુત્ર રહેતું હિતે. તેને જાતિસ્મરણ થયેલું હોવાથી તે સર્વદા સ્ત્રી જાતિને વિષે વિરક્ત હતો, તેથી સ્વરૂપવતી સ્ત્રીને પણ પરણવાને ઇચ્છતે નહીં. તે પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણને પુત્ર હતે. તે ભવમાં કઈ બીજા પુરુષ સાથે આસક્ત થયેલી તેની પત્નીએ તેને ઝેર આપી સંજ્ઞા રહિત કરી કોઈ ઠેકાણે છેડી દીધું હતું. ત્યાં એક ગોકુળી સ્ત્રીએ તેને જીવાડે હતે. પછી તે પરિવ્રાજક થઈ ગયે. ત્યાંથી મૃત્યુ પામી આ ભવમાં તે સાગરદત્ત નામનો શ્રેષ્ઠીપુત્ર થયો હતું, પરંતુ પૂર્વ જન્મના સ્મરણથી તે સ્ત્રીઓથી વિમુખ થયો હતો.
હવે પિલી લોકધર્મમાં તત્પર એવી ગોકુળી સ્ત્રી મૃત્યુ પામીને અનુક્રમે તેજ નગરીમાં એક રૂપવતી વણિકપુત્રી થઈ. “આ સ્ત્રીમાં આની દષ્ટિ રમશે એવી સંભાવના કરીને બંધુજનેએ સાગરદત્તને માટે તેને પસંદ કરી અને ગૌરવ સહિત તેને પ્રાપ્ત પણ કરી, પરંતુ સાગરદત્તનું મન તેની ઉપર પણ વિશ્રાંત થયું નહી; કારણ કે પૂર્વ ભવના અભ્યાસથી તે સ્ત્રીઓને યમદૂતી જેવી માનતો હતે. બુદ્ધિમાનું વણિકપુત્રીએ વિચાર્યું કે “આને કાંઈક પૂર્વ ભવનું સ્મરણ થયું જણાય છે, અને તે જન્મમાં કોઈ પુ લી સ્ત્રીએ આ પુરુષને હેરાન કર્યો જણાય છે. આ હૃદયમાં વિચાર કરી તેને સમજાવવાને અવસર જાણી તેણે એક પત્રમાં શ્લોક લખીને તેની ઉપર મોકલાવ્યા. તે શ્લોકમાં આ પ્રમાણે ભાવાર્થ હિતે“ દુધથી દાઝેલા પુરુષને દધિને ત્યાગ કરવો ઘટિત નથી, કેમકે અહ૫ જળમાં સંભવતા પોરાઓ શું દુધમાં પણ હોય ?” આ શ્લોક વાંચી તેને ભાવાર્થ હૃદયમાં વિચારીને સાગરદરો પણ એક કલેક લખી મોકલ્યો. તેને આ પ્રમાણે ભાવાર્થ હતો- “ સ્ત્રી કુપાત્રમાં રમે છે, સરિતા નીચા સ્થાનમાં જાય છે, મેઘ પર્વત ઉપર વધે છે અને લક્ષ્મી નિર્ગુણ પુરુષને આશ્રય કરે છે.” વણિફસુતાએ આ લોક વાંચી તેનો ભાવાર્થ જાણી લીધું. પછી તેના બોધને માટે બીજો શ્લોક લખી મોકલ્યો. તેમાં આ પ્રમાણે ભાવાર્થ હતે- “તેમાં પણ શું કોઈ સ્ત્રી દોષ રહિત હોતી નથી ? જે હોય છે તે રાગી સ્ત્રીનો શું જોઈએ ત્યાગ કરે ? રવિ પિતાની ઉપર અનુરક્ત થયેલી સંસ્થાને કદિ પણ છોડતો નથી.” આ કલોક વાંચીને તેના આવા ડહાપણ ભરેલા સંદેશાઓથી રંજીત થયેલો સાગરદત્ત તેની સાથે પરણ્યા અને હર્ષયુક્ત ચિરો પ્રતિદિન ભેગ ભેગવવા લાગ્યો.
એક વખતે સાગરદત્તને સાસરો પુત્ર સહિત વ્યાપારને માટે પાટલા પથ નગરે ગયો. અહીં સાગરદત્ત પણ વ્યાપાર કરવા માંડયો. અન્યદા તે મોટું વહાણ ભરીને સમુદ્રને પરતીરે ગયો. સાત વાર તેનું વહાણ સમુદ્રમાં ભાંગી ગયું; તેથી “આ પુણ્યરહિત છે એમ કહી લો કે તેને હસવા લાગ્યા. એટલે તે પાછો આવ્યો. પણ નિર્ધન થઈ ગયા છતાં
Page #458
--------------------------------------------------------------------------
________________
પૂર્વ ૯ મુ
૨૧૫
તેણે ઉદ્યમ છેાડી દીધા નહીં. એક વખતે આમતેમ ભમતાં કુવામાંથી જળ કાઢતા કોઈ એક છોકરા તેના જોવામાં આવ્યો. તે છેાકરાથી સાત વાર પાણી આવ્યું નહીં, પણ આઠમી વાર પાણી આવ્યુ, તે જોઇ સાગરદત્તે વિચાર્યું” કે “ માણસને ઉદ્યમ અવશ્ય ફળદાયક છે. જેઓ અનેક વિગ્ન આવે તેમાં પણ અસ્ખલિત ઉત્સાહવાળા થઈને પ્રારંભેલુ કાર્ય છેાડતા નથી, તેને દૈવ પણ વિન્ન કરતાં શંકા પામે છે.” આ પ્રમાણે વિચારી શુકનગ્રંથિ આંધી વહાણ લઈને સિંહલદ્વીપ તરફ ચાલ્યો, પરંતુ પવનને યોગે તે રત્નદ્વીપે આવ્યો. પછી ત્યાં પેાતાના સર્વાં માલ વેચીને તેણે રત્નાના સમૂહ ખરીદ કર્યો. તેનાથી વહાણ ભરીને તે પેાતાની નગરી તરફ ચાલ્યો. તે રત્ના જોઈ ને લુબ્ધ થયેલા ખલાસીઓએ તેને રાત્રે સમુદ્રમાં નાખી દીધા. દૈવયોગે પ્રથમ ભાંગેલા કોઈ વહાણનું પાટીયુ તેને હાથ આવવાથી તે વડે તે સમુદ્રને ઉતરી ગયો. ત્યાં કીનારા ઉપર પાટલાપાથ નગર હતું. તે નગરમાં પ્રવેશ કરતાં ત્યાં રહેલા તેના સસરાએ તેને જોયો, એટલે તે તેને પેાતાના આવાસમાં લઈ ગયો. પછી સ્નાન ભાજન કરીને વિશ્રાંત થયેલા સાગરદત્તે મૂળથી માંડીને ખલાસીઓ સંબંધી વૃત્તાંત પેાતાના સસરાને કહ્યો. સસરાએ કહ્યું કે હું જામાતા ! તમે અહીંજ રહેા, એ દુર્બુદ્ધિવાળા ખલાસીએ તમારા બધુજનની શંકાથી તામ્રલિપ્તી નગ રીએ નહી' જાય, પણ ઘણું કરીને તે અહીંજ આવશે.' સાગરદત્તો ત્યાં રહેવાનું કબુલ કર્યું. પછી તેના સસરાએ એ વૃત્તાંત ત્યાંના રાજાને જણાવ્યા. “ દીર્ઘદશી પુરુષોના એવા
**
ન્યાય છે.’’
કેટલેક દિવસે પેલુ' વહાણુ તેજ બંદરે આવ્યું, એટલે સાગરદત્ત પાસેથી જેમણે બધાં ચિહ્નો જાણ્યાં હતાં એવા રાજ્યના આરક્ષક પુરુષોએ તે વહાણને એળખી લીધુ.. પછી તેમણે તેના સ` ખલાસીઓને ખેલાવીને પૃથક્ પૃથક્ પૂછ્યું કે ‘ આ વહાણુના માલિક કોણ છે ? તેમાં શું શું કરીયાણાં છે ? અને તે કેટલાં છે ?' તેવી રીતે ઉલટપાલટ પૂછવાથી તેએ સ ક્ષેાભ પામીને જુદુ જુદુ ખેલવા લ.ગ્યા, તેથી તેમને ગેા કરનાર તરીકે જાણી લઈ ને આરક્ષકોએ તત્કાળ સાગરઢત્તને ત્યાં એલાવ્યા. સાગરદત્તને જોતાંજ તેઓ ભય પામીને ખેલ્યા કે “ હે પ્રભુ ? અમેા કર્માંચ'ડાળાએ તે મહાદુષ્કર્મ કર્યું. હતું. તથાપિ તમારા પ્રબળ પુણ્યથી તમે અક્ષત રહ્યા છે. અમે તમારી વધ્યકોટિને પ્રાપ્ત થયા છીએ, માટે આપ સ્વામીને જે ચગ્ય લાગે તે કરો.' કૃપાળુ અને શુદ્ધ બુદ્ધિવાળા સાગરદત્તો રાજપુરુષોથી તેમને છેાડાવ્યા, અને કાંઈક પાથેય આપીને તેમને વિદાય કર્યા. તેના આવા કૃપાળુપણાથી ‘ આ પુણ્યવાન છે ' એમ વિચારનારા ત્યાંના રાજાને મહામતિ સાગરદત્ત ઘણા માનીતા થયો અને તે વહાણનાં કરિયાં વેચાવડે તેણે ઘણુ દ્રશ્ય ઉપાર્જન કર્યુ પછી પુષ્કળ દાન આપતો તે ધર્મની ઈચ્છાએ ધર્માંતી કાને પૂછ્યો લાગ્યા કે • જે દેવના દેવ હાય તેને રત્નમય કરવાની મારી ઇચ્છા છે” માટે તે મને જણાવે. દેવતત્ત્વ સુધી નહીં પહોંચેલા તે ધમ તીર્થ કાએ તેને જે ઉત્તર આપ્યા તેમાંનુ એકે વાકય તેને યાગ્ય લાગ્યુ નહીં; એટલે તેમાંથી કોઇ આપ્ત પુરુષે કહ્યું કે ‘ અમારા જેવા મુગ્ધને એ વાત શુ' પૂછે છે ? તમારે પૂછ્યું' હોય તા એક રત્નને અનુસરીને તપસ્યા કરવામાં તત્પર થાએ, એટલે તેને અધિષ્ઠાયિક દેવતા આવીને તમને જે ખરા દેવાધિદેવ હશે તેને જણાવશે.’ પછી સાગરદત્તે તે પ્રમાણે કરીને અષ્ટમ તપ કર્યું, એટલે રત્નના અધિષ્ઠાચિક દેવતાએ આવી તેને તીથંકરની પવિત્ર પ્રતિમા બતાવીને કહ્યું કે “ હે ભદ્રે !
૧ ધર્માંચા –અનેક મતના આગેવાના.
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૧૬
સગ ૪ થા
આ દેવજ પરમાર્થે સત્ય દેવ છે. આનું સ્વરૂપ મુનિએજ જાણે છે, બીજા કાઈ જાણતા નથી.” આ પ્રમાણે કહી મૂર્ત્તિ આપીને તે દેવ સ્વસ્થાને ગયા. સાગરદત્ત તે પ્રતિમાને જોઇને બહુ ખુશી થયા. તે સુવર્ણવી અહંત પ્રતિમા તેણે સાધુને બતાવી. એટલે સાધુઓએ તેને જિનવરે કહેલા ધર્મ' કહી સંભળાવ્યા, તેથી સાગરદત્ત શ્રાવક થયા.
એક વખતે સાગરદત્તે મુનિઓને પૂછ્યુ કે– હે ભગવંત ! આ કયા તીર્થંકરની પ્રતિમા છે ? અને મારે તેની કેવી વિધિએ પ્રતિષ્ઠા કરવી, તે મને કહે.’ મુનિએ મેલ્યા- ‘ હાલ પુ’ડૂવન દેશમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમવસર્યાં છે. માટે તેમની પાસે જઈને તે વાત પૂછેા.' એટલે તત્કાળ સાગરદત્ત શ્રી પાર્શ્વ પ્રભુની પાસે ગયા અને નમસ્કાર કરીને તે રત્નપ્રતિમા વિષે સવ` હકીકત પૂછી. પ્રભુએ પેાતાના સમેાસરણને ઉદ્દેશીને સવે અંતના અતિશય સંબંધી અને તીર્થં 'કરની પ્રતિમાની સ્થાપના સંબંધી સ હકીકત કહી બતાવી. પછી શ્રી જિને!ક્ત વિધિવડે તે તીથંકરની પ્રતિમાની તેણે પ્રતિષ્ઠા કરાવી. અન્યદા તે સાગરદત્તો પાર્શ્વ પ્રભુની પાસેજ દીક્ષા લીધી. પછી સુર અસુરોએ સેવાતા અને સ અતિશયવર્ડસ પૂર્ણ એવા પ્રભુએ પરિવાર સાથે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યાં.
નાગપુરીમાં નાગેન્દ્રની જેમ નાગપુરી નામની નગરીમાં યશસ્વીઓમાં અગ્રેસર સૂરતેજ નામે રાજા હતા. તે નગરીમાં ધનપતિ નામે એક ધનાઢય શ્રેષ્ઠી રહેતા હતા, તે રાજાને ઘણા પ્રિય હતો. તેને ઘેર સુંદરી નામે એક શીળવડે સુદર સ્ત્રી હતી. પિતામહના નામ પ્રમાણે નામવાળા અદત્ત નામે તેને એક વિનીત અને ગુણવાન પુત્ર હતા. તે અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયા.
તે સમયે વત્સ નામના વિષયમાં કૌશાંખી નગરીને વિષે શત્રુઓનુ માનભંગ કરનાર માનભંગ નામે રાજા રાજ્ય કરતા હતો. તે નગરીમાં જિનધર્મમાં તત્પર જિનદ્યત્ત નામે એક ધનાઢય શ્રેષ્ઠી વસતા હતો. તેને વસુમતી નામે સ્ત્રી હતી. તેને પ્રિયદર્શીના નામે એક પુત્રી થઈ હતી. અંગદ નામના વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખા નામે તેની સખી હતી, તે જૈનધર્મમાં લીન હતી. બન્ને સખીએ દેવપૂજા, ગુરૂની ઉપાસના અને ધર્માખ્યાન વિગેરે કૃત્યા વડેજ દિવસેા નિગમન કરતી હતી. એક વખતે કોઇ સાધુ ગોચરીએ જતા હતા, તેમણે પ્રિયદર્શીનાને ઉદ્દેશીને બીજા સાધુને કહ્યું કે આ મહાત્મા શ્રી પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે. ’ તે સાંભળી મૃગાંકલેખા હ પામી. પણ તે વાર્તા તેણે કોઇને કહી નહીં,
અન્યદા ધનપતિ શ્રેષ્ઠીએ પાતાના પુત્રને માટે નાગપુરીનાજ રહેનાર વસુનંદ નામના શ્રેષ્ડીની ચ’લેખા નામની કન્યાની માગણી કરી. તેણે પાતાની પુત્રી તે શ્રેષ્ઠીપુત્રને આપી. પછી શુભ દિવસે મોટા ઉત્સવથી બંધુદત્ત અને ચંદ્રલેખાને વિવાહ થયે બીજે દિવસે હજુ જેનેા હાથ મગળક કણથી અંકિત છે એવી તે ચદ્રલેખાને રાત્રીએ સપે આવીને કરડી, જેથી તે તત્કાળ મૃત્યુ પામી. આ પ્રમાણે “કના પરિણામથી અભાગી પુરુષને વિવાહ કર્યા પછી બીજે દિવસે પરણેલી સ્ત્રી મરી જાયછે.” આ બનાવ બનવાથી ‘બંધુદત્તના હસ્તજ વિષમય છે' એવા તેને માથે અપવાદ આવ્યા, તેથી ત્યારપછી તેણે ઘણી કન્યાઓની માગણી કરી અને ઘણું દ્રવ્ય આપવા માંડયું છતાં તેને બીજી સ્ત્રી પ્રાપ્ત થઈ નહીં. એ પ્રમાણે સ્રી રહિત હોવાથી ‘સ્ત્રી રહિત મારે આ સપત્તિ શા કામની છે ?' એમ ચિ'તા કરતા અંધુદત્ત કૃષ્ણ પક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે ક્ષય પામવા લાગ્યા. તેને દુળ થતા જોઈને દુ:ખી થયેલા ધનપતિ શેઠે વિચાયું કે મારા પુત્ર આ ચિતામાં મરી જશે, માટે
Page #460
--------------------------------------------------------------------------
________________
- પર્વ ૯ મું
૪૧૭ તેને દુઃખનું વિસ્મરણ થવા માટે કોઈ વ્યાપારમાં જોડી દઉં.” આ નિર્ણય કરીને ધનપતિ શ્રેષ્ઠીએ બંધુદત્તને બેલા અને આજ્ઞા કરી કે “હે વત્સ ! તું વ્યાપાર કરવાને માટે સિંહલદ્વીપે અથવા અન્ય દ્વીપે જા.” પિતાની આજ્ઞાથી બંધુદત્ત ઘણાં કરિયાણું લઈ વહાણ પર ચઢી સમુદ્ર ઉલંઘીને સિંહલદ્વીપે આ. કીનારે ઉતરી સિંહલપતિ પાસે જઈ ઉત્તમ ભેટ ધરીને તેને રાજી કર્યો; એટલે સિંહલરાજાએ તેનું દાણ માફ કર્યું અને પ્રસન્ન થઈને તેને વિદાય કર્યો. ત્યાં સર્વ કરિયાણાં વેચી મનને ધાર્યો લાભ મેળવી બીજા કરિયાણું ખરીદીને તે પિતાના નગર તરફ પાછો ચાલે. સમુદ્રમાર્ગે ચાલતાં અનુક્રમે તે પોતાના દેશની નજીક આવ્યો, તેવામાં પ્રતિકૂળ પવનથી ડોલતું તેનું વહાણ ભાંગી ગયું, પરંતુ કાંઈક અનુકૂળ દેવથી તેના હાથમાં એક કાષ્ઠનું પાટિયું આવ્યું, તેથી તેના વડે તરત બંધુદત્ત સમુદ્રતટના આભૂષણરૂપ રનદ્વીપે આવ્યા.
ત્યાં એક વાપિકામાં ઉતરી નાન કરીને તે પાકેલાં આમ્રફળવાળા વનમાં ગયે. ત્યાં સુધારૂપ રોગના ઔષધરૂપ સ્વાદિષ્ટ આમ્રફળોનું તેણે ભક્ષણ કર્યું.
એવી રીતે માર્ગમાં વનફળને આહાર કરતા બંધુદત્ત અનુક્રમે રત્નપર્વત પાસે આવ્યું. પછી તે પર્વત ઉપર ચઢ, ત્યાં એક રનમય રૌત્ય તેના જોવામાં આવ્યું, એટલે તેણે તે ચૈત્યમાં પ્રવેશ કર્યો, ત્યાં રહેલી અરિષ્ટનેમિની પ્રતિમાને વંદના કરી અને ત્યાં કેટલાક મહામુનિઓ હતા તેમને પણ વંદના કરી. સર્વેમાં જયેષ્ઠ મુનિએ તેને પૂછયું એટલે બંધુદરે ચીન મરણ અને વહાણનો ભંગ ઈત્યાદિ પોતાને સર્વ વૃત્તાંત મૂળથી માંડીને કહી સંભળાવ્યું. પછી મુનિએ તેને પ્રતિબોધ પમાડે, એટલે પિતાનું અહીં આવવું સફળ થયું, એમ અનુમોદન કરતા બંધુદરતે જૈનધર્મને સ્વીકાર કર્યો. તે વખતે ત્યાં રહેલા ચિત્રાંગદ વિદ્યાધરે તેને કહ્યું કે “જૈનધર્મના સ્વીકારથી હવે તમે મારા સાધર્મિક થયા તે સારું થયું, હવે કહો તો હું તમને આકાશગામિની વિદ્યા આપું, કહો તો તમને પ્રસ્થાને પહોંચાડું, અથવા કહો તો કઈ કન્યા પરણાવું.' બંધુદત્તે કહ્યું કે “જે તમારી પાસે વિદ્યા છે, તે મા જ છે અને જ્યાં આવા ગુરૂનાં દર્શન થાય છે તે સ્થાન જ મારે ઈષ્ટ છે. આ પ્રમાણે કહીને તે મૌન ધરી રહ્યો, એટલે વિદ્યારે વિચાર્યું કે ‘જરૂર આ બંધુદત્ત કન્યાને ઈચ્છે છે, કેમકે તે વાતને તેણે નિષેધ કર્યો નહિ, પરંતુ જે કન્યા આને પરણને તરતમાં મૃત્યુ પામે તેમ ન હોય તે કન્યાને આ મહાત્મા સાથે પરણાવું.” આવો નિશ્ચય કરીને તે બંધુદત્તને પિતાને સ્થાનકે લઈ ગયા અને ઉચિત સ્નાન ભેજનાદિકવડે તેની ભક્તિ કરી. પછી ચિત્રાંગદે પોતાના સર્વ ખેચને પૂછયું કે “આ ભારતવર્ષમાં તમે કઈ એવી કન્યા દીઠી છે કે જે આ પુરુષને યોગ્ય હોય ?” તે સાંભળી તેના ભાઈ અંગદ વિદ્યાધરની પુત્રીમૃગાં કલેખા બેલી કે “હે પિતાજી! શું તમે મારી સખી પ્રિયદર્શનાને નથી જાણતા ? તે મારી સખી કૌશાંબીપુરીમાં રહે છે, સ્ત્રીરત્ન જેવી રૂપવંત છે અને જિનદત્ત શેઠની પુત્રી છે, હું પૂર્વે એકવાર તેની પાસે ગઈ હતી, તે વખતે કોઈ મુનિએ તેને ઉદ્દેશીને કહ્યું હતું કે “આ પ્રિયદર્શના પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે., આ વાકય મારા સાંભળવામાં આવ્યું હતું.” આ પ્રમાણે હકીકત સાંભળીને ચિત્રાંગદે બંધુદતને યેગ્ય પ્રિયદર્શને તેને અપાવવાને માટે અમિતગતિ વિગેરે બેચરને આજ્ઞા કરી, એટલે તે ખેચરે બંધુદત્તને લઈને કૌશાંબી નગરીએ ગયા. ત્યાં નગરની બહાર પાર્શ્વનાથનો ચૈત્યમાં વિભૂષિત એવા ઉદ્યાનમાં નિવાસ કર્યો, પછી બંધુદને ખેચની સાથે તે રીત્યમાં પ્રવેશ કર્યો, ત્યાં પાર્શ્વનાથ પ્રભુને અને મુનિઓને તેણે વંદના કરી. પછી તેમની પાસે ધર્મદેશના સાંભળી. એવામાં ત્યાં સાધર્મિપ્રિય એ જિનદત્ત શ્રેષ્ઠી આવ્યો. તે
૫૩.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૧૮
સર્ગ ૪ થે
સર્વ ખેચર સહિત બંધુદત્તને પ્રાર્થના કરીને પિતાને ઘેર લઈ ગયે. પછી જિનદત્ત શેઠ બંધુદત્ત અને ખેચરને ગૌરવતાથી સ્નાન, આસનાદિવડે સત્કાર કરીને તેમના આગમનનું કારણ પૂછયું. એટલે “આ કામનુંજ પ્રયોજન છે, પણ જે કામના અંગનું પ્રયોજન છે તે અમૃત (અસત્ય) કહેવું પડે તેમ છે.” એ વિચાર કરીને તે બેચરે આ પ્રમાણે બોલ્યાઅમે તીર્થયાત્રાની ધારણા કરી રત્નપર્વતથી નીકળ્યા છીએ, પ્રથમ અમે ઉજજયંતગિરિ ગયા, ત્યાં નેમિનાથને વંદના કરી. ત્યાં આ બંધુદત્ત શ્રેષ્ઠીએ અમને સાધમિક જાણીને પિતાના બંધુની જેમ ભજનાદિકવડે અમારી ભક્તિ કરી. આ બંધુદત્ત ધાર્મિક, ઉદાર, તેમજ વૈરાગ્યવાનું છે, એથી અમારે તેમની સાથે અધિક પ્રીતિ થઈ છે, અહીં પાર્શ્વ પ્રભુને વાંદવાને માટે અમે ઉજજયંતિ (ગિરિના૨) ગિરિથી આવ્યા છીએ, આ બંધુદત્ત પણ અમારા નેહથી નિયત્રિત થઈને અમારી સાથે આવેલ છે.” ખેચરોનાં આવાં વચન સાંભળી અને બંધુદત્તને નજરે જોઈ જિનદત્ત શેઠે ચિંતવ્યું કે “આ વર મારી પુત્રીને ગ્ય છે. પછી જિનદત્ત ખેચરોને આગ્રહથી રોક્યા અને બંધુદત્તને કહ્યું કે “મારી પુત્રીને પરણો. બંધુદો પરણવાની અનિચ્છાનો ડોળ કરીને તે વાત સ્વીકારી. તે સમાચાર અમિતગતિએ ચિત્રાંગદને પહોંચાડ્યા એટલે ચિત્રાંગદ જાન લઈને ત્યાં આવ્યો. પછી જિનદત્ત બંધુદત્તની સાથે પોતાની પુત્રી પરણાવી. ચિત્રાંગદ બંધુદત્તને શિક્ષા આપીને પોતાને સ્થાનકે ગયે.
બંધુદત્ત પ્રિયદર્શન સાથે ક્રીડા કરતે ત્યાંજ રહ્યો. તેણે ત્યાં શ્રી પાર્શ્વનાથની રથયાત્રા કરાવી. એવી રીતે ધર્મમાં તત્પર થઈ તેણે ત્યાં ચાર વર્ષ નિગમન કર્યા. કેટલોક કાળ ગયા પછી પ્રિયદર્શનાએ ગર્ભ ધારણ કર્યો. તે વખતે તેણીએ સ્વપ્નમાં મુખકમળને વિષે પ્રવેશ કરતા એક હાથીને જોયો. બીજે દિવસે બંધુદત્તે પોતાના સ્થાન તરફ જવાનો મનેરથ પોતાની પત્નીને જણાવ્યું. તેણીએ પિતાના પિતા જિનદત્તને જણાવ્યું એટલે શેઠે ઘણી સંપત્તિ આપીને બંધુદત્તને પ્રિયા સહિત વિદાય કર્યો. બંધુદો “હું નાગપુરીએ જઈશ” એવી આઘોષણું કરાવી, તેથી ઘણા લોકો તેની સાથે ચાલ્યા, તેઓને બંધુવત્ ગણીને તેણે આગળ કર્યા. સન્માર્ગના મહા પાથ તુલ્ય બંધુદત હળવે હળવે ચાલતે અનુક્રમે અનર્થના એક ગૃહરૂપ પદ્મ નામની અટવામાં આવ્યા. સાર્થની રક્ષા કરતાં તેણે ત્રણ દિવસે તે અટવીનું ઉદ્ઘઘન કરી એક સરોવરના તીર ઉપર આવી પડાવ કરાવ્યો. ત્યાં સાથે રાત્રીવાસો રહ્યો. તે રાત્રીના છેલ્લા પહોરે ચંહસેન નામના એક પદ્ધીપતિની ધાડ પડી. પલ્લી પતિના સુભટોએ સાર્થનું સર્વસ્વ લૂંટી લઈ પ્રિયદર્શનને પણ હરી લઈને પોતાના સ્વામી ચંડસેનને મેંપી. દીન મુખવાળી પ્રિયદર્શનને જોઈને ચંડસેનને પણ દયા આવી, તેથી તેણે ચિતવ્યું કે “શું આ દીન સ્ત્રીને પછી તેને ઠેકાણે પહેાંચા ડું ?” એવી ચિંતા કરતા તેણે ચૂતલતા નામની પ્રિયદર્શનાની દાસીને પૂછ્યું કે “આ સ્ત્રી કે ની પ્રિયા છે ? અને કોની પુત્રી છે? તે સર્વ વૃત્તાંત જણાવ.” દાસી બેલી કે “કૌશાંબીમાં રહેનારા જિનદત્ત શેઠની આ પુત્રી છે અને તેનું નામ પ્રિયદર્શના છે.” આટલું સાંભળતાંજ ચંડસેનને મૂર્છા આવી. થોડીવારે સંજ્ઞા મેળવીને તેણે પ્રિયદર્શનને કહ્યું કે “હે બાળા ! તારા પિતાએ મને પૂર્વે જીવાડયો છે, માટે તું ભય પામીશ નહીં. તે મારે વૃત્તાંત મૂળથી સાંભળ. હું ચેરના રાજા તરીકે પ્રસિદ્ધ છું. એક વખતે હું ચોરી કરવાને માટે નીકળ્યો. પ્રદોષકાળે વત્સદેશના ગિરિ નામના ગ્રામમાં ગયે. ત્યાં ચેરલોકથી વીંટાઈને હું મદ્યપાન કરવા બેઠે. તેવામાં રક્ષકેએ આવીને મને પકડે, અને ત્યાંના રાજા માનભંગ પાસે રજુ કર્યો. તેણે મને મારી નાખવાને આદેશ કર્યો. પછી મને મારવાને લઈ જતા હતા, તેવામાં તારા માતાપિતા પૌષધ કરી પારણાને માટે ઘેર જતા હતા તે ત્યાંથી નીકળ્યા. મારી હકીકત
Page #462
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું સાંભળીને તે કૃપાળુ શેઠે મને છોડાવ્યો. પછી કેટલાંક વસ્ત્ર અને ધન આપીને તેમણે મને વિદાય કર્યો, તેથી તું મારા ઉપકારીની પુત્રી છે, માટે મને આજ્ઞા કરી કે હું તારું શું કામ કર' ?? પ્રિયદના આલી છે ભ્રાતા ! તમારી ધાડ પડવાથી વિયક્ત થયેલા મારા ૫ બંધુદત્તની સાથે મને મેળવો.” એ પ્રમાણે કરીશ” એમ કહી પતલીપતિ પ્રિયદર્શનને પિતાને ઘેર લાવ્યો અને પિતાના દેવતા હોય તેમ તેને અતિ ભક્તિથી જેવા લાગ્યો. પછી અભય દાનવડે પ્રિયદર્શનાને આશ્વાસન આપીને ચંડસેન પોતે બંધુદત્તને શેધવા નીકળ્યો.
અહીં બંધુદત્ત પ્રિયાને વિયોગ થવાથી હિંતાલવનના મધ્યમાં આવી સ્વસ્થ થઈને આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે “મારા વિયાગથી મારી વિશાળલોચન પ્રિયા એક દિવસ પણ જીવી શકે તેમ નથી. તેથી જરૂર તે મૃત્યુ પામી હશે. તે હવે હશી પ્રત્યાશાથી જીવું ? માટે મારે મરણનું શરણ છે. કેમકે તેથી મને કાંઈ વિશેષ હાનિ નથી.’ આ પ્રમાણે વિચારીને સપ્તચ્છદના મોટા વૃક્ષ ઉપર ચઢી ફાંસો ખાઈને મૃત્યુ પામવા માટે તે તૈયાર થયો. સપ્તચ્છદ વૃક્ષની પાસે આવતાં તેણે એક મોટું સરોવર જોયું. તેમાં પ્રિયાના વિરહથી દુઃખિત એ એક રાજહંસ તેના જેવામાં આવ્યો. પોતાની પેઠે તેને દુ:ખી અને દીન જોઈને તે વધારે દુઃખી થયો, કેમકે “દુઃખી જનની માનસિક પીડા દુઃખી જનજ જાણે છે.” બંધુદત્ત ત્યાં થોડીવાર ઊભા રહ્યો, તેવામાં કમળની છાયામાં બેઠેલી રાજહંસીની સાથે તે રાજહંસને મેળાપ થયે. તેને એ પ્રમાણે પ્રિયાનો મેળાપ થયેલ જોઈ બંધુદરે વિચાર્યું કે “જીવતા નરને ફરીવાર પણ પ્રિયાને સંગમ થાય છે, માટે હમણું તે હું મારી નગરીએ જાઉ, પણ આવી નિધન સ્થિતિએ ત્યાં શી રીતે જવાય?તેમ પ્રિયા વિના કેશાબીપુરીએ જવું તે પણ ગ્યા નથી તેથી હમણું તે વિશાળાપુરીએ જાઉં, ત્યાં મારા માતુલ પાસેથી દ્રવ્ય લઈ, તે ચાર રોનાપતિને આપીને મારી પ્રિયાને છોડાવું. પછી પ્રિયા સાથે નાગપુરી જઈ મારા ઘરમાંથી દ્રવ્ય લઈને માતુલને પાછું આપી દઈશ. સર્વ ઉપાયમાં આ ઉપાયજ મુખ્ય છે.” આ વિચારકરીને તે બંધુદત્ત પૂર્વ દિશા તરફ ચાલ્યો. બીજે દિવસે અતિ દુઃખિતપણે ગિરિસ્થળ નામના સ્થાનમાં આવ્યો. ત્યાં માર્ગની નજીકમાં વૃક્ષોથી ઢંકાયેલા એક યક્ષના મંદિરમાં તેણે વિશ્રામ કર્યો. તેવામાં શ્રમથી પીડિત એક વટેમાર્ગ ત્યાં આવ્યું. તેને બંધુદત્ત પૂછ્યું કે “તમે કયાંથી આવે છે ?” તેણે કહ્યું કે હું વિશાળાનગરીથી આવું છું” બંધુદો પૂછયું કે “ત્યાં ધનદત્ત સાર્થવાહ કુશળ છે ? એટલે તે મુસાફરે દીન વદને કહ્યું કે “ધનદત્ત વ્યાપાર કરવાને બહાર ગામ ગયો હતો, તેવામાં એક દિવસ તેના મોટા પુત્રે ઘેર પત્ની સાથે ક્રીડા કરતા સતા ત્યાંથી ચાલ્યા જતા રાજાની અવગણના કરી, તે અપરાધથી ક્રોધ પામેલા રાજાએ તેનું સર્વસ્વ લુંટી લીધું અને તેના પુત્ર, કલત્ર વિગેરે સર્વ કુટુંબને કેદ કર્યું. ધનદત્ત ઘેર આવ્યા ત્યારે રાજાને અરજ કરતાં અને પિતાની પાસેનું દ્રવ્ય દંડમાં આપતાં બાકી રહેલા કેટી દ્રવ્યને માટે તે પિતાની બહેનના પુત્ર બંધુદત્તને શેધવાને નીકળે છે. રાજાએ તે શરતે તેને છોડ્યો છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને બંધુદરે ચિંતવ્યું કે “અહો દૈવે આ શું કર્યું ! જેને માટે મને પૂર્ણ આશા હતી, તેને પણ દેવે વ્યસનસમુદ્રમાં પાડી દીધો છે, પણ હવે જે થયું તે ખરૂં, હવે તો અહીં રહીને જ મારા માતુલની રાહ જોઉં, અને તેને મળી નાગપુરીએ જઈ તેનો અર્થ સત્વર સાધી આપું.” આ વિચાર કરીને તે ત્યાંજ રહ્યો.
પાંચમે દિવસે કેટલાકની સહાય લઈને સાથે સાથે બેદયુક્ત મનવાળા માતુલ ધનદર ત્યાં આવ્યો અને તેજ વનમાં ચક્ષમંદિરની પાસે રહેલા એક તમાલ વૃક્ષ નીચે બેઠે. દરથી બરાબર ઓળખાયા નહીં એટલે બંધુદરે તેને ઓળખવાને માટે તેની નજીક જઈને પૂછયું કે તમે કેમ છો ? અહીં ક્યાંથી આવે છે ? અને ક્યાં જવાના છે ? તે કહે.”
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૨૦
સ ૪ થા
ધનદત્ત મેલ્યા- હું સુંદર ! હું વિશાળાપુરીથી આવું છું અને અહીંથી મહાપુરી નાગપુરીએ જવાનુ છે.' બંધુદત્ત મેલ્યા કે- મારે પણ ત્યાંજ આવવાનું છે, પણ ત્યાં તમારુ સંબધી કાણુ છે ? તે ખેલ્યા કે ‘ ત્યાં ખંધુદત્ત નામે મારા એક ભાણેજ છે.' મધુરો કહ્યું, ‘હા, તે મારા પણ મિત્ર છે.’ પછી બંધુદા પોતાના માતુલને ઓળખ્યા, પણ પોતાની ઓળખાણ પાડયા વિના તે તેની સાથે મળી ગયા. પછી તે બન્નેએ સાથે ભેાજન કર્યું. બીજે દિવસે પ્રાતઃકાળે દત્ત શૌચ કરવાને દ્વીતીરે ગયા, ત્યાં એક કદ ંબના ગહ્વરમાં રત્નની છાયાવાળી પૃથ્વી ક્રીડી. એટલે તેણે તીક્ષ્ણ શૃગવડે તે પૃથ્વી ખાદી, તેમાંથી રત્ન આભૂષણાથી ભરપૂર એક તાંબાનો કરડીએ નીકળ્યા. તે કરડીઆને છાની રીતે લઈ ને બંધુદત્ત ધનદત્તની પાસે આબ્યા, અને તે કરડીઓ મળવાની બધી હકીકત કહી બતાવી. પછી નમ્રતાથી કહ્યું કે ‘હે મારા મિત્રના માતુલ ! મે` એક કાપડી પાસેથી તમારી બધી હકીકત જાણી છે, માટે તમારા પુણ્યથી પ્રાપ્ત થયેલા આ કરડીએ તમેજ ગ્રહણ કરે. આપણે બન્ને અહીંથી વિશાળા નગરીએ જઇ રાજાને ધન આપી કારાગૃહમાંથી આપણાં માણસોને છેડાવીએ. પછી આપણે નાગપુરી જઈશું.' આ પ્રમાણે કહી આગળ કર'ડીએ ધરીને બંધુદત્ત મૌન રહ્યો, એટલે ધનદત્ત ખેલ્યા કે ‘મારે અત્યારે તરત મારાં મનુષ્યને છેાડાવવાની કાંઈ જરૂર નથી, હમણાં તો તમારા મિત્ર બંધુદત્તને મળવું છે. પછી તે જેમ કહેશે તેમ કરીશું.’ પછી ખંધુદત્ત પાતાની મેળે પ્રગટ થયા, અર્થાત્ પોતેજ બંધુદત્ત છે એમ કહ્યું. એટલે તેને ઓળખીને ધનત્ત ખેલ્યા કે--‘ અરે ! તું આવી દશાને કેમ પ્રાપ્ત થયા ?' પછી બંધુદો પાતાનો સર્વાં વૃત્તાંત જણાવ્યેા. તે સાંભળીને ધનદો કહ્યું કે · હે વત્સ ! પ્રથમ આપણે ભિલ લેક પાસેથી પ્રિયદર્શનાને છેાડાવીએ, પછી બીજું કામ કરશુ.’
આ પ્રમાણે તેઓ વાત કરે છે તેવામાં અકસ્માત્ રાજાના સુભટા હથિયાર ઉગામતા ત્યાં આવ્યા. તેઓએ જેએ ત્યાં રહેલા હતા તે સને તસ્કર જાણીને પકડથા. ધનવ્રુત્ત અને બધુદત્ત પેલા કરડીએ કોઈ ગુપ્ત સ્થાને મૂકી દેતા હતા, તેવામાં જ રાજપુરૂષોએ તેમને પકડયા, અને ‘ આ શું છે ? ’ એમ પૂછ્યું, એટલે તેમણે કહ્યું કે ‘ તમારા ભયથી અમે આ અમારું દ્રવ્ય ગેાપવતા હતા.' પછી રાજસુભા તે કરડીઆ સહિત તેમને તથા બીજા મુસાફાને પણ રાજભય બતાવતા સતા ન્યાયકારક રાજમંત્રીની પાસે લઇ ગયા. ન્યાયમંત્રીએ પરીક્ષા કરીને બીજા મુસાફરોને નિર્દોષ જાણી છેાડી મૂકયા. પછી આ મામા ભાણેજને આદરથી પૂછ્યુ કે ‘તમે કેણુ છેા ? કયાંથી આવા છે ? અને આ શું છે ?' તેઓ ખેલ્યા કે– અમે વિશાળાનગરીથી આવીએ છીએ. આ દ્રવ્ય અમારૂ પ્રથમનું ઉપાજન કરેલું છે; તે લઈને હવે અમે લાટ દેશ તરફ જઈએ છીએ.' મંત્રીએ કહ્યું કે · જે આ દ્રવ્ય તમારુ હોય તો આ કરડીઆમાં શું શું ચીજ છે તે બધું એ ધાણી સાથે જલદી કહી બતાવેા.' પછી બન્ને અજ્ઞાત હેાવાથી ક્ષેાભ પામીને ખેલ્યા કે ‘ હે મંત્રીરાજ! આ કર'ડીએ અમે હરણ કરેલા છે, માટે તમે પાતેજ ઉઘાડીને જીવા.' પછી મંત્રીએ તે કરડીઓ ઉઘાડીને જોયા, તો તેમાં રાજનામાંકિત આભૂષણા જોવામાં આવ્યાં. ઘણા વખત અગાઉ ચારાયેલાં તે આભૂષણાને સંભારીને મ`ત્રીએ વિચાયુ... કે ‘પ્રથમ ચારાયેલું દ્રવ્ય લઈ ને આ બન્નેએ પૃથ્વીમાં નિધિરૂપ કરેલું હશે, માટે આ અન્નેને કબજે કરવાથી ખીજા ચાર લેાકા પણ પકડાઈ આવશે' એવું ધારી મંત્રીએ બધા સાને પાતાના પુરુષોની પાસે પાછે! પકડી મંગાવ્યા. પછી તેણે યમ જેવા રક્ષકોની પાસે તે મામા ભાણેજને ઘણું
Page #464
--------------------------------------------------------------------------
________________
પવે ૯ મું
૪૨૧ તાડન કરાવ્યું. જ્યારે ગાઢ માર પડવા લાગે ત્યારે તેઓ વિધુર થઈને બોલ્યા કે “અમે આ સાથેની સાથે ગયે દિવસેજ આવ્યા છીએ. જે એમ ન હોય તે પછી તમારે વિચારીને અને મારી નાખવા.” પછી તે સ્થાનના પુરુષે બંધુદત્તને ઉદ્દેશીને કહ્યું “આ પુરુષ તે આ સાર્થમાં પાંચમે દિવસે મારા જેવામાં આવ્યું હતું. પછી મંત્રીએ સાર્થ પતિને પૂછયું કે “તમે આ પુરુષને જાણો છો ? એટલે સાર્થ પતિ બોલ્યો કે “આવા તો ઘણું માણસો સાર્થમાં આવે છે ને જાય છે. તેને કેણ ઓળખી શકે?” આ પ્રમાણે સાંભળીને મંત્રી બહુ કોપાયમાન થયો, તેથી તેણે તે મામા ભાણેજને નરકાવાસ જેવા કારાગૃહમાં કેદ કર્યા.
અહીં ચંડસેન પણીવાર સુધી બંધુદત્તને શેધવા માટે પક્વાટવીમાં ભમ્યો, પણ તેને બંધુદત્ત મળ્યો નહીં એટલે તે વિલ થઈ પાછો ઘેર ગયો. પછી તેણે પ્રિયદર્શનાની પાસે એવી પ્રતિજ્ઞા કરી કે “જે હું છ માસની અંદર તારા પતિને ન શોધી લાવું તો પછી મારે અગ્નિમાં પ્રવેશ કરવો.” આવી પ્રતિજ્ઞા લઈને ચંડસેને કૌશાંબીમાં અને નાગપુરીમાં બંધુદત્તને શોધવાને માટે ગુપ્ત પુરુષો મેકલ્યા. તેઓ પણ કેટલેક દિવસે પાછા આવ્યા, અને તેમણે ચંડસેનને કહ્યું કે “અમે ઘણું ભમ્યા તે પણ બંધુદત્ત અમારા જેવામાં આવે નહી.' ચંડસેને ચિંતવ્યું કે પ્રિયાના વિરહથી પીડિત એ બંધુદત્ત ભ્રપાત (ભૈરવજવ) કે અગ્નિપ્રવેશ વિગેરેથી જરૂર મૃત્યુ પામ્યો હશે. મારી પ્રતિજ્ઞાને પણ ચાર માસ વીતી ગયા છે, માટે હવે હમણાં જ અગ્નિમાં પ્રવેશ કરું; કેમકે બંધુદત્ત મળ દુર્લભ છે. અથવા તે જ્યાં સુધી પ્રિયદર્શનાને કંઈ પ્રસવ થાય ત્યાં સુધી રાહ જોઉં અને તેના પ્રસુત પુત્રને કૌશાંબીમાં પહોંચાડીને પછી અગ્નિમાં પ્રવેશ કરું.”
આ પ્રમાણે ચંડસેન ચિંતવત હતો તેવામાં દ્વારપાળે આવીને વધામણી આપી કે પ્રિયદર્શનાને પુત્ર અવતર્યો.” પલ્લીપતિએ હર્ષ પામી દ્વારપાળને પારિતોષિક આપ્યું. પછી પક્વાટવીની દેવી ચંડસેનાને કહ્યું કે જે આ મારી બેન પ્રિયદર્શના પુત્ર સાથે એક માસ સુધી કુશળ રહેશે, તે હું તમને દશ પુરૂષનું બલિદાન આપીશ” પછી જ્યારે પ્રિયદર્શનાને કુમાર સાથે કુશળતાથી પચીસ દિવસ વ્યતીત થયા, ત્યારે ચંડસેને પ્રત્યેક દિશામાંથી બલિદાન યેચ પુરૂષોને પકડી લાવવા સેવક પુરૂષને મેકલ્યા.
અહી બંધુદ પિતાના માતુલ સાથે કારાગૃહમાં નારકીના આયુષ્ય જેવા છ માસ નિર્ગમન કર્યા તેવામાં એક દિવસે રાજસુભટોએ રાત્રીએ મેટા સર્પને પકડે તેમ પુષ્કળ દ્રવ્યયુક્ત એક સંન્યાસીને પકડ્યો, અને તેને બાંધીને મંત્રીને અર્પણ કર્યો. “સંન્યાસીની
આટલું બધું દ્રવ્ય કયાંથી હોય ? એવું ધારી તેણે નિશ્ચય કર્યો કે “જરૂર આ પણ ચર છે. એટલે તેને મારી નાખવાનો હુકમ કર્યો. જ્યારે તેને વધ કરવા લઈ ચાલ્યા, ત્યારે પશ્ચાત્તાપ થયે અને તેણે વિચાર્યું કે “મુનિનું વચન અન્યથા થતું નથી. આ પ્રમાણે ચિંતવીને તેણે આરક્ષકોને કહ્યું કે- “મારા વગર કેઈએ આ શહેરમાં ચોરી કરી નથી મેં ચોરી કરી કરીને પર્વત, નદી, આરામ વિગેરે ભૂમિમાં ચોરીનું ધન દાટેલું છે, માટે જેનું જેનું દ્રવ્ય હોય તે તેને થાપણુ મૂકી હોય તેમ પાછું સોંપી દે અને પછી મને શિક્ષા કરો.” રક્ષકે એ આવીને તે ખબર મંત્રીને કહ્યા, એટલે મંત્રીએ તેણે બતાવેલી સર્વ ભૂમિમાંથી દ્રવ્ય મંગાવ્યું તો તેમાં પેલા રત્નના કરંડીઓ વગર બધું દ્રવ્ય મળી આવ્યું. પછી મંત્રીએ તે સંન્યાસીને કહ્યું, હે કૃતિન ! તારાં દર્શનથી અને અને આકૃતિથી વિરૂદ્ધ એવું તારું આચરણ કેમ છે તે નિર્ભય થઈને કહે,' સંન્યાસી બે કે- જેઓ વિષયાસક્ત હોય અને
Page #465
--------------------------------------------------------------------------
________________
જરૂર
સગ ૪ થા
પોતાના ઘરમા નિધન હોય તેઓને આવુ કામ કરવું ચેાગ્ય લાગે છે, તે વિષે જો તમને આશ્ચય લાગતું હાય તા મારા વિશેષ વૃત્તાંત સાંભળે.
પુ’દ્ભવન નગરમાં સામદેવ નામના બ્રાહ્મણના નારાયણ નામે હું પુત્ર છું. હું ‘જીવઘાતના માર્ગોથી સ્વર્ગ મળે છે’ એવુ લાકોને કહેતા હતા. એક વખતે ચારબુદ્ધિએ પકડેલા અને દીન વદનવાળા કેટલાક પુરુષો મારા જોવામાં આવ્યા. તેને જોઇને આ માટા ચારછે માટે તેને મારી નાખો' એમ હુ ખેલ્યા. તે સાંભળીને નજીક રહેલા એક મુનિએ કહ્યું કે ‘અરે ! આ કેવુ` કષ્ટકારી અજ્ઞાન છે ?? તે સાંભળીને મેં નમસ્કાર કરી તે મુનિને પૂછ્યુ કે ‘શું અજ્ઞાન છે ? ’ ત્યારે મુનિ ખેલ્યા કે બીજાને અતિ પીડાકારી વચન એલવુ અને ખાટા દોષનું આરોપણ કરવુ' તેજ અજ્ઞાન છે. પૂર્વ કર્માંના પરિપકવ થયેલા વિપાકથી આ મનુષ્યા તો બિચારા દુઃખમાં પડવા છે, તેમને ઓળખ્યા કર્વાસિવાય મોટા ચાર હોવાને ખાટા દોષ તું કેમ આપે છે ? પૂર્વ જન્મમાં કરેલાં કર્યાંનુ અવશેષ ફળ તને ઘેાડા વખતમાં મળશે, માટે તુ બીજાની ઉપર મિથ્યા દોષના આરોપ કર નહી..' પછી મેં તે મુનિને પૂછ્યું કે ‘મારાં પૂર્વ કર્મનું અવશેષ ફળ શુ છે ? ' એટલે અતિશય જ્ઞાનવાળા અને કરૂણાનિધિ તે મુનિ ખેલ્યા કે “આ ભરતક્ષેત્રને વિષે ગન નામના નગરમાં આષાઢ નામે એક બ્રાહ્મણ હતા. તેને અચ્છુકા નામે સ્ત્રી હતી. આ ભવથી પાંચમે ભવે ચંદ્રદેવ નામે તુ તેને પુત્ર હતા. તારા પિતાએ તને ઘણું ભણાવ્યા, એટલે તુ વિદ્વાન થવાથી ત્યાંના વીર રાજાને માન્ય થઇ પડયા. તે સમયે ત્યાં યોગાત્મા નામે એક સબુદ્ધિવાન્ નિષ્પાપ સન્યાસી રહેતો હતો. ત્યાંના વિનીત નામના એક શ્રેષ્ઠીની વીરમતી નામે એક બાળવિધવા પુત્રી હતી. તે એક સિહુલ નામના માળીની સાથે નાસી ગઈ. પેલા યાગાત્મા સન્યાસીની તે વીરમતી પૂજા કરતી હતી. દૈવયેાગે નિ:સ'ગપણાને લીધે કોઇને કહ્યા વગર તે જ દિવસે તે સંન્યાસી પણ ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યા ગયા. પ્રથમ, તેા વીરમતી નાસી ગઇ એમ બધા લેાકેા કહેવા લાગ્યા. પણ ચાગાત્માના જવાની ખખર પડવાથી તે વિચાર્યું કે –જરૂર વીરમતી ચેાગાત્માની સાથે નાસી ગઇ હશે.’ એ વાર્તા રાજદ્વારમાં થઇ કે વીરમતી નાસી ગઇ છે, ત્યારે તે' કહ્યું કે તે તા ચેાગાત્માની સાથે ગઈ છે.’ તે સાંભળી રાજાએ કહ્યું કે-યોગાત્મા સન્યાસીએ તા સ્ત્રી વિગેરેના ત્યાગ કર્યા હતા એટલે તે' જઈને કહ્યું કે વીરમતી તેની પૂજા કરતી હતી, માટે તે અ'ને સાથેજ ગયાં છે,’ આ હકીકત વિસ્તરવાથી યાગાત્મા પાખંડધારી કહેવાયા. એ સાંભળીને લાક તેના તેવા દોષથી ધર્મ ઉપર શ્રદ્ધારહિત થયા અને ખીજા સન્યાસીઓએ યાગાત્માને પોતાના સમુદાયથી દુર કર્યાં. આવાં દુર્વાંચનથી નિકાચિત તીવ્ર કમ બાંધી મૃત્યુ પામીને તું કોલ્લાક નામના સ્થાનમાં બકરા થયા. પૂર્વ કમના દોષથી તારી જીવા કુઠિત થઇ ગઇ ત્યાંથી મૃત્યુ પામીને કાલ્લાક નામની મોટી અટવીમાં તું શિયાળ થયા. ત્યાં પણ જીવા સડી જવાથી મૃત્યુ પામીને તું સાકેત નગરમાં રાજમાન્ય મદનદાતા નામની વેશ્યાને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયા. જ્યારે તુ યુવાન થયા, ત્યારે એક વખતે મદિરાપાન કરી મત્ત થઇને તું રાજમાતા પર આક્રોશ કરવા લાગ્યા. રાજપુત્રે તને વાર્યા, એટલે તે તેને પણ ઊ ંચે સ્વરે આક્રોશ કર્યો તેથી તેણે તારી જીવા છેદી નાખી, પછી લજજા પામી અનશન લઈ ને તુ' મૃત્યુ પામ્યા. ત્યાંથી આ ભવમાં તું બ્રાહ્મણ થયા છે, પરંતુ અદ્યાપિ તારે પૂર્વ કમ ભેાગવવું થેાડુ આકી છે.” તે સાંભળી મને વૈરાગ્ય થયા, તેથી તત્કાળ કાઇ સારા ગુરૂની પાસે જઇને હું સન્યાસી થયે અને ગુરૂની સેવામાં તત્પર રહ્યો. ગુરૂએ મૃત્યુ વખતે તાલુાદૂઘાટિની વિદ્યા સાથે આકારાગામિની વિદ્યા મને આપી અને આદરથી શિક્ષા આપી કે ધર્મ અને શરીરના રક્ષણ
Page #466
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૪૨૩ વિના બીજા કેઈ કામમાં આ વિદ્યાને જવી નહીં, હાસ્યમાં પણ અસત્ય બલવું નહીં, જે પ્રમાદથી અસત્ય બેલાઈ જાય તે નાભિ સુધી જળમાં રહી ઊંચા હાથ કરી આ બે વિદ્યાને એક સહસ્ત્ર ને આઠ વાર જાપ કવિષયની આસક્તિથી ગુરુની એ શિક્ષા હું ભૂલી ગયે, મેં અનેક વિપરીત કામ કર્યા. પેલા ઉદ્યાનમાં દેવાલય પાસે રહ્યો સતો હું તમારી પાસે મૃષા બોલ્યા. ગઈ કાલે સ્નાન કર્યા વગર દેવાર્ચન કરવાને કઈ દેવાલયમાં આવેલ, તેણે મને તપોવ્રત ગ્રહણ કરવાનું કારણ પૂછ્યું, એટલે મેં પ્રમાદથી ઈચ્છિત પત્નીના વિરહનું બેટું કારણ બતાવ્યું. ત્યારપછી ગુરુના કહેવા પ્રમાણે જળમાં રહી તે વિદ્યાને જાપ કર્યો નહીં. અર્ધી રાત્રે સાગર શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરવાને ગયે. દેવયોગે દ્વાર ઉઘાડાંજ હેવાથી શ્વાનની જેમ હું તેમાં પેસી ગયો અને તેનું રૂપું અને સુવર્ણ ચોરીને બહાર નીકળે. એટલે દૈવયોગે રાજપુરૂષોએ મને પકડી લીધા. તે વખતે મેં આકાશગામિની વિદ્યાને ઘણી સંભારી, પણ તેની ફુરણ થઈ નહિ.” આ પ્રમાણે બધી વાત સાંભળ્યા પછી મંત્રીએ પૂછયું કે- “તને બધી વસ્તુઓ મળી, પણ રત્નનો કરંડીઓ કેમ ન મળ્યો? શું તેનું સ્થાનક ભૂલી ગયે છે?” તેણે કહ્યું “જ્યાં મેં તે કરંડીઓ દાટ હતો, ત્યાંથી દૈવગે તેને જાણવાથી કેઈએ હરી લીધો જણાય છે.”
- આ પ્રમાણે સાંભળીને મંત્રીએ તે સન્યાસીને છોડી મૂક્યું. પછી પિલા મામા ભાણેજને યાદ કર્યા, અને ચિંતવ્યું કે જરૂર તેઓએ અજાણતાં આ રત્નને કરંડીઓ લીધે હશે, પણ ભયથી તેઓ બરાબર જવાબ દઈ શક્યા નહીં હોય, માટે હવે અભય આપીને તેમને ફરીવાર પૂછવું.” પછી મંત્રીએ તેમને બેલાવી અભય આપીને પૂછ્યું, એટલે તેઓએ જે યથાર્થ હતું તે કહી બતાવ્યું, તેથી નીતિમાન મંત્રીએ તેમને છોડી મૂક્યા, અને તેઓને ખમાવ્યા. પછી ત્યાંથી છુટી બે દિવસ રહીને તેઓ આગળ ચાલ્યા એટલે ત્રીજે જ દિવસે પેલા ચંડસેનના પુરુષે જે બલિદાનને માટે પુરુષોને શેધતા હતા તેઓના હાથમાં આવ્યા, તેથી તેમને પણ બીજાની સાથે બંદીવાન કરી ચંડસેના દેવીની પાસે બલિદાન માટે તેઓ લઈ આવ્યા, પછી ચંડસેન દાસી અને પુત્ર સહિત પ્રિયદર્શનાને લઈને ચંડસેના દેવીનું અર્ચન કરવા આવ્યું. તે વખતે “આ ભયંકર દેવીને જેવાને વણિક સ્ત્રી સમર્થ થઈ શકશે નહિ એવું ધારી ચંડસેને પ્રિયદર્શનાનાં નેત્રને વસ્ત્રવડે ઢાંકી દીધાં. પછી ચંડસેને પિતે પુત્રને લઈને નેત્રની સંજ્ઞાએ બલિદાનના પુરુષને લાવવા સેવકોને કહ્યું. દેવગે પ્રથમ બંધુદત્તનેજ લાવવામાં આવ્યું. પછી પુત્રને દેવીને પ્રણામ કરાવી રક્તચંદનનું પાત્ર હાથમાં આપી ચંડસેને પ્રિયદર્શનને કહ્યું કે “દેવીની પૂજા કરે.” પછી નિર્દય ચંડસેને પિતેજ
મ્યાનમાંથી ખડૂગ કાઢયું. તે વખતે પ્રિયદર્શીના દીન થઈને વિચાર કરવા લાગી કે મને ધિક્કાર છે, કેમકે મારે માટે જ આ દેવીને આ પુરુષનું બલિદાન અપાય છે, તે તેમાં મારીજ અપકીતિ છે. ત્યારે તેવી અપકીર્તિ શા માટે લેવી ? અરે હું શું નિશાચરી થઈ!” તે વખતે શુદ્ધ બુદ્ધિવાળો બંધુદત્ત મૃત્યુને નજીક આવેલું જાણી નવકારમંત્રનું પરાવર્તન કરવા લાગ્યો. નવકારમંત્રને વનિ સાંભળીને પ્રિયદર્શનાએ તત્કાળ પિતાનાં નેત્ર ઉઘાડ્યાં. ત્યાં તો પોતાના પતિને જ પોતાની આગળ . તેથી તેણે ચંડસેનને કહ્યું કે “હે ભ્રાતા ! તમે હવે સત્યપ્રતિજ્ઞ થયા છે, કેમકે આ તમારા બનેવી બંધુદત્તજ છે. પછી ચંડસેન બંધુદાના ચરણમાં પડી બોલ્યા કે “આ મારો અજ્ઞાનપણે થયેલો અપરાધ ક્ષમા કરો, અને તમે મારા સ્વામી છે, માટે હવે મને આજ્ઞા આપ.” પછી બંધુદરતે હર્ષ પામી પ્રિયદર્શનાને ઉદ્દેશીને કહ્યું કે “આ ચંડસેને તે તમારે ને મારે મેળાપ કરાવ્યું છે, માટે તેમને શે અપરાધ છે ? કાંઈપણ અપરાધ નથી, પછી બંધુદ ચંડસેનને કહીને બીજા જે પુરુષને બલિદાન માટે
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૨૪
સર્ગ-૪ કેદ કરી લાવ્યા હતા તેમને છોડાવ્યા, અને ચંદ્રસેનને પૂછ્યું કે- તમે આવું કામ શા માટે કર્યું ?” એટલે ભિલેના રાજા ચંડસેને પુરુષબલિની માનતા વિગેરેનો બધે પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું તે સાંભળીને બંધુદત્ત બલ્ય કે “હે ચંડસેન ! જીવઘાલવડે પૂજા કરવા યોગ્ય નથી, માટે હવે પછી પુષ્પાદિકવડે દેવીની પૂજા કરજે. આજથીજ તમે હિંસા, પરધન અને પરસ્ત્રીને ત્યાગ કરો, મૃષાવાદ છોડી દે અને સંતોષનું પાત્ર થાઓ.” ચંડસેને તેમ કરવાને કબુલ કર્યું. તે વખતે દેવી પ્રગટ થઈને બોલી કે “આજથી પુષ્પાદિક પદાર્થો વડેજ મારી પૂજા કરવી.” તે સાંભળીને ઘણા ભિલ્લો ભદ્રક ભાવી થયા.
પ્રિયદર્શનાએ બાળપુત્ર બંધુદત્તને અર્પણ કર્યો. બંધુદરે તે પુત્ર ધનદત્તને આપે અને પોતાની પત્નીને કહ્યું કે “આ મારા મામા થાય છે.” તત્કાળ પ્રિયદર્શના મુખ આડું વસ્ત્ર કરીને પિતાના શ્વશુરરૂપ મામાને નમી. ધનદ આશીષ આપી અને કહ્યું કે “આ પુત્રનું હવે નામ પાડવું જોઈએ.” એટલે “આ પુત્ર જીવિતદાન આપવાવડે બાંધવને આનંદદાયક થયો છે, એવું ધારીને તેનાં માતા પિતાએ તેનું “બાંધવાનંદ' એવું નામ પાડયું. પછો કિરાતરાજ ચંડસેને માતુલ સહિત બંધુદત્તને પિતાને ઘેર લઈ જઈને ભેજન કરાવ્યું અને તેનું લુંટી લીધેલું સર્વ ધન તેમને અર્પણ કર્યું. પછી અંજલિ જોડી ચિત્રકનું ચર્મ, ચમરી ગાયના વાળ, હાથીદાંત અને મુક્તાફળ વિગેરેની તેની પાસે ભેટ ધરી. પછી બંધુદ પેલા કેદ કરેલા પુરુષને બંધુવત્ ગણી ગ્ય દાન આપીને વિદાય કર્યા અને ધનદત્તને દ્રવ્યવડે કૃતાર્થ કરીને તેને ઘેર મોકલ્યા.
સમર્થ બંધુદત્ત પ્રિયદર્શન અને પુત્ર સહિત ચંડસેનને સાથે લઈને નાગપુરી આવ્યું. તેના બંધુઓ પ્રસન્ન થઈને સામા આવ્યા. રાજાએ બહુમાનથી હસ્તીપર બેસાડીને તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. પુષ્કળ દાન આપતો બંધુદત્ત પિતાને ઘેર આવ્યો, અને ભજન કર્યા પછી બંધુઓને પોતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી છેવટે તેણે સર્વને જણાવ્યું કે “આજ સુધીમાં મને જે અનુભવ મળેલ છે, તે ઉપરથી હું કહું છું કે-શ્રી જિનશાસન વિના સર્વ અસાર છે.' બંધુદત્તની આવી વાણીથી સર્વ જને જિનશાસનમાં રક્ત થયા. પછી બંધુદરે ચંડસેનને સત્કાર કરીને તેને વિદાય કર્યો અને પોતે બાર વર્ષ સુધી સુખમાં રહ્યો.
એક સમયે શરદ્ ઋતુમાં શ્રી પાર્શ્વ પ્રભુ ત્યાં સમવસર્યા. બંધુદત્ત મોટી સમૃદ્ધિ સાથે પ્રિયદર્શનાને અને પુત્રને લઈ તેમને પ્રણામ કરવા ગયે. પ્રભુને વંદના કરીને તેણે ધર્મદેશના સાંભળી. પછી બંધુદત પૂછયું કે હે પ્રભો ! મારી છે સ્ત્રીઓ પરણતાંજ ક્યા કર્મથી મૃત્યુ પામી ? આ પ્રિયદર્શનાને મને કેમ વિરહ થયે? અને મારે બે વખત કેમ બંદિવાન થવું પડયું ? તે કૃપા કરીને કહે.”
પ્રભુ બોલ્યા કે “પૂર્વે આ ભરતક્ષેત્રને વિષે વિંધ્યાદ્રિમાં શિખાસન નામે તું ભિટ્ટને રાજા હતા. તું હિંસા કરનાર અને વિષયપ્રિય હતો. આ પ્રિયદર્શના તે ભવમાં શ્રીમતી નામે તારી સ્ત્રી હતી. તેની સાથે વિલાસ કરતે તું પર્વતના કુંજગૃહમાં રહેતો હતે. એક વખતે કેટલાએક સાધુઓને સમૂહ માર્ગ ભૂલી જવાથી અટવીમાં આમ તેમ ભમતે હતો, તે તારા કુંજગૃહ પાસે આવ્યો. તેને જોઈને તને હૃદયમાં દયા આવી. તે જઈને તેમને પૂછયું કે “તમે અહીં કેમ ભમો છો ?” તેઓ બોલ્યા કે “એમ માર્ગ ચુક્યા છીએ.” પછી શ્રીમતીએ તને કહ્યું કે “આ મુનિઓને ફળાદિકનું ભોજન કરાવીને પછી માર્ગે ચડાવી આવો, કારણ કે આ અટવી દુરૂત્તરા છે. પછી તે કંદ ફળાદિક લાવીને તેમની પાસે મૂકયાં, એટલે
Page #468
--------------------------------------------------------------------------
________________
પર્વ ૯ મું
૪૨૫ મુનિઓ બોલ્યા કે-“આ ફળ અમારે કલ્પતાં નથી, માટે જે વર્ણ, રસ અને ગંધાદિકથી રહિત હોય તે અમને આપે. જે લાંબે કાળ થયા લીધેલું હોય તેવું નિરસ (અચિત્ત) ફળાદિક અમારે કલ્પ છે. તે સાંભળી તે તેવાં ફળાદિક લાવીને તેમને પ્રતિલાભિત કર્યા. પછી સાધુઓને માર્ગ બતાવ્યું, એટલે તેઓએ તને ધર્મ સંભળાવી પંચ પરમેષ્ઠી નમસ્કારરૂપ મહા મંત્ર આપીને કહ્યું કે –“હે ભદ્ર! પખવાડીઆમાં માત્ર એક દિવસ સર્વ સાવદ્ય કર્મ છોડી એકાંતે બેસી આખો દિવસ તારે આ મંત્ર સંભારે, પણ તે વખતે કદિ કઈ તારે દ્રોહ કરે તો પણ તારે તેની ઉપર લેપ કરવો નહીં.” “આ પ્રમાણે ધર્મનું આચરણ કરતાં તારે સ્વર્ગની લક્ષ્મી પણ દુર્લભ નથી. પછી તેમ કરવાને તેં સ્વીકાર્યું; એટલે મુનિઓએ અન્યત્ર વિહાર કર્યો. એક વખતે તું એકાંતે બેસી તે મંત્રનું સ્મરણ કરતું હતું, તેવામાં ત્યાં એક કેશરીસિંહ આવ્યો. તેને જોઈને તત્કાળ શ્રીમતી ભય પામી. એટલે “ભય પામીશ નહીં” એમ બેલતાં જ તે ધનુષ્ય ગ્રહણ કર્યું. તે વખતે શ્રીમતીએ ગુરૂએ આપેલા નિયમને સંભારી દીધે, તેથી તું નિશ્ચળ થઈ ગયો. પછી તે સિંહ તારું અને મહામતિ શ્રીમતીનું ભક્ષણ કરી ગયા. ત્યાંથી મરણ પામીને તમે બંને સૌધર્મ દેવલોકમાં પાપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચાવીને અપરવિદેહ ક્ષેત્રમાં ચક્રપુરીના રાજા કરમૃગાંકને ઘેર બાલચંદ્રા રાણીથી તું પુત્રપણે ઉત્પન્ન થયે, અને શ્રીમતી ત્યાંથી ગ્લવીને તે કુરમૃગાંક રાજાના સાળા સુભૂષણ રાજાની કુરૂમતી નામની રાણીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. તમારાં બંનેનાં શબરમૃગાંક અને વસંતસેના એવાં નામ પાડવાં. અનુક્રમે પિતપિતાના સ્થાનમાં તમે બંને યૌવનવયને પ્રાપ્ત થયાં. વસંતસેના તારા ગુણ સાંભળીને તારા પર આસક્ત થઈ, અને એક ચતુર ચિત્રકારે ચિત્રી લાવીને બતાવેલા તેણીના રૂપને જોઈને તું પણ તેના પર આસક્ત થયે. પરસ્પર અનુરાગ થયેલ જાણીને તારા પિતાએ તેને તેની સાથે પરણાવ્યું. પછી તારો પિતા તાપસ થયે અને તે રાજા થયો. તે બુદ્ધિમાન્ ! પૂર્વે ભિલના ભાવમાં તે તિર્યને વિયોગ પમાડીને જે કર્મ બાંધેલું, તે એ ભવમાં તને ઉદય આવ્યું તે યથાર્થ રીતે સાંભળ. - તેજ વિજયમાં એક મહા પરાક્રમી વર્ધન નામે જયપુર નગરને રાજા હતા. તેણે નિષ્કારણ તારાપર કોપાયમાન થઈ માણસ મોકલીને તેને કહેવરાવ્યું કે “તારી રાણી વસંતસેન મને સેપી દે, મારું શાસન અંગીકાર કરે અને પછી સુખે રાજ્ય ભગવ; નહીં તે મારી સાથે યુદ્ધ કર,' તે સાંભળતાં જ તેને ક્રોધ ચઢો, તેથી લોકોએ તે વખતે અપશુકન થતાં જોઈને તેને ઘણે વાર્યો, તે પણ તું સૌન્ય સહિત એક ગજેદ્ર ઉપર બેસીને તેની સાથે યુદ્ધ કરવા નીકળ્યો. વર્ધન રાજા તે તારાથી પરાભવ પામીને નાસી ગયો પછી તમ નામને એક બળવાન રાજા તારી સાથે યુદ્ધ કરવા આવ્યા, તેણે યુદ્ધ કરીને તારી સેનાને ક્ષીણ કરી દીધી અને તેને જીવથી મારી નાંખ્યો. તે વખતે રૌદ્રધ્યાનના વશથી તું મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં નારકી થયો, તારા વિરહથી પીડિત વસંતસેના પણ અગ્નિમાં પ્રવેશ કરીને મૃત્યુ પામી, અને તે પણ તે નરકભૂમિમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને તું પુષ્કરવરદ્વીપના ભરતક્ષેત્રમાં એક નિર્ધન પુરુષને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો અને તારા જેવી જ જાતિમાં વસંતસેના પણ નરકમાંથી નીકળીને પુત્રીપણે ઉત્પન્ન થઈ. યૌવનવયમાં તમારા બંનેનો વિવાહ થયો. દુ:ખનું દ્વાર દરિદ્રય છતાં પણ તમે બંને નિરંતર ક્રિડા કરવા લાગ્યા. એક વખતે તમે બંને ઘરમાં હતાં, તેવામાં જૈન સાધ્વીઓ તમારા જેવામાં આવી, એટલે તમે ઊઠી આદર અને ભક્તિથી અનપાન
Page #469
--------------------------------------------------------------------------
________________
સગ ૪ થા
૪૨૬
વડે તેમને પ્રતિલાભિત કરી. પછી તેમને તેમના સ્થાન સબંધી-પૂછવાથી તેઓ ખેલી કે ‘બાલચ'દ્રા નામે અમારા ગણિની છે, અને વસુશ્રેષ્ઠીના ઘર પાસે અમારા ઉપાશ્રય છે.' પછી દિવસને અંતભાગે મનમાં શુભ ભાવ ધારણ કરીને તમે ત્યાં ગયા; એટલે ગણની ખાલચંદ્રાએ તમને સારી રીતે ધમ સંભળાવ્યા, તેથી તેમની પાસે તમે ગૃહસ્થધમ ગ્રહણ કર્યાં. ત્યાંથી મૃત્યુ પામીને તમે બને બ્રહ્મ દેવલાકમાં નવ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચવીને તમે આ ભવમાં ઉત્પન્ન થયા છે. પૂર્વ ભિલ્લના ભવમાં તે તિર્યંચ પ્રાણીઓના વિયોગ કરાવ્યો હતો તેમજ દુઃખ દીધું હતું, તે વખતે આ તારી સ્ત્રીએ અનુમેદના કરી હતી, તે કર્માંના વિપાકથી આ ભવમાં તને પરણેલી સ્ત્રીઓને વિનાશ, વિરહ, બધન અને દેવીના બલિદાન માટે બંદી થવા વિગેરેની વેદના પ્રાપ્ત થઈ, કેમકે બ્લુના વિપાક મહા કષ્ટકારી છે.’’
પછી ખંધુદત્તે ફરીવાર પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું કે ‘હવે અહીથી અમે કયાં જઈશુ' ? અને અમારે હજી કેટલા ભવ કરવા પડશે ?' પ્રભુએ કહ્યું કે ‘તમે અને અહીંથી મૃત્યુ પામીને સહસ્રાર દેવલાકમાં જશે. ત્યાંથી ચ્યવીને તુ' પૂર્વાં વિદેહમાં ચક્ર વતી થઈશ અને આ સ્ત્રી તારી પટ્ટરાણી થશે. તે ભવમાં તમે મને ચિરકાળ સુધી વિષયસુખ ભાગવી દીક્ષા લઈને સિદ્ધિને પ્રાપ્ત થશે' પ્રભુનાં આ પ્રમાણેનાં વચન સાંભળી બંદો પ્રિયદર્શીનાં સાથે તત્કાળ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી.
એક દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ નિધિના સ્વામી એવા એક રાજાના નગર પાસે સમવસર્યા, તે ખખર સાંભળીને તે રાજા પ્રભુને વાંઢવા આવ્યા. પ્રભુને વંદન કરીને તેણે પૂછ્યુ` કે હે પ્રભા ! પૂર્વ જન્મના કયા કમ થી હું આવી મોટી સમૃદ્ધિને પ્રાપ્ત થયા છુ?? પ્રભુ મેલ્યા-મહારાષ્ટ્ર દેશમાં હેલ્લુર નામના ગામને વિષે પૂર્વ ભવે તુ અરોક નામે માળી હતા. એક દિવસે પુષ્પા વેચીને તું ઘેર જતા હતા, ત્યાં અધ માગે કોઈ શ્રાવકને ઘેર અહુ તની પ્રતિષ્ઠા થતી હતી, તે જોઈ ને તું તેના ઘરમાં પેઠો. ત્યાં અહુ તનુ... બિંબ જોઈને તું છાબડીમાં પુષ્પ શોધવા લાગ્યા. તે વખતે તને નવ પુષ્પા હાથમાં આવ્યાં. તે પુષ્પો તેં ઘણા ભાવથી તે પ્રભુની ઉપર ચઢાવ્યાં, તેથી તેં ઘણુ પુણ્ય ઉપાર્જન કર્યું. એક વખતે તે પ્રિયંગુ વૃક્ષની મંજરી લઇને રાજાને ભેટ કરી, તેથી પ્રસન્ન થઈ ને રાજાએ તને લેાક શ્રેણીના પ્રધાનની પદવી આપી. ત્યાંથી મૃત્યુ પામીને તુ' એલપુર નામના નગરમાં નવ લાખ દ્રુમ્મ (સુવર્ણના સિક્કા) ના સ્વામી થયા. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કોટી દ્રવ્યના અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી સ્વર્ણ પથ નગરમાં નવ લાખ સુવણૅ ના પતિ થયા. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કોટી સુવર્ણ ના સ્વામી થયા. ત્યાંથી મૃત્યુ પામી રત્નપુર નગરમાં નવ લાખ રત્નના અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કાટી રત્નોના સ્વામી થયા. ત્યાંથી મૃત્યુ પામી વાકિા નગરીમાં વલ્લભ નામના રાજાનેા પુત્ર નવ લાખ ગ્રામના અધિપતિ થયો અને ત્યાંથી મૃત્યુ પામી તુ' આ ભવમાં નવ નિધિના સ્વામી રાજા થયેલા છે. હવે અહીંથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઇશ.” પ્રભુની આવી વાણી સાંભળી રાજાના મનમાં અત્યંત શુભ ભાવના ઉત્પન્ન થઈ, તેથી તત્કાળ તેણે પ્રભુની પાસે દીક્ષા મહેણુ કરી.
આ પ્રમાણે વિહાર કરતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને સોળ હજાર મહાત્માં સાધુએ, આડત્રીશ હજાર સાધ્વીઓ, ત્રણસો ને પચાસ ચૌઢપૂર્વ ધારી, એક હજાર ને ચારસો અવધિજ્ઞાની સાડા
Page #470
--------------------------------------------------------------------------
________________
પર્વ મું
૪૨૭ સાતસો મન:પર્યવજ્ઞાની એક હજાર કેવળજ્ઞાની, અગ્યારસો વેક્રિયલબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ ને ચેસઠ હજાર શ્રાવક, અને ત્રણ લાખ ને સત્યોતેર હજાર શ્રાવિકાઓ -આ પ્રમાણે કેવળજ્ઞાનના દિવસ પછી પરિવાર થયો. પછી પોતાનો નિર્વાણ સમય નજીક જાણી શ્રી પાર્શ્વનાથ પ્રભુ સંમેતગિરિએ પધાર્યા. ત્યાં બીજા તેત્રીશ મુનિઓની સાથે ભગવંતે અનશન ગ્રહણ કર્યું. પ્રાંતે શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં જગદ્ગુરૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુ તેત્રીશ મુનિઓની સાથે મોક્ષપદને પ્રાપ્ત થયા.
ગૃહસ્થપણામાં ત્રીશ વર્ષ અને વ્રત પાળવામાં સત્તર વર્ષ—એમ સો વર્ષનું આયુષ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ભેગવ્યું. શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્યાશી હજાર, સાતસો અને પચાસ વર્ષ ગયા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પધાર્યા. તે વખતે શક્રાદિક ઈદ્ર દેવતાઓને સાથે લઈ સંમેતગિરિ પર આવ્યા, અને અધિક શેકાક્રાંતપણે તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઊંચે પ્રકારે નિર્વાણમહોત્સવ કર્યો.
ત્રણ જગતમાં પવિત્ર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને જેઓ શ્રદ્ધાળુ થઈને સાંભળે છે તેની વિપત્તિઓ દૂર જાય છે અને તેઓને અદભૂત સંપત્તિઓ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં, પણ છેવટે પરમપદ પણ પ્રાપ્ત થાય છે.
છે
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये नवमे पर्वणि श्री पार्श्वनाथ बिहारनिर्वाणवर्णनो
નામ ચતુર્થ સઃ ||
જય જય જય કાક
॥समाप्त चेदं नवम पर्वम्॥
સting
a
Page #471
--------------------------------------------------------------------------
Page #472
--------------------------------------------------------------------------
_