SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૭ મા મરિગિરની જેમ હનુમાને પ્રવેશ કર્યાં, તે સમયે ધનુષ્ય અને ભાથાને ધારણ કરતા મહા દુ ય માલી નામના રાક્ષસ મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતા હનુમાનની ઉપર ચડી આવ્યેા. હનુમાન અને માલી એ બન્ને વીર ધનુષ્યના ટંકાર કરતા સતા પુચ્છને પછાડતા સિંહની જેવા શાભતા હતા અને તેઓ પરસ્પર અસ્ત્રોથી પ્રહાર કરતા પરસ્પરનાં અસ્રોને છેદી નાંખતા હતા અને પરસ્પર ગર્જના કરતા હતા. અનુક્રમે ગ્રીષ્મ ઋતુના સૂર્ય નાના સરખા સાવરને જળરહિત કરી નાંખે તેમ હનુમાને ચિરકાળ યુદ્ધ કરીને વીર્યવાન માલીને અસ્ત્રરહિત કરી દીધા. પછી ‘અરે વૃદ્ધ રાક્ષસ ! અહીથી ચાલ્યા જા, તને મારવાથી શુ વળવાસ્તુ' છે ? ' આ પ્રમાણે ખેલતા હનુમાનની સામે આવીને વજોદર રાક્ષસ મેલ્યા-અરે પાપી કઢાદી * ! આવું ખેલતાં મરી જઈશ ! અહીં આવ, મારી સાથે યુદ્ધ કર, હમણા હતા નહતા થઈ જઈશ.' આવાં વાદરનાં વચન સાંભળી કેસરીસિ· જેમ હુંકાર કરે તેમ હનુમાને માટા અહંકારથી ગર્જના કરી તેને ખાણથી ઢાંકી દીધા. વજોદરે તે ખાણવૃષ્ટિને દૂર કરી વર્ષાઋતુ જેમ વાદળાથી સૂર્યને ઢાંકે તેમ હનુમાનને ઢાંકી દીધા. ‘અહા ! વાદર વીર હનુમાનને માટે સમર્થ છે, અને વીર મારૂતિ વાદરને માટે પણ સમર્થ છે.’ આવી રણક્રીડા જોનારા સભ્ય એવા દેવતાઓની વાણી થવા લાગી, તેને માનના પતરૂપ હનુમાન સહન કરી શકયા નહીં; તેથી એકસાથે ઉત્પાત મેઘની જેમ વિચિત્ર અસ્રો વર્ષોવીને તેણે સવ રાક્ષસાના દેખતાં વાદરને મારી નાંખ્યા. ૧૦૮ વાદરના વધથી ક્રાધ પામીને રાવણનો પુત્ર જમાલી સામે આવ્યા, અને હાથીને મહાવતની જેમ મારૂતિને તિરસ્કારથી બેલાબ્યા. પરસ્પર વધ કરવાને ઇચ્છતા તે અન્ને મહામહ્વા સવર્ડ વાદીની જેમ બાણુવડે ચિરકાળ યુદ્ધ કરવા લાગ્યા. એક બીજાનાં ખાણાથી ખમણાં બમણાં ખાણાને સામા નાંખીને યુદ્ધ કરતા તે વીરા લેણદાર અને દેણદારની જેવી સ્થિતિને પ્રાપ્ત થયા. પછી હનુમાને ક્રોધ કરીને જ બ્રૂમાલીને રથ, ઘેાડા અને સારથિ વિનાના કરી મોટા મુગરવડે તે શત્રુ ઉપર પુષ્કળ તાડન કર્યું, જેથી જ...ભૂમાલી મૂર્છિત થઈ પૃથ્વી ઉપર પડી ગયા. તે જોઈ મહાદર નામે રાક્ષસ ક્રોધથી ખાણા વર્ષાવતા હનુમાનની સામે રણમાં આવ્યા બીજા પણ રાક્ષસો, જાતિવાન શ્વાન જેમ ડુક્કરને વીટી લે તેમ હનુમાનને મારવાની ઇચ્છાથી તેની ફરતા ફરી વળ્યા. હનુમાને તીક્ષ્ણ માણેાથી કોઈને ભુજામાં, કાઇને મુખમાં, કોઇને ચરણમાં, કોઇને હૃદયમાં અને કોઇને કુક્ષિમાં પ્રહારો કર્યા. તે વખતે વનમાં દાવાનળની જેમ અને સમુદ્રમાં વડવાનળની જેમ રાક્ષસોના સૈન્યમાં મહાવીર મારૂતિ પ્રકાશવા લાગ્યા; અને ક્ષણવારમાં પરાક્રમીએમાં ચૂડામિણ સમાન પવનકુમારે અંધકારને સૂર્ય નસાડે તેમ રાક્ષસોને નષ્ટ કરી દીધા. રાક્ષસોના ભંગથી ક્રાધ પામેલા કુંભકર્ણ જાણે ભૂમિપર આવેલ ઇશાને હાય તેમ સ્વયમેવ યુદ્ધ કરવાને દોડવો. કોઇને ચરણના પ્રહારથી, કોઇને મુષ્ટિના ઘાતથી, કેાઈને કાણીના પ્રહારથી, કાઈને લપડાકથી, કોઇને મુદ્દેગરના ઘાથી, કોઇને ત્રિશૂલથી અને કોઇને પરસ્પર અફળાવવાથી-એમ અનેક રીતે તેણે પિએનો વધ કરવા માંડવો. કલ્પાંત કાળના સમુદ્ર જેવા રાવણના તપસ્વી ખંધુ કુંભકર્ણ ને રણમાં આવેલા જોઈ સુગ્રીવ તેની સામે દોડયો; તેમજ ભામ`ડલ, દધિમુખ, મહેંદ્ર, કુમુદ, અંગદ અને બીજા પણ પિવીરા અગ્નિની જેમ પ્રજવલિત થઇને રણભૂમિમાં દોડી આવ્યા. વિચિત્ર અસ્ત્રોને એકીસાથે વર્ષાવતા શ્રેષ્ઠ વાનરોએ આવીને શીકારીઓ જેમ સિહને રૂપે તેમ કુંભક ને રૂંધી લીધા. તત્કાળ કુંભકર્ણ જાણે * ક્રુત્સિત વચને ખેલનાર,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy