________________
ચંદ્રાદિની ભક્તિ-ત્યાંથી આગળ પ્રયાણ-શૌક પાસેના વંશસ્થળ નગરમાં આવવું—ત્યાંના લોકોને ભયભીત જોઇ ને પૂછેલું કારણ–રામચંદ્રાદિનું પર્વતપર ચઢવું–ત્યાં એ મુનિની પાસે તેમણે કરેલું ગીત ગાન તે નૃત્ય-અનળપ્રભદેવે મુનિને કરવા માંડેલ ઉપસ–રામ લક્ષ્મણનું તેના નિવારણ માટે ઉદ્યત થવું—દેવનું નાસી જવું–મુનિને થયેલ કેવળજ્ઞાન-દેવાએ કરેલા તેને મહિમા- રાખચ દ્રે પૂછેલ ઉપસતુ કારણ–કુળભૂષણ મુનિએ કહેલા પોતાનેવૃત્તાંત, દેશભૂષણ મુનિને તથા ઉપસર્ગ કરનાર દેવના પૂર્વ ભવ-પ્રાંતે કહેલ ગરૂડપતિ મહાલાચન દેવની હકીકત-તે દેવે બતાવેલી રામચંદ્રાદિ પર પ્રસન્નતા-શસ્થળના રાજાનું ત્યાં આવવુ−ને પર્વતની રામગિરિ તરીકે પ્રસિદ્ધિ–રામચદ્રતુ. આગળ પ્રયા—દંડકારણ્યમાં પ્રવેશસીતાએ આપેલ સુપાત્રદાન-આકાશમાંથી થયેલ દેવકૃત સુગંધી જળ વિગેરેતી વૃષ્ટિ-એક ગંધ નામના રાગી પક્ષોનુ' તેથી નિરાગી થવુ–તેને થયેલ જાતિસ્મરણજ્ઞાન-જટાયુ નામ સ્થાપન-રામચંદ્ર મુનિને પૂછેલ તે ગીધ પક્ષી સંબંધી પૂર્વ વૃત્તાંત-મુનિએ કહેલ દંડક રાજાની, સ્કંદક મુનિની, પાંચસે મુનિને પીલનાર પાલકતી તથા દંડક દેશના નાશતો હકીકત-દડક દેશ ભરીને દડકારણ્ય થયું. દંડક રાજાનું ગીધ પક્ષી થવું-જટાયુ પક્ષોએ કરેલ શ્રાવકપણાને અગીકાર-રામદે તેને સ્વધમીપણે સાથે રાખવે-દેવદત્ત રથમાં બેસી ક્રોડાનિમિત્ત કરવુ“જટાયુનું સાથે રહેવું.
લશ્કર
પાતાળલકામાં ખર અને ચખાતે થયેલ શબૂક અને સુદ્ર નામે પુત્ર-શ બૂકનું સૂર્ય હાસ ખડ્ગ સાધવા દંડકારણ્યમાં આવવું-બાર વર્ષોં ને સાત દિવસ ઉ ંધે મસ્તકે રહીને કરવા માંડેલી સાધના— બાર વર્ષોં ને ચાર દિવસે ખડ્ગનું પ્રગટ થવું –રામ લક્ષ્મણનુ' તે તરફ નીકળવું–લક્ષ્મણે લીધેલ ખડ્ગ– તેણે કરેલ ખડ્ગના ઉપયાગ-તેથી શમ્રૂકના મસ્તકનુ કપાઈ જવું-લક્ષ્મણને થયેલ ખે—તેણે રામચક્રને ખડ્ગ બતાવવું રામચન્દ્રે કરેલ ખુલાસા—ચદ્રણખાનું પૂજનસામથ્રો સાથે ત્યાં આવવું-તેણે દીઠેલા પુત્રને વિનાશ-તેથી થયેલ દિલગીરી-પદપ'કિત અનુસાર રામ લક્ષ્મણ પાસે આવવુ−તેમને જોતાં ચંદ્રણખાને થયેલ કામેાત્પત્તિ-તેણે કરેલો પ્રાર્થના-ખતેએ આપેલી પરાડા-તેથી તેનું વિશેષ કે.પાયમાન થવુ પાતાળલકામાં જઈ ખર વિદ્યાધરને કહેલો પુત્રવધનો હકીકત−તેનુ' યુદ્ધ માટે દંડકારણ્યમાં સહિત આવવું–રામ સાથે સિ'દ્ધનાને સંકેત કરીતે લતનું યુદ્ધ કરવા જવું–યુદ્ધનૃદ્ધિ દેખોને પક્ષવૃદ્ધિ કરવા માટે ચંદ્રખાનુ રાવણ પાસે જવું – તેણે કહેલો રામલક્ષ્મણે પોતાના પુત્રને મરણ પમાડયાની તથા સીતાના અદ્ભુત સ્વરૂપની હકીકત-રાત્રણનું પુષ્પક વિમાનમાં બેસી તત્કાળ ત્યાં આવવું.–રામ પાસેથી સીતાનું હરણ કરવામાં ઉપજેલી નિરાશા અવલાકનો વિદ્યાનું સ્મરણ – તેણે બતાવેલ ઉપાય—તે દેવીએ કરેલા લક્ષમણ જેવા સિંહનાદ–સીતાના આગ્રહથી રામચંદ્રનુ લમણુ પાસે જવું–રાવણે સીતાને એકલા જોઈને કરેલું હરણુ-તેના વિલાપી જટાયુ પક્ષીનું ત્યાં આવવુ‘-રાવણે કરેલ તેના પક્ષÐ:-વિમાનમાં બેસાડીને લંકા તરફ લઈ જતાં સીતાનુ રૂદન-તે સાંભળી રત્નજટી ખેચરનુ` રાવણુ તરફ દોડવું-રાવણે તેની વિદ્યાએ હરી લેવી-રાવણુનાં સીતા પ્રત્યે અનુનયવાળાં વચને -સીતાએ કરેÀા તિરસ્કાર-લકાના દેવમણુ ઉતમાં સીતાને મૂડી રાવણુનુ સ્વસ્થાને આવવું. (પૃ. ૬૮ થી ૮૬)
સગ છઠ્ઠામાં – રામચંદ્રનુ` લક્ષ્મણ પાસે આવવુ*-લક્ષ્મણે પૂછેલ કારણ–રામે કહેલ સિંહનાદ શ્રવણલમણે રામને તરત પાછો મે કલઞ –રાખયદ્રનુ પાછા આવતાં સીત્તાને નહી દેખ3-તેમને થયેલી સીતાના હરગુતી કલ્પના-જટાયુની અતાવસ્થા-ગમે આપેલ નવકાર-તેનુ' મહેંદ્ર કલ્પમાં દેવ થવુ-લક્ષ્મણે કરેલ ત્રિશિરાના વધ–વિરાધ વિદ્યાધરતુ ત્યાં આવવુ−તેશે કહેલી પેાતાની ટુંક હકીકત-લક્ષ્મણે બતાવેલ પરાક્રમ-ખર ને દૂધસુખને વિનાશ-લક્ષ્યસુનુ વિરાધને લઈને રામ પાસે આવવું તેંગે સાંભળેલાં રામચંદ્રનાં વચ-લક્ષમણે આપેલ્ર આશ્વાસન-વિરાધે સીતાની શોધમાં વિદ્યાધરાને મોકલવા તેમનું પાછા આવવુ...વિરાધે પાતાળલ’કામાં આવવાના કરેલે આશ્રડ-રામ લક્ષ્મણનું તેની સાથે ત્યાં આવવું'-ચંદ્રણખાના