________________
૨૯
રાજાએ લીધેલ દીક્ષા–સમુદ્રવિજયને રાજ્યપ્રાપ્તિ-ભેજવૃષ્ણિએ પણ લીધેલ દીક્ષા–ઉગ્રસેનને મથુરાના રાજ્યની પ્રાપ્તિ-ઉગ્રસેનને માપવાસી તાપસને થયેલ મેળાપ-તેણે કરેલ પારણા માટે આમ ત્રણ–પારણું વખતે ભૂલી જવું-તાપસે કરેલ બીજુ માસ ખમણફરી પારણુ માટે નિમંત્રણ–તે વખતે પણ ભૂલી જવું-તાપસને ત્રીજુ મા ખમણ–તે વખતે પણ પારણ માટે નિમંત્રણ-તે વખતે પણ ભૂલી જવુંતાપસને થયેલ ક્રોધ–તેણે ઉગ્રસેનનો વધ કરનાર થવાનું કરેલું નિયાણું-મરણ પામીને ઉગ્રસેનની રાણી ધારિણીની કુક્ષિ નાં ઉપજવું–તેને થયેલ પતિનું માંસ ખાવાને દેહદ-મંત્રીએ યુક્તિથી દેહદ પૂરો-પુત્રને જન્મ-કાંસાની પેટીમાં મૂકીને યમુનામાં વડન કરાવવું-શૌર્યપુરમાં પિટીનું નીકળવું-સુભદ્ર વણકે ઘરે લઈ જઈને ખેલવું–તેનાંથી થયેલ પુત્રપ્રાપ્તિ-કેસ નામ સ્થાપન -તેનું બાલ્યાવસ્થાનું તેફાન-વસુદેવકુમારને સેવક તરીકે સોંપ-વાં કરેલ કા યહણ–વસુદેવ સાથે થયેલી તેની મિત્રાઈ.
શક્તિમતી નગરીથી રાજગૃહે બ્રહદ્રથ રાજાને જરાસંધ નામે પુત્ર-તેનું પ્રતિવાસુદેવપણે પ્રકટ થવુંતેણે સિંહરથ રાજાને પકડી લાવવાની સમુદ્રવિજયને કરેલી દૂતારા આજ્ઞા-તેને જીતવા માટે કંસ સહિત વસુદેવ પાસે જવું-સિડરથને પકડીને સમુદ્રવિજય પાસે લાવો- કાષ્ટ્રકી નિમિત્તિયાએ કહેલ નિમિતજરાસંધની પુત્રી જીવરા બંને કુપને ક્ષય કરનારી થશે એવું કથન-સિંહરથને જીતવાના બદલામાં મળનારી તે જીવવા કસને અપાવવાને થયેલે નિ ય-કંસને પૂર્વ સ્થિતિનું તેના જન્મ સાથે પેટીમાં મૂકેલી પત્રિકાથી જાગવું-સમુદ્રવિજયનું કંસ સહિત સિંહરથ રાજાને લઈને જરાસંધ પાસે જવું ત્યાં વર્ણવેલ કંસનું પરાક્રમ–જરાસ છે તેની સાથે કરાવેલ છવાનું પાણિયણ-કસે કરેલો મથુરાની માગણું-જરાસંધે અાપેલ હુકમ–ઉસેનને પાંજરામાં પૂરી કસે લીધેલ મથુરાનું રાજ્ય-તેની માતાએ બહુ કહ્યા છતાં વિચારનું ન ફેરવવું- જે તેને ભાઈ અતિમુક્ત સોળે દીક્ષા–સમુદ્રવિજયનું જરાસંધ પાસેથી શૌર્યપુર આવવું–ારલેકે વસુદેવ | સ ધ માં કરેલી ફરિયાદ-મુવિજયે વસુદેવને મહેલમાં જ રહેવા માટે આપેલી શીખામ ગુ-કુ ( કાસીથો તે ભેઃ ફૂટી જ-વસુદેવને તેથી થયેલ ખેદ–તેનું વેષ કરવોને પ્ર૭નપગે નીકળી જવું-જતાં જતાં દરવાજે એક શબ બાળીને લખી ગયેલ લેખ-તે વાંચવાથી સમુદ્રવિજયદિને થયેલ ખેદ-તેમણે કરેલી વસુદેવનો ઉત્તરક્રિયા-વસુદેવનો પ્રવાસ-અનેક સ્ત્રોએનું પાણિગ્રહણ. (પૃષ્ઠ ૧૮૬ થી ૨૧૦)
ત્રીજે સોં--(વસુદેવના પ્રવાસ ચાલુ) પેઢાલપુર નગરમાં હરિશ્ચન્દ્ર રાજા, લક્ષ્મીવતી રાણી, તેને થયેલ કનકવતી નામે અદ્દભૂત રૂપવાન પુત્રી–તે સ્વયંવર સમયે ઈદના કપાળ કુબેરનું આવવું-વસુદેવનું પણ ત્યાં આવવું–તે બંનેને મેળાપ-વસુદેવે તે ના આગમન કારણની કરેલી પૃચ્છા-તેણે કનકવતી સાથેના પિતાના પૂર્વ ભવેના સંબંધનું કડેલું સવિસર વન-તેમાં છેલ્લા બે કુબેર ને કનકવતીના જીવનું નળ દવદંતી થવું-પ્રપંગે નળકવદંતીનું સવિસ્તર ચરિત્ર-નળરાજાનું કુબેર થવું અને દવદતીનું તેવી દેવાંગ ના થઈ મરોને કવ થવું-કનવલીનું પર્યાવરમાં વસુદેવને વરવું–તેનો સાથે પાણિગ્રહણ. (પૃષ્ઠ ૨૧૧ થી ૨૫૩)
ચેાથે સ—-(વસુદેવ ચરિવ ચાલુ) વસુદેવનુ અરિષ્ટપુરમાં રહિણીના સ્વયંવરમાં આવવુંહિણીનું વસુદેવને વરવું–ત્યાં થયેલે સમુદ્રવિજયદિને મેળાપ-વસુદેવનું ગગનવલભપુરે જઈને શૌર્યપુર આવવું-સૌને મળવું.
(પૃષ્ઠ ૨૫૪ થી ૨૫૬) પાંચમો સર્ગ-બળરામ ને ને પૂર્વ ભવ-રહિણીના ઉદરમાં ચાર સ્વપ્ન સૂચિત ઉપજવું–તેને જન્મ -રામ નામ સ્થાપન -બળભદ્ર નામ પો પ્રસિદ્ધિ -નરકનું વૃત્તાં 1-1સુદેવનું કંસના આગ્રહથી મથુરા આવવુંત્યાંથી કસના કાકા દેવકની પુત્રી દેવકીને પરણવા કૃતિકાવતી એ જવું-ત્યાં દેવકી સાથે પાણિગ્રહણ–તેના