________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર.
પર્વ ૭ મું.
વિષયાનુક્રમણિકા, પહેલાસર્ગમાં–(રાવણ જન્માદિ) અજિતનાથજીના તીર્થમાં રાક્ષસર્વશની ઉત્પત્તિ થયા પછી શ્રેયાંસ પ્રભુના તીર્થમાં કીર્તિધવળ રાક્ષસપતિનું થવું–તેને અતી વિદ્યાધરની પુત્રી અને શ્રીકંઠની બહેન સાથે વિવાહ-તેથી પુત્તર રાજાને થયેલ ખેદ-અતીંદ્રના પુત્ર શ્રીકઠે કરેલું પુષોત્તર રાજાની પુત્રો પદ્માનું અપહરણ–તેનું કીર્તિધવળને શરણે આવવું–પડ્યાએ પિતાની ઈચ્છા જણાવવાથી પુષોત્તરે શ્રીકંઠ સાથે તેનું કરાવેલું પાણિગ્રહણ-કીર્તિધવળના આગ્રહથી શ્રીકાંઠે વાનરદ્વીપ ઉપર રહેવાનો કરેલો સ્વીકાર-તે દીપ ઉપર કિકિંધા નગરીમાં કરાવેલો તેની રાજ્ય સ્થાપના-તે દ્વીપ ઉપર પુષ્કળ વાનરો હોવાથી રાજાએ કરાવેલી અમારી ઘોષણા-તેથી વાનરને થયેલે સત્કાર–તે દીપનિવાસોની વાનર તરીકે થયેલી પ્રસિદ્ધિશ્રીકંઠને વિમાનની ખલનાથી થયેલ વૈરાગ્ય-ચારિત્ર ગ્રહણ અને મોક્ષગમન.
અનુક્રમે મુનિસુવ્રતપ્રભુના તીર્થમાં વાનરદ્વીપમાં શ્રીકંઠના વશમાં થયેલ ઘોદધિરાજા-અને રાક્ષસક્રીપમાં થયેલ તડિસ્કેશરાજા–બંનેને પરસ્પર સ્નેહ–તડિકેશનું વાનરકોપે આગમન-એક વાનરે કરેલા તેની સ્ત્રીના પરાભવથી તડિકેશે કરેલે તેને પ્રહાર–તેને મુનિએ આપેલ નવકાર-વાનરનું અધિકુમારમાં દેવ થવું– તડિસ્લેશના સુભટોએ કરેલા વાનરોને ઉપદ્રવથી તે દેવનું આગમન-તડિકેશે કરેલું પૂજાદિવડે સાંત્વનબંનેનું મુનિ પાસે જવું–તડિસ્કેશે કરેલી પરસ્પર વૈરહેતુ સંબધી પૃછા-મુનિએ કહેલ પૂર્વભવ-લંકાપતિ તર્દેિશને થયેલ વૈરાગ્ય-તેનું મોક્ષગમન-લંકામાં સુકેશ રાક્ષસનું અને કિષ્કિધામાં કિષ્કિધિનું રાજ થવું. વૈતાઢય ઉપર રથનુપુરમાં અશનિવેગ રાજા–તેને બે પુત્ર-
વિસિંહ ને વિદ્યગ-આદિત્યપુરના રાજાની પુત્રી શ્રીમાળાને સ્વયંવર–શ્રીમાળાએ કરેલું કિષ્કિ ધિના કંઠમાં વરમાળારેપણતેથી વિજયસિંહને ઉત્પન્ન થયેલ -તેના અને કિકિંધિના વચ્ચે થયેલું યુદ્ધ-કિષ્કિ ધિના અનુજ અંધકે વિજયસિંહન કરેલું પ્રાણહરણ–કિષ્કિધિનું શ્રીમાળાને પરણું કિકિંધાએ આગમન–અશનિવેગનું ત્યાં યુદ્ધ કરવા આવવ-ત્યાં થયેલું યુદ્ધ-અશનિવેગે કરેલે અંધકને વધ–સુકેશ ને કિષ્કિ ધિએ કરેલું પરિવાર સહિત પલાયન-તે બંનેનું પાતાળ લંકામાં જઈને રહેવું અશનિવેગે લંકાના રાજ્યપર નિર્ધાત વિદ્યાધરનું કરેલ સ્થાપન-પિતાના પુત્ર સહઆરને રાજ્ય આપી અશનિવેગે લીધેલી દીક્ષા–
પાતાળ લંકામાં સુકેશને થયેલા ત્રણ પુત્ર-માળો, સુમાળી ને માલ્યવાન-કિષ્કિધિને થયેલ બે પુત્રઆદિત્યરા ને ઋક્ષરજા-કિષ્કિ ધિનું મધુપર્વતે ગમન–ત્યાં અનુકૂળ જણવાથી તેણે વસાવેલ નગરીતેને ત્યાં નિવાસ-મુકેશના પુત્રએ લંકામાં જઈ નિર્ધાતને કરેલ નિગ્રહ-માળીનું રાજ્યાધિશ થવું-કિષ્કિ ધિમાં આદિત્યરાજાને રાજ્ય સ્થાપવા
વૈતાઢય ઉપર સહસ્ત્રાર રાજાને થયેલે ઈદ્ર નામે પરાક્રમી પુત્ર-તેને રાજ્ય સ્થાપી સહસ્ત્રારે કરેલું ધર્મપરાયણપણું-ઇંદ્રરાજાએ કરેલું ઇદ્રની જેમ કપાળ વિગેરેનું સ્થાપન-માળી રાક્ષસને તેની થયેલી ઈર્ષ્યા – તેણે ઈદ્ર સાથે યુદ્ધ કરવા કરેલું પ્રયાણ-થયેલ અપશુકન-સુમાળીએ કરેલું નિવારણ-તેનું ન માનતાં
હપૂર્વક વૈતાઢયપર થયેલું ભાળીનું આગમન-ઈંદ્ર અને માળીનું પરસ્પર યુદ્ધ-માળી રાક્ષસને થયેલ દેહાંત-રાક્ષસ ને વાનર સૈન્યનું ભાગવું-સુમાળીના રક્ષણ નીચે ફરીથી પાતાળ લંકામાં આવવું-ઈ લંકાના રાજ્યપર વૈશ્રમણને બેસાડવું.