________________
સર્ગ ૩ જે
રાવણ ત્યાંથી લંકામાં આવે અને ચંદ્રણખા(સૂપનખા) ની અનંગકુસુમા નામની પુત્રી તેણે હર્ષથી હનુમાનને આપી. સુગ્રીવે પધરાગા, નલે હરિમાલિની અને બીજાઓએ પણ પિતાની હજારો દુહિતા હનુમાનને આપી. રાવણે હર્ષથી દઢ આલિંગન કરી વિદાય કરેલો પરાક્રમી હનુમાન હનુપુર ગયો, અને બીજા પણ જે વાનરપતિ (સુગ્રીવ) વિગેરે વિદ્યાધર હતા તે પણ હર્ષ સહિત પિતપોતાનાં નગરે ગયા.
3%83%888888828 WAS 382 38888888888889 88
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि हनुमदुत्पत्तिवरुणसाधनो
નામ : સર્ષ /રૂ . B8%B383%B38288888888888888888888888