Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
Catalog link: https://jainqq.org/explore/004580/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ સંપાદક-સંશોધક ડૉ. નિરંજના શ્વેતકેતુ વોરા Private & Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ (હસ્તપ્રતને આધારે સંપાદન અને સંશોધન) સંપાદક-સંશોધક ડૉ. નિરંજના શ્વેતકેતુ વોરા 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ (હસ્તપ્રતને આધારે સંપાદન અને સંશોધન) સંપાદક-સંશોધક ડૉ. નિરંજના શ્વેતકેતુ વોરા 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ Merusundarganirachit Shadavashyak Balaybodh Ed. Dr. Niranjana Shwetketu Vora © નિરંજના વોરા પ્રકાશક : નિરંજના વોરા ૬૯-બી, સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોન : ૬પર૩૦૩૧૨ પ્રથમ આવૃત્તિ : ૨૦૦૬ નકલ : પOO મૂલ્ય : ૮૦-૦૦ મુદ્રક : રાધે ગ્રાફિક્સ ૧૨૯, શ્રીનાથનગર સોસાયટી, કર્મચારી સ્કૂલની સામે, પંચદેવ મંદિર પાછળ, ઘાટલોડિયા, અમદાવાદ, મોબા. : ૯૮૯૮૬પ૯૯૦૨ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ આમુખ જૈન આગમ સાહિત્યમાં “આવશ્યકસૂત્ર'નું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. “આવશ્યકસૂત્ર' ઉપર આચાર્ય ભદ્રબાહુસૂરિએ લખેલી નિયુક્તિ વિશે અનેક ટીકાઓ રચાઈ છે. આચાર્ય જિનભદ્રસૂરિનું વિશેષાવશ્યક ભાષ્ય અને માલધારી, હેમચંદ્રની વ્યાખ્યા પણ પ્રસિદ્ધ છે. “પડાવશ્યક બાલાવબોધ'ના રચયિતા મેરુસુંદરગણિએ તરુણપ્રભસૂરિના આવશ્યકસૂટ ઉપર રચાયેલ બાલાવબોધને અનુલક્ષીને ઈ.સ.ની ૧૬મી સદીના પૂર્વાર્ધમાં સ્વયં આ બાલાવબોધની રચના કરી કૃતિને અંતે આપેલી પુષ્પિકામાં જણાવ્યા અનુસાર વિ.સં. ૧૫૭૫, શ્રાવણ સુદિ ૪ (ઈ.સ. ૧૫૧૯, ૩૦ જુલાઈ)ના દિવસે ખરતર ગચ્છના નાયક જિનરાજસૂરિના પટ્ટાલંકાર શ્રી જિનભદ્રસૂરિના પટ્ટમાં થઈ ગયેલ સુવિદિતસૂરિ શિરોમણિ પૂજય શ્રી જિનચંદ્રસૂરિના આદેશથી મંડપમહાદુર્ગમાં શ્રીસંઘની અભ્યર્થનાથી વાચનાચાર્ય રત્નમૂર્તિગણિના શિષ્યરત્ન મેરુસુંદરગણિએ “શ્રીષડાવશ્યક ભાષ્ય' ઉપર બાલાવબોધની રચના કરી. આ બાલાવબોધના સંપાદિકા ડૉ. નિરંજના વોરા જૂની ગુજરાતી ભાષાના વિશેષ અભ્યાસી છે. પ્રાકૃત ભાષાના પણ તેઓ વિદુષી અને જ્ઞાતા છે. તેમણે મેરુસુંદરગણિની આ કૃતિની, અમદાવાદની લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંગૃહીત હસ્તપ્રતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી, તેનો સમગ્ર પાઠ ઊકેલી અહીં પ્રસ્તુત કર્યો છે. કૃતિની પ્રસ્તાવનામાં પડાવશ્યક કર્મ વિશે વિશ્લેષણાત્મક માહિતી આપી. મેરુસુંદરગણિના “પડાવશ્યક બાલાવબોધ'નું સમીક્ષાત્મક નિરૂપણ કર્યું છે. સાથે સાથે એનો સંક્ષિપ્ત સાર પણ આપ્યો છે. પરિશિષ્ટમાં આવશ્યકસૂત્રનો મૂળ પાઠ પ્રાકૃતમાં અને એની છાયા સંસ્કૃતમાં આપી છે. અંતે ષડાવશ્યક કર્મ સાથે સંલગ્ન સ્તુતિઓ અને સ્તોત્રો તેમજ આ બાલાવબોધ અંતર્ગત આવતી દૃષ્ટાંત કથાઓ પણ પ્રસ્તુત કરવામાં આવી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રચાયેલા બાલાવબોધોનું સવિશેષ મહત્ત્વ છે. એમાં સંસ્કૃત, પ્રાકૃત ભાષાની કૃતિઓને લોકભાષા દ્વારા સરળ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. બાલાવબોધ ઉપરાંત સ્તબક અને ટબાની ગદ્યરચનાઓ પણ ગુજરાતી ભાષામાં પ્રચલિત છે. એમાં મૂળ ગ્રંથના અનુવાદ, સમજૂતી, શબ્દાર્થ વગેરે 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ આપેલા હોય છે. મેરુસુંદરગણિનો આ પડાવશ્યક બાલાવબોધ મધ્યકાલીન ગુજરાતી ભાષા અને સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. એનું અભ્યાસપૂર્ણ અને સમીક્ષાત્મક સંપાદનકાર્ય કરીને ડૉ. નિરંજનાબહેને મધ્યકાલીન ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ અને વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતી ભાષાની હસ્તપ્રતોનો મૂળસ્વરૂપે અભ્યાસ કરનાર અને એની લિપિને ઉકેલનાર વિદ્વાનો આંગળીને વેઢે ગણી શકાય તેટલા છે, તેવા સંજોગોમાં ડૉ. વોરાએ મૂળ હસ્તપ્રતનું વિદ્વત્તાપૂર્ણ સંપાદન કર્યું છે એ બદલ એમને ધન્યવાદ ઘટે છે. અને મધ્યકાલીન ગુર્જર ભાષાની આ સંપાદિત કૃતિ સાચા અર્થ તે ક્ષેત્રના અભ્યાસીઓને સવિશેષ ઉપયોગી નીવડશે એવી દઢ શ્રદ્ધા ધરાવું છું. વિ.સં. ૨૦૬૨, જયેષ્ઠ વદિ ૧૨, તા. ૨૨ જૂન, ૨૦૦૬ ભારતી શેલત પૂર્વ નિયામક, ભો. જે. વિદ્યાભવન અમદાવાદ 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ગુજરાતી સાહિત્યપરિષદમાં, સાહિત્યકોષના સંપાદનકાર્ય નિમિત્તે જૈનસાહિત્યનો અને વિશેષ રીતે હસ્તપ્રતસાહિત્યનો અભ્યાસ કરવાની તક મળી. પ્રાકૃતાદિ ભાષાઓમાં જૈનદર્શનના નિરુપણના સંદર્ભમાં વિપુલ સાહિત્ય રચાયેલું છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન અનેક દૃષ્ટિએ નોંધપાત્ર છે. મધ્યકાલીન હસ્તપ્રતોમાં, રાસ, ચોપાઈ, આખ્યાનો, સજઝાયો, ચરિત્રકથાઓ વગેરે પ્રકારોમાં જૈન સાહિત્ય સચવાયેલું છે. પદ્યસાહિત્યની સાથે સાથે વ્યુત્પન્ન જૈનપંડિતો દ્વારા રચાયેલા બાલાવબોધ, સ્તવક ટબા વગેરેમાં ગદ્યસાહિત્યના પ્રકારો પણ જોવા મળે છે. ગૂજરાત વિદ્યાપીઠમાં, આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રમાં રિસર્ચ એસોસિએટ તરીકે સંશોધનકાર્ય કરવાની તક મળી ત્યારે બાલાવબોધ-સાહિત્યનો વિશેષ અભ્યાસ કરવાનું વિચાર્યું. મેરુસુંદરગણિના પડાવશ્યક બાલાવબોધ'નું સંપાદન-સંશોધન એ અભ્યાસક્રમનો મુખ્ય વિષય રહ્યો. આવશ્યક' આગમોનું બીજું મૂળસૂત્ર છે. તેમાં નિત્ય કર્મના પ્રતિપાદક આવશ્યક ક્રિયા-અનુષ્ઠાનરૂપ કર્તવ્યોનો ઉલ્લેખ છે તેથી તેને આવશ્યક કહેવામાં આવે છે. “પડાવશ્યકસૂત્ર” માં જૈન આગમોમાં નિર્દેશિત છ આવશ્યક કર્મોનું નિરૂપણ છે. સામયિક, સ્તવન, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ સૂત્ર વિશે અનેક ચૂર્ણિઓ, વ્યાખ્યાઓ, ટીકાઓ અને બાલાવબોધ લખાયા છે. મૂળ ગ્રંથના રહસ્યોદ્દઘાટન માટે તેના પર રચાયેલી વિવિધ વ્યાખ્યાઓ કે ટીકાઓનું અધ્યયન આવશ્યક છે. મૂળ ગ્રંથના ગૂઢ રહસ્યને અને તેની વિશેષતાઓને ફૂટ કરવા માટે વ્યાખ્યાત્મક સાહિત્ય રચવાની ભારતીય ગ્રંથકારોની પુરાણી પરંપરા છે. ગ્રંથકારના અભીષ્ટ અર્થને પ્રગટ કરીને વ્યાખ્યાકાર તેને વાચકો માટે સુબોધ અને સુગ્રાહ્ય બનાવે છે. પ્રાચીન જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું અતિ મહત્વપૂર્ણ સ્થાન છે. તેમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, સંસ્કૃત ટીકાઓ અને લોકભાષાઓમાં રચિત વ્યાખ્યાઓ- કે જે બાલાવબોધ નામે પ્રસિદ્ધ છે - તેનો સમાવેશ થાય છે. 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ 8 મધ્યકાલીન સમયમાં મૂળ ગ્રંથ પર સંસ્કૃતમાં વ્યાખ્યા રચવાને બદલે લોકભાષાઓમાં સરળ અને સુબોધ આગમિક વ્યાખ્યાઓ લખવાની પરંપરા શરૂ થઈ. સાધારણ કક્ષાના પાઠકો પણ મૂળ સૂત્રોના અર્થ સહજ રીતે સમજી શકે તે હેતુથી અપભ્રંશ કે ત્યાર પછીની પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબોધો લખવાનો પ્રારંભ થયો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સંખ્યાબંધ બાલાવબોધ રચાયા છે. સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓમાં સંઘરાયેલા શાસ્ત્રજ્ઞાનને લોકભાષાઓ દ્વારા બહુજનસમાજ સમક્ષ સરલ સ્વરુપમાં મૂકવાની જે પ્રવૃત્તિ મધ્ય કાલમાં સમસ્ત ભારતવર્ષમાં નજરે પડે છે તે જ આ બાલાવબોધોની બહોળી અનુવાદપ્રવૃત્તિમાં ચાલક બળરૂપે છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ ગણાશે. રૂપષ્ટિ તેમજ અર્થદષ્ટિએ ભાષાવિકાસના અભ્યાસ માટે બાલાવબોધસમેત જૂનું ગદ્યસાહિત્ય બહુમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે. ‘બાલ' એટલે વયમાં નહિ, પણ સમજ કે જ્ઞાનમાં બાલ; એના ‘અવબોધ’ માટે થયેલી રચનાઓ તે ‘બાલાવબોધ’. ગુજરાતીમાં જૂનામાં જૂનું ગદ્યસાહિત્ય જૈન શાસ્ત્રગ્રન્થોના બાલાવબોધ રૂપે છે. બાલાવબોધ આમ જો કે જૈન સાહિત્યનો શબ્દ છે, પણ એનો અર્થ સહેજ વિસ્તારીને ‘ભાગવત્, ‘ભગવદ્ગીતા’, ‘ગીતગોવિન્દ’, ‘ચાણક્યનીતિશાસ્ત્ર, ‘યોગવસિષ્ઠ’, ‘સિંહાસનબત્રીસી’, ‘પંચાખ્યાન ‘ગણિતસાર' આદિ જે બીજી અનુવાદરુપ રચનાઓ મળે છે તે માટે પણ સાહિત્યના ઇતિહાસમાં એ શબ્દ પ્રયોજી શકાય. કેમકે આ બધા ગદ્યાનુવાદોનો ઉદ્દેશ એક જ છે. બાલાવબોધમાં કેટલીક વાર મૂલ ગ્રન્થનું ભાષાન્તર હોય છે, તો કેટલીક વાર દૃષ્ટાન્તકથાઓ કે અવાન્તર ચર્ચાઓ દ્વારા મૂલનો અનેકગણો વિસ્તાર કરેલો હોય છે. પણ બાલાવબોધનો એક ઉત્તરકાલીન પ્રકાર ‘સ્તબક' અથવા ‘ટબા' રૂપે ઓળખાય છે તેમાં માત્ર શબ્દશઃ ભાષાન્તર જ હોય છે. એમાં ‘સ્તબક’ ની પોથીઓની લેખનપદ્ધતિ કારણભૂત છે. બાલાવબોધના વાચકો કરતાં પણ જેમનું શાસ્ત્રજ્ઞાન કે ભાષાજ્ઞાન મર્યાદિત હોય તેવા વાચકોને ધ્યાનમાં રાખીને ‘સ્તબક’ ની રચના થયેલી છે. એમાં પોથીના પ્રત્યેક પૃષ્ઠ ઉપર શાસ્ત્રગ્રન્થની ત્રણ કે ચાર પંક્તિ મોટા અક્ષરોમાં લખવામાં આવતી અને પ્રત્યેક પંક્તિની નીચે ઝીણા અક્ષરમાં ગુજરાતીમાં એનો અર્થ લખવામાં આવતો, જેથી વાચકને પ્રત્યેક શબ્દનો ભાવ સમજવામાં સરળતા થાય. આ પ્રકારની લેખનપદ્ધતિને કારણે પ્રત્યેક પૃષ્ઠ ઉપર નાના અને મોટા અક્ષરોમાં લખાયેલી પંક્તિઓમાં જાણે કે ‘સ્તબક’ ઝૂમખાં રચાયાં હોય એમ જણાતું, એ ઉપરથી આ પ્રકારના અનુવાદ માટે ‘સ્તબક’ શબ્દ વપરાયો, જેમાંથી ગુજરાતી ‘ટબો' વ્યુત્પન્ન થયો. બાલાવબોધના કર્તાઓ પોતાના વિષયના જાણકાર વિદ્વાનો હતા એ કારણે એમના અનુવાદો શિષ્ટ હોય છે અને શબ્દોની પસંદગી મૂળને અનુસરતી તથા સમુચિત અર્થની વાહક હોય છે. એમનો પ્રથમ ઉદ્દેશ સાહિત્યિક આનંદ આપવાનો નહિ, પણ 2010_03 Page #10 -------------------------------------------------------------------------- ________________ વાચકને મૂળ ગ્રન્થના વિષય-વસ્તુનું જ્ઞાન કરાવવાનો હોય છે, છતાં અનેક ગ્રન્થોમાં સાહિત્યિક વાર્તાલાપ-શૈલી કે અલંકારપ્રચુર વર્ણનશૈલીની એંધાણીઓ વરતાય છે. જૈન સાહિત્યનો એક મોટો જથ્થો તે બાલાવબોધ, સ્તબક કે ટબાને નામે ઓળખતી ગદ્યરચનાઓનો છે. આ રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત કે કવચિત ગુજરાતી ભાષાના કોઈ મૂળ ગ્રંથના અનુવાદ, સમજૂતી કે શબ્દાર્થ આપે છે. બાલાવબોધોનો વિષયવિસ્તાર ખાસ ધ્યાન ખેંચે એવો છે. જૈન સૈદ્ધાત્તિક અને અન્ય સાંપ્રદાયિક કૃતિઓના બાલાવબોધો રચાયા – જેમકે કર્મપ્રકૃતિ, પડાવશ્યક વગેરે વિશેના બાલાવબોધો-એ તો સમજાય, પણ તે ઉપરાંત છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, આયુર્વેદ, ગણિતશાસ્ત્ર, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર, રમલશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર આદિ અનેક વિષયોના બાલાવબોધો પ્રાપ્ત થાય એ ધ્યાન ખેંચ્યા વિના ન રહે. જેમકે, આ સમયમાં વાભદાલંકાર' જેવા અલંકારશાસ્ત્રના મહત્વના ગ્રંથનો અનુવાદ પણ થયો છે. જૈન સાધુઓની વ્યાપક જ્ઞાનોપાસનાનો એક ખ્યાલ આ પરથી આવે છે, તે ઉપરાંત અન્ય ભાષાની કૃતિઓને તેમજ ગુજરાતી ભાષાની કઠિન કે તત્વાર્થભરી રચનાઓની સમજૂતી કરવામાં લોકશિક્ષણના એક મહાપ્રયત્નની પણ ઝાંખી થાય છે. સં. ૧૩૩૦ (ઈ.સ. ૧૨૭૪) માં આશાપલ્લીમાં લખાયેલ “આરાધના' ઉપલબ્ધ ગદ્ય કૃતિઓમાં સૌથી જૂની હોવાનું માનવામાં આવે છે, તેમાં સંસ્કૃતમય ગદ્યનો નમૂનો જોવા મળે છે. સં. ૧૩૪૦ (ઈ. ૧૨૮૪) ના અરસામાં લખાયેલી “અતિચાર' નામની ગદ્યકૃતિ પણ આ જ પ્રકારની મળે છે. સં. ૧૩૫૮ (ઈ.સ. ૧૩૦૨) માં લખાયેલું “સર્વતીર્થ નમસ્કાર સ્તવન બાલાવબોધ પણ છે. વળી એ જ અરસામાં લખાયેલા ‘નવકારવ્યાખ્યાન' નો આરંભ પ્રસ્તુત ષડાવશ્યક બાલાવબોધના આરંભ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. “જો મરિહંતાઈi I? માહરઉ નમસ્કાર અરિહંત હઉ. કિસા જિ અરિહંતઃ રાગે રૂપિઆ અરિ વયરિ જેહિ હણિયા, અથવા ચતુષ્ટિ ઈંદ્રસંબંધિની પૂજા મહિમા અરિહઈ, જિ ઉત્પન્ન દિવ્ય વિમલ કેવલજ્ઞાન, ચઉન્નીસ અતિશયિ સમન્વિત, અષ્ટમહાપ્રાતિહાર્યશોભાયમાન મહાવિદેહિ ખેત્રિ વિહરમાન તીહ અરિહંત ભગવંત માહરઉં નમસ્કારુ હઉ.” વિવરણો કેમ લખાતાં એનો એક સારો નમૂનો અહીં જોવા મળે છે. પછીના સમયનાં અનેક વિવરણો અને ભાષાન્તરોમાં એ પદ્ધતિ વ્યાપક છે. એ ખંડાન્વયપદ્ધતિ છે, જેમાં મુખ્ય વાક્ય કે વિધાન રજૂ કર્યા પછી, જુદા જુદા પ્રશ્નો કરી એના સ્પષ્ટીકરણરુપે વિવરણ થતું. 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 પણ આ સર્વ અતિસંક્ષિપ્ત ગદ્યકૃતિઓ છે. સુદીર્ધ અને વ્યવસ્થિત ગદ્યરચના આપણને પ્રથમ વા૨ તરુણપ્રભસૂરિના ‘ષડાવશ્યક બાલાવબોધ’ (સં. ૧૪૧૧ - ઈ.સ. ૧૩૫૫) માં મળે છે. આ વિસ્તૃત રચના બતાવે છે કે એની પૂર્વે ગુજરાતી ગદ્યનું ખેડાણ સારા પ્રમાણમાં થયું હોવું જોઈએ. ધાર્મિક વિષયોના ઉદાહરણ માટે કર્તાએ એમાં નાની મોટી અનેક કથાઓ આપી છે. શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર’નો બ્રાહ્મણ રાજકીર્તિમિશ્રકૃત બાલાવબોધ સં. ૧૪૪૯ (ઈ.સ. ૧૩૯૩)માં રચાયો છે. તત્કાલીન અન પૂર્વકાલીન ગુજરાતમાં તોલ માપ અને નાણાં વિશે એ સારી માહિતી આપે છે. અને પાટણના એક મોઢ વણિક કુટુંબના બાળકોને એ વિષયનું જ્ઞાન આપવા માટે એની રચના થઈ છે. ‘શ્રાવકવ્રતાદિ અતિચાર’ નું સાદું ગદ્ય સં. ૧૪૬૬ (ઈ.સ. ૧૪૧૦)માં લખાયેલું મળ્યું છે. ઈસવી સનના ચૌદમા શતકના ઉત્તરાર્ધમાં અને પંદરમાના પૂર્વાર્ધમાં થયેલા તપાગચ્છના આચાર્ય સોમસુન્દરસૂરિ (ઈ.સ. ૧૩૭૪-૧૪૪૩) પ્રકાંડ પંડિત હોવા સાથે એક શિષ્ટ ગ્રન્થકાર હતા. એમણે અનેક સંસ્કૃત ગ્રન્થો અને ગુજરાતી કાવ્યો ઉપરાંત ‘ઉપદેશમાલા (સં. ૧૪૮૫ - ઈ.સ. ૧૪૨૯), ‘ષડાવશ્યક’, ‘યોગશાસ્ત્ર', ‘આરાધનાપતાકા’, ‘નવતત્વ’, ‘ભક્તામરસ્તોત્ર', ‘ષષ્ટિશતક પ્રકરણ' આદિ ઉપર બાલાવબોધો આપ્યા છે. ખરતરગચ્છની પિપ્પલક શાખાના આચાર્ય જિનસાગરસૂરિએ સં. ૧૫૦૧ (ઈ.સ. ૧૪૪૫)માં ‘ષષ્ટિશતક' ઉપર બાલાવબોધ રચ્યો છે. ત્યારબાદ રચાયેલા શ્રી મેરુસુંદરગણિના બાલાવબોધો સંખ્યા, ગુણવત્તા અને ભાષાશૈલીના અભ્યાસની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. તેમના શીલોપદેશમાલા, પડાવશ્યકસૂત્ર, પુષ્પમાલા, ધૃતરત્નાકર વગેરે વિશેના બાલાવબોધો મુખ્યત્વે અમુદ્રિત સ્વરૂપે મળે છે. તેમાંથી ષડાવશ્યક બાલાવબોધનું સંપાદન અને સંશોધનનું કાર્ય આ શોધનિબંધ નિમિત્તે કર્યું છે. પ્રસ્તુત શોધનિબંધમાં મુખ્યત્વે ત્રણ વિભાગ પાડ્યા છે : પ્રથમ વિભાગમાં ‘ષડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ વિશે વિસ્તૃત ભૂમિકા આપી છે. જૈન આગમોમાં વર્ણિત ષડાવશ્યક કર્મોનો ક્રમશઃ પરિચય આપવાની સાથે સાથે પ્રસ્તુત બાલાવબોધમાં થયેલા તે અંગેના વિશદ નિરૂપણની પણ ચર્ચા કરી છે. સામયિક, સ્તવન, વંદન, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ અને પ્રત્યાખ્યાન વિશે આગમનિર્દેશિત અર્થની સાથે મેરુસુંદરસૂરિની વાચના પણ રજૂ કરી છે. બીજા વિભાગમાં મેરુસુંદરસૂરિના ‘ષડાવશ્યક બાલાવબોધ' ની હસ્તપ્રતનું સંપાદન કર્યું છે. તે માટે લા.૬. પ્રાચ્ય ભારતીય વિદ્યામંદિરમાંથી મળેલી હસ્તપ્રતનો આધાર મુખ્યત્વે લીધો છે. વિભાગ ત્રણમાં પ્રસ્તુત બાલાવબોધનો સંક્ષિપ્ત સાર આપવાનો પ્રયત્ન કર્યો છે. પંચપરમેષ્ઠી નમસ્કારથી બાલાવબોધનો આરંભ કરીને બાલાવબોધકારે વિવિધ પ્રકારે 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ 11 ષડાવશ્યક કર્મની વ્યાખ્યા આપી છે. અલબત્ત મૂળ સૂત્ર અનુસાર તેમાં ષડાવશ્યક કર્મનો ક્રમ સ્પષ્ટ રીતે જળવાયો નથી. પણ શ્રી મેરુસુંદરગણિએ મૂળ સૂત્રના સારરુપ મહત્વના અર્થોને સ૨ળ અને સુબોધ રીતે સમજાવ્યા છે. અને તેમાં ઇર્યાપથિકી બાલાવબોધ સમાપ્ત, એ શુક્રસ્તવનું બાલાવબોધ, ચૈત્યસ્તવ બાલાવબોધ, વીસત્થાનઉ બાલાવબોધ, શ્રુતસ્તવ બાલાવબોધ, ઈતિ બાલાવબોધ ચૈત્યવંદના સ્તવનનઉ સંપૂર્ણ, એતલઈ પચ્ચખાણનઉ બાલાવબોધ...એ પ્રમાણે ઉલ્લેખો મળે છે. અંતમાં શ્રી ખરતરગચ્છનાયક શ્રી જિનરાજસૂરિની શિષ્યપરંપરામાં વાચનાચાર્ય શ્રી રત્નમૂર્તિગણિના શિષ્ય મેરુસુંદરગણિએ, શ્રી તરુણપ્રભાવાચાર્યના બાલાવબોધના સારરૂપે, સં. ૧૫૭૫ના શ્રાવણસુદ ચોથને દિવસે આ બાલાવબોધ રચ્યો હોવાની વિગત મળે છે. પરિશિષ્ટમાં નીચેની વિગતો મૂકી છે : ૧. ષડાવશ્યક સૂત્રનો મૂળ પાઠ ૨. ષડાવશ્યક સૂત્ર સાથે સંબંધિત સ્તુતિ અને સ્તોત્રો. ૩. ષડાવશ્યકસૂત્ર સંબંધિત કથાઓ ૪. ષડાવશ્યક બાલાવબોધની પ્રાપ્ત સૂચિ ષડાવશ્યક બાલાવબોધમાં શ્રીમેરુસુંદરગણિએ ષડાવશ્યક કર્મના સંદર્ભમાં, શ્રમણજીવનની સફળ સાધના માટે અનિવાર્ય એવા સર્વ પ્રકારના વિધિ વિધાનોનું સંક્ષિપ્ત અને સુવ્યવસ્થિત નિરુપણ કર્યું છે. જૈન પરંપરા સાથે સંબંધિત અનેક પ્રાચીન ઐતિહાસિક તથ્યોનું પ્રતિપાદન પણ અનેકરુપે માર્ગદર્શક બન્યું છે. આચાર્ય શ્રીભદ્રબાહુ, જિનભદ્રસૂરિ અને સ્પષ્ટરુપે તરુણપ્રભસૂરિની વ્યાખ્યાઓની અસર હોવા છતાં પણ શ્રી મેરુસુંદરગણિની સ્વકીય પ્રતિભાની વિશિષ્ટ મુદ્રા અહીં અંકિત થયેલી છે. જૈનદર્શનના પ્રખર જ્ઞાતા હોવાની સાથે અન્ય દર્શનોના પણ તે અભ્યાસી હતા. ભાષાપ્રભુત્વ અને સરળ, પ્રવાહી, સંવાદાત્મક શૈલીને કારણે આ બાલાવબોધ સાધકોને માટે સુગ્રાહ્ય અને માર્ગદર્શક બની રહે તેવો છે. મેરુસુંદરગણિની ષડાવશ્યક બાલાવબોધની હસ્તપ્રતનું સંપાદન-સંશોધન કરવાની પ્રેરણા આપવા માટે, આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયનકેન્દ્રના ભૂતપૂર્વ નિયામક સ્વ. ડૉ. મધુબેન સેનનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંશોધનનિબંધ આજે પ્રગટ થાય છે ત્યારે તે આપણી વચ્ચે નથી, એ અમારે માટે દુઃખદ ઘટના છે. પ્રસ્તુત હસ્તપ્રતના સંપાદન માટે પ્રાધ્યાપક ડૉ. રમણિકભાઈ શાહ (અધ્યક્ષ - પ્રાકૃતવિભાગ, ગુજરાત યુનિ.)નું માર્ગદર્શન મળ્યું છે, તે માટે તેમનો આભાર માનું છું. શ્રી શોભનાબહેન શાહ તથા કામિનીબેન યાદવની આ કાર્યમાં સતત સહાય મળી છે. તે ઉપરાંત આ કાર્યમાં મને સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર સૌ મિત્રો અને કુટુંબીજનો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 ડૉ. ભારતીબેન શેલત અને પ્રો. ડો. રમણીકભાઈ શાહનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ગૂજરાત વિદ્યાપીઠે મને આ મહાનિબંધ પ્રકાશિત કરવાની સંમતિ આપી છે, તે માટે હું આભારી છું. નિરંજના વોરા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪ મે-૨૦૦૬ 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 અનુક્રમણિકા ૧. પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિત ષડાવશ્યક બાલાવબોધ ૧ ૨. મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૩. શ્રી મેસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર પરિશિષ્ટ પડાવશ્યક સૂત્રનો મૂળ પાઠ ૧૦૦ પડાવશ્યક સૂત્ર સાથે સંબંધિત સ્તોત્રો પડાવશ્યક સૂત્ર સાથે સંબંધિત કથાઓ ૧૧૯ ષડાવશ્યક બાલાવબોધની પ્રાપ્ત સૂચિ ૧૪૩ સંદર્ભગ્રંથોની સૂચિ ૧૪૫ ૧૧૩ 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ 1 सद्विद्याजलराशि-तारणतरी सद्पविद्याधरी, जाड्यध्वान्तहरी सुधाब्धिलहरी श्रेयस्करी सुन्दरी । सत्या त्वं भुवनेश्वरी शिवपुरी सूर्यप्रभा-जत्वरी, स्वेच्छादानवितान-निर्झरगवी सन्तापतां छित्वरी ॥ - સમ્યગૂ વિદ્યાઓ રૂપી સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા સમાન, સુંદર રૂપમાં વિદ્યાધરી સરખી, જડતારૂપી અંધકારને હરનારી, અમૃત સાગરના તરંગવાળી શ્રેયને કરનારી સુંદરી, સમસ્ત લોકની સ્વામિની, મોક્ષની નગરી હોય એવી સૂર્યની પ્રભાને જીતનારી, પોતાની ઈચ્છા મુજબ દાનના વિશાળ ઝરણામાં કામધેનુગાય સમાન,સંતાપ (ક્લેશ) ને છેદનારી તું સત્ય છે. 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ ષડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ જૈનદર્શનમાં સાધુઓ અને શ્રાવકો માટે આચારના કેટલાક મહત્વના નિયમો દર્શાવવામાં આવ્યાં છે. તેમાંના મુખ્ય આ પ્રમાણે છે : ૧. પડાવશ્યક કર્મ ૨. દસ ધર્મોનું પરિપાલન ૩. દાન, શીલ, તપ અને ભાવ ૪. બાર અનુપ્રેક્ષા ૫. સલ્લેખના કે સમાધિમરણ આ નિયમોના પાલનથી મનુષ્ય રાગદ્વેષાદિ કષાયોનો નાશ કરીને શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકે છે. આ અખિલ સંસાર, જન્મ, જરા, મરણ, આધિ અને વ્યાધિરૂપ દુઃખથી ભરેલો છે, પ્રતિક્ષણ ચલિત સ્વરૂપથી દશ્યમાન થાય છે, તો પણ આવા ક્ષણભંગુર જગતમાં સર્વ જીવો સુખની વાંચ્છના રાખે છે. અને દુઃખના નાશની આકાંક્ષા ધરાવે છે. પરંતુ જ્યાં સુધી વાસ્તવિક સુખ દુઃખનું મૂળકારણ ન જણાય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ થવો અસંભવિત છે. એટલા માટે દુઃખના કારણભૂત મિથ્યાત્વ અવિરતિ (સાંસારિક સુખમાંથી ન નિવર્તવું) કષાય (ક્રોધ-માન-માયાલોભ) પ્રમાદ (સત્કાર્યોમાં આળસ રાખવો) અશુભયોગ (મન-વચન કાયાને ખોટી રીતે પ્રવર્તાવવા). હિંસા, આરંભ (પોતાના સુખ માટે અન્ય જીવોને હણવા) ઈર્ષ્યા, રાગ, દ્વેષ આદિ અંતરંગ શત્રુઓને જાણી તેના નાશ કરવાથી જ અવિનાશી આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. એટલા માટે સમસ્ત પ્રાણીઓના હિત માટે મહાવીર સ્વામીએ સમ્યજ્ઞાન, અને સમ્યક ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ઋષિ-મુનિઓએ કહ્યું છે કે : જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ અર્થાત-સમ્યફ જ્ઞાન અને ક્રિયાથીજ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ ર મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ જૈન આગમોગમાં આ દૃષ્ટિએ જ જ્ઞાન અને કર્મના સમન્વયરૂપ ષડાવશ્યક ફર્મોનું વિધાન કરવામાં આવ્યું છે. આવશ્યક સૂત્રમાં પડાવશ્યક કર્મોનું નિરૂપણ છે. જૈન આગમ સાહિત્યમાં આવશ્યક સૂત્રનું મહત્વપૂર્ણ સ્થાન છે. આવશ્યકસૂત્ર પર આચાર્યશ્રી ભદ્રબાહુસૂરિએ નિર્યુક્તિની રચના કરી છે. આવશ્યક નિર્યુક્તિ વિશે પણ અનેક ટીકાઅખો લખાઈ છે. આચાર્ય જિનભદ્રની વિશેષાવશ્યક ભાષ્ય નામની વ્યાખ્યા અને માલધારી હેમચંદ્ર કૃત વ્યાખ્યા વિશેષ પ્રચલિત છે. આવશ્યકસૂત્ર પર લખાયેલો શ્રી તરુણપ્રભસૂરિનો બાલાવબોધ પ્રસિદ્ધ છે. મેરુસુંદરગણિએ એમના બાલાવબોધને દૃષ્ટિ સમક્ષ રાખીને પોતાના બાલાવબોધની રચના કરી છે, એવું તેમનું વિધાન છે. પ્રવર ખરતર-ગચ્છ શ્રીમદ્ જિનભદ્રસૂરયો ભૂવનું ? તત્વદેવિ જયતે જયંતિ શ્રીમદ્ જિનચંશ્રયો ગુરુવે // જડાવશ્યક સૂત્રાણાં તેષામાદેશ્યતામયા / બાલાવબોધ સંક્ષેપાકૂલિખતે પ્રકટાર્થવાન // શ્રી મેરુસુંદરગણિ : મેરુસુંદરગણિ વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી પણ તેમનો સમય ૧૬મી શતાબ્દીનો પૂર્વાર્ધ માનવામાં આવે છે. મેરુસુંદરગણિ ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનચંદ્રસૂરિના શિષ્ય વાચક રત્નમૂર્તિગણિના શિષ્ય હતા. તેમનું વિહારક્ષેત્ર મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ હોવાની પ્રતીતિ તેમની કૃતિઓમાં આવતા ઉલ્લેખો દ્વારા થાય છે. તેમનું નામ બાલાવબોધની રચના માટે સુપ્રસિદ્ધ છે. અદ્યાપિ પર્યત તેમના સોળ બાલાવબોધ પ્રાપ્ત થયા છેઃ (૧) શત્રુજ્યસ્તવમ્ (ર.સં. ૧૫૧૮), (૨) શીલોપદેશમાલા (૨.સં. ૧૫૨૫), (૩) ખડાવશ્યકસૂર અથવા શ્રાવકપ્રતિક્રમણ સૂત્ર (ર.સં. ૧પ૨૫), (૪) પુષ્પમાલા (લે.સ. ૧૫૨૮), (૫) પંચનિર્ગથી (લ. સં. ૧૯૧૨), (૬) યોગશાસ્ત્ર (લ.સં. ૧૯૨૬), (૭) ભક્તામર સ્તોત્ર, (૮) કપૂરપ્રકર (લ. સં. ૧૫૩૪), (૯) વૃત્તરત્નાકર, (૧૦) ભાવારિવારણ, (૧૧) કલદપ્રકરણ, (૧૨) વિદગ્ધમુખમંડન, (૧૩) ઉપદેશમાલા (૧૪) અજિતશાંતિ સ્તવન, (૧૫) ષષ્ટિશતકપ્રકરણ, (૧૬) વાગભટ્ટાલંકાર... પડાવશ્યક બાલાવબોધમાં જણાવ્યું છે તે પ્રમાણે સંવત ૧૫૭૫ વર્ષે, શ્રાવણ સુદ-૪, ખરતરગચ્છનાયક શ્રી જિનરાજસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનભદ્રસૂરિ શ્રી જિનચંદ્રસૂરિના આદેશથી વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્ય વા. મેરુસુંદરગણિએ પડાવશ્યકવૃત્તિ બાલાવબોધ શ્રી તરૂણપ્રભાચાર્યકૃત બાલાવબોધના અનુસાર કર્યો. પ્રસ્તુત બાલાવબોધના આરંભમાં શ્રી મેરુસુંદરગણિએ મહાવીર સ્વામીને 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ નમસ્કાર કર્યા છે. પોતાના ગુરુ પ્રવર ખરતરગચ્છના શ્રીમદ્ જિનભદ્રસૂરિ અને શ્રીમદૂજિનચંદ્રસૂરિને પણ નમસ્કાર કર્યા છે, અને તેમના આદેશ અનુસાર ષડાવશ્યક બાલાવબોધની રચના કરી હોવાનું વિધાન કર્યું છે. બાલાવબોધ : મૂળ ગ્રંથના રહસ્યોદ્ઘાટન માટે તેના પર રચાયેલી વિવિધ વ્યાખ્યાઓ કે ટીકાઓનું અધ્યયન આવશ્યક છે. મૂળ ગ્રંથના ગૂઢ રહસ્યને અને તેની વિશેષતાઓને ફૂટ કરવા માટે વ્યાખ્યાત્મક સાહિત્ય રચવાની ભારતીય ગ્રંથકારોની પુરાણી પરંપરા છે. ગ્રંથકારના, અભિષ્ટ અર્થને પ્રગટ કરીને વ્યાખ્યાકાર તેને વાચકો માટે સુબોધ અને સુગ્રાહ્ય બનાવે છે. પ્રાચીન જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું અતિ મહત્વપૂર્ણ સ્થાન છે. તેમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, સંસ્કૃત ટીકાઓ અને લોકભાષાઓમાં રચિત વ્યાખ્યાઓ- કે જે બાલાવબોધ નામે પ્રસિદ્ધ છે, તેનો સમાવેશ થાય છે. મધ્યકાલીન સમયમાં મૂળ ગ્રંથ પર સંસ્કૃતમાં વ્યાખ્યા રચવાને બંદલે લોકભાષાઓમાં સરળ અને સુબોધ આગમિક વ્યાખ્યાઓ લખવાની પરંપરા શરુ થઈ. સાધારણ કક્ષાના પાઠકો પણ મૂળ સૂત્રોના અર્થ સહજ રીતે સમજી શકે તે હેતુથી અપભ્રંશ કે ત્યાર પછીની પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબોધ લખવાનો પ્રારંભ થયો. મધ્યકાલીન જૈનસાહિત્યનો મોટો ભાગ તે બાલાવબોધ, સ્તબક કે ટબાને નામે ઓળખાતી ગદ્યરચનાઓનો છે. આ રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત કે કવચિત્ ગુજરાતી ભાષાના કોઈ મૂળ ગ્રંથના અનુવાદ, સમજૂતિ કે શબ્દાર્થ આપે છે. જૈન સૈદ્ધાત્તિક કે અન્ય સાંપ્રદાયિક કૃતિઓની સાથે જૈન યોગશાસ્ત્ર, આયુર્વેદ, ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રવિષયક કૃતિઓ પર પણ બાલાવબોધો રચાયા છે. જૈન સાધુઓની વ્યાપક જ્ઞાનસાધનાનો તેના દ્વારા પરિચય મળે છે. પડાવશ્યક કર્મ અને પ્રસ્તુત બાલાવબોધમાં તેનું નિરુપણ : પડાવશ્યક અર્થાત્ છ પ્રકારના આવશ્યક કર્મ આ પ્રમાણે છે : પડાવશ્યક કર્મ : જૈન આગમોમાં આવશ્યક છે કર્મ બતાવવામાં આવ્યા છે : (૧) સામાયિક (૨) સ્તવનું (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન (ત્યાગ). 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ કુન્દકુન્દ્રાચાર્યે નિયમસારમાં તેની રજૂઆત આ પ્રમાણે કરી છે : (૧) પ્રતિક્રમણ (૨) પ્રત્યાખ્યાન (૩) આલોચના (૪) કાર્યોત્સર્ગ (૫) સામયિક (૬) પરમ ભક્તિ આવશ્યક શબ્દનો અર્થ આવશ્યક શબ્દના અનેક અર્થો છે : - જે અવશ્ય કરવું જોઈએ તે આવશ્યક છે. – જે આધ્યાત્મિક સદ્ગુણોનો આધાર છે (આપાશ્રય) તે આવશ્યક છે (સંસ્કૃતના આપાશ્રય શબ્દનું પ્રાકૃત રૂપ આવસ્મય થાય છે.) – જે આત્માને દુર્ગુણોથી દૂર કરીને સદ્ગણોને અધીન-વશ્ય કરે છે તે આવશ્યક છે. - આત્માને જ્ઞાનાદિ ગુણોથી આવાસિત, અનુરજિત અથવા આચ્છાદિત કરે છે, તે આવશ્યક છે. (સંસ્કૃતના ‘આવાસક” શબ્દનું પ્રાકૃત રૂપ “આવસ્મય' બને છે. અનુયોગદ્વાર સૂત્ર અનુસાર પડાવશ્યક ગૃહસ્થ અને શ્રમણ બંને માટે આવશ્યક છે. તેમાં આવશ્યકતાના નીચે પ્રમાણે પર્યાયવાચી નામ આપ્યા છે : આવશ્યક અવશ્યકરણીય ધ્રુવનિગ્રહ (અનાદિ કર્મોનો નિગ્રહ કરનાર) વિશોધિ (આત્માની વિશુદ્ધિ કરનાર) ષટફ અધ્યયન વર્ગ ન્યાય આરાધના માર્ગ મોક્ષનો ઉપાય) પડાવશ્યકનું સાધનાત્મક જીવન માટેનું મહત્વ પંડિત સુખલાલજીએ આ પ્રમાણે સમજાવ્યું છે : જે સદ્ગણો હોવાને કારણે મનુષ્યનું જીવન અન્ય પ્રાણીઓના જીવનથી ઉચ્ચતર હોવાનું સમજી શકાય છે, અને અન્તમાં વિકાસની પરાકાષ્ઠા સુધી પહોંચી શકે છે તે સદ્ગણો આ પ્રમાણે છે. ૧. સમભાવ અર્થાત્ શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો સમન્વય ૨. જીવનને વિશુદ્ધ બનાવવા માટે માર્ગદર્શક મહાત્મા પુરુષોને આદર્શ સ્વરુપે પસંદ કરીને તેમના તરફ સદા દષ્ટિ રાખવી. ૩. ગુણવાનોનું બહુમાન અને વિનય કરવો. 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ૪. કર્તવ્યની સતત સ્મૃતિ રાખવી તથા કર્તવ્યપાલનમાં થતી ભૂલોનું અવલોકન કરીને નિષ્કપટ ભાવથી તેનું સંશોધન કરવું અને પુનઃ તેવી ભૂલો ન થાય તે માટે જાગૃત રહેવું. ૫. ધ્યાનનો અભ્યાસ કરીને પ્રત્યેક વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતિથી સમજવા માટે વિવેકશક્તિનો વિકાસ કરવો. ૬. ત્યાગવૃત્તિ દ્વારા સંતોષ કે સહનશીલતાના ગુણમાં વૃદ્ધિ કરવી. શાસ્ત્ર જણાવે છે કે આવશ્યકક્રિયા આત્માને તેની પ્રાપ્તિ ત્યાગશુદ્ધિની અવસ્થામાંથી શ્રુત થવા દેતી નથી, ગુણોની વૃદ્ધિ માટે અને પ્રાપ્ત ગુણોથી અલિત ન થવાય તે માટે આવશ્યક ક્રિયાનું આચરણ અત્યંત ઉપયોગી છે. આ પ્રમાણે પડાવશ્યક કર્મ મનુષ્યની નિરંતર આધ્યાત્મિક પ્રગતિ માટે ઉપકારક બની રહે છે. જૈન આગમશાસ્ત્રમાં નિર્દેશિત ષડાવશ્યક કર્મ : ૧. સામાયિક : જૈનદર્શનમાં સમત્વની સાધના નૈતિક જીવનનું અનિવાર્ય તત્વ છે. ગૃહસ્થના જીવનમાં દિનચર્યામાં સામાયિકનું સ્થાન હોય છે. પરંતુ સાધુ માટે તો બીજી બધી તપશ્ચર્યાઓની સાથે સામાયિકનું ઘણું વધારે મહત્વ છે. દરેક પ્રકારના અનિષ્ટ વિચારોથી તે સાધકને દૂર રાખે છે અને મનની શાંતિમાં વૃદ્ધિ કરે છે. સામાયિક સમત્વવૃત્તિની સાધના છે. સામયિક સાધનાના બાહ્ય અને આત્તિરક એમ બે પ્રકાર છે. બાહ્ય રૂપમાં કે સ્થૂળ પ્રવૃત્તિઓની દષ્ટિએ તેમાં સાવદ્ય એટલે કે હિંસક પ્રવૃત્તિઓ નો ત્યાગ કરવાનો છે. તથા આન્તરિક રૂપમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મભાવ (આત્મવત સર્વભૂતેષ) રાખવાનો છે. તથા સુખ – દુ:ખ, જીવન-મરણ, લાભ-ગેરલાભ, નિન્દા-પ્રશંસા વગેરેમાં સમભાવ રાખવાનો છે. સામયિકમાં બે શબ્દ છે : સન્મ અને મદ્ સામાયિકમાં સમનો અર્થ છે આત્મભાવ અને અયનો અર્થ છે ગમન, જેના દ્વારા બાહ્યભાવમાંથી મનુષ્ય અંતર્મુખતા તરફ ગતિ કરે છે, તે ક્રિયા સામયિક છે. બીજી રીતે કહીએ તો જેમાં સમ-સમતાભાવનો આય-લાભ હોય તેને સામાયિક કહે છે. અર્થાત પ્રાણીમાત્રમાં સમતાભાવ રાખીને સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવો. તેથી ચિત્તમાં સ્થિરતા આવે છે અને ચિત્તની સ્થિરતાની સર્વ ક્રિયાઓ વ્યવસ્થિત રીતે કરી શકાય છે. સામયિક એક રીતે ચિત્તવૃત્તિનું સમત્વ છે, તો બીજી રીતે પાપવિરતિ છે. તે સમગ્ર રાગદ્રષજન્ય કષાયો જે દૂર કરીને આત્માને વિશુદ્ધ બનાવે છે. પડાવશ્યકસૂત્ર અને મેરુસુંદરમણિકૃત બાલાવબોધનો આરંભ પંચપરમેષ્ઠી 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ નમસ્કારથી થાય છે. પડાવશ્યકકર્મના આરંભ માટે પંચ નમસ્કારરૂપ મંગલ કરવા અને ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવી આવશ્યક છે. ગુરુની આજ્ઞા વંદન કરીને જ લઈ શકાય. ગુરુવંદના પછી નમસ્કારમંત્રના સંદર્ભમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ શબ્દોના અર્થ અને તેની વિશિષ્ટ ઉપલબ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે “નમો અરિહંતાણ' એમ કહીને બાલાવબોધકાર “અરિહંતનઇ” અર્થાત્ જીણઇ રાગ-દ્વેષ-રૂપા અરિવઈરી જીતા. તે અરિહંત સ્વેતવર્ણ ધ્યાÚછે – એ પ્રમાણે અરિહંત શબ્દનો અર્થ આપ્યો છે. સિદ્ધ'નો અર્થ સમજાવતાં શ્રી મેરુસુંદરગણિ કહે છે : નમો સિદ્ધાણં નમસ્કાર હઉ. કહિનઈ ? સિદ્ધનઈં, જે એકત્રીસ ગુણે કરી સહિત સિદ્ધ તે સિદ્ધનઉ, કGણ અર્થ ? લોકન અગ્નિ પચતાલીસ સલક્ષ યોજના પ્રમાણ જિસિલ સિઉ તીણી હુઇ. ઈસિંઈ આકારિ આઠ યોજન મૂલપિંડ, સ્ફટિક રત્નમઇં સ્વેતવર્ણી તેહ ઉપરિ એક જોયણ આકાશપ્રદેશ, તેહનઈં ઊપિલઈ ચકવીસમઈ ભાગિ ત્રિણિસઈ તેત્રીસ સગિહ ધનુષ પ્રમાણિ આકાશદેસિ ચરમ દેહ. ત્રિભાગ ન્યૂન અમૂર્ત જીવજયોતિ તિહાં પુછતા છઇં. આચાર્ય અર્થાત્ જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપાચાર, વીર્યાચાર-એ પાંચ આચારના પાલણહાર અને સુવર્ણવર્ણવાળા હોય છે. દ્વાદશાંગઆચારાંગ, સૂત્રકૃતાંગ-વગેરે દ્વાદશાંગનું અધ્યયન-અધ્યાપન કરાવનાર ઉવજઝાય એટલે કે ઉપાધ્યાય છે. “નમો લોએ સવ્વ સાહૂણં' માં મેરુસુંદરગણિ “લોક’ શબ્દનો અર્થ પણ વિસ્તારથી સમજાવે છે અને પછી “સાધુ” શબ્દનો અર્થ કહે છે : પાંચ મહાવ્રત – પ્રાણાતિપાતાદિક પાલઇ, છઠઉ રાત્રીભોજન વજઈ પાંચે સુમિત્તે સમિતિ ત્રિહું ગુપ્ત ગુપ્ત, અઢાર સહસ્ત્ર શીલાંગધારક, શ્યામવર્ણા વિકલ્પી, જિનકલ્પી પ્રમુખ જે સાધુ તેહનઇ નમસ્કાર દઉં. નવકારમંત્રનું માહાભ્ય સમજાવવા માટે ત્રિદંડી પરિવ્રાજક, ચંડપિંગલ ચોર, હિંડક, યક્ષ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પંચાંગ પ્રણામ અને ચૈત્યવંદનાનો નિર્દેશ છે. બરિયાવહી વિમ' – ના સંદર્ભમાં જિનમુદ્રાનો પૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. જેમકે : પછઇં ચિહું આંગુલનઉ આતરઉ બિહું પગનઈં આગલિ કરતલ ત્રિણિ આંગુલ ઝાઝેરાં આંતરઉ પાછલિ કરતઉ. ઈસી જિનમુદ્રા પણ સાચવત અનઈ આંગુલિ બિહું હાથની એકેક માહિ કરી પાઠાકોસનઈ આકારિ બેવઈ હથિ મુખ આગલિ દીજઈ અનઈ બિહું હાથના કૂપર પેડ ઊપરિ આણીંઈ-ઈસી યોગમુદ્રા'. 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ ષડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ચતુન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનું વિસ્તૃત વર્ણન છે. ‘મિચ્છામિ દુક્કડં’ ના વિભિન્ન અર્થોના પ્રતિપાદનની સાથે દેવતાં, તિર્યંચ, મનુષ્ય આદિના ભેદ વિવિધ પ્રકારે આપ્યા છે, જેમકે અંતરદ્વીપ, કર્મભૂમિ, અકર્મભૂમિ વગેરેની દૃષ્ટિએ મનુષ્યોના પ્રકાર વર્ણવ્યા છે. મિથ્યાત્વાદિને કારણે આત્માની આચારરૂપ પ્રવૃત્તિ-અપ્રશસ્ત સત્તાનો ત્યાગ અહીં સૂચિત છે. સાધુલોકો સર્વવિરતિરૂપ સામયિકનું નિયમિત રીતે પાલન કરે છે. તેમાં પ્રમાદાદિને કારણે અતિચાર સંભવિત છે, તેથી સામયિકમાં અહીં કાર્યોત્સર્ગનું વર્ણન પણ સમાવિષ્ટ છે. સમતાભાવની પ્રાપ્તિ વગર રાગદ્વેષનો ક્ષય થઈ શકતો નથી. રાગદ્વેષના ક્ષય થયા વગર કેવળજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી, અને તેના વગર મુક્તિ સંભવિત નથી તેથી મોક્ષનું મૂળ કારણ સામયિક જ છે. તેથી તેને કેવળ સાંસારિક સુખ આપનાર પારસમણિ વગેરે કરતાં પણ ઉત્તમ કહ્યું છે. ૨. સ્તવનૢ : અર્થાત્ ચોવીસ તીર્થકરોની સ્તુતિ, જૈનસાધનામાં સ્તુતિનું સ્વરૂપ, ભક્તિમાર્ગની સ્તુતિવંદના, નામકરણ, મંત્રજાપ કે કીર્તન જોડે સામ્ય ધરાવે છે. સ્તુતિ અથવા ભક્તિના માધ્યમથી સાધક પોતાના અહંકારનો નાશ કરે છે અને સદ્ગુણો પ્રત્યેના અનુરાગની વૃદ્ધિ કરે છે. જૈન આચારદર્શન અનુસાર પ્રત્યેક સાધક નૈતિક એવં સાધનાત્મક જીવનમાં આદર્શ વ્યક્તિના રૂપમાં જૈન તીર્થંકરોની સ્તુતિ કરે છે. ચોવીસ તીર્થંકરોની સ્તુતિ એટલે કે ચતુર્વિંશતિ સ્તવથી દર્શનવિશુદ્ધિ થાય છે. ‘કીટભૂંગી ન્યાય' અનુસાર ચતુર્વિશતિ સ્તવનથી જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સાધક તીર્થંકરોના ગુણકીર્તન દ્વારા પોતાનામાં રહેલા તે તે ગુણોને જાગૃત કરવા માટે પ્રયત્નશીલ બને છે અને જિનત્વની પ્રાપ્તિ કરે છે. સિદ્ધ કે અર્હત પુરૂષોના ઉચ્ચ આદર્શનું જીવંત ચિત્ર આ તીર્થંકરોના સ્તવન દ્વારા સાધનાના મનમાં સ્પષ્ટ રીતે અંકિત થાય છે. અને તે આદર્શને સિદ્ધ કરવાની પ્રેરણા પણ મળે છે. જૈન દૃષ્ટિએ સ્તુતિના મુખ્ય બે પ્રકાર છે દ્રવ્ય અને ભાવ. સાત્ત્વિક વસ્તુઓ દ્વારા તીર્થંકરની પ્રતિમાની પૂજા કરવી તે દ્રવ્યસ્તવ છે. અને ભગવાનના ગુણોનું સ્મરણ કરવું તે ભાવસ્તવ છે. શ્રી મેરુસુંદરગણિ ચતુર્વિશતિસ્તવનના સંદર્ભમાં ‘લોગસ્સ ઉજ્જોયગરે’ થી આરંભીને તીર્થંકરનું માહાત્મ્ય દર્શાવ્યું છે. લોક કહતાં ગણધર તેહ પ્રતિ સૂર્ય સમાન જિમ સૂર્ય જગ માહિ ઉધ્યોત કરŪ તિમ સ્વામી લોકનŪ ઉદ્યોત કરઈં.’ 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ જેવી રીતે સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, તેવી રીતે તીર્થકર સ્વામી સમગ્ર લોકને પ્રકાશિત કરે છે. જેવી રીતે અંધ પુરુષને નેત્રદાન કરવામાં આવે છે, તેવી રીતે તીર્થકર સ્વામી અજ્ઞાનથી અંધ જીવોને જ્ઞાનરૂપી અંતરંગનેત્ર આપે છે. જેવી રીતે માર્ગ ભૂલેલાને સાચો માર્ગ દેખાડે છે તેવી રીતે. તીર્થંકર સ્વામી ખોટે માર્ગે જનાર જીવોને જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે. અહીં યથોચિત સાદૃશ્યના આયોજનથી વિષયને સુગ્રાહ્ય બનાવવાના બાલાવબોધકારના કૌશલ્યનો પરિચય પણ મળે છે. તીર્થંકરસ્વામીના પ્રભાવવર્ણનની સાથે શુક્રસ્તવ અને તેમાં ગોપનીય મંત્રોનું રહસ્ય ટ કર્યું છે. ત્યાર બાદ ચોવીસ તીર્થંકરોના નામનો અર્થ, જન્મકથા અને જીવનનું સંક્ષેપમાં આલેખન કર્યું છે. તે પહેલા અરિહંતના શ્રદ્ધા, મેઘા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા-એ પાંચ ગુણોનું ચિંતવન કરીને, કાયોત્સર્ગ કરવાનું સૂચન પણ કર્યું છે. ત્યારબાદ સુંદર ઉપમાનો દ્વારા વીતરાગનું માહાસ્ય દર્શાવીને ચોવીસ તીર્થકરોના નામની વ્યાખ્યા આપી છે, જેમકે : પહિલઈ સઉગઈ માતાઈ વૃષભ દીઠઉં. અથવા ઉરપ્રદેશિ વૃષભનઉ આકાર હૂંતઉં. તેહ ભણી શ્રી આનાદિધનઈ વૃષભનામ ૧, સારિ પાસે ખેલતાં જિતશત્રુ રાજાઈ ગર્ભનઈં પ્રમાણિ વિજયારાણી જીતી ન સકા તે ભણી અજિતનામ ૨. જિણિ ગર્ભ આથઈ પૃથ્વી માહિ અધિક ધાનવ સંભવ હૂઉ તેહ ભણી સંભવ ૩. ગર્ભિ આવ્યઈ ઇંદ્રિસ્વામી વલી વલી અભિનંદિઉ પ્રસંસિલે, તે ભણી અભિનંદન ૪. ગર્ભિ આવ્યઇ માતાનઇં શોભનમતિ હુઈ તે ભણી સુમતિ નામ. ૫. ગર્ભિ આવ્યઈ માતાનઈં પદ્મ ઊપરિ સૂવાની ડોહલઉ ઊપનઉ દેવતાએ પૂરિઉં. તે ભણી પદ્મપ્રભ. આ પ્રમાણે અનુક્રમે તીર્થકરોના નામનો અર્થ આપ્યો છે. ત્યારબાદ સૂત્રની બે અંતિમ ગાથામાં નિરૂપિત સ્તુતિ અને પ્રાર્થનાનું સુંદર અર્થઘટન કર્યું છે. જેવી રીતે ‘કિરિય” અર્થાત્ વિભિન્ન નામોથી કીર્તિપ્રાપ્ત, ‘વંદિત' અર્થાત્ મન-વચનકાયાથી વંદનીય, “મહિય' અર્થાત્ જ્ઞાનાતિશય આદિ ગુણોને કારણે સર્વ પ્રાણીઓથી સન્માનિત તીર્થકરોની સાથે સિદ્ધ અને અરિહંતાદિના ગુણો, સ્થાન વગેરેનું વર્ણન પણ કર્યું છે. ૩. વંદન . * વંદનનું મૂળ પ્રયોજન મનુષ્યમાં વિનય, વિવેક અને નમ્રતાના ગુણને જાગ્રત કરવાનું છે. વિનયને જિનશાસનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. સંપૂર્ણ સંઘવ્યવસ્થા વિનય પર આધારિત છે. દશવૈકાલિક સૂત્ર અનુસાર જેવી રીતે વૃક્ષના મૂળમાંથી થડ, થડમાંથી શાખા પ્રશાખાઓ અને ક્રમથી પત્ર, પુષ્પ, ફળ અને રસ 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત પડાવશ્યક બાલાવબોધ ઉષ્નન થાય છે, તેવી રીતે ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે અને અંતિમ ફળ અથવા રસ – તે મોક્ષ છે. અર્થાત્ તેમાં મૂળનું સૌથી વધુ મહત્વ છે. બૌદ્ધદર્શનના “ધમ્મપદ નામના ગ્રંથમાં અને મનુસ્મૃતિમાં સમાન દૃષ્ટિએ જણાવવામાં આવ્યું છે કે મહાત્માઓ અને વૃદ્ધોની સેવા કરનાર તથા અભિવાદનશીલ વ્યક્તિની ચાર વસ્તુઓ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે : આયુ, સૌંદર્ય સુખ અને બળ (ધમ્મ. ૧૦૮ મનુ. ૨/૧૨૧). ભગવદ્ગીતામાં અંતમાં શ્રીકૃષ્ણ. “માં નમસ્કુરુ' (૧૮) ૬૫) કહીને વંદનનો નિર્દેશ કર્યો છે. નવધા ભક્તિમાં પણ વંદનભક્તિનો સમાવેશ કરેલો છે. વંદન દ્વારા મન-વચન-કાયાથી પૂજય વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા, આદર અને વિન્રમતા પ્રગટ કરવામાં આવે છે. તીર્થકર દેવની ઉપાસના પછી પથ-પ્રદર્શક ગુરૂને વંદન કરવાં આવશ્યક છે. વંદન સુયોગ્ય વ્યક્તિને જ કરવાં જોઈએ. આચાર્ય ભદ્રબાહુના મતાનુસાર ગુણહીન, અવંદ્ય વ્યક્તિને વંદન કરવાથી કર્મોની નિર્જરા થતી નથી, પણ અસંયમ અને દુરાચારને અનુમોદન આપવાથી કર્મોનો બંધ થાય છે. આ પ્રકારનું વંદન વ્યર્થ કાયાકલેશ છે. શ્રમણોએ અસંયતી, માતા, પિતા, ગુરુ, સેનાપતિ, પ્રશાસક, રાજા, દેવ, દેવી વગેરેને વંદન ન કરવા જોઈએ, જે સંયતી છે, મેઘાવિ છે, સુસમાહિત છે, પંચસમિતિ અને ત્રિગુપ્તિથી યુક્ત છે, તે શ્રમણને જ વંદના કરવી જોઈએ. સંયમ-ભ્રષ્ટ સંન્યાસીઓને વંદન કરવાથી ન કીર્તિ મળે છે, ન નિર્જરા થાય છે, તે કેવળ કર્મબંધનું જ કારણ બને છે. વંદના કરનાર પોતે પણ પંચમહાવ્રતમાં આલસ્યરહિત, સંયમી અને નિર્જરાર્થી હોવો જોઈએ. જૈન વિચારધારા અનુસાર ચારિત્ર અને સગુણથી સંપન્ન વ્યક્તિઓ જ વંદનીય છે. આવશ્યકનિર્યુક્તિમાં વંદનના ૩૨ દોષોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. વંદનના સમયે સ્વાર્થભાવ, આકાંક્ષા, ભય અને અનાદરનો ભાવ હોવો, યોગ્ય સન્માનસૂચક વચનોનું સમ્યક્ રીતે ઉચ્ચારણ ન કરવું તથા શારીરિક રૂપે સન્માનવિધિનું યોગ્ય પાલન ન કરવું તે વંદનના દોષો છે. અન્યથા પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિઓને વિશુદ્ધ ભાવે, સમ્યફ રીતે વંદન કરવું તે સાધકનું આવશ્યક કર્તવ્ય છે. વંદનથી થતા લાભનું આ રીતે વર્ણન કરવામાં આવ્યું વંદનએણં જીવે નીયાગોયે ખવેઈ ઉચ્ચાગોમં કર્મ નિબન્ધઈ, સોહઞ ચ ણં અપ્પડિહ્યું આણાફલં નિવૉઇ, દાહિરભાવે ચે હં જણયઈ” અર્થાત શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું - હે પ્રભો ? વંદના કરવાથી જીવને શું ફલ થાય છે? ભગવાને ઉત્તર આપ્યો – ગૌતમ? વંદના કરવાથી નીચ ગોત્રનો ક્ષય થાય છે, અને ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે, અને ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે, સૌભાગ્ય અને અપ્રતિહત આજ્ઞા ફલને પ્રાપ્ત કરે છે તથા દાક્ષિણ્ય (અનુકૂલતા)ની 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ પ્રાપ્તિ થાય છે. - વંદનની આવશ્યકતા અને તેના વિધિ વિધાનોનું શ્રી મેરુસુંદરગણિએ વિસ્તારથી આલેખન કર્યું છે. શિષ્યએ ગુરુની વંદના કરવાની અનુમતિ કેવી રીતે લેવી જોઈએ, તેનું આરંભમાં વર્ણન છે. ૯૨ સ્થાનક સાચવીને શિષ્ય વંદના કરે છે. વન્દનાકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજા કર્મ અને વિનયકર્મ-આ પાંચ સામાન્ય રીતે વંદનાના પર્યાય છે. વંદનાના નવ દ્વારોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે : (૧) વંદના કોને કરવી જોઈએ, (૨) કોના દ્વારા કરવી જોઈએ, (૩) ક્યારે કરવી જોઈએ, (૪) કેટલી વાર કરવી જોઈએ, (૫) વંદના કરતી વખતે કેટલો સમય નમવું જોઈએ, (૬) કેટલી વાર મસ્તક નમાવવું જોઈએ, (૭) કેટલા આવશ્યકોથી શુદ્ધ થવું જોઈએ, (૮) કેટલા દોષોથી મુક્ત થવું જોઈએ, (૯) વંદના શા માટે કરવી જોઈએ - આ નવ દ્વારોનો અલગ અલગ રીતે અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રાણાતિપાત આદિ સાવદ્ય વ્યાપારોથી રહિત બનીને શિષ્ય વંદના કરવાની ગુરુ પાસે અનુમતિ માગે છે. શિષ્યની ઇચ્છાનું ગુરુ અનુમોદન કરે છે અને પોતાના ‘મિત્તાવગ્રહ” માં પ્રવેશની આજ્ઞા આપે છે. ગુરુ-શિષ્યના સંવાદના રૂપમાં વંદનની વિધિ, દુષ્કૃત્યોનું પ્રાયશ્ચિત, તેત્રીસ આશાતના, વંદના માટેની આઠ અવસ્થા, બાર આવર્ત, પચીસ પ્રકારના આવશ્યક વગેરેનું વિગતપૂર્ણ આલેખન બાલાવબોધમાં મળે છે. બત્રીસ પ્રકારના દોષોથી મુક્ત થઈને શિષ્ય વંદના માટેની યોગ્ય પ્રાપ્ત કરે છે. આવશ્યકક્રિયાસંબંધી, દિવસ સંબંધી અને અન્ય અતિચારોના વિષયમાં શિષ્ય ગુરુની ક્ષમાયાચના કરે છે. મૂળ સૂત્ર ‘ચ્છામિ મસળો' - ની સૂત્રસ્પર્શી વ્યાખ્યા આપીને બાલાવબોધકારે (૧) શિષ્યની વંદના કરવાની ઇચ્છા, (૨) ગુરુની અનુજ્ઞા, (૩) અવ્યાબાધ, (૪) યાત્રી, (૫) યાચના અને (૬) અપરાધક્ષમણા-આ છ સ્થાનોની વિસ્તૃત ચર્ચા કરી છે. ૪. પ્રતિક્રમણ : વંદના પછી પ્રતિક્રમણનું-પ્રાયશ્ચિત કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. મન, વચન અને કાયાથી કરેલાં, કરાવેલાં કે અનુમોદિત અશુભ આચરણની નિવૃત્તિ માટે, કરેલાં પાપાચરણની આલોચના કરવી તે પ્રતિક્રમણ છે. અશુભ કર્મોથી નિવૃત્તિ થઈને મોક્ષફલદાયક શુભ કર્મોમાં વિશુદ્ધ ભાવથી પ્રવૃત્ત થવું તે પ્રતિક્રમણનું મુખ્ય પ્રયોજન છે. પ્રતિક્રમણ માટે પતિચરણા, પરિહરમા, વારણા, નિવૃત્તિ, નિંદા, ગહ, શુદ્ધિ વગેરે પર્યાયો પણ પ્રયોજાય છે. - દિવસમાં અથવા રાત્રીએ કોઈ પણ પ્રકારનો જે અતિચાર લાગ્યો હોય તે પ્રગટ કરીને તેનો પશ્ચાત્તાપ કરીને તથા તેની નિંદા કરીને ભવ્ય જીવોએ પ્રતિક્રમણ 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત પડાવશ્યક બાલાવબોધ કરવું જોઈએ. પ્રતિક્રમણ કરવાથી વ્રતોમાં લાગેલા દોષોનું નિવારણ થાય છે. આગળ આવવાવાળા આસ્ત્રવરૂપી જલ આત્મારૂપી નૌકામાં પ્રવેશ કરવા પામતા નથી. મહાવીર સ્વામીએ પ્રતિક્રમણનો લાભ આ રીતે દર્શાવ્યો છે. પડિક્કમeણે વયચ્છિદ્દાદઈ પિહેઈ, પિહિયવચ્છિદ પણ જીવે નિરુદ્ધાસવે અસબલચરિત્ત, અસુ પવયણમાયાસુ ઉવઉત્તે અપુહરે સુપ્પણિહિએ વિહરણ | પ્રતિક્રમણ વ્રતોનાં છિદ્રને રોકે છે. વ્રતોનાં છિદ્રો રોકાઈ જવાથી જીવ આસ્રરવરહિત થાય છે. આસ્રવ રોકાઈ જવાથી ચારિત્ર નિર્મળ થાય છે. અને ચારિત્ર નિર્મળ હોવાથી આઠ પ્રવચનમાં ઉપયોગવાન (સમિતિ-ગુપ્તિની આરાધનામાં સાવધાન) બને છે, તેથી સંયમમાં તત્પરતા વધે છે અને મન વચન કાયાના યોગ અસત્ય માર્ગથી રોકાઈ જાય છે. જેથી તે સમાધિભાવવાળો થઈ વિચરે છે. જૈન પરંપરા અનુસાર નીચેનાં સ્થાનોમાં પ્રતિક્રમણની આવશ્યકતા રહે છે : ૧. ૨૫ મિથ્યાત્વ, ૧૪ જ્ઞાનાતિચાર અને ૧૮ પાપસ્થાનકોમાં સર્વ સાધકોએ પ્રતિક્રમણ કરવું જોઈએ. ૨. પાંચ મહાવ્રત, મન, વાણી અને શરીરનો અસંયમ તથા ગમન; ભાષણ, યાચના, ગ્રહણ-નિક્ષેપ અર્થાત્ મલ-મૂત્ર વિસર્જન વગેરે સંબંધિત દોષોનું પ્રતિક્રમણ શ્રમણ સાધકોએ કરવું જોઈએ. ૩. પાંચ અણુવતો, ૩. ગુણવ્રતો, ૪ શિક્ષાવ્રતો સંબંધિત અતિચારોનું પ્રતિક્રમણ વ્રતી સાધકોએ કરવું જોઈએ. ૪. સંલેખના વ્રતનું ગ્રહણ કરનારાઓએ સંલેખનાના પાંચ અતિચારોનું પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણના પ્રકાર : સાધકોના આધારે પ્રતિક્રમણના બે પ્રકાર છે : શ્રમણ પ્રતિક્રમણ અને શ્રાવક પ્રતિક્રમણ. સમયના આધારે તેના પાંચ પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે : દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક. ૧. દેવસિકઃ પ્રતિદિન સાયંકાળના સમયે સમગ્ર દિવસ દરમ્યાન થયેલાં પાપોનું ચિંતન કરીને તેની આલોચના કરવી તે દૈવસિક પ્રતિક્રમણ છે. ૨. રાત્રિક : પ્રતિદિન પ્રાતઃકાળના સમયે સંપૂર્ણ રાત્રિ દરમ્યાન થયેલાં પાપોનું 2010_03 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચિંતન કરી તેની આલોચના કરવી તે રાત્રિક પ્રતિક્રમણ છે. ૩. પાક્ષિક : પક્ષાન્તમાં અમાવાસ્યા કે પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ પખવાડિયા દરમ્યાન થયેલાં પાપોના વિચાર કરી તેની આલોચના કરવી, તે પાક્ષિક પ્રતિક્રમણ છે. ૪. ચાતુર્માસિક : કાર્તિકી પૂર્ણિમા ફાલ્ગુની, પૂર્ણિમા અને આષાઢી પૂર્ણિમાના ચાર મહિના દરમિયાન આચરિત પાપકર્મો વિશે વિચાર કરીને તેની આલોચના કરવી ચાતુર્માસિક પ્રતિક્રમણ છે. મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ૫. સાંવત્સરિક : પ્રત્યેક વર્ષ સંવત્સરીના મહાપર્વના દિવસે સમગ્ર વર્ષ દરમિયાન થયેલાં પાપકૃત્યો વિશે વિચાર કરીને તેની આલોચના કરવી તે સાંવત્સરિક પ્રતિક્રમણ છે. પ્રસ્તુત બાલાવબોધમાં શ્રી મેરુસુંદરગણિએ પ્રતિક્રમણના વિવિધ પ્રકારો સાથે, પ્રતિક્રમણરૂપ ક્રિયા, પ્રતિક્રમણના કર્તા, પ્રતિક્રમિત અશુભ કાર્યો વગેરે વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયક અતિચાર, પંચ મહાવ્રત, ગુણવ્રત, સમિતિ-ગુપ્તિ અને અન્ય વ્રતોના અતિચારનું શાસ્ત્રોક્ત વર્ણન કર્યું છે. ભક્ષ્ય-અભક્ષ્ય, પાન, સ્વાદિમ, ખાદિમ વિશે ઉચિત માર્ગદર્શન આપ્યું છે. ઘી, દૂધ, દહીં વગેરેની શુદ્ધિ અને દોષોનો પરિચય આપ્યો છે. તે ઉપરાંત પ્રતિક્રમણ સાથે સંબંધિત સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયોની વિગતપૂર્ણ ચર્ચા કરી છે. અન્ય ધર્મ-પરંપરાઓમાં પણ પ્રતિક્રમણ, પાપનું પ્રાયશ્ચિત કે ક્ષમાયાચનાનો ભાવ અભિવ્યક્ત કરતાં વિધિ-વિધાનો જોવા મળે છે. બૌદ્ધ ધર્મમાં તેનું ઘણું મહત્વ છે. તેને પ્રતિકર્મ, પ્રવારણા કે પાપદેશની કહેવામાં આવે છે. તેનું વૈદિક પરંપરામાં ત્રિકાલ સંધ્યાની ઉપાસનામાં થયેલાં પાપકૃત્યો માટેની ક્ષમાયાચનાનો અને તેવાં કર્મો નહિ કરવાનો સંકલ્પ સમાહિત છે. પારસી ધર્મમાં પણ પાપ-આલોચનની પ્રણાલિકા સ્વીકારવામાં આવી છે. પ. કાયોત્સર્ગ : આપ્યું છે. શ્રી મેરુસુંદરગણિએ કાર્યોત્સર્ગનું વર્ણન સામયિકની સાથે જ વિસ્તારથી ‘કાયોત્સર્ગ’ નો શાબ્દિક અર્થ છે કાયાનો ઉત્સર્ગ અર્થાત્ કાયાનો ત્યાગ. પણ શરી૨ વગર જીવન સંભવિત નથી. તેથી અહીં શરીર પ્રત્યેની મમતા આસક્તિનો ત્યાગ સૂચવાયો છે. પ્રથમની ક્રિયાઓ વડે માનસિક અને વાચિક શુદ્ધિ થઈ, તેના પછી કાયિક શુદ્ધિ કરવી જરૂરી છે. કાયા ધર્મનો આધાર તથા નિમિત્ત ત્યારે બની શકે છે કે જ્યારે કાયામાં આત્મીયતા મમતા ન રહે, શ૨ી૨માં મમતારહિતપણું તે જ કાયોત્સર્ગ 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ૧૩ છે. તે કાયોત્સર્ગ ધર્મસાધક હોવાથી તે કાયિક શુદ્ધિરૂપ છે. તેની અતીત અનાગત અને વર્તમાન કાલની પ્રાયશ્ચિત્તવિશુદ્ધિ વગેરે થાય છે. કાયોત્સર્ગથી અતીત અનાગત અને વર્તમાનમાં લાગેલા અતિચારોની શુદ્ધિ થાય છે, અને હૃદય વિશુદ્ધ બને છે. હૃદય વિશુદ્ધ થવાથી આત્મા કર્મભારથી હળવો થઈ પ્રશસ્તધ્યાની બને છે અને સમાધિભાવમાં વિચરણ કરે છે. કાર્યોત્સર્ગનો મુખ્ય ઉદ્દેશ શરીર પ્રત્યેના મમત્વમાંથી, દેહાધ્યાનમાંથી મુક્તિ મેળવવાનો છે. જૈન સાધનામાં કાર્યોત્સર્ગનું ઘણું મહત્વ છે. પ્રત્યેક અનુષ્ઠાન પહેલા કાર્યોત્સર્ગની પરંપરા છે. કાયોત્સર્ગમાં બે પદ છે : કાય અને ઉત્સર્ગ, આચાર્ય ભદ્રબાહુએ આવશ્યકનિર્યુક્તિમાં “કાય' ના એકર્થક શબ્દ તરીકે કાય, શરીર, દેહ, બોન્ટિ ચય, ઉપનય, સંઘાત, ઉડ્ડય, સમુછુયું, ક્લેવર, મિસ્યા, તન, પ્રાણુ અને ઉત્સર્ગના એકાર્યવાચી શબ્દો આ પ્રમાણે આપ્યા છે. ઉત્સર્ગ, વ્યુત્સર્જન, ઉજઝના, અવકિરણ, છર્દન, વિવેક, વર્જન, ત્યજન, ઉન્મોચના, પરિશાતા, શાતના. કાયોત્સર્ગના મુખ્ય બે પ્રકાર છે : ૧. દ્રવ્ય અર્થાત્ ચેષ્ટાકાયોત્સર્ગ ૨. ભાવ અર્થાત્ અભિભવ કાયોત્સર્ગ પ્રતિદિન જે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે તે ચેષ્ટા કાયોત્સર્ગ છે. દ્રવ્ય કાયોત્સર્ગ તે ચેષ્ટાનિરોધ (શરીરની ક્રિયાઓના નિરોધ) કાયોત્સર્ગ છે. તેમાં એક નિશ્ચિત સમય માટે શરીરની સમગ્ર ક્રિયાઓનો નિરોધ કરવામાં આવે છે. તે સમયે શારીરિક રીતે ઉદ્ભવતાં દુઃખ કે મુશ્કેલીને સમભાવપૂર્વક સહન કરવામાં આવે છે. ધ્યાનને ભાવ કાયોત્સર્ગ કહે છે. ચિત્તની એકાગ્રતા તે જ ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે : આર્ષ, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તેમાંથી પ્રથમ બે સંસાર વૃદ્ધિ માટે છે અને અંતિમ બે મોક્ષના હેતુરૂપ છે. અહીં અંતિમ બે પ્રકારનું ધ્યાન સૂચિત છે. - કાયોત્સર્ગ ત્રણ મુદ્રાઓમાં કરવામાં આવે છે : (૧) જિનમુદ્રામાં ઊભા રહીને, (૨) પદ્માસન કે સુશાનમાં બેસીને અને (૩) સૂતા સૂતા કાયોત્સર્ગની અવસ્થામાં શરીરને શિથિલ કરવાનો પ્રયાસ કરવો. શિષ્ય કાયોત્સર્ગને માટે પ્રતિજ્ઞાબદ્ધ થઈને દોષોની આલોચના કરે છે. અનંત દુર્ગુણો થી યુક્ત અને ચાર ગતિરૂપ અનંત સંસારમાં પરિભ્રમણના હેતુપ માયા આદિ ભાવશબ્દો અને જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારનાં કર્મોનો ક્ષય માટે કાયોત્સર્ગનું વિધાન છે. અરિહંત ભગવાનને નમસ્કાર કરીને શિષ્ય ધ્યાનની સમાપ્તિ સુધી શરીરને એક જ સ્થિતિમાં રાખીને, મૌન રહીને અને ચિત્તની એકાગ્રતા સાધીને 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ કાયોત્સર્ગ કરે છે. તેમાં શ્વાસોચ્છવાસ વગેરેના સૂક્ષ્મરૂપે અંગોના થતા હલન-ચલન, દૃષ્ટિનું સંચાલન વગેરે શરીર સંબંધી આગાર તથા અન્ય બાહ્ય ઉપદ્રવરૂપ આગારોથી કાયોત્સર્ગ વિરાધિત ન થાય તે માટે પણ શિષ્ય પ્રાર્થના કરે છે. બાલાવબોધકારે કાયોત્સર્ગના પદ, સંપદા અને તેના ૧૯ દોષોની વિગતપૂર્ણ ચર્ચા કરી છે. શ્રી મેસુંદરગણિએ પ્રતિક્રમણની જેમ કાર્યોત્સર્ગના પ્રકાર, દોષ, વિધિ, લાભ વગેરેનું સૂક્ષ્મ દષ્ટિએ વિગતપૂર્ણ આલેખન કર્યું છે. તે કાયોત્સર્ગના ગુણોની ચર્ચા કરતા જણાવે છે કે કાયોત્સર્ગથી દેહ અને બુદ્ધિની જડતાનો નાશ થાય છે અને તેની શુદ્ધિ થાય છે, સુખ – દુઃખ સહન કરવાની ક્ષમતા આવે છે, અનુપ્રેક્ષા અર્થાત્ અનિત્યસ્વાદિનું ચિંતન થાય છે તથા એકાગ્રતાપૂર્વક શુભ ધ્યાનનો અભ્યાસ થાય છે. શુભ ધ્યાન વિશે આચાર્યશ્રી તેની વિસ્તારથી ચર્ચા કરે છે. કાયોત્સર્ગ મોક્ષપથપ્રદાતા છે. એવું સમજીને ધીર શ્રમણ દિવસાદિ સંબંધી અતિચારોનું પરિજ્ઞાન કરવા માટે કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. બાલાવબોધકારે આ અતિચારોનો પણ વિસ્તારથી પરિચય આપ્યો છે. તેની સાથે કાયોત્સર્ગથી વિધિનો પણ સંકેત આપ્યો છે. સાધુઓએ સૂર્યાસ્ત થતા પહેલા પ્રસ્ત્રવણોચ્ચારકાલ-સંબંધી ભૂમિને સારી રીતે જોઈ લઈને, પોત-પોતાના સ્થાન ઉપર પહોંચી જઈને કાયોત્સર્ગમાં સ્થિત થવું જોઈએ. દૈવસિક, રાઝિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોમાં કાયોત્સર્ગ નિશ્ચિત હોય છે. ગમનાદિવિષયક અન્ય કાયોત્સર્ગ અનિયત હોય છે. નિયમ કાયોત્સર્ગના ઉચ્છવાસોની સંખ્યા નક્કી હોય છે, જેમ કે – દેવસિકમાં સો ઉચ્છવાસ, રાત્રિકમાં પચાસ, પાક્ષિકમાં ત્રણસો, ચાતુર્માસિકમાં પાંચસો અને સાંવસ્તરિકમાં એક હજાર આઠ. તેવી જ રીતે પ્રત્યેક પ્રકારના કાયોત્સર્ગને માટે લોગસ્સજ્જોયગરે...' ના પાઠ પણ નિયત હોય છે. દેવસિક કાયોત્સર્ગમાં માટે લોગસુજ્જોયગરે...” ના પાઠ પણ નિયત હોય છે. દૈવસિક કાયોત્સર્ગમાં ચાર, રાત્રિકમાં બે, પાક્ષિકમાં બાર, ચાતુર્માસિકમાં વીસ અને સાંવત્સરિકમાં ચાલીસ, અનિયતકાયોત્સર્ગને માટે પણ કેટલાક નિશ્ચિત નિયમો છે. - કાયોત્સર્ગની વિધિનું વિધાન કરતા બાલાવબોધકાર જણાવે છે કે ગુરુની સમીપમાં જ કાયોત્સર્ગનો પ્રારંભ કરવો જોઈએ, તથા ગુરુની સમીપમાં જ સમાપ્ત કરવો જોઈએ. કાયોત્સર્ગના દોષ બાલાવબોધકારે આ પ્રમાણે બતાવ્યા છે.. હિવ કાસગના ૧૯ દોષ કહીંઈ ઘોડાની પરિએકણિ પગિ સયરનઉ ભાર દેઈ, બીજઉં પગ વાંકી રાખઈ-પાહિલઉં દોષ ૧. વાયની હલાવી જિમ વેલિ હાલઈ તિમ વલી વલી સયર ડોલાવઈ ર. થાંભાનઇ ભીતિ ન આધારિ કાઉસગ્ગ કરઈ ૩. કપિ લઇ માલિ માથઉં લગાડી રહઈ ૪. શબારી લીલણી જિમ અવાચ્યા દસિ હાથ દઈ રહઈ. પ. બધૂ જિમ માથી નીચલું કરી રહઈ ૬. અવ્રીલિ જિમ પગ 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ૧૫ બેવઈ મોકલી કરી રહંઈ ૭. નાભિ ઉપરિ ગૂડા હેકિંઈ ચાલ પદ કરી રહઈ ૮. ડાંસમાસાદિકને ભયે વર્જિ કરી ડીલ ઢાકી કાઉસગ્ગ કરઈ ૯, ગાડાની ઊધિ જિમ પાય મેલી આગલિ બે પગ વિસ્તારઈ. અથ બેવઈ અંગૂઠા મેલી પાછલિ બે પગ વિસ્તારઈ ૧૦. સંયતી મહાસતીની પરઈ ખવા ઊપરિ વસ્ત્ર ઉઢઈ જિણિ કારણિ જિમણા ખવા ઊઘાડા વિણ સૂઝઈ નહી ૧૧. ઘોડાના ચઉકડાની પરિઈ ઉધે આગલિ રાખી કાઉસગ કરઈ ૧૨, વાયસ કાગની પરિંઈ કાઉસગ્નિ આંખિનઉ ડોલઉ વલી વલી ફેરવઈ ૧૩. કઠિની પરિઇ પહિરણનું પકઢઉં કરી બિહું પગ વિચાલઈ રાખઈં ૧૪. ભૂતલાળા મનુષ્યની પરિઇ મસ્તક વલી વલી કંપાવઇ ૧૫. મૂકની પરિઇ કાઉન્ગિ ફૂ કરશું ૧૬. કાઉસગ્નિ લોગસ્સજઝોયગુણત મદિરાના ભાંડની પરિંઇ બડબડાટ કરઇ ૧૭. વાનરની પરઇ હોઠ હલાવઈ ૧૮. નવકારસંખ્યા ભણી કાઉગ્નિ આંગુલી હલાવઈ ૧૯, એ ઉગણીસ દોષ માહિ આઠમનું દોષ શ્રાવકનઈ ન લાગઈય આઠમનું નવમઉ ઇગ્યારમણલે એ ત્રિણિ દોષ મહા સતીનઈ ન લાગઈ. શ્રાવિકાનઈં એ ત્રિણિ દોષ વલી છઠલું બધૂનઉ દોષ ન - લાગઈ. યથોચિત ઉપમાનો અને દષ્ટાન્તો દ્વારા મૈસુંદરગણિએ કાયોત્સર્ગના દોષાની સ્પષ્ટ સમજણ આપી છે. અંતમાં તેમણે કાયોત્સર્ગનું ફળવિધાન પણ કર્યું સામાન્ય રીતે પ્રતિક્રમણ વ્રતોનાં છિદ્રોને રોકે છે, વ્રતોનાં છિદ્ર રોકાઈ જવાથી જીવ આસ્રવરહિત થાય છે, આમ્રવના નિરોધથી ચારિત્ર નિર્મળ બને છે. ચારિત્ર નિર્મળ થવાથી અષ્ટ પ્રવચનમાતામાં ઉપયોગી-સમિતિ-ગુપ્તિના પાલનમાં જાગૃત બને છે, તેનાથી સંયમમાં તત્પર બને છે અને મન, વચન, કાયા દ્વારા અસદુ માર્ગે જતા અટકી જાય છે, તે સમાધિભાવયુક્ત થઈને વિહાર કરે છે. - ઉપરોક્ત ક્રિયાઓથી માનસિક અને વાચિક શુદ્ધિ થાય છે. તેના પછી કાયિક શુદ્ધિ કરવા આવશ્યક છે. જ્યારે કાયા પ્રત્યે આત્મીયતા કે મમત્વનો ભાવ ન રહે, ત્યારે જ તે ધર્મ માટેનો આધાર અને નિમિત્ત બની શકે છે. કાયોત્સર્ગનો મુખ્ય હેતુ-શરીર પ્રત્યેના મમત્વભાવનો નાશ કરવાનો જ છે - શરીર પ્રત્યે મમત્વ ન હોવું - તેને જ કાયોત્સર્ગ કહે છે. આ કાયોત્સર્ગ ધર્મસાધક હોવાથી કાયિક શુદ્ધિરૂપ છે. તેનાથી અતીત, અનાગત અને વર્તમાનકાલિક કર્મોની વિશુદ્ધિ થાય છે. કાયોત્સર્ગ સમ્યફ પ્રકારે કરવા માટે કાયોત્સર્ગ વિશેના ઉપરોક્ત ઘોટક, લતા, સ્તંભકુંડળ વગેરે ૧૯ દોષોમાંથી મુક્ત થવું જોઈએ. આચાર્ય ભદ્રબાહુએ કાયોત્સર્ગના પાંચ લાભ બતાવ્યા છે. દેહમંડળશુદ્ધિ, મતિમંડળશુદ્ધિ, સુખદુઃખતિતિક્ષા, અનુપ્રેક્ષા અને ભાવનાઓનો સ્થિરતાપૂર્વક 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ અભ્યાસ થઈ શકવો, ધ્યાનકાયોત્સર્ગમાં ધ્યાન સહજ રીતે થવું. આધુનિક વિજ્ઞાન અને શરીરશાસ્ત્રની દૃષ્ટિએ પણ શરીરના આરોગ્ય માટે કાયોત્સર્ગ લાભદાયી છે. શરીર અને મનની નિવૃત્ત અવસ્થા સ્નાયુઓને તાજગી આપે છે, અને માનસિક આવેગો દૂર થતા વધુ સ્વસ્થતા અનુભવી શકાય છે. ૬. પ્રત્યાખ્યાન : ઈચ્છાઓના નિરોધ માટે પ્રત્યાખ્યાન આવશ્યક કર્તવ્ય છે. પ્રત્યાખ્યાનનો અર્થ છે, પ્રવૃત્તિઓને મર્યાદિત અથવા સીમિત કરવી. પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ પણ કરવામાં આવે છે. સંયમપૂર્ણ જીવન માટે ત્યાગ આવશ્યક છે. સાધક આત્મશુદ્ધિ માટે પ્રતિદિન કોઈને કોઈ પ્રકારનો ત્યાગ કરે છે. નિયમિત ત્યાગનો અભ્યાસ કરવાથી સાધનમાર્ગ વિકાસ થાય છે. અનાસક્તિનો ભાવ ૬ઢ બને છે અને તૃષ્ણા ક્ષય પામે છે. દૈનિક પ્રત્યાખ્યાનમાં સામાન્ય રીતે તે દિવસ માટે કોઈ પણ વસ્તુના ત્યાગની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. પ્રત્યાખ્યાનના મુખ્ય બે પ્રકાર છે દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન. આહારસામગ્રી, વસ્ત્ર, પરિગ્રહ વગેરે બાહ્ય પદાર્થોનો ત્યાગ કરવો તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. રાગ, દ્વેષ, કષાય વગેરે અશુભ માનસિક વૃત્તિઓનો પરિત્યાગ ભાવ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાનના મૂળગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન એવા બે ભેદ પણ કરવામાં આવે છે. નૈતિક જીવનના વિકાસ માટે મુખ્ય વ્રતોને ગ્રહણ કરવા તે મૂળગુણપ્રત્યાખ્યાન છે, અને સહાયકવ્રતોને ગ્રહણ કરવા તે ઉત્તરગુણપ્રત્યાખ્યાન કહેવાય છે. આ બંને પ્રત્યાખ્યાન સમગ્ર રૂપે અને આંશિક - રૂપે – એમ બંને રીતે ગ્રહણ કરી શકાય છે. તે રીતે તેના ચાર પ્રકાર થાય છે : ૧. સર્વમૂળગુણ-પ્રત્યાખ્યાન : શ્રમણના પાંચ મહાવ્રતોનું ગ્રહણ ૨. દેશ મૂળગુણ-પ્રત્યાખ્યાન : ગૃહસ્થ જીવનના પાંચ અણુવ્રતોનું ગ્રહણ ૩. સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન : ઉપવાસ વગેરેનું ગ્રહણ-જે શ્રમણ અને ગૃહસ્થ બંને કરી શકે છે. ૪. મૂળ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન : ગૃહસ્થોનાં ગુણવ્રતો અને શિક્ષાવ્રતોની પ્રતિજ્ઞા પ્રત્યાખ્યાનના અન્ય પ્રકારો પણ આપવામાં આવ્યા છે. વસ્તુતઃ પ્રત્યાખ્યાન અમર્યાદિત જીવનને મર્યાદિત કે અનુશાસિત બનાવે છે. પ્રત્યાખ્યાનથી જીવન સંયમિત બને છે. સંયમથી આસ્રવનિરોધ અને 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ ષડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ૧૭ આસ્રવનિરોધથી તૃષ્ણાક્ષય થાય છે, અને સાધક મોક્ષનો અધિકારી બને છે.. પ્રત્યાખ્યાન એ ત્યાગસંબંધી પ્રતિજ્ઞા કે આત્મસંકલ્પ છે. અશુભ કર્મો ન કરવાં -એટલું જ પર્યાપ્ત નથી, પરંતુ તે ન કરવા માટેનો દઢ સંકલ્પ પણ જરૂરી છે. જૈનધર્મની માન્યતા અનુસાર દુષ્કૃત્યો કરનાર વ્યક્તિ દુષ્કૃત્યો કરવાનું બંધ કરે, તે સાથે દુષ્કૃત્યો નહિ કરવાની પ્રતિજ્ઞા પણ તેણે લેવી જોઈએ. દુષ્કૃત્યો નહિ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી જ તે દોષમુક્ત થઈ શકે છે. પ્રતિજ્ઞાના અભાવમાં માત્ર પરિસ્થિતિને કારણે જ વ્યક્તિ દુરાચારમાં પ્રવૃત્ત થતા અટકે તો તે દોષમુક્ત થઈ શકે નહિ, જેમ કે કારાગારમાં પૂરાયેલો ચોર ચોરી કરી શકતો નથી, તેટલા પૂરતો તે ચૌર્યકર્મમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. પ્રત્યાખ્યાન દુરાચારમાંથી મુક્ત થવા માટે કરેલો ૬ઢ સંકલ્પ છે. તેના અભાવમાં નૈતિક દૃષ્ટિએ જીવનવિકાસ શક્ય નથી. સ્થાનાંગસૂત્રમાં પ્રત્યાખ્યાન શુદ્ધિ માટે પાંચ વસ્તુઓનું વિધાન છે : ૧. શ્રદ્ધાન – શુદ્ધ ૨. વિનય -- શુદ્ધ ૩. અનુભાષણ – શુદ્ધ ૪. અનુપાલન – શુદ્ધ ૫. ભાવ - શુદ્ધ આ પાંચની ઉપસ્થિતિમાં લીધેલી પ્રતિજ્ઞા જ શુદ્ધ અને નૈતિક પ્રગતિમાં ઉપયોગી થઈ શકે છે. શ્રી મેરુસુંદરગણિએ પ્રસ્તુત બાલાવબોધમાં પ્રત્યાખ્યાનની શુદ્ધિ વગેરે વિશે ઊંડી વિચારણા કરી છે. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ – આ ચાર પ્રકારની આહારવિધિ છે. આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તે આહાર-પ્રત્યાખાન છે. જે શીઘ્રતાથી સુધાનો શાંત કરે છે તે અશન છે. જે પ્રાણ અર્થાત્ ઇન્દ્રિયાદિને તૃપ્ત કરે છે, તેના પર ઉપકાર કરે છે તે પાન છે. જે આકાશ-અવકાશ માં સમાય છે, અર્થાત્ ઉદરના રિક્ત સ્થાનમાં સમાઈ જાય છે તે ખાદિમ છે. જે સ-રસ આહારના ગુણોનો સ્વાદ પ્રદાન કરે છે તે સ્વાદિમ છે. પ્રત્યાખ્યાનના ગુણ તરફ ધ્યાન આકૃષ્ટ કરતા આચાર્ય જણાવે છે કે પ્રત્યાખ્યાનથી આમ્રવના દ્વારા અર્થાત કર્માગમનના દ્વાર બંધ થઈ જાય છે, ફલતઃ આસ્રવનો ઉચ્છેદ થઈ જાય છે. આસ્રવનો નાશ થવાથી તૃષ્ણાનો નાશ થાય છે. તૃષ્ણાનો નાશ થવાથી મનુષ્યના હૃદય-મનમાં અતુલ ઉપશમ અર્થાત્ મધ્યસ્થભાવ 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ઉત્પન્ન થાય છે. મધ્યસ્થભાવથી પુનઃપ્રત્યાખ્યાનની વિશુદ્ધિ થાય છે. તેનાથી શુદ્ધ ચારિત્રધર્મનો ઉદય થાય છે અને તેનાથી કર્મની નિર્જરા થાય છે. અને ક્રમશ: અપૂર્વકરણ થતા શ્રેણિક્રમથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અન્તમાં શાશ્વત સુખરુપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિનીત એવં અવ્યાક્ષિપ્તરૂપથી શિષ્ય ગુરુની સમીપમાં આવે છે ત્યારે ગુરુ યોગ્ય વિધિપૂર્વક શિષ્યને પ્રત્યાખ્યાન કરાવે છે. શિષ્ય અને ગુરુ બંનેની યોગ્યતાનો અને કથનવિધિનો પણ અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. ૭. શૈલી બાલાવબોધકારે ગહન વિષયને સૂત્રાત્મક શૈલીમાં, સંવાદપદ્ધતિ, દૃષ્ટાન્તો અને ઉપમાઓના સમુચિત વિનિયોગ અને ટૂંકાં વાક્યો દ્વારા લાઘવથી પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે. ગુરુ-શિષ્ય વચ્ચેના સંવાદ દ્વારા વિષયની માંગણી કરીને તેનો વિસ્તાર સાધે છે જેમકે : આદેસ દિઉ ભગવન! જિમ હું ઈરિયાવહી પડીકમઉં.” ગુરુ કહઈ પડિક્કમઈક'. શિષ્ય કહઈ “ઈન્થ” સંવાદશૈલીને કારણે વિષયનિરૂપણ સુગ્રાહ્ય અને સુ-બોધ બને છે. તે સાથે શૈલીની સૂત્રાત્મકતા પણ નોંધપાત્ર છે. જેમકે “નમો આયરિયાણ.” મંત્રને સમજાવતા શ્રી મેતુંગાચાર્ય કહે છે : “નમો આયરિયાણં=આચાર્યનઈ માહરઉ નમસ્કાર. તે આચાર્ય કેહવા? જ્ઞાનાચાર ૧. દર્શનાચાર ૨. ચારિત્રાચાર ૩. તપાચાર ૪. વીર્યાચાર ૫. પાંચ આચારના પાલણહાર, સુવર્ણવર્ણ આચાર્ય તેહનઈ નમસ્કાર.” અહીં અત્યંત લાઘવથી પણ સમગ્રદર્શી રીતે આચાર્યની પ્રતિજ્ઞા પ્રગટ કરી છે. બાલાવબોધકારે યોજેલાં ઉપમાઓ. ઉપમાનો- દષ્ટાન્તો પણ વિષયને સરળ રીતે રજૂ કરવામાં ઉપકારક બન્યાં છે. કેટલીક ઉપમાઓ મૂળ સૂત્ર અને ટીકાઓમાં રજૂ થયેલી છે તે સાથે અહીં પણ એટલી જ તાજગી અને સહજતાથી પ્રયોજાઈ છે. સમુચિત ઉપમાન દ્વારા તીર્થકર સ્વામીની વિશિષ્ટતાઓ બાલાવબોધકારે આ પ્રમાણે વર્ણવી છે : પુરુષ કહતાં સર્વ જીવ તેહ મહિ ગુણે કરી ઉત્તમ છઈ. પુરિસસીહાણ. પુરૂષ માંહિ સિંહ સમાન. પુરિસવર પુંડરીઆણે પુરુષ માહિ વરપ્રધાન પુંડરીક કમલ સમાનં જિમ કમલ કદમ માહિ ઊપજઈ. પાણીઈ કરીવા જઈ તિમ સ્વામી રાજ અનઈં ભોગ બેવઇ મૂકી દીક્ષા લેઈ અલગાર હઈ-પુરૂષ માહિ વરપ્રધાન 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક કર્મ અને મેરુસુંદરગણિ કૃત ષડાવશ્યક બાલાવબોધ ગંધહસ્તી સમાન. જિમ ગંધહસ્તીનઈં ગંધિ બીજી હસ્તીના મદ ગલઈં. તિમ જિહાં સ્વામી વિહાર કરઈ, તિહાં ચિંહુદિસે પંચવીસ જોઅણ માહિ દૂર્ભિક્ષ ઈતિ ડમર ઉપદ્રવ સહૂ લાજઈ તે ભણી પુરૂષવર ગંધહસ્તી વલી વીતરાગ કહેવા છઈં. ચક્કુદયાણં. જિમ આંધલા પુરુષ હુંઈ કોઈ આંખિ કિંઈ તિમ સ્વામી અજ્ઞાનિ કરી અંધ જીવનઈ જ્ઞાનરૂપ અંતરંગ લોચન દિઈ. મગંદયાણં જિમ વાટ વાટભૂલાનઈં કોઈ એક વાટ દેખાડઈ તિમ સ્વામી કુમાર્ગ મૂકાવી જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગ જીવનઈં કિંઈ. સમુચિત દૃષ્ટાન્તો અને ઉપમાનોની સાથે શૈલીની પ્રવાહિતા પણ નોંધપાત્ર છે. વિગતપ્રચુર વર્ણનો પણ પ્રવાહી શૈલીને કારણે નિરસ કે નિષ્પ્રાણ બનતાં નથી. ષડાવશ્યક બાલાવબોધમાં શ્રીમેરુસુંદરગણિએ ષડાવશ્યક કર્મના સંદર્ભમાં, શ્રમણજીવનની સફળ સાધના માટે અનિવાર્ય એવા સર્વ પ્રકારના વિધિ વિધાનોનું સંક્ષિપ્ત અને સુવ્યવસ્થિત નિરૂપણ કર્યું છે. જૈન પરંપરા સાથે સંબંધિત અનેક પ્રાચીન ઐતિહાસિક તથ્યોનું પ્રતિપાદન પણ અનેકરૂપે માર્ગદર્શક બન્યું છે. આચાર્ય શ્રીભદ્રબાહુ, જિનભદ્રસૂરિ અને સ્પષ્ટરૂપે તરુણપ્રભસૂરિની વ્યાખ્યાઓની અસર હોવા છતાં પણ શ્રી મેરુસુંદરગણિની સ્વકીય પ્રતિભાની વિશિષ્ટ મુદ્રા અહીં અંકિત થયેલી છે. જૈનદર્શનના પ્રખર જ્ઞાતા હોવાની સાથે અન્ય દર્શનોના પણ તે અભ્યાસી હતા. ભાષાપ્રભુત્વ અને સરળ, પ્રવાહી, સંવાદાત્મક શૈલીને કારણે આ બાલાવબોધ સાધકોને માટે સુગ્રાહ્ય અને માર્ગદર્શક બની રહે તેવો છે. 2010_03 ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ ........ ૧ મેરુસુંદરગણિત ષડાવશ્યક બાલાવબોધ શિવાય શ્રી મહાવીરઃ સુરાસુર નમસ્કૃત ચતિર્વિધસ્ય સંઘસ્ય ભવતી ગોતમાચિતા / ... પ્રવર-ખરતર-ગછે શ્રીમદ્ જિનભદ્રસૂરાયો ભૂવ7. જયંતિ શ્રીમદ્ જિનચંદ્રસૂરાયો ગુરવે તત્વદેવિ જયતે.... ૨ પડાવશ્યકસૂત્રાણાં તેષામાદેશ્યતામયા બાલાવબોધ સંક્ષેપાકૂલિખ્યતે પ્રકટાર્થવાનું ......... ૩ નમો અરિહંતાણં. નમો = નમસ્કારહઉ, કહિનઈ ? અરિહંતનઈ, જીણઈ રાગ - દ્વેષ - રૂપા અરિ =વઈરી જીતા. તે અરિહંત સ્વેતવર્ણ ધ્યાઈઈ. || નમો સિદ્ધાણં નમસ્કાર હઉ, કહિનઈ? સિદ્ધનઈ, જે એક ત્રીસ ગુણે કરી સહિત સિદ્ધ. તે સિદ્ધનઉ, કGણ અર્થ ? લોકનંઈ અગ્રિ પચતાલીસ સલક્ષી યોજના પ્રમાણ જિસિઉ સિઉ તીણઉં હઈ. ઈસિંઈ આકારિ આઠ યોજન મૂલપિંડ, સ્ફટિક રત્નમઈ સ્વેતવર્ણી તેહ ઉપરિ એક જોયણ આકાશપ્રદેશ તેહનઈ ઊપિલઈ ચઉવીસમઈ ભાગિ ત્રિણિસઈ તેત્રીસ, સગિહા ધનુષ પ્રમાણિ આકાશદેસિ ચરમ દેહ. ત્રિભાગ ન્યૂન અમૂર્ત જીવજયોતિ તિહાં પુણતા છJ. //રો નમો આયરિયાણં = આચાર્યનઈ માહરઉ નમસ્કાર. તે આચાર્ય કેહવા ? જ્ઞાનાચાર ૧, દર્શનાચાર ૨, ચારિત્રાચાર ૩, તપાચાર ૪, વીર્યાચાર ૫. પાંચ આચારના પાલણહાર, સુવર્ણવર્ણ આચાર્ય તેહનઈ નમસ્કાર. Hall નમો ઉવજઝાયાણં = જે દ્વાદશાંગી આચારાંગુ ૧, સૂયડાંગુ ૨, ઠાણાંગુ ૩, સમવાયાંગુ ૪, વિવાહપશતિ ૫, જ્ઞાતાધર્મકથા ૬, ઉવાસગદશા ૭, અંતગડદશા ૮, અણુત્તરોવવાઈ ૯, પ્રશ્નવ્યાકરણ ૧૦, વિપાકશ્રત ૧૧, દૃષ્ટિવાદ ૧૨-એ બાર અંગ જે પઢઈ પઢાવઈ, તે ઉપાધ્યાયનઈ માહરલ નમસ્કાર ૪ો. નમો લોએ સવ્વ સાહૂણં = લોક કહેતાં ઢાઈ દ્વીપ સમુદ્ર, તિહાં જે ય નરક ભૂમિ માહિ પાંચ ભરત, પાંચ એરવત, પાંચ મહાવિદેહાક્ષ - ત્રિઈજે કઈ સાધુ, પાંચમહાવ્રત-પ્રાણાતિપાતાદિક પાલઈ, છઠલે રાત્રી ભોજન વજઈ. પાંચે સુમિત્તે સમિત ત્રિશું ગુપ્ત ગુપ્ત, અઢાર સહસ્ત્ર શીલાંગધારક, શ્યામવર્ણા વિકલ્પી, જિનકલ્પી પ્રમુખ જે સાધુ તેહનઈ નમસ્કાર હઉ, એતલઈ પાંચ સંપદા નઈ પઇંત્રીસે અક્ષર મૂલમંત્ર હુઉ. શિવ બિંદુ પદે નવકારની પ્રભાવ કહઈ. 2010_03 Page #36 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિકૃત પડાવશ્યક બાલાવબોધ એસો પંચ નમુક્કારો, સબ પાવપ્પણાસણો એ શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર. સઘલાઈ કહિતાં ચિહુ ગતિ માહિ પરિભ્રમણ કરતાં, પાદૂઈ લેશ્યાંઈ કરી જે ઊપાડ્યા પાય તેહનઈ ફેડણહાર, એતલઈ છઠ્ઠી સાતમી સંપદા હુઈ. મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ સઘલાઈ મંગલીક દલિદૂર્વાધિક લોકીક અનઈ તપનિયમાદિક લોકોત્તર, તેહમાહિ પહિલઉં મંગલીક શ્રી નવકાર જાણિવઉં. એતલઈ આઠમનું નવમઉ પદ હુઉં, અનઈ આઠ સંપદા થઈ. તેત્રીસ અક્ષર ચૂલિકાના જાણીવા. પપૈત્રીસ મૂલ મંત્રના પદ એકઠાં મેલતાં અસઠિ અક્ષર થયા. તેહમાહિ સાત ભારિ, એકસઠ હલૂઆ જાણિવા. હિવ શ્રી નવકારના દાંત ઈહ લોક ત્રિદંડી પરિવ્રાજકા. તેહ સંબંધી ઉન શિવ નામી શ્રાવક અનઈ ત્રિદંડી સાદિવ્યં શ્રાવકપુત્રિકા રહઈ. દેવતાના સાંનિધ્યવસિ લગી સાપનઈ ઠાંમિ ફૂલની માલા હુઈ. ૨ માતલિંગ =બીજઉરાનઉ આરામ, તિહાં જે ગયઉ શ્રાવક તે માતુલિંગવનિ કરિ સૂચવિલે. એ ત્રિણિ ઈહલોકફલ વિષઈ નમસ્કાર તણી દષ્ટાંત. ચંડપિંગલુ ચોર, હંડક યક્ષ - એ બિ પરલોક ફલનાં દગંત જાણિવા. શા | દિવ ચૈત્યવંદનાનઈ અધિકારી મહાતમા નઈ સાત સાત ચૈત્યવંદના, શ્રાવકનઈ સાત-પાંચ-ત્રિ િચૈત્યવંદના ત્રિવિધ હુઈ કિમ પડિમણે ચેહર લોયણ સમયંમિ તહ ય સંવરણ ઈત્યાદિ ચૈત્યવંદના ત્રિવિધ હુઈ-જધન્ય ૧, મધ્યમ ૨, ઉત્કૃષ્ટ ૩, યત.... નવકારેણ જહન્ના દંડગશુઈ યુગલ મનિઝમ વિયા સંપુaો ઉકોસા વિહિણા ખલુ વંદણા તિવિહા //// હાથ જોડી માથઈ હાથ ચડાવી શિરોવનામ માતુ અથવા પંચાંગ પ્રણામ કીજઈ, તે જઘન્ય ચૈત્યવંદના દંડગુથઈ “અરહંત ચેઈયાણ ઈત્યાદિ દંડક કહી. કાઉસગ્ગ, સ્તુતિ, “જયવીરરાય” ઈત્યાદિ મધ્યમ ચૈત્યવંદના શક્રસ્તવ જયવીરરાય” ઈત્યાદિ કહીંઈ. તે પણિ મધ્યમ્, ચૈત્યવંદના, જાણિવી. સંપુત્રાઉપપાંચેસરકર “ઉક્કોમિત્તિ' અથવા બિહું સકર શક્રસ્તવ. જે ચૈિત્યવંદના તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહીઈ. ૭ 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ હિવે ઈહાં દિનકૃત્યવિવરણ કહીસિઈ. ઈસ્યÛ અર્થે પ્રતિજ્ઞાત હૂંતઈં. ઈરિયાવહીયા એ અપડિકંવંતા એન કપ્પઈ કિંચિ ચેઈય વંદણ સાયાઈ. ઈસ્યા આગમવચનનું પહિલું ઈરિયાવહી પડિક્કમઈ યથા ઈસ્યા આગમ. ઈચ્છામિ ખમાસમણા વંદિઉં જાવણિજઝાએ નિસીહિયાએ, મત્લએણ ૨૨ વંદામિ. વરવાણી ઈચ્છઈ, ઈચ્છામી =ઈછઉં, વાંછઉં. ખમાસમણો = હે ક્ષમાશ્રમણ ! મૂલગુણ, ઉત્તરગુણ, ઉત્તરગુણે સહિત કાલનંઈ અનુસારિ સાધુ, તેહનઈં વાંદઉં. જાણિજઝાએ = યાપનીય કહીંઈંશરીરશક્તિ આપ૫ણી. નિસ્સીહિયા એ = પાપવ્યાપારનઉ નિષેધ, તિણિ કરી. મર્ત્યએણ વંદામિ = મસ્તકિંઈ કરી વાંદઉં. એતલઈ ૨૮ અક્ષર ભારી, શ્લઘુ ૨૫. પછઈ ઊભઉ થઈ બેવઈ હાથ જોડી કહઈ-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઈરિયાવહી ય પડિક્કમામિ ઈચ્છકારિ સદિસહ કહીઈં. ‘આદેસ દિઉ ભગવન્ ! જિમ હું ઈરિયાવહી પડીકમઉં.' ગુરુ કહઈ ‘પડિક્કમહ’. શિષ્ય કહઈ ‘ઈત્ય’=ઈમ જિ કરઉં. પછઈ ચિહું આંગુલનઉં આતરઉં બિહું પગનઈ આગલિ કરતઉં. ત્રિણિ આંગુલ ઝાઝેરાં આંતર પાછલિ કરતઉ, ઈસી જિનમુદ્રા પણ સાચવતઉ અનઈ આંગુલિ બિહું હાથની એકેક માહિ કરી પઠાકોસનઈ આકાર બેવંઈ હાથિ મુખ આગલિ દીજઈ અનઈ બિહું હાથના કૂપર પેટ ઊપરિ આણીઈ-ઈસી યોગમુદ્રા. હાથે સાચવત ઈરિયાવહી ઊચરઈ. ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહીયાએ, વિરાહણાએ - એ ત્રિકું પદે પહિલી સંપદા. ઈર્યાપથ ભણીઈ સાધુનું શ્રાવકનું શ્રીચાર, તિહાં જે વિરાધના હુઈ, તેહ થકઉ નિવર્તિવા વાંછઉં. કિસિ કરતાં વિરાધના હુઈ. તે કહઇ. ગમણાગમણે એ બીજી સંપદા. હાંમ થકા અનેથિ જઈઈ તે ગમન. વલી પાછી આવીઈ તે આગમન તિણિ કરી વલી કહŪ. પાંણક્કમણે બીયક્કમણે હરિયક્કમણે એતલઈ ત્રીજી સંપદા. ઠામ થકા પાણ ભણિયઈ પ્રાણીયા કહીંઈ. બે ઇંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય - તેહનઉ આક્રમણ કહીઈ પિંગ કિર ચાંપવઉ. બીય =બીય. બીય કહતાં મૂંગપ્રમુખ ધાન, તેહનંઈ ચાંપિવઈ. હરિય હરિત કહતાં સઘલી વનસ્પતિ. તેહનઈં આક્રમણિ ઓસા, ઉનિંગ, પણગ, દગ, મટ્ટી, મક્કડા સંતાણા સંકમણે. એ ચઉથી સંપદા. ઓસ કહિતાં ત્રેષ આકાશ થક, જે સૂક્ષ્મ અપકાય પડઈ તે. ઉનિંગ કહતા ગર્દભાર જે જીવ ભુઈ વાટલઈ આકારિ વિવર કરઈ તે ઉનિંગ કહીઈં. અથવા ઉનિંગ નામિઈ કીડીનાં નગરા પ્રમુખ સહૂ જાણિવા. પનક પંચવર્ણનીલિ ફૂલિ. દગ 2010_03 Page #38 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદર ગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૨૩ મટ્ટી જે સચિત્ત પાણીનઈ યોગિ કાદમ હુઈ. અથવા દગ કહીઈ પાણી. મટ્ટી કહીઈ માટી. બેવઈ જૂજૂઆ પદ જાણિવા. મર્કટ સંતાન કહીઈ. કાલિ આવડી નઉ જલે. હિવ ઓસાદિક સવિહુ તણાઈ પીડિવંઈ. ” જેમ જીવા વિરાહિયા જિક જીવ મઈ વિરાધિયા, દોહિલા કીધા. એતલઈ પાંચમી સંપદા. હિવતે જીવ કઉણ? એચિંદિયા. બેઈદિયા. તેઈદિયા. ચઉરિંદિયા. પંચિંદિયા. એતલંઈ છઠ્ઠી સંપદા. એક શયર જિ ઇંદ્રિય હઈ તે એકેંદ્રિ, કિમ પૃથ્વી, અપ, તેજ, વાય, વનસ્પતિ. તિહાં પૃથ્વીકાય. અરણેટલ, ખડી, ઘાકડી, તૂરી, સીંધવા દિ. પ્રમુખ અપકાય – હીમકહા, ઉસ, પાણી, પ્રમુખ તેજ કાય – આગિ, વીજ, અંગાર પ્રમુખ વાય કાય – ગુંજા-વાય, ઉત્કલિકા – વાય, ભૂતોલીઉ, મંડલિકા - વાય. પ્રમુખ વનસ્પતિ – કાય-ના બિં ભેદ: એક સાધારણ અનઈં બિજી પ્રત્યેક. જે સાધારણ તે અનંતકાય કંદાદિક પ્રત્યેક બા સાગર પ્રમુખ. હિવ ત્રસજીવ કહીઈ. બેઈદિયા = જેહનઈ સયર નઈ મુખ – બિ ઇંદ્રિય હું ઈ તે, સાખ, સાપ, કૃમિ. જલોગ ગંડોલાં વાલઉ ગોડ – પંયરા, અલસિયા પ્રમુખ જાણિવા. તેઈદિયા = ફરસન ૧. રસન ૨. ઘાણી ૩. - એ ત્રિણિ ઇંદ્રિય જેહનઈ હુઈ તે કઉણ ? કીડી, મંકોડી, કુંથુઆ, જૂ, લીંખ, ઊદેહી, ચાંચડ, માંકણ, ગાદીઆ, ખજૂરા, કાતરા, ચૂડેલિ – જેહનઈ ઘણા પગ હુઈ તે તેઈંદ્રિયજાણિવા. ફરસન ૧. રસન ૨. પ્રાણ ૩. ચક્ષુ ૪. એ આરિ ઇંદ્રિય જેહનઈ હુઈ તે માખી, કૂતી, વીંછી, પતંગ, તીડ, ભ્રમર, મસા, ડાંસ, કોલીયાવડા, વાંડઈ, જે ઊંડણી જીવ. જેહનઈ છે અથ આઠ પગ હુઈ તે ચઉરિંદ્રી જાણીવા. ફરસન ૧. રસન ૨. પ્રાણ ૩. ચક્ષુ ૪. શ્રવણ ૫. એ પાંચ હુઈ તે પાંચંદ્રી. દેવ, માનવી, નારંગી, તિર્યંચ જલચર મશ્યા (મસ્યા) દિકા; થલચરગાઈ, ભઈંસિ પ્રમુખ. ખેચર હંસ. સારસ. ઉરપરિ સર્પાદિ, ભુજપરિ નકુલાદિક. એ સર્વ સંસારી જીવ આદ્યા. તે જીવ કિમ વિરધાઈ તે કહઈ. અભિહયા વત્તિયા આરંભી જીવીયાઓ વ વરોવિયા તસ્સમિચ્છામિ દુક્કડ - એતલઈ સાતમી સંપદા. અભિહયા અભિ કહતા સામ્યા આવતાં પગિ કરી આહયા અથવા ઊપાડી નાખ્યા. વત્તિયા = પંજાનઈ એકઈ ઢગલઈ કીધા અથવા ધૂવાલિઈ ઉહટિઆ ૨. લેસિઆ ભઈ ભીતિઈ થાંભઈ લગાડ્યા અથવા લગીરેક મસલ્યા ૩. સંઘાઈયા = 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ . માહોમાહિ સરીરે કરી પિંડ કીધા, ૪. સંપટ્ટિયા = થોડઉં સિઉ ફરસ્યા. પરિઆવીયા સર્વ પ્રકારિ પીડ્યા, ધણઉ દૃહ્યા. કિલામિયા = ગાઢી ગિલાનિ પમાડ્યા. અથવા મારિયા નહી. પણિ મૃતપ્રાય કીધાં. ઉદ્વિયા ત્રાસથા ૮ ઠાણાઓ ઉઠાંણ’ સંકામિયા = એક થાનિક હૂંતા. બીજંઈ ઠામ સંક્રમાવ્યા, થૂંક્યા ૯. જીવિયા ઓ વવરોવિઆ = નિટોલ મારિયા ૧૦. તસમિચ્છામિ દુક્કડં = તે પાપનું મિચ્છામિ દુક્કડ હઉં. તે મિચ્છામિ દુક્કડાનઉ અર્થ કહીઈં. ૨૪ મિત્તમિયમ ત્તિ છત્તીય દોસાણ છાયણે હોઈ, મિત્તિય મેરાય ડિઓ દુત્તિ દુગંછામિ અપ્પાડ્યું. કત્તિકરૂં મેપાવું ઉત્તિય ડેવેમિત્તે ઉવસમે. એસો મિચ્છા દુક્કડ પયકખરન્થોમ્બે સેમાસેણું ॥૨॥ હિવ ઈહાં પ્રાસ્તાવઈંસ્તાવઈંનુ મિચ્છામિ દુકડ પદની સંખ્યા કહીઈ. દેવતાના ૧૯૮, નારગીના ૧૪, તિર્યંચના ૪૮, સર્વ મનુષ્યના ૩૦૩ ભેદ. એવં સવી માલ્યાં થકા ૫૬૩ ભેદ. મિચ્છામિ દુક્કડ તે કિમ ? ૫૨મા ધાર્મિકના ૧૫ ભેદ. કલમસીયાના ૩, તર્યક જંભિક ૧૦, લોકાંતિકના ૯ ભુવનપતિના ૧૦, વ્યંતરના ૧૬, ચરથિ રાયા તિષીના ૧૦, દેવલોકના ૧૨, ગેવેયકના ૯, અણુત્તર વિમાનના ૫ ભેદ. એ પર્યાપ્તા અપર્યાપ્તા કરતાં ૧૯૮ ભેદ હૂયા. નારગીના ૭ ભેદ. પર્યાપ્તના અપર્યાપ્તા કરતાં ૧૪ ભેદ. હિયે તિર્યંચ પૃથ્વી, અપ, તેઉ, વાય, વનસ્પતિ. એ પાંચઈ સૂક્ષ્મ અનઈં બાદર કરી ૧૦ ભેદ ફૂયા. હિમેં જે સૂક્ષ્મ તે સર્વ લોકવ્યાપી છઈ. તે કેવલીની દૃષ્ટિઈં આવઈ અનઈં જે બાદ૨ે તે ચર્મચક્ષુ દેખૈ, કેવલી સહૂ દેખઈ, ઈગ્યારમભેદ સાધારણ વનસ્પતી. ત્રિણિ વિકલેન્દ્રી = બેંદ્રી ૨, તેંદ્રી ૩, ચરિંદ્રી એતલઈ ૧૪ ભેદ - હૂયા. જલચર, થલચર, ખેચર, ઉપરુસર્પ ભુજ પરિસર્પ એ પાંચઈ ગર્ભજ - સંમૂર્ણિમ કરી ૧૦ ભેદ હૂયા. એવં ચઉવીસ ભેદ હુઇં તે વલી પર્યાપ્તા-અપર્યાપ્તા કરતાં ૪૮ ભેદ તિર્યંચના. * હિવે મનુષ્યના ભેદ ૫૬. અંતરદ્વીપ ૩૦, અકર્મ ભૂમિ ૧૫, કર્મભૂમિ ૧૦૧ ભેદસ્યું મેલીતાં ૩૦૩ ભેદ હુઈ. હિંવે અભિષયાદિક દસે પદે ગુણીતાં ૫૬૩૦ મિચ્છામિ દુક્કડ થા ઈં. રાગદ્વેષ કરી-કરતાં ૧૧૨૬૦ હુઈ. તે વલી મન વચન કાર્ય કરી ગુણતાં ૩૩૭૮૦ મિચ્છા-વલી તે નંકરાવઉં, અનુમતિ ન દિઉં. ઈંમ કરતાં એતાં થાઈ ૧૦૧૩૪, તે વલી અતીત અનાગતાવર્તમાન કરતાં ૩૦૪૦૨૦ એતા હુઈી તે વલી અરિહંત સિદ્ધ સાધુ દેવગુરૂ અપ્પ સાખિ કરતાં ૧૮૨૪૧૨૦ એતલામિ પડહુઈ, હિતેં વલી વિશેષત શુદ્ધિનŪ કાર્જિ કાઉસગ્ગ કરતઉહિસિઉં ભણઈં. 2010_03 ||૧|| Page #40 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદર ગણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૨૫ તસ્મસુતરીકરણ = જે પાપ પાછલિ આલોયણે પડિકમિઉં. તેહમઉં ઉત્તરીકરણ વિશેષ સુદ્ધિનઈ કારણિ કાઉસગ્ન કરવું. તે શુદ્ધિ સિંઈ કરી હુઈ. પાયચ્છિત કરણેણે = પ્રાયશ્ચિત નિર્મલી કરણિ કરી. તે વલી પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરી હુઈ. વિસાહીકરણેણે = પાપમલનઈ ફેડિવઈ કરી અતિચાર નિવર્નાનિ કરી આત્માનઈં નિર્મલતા કરઈ. જઝુ અંતરંગ સાલ કાઢ્યા હુઈ. જઝુ આ - વિસલ્લી કરણેણં. માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાદર્શન શલ્યરૂપ એ ત્રિણિ શલ્ય તિર્ણિ કરી કિસિતું કર્તવ્ય છઈ. પાવાણે કમ્માણ =પાપ કહીંઈ જે સંસારહેતુ. કર્મ જ્ઞાનવરણીયાદિક તેહનઉ નિર્ધાત વિણાસિવહે. તેહનઈ કાજિઈ ઠામિઠામિ કાઉસગ્ગા ઠામ કાઉસગ્ન કરવું. સયરનઉં વ્યાપાર ન કરવું. ઈચ્છામિ પડિક્કમિઉ. ઈહાથી આરંભી હામિ કાઉસગ્ગ એતલા લગઈ ઈરિયાવહી નઉ સૂત્ર. ઈણઈ સૂત્રિ ૩૨૫૬૮ સંપઠા. // - હિવે જે ઠામ કાઉસગ્ગ પાછલિ કહિઉં તે ભણી કાયદંડક કહઈ. અત્રભૂસ સિએણે ઈત્યાદિ આરંભી ભમલિએ પિત્ત અચ્છા એ. એણે નવે પાદપહિલી સંપદા. વઅધૂસસિએણે =જે મુખિ નાસિકાઈં કરી ઊંચી સ્વાસ લીજઈ તે ટાલી અનેરી વ્યાપાર કરવા તેમની સિએણે, મુખિ નાકિં કરી નીચ3 સ્વાસ મૂગઈ. અસક્યૂ પરિહાર ભણી ઈ પણ કારણે માહરઉ કાઉસગ્ગ ન ભાંજઈ. ખાસિએણે. ખાસિયાઈ કરી છી એણે બીકવઈ કરી. જંભાઈ એણે બેગાઈ ઈ કરી. જિ વારઈ એ ખાસ બીક બગાઈ, આવઈ તિવારઈ જીવરસા ભણી મુખિ હાથ દેતાં કાઉસગ્ન ન ભાઈ. ઉદ્ધએણે ઉડકાર કરિવઈ. વાયનિસગૂણે. આયા દ્વારિઈ જે વાય આવઈ, મિલીએ પિત્તમુચ્છા એ ભમલિ કહતાં લાય લગી ફેસ આવઈ, પિત્તમુચ્છા પિત્તનંઈ પ્રકોપિંઈ કરી જે મૂર્છા આવઈ, તે વારઈ, જઉ ન બઈસઈ તઉ આત્મવિરાધના અનઈ સંયમની વિરાધના હુઈ. તેહ ભણી બઈસતા કાઉસગ્ગ ન ભાજઇં. સુહુમૅહિ અંગસંચાલએહિ સુહમેહિ, ખેલ સંચાલેહિ સુહુમહિ દિદ્ધિ સંચાલેહિ. એહિ ત્રિહું પદે બીજી સંપદા. સૂક્ષ્મ જે અંગના સંચાર હાલિવવું. શીતાદિ વેદનાઉં કરીએ. જીવનઈ ઊકાટા હંઈ. સુહ-સૂક્ષ્મ જે રેવલ શ્લેષ્માના સંચાર સુહ સૂક્ષ્મ જે દૃષ્ટિના સંચાર મેખોખ્ખખાદિક એવમાઈહિ એહિ ૧, આગારેહિ ૨, અલણા ૩, અવિરાહિલ ૪. હુજઝામે ૫, કાઉસગ્ગ ૬, ઈર્ણ છએ પાદ ત્રીજી સંપદા, એવમાદિક આગાર ૧૨, જો કહ્યા તે આદિ દેઈ બીજાઈ અગ્નિઊ જેહીને કારણે ઉઢણા લીઈ ઊંદિર બિલાઈ ચોર રાજા પાલવણઈ ભીતિપડતઈ સાપ આવતઈ આઘાપાછા થઈઈ. ઈણે કારણે અભગ્ગો સર્વથા ભાગ નહી. આવિરાહિલ થોડGઈ વિરાધિઉ નહી. હુજ મેં-ઈસ્યઉ કાઉસગ્ગ મેં. | હિવે કાઉસગ્ગની વેલા. આ કઈ જાવ અરિહંતાણં તાં જાનપારેમિ એહિ બિંદુ પાદ ચઉથી સંપદા. જાં લંગૐ નમો અરિહંતાણં કહી કાઉસગ્ગ પારનું નહી 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ તાવ કાયવાય અપ્પાણં વાસિરામિ એહે છ છએ પાદ પાંચમી સંપદા. તાવ કહી.ઈ તાં લગઈ ઠાણેણં. થાનકિ ઊભઈં રહિવઈં કરી મોલોણું મૂનિ કરી ઝાણેણં ધ્યાન કહીંઇ ધર્મનઈ વિષઈં મનનઉં થિરપણઉમ-કરી અપ્પાણું આપણઉ કાયદેહ બોસિરામિ વોસિરાવઉં. ઈણઇ કાઉસગ્ગનઈ સૂત્ર અન્નમ્બૂસસિરા મિલઈ ૩૨ પદ, પાંચ સંપદા ૧૫૦ અક્ષર. ૨૬ હિવ કાસર્ગીના ૧૯ દોષ કહીંઈ. ધોડાની પરિએકણિ પિંગ સયરનઉ ભાર દેઈષ બીજઉં પગ વાંકઉ રાખઈં-પાહિલઉં દોષ ૧. વાયની હલાવી જિમ વેલિ હાલઈ તિમ વ લી વલી સયર ડોલાવઈ ૨. થાંભાનઈ ભીતિ ન આધારિ કાઉસગ્ગ કરઈં ૩. કુપિ લઈ માલૢિ માથઉં લગાડી રહઈ ૪. શબારી લીલણી જિમ અવાચ્યા દસ હાથ દેઈ રહઈ ૫. બધૂ જિમ માથઉં નીચઉં કરી રહઈ ૬. અવ્રીલિ જિમ પગ બેવઈ મોકલી કરી રહંઈ ૭. નાભિ ઊપર ગૂડા હેકિંઈ ચાલ પદ કહી રહઈં ૮. ડાંસમસાદિકને ભયે વરૢિ કરી ડીલ ઢાકી કાઉસગ્ગ કરઈ ૯. ગાડાની ઊધિ જિમ પાય મેલી આલિ બે પગ વિસ્તા૨ઈ. અથ બેવઈ અંગૂઠા મેલી પાછલિ બે પગ વિસ્તારઈ ૧૦. સંયતી મહાસતીની પરઈ ખવા ઊપર વસ્ત્ર ઉઢઈ જિણિ કારણ જિમણા ખવા ઊઘાડા વિણ સૂઝઈ નહી ૧૧. ઘોડાના ચઉકડાની પરિઈ ઉધેઉ આગલિ રાખી કાઉસગ્ગ કરઈ ૧૨. વાયસ કાગની પરિઈ કાઉંસગ્નિ આંખિનઉ ડોલઉ વલી વલી ફેરવઈ ૧૩. કઉઠની પરિંઈ પહિરણનું પકઢઉં કરી બિહું પગ વિચાલઈ રાખઈં ૧૪. ભૂતલાગા મનુષ્યની પરિઈ મસ્તક વલી વલી કંપાવંઈ ૧૫. મૂકની પરિઈં કાઉસગ્ગ ફૂફૂ કરð ૧૬. કાઉસગ્નિ લોગસ્ક્રુજઝોયગુણતઉ મદિરાના ભાંડની પરિઈ બડબડાટ ક૨ઈ ૧૭. વાનરની પરઈં હોઠ હલાવઈ ૧૮.નવકારસંખ્યા ભણી કાઉસગ્ગ આંગુલી હલાવઈ ૧૯. અ ઉગણીસ દોષ માહિ આઠમનું દોષ શ્રાવકનઈં ન લાગઈંય આઠમનું નવમઉ ઈગ્યારમઉ એ ત્રિણિ દોષ મહાસતીનઇ ન લાગઈં. શ્રાવિકાનઇં. શ્રાવિકાનઇ એ ત્રિણિ દોષ વલી છઠઉ બધૂનઉ દોષ ન - લાગઈ. ઈમ ઉગણીસે દોષરહિત ચંદેસ નિમ્મલયરા સીમ ચીતવી કાઉસગ્ગ પારી પ્રગટ લોગસ્સઉજઝોયગરે પૂરી કઈં લોગસ્સઉજઝોયગર. આગલિ વરખાણીસ્યð. પછઈં ખમાસમણ દેઈ. ગમણાગમણનું આલોઈઈ. એતલઈ ઈરિઆવહી પડિક્કમિ વધુ સંપૂર્ણ હૂંઉં. = અનેક પાપ ઈરિયાવહી પડિક્કમતા ધ્યાનનઈ વિશેષિÛ પાપવિલય જાઈ. જિમ ગર્દભિલ્લુરાયના ઉચ્છેદણહાર શ્રી કાલિકાચાર્ય ઈરિયાવહી પડિક્કમતાં મિચ્છામિ દુક્કડં સૂધા, અઈમુત્તો ચેલો પણિ ઇરિયાવહી પડિક્કમતા કેવલ જ્ઞાનં પામ્યા. ઈતિ ઈર્યાપથિકી બાલાવબોધ સમાપ્ત. હિવ ચૈત્યવંદના કરણકાર પુરૂષ નમસ્કાર એક બિઉ ત્રિણિ ઉત્કૃષ્ટઈતુ 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૨૭ અઢોતર સઉ નમસ્કાર કહી. બેહડઈ જ કિંચિ નામ તિથૈ. સગ્ગોપયોલ માણસે લોએ. જાઈ જિણિબિબાઈ તાઈ સવાઈ વંદામિ ૧. ઈસિલે કહી પંચાંગ પ્રણામ કરી યોગમુદ્રા સાચવતઉ નમોત્થણે ઈત્યાદિ શક્ર સ્તાવ કહઈ ઇંદ્ર નિવારઈ વીતરાગનઈ સ્તવઈતિવારઈ એ નમોત્થણે કહતઉ સવઈ. ઈન્સી સ્થિતિ છઈ તેહ ભણી નમોત્થણે અરહંતાણં ભગવંતાણે એતલઈ. એક સંપદા. નમોન્સ. નમસ્કારહ ઉણ ઈસિલે શોભાકારક કહિ હઈ નમસ્કાર. અરહંતાણં. ઈહા ત્રિણિ પાઠ છઈ. પહિલઈ પાઠિ અરિહંતાણં ચઉસદ્રિાદિકની કીધી પૂજા નમઈ. અહીં યોગ્ય છઈ. એ પહિલઉ પાઠ. ૧ બીજઈ પાઠિ અરિહંતાણં અરિ કહીંઈ રાગાદિ અંતરંગ વયરી તેહનઈ જીવુંઈ હણાઈ એ બીજઉં પાઠ ૨. ત્રીજઈ પાઠિ અરુહંતાણં સંસાર – ક્ષેત્ર માહિ નહી આરૂહીં. નહી આવઈ. તેહ ભણી એ ત્રીજઉ પાઠ. હિવે અરિહંત કિસ્યા છઈ. ભગવંતાણે ભગવાઈસિઉ નામ છઈ ભેડે કિમ ઈશ્વર્ય કહતાં ઠકરાઈ ૧. રૂપ ર કીર્તિ ૩. લક્ષ્મી ૪. ધર્મ ૫, બલ ૬, એ છ બોલનઈ અયોગ્ય છઈ. તે ભણી ભગવંત કહીંઈ. વલી કેહવા છઇં. આયશરાણે ૧. તિર્થીગરાણ ૨. સયં સંબંધોધણ ૩. એણે ત્રિહ પદે બીજી સંપદા. સઘલાઈ તીર્થકર આપણઈ – તીર્થિ સકલ સિદ્ધાંતની આદિકર ૧ તિસ્થયરાણ તીર્થ કહતાં ચતુર્વિધ સંઘ. તેહનઈ કરઈ તે ભણી તીર્થકર. સંયસબુદ્ધાણે પરની ઉપદેસ પાખઈ. જેઈ તિ બુઝઈ. તે સયબદ્ધ કહીઈ ૩. તેહનઈ નમસ્કાર. પુરિસત્તમાર્ણ ૧. ઈત્યાદિ પુરિસવ ગંધ હથીણું. એતલઈ ત્રીજી સંપદા. પુરુષ કહતાં સર્વ જીવ તેહ મહિ ગુણે કરી ઉત્તમ છઈ. પુરિસસીહાણે. પુરૂષ માંહિ સિહ સમાન પરિસિવર પુંડરીઆણું પુરૂષ માહિ વરપ્રધાન પુંડરીક કમલ સમાન જિમ કમલ કાદમ માહિ ઊપજઈ. પાણીઈ કરવા જઈ તિમ સ્વામી રાજ અનઈ ભોગ બેવઈ મૂકી દીક્ષા લેઈ અલગાર હઈ-પુરૂષ માહિ વરપ્રધાન ગંધહસ્તી સમાન. જિમ ગંધહસ્તીનઈ ગંધિ બીજી હસ્તીના મદ ગઈ. તિમ જિહાં સ્વામી વિહાર કરઈ, તિહાં ચિહદિસે પંચવીરા જો અણમાહિ દુભિક્ષ ઈતિ ડમર ઉપદ્રવ સહૂ લાજઈ તે ભણી પુરૂષવર ગંધહસ્તી વલી વીતરાગ કેહવા છઇં. લગુત્તમાર્ણ ઈત્યાદિ આરંભી લોગ પજ્જોયગરાણું. એણે પાંચે પાદ ચઉથી સંપદા. લોક કહીં ભવ્ય જીવ તેહ માંહી ઉત્તમ છઈ લોગ ના લોક કહેતાં આસન્ન સદ્ધિક ભવ્ય જીવ જાણિવા તેહના નાથ છઈ. યોગક્ષેમના કારણહાર છઇં. લોગહિઆ લોક કહી ઈષ દૂવિધ જીવનિ કાય તેહનઈ રાખવઈ કરીહિ તૂ આઈ. લોગપઈઠાણ. લોક કહતાં સંશિયા પાંચદ્રી જીવ જેહનઈ ધર્મની આસ્થા છઈ તેહનઈ દીવા સમાન. જિમ દીવઈ અંધકાર નાસઈ તિમ સ્વામી મોહ નસાડઈ. લોગપોઅગરાણું = લોક કહતાં ગણધર તેહ પ્રતિ સૂર્ય સમાન જિમ સૂર્ય જગ માહિ ઉદ્યોત કરઈ તિમ સ્વામી લોકનઈ ઉધ્યોત કરઈ'. ઉuત્રણવાવિ 2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ગમેઇ. વાયુવે એવા. એતલઈ વનિ ગણધરનઈ એવડી બુદ્ધિ ઊપની. જે નવા ઈગ્યારઈ અંગ ચઉદ પૂર્વ તિ વારે, જિ કીધાં વલી કિસ્યા છઈ. અભયપદયાણે સ્વામીનઈ દર્શનિ ભય ભાઈ. સાત ભય માહિ એ ઊભય નાલંઈ તેહ ભણી “અભય” કહીંઈ. ચકખુદયાણ. જિમ આંધલા પુરૂષ હું કોઈ આંખિ દિઈ તિમ સ્વામી અજ્ઞાનિ કરી અંધ જીવનઈ જ્ઞાનરૂપ અંતરંગ લોચન દિઈ. મમ્મદયાણ જિમ વાટ વાટભૂલાઈ કોઈ એક વાટ દેખાડઈ તિમ સ્વામી કુમાર્ગ મૂકાવી જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગ જીવનઈ દિંઈ. “શરણદયાણ" સગાદિકે કરી ભયભીત જીવનઈ પ્રાણશરણ દિઈ. તેહનંઈ શરણ દયે. બોદિયાણ બોધિ કહીઈ સમકિત્વ તે દિઈ. તેહનઈ નમસ્કાર હું. વલી કેહવા છઈ ધમ્મદયાણે ધમ્મ બિહું પ્રકારે દેશ વિરતિ. બીજી સર્વ વિરતિ. તેદ્ધિવ ધર્મ દિઈ. ધમ્મદેસિયાણું – ૪ ધમ્મન ઉપદેશક, ધમનાયગાણે ધમ્મ કરવાઈતુ. ધમ્મફલભોગઈ તુ નાયક ઠાકુર. ધમ્મસારહીણ જિમ સારથી આપણા રથ ઊવટિ જાવા ન દિઈ. તિમ સ્વામી આપ અનઈ ભવ્ય જીવનઈ ધર્મ થકી ચૂકવા ન દિઈ. ઈહા શ્રેણિકપુત્ર મેઘકુમારની દષ્ટાંત જાણિવ૬, ધમ્મવરચાઉ ધર્મરૂપ વરપ્રધાન ચિહુગતિના અંતની કરણહાર. જે ચક્ર તણઈકરી વત્તઈ તેહનઈ નમસ્કાર. અપ્પડિ હયવર નાણી ઇત્યાદિ બિહું પદે સાતમી સંપદા. અપ્પડિ અખ્ખલિત વરપ્રધાન વિશેષ અવબોધરૂપ જ્ઞાન સામાન્ય બોધરૂપ જ્ઞાન સામાન્ય બોધરૂપ દર્શન તે ધરાઈ. વિયટ્ટ છ8 (૫) વિગત ગય છદ્મ કહીંઈ જ્ઞાનાવરણી ૧, દર્શનાવરણી રે, માહની ૩. અંતરાય ૪ એ થ્યારિ ઘાતિયા કર્મ જેહનઈ ક્ષયિ ગયા તેવિય દ્રછઉમાણે કહીશું. વલી કિસ્યા છઈ જિણાણ ઈત્યાદિ માયગાણસીમ. આઠમી સંપદા. જિને જિણે અંતરંગવાઈરી જીતા. તે ભણી જિણાણે. રાગાદિક વઈરી ભવ્ય જીવ પાહિતિ અપાવઈ, તે ભણી જાપક કહીંઈ, તિજ્ઞાણે આપણ પે સંસાર સમુદ્ર તરિઆતારયાણું. અને રાનઈ તારઈં. બુદ્ધાણં તત્વની જાણ આપણપ હૂઆ, બોયાણ અનેરાનઈં બુઝવઈ. મુત્તાણ આપ્યાણપે સંસારના પાસ હૂંતા ટૂંકાણી. મોયગાણ અનેરાનઈં મૂકાવઇ તેહગંઇ નમસ્કાર. સવલૂર્ણ ઈત્યાદિ જીવ ભયાણ એતલઈ નવમી સંપદા. સર્વ ત્રિભુવન માંહિ. સૂક્ષ્મનઈ બાદર જાણઈ, તે સર્વજ્ઞ કહીઈ. સર્વ વસ્તુ પ્રત્યક્ષ દે, અથવા સર્વ - વસ્તુ સામાન્ય વિશેષાત્મક હેતઉ. કેવલ જ્ઞાન પ્રથમ સમઈ વિશેષ રૂપતાઈ કરી જાણઈ. તિણિ કારર્ણિ સર્વજ્ઞ કહીંઈ. બીજઈ સમઈ સર્વ વસ્તુ સામાન્યાત્મક તાઈ કરી દેખાઈ. તિણિ કારણિ સર્વદર્શી શિવમલ શિવ કહીશું. સર્વ ઉપદ્રવ તિણિ કરી રહિત છઈ, અચલ નિશ્ચલ છે. અરૂજ સર્વ રોગરહિત છઈ. અનંત તિહાં અનંત 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૨૯ જ્ઞાન અનંત દર્શન, અનંતવીર્ય, અનંત સુખ - એ થ્યારિ અનંત છઈ. તે ભણી અનંત કહીંઈ. અક્ષય જેહનઉ અનંતઈ કાલિ ક્ષય નથી. અવાવાહ એકે કંઈ આકાશપ્રદેશિ અનંત સિદ્ધ છઈ. પણિ લગારઈ આ બધા નહી. અમૂર્તા ભણી અવ્યાબાધ કહીંઈ અપુનરા - વૃત્તિ કહીઈ મોક્ષ પહતા પછી પાછા નાવઈ. સિદ્ધિ ગઈ નામા ધિય વાણું સિદ્ધિ ગઈ ઈસિવું નામ જે સ્થાનકંઈ છૂઈ એકનઊં લોકાગ્ર તિહાં સંપ્રાપ્ત પહુતી છઈ. નમોનિણાણું ઈસ્યો જિનવીતરાગનઈ નમસ્કાર હઈ. જિયભયાણ જિતજીતા સંસારની ભય જેહે તેહનંઈ નમસ્કાર હઊં. એ શક્રસ્તવમાહિ આનકવિદ્યા મંત્ર ગોપવ્યા છે. તે સગુરૂની સેવાઈ પામીઈ. ઈણઈ શકસ્તવિ ૩૩ પદ, ૯ સંપદા. ૨૬ર અક્ષર. એતલઈ શક્ર સ્તવસૂત્ર ગણધરનું કીધઉં અનઈ પરમેસરનઈ પરમેસરનઈ અવતારિ શુક્ર ઈસી પરિ સ્તવઈ તે ભણી શુક્રસ્તવ કહીં. જે કહઈ એ ઈંદ્રનું કીધઉં તે અલીક કોઈ સૂત્ર ગણહર રઈય. ઈતિ વચનાત્. દિવ દ્રવ્યાહંત જે વીતરાગના દલવાડા તેહની અરિહંતાવસ્થા વંદનીય, જિમ ભરથેસરિ શ્રી મહાવીરનઉ જીવ મરીચિનઈ ભવિ વાંદિઊ તે ભણી દ્રવ્યાહત અનઈ વત્તર્માન તીર્થકર વાંદિવા ભણી પૂર્વાચાર્યવૃત એ ગાહ ભણાઈ. જે અઈ આ સિદ્ધાર્થ ઈત્યાદિ ગાથા. જે અતીતકાલિ તીર્થકર હૂઆ, અથવા મહા વિદેહિ સીમંધર સ્વામી પ્રમુખ વિહરામણ જયવંતા છઈ તે સઘલાઈ અતીત અનાગત વિહરમાણ મન વચન કાર્ય કરી વાંદઉં. એતલઈ દ્રવ્યાહત વાંદિવાન બીજ અધિકાર હઊ. એ શુકસ્તવનું બાલાવબોધ કથા પછઈ પંચાંગ પ્રણામ કરી ઊભા થઈ પગે હાથે યોગમુદ્રા સાચવતી ચૈત્યસ્તવ દંડક કહઈ. અરિહંત ચેઈણિ કરેમિ ક્રાઉસગ્ગ એણે બિહું પદે પહિલી સંપદા, અરહંતની ચૈત્યપ્રતિમા તે આશ્રઈ કાઉસગ્ન કરઊ કિસ્સા ભણી કહઈ વંદણ વત્તિયા એ ૧. ઇત્યાદિ છએ પદે બીજી સંપદા. વંદણ કહીંઈ. ત્રિધા શુદ્ધિઈ. કરી પ્રણામનું કરિવું. તે ભણી જે પુણ્. જગન્નાથ વાંદતા હુઈ તે પુણ્ય કાઉસગ્ગ કરતાં મઝનઈ હુયો. પ્રાકૃત ભણી વૃત્તિયાએ થિઉં. પુઅણવત્તિયાએ પૂજન સૂકસું સૂકર્ડિ કરી. સક્કાર વત્તિયાણ એ-સક્કાર કહીશું વસ્ત્ર આભરણાદિકની પૂજા. એહ ભણી શિષ્ય પૃચ્છા કરઇ. જિન અણવત્તિયાએ સક્કાર કહતાં પૂજા સક્કારના ફલપ્રાપ્તિ થઈ. તિમ પૂજા સક્કાર કાઈ ન કીંજાઈ. ગુરી કહઈ ફૂલની પૂજા. ચારિત્રવિરાધના હેતુ ભણી મહાત્માનઈ કારવા નાવઈ. જિણિ કારણિ ઇસિકં સિદ્ધાંતિ ભણિઉ. છજીવદાય સંજમો દધ્વાર્થીએસો વિરુઝઈ કાસિણો તો કમિણ સંજવિહી પુષ્કાઈયં ન ઈત્યં |૧ ઈસ્યા આગમવચનઈ નું સાવઘના કારણવાર શ્રાવકનઈ જિ દ્રવ્ય પૂજાં કહી દ્રવ્યપૂજાનું ફલ ઉત્કૃષ્ટનું બાર દેવલોક લગઈ હુઈ અનઈ ભાવપૂજા 2010_03 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ યતીનઈ ગૃહસ્થનઈ યોગ્ય તે ભણી પ્રધાન. તેહનઉ ફલ અંતર્મુહૂર્ત માહિ મોહિલ ફલ પામઇ યત ઉક્કોસંદવ્યત્યયમારા હિય જાઈ ઉ – જાવલાવન્થ એણે પાવાઈ અંતમુહુ ત્રણ નિવ્વાણું Illી કોઈ કહીસ્યઈ જુ ફુલફૂલની પૂજા ઊસી વઘ છઈ તુ - શ્રાવકનઈં વજ (જીવ) જાઈઈ. ગુરૂ કહઈ વલ્થ - ખણાવતાં જિમ ડીલ ખરડાઈ પણિ પાણી નીકલિઆ પછી આપણી મલ નીગમઈ. લોક નઈ સુખી કરઈ તિમ પૂજા કરતાં સાવદ્ય લાગઈ, એણી પૂજા દેખી ઘણા જીવનઈં ભાવ ઊપજઈ. વલી શિષ્ય કહઈ યતીઈ જુ પૂજાનઈ નિષેધ તુ પૂજાની ફૂલ કાંઈ પ્રાર્થઈ. ગુરૂ કહંઈ, યતીનઈ પૂજા નિષેધ છઈ પણિ ઉપદેસ દિઈ ભલી પૂજા દેખી હર્ષ ઊપજાવઈ. તેહ ભણી પૂજાફલ પ્રાર્થના કરતાં દોષ નહીં. સમ્માણ વત્તિયાણ સન્માન કહીઈ સ્તવન સ્તોત્રિ કરી ગુણની સ્તવિયઉં તેહ ભણી કાઉસગ્ન કરઉં છઉં. કોક હિસ્યઈ એ પૂજા સત્કાર સન્માનની વાંછા કાંઈ વાંછઈ તેહ ભણી કહઈ બોરિલા ભવત્તિયાણ એ કહીંઈ જિનધર્મની પ્રાપ્તિ. આવતઈ ભવિ હું જિનધમ્મ લહિજિઉં. વલી કોક હિસ્યઈ જિનધર્મની પ્રાર્થના કાઈ કરંઈ. તે ભણી કહઈ, નિરૂવસગ્ન વિત્તિયાએ નિરૂપસગ્ર શષ્ટિઈ મોક્ષ કહીંઈ. તેહ નિમિત્ત કાઉસગ્ગ કીધઉ હૂંતઉ, જેણે તે કરી સફલ થઈ, તે કહઈ. સદ્ધાએ ૧, મેહાએ ૨, જિઈએ ૩, ધારણાણે ૪, અણુપેહાએ ૫, વધ્ધમાણીએ ૬, કામિ કાઉસગ્ગ ૭, એસી તે પદે ત્રીજી સંપદા. શ્રદ્ધા કહીઈ. વાસનાઈ કરી કરઉ. મોહાએ રૂડા વિરૂઆનઉ ફલાફલ મેધા બુદ્ધિઈ જાણીનઈં ધિએ કહીઈ. મનની સમાધિઈ “ધારણા'. એ વીતરાગના ગુણ ચિત્રમાંહિ ધરતઉ કરઉ. અણુપેહાએ અરિહંતના ગુણ જિવલી ૨ ચીંતવઉં. ઈમ શ્રદ્ધા ધૃતિ ધારણા અનુપ્રેક્ષા એ પાંચઈ બોલે વૃદ્ધિમત્તો છઈ. એણે કારણે કરી હામિ કાઉસગ્ન કરઉં છઉં. ૧૫ પદ, ૩ સંપદા, ૮૯ અક્ષર એહનઈ બેહાડઈ અન્નત્થ સસિએણે ઈત્યાદિ કાઉસગ્ન દંડક પઢીઈ. એતલઈ સ્થાપનાહીત વાંદવાની ત્રીજઉ અધિકાર. કાઉસગ્નમાંહિ નવકાર કહી નમો અરિહંતાણં કહેતાં પારી, વદ્યમાન તીર્થકરની સ્તુતિ કહીઈ. નમો સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ એ પાંચઈ પરમેષ્ટિનઈ નમસ્કાર હુઈ. એ પદપ્રવાહઈ સ્ત્રી ભણિયા ન લહઈ. હિવ થઈ સર્વ પ્રમાણ, તથાપિ પ્રસિદ્ધ ભણી સમ સંસ્કૃત સંસારદાવાનલ વખાણી ઈ. સંસાર દાવાલન હ8. શ્રી મહાવીરનઈ નમસ્કારઉં. તે વીતરાગ કેહવઉ છઈ. સંસારરૂપિઉ દાવાનલ તે ઉલ્દવાનઈ રણિ પાણિ સમાન છઇં. સંમોહ કહીઈ. અજ્ઞાનરૂપિણી ધૂલિ હરવાનઈ કાજિ સમીર વાયુ સમાન. માયારૂપિણી રસામૃથ્વી તે વિચારવાનઈ કાજિ સાર કહીંઈ. તીક્ષ્ણ સીર =હલ સમાન છઈ. ગિરિમાંહિ સારપ્રધાન મેરૂપર્વત તેહની પરિંઈ ધીર નિશ્ચલ છઈ. એહવા શ્રી મહાવીરદેવના 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદર ગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૩૧ નમસ્કાર હઉ, ચૈત્યસ્તવ બાલાવબોધ. પહિલી થઈ કહ્યા પુઠિઈ યોગમુદ્રાઈ હાથ જોડી લોગસ્સઉજઝોઅગાર કહીઈ. એહ માંહિ વર્તમાન ચકવીસ જિનનાં નામ કહ્યાં છઈ. તેહ ભણી એ ચતુર્વિશતિ તવ કહીંઈ. લોગસ્સઉજઝોઅગાર ઈત્યાદિ લોક કહતાં ચઉદ રાજ માહિ કેવલ જ્ઞાનિંઇ કરી, ઉદ્યોતના કરણહાર છઇં. ધર્મ તીર્થીયરે ધર્મતીર્થ જે ચતુર્વિધ શ્રીસંઘ તેહના પ્રવર્તાવણહાર છઈ. જે જિન અરિહંતે કિન્નઈમ્સ એહવા અરિહંત હું કીર્તિ સુસ્તવિસુ. ચઉવીસઈ તીર્થકર કેવલજ્ઞાની ઝઝૂઆ. અપિ શબ્દ કહતાં પરવતક્ષેત્રિ મહાવિદેહિ ક્ષેત્રિ જે છઈ જિન તે પણિ હું સ્તવિસુ. - હિવ અનુક્રમિઈ કરી નામ કહીઈ. ઉસભમ્ જિયં ચ વંદે ઈત્યાદિ અર્થ સુગમ છઈ. તથાપિ તીર્થકર નામનું અર્થ કહીશું. પહિલઈ સઉણઈ માતાઈ વૃષભ દીઠઉં. અથવા ઉરપ્રદેશિ વૃષભનઉ આકાર હૂત. તેહ ભણી શ્રી આનાદિપનઈ વૃષભનામ ૧, સારિ પાસે ખેલતાં જિતશત્રુ રાજાઈ ગર્ભનઈ પ્રમાણિ વિજયારાણી જી પી ન સકા તે ભણી અજિતનામ ૨, જિણિ ગર્ભ આથઈ પૃથ્વી માહિ અધિક ધાનવઉ સંભવ હૂઈ. તે ભણી પદ્મપ્રભ ૬, નગર્ભિ આથઇ માતાનઇ બેહૂ પાસા સુકૂમાલ હયા. તે ભણી સુપાસી. ૭. ગર્ભિ આવ્યઈ ઇંદ્રિસ્વામી વલી વલી અભિનંદિઉ પ્રસંસિલે, તે ભણી અભિનંદન, ૪, ગભિ આવ્યઈ માતાનઈં શોભનમતિ હુઈ તે ભણી સુમતિ નામ. ૫. ગર્ભિ આઈ માતાનઈં પદ્મ ઊપરિ સૂવાની ડોહલી ઊપનઉ, દેવતાએ પૂરિઉ. તે ભણી સુપાસી ૭, ગર્ભિ આવ્યઈ આસોજી પૂર્ણિમાન ચંદ્ર તે પીવાની ડોહલી ઉપનઉ અથે ચંદ્રમાની પરિઈ ઉજવલ દેહ તે ભણી ચંદ્રપ્રભ - ૮, સુવિહંચ પુષ્પદંત ઈત્યાદિ ગર્ભિ આથઈ માતાનઈં ભણી વિધિ ઊપરિ બુદ્ધિ હુઈ. અથવા પુષ્પ સરીખા દાંત જેહતા તે ભણી બીજઉં નામ પુષ્પદંત ૯, ગર્ભિ આવ્યઈ પિતાની દાઘવર માતાના હાથનઈ ફરસવઈ કરી ઉપલમિઉ. તે ભણી શીતલ ૧૦, વિશ્વનંઈ શ્રેય કરઈ તે ભણી શ્રેયાંસુ ૧૧, જિણિ ગર્ભિ આથઈ ઈંદ્ર વસુ રત્નની વૃષ્ટિ કીધી તે ભણી વાસુપૂજય ૧૨, જ્ઞાનાદિક ગુણ એહiઈ નિર્મલા થયા, તે ભણી વિમલ ૧૩, જ્ઞાનાદિક ગુણ એહiઈ અનંત છઈ. તેહ ભણી અનંતનામ ૧૪, દુર્ગતિ પડતાં ધરાઈ, તેહ ભણી ધર્મનામ ૧૫ ગર્ભિત આવિઈ નગરમાહિર શાંતિ હૂઈ, તે ભણી શાંતિનામ ૧૬, કુંથુઅ-ચ મલ્લિ ઈત્યાદિ માતાઈ પંચવર્ણરત્નમઈ કુંથ કહીઈ સૂપ દીઠઉ સફણામહિ તે ભણી કુથુંનામ ૧૭, ગર્ભિ છતઇ. માતાઈ રત્નમય આરઉ દીઠઉ, તે ભણી અનામ, ૧૮, ગર્ભિ છતઈ ગઈ રિતુના ફૂલની શિયાની ડોહલી ઉપનઉ, દેવતાએ પૂરિઉં, તેહ ભણી મલ્લિનામ ૧૯ ગર્ભિ છતઈં માતા મહાતમાની પરિઈ સુવ્ર અરિષ્ટ રત્નમય ચક્રની ધારા આક્રાશિ ઊલલતી દીઠી. તે ભણી નેમિ. ૨૨. ગર્ભિ ઇતઈં માતાઇ રાત્રિઇ સાપ પાસઈ 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ દીઠી. - તે ભણી પાર્શ્વનાથ. ૨૩. ગર્ભેિ થકા સિદ્ધાર્થ રાજાનઉ ઘર ધન ધાન્ય કરી ભરાણઉં. તેહ ભણી વર્ધમાન ૨૪ છે એવું મએએ લિથુઆ. ચિહુ અરયમલા. પહીણજરમરણા.. વીવીસંપિ જિણવરા તિસ્થપરા મેયસી અનુ. ૫. એવઈસી પરિમિઈ નામપૂર્વક આવ્યા. ચિહૂ-વિધૂત ધોયા રજ થઈ મલ. રજ કહીઈ ઢીલી બાંધિઉં. કર્મમલ કહીંઈ નિકાચિત તે જીણઈ ફેડિઆ આઠ ઈ વલી કિસ્યા છઈ. પહણ ક્ષયિ ગયાં. જરા નઈં મરણ છઈ. એહ વાચ તુ વસઈ. જિનવર તીર્થકર મઝનઈ સુપ્રસન્ન થાઉં. કત્તિય વંદી અમહિઆ-ઈત્યાદિ. કીર્તિત આપણે ર નામે કરી સ્તવિઆ. વંદિય વાંદ્યા. મન વચન કાયાની સુદ્ધિઈ મહિયા પુષ્ટાદિકે કરી પૂજા. જે એ લોક ત્રિભુવન માહિ ઉત્તમ સિદ્ધ કૃતકૃત્ય હૂયા. તે મઝની આરોગ્ય કહીશું. સવી રાગરહિત બોધિલાભ સમકિત્વની પ્રાપ્તિ. અનઈં વર પ્રધાન સમાધિ મનનઉ સમાધિ પણઉં. મઝનઈ દિઉં. ચંદસુપ ચંદ્રમાની પરિઈ નિર્મલતર આદિત્ય પાઈ અધિક પ્રકાશ કરશું. સૂર્યાલોકનઉ સંખ્યામઉ ભાગ પ્રકાસઈ. સ્વામી જ્ઞાનિઈ કરી સંપૂર્ણ લોકપ્રકાસઈ. સાગર કહીંઈ ક્ષીરસાગર તેહની પરિઈ ગંભીર. એહવા સિદ્ધ કર્મક્ષય કરી સિદ્ધાંઈ પહતા. તે મઝનઈ મોક્ષ દિઉં. ઈસઈ ચઉવીસત્યય પહિલઉ શ્લોક આગિલી છ ગાથા. ઈમ સાતે થઈ, ૨૮ પદ, ૨૮ સંપદા, ૨પ૬ અક્ષર. જિનસ્તવ નામરૂપ ચઉથઉ અધિકાર. સર્વ લોક અરિહંત ચૈત્યવંદના નિમિત્ત કાઉસગ્ગ કરિવા-વાંછતી. ઈસિ૬ પઢ. સવ્વલોએ અરિહંત ચેઈયાણે સર્વ લોક શદિઈ ઊર્ધલોક, અધોલોક, તિર્યગલોક એહુ માહિ અરિહંતના ચૈત્ય. પ્રતિમારૂપ. તિહાં અધોલોકિ ચમરાદિભુવનમાહિ સાત કોડિ બહત્તરિ લાખ. ત્રિયગલોકિ અસંખ્યાત વ્યંતરનગરમાહિ નંદીશ્વરાદિદ્વીપમાગિ બાવન થ્યારિ માનુષોત્તરિ ઓરિ કુંડલિ થ્યારિ - વકિ વર્ષધરિ. અષ્ટાપદ સમેતશિખરિ શિતુંજય ગિરનારિ ધર્મ-ગજાગ્રપદપ્રમુખ ચૈત્ય અસંખ્યાત યોતિબ્ધ વિમાન માંહિ. સો ધર્માદિ દેવલોકિં ચીરાસી લાખ સત્તાણવઈ સહસ્ત્ર ત્રેવીસ સખ્ય ઇત્યાદિ ચૈત્યવંદન મિત્તકાઉસગ્ગ કરવું. આઘઉ વંદણ વત્તિયાએ ઈત્યાદિ કહીઈ એ ત્રિભુવનની જિનપ્રતિમા વાંદિવારૂપ પાંચમ અધિકાર. કાઉસગ્નમાંહિ નવકાર કહી પારીનઈ બીજી સર્વ જિનસ્તુતિ કહીં ઈ. ભાવાવનામ જિનરાજ વીતરાગના પદકમલહૂ નમહ કિસ્યા છઈ તે ભાવા, ભાવિઈ કરી અઠનામ નમતા જે સુર દેવતા દાનવ પાતાલવાસી દેવ માનવ મનુતેહના સ્વામી તેહની ચૂલા કહીઈ મુકુટ, તિહાં વિલોલ લહરતાં જે કમલા તેહની આવલિ શ્રેણિ, તેહે કરી માલિત પૂજિત છઈ. સંપૂ. અભનત નમતા લોકના સમીહિત વાંછિત જેહે સંપૂરિત પૂરિયા છઈ. ઈસ્યા પરમેશ્વરના પગ હું વાંદઉં ! હુતઉવીસસ્થાન બાલાવબોધ II૭ની સાંપ્રત જિણિ કરી અહત જાણીશું જીણીંઈ જીવાજીવીદિલ્થઉ લખીઈ તે 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૩૩ શ્રુતસ્ત્રવણહાર તૂત. તે શ્રતનઈ કારક તીર્થકર સ્તવ૬. Iણા પુ....રવરદીવઢે ઈત્યાદિ ધમાઈગરે નમુસામિ, ધર્મ કહીં. શ્રી સિદ્ધાંત તેહના આદિના કારણહાર વિહરમાણ તીર્થંકર હૂં નમં સામિ નમસ્કરઉં. તે કિહાં કિહાં છઈ. પુરકરવર ઈસિઈ નમિઈ ત્રીજી દ્વીપ. તેહનંઈ વિચાઈ માનુષોત્તર પર્વત તેહનંઈ પડિકંઈ કરી, બિ અર્ધ હુયા છઈ, તેહની જિ અધે તે માહિ આઠ લાખ દેવ કા જો અણનઈ વિસ્તારિ ફિરતઉ. વલયાકારિ તેહ માહિ ધાતે - કી ખંડ ઓરિ લાખ જોયણનઈ વિસ્તાર ફિરતી વલયાકારિ. તેહ માહિ જંબૂદીપ નામિ પહિલઉ દીપ લક્ષ યોજન પ્રમાણ વાટલી થાલનઉ આકારિ છઈ. એ હે ત્રિસું દ્વીપ જે કઈ વીતરાગ તે કિહાં છઈ. પાંચ ભરત પાંચ પિરાવત. પાંચમહાવિદેહ. ક્ષેત્રે તીર્થકર દેવ છઈ. તે વાંદઉં. એ વિહરમાણ જિન વાંદિવાનઉ બદ્ધઉ અધિકાર. Hશા હિવે શ્રત ધર્મ સ્તવઇ. તમ તિમિર ૫૦ સીમાધરસ સીમા મર્યાદા તિહાં ધરઈ રાખઈ. જીવનઈ કુમાર્ગિ પડતાં તે ભણી સીમાધર કહીઈ. સિદ્ધાંત તેહનંઈ વાંદઉં. તે સિદ્ધાંત કેહવા છઈ. તેમ તેમ અજ્ઞાનરૂપ તિમિર અંધકાર તેહના પડલવૃંદ તેહનંઈ વિધ્વંસઈ વિણાઈ. સુર. સુરના ગણ સમૂહ અનઈ નરેન્દ્ર રાજા. તેહે મહિત પૂજિત થઈ. પ..... મોહરૂપિઉ જાલ જાણઈ ત્રોડિઉં છઈ એહવા આગમનઈ વાંદઉ. ISા. વલી કેહવઉ છઈ. જાઈજધર્મનું સારમહિમા જાણી, કુણ પ્રમાદ કરઈ. અપિતુ કોઈ ન કરઈ. ઈસિઉ ભાવ વલી સિદ્ધાંત કેહવ૬. જાતિ જરા મરણ શોકનઉ પલાસણ ફેડણહાર છઇં. કલ્યાણકારીઉ. પુષ્કલ સંપૂર્ણ વિશાલ મોક્ષ સંબંધીઉ. તેમની આવહ કહીંઈ કરણહાર છઈ. દેવ દાનવ નારેન્દ્રનો ગણે અવિત પૂજિત છઈ. એહવા સિદ્ધાંતનઈ કાજિ કઉણ પ્રમાદ કરશું. ઈહાં બાર વરસ આંબિલના કરણહાર - સમહાતમાસની દૃષ્ટાંત જાણી સિદ્ધાંતનઈ વિષઈ પ્રમાદ ન કરિવ8. સિદ્ધ - પયઉ ઈત્યાદિ આરંભી વિજયઉ ધુમ્મત્તરવંદઉં //૪ સિદ્ધ ભો. ભી કહતાં અહો જ્ઞાની તુમ્હ દેખ૩. સિદ્ધ પ્રતિષ્ઠા પ્રાપ્ત શ્રીજિનમત્ત સિદ્ધાંતનઈ વિષઈ પ્રયત સાદર થકઉં. હું નમોનમસ્કાર કરવું. વંદા આગમનઈ પ્રસાદિઈ સંયમચારિત્રનઇ વિષઈ-ખઈ તૂહરઈ નદિ વૃદ્ધિ હ. સંયમ કેહવઉ છઈ. દેવ. દેવ વિમાનવાસી. નાગધરણેન્દ્રાદિક સુવર્ણ કહીઈ. જયોતિ કિનાર વ્યંતર વિશેષ. તેહના ગણસમૂહ તીણે સ ભાવિ કરી અચિંત પૂજિઉ છઈ. ભોગો. લોક કહતી અતીત અનાગત વર્તમાનકાલ વિષઈનું જ્ઞાન તે સિદ્ધાંત માહિ પઈઠિલ રહિઉં છઈ. જગમિ. ઊર્ધ અધ તિર્ય” લોક એ ત્રિલોક્ય અનઈ મૃત્ય કહતાં મનુષ્ય અસુર દેવતા તિર્યંચ નારકી એ સઘલઈ જગ-સિદ્ધાંતનઈ આધારિ જાણીઈ. ધમ્મા. 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ એહવઉ ધર્મસિદ્ધાંત આશ્રઈ સ દેવ શાશ્વત વૃદ્ધિમત થાઉં. વિજ. પરવાદીન. વિજય ધમ્મો-બીજી વાર સ્યા ભણી મોક્ષસુખના વાંછણહારનઈ દિને દિને જ્ઞાનિવૃદ્ધિહ૩. સુઅસ ભગવ8, શ્રત આરાધિવા ભણી કાઉસગ્ગ કરઈ. પારીનંઈ થઈ કહઈ. બોધાગાધ. સાધુ સેવે ૩ મહાવીરની આગમરૂપ સમુદ્ર સાદર પણ છે સાધુ રૂડી પરિ સેવઉં. કેહવઉ છઈ આગમસમુદ્ર. બોધા. બોધ કહતાં પ્રાછિવઈ કરી અગાધ ઊંડઉં છઈ... સુપદ. વાસુપદ તમે ૧૫ શ્રેણિ તેહરૂપી. નીરપૂર પાણીના સમૂહ તેણે અભિરામ શોભતઉં છઈ. જીવા. જીવ અહિંસા જીવદયારૂપિણી અવિરલ ઘણી લહિ-તેહનઈ સંગમિં મિલવંઈ કરી અગાધ દેહ છઈ. જેહનઉ ચૂલિકા રૂપિણી, જિહાં વેલિ-તેહરૂપ મણિ તેહે સંકુલ વ્યાપિઉ છઈ. દૂર પાર જેહની પાર દૂર વેગલ છઈ. કેવલજ્ઞાન પાખઈ લાભશું નહીં. સારે અતિસાર ઉ છઈ. એહવઉ સિદ્ધાંત સમુદ્રઢું સેવઉં. શ્રુતજ્ઞાનસ્તવરૂપ એ સાતમી અધિકાર શ્રુતસ્તવ બાલાવબોધ IIણા સર્વ અનુષ્ઠાન કુલભૂત સિદ્ધ નમસ્કરિયા નિમિત્ત ઈસિઉ પઢઈ. સિદ્ધાણં બુદ્ધાણે ઈત્યાદિ. સિદ્ધ પનર ભેદે તેહનઈ માહરલે નમસ્કાર. હઉ. તે કિસ્યા છઈ સિદ્ધ જેહનઈ સઘલઈ કાજ સીધા તે સિદ્ધ. જ્ઞાનિઇં કરી સર્વ વસ્તુ દેખાઈ. તે ભણી બુદ્ધાણં સંસારસમુદ્રનઈ પારિ ગયાણું પહિલા ગુણઠાણા થકી ચઉદમઈ ગુણઠાણશું ચડાવાની પગથી તે પરંપરા કહીઈ તિહાં સંપ્રાપ્ત હૂયા છઇં. ચઉદરાજ લોક તેહનઈ અગ્નિ મુક્તિશિલા તે ઊપરિ જોઅણનઈ ચઉવીસમઈ ભાગિ ઉપગત પહુતા છઈ. તે સિદ્ધનઈ નમસ્કાર હુ ના સિદ્ધસ્તુતિ આઠમઉ અધિકાર. હિવે જેહનઉ તીર્થ તેહની સ્તુતિ કરાઈ. જો દેવા જે દેવ ભુવનપતિ વ્યંતર જ્યોતિષી વિમાનિક દેવતાની દેવ છઈ એહ ભણી જ દેવાખંજલી. અંજલિ બે હાથ જોડી કરી. જે વીતરાગને દેવતા નમસ્કરાઈ તે દેવ ઇંદ્ર તિણિ ઈમ હિત પૂજિત છઈ. તે મહાવીરશિર મસ્તકિ કરી વાદઉં. વલી વીતરાગના નમસ્કારનું ફલ બોલ ઈ. ઈક્કોવિ. એક જિ નમસ્કાર કહીંઈ પ્રણામ તે કહીનઉ. જિણવર. જિન માહિ વૃષભ કરતાં પ્રધાન વર્ધમાન તેહનઉં. તે કિસ્યું કરઈ સંસારસાગર ઉતરઈ. સંસારરૂપિઉ સમુદ્ર તેહતઉ તારઈ, કહિનઈ ન વ નારિ વા. નર પુરૂષ, નારી સ્ત્રી. તે બિહુનઈ મોક્ષ નથી. તે કૂડલું જ્ઞાનદર્શન ચારિત્રની પૂરનું આરાધિવઉ. પુરૂષની પરિઈ સ્ત્રીઈ નઈ તે ભણી નરિ વ નારિ વા એ પદ ઉપરિ એ યુક્તિ જાણિવી એતઈ સિદ્ધાર્થ સ્તવન-અધિકાર ના એ ત્રિણિ સ્તુતિ ગણધરની કીધી. તિણિ કારણિ નિશ્ચઈ સ્યુ કહિવી. આગિલી છિ ગાથા પૂર્વાચાર્ય પરંપરાગત કહીંઈ. તેહ માહિ પહિલી ગાહા નમિનાથની. ઉજિત સિલસિહિરે. ઉર્જિત શેલ શિખરિ દીક્ષા જ્ઞાન સહસા 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિકત પડાવશ્યક બાલાવબોધ ૩૫ વનમાહિ ઊપની. નિશીહિયા સાવ વ્યાપાર સકલ નિષેધિઉ જીણઇ તે ધર્મચક્રવર્તિ એ ટિણિ સ્તુતિ ગણધરની કીધી. તિણિ કારણિ નિયંઈ હું કહિવી. આગિલી છિ ગાથા પૂર્વાચાર્ય પરંપરાગત કહીંઈ. તેહ માહિ પહિલી ગાહા નમિનાથની. ઉર્જિત સિલસિહિરે. ઉર્જિત શેલ શિખરિ દીક્ષા જ્ઞાન સહસા વનમાંહિ ઊપનીનિશીહિયા સાવદ્ય વ્યાપાર સકલ નિષેધિ ઉ જીણઈ તે ધર્મચક્રવર્તિ સમાન અરિષ્ટનેમિ તેહનઈ હૂં નમસ્કરઉં એ નેમિસ્તવરૂપ દશમી અધિકાર. //૭ી એ શ્રી અંબિકાની આપી ગાથા. તીર્થ યદા કાલિ દિગંબરે લીઘઉં, તિસ્પર્શ શ્વેતાંબરની સંધ આવિષે. તે ચડવા ન લહઈ. તિવારઈ ગુરૂ વીનવ્યા. ગુરૂનઈ ધ્યાનબલિ અંબિકારાત્રિ આવી કહઈ. મ કરેઉ ચિંતા, પ્રભાતિ બહુ પાસીની કાત્યાયા હેતિ. ચૈત્યવંદના સૂત્ર કહાવિજ્યો - નિશ્ચલે થાસ્યાઁ. પ્રભાતિ રાજસભાઈ જઈ સંઘ બઈઠ8. દિગંબર તેડ્યા. સવિ કહિનઈ સંમતિ ઈં બિહુ પાસાની બાલિકા તેડી ચૈત્યવંદના સૂત્ર કહાવ્યા. શ્વેતાંબરની બાલિકા જિસ્મઈ સિદ્ધાણં બુદ્ધાણાંની ૩ ગાહ કરી રહઈ. તે તઈ અંબિકાઈ તે બાલિકાનઈ મુખિ અવતરીનઈ ઉજિંઝત સેલસિહરે એ ગાહ કહીવી. દિગંબર ઈમ કહી ન સકઈ. જેહ ભણી તાઈ નરવ દિગંબર નિ. સંઘ મહોત્સવ કરી હર્ષ પૂરી પાછઉ ગયઉ. હિવે બીજી ગાહ અષ્ટાપદ તીર્થ નમસ્કરિયા ભણી કહીઈ ચત્તારિ અદ્ધ દસ દોઈત ઐરિ આઠદસિ બિએ એક ઠામે લતાં ચઉવીસ જિન થાઈ. પરમાર્થિ કરી નિદ્ધિ યદ્ધા નિખિત સંપૂર્ણ અર્થ પ્રયોજનઈ હૂયા. એહવા જે સિદ્ધ સિદ્ધિઈ પહુતા તે મઝનઈ સિદ્ધિવી પડી એ ગાહિ જિન ગૌતમસ્વામિ અષ્ટાપદિ જઈ દેવ વાંદિઆ. તિમ જિ નીપની એ અષ્ટાપદ પ્રમુખ તીર્થ વાંદિવા ઉનઉ ઈગ્યારમ અધિકાર. ઈંગિઈ સિદ્ધિ સ્તવિ પંચાંગ હવી સંપદ. વીસ સંપદા. ૧૭૬ અક્ષા. ઈસી પારિ પાંચમનઉ દંડક પઢી કરી ભવ્ય જીવ ચૈત્યવંદના નંતર ઉચિત પ્રવૃત્તિ નિમિત્ત ઈંસિ૬ પઢઈ વૈયાવચ્ચગરાણ. ઈત્યાદિ વેયાવચ્ચનગરણામુખ યક્ષ ચક્રેશ્વરી યક્ષિણી પ્રમુખ ૨૪ જક્ષકક્ષાણી શ્રી મહાવીરના શાસનનઈ પ્રતિકુલ જે મિથ્યા દૃષ્ટિ તેહનઈ નિવારક સંતિગરાણું. સર્વ લોકનઈ શાંતિ કરઈ, છઈ, સન્મ સમ્યગ દૃષ્ટિનઈ સમાધિ કરઈ છઈ. તેહ નિમિત્ત કાઉસગ્ન કરઉં. પણિ ઈહા વંદણ વત્તિયાએ ઈત્યાદિ ન પઢીઈ. જેહ ભણી દેવતા અવિરતપણઈ કરી વાંદિવા પણિ પૂજિવા યોગ્ય નહીં. તે ભણી અન્નત્થસસિ એણે ઇત્યાગિ કહીંઈ. 2010_03 Page #51 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ હિર્વે કતલાઈ ઈસિવું કહઈ. એ દેવતાનઉ કાઉસગ્ગ કરતાં મિથ્યાત્વ લાગઈ. તે કૂડઉં. જેઠ ભણી આવશ્યક ચૂર્ણિમાદિ દેવતાનઉ કાઉસગ્ગ કરિવઉ પ્રગટ કહિઉ છઈ શ્રી વરસ્વામિ ગોસ્ટ મોહિલ નિન્હવનઈ કાજિઈ સુભદ્રાઈ, ચંપાનગરીની પોલિ ઊઘાડિવાનઈ કાજિ મનોરમા શ્રાવિકાઈ સુદર્શનશ્રેષ્ઠનઈ સૂલીનઈ સંકટિ પડિઈ દેવાતના કાઉસગ્ન કીધા સાંલીઈ. તે ભણી સમ્યકત્વ ધારીનઈ એ કાઉસગ્ગ કરતાં દોષ નહી. કાઉસગ્ગ પારીનઈ એક નેમી હી સિદ્ધા આમૂલા મૂલ લગઈ લકી ધૂલી બહુ પરાગ તણઈ, બકુલ પરિમણિઈ આલીઢ’ ફિરતી અલિમાલા ભ્રમરશ્રેણી તેહનઈ ઝંકા. ઝંકાર શદિઈ શોભતા. નિર્મલદલ જેહના છઈ એહવા કમલમાહિ જે ભુવન તેહની ભૂમિકાઈ નિવાસ છઈ. તૂહરઈ છાયા છાયાનઈ સંભારિ સામૂહિ કરી સાર છઈ તું વરકમલ હાથિ ધરઈ છંઈ તાર તૂ પ્રધાનહારિઈ કરી શોભઈ છઈ. વાણી અક્ષરના સમૂહ તેહરૂપી છઈ શ્રુતની અધિષ્ઠાવિકા એહવી શારદા-સંસારની વિરહ મોક્ષરૂપ મઝ રહિ દિઈ. જો, પછઈ બઈરી શુક્રસ્તવ કહી જાવાં, તિ ચેઈ ગાહ પઢીઈ. જાવંતિ કહેતાં જેતલાં ચૈત્ય જિનબિંબ છઇં કિહાં ઉડઢે કહતાં ઊર્ધ લોકિ વિમાનિક માહિ ચીરાસી લાખ સત્તાણુ સહસ ત્રેવીસે આગલા પ્રાસાદા. તિહાં એક કોડિસઉ બાવન કોડિ ચીરાણૂ લાખ પૂ ચાલીસસહસ સાતરઈ બિંબ છઈ. હિવેં-ય-અધોલોકિં-તિ માહિ સાત કોડિ બહુત્તરિ લાખ પ્રાસાદ. તિહાં તેર કોડિ સઈ નવાસી કોડિ સાઠિ લાખા બિબ, વ્યંતર માહિ અસંખ્યા તે પ્રાસાદ. અસંખ્યા તે પ્રાસાદે અસંખ્યાતા બિંબ તિરિ તિર્યગૂલોકિ બત્રીસ સઈંઈ ગુણ સઠિ પ્રાસાદ. તિહાં ત્રિણિ લાખ એકાણૂ સહસ ત્રિણિસઈ વસા બિંબ છઈ. એટલા શાશ્વતાં કહ્યાં. આ શાશ્વતાની સંખ્યા નહીં. સવ્વાઈ તે સઘલાઈ હું વાંદઉં. ઈંહસિ હૂઈ હાંછઉં. તે ચૈત્ય તિહાં છઈ. તિહાંઈ થકા હું વાંદઉં પછઈ ઈચ્છામિ જાવંતિ. કેવિ એ ગાહ કહઈ જેતલા સાધુ પાંચ ભરત પાંચ પરવત. પાંચ મહાવિદેહ પનર કર્મ ભૂમિ માહિ જે સાધ રત્નત્રયના સાધખ છઈ તે વિહેણ મન વચન કાર્ય કરી તિદંડ વિરયાણું જીવધાત કરણ કરાવણ અનુમતિ રૂપ ત્રિણિ દેતે ડે હૂતાં વિરત નિવર્તિયા છઇં. તેહનઈ પ્રણમઉં. પછઈ નમોઈ સિદ્ધા ઈત્યાદિ. હી ગંભીર સ્વરિ શ્રી વિતરાગ સ્તવન કહઈ. સ્તવન ઘણાઈ છઈ. પણિ સોપયોગ ભણી ઉવસગ્ગ હરે પાસ પાસે વદામિ. શ્રી પાર્શ્વનાથ વાંદઉં. કિસિ છઈ. આરાધક જીવનઈ ઉપસર્ગનહિર. જે પાર્શ્વનાથન ? સેવક પાર્શ્વ યક્ષ છઈ. કમ્મ કર્મરૂપ ઘનપટલ થકઉ મુંકાણી છઈ. વિસ વિષધર સાપ તણા વિસ તેહનઈ નસાડઈ. મંગ મંગલઠાણ કહીં ઈ. સુખની વૃદ્ધિ તેહનઉ આવાસસથાનક છઈ. જેના 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદર ગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ વિસહ વિષધર ફુલિંગ નામિઈ. શ્રી પાર્શ્વનાથનઉ મંત્ર જે કંટિ ધરઈ. જે મનુષ્ય તેહનઈ ગ્રહ, મરગી, રોગ, દુષ્ટ, જવર, ઉપસમી જાઈ. રા સિદ્ધ અથવા સ્વામી તાહરી મંત્ર દૂરિ રહઉતાહરઉ જે પ્રણામ તેહ જિ બહુ ફલદાયક હુઈ. એ ઈહ લોકના ફલ જાણિવા. પરલોકિ નરતિ નર તિર્યંચાદિક ગતિ માહિ જીવ દુખ અનઈ દાલિદ્ર કહીંઈ ન પામઈ /ફી. તુહ તાહરઉં સમ્યકત્વ ચિંતામણિ કલ્પવૃક્ષ પાર્હતિ અધિક છઈ. પાંચ તિ પામઈ, નિર્વિઘ્નપણઈ. તે જીવ અજરામર પદ મોક્ષ પામઈ જિ. //૪ ઈયર્સ ઈતિ ઈણઈ પ્રકારિઈ સ્તવિ8. મહાશયના ઘણી ભક્તિનઈ રિસસૂહિંઈ કરી શ્રી ધર્મની પ્રાપ્તિ ભવિ ભવિ દિઉં //પા. અર્થ કહીં તુ ઘણઉ વિસ્તાર છઇં. એ સ્તોત્ર ચઉદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામિ સંઘના ઉપસર્ગ ફેડિવા ભણી કીધઉં. ભદ્રબાહુ અનઈ બાહારની કથા વડા બાલાવબોધ હૂંતી જાણિવી. કેશી મુત્તા, મુક્તા શુક્તિ મુદ્રાઈ વર્તમાન હૂતઉં. સમસમી ગલી મોતી ભરી સીપનીના સંપુટનઈ આકારિ બે હાથ જોડી લલાટ દેશિ લગાડઈ. તે મુક્તા શુક્તિ મુદ્રા કહીઈ. હવી મુદ્રા વર્તમાન થકી પ્રણિધાન દંડક પઢઈ //શા. જયવીયરાય ઈત્યાદિ. જય કિસિ. અર્થ. સર્વ દેવ દાનવ માહિ ઉત્કર્ષ કરી વર્તઈ. વીતરાગ જે હીતા રાગ દ્વેષ વીતા. જગ-ગુરૂ જગવી ગુરૂ એતલઈ આસીર્વાદ દીસઉ. - હિવે મનની ઈચ્છા કહઈ. હે ભગવાન તાહરા પ્રભાવ ઈં તું એતલા બોલ મુઝનઈ હી. ભવ ભવ સંસાર ઊપરિ નિર્વેદ વિરાગ હું. મગાણુ કુદાગ્રહ પરિહરી સાચી ખપનઉં કરિવઉં. એ માર્ગનઉ અનુસરણ હુ ઈદ્ધ - ઈહ લોકના ફલ. જાણઈ છતઈ આજીવિકાની ચિંતા ન હુઈ, તે વાંછિત ધનાદિકની પ્રાપ્તિ હોજ્યો. ભોગોવિ. સર્વ લોક વિરૂદ્ધ ચોરી પરદારાગમનાદિક તેહની ત્યાગ. ગુરૂ ગુરૂ કહેતાં માતાપિતા ધર્મના દેણહાર ગુરૂ, એતલાની પૂજાભક્તિ, પર. પરનઈ ઉપગારનઉ કરિવઉ સુહ સૂધાચારિ ત્રયા સુદ્ધ પ્રરૂપકનઉ. યોગતત્વ તે ગુરૂના વચનની સેવના ગુરૂનવું કહિઉં. ધર્મ કરિવઉં. સુગર કદાપિ અહિત ઉપદિસઈ નહીં. ઈણિ કારણિ આ ભવ સંસાર સીમ તે ગુરૂની આણ મઝનઈ. અખંડહુ એ બિ ગાય-ગણઘરની કીધી હુઈ. એની આણનું નહી. પ્રવાહઈ નિસ્નેગાભિલાષ જિ કીધી છઈ. જુ વલી ગુરૂજણ પૂઓ એ સંસગાભિલાષ કોઈ કહિસ્યઈ. તે ન કહિવઉં. જિણિ કારણિ પરમેશ્વરિ ગર્ભિ વર્તમાન સાતમઈમાર્સિ અભિગ્રહ લીધી. જો માબાપ જીવ તાં દીક્ષા નહીં લિઉ. અહ સત્તમંમિમાસે ગપ્તથે ઈત્યાદિ 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ કૃતકૃત્યપણહું તુહી જિ હુઈ જ મારી માની ઈ. ઈતિ બાલાવબોધ ચૈત્યવંદના સ્તવનની સંપૂર્ણ હૂઉં. ૭ હિવે ગુરૂ વાંદણક કહીં. વાંદણલું ત્રિસું પ્રકારે જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ જઘન્ય વાંદPઉં. પ્રણામ માત્ર મધ્યમ જે બિ બિ (૨) ખમાસણ દેઈ, વિધિઈ વાંદઈ ખમાસમણ સૂત્ર આગઈ વખાણિઉં છઈ. ઉત્કૃષ્ટ જે દ્વાદશાવત્તવાદણની ગુરૂને પગે દીજઈ. ચહણે તય ૨૫ દેહા, ૨૫ આવસ, એસુગછ ૨૫ પણ વીસ હૃતિ પાત્રઉંઠાણા ૬૭ બ્રેવહયંતિ ગુરૂવયણા ૬ અહિગારેણો. પંચય ૫, ઈયરે પંચે વયપંચપડિલેહા ૫ એ ગોવન્ગહ ૧. પંચાભિહાણ પંચેવ આહરણા ૫, આસાયણ તિત્તીસં ૩૩, દોસ ૩૩, બત્રીસ કારણા, અદ્ધ ૮. બાણૂય સયંઠાણાણાં વંદણ એ હોઈ નીયબ. ઈમ બાણૂસી થાનક સાચવતઉ. શિષ્ય વાંદણઉં દિઈ. પહિલઉ આદેસ માગી મુહપતી પડિ લેહઈ તિહાં પંચવીસ પડિલેહણ મુહપતીની પંચવીસ સઈરની એવૂ પંચાસ પડિલેહણ કરાઈ. હિવ વાંદણાં દેતાં પંચવીસ આવશ્યક સાચવ્યા જેઈઈ. દોણય ૨, અહોજાય ૧, કિયકમ્મ, બારસાય ૧૨, ચઉસિ, ૨૪, તિગુર્તિ ૩, દુપવિસં ૨, એ નિરકમણે ૧, આત્મપ્રમાણ ભૂમિકા માહિ ગુરૂતણી અનુજ્ઞા પાખઈ. પઈસિવા નાવઈ-તિણિ કારણિ ગુરૂ હતઉં અઊવે હાથે વેગલઉ હોઈ, ઇચ્છામિ ખમાસમાણો. વંદિઉં જાવણિજઝાએ નિસાહિઆ એ. એતલઉ કહિતઉ. આપણી વાંદિવાની ઇચ્છા જણાવઈ. એ છઈ શિષ્ય લગાર એક નીચ3 નમી અણુજાણ હમે મિઉમ્માહ કહઈ એ નીચા નમિ ચારૂપ એક. આવશ્યક ૧, પછઈ શિષ્ય મુખિનિસીહી કહીઉ ૨. જેહરણિ અથવા શ્રાવક મુહપત્તીઈ કરી આગિલી ભૂમિકાનું જતઉ અવગ્રહ માહિ પઈસઈ એ બીજઉ આવશ્યક ૨. સંડાસા પડિલેહી ઊગડ્ર બઈસી ગુરૂના પગ સમીપિ રજોહરણ મૂકી હાવઈહાથિ ગૃહપતી લેઈ ડાબા કાન આરંભી જિમણા કાન લગઈ નિલાડપઉજી તીણઈ કરી ડાવઉ-મૂંજી મુહપતી મૂકી એકો કાય ઇત્યાદિ કહતી ત્રિણિ આવર્ત કરશું કિમ બેવઈ બહુ લાંબી પસારી કહુણી શું કરી જાંઈ અણ રસત ગુરૂના ચરણ ઉપરિ સંલગ્ન બિહું હાથની દસઈ આંગુલી લગાડતઉ મુખિઅ અક્ષર કહઈ પછઈ તિમ જિ દસ આંગુલી આપણઈ નિલાડીં લગાડત અહો કહઈ બિહુ અક્ષરે એક આવર્ત. તિમ જિકા અનઈ ય એ બિહુ અક્ષરે આવર્ત બીજઉં, તિમ જિકા અનઈ ય એહ બિહું અકક્ષરે યં-એ બિહુ અક્ષરે ત્રીજી આવર્ત, એવું આવર્ત ૬ પછઈ બેવઈ હાથનઈ માથઉં ગુરૂને પગે લગાડી ખામેમિ ખમાસમણો દેવસિય વઈક કર્મ કહઈ. જુ ગુરૂ આગલિ હુઈ તું ગુરૂને પગે વાંદણા દિઈ. નહીતુ શ્રાવક પાછલિ થકઉ મુહાપતી માંડી ગુરૂચરણની સ્થાપના કરી આવર્ત કરઈ. પછઈ. જુ ગુરૂ આગલિ હુઈ તુ ગુરૂને પગે વાંદણા દિઈ. નહીતુ શ્રાવક પાછોલ થકી મુહાપતી માંડી ગુરૂચરણની સ્થાપના કરી આવર્ત 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ કઈ। પછઈં ઊભ થઈ મુહપતીઈં કરી પાછલિ ભૂઈ પ્રમાર્જતઉ મુખિ આવસ્સિયા એ કહતઉ અવગ્રહ બારિ નીકલઈ, એ નીકલવા રૂપ આવશ્યક. પછઈ ઊભ થઈ બે હાથ યોગમુદ્રાઈ જોડી પગે જિનમુદ્રા સાચવતઉ પડિક્કમામિ ખમાસમણાણું ઈત્યાદિ બેહડા લગઈ ઊચરઈં. ઈમ બીજઈ વાંદણઈં આવશ્યક સાચવઈં. એતલઉ વિશેષ બીજઈ વાંદણઈં આવર્સિયાએ, એ પદ ન ભણઈ. અવગ્રહ બાહિરે નીકલિવઉં નહી. હામિં જિ ઊભા રહી પડિક્કમામિ ખમાસમણાણું ઈત્યાદિ સૂત્ર ઊચરઈં વાંદણા દેતાં મનોગુપ્તિ મન માહિ એક શુભ ધ્યાન આણિવઈ. વચનગુપ્તિ બિહું વાંદણા વિવાલઈ વાત ન કારવી. કાયગુપ્તિ ડીલ હાથ હાલાવઈ નહીં. નિરર્થક એ ત્રિણિ ગુપ્તિરૂપે ત્રિણિ આવશ્યક કહીઈં. જેહ ભણી જન્મકાર્લિ બાલક બેવઈં હાથ માથઈ ચડાવિઈ જન્મીઈ તે ભણી યથાજાત એ નામ હિવ ૨૪ આવશ્યક મેલીઈં પહિલું બિહુ વાંદણે થઈ બિ બિ નીચાં નમિ ચાર આવર્ત ૧૨ ગુરૂશિષ્ય ના થઈ ૪ મસ્તકના પ્રણામ. અવગ્રહ માહિ પઈંસવા ૨ અવગ્રહથી નીકલિવું. ૧ બીજઈ વાંદણઈં નીકલિવઉં નહી. ગુપ્તિ ૩, યથાજાત ૧ એવં ૨૫ આવશ્યક કીધાં જિ જોઈઈં. I૩૨ દોષ, પાંચ યોગ્ય, પાંચ અયોગ્ય, ૬ ગુણ ઈત્યાદિ વિચાર વડા બાલાવબોધ હૂંત જાણિવ. IIા હિંવે વાંદણાનઉં સૂત્ર વરણાણીð. અવગ્રહ બાહરિ રહિઉ. શિષ્યમુહડે મુહપતી દેઈ, બોલઈ ઈચ્છામિ ખમાસમણાં વંદિઉં. જાવર્ણિજઝાએ નિસીહિયા એ ઈચ્છામિ. તુમ્હનઈં વાંદિવા વાંછઉં. ખમાસમણો હે માસ હિતશ્રમણ તપશ્રી અથવા દવિધ શ્રમણધર્મ તિણિ કરી સહિત વંદ્યમાન ગુરૂ ગુરૂ તણઉં. સંબોધન, હે સુ-ગુરૂ વાંકઉં. કિસિઈ કરી જાપ પાયનીય કહીંઈં. શક્તિ સહિત અથવા જપીંઈ કાલ ખપાવીઈં. ઈણ્ણિ કરી ઊવિ બાવઈ સિવા સમર્થ કે કઉંણ નિસીહિયાએ નિષેધ કીધા. પાપવ્યાપારનઉ પરિહાર જેહનઈં તે નિષેધિ કીધા. તે શરીર તિર્ણિ કરી પ્રથમ સ્થાન ૧ ઈચ્છાય અણુન્નવણા ૨, અવ્યાબાપંચ ૩, જત્ર ૪, જણવાય ૫, અવરાહ ખામણાવિય ૬. છઠાણા હૂતિ વંદણ એ. ॥૧॥ ૩૯ ખેતલŪ શિષ્યŪ આપણી ઇચ્છા જણાવી તિસ્પર્ધે ગુરૂ કિસ્સě કાજિ સચિંત હુઈ તુ કઈં સક્ષેપઈ શિષ્ય ખમાસણા દેઈ વાંદઈ. જુ ગુરૂ ચેત હુઈ તુ કેહઈ બંદેણ યથા બંદેણ યથાય બંદેણ ૧, અણુજાણામિ ૨, તત્તિ ૩, તુમ્બંપિ એ ૪ એવં ૫ અહમવિ ખામેમિ તુમ્હે ૬ વયણાઈં વંદણ રહસ્સ ૧, તહમિસ્યું કહીંઈં, જિમ તાહર અભિપ્રાય હુઈ તિમ કરી. પછઈ શિષ્ય તિહાં જિ થકઉ લગાર એક નીચઉ લગાર એક કંઈ અણુજાણહમેમિ ઉગ્ગહ કહિ તઉ અગ્ન હાથ અવગ્રહ કહિઉ છઈં. તે માહિં આવિવાની અનુજ્ઞા દિઉ. તિસ્પÛ ગુરૂ કહઈ અણુજાણામિ, અનુજ્ઞા દિઉં છઈં. પછઈ નિસીહી કહતઉ અવગ્રહ માહિ પઈસઈં. ગુરૂ વાંદિવા ટાલી બીજઉ વ્યાપાર 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ન કરઈં એ નિસીહીનું અર્ધ પછઈં શિષ્ય-ગુરૂના પગ આપણઉ નિલાડે ફરસતઉ કહઈં. અહો કાર્ય કાય સં અહો કાયનઉ જે અધ પ્રદેશ બેહિ ભુ-ભાગ એતલઈં પગનઉ અર્ધ તુમ્હાર પગ તે કાય. આપણઈં કાયઈં મસ્તકિ કરી સ્પર્શ કરઉં. એહઈં ક૨વાની અનુજ્ઞા દિંઉં. પછઈં બે હાથ કાયઈં મસ્તકિ કરી સ્પર્શ કરઉં. એહંઉ કરવાની અનુજ્ઞા દિઉં. પછઈં બે હાથ માથઈ ચડાવી ગુરૂના મુખ સામહઉ જોતઉ ભણઈં. ખમણ જઝોભે ઈં તે ખમઉ તુમ્હે ખમજ્યો ઈમ ખમાવી તે દિહાડાની ક્ષેમાકુલી પૂછઈં. અપ્પિકિલંતાણા. ૪૦ સોવઈ કવંતો, અલ્પા થોડીઈ શ્રમિ બહુ થ ઘણી સમાધિઈ ભે તુમ્હે હુંઈ. દિહાડઉ અથતિ ક્રમિઉ. તિસ્યઈં ગુરૂ કહંઈ. તેહ ત્તિ, જિમ તું કહઈ છઈ. તિમ જિ દિહાડાઉ સુખિઈ ગયઉં, ઈસિઉ ભાવ પછઈં શિષ્ય ગુરૂના જે બિં પગ તેહન અંતરાલ તિહાં આપણઉં મસ્તક ત્રિ અક્ષરેરે ફરસતઉ, આવર્ત કરતઉ વલી પૂછઈ, જત્તા તુમ્હનઈં યાત્રા સંયમનઉ નિર્વાહ છઈં. તિસ્યઈ ગુરૂ કઈં તુમ્બંપિવદ એ. હે શિષ્ય વલી છએ અક્ષરે તિમ જિ આવર્ત કરતઉ પૂછઈ જણ જંચાલ તુમ્હારઉ સંયર યાપનીય નિરાબાધ છંઈ. તિસ્યઈં ગુરી કહઈં. એવં ઈમ જિ જિમ તૂં કહઈ છઈં તિમ જિ આ સમાધિ ઈં. વલી શિષ્ય મસ્તકે પગે લગાડી ભણઈં ખામેમિ ખમાસમણો દેવ સિયં વઈક્કમ હે ક્ષમાણ દિવસ સંબંધીઉ વ્યતિક્રમ કહીઈ અપરાધ ખામેમિ કહીંઈ. હું ખમાવ તિસ્યઈં ગુરૂ આપણઉ મસ્તક નમાવી કહ્યુંઈ અહમવિ ખામેમિ તુમ્હે હુપણિ અવધિ શિક્ષા પ્રદાનિ પ્રમુખ દિવસનઉ અપરાધ ખમાવઉ. અત્ત ગુરૂ આપણયા આગઈ એક વચન શષ્ય આગલિ બહુ વચન કહતઉ ગર્વપરિહાર કરઈં તઉ વિનેય ઊઠી કરી પાછલિ ભૂમિકા પઉજતઉ. અવગ્રહ બાહર નીકલતઉ ભણઇં. આવસ્સિયા એ પડિક્કમામિ અવશ્ય કીજઈં, જે પડિલેહણ અથવા ચરણ સત્તરિકરણ સત્તરીરૂપ તિહાં જે હુંઈ અતીચાર તે હૂંતઈ પડિકમઉં નિવર્તઉં. ઈંમ સામાન્યપણઈં ભણી, વિશેષિ કરી ભણઈં ખમાસણાર્ણ ક્ષમાશ્રમણ કહતાં મહામુનિ તેહનઈં સંબંધિ જે દિવસની આશાતના તે કેહવી છઈં. તિત્તિસ-યરા એ તિત્તિસ તયરાએ. તેત્તીસ આશાતના માહિં એક ‘કો' કીધી-હુંઈ તે મિચ્છામિ દુક્કડં. તે આગલિ કહસ્યઈ. હિવડાં તેત્તીસ આશાતના કહીંઈઃગુરૂ આગલિ અનઈં બિહુ પાસે અતિ દુકડઉ થી જાઈં. ઈમ. ૩ તિમ જિ ગુરૂઆગલિ આલોઈ ૧૪, ઈસી જિ પરિ. ગુરૂ પહિલું અનેરાનઈં દેખાડઈ ૧૫, ઈસી જિ પરિ ગુરૂ પહિલું બીજાનઈં તિહુંતરઈ ૧૬, ગુરૂ અણપૂછિઈં અનેરાનઈં સ્નિગ્ધ મધુર આહાર દિઈ આપણપઈં સરસ આહાર લિઈ, ૧૮, ગુરૂવચન તેત્તિ કરી નમાનઈં ૧૯. ગુરૂ પ્રતિની ક્રુર બોલ બોલઈ ૨૦, જિહાં બઈઠઉ ઊભઉ હુઈ તિહાં જિ થકઉં ગુરૂનઈં હૂંકારઉં કઈં ૨૩, અનુકાન વેયાવચ્ચકર ઈમ કહઈ વલ તૂં કઈં તુમ્હે કાઈ ન ક૨ઉ, ઈમ ૨૪, ગુરૂ હિતોપદેશ 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરમણિકત પડાવશ્યક બાલાવબોધ ૪૧ દિઈ, તિવારઈ સૂન્યપણઈ સાંભલઈ નહી ૨૫, ગુરુનઈ વસરિઈ અધેિ સભા સમક્ષ આપણÈ ગુરૂનઈ કહઈ તુમ્હનઈ અર્ધ ઈમ છઈ ૨૬, આપણી કથાઈ કરી ગુરૂની કથા છેદઈ ૨૭, સિવણાં ભિક્ષાવેલા થઈ ઈમ કહી ગુરૂની સભા ભાંજઈ ૨૮, સભા અણઉઠિઈ આપણી પિડિ તાઈ જણાવી ભણી સવિસ્તર રિ વખાણ કરઈ-૨૯. ગુરૂન લઈસણઈ સંઘારઈ પર લગાડઈ ૩૦, ગુરુનઈ આસનિ બઈસઈ ૩૧, ગુરૂ થકી ઊંચઈ આસનિ બઈસઈ ૩૨, ગુરૂની રીતિઈ સમઈ આસનિ બઈસઈ ૩૨, ગુરૂની રીતિઈ સમઈ આસનિ બઈસઈ ૩૩-ઈમ તેરીસ આશાતના કહી જે કિંચિ મિચ્છા એ વૈયાવચ્ચાદિકનઈ સમર્થ હૂત્તઉં, જે ફૂડઉં આલંબન આશ્રીઈ તે આલંબન બિહું પ્રકારિ એકવડિયાલંબન બીજઉં પડિયાલંબન જિ મિથ્યાત્વ બહુલિ જીવ હુઈ તે મિથ્યાક્રિયા કહીઈ. મણદુક્કડા એ મનની જે કુવિકલ્પ હતકનઈં ઊપજિવઈ કરી, વય દુક્કડા એ વચન નઈ પાડૂઊં બોલિવઈ કરી. કાયદુક્કડા કાયનઈ અવિનઈ કરી. કોહા એ ક્રોધ લગી. માણાએ માન લગી. માયા એ માયા લગી. લોભા એ લોભ લગી. જે કાઈ અવિનઉ કીઘઉ હુઈ, એતલઈ દિહાડાન પોપ આલોય. હિવે ત્રિહું કાલનઉ અવિનય આલોઈઈ છઈ. સવ્યકાલીયા એ સર્વ અતીત આનાગત વર્તમાન ત્રિહું કાલિ. આણઈ ભવિ અનેરે ભવે જે આશાતના હુઈં. સલ્વમિચ્છા વધારા એ સવ્વ લાજે મિથ્યા ઉપચાર, જે કૂડ ઈંમ નિર્વિનય કીધા હઈ. સવ્વ ધમ્મા ઈક્કમણા એ સર્વ ધર્મ અષ્ટ પ્રવચન માતાદિક તેહનઉં બંધન. આસાયણા એ તેહી આશાયના ઈ કરી. જેમેએ. જે મઈ અતીચાર અપરાધ કીધઉં. તસ્સ હે ક્ષમાશ્રમણ તાહરી સાખાઈ પડિક્કમામિ પડિક્કમઉં. વલી એહવ૬ નહી કર - નિંદામિ. આપણી હિયા માહિ નિંદઉ. ગર તુમ્હ સાખિ ગર હતું, અપ્રાણ વોસિરામિ આશાતનાકારક આપણવઉં વોસિરઉં. બીજઉં વાંદણ. ઈસી જિ પરિઈ દીજંઈ. પણઈ આવસ્સિયા એ ન કહિયઈ. અવગ્રહ બાહરિ ન નીકલીઈ. ઈiઈ વાંદણઈ ૫૮૭૨૨૬ અક્ષર ઈમ ૨૫, આવશ્યક ૧૨. આવર્ત ૧૬, સૂ ૧૬, ઊતર ઈત્યાદિત બોલ સાચવત? જુ વાંદણદાં દિઈ તુ અનેક ભવનાં પાપ કત મહારાજની પરઈ પાપક્ષય ગમાડઈ. ઈસી પરિ વંદનક દેઈ કરી શિષ્ય કાંઈ એક અધૂકાય નમાવી અવગ્રહ માહિ રહી આલોણ કરણહાર હૂતઉ. ગુરૂ પ્રતિ ઈસિવું કહઈ શા ઈછાકારેણ સંદિસહ ભગવન દેવ સિય આલોએમિ. ઈચ્છકારિ આપણી મનસાઈ કરી સંદિસહ આદેસ દિઉં. હે ભગવન દેસવિય - દિવસ માહિ જ કો અતીચાર લાગઉં. હુઈ અથવા રાત્રિનઉ પણિ જણિવઉ તે તુમ્હ આગલિ આલોઉં પ્રકાસઉં. ગુરૂ કહઇ આલોયહ આલોઉં. શિષ્ય ઈચ્છે કઇં. તુમ્હારનઉં વચન ઈંછG અંગીકરઉં, જો મે દેવસિલે, જેમઈ દિવસા મોહિ અતીચાર કીધઉં. તે પણિ અનેક પ્રકારિ હુઈ તે કહંઈ. કાઈઉ કાય કરી વાઈફ વચનિ કરી. માણસિઉ મનિ કરી. 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ઉસ્તુતો જે સિદ્ધાંત વિરૂદ્ધ. કાંઈ બોલિઉં હુઈ સમાચરિઉ હુઈ ઉમ્મગ્ગો ઉન્માર્ગ. ક્ષાયોશિમિ કુભાવિ કરી માર્ગ લીધો કર્મના ઉદય લગી કાંઈ કીધઉં ઉન્માર્ગ. અકથ્થો જે કલ્પછે નહી. અકારણિઝો જિ કરવાંઈ નાવઇ એતલઈ વચનકાયના અતીચાર કહિયા. * હિવે મનના કહઈ હુ ઘણી વેલા તાઈ ચિત્ર માહિ અર્ત ધ્યાનશું રૂપ પાઉં ધ્યાન ચીંતવિલે-હુઈ. દુવિ ચિંતિઉ થોડીસી વાર મનમાહિ પાડૂઉં ચીંતવિલે હુઇ. એહ જિ ભણી. અણીયારો જે આચારનઈ વિરૂદ્ધ આચાર સમાચારિઉ (ઈ. અણિવિચ્છયવો જે વાંછિવા નાવઈ કરિવઉ પરતું ઠઉ તેહ જિ ભણી. અસાવગયાવગો શ્રાવક હુઈ યોગ્ય નહીં તે કહઈ નાણે જ્ઞાનમતિ જ્ઞાનદિ તેહનઈ અણસધ. હિવઈ દંસણો દર્શન. સમ્યકત્વ તિહાં શંકાદિકરવઈ કરી. ચરિત્તેય ચારિત્ર આશ્રઈ અતીચાર હુઉં હુઈ. એહ જિ વલી વિસ્તરિ કહઈ. સુ એ શ્રુત અકાલિ ભણવઈ કરી વિરાધિઉં હુઈ. સામાઈ એ સામાયક કહીઈ. સમ્યકત્વ તેહનઈ વિષઈ કાંઈ શંકા આકાંક્ષાદિ આશ્રઈ અતીચાર હુઉ હુઈ. તિહું ગુત્રી| ત્રિહુ ગુપ્તિ માહિ. ચઉન્ડક સાયાણં ચ્યારિ કષાય મહિ. પંચન્હ અણુવ્રયાણ પાંચ અણુવ્રત માહિ. તિરૂં ગુણદ્ધયાણ તિહું ગુણવ્રત માહિ. ચઉન્ડેસિ ઓરિ શિષ્યાવ્રત માહિ. ઈમ વ્રતનઈ મેલિવઈ બારસ વિહસ્સ સા બારિ ભેદે જે શ્રાવકધર્મ તે માહિ અખંડિલ જ કાઈ ખાંડિઉં થોડઉસિવું ભાગઉં જ વિરાણીયું જે વિરાધિઉં તસ્સમિચ્છામિ દુક્કડં તેહ સંબંધી ઉપાય માહરઉ નિષ્ફલ હુઈ સિઉ આપહી કહઈ. વલી શિષ્ય આપણાપાનઈ સર્વ સુદ્ધિ ભણી ઈસિવું કહઈ. સવ્યસ્તવિ દેવસિય સઘલાઈ દિવસ મહિ જ કાઈ દુચિતિય મને માહિ પાડૂઉં ચીતવિ૬. દુષ્કાસિય વચનિ કરી પાડૂ તું ભાખિઉં. દુશ્ચિઢિયા કાંઈ કરી પાડૂઈ ચેષ્ટા કીધી. તે સવિ હુનઈ હૂં કિસિઉં કરવું. ઈચ્છાકારણ કહીંઈ જુ તુમ્હારી ઈચ્છા હુઈ તર્ક સંદેસણ આદસ દિઉં. ગુરૂ કહઈ પડિક્કમત તે પૂર્વ ભણિત પાપવ્યાપાર વલી મ કરજયો ઈસિલ ભાવ //રો તઉ પાઠઈ અવગ્રહ હૂતઉ નીકલી વલી બિ બિ ચાંદણા દેઈ અપરાધ ખમાવિવા ભણી સાવધાન હૂતી ઈસિવું કહઈ. મેળા ઈચ્છાકારેણ સંદિસહ ભગવન દેવસિય ખામેમિ. ઈચ્છા જુ તુહનઈ ઈચ્છા હુઈ. તુ આદસ દિઉ અભ્યચ્છિત કહીંઈ સજઝ હુઈ છઉં. દિવસ માહિ જિ કાઈ અપરાધ અનઈ અતીચાર તે ખમાવવા ભણી ઉદ્યત 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદર ગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૪૩ સાવધાન છઉં તઉ ગુરૂ કહઈ ખામહ. તિ વાર શિષ્ય કહઈ ઈë ખમાવી દિવસની આપણઉ અપરાધ તુ પત્નિઈ વિધિપૂર્વક પંચાંગ ભુઈ ફરસતઉ મુખિં મહાતી દેઈ ઈસિવું કહઈ. જ કિચિ અમ્પિત્રિય જ કાંઈ અપ્રીતિ ઊપજાવી હુઈ. પર પર ઉત્કૃષ્ટ ગાઢેરી અપ્રીતિ કીધી હુઈ. કિસ્યાનશું વિષઈ. ભત્તે પાણે ભાત પાણીનઈ વિષઈ. વિણ એ ઊઠિઓ નહી. આસન ન દીઘઉંવેયાવચચે ઊષધાદિકે કરી વેયાવચ્ચ ન કીધઉં. આલાવે એક વાર બોલિવ8. સંભાવે વલી વલી કવિ. ઉચ્ચાસણા ગુરૂવા આસનઈનું કંઈ આસનિ. સમ્માસણે સમઈ આસનિ બસઈ. અંતરભાસાએ ગુરૂનઈ બોલાવતાં વિચાલઈ આડી વાત થાતી હુઈ. ઉવરીભાસા એ ગુરૂ વાત કહી રહ્યા પછી આપણી બુદ્ધિ જાણીવિવા ભણી તે વાત વિસ્તરિ કહઈ. જં કિંચિ જે કાંઈ મઝ માહરડે, વિનયા કરી રહિત હુઉં હુઈ. સુહુમલા બાયરંવા સૂક્ષ્મ નાÇ બાદર મોટઉં. તુહે જાણહ તે તુહે અતિશય કરી જ્ઞાનભાવશું તમે જાણઉં. અહ ન જાણામિ હું મૂર્ણપણા લગી ન જાણઉં. તસ્સમિચ્છામિ દુક્કડં તેહનઈ મિચ્છામિ દુક્કડહીં. ખામણાનઈ સૂ>િ ૧૨૬ અક્ષર વિધિસહિત. અપરાધ ખમવતાં ચંડદ્રાચાર્યની પરંઈ કેવલજ્ઞાન ઊપજઈ | પુનરપિ બિંબ વાંદણા દેઈ યથાશક્તિ ઈં પચ્ચખાણ કરઈ તે ભણી ચિહાં ત પહિલઉં પડિકમણ ન કરાણ૩. તઉ પોસાલઈ જઈ ગુરુને પગે વાંદણા દિઈ. ગુરૂમુખિ અથ ગુરૂનઈ આદિશિ મહાતમા નઈ મુખિ ઊચરઈ ગુરૂ શ્રાવક થઈ ઊપજઈ. ગુરૂ પચ્ચખાણની જાંણ અનઈ શ્રાવકઈ જાણ ૧ એ ભાંગઉ સૂધઉ. ગુરૂ જાણ, શ્રાવક બેવઈ અજાણ ૪. એ નિટોલ અસૂધઉ ભાંગઉં. તે પચ્ચખાણ બિહું ભેદે એક. એ પ્રત્યાખ્યાન. અદ્ધા કહીઈ કાલ, તેહનું. પચ્ચકખાણ. પોરિસ સાઢ પોરસિપુર મઠ. અવ પ્રમુખ બીજઉ સંકેત પચ્ચકખાણ. જિહાં સંકેત કીધઉ હુઈ ગંઠિસી મૂઠિસી વીટી. પ્રમુખ જે મુખ જેતલઈ ગાંઠડી છોડઉં. મૂઠંડી છોડવું તેતલઈ મોકલું ઈસિલ જિહાં સંકેત છઈ. ત્રીજઉ અભિગ્રહ પ્રત્યાખ્યાન જેવિ ગઈ તિવિ. આંબિલ પ્રમુખ અનઈ વિસ્તરિ જોઈઈ. તુ દસ ભેદ પચ્ચકખાણના-નઉકારસી ૧, પોરિસ ૨, પુરિમઢ ૩, એકાસણું ૪, એકલઠાણ ૫, આંબિલ ૬, ઉપવાસ ૭, ચરમ ૮, અભિગ્રહ ૯, વિગઈ ૧૦ હિવે દસ પચ્ચખાણના અર્થ અને આગારની વિગતિ કહીંઈ છઈ. તિહાં નવકારસીના બિં આગાર તે કિમ Il૭ી. ઉગએ સૂરે નમુક્કાર સહિયં પચ્ચરખામિ ચઉવિલંપિ આહાર અસણં પાડ્યું ખાઈકમ સાઈમ અનત્થણા-૧. સહસાગારેણં ૨. વોસિરામિ 2010_03 Page #59 -------------------------------------------------------------------------- ________________ ४४ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ પ્રહિપહિ સતઈ નવકાર સહિત પચ્ચરખાણ પચ્ચખમિ. પચ્ચરખાઈ ગુરૂ. પચ્ચખામિ શિષ્ય કાંઈ. એ મૂહુર્તકાલનઉ માંન રાત્રિભોજન પ્રત્યાખાન તારણરૂપતાંઈ કરી એહiઈ મૂહુર્ત ઉપરિ જેતલઈ નક્કિાર કહી પારઉ નહીં. તાં લગઈ ચઉવિલંપિ આહાર ૪, આહારનઉ નેમ. તે કહો. અસણ ૪. અસન કહતાં અન્ન. ચોખા વારિ બરટી મૂંગ પ્રમુખ સર્વ ધાંન. સાતૂ ગિહૂના સર્વ લોટ, સર્વ રાજ સાલણા. લાડુ પ્રમુખ સર્વ પકવાન. સૂરણાદિક સર્વ કંદ, દૂધ દહી માડાદિક સર્વ કેલવી વસ્તુ. હીંગ, વેસણ, વિરહાલી લૂણ સીંધવાદિ. એ સર્વ અસન માહિં જાણિવાં. - હિવ પાનક આછણ જવોદક તુ ખોદક તંબુ લોદક, તુરલોદક કહતાં વર્ણાઘ પ્રમુખ. સર્વ અફકાય પાનક જાણિવા. અથવા કાષ્ટ જસુરાદિડાખનાં પાણી, સાકર, આંબલી વાણી ઈશુરસાદિ કાકડી ચીભડી કાલિંગના જલ ઈત્યાદિ સર્વ પાણક જાણીવા. હિવે સ્વાદિમ, સુખડઉં, નાલિકેર, ખજૂર, દ્રાખ, સેકિલું ધાન આંબા કેલાં કાકડી, અખોડ, ખારિક પ્રમુખ સર્વ ઈત્યાદિ ખાદિમ. હિરેં સ્વાદિમ. તંબોલ સૃઠિ મિરી પીંપલિ હરડઈ બહેડઉં તુલસી કસેલી કાથ જેઠીમધુ તજ તમાલપત્ર એલચી, લવિંગ, વિડંગ કા, અજમઉ અજમોદિ કુલિજણ ચીણીકબાલા કચૂર મોથ કંટાસિલિઉ હરડી કુંભઠિઉ પાન સોપારી પુષ્કરમૂલ જવાસામૂલ બાવચી, બાઉલ ધવબાલિ ખયર ખેજડા બાલિમૂલ પાનસિલા ગોમૂત્ર ગિલેકડ્ર ગિયા તલ અતિવિસ કૂડઉ સૂકડિ રાખ રોહણિ પીપલીમૂલ વજ ધમાસઉ હિ રીંગણિ એલીલ, વિણઉચી કઈર બોરિના મૂલ કંથારિ કુંઆરિ ઈત્યાદિ અણાહાર. પણિ તુ જુ ઈચ્છા પાખઈ અનિષ્ટપણઈ જઈ, જુ ભાવતાં લીજઈ તુ આહારિ પડઈ. હિવ નેમ ભાજઈ તે ભણી એ બિ આગાર વખાણી અન્નત્ય અનાભોગ કહીઈ ગાઢઉં વિસરિવઉં પચ્ચરખાણું કીધઉ અનઈ નિટોલ વીસરી ગય૩. તિસ્થઈ જુકાઈ મુખિ ધાતિઉં તેતઈ પચ્ચરખાંણિ સાંભરિઉં. અને તણૂક્કાલે ઘૂંકઈ તુ પચ્ચખાણ ન ભાંજઈ, નહીતર ભાઈ-૧-સહસાગારેણં અચીંતવિઉં તોલતાં ખાંડ ઘી અથવા ગાઈ દોહતાં વિલોણલું વિલોતાં મુખિ કાંઈ બિદિ પડઈ તે સહસાગાર કહીંઈ. તે તત્કાલ જૂ થૂકઈંતુ પચ્ચરખાંણ ન ભાંજઈ. એ પચ્ચરખાંણ બિં ઘડી પ્રમાણ ચઉવિહાર જિં હુઈ એતઈ એક પચ્ચરકાણ હૂઉં. - હિર્વે પોરસિનઈ સાઢ પોરસિના સરીખા પાઢ જાણિવા ઈઈ પચ્ચખાણિ છ આગાર તે કિમ પોરસિ સાઠ પોરસિ પચ્ચખામિ, ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહાર અસણું ૪. અન્નત્થણા ભોગેણં ૧. સહસાગારેણં ૨. પચ્છકાલેણે ૩. દિશામોહેણું ૪. સાહુવયણેણં ૫. સવ્વસમાવિત્તિ આગારેણ ૬. વોસિરામિ ૨. અર્થ જિમ 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૪૫ આગઈ ભણિક છઈ તિમ જિ પણિ વિશેષ કહીઈ.. હિર્વે પરસિ સાઢ પોરસિનઉ વિચાર શ્રી ઉત્તરાધ્યયન માહિ જિમ કહિઉં છઈ, તિમ લિખીંઈ પુરૂષકુલઉ થકી જિમણઈ કાનિ-દેઈ ગૂડાની છાયા જોઈઈ. આસાઢી પૂનિમર્શ કર્ક-સંક્રાતિનંઈ પહિલઈ દિવસિ જુ તે છાયા ૨ પગ હુઈ તુ પોરસિ કહઈ. પગનઉં માન ૧૨ અંગુલ એવાં છિ પગ. તિહાં થકા માસામાસ પ્રતિય્યારિ ૨ અંગુલ વાધઈ છાયા તે તાં લગઈ જોઈઈ. જાં છ માસ હઈ તુ પોસમાસની પૂનિમઈ મકરસંક્રાન્તિ નઈ પહિલઈ દિહાડઈ ચિહું પગે પોરસિ હુઈ. વલી તિહાં થકી થ્યારિ ઐરિ અંગુલ માસ ૨ પ્રતિ ખૂટાવતાં વલી આસાઢમાસિ બિ પગ. વલી ચિત્રનઈ આસોજી પૂર્ણિમાઈ ત્રિહુ ત્રિપુ પગે પોરસિ હુઈ, ઈમ છએ માસે ખોટિએ માસે વૃદ્ધિ તે કિમ. સાતે દિને અંગુલિ ખૂટઈ વાધઈ. પખવાડઈ બિ અંગુલ. માસિ ધ્યારિ અંગુલ. ઈમ કોટિ વૃદ્ધિ જાણિવી. એ પોરસની નિરતિ. ઈમ સાઢ પોરસિ પુરિ મઢ જાણિવી. હિવે આગાર કહીં. તિહાં બિ આગાર - આર્ગે વખાણ્યા. હિર્વે પચ્છન્નકાલેણે પ્રચ્છન્નકાલે – ધૂલિ પર્વતિ મેધપટલિ કરી સૂર્ય ઢંકાણઈ પ્રહરની નિરતિ. અણજાણતી જઉં. જિમવા છઈ તુ ભંગન હઈ. અનઈ જિમ તાં સૂર્ય મોકલઉ થિઉં, અથ કુણઈ કહિઉં પ્રહર નથી પહુતી. તે તઈ કવલમુખ હૂતઉં. કાઢી કાઢી રાખ માહિં ઘાતઈ હાથનઉ કવલ ભાણઈ રાખઈ. તિમ જિ આસણિ બેઈઠલ રહઈ. તાં સીમ જો પ્રહર પચઈ, પછઈ મનમાંહિ નઉકાર કહી, આઘઉં ભોજન કરઈ, એતલઈ પચ્છાન્નણં એક આગાર હૂઉ. હિવે દિસા મોહેણું. ઈસી પરિ દિસામોહિ પણિ. જેતી વારઈ દિશામોહ ઊપજઈ, પૂર્વ પશ્ચિમ જાણી ન સકી. અનઈ જિમવા બઈઠી. પહુર જાણીનઈ, તે તઈ દિશામોહ ઊતરિઉ. પછઈ જિમ પ્રચ્છન્ન કાલની વિધિ, તિમ જિ જાણિવી જતા સાધુવયણેણે સાધુ મહાતમાની ઊઘાડી પોરસિ વચન સાંભલી વિરાસઈ. પ્રહર પૂગઉ જાણી જીમવા બઈઠઉ. અનઈ તેતઈ જ કો કેહઈ, એ તુ પણિ પહરની પડિલેહણ ભણી. હૂં કાંઈ જિમઈ, ઈસિવું. સાંભલી, તિમ જિ બઈઠઉ રહી. પોરસિ પહુતઈ. જિમઈ તુ દોષ નહી. સાહુ. એ પાંચ આગાર હૂયા. સવ સમાહિ..પોરસિ ઊચરી છઈ અનઈ સૂલવ્યથા અથવા સાપન.. જીવ,આ ત્રિ પિડિલે કદાપિ મરઈ. તુ તિ ચારઈં પડ્ઝ ઊષધાદિક જુ લિંઈ. કારણ લગી તુ ન ભાઈ. સમાધિ હૂયા પૂઠિઈ લિંઈ તું પચ્ચખાણ ભાજઈ. એતલઈ બીજઉં પચ્ચરકાણ હૂઉ. IIll રહિવે પુરિ મઢનઈ આવઢ સરીખા જાણીવા. ઈહાં સાત આગાર. સૂરે ઉગ્ગએ. પુરિમટ્ટ પચ્ચરકામિ. ચઉવિડંપિ આહાર અસણ. ૪. અન્નત્ય ૧. સહસા. ૨. પચ્છન્નકાલેણે ૪. સાહુયવયણેણં ૫. મહત્તરાગારેણં ૬. 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ સવ્વસમાહિ વોસિરામિ પૂર્વ પહિલું અદ્ધદિન તણ. તે બિ પ્રહર જાણિવા. ત્રિણિ પ્રહર પૂર હુઈ તે વારઈ અવઢા, એ માહિ છ આગાર આગઈ વખાણ્યા. હિર્વે મહત્તરા મહતમોટ કાજ જીણઈ કાજિઈ પચ્ચખાણ પાલ્યાના લા પાહતિ - ઘણઉ પુણ્યલાભ હુઈ. સંધમાહિ. કો કહઈ પ્લાન ન ઈ હેતિ, ચૈત્યનઈ હતિ. ભોજન કરી જાઉં ઈમ લગન હઈ. એ મહત્તરાગાર. નવકારસી પોરસિઈ ન હુઈ સ્યા ભણી. તેહના કાલ થોડા તે ભણી પારિવાની વિશેષ નહીં. એ ત્રીજઉં પચ્ચખાણ હૂઉં. તેથી એક ઈ આસર્ણિ રહી છે. એક વાર જિમીઈ તે વ્યાસણઉઈ ૮. આગાર તે કિમ? એકાસણું પચ્ચખાણ ચઉવિલંપિ આહાર અસણ ૪ અન્ન9ણા ભોગેણે ૧. સહસા ૨. સાગારિ સાયા ૩. આઉટણપ ૪. ગુરૂા. ૫. પારિઠાવણિ ૬. મહત્તરા ૭, સવ્વસમાહિ ૮. વોસિરામિ એ પચ્ચખાણ દુવિહાર તિવિહાર-ચઉવિહાર. ત્રિહ પરે હુઇ. હિવે આગાર વખાણી છે. તિહાં બિ આગાર આગઈ વખાણ્યા છ ઈં. સાગારિકાગાર. શ્રાવકની દૃષ્ટિઈ જિમતાં દોષ હુઈ યતીનઈ જઉ ગૃહસ્થ આચાર કરતાં જોવા આવ્યાઉં. કિમઈ જોતઉ રહઈ નહી - તુ પચ્ચખાણની ઘણી અનથિ ઊઠી જિમઈ. અદષ્ટિપણિ દોષ યતઃ સિદ્ધાંતિ ઈસિલ કહિઉં છS. છક્કાય દયાવંતો વિસંજઉ દુલ્લાં કુણઈ બાહિં. આહાર નિહારે દુગંછિ એ પિંડગહણેય //// ષડવિદ્ય જીવનિકાયનઈ વિષઈ. દયા કર હૂતી. સાધુ સમકિત્વની દુર્લભ બોધિ કરશું. જેઉ આહાર નીહાર બીજરહિત શ્રાવકની દૃષ્ટિઈ લિંઈ. દુર્ગછિ એ કહતાં સૂતક. મૃતક. વણખર પ્રવૃત્તિ નંદિત કુલ તિહાં પિંડગ હણેય. પિંડ આસન પાન-ખાદિમ સ્વાદિમ લઈ ગ્રહણિ હૂંતઈ. અથવા ગૃહસ્થનઈ પણિ જીણઈ દીઠઈ ભોજન જરઈ નહી તે સાગારિકાગાર અથવા પલવણઈ લાગઈ. સાપ આવતઈ પચ્ચખાણ થકઈ ઊઠતાં અથવલી કાઉસગ પણિ ન ભાઈ, ઈત્યાદિ બોલે એ સાગારિયાગારણ એ માંહિ જાણિવા. આ ઊટણપસારણેણં, આકુંચન જઘાદિકન સકોચિવવું. તે આટલણ. જે જાંઘ લાંબી કીજંઈ તે પસારણ. ઈમ કરતાં કાઈ ૨ આસણ હાલતઈ પચ્ચખાણ ન ભાઈ. ગુરુ ઉન્મઠાણેણં ગુરૂ આચાર્યદિક અથ પ્રહુણા મહાતમા આવતઈ સહસા રિ વિનય લગી ઊઠતાં પચ્ચખાણ ન ભૈજઈ. પ. પારિ. વણિયાગારેણે એ આગાર મહાતમાનઈ હુઈ વિધિઈ આણિ૩. વિધિઈ લેતાં દોષ નહી. સુર સનેદ્રીનઉ વાહિલ લિઈ તો દોષ હુઈ. શ્રાવક જે આગાર ઊચરઈ તે અખંડ સૂત્ર ભણી બેહિલા આગાર આગઈ વખાણ્યા છઈ. વોસિરામિ. એક વાર ભોજન ટાલી બીજી સર્વ નેમ. ઈતિ એકાસણું પચ્ચખાણ સમાપ્ત .. 2010_03 Page #62 -------------------------------------------------------------------------- ________________ મેસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધ ४७ એકલઠાણે એકાસણાની પરઈ જાણિવઉં. ઈણિઈ સાત આગાર. અનઈ પચ્ચખાણ ચઉવિહાર જિ હુંઈને કહીશું. એકાસણું એકલઠાણે પચ્ચખામિ. ચઉવિહાંપિ આહારે અસણં ૪. અન્ય ૧. સહસા ૨. સાગારિ ૩. ગુરૂ ૪. પરિદ્વા ૫. મહા ૬. સવર્સ. ૭. વોસારામિ મુખ અનઈ જીમણઉ હાથ એ બિહં, ટાલી, બીજા અંગોપાંગ હલાથા. નેમ જીણ પ્રત્યાખ્યાનિ એકઈ જિ હાર્મિ બઈ વાર હીઈ તે એકલ ઠામ પચ્ચખાણ. તિહાં આઉટણ પસારણેણે ન કહી ઈ II ઈતિ એકલઠાણ પચ્ચખાણ સમાપ્ત શા | દિવ આંબિલનઉ પચ્ચખાણું કહીઈ. તિહાં આઠ આગાર. કિમ? આંબલિ પચ્ચખામિ. ચીં. અસણં . ૪. અન્નત્થ ૧. સહસા ૨. લેવાલે ૩. ત્રિહત્ય ૪. ઉરિક્ત ૫. પારિ ૬. મહ ૭. સવ્વ ૮ વોસિરામિ. આઠમાનું સમય ભાખઈ આંબિલ કહીઈ પ્રાસુકજલસિંહ એક ધાન જિણિ પચ્ચખાણિ ગૃહી જિમઈ. તે આંબિલ જાણીવલે. લેવાલેવેણું. લેપ ભોજન. ભોજન નઈ વિગ કઈરી અથવા સાલણાદિર્કિ કરી થોડલ સિઉ આગુલીનઈ સંલેખિકરી. લેપ આલેપ તેદું તાહ. અનેરઈ થાનકિ લેપાલપિ ભંગ ન હુઈ ઉરિકત્તવ વગએણે ઉદનકૂર પ્રમુખ તેહ માહિ પડિઉ જે દહીનઉ બિંદ, તે બિંદ ઊપાડ્યા પછી નિઃશેષતાઈ કરી ત્યાગ તે ઉક્ષિપ્ત, વિવેગ. તે બિંદ ઊધરિઈ ઉદનોદિ વસ્તુ કલ્પઈ. ગિહત્ય સંસàણે. ગૃહસ્થ ભાતનઉ દાયક. તેહની કુડછી વાટલી પ્રમુખ ભાજન વિગઈ કરી ખરકિઉં. ગૃહસ્થ સં દ તેહઈ તુ અનેરઈ થાનકિ ૬ બિલિઈ. દુ વિહાર ન હુઈ. ઈતિ આંબિલ પચ્ચખાણ llll હિવે અભતદ્ર કહતાં ઉપવાસ, તિહાં પાંચ આગાર. સૂર ઉગ્ગએ અભરદ્ધ પચ્ચખામિ. તિવિ ચઉવિલંપિ આહાર અસણં ૪. અન્નત્ય ૧ સહસા ર પારિદ્ધા ૩ મહત્તરા ૪ સવ્વસ ૫. વોસિરામિ જિર્ણિ પચ્ચખાણિ ભોજન ન કીજઈ તે ભણી અભકતાર્થ પ્રત્યાખાન કહીંઈ ઉપવાસી ત્રિવિહારનઉં પચ્ચખાણ કીધઉં હુઈ તુ પરિ ઠાવણિયાગાર કલ્પઈ, ચઉવિહારિ ન કલ્પઈ, શક્તિ હૂંતઈ ચઉવિહાર. જિ ઉપવાસ સહી શક્તિનઈ અભાવિ ત્રિવિહાર કરશું. જેતીવારઈ ત્રિવિહાર પચ્ચખાણ કરાઈ તેતીવારઈ પાનક ઉદિસી છ આગાર હુઈ. કઉણ પાલ પાણસ લેવા ડેણવા જેવા આલવાડેણ વાડૅ રાઈ અચ્છણવા ૩. બહુ ભેણવા ૪. સસિસ્થણવા ૫. અસિત્થણવા ૬. જીણઈ કરી ભાજનાદિક ખરડાંઈ તે ૨. સૂરાદિક પાનક અલપકાઅરક, શુદ્ધ પાનક. ઈહાં સિઉં કહઈ ? જિહાં અલેપકૃત પ્રાસુકપાણી ન લાભાઈ તિહાં ખજૂર દ્રાખના લેપકારક પાણી લેતાં દોષ નહીં. અર્જીણવા અચ્છજુ. ઉખોદકાદિ જલ લિઉં. તેહનઈં અભાવિ બહુ ભણવા બહુલ ગડુલઉં વેષાધોઅણ પ્રમુખ તેઉ લિઉં. 2010_03 Page #63 -------------------------------------------------------------------------- ________________ ४८ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ એ છ આગાર પાણીના જાણિવા. તિહાં મૂલ ગઈ ભાગ) ૩. આગાર અપવાદિપણિ ૩. આગાર || ઈણિ ઉપવાસ પચ્ચખાણ સમાપ્ત // હિવે ચરમ પચ્ચખાણ. બિઠું ભેદે એક દિવસ ચરિમ, બીજે ભવ સચરિમ ઈણઈ પચ્ચખાણિ ૪ આગાર. તે કિમી દિવસ ચરિએ ભવસ્મ ચરિમં વા પચ્ચખાઈ. ચઉવિલંપિ આહાર અસણં ૪ અન્નત્ય ૧ સહસ ર મહ. ૩ સવ્ય ૪. વોસિરામિ જાનવી. સૂર્ય ઊગઊં નહી, તો સીમ અનઈ બીજી ભવ સચરિમાઈ જાવજઝીવ સીમ, આગાર ૪, આગઈ વખાણ્યા. દિવસ ચરિમે થોડઈસિઈ દીસઈ છતઈ કીજઈ. તુ કર્યું ફલ હંઈ ? અનઈ જેનિ રાગા – ભવ સ ચરિમ કીજઈ. તીણઈ અન્નત્થ ૧ સહસા ૨, એ બિ આગાર હુઈ. અન્યથા અનાભોગિં સહસાક્ષાત્કા. આંગુલી માત્ર મુખિ ઘાલિઈ ભાજઈ ઈતિ ચરમ પચ્ચખાણ છી૮ હિર્વે અભિગ્રહ પચ્ચખાણ છ અંગદ્ર ૧ મુદ્રિ ૨ ગંઠી ૩ ઘર ૪ સેઉ પ સ્સાસ ૬ ટુબુક જોઈરેક ૮ ભણિય સંકેયમિર્મ ધીરેહિ અખંતનાણી હિં અંગુદ્ર સહિય પચ્ચખામિ. ચઉવિલંપિ આહાર અસણં ૪ અન્નત્થ ૧ સહસા ર મહ ૩ સવ્વ ૪. વોસિરામિ – જા અંગૂઠઉં જા મૂઠિ જા ગાંઠડી છોડી નહીં. જો અમુકઉ ઘર ઊઘાડઈ નહી. પરસેવઉ જાંસૂ કઈ નહીં. જો સાસ રૂંધી રાખ૩. જાં ધૂક સૂકઈ નહી. જો મુખ માહિ થંક ગિલઉ નહી. જો આગિ બલ હઈ. તાં પચ્ચખાણ ઈમ અનેકો ભેદે સંકેત પ્રત્યાખાન જાણિવા.ઈતિ અભિગ્રહ પચ્ચખાણ સમાપ્ત //શી હિવે વિગઈ પચ્ચખાણ કહીંઈ. તિહાં વિગઈનિ વગઈઈ પચ્ચખાણિ આઠ નવ આગાર. તે કિમ વિગઈ યે પખામિ. અન્નત્ય ૧, સહ ૨, લેવા ૩, ગિલ્ય ૪ ઉરિક ૫ પડવ્યુ ૬ પારિકા ૭, મહત્તમ ૮ સબ્યસ્સ ૯. વોસિરામિ મનનઈ વિકાર ઊપજાવઈ તે ભણી વિગઈ. તે વિગઈના ૧૦ ભેદે. તે કિમ? દૂદ ૧. દહીં ૨. ઘી ૩. તેલ ૪. ગુડ ૫. એક વાંને ૬. મધુ ૭ મધ ૮ માંસ ૯ માખણ ૧૦. તેહ માંહિ ૪ અભિક્ષ ૬ લક્ષ વિગઈ. તિહાં ધૂરિ દૂધ ગાઈનું ૧૨. ભઈંસિન્ ૨ બાલીનું ૩ સાંઠિ– ૪ ગાડરનું ૫. એ પાંચઈ દૂધ વિગઈ હૂઈ. સાંઢિના દૂધનઉં દહી ન હૂઈ, તે ભણી ૪. દહીં વિગઈ માખણ ૪ વિગઈ વિગઈ, તો કિમ ? અલસેલ ૧ તિલનું તેલ ૨ સરસાવતેલ ૩ લાટેલ ૪. બીજાઈ એરંડ કાંગણેલા તેલાદિક સર્વની નિવતાં. હિવે ગુલ બહું ભેદે ઢીલઉ ૧ કાઠઉ ર ઉજ્ઞાહિમ. ઘી તેલ માહિ ખંડ ખાદ્ય સૂહાલી ખાજાદિનકનઉ. એકનપણું ઉપચિઉં. વલી તેહ જિ કડાહા માહિ બીજઉં થાણૂ તિલઉતિ વાર પછી ચુથઇ ઘાણંઈ ઘી નિવતું હુઈ, પણિ પ્રવાહઈ સામાન્ય તપિ ન લીજઈ. ઈમ એક ઈ ખાઈ ઈ આખી એક ડાહા ઢંકાઈ તુ પાણ્ડિલું પકવાન નિવીતુ ઈ. પણિ પ્રસંગ દોષ ભણી ત્રિણી થાણું આ કક્ષા. ઈસિ પરિ બીજાઈ 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૪૯ વિગઈ ગત યોગ વાહકનઈ કલ્પઈ. તે પણિ વિગઈ ગત એતલા હૂંઈ. દૂધના પાંચ નિવતા પઈંસાડી જે દ્રાખ સહિત દૂધ રાંધીઈ. ૧ ઘણા ચોખાણ્યું રાધી ઈ-દૂધની ખીર ૨. થોડા ચોખારું રાંધીઈ તો પયા ૩. ગોધૂમ ચોખાનઈ લોટિયું જે દૂધ રાધીઈ તે અવલેહી. આ છણ સહિત વીડિઉં દૂધ તે દુગ્લોટી ૫ કઈ બલાહીવિ ગઈ ન ગણઈ, તે અભિપ્રાય સમ્યગૂ ન જાણીશું. શ્રી હેમસૂરિની માલ માહિંઈ મ કહિઉં છ૪. ઉભે ક્ષીરસ્ય વિકૃતિ કિલાટી કુર્ચિકાપિ ચ. ઈહાં. કિલાટી બલાહી કૂચિંકા વિણવું દૂધ સંભાવી ઈ. Tછો હિવે દહીના પાંચ નિવગઈયા કહીંઈ. દહિ એ વિગય ગયાઈ ઘોલવડાં ૧ ઘોલ ર સિહરણિ ૩ કરાંબો ૪ લવણકણ દહિયં પમહિયં ૫ સંગરિયા. ઈસ્મયપ્પડિએ ૧ ક્રૂર દહી મેલી કરંબઉ કીધઉ ૧ શિખરણિ હાથિ મથિઉં ખાંડ સહિત જે દહીં તે ૨ લૂણકણ સહિત દહી મથિઉં રાઈ ખાટલું ઈસિઉ અર્થ ૩. ધોલ લૂગડઈ ગલિઉં દહી તે ૪. ધોલવડાં ઊકાલિઉં દહીં, છાલિ તેહ માંહિ વડા સાંગરી પ્રમુખ ઘાલ્યા હુઈ તે પા હિવે ઘીની પાંચ નિવગઈયા કહીઈ. નીમ કુલ કહીશું ? જે માંહિ ઘાલી તલીઉતે ધી. વસંદણ દહી નીતરૂ અનઈ કણિક બેવઈ મેલી પચ તેલીસંદણ વાલખ દેશિપ્રસિદ્ધ છઈ. ૨ કિસિઉ ઈ ઊષધ ઘીઈ પચિઉ હુઈ. તેહની ઊપુર તરી તેહનઉ ઘી ૩. ઘીની કીટલ વાસી થયા પછી ૪, ધી સિઉ ઊષથિઈ પચિઉ. આમલીનું સરિસિવનું સરિ એ પાંચઈ ઘી નિવાતાં. IIછો. હિવે પાંચ તેલનાં જેહ માહિ પકવાન તલિઉ તો દૌધઉ તેલ ૧. તિલ ચટિ માહિ જુ ગુલ ફાફઉ પડિફ હુઈ તુ વાસી થયા પૃઠિ નિવીતી ૨. ચાપાં લાખના પચ્યાં તેલ ૩. તેલિઈ પચ્યાં ઊષધની ઊપિલ તરી અનઈ તેલની નિવીતાં છરી હિવે પાંચ ગુણના. અધકાઠિઉ રસ કાકઉ ૧. ગુલ વાણી ૨. સાકર ૩ ખાંડ ૪ સૂઠિ મરી પ્રમુખ દ્રવ્ય સહિત જે પાક અથવા રેવડી તિલપીડી ૫ એ પાંચ ગુણના નિવતા છા - હિવે પકવાનનાં પાંચ નિવતાં કહઈ. ઘી તાતણાઈ ત્રિસું ઘાણા ઊપરિ જે પકવાન ૧. અથપૂડાદિક પચાણું ઊપરિ ઘીઈ સીંચાણું નહી તે ૨. ગુલધાણી પ્રભૂતિ ત્રીજઉં ૩, જલસિંકે લાપસી લિહગટી એ ચઉલ મુગના પૂઅડાં પ્રભૂતિ ચોપડી ઊભ લિખી તાવણી ઊપરિ જે પવીઈ ૫ એ પાંચ પકવાનના નિવતા ઈમ સર્વ એકઠાં કરતાં ૩ નિવીતાં થાઈ છી હિવે અભક્ષ વિગઈ કહઈ. મધુ ત્રિદુ ભેદ માખીનઉં ૧. કુંતીની ર ભ્રમરીનઉ ૩ મદબિહું ભેદે. કાષ્ટનઉ ૧૫. પીવાનઉં માંસ ત્રિહું ભેદે જલચરનું 2010_03 Page #65 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ૧ થલચરનું ૨ ખચરનું ૩ અથવા ચર્મ સધિર એ પણિ માંસ. જે વિગઈનઉ પરિહાર તે નિવી કહંઈ. - હિવે વિગઈ નિપઈ ઈ પચ્ચખાણિ આઠ અથ નવ આગાર છઈ. તે માહિ પહિલા બિં આગાર આગઈ વખાણ્યા. લેવા લોવર્ણ જે વિગઈ પચ્ચખાઈ બઈ તીણઈ ભાજનાદિક ખરડિલ તે ભણી લગારેક લેપ તે વલી હસ્તાદિકિઈ ગાઢવું હિઉં વિશયની અવયવ દીસતા નથી. તે ભણી આલપ ઈંમ લેપાલેખિં ભાજપને પરી સંતા ભંગ નહી. ગિહત્યસં. તે ઊપરિ ૪ આંગુલ ચડિઉં. દૂધ દહીં તે નિવીતાં. સૂઝઈ સાઠ બિહું આંગુલું ન સૂઝઈ ઢીલઉ ગુલ ઘી તેલ જ ભાત ઊપરિ એક આંગુલ ચઢઈ તો સીમાનિતા પછઈ વિગઈ થાઈ. અનઈ ગાઢઉં ગુલનઈ માખણ પીલું નામઉ તરતાઈ. નવગઈનયા. મોટા ખંડ વિગઈ. ઈંમ જે ગૃહીઈ સંસૂઝ કીધઉં હુઈ તે નિવીનઈ પચ્ચખાણિ સૂઝ છે. અથ નાથનાતલા ચોપડી જે રોટી કિજઈ તે ગૃહસ્થ સંતૃષ્ટ કાંલિલિઈ સૂઝઈ. એ આગાર પ્રવાહ મહાતમાન ઉરિક્ત ૦ ગાઢી વિગઈ. ગુલ પકાવાં નરોન રોટી ઊપરિ મૂકી વલી પરહી કિજઈ તે રોટી નિવીતી. આંબિલના ઘણી અનઈ સૂઝઈ. જે વલી ઢીલી વિગઈ રોટી થકી અલગી ન થઈ કેતલા અવયવ લાગા રહઈ, તિહાં એ આગાર નહી. ઉરિકત્તવિ ન કહી ઈ. તેહ ભણી અથ રાખ ગંધ ઊતારિવા ભણી આંગુલીનઈ પ્રાંતિ ધૃતાદિ લેઈ લગાર એક ચોપડઈ. તે પહુચ્ચ કહીંઈ. તિહાં જુ ધારઈ ઘી નામી ચોપડેઉ નિવીતાં ન સૂઝઈ. લહધૂઈ પોલી આંબિલિ ન સૂઝઈ. નિવીનાં પચ્ચખાણ. ત્રિવહાર જિ હુઈ તેહવઉ પચ્ચખાણ જીણઈ જીવિ ફિરસિ૬ પાલિવ વેલા પટુતાં પછી ભોજનાકાલિ પચ્ચખાણ ચતારી. જે વિધિવંત જિમઈ તેહનઈં ઘણી લાભ હુઈ. એતલઈ પચ્ચખાણની બાલાવબોધ શા અથ પડિકમણાની બિધિ લીંખઈ. પડિકમણાં પાંચ. પહિલઉં દેવસી. પરોઈય ૨. પરિકય ૩. ચઉમાસિય ૪. સંવત્વરિય ૫. તિહાં મૂલ પદિ સમલેણ સાવએણવિ ઈસ્યા અવશ્ય કરણઈ તઆવશ્યક પડિકમણ કહીઈ. દેવસિય તેહiઈ અતિ પડિકમણાસૂત્ર ગુણવાનઈ કાલિ સૂર્યન અર્ધબિંબ હુઈ. તિસ્યઈ કીજઈ ૧ હિવ રાઈ પડિકમણ કરિવઉં. અપવાદ પદિ જેતીવારઈ કાલવેલા સાધી ન સકઈ તે તીવારઈ. રાત્રિ પહેલા પ્રહર સીમ દેવસી પડિકમણી સૂઝઈ. અનઈ સૂર્યોદય આરંભી પહિલા પહર દિવસ સીમ. રાઈ પડિકમણી કિજઈ. અપવાદ પદિ વ્યવહાર સિદ્ધાતનઈ અનુસાર બિહું પહુર સીમ રાઈ પડિકમણઉ કીંજઈ. ઈસી પરિઉ સ્વર્ગ અપવાદ જાણી વેલાઈ પડિકમી કરિવઉં. શિવ સાયક પાખઈ પડિકમણ૩ કીજઈ નહીં તે ભણી સામાયક વિધિ. 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિત પડાવશ્યક બાલાવબોધ ૫૧ પહિલું લિખીઈ-પાછલિઈ પ્રહરિ દિવસનઈ પોસાલઈ આવી પાટલામુહપતીની પડિલેહણ કરી ધર્માચાર્ય ગુરૂ કcઈ અથવા ઠસવારી આગઈ આવી પગ અનઈ ભૂમિકા મહુંપતીસિ૬. ત્રિણિ વાર દષ્ટિપ્રદાનપૂર્વક પડિલેહી મુહપતી મુખ દ્વારિ બેવઈ હાથ જોડી ત્રિણિ વાર ભૂમિકા પડિલેહા પાટલઉડાવઈ પાસઈ મૂકી ઈચ્છામિ ઈત્યાદિ ભણી એક ખમાસણપૂર્વક સામાયક મુહુપત્તિય પડિલેહિમિઈ સિ૩ ઈસિલું કહી “ઈચ્છામિ ખમાસમણો’ કહનઉ ખમાસણ દેઈ ઊગડૂ થકી વેદિકા મારિ બાપુ કરી મુહપતી પડિલેહી. એકણિ ખમાસણિ સામાઈય સાવજઝી જોગ ઈત્યાદિ વોસિરામિ સીમ. ઈસિવું સામાયક સૂત્ર ૩ વાર કહઈ. નંદિ સિદ્ધાંત માહિ ત્રિણિ નવકાર ગુણન પૂર્વક સામાયક દંડક ભણનઈ. તુ પછે ઇરિયાવહી પડિકમીઈ. આવશ્યક વૃત્તિ માહિ પણિ ભણિઉં છઇં. યથા કરેમિ ભંતે અપ્રાણ વોસિરામિ છે જાવસાહૂ પન્નુ વાસમિત્તિક ઊણ પચ્છા ઈરિયાવહિ ય પડિકમઈ તુ. પાછઈ વિસ્તરઈં તું વાંદણા દેઈ પચ્ચખાણ કીજ ઈ. સક્ષેપ ઈ તું ખમાસમણ વંદનાપૂર્વક પચ્ચખાણ કી જઈ. તું પૂછઈ એક ખમાસણિ સિમ્માયે સંદિસાવેમિ બીજઈ ખ૦ સિમ્ભાય કરેમિ. ત્રીજઉ ખમાસણ દેઈ આઠ નવકાર કહે કઈ પછઈ એક ખમાસણિક સર્ણ સ0 બીજઈત ઠાણે પ૦ સિમ્ભાયંક0 પાંગુરૂi૦ ડિગાહમિ પાગરણું સં કહી બઈસઈ.એતલઈ સંધ્યાની સામાયકવિધિ હુઈ છા હિર્વે પ્રભાતિ ઈરિયાવહી પડિકમ્યા પછી પહિતુ ઉકવાસણ સંખ સ્ત્રી સમાલિંગના દિડું સ્વપ્ન તેહની વિશોધિ નમિત્ત કાઉસગ્ગ કિજઈ. ભોગસ્સ ૪ વીતવીંઈ પારીનઈ એકલોક્સ કહીંઈ એતલઈ પ્રભાત સામાયક વિધિ હુઈ III | હિર્વે પ્રસ્તાવઈ ત પોષધ વેધિ કહીં. અષ્ટમી ચતુર્દશી પૂર્ણિમા અમાવાગ્યા પર્યુષણા દિવસે સૂયગડાગવૃત્તિનઈ અનુસારિ અથ આવશ્યકવૃત્તિ માહિ ઉજઝુ પોષધ શબ્દ રૂઢિ પર્વિઈ છઈ. પર્વ અષ્ટયાદિ તિથિ. હિર્વે પોસહ પડિલેહણ કરી પછંઈ પહિરિયાં વસ્ત્રની પડિલેહણ કહી દિવસ અણ આથમિઈ મૂલવિધિ ઈરિયાવહી પડિકમી એકણિ ખમાસણિ પોસહ મુહુપત્તિય પડિલેહેમિ. બીજઈ ખ૦ મુહપત્તી પડિલેહી. ઊભો હોઈ એક ખમાસણિ પોસહં ઠઓમિ. ત્રીજા ખમાસણે પૂર્વક ઊભા હોઈ અર્ધ વિનત ગાત્ર હૂતઉ. મુખિ મુહંપદી દેઈ ૩ નવકાર કહી કહઈ. ભગવન પોસહદંડક ઊચરાવઉ. ગુરૂ કહઈ કરેમિ ભંતે પોસહં' એ સૂત્ર ગુરૂમુખિ ૩ વાર ઊચરઊં પછઈ પૂર્વિલી વિધિઈ ઈમ જે સામાયક લિઈ. શા હિમેં દિવસ પોસહની વિધિ કહીંઈ. રાત્રિની પાછિલી લિ ઘડીઈ જાગી નવકાર ગુણતઉ. ઘરની ચિંતા મૂકી ગાઈ દોહનવેલા સમથૅ. ગુરૂસમીપિ આવી વસ્ત્રપડિલેહણ અંગપડિલેહણ કરી ઈરિયાવહી પડિકમઈ. પાછઈ પૂર્વરાસિઈ પોષધ 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ પર મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ઊચરઈ પછઈ સામાયક કરી પડકમણે કોઈ વાસમઈ પડિકમણું કરશું તુ પાછઈ સાધુ જિમ બહુ વેલ સંદિસામિ, બહુવેલ કરેમિ. આચાર્ય ઉપાધ્યાય વાદી સિન્માય કરશું. પડિલેહણે સંદિસામિ. બીજઈ પડિલેહણે કરેમિ. પછઈ મુહપતી પડિલેહી અંગ પડિલેહણ સં૦ અંગપડિલેહણ કરેમિ. પછઈ મુહપતી પડિલેહી વેષા પડિલેહી. વેણવીરીની સ્થાપના કરી મુહપતી પડિલેહી. ઉહી પડિલેહણ૦સં) ઉહાપડિલેહણ કરેમિ. પછે એકાંતિ ઉહી પડિલેહઈ સંથારાની ભૂમિ પંજી એકાંતિક જેઉ વિરલ કરી પરિકળી ઈરિયાવહી પડિકમી સિમ્ભાય કરઈ. એ પોસહવિધિ જાણિવી. વિશેષ વિધિ શ્રી જિનવલ્લભસૂરિ વિરચિતઈઉ જાણિવી Nછો. સામાયક કરવા પછી ગચ્છરીતિઈ જ્યતિહૂયણ ય નમસ્કાર કહી પાછઈ જય મહાભાગ આરંભી તિiઝ નમુત્યુ. - જયજયવંત હે મહાયજ્ઞ મહોત જેહનઉ જસ વલી જય હે મહાભાગ. મહાંત જેહનઉ ભાગ્ય છંઈ, જયચિંતિત મનોવાંછિત ફલનઉદાયક જુ યસમન્થ. જય સર્વપરમાર્થની જાણણહાર. જય જય જગવિશ્વનઈ તત્વની ઉપદેસાઈ તુ ગુરૂ ગરિમ ગુરૂ ગરિમાઈ કરી, ગુરૂઉ છઈ. જયદુહસ્થ૦ જય દુખી જે સત્વ પ્રાણી તેહનઈ, ત્રાણ શરણનઉ દાયક. તે કઉણ? સ્તંભવકસ્થિત પાર્શ્વજિન ભવિયહ ભીમ ભવત્થ. ભવિકની જે ભીમભવધે. ભવિકનઉ જે ભીમભવત્યે ભવિકનઉ જે ભીમભવ સંસાર હુંતઉ ઊપનઉ છઈ જે ભયતે અવર્ણ તા કહીંઈ ફેડણહાર. અસંતગુણ અનંતાગુણ છઈ. તુ તિરું નમુત્યુ તુઝનઈ. તિ સંઝ ત્રિકાલ નમુત્યુ નમસ્કાર હુઉ પછઇ સર્વ સાધુ પછઈ સાતમીનઈ વાંદૂકહી ગોડલીયા હોઈ માથક ભઈ ભગાડી સવ્વસ્ત વિદેવ સિય ઈત્યાદિ આલોયણી તસુત્તરીસ કહી કાઉસગ્ગ કીજઈ. કાઉસગ્ગ માહિ જઉ અતીચાર નાવઈ તુ ૮ નવકાર ચીતવી કાઉસગ્ગ પારી ભોગસ કહી મહતી પડિલેહી બિ વાંદણાં દીજઈ, પછઈ આલોઉ કરી સવ્વસવિ દેવે પછઈ ખામણકમણે ઈત્યાદિ પાસેહ પડિતમણઈ કહી ગુરૂસ્યું પડિકમતાં ગુરૂપડિક્કમત ઈસ્યઈ કહઈ. ઈન્ચે તસ્સમિચ્છામિ દુક્કડ ભણી ભુઈ પઉ છું પાટલઈ અથ પઉછણઈ બસી. પડિકમણાસૂત્ર ગુણઈ. પછઈ ઊભા હોઈ અ આરાહણા એ ઈત્યાદિ કહી બિ વાંદણા દેઈ ખામણ૩ કીંજઈ. વલી બિ વાંદણાં દેઈ શ્રાવક શ્રાવિકા એ ૩ ગાહ પાલક એ સામર્થિક, એક ગણધરનઉ શિષ્ય સમુદાય તે કુલ ત્રિહ ગણધરનઉ શિષ્ય - સમુદાય તે ગણ. એરહઈ. વિષઈ જેમઈ કષાય ક્રોધ માન માયા લોભ દિવસ - રાત્રિ માહિ કીધા, તે કષાય સઘલાઈ મન વચન કાર્ય કરી ખામિ ખમાવઉ ! ૧ સવ્વસ્સ0 સઘલાઈ. પનર કર્મભૂમિ માહિ શ્રમણસંઘનઈ જ કાંઈ અવહેલનાદિ ભાવિ કરી અપરાધ કીધઉ હુઈ તે સઘળું ઈ અંજલિ માથઈ હત્યા ચડાવી સર્વ ખમાવઉં. ઈહાં હૂતા તે પણિ ખમ. સવ્વસજી જે પૂર્વિહિં ઈરિયાવહી 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૫૩ પ્રસ્તાવિ ભણિયા તે સઘલાઈ જીવ તેહની રાશિ ભાવ. ઉધ૦ ભાવઈ તુ દયા ધર્મનઈ વિષઈ. તિસિવું મન આપણ૩. ઈંમ સર્વ અપરાધ ખમાવી હઉપણિ ખમઉં. અનઈં તે જીવ મઝ પરિખમઉ ઈમ ત્રિ હું ગાહનઉ અર્થ મનમાંહિ ચીંતવી કરેમિ ભંતે આલોઉં. તસુત્તરી, ઈત્યાદિ ક્રમિઈં ચારિત્રાતિચાર દર્શનાતિચાર જનાતિચાર વિશુદ્ધ નિમિત્ત કાઉસગ્ગ ૩ કીજઈ. પહિલઈ કા. ૨ ભોગસ બીજઈ ૧ ત્રીજઈ ૧ ભોગસ. પહિલઈ કાઉસગ્નિ પારી એક લો૦ કહીઈ, બીજઈ ૧ ત્રીજઈ ૧ ભોગસ. પહિલઈ કાઉસગ્નિ પારી એક લો. કહીઈ, બીજાઁ પુષ્કરવર૦ ત્રીજઈ સિદ્ધાણં પાઠઈ. સુય દેવયા અપરાધનાર્થ કરે૦ ઈત્યાદિ ભણી કાઉસગ્ગ કરી નવકાર ચીંતવી પારીશ્રુત દેવતાસ્તુતિ. પછઈ ક્ષેવ દેવતાસ્તુતિ કહી. મુહપતી પડિલેહી. બિ વાંદણાં દીજઈ. ઈછામો અણસિદ્ધઈ અનુસૃષ્ટિ શિષ્યા ઈચ્છામો વાંછઉં ઈસિવું કહી બઈસી. નમો હિં સિદ્ધાણં કહી. નમો એ સ્તુતિ. નમોત્થણે કહી. ઈ કા૦ ભગવન સ્તવન ભણવું. બીજી કહઈ સાંભલઉં. પછઈ એક જણ સ્તવન કહઈ. પછઈ આચાર્યદિક વાંદઈ. એતલઈ દેવસી પડિકમણઉં દેવ વાંદતા આંતરણી ન હું ઈ. દેવસી પાયચ્છિત્તવિ૦ કાઉ૦ કારઈં. ગીતાર્થ ચીતાઈ. જુ દ્રોપદ્રનઉ કાઉસગ્ગ ૪ ભોગસની કરઈ. પછઈ ૩ નવકાર શુક્રસ્તવ ભણી જાવંતિ વેઈયાઈ. જાવંતિ કેઈ સાહૂનામોહં) પાશ્વનાથ લઘુસ્તવન જય વીરાય સિરથંભણ યદ્વી ઈત્યાદિ થાંભણા પાશ્વનાથની કાઉસગ એ ગચ્છરીતિ ભણી એતલઈ દિવસ પડિકણાની વિધિ હુઈ. | હિર્વે રાઈ પડિકમણું ઈંમ જિ પણિ વિશેષ પાછિલી રાત્રિઈ જિમ કોઈ જાગઈ નહીં તિમ ઊઠી સામાયક શુક્રસ્તવ દુઃસ્વપ્નાદિ વિશુદ્ધિ કાઉસગ્ગ ઈત્યાદિ. પાછિલી રાત્રિઈ પાસદના ઘણી સંથાર ઉવટ્ટણ કી સંથારઈ. ડાવી પાસઈ જ જિમણે પાસઈ. જિમણાઈ તું ડાવઈ પાસઈ ફિરતાં મા કણ ? સલહલાદિક વિરાધિયા હઈ. તે ભણી સંથારા ઉવટ્ટણાદિક આલોઈઈ. ઈમ પરિણકી વાર વાર બિહું પારોં ફિરવ૬ કીધઉં. આ ઉંહણકીય નિદ્રામાહિ પસારિયા અંગે ભણી સંકોચના કીધી. પસારણકી સંકોચ્યા અંગ મોકાલા કીધા. છપ્પઈયા સંઘટ્ટણકીય. જૂ ચંપાણી અનુરક વિસઈ કાઈ કીય જોયા પારવઈ લહુડી વડી નીતિ કીધી. પછઈ સબ સવિ કહી બઈરી. પડિકમણીસૂત્રગુણી તસ્ય ધમ્મક્સ કેવલિપત્ર તસ્સ એ પદ શ્રાવક કહઈ. અનુદ્ધિઉમિ આરાહણાએ વિરોમિ વિરાહણાએ. વિરોમિ વિરોહણાચ્છ એ કહ્યા પછી બિ બાંદણાં દેઈ ખાંમણઈ કરી વલી બિ બાંદણાં દેઈ. આયરિ વિક્માએ ઈત્યાદિ ૩ ગાહ કહી કરેમિ ભંતે આલોણઉ' તસુત્તરીક કીજઈ. તેહ માહિ છ માસી તપ ચીંતવઈ શ્રી મહાવીરનઈ તીર્થિ છમાસિ ક્રિષ્ટઉ તપ વર્તાઈ. રે જીવ ફરી સકઈં નસ એક દિન ઊણાં તાં જોઈ ઉગુણત્રીસે દિવસે ઊણા છ માસ હઈ. ઈમ પાંચમાસી ૪ માસી ત્રિમાસી બિમાસી એક માસ. એક દિણિ ઊણાં તાં જાતે રે 2010_03. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ દિવસે ઊણા. ચઉગી, મ કરી સકઇં. બત્રીસ ત્રીસમ નાં જો દસમ અષ્ટમાં ષષ્ટ ચઉથ. તલ પાછઈ આંબલિ નિવી એકાસણઉ પોરસિસીમ માં પૂછાઈ જાં નઉકારસી જિહાં કરઈ તે પચ્ચખાણ. મનમાંહિ ચીંતવી નમો અરિહંતાણં કહી. કહી લોગસ ૧ કહી મહુપતીય૦ બિ વાંદણાં દેઈ, પચ્ચખાણ કરશું. ઈલ્યા મોઅણું સદ્ધિ કહી ગોડહલીયા થઈ સંસારદાવા પર સમઈ-ઈત્યાદિ સ્તુતિ કહી. નમોત્થણે કહી ઊભા હોઈ, દેવ વાંદીઈ. એતલઈ રાત્રિ પડિકમણઉં હુઉ છો પછઈ કમ્મભૂમિ અદ્વાવયમિ ઉભો ઈત્યાદિ ગુણી પ્રકાશિ થઈ હૂતઈ પડિલેહણ કીજઈ Iછો. હિર્વે પાખી ચઉમાસી સંવત્સરીની વિધિ કહીઈ દેવસી પડિકમઈ જુ વંદામિ જિણે ચઉવીસ કહિઉં હુઇ તઉ એકઈ ખમાસણિયં ઈત્યાકરણ સંદિસહ ભગવર્ન પરિકય મુહપત્તિય પડિલેહિમિ. ચઉમાસઈ ચઉમાસી. સંવત્સરિ સંવત્સરિય. પડિલેહેમિ બજઈ ખમાસણિ મુહપતિ પડિલેહી. બિ વાંદણા દેઈ સંબંદ્ધા ખામeણે. અ ! પરિકય ખામેમિ ના માથઉ ભઈ લગાડી પનર સë દિવસાણં, પનર સëરાઈણ ઈસિફે કહી. પછઈ મે પરિકઉ દિવિ તિઈ ઈત્યાદિ કહી બિ ઠાણાં હેઈ. દેવસીય આલોઈયે પડિઝંતા પ્રત્યેક ગામeણ પખિયે ખામેમિ. ઈસિલે કહી પ્રત્યેક ખામણે કીજઈ. પછઈ બિ વાંદણાં દેવસિય આલોય પડિઝંત પડિક્કમાવહ ઈસિઉ ભણી કરેમિ ભંતે -ઈત્યાદિ ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ. જો કે પરિકઉ૦ ચઉમ્માસિઉ સંવત્સરિઉ. અઈયારો કો ઈત્યાદિ કહી તસુત્તરી કહી કાઉસગ્ગ કીજઈ. એક શ્રાવક ખમાસણ દેઈ ભણઈ. ભગવાન સૂત્ર સંદિસાવે. બીજઈ ખમાસણિ સૂત્ર કાઢવું. પછઈ હાથે જોડે ઊભલે થકઉ નવકાર કહી પડિકમણાસૂત્ર ગુણઈ. બીજી કાઉસર્કિંગ સાંભલઈ. જુ મહાતમા સરિસા પડિકમઈ તુ ત્રિણિસઈ સાઠિ પાખી સૂત્ર સાંભલી છે. સૂત્રનઈ પ્રાંતિ સઘલાઈ કાઉસગ્ન કર. સૂત્રપૂરઈ હુઈ નવકાર કહી કાઉસગ્ગ પારી ત્રિણિ નવકાર કહી બઈસી પડિકમણાસૂત્ર ગુણઈ. પડિક્કમે દેસિય સર્જ-તિહાં પરિકય. ચઉમાસિયં સંવ૦ સૂત્ર ગુણમ્યા પછી મિઆ૦ કહી એક ખમાસણ દેઈ કહઈ ઈચ્છાકરણ સંદિસહ ભગવન મૂલ ગુણ ઉત્તર ગુણ અતીચાર વિશુદ્ધિ નિમિત્તે કાઉસગ્ગ કરવું. ઈë. ઈસ્યુ ભણી કરેમિ ભંતે આલોઉં. તસુત્તરી ઈત્યાદિ ભણી કાઉસગ્ગ કીજઇં. પાખીઈ ત્રિણિસઈ ચઉમાસઈ પાંચસઈ સવચ્છરી ઈય અદ્ધોત્તર સહસ ઊસાસા બાર વીસ ગ્યાલીસ ભોગસુ જો) ચાંદસ નિમલયરા સીમ પછઈ નકાર ચીંતવી નઉકાર કહી – કાઉસગ્ગ પારી આપી લોગસ કહી બાઈસી મહુપતી પડિલેહી ૨ બાંદણા દેઈ 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ સમાપ્તિ ખામણઉં કીજઈં. ચ્યારિપાર ખમાસણ દેઈ ૨ ત્રિણિ. ત્રિણિ નઉકાર કહીંઈં. એ આારિ બોલ વાંદણાં, કહીઈ. તઉ પાછઉં ઈચ્છામો અણુસદ્ધિ. ઈસિઉં ભણી નિત્યારગ પારગા હોઉ - એ ગુરૂવચન સાંભલી આધઉ દેવસી ડિકમીઈં. કેવલે ભુવન દેવતા કાઉસગ્ગ થઈ અધિક કહીઈં અઝિતશાંતિસ્તવવ કહીંઈ. લઘુસ્તવન ઉવસગ્ગહરં કહીઈ એ પાખી ડિકમણાની વિધિ બ્રા ૫૫ હિવે સામાયક પોસહ પારવાની વિધિ લિખીઈં કણવીરી અથવા ગુરૂ આગઈ. મુહપતી પડિલેહી કહીઈં. સામાઈયં સામાઈયે પામિ. વલી ગુરી કઈં. આયારો નમુત્તવ્યો. પછઈં ૩ નવકાર કહી ગોહિલીયાં હોઈ ભયવંદસન્ન ભદ્રો. ગાહ કહીઈં. તેહનું વખાંણ. ભગવન દાંર્ણભદ્ર. સુદર્શન થૂલિભદ્ર વયરસ્વામિ પ્રમુખ કિસ્સા છઈં. જીણું સફલ કીઉ ઘરનઉ ત્યાગ કહીઈં. સંયમસ્યા ભણી દશાર્ણભદ્ર સુદર્શન તીણઈં જિ ભવિ મોક્ષ ગયા. થૂલિભદ્રનઈં વઈરસ્વામિ દેવલોકિ જઈ ત્રીજઈ ભવિ મોક્ષ જાસિઈં. તઈય ભવાઈક્રમણ ન કરંતિ. જુગપ્પહાણ આયરિયા અજ્ઞ સુહમ્મપ્પ ભિઈ. તેણેવ ભવે ગયા મોરકં ||૧|| સાહૂ એવંવિહ । હુંતિ સાધુ એહવા હુઈ ૧ સાહૂણં વં૦ સાધુતઈ વંદનઅ સંકિતપણĚ પાપ નાસઇં. ઈહાં નારાયણનઉ દૃષ્ટાંત જાણિવઉં. કી૦ પ્રાસુ કદા વ લગી નિર્જરાકર્મની હુઈં. ઉવત જ્ઞાનાદિકના ધરણહારનઈ ઉવગ્રહ ઉપષ્ટ ભ હુઈ ॥૨॥ છઠ્ઠા ઉમ૦ છદમસ્થ જીવનઈં કેતલઉં પાપ સાંભલઈં ? હિમેં જે પાપ ન સાંભરઈં તેહનઉં મિચ્છામિ દુક્કડg. જં જં. જ કાંઈ પાપ પાડૂ ઈંમ નિ કરી ચીંતવિઇ. જ કાંઈ પાપ વચન કરી ભાખિઉં. જ કાંઈ અશુભ ફાઈ કરી ફીઉં. તેહનઉં મિચ્છામિ દુક્કડ હુ સામાઈય. પા૦ સામાયક પોસહ કરતાં જીવનઈં જે કાલ જાઈં તે કાલ સફલ જાણિવઉં. થાકતઉ સંસારફલ હેતુ. વલી પોસહ પરિવાની વિધિ મહંપતી પડિલેહી ભગવન પોસહં પારાવેહ. ગુરૂ ભણઈં. પુણોવિ કાયલ્વે. શિષ્ય કહઈં. પાસઈ પારેમિ. ગુરૂ કહઈ આયારો નમુતવ્યો ઈથ્થું કહી ૩ નવકાર કહી પોસહ પારઈ. ઈતિ સામાયક પોસહ પારણવિદ્ III હિમેં સામાયક-સૂત્ર વખાણી. કરેમિ ભંતે કરેમિ કરઉ તે ભગવન ગુરૂનઉ આમંત્રણ. સામાઈયં સમસ્ત જ્ઞાનાદિ ગુણ. તેહનઉ આય-લાભ સમાઈ તે ભણી-સામાયક કહીઈં. તે પણિ એકદેસી સાવદ્ય યોગ. પ્રત્યાખાંમ ન હુઈ સાવજ્ઝ જોગં પચ્ચખામિ. સાવદ્ય વ્યાપાર તે બિહું ભેદે એક જાવજઝી વી બીજઉં બિં ઘણી પ્રમાંણ. જાવ નિયમં પજઝવા સાંમિ જેતલઉ કાલ પ્રતિ રહિઉ, તેતલઉ કાલ. હઉજઝવાસું પાલઉં જધન્ય પદિ બિ ઘડી ઉત્કૃષ્ટઈ નુ જાવજઝીવ સીમ એ નીમ કેહઈં ૨ ભાગઈ છઈં તે કઈ દુવિહં. તિ વિષેણં. દ્વિવિધ. ત્રિવધિ. પહિલું ત્રિવધનઉ સ્યું અર્થ મણેણં વાયા એ કાએણું મન વચન કાંઈ કરી. 2010_03 Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૬ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ટું અર્થ બિહું ઘડી લગીઈ પાપ આપણએ કરઉ નહી. અનેરાં પાઈ કરાવવું નહી પણિ અનુમતિઉં. નેમ શ્રાવકનઈ પલઈ નહી. એ છ બોલ ઊપરિ શ્રાવકના તેર કોડિ સઈ ભાગાં. વલી ઊપરિ ચરિાસી કોડિ બાર લાખ સત્યાસી સહસ બિસિઈ. ૧૩૮૪૧૨૮૭૨ ૦૦ એતલાં ઊપજઈ. તે પ્રવચન સારોદ્ધાર થતા જાણિવા. તસ્મ ભંતે જે અગઈ પાપ લાગઉં છઈ છે તે હું ભૂત હે ભગવાન પડિક્કમાસિ. હું પડિકમઉ મનમાહિ મિચ્છામિ દુક્કડ દિઉં. નિંદામિ આત્માસાખિ નિદઉં. જે પાપ કીધઉં, તે ગુરૂસાખિગારવી. હિવે અતીત સાવદ્યકારક. આપણ૩ વોસિરવું. ઈતિ સામાયકદંડક અર્થ હૂઉં. હિવે સકલ અતીચારની ભણી. પડિકમણાસૂત્ર કહીઈ કઈ ના વંદિતું સબ સિદ્ધ ઈત્યાદિ વંદિત વાંદી કઉણ સવ્વ સિદ્ધ સિવે તીર્થકર અનઇ સિદ્ધજે મોક્ષિ પહુતા પછઈ ધમ્માયરિએય. ધમાચાર્ય ગુરૂ વકારઈ તુ ઉપાધ્યાય. બાર અંગની વાચા દાયક તથા સવ્વ સાહૂય અઢાઈ દ્વીપ સમુદ્ર માહીં સર્વ સાધુ વાંદીનઈ. ઈચ્છામિ વાંછ૩. કિસિ પડિક્કમિઉય પડિકમવા નિવર્તિવા. કિસા હું ની. સવગ ધમ્માઈ યૌરસ્સ શ્રાવકઉ ધર્મ. બાર વ્રત રૂપ સ્થૂલ પ્રાસતિપાત મૃષાવાદ અદત્તાદાન સ્વદારસંતોષ અથવા પરદાર પરિવાર પરિગ્રહ પરિમાણ પ પાંચ અણુવ્રત દિષ્પરિમાણ ૬ ભોગપભોગ ૭ અનર્થદંડ એ ત્રિણિ ગુણવ્રત ૮ સામાયક ૯ દેસાવગાસિક ૧૦ પોષધ ૧૧ અતિથિ સંવિભાગ ૧૨ એ ઐરિ શિષ્યવ્રત ઈણે બારે વ્રતે જે હૂઉ અતીચાર તે દૂત. નિવર્તિવા વાંછું ૧| હિવે સઘલાઈ વ્રતના આતીચાર કહીઈ. જો મેઘવયાઈયારો) જે મુઝને વતનઉ અતીચાર લાગઉં. જ્ઞાન ૧ દર્શન ૨ ચારિત્ર ૩ નઉ સુહુમય સૂક્ષ્મનઈ બારિ કરી ચલવીસાસઉ અતીચાર તે કમ જ્ઞાનદર્શના ચારિત્રના આઠ આઠ કરતાં ૨૪ સમકિત્વના ૫ અનઈ ૬ બાર વ્રતના લેતાં ૮૯, વલી કર્માદાન ૧૫, સંખનાના ૫ તપાચરના ૧૨ વીર્યાચારના ૩. ઈમ મેલીનાં ૧૨૪ અથિચાર થાઈ. તેહ માંહિ જ કો અતીચાર નાન્હઉ મોટું હુઉ-હુઈ તેડું નિવંઉં. આપસાદ્ધિ ગરહવું પરસાખિ રા હિવું પ્રવાહઈ પરિગ્રહદોષનું મૂલ તે ભણી કહઈ દુવિહે પરિગ્ગવ બિહું પ્રકારે પરિગ્રહ. સચિત્ત દ્વિપદ ચતુષ્પાદાદિ. અચિત્ત દ્રવ્યાદિકની સાવઝે સદોષ છઈ બહુવિહે) બહુવિધ અનેક પ્રકારે આરંભ. પ્રાણાતિપાતાદિ કારાવ કરતાં યકાઈ તુ અનુમોદતાં જે અતીચાર લાગઉ પડિક્ક0 તે સર્વ પડિકમઉં. અતીચાર પાપથી નિવર્તઉ. દેસિયં રાઈયં પરિક્ય ચઉમાસીય સંવત્સરીયં ઈંમ સહેલું પદે કહિવઉં Ilal હિર્વે જ્ઞાનાચારના અતીચાર કહીશું. જ બદ્ધમિ૦ જે બાંધિઉં જ્ઞાની વરણી 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિકત પડાવશ્યક બાલાવબોધ પ૭ કર્મ પાંચ ઇંદ્રીએ કરી ચઉહિક0 ૪ કષાય ક્રોધ નામ માયા લોભે કરી અપ્પ સત્યેહિં અપ્રશસ્ત પાડૂઈં ભાવિ કરી. રાગે૦ દૃષ્ટિ રાગાદિ કરી. દોસે ઠેષ અપ્રીતિ ભાવિ કરી જે કર્મ બાંધિયું તેહવું નિદઉં ગરહઉં. જ્ઞાનાતિચાર કિમ હુઈ ? જ્ઞાનની જે અવહીલક્ના તે જ્ઞાનાતિચાર ઇંદ્રીએ કરી હુઈ //૪ોછા હિવે દર્શનાતિચારના આઠ અતીચ્ચાર કરીશું. આગમણેનિ૦ મિથ્યાત્વના રથયાત્રા બાજી જોવા ભણી આવઈ. આગમણે ૧ ગિગ્નમણે તે જોવા ભણી નીકરઈં. ૨ ઠાણા મિથ્યાત્વીનઈ દેવકુલિ જઈ ઊભલે રહઈ. ૩ ચંક્રમણે તિહાં નાટકાદિ જોયા ભણી ઉરઈ પરઈ ફિર ૪ અણાભોગે અસાવધાનપણઈ. પાપ અભિલે રાજાદિકનઈ અભિયોગિ ૬ નિયોગિ શ્રેષ્ટિ પદનઉ નિઉગવ્યાપારિ. વ્યાપાર કરતાં જે પાપ બાંધિઉં, પડિO તે પાપ સર્વ દિવસનું પડિકમઉ ૫. હિર્વે સમ્યકત્વના અતીચાર આલોઈઈ. સંકાકંઇ જીવા જાવાદિ નવ તમ્યનઈ વિષઈ સંદેહનઉ કરિવ૬. ધર્મ સાચલ કિ કૂડલે તે શંકા ૧, પરદર્શનીના ગુણ દેખી અભિલાષ ઉપજઈ તે આકાંક્ષા ૨. ધર્મ ઊપરિ સંદેહ મલમલિન વસ્ત્ર સાધુના દેખી નિંદા જિઈ. તે વિતિ કિ દર્શનીના અતિશય દેખી પ્રસંશા કરઈ ૪ કુલિંગી તું પરિચઉ મૈત્રીકરણ ૫. એ પાંચ સમક્તિના અતીચાર માહિ જ કો લાગી હુઈં. તે દિવસ સંબંધી યા પડિકમઉં. એ સમકિત્વ પાલતાં અવિરતઈ શ્રેણિકાદી તીર્થંકરપદ લહસ્યૐ ૬. હિવે ચારિત્રના તિ ચારના અતીચાર કહઈ. છક્કાસ0 રુદવી અપ તેજ વાય વનસ્પતિ ત્રસ જીવનિકાય છે તેમની સમારંભ. પયણે) તે પચાવતાં ચકરાઈ તુ અનુમતી લગી. જે દોષ લાગા તિ કિમ. અર૦ આપણઈ કાજિ પર પ્રફુણાદિકનઈ કાજિ. અભ૦ આપનઈ પરને બિહું ભણી ભોલપણ લગી સાધુનઈ અન્ન પચી દેતાં મૂહનઈ પુણ્ય હોઈ. ઈસી પરિ આપ અનઈ પરદર્શનીનઈ કાજિ એકહૂં પચી દિઈ. અથ છક્કાયસ0 સચિત્ત પ્રદવી. લવણાદિ ૧ અપકાય, જલ ૨ તેય કાય અગ્નિ સંધૂપણ ૩. વ્યાકરણ ૪ વનસ્પતિ વનનઉમ છે દિવઉં નીંદણ સૂડણ ૫. ત્રસકાય કીડી કીડીનાં નગરાં ભાંજિબા. પઉજિયા ખંડન પીસન અણછાયાં જલ ૬. પ્રમુખ પદૂકાયા સાવદ્ય વ્યાપાર અનેરાઈ જ કે જીવ આરંભ કરતાં વિણસઈ તિર્ણિ કરી જે પાપ કીધાં તે નિંદઉં. પૂર્વિલી રીતિઈ રા. હિવે ચારિત્રાચારનું પડિકમણઉં ભણી. પવન્ડ અણુમહાવ્રત હુંતા અણુ લહુડા તે ભણી અણુવ્રતાદિક બાર વ્રતનું વિચાર કહીશું. મહાતમાન જાવજીવ. પાંચ મહાવ્રત કહીયા શ્રાવકનઈ પાંચ અણુવ્રત. ત્રિણિ ગુણવ્રત જાવજઝીવ કહિયા અનઇ સામાયક. હિવે સાવગાસિક, ઐરિ શિષ્યા વ્રત કિ ચારઈ પાલઈ કિવારઈ નહી. 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ જિમ શિષ્ય વલી ૨ વિદ્યા અભ્યસઈ તિમ સામાયક. દેસાવગાસિક વલી ૨ કરઈ. એ બાર વ્રતના અતીચાર દિવસ સંબંધીયા પડિકમલે ! - હિવે પહિલું અણુવ્રત કહીંઈ. પઠમે અણુવ્યયમી પહિલઈ અણુવ્રતિ. શૂલ મોટા બેંદ્રિયાદિક જીવના નખ દાંત અસ્થિ ચર્માદિનકનઈ કારણિ જીવહિંસાની વિરતિ. આય૦ કિસિઈ હૂંતઈ અપ્રશસ્તભાવિ ધંતઈ ક્રોધાદિત ઉદર્યિ પામ્યઈ હૂતઈપ્રાણાતિપાનનું વિષઈ પ્રમાદના પ્રસંગ લગી જે અતીચાર લાગઉ ૯ હિવે તે અતીચારનાં મલેઈ કહઈ બહ બંધ. છ વિકેએ. બધ કહીઈ. ક્રોધાદિકના વશિ લગી. દ્વિપદાદિકનઈ લાકડીઈ કરી. નિર્કસ થાય દિઈ તે પધ અનઈ બંધ. રાહુ ઈં કરી બાંધિવ૬. ઠવિછેએ કવિચ્છેદ કાન, નાદ ગલ કંબલનઉ છેદિવઉં. અઈભારે અધિકઉ ભાર ઊંટ પોઠિ રાસભ વેસરનઈ જેતલી શક્તિ હુઈ તેતલાનું અધિક ભાર. લોભિઈ વાહિલ ઘાતઈ. હિવ ભત્તાણવુચ્છેએ ભાત પાણીનઉં. નિવારિવઉ અથ વેલા ટાલી દીજઈ. એ પહિલા વ્રતના પ અતીચાર માહિ જે કાંઈ પાપ લાગઉં. પહિક્ક0 તે દિવસ સંબંધિ ઉ પડિકમઉં. મંલિ ગૃહસ્થ આપણા પુત્ર પુત્રી ભાર્યા દાસ દાસી ઘુરિ લાગઈ. તિમ આસંક માહિ રાખઈ. જિમ બાંધ્યા કૂદ્યા પાખઈ સ્વયમેવ આજ્ઞા માનઈ. થોડા નિમ બાંધીઈ. જિમ ગલવુઉ ગલઈ પાલવણઈ લાગઈ. તત્કાલ છૂટઈ. બલદ ઊટનઈ તેતઉ ભાર ઘાતીઈ. જેતઉ સુખિઈ ઊપાડઈ. વારિપાણીની ચિંતા વેલાઈ કીજઈ. તેહનાં વઈદા કરાવીશું. તહી દયાસહિત ઠરાવીશું. હિવે શિષ્ય પૂછઈ. શ્રાવકનઈ જીવ મારિવા નેમ છઈ. તુ બધબાંધાતિ કરતાં હું દોષ ? ગુરૂ કહઈ. સાંભલિ વચ્છ, વ્રતના અંતરંગ બાહ્યાનું જિ વારઈ બધ બંધાદિ કરઈ તિ વારઈ દયા નથી. તે ભણી અંતરંગિ જ જોઈશું તુ વ્રત ભાગઉ. પણિ તે કૂટતાં આફખાખન સબલ લગી મૂઉ નહી તે ભણી બ્રાહ્મપણઈ વ્રત આખઉં રહિઉ, તુ કાંઈ ભાગઉં. કાંઈ આકઉં. તે ભણી અતીચાર કહીઈઈંમ સાલે અતીચારનઉ ભેદ જાણિવઉ. એ પહિલા વ્રત ઊપરિ સૂરનઈ ચંદ્રની કથા જાણિવી. | ૧.૧૦ હિવે બીજઉં અણુવ્રત કહીઈ. બી અણુવ્યય મી બીજઈ અણુવ્રતિ મોટG અલીક ન બોલી ઈ. તેહના પાંચ ભેદ, નિર્દોષ કન્યાનઈ સદોષપણઉં એ કન્કાલીક ૧. દ્વિપદ સઘલુઈ એ માહિ આવિવું. થોડઉ દૂધ દેતી ગાઈનઈ ઘણું દૂધ દેતી કહીંઈ. ઈમ ચઉષ્પદ વિષઈG સર્વ ગવાલીક બીજઉં / ૨. પારકી ભુઈંનઈ આપણી કહીશું. એ ત્રીજઉ ભૂમિની અલીક ૩. ઠવણી મોસઉ ધનાદિક ઉલવાઈ. ૪ કૂડી સાખિ દિઈ તે પાંચમઉં. ૫. એ પાંચઈ નામ લેઈ કહ્યાં. અનેરાઈ કૂડા રહા કાઢિવા. વેસાસ ઘાત ઈત્યાદિ. મોટાં કૂડાં ન બોલિવાં. એ આયરિય. અપ્રશસ્ત પાડૂઈં. ભાવિ કરી 2010_03 Page #74 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદર ગણિકૃત પડાવશ્યક બાલાવબોધ પ૯ ઈન્વય. એહ વ્રતનઈ વિષઈ પ્રમાદનઈ પ્રસંગિઈ કરી અતીચાર જાણિવા. ૧૧. એહ વ્રતના અતીચારનઉં પ્રતિક્રમણ કહીઈ. સહસાવ સહસાત્કારિ અણવિમાસિઈ કહઈ તૂ ચોર એહવઉં આલ દિઈ. તે સહસાભ્યાખ્યાન જાણિવર્ડ / ૧રી. હસ. એકાંતિની વાત સાંભાલી પ્રકાસઈ અથવા કહિવઉ મર્મ પ્રકાસ ઈ. તે બીજી અતીચાર-કહીશું. કલત્ર અથવા મિત્રોઈ આપણી છાની વાત કાંઈ કહી હુઈ તે અનેથિ પ્રકાસિઈ, તે સ્વદાર મંત્ર-ત્રીજઉ અતીચાર ૩. એતલઈ જે સાચઉઈ વચન. પરપીડાકારીઉ તે કૂડઉ. મોસવ એ સે અણજાણ્યા સહ મંત્ર અનેરાન. સાખવઈ. અપાયપાડીયા ભણી. એ મૂષોપદેસ. ચઉથઉ અતીચાર ૪. કૂડાં લેખ લિખઈ. નિસિ ભેદ સઘલ એહ માહિ આવ્યઉં. ઈંમ બીજઈ વતિ જે પાપ લાગઉ તે સર્વ પડિકમઉં. ઈમાં વસુ અનઈ નારદની કથા જાણિવી. ૧૨ હિવે ત્રીજ, અણુવ્રત કહીઈ, તેઈ એ અણુવ્યયમી ત્રીજઈ અણુવ્રતિ યૂલ મોટઉ રાજનિગ્રાહ જીણઇં ઊપજઈ એહવાહ જે દ્રવ્ય તેહનઈ વિષઈ પ્રમાદ લગી જે અતીચાર લાગા ||૧રા તેના હડપ્પઉગે તેને કહીશું. ચોર તેહેં આણી હી પારકઉ તે હરિયાની જે વિરતિ, આયરીય) અપ્રશસ્ત ભાવિ કરી ઈચ્છા ૫. એ ત્રીજા વ્રત-મોતી પ્રમુખ. બહુમૂલ્ય વસ્તુ લોભ લગી સુહગુ લિઈ. ૧૦ પઉગે ચોરનઈ ઊધારિ ધન દેઈ ચોરીનઈ વિષઈ પ્રેરાઈ મરી તડપ્પડિરૂપે રૂડી વસ્તુ માહિ સામાન્ય વસ્તુ ભૂલી વેચઈ કારિમી કસ્તૂરી પ્રમુખ ખરીનઈ મૂર્લિ વેચઈ. લવિંગ જાઈફલાદિકે દૂધના ભાતાદિઈ. એ સર્વ તત્વતિરૂપ કહીઈ. ૩ વિરૂદ્ધ ગમણે ય પારકઈ દેસિ વયર લગી રાજાઈ ધાનવસ્તુ, જાતી રાખી હુઈ. અનઈ તિહાં લાભ દેખિ છાનઈ સિક જાયાઈ લોભ લગી વસ્તુ વેચાઈ ૪ ફૂડનુ લકુડમાણી કૂડા તોલાં કૂંડાં માપ તિણિઉ છઉં અધિકઉ લિઈ દિઈ ૫. ઈમે ત્રીજઈ વ્રતિ પાંચ અતીચાર પડિકમલે, ઈહાં વકાશ્રેષ્ટિની કથા જાણિવી. (૧૪) હિવે ચઉથઉં વ્રત કહી છે. ઉલ્થ અણુવ્યયમી સંગ્રહીના અનેકવિધ ભેદ છઈ, તિહાં ગમન લાઈવઉ તેહનઉ નિષેધ વિરતિ. યાણિ કારણિ ઈહ લોકિં પરલોકિ અપકીર્તિ ઈત્યાદિ ઘણા દોષ છઈ. આયરિ૦ અપ્રશસ્ત ભાવિ કરી. એ વ્રતનઈ વિષઈ પ્રમાદના પ્રસંગ લગી જિ અતીચાર લાગ્યા ૧પો હિવે તેના મલેઈ કહઈ. અપરિગ્ગહીયા ઈત્તર. અપરિગૃહીતા વિધિ વા તિહાં ગમન-ઈત્તર થોડ૯. કાલભાડઉ દેઈ વેશ્યા આપણઈ રાખી ગમન કરશું તે ઈત્તાર કહીશું. શ્રાવિકાનઈ પર પુરૂષની વાંછાઈ અતીચાર. અનઈ સઉકિનઈ વારઈ ભર્તાર સમીપિ જાતાં બીજઉ અથીચાર. સ્ત્રીનઈ અણંગ કહીશું. કામ તેહની ક્રીડા રામતિ. કરસ્પર્શાદિક, પરસ્ત્રીનઈ કરઈ અથવા ચીરાસી કામાસનનઉ સેવિવઉ ૩. વીવાહ આપણા છોરૂ ટાલી બીજીના વિવાહ જોડા વાડા કરઈ. સોભાગ લેવા ભણી 2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ અથવા આપણીઈ અપત્યની સંખ્યા કરાઈ. તુ લાભ નહીતર ચઉથા અતીચારના ભાંગા હુઈ II૪ll તિવ્ર અણુરાગે આપણીઈ સ્ત્રી ઉપરિ જે તીવ્ર અભિલાષ અથવા કાંમ પોષયો ભણી સબલાઈ નઈ કાજિ ભાંગિ અહિફીણ ગુટીકા રસાંગ સેવઈ. દિવસિં કામ સેવા કરઈ. ઈત્યાદિ તીવ્ર અભિલાષ કાંમભોગ પાંચમી અતીચાર ઈમ ચઉથઈ વૃતિ જે અતીચાર લાગા હુઈ તે સર્વ દિવસ સંબંધીયા પડિકમઉં. ઈહાં નાગિલની કથા જાણિવી રા હિર્વે પાંચમઉં અણુવ્રત કહીઈ. ઈત્તો અણુવએ પંચમેમિ0 એ ચઉથા અણુવ્રત પૂઠિઈ પાંચમઈ અણુવતિ આય૦ અપ્રશસ્ત ભાવિ કરી પરિમાન્ડ પરિગ્રહન પરિમા પ લાંથિઉં હુઈ. ઈન્થ૦ ઈહાં પ્રમાદના પ્રસંગ લગી IIછી ૧૭. હિરેં એહ જિના પાંચ અતીચાર કહી. ઘણ, ધન્ન, ખિત્ત, વછૂO ધન. ૧ બિહું પ્રકારે ગણિમ જાઈફલાદિ. ૧. મતોલિઉં વેચાઈ ગુલાદિક ૨ મેય મવિલું ચોપડ ભૂણવહન ૩ પરિચ્છેદ્ય ઉપરીખિી વેચાઈ અન્ન વસ્ત્રાદિક ૪. એ ચિહું પ્રકારે ધન ધાન્ય સંખ્યાલંઘન પહિલું અતીચાર ૨૧. રિક્ત વલ્થ ક્ષેત્રના ૩ ભેદ. એક સતુ. જે ક્ષેત્ર સેલડીનાં અરહંતનઈ પાણીઈ નીપજઈ. ||રા ત્રીજઉ બિહું પાણીએ નીપજઈ. એ ત્રિવિધ ક્ષેત્રઉં. હિર્વે વાસુ કહીઈ. ઘર, હાટ, વખારિ પ્રમુખ તેહના ૩ ભેદ. એક ખાત જે નીપલું ખણીઉં. ભૂમિ ગૃહાદિ બીજઉ ઉચ્છિત. જે ઊંચઉ વિણાવીશું. અવાહન ખાતોચ્છિત. જિહાં ખણિવ નઈ ચિણવઉં બે વાનાં કીજઈ ૩ ગામ નગરનું પરિગ્રહ તેહી વાસ્તુ માહિ આવઈ. અથવા ક્ષેત્ર એકનઈ નેમિ બિં ક્ષેત્રના સેઢા ભાંજી નેમ ભંગનઈ ભગઈ એક જિ કરઈ તિમ ઘર હાડ અધિક થાતાં ગેખી વિચિલી ભીતિ પાડી એક કરઈ. એ ક્ષેત્રવાસ્તુનઈ પ્રામાણાતિક્રમ ૨ અતીચાર રૂપા સોની ની નેમ લીધઉ હઈ અનઈ રૂપા સોની સુહમાં ગેખી નેમભંગ ભણી ધરિ સ્ત્રીનઈ નામઈ કરી મૂકઈ એ ત્રીજઉં. અતીચાર ૩, કુવિય પરિમાણે કુપ્પ કહતાં ત્રાંબા પીતલનાં રાષ્ટ્ર વાટલાં ઘાલી ખાટ, પાટલાદિક ઘરવખરી તે કુપ્પ કહી . તેની સંખ્યાનઈ નેમિ કટિહન સુહગી દેખી ભાણી વાટલાં મોટાં કરાવઈ. મુહગઈ ભાજી વેચઈ એ ચઉથલ અતીચાર. ૪ દુપએ) દ્વિપદ ગાડાં વાણિ-દાસ દાસી ચતુષ્પદ ગૌ ઘોડ” પ્રમુખ તેહનઉં પ્રમાણ લાંઘઈ. એ દ્વિપદાદિ પ્રમાણ પાંચમી અતીચાર. ૫ ઈમ પાંચ અણુવ્રતના ૨૫ અતીચાર કહીયા. તિહાં જ કાંઈ પાપ લાગઉ તે પડિકમલે. ઈહાં કવિકર્ણ તિલક શ્રેષ્ટિ નંદરાજાની કથા જાણિવી. ૧૮ હિર્વે પહિલઉં ગુણવ્રત દિગ પરિમાણ કહીઈ. ગમણસ્સઈ પરિમાણ૦ ૪ દિસી. ૪ વિદિસિ ઊર્ધ ૧. અધ. ૧. ઈમ દસઈ દિસિં. તિહાં જાવાનઉં પરિમાણ 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિત પડાવશ્યક બાલાવબોધ ૬૧ કરશું. આઠે દિસે સઉ ૨ જોયણ મોકલું કરઈ ઊચઊં બિ જોયણ નીચલું કોસ એક ઈમ દસઈ દિસિ પરિમાણ કરાઈ. તેહના અતીચાર. ઊધ, અધ, તિર્યક તેહની વૃદ્ધિ પ્રમાણનઉં. લાંદિવલું અથવા તેમનઈ ભયઈ ઠાણુત્ર મોકલઈલોભ લગી તુહી અતીચાર૩ વૃદ્ધિ૦ એક દિસિનાં જોઅણ. બીજી દિસિ માહિ વધારઈ. એ ક્ષેત્રવૃદ્ધિની અતીચાર ૪. અંતરદ્ધા સ્મૃતિનઉં વીસરવિ8 કિમ પૂર્વદિશિઈ સઉ જોઅણ ગયઉ અનઈ આધઉં જાવઉં છઈ. પણિ નિરંસઉં સ્મરઈ નહી. તિહાં જિઉ આધલ જાઈ તુ અતીચાર પડિક્ક0 એ પાંચઈ અતીચાર પહિલઈ ગુણવ્રતિ નિંદઉ ગિરઉં એ વ્રત ઊપરિ સિંહ શ્રેષ્ટિની કથા. ૧લા. હિરેં બીજઉં ગુણવ્રત ઉપભોગ પરિભોગનઉ પરિમાણ કહીઈ. મજઝમિય સંમિય. મૂલિ તો શ્રાવક સદાઈ ફાસ્ આહાર લિઈ નહી તુ સચિત્ત પરિ હરઈ તિમ જુ નહી તુ જે ગાઢા સાવદ્ય ભક્ષ્ય અનંતકાય રાત્રિભોજન મધુ, મધ, માંસ, માખણાદિ તે વર્જઈ અનઈ પ્રત્યેક મિશ્ર ફલાદિકનઉં પરિમાણ કરશું. તેહ માંહિ મજઝ કહેતાં મદિરા II માંસ ચકાઈ તુ ૨ બાવીસઈ અભક્ષ અનઈ બત્રીસ અનંતકાય. તેહનાં નામ કહઈ. વડ ૧ પીપલ ૨ ઉદંબર ૩ ૪ કચૂંબર ૫. એ પાંચનાં ૫ ફલ. અભક્ષ મસાનઈ આકારિ સૂક્ષ્મ જીવું ભરિયા છઈ. તે ભણી અભક્ષ મધુ, મદ્ય, માંસ, માખણ ૪ વિગઈ અભક્ષ એક માહિ. નિરંતર તદ્ધર્ણ અનેક જીવ, સંમૂર્છાિમ ઊપજઈ વિલઈ જાઈ, તે ભણી અભક્ષ ૯ હીમ અસંખ્યાત અપકાય ભણી ટાલીઈ ૧૦. વીસ પેટમાહિલી સર્વ જીવનઈ મારઈં. વલી મરણાંતિ અર્ચતપણું હૂઈ. તે ભણી અભક્ષ ૧૧ કરતા. અસંખ્યાત અપકાઈ ભણી સદોષ ૧૨. સઘલીઈં માટી અભક્ષસ્થા ભણી. ડેડકાદિક પંચેદ્રી જીવની ઉત્પત્તિ હુઈ. તે ભણી અથ આમવાત પાંડુરોગાદિક ઊપજઈ. ૧૩, રાત્રિ ભોજન ઈહલોકિં પરલોકિ દોષ હેતુ અભક્ષ ૧૪. બહુ બીજે પંપોટાં રીંગણીનાં ઉલ અભક્ષ તેહ માહિ જેતલાં બીજ તેતલા જીવ જાંણિવા. ૧પો અનંતકાય બત્રીસ અભક્ષ તે નામ આગલિ કહસ્યઈ. ૧૬. અથાણાં, બીલી, પ્રમુખ જીવોત્પત્તિ ભણી અભક્ષ ૧૭. ઘોલવડો જે કાચા ગોરસ માહિ પડ્યા હુઈ તે અભક્ષકો. કાચા ગોરસ માહિ મિલિઉં કડઉલ તિમ જિ જાણિવ૬ ૧૮. વીંગણ કાંમનઈ દીપાવઈ. નિદ્રા પણિ ઘણી આવઈ. આકાર પાડૂલ. દસઈ તે ભણી અભક્ષા ૧૯. જે ફલફૂલમાં નામ ન જાણી તેહી અભક્ષ. કિવારઈ ? વિષાદિક ફલ ખવરાઈ તે ભણી ૨૦. તુચ્છ ફલફૂલી ફલી જીણઈ ઘણઈ ખાઈ તૃપ્તિ ન હૂઈ તે ભણી અભક્ષ ૨૧. જે અન્ન કહિઉં. ગંધિ ઊપની તે વલિ તરસ તે અન્ન ૨૪. પહુર ઉપહરઉ ઉદનાદિક ૧૬. પ્રહર ઊપર દહી ઈત્યાદિ અભિશ્ય. તેહ માહિ જીવ ઊપજઈ તે ભણી ૨૨. એ બાવીસ અભક્ષ ટાલિવા. 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ હિવે ૨૨ અનંતકાય. તિહાં અનંતકાયનું લક્ષણ જાણિઉં. જોઈ તે કહઈ. ગૂઢ સર સંધિ પવૅ સમભંગ ૫. વ્યાખ્યા છે જેની શિરા ગૂઢ દીસર સંતી નથી અનઈ સંધિ કહઈ અનઈ પર્વ જેહના ગૂઠ હુઈ તે પાંડઉં, ડાલ, ડાંડી પ્રભૂતિ અનંતકાઈ સમભંગ. જે ડાલપાનડે ત્રોડીત સમઈ ભંગિ ભાઈ. અહી રંગ જેહ માહિ હીરતાની ન હૂઈ. છિન્નર, હું છેદી મૂક્યા પછી પાણી માટીનઈ યોગિ પાલુઈ. જિમ ખિલો સાહી ૨૦ એણે લક્ષણે અનંતકાઈ જાંણિવા તદ્ધિ, એહ થકઉં. ઊપરાઠવું જેહની નસાસંધિ પર્વ દીસતાં હુઈ જે વિસમઈ ભંગિ ભાંજઈ જેહ માંહિ છત્રીસ નામ લેઈ કહ્યા. કેહા સૂરણ કંદ ૧ વજકંદ ૨. ઈમ બીજાંઈ કંદ જાણિવા. નીલી હલદ્ર ૩, આદઉં, ૪ નીલઉ ક્યૂર ઉપ, શતાઉરિ ૬, વિરાલી વેલિ ૭, ક્યારિ ૮, ઘોહરિ ૯, ગિલો ૧૦, લસણ ૧૧, વંસકરેલાં નીપજઈ ૧૪, લોઢુ પોયણિનઉ કંદ ૧૫, ગિરિકર્ણિકાવલિ ૧૬, નવાં ઊગતાં કિસલય ૧૭, ખરિસૂયા ૧૮, થેરકંદ ૧૯, નીલીમોથ ૨૦, સમરવૃક્ષની છાલિ. અનંતકાય પણિ બીજા અવયવ નહીં. ૨૧. ખેલવૂડા ૨૨ અમૃત વેલિ ૨૩, મૂલઉ ૨૪ ભૂમિફોડા-ઊપજઈ ૨૫. કઠલવ ધાનના અંકૂર ૨૬. ટુંક વાઘલઉં. શાક તે પહિલ ઊંગિઉ. અનંતકાય છેદ્યા પૂઠિ ઊગિઉ હૂઈ તે નહી ૨૭ સુખાલ જો મોટઉ હુઈ ૨૮ પત્યેક શાક હુઈ ૨૯ કૂલી આંબિલી જેહ માંહિ ચીચક ઉસાવરિઉં ન હુઈ ૩૦ આલૂ ૩૧ પીડાલૂ ૩૨ એ બત્રીસ અનંતકાય જાણિવા. પુષ્પય ફૂલ કઈરડાં મહુડાદિકની ચકાઈ નું ત્રસસે સત્ક પત્રાદિક જાણિવા. ફલેય ફલ જે પીલું, પીચું, આમણ, બોર પ્રકૃતિ એક માહિ કંથુઆદિક, ત્રસ જીવ હુઈ. એ વસ્તુ સઈ માહિ ભોગવીશું તે કહી. હિર્વે લાહરિ ભોગવીઈ તે કહઈ. ગંધ, મલ્લય, ગંધ કહાતાં સુગંધ, દ્રવ્ય, કસ્તુરી, ચોઆ, કપૂરાદિત. મલ્લેય, વાલઉ કેવડઉ પ્રભૂતિ ફૂલ ભોગ હેતિ વોવરઈ. તિહાં કૃલિ જે તી પાંખડી તેતલા જીવ વિભોગ પરી ભોગે એ વસ્તુનઉ ઉપભોગ પરિભોગ કરતાં બીયં બીજઈ ગુણવ્રતિ જે પાપ લાગઉં તે નિંદઉં. રા. હિર્વે સાતમા વ્રતના અતીચાર કહીઈ. સચિત્રજીણઈ સચિત્રની નેમ લીધઉં. અથ સચિતૂનઉ પરિમાણે કીધઉં અનઈ અધિકઉં સચિત્ત લિઈ. તેહનઈ અનાભોગાદિ કારણ લગી સચિત્તાર અતીચાર એક I૧. પડિબદ્ધ સચિત્ત હુઈ પ્રતિબદ્ધ કહીઈ. ભાગત૬. જિમ કેહિનઈ. સચિત્તનઉં. નેમ હુઈ. અનઈ વૃક્ષ ડૂતઉ. ઊખેડી ૨ ગૂંદ ખાઈ આંબો રાયણ નીકોલી ૨ ખાઈ. તત્કાલ તે સચિત્ત પ્રતિબદ્ધ હાર બીજઉ અતીચાર ૨ અપ્પોલિય અપકવાસિહું કહીશું. જે આગિઈ કરી સંસ્કાર નહી કીધઉ જિમ ગોધૂમાદિકના આટા પીસ્યા પછી કેતા એક દિન તાઈ મિશ્ર થકઉ રહઈ જે ભણી શ્રી સિદ્ધાંતિ ઈમ કહિઉ અણચાલિઉ આટલું શ્રાવણ ભાદ્રવઈ પાંચ દિન તાંઈ મિશ્ર પછઈ ફાસ્ આસોમાસિ દિન ધકાતી માગશિર પોંસિ ૩ દિન. 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ ૬૩ માહાફાગુણિ ૫ પ્રહર ! ચિત્ર વૈશ્યાખિ ૪ પ્રહર જેઠિ આસાઢિ ૩ પ્રહર મિશ્ર પછઈ ફાસૂકા ચલે લોટ પીસ્યા ભણી ફાસૂની બુદ્ધિઈ ઝુલિઈ તુ અપક્કાષધિ લક્ષણ ત્રીજઉં અતીચાર. દુપ્પો લિએ) કાંઈ પાકઉં કાંઈ કાચઉં જિન ઉલાઉ બી પહુંક પાપડી તેનું લક્ષણ તે દુ પક્કોષધિ ચઉથઉ અતીચાર II૪ો તુચ્છો. તુચ્છ મુંગ ચઉલાની ફૂલી ફલી જાં લગઈ બીજ સાંચરિવું ન હુઈ તે ફલી. જુ ફાસૂ કરી વાવરઈ તુ તુચ્છોષધિ લક્ષણ પાંચમી અતીચાર. ૫ જેહનઈ સચિત્તની નેમ હુઈ તેહનઈ એ પાંચ અતિચાર લાગઈ પડિ. એ આશ્રઈ જે પાપ લાગઉં તે પડિકમઉ વ્રત ઊપરિ ધર્મરાજાની કથા //ર૧ ગૃહસ્થા આજીવિકાનઈ હિતિ પનર કર્મદાંન આચરઈ. તે ભણી ભોગોપભોગ રૂ૫ પનર કર્મદાનદના અતીચાર. બિહં ગાહે કહઈ. ઈંગાલી વણસાડી, પાંચ કુકર્મઈ ગાલી અંગારકર્મ લાવિ અંગાર કરી વેચઈ. સોનાર, કુંભાર, લોહાર. ભાંડભૂજ, ઈટવાહ પ્રમુખ જેટલાં આર્ગિના આરંભ લગી નીપજઈ. તે સર્વ અંગારકર્મ ૧. હિવ વનકર્મ ૧. વન કાપ્યાં. અણકાપ્યાં. લાંબ. સાગ આંબાના પાટ. કાષ્ટ પાના ફૂલ ફૂલની લા-ણા કંદસ, કાકડી કાછ કરાવઈ. ધાંન દલાવઈ, પીસાવઈ. આજીવિકા હિતિ ૪. રસાડી કર્મ. ગાડાવાહણિ. તેહના અવયવ ધુરી. ધૂસર પ્રભૂતિ ઘડઈ, વેચંઈ, એ શકટકર્મ, ૩. ભાડી, ઊંટ, બલદ માડલાં, ભઈસા, પરા, વેસર, ઘોડા, પારકઉં તિયાણ૩ દેસાંતરિ આપ ચડાવીઍ આજીવિકા કીજ. તે ભાટક કર્મ ૪. ફોડી પૃથવી કુસિ કઉદાસી હલે કરી પ્રણાવઈ. કૃયા, વાવિ, તલાવ, ખાડોખલી ખણાવીઈ. ઉડના કામ. પાષાણ ફોડિવા. શિલાવટમાં કામ એ સર્વ ફોટકકર્મ પ. એ પાંચ કર્મ કહીયાં, હિવે પાંચ વાણિજ્ય દાંત, હાથીના આંબડાં વાઘવીવાત્રાના, ગાઈનાં આલાવર્મ. હિંગનઈ કાજિ બાંઘડી બાંધતાં આલઈ. ચમરી ગાઈના ચમર સાંખ, સીપા, મોતી, નખ, કઉઢા, અસ્થિસીંગ, બીજઉંઈ જ કાંઈ જીવના અવયવનું વાણિજય તે દંતવાણિજય કહીશું. એ જવ આગરિ જઈ લિઈ તું ગાઢઉ દોષ ૧ લાખનઉ વાણિયે લાખ ઘાહડીના ફૂલ. સાકૂડ, મણસિલ, ટંકણખાર. એણે ઘણા જીવ મરશું. ગુલાઈ ઘણા જીવનઈ વિણાસ ઉપજઈ. ઘાકડી, મઘમાહિ ભિલઈ. કસબૂઈ પણિ દોષ લાગઈ. ઈત્યાદિક સર્વ લાક્ષા વાણિજ્યમ માહિ, આવઈ ર. રસવાણિજય માખણ, ઘી, તેલ, દૂધ, દહી, ગુલ, મધુ, મધ, વસા. આમલ, વેતસ પ્રભૂતિ ઢીલી વસ્તુનઉ. વાણિજય, રસવાણિજ્ય માહિ આવઈ ||૩. કેસ, દ્વિપદ, મનુષ્ય, મોર, સૂડા, પ્રમુખ, ચતુષ્પદ, ગાઈ, ભઈસિ ઘોડા એહના કેશ વાણિજય માહિ આવઈ જા વિસિવિસય વિષવાણિજ્ય વિષચર. સર્પના થીર સાંગી, વચ્છ નાગા, હરીયાલો. | હિર્વે કટારી, છુરી, બાણ, ધનુષસ કુહાડા, ખેડા સન્નાહ જરહિ જેહનઈ 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ ६४ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ બલિ-માહિ જીવનઈ જીપાવઈ ઘરઠી અરાહટના યંત્ર લોહડકું સાબૂ નૂરી કરંડ ભાંગિ અહિફીણ પોસ્ત. ઈત્યાદિ સર્વ વિષ વાણિજય એ પાંચઈ કુવાણિજ્ય. - હિવ પાંચ સામાન્ય ૧૦ છો ૨૨. એjખુ0 યંત્રપીડન કર્મ ઘાણી, ઘરટ, કોલ્ડ કરાવીઈ નીસાહ ઘરટી, ઊખલ, કાંકસી. પ્રકૃતિ. વીકઈ તે યંત્ર પીડનકર્મ કહીઈ નિર્લાઇન. કર્મ ઘોડાબલદના નાક વીંધાવઈ, દાવઈ, સમરાવઈ, ઊંટની પૂઠિ ગલાવઈ. કાન, કંબલ. પૂંછ, બેદાવઈ કર્મ આજીવિકા હેત્ત ગણવઉ લાબી ગામ લિંઈ. તેલારપણા અકરા ઇત્યાદિ નિછન ૨. દવદાન કર્મ વ્યસન ભણી. અથ - ધર્માધર્મની બુદ્ધિઇ ૩. સરદહતલાયચિણા ગિહું વ્રીહ સચિવા ભણી. તલાવ-સરોવર દ્રહ ફોડાવીશું. ઉલીચાવાઈ. નીક, નંદક કોસ ચલાવઈ. તિહાં અનેક પંચેન્દ્રિયાદિક જીવ મરઈ ૪. અસઈ પોસ ચ. અસતી પોષ અસતી જે કુશીલ હિંસક જીવ માર્કાર મોર, કૂકડા સાલહીં દુષ્ટ ભાર્યા પુત્ર પોસઈ અથવા વેચિવાઈ હેતિ દાસ દાસી પોષઈ. માછી, કસાઈ તેલી, ચાકુરીસિઉ વ્યવહાર કરશું. જે પાપી જીવ પોસાઈ તે અસકી પોષ કહીઈ. એ પાંચ સામાન્ય કર્મ ઈમ પનર કર્માદાન ઉત્તમ વજિર્ઝવા છો! હિવે ત્રીજઉં અનર્થ દંડ ગુણવ્રત તિહાં દેહસૂજન ટાલી અનેરાનઈ કાર્જિ પાપકમિ કરી, આતમા દંડીઈ. તે અપધ્યાનાચરિત, અનર્થદંડ કહીઈ. મનમાહિ ચીંતવઈ. વયરીનઈ હૂમારઉ. ઠાકુર થાઉં વઈરીના ગામ નગર બાલઉં. ઈત્યાદિ પાડૂ આંધ્યાન કરઈ. વલી બીજઉ ભેદ પાપકર્મના ઉપદેસ જાઉ. વૃષભ સમારઉ. ક્ષેત્ર ખેડી આગાદિ ઉ ઘોડા સમારઉ. ઈત્યાદિ ૨૩. અથવા પરનઈ આપતાં દોષ લાગઈ તે કહઈ. સત્યાઝા) શસ્ત્ર અગિ મુસલ ઊખલ યંત્ર ગાડલા ણ ણાની બાહરી, છાષાહરા પ્રભુત્તિ, કાષ્ટ, અરહટાદિ મંત્ર, સાપ, વીંછી ખીલવાની. મૂલી, નાગફણી પ્રમુખ | ભેસેજઝો ઉસડ, વશીકરણ ઊચાટણાદિક ઘણા જીવનઈં વિણાસ હેતુ દારિવણ્ય ટાલી, અનેથિ દીઘઉં. હુઈ. અથવા દિવરાવિષે હુઈ પડિ. તે સર્વ દિવસ સંબંધિઉં પડિકમકઉં ૨૪, હિવે ચઉથઉ ભેદ પ્રમાદ લગી અનર્થદંડિ લાગઈ તે કહઈ. હાણું વટ્ટણ, સ્નાન જે તેલખલિ કરી નાહીઈ. તિહાં જે અજયણા ત્રીસ જીવાકુલ પૃથવીશું, બહુ બાદમેં દિહાડે અણછાણિઈ પાણીઈ જઈણા પાખઈ સ્નાન કીધા હુઈ ઘણાં ખલિ પાંણી લાંખ્યાં ઊગટણાં કીધાં સરનામલની વાટિ રાખ માહિં ઘાલી ન હઈ. હિવે વન્નગ, વર્ણક કસ્તૂરી ચંદન કેસરના વિલેપન, અજયવણાઈ કીધા હુઈ. સટ્ટરવ શબ્દ વેણુવંસાદિકે રાગના વશિ લગી સાંભલ્યા હુઈ દીઠે વિસ્ત્રિ આસન. માચી, પાટલાદિક આશ્રઈ જે પાપ લાગા અનૈરા વાસ્થાપન શાસ્ત્ર, સપાપ જોયાં હુઈ. ઘુત-ક્રીડા, મઘાપાન, જલક્રીડા, હીવણાં, ભઈસા, કુડ, જેઠીમૂઝાવ્યા, ચોર મારીસાં જોયાં. સતીના કાષ્ટ-ભક્ષણ જોયાં, રાજકથા, દસકથા, ભક્તકથા, 2010_03 Page #80 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ સ્ત્રીકથા કીધી. દેહ માહિ નિદ્રા, હાસઉ રામતિ, પાડઇ વાત કીધી, ઘી, તેલના ઠામ ઊઘાડાં મૂક્યાં માંહિ ઊંદિર, ગિરોલી, માખી, કીડી પડી મૂઈ ઈસી પરિ જે પ્રમાદિઈ કરી. પાપ કીધાં હુઈં. તે દિવસ સંબંધીઉં પડિક્કમઉં અનર્થદંડના થ્યારિ પ્રકાર કહિયા + ૨૫. હવે એ વ્રતના પાંચ અતીચાર આલોઈઈ કંદપ્યો. જે હિ વચને કંદર્પ ઊપજઈ. અથવા તેહવૅ વચને હસતી ક્રીડા કરઈ ll૧ કુર્જઈએ મુખ, આંખિ ભમુહિ કરી. પાડૂઈ ચેષ્ટા કરશું. જીણી ચેષ્ટાઈ લોકનઈ હાસું આવઈ ર. મોહરિ-અસંબદ્ધ વચન ઘણઉં બોલઈ ૩. આહિગરણ પાપનાં ઉપગરણ સજઝ કરી મૂકઈ ઊખલનઈ, મૂસલ રૂ. નીસાહનઈ લોઢઉ. ઘરટીનાં બિ પુડ, માંકડી ઈમ મેલી મૂકઈ વિવેક હુઈ તુ-જૂજૂ કરી મૂકઈં. જિમ બોઈ નમાં ગઈ ૪. ભોગએ તે. ભોગપભોગ વસ્તુ મેલઈ. જિમના હવા ભણી. તેલ કંકોડી ઝાઝી મેલાં મૂકઈ. તે દેખી બીજઈ પ્રસંગિઈ નાહીં પ દંડમિ એ અનર્થ દંડિ. ત્રીજઈ ગુણવ્રતિ. જે અતીચાર લાગી. તેદિદઉં ||૨૬lહતી ઈહાં સૂરસેનની કથા પછી હિરેં ત્યારિ શિષ્યવ્રત કહીઈ લહુડી બિં ઘડી સાવધ વ્યાપાર મૂકીં. સમતા પરિણામિ આત્મા રાખીશું. તેહના અતીચાર કહીઈ. તિવિ હેદુ. ત્રિહું પ્રકારેદું પ્રાણધાન : કુવ્યાપાર જે સામયક લીધઇ. મનિ કરી. ઘરનઉ વ્યાપાર ચીંતવઈ ૧. વચનિ કરી સાવદ્યકઠોર વચન બોલાઈ ૨. અણપડિલેહિઈ. અમજોયઈ ડીલના અવયવ ભાવઇ. તિમ હલાંવઈ |૩ી અણવટ્ટાણ. અણપૂગઈ પારઈ. પારિચઉં. વીસાઈ અનાદરપૂર્વક સામયિક લિઈ. અસૂર સવારઈ લિઈ પારઈ ૪. સયવિહૂણે સામાયક લીધઉં નઈ વીસરી જાઈ. ન જાણઈ લીધઉં. કિનાં સામાઈએ. ઈમ સામાયિક પહિલઈ શિષ્યાવૃતિ જ કાંઈ અતીચાર ઊપનઉં. તેહૂં નિંદઉં. ઈહાં શિષ્ય પૂછઈ. સામાયક લીધા પછી મન રૂંધી ન સકીઈ. મન પાઈ વ્યાપારિ જાઈ તુ સામાયક ભજઈ. ઈમ એક પાપ અનઈં બીજઉં ભાંગાનવું પાપ પ્રાયશ્ચિત વલી કીધઉં. જોઈઈ તે ભણી સામાયક લીધાં પાઈ અણલીધી. ભલઉં તિવારઈ ગુરુ કહઈ જે ભણી સામાયક દુવિત્તિવિહેણે. ઈણઈ ભાગઈ લિઈ. એ માંહિ મનિ વચનિકાયક સ. સાવધ કરઉ. નહી કરાવી નહી. ઇસ્ય છે નેમ આવઈ તુ માહિ એક નેમ કિ વારઈ. ભાંજઈ. તુ હી માંચ. આષા રહઈ. અનઈ મનના પાડૂઆ વ્યાપાર થોડા હુઈ. તુ મિચ્છામિ દુક્કડિઈ. સૂઝઈ. એણે કારણે જુ નિવારીઈ તુ વિણાંનઈ કાલિ. ચારિરીક કો નથી. તે ભણી સામાયક લેવલે. જિ લીધા પછી પાલિવાની ખપ કરિવી. દિવડાં સામાયક દીક્ષા એ સર્વ અભ્યાસ માત્ર જાણિવી. અભ્યાસક કરતાં કરતાં કિં વાઈ સૂઘાઈ લાભઈ ર૭. હિવે દેસાવગાસિક બીજઉં શિષ્યાવ્રત કહીશું જે યોજન શતાદિક દિસ્તુત. યાવજજીવ કિધઉ છઈ. તે માહિથી સંકોચી દિહાડી ગાઊ બિંગાઊં, ઈત્યાદિ 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ દેસાવકશિક ઊચરી તેહના પાંચ અતીચાર આણવણે પેસવણે બોલી ભૂમિકા બાહરિ થકઉં. જે અણાવઈ આપ કલ્પેલિ તે આવણવર્ણ ૧. અનેરા પાહઈ ઘર બાહરિ મોકલશું. તે પેરાવણે ૨. કાડ ઊપનઈ ઘર માહિ થકઉ બાહિઈલાપુરૂષનઈ ખઉં કાર૯. સાદ કરઈ. તેસ દે જાણિવઉં. ૩. ઊંચી ભૂમિકાઈ ચડી આપણઉં રૂપ દેખાડઈ. તે રૂવં જાણિવઉ. ૪, બોલી ભૂમિકા બાહરિ પાષાણાદિક નાંખીનઈ આપણઉ કાજ સંભારઈ. તે પુગ્યલક્ષો ચવ. ૫. દેસાવ બીએસિ. દેસાવકાશિક0 બીજઈ શિષ્યાવૃતિ જે પાપ લાગું તે પડિકમઉં નિંદઉં રેરા - હિવે ઈગ્યારમવું પોષધવ્રત કહી છે. ધર્મની પુષ્ટિ ધરાઈ તે ભણી પાષધ કહીઈ. તે પોસહ ચિહું ભેદે. આહાર પોસહ ૧. સરીર સક્કાર પોસહ ૨. બ્રહ્મચર્મ પોસહ ૩ અવ્યા-પોસહ ૪. એકેક ભેદ બિહું ૨. પ્રકારે દેશત અનઈ સર્વત તિહાં આહાર પોસહ જુ ત્રિવિહા રે ઉપવાસ કરશું તુ દેશત ચઉ વિહાર ઉપવાસ કરઈ તુ સર્વત પણિ વિણાં આહાર પોસહ બિહુ ભેદે લેવરાવીઈ બીજા ત્રિણિ ભેદ સર્વત લૅવરાવીઈ દેસત નહી ઈસિઉ વ્યવહાર :૨૯. હિવે પોસાહ વ્રતના પંચિ અતીચાર કહીઈ સંધારવ્યારવિહી. સંધાર કંબલાદિકનઉ. જે પાટિઈ ભૂમિઈ સંઘારીશું. અનઈ ઉચ્ચાર કહીઈ. ઈવડીની તિલહુડી નીતિ તે પરિઠવિવાની વિધિઈ. ૧૨ માંડલા કિમ ? બારસ બારસ તિત્રિયકાઈય ઉધ્વાર કાલભૂમીઉં. અંતો બહિવ અહિયાસિ અણહીયાસી. ન પડિલેહે ||૧ અપ્પડિલેહિય દુપ્પડિલેહિય કરી શિષ્યા સંઘારઈ. ઉપવેસ ન કરતાં ૧. અપ્રતિલેખિત દુ:ખ૦ સંઘારઈ નિરઈતર સૂતાં ૨. અપ્ર0 દુ:પ્રતિ ઉચ્ચાર પ્રશ્રવણ કરતાં અપ્રન્ટ દુ:ખ૦ ઠામિ ઉચ્ચાર પ્રશ્રવણ કરતાં પમાય પ્રમાદિ વિકથાદિ કંકરી. તહ ચેલ ભોયણા ભોએ. તિસી જિ પરિં ભોજનાદિકનઈ ચીંતવિવઈ અસાવધાન હૂતાં કિંવારઈ. પોસહ પૂરાસ્ટઈ. કિં વારઈ પારણઉં. કરિસ્યાં અથ પ્રભાતિ. અમુક ઉ.૨. ભોજન રંધાવિશું. ઈમ ચીંતવઈવઈ. પોસહનશે. જેવિ પરીત પણ૩. તિણિ ત્રીજઈ શિષ્યવૃતિ જકો અતીચાર લાગઉ તે નિંદઉં. ૩૦ હિવે ચઉથલ. અતિથિ સંવિભાગ વ્રત કહીઈ. તિથિપર્વઉશ્વ વાંદિક. લોકીક વ્યવહાર. સર્વ મૂક્યા. તે અતિથિ કહીશું. સાધુ તેહનઈ જ સંવિભાગ ન્યાયોપાર્જિત વિત્ત નિર્દો મ. આહારપાણી ભાવિ કરી. આપણા જીવનઈ પુણ્યબુદ્ધિઈ દાન દિઈ તે અતિથિ સંવિભાગ પ્રવાહઈ પોસંહનઈ. પારણઈ કીજઈ ઈમ એકાંત નહીં. સુપાત્રદાન ઊપરિ શ્રીઠાણાંગ માહિઈમ કહિઉ છઈ જઉ ચારિત્રીયાન ઈ અસૂઝતઉં વિહરાવઈ તુ અવતઈંતવિ અલ્પાયુ હુઈ ||૧. જુ સૂઝતઉં. વિહારાવઈ તુ દીર્ધાયુ થાઈ. જુ પાડૂઈ ભાવિ કરી ભાત પાણી દિઈ. તુ અશુભ દીર્ધાયુપણઉ લહઈ. ઈમ વિચાર ઘણા છઈ. ||૩૧ હિરેં એ વ્રતના પાંચ અતીચાર કહીઈ. સચિત્તે નિર કવણે, દેવા યોગ્ય વસ્તુ અણધવાની બુદ્ધિ ઈ. સચિત્ત 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધ પૃથવી કાયાદિક ઊપરિ મૂકઈ ૧ સચિત્ત ફૂલ ફૂલેં ઠાંઈક. ૨. આપણ અસનાદિક અણદેવાની બુદ્ધિઈ. પારકઉં કહઈ. અથવા દેવાની બુદ્ધિધઈ પારકી વસ્તુ આપણી કહી દિઈ. ૩. બીજી કોઈ દાન દેતઉ. દેખી ચીંતવાઈ. એ હીયા હંતિ કિહ્યું હું હીન છું. ઇમં મચ્છરિ દાન દિઈ ૪. કાલ કહીઈ વિહરપાની વેલા ઢાલી મહાતમા નઈ જાણઈ. દિવડાં સાધુ આવિયઈ નહી. અનઈ માહરઉ નેમ પણિ ભાજિસ્થઈં નહી. ઈસી બુદ્ધિ ૫. એ ચઉથઇ શિષ્યવૃતિ પાંચે અતીચારે, જે પાપ લાગઉં. તે નિંદઉં. તેણી ૩૨. હિવે રાગદ્વેષાદિકારણો જે દાન દીઘઉં. તે પડિકમિવા ભણી દુહિએ રાગિ કરી છે. તપિ કરી પીડિત કે સાધુ તથા અસંયત જે આપણઈ બંદિ સ્વેચ્છાઈ ચાલઈ. તેહનઈ વિષઈ ગઈ અનુકંપા ભગવતિ કીધી. રાગેણ વરાગ પુત્રાદિકનઈ સ્નેહિ કરી તથા દોસણ વ દ્રષિ કરી સાધુનિંદાપૂર્વક. વાશેદઈ તુ ચરક પરિવ્રાજક અથવા પાસત્કાદિક અનાસ્તીક દુ:ખિત અસંયત ષડવિધ જીવ નિકાયના બધા અસાધુ તેહનઈ વિષઈ અનુકંપા લગી. અનાદિ દાનની ભક્તિ કીધી. રાગણ માહરલે એ મિત્ર અથ એક નગરના સંબંધી ભણી. અથ નિમત્ત. ઊષધાદિકના કામ. એ સંઘાતિ. દોસણવ એક લિંગી જિનધર્મના દેખી ઈસિઈ મચ્છરિ કરી. અથ રાજાનઈ એ માનીશું છઈ તેભણી બીહતાં જ કાઈ દાન દેતાં કર્મ બાંધિઉં. તે ગહઉં |૩૩ સાહૂર્. હિવે સાધુ મહાત્માનઈ હૂંતઈ જોગિ સંવિભાગ ન કરાવિ8. પણિ તે સાધુ કહેવા છઈ તપ બારે ભેદે ચરણસત્તરી તેહેં ગુણે સહિત છઈ. સંતે છત્તી વસ્તુ પ્રાસુક દાન થકઈં સાધુનઈ સંવિભાગ ન કરાવિ. તે નિંદઉં. ગરહઉં ||૩૨ા. સંલેખનાના પંચિ અતીચાર કહીશું. ઈહ લોએ પ૨૦ અણસણ લીધઈ એવી આસંસાન ન કરવી. ધર્મનઈ પ્રભાવિ આવતઈ ભવિ માણસપણઉં દેવપણઉં લહિ જિઉં મનુષ્ય નઈ મનુષ્યભવની વાંછા ઈહલોકસંસા કહીઈ ૧. જેહૂ ધર્મનઈં પ્રમાણિ ઈંદ્રની પદવી લહિયું અને પરલોકાસુસા ૨. અણસણ-ધઈ ઘણા ઉશ્વ દેખી જાણઈ ઘઉં જીવઉં તુ ભલઉ એ જીવિતા સાંસા પ્રયોગ ૩. અણસણ લીંધઈ. પૂજા અણદેખતઉ અથ રોગિ પીડિઉ જાણઈ. જુ વહિલા મરીશું. એ મરણાશંસા પ્રયોગ ૪ ચકારઈ તુ શબ્દરૂપ રસાદિક કામભોગ રાજ્યાદિકની વાંછ કરઈ. એકા ભોગાશંસા. પ્રયોગ ૫. એ પાંચઈ સંલેખનાના અતીચાર મુઝનઈ મરણાંતિ ઈંમ હુજયો //૬૩ી. ' હિવે મન વચન કાયનઈ કાઈયસ્સા) બધ બંધાગિક લાગઈ. તે કહાઈ કાણ કાઈયસ્સા) બધ બંધાદિક કાંઈ કરી કીધઉ. વ. એ ચોર પરદારગામી ઈસિલ વચર્તિ કરી ૨. સમકિત્વનઈ વિષઈ શંકાદિકે જે પાપ લાગી તે મનિં કરી ઈમ જે પાપ અતીચાર લાગા ઈત્યાદિ ચીતવતી સઘલાઈ વ્રતના અતીચાર પડિકમઉં ફેડિ6. H૩૪ો વિશેષિ કરી એહ જિ વાત કહઈ. વંદણવય વંદણ વાંદણઉં. બિહું 2010_03 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મેરુસુંદર ગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ભેદે દેવ વાંદણક ગુરૂ વાંદણઉં વય બાવ્રત પ્રાણાતિપાત વિરમણાદિક શિક્ષા બિહું પ્રકારે ગ્રહણ શિક્ષા અનઈ આસેવના શિક્ષા તિહાં ગ્રહણા શિષ્યા કેહી. જે શ્રાવક નવકાર થકી આરંભી સાસાયકાદિ સૂત્ર અર્થ ગ્રહ છે. તે ગ્રહણાશિક્ષા નવકારેણ વિલોણો ઈત્યાદિ દિન કૃત્યનું સ્મરણ તે આસેવના શિષ્યા મારવેસુ. ગારવ ત્રિણિ. રિદ્ધિગારવ ૧૨ સગારવ ૨. સાતાગારવ ૩. દ્વિગારવ તે કહીશું. જે આપણી ઘન ઘણઉ પરિવાર દેખી મનિ ગર્વ અણઈ. એહનઈ કરિવઈ જીવદશાર્ણભદ્રરાજની પરશું રહઈ હસીઈ I૧રા સગારવ જે સર સમીઠી અન્ન પાણીની વાંછા કરશું. એ ઊપરિ મધુરા મંગૂની દૃષ્ટાંત ૨ સાતાગારવ જે કોમલવસ્ત્ર ઉપાશ્રય શિષ્યા મોહ લગી મૂકી ન સકઈ, તે ઉપરિ શિશિરા જાની ઉદાહરણ જાણિવઉં. એ ગારવાદિકનઈ વિષઈ જે અતીચાર લાગા. તથા સત્રાં કસાય દંડસુ સંજ્ઞા એકિંદ્રિયાદિક સર્વ જીવનઈ થ્યારિ સંજ્ઞા છઈ. આહાર સંજ્ઞા ૧. ભયસંજ્ઞા ૨. મિથુનસંજ્ઞા – પરિગ્રહસંજ્ઞા ૪. કસાય ક્રોધ માનમાયા લોભ તે એક એકના ઓરિ ભેદ સંજલનઉ ૧. પ્રત્યાખ્યાની ૨. અપ્રત્યાખ્યાનીઉ ૩ અનંતાનબંધીઉ ઈંમ ૧૬ થાઈ દડેસું મિથ્યાત્વદંડ ૧. માયાદંડ ૨. નિયાણા કરિવાઉ દંડ ૩. ગુત્તીસુય મનોગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ ૩ સમઈસુયા. ઈર્યાસુમતિ ૧. ભાષા ૨. એષણા ૩. આદાનનિક્ષેપ ૪. પારિષ્ટાપનિકા ૫. ચકાઈ તુ બીજા સઘલાઈ ધર્મવિષઈ પડિક્ક0 ઇમ જકો અતીચાર લાગઉં. તે સર્વ નિંદઉં રૂપા હિવે સમ્યક્તનું મહાત્મ્ય કહઈ સમ્મદ્ધિ, સમ્યગૂ દષ્ટિ જીવજુ કિમઈ. દાલિદ્ર ક્ષેત્રના આરંભાદિક માપ કાંઈક સમાચરઇ અપ્પો. તુહી તેહનઈ અલ્પ થોડલે બંધ હુઈ. સ્વાભણી જેણ ન૦ જિણિ કારણિ નિટોલનિંદ્ર સપણઈ. ન કરઈ, જુ કરઈ તિહી મનિ ઈંમ ચીતવઈ. એ ગૃહસ્થાવાસ. પાપનઉં મૂલ તે ભણી સંકેત કરઈ. તિણિ કરાઈ પાપ થોડઉ લાગઈ. ૩૬. જિમ થોડઉ ઈ વિષ મારઈં. તિમ થોડG ઈ પાપ દુકખદાયક હુઈ તે પિહુસપ્પડિO દોહિલિ મ લગી આરંભ કરતાં જે અલ્પ પાપ લાગઉં. તે પાપ સપડિ) તે પડિકમણાનઈ કરવઈ કરી સમ્પરિ આજંપશ્ચાતાપનઈ ૪૨ વઈસકિ. ઉત્તરગુણ ત ગુરૂદત્ત પ્રાયશ્ચિતનઉં સમાચરિવઉં. તે ઉત્તરગુણ કહી. તણંઈ કરી તે પાપ ક્ષિપ્રશીધ્ર શ્રાવક ઉપસમાવઈ. કહિની પરિઈ વાહિબૂ૦ જિમ સુશિક્ષિત ગાઢઉ ડીહઉ વૈદ્ય સાધ્યરોગનઈ ઉપશમાવઈ ૩૭. વલી દૃષ્ટાંત કહઈ જહાવિસ કુક0 જિમ વિષડીલ માહિ ગયઉં મંત્રમૂલીના જાણિ વિદ્યાઈ કરી હણઈ. મસાડઈ. તો તંતિવાર પછી નિર્વિષ હઈ. યદ્યપિ તે મંત્રના ઘણી મંત્રાલરનઉ અર્થ નહી જાણતાં પણિ મંત્રના અક્ષરનઈ પ્રમાણિ ગુણ ઊપજાવઈ તિમ પડિકમણાના અક્ષર ઊચરતાં પાપ જાઈ. ૩૮ હિવે દૃષ્ટીત મેલીઈ છઈ. એવું અદ્ધવિહO ઈમ અષ્ટ વિધ કર્મરાગ દ્વેષ લગી જે પાપ ઊપાર્જિત ઊં છઈ તે પાપ જિમ ગુરૂ આગલિ આલોંઈ જિમ જિમ નિંદઈ ખિપ્પ તિમ તિમ શિક શીધ્ર 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરમણિકત પડાવશ્યક બાલાવબોધ ૬૯ શ્રાવક તે કર્મણઈ ક્ષપાવઈ ૩૯. વલી એહ જિ વાત કહઈ. કયપાવો વિપકીધાં. પાપનઉ ધણી ગુરૂ આગલ આલોઈં નિંદવાઈ કરી હોઈ હુઈ. અતિરેગંઘણઉંઈ પાપ હલુવું થાઈ માયા રહિત આલોવતાં જીવનઈ ઘણાઈ પાપનઉ ભાર ઊતરઈ દષ્ટાંત કહઈ. જિમ ભારનઉ ઊપાડણહાર ભાર ઊતારારિઈ હઉ થાઈ |૪૦ શ્રાવક યદ્યપિ ઘણા આરંભ કરશું છઈ. પણિ શ્રાવકનઈ પડિકમણઈ કરી. દુઃખ વિલય ભઈ ઈસિવું કહિઉં. આવસ્સએણ૦ આવશ્યક ષડવિધ મનસહિત કરી સાચઉ. શ્રાવક જુ કિમઈ પાપમાં કર્મ ભરિ કરી ભારિઉ હુંતી-એ છ આવશ્યક કરતી દુખ સારીસ માનસિક દુખનઉ અંતર કરાઈ. વિણાસ કરઈ. કાઠી ઘોડઈ કાલિ કરિયઈ. દુમ્બની અંત કિરીયા કહીઈ. મુક્તિ તે પામિસ્યઈ. કરિસ્સઈ II૪૧. હિર્વે પડિકમણાઉં કરતાં જે અતીચાર વીસારિયા. તે પડિકમિવા નમિત્ત કહઈ. આલોયણા) એક દિવસ રાત્રિ માહિ આરીરોદ્ર ધ્યાનના વશિ લગી. જે સંકલ્પ વિકલ્પ ઊપના તે સાંભરઈ નહીં. તે ગુરૂ આગલિ આલોણાનઈ. અદિકારિ. બહુવિધ ઘણાં પાપના પ્રકાર તે કGણ મૂલગુણા પાંચ અણુવ્રત. ઉત્તરગુણ. ત્રિણિ ગુણવ્રત. થ્યારિ શિષ્યા વ્રત. તેહનઈ વિષઈ પડિકમણાનઈ કાલિ આલોવતાં નિંદતાં ગર હતાં. જે પાપ ચીતિનાઘઉં પ્રમાદ વસઈ તુ. તે નંદેતં ચ ગરિણામ II૪૨. ઈસી પરિ પડિકમણાકાર કર. પુરૂષ ઊઠણહાર હૂંતઉ. તસ્ય ધમ્મસ્સા કેવલિ પન્નતસ ઈસિઉ કહતઉ ઊઠઈ પછઈ અદ્ભુદ્ધિઉમિ આરા) કેવલી ભાષિત તે ધર્મનઉ સિઉ ? અર્થ શ્રાવકધર્મની આરાધના ભુલા તે નિમિતુ હું અભૃદ્ધિઉમિ અભ્યસ્થિત ઉમવંત હુઉ. છઉં વિરઉં. મિ. વિરાધના ખંડના તેહ થકી વિરતઉ હટિઉ છઉં. તિ વિહેણપ૦ મન વચનકાય તિણિ કરી સઘલાઈ પાપકર્મનઉ પ્રતિક્રમણ કરી વંદામિ. જિણેચઉ વીસ ચઉવીસઈ તીર્થ કરમનઈ વાદઉં ૪૩. ઈસી પરિ ભાવજિન વાંદી સ્થાપના જિન વાંદિવા ભણી કહઈ. જાવંતિ ચેઈયાઈ - ૫ ઈત્યાદિ સુગમ છતી ૪૪ પણિ વિશેષઈ સંતો. ઈહાં હૂંત હૃતિહાં સ્વર્ગ, મૃત્યુ. પાતાલના ચૈત્ય નઈ વાંદઉં. હિવે સાધુ વંદન ભણી કહઈ જીવંતિ કે વિસાહૂ ૪૫. સુગમુ? પણિ પ્રથમ સંહનમિ ઉત્કૃષ્ટપદિ પનારકર્મભૂમિ. પાંચ ભરત પાંચ એરાવત. પાંચ મહાવિદેહા. વિક્ષેત્ર તિહાં નવકોડિ કેવલી સાધુસંપદા. નવકોડિ સહસ્ત્રવર પ્રધાન. જ્ઞાન દર્શન ચરિત્રધર સાધુ સંપદા. બિહું કોડિ સહસ્ત્ર વર સાધુ સંપદા કહીઈ Il૪૫. ઈસી પરિ સર્વ સાધુ વાંદી પડિકમણાનુકરણહાર. શ્રાવક આવતઈ ભવિ આસંસતી હૂંતી ભણઈ મોક્ષ વાંછતાં થકા પ્રાર્થના કરઈ. ચિરસંવિપાવપણા ચિરકાલનાં સીંચ્યાં પાપ તેહની ફેડણહારિ. ભવનાથુતસહસ્ત્ર તેહની મથણહારિ. એહવી ચઉવીસઈ તીર્થકરના મુખની કથા. તિર્ણિ કરી વોલિ તું. માહરા દારા દિહાડારા 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭) મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ત્રિવલઉ જાનું ૪૬. હિવે આવતઈ ભવિ બોધિ બીજ લહિવાની આશંસા કરઈ, છઈ. મમ મંગલે. એટલાં મઝાનઈ. માંગલિકયદિઉ. કઉણ ૨. અરિહંત સિદ્ધ સાધુ શ્રત દ્વાદશાંગ ધર્મ ચારિત્ર ધર્મ એ પાંચઈ માગલwદાઈ આહુ અનઈ સમ્યગુ દષ્ટી દેવ અરિહંતના ભક્ત સો ધર્માદ્વાદિ. અથ ચઉવીસ યક્ષ યક્ષિણી દિનુ દિલ. ૨ કિસિ સમાહિd સમાધિ ચિત્તની સુસ્થિતા, અનઈ બોધિ ભવાંતરિ સમ્યકત્વની પ્રાપ્તિ. સવામાધિ બોધિ દિઉ... દેહ કારણ લગી પડિકમણઉં. કીજઈ તે કારણ કહઈ. પડિ. સિદ્ધાણંકણે પ્રતિષિદ્ધ નિવારિક છઈ. જીવહિંસા મૃષાવાદાદિ ૧૮ પાપસ્થાનક અથવા સમન્વિના શંકાદિક અતીચાર તેહાનઈ કરિવઈ કિસ્યાણ મકરણે કૃત્ય કરિવા યોગ્ય સામાયકદિન કૃત્ય, દેવપૂજા, વિનય, દાન તેહનઈ અમકરિવઈ અસદ્ધ0 નિગોદ પુદગલ પરાવત્ર. પાલ્યોપમાના. સૂક્ષ્મ વિચારનઈ. અણસદ્ધ હવઈ. વિવરીય૦ વિપરીત ઉ-ગ. જે સિદ્ધાંત સાથિ મિલઈ નહીં. તે વિપરીત પ્રરૂપણા જિમ મિરીચી એક બોલ માટિ કોડાકોડિ સાગરોપમ મિઉ. શ્રી મહાવીરના ઉજીવ એવી વિપરીત પ્રરૂપણા કરતા જે પાપ લાગાં તે પાપનાં ઉપશમ ભણી II પડિકમણ૩ કીજઈ ૪૮. સર્વજીવ સંઘાતિ ખામણાં કહીઈ છે ખામેમિ સÒ૦ સર્વ જીવરાશિ હું ખમાવવું. અથ સર્વે જીવા) મઈ. જે જીવ દહવ્યા છઈ તે જીવ મઝ ઊપરિક્ષમાં આણ૩. મિત્તી મેં સઘલાઈ જીવસ્યું મારઈ મૈત્રી છઈ વિરમઝન કોઈ માહરઈ કહિસ્ય વઈર નહી. ઈહાં કમઠનઈ. મુરૂભૂતિના ઉદાહરણ જાણિવાં. Rાછો ૪૯. હિવે પડિકમણાની સંપૂર્ણ વિધિ કહતઉ. અવસાન મંગલ કહઈ. એવમાલોઈય ઈસી પરિ સઘલાઈ પાપ ગુરૂ આગલિ સૂધાં પ્રકાશી પ્રકટ કરી નંદી, ગરહી દુગંછી કરી. તિવિહેણ કહતા મનવચન કાર્યો કરી પાપ હૂતઉ નિપત્તી ચઉવીસઈ જિનનઈ વાંદઉં. નમસ્કરઉં છો. પ૦ ઇતિ શ્રાવકપ્રતિક્રમણ બાલાવબોધ | સં. ૧૫૭૫ વર્ષ શ્રાવણ સુદિ ૪ શ્રી ખચીર-ગચ્છનાયક શ્રી જિનરાજસૂરિ પટ્ટાલંકાર શ્રી જિનભદ્રસૂરિપટ્ટપૂર્વાચલ ચૂલિકા શૃંગાર દિવાકરાણાં વિજયવંતા સુવિહિત સૂરિ સિરોમણીનાં શ્રી પૂજય શ્રી જિનચંદ્રસૂરિ રાજાનામાદેશન. શ્રી મંડપમહા દુર્ગે શ્રીસંઘાભ્યર્થનયા વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્યવાક મેરુસુંદરગણિના શ્રી પડાવશ્યક વાર્તા બાલાવબોધ. પરોપકારય શ્રી તરૂણપ્રભાવાચાર્ય બાલાવબોધાનું સાર્વણ કૃતોડયું બહુશ્રુતિઃ પ્રસત્તિ વિધાય, યદુત્સત્ર ભવતિ. તત્ શોધનીય. સર્વેરપિ વાગ્યમાન ચિરનંદતા – IIછી ગ્રંથાગ્રંથ ૧૫૦૦ || 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ષડાવશ્યક સૂત્ર અનુસાર બાલાવબોધનો આરંભ નમસ્કારમંત્રથી થયો છે. અરિહંત અર્થાત જેણે રાગ-દ્વેષ રૂપી અરિ એટલે કે વૈરી ઉપર વિજય મેળવ્યો છે તે. તે શ્વેતવર્ણવાળા અરિહંતને નમસ્કાર. જે એકત્રીસ ગુણ સહિત છે અને લોકના અગ્રસ્થાને પિસ્તાલીસ સલક્ષ યોજન પ્રમાણમાં ચરમ દેહ ધારણ કરીને રહે છે, સ્ફટિક રત્નમય શ્વેતવર્ણવાળા છે, અમૂર્ત જીવનજયોતિ સમાન છે, તે સિદ્ધપુરુષને નમસ્કાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર-આ પાંચ આચારનું પાલન કરે છે, સુવર્ણ વર્ણના છે તે આચાર્યને નમસ્કાર. જે દ્વાદશાંગ-આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વિપાકપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃતદશા, અણુત્તરોવવાઈ, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત અને દૃષ્ટિવાદનો અભ્યાસ કરનાર અને કરાવનાર, જ્ઞાનદર્શન-ચારિત્રથી જે યુક્ત છે તે ઉપાધ્યાયને નમસ્કાર. સમ્યફ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નોથી મોક્ષને સાધવાળાળા. સર્વ પ્રાણીઓ ઉપર સમભાવ રાખનાર, મોક્ષના અભિલાષી સર્વ જીવોને સહાયક થનાર તથા અઢી દ્વીપરૂપ લોકમાં રહેનાર, શીલાંગધારક, શ્યામવર્ણા, વિરકલ્પી, જિનકલ્પી સાધુઓને નમસ્કાર. પાંચ સંપદા અને પાંત્રીસ અક્ષરના મૂલમંત્ર, ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જે કાંઈ પાપકર્મ કર્યા હોય તેનો ક્ષય કરે છે. ત્રિદંડી શ્રાવક, ચંડિપિંગલું ચોર, હુંડક, યક્ષ વગેરેનાં દૃષ્ટાંત દ્વારા નવકારમંત્રનો પ્રભાવ જાણી શકાય છે. જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારની વંદના છે. હાથ જોડીને, પંચાંગ પ્રણામ કરવા તે જઘન્ય વંદના છે. જયવીયરાય વગેરે દ્વારા કરવામાં આવતી ચૈત્યવંદના મધ્યમ છે, અને શક્રસ્તવ દ્વારા કરવામાં આવતી ચૈત્યવંદના ઉત્કૃષ્ટ છે. શિષ્ય નમ્રભાવે ગુરુને વંદન કરીને ઈર્યાપથ સંબંધી દોષથી નિવૃત્ત થવા માટે યોગમુદ્રા કરીને કહે છે : “હે ક્ષમાશ્રમણ. હું ઈર્યાપથ સંબંધી વિરાધનાથી નિવૃત્ત થવા ઈચ્છું છું'. સ્વાધ્યાયાદિ નિમિત્તે ઉપાશ્રયમાંથી બહાર જવામાં અને પાછા ફરી ઉપાશ્રયે આવવામાં, પગ વિગેરેથી પ્રાણીઓના દબાઈ જવામાં, બીજ વગેરે દબાઈ જવામાં, વનસ્પતિના દબાઈ જવામાં, ઓસ, ઉત્તિગ (એક પ્રકારનું જીવડું.) પંચવર્ણ પનક (ફૂલણ), પાણી, માટી, મંકોડીની જાલ વિગેરેના કરચાઈ 2010_03 Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ જવામાં, જે એક ઇંદ્રિયવાળા, બે ઇંદ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયાવાળા, પાંચ ઇંદ્રિયવાળા જીવ મારાથી વિરાધિત (દુઃખી) થયા હોઈ, કચરાઈ ગયા હોય, ધૂળ વિગેરેમાં ઢંકાઈ ગયા હોય, કોઈ પ્રકારે મરડાઈ ગયા હોય, ભેગા કરાયા હોય, સ્પર્શ થઈ ગયો હોય, સતાવ્યા હોય, થકાવ્યા હોઈ અથવા જીવથી રહિત કયો હોય તો તે દોષથી નિવૃત્ત થવા ઈચ્છું છું. જીવના વિવિધ પ્રકારો છે : એકેન્દ્રિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય પ્રકારના જીવો, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિકાયજીવો; ત્રસ અને સ્થાવર જીવો. જેને કેવળ એકલી સ્પર્શ ઈન્દ્રિય છે, તે એકેન્દ્રીજીવ છે. જેને સ્પર્શ અને રસ – એ બે ઇન્દ્રિયો છે તે દ્વીન્દ્રિય જીવો છે. જેમ કે સાપ, કૃમિ, અળસિયા વગેરે. જેને સ્પર્શ, રસ અને ધ્રાણેન્દ્રિય એમ ત્રણ ઇન્દ્રિયો છે તે ત્રીન્દ્રિય જીવ છે. જેમ કે કીડી, મંકોડી, ચાંચડ, માકણ વગેરે . જેને સ્પર્શ, રસ, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયો છે, તે ચતુરિન્દ્રિય જીવ છે, જેમ કે, વીંછીં, પતંગ, તીડ, ભ્રમર વગેરે. જેને સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણ એ પાંચ ઇન્દ્રિયો છે, તે પંચેન્દ્રિય જીવો છે, જેમ કે, દેવ, મનુષ્ય, નારકી, તિર્યંચ, ગાય, ભેંસ, હંસ, સારસ વગેરે. દેવતાના ૧૯૮, નારકીના ૧૪, તિર્યંચના ૪૮ અને સર્વ મનુષ્યના ૩૦૩ ભેદ કહ્યા છે. આ બધું મળીને ૫૬૩ ભેદ થાય છે. પરમા ધાર્મિક, કલમસીયા, લોકાંતિક, ભુવનપતિ, વ્યંતર વગેરેના પર્યાપ્ત-અપર્યાપ્ત મળીને ૧૯૮ ભેદ થાય છે. નારકીના ૭ ભેદ-તે પર્યાપ્ત-અપર્યાપ્ત ગણીને ૧૪ ભેદ થાય. હવે પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિના સૂક્ષ્મ અને બાદરની દષ્ટિએ ૧૦ ભેદ થાય છે. અગિયારમો ભેદ તે સાધારણ વનસ્પતિ છે. એકેન્દ્રિય વગેરે અને સંમૂર્ણિમ આદિના મળીને ૨૪ ભેદ થાય છે. પર્યાપ્ત અને અપર્યાપ્તની દૃષ્ટિએ તે ૪૮ ભેદ થાય. હવે દેવતાના એક્સોને અઠાણું ભેદ કહે છે : પ્રથમ પરમાધામી પંદર, કે જેઓ પ્રથમના ચાર નરકમાં નારકીના જીવોને, ભાલા મારે, યંત્રમાં પીલે, વાઘ, સિહ વગેરેથી પીડા ઉપજાવે, કરવતથી વેરે, અગ્નિમાં નાંખે, પક્ષીઓ વગેરેની અણીદાર ચાંચોથી લોહી તથા માંસનું ભક્ષણ કરાવે વગેરે વેદનાઓ ઉપજાવે. દશ ભુવનપતિ. અસુરકુમાર ૧, નાગકુમાર રે, સુવર્ણકુમાર ૩, વિદ્યુતકુમાર ૪, અગ્નિકુમાર ૫, દીપકુમાર ૬, ઉદધિકુમાર ૭, દિશિકુમાર ૮, વાયુકુમાર ૯ અને સનતકુમાર ૧૦ જાણવા. - છપ્પન દિગકુમારીઓની જાતિ, તથા પદ્મદ્રહમાં રહેવાવાળી, શ્રીદેવી ૧, હી ૨, ધ્રુતિ ૩, કીર્તિ ૪, લક્ષ્મી ૫, બુદ્ધિ ૬ દેવીઓ ભુવનપતિની જાણવી. આઠ વ્યંતર-પિશાચ ૧, ભૂત ૨, યક્ષ ૩, રાક્ષસ ૪, કિન્નર ૫, ક્રિપુરુષ ૬, મહોરગ ૭ અને ગંધર્વ ૮-જાણવા. 2010_03 Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર આઠ વાણવ્યંતર-અણપત્રી ૧, પણપછી ૨, ઈસિવાદી ૩. ભૂતવાદી ૪, કંદી ૫, મહાકંદી ૬, કોઠંડી ૭, અને પતક ૮, જાણવા. દશ જ્યોતિષી ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગ્રહ ૩. નક્ષત્ર ૪, તારા ૫ આ પાંચે મનુષ્ય લોકમાં ફરે છે, તે માટે ચર જ્યોતિષી કહેવાય છે, અને મનુષ્યલોકની બહાર જે જ્યોતિષી દેવતાઓ છે તે, સ્થિર રહેતા હોવાથી સ્થિર જ્યોતિષી કહેવાય છે. કિક્વિષિ દેવના ત્રણ ભેદ છે, દેવતાઓમાં નીચ જાતિના દેવતાઓને કિલ્ટિષિયા કહેવાય છે. તિર્યકભકદેવના દશ ભેદ છે, લોકાંતિક દેવ નવ પ્રકારના છે. ૭૩ બાર દેવલોક-સૌંધર્મ ૧, ઈશાન ૨, સનકુમાર ૩. માહેંદ્ર ૪. બ્રહ્મ ૫. લાંતક ૬. શુક્ર ૭, સહસ્રાર ૮, આણત ૯, પ્રાણથ ૧૦, આરણ ૧૧ અને અચ્યુત ૧૨, એ વૈમાનિક દેવ જાણવા. નવ પ્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના, એ સર્વ મળીને નવાણું ભેદ થયા. તે પર્યાપ્ત તથા અપર્યાપ્તા, એ બે મલી. એક્સોને અઠાણું ભેદ થયા. તેમાં પાછલા ત્રણસોને પાંસઠ ભેગા કરીએ ત્યારે, પાંચસોને ત્રેસઠ સર્વ જીવોનાં ઉત્પત્તિ સ્થાનિક થાય. તેને અમિયા વગેરેથી દશ ગણા કરીએ, ત્યારે પાંચ હજાર છસોંને ત્રીશ થાય. તે વળી, રાગને દ્વેષથી બમણા કરીએ, ત્યારે અગિયાર હજાર બસોને સાઠ થાય. તે વળી, મન વચન અને કાયાએ કરી, ત્રણ ગણા કરીએ ત્યારે; તેત્રીશ હજાર, સાતસોને એંશી થાય. તે કરવા, કરાવવા અને અનુમોદવા એ કરી, ત્રણ ગણા કરીએ ત્યારે, એક લાખ, એક હજાર, ત્રણસોને ચાલીસ થાય, તે વળી, અતીત, અનાગત અને વર્તમાન કાળે કરીને ત્રણ ગણા કરીએ, ત્યારે ત્રણ લાખ, ચાર હજા૨ને વીશ થાય. તે અરિહંતની શાખે. સિદ્ધની શાખે, સાધુની શાખે, દેવની શાખે, ગુરુની શાખે, તથા આત્માની શાખે, એ છ શાખે છ ગણા કરીએ, ત્યારે અઢાર લાખ, ચોવીસ હજાર, એક્સોને વીસ, મિચ્છામિદુક્કડં થાય, આવી રીતે સર્વ જીવને, ખમતખામણાં કરવા. ઈરિયાવહી પડિક્કમતાં શુભધ્યાન કરવાથી, અનેક અઘોર પાપનો ક્ષય થાય. પ્રાયશ્ચિતકરણ અને પાપવિશુદ્ધિ માટે સાધક કાયોત્સર્ગ કરે છે અતિચારોરૂપ શલ્યને દૂર કરીને વિશુદ્ધિકરણ ક૨વાની આવશ્યકતા છે. દ્રવ્યશલ્ય સહન કરવા સહજ છે પરંતુ ઋદ્ધયાદિ ત્રણ ગૌરવો (ગારવ) નો નાશ થવાના ડરથી અથવા જાતિ વગેરે આઠ પ્રકારના મદને લીધે પોતાની અંદર જ છુપાયેલ-મુનિઓના મુક્તિસાધન ઉત્કૃષ્ટ તપ વિગેરે ક્રિયારૂપ કોમલ-કલ્પલતાને કાતરવામાં કાતર સમાન, 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ તથા અનંત દુર્ગોણોથી યુક્ત અને ચાર ગતિરૂપ અનંત સંસારમાં પરિભ્રમણ કરાવનાર-માયા આદિ ભાવશલ્યોનું પામરોથી સહન થવું ઘણું જ કઠણ છે તે માટે ભાવશલ્યોને દૂર કરવા, તથા જ્ઞાનાવરણીય વિગેરે પાપ (આઠ) કર્મોનો નાશ કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું. પણ એમાં શ્વાસ લેવો તથા મૂકવો, ખાંસી ખાવી, છીંક ખાવી, બગાસું ખાવું, ઓડકાર ખાવો, અપાનવાયુનો સ્ત્રાવ થવો, પિત્તપ્રકોપથી અંધારા આવવા, મૂચ્છ આવવી, સૂક્ષ્મપણે અંગોનું હલન ચલન થવું તથા ફરકવું, કફ, થુંક વિગેરેનો સંચાર થવો, તેમજ દૃષ્ટિનું સંચાલન થવું વગેરે આગાર છે. અહિં આદિ શબ્દથી અગ્નિ, જલ, ડાકુ, રાજા, સિંહ, સર્પ, દીવાલ તથા છતનું પડી જવું વિગેરે ઉપદ્રવોથી અથવા બિલાડી વિગેરે હિંસક પ્રાણીઓથી ઘેરાયેલ ઉંદર વિગેરે જીવોને દયા ભાવથી છોડાવવા માટે સ્થાનફેર કરવો વિગેરે આચારોનું ગ્રહણ કરવું જોઈએ. ઉચ્છવસિતાદિ આગાર અધિકારિયો (ધ્યાનસ્થ ઓછી વધુ શક્તિની અપેક્ષાથી કહ્યું છે. આ આગારોથી મારા તથા વિરાધિત નહિ થાય, ક્યાં સુધી ? કે જ્યાં સુધી નમસ્કાર કરીને ધ્યાન પૂરો ન કરી લઉં ત્યાં સુધી, એ મૌનથી વચનને અને ચિત્તની એકાગ્રતાથી આત્માને વેસ) કાઉસગના ૧૯ દોષ છે : ૧. ઘાટકદોષ ૨. કુડ્યદોષ ૪. માલદોષ, ૫. શબરીદોષ, ૬, વધુદોષ, ૭. નિરદોષ ૯. સ્તનદોષ, ૧૦, ઉદ્ધિદોષ, ૧૧. સંયતીદોષ, ૧૨. ૧૩, વાયસદોષ, ૧૪, કપિત્થદોષ ૧૫. શીર્ષકમ્પદોષ, ૧૬. ૧૭. લિબૂદોષ, ૧૮. વારુણીદોષ, ૧૯. પ્રેક્ષાદોષ. ઈર્યાપથિકી બાલાવબોધની સમાપ્તિમાં પરાજિત કરનાર કાલિકાચાર્ય અને અઈમુત્તા ચેલાનો ઉલ્લેખ છે. ત્યારબાદ શિષ્ય પંચાગ પ્રણામ કરી યોગમુદ્રા કરીને ચૈત્યવંદના કરે છે અને “નમોત્થણે' નો પાઠ બોલે છે. અરિહંત ચોસઠ ઇંદ્રાદિકની પૂજા કરનાર, અરિ અર્થાત્ રાગાદિ અંતરંગ વૈરિને જીતનાર અને ભગવંત ઠાકુરાત અર્થાત્ ઠાકુરાત, રૂપ, કીર્તિ, લક્ષ્મી, ધર્મ અને બલ એ છ ને કારણે પૂજવા યોગ્ય છે તે. કર્મરૂપ શત્રુનો જીતવાવાળા અરિહન્ત અને સિદ્ધ ભગવાનને નમસ્કાર થાય. શ્રતચારિત્ર રૂપ ધર્મની આદિ કરવાવાળા, જેનાથી સંસારસમુદ્ર તરી શકાય તેને “તીર્થ” કહે છે તે, તે તીર્થ ચાર પ્રકારના છે, સાધુ-સાધ્વી, શ્રાવક અને, શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાવાળા, સ્વયં બોધને પ્રાપ્ત કરવાવાળા જ્ઞાનાદિ અનન્ત ગુણોના ધારક હોવાથી પુરુષોમાં શ્રેષ્ઠ, રાગદ્વેષ આદિ શત્રુઓનો પરાજય કરવામાં અલૌકિક પરાક્રમશાલી હોવાથી પુરુષોમાં સિંહ સમાન, સર્વ પ્રકારના અશુભ રૂપ મલથી રહિત હોવાના કારણે વિશુદ્ધ શ્વેત કમલના જેવા નિર્મલ, અથવા જેમ કાદવમાંથી ઉત્પન્ન અને જલ-પાણીના યોગથી વધેલો હોવા છતાં કમલ એ બન્નેનો સંસર્ગ ત્યજી 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરગણિત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૭પ હંમેશાં નિર્લેપ રહે છે અને પોતાના અલૌકિક સુગંધ આદિ ગુણોથી દેવ મનુષ્ય આદિના શિરનું આભૂષણ બને છે, તેવી જ રીતે ભગવાન કર્મરૂપ કાદવથી ઉત્પન્ન અને ભોગરૂપ જલથી વધીને પણ એ બન્નેનો સંસર્ગ ત્યજી નિર્લેપ રહે છે, અને કેવલં જ્ઞાન આદિ ગુણોથી પરિપૂર્ણ રહેવાના કારણે ભવ્ય જીવોને શિરોધાર્ય થાય છે જેનો ગંધ સુંઘતા જ સર્વ હાથી ડરીને ભાગી જાય છે તે હાથીને “ગબ્ધ હસ્તી” કહે છે તે ગંધહસ્તીના આશ્રયથી જેમ રાજા હમેશાં વિજયી થાય છે તે પ્રમાણે ભગવાનના અતિશયથી દેશના અતિવૃષ્ટિ અનાદિવૃષ્ટિ આદિ સ્વચક્ર પરચક્ર ભય પર્યન્ત છ પ્રકારની ઈતિ અને મહામારી આદિ સર્વ ઉપદ્રવો તત્કાલ દૂર થઈ જાય છે, અને આશ્રિત ભવ્ય જીવો સદાય સર્વ પ્રકારથી વિજયવાનું થાય છે. ચોત્રીસ અતિશયો અને વાણીના પાંત્રીસ ગુણોથી યુક્ત હોવાના કારણે લોકોમાં ઉત્તમ, અલબ્ધ રત્નત્રયના લાભારૂપ યોગ અને લબ્ધ રત્નત્રયના પાલનરૂપ ક્ષેમના કારણ હોવાથી ભવ્ય જીવોના નાયક, એકેન્દ્રિય આદિ સકલ પ્રાણિગણના હિતકારક, જે પ્રમાણે દીપક સર્વને માટે સમાન પ્રકાશ આપનાર છે તો પણ નેત્રવાળા જીવો જ તેનો લાભ પ્રાપ્ત કરી શકે છે, અને નેત્રહીન પ્રાપ્ત કરી શકતા નથી. તે પ્રમાણે ભગવાનનો ઉપદેશ સૌના માટે સમાન હિતકર હોવા છતાંય ભવ્ય જીવો જ તેનો લાભ પામી શકે છે, અભવ્ય જીવો પામી શકતા નથી. એટલા માટે ભવ્ય જીવોના હૃદયમાં અનાદિ કાલથી રહેલ મિથ્યાત્વરૂપ અન્ધકારને નિવારણ કરી આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા, (લોક શબ્દથી આ સ્થળે લોક અને અલોક બન્નેનું ગ્રહણ કરેલું છે, એટલા માટે) કેવળજ્ઞાન રૂપી આલોક (પ્રકાશ) થી સમસ્ત લોકાલોકનો પ્રકાશ કરવાવાળા, મોક્ષના સાધક, ઉત્કૃષ્ટ ધૈર્યરૂપી અભયના દેવાવાળા, અથવા સમસ્ત પ્રાણીઓના સંકટને છોડાવવાવાળી દયા (અનુકમ્પા) ના ધારક, જ્ઞાન નેત્રના આપવાવાળા, અર્થાત્ જેમ કોઈ ગાઢ વનમાં લુંટારાથી લુંટાએલા અને નેત્ર ઉપર પાટા બાંધીને તથા હાથ પગને પકડીને ઊંડા ખાડામાં ફેંકી દીધા હોય તેવા મુસાફરને કોઈ દયાળુ માણસ આવીને તેના તમામ બંધનો તોડીને નેત્રને ખોલી આપે છે, એ પ્રમાણે ભગવાન પણ સંસાર રુપિ વિષમ વનમાં રાગદેષ રૂપી લુંટારાઓથી જ્ઞાનાદિ ગુણ લુંટ એલા તથા કદાગ્રહ રૂપી પાટા બાંધી જ્ઞાનનેત્રને ઢાંકીને મિથ્યાત્વ રૂપ ખાડામાં નાંખેલા કે સમ્યફ રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગ, અથવા વિશિષ્ટ ગુણ પ્રાપ્ત કરાવનાર ક્ષયોપશમ ભાવ રૂપ માર્ગના આપવાવાળા. કર્મશાઓથી દુઃખિત પ્રાણિઓને શરણ-આશ્રય દેનારા, પૃથ્વી આદિ ષડજીવનિકાયમાં દયા રાખવાવાળા, અથવા મુનિઓના જીવનાધાર સ્વરૂપ સંયમજીવનના દેવાવાળા, સમય સંવેગ આદિના પ્રકાશક, અથવા જિનવચનમાં રુચિ આપનારા, દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરનાર, અથવા શ્રુત-ચરિત્ર રૂપ 2010_03 Page #91 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ધર્મ દેવાવાળા ધર્મ ઉપદેશક. ધર્મના નાયક અર્થાત પ્રવર્તક. ધર્મના સારથી રથ દ્વારા સુખપૂર્વક તેના ધારેલા સ્થાનકે પહોંચાડે છે તે પ્રમાણે ભવ્ય પ્રાણીઓને ધર્મરૂપી રથ વડે સુખપૂર્વક મોક્ષ સ્થાન પર પહોંચાડવાવાળા. દાન શીલ તપ અને ભાવથી નરક આદિ ચાર ગતિઓનો અથવા ચાર કષાયોનો અત્ત કરવાવાળા, અથવા ચાર દાન-શીલ-તપ અને ભાવથી અત્ત – રમણીય, અથવા દાન આદિ ચાર અત્ત - અવનવવાળા, અથવા દાન આદિ ચાર અન્ત સ્વરૂપવાળા. શ્રેષ્ઠ ધર્મને “ધર્મવરચાતુરન્ત” કહે છે, એ જ જન્મ જરા અને મરણનું નાશક હોવાથી ચક્ર સમાન છે એટસે ધર્મવરચાતુરન્ત રૂપ ચક્રના ધારક. અહિંઆ “વર પદ આપવાથી રાજચક્રની અપેક્ષા ધર્મચક્રની ઉત્કૃષ્ટતા તથા સૌગત આદિ ધર્મનું નિરાકરણ કરવામાં આવ્યું છે. કારણ કે - રાજચક્ર કેવલ આ લોકનું સાધન છે, પરલોકનું નથી, તથા સૌગત આદિ ધર્મ યથાર્થ તત્વનું નિરૂપક ન હોવાથી તે શ્રેષ્ઠ નથી. “ચક્રવર્તિ પદ આપવાથી તીર્થકરોને છ ખંડના અધિપતિ રાજાની ઉપમા આપી છે, કારણ કે તે રાજા પણ ચાર, અર્થાત્ ઉત્તર દિશામાં હિમવાનું અને પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં લવણ સમુદ્ર સીમા જેની છે એવા ભરત ક્ષેત્ર પર એકશાસન રાજ્ય કરે છે. સંસારસમુદ્રમાં ડૂબતા જીવોને એકમાત્ર આશ્રય હોવાથી દીપ સમાન, કર્મોથી સંતાપ પામેલા ભવ્ય જીવોની રક્ષામાં દક્ષ હોવાથી (કુશળ હોવાથી) ત્રાણરૂપ, તેઓને શરણ દેવાવાળા હોવાથી શરણરૂપ-આશ્રયસ્થાન, ત્રણે કાલમાં અવિનાશી સ્વરૂપવાળા હોવાથી પ્રતિષ્ઠાન રૂપ. આવરણરહિત કેવલજ્ઞાન કેવલ દર્શનના ધારક, જ્ઞાનાવરણીય આદિ કર્મોનો નાશ કરવાવાળા, રાગ-દ્વેષરૂપ શત્રુઓને પોતે જ જીતવાવાળા અને બીજાઓને જીતાવવાળા, ભાવસમુદ્રને પોતે તરવાવાળાં અને બીજાને તારવાવાળા, સ્વયે બોધ પ્રાપ્ત કરનારા અને બીજાને બોધ પ્રાપ્ત કરાવનારા. સ્વયં મુક્ત થવાવાળા અને બીજાને મુક્ત કરનારા, સર્વજ્ઞ, સર્વદર્શી તથા નિરૂપદ્રવ, નિશ્ચલ, કર્મરોગ રહિત, અનન્ત, અક્ષય, બાધા રહિત, પુનરાગમન રહિત, એવા સિદ્ધ સ્થાન અર્થાત્ મોક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાનને તથા મોક્ષને પામવાવાળા અરિહન્ત ભગવાનને નમસ્કાર છે. આ પ્રમાણે નમસ્કારપર્યન્ત પ્રત્યાખ્યાનની વિધિ કરીને હવે તેને પાળવાની વિધિ બતાવે છે. “સિય” ઈત્યાદિ. મારાથી સ્વીકૃત પ્રત્યાખ્યાનનું શરીર આદિથી સમ્યફ સેવન, વાર વાર ઉપયોગ રાખીને સંરક્ષણ, અતિચાર શોધન, સમાપ્તિ સમય થવા છતાંય થોડીવાર વિશ્રામ, - પ્રત્યાખ્યાનમાં અમુક અમુક વિધિ કરવી જોઈએ તે મેં સર્વ કરી લીધી એ પ્રમાણે નામ-ગ્રહણ-પૂર્વક ગુરુની પાસે નિવેદન, મર્યાદાપૂર્વક અંતઃકરણથી સેવન તથા ભગવાનની આજ્ઞા પ્રમાણે પાલન કર્યું છે, તો પણ પ્રમાદ રહેવાથી તેમાં જે 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદર ગણિકત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર કાંઈ તૂટી રહી ગઈ હોય તો “તસ્સ મિચ્છા મિ દુક્કડ” તે સબંધી મારું પાપ નિષ્ફળ થાઓ. પછી પંચાંગ પ્રણામ કરી ઉભા થઈ યોગમુદ્રા સાચવીને ચૈત્યસ્તવનું દંડક કહે છે. અરહંતની ચેત્યપ્રતિમાનું પૂજન, વસ્ત્ર-આભરણ આદિથી પૂજા કરે છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજાનું ફળ કહે છે. સાધુને પૂજાનો નિષેધ છે. તીર્થંકરના ગુણનું સ્તવન કરે છે. શ્રદ્ધાથી, મેધાથી, ધૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી અને વૃદ્ધિમાનપણાથી કાયોત્સર્ગ કરે છે. નવકારમંત્રથી અરિહંત ઉપાધ્યાય, સર્વ સાધુઓને-પંચ પરમેષ્ઠી નમસ્કાર કરે છે. “સંસાર દાવાનલનું વર્ણન કરીને મહાવીરને નમસ્કાર કરે છે. તે મહાવીરસ્વામી કેવા છે? સંસારરૂપી દાવાનલને હોલવવા માટે રણમાં પાણી સમાન છે. અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવા માટે સમીર-વાયુ સમાન છે. માયારૂપિણી રસામૃથ્વીને વિદારવા માટે તીક્ષ્ણ હળરૂપ છે. પર્વતોમાં શ્રેષ્ઠ મેરૂપર્વતની જેમ નિશ્ચલ છે. એવા મહાવીરને નમસ્કાર કરીને ચૈત્યસ્તવ બાલાવબોધ સમાપ્ત કરે છે. ચતુર્વિશતિસ્તવનમાં ચોવીસ જિનનાં નામ કહ્યાં છે. શ્રી ઋષભદેવ-વિનીતા નગરીના રાજા નાભિ, અને મેરૂદેવી માતાના પુત્ર તેમનું ઋષભ નામ કેમ પડ્યું ? દરેક તીર્થકરની માતાએ, પહેલા સુપનમાં હાથી દેખ્યો, પરંતુ ઋષભદેવની માતાએ પહેલા સુપનમાં વૃષભ દેખવાથી, પ્રથમ તીર્થંકરનું નામ ઋષભ પાડવામાં આવ્યું. ઋષભદેવજીને, શ્રી પુંડરીકસ્વામી વગેરે ચોરાસી ગણધર, ચોરાશી હજાર સાધુઓ, સુંદર પ્રમુખ ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ પાંચ હજાર શ્રાવક, પ૫૪000 પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકા, પાંચસો ધનુષ્ય પ્રમાણ દેહ. ચોરાસી લાખ પૂર્વનું આયુષ્ય. સુવર્ણવર્ણ વૃષભ, લંછન, ચાર હજાર સાધુઓ સાથે દીક્ષા અને અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ. બિ વ વંઢે કહતાં, બીજા અજિતનાથ પ્રભુને હું વાદું છું. અજિત એટલે પરીષહાદિકે કરીને નહીં જિતાય એવા. વળી પ્રભુના માતા-પિાત, પહેલાં કોઈક વખત બાજી રમતાં હતાં ત્યારે, રાણી બાજી હારી જતાં હતાં. પરંતુ, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી પ્રભુની માતા હંમેશાં જીતતાં હતાં, એવો ગર્ભનો મહિમા જાણી પ્રભુનું અજિત નામ રાખવામાં આવ્યું. તેઓ અયોધ્યા નગરીના જિતશત્રુ રાજા અને વિજયારાણીના પુત્ર હતા. અજિતનાથ પ્રભુને એક લાખ સાધુ, ફલ્ગશ્રી પ્રમુખ ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વી, બે લાખ અઠાણું હજાર શ્રાવક અને પાંચ લાખ પીસતાલીસ હાર શ્રાવિકા હતી. પ્રભુની સાડાચારસો ધનુષની કાયા હતી, બહોતેર લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય અને સુવર્ણ વર્ણની કાયા તથા હાથીનું લંછન હતું. એક 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ હજાર પુરુષની સાથે પ્રભુએ દીક્ષા લીધી હતી અને તેઓનું નિર્વાણ સમેતશિખર પર્વત ઉપર થયું હતું. સંભવ કહતાં, ત્રીજા સંભવનાથ પ્રભુને વાંદુ છું. પ્રભુનાં જનમ પહેલાં દેશમાં દુકાળ હતો, પરંતુ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી ઓચિંતા વરસાદ પડ્યો. પરદેશથી અનાજનાં વહાણો આવ્યાં અને પૃથ્વી ઉપર ખૂબ અનાજ વગેરે પાકવાથી માતા પિતાએ પ્રભુનું નામ સંભવ પાડ્યું. સંભવનાથ પ્રભુ શ્રાવતી નગરીના જિતારિ રાજાની, સેનાદે નામની રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. સંભવનાથ પ્રભુએ એક હજાર માણસો સાથે દીક્ષા લીધી હતી. તેઓને ચાદત્ત પ્રમુખ એક્સોને બે ગણધર હતા. સોમાદિત્ય વગેરે બે લાખ સાધુ, શ્યામા પ્રમુખ ત્રણ લાખ, છત્રીસ હજાર સાધ્વી, વિલાસ વગેરે બે લાખ તાણું હજાર શ્રાવક અને છ લાખ, છત્રીસ હજાર શ્રાવિકા, ચારસો ધનુષ્યનું શરીર પ્રમાણ સાઠ લાખ પૂર્વ વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, અશ્વ લંછન અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. મિiાં ૨ કહતાં, વળી, ચોથા શ્રીઅભિનંદન સ્વાનીને, હું વંદન કરું છું. એટલે દેવેન્દ્ર વગેરે, પ્રભુ ગર્ભમમાં આવ્યા પછી હંમેશાં શકેંદ્ર પ્રભુની સ્તુતિ કરવા આવતા હોવાથી પ્રભુનું શમન નામ પાડવામાં આવ્યું હતું. અયોધ્યા નગરીના સંવર નામના રાજાની, સિદ્ધાર્થા નામની રાણીની કુક્ષિથી પ્રભુ અભિનંદન સ્વામીનો જન્મ થયો હતો. અભિનંદન સ્વામીને, વજનાભ પ્રમુખ એક્સો ગણધર, ત્રણ લાખ સાધુ, અજિતા પ્રમુખ છ લાખ, છત્રીસ સાધ્વી. બે લાખ અઠાવીસ હજાર શ્રાવક, પાંચ લાખ, સત્તાવીસ હજાર શ્રાવિકા. પ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. સાડાત્રણસેં ધનુષ્ય પ્રમાણે પ્રભુનું શરીર, પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણવર્ણ, વાનર લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. સુર કહતાં, પાંચમા સુમતિનાથ પ્રભુને હું વંદન કરું છું. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી એક વણિકની બે સ્ત્રીઓ હતી. તેમાં નાની સ્ત્રીને એક પુત્ર હતો અને મોટી સ્ત્રી પુત્ર વગરની હતી. બંને સ્ત્રીઓ પુત્રનું લાલન પાલન કરતી હતી. પુત્રનો પિતા આકસ્મિક રોગથી મૃત્યુ પામ્યો. તે વખતે, મોટી સ્ત્રી ધનના લોભને લીધે કહેવા લાગી કે, આ પુત્ર મહારો છે; અને તેથી મિલકત પણ મને જ મળવી જોઈએ. આ બંને શોક્યોનો પુત્રને માટેનો ઝઘડો દરબારમાં ગયો: મેઘરથ રાજાની બુદ્ધિ આ તકરારાનો ન્યાય આપી શકી નહીં. તે વખતે, ગર્ભના મહિમાથી સુમંગલા રાણીએ કહ્યું કે, તમે બંને શોક્યો, ધનને અડધો અડધ ભાગ કરીને બેંચી લો, અને આ છોકરાનો પણ અડધો અડધ ભાગ કરીને ખેંચી લો. તે સાંભળીને, નાની સ્ત્રી, કે જે છોકરાની સગી મા હતી, તે બોલી કે હારે મિલકત જોઈતી નથી, અને છોકરાના બે ભાગ થઈ શકે નહીં, મ્હારેં પુત્રનો 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર અને ધનનો ખપ નથી, મારા પુત્રને જીવતો રાખી, મોટીને જ સોંપી દો. એનો પુત્ર તે મ્હારો જ છે. આ પ્રમાણે સાંભળીને સુમંગલા રાણી બોલ્યાં કે, આ છોકરો નાની સ્ત્રીનો જ છે. કારણ કે, છોકરાનાં બે ભાગ કરવાનું કહેવા છતાં પણ મોટી સ્રી કાંઈ બોલી નહીં, અને નાની સ્રીનો છોકરો હેાવાથી, તેણીએ તેના કકડા કરવાની ના પાડી; એનો છોકરો અને મિલકત સોંપી દો, અને મોટીને ઘરની બહાર કાઢો. આવી ન્યાયી બુદ્ધિ ગર્ભના પ્રભાવથી ઉત્પન્ન થવાથી પ્રભુનું નામ સુમતિ પાડવામાં આવ્યું હતું. અયોધ્યા નગરીના મેઘરથ રાજાની, સુમંગલા નામની રાણીનીકુક્ષી સુમતિનાથ પ્રભુનો જનમ થયો હતો. સુમતિનાથ પ્રભુને, ચમર પ્રમુખ એક્સો ગણધર, ત્રણ લાખ, વીશ હજાર સાધુ, વાત્સમી પ્રમુખ પાંચ લાખ ત્રીસ હજાર સાધ્વી, બે લાખ એક્યાસી હજાર શ્રાવક, પાંચ લાખ છ હજાર શ્રાવિકા, સુમતિનાથ પ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. ત્રણસો ધનુષ પ્રમાણ પ્રભુનું શરીર, ચાલીસ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણવર્ણ, ક્રૌંચ પક્ષીનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. ૭૯ પરમવ્પદં કહતાં છઠ્ઠા પદ્મપ્રભુસ્વામીને હું વંદન કરું છું. પદ્મપ્રભુ એટલે. નિષ્કપતાને અંગીકાર કરીને પદ્મના સમૂહ સરખી છે, પ્રભા એટલે કાંતિ જેમની તેથી પદ્મપ્રભ કહીએ. વળી, પ્રભુ ગર્ભે આવ્યા પછી, તેઓની માતાને પદ્મ એટલે કમલની શય્યા ઉપર સૂઈ રહેવાનો દોહલો ઉત્પન્ન થયો હતો, જે દેવતાએ પૂર્ણ કર્યો હતો. તેના મહિમાંથી પ્રભુનું નામ પદ્મપ્રભુ પાડવામાં આવ્યું હતું. તેઓ કોશાંબી નગરીના રાજા ઘરની રાણી સુસીમાની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. પદ્મપ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી. પદ્મપ્રભુને સજ્જ પ્રમુખ એક્સો આઠ ગણધર, ત્રણ લાખ ત્રીસ હજાર સાધુ, ધુસ્તા પ્રમુખ ત્રણ લાખ વીસ હજાર સાધ્વી, બે લાખ છોંતેર હજાર શ્રાવક, પાંચ લાખ પાંચ હજાર શ્રાવિકા, તેઓની અઢીસો ધનુષ્યની દેહ, ત્રીસ લાખ પૂર્વ વરસનું આયુષ્ય, રક્તવર્ણ, પદ્મનું લંછન અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. સુવાસં કહતા, સાતમા શ્રીસુપાર્શ્વનાથને હું વંદન કરું છું. સુપાર્શ્વ એટલે સારાં છે પડખાં જેમને. વળી, પ્રભુ ગર્ભમાં આવવાથી તેઓની માતા પણ સુપાર્શ્વ થયાં, એટલે સુપાર્શ્વનાથની માતાના બંને પડખાં કોડના રોગવાળાં હતાં તે, સુવર્ણવર્ણવાળા થયાં તેથી પ્રભુનું નામ સુપાર્શ્વ પાડવામાં આવ્યું હતું. તેઓ વારાણાસી નગરીના સુપ્રતિષ્ઠ રાજાની, પૃથ્વી રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયાં હતાં. શ્રીસુપાર્શ્વપ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. સુપાર્શ્વનાથને વૈદર્ભ પ્રમુખ એક્સોને પાંચ ગણધર, ત્રણ લાખ સાધુ, સૌમ્ય પ્રમુખ ચાર લાખ વીસ 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮) મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ હજાર સાધ્વી, બે લાખ સત્તાવન હજાર શ્રાવક, ચાર લાખ બે હજાર શ્રાવિકા. તેઓની બસો ધનુષ્યની દેહ. વીસ લાખ પૂર્વ વરસનું આયુષ્ય. સુવર્ણવર્ણ, સ્વસ્તિકનું લંછન અને, તેઓશ્રીના મસ્તકે પાંચ અથવા સાત ફેણ હોય છે. સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. ચંદ્રપદં વંદે કહેતાં, આઠમા શ્રીચંદ્રપ્રભુસ્વામીને હું વંદન કરું છું. વળી ચંદ્ર સરખો જેઓનો વર્ણ છે તથા ચંદ્રપ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે, તેઓશ્રીની માતા લક્ષ્મણા રાણીને, ચંદ્રપાન કરવાનો દોહદ થયો હતો, જે પ્રધાને પોતાની બુદ્ધિથી પૂર્ણ કર્યો હતો. તેના મહિમાથી પ્રભુનું નામ ચંદ્રપ્રભ પાડવામાં આવ્યું હતું. તેઓ ચંદ્રપુરી નગરીના મહસેન રાજાની, લક્ષ્મણ રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. શ્રીચંદ્રપ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી. શ્રીચંદ્રપ્રભુને દિન્ન પ્રમુખ ત્રાણું ગણધર. બે લાખ પાંચ હજાર સાધુ, સુમના પ્રમુખ, ત્રણ લાખ, એંશી હજાર સાધ્વી, બે લાખ પાંચ હજાર શ્રાવક, ચાર લાખ એકાણું હજાર શ્રાવિકા. ચંદ્રપ્રભુની દોઢસો ધનુષની દેહ, દશ લાખ પૂર્વ વરસનું આયુષ્ય, શ્વેતવર્ણ, અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. ચંદ્રનું લંછન. - सुबिहिं च पुफ्फदंतं सीअल सिज्जंस वासुपूज्जं च ॥ विमलमणंत ज जिणं, धम्म संतिं च वंदामि ॥३॥ સુવિર્દિ કહતાં, નવમા શ્રીવિશ્વનાથને રે કહતાં, વળી. પુરૂંત બીજું નામ પુષ્પદંત છે તેઓને હું વંદન કરું છું. શોભન છે વિધિ જેનો અથવા સર્વ સ્થલે છે કૌશલ્ય જેમનું. સુવિધિનાથ ગર્ભમાં આવવાથી, તેઓશ્રીનાં માતા પિતા સારી રીતે ધર્મકરણી કરવા લાગ્યાં, આવો ગર્ભનો પ્રભાવ જાણી પ્રભુનું નામ સુવિધિ રાખવામાં આવ્યું હતું. વળી, મચકુંદના ફૂલની કળી જેવા ઉજવલ, પ્રભુનાં દાંત હોવાની બીજું નામ પુષ્પદંત રાખ્યું હતું. તેઓ કાકંદી નગરીનાં સુગ્રીવ રાજાની, રામા નામની રાણીની કુક્ષિથી ઉગ્ન થયા હતા. શ્રીસુવિધિનાથપ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી. તેઓને વરાહ પ્રમુખ, અઠયાસી ગણધર, બે લાખ સાધુ, એક લાખ વીશ હજાર સાધ્વી, બે લાખ ઓગણત્રીસ હજાર શ્રાવક, ચાર લાખ, ઈકોતેર હજાર શ્રાવિકા. શ્રી સુવિધિનાથનો સો ધનુષ્યનો દેહ, બે લાખ પૂર્વ વરસનું આયુષ્ય. શ્વેતવર્ણ અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. મગરમચ્છનું લંછનું. સીન કહતાં, દશમા શ્રીશતનનાથ ને હું વંદન કરું છું. સમસ્ત જીવોનાં સંતોપને હરણ કરે છે, માટે શીતલનાથ. વળી, શીતલનાથ પ્રભુના પિતાને દાહજવર ઉત્પન્ન થયો હતો. તે પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, દૃઢરથ રાજાના શરીર ઉપર રાણી નંદાએ હાથ ફેરવવાથી, દાહજવર ઉપશાંત થયો. રાજાના શરીરે શીતલતા થઈ. તે માટે પ્રભુનું નામ શીતલ પાડવામાં આવ્યું હતું. શીતલનાથ પ્રભુ ભદિલપુર નગરનાં 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૮૧ દસ્થ રાજાની, નંદા નામની રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. પ્રભુનો નેવું ધનુષ પ્રમાણ દેહ, એક લાખ પૂર્વ વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, શ્રીવત્સ લંછન, અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. “સિક્વંસ કહતાં, અગિયારમાં શ્રી શ્રેયાંસનાથને હું વંદન કરું છું. સર્વ જગતનું શ્રેય એટલે હિતના કરનાર માટે શ્રેયાંસ. વળી, શ્રેયાંસ પ્રભુના પિતા વિષ્ણુ રાજાના ઘરદેરાસરમાં વંશપરંપરાગત એક દેવાધિષ્ઠિત શાની પૂજા કરવામાં આવતી હતી. તે શય્યા ઉપર જે કોઈ બેસે કે સૂવે તેને, દેવ ઉપદ્રવ કરતો હતો. તે શ્રેયાંસ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, પ્રભુની માતા વિષ્ણા રાણીના મનમાં આવ્યું કે, દેવ, ગુરુની પ્રતિમાની પૂજા થાય, પરંતુ શવ્યાની પૂજા તો કોઈ ઠેકાણે સાંભળી નથી. એમ ચિંતવીને, શવ્યાની રક્ષા કરનાર પુરુષે ના પાડવા છતાં પણ, પ્રભુની માતા, તે શપ્યા ઉપર બેઠા અને સૂઈ પણ ગયાં. તે વખતે ગર્ભના પ્રભાવથી, તેનો અધિષ્ઠાયક દેવ તે શય્યા છોડીને જતો રહ્યો. પછીથી વિષ્ણુ રાજાએ તે શવ્યાને, સૂવાના ઉપયોગમાં લીધી. આ રીતે પ્રભુની માતાને એમ થયું એટલે પ્રભુનું નામ શ્રેયાંશ પાડવામાં આવ્યું. શ્રેયાંસનાથ પ્રભુ સિંહપુર નગરના વિષ્ણુ રાજાની વિષ્ણા નામની પટરાણીની કુક્ષિથી ઉત્નપ્ન થયા હતા. શ્રેયાંસનાથપ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. પ્રભુને, કૌસ્તુભ પ્રમુખ બોંતેર ગણધર, ચોરાસી હજાર સાધુ, એક લાખ ત્રીશ હજાર સાધ્વી, બે લાખ અગણાએંશી હજાર શ્રાવક, ચાર લાખ અડતાલીસ હજાર શ્રાવિકા. શ્રેયાંસનાથ પ્રભુનો એંશી ધનુષ પ્રમાણ દેહ, ચોરાશી લાખ વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, ખંડગી લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. વાસુપૂ ર કહતાં બારમાં શ્રીવાસુપૂજ્ય સ્વામી ને હું વંદન કરું છું. વસુ જે દેવતા વિશેષ તેમને પૂજવા યોગ્ય માટે વાસુપૂજ્ય કહીએ. વળી, પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા પછી, વસુ જે હિરણ્યની ઈંદ્ર મહારાજે, પ્રભુના માતાપિતાને ત્યાં, વારંવાર વૃષ્ટિ કરી તેથી વાસુપૂજ્ય, વળી, પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા પછી, વસુ જે હિરણ્યની ઇંદ્ર મહારાજે, પ્રભુના માતાપિતાને ત્યાં, વારંવાર વૃષ્ટિ કરી તેથી વાસુપૂજ્ય. વળી. વસુપૂજય રાજાના પ્રભુ પુત્ર હોવાથી વાસુપૂજ્ય નામ પ્રભુનું પાડવામાં આવ્યું હતું. ચંપાનગરીના વસુપૂજય રાજાની જયા નામની રાણીની કુક્ષિથી વાસુપૂજયસ્વામી ઉત્પન્ન થયા હતા. - વાસુપૂષપ્રમુએ, છસો પુરુષો સાથે દીક્ષા લીધી હતી. પ્રભુને, સુમ પ્રમુખ ૬૨ ગણધર, બોતેર હજાર સાધુ, ધરણી પ્રમુખ એક લાખ સાથ્વી, બે લાખ. પંદર હજાર શ્રાવક, ચાર લાખ છત્રીસ હજાર શ્રાવિકા. શ્રીવાસુપૂજયસ્વામીનો સિત્તર ધનુષ પ્રમાણ દેહ, બોંતેર લાખ વરસનું આયુષ્ય, રક્તવર્ણ, મહિષ લંછન અને 2010_03 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮ર મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ચંપાનગરીએ મોક્ષ. વિમન કહતાં, તેરમાં શ્રીવિમલનાથ પ્રભુને હું વંદન કરું છું. જેઓને નિર્મલ જ્ઞાનાદિક છે, તેથી વિમલ કહીએ. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, કાંપિલ્યપુર નગરમાં, કોઈ સ્ત્રી-પુરુષ દેરાસરની પાસે આવીને ઉતર્યા. સ્ત્રી પાણી પીવાને નજીકમાં ગઈ હતી. તે વખતે તે જગ્યાએ કોઈ એક વ્યંતરદેવી ત્યાં રહેતી હતી. તેણે ત્યાં રહેલા પુરુષનું સુંદર રૂપ જોયું, તેથી તે વ્યંતરીને, ત્યાં રહેલા પુરુષ સાથે કામક્રીડા કરવાની ઈચ્છા ઉત્પન્ન થવાથી, વ્યંતરીએ, તેની સ્ત્રીના જેવું જ રૂપ વિકવ્યું અને પેલા પુરુષ પાસે આવીને બેસી ગઈ. એટલામાં જ પાણી પીવા ગયેલી સ્ત્રી પણ ત્યાં આવી. તે વખતે એક જ સરખી આકૃતિવાળી, બંને સ્ત્રીઓને જોઈને, પેલો પુરુષ વિચાર કરવા લાગ્યો કે, આ બંનેમાં ખરી સ્ત્રી કોણ છે? તે વખતે, પહેલીએ કહ્યું કે, હું તારી સ્ત્રી છું અને બીજીએ પણ કહ્યું કે, હું તારી સ્ત્રી છું. આ ત્રણેનો ઝઘડો રાજદરબારમાં આવ્યો. તે વખતે કૃતવર્મા રાજા અને પ્રધાન, બંને સ્ત્રીઓને એકસરખી જ દેખીને, આ ઝઘડાને નીવેડો લાવી શક્યા નહીં. પછી શ્યામા રાણીએ. પેલા પુરુષને એક બાજુ ઊભો રાખ્યો અને બીજી બાજુ કેટલેક દૂર બંને સ્ત્રીઓને ઊભી રાખી. પછી રાણીએ કહ્યું કે, જે સ્ત્રી પોતાના સત્યવચનના પ્રભાવથી, પતિને સ્પર્શ કરે તેનો આ પતિ જાણવો. તે સાંભળીને વ્યંતરીએ, દેવશક્તિના પ્રભાવથી પોતાના હાથ લાંબો કરીને પુરુષનો સ્પર્શ કર્યો. તે વખતે તરત જ રાણીએ તેનો હાથ પકડીને કહ્યું કે, તું તો વ્યંતરી છે, માટે તારા સ્થાનકે જતી રહે. આવી રીતના જુદાજુદા ચાર ન્યાય કરવાથી, પ્રભુના ગર્ભનો આ પ્રભાવ જાણી, પ્રભુનું વિમલ નામ રાખવામાં આવ્યું હતું. કંપિલપુર નગરના કૃતવર્મ રાજાની, શ્યામા નામની રાણીની કુક્ષિથી વિત્તિનાથ પ્રભુનો જન્મ થયો હતો. પ્રભુએ એક હજાર પુરુષોની સાથે દીક્ષા લીધી હતી. તેઓને મંદર પ્રમુખ, સત્તાવન ગણધર, ધરણ પ્રમુખ બાસઠ હજાર સાધુ, એક લાખ આઠસો સાધ્વી, ત્રણ લાખ આઠ હજાર શ્રાવક અને ચાર લાખ, ચોવીસ હજાર શ્રાવિકાઓ. સાઠ ધનુષ પ્રમાણ દેહ, સાઠ લાખ વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, સૂઅરનું લંછન અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. માં ૨ નિ કહતાં, ચૌદમાં અનંતનાથ પ્રભુને હું વાંદું છું. રકહેતાં વળી. ઉનાં કહેતાં કર્મશત્રુને જીતનાર એવા. અનંત કર્મનાં અંશ જેઓએ જીત્યાં છે, તથા જેઓને જ્ઞાન, દર્શન પણ અનંત છે માટે અનંત નામ સાર્થક છે. વળી, પ્રભુ જયારે ગર્ભમાં આવ્યા, ત્યારે અયોધ્યા નગરમાં ઘણા લોકોને તાવ આવતો હતો. પરંતુ પ્રભુની માતા સુયશા રાણીએ લોકોને અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા હતા, અને તેથી લોકોમાં તાવનો ઉપદ્રવ શાંત થઈ જવાથી, પ્રભુનું નામ અનંત 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર પાડવામાં આવ્યું હતું. વળી, પ્રભુની માતાએ સ્વપ્નમાં અંત વગરની મોટી રત્નની માલા ગર્ભના પ્રભાવે દેખી હતી, તેથી પ્રભુનું નામ અનંત રાખવામાં આવ્યું હતું. અયોધ્યા નગરના સિંહસેન રાજાની, સુયશા નામની રાણીની કુક્ષિથી અનંતનાથ પ્રભુનો જન્મ થયો હતો. અનંતનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. અનંતનાથ પ્રભુને, યશોભદ્ર પ્રમુખ પચાસ ગણધર, બાસઠ હજાર સાધુ, પદ્મા પ્રમુખ, સાઠ હજાર સાધ્વી, બે લાખ, છ હજાર શ્રાવક, ચાર લાખ, ચઉદ હજાર શ્રાવિકા, પચાસ ધનુષ પ્રમાણ દેહ, ત્રીશ લાખ વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, સિંચાણાનું લંછન, સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. ૮૩ મળતું = નિળ કહતાં, ચૌદમાં અનંતનાથ પ્રભુને હું વાંદું છું. હૈં કહતાં વળી. નળ કહતાં, કર્મશત્રુને જીતનાર એવા. અનંત કર્મનાં અંશ જેઓએ જીત્યા છે. તથા જેઓને જ્ઞાન, દર્શન પણ અનંત છે માટે અનંત નામ સાર્થક છે. વળી, પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા, ત્યારે અયોધ્યા નગરમાં ઘણા લોકોને તાવ આવતા હતો. પરંતુ પ્રભુની માતા સુયશા રાણીએ લોકોને અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા હતા, અને તેથી લોકોમાં તાવનો ઉપદ્રવ શાંત થઈ જવાથી, પ્રભુનું નામ અનંત પાડવામાં આવ્યું હતું. વળી, પ્રભુની માતાએ સ્વપ્નમાં અંત વગરની મોટી રત્નની માલા ગર્ભના પ્રભાવે દેખી હતી, તેથી પ્રભુનું નામ અનંત રાખવામાં આવ્યું હતું. અયોધ્યા નગરના સિંહસેન રાજાની, સુયશા નામની રાણીની કુક્ષિથી અનંતનાથ પ્રભુનો જન્મ થયો હતો. અનંતનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. અનંતનાથ પ્રભુને, યશોભદ્ર પ્રમુખ પચાસ ગણધર, બાસઠ હજાર સાધુ, પદ્મા પ્રમુખ, સાઠ હજાર સાધ્વી, બે લાખ, છ હજાર શ્રાવક, ચાર લાખ, ચઉદ હજાર શ્રાવિકા, પચાસ ધનુષ પ્રમાણ દેહ, ત્રીસ લાખ વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, સિંચાણાનું લંછન, સમેતશિખર પર્વત ઊ૫૨ મોક્ષ. ધર્માં કહતાં, પંદરમાં શ્રીધર્મનાથ પ્રભુને હું વંદન કરું છું. દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવે, માટે ધર્મનાથ. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, પ્રભુનાં માતાપિતા સારી રીતે, ધર્મપરાયણ થયા, તે ગર્ભનો પ્રભાવ જાણી, પ્રભુનું ધર્મનાથ નામ રાખવામાં આવ્યું હતું. રત્નપુર નગરના ભાનુ રાજાની, સુવ્રતા નામની રાણીની કુક્ષિથી ધર્મનાથ પ્રભુનો જન્મ થયો હતો. ધર્મનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. ધર્મનાથ પ્રભુને, પ્રમુખ બેંતાલીસ ગણધર, ચોસઠ હજાર સાધુ, આર્યા શિવા પ્રમુખ બાસઠ હજાર, ચારસો સાધ્વી, બે લાખ ચાર હજાર શ્રાવક, ચાર લાખ, તેર હજાર શ્રાવિકા. પીસતાલીસ ધનુષ્ય પ્રમાણ દેહ, દશ લાખ વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, વજ્રનું લંછન, સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ સંતિ ૨ વંમિ કહતાં, વળી, સોલમા શ્રીશાંતિનાથઃ પ્રભુને હું વંદન કરું છું. શાંતિનાથ સ્વયમેવ શાંતિના કરનાર હોવાથી શાંતિનાથ નામ સાર્થક છે. વળી, શાંતિનાથ પ્રભુ જ્યારે અચિરા રાણીની કુક્ષિમાં ગર્ભરૂપે આવ્યા, ત્યારે હસ્તિનાપુર નગરમાં મરકીનો ઉપદ્રવ ચાલતો હતો, પરંતુ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, પ્રભુની માતા અચિરા રાણીએ, નગરમાં અમૃતનો છંટકાવ કરાવવાથી મરકીનો ઉપદ્રવ શાંત થઈ ગયો હતો. તેથી પ્રભુનું નામ શાંતિનાથ પાડવામાં આવ્યું હતું. ૮૪ હસ્તિનાપુર નગરના વિશ્વસેન રાજાની, અચિરા નામની રાણીની કુક્ષિથી શાંતિનાથ પ્રભુનો જનમ થયો હતો. શાંતિનાથ પ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. શાંતિનાથ પ્રભુને, ચક્રાયુધ પ્રમુખ છત્રીશ ગણધર, બાસઠ હજા૨ સાધુ, સૂચી પ્રમુખ, એકસઠ હજાર, છસો સાધ્વીઓ, બે લાખ, નેવુ હજાર શ્રાવક, ત્રણ લાખ, ત્રાણું હજાર શ્રાવિકા, ચાલીસ ધનુષ્ય પ્રમાણ દેહ, એક લાખ વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, મૃગ લંછન અને સમેતશિખર ઊપર મોક્ષ. कुथउं अरं च मल्लि, वंदे मुणिसुव्वयं नमिजिणं च ॥ વામિનેિમિ, પાસું તહ વન્દ્વમાાં ત્ર ૧૪૫ શું કહતાં, સત્તરમા શ્રીથુનાથ પ્રભુને હું વંદન કરું છું. કુથુનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, તેમની માતાએ રત્નના કુંથુ એટલે રાશિ, પૃથ્વીમાં દેખ્યા અથવા પ્રભુ જનમ્યા પછી કુશુંઆ વગેરે નાના-મોટા જીવોની જયણા દેશમાં પ્રવર્તી, તેથી પ્રભુનું કુંથુનાથ નામ પાડવામાં આવ્યું હતું. હસ્તિનાપુર નગરના શૂર રાજાની, શ્રીરાણી નામની રાણીની કુક્ષિથી શ્રીકુંથુનાથ પ્રભુનો જન્મ થયો હતો. શ્રીજુંથુનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓને સંબ પ્રમુખ, પાંત્રીસ ગણધર, સાઠ હજાર સાધુ, દામિની પ્રમુખ, સાઠ હજા૨, છસો સાધ્વી, પાંત્રીસ ધનુષ પ્રમાણ દેહ, પંચાણું હજાર વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, બોકડાનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. ઞ શ્વ કહતાં, અઢારમાં શ્રીગરનાથ પ્રભુને હું વંદન કરું છું. હૈં કહેતાં, વળી અરિહંત જેવા સર્વોત્તમ પુરુષ જે કુલને વિષે ઉત્પન્ન થાય, તેને વધારવાને વૃદ્ધ પુરુષો અર એવું નામ કહે છે. વળી, અરનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે, તેઓશ્રીના માતાએ સ્વપ્નમાં રત્નમય આરો તથા સ્તૂપ દેખ્યો હતો, તેથી પ્રભુનું અરનાથ નામ પાડવામાં આવ્યું હતું. હસ્તિનાપુર નામના નગરના સુદર્શન રાજાની, દેવી નામની રાણીની કુક્ષિથી શ્રી અરનાથ પ્રભુનો જનમ થયો હતો. શ્રીઅરનાથ પ્રભુએ, એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓને કુંભ પ્રમુખ તેત્રીસ ગણધર, પચાસ હજાર સાધુ, 2010_03 Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરગણિત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૮૫ રક્ષિતા પ્રમુખ સાઠ હજાર સાધ્વી, એક લાખ ચોરાસી હજાર શ્રાવક, ત્રણ લાખ બોતેર હજાર શ્રાવિકા. ત્રીશ ધનુષ પ્રમાણ દેહ, ચોરાશી હજાર વરસનું આયુષ્ય, સુવર્ણવર્ણ, નંદાવર્તનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. મહૈિં કહતાં, ઓગણીસમાં શ્રીમદ્વિનાથ પ્રભુને હું વંદન કરું છું. પરીસરૂપી મલ્લ તેનો જય કરવાની મલ્લિ કહેવાય. વળી, મલ્લિનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા, ત્યારે તેઓની માતાને, એક ઋતુમાં, સર્વ ઋતુનાં, ફૂલોની શય્યામાં સૂઈ રહેવાનો દોહદ ઉત્પન્ન થયો હતો, જે દેવતાઓએ પૂર્ણ કર્યો હતો. તે માટે પ્રભુનું નામ મલ્લિનાથ પાડવામાં આવ્યું હતું. મિથિલા નગરીના, કુંભ રાજાની, પ્રભાવતી નામની રાણીથી કુક્ષિથી શ્રીમશ્વિનાથ પ્રભુનો જન્મ થયો હતો. શ્રીમલ્લિનાથ પ્રભુએ ત્રણસો પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓને પુરુષસેન પ્રમુખ અઠાવીસ ગણધર, ચાલીસ હજાર સાધુ, બંધમતી પ્રમુખ ત્રણ લાખ, છોતેર હજાર સાધ્વી, એક લાખ, ત્યાસી હજાર શ્રાવક, ત્રણ લાખ, છોંતેર હજાર શ્રાવિકા, વીશ ધનુષ પ્રમાણ દેહ. પંચાવન હજાર વરસનું આયુષ્ય, નીલવર્ણ, કુંભનું લંછન, સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. વંદ્દે મુનિસુવ્વયં કહતાં, વશમા તીર્થંકર શ્રીમુનિસુવ્રતસ્વામી ને હું વંદન કરું છું. જે જગતની ત્રિકાલાવસ્થાને જાણે. તેને મુનિ કહીએ. વળી જેને શોભનવ્રત છે તેને, સુવ્રત કહીએ. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, તેઓની માતાએ, મુનિ સરખાં શોભન, શ્રાવકનાં વ્રત પાલ્યાં, એવો ગર્ભનો મહિમા જાણી, માતાપિતાએ મુનિસુવ્રત નામ પાડ્યું. રાજગૃહી નગરીના સુમિત્ર નામના રાજાની, પદ્મા નામની રાણીની કુક્ષિથી શ્રીમુનિસુવ્રતસ્વામીનો જનમ થયો હતો. શ્રીમુનિસુવ્રતસ્વામીએ, એક હજાર પુરુષ સાથે દીક્ષા લીધી હતી. તેઓને મલ્લિ પ્રમુખ અઢાર ગણધર, ત્રીસ હજાર સાધુ, પુષ્પવર્તી પ્રમુખ પચાસ હજાર સાધ્વી, એક લાખ, બૌતેર હજાર શ્રાવક, ત્રણ લાખ, પચાસ હજાર શ્રાવિકા. ત્રીશ હજાર વરસનું આયુષ્ય, વીશ ધનુષ્ય પ્રમાણ દેહ, કૃષ્ણવર્ણ, કાચબાનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. fમના ૨ કહતાં, વળી, એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ને હું વંદન કરું છું. પરીસહ, ઉપસર્ગદિક જેઓએ નમાવ્યા છે. માટે નમિ કહીએ. વળી પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, પ્રભુ શ્રી નેમિનાથના પિતા વિજય રાજાના શત્રુ એવા સીમાડાના રાજાઓ, એક સાથે ચડી આવ્યા અને મિથિલા નગરીને ઘેરી લીધું. વિજય રાજા ગભરાઈ ગયા. નિમિત્તિયાને બોલાવીને પૂછતાં, નિમિત્તિયાએ કહ્યું કે, વિપ્રા રાણી સગર્ભા છે, તેણીને કિલ્લાના કોશીષા ઊપર ઊભાં રાખીને, શત્રુઓને તેણીનાં દર્શન કરાવો. રાજાએ રાણીને, કિલ્લાના કોશીષા ઉપર રાખતાં જ, શત્રુઓથી રાણીનું તેજ સહન ન થયું તેથી સર્વ દુમન રાજાઓ માન મૂકીને, પ્રભુની માતાને 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ કહેવા લાગ્યા કે, અમોને મીઠી નજરે જૂઓ અને અમારા મસ્તકે આપનો હાથ રાખો. એમ કહીને, રાણીનો, હાથ પોતાના મસ્તક મૂકાવી, ક્ષમા માંગીને, માતાની આજ્ઞા લઈને બધા શત્રુ રાજાઓ પોતપોતાના નગરે પાછા ગયા. આ રીતે સર્વ રાજાઓ, પ્રભુના ગર્ભના પ્રભાવે નમવાથી, પ્રભુના માતાપિતાએ, પ્રભુનું નમિનાથ નામ પાડ્યું હતું. મિથિલા નગરીના વિજય રાજાની, વિપ્રા નામની રાણીની કુક્ષિથી શ્રીનમિનાથ પ્રભુનો જનમ થયો હતો. શ્રીનમિનાથ પ્રભુએ એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓશ્રીને શુભ પ્રમુખ સત્તર ગણધર, વીશ હજાર સાધુ, અનિલા પ્રમુખ એકતાલીસ હજાર સાધ્વી, એક લાખ, સીત્તેર હજાર શ્રાવક, અને ત્રણ લાખ અડતાલીસ હજાર શ્રાવિકા, પંદર ધનુષ દેહ પ્રમાણ, સુવર્ણવર્ણ, કમલનું લંછન અને સમેતશિખર પર્વત ઉપર મોક્ષ. દશ હજાર વરસનું આયુષ્ય. વંમ રિદ્દિ નેમિં કહતાં, બાવીશમાં રષ્ટનેમિ પ્રભુને હું વંદન કરું છું. fછ એટલે પાપ, તેની તરફ ચક્રધારી સરખા હોવા થઈ અરિષ્ટનેમિ. વળી, પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે, પ્રભુની માતા શિવાદેવીએ સ્વપ્નમાં, રત્નની રેલ દીઠી, વળી, આકાશમાં અરિષ્ટ રત્નમય ચક્રની ધારા ઉછળતી દેખવાથી, પ્રભુનું નામ અરિષ્ટનેમિ પાડવામાં આવ્યું. પ્રભુનું બીજું નામ નેમિનાથ હતું. શૌરીપુરના સમુદ્રવિજય રાજાની, શિવા નામની રાણીની કુક્ષિથી શ્રીઅરિષ્ટનેમિ પ્રભુનો જન્મ થયો હતો. શ્રી નેમિનાથ પ્રભુએ, એક હજાર પુરુષ સાથે દીક્ષા લીધી હતી. તેઓશ્રીને, વરદત્ત પ્રમુખ અઢાર ગણધર, અઢાર હજાર સાધુ, યક્ષદિના પ્રમુખ ચાલીસ હજાર સાધ્વી, એક લાખ ચુમોતેર હજાર શ્રાવક, ત્રણ લાખ, છત્રીસ હજાર શ્રાવિકા દશ ધનુષ પ્રમાણ દેહ, એક હજાર વરસનું આયુષ્ય, શ્યામવર્ણ, શંખનું લંછન અને ગિરનાર પર્વત ઊપર મોક્ષ. પારં તદ કહતા, ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું વંદન કરું છું, જે સમસ્ત ભાવોને જુએ છે, માટે પાર્શ્વનાથ, વળી, જેઓની સેવામાં પાર્થ નામનો યક્ષ છે, તેના નાથ માટે પાર્શ્વનાથ. વળ, પ્રભુ ગર્ભમાં આવ્યા પછી, એક અંધારી રાત્રે, પોતાની પાસેથી સર્પને જતો દેખીને, સર્પના જવાના રસ્તામાં, અશ્વસેન રાજાનો હાથ દેખી, વામાદેવીએ ખસેડ્યો. તેથી રાજા જાગી ઉઠ્યા. અને પૂછ્યું કે મારો હાથ શા માટે ખસેડ્યો ? રાણીએ કહ્યું કે, મેં સર્પ જતો દેખ્યો, માટે તમારો હાથ ખસેડ્યો. પછી, નોકરને બોલાવી, દીવો મંગાવીને જોયું તો સર્પ જતો દેખ્યો. તે વખતે, વિસ્મય પામી રાજાએ વિચાર્યું કે, આ જરૂર ગર્ભનો પ્રભાવ છે. એમ વિચારીને પ્રભુનું પાર્શ્વનાથ નામ પાડવામાં આવ્યું. 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદર ગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર વારાણસી નગરીના, અશ્વસેન રાજાની, વામાદેવી નામની રાણીની કુક્ષિથી પ્રભુનો જનમ થયો હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ, ત્રણસો પુરુષો સાથે દીક્ષા લીધી હતી. તેઓશ્રીને, આર્યદિત્રાદિ સત્તર ગણધર, સોલ હજાર સાધુ, આડત્રીસ હજાર સાધ્વી એક લાખ ત્રણ હજાર શ્રાવક, એક લાખ, અગણ્યાએંસી હજાર શ્રાવિકા. નવ હાથ પ્રમાણ દેહ, એક્સો વરસનું આયુષ્ય, નીલવર્ણ, સર્પ લંછન અને સમેતશિખર પર્વત ઊપર મોક્ષ. વમાં કહતાં, ચોવીસમા શ્રીવર્ણમાનસ્વામીને હું વંદન કરું છું, જન્મથી જ જ્ઞાનાદિકથી વૃદ્ધિ પામ્યા તેથી વર્ધમાન તથા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાપિતા, ધન ધાન્યાદિના ભંડાર તથા દેશ, નગર, દ્વિપદ, ચતુષ્પદ વગેરે સર્વ પ્રકારની ઋદ્ધિએ કરીને વૃદ્ધિ પામ્યા. વળી, સર્વ રાજાઓ પણ આજ્ઞામાં રહેવા લાગ્યા. આ સઘળો ગર્ભનો પ્રભાવ જાણીને વર્ધમાન નામ પાડવામાં આવ્યું હતું. વળી પ્રભુએ જન્મતાં જ મેરૂ પર્વતને કંપાવ્યો તથા પ્રભુની સાથે આમલકી ક્રીડા કરતાં, પ્રભુથી દેવતા હારી ગયો અને નાસીને ઇંદ્ર પાસે ગયો. આ પ્રમાણે પ્રભુનું અનંતબલ જાણીને, મહાવીર એવું બીજું નામ ઈંદ્ર પ્રભુનું પાડ્યું. ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની, ત્રિશલા રાણીની કુક્ષિથી પ્રભુનો જનમ થયો હતો. પ્રભુ મહાવીરે એકલાએ જ દીક્ષા લીધી હતી. પ્રભુને ઇંદ્રભૂતિ વગેરે અગિયાર ગણધર, ચૌદ હજાર સાધુ, ચંદનબાલા વગેરે છત્રીસ હજાર સાધ્વી, એક લાખ, ઓગણસાઠ હજાર શ્રાવક, ત્રણ લાખ, સત્તાવીશ હજાર શ્રાવિકા, સાત હાથનો દેહ, બોંતેર વરસનું આયુષ્ય, સુવર્ણ વર્ણ, સિંહ લંછન, પાવાપુરી નગરે મોક્ષ. एवं मए अभिथुआ, विहुयरयमला पहीणजरमरणा। चउवीसंपि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ પર્વ કહતાં, એ પ્રકારે મા કહેતાં, મારે જીવે છે. વિદુય કહતાં, ટાલ્યા છે. રમતા કહતાં, કર્મરૂપી રજ અને મલ જેઓએ. પરીખ કહતાં, ક્ષય કર્યા છે. ઝરમર કહતાં, જરા અને મરણ જેઓનાં. વેરવીfપ કહતાં, અગાઉ કહી ગયેલા ચોવીસ તીર્થંકરો અને પ કહતાં, બીજા પણ તીર્થકરો નિર્ણવી કહતાં, શ્રતધરાદિક જિનો થકી, શ્રેષ્ઠ એવા જિનવરો તિર્થીયરી કહતાં, તીર્થકરો મે કહેતાં, મારા ઉપર પીવંતુ કહતાં, પ્રસન્ન થાઓ. ગુણોત્કીર્તન કરીને ઉપસંહાર કરે છે. આ પ્રમાણે મારાથી જુદા જુદા નામનિર્દેશપૂર્વક સ્તુતિ કરવામાં આવેલ, જેઓ જ્ઞાનાવરણીયાદિ બાંધેલા કર્મોનો તથા નિકાચિત-સામ્યરાયિક રૂપ પૂર્વબદ્ધ 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ કર્મમલનો નાશ કરવાવાળા અને ચેષ્ટાવિશેષરૂપ ઉત્થાન, ભ્રમણાદિ રૂપ કર્મ, શરીર સામર્થ્યરૂપ બલ, જીવ સમ્બન્ધી વીર્ય, “હું આ કાર્યને સિદ્ધ કરીશ” એ પ્રમાણે અભિમાન વિશેષરૂપ પુરુષાકાર, તથા અભીષ્ટ સિદ્ધ કરવાની શક્તિવિશેષરૂપ પરાક્રમ, એ સર્વનો નાશ કરવાવાળી વૃદ્ધાવસ્થારૂપ જરા અને મરણનો નાશ કરવાવાળા, કેવલીઓમાં શ્રેષ્ઠ ઉપર કહેલા ચોવીસ તીર્થંકર છે તે, તથા “gિ' શબ્દથી મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ ! ‘વિત્તિય' જુદા જુદા નામથી કીર્તિત, ‘વંચિ' મન, વચન અને કાયાથી સ્તુતિ કરાએલા. “દિય' જ્ઞાનાતિશય આદિ ગુણોના કારણે સર્વ પ્રાણીઓથી સન્માનિત, અથવા ઈન્દ્રાદિકોથી આદર પ્રશંસા પામેલા જે એ રાગ-દ્વેષ આદિ કલંકથી રહિત હોવાના કારણે ત્રણેય લોકમાં ઉત્તમ સિદ્ધ અર્થાત્ કૃતકૃત્ય છે તે મને આરોગ્ય - સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે જિનધર્મની રુચિ-રૂપ બોધિનો લાભ અને ઉત્તમોત્તમ સમાધિ આપો ! સકલ કર્મમલ દૂર થઈ જવાના કારણે ચન્દ્રથી પણ અત્યન્ત નિર્મલ, કેવલજ્ઞાનરૂપી આલોક (પ્રકાશ)થી સંપૂર્ણ લોકોલોકના પ્રકાશક હોવના કારણે સૂર્યથી પણ અધિક તેજવાળા, તથા અનેક અનુકૂળ પ્રતિકૂળ પરીષહો ઉપસર્ગોનાં સહન કરવાવાળા હોવાથી સ્વયંભૂમરણ સમુદ્રના સમાન સુંગંભીર સિદ્ધ ભગવાને મને સિદ્ધિ (મોક્ષ) આપો. ઈતિ વાસસ્થાનક બાલાવબોધ. હવે ધર્મ કહું છું. શ્રી સિદ્ધાંત - તેના આદિના કારણહાર વિહરમાણ તીર્થકર સ્વામીને નમસ્કાર કરું છું. તે ક્યાં ક્યાં છે? જંબુદ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરાવત-પાંચ મહાવિદેહક્ષેત્રે તીર્થકર દેવ છે. હવે શ્રતધર્મનું સ્તવન કરું છું. જીવને કુમાર્ગે જતાં અટકાવે છે, તેથી સીમંધર કહે છે. તે સિદ્ધાંત તે અજ્ઞાનરૂપ તિમિરના પડળોને ભેટે છે. મોહરૂપી જાળને તોડનાર આગમને વંદન કરું છું. જાતિ-જરા-મરણ-શોકનો નાશ કરનાર, કલ્યાણકારી, મોક્ષદાયક ધર્મો સારમણિીમાં જાણીને તેના વિશે કોઈ પ્રમાદ કરે નહિ. તે ધર્મનો અપાર મહિમા છે. સંયમચારિત્રની વૃદ્ધિ કરનાર તેને દેવ, વિમાનવાસી, નાગ, ધરણેન્દ્રક આદિ સુવર્ણરૂપ કહે છે. તેનું પૂજન કરે છે. તેના દ્વારા અતીત, અનાગત, વર્તમાનનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્થાવર, જંગમ, ઊર્ધ્વ, અપોલોક એ ત્રિલોક તથા મનુષ્ય, અસુર, દેવતા, તિર્યંચ એ સમગ્ર જગત તેને આધારે છે. જ્ઞાનવૃદ્ધિ કરનાર મહાવીરકથિત આગમસમુદ્ર અગાધ ઊંડો છે. જીવાજીવ, અહિંસા, જીવદયારૂપી અનેક નદીઓના સંગમ તેમાં થાય છે. 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૮૯ ઈતિ શ્રુતસ્તવ બાલાવબોધ. | સર્વ અનુષ્ઠાનને સફળ બનાવવા માટે, જેણે સઘળાં કાર્ય સિદ્ધ કર્યા છે, તેવા સિદ્ધન, જ્ઞાન દ્વારા સર્વ વસ્તુઓને જોઈ શકનાર બુદ્ધને કે જેઓ ચદમાં ગુણસ્થાનક સુધી પહોંચ્યા છે, અને લોકના અગ્રભાગે મુક્તિશિલા ઉપર બિરાજનાર સિદ્ધને મારા નમસ્કાર. જે તીર્થનું વર્ણન કરે છે, તેની સ્તુતિ કરવી જેમકે સિદ્ધાર્થસ્તવન, “ઊર્જિત સિલિસિહર- નેમિસ્તવનનો મહિમા ઘણો છે. દિગંબર અને શ્વેતાંબર વચ્ચેના વાદવિવાદમાં “ઊર્જિત સિલસિહરે” ના સ્તવનને કારણે શ્વેતાંબરોનો વિજય થયો હતો. અષ્ટાપદ તીર્થની સ્તુતિ કરી નમસ્કાર કરવા, શુક્રસ્તવનો પાઠ કરવો. ગંભીર સ્વર “ઉવસગ્ન હર પાસ પાસે વદામિએ વીતરાગ સ્તવન કર્મરૂપ ઘનપટને છેદનારું છે. તેની ગાથાઓ સમજાવી છે. આ સ્તોત્ર ભદ્રબાહુ સ્વામીએ સંઘના ઉપસર્ગ દૂર કરવા રચ્યું હતું. તે પછી મુક્તા શુક્તિ મુદ્રા કહી છે. જય-વીયરાય સ્તોત્રનો પાઠ. સર્વ દેવ-દાનવ મહિ ઉત્કર્ષ કરનાર અને રાગ-દ્વેષ જેના દૂર થયા છે તે વીતરાગ. હવે મનની ઈચ્છા કહે છે “હે ભગવાન તારા પ્રભાવથી સંસાર ઉપર નિર્વેદ, વૈરાગ્ય થજો, હઠાગ્રહને પરહરું, સાચું તપ કરું, આ લોકનાં ફળ, આજીવિકાની ચિંતા ન હોજો, વાંછિત ધનાદિકની પ્રાપ્તિ થજો, સર્વ લોકવિરુદ્ધ ચોરી અને પરદારાગમનનો ત્યાગ થજો. માતા-પિતા અને ધર્મ પ્રત્યે દોરનાર ગુરુની પૂજાભક્તિ, પરોપકાર અને ગુરુના વચનની સેવના કરવી...વગેરે. - ઇતિ ચૈત્યવંદના સ્તવનનો બાલાવબોધ ગુરુવંદનાનો વિચાર નવ દ્વારો દ્વારા કરવામાં આવે છે. વંદના કોને કરવી જોઈએ, કોના દ્વારા થવી જોઈએ. ક્યારે થવી જોઈએ, કેટલી વાર થવી જોઈએ, વંદના કરતી વખતે કેટલીવાર નમવું જોઈએ, કેટલીવાર મસ્તક નમાવવું જોઈએ, કેટલા આવશ્યકોથી શુદ્ધ થવું જોઈએ, કેટલા દોષોથી મુક્ત થવું જોઈએ, અને વંદના શા માટે કરવી જોઈએ. વંદન કરનાર પંચમહાવ્રતી, આલસ્યરહિત, માનરિવર્જિતમતિવાળો, સંવિગ્ન અને નિર્જરાર્થી હોવો જોઈએ. જે ધર્મકથા વગેરેથી પારાંગડમુખ છે, પ્રમત્ત છે તેને વંદના ન કરવી જોઈએ. જે સમયે વંદનીય વ્યક્તિ આહાર અથવા નીહાર કરી રહી હોય તે સમયે વંદના કરવી જોઈએ નહિ. જે હંમેશાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય આદિથી સંયુક્ત છે તે જ વંદનીય છે. ચોવીસ પ્રકારના આવશ્યકોથી શુદ્ધ થઈને અને બત્રીસ દોષોથી મુક્ત થઈને વંદના કરવી જોઈએ. વંદના કરતી વખતે બે વાર નમવું જોઈએ. બાર આવર્ત લેવા જોઈએ : ૧. અહો, ૨. કાય, ૩. કાય, ૪. જતાભે, ૫. જવણ, ૬. જર્જ ચ ભે. આ બે વાર બોલવાથી બાર આવર્ત થાય. તથા ચાર વાર શિર નમાવવું જોઈએ. ઈચ્છા, 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ અનુજ્ઞાપના, અવ્યાબાધ, યાત્રા, યાપના અને અપરાધલક્ષણા એ છ સ્થાનોને સમજાવે છે. પ્રાણાતિપાત વગેરે સાવદ્ય યોગની નિવૃત્તિ-રૂપ સામાયિક વ્રતના ઉપદેશક તીર્થકરોનું ગુણોત્કીર્તન કરવામાં આવ્યું છે. તીર્થકરોએ ઉપદેશેલું સામાયિક વ્રત ગુરુ મહારાજની કૃપાથી જ પ્રાપ્ત થાય છે, એટલા માટે, તથા ગુરુવંદનાપૂર્વક જ પ્રતિક્રમણ કરવાનો શિષ્ટાચાર હોવાથી ગુરુવન્દના કરવી તે આવશ્યક છે, એ માટે હવે વંદન વિશે કહે છે. હે ક્ષમાશ્રમણ ! હું મારી શક્તિ અનુસાર પ્રાણાતિપાત આદિ સાવઘ (પાપકારી) વ્યાપારથી રહિત શરીર વડે વંદના કરવા ઈચ્છા કરું છું, એટલા માટે મને આપ મિતાવગ્રહ (જ્યાં ગુરુ મહારાજ બિરાજિત હોય તેમની ચારે બાજુ સાડા ત્રણ સાડા ત્રણ હાથ ભૂમિ) માં પ્રવેશ કરવાની આજ્ઞા આપો. તે સમયે ગુરુ શિષ્યોને ‘મનુના નામ' કહીને પ્રવેશવાની આજ્ઞા આપો. ત્યારે આજ્ઞા મેળવીને શિષ્ય કહે છે :- હે ગુરુ મહારાજ ! હું સાવધ વ્યાપારોને રોકીને શિર તથા હાથથી આપના ચરણનો સ્પર્શ કરું છું. આ પ્રમાણે વંદના કરવાથી મારા વડે આપને જે કોઈ પ્રકારથી કષ્ટ થયું હોય તો આપ મને ક્ષમા કરો. હે ગુરુ મહારાજ ! આપનો દિવસ ખૂબ શાંતિથી પસાર થયો છે કે કેમ? આપની સંયમયાત્રા નિરાબાધ છે કે કેમ? અને આપણું શરીર, ઈન્દ્રિય, નોઈન્દ્રિયની ઉપાધિથી રહિત છે કે કેમ? આ પ્રમાણે સંયમયાત્રા અને શરીરના સંબંધમાં કુશળતા પૂછીને શિષ્ય ફરીથી કહે છે કે :-હે ક્ષમાશ્રમણ ! મારાથી દિવસ સંબંધી જે કાંઈ અપરાધ થયો હોય તેની ક્ષમા માગું છું. આપ ક્ષમા કરો, આવશ્યક ક્રિયા કરવા વખતે ભૂલથી મારા વડે જે કાંઈ વિપરીત આચરણ થયું હોય તેનાથી નિવૃત્ત થાઉં છું. જેના કારણે જ્ઞાન આદિ ગુણ નાશ થઈ જતા હોય, અથવા સમ્યગ જ્ઞાનાદિ - રત્ન- ત્રયનો લાભ જેના દ્વારા ખંડિત થતો હોય તે ગુરુ સંબંધી ‘આશાતના” તેત્રીશ પ્રકારની છે : ૧. ગુરુની આગળ ચાલવું, ૨. બરાબર ચાલવું, ૩, અત્યન્ત નજીકમાં ચાલવું, ૩. ગુરુની આગળ ઊભા રહેવું, ૫. બરાબર ઉભા રહેવું, ૬, એકદમ નજીકમાં ઉભા રહેવું, ૭. ગુરુની આગળ બેસવું, ૮. બરાબર બેસવું, ૯. એકદમ નજીકમાં બેસવું, ૧૦. ગુરુની સાથે સંજ્ઞાભૂમિ જતાં ગુરુની પહેલાં શૌચ કરવું, ૧૧. ઉપાશ્રયમાં આવીને ગુરુના પહેલાં ઈર્યાવહી પ્રતિક્રમણ કરવું, ૧૨. ગુરુની સાથે વાર્તાલાપ કરવા માટે આવેલાની સાથે ગુરુ વાત કરે તે પહેલાં વાત કરવી, ૧૩. કોણ સૂતેલા છે ? કોણ જાણે છે ? આ પ્રમાણે રાત્રીએ ગુરુજી પૂછે ત્યારે 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૯૧ જાગતા હોવા છતાંય ઉત્તર નહિ આપવો, ૧૪, આહાર વગેરે લાવીને પ્રથમ નાનાની પાસે આલોચના કરવી, ૧૫. આહાર-પાણી આદિ લાવીને પ્રથમ નાના હોય તેને દેખાડવું, ૧૬ ગુરુજીને પૂછ્યા વિના પોતાની ઇચ્છાથી જ અન્ય નાના સાધુને નિમંત્રણ કરવું. ૧૭. ગુરુજીને પૂછ્યા વિના પોતાની ઈચ્છાથી જ અન્ય સાધુઓને આહાર આદિ આપવું. ૧૮, ગુરુની સાથે આહાર કરતાં પોતાને જે સારું લાગે તે પોતે જ ખાઈ જવું. ૧૯. કાર્યવશ ગુરુજી બોલાવે તો પણ ચૂપ રહી જવું. ૨૦. આસન ઉપર બેઠાં બેઠાં ઉત્તર આપવો. ૨૧. ગુરુજી બોલાવે ત્યારે “તત્તિ" નહિ કહેતાં “શું કહો છો ?” શું કહેવું છે ? એ પ્રમાણે જવાબ આપવો. ૨૨. ગુરુજીને “તું” શબ્દથી બોલાવવો. ૨૩. ગુરુની સામે પ્રયોજનથી અધિક નિરર્થક તથા કઠોર બોલવું, ૨૪. ગ્લાન આદિની વૈયાવૃત્ય કરવાની ગુરુદ્વારા આજ્ઞા મળતા “તમે કેમ કરતા નથી ?' એવો ઉત્તર આપવો, ૨૫. ધર્મકથા કરતા હોય ત્યારે ગુરુને ટોકવું, અર્થાત્ “આ પ્રમાણે નથી” એ પ્રમાણે છે", ઈત્યાદિ કહેવું. ૨૬. ધર્મકથા કરતા ગુરુજીને આપને યાદ નથી શું? આવી રીતે કહેવું, ર૭. ગુરુની ધર્મકથાથી પ્રસન્ન નહીં થવું, ૨૮. ગુરુજીની સભામાં છેદભેદ કરવું. ૨૯. ધર્મકથામાં “ગોચરીનો સમય થઈ ગયો છે' આ પ્રકારે બોલવું, ૩૦. બેઠેલી સભામાં ગુરુજીએ કહેલી કથાને બીજી વખત સુંદર રૂપથી કહેવી, ૩૧. ગુરુજી સમ્બન્ધી શય્યા સંથારાને પગ વડે કરીને સ્પર્શ કરવો. ૩૨. ગુરુજીની શય્યા વગેરે ઉપર બેસવું, ૩૩. ગુરુજીના આસન કરતાં ઉંચા આસન ઉપર બેસવું. આ તેત્રીશ આશાતનાઓ સંબંધી કોઈ અતિચાર લાગ્યા હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. કુવિકલ્પ વગેરે મનનાં દુષ્કૃત, નિંદા અસત્ય વગેરે જાણીતાં દસ્કૃત, કાયાથી થયેલો અવિનય તે કાયદુષ્કૃત અને ક્રોધ, માન, માયા તથા લોભથી થયેલા દિવસના પાપોની આલોચના કરે છે. પછી ત્રણે કાળના અવિનયની આલોચના કરે છે. મુનિઓની સર્વવિરતિરૂપ સામાયિક લાવજજીવ હોય છે. એમાં પ્રમાદ આદિથી અતિચારની સંભાવના રહે છે, એટલા માટે સામાયિક નિરૂપણ કરીને તે પછી શિષ્ય કાયોત્સર્ગપૂર્વક અતિચારની આલોચના કરવા માટે પ્રથમ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરીને દોષોની આલોચના કરે છે છામિ મ સ વગેરે. ઉલ્લંઘનરૂપ અતિચાર કરાયો હોય, ચાહે તો એ શરીરસંબંધી વચનસંબંધી મનસંબંધી, સુડેસૂત્રરુપ અર્થાત તીર્થકર ગણધર વગેરે ઉપદિષ્ટ પ્રવચનની વિરુદ્ધ પ્રરૂપણાદિ, ૩Hો ઉન્માર્ગરૂપ અર્થાતુ ક્ષાયોપશામિક ભાવનું ઉલ્લંઘન કરીને ઔદાયિક ભાવમાં પ્રવૃત્તિરૂપ, એપ્પો અકથ્ય, કરણચરણરુપ આચારરહિત અને એfો અકરણીય અર્થાત્ મુનિઓને નહિ કરવા લાયક હોય. ઉપર કહેલ એ બધા કાયિક તથા વાચિક અતિચાર છે. હવે માનસિક અતિચાર કહે છે - 'L ૩૨ છે. 2010_03 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ ફામ - ટુબ્બર - કષાયયુક્ત અંતઃકરણની એકાગ્રતાથી આર્તરૌદ્ધધ્યાનરૂપ, Öિતિગો – કુર્વિવિન્તિત – ચિત્તની અસાવધાનતાથી વસ્તુના અયથાર્થસ્વરૂપમાં ચિતનરૂપ, ૩UTયા-મનાવરણીય સંયમિયોને અનાચરણીય - પિછિયેબ્લો ગષ્ટવ્ય હંમેશા નહી ઈચ્છવાયોગ્ય તથા સારો શ્રમણપ્રાયોગ્ય - સાધુઓના આચરણને અયોગ્ય હોય તેમજ જ્ઞાનમાં દર્શનમાં, ચારિત્રમાં તથા વિશેષરૂપથી શ્રત ધર્મમાં, સમ્યકત્વરૂપ તથા ચારિત્રરૂપ, સામયિકમાં તથા એના ભેદરૂપ યોગનિરોધાત્મક ત્રણ ગુપ્તિઓમાં, ચાર કષાયોમાં, પાંચ મહાવ્રતોમાં, છ જીવનિકાયોમાં ; ૧. અસંસૃષ્ટા ૨. સંસૃષ્ટા ૩. સંસૃષ્ટા-અસંસૃષ્ટા ૪. અલ્પલેપા. ૫. અવગૃહીતા ૬. પ્રગૃહીતા ૭. ઉઝિતધર્મિકારૂપ સાત પિંડષણાઓમાં, પાંચ સમિતિ ત્રણગુપ્તિરૂપ આઠ પ્રવચનમાતાઓમાં, બ્રહ્મચર્યની નવ વાડોમાં, દશ પ્રકારના શ્રમણધર્મની અંદર શ્રદ્ધા-પ્રરૂપણા-સ્પર્શનારૂપ શ્રમણયોગોમાંથી જેની કોઈની દેશની ખંડના અથવા સર્વથા વિરાધના થઈ હોય તે સર્વ પૂર્વે કહેલા અતિચારોથી મને લાગેલાં પાપ નિષ્ફળ થાય. તેવી રીતે દર્શન, ચારિત્ર્ય, સામાયિક, ચાર કષાય, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત તે સર્વના અતિચારોની ક્ષમાપના માગુ છું. ત્યારબાદ શિષ્ય ગુરુના આદેશથી દિવસના અપરાધ અને અતિચારની ક્ષમાપના યાચે છે, અને ગુરુને વિધિપૂર્વક વંદન કરે છે. ગમન આગમન સંબંધી અતિચાર કહીને શયન આદિમાં પડખું આદિ ફેરવવામાં થનારા અતિચારોની નિવૃત્તિ કહે છે. પૂંછમિ પમસિજ્જાઈ ત્યાઃ “હે ભગવાન” હું દિવસ-રાત્રિ સંબંધી શયન વિગેરે અતિચારોથી નિવૃત્ત થવાને ચાહું છું. તે અતિચાર અગર અધિક સુવાથી અથવા વિના કારણે સુવાથી અથવા અત્યંત કોમલ માટી શય્યા ઉપર સુવાથી તથા એવી પથારીનો નિત્ય ઉપયોગ કરવાથી, પથારી (સંથારા) ઉપર શરીરને પૂંજ્યા વિના કરવટ લેવાથી, પંજ્યા વિના અંગઉપાંગને સંકોચવા-પસારવાથી, જૂ આદિના અવિધિપૂર્વક સ્પર્શથી, અવિધિએ ઉધરસ વિગેરે ખાવાથી, અયતનાપૂર્વક છીંકવાથી તથા બગાસું ખાવાથી, પંજ્યા વિના ખંજોલવાથી અથવા સચિત્ત રજયુક્ત વસ્ત્રાદિકના સ્પર્શથી જે અતિચાર થાય હોય એ બધા જાગ્રત અતિચાર થયા, હવે સુપ્ત અતિચાર કહે છે -- એવું સ્વપ્ન અવસ્થા સંબંધી, મૂલોત્તર ગુણને દૂષિત કરવાવાળી અથવા યુદ્ધ, વિવાહ, રાજ્યપ્રાપ્તિ વિગેરે સાવદ્ય ક્રિયા અર્થાત્ સ્વપ્નમાં સ્ત્રીની સાથે સમાગમ, પ્રેમપૂર્વક સ્ત્રીનું જોવું, મનનો વિકાર, તથા આહાર-પાણીના સેવનરૂપી વિરાધનના કારણે મારાથી જે અતિચાર થયા હોય. ‘ત મિચ્છામિ દુ" 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૯૩ યદ્યપિ સાધુઓને માટે દિવસમાં સુવાનો નિષેધ છે તો પણ શયન સંબંધી દેવસિક અતિચાર બતાવવાથી એ સિદ્ધ થાય છે કે વિહાર આદિથી ખૂબ થાકી જવાના કારણે અથવા બીજા અનિવાર્ય કારણોથી દિવસે સૂવું પડે તો આવી અવસ્થાને માટે ઉપર કહેલો દેવસિક અતિચાર બતાવેલ છે. આવી રીતે શયન સંબંધી અતિચારોના પ્રતિક્રમણ કહીને હવે ગોચરીના અતિચાર સંબંધી પ્રતિક્રમણ કહે છે – “ડિમામિ યર. ‘ત્યાદ્રિ'. ગાયની જેમ ઠેકાણેથી થોડો થોડો આહાર લેવા માટે ફરવું તે કાજે ગોચરચર્યા કહે છે. તસ્વરૂપ જે ભિક્ષાચર્યા અર્થાત ઉત્તમ મધ્યમ અને નીચ સાધારણ કુળોમાં તથા ઈષ્ટ અનિષ્ટ વસ્તુઓમાં રાગાદિ રહિત થઈને લાભાલાભમાં સમાન ભાવથી આહાર આદિ ગ્રહણ કરવું. તેમાં સાંકળ વિના બંધ કરેલ અગર અર્ધા વાસેલા કમાડને પૂજ્યા વિના અથવા ધણીની આજ્ઞા વિના ખોલવાથી, કુતરા, વાછરડા, બાલક, આદિને ધકેલીને અથવા ઓળંગીને જવાથી, કૂતરા વિગેરે માટે કાઢેલો અગ્રપિંડ લેવાથી, દેવતા, ભૂત વિગેરેના બલિના માટે તથા યાચક-કૃષ્ણ આદિને અર્થે રાખવામાં આવેલ, અથવા આધાકર્મ આદિની શંકાથી યુક્ત, તથા જાણ્યા વિચાર્યા વિના આહાર વિગેરે લેવાથી, અનેષણીય કોઈપણ વસ્તુને લેવાથી. પાણી વિગેરે પીવા યોગ્ય વસ્તુની એષણામાં કોઈ પણ પ્રકારની ખામી હોવાથી, વીન્દ્રિયાદિ-પ્રાણિ-મિશ્રિત, બીજયુક્ત, તથા હરિતકાયયુક્ત આહાર આદિ લેવાથી, પશ્ચાત્મકર્મિક (જેમાં આહાર આદિ ગ્રહણ કરી લીધા પછી હાથ-વાસણ આદિ ધોવાય) આહાર આદિ લેવાથી, અદૃષ્ટ જગ્યાએથી લાવવામાં આવેલી વસ્તુને લેવાથી, સચિત્ત પાણીથી ભીંજાયેલા હાથે આહાર આદિ ગ્રહણ કરવાથી, સચિત્ત જયુક્ત આહાર આદિ લેવાથી, દાતાર દ્વારા આમતેમ ઢોળાતા આહાર આદિ લેવાથી, કોઈ પાત્રમાં અકલ્પનીય વસ્તુ પડેલી હોય તેને ખાલી કરી તે જ પાત્રથી દેવામાં આવેલ આહાર આદિ લેવાથી અથવા વિના કારણે આહાર આદિ પરિઠવાથી અને વિના કારણે વિશિષ્ટ વસ્તુની યાચના કરી લેવાથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય, તથા આધાકર્મ આદિ ઉદ્ગમદોષ, ધાત્રી આદિ ઉત્પાદના દોષ, અને શક્તિ આદિ એષણા દોષથી દૂષિત આહાર આદિ લેવાઈ ગયા હોય, ઉપભોગમાં લીધા હોય અથવા જે પરિષ્ઠાપિત ન કર્યા હોય “તસ મિચ્છામિ દુક્ષ". (સૂ. ૪). આગળ કહેવામાં આવેલા અતિચારોથી હું નિવૃત્ત થાઉં છઉં. દિવસ તથા રાત્રીના પ્રથમ અને છેલ્લા પ્રહરરૂપ ચાર કાળમાં મર્યાદા પૂર્વક પ્રવચનના મૂળપઠન રૂપ સ્વાધ્યાય ન કરવું, બન્ને સમય (દિવસના પહેલા અને પાછલા પ્રહર) માં પાત્રરજોહરણ આદિ ભંડ ઉપકરણનું સર્વથા અથવા સમ્યક્ પ્રકારે પ્રતિલેખન ન કર્યું હોય, તથા પાત્ર, ઉપાશ્રય આદિનો સર્વથા અથવા યતનાપૂર્વક પૂજવાનું કાર્ય ન 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ કર્યું હોય આદિ કારણોથી સંયમ સંબંધી અતિક્રમ (અકૃત્ય સેવનનો ભાવ), વ્યતિક્રમ (અકૃત્ય સેવનની સામગ્રી મેળવવી), અતિચાર (અકુત્ય સેવનમાં ગમનાદિરૂપ પ્રવૃત્તિ કરવી) તથા અનાચાર (અકૃત્યનું સેવન કરવું) થઈ જવાને કારણે મારાથી જે અતિચાર થયા હોય ‘તસ મિચ્છામિ દુક્કડું' (સૂ.૫) આ અતિચાર સંક્ષેપથી એક પ્રકારના છે, અને વિસ્તારથી બે-ત્રણ આદિ આત્મધ્યવસાયથી સંખ્યાત અસંખ્યાત યાવત્ અનન્ત પ્રકારના છે, તેમાંથી એક વગેરેનો ભેદ કહે છે - “ડિમામિ વિરો' ઇત્યાદિ એક પ્રકારનો અસંયમ થવાથી મને જે અતિચાર લાગ્યો હોય એ પ્રમાણે રાગ-દ્વેષ રૂપ બે બમ્પનોના કારણે સમ્યકુ – જ્ઞાનાદિ રૂપ રત્નત્રયનો નાશ કરીને આત્માને અસાર કરવાવાળા, અથવા પ્રાણીઓની હિંસામાં નિમિત્તભૂત માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ ઇંડોના કારણે વિહિતનું અનુષ્ઠાન ન કર્યું હોય અને નિષિદ્ધનું સેવન કર્યું હોય, તથા અશ્રદ્ધાથી સમ્યફ અસેવિત યોગનિરોધરૂપ મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આ ત્રણ ગુપ્તિઓના કારણે અશુભ કર્મોનાં ખાડામાં અથવા નરકમાં નાખનારી, અથવા વિષયોમાં પ્રાણીઓને લોભાવનારી માયા, ઐહિકચક્રવર્તી આદિ, પરલોક સંબંધી દેવ ઋદ્ધિ આદિ પદોની પ્રાપ્તિની થનારી વિષયસુખની લાલસારૂપ તીક્ષ્ણ ધારથી યુક્ત કુઠાર સમાન, આત્મરૂપ ભૂમિમાં ઉત્પનન સમકિતરૂપ અંકુરથી યુક્ત નિર્મલ ભાવનારૂપ જલથી સીંચેલ, તપસંયમ આદિ ફૂલોથી ભરેલા મોક્ષરૂપ ફલથી વિભૂષિત કુશલ કર્મ રૂપ કલ્પવૃક્ષને કાપવાવાળા નિદાન (નિયાણું) અને મોહકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા અભિપ્રાય રૂપ મિથ્યાદર્શન, આ ત્રણ શલ્યોથી, રાજા અથવા આચાર્ય અદિ પદની પ્રાપ્તિ રૂપ ઋદ્ધિગૌરવ, મધુર આદિ રસની પ્રાપ્તિના અભિમાનરૂપ શાતગૌરવ, એ પ્રમાણે જ્ઞાનની (જેના વડે જીવાદિ પદાર્થ જાણી શકાય તે જ્ઞાન, તેની વિરાધના, દર્શનની (જેના વડે જીવાદિ પદાર્થોની શ્રદ્ધા કરવામાં આવે, પ્રવચનમાં રુચિ થાય તે દર્શન, તેની) વિરાધના, ચારિત્રની (મોક્ષાર્થી જીવોને સેવન કરવા યોગ્ય, અથવા આત્માને કર્મરહિત કરવાવાળો ચરિત્ર, તેની) વિરાધના, આ ત્રણ વિરાધનાઓના કારણે (આરાધનાનો અભાવ અથવા ખંડનારૂપ) કારણે મને જે અતિચાર લાગ્યો હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર અથવા જવું આવવું વગેરે ક્રિયારૂપ કંટકોમાં પ્રાણીઓને ખેંચી જવાવાળા, અથવા આત્માને મલિન કરવાવાળા જીવના પરિણામોને કષાય કહે છે. આ કષાય અર્થાત્ ક્રોધ, માન, માયા અને લોભના કારણે, જેના વડે જીવ અને અજીવની ચેષ્ટા જાણવામાં આવે એવી આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ રૂપ સંજ્ઞાના કારણે, અને સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા, 2010_03 Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરમણિકત પડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર ૯૫ તથા રાજકથારૂપ ચાર વિકથાઓ કરવાના કારણે જે કોઈ અતિચાર થયા હોય તો તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. કહ્યું છે કે “છબસ્થને એક વસ્તુમાં અન્તર્મુહૂર્ત માત્ર મનનું અવસ્થાન રહે છે તેને ધ્યાન કહે છે. તે ધ્યાન (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ, (૪) શુક્લ ભેદથી ચાર પ્રકારનું છે. તેમાં (૧) આર્તધ્યાન તેને કહે છે કે :-“જે અત્તિ મનની પીડાની સાથે અથવા ઋતિ-અશુભની સાથે થનારું હોય, અર્થાત ઈષ્ટ શબ્દાદિનો સંયોગ અને અનિષ્ટનાં વિયોગનું ચિન્તન કરવું, જેમકે-જેમાં મોહવશ રાજયના ઉપભોગ શપ્યા, આસન, હાથી, ઘોડા આદિ વાહન, સ્ત્રી, ગન્ધ, માલા, મણિ, રત્ન, ભૂષણ વગેરેની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને એ સર્વથી વિપરીત સંયોગોથી અનિચ્છા કરવી તે આર્તધ્યાન કહેવાય છે. (૨) ઉપઘાત-વગેરે પરિણામોથી જીવને રડાવે અર્થાત-દુઃખી કરે, અથવા અત્યંત ક્રૂર આત્માનું જે કર્મ (આત્મપરિણામરૂપ ક્રિયાવિશેષ) તેને “રૌદ્રધ્યાન' કહે છે. જેમ કહ્યું છે કે જેના દ્વારા છેદન, ભેદન, દહન, મારણ, બંધન, પ્રહરણ, દમન, કર્તન (કાપવું) વગેરેના કારણથી રાગ-દ્વેષનો ઉદય થાય અને દયા ન થાય આવા આત્મપરિણામને “રૌદ્રધ્યાન' કહે છે. (૩) વીતરાગની આજ્ઞારૂપ ધર્મયુક્ત ધ્યાનને “ધર્મધ્યાન' કહે છે. કહ્યું છે કે :- આગમનો સ્વાધ્યાય, વ્રતધારણ, બંધ-મોક્ષાદિનું ચિન્તન, ઇંદ્રિયદમન તથા પ્રાણીઓ પર દયા કરવી તેને ધર્મેધ્યાન કહે છે. (૪) શુક્લ અર્થાત્ સકલ દોષોથી રહિત હોવાના કારણે નિર્મલ અથવા શુદ્ધ, જ્ઞાનાવરણીય આદિ કર્મમલને દૂર કરનાર ધ્યાનને શુક્લધ્યાન કહે છે. જેમ કહ્યું છે કે :- જેની ઇંદ્રિયો વિષયવાસનારહિત હોય, સંકલ્પ-વિકલ્પ-દોષયુક્ત જે ત્રણ યોગ તેનાથી રહિત એવા મહાપુરુષના ધ્યાનને “શુક્લધ્યાન” કહે છે. સંક્ષેપથી ચાર ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે : “કોઈ વસ્તુની કામનાથી યુક્તને આર્ત, હિંસાદિથી યુક્તને રૌદ્ર, ધર્મથી યુક્તને ધર્મ અને સર્વ પ્રકારના દોષ રહિતને શુક્લધ્યાન કહે છે. આ ચાર ધ્યાનોના નિમિત્તથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તો તેનાથી હું નિવૃત્ત થાઉં છું. - ક્રિયા પાંચ પ્રકારની છે. (૧) કાયિકી, (૨ અધિકરણિકી, (૩) પ્રાષિકી, (૪) પારિતાપનિકી, (૫) પ્રાણાતિપાતિકી. હવે પ્રત્યાખ્યાનના દસ પ્રકાર કહ્યાં છે : નમસ્કાર, પૌરુષ્ય, પુરિમાદ્ધ, એકાશન, એકસ્થાન, આચાકલ, અતિકતાર્થ, ચરમ, અભિગ્રહ અને વિકૃતિ.. ૧. અનાગત-વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) આદિ કારણ વશ નિયત (નિર્ણય 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ કરેલા) સમય પહેલાં તપ કરવું, ૨. અતિક્રાન્ત નિયત (નિર્ણય કરેલા) સમય પછી તપ કરવું, ૩. કોટિસહિત-જે કોટિ (ચતુર્ભક્ત આદિ ક્રમ) થી પ્રારંભ કર્યો તેનાથી જ સમાપ્ત કરવું, ૪ નિયંત્રિત-વૈયાવૃત્ય આદિ પ્રબલ કારણો બની જાય તો પણ સંકલ્પ કરેલા તપનો પરિત્યાગ ન કરવો, આ પ્રત્યાખ્યાન વજઋષભનારાચસંહનન-ધારી અણગારજ કરી શકે છે, ૫. સાગાર-જેમાં ઉત્સર્ગ અવશ્ય રાખવા યોગ્ય “અણસ્થણાભોગ” અને “સહસાગર રૂપ” તથા અપવાદ (મહત્તર મોટા આદિ) રૂપ આગાર હોય તેને સાગાર કહે છે. ૬. અણાગાર-જેમાં કહેલા અપવાદરૂપ આગાર (છૂટ) રાખવામાં નહિ આવે તેને અણાગાર કહે છે. ૭. પરિમાણકૃત - જેમાં દત્તિ (દાત) આદિનું પરિમાણ કરવામાં આવે. ૮. નિરવશેષ - જેમાં અશનાદિનો સર્વથા ત્યાગ હોય. ૯. સંકેત જેમાં મુઠ્ઠી ખોલવા આદિનો સંકેત હોય, જેવી રીતે કે :-”હું જ્યાં સુધી મુઠ્ઠી નહિ ખોલું ત્યાં સુધી મારે પ્રત્યાખાન છે”. ઈત્યાદિ. ૧૦. અદ્વાપ્રત્યાખ્યાનમુહૂતપોષી આદિ કાલ સબન્ધી પ્રત્યાખ્યાન. તેના અનેક ભેદ છે, તેમાં મુખ્ય મુખ્ય દસ ભેદ કહે છે. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારની આહારવિધિ છે. આ ચાર પ્રકારના આહારોનો ત્યાગ કરવો તે આહાર-પ્રત્યાખ્યાન છે. જે શીધ્રા સુધાને શાંત કરે છે તે અશન છે. અશન અર્થાત અન્ન ચોખા, જુવાર, બાજરી, મગ આદિ સર્વ ધાન. ઘઉં આદિના સર્વ પ્રકારના લોટ, લાડુ વગેરે પકવાનું, સૂરણાદિક કંદ, દૂધ-દહીં-મઠો વગેરે કેવલી વસ્તુઓ, હિંગ, વેસણ, લૂણ, સિંધવ વગેરે અશન કહી શકાય. ' જે પ્રાણ અર્થાત્ ઈન્દ્રિયાદિને સંતર્પે છે તે પાન છે. સાકર, આમલી, ઈસુ (શેરડી), ચીભડું, કલિંગર વગેરેના રસ, જવોદર, તંબુલોદક વગેરે પાનક છે. જે ઉદરના રિક્ત ભાગમાં સમાય છે તે ખાદિમ છે. ધન-ધાન્યમાંથી બનાવેલી ખાદ્ય વસ્તુઓનો તેમાં સમાવેશ થાય. જે સ-રસ આહારના ગુણોનો સ્વાદ પ્રદાન કરે છે તે સ્વાદિમ છે નાળિયેર, ખજૂર, દ્રાક્ષ, આંબા, કેળાં, કાકડી, અખરોટ, ખારેક વગેરે સ્વાદિમ છે. સૂંઠ, મરી, ગંઠોડા, જેઠીમધ, તમાલપત્ર, અજમો, ચીનીકલબાલા વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રતિક્રમણના દેવસિક, રાત્રિક, ઈ–રિક, યાવન્કથિ, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક, ઉત્તમાર્થક વગેરે પ્રકારે છે. પ્રતિકતવ્યના પાંચ પ્રકાર છે : મિથ્યાત્વપ્રતિક્રમણ, અસંયમપ્રતિક્રમણ, કષાયપ્રતિક્રમણ, અપ્રશરતયોગપ્રતિક્રમણ તથા સંસારપ્રતિક્રમણ. સંસાર પ્રતિક્રમણની ચાર દુર્ગતિઓ અનુસાર ચાર પ્રકાર છે. ભાવપ્રતિક્રમણનો અર્થ છે ત્રણ કરણ અને ત્રણ યોગથી મિથ્યાત્વ વગેરેનો ત્યાગ 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર કરવો. વિહિત વિષયોનું આચરણ ન કરવું, ચિનોક્ત વચનોમાં અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણાને કારણે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. અહીં દિવસના અને રાત્રિના પ્રતિક્રમણની વિધિ ચઉમાસી સંવત્સરીની વિધિ, સામાયિક પોષધની વિધિ વગેરેનો વિસ્તારથી પરિચય આપ્યો છે. પ્રતિક્રમણ દૈવસિક, રાત્રિક, ઈ–રિક, યાવત્રુથિક, પાક્ષિક, ચાતુર્માસિક, રિક, ઉત્તમાર્થક આદિ અનેક પ્રકારનાં છે. પંચમહાવ્રત, રાત્રિભુક્તિવિરતિ, ચાતુર્યામ, ભક્તપરિજ્ઞા વગેરે યાવસ્કથિક જીવનભર કરવા માટે છે. ત્યારબાદ જયતિપૂણ સ્તોત્રનો મહિમા છે. પ્રતિક્રમણ નિમિત્તે વ્રત વગેરેના અતિચારોનું વર્ણન છે. અણુવ્રત, ગુણવ્રત વગેરે બાર વ્રતોના અતિચારો વિસ્તારથી સમજાવ્યા છે. અહિંસાવ્રતના પાંચ અતિચાર કહ્યાં છે : છે, વંથન, પીડન, તિખારોપણ અને માદારવાર બરાબર વિચાર કર્યા વિના, કોઈના ઉપર તેણે ન કર્યો હોય એવા દોષનું આરોપણ કરવું, ઉપહાસમાં આક્ષેપ કરવો, અમુક સંજોગોમાં પત્નીએ કહેલી ખાનગી વાત બીજાને જાહેર કરી દેવી, બીજાને દુ:ખ પહોંચે એવા શબ્દો બોલવા. બીજાની મુદ્રાઓની નકલ કરવી, અમુક સંજોગોમાં પત્નીએ કહેલી ખાનગી વાત બીજાએ જાહેર કરી દેવી, કોઈએ ન કર્યું હોય એવું વિધાન તેના પર આરોપિત કરવું અને ચેષ્ટા કે ચહેરાના ભાવ ઉપરથી અનુમાન કરીને બીજાના ગુપ્ત ઈરાદાને ઈર્ષ્યા કે બીજા કોઈ હેતુથી પ્રગટ કરવો. (૧) ચોરીથી મેળવેલા પદાર્થો લેવા (તેના પહયતીતાન) (૨) ચોરી કરવાની પ્રેરણા આપવી (૩) શત્રુરાજ્યની દહ ઓળંગવી (વિરુદ્ધ રીતિક્રમ) (૪) ખોટાં તોલમાપ વાપરવાં (જૂરતુતાકૂટમાન) () સારી વસ્તુને સ્થાને હલકી વસ્તુ મૂકવી (તપ્રતિરુપુર્વ્યવહાર). () ગૃહસ્થ બીજાનાં સંતાનોનાં વિવાહ કરાવવા (વિવાદ). એન્દ્રિય ઉપભોગો પ્રત્યે અત્યધિક વૃત્તિ. વેશ્યાઓની વારંવાર મુલાકાત લેવી, અથવા તેમની સાથે વાર્તાલાપ કે વ્યવહાર કરવો અથવા તેમનાં આકર્ષક અંગોનું નિરીક્ષણ કરવું. દિવ્રત અતિચાર પાંચ પ્રકારે શક્ય છે : ૧) પોતે નક્કી કરેલી દિશામાંથી ઊર્ધ્વ દિશામાં જવું. (૩áરિપરિમાળાતિ) ઊર્ધ્વગમન ન કરવાનું વ્રત લીધું હોય તે મનુષ્ય વૃક્ષ કે પર્વત પર ચઢી ન શકે. હવાઈ મુસાફરી ન કરી શકે. પોતાની નિશ્ચિત મર્યાદાની ઉપરવટ ગતિ થાય તો અતિચાર થયેલો ગણાય. (૨) નક્કી થયેલી મર્યાદા કરતાં ભૂમિમાં વધુ ઊંડે જવું. (ગોવિપ્રમાાતિમ). ભૂમિની 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ સપાટી પૂરતી મર્યાદા નક્કી કરી હોય, તો માણસ કૂવામાં ઉતરી ન શકે તેમ જ દાણા ભરવા માટે ખોદેલ ખાડામાં કે ખાણમાં ન ઉતરી શકે. (૩) મર્યાદિત દિશાઓની ઉપર આઠ દિશાઓમાંથી કોઈ પણ દિશામાં પ્રવાસ કરવો (ત્તિયંન્દ્રિમાળાતિમ). નદીઓ કે પર્વતો જેવી જાણીતી સીમાઓ દ્વારા મર્યાદા નક્કી કરી શકાય અથવા યોજન, માઈલ કે બીજા પ્રમાણોની પરિભાષામાં અંતર નક્કી કરી શકાય. જાણીબુઝીને આ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, તો તે ભંગ છે. ભૂલથી કે અજાણતાં થયું હોય તો તે અતિચાર છે. (૪) ચોથા પ્રકારનો અતિચાર મર્યાદા લંબાવવામાં છે. (ક્ષેત્રવૃદ્ધિ) - સગવડ ખાતર કે ભૂલથી મર્યાદા ઓળંગવાનો પ્રયાસ આમાં આવી જાય છે. (૫) ભૂલથી મર્યાદા ઓળંગવી (સ્મૃતિ-અન્તર્ધ્યાન) ૯૮ અનર્થદંડના પાંચ અતિચારો નોંધ્યા છે :(૧) ર્વ એટલે કે પોતાને કે બીજાને વાસના કે મોહ પ્રેરે એવી અસભ્ય ભાષા બોલવી, તિરસ્કારયુક્ત હાસ્ય, ધૃણાયુક્ત અથવા તોછડી વાણીનો પ્રયોગ (૨) હ્રૌટત્ત્વ એટલે બિભત્સ વિચાર, વાણી કે ક્રોધથી પ્રેરાયેલાં દુષ્કૃત્યો કરવાં (૩) મૌર્ય એટલે ઉદ્ધતાઈ કે મિથ્યાભિમાનથી બિભત્સ, નિરર્થક અને અર્થહીન વાતો કરવી. (૪) અતિપ્રસાધન એટલે જરુરથી વધારે વસ્તુઓનો સંગ્રહ કરવો. શ્વેતાંબરોના મત પ્રમાણે આ અતિચાર સંયુત્તાધિરળ કહેવાય છે જેનો અર્થ કૃષિ વગેરેની દૈનિક પ્રવૃત્તિ માટેનાં ઉપકરણો કે ભાગો સાથે રાખવાં.' એવો થાય છે. અસમીધિરળ એટલે ગુસ્સો કે તિરસ્કાર, પ્રેરે એવાં વાચન કે બ્લોકપઠન જેવી નિરર્થક માનસિક કે શારીરિક પ્રવૃત્તિ કરવી, માનસિક સંતુલન જોખમાવે એવી વાતો કહેવી, વસ્તુઓ ઉંચકવા કે ફેંકવાની પ્રવૃત્તિ કરવી અથવા દોડવું. ભોગોપભોગ વ્રતના પાંચ અતિચારો હોય છે : (૧) વિષયવિષતોહનુપ્રેક્ષા એટલે કે ઐન્દ્રિય સુખરૂપી વિષ માટેના પ્રેમને ત્યજવામાં નિષ્ફળ જવું. વિષયોપભોગથી વિષયો માટેની તૃષ્ણા વધે છે. અને શારીરિક બળ તેમજ મનની શુદ્ધઇનો હ્રાસ થાય છે તેથી તેને માટે ધિક્કાર કેળવવો જોઈએ. (૨) અનુસ્મૃતિ એટલે ઐન્દ્રિય ઉપભોગોના પૂર્વાનુભવોનું વારંવાર સ્મરણ કરવું (૩) અતિતીત્ય વિષયોપભોગમાં ઉત્સાહ દાખવવો અથવા વધુ પ્રમાણમાં પ્રવૃત્તિ કરવી (૪) અનુભવ એવી માનસિક અવસ્થા જેમાં કાંઈ ન હોવા છતાં માણસ વિષયોપભોગ વિષે ભારપૂર્વક વિચાર કરે. દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારોનો તે નિર્દેશ કરે છે :(૧) પ્રેષપોતે નક્કી, કરેલી મર્યાદાથી બહાર નોકર, મિત્ર કે પુત્રને કોઈ કામ સોંપવું. સાધક બીજાને મર્યાદાની બહાર જવા કહેવાથી, જીવોને હાનિ પહોંચાડીને વ્રતનું ઉલ્લંઘન કરે છે. (૨) શX - પોતાની ઈચ્છિત વસ્તુ કરાવવાના આશાએ મર્યાદાની બહાર 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેરુસુંદરગણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર રહેલા લોકોનું ધ્યાન, અવાજ કરી ખેંચવું. (૩) આનયન મર્યાદાની બહાર રહેલી વસ્તુઓ બીજા પાસે મંગાવવી. (૪) રૂપાભિવ્યક્ત્તિ - મર્યાદા બહાર રહેલી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવા નિશાની કે ચેષ્ટાઓનો ઉપયોગ કરવો (૫) પુતક્ષેપ પથ્થર ઈંટ, કે માટીના ઢેફા જેવી મૂર્ત વસ્તુ, મર્યાદા બહાર રહેલી વ્યક્તિનું ધ્યાન ખેંચવાના હેતુથી ફેંકવી. પોષધાપવાસ વ્રતના પાંચ અતિચારો ગણાવ્યા છે : (૧) પ્રતિપાર પરીક્ષણ વિના અને સંભાળપૂર્વક તપાસ્યા વિના પૂજા દ્રવ્યો લેવા (૨) વિસર્પાતિવાર તપાસ્યા વિના પૂજાદ્રવ્યો મૂકવાં અને શરીર ફેલાવવું. (૩) આસ્તરગતિચાર કાળજીપૂર્વક તપાસ્યા વિના અને જગ્યાને ધીમેથી વાળીને સાફ કર્યા વિના પોતાનું બિછાનું બિછાવવું (૪) અનાવરતિપાર એટલે ઉપવાસની વાતમાં ઉત્સાહ ન બતાવવો (૫) અમ્મરળાતિવાર એટલે ધર્મગ્રંથોનું અધ્યયન, એકાગ્રતા વગેરેના પાલનમાં વિસ્મરણ. ૯૯ વૈયાવૃત્યવ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે : (૧) હરિતાપિયાન લીલાં પાંદડાં, ફૂલ કે બીજી સચિત્ત વસ્તુઓ વડે ખોરાકને ઢાંકવો, (૨) ઇતિનિધાન સચિત્ત પાંદડાઓમાં ભોજન આપવું. (૩) અનાવરાતિવાર ભોજન આપતાં અપમાન કરવું કે સન્માન ન કરવું. (૪) અસ્મળતિવાર આપવાની રીત ભૂલી જવી અથવા આપવાને વખતે પોતાના કામમાં મગ્ન રહેવું. (૫) મારિત એટલે બીજા શ્રાવકો સાધુઓને ભિક્ષા આપતા હોય, ત્યારે ઈર્ષ્યા અનુભવવી. અનંતકાય - ગૃહસ્થ આનિવિકટથી સંક્ષેપનાના અતિચાર અનેક પ્રકારના પાપ, દૃષ્કૃત્યો, અતિચારોની આલોચના, પ્રતિક્રમણનું મહત્વ બતાવીને સર્વ જીવોની ક્ષમાપના કરવાનો બોધ છે. સર્વ જીવોને હું ક્ષમા આપું છું. સર્વ જીવો મને ક્ષમા આપજો. સર્વ જીવો સાથે મારે મિત્રતા છે. કોઈની સાથે મારે વે૨ નથી. સૌના દૃષ્કૃત્યો મિથ્યા થાવ. અંતમાં આ બાલાવબોધ સં. ૧૫૭૫, શ્રાવણસુદ, ચોથને દિવસે ખરતર ગચ્છનાયક શ્રી જિનરાજસૂરિ પટ્ટાલંકાર, શ્રી જિનભદ્રસૂરિના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિના આદેશથી શ્રી મંડપમહાદુર્ગે, સંઘની અભ્યર્થના માટે વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્ય શ્રાવક મેરુસુંદરસૂરિએ શ્રી તરુણપ્રભાવાચાર્યકૃત બાલાવબોધના તત્ત્વસારરૂપ આ ષડાવશ્યક બાલાવબોધ રચ્યો છે. ગ્રંથાગ્રંથ ૧૫૦૦, 2010_03 Page #115 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ आवश्यकसूत्र મૂળ પાઠ અને સંસ્કૃત છાયા मूलम तिक्खुत्तो आयाहिणपयाहिणं वंदामि नमसामि सक्कारेमि सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि मत्थएण वंदामि ॥ सू. १ ११ छाया त्रिः कृत्वा आदक्षिणप्रदक्षिणं क वन्दे नमस्यामि सत्करोमि सम्मानयामि कल्याणं मङ्गलं दैवतं चैत्यं पर्युपासे मस्तकेन वन्दे ॥ सू. १ ॥ मूलम णभो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं ।।सू. २ ॥ छाया नमः अरिहद्भ्यः, नमः सिद्धेभ्यः, नमः आचार्येभ्यः, नम उपाध्यायेभ्यः, नमो लोके सर्वसाधुभ्यः ॥सू. २ ॥ मूलम एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसि, पढमं हवइ मंगलं ॥१॥ छाया एष पग्चनमस्कारः, सर्वपापप्रणाशनः । मङ्गलानां च सर्वेषां, प्रथमं भवति मङ्गलम् ॥१॥ - महा२।४ संपाहित, आवश्यकसूत्रम्ना पानी * पंडित मुनिश्री. अन्याला साधारे. ___ 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ अथ प्रथमाध्ययनम् मूलम करेभि भंते । सामाइयं, सव्वं सावज्जं जोग पच्चक्खामि जावज्जीवाए, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि. तस्स भंते । पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ सू. १ ॥ ૧૦૧ छाया करोमि भदन्त । सामायिकं, सर्वसावद्यं योगं प्रत्याख्यामि यावज्जीवया, त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि, तस्य भदन्त । प्रतिक्रामामि निन्दामि गर्हामि आत्मानं व्युत्सृजामि ||१|| मूलम इच्छामि ठामि काउस्सग्गं जो मे देवसिओ अईआरो कओ काइओ वाइओ माणसिओ उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिज्जो दुज्झाओ दुव्विचिंतिओ अणायारो अणिच्छियव्वो असमणपाउगो नाणे तह दंसणे चरिते सुए साभाइए, तिन्हं गुत्तीणं, चउण्हं कसायाणं, पंचण्हं महव्वयाणं, छण्हं जीवनिकायाणं, सत्तण्हं पिंडेसणाणं, अट्ठण्हं पवयणमाऊणं, नवण्हं बंभचेरगुत्तीणं, दसविहे समणधम्मे समणाणं जोगाणं जं खंडियं जं विराहियं तस्स मिच्छामि दुक्कंड ॥ सू.२॥ छाया इच्छामि स्थातुं कायोत्सर्ग यो मया दैवसिकोऽतीचारः कृतः कायिको वाचिको मानसिक उत्सूत्र उन्मार्गोड कल्पोडकरणीयो दुर्ध्यातो दुर्विचिन्तितोडनाचारोऽनेष्टव्योडश्रमणप्रायोग्यो ज्ञाने तथा दर्शने चारित्रे श्रुते सामायिके, तिसृणां गुप्तीनां चतुर्णां कषायाणां, पञ्चानां महाव्रतानां, षण्णां जीवनिकायानां, सप्तानां पिण्डैषणाना, मष्टानां प्रवचनमातृणां, नवानां ब्रह्मचर्यगुप्तीनां दशविधे श्रमणधर्मे श्रमणाना योगानां यत्खण्डित यद्विराधितं तस्य मिथ्या मे दुष्कृतम् ॥सू. २ ॥ मूलम तस्सुत्तरीकरणेणं पायच्छितकरणेणं विसोहीकरणेणं विसल्लीकरणेणं पावाणं कम्माणं निग्धायणट्ठाए काउस्सग्गं अनत्थ उससिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएण उड्डुएणं वायनिसग्गेणं भमलिए पित्तुमुच्छाए सुमेहिं अंगसंचालेहि सुहुमेहि खेलसंचालेहिं सुमेहिं दिट्ठिसंचालेहिं एवमाइएहिं आगारेहिं अभग्गो अविराहिओ हुज्ज मे काउस्सग्गो जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेण न पारेमि ताव कार्य ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ॥ ३ ॥ 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ छाया तस्योत्तरीकरणेन प्रायश्चितकरणेन विशुद्धि (विशोधी) करणेन विशल्यीकरणेन पापानां कर्मणां निर्धातनार्थ तिष्ठामि कायोत्सर्गम, अन्यत्रोच्छवसितेन निःश्वसितेन कासितेन क्षुतेन जृम्भितेन उद्गारितेन वातानिसर्गेण भ्रमल्या पितमूर्च्छया सूक्ष्मैरङ्गसञ्चारैः सूक्ष्मैं श्लेषसञ्चरैः सूक्ष्मैदष्टिसञ्चारैः, एवमादिकैरागारैरभग्रोड-विराधितो भवतु मे कायोत्सर्गो यावदर्हतां भगवतां नमस्कारेण न पारयामि तावत्कायं स्थानेन मौनेन ध्यानेनाऽऽत्मानं व्युत्सृजामि ॥ सू. ३ ॥ मूलम् आगमे तिविहे पण्णत्ते तंजहा-सुत्तागमे अत्थागमे तदुभयागमे । जं वाइद्धं, वच्चाभेलियं, हीणक्खरं, अच्चक्खरं, पयहीणं, विणयहीणं, जोगहीणं, धोसहीणं, सुट्टदिन्नं सुट्टपडिच्छियं, अकाले कओ सज्झाओ काले न कओ सज्झाओ, असज्झाए सज्झाइयं, सज्जाए न सज्जाइयं, तस्स मिच्छा मि दुक्कडं ॥ सू. ४ ॥ . छाया आगमस्त्रिविधः प्रज्ञप्तस्तद्यथा-सूत्रागमः अर्थागमः तदुभयागमः । (तत्र) यद् व्याविद्धं, व्यत्यामेडितं, हीनाक्षरम्, अत्यक्षरं, परहीनं, योगहीनं, धोषहीन, सुष्ठदत्तं, दुष्ठुप्रतीष्टम्, अकाले कृतः स्वाध्यायः काले न कृतः स्वाध्यायः, अस्वाध्याये स्वाध्यायितं, स्वाध्याये न स्वाध्यायितं, तस्य थ्यिा मयि दुष्कृतम् ॥सू. ४ ॥ अथ द्वितीयमध्ययनम् मूलम लोगस्स उज्जोयगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसंपि केवली ॥१॥ उसभमंजिअं च वंदे, संभवमभिणंदणं च सुमई च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहिं च पुष्पदंतं, सीयल सिज्जंस वासुपूज्जं च । विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥३।। कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिटेनेमि, पासं तह वद्धमाणं च ॥४॥ एवं मए अभिथुआ, विहूयरयमल्ला पहीणजरमरणा । चउवीसंपि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ ___ 2010_03 For Private &Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૦૩ कित्तिय-वंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुण्णबोहिलामं, समाहिपरमुत्तम दितु ॥६।।। चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा सिद्धा सिद्धि मम दिसंतु ||७|| . छाया लोकस्योद्योतकरान, धर्मतीर्थकरान् जिनान् । अर्हतः कीर्तयिष्यमि, चतुर्विशतिमपि केवलिनः ॥१॥ ऋषभमजितं च वन्दे, सम्भवमभिनन्दनं च सुमतिं च । पद्मप्रभं सुपार्श्व, जिनं च चन्द्रप्रभं वन्दे ॥२॥ सुविधिं च पुष्पदन्तं, शीतल-श्रेयांस-वासुपूज्यांश्च । विमलमनन्तं च जिनं, धर्म शान्ति च वन्दे ।।३।। कुन्थुमरं च मलिं, वन्दे मुनिसुव्रतं नमिजिनं च । वन्देऽरिष्टनेमि पार्श्व तथा वर्धमान च ॥४॥ एवं मयाऽभिष्टुता, विधूतरजोमलाः प्रहीणजरामरणाः । चतुर्विशतिरपि जिनवरा, - स्तीर्थंकरा मे प्रसीदन्तु ॥५।। कीर्तित-वन्दित-महिता, य एते लोकस्योत्तमाः सिद्धाः । आरोग्यबोधिलाभं, समाधिवरमुत्तमं ददतु ॥६।। चन्द्रेभ्यो निर्मलतरा, आदित्येभ्योडधिकं प्रकाशकराः । सागरवरगम्भीराः, सिद्धाः सिद्धिं मम दिशन्तु ॥७।। अथ तृतीयमध्ययनम् मूलम इच्छामि खमासमणो । वंदिउं जावणिज्जाए निसीहियाए, अणुजाणह मे मिउग्गहं, निसीहि अहोकायं कायसंफासं, खमणिज्जो मे किलामो, अप्पिकिलंताणं बहुसुभेण भे दिवसो वइक्कंतो ? जत्ता भे ? जवणिज्जं च भे ? खामेमि खमासमणो ! देवसिअं वइक्कम, आवस्सियाए पडिक्कमामि खमासमणाणं देवसिआए आसायणाए तेत्रीसन्नयराए जिकिं चिमिच्छाए वयदुक्कडाए कायदुक्कडाए कोहाए माणाए मायाए लोहाए सव्वकालियाए सव्वमिच्छावयाराए सव्वधम्माइक्कमणाए आसायणाए जो मे देवसिओ अइयारो कओ तस्स खमासमणो । पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ सू. १ ॥ 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ १०४ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ छाया इच्छामि क्षमाश्रमण । वन्दितुं यापनीयया नैषेधिक्या, अनुजातीत मे मितावग्रहम् । निषिध् अध:कायं कायसंस्पर्शम् । क्षमणीयो भवद्धिं क्लमे : । अल्पकलान्तानां बहुशुभेन भवतां दिवसो व्यतिक्रान्तः ।, यात्रा भवताम् ? यापनीयं च भवताम् ? क्षमयामि क्षमाश्रमण ! दैवसिंक व्यतिक्रमम् । आवश्यक्या प्रतिक्रमामि क्षमाश्रमणानां दैवसिक्या आशातनया त्रयस्त्रिंशदन्यतरया यत्किञ्चन्मिथ्याभूतया मनोदुष्कृतया वचोदुष्कृतया कायदुष्कृतया क्रोधया मानया मायया लोभया सर्वकालिक्य सर्वमिथ्योपचारया सर्वधर्मातिक्रमणया आशातनया यो मया दैवसिकोडतिचारः कृतस्तस्य क्षमाश्रमण । प्रतिक्रमामि निन्दामि गर्दै आत्मानं व्युत्सृजामि ॥ सू. २॥ अथ चतुर्थमध्ययनम् मूलम् चतारि मंगलं- अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं । चत्तारि लोगुत्तमा-अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नतो धम्मो लोगुत्तमो । चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपण्णंत धम्मं सरणं पवज्जामि ॥सू. १ ॥ छाया चत्वारो मङ्गलं - अर्हन्तो मङ्गलं, सिद्धा मङ्गलं, साधवो मङ्गलं केवलिप्रज्ञप्तो धर्मो मङ्लम् । चत्वारो लोकोत्तमाः - अर्हन्तो लोकोत्तमाः, सिद्धा लोकोत्तमाः, साधवो लोकोत्तमाः, केवलिप्रज्ञप्तो धर्मो लोकोत्तमः । चतुरः शरणं प्रपद्ये-अर्हतः शरणं प्रपद्ये, सिद्धान् शरणं प्रपद्ये, साधून् शरणं प्रपद्ये, केवलिप्रज्ञप्तं धर्मे शरणं प्रपद्ये ॥ सू. १॥ मूलम् इच्छामि पडिक्कमिउं इरियावहियाए विराहणाए गमणागमणे, पाणक्कमणे, बीयक्कमणे, हरियक्कमणे ओसा-उत्तिंग-पणग-दग-मट्टी-मक्कडा-संताणा-संक्रमणे जे मे जीवा विराहिया-एगिदिया, बेइंदिया, तेईदिया, चउरिंदिया, पंचिंदिया, अभिहया, वत्तिया, लेसिया, संघाईया, संघट्टिया, परियाविदाय, किलामिया, उद्दविया ठाणाओ ठाणं संक्रामिया, जीवियाओ ववरोविया तस्स मिच्छा मि दुक्कडं ।।सू. २ ॥ छाया इच्छामि प्रतिक्रमितुमैर्यापथिक्यां विराधनायाः, गमनागमने प्राणातिक्रमणे, बीजाक्रमणे, हरिताक्रमणे, अवश्यायोत्तिपनकोदकमृत्तिकामर्कटसन्ता-नसंक्रमणे ये मया 2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૦૫ जीवा विराधिताः एकेन्द्रियाः, द्वीन्द्रियाः, त्रिन्द्रियाः, चतुरिन्द्रियाः, पञ्चेन्द्रिया, अभिहताः, वर्तिताः, श्लेषिताः, संघातिताः, संघट्टिताः, परितापिताः, क्लमिताः, अवद्राबिताः, स्थानात्स्थानं संक्रामिताः, जीविताद्वयपरोपितास्तस्य मिथ्या मयि दुष्कृतम् ॥सू. २ ॥ मूलम् इच्छामि पडिक्कमिउं पगामसिज्जाए निगामसिज्जाए संथाराउव्वट्टणाए परिपट्टणाए आउंटणाए पसारणाए छप्पईसंघट्टणाए कूइए कक्कराइए छिइए जंभाइए आमोसे ससरक्खामोसे आउलमालाए सोवणवत्तिआए इत्थीविप्परिआसिआए दिट्ठिविप्पिरिआसिआए मणविप्परिआसिआए पाणभोयणविप्परिआसिआए जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि दुक्कडं ॥सू. ३ ॥ छाया इच्छामि प्रतिक्रमितुं प्रकामशय्यया निकामशय्यया संस्तारकोद्वर्तनया परिवर्तनया आकुञ्चनया प्रसारणया षटपदीसंघट्टनया कूजितें कर्करायिते क्षुते जृम्भिते आमर्श सरजस्कामर्श आकुलाकुलया स्वप्रप्रत्ययया स्त्रीवैपर्यासिक्या दृष्टिवैपर्यासिक्या मनोवैपर्यासिक्या पानभोजनवैपर्यासिक्या यो मया दैवसिकोऽतिचार : कृतस्तस्य मिथ्या मयि दुष्कृतम् ॥ मूलम् पडिक्कमामि गोयरचरियाए भिक्खायरियाए उग्धाडकवाडउद्घाडणाए साणावच्छसंघट्टणाए मंडीपाहुडिआए बहिपाहुडिआए ठवणापाहुडिआए संकिए सहसागारिए अणेसणाए पाणेसणाए पायभोराणाए बीयभोयणाए हरियभोयणाए पच्छाकम्मियाए पुरेकम्मियाए अदिट्ठहडाए दगस्संट्ठहडाए रयसंसट्ठहडाए पारिसाडणियाए पारिठावणियाए ओहासणभिक्खाए जं उग्गमेणं उप्पायणेसणाए अपरिसुद्धं पडिगाहियं परिभुत्तं वा जं न परिठविअं तस्स मिच्छा मि दुक्कडं ।।सू. ४ । छाया . प्रतिक्रामामि गोचरचर्यायां मिक्षाचर्यायामुद्धाटकपाटोद्धाटनया खवत्सदारकसंघट्टनया मण्डीप्राभृतिकया बलिप्राभृतिकया स्थापनाप्राभृतिकया शङ्किते । सहसाकारिकेडनेषणया पानैषणया प्राणभोजनया बीजभोजनया हरितभोजनया पश्चात्कर्मिकया पुरःकर्मिकयाऽदृष्टाहूतया उतकसंसृष्टाडडहुतया रजःसंसृष्टाहूतया पारिशाटनिक्या (पारिशातनिक्या) परिष्ठापनिक्या ओहासनभिक्षया यद् उद्धमेन उत्पादनैषणयाडपरिशुद्धं प्रतिगृहीतं परिभुक्तं वा यन्न परिष्ठापितं तस्य मिथ्या मयि दुष्कृतम् ॥सू. ४ ॥ 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए उभओकालं भडोवगरणस्स अप्पडिलेहणाए दुप्पडिलेहणाए अपमज्जणाए दुप्पमज्जणाए अइक्कमे वइक्कमे अईयारे अणायारे जो मे देवसिओ अईयारो कओ तस्स मिच्छा मि दुक्कडं ॥सू. ५ ॥ छाया प्रतिक्रामामि चतुष्कालंस्वाध्यायस्याडकरणतया, उभयकालं भाण्डोपकरणस्याडप्रतिलेखनया दुष्प्रतिलेखनया अप्रमार्जनया दुष्प्रमार्जनया, अतिक्रमे, व्यतिक्रमेडतिचारेडनाचारे यो मया दैवसिकोडतिचारः कृतस्तस्य मिथ्या मयि दुष्कृतम् ॥६॥ मूलम् पडिक्कमामि एगविहे असंजमे । पडिक्कमामि दोहिं बंधणेहिं-रागबंधणेणं दोसबंधणेणं । पडिक्कमामि तिहिं दंडेहि-मणदंडेणं वयदंडेणं कायदंडेणं । पडिक्कमामि तिहिं गुत्तीहिमणगुत्तीए वयगुत्तीए कायगुत्तीए । पडिक्कमामि तिहिं सल्लेहिमायासल्लेणं नियाणसल्लेणं मिच्छादंसणल्लेणं । पडिक्कमामि तिहिं गारवेहिं इडढीगारवेणं रसगारवेणं सायागारवेणं । पडिक्कमामि तिहिं विराहणाणि-नाणाविहारणाए दंसणविराहणाए चरित्तविराहणाए ॥सू. ६॥ छाया प्रतिक्रामामि एकविधेडसंयमे । प्रतिक्रामामि द्वाभ्यां बन्धनाभ्यां-रागबन्धनेने द्वेषबन्धनेन । प्रतिकामामि त्रिभर्दण्डै:- मनोदण्डेन वचोदण्डेन कायदण्डेन । प्रतिक्रामामि तिसृभिर्गुप्तिभि:- मनोगुप्त्या वचोगुप्त्या कायगुप्त्या । प्रतिक्रामामि त्रिभिः शल्यैःमायाशल्येन निदानशल्येन मिथ्यादर्शनशल्येन । प्रतिक्रामामि त्रिभिगौरवैः- ऋद्धिगौरवेण रसगौरवेण शातगौरवेण । प्रतिक्रामामि तिसृभिर्विरानाभिः- ज्ञानविराधनया दर्शनविराधनया चारित्रविराधनया ॥सृ. ६॥ मूलम् पडिक्कमामि चऊहि कसाएहिं - कोहकसाएणं, माणकसाएणं, मायाकसाएणं, लोहकसाएणं । पडिक्कमामि चऊहि सण्णाहि-आहारसण्णाए, भयसण्णाए, मेहुणसण्णाए, परिग्गहसण्णाए । पडिक्कमामि चऊहिं विकहाहि-इत्थिकहाए, भत्तकहाए, देसकहाए, रायकहाए । पडिक्कमामि चऊहिं झाणेहि-अट्टेणं झाणेणं, रुद्देणं झाणेणं, धम्मेणं झाणेणं, सुक्के णं झाणेणं ॥सू. ७॥ छाया प्रतिक्रामामि चतुर्भिः कषायैः- क्रोधकषायेण, मानकषायेणा, मायाकषायेण, ___ 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૦૭ लोककषायेण । प्रतिक्रामामि चतसृभिः संज्ञाभिः- आहारसंज्ञया, भयसंज्ञया, मैथुनसंज्ञया, परिग्रहसंज्ञया । प्रतिक्रामामि चतुसृभिर्विकथामिः- स्त्रीकथया, भक्तकथया, देशकथया, राजकथया । प्रतिक्रामामि चतुर्भिध्यान: - आर्तेन ध्यानेन, रौद्रेण ध्यानेन, धर्मेण ध्यानेन, शुक्लेन ध्यानेन ।।सू. ७ ॥ मूलम् पडिक्कमामि पंचहि किरियाहि-काइयाए, अहिगरणियाए, पाउसियाए, परितावणियाए, पाणाइवायकिरियाए । पडिक्कमामि पंचहि कामगुणेहि-सद्देणं, रुवेणं, गंधेणं, रसेणं, फासेणं । पडिक्कमामि पंचहिं महव्वएहि-सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वाओ अदिन्नादानाओ वेरमणं, सव्वाओ मेहुणाओ वेरमणं, सव्वाओ परिग्गहाओ वेरमणं । पडिक्कमामि पंचहिं समिइहिं-इरियासमिईए, भासासमिईए, एसणासमिईए, आयाणभंडमत्तनिक्खेवणासमिईए, उच्चारपासवणखेलजल्लसिंधाणपारिठावणियासमिईए । पडिक्कमामि छहिं जीवनिकाएहिंपुढविकाएणं, आउकाएणं, तेउकाएणं, वाउकाएणं, वणस्सइकाएणं, तसकाएणं । पडिक्कमामि छहिं लेसाहि-किण्हसेलाए, नीललेसाए, काउलेसाए, तेउलेसाए, पउमसेलाए, सुक्कलेसाए ॥ सू. ८॥ छाया प्रतिक्रामामि पञ्चभिः क्रियाभिः- कायिक्या, आधिकरणिक्या, पाद्वेषिक्या, पारितापनिक्या, प्राणातिपातक्रियया । प्रतिकामामि पञ्चभिः कामगुणैः- शब्देन, रुपेण, गन्धेन, रसेन, स्पर्शेन । प्रतिक्रामामि पच्चभिर्महाव्रतैः- प्राणातिपाताद्विरमणेन, मृषावादाद्विरमणेन, अदत्तादानद्विरमणेन, मैथुनाद्विरमणेन, परिग्रहाद्विरमणेन । प्रतिक्रामामि पञ्चभिः समितिभिः- ईर्यासमित्या, भाषासमित्या, एषणासमित्या, भाण्डमात्रादाननिक्षेपणासमित्या, उचारणप्रस्त्रवणखेलजल्लसिंधाणपारिष्ठापनिकासमित्या प्रतिक्रामामि षडभिर्जीवनिकायैः- पृथ्वीकायेन, अपकायेन, तेजस्कायेन, वायुकायेन, वनस्पतिकायेन, त्रसकायेन । प्रतिक्रामामि षडभिर्लेश्याभिः- कृष्णलेश्यया, नीललेश्यया, कापोतलेश्यया, तेजोलेश्यया, पद्मलेश्यया, शुक्ललेश्यया ॥ सू. ८ ॥ मूलम् पडिकमामि सत्तहिं भयट्ठाणेहिं । अट्टहिं मयट्ठाणेहिं । नवहिं बंभचेरगुत्तीहि । दसविहे समणधम्मे ॥ सू. ९ ॥ छाया प्रतिक्रामामि सप्तभिर्भयस्थानैः । अष्टभिर्मदस्थानैः । नवभिर्बह्मचर्यगुप्तिभिः । दशविधे श्रमणधर्मे ॥ सू. ९ ।। 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ मूलम् एगारसिंह उवासगपडिमाहिं ।। सू. १० ॥ छाया एकादशभिरुपासकप्रतिमाभिः ॥सू. १० ॥ मूलम् बारसहिं भिक्खुपडिमाहि ॥सू. ११ ॥ छाया दादशभिभिक्षुप्रतिमाभिः ॥ सू. ११ ॥ मूलम् तेरसहिं किरियाठाणेहिं ॥ सू. १२ ॥ छाया त्रयोदशभिः क्रियास्थानैः ॥ सू. १२ ॥ मूलम् चउद्दसिंह भूयग्गामेहिं । पन्नरसहि परमाहम्मिएहिं । सोलसहिं गाहासोलसएहिं सत्तरसविहे असंजमे । अट्ठारसविहे अबंभे । एगूणवीसाए नायज्झयणेहिं । वीसाए असमाहिट्टाणेहिं ।। सू. १३ ॥ छाया चतुर्दशभिर्भूतग्रामैः । पग्चदशभिः परमाधार्मिकैः । षोडशभिर्गाथाषोडशकैः । सप्तदशविधडसंयमे । अष्टादशविधेडब्रह्माणि । एकोनविंशत्या ज्ञाताध्ययनैः । विंशत्याडसमाधिस्थानैः ॥सू. १३॥ मूलम् एगवीसाए सबलेहिं ॥ सू. १४॥ छाया एकविंशत्या शबलैः ।।सू. १४॥ मूलम् बावीसाए परिसहेहिं ॥ सू. १६।। 2010_03 Page #124 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ द्वाविंशत्या परिषहैः ॥सू. १५॥ छाया मूलम् तेवीसाए सूअगडज्झयणेहिं । चउवीसाए देवेहिं । पणवीसाए भावणाहिं छव्वीसाए दसाकप्पववहाराणं उद्देसणकालेहिं । सत्तावीसाए अणगारगुणेहिं ॥ सू. १६ ॥ छाया त्रयोविंशत्या सूत्रकृताध्ययनैः । चतुर्विंशत्या देवैः । पग्चविंशत्या भावनामिः । षडविंशत्या दशाकल्पव्यवहाराणामुद्देशनकालैः । सप्तविंशत्याडनगारगुणैः ॥ सू. १६ ॥ मूलम् अट्ठावीसाए आयारप्पकप्पेहिं । एगूणतीसाए पावसुयप्पसंगेहिं ॥ सू. १७ ॥ छाया अष्टाविंशत्याडडचारप्रकल्पैः । एकोनत्रिंशता पापश्रुतप्रसङ्गैः ॥सू. १७|| मूलम् तीसाए मोहणीय ठाणेहिं ॥सू. १८ ॥ छाया त्रिंशता मोहनीयस्थानैः ॥सू. १८ || मूलम् एगतीसाए सिद्धाइगुणेहिं । बत्तीसाए जोगसंहेहिं ॥ सू. १९ ॥ छाया एकत्रिंशता सिद्धादिगुणैः । द्वात्रिंशता योगसङ्ग्रहैः ॥ १९ ॥ मूलम् तित्तीसाए आसायणाए ॥सू. २० ॥ 2010_03 ૧૦૯ छाया त्रयस्त्रिंशताडडशातनाभिः ॥सू. २०॥ मूलम् अरिहंताणं आसायाणाए, सिद्धाणं आसायणाए, आयरियाणं आसायणाए, उवज्झायाणं आसायणाए, साहूणं आसायणाए, साहुणीणं आसायणाए, सावयाणं आसायणाए, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ सावियाणं आसायणाए, देवाणं आसायणाए, देवीणं आसायणाए, इहलोगस्स आसायणाए, परलोगस्स आसायणाए, केवलीणं आसायणाए, केवलिपन्नतस्स धम्मस्स आसायणाए, सदेवमणुयासुरस्स लोगस्स आसायणाए, सव्वपाणभूयजीवसत्ताणं आसायणाए, कालस्स आसायणाए, सुअस्स आसायणए, सुयदेवयाए आसायणाए, वायणायरियस्स आसायणाए, जं वाइद्धं, वच्चामेलियं, हीणक्खरं, अच्चक्खरं, पयहीणं, विणयहीणं, जोगहीणं, धोसहीणं, सुट्ठदिन्नं, दुट्ठपडिच्छियं, अकाले कओ सज्झाओ, काले न कओ सज्झाओ, अज्झाए सज्झाइयं, सज्झाए न सज्झाइयं, तस्स मिच्छामि दुक्कडं ॥सू. २१॥ छाया अर्हतामाशातनया, सिद्धानानाशातनया, आचार्या याणामाशातनया, उपाध्यायानामाशातनया, साधूनामाशातनया, साध्वीनामाशातनया, श्रावकाणामाशातनया, श्राविकाणामाशातनया, देवतानामाशातनया, देवीनामाशातनया, इहलोकस्याडडशातनया, परलोकस्याडडशातनया, केवलिनामाशातनया, केवलि प्रज्ञप्तस्य धर्मस्याडडशातनया, सदेवमनुजाडसुरस्य लोकस्याडडशातनया, सर्वप्राणभूतजीवसत्वानामाशातनया, कालस्याशातनया, श्रुतस्याशातनया, श्रुतदेवताया आशातनया, वाचनाचार्यस्याडडशातनया, यद् व्याविद्धं, व्यत्यानेडितं, हीनाक्षरं अत्यक्षरं, पदहीनं, विनयहीनं, योगहीनं, धोषहीनं, सुष्ठु दत्तं दुष्ठु प्रतीच्छतम्, अकाले कृतः स्वाध्यायः काले न कृतः स्वाध्यायः अस्वाध्याये स्वाध्यायितं, स्वाध्याये न स्वाध्यायितं, तस्य मिथ्यामयि दुष्कृतम् ।। सृ. २१ ॥ मूलम् नमो चउवीसाए तित्थयराणं उसमाइमहावीरपज्जवसाणाणं । इवमेव निग्गंथं पावयणं सच्वं अणुत्तरं केवलियं पडिपुन्नं नेयाउयं संसुद्धं सल्लगत्तणं सिद्धमग्गं मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं अवहितमविसंधि सव्वदुक्खप्पहीणमग्गं । इत्थं ठिआ जीवा सिझंति बुझंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करंति । तं धम्मं सद्दहामि पत्तियामि रोएमि फासेमि पालेमि अणुपालेमि । तं धम्मं सद्दहंतो पत्तियंतो रोअंतो फासंतो पालंतो अणुपालंतो तस्स धम्मस्स केवलिपन्नत्तस्स अब्भुठिओमि आराहणाए विरओमि विराहणाए, असंजमं परियाणामि, संजमं उवसंपज्जामि, अबंभं परियाणामि, बंभं उपसंप्पज्जामि । अकप्पं परियाणामि । कप्पं उपसंपज्जामि । अन्नाणं परियाणामि । नाणं उवसंपज्जामि । अकिरियं परियाणामि, किरियं उवसंपज्जामि । मिच्छत्तं परियाणामि, सम्मत्तं उवसंपज्जामि । अबोहिं परियाणामि, बोहिं उवसंपज्जामि । अमग्गं परियाणामि, मग्गं उवसंपज्जामि। ज संभराभि जं च न संभराभि, जं पडिक्कमामि जं च न पडिक्कमामि तस्स सव्वस्स देवसियस्स अइयारस्स पडिक्कमामि । समणोहं संजयविरयपडिहयपच्चक्खायपावकम्मो अनियाणो दिट्ठिसंपन्नो मायामोसविवज्जिओ अढाइज्जेसु दीवसमुद्देसु 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૧૧ पन्नरससु कम्मभूमीसु जावंति केइ साहू रयहरणमुहपत्तियगोच्छगपडिग्गहधारा पंचमहव्वयधारा अट्ठारससहस्ससीलंगधारा अक्खयायारचरिता ते सव्वे सिरसा मणसा मत्थएण बंदामि । खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंत मे। मित्ती मे सव्वभूएसु, वेर मज्झ न केणई ॥१॥ एवमहं आलोइय, निदिअ गरहिअ दुगंचियं सम्म । तिविहेणं पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥२॥ सू. २२॥ छाया नमश्चतुर्विशतये तीर्थंकरेभ्य ऋषभादिमहावीरपर्यवसानेभ्यः । इदमेव नैर्गन्थं प्रवचनं सत्यमनुत्तरं कैवलिकं प्रतिपूर्णं नैयायिकं संशुद्धं शल्यकर्तनं सिद्धिमार्गी मुक्तिमार्गी निर्याणमार्गी निर्वाणमार्गोडवितथमविसन्धि सर्वदुःखप्रहीणमार्गः । अत्र स्थिता जीवाः सिध्यन्ति बुध्यन्ते मुच्यन्ते परिनिर्वान्ति सर्वदुःखानामन्तं कुर्वन्ति । तं धर्म श्रद्दध प्रतिपद्ये रोचयामि स्पृशामि पालयामि अनुपालयामि । तं धर्मे श्रद्धानः प्रतिपद्यमानो रोचयन स्पृशन् पालयन्ननुपालयन् तस्य धर्मस्य केवलिप्रज्ञप्तस्याऽभ्युत्थितोऽस्म्याराधनायां विरतोडस्मि विराधनायाम् । असंयम परिजानामि संयममुपसपद्ये, अब्रह्म परिजानामि ब्रह्मोपसम्पद्ये, अकल्पं परिजानामि कल्पमुपसम्पद्ये, अज्ञानं परिजानामि ज्ञानमुपसम्पद्ये, अक्रियां परिजानामि क्रियामुपसम्पद्ये, मिथ्यात्वं परिजानामि सम्यक्त्वमुपसम्पद्ये, अबोधि परिजानामि बोधिमुपसम्पद्ये, अमार्ग परिजानामि मार्गमुपसम्पद्ये, यत्स्मरामि यच्च न स्मरामि, यत्प्रतिक्रामामि यच्च न प्रतिक्रामामि, तस्य सर्वस्य दैवसिकस्यातिचारस्य प्रतिक्रामामि । श्रमणोडहं संयतविरतप्रतिहतप्रत्याख्यातपापकर्मा अनिदानो दृष्टिसम्पन्नो मायामृषाविवर्जकः, अर्द्धतृतीयेषु द्वीपसमुद्रेषु पग्चदशकर्मभूमिषु ये केडपि साधवो रजोहरणमुखवस्त्रिकागोच्छकप्रतिग्रहधाराः पञ्चमहाव्रतधारा अष्टादशसहस्त्रशीलाङ्गधारा अक्षताडडचारचारित्रास्तान् सर्वान् शिरसा मनसा मस्तकेन वन्दे. "क्षमयानि सर्वान् जीवान्, सर्वे जीवाः क्षाम्यन्तु माम् । मैत्री मे सर्वभूतेषु वैरं मम न केनापि ॥१॥ एवमहमालोच्य, निन्दित्वा गर्हयित्वा जुगुप्सित्वा सम्यक् । त्रिविधेन प्रतिक्रामन्, वन्दे जिनानां चतुविंशतिम् ॥२॥ सू. २२।। 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ अथ पच्चममध्ययनम् मूलम् इच्छामि णं भंते तुब्भेहिं अब्भणुण्णाए समाणे । देवसियपायच्छित्तविसोहणटुं करेमि काउस्सग्गं ॥१॥ छाया इच्छामि खलु भगवन् युष्माभिरभ्यनुज्ञातः सन् । दैवसिकप्रायश्चित्तविशोधनार्थं करोमि कायोत्सर्गम् ॥१॥ अथ षष्टमध्ययनम् मूलम् दसविहे पच्चक्खाणे पण्णत्ते तंजहा 'अणागयमइक्वंतं, कोडीसहियं नियंटियं चेव । सागारमणागारं, परिमाणकडं निरवसेसं । संकेयं चेव अद्धाए, पच्चक्खाणं भवे दसहा ।।सू. १।। . छाया दशविधं प्रत्याख्यानं प्रज्ञप्तं तद्यथा-अनागतम्-(१) अतिक्रान्तम् (२) कोटिसहति (३) नियन्त्रितं (४) चैव । साकारम् (५) अनाकारं (६) परिमाणकृतं (७) निरवशेषम् (८) सङ्केतं (९) चैव अद्धायाः (१०) प्रत्याख्यानं भवति दशधा ॥सू. १ ॥ मूलम् नमोत्थुणं अरिहंताणं भगवंताणं आइगराणं तित्थयराणं सयंसंबुद्धाणं पुरिसुत्तमाणं पुरिससीहाणं पुरिसवरपुंडरीआणं पुरिसवरगंधहत्थीणं लोगुत्तमाणं लोगनाहाणं लोगहियाणं लोगपईवाणं लोगपज्जोअगराणं अभयदयाण चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं जीवदयाणं बोहिदयाणं धम्मदयाणं धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं धम्मवरचाउरंतचक्कवट्टीणं दीवो ताणं सरणं गई पइटठा अप्पडिहयवरनाणंद सणधराणं विअट्टछउमाणं जिणाणं जावयाणं तिन्नाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोयगाणं सव्वन्नूणं सव्वदरिसीणं सिवमयलरुमयमणंतमक्खयमव्वाबाहमपुणहरावित्तिसिद्धिनामधेयं ठाणं संपत्ताणं नमो जिणाणं जियभयाणं ॥सू. २ ॥ छाया नमोडस्तु अर्हद्धयो भगवद्भ्य आदिकरेभ्यस्तीर्थकरेभ्यः स्वयंसंबुद्धेभ्यः 2010_03 Page #128 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૧૩ पुरुषोत्तमेभ्यः पुरुषसिंहेभ्यः पुरुषवरपुण्डरीकेभ्यः पुरुषवरगन्धहस्तिभ्यो लोकोत्तमेभ्यो लोकनाथेभ्यो लोकहितेभ्यो लोकप्रदीपेभ्यो लोकप्रद्योतकरेभ्यः, अभयदयेभ्यश्चक्षर्दयेभ्यो मार्गदयेभ्यः शरणयेभ्यो जीवदयेभ्यो बोधिदयेभ्यो धर्मदयेभ्यो धर्मशकेभ्यो धर्मनायकेभ्यो धर्मसारथिभ्यो धर्मवरचातुरन्तचक्रवर्तिभ्यो द्वीपस्त्राणं शरणं गतिः प्रतिष्ठा अप्रतिहतवरज्ञानदर्शनधरेभ्यो व्यावृत्तच्छठाभ्यो जिनेभ्यो जापकेभ्यस्तीर्णेभ्यस्तारकेभ्यो बुद्धेभ्यो बोधकेभ्यो मक्तेभ्यो मोचकेभ्यः सर्वज्ञेभ्यः सर्वदर्शिभ्यः शिवमचलमरुजमनन्त मक्षयमव्याबाधमपुनरावृत्तिसिद्धिगतिनामधेयं स्थानं सम्प्राप्तेभ्यो नमो जिनेभ्यो जितभयेभ्यः॥ सू. २ ॥ मूलम् फासियं (१) पालियं (२) सोहियं (३) तीरियं (४) किट्टियं (५) आराहियं (६) अणुपालियं (७) भवइ जं च न भवइ, तस्स मिच्छामि दुक्कडं ॥सू. ३ ॥ छाया स्पष्टं (१) पालितं (२) शोधितं (३) तीरितं (४) कीर्तितम् (५) आराधितम (६) आज्ञयाडनुपालितं (७) भवति, यच्च न भवति, तस्य मिथ्या मयि दुष्कृतम् ॥सू. ३ ।। ષડાવશ્યક કર્મ સાથે સંબંધિત સ્તુતિ અને સ્તોત્ર - श्रीजगचिंतामणि चैत्यवंदन सूत्र जगचिंतामणि जगनाह, जगगुरु जगरक्खणं । जगबंधव जगसत्थवाह, जगभावविअक्खण ॥ .. अट्ठावयसंठविअ, रुव कम्मट्ठविणासण । चउवीसं पि जिणवरा, जयंतु अप्पडिहयसासण ॥१॥ कम्मभूमिहिं कम्मभूमिहि, पढमसंधयणि ।। उक्कोसयसत्तरिसय, जिणवराण विहरंत लब्भई । नवकोडिहिं केवलिण, कोडिसहस्स नव साहू गम्मई ॥ संपई जिणवर वीस मुणि, बिहुं कोडिहिं वरनाण । समणाह कोडिसहसदुअ, थुणिज्जइ निच्च विहाणि ॥२॥ जयउसामिय जयउ, सामिय रिसह सत्तुंजि ॥ उज्जित षहु नेमिजिण, जयउ वीर सच्चउरिमंडण ।। भरुअच्छहिं मुणिसुव्वय, मुहरिपास, दुहदुरिअखंडण ॥ अवरविदेहि तित्थयरा, चिहुं दिसिविदिसि जिं केवि । तीआणागयसंपइअ, वंदु जिण सिव्वेवि ॥३॥ 2010_03 Page #129 -------------------------------------------------------------------------- ________________ ११४ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ सत्तावणइ सहस्सा, लक्खा छप्पन्न अट्ट कोडीओ ॥ बत्तीसयबासिआई, तिअ लोए चेइए वंदे ॥४॥ पन्नरस कोडिसयाईं, कोडी बायाल लक्ख अडवन्ना । छत्तीस सहस असिआई, सासय बिंबाई पणमामि ||५|| अथ जं किंचि सूत्र जं किंचि नामतित्थं, सग्गे पायालि माणुसे लोए । जाई जिण बिंबाई, ताई सब्बाई वंदामि ॥१॥ ___अथ जावंति चेइआईं जावंति चेइआईं, उड्ढेअ अहेअ तिरिअ लोएअ ।। सव्वाईं ताई वंदे, इह संतो तत्थ संत्ताई ॥१॥ छ अथ जावंत के वि साहू जावंत के वि साह, भरहेरवय महाविदेहे अ॥ अव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंडविरयाणं ॥१॥ __ श्रीउपसर्गहर स्तवन उवसग्गहरंपासं, पासं वंदामि कम्मधणमुक्कं । विसहर विसनिन्नासं, मंगलकल्लाणआवासं ॥१॥ विसहरफुलिंगमंतं, कंठे घारेइ जो सया मणुओ। तस्स गह रोग मारी, दुट्ठजरा जंति उवसामं ॥२॥ चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामोवि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा, पावंति न दुक्खदोगच्चं ॥३।। तहु सम्मते लद्धे, चिंतामणिकप्पपायवम्बहिए । पावंति अविग्धेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ इअ संथुओ महायश । भतिब्भर निब्भरेण हियएण ॥ ता देव दिज्ज बोहिं, भवे भवे पास । जिणचंद ।।५।। __ अथ जयवीरराय सूत्र जयवीयराय । जगगुरु । होउ ममं तुह पभावओ भयवं । भवनिव्वेओ मग्गा-णसारिआ इट्रफलसिद्धि ॥१॥ 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ लोगविरुद्धच्चाओ, गुरुजणपूआ परत्थकरणं च ॥ सुहगुरुजोगो तव्वय - णसेवणा आभवखंडा ॥२॥ वारिज्जइ जइ विनिया णंबंधणं वीयराय । तुह समए । तह वि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणाणं ||३|| दुक्खखओ कम्मखओ, समाहिमरणं च बोहिलाभो अ । संपज्जओ मह एअं, तुह नाह ! पणामकरणेणं ||४|| सर्व मंगलमांगल्यं, सर्व कल्याणकारणं । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनं ||५|| श्रीअरंहत चेइयाणं अथवा चैत्यस्तव अहिरंत चेइआणं, करेमि काउस्सग्गं ॥१॥ वंदणवत्तियाए, पूअणवत्तियाए सक्कारवत्तियाये ॥ सम्माणवत्तयाए, बोहिलाभवत्तियाए, निरुवसग्गवत्तियाए ||२|| सद्धाएष मेहाए, धिइए, धारणाए, अणुप्पेहाए, वडढमाणीए ठामि काउस्सग्गं ॥३॥ पुक्खरवरदीवड्ढे वा श्रुतस्तव सूत्र पुक्खवरदीवड्ढे धायइसंडे अ जंबुदीवेअ । भरहेरवयविदेहे, धम्माइगरे नम॑सामि ||१|| तमितिमिरपडलविद्धं, सणस्स सुरगणनरिंदमहिअस्स ॥ सीमाधरस्स वंदे, पप्फोडिअमोहजालस्स ॥२॥ जाइ जरामरणसोगपणासणस्स कल्लाणपुक्खलविसालसुहावहस्स । को देवदाणवनरिंदगणच्चिअस्स, घम्मस्म सारमुवलब्भ करे पमायं ||३|| सिद्धे भो पयओ णमो जिणमए, नंदी सया संजमे, देवंनागसुवन्नकिन्नरगणस्सभूअभावच्चि ॥ लोगो जत्थ पइट्ठिओ जगमिणं, तेलुक्कमच्चासूरं, धम्म वड्ढ सासओ विजयओ, घम्मुत्तरं वडढओ ||४|| सिद्धाणं बुद्धाणं वा सिद्धस्तव सूत्र सिद्धाणं, बुद्धाणं, पारगयाणं परंपरगयाणं ॥ लोअग्गभुवगयाणं, नमो सया सव्वसिद्धाणं ॥ १२ ॥ ૧૧૫ 2010_03 Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ जो देवाणवि देवो, जं, देवा पंजली नमसंति ॥ तं देवेदेवमहिअं, सिरसा वंदे महावीरं ॥२॥ इक्को वि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स ॥ संसारसागराओ, तारेइ नरं व नारं वा ॥३॥ उज्जितसेलसिहरे दिक्खा नाणं निसीहिआ जस्स ॥ तं धम्मचक्कवट्टि, अरिट्ठनेमि नमसामि ॥४॥ चत्तारि अटू दस दो, अ वंदिआ जिणवला चउव्वीसं ॥ परमट्ठनिट्ठअट्ठा, सिद्धा सिद्धि मम दिसतुं ॥५॥ श्रीकल्लाणकंदं स्तुति कल्लाण कंदं पढमं जिणिदं, संति तओ नेमिजिणं मुर्णिदं ॥ पासं पयासं सुगुणिक्कठाणं, भत्तीइ वंदे सिरिवद्धमाणं ॥१॥ अपारसंसार समुद्दपारं, पत्ता सिवं दितु सुइक्कसारं ॥ सव्वे जिकिदां सुरविदवंदा, कल्लाणवल्लीण विलासकंदा ॥२॥ निव्वाणमग्गे वरजाणकप्पं, पणासियासेसकुवाइदप्पं ॥ मयं जिणाणं सरणं बुहाणं, नमामि निच्चं तिजगप्पहाणं ॥३॥ कुदिंदुगोखीरतुसारवना, सरोजहत्था कमले निसन्ना ॥ वाएसिरी पुत्थयवग्गहत्था, सुहाय सा अम्ह सया पसत्था ॥४|| श्रीसंसारदावानलनी स्तुति संसारदावानलदाहनीरं, संमोहधूलीहरणे समीरं ॥ मायारसादारणसारसीरं, नमामि वीरं गिरिसारधीरं ॥१॥ भावावनामसुरदानवमानवेन-चूलाविलोलकमलावलिमालितानि । संपूरिताभिनतलोकसमीहितानि, कामं नमामि जिनराजपदानि तानि ॥२॥ बोधागाधं सुपदपदवीनीरपूराभिरामं, जीवाहिंसाडविरललहरीसंगमागाहदेहं ।। चूलावेलं गुरुगममणीसंकुलं दूर पारं, सारं वीरागमजलनिधि सादरं साधु सेवे ॥३॥ आमूलालोलधूलीबहुलपरिमलालीढलोलालिमाला . झंकारारावसारामलदलकमलागारभूमीनिवासे ॥ 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૧૭. छायासंभारसारे ! वरकमलकरे ! तारहाराभिराम ! वाणीसंदोहदेहे ! भवविरहवरं देहि मे देवि सारं ॥४॥ श्रीलोगस्स-नामस्तव सूत्र लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसंपि केवली ॥१॥ उसभ मजिअं च वंदे, संभवमभिणंदणं च सुमई च ॥ पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुबिहिं च पुष्पदंते सीअलस सिज्जंस वासुपूज्जं च ॥ विमलमणंत च जिणं, घम्मं संतं च वंदामि ॥३॥ कुंथु अरं च मल्लि, वंदे मुणिसुव्वयं नमिजिणं च ॥ वंदामिरिट्ठनेमि, पासं तह वद्धमाणं च ॥४॥ एवं मए अभिथुआ, विहुयरयमला पहीणजरमरणा ॥ चउवीसंपि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ कित्तिय वंदिय महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा ।। आरुग्ग बोहिलामं, समाहिवर मुत्तमं दितु ॥६॥ चंदेसु निम्मलयरा, आइच्चेसु, अहियं पयासयरा ॥ सागरवरगंभीरा, सिद्धासिद्धिं मम दिसंतु ||७|| अथ चउक्कसाय सूत्र चउक्कसायपडिमल्लल्लूरणु, दुज्जयमयणबाणमुसुमूरणू । सरसपियंगुवण्णु गयगामिउ, जयउ पासु भुवणत्तयसामिउ ।।१।। जसु तणुकंतिकडप्प सिणिद्धउ, सोहइ फणिमणिकिरणालिद्धउ । नं नवजलहर तडिल्लयलंछिउ, सो जिणु पासु पयञ्चछउ वंछिउ ॥२॥ .अथ स्नातस्यानी स्तुति स्नातस्याप्रतिमस्य मेरुशिखरे शच्या विभोः शैशवे रुपालोकन विस्मयाहयतररसभ्रान्त्याभ्रमच्चक्षुषा । उन्मृष्टं नयनप्रमाधवलितं क्षीरोदकाशंकया वक्त्रं यस्य पुनः पुनः स जयति श्रीवर्धमानो जिनः ॥१॥ 2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ हंसांसाहत पद्मरेणुकपिश क्षीरार्णवाम्भोभृतैः कुम्भैरप्सरसां पयोधरभरप्रस्पर्धिभिः कांचनैः । येषां मन्दररत्नशैलशिखरे जन्माभिषेकः कृतः सवै सर्वसुरासुरगणैस्तेषा नतोडहं क्रमान् ||२|| अर्हदवक्त्र्प्रसूतं गणधररचितं द्वादशांगं विशालं चित्रं बह्वर्थयुक्तं मुनिगणवृषभैर्धारितं बुद्धिमदिभः । मोक्षाग्रदवारभूतं व्रतचरणफलं ज्ञेयभावप्रदीपं भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारं ॥३॥ निष्पंकव्योमनीलधुतिमलसद्दशं बालचंद्रा + भदंष्ट्रे मत्तं वंटारवेण पसृतमदजलं पूरयंतं समंतात् आरुढो दिव्यनागं विचरति गगने कामदः कामरुपी यक्षः सर्वानुभूतिर्दिशतुं मम सदा सर्वकार्येषु सिद्धि ||४|| 2010_03 Page #134 -------------------------------------------------------------------------- ________________ પડાવશ્યક બાલાવબોધમાં ઉલ્લેખિત દુષ્ટાત્ત કથાઓ સતી શ્રીમતીની કથા આ જંબદ્વીપના ભરતક્ષેત્રમાં અમરાપુરી સમાન પોતનપુર નામનું એક અદ્વિતીય શહેર હતું. આ નગરમાં સુગુપ્ત નામનો એક શ્રાવક રહેતો હતો. ઉત્તમ ગુણવતી શ્રીમતી નામની તેને એક પુત્રી હતી. આ શ્રીમતીના અનુપમ સૌંદર્ય ઉપર તે જ ગામનો એક અન્યધર્મી યુવાન મોહ પામ્યો. તે યુવાને નિર્લજ થઈ શ્રીમતીના વિવાહની માંગણી પોતાના પિતા મારફતે સુગુપ્ત શ્રાવક પાસે કરી. પોતાની ધર્મિષ્ટ અને ગુણવાન પુત્રીનો વિવાહ અન્યધર્મી સાથે કરવાની સુગુપ્ત ના પાડી. શ્રીમતી તરફ અનુરાગવાળા તે યુવાને કપટ કરી, ચતુરાઈથી પોતે જૈનધર્મ અંગીકાર કર્યો છે, તેવો દેખાવ કરીને; સુગુપ્તનું મન પ્રસન્ન કરી, શ્રીમતી સાથે વિવાહ કર્યો. શુભ દિવસે અને શુભ મુહર્તે બંનેનાં લગ્ન થયાં. પંચ સમક્ષ લગ્ન કરીને શ્રીમતી પોતાના સાસરે આવી. શ્રીમતી પોતાના સાસરે આવીને, ઘરકામમાં લાગી ગઈ અને પોતાનો જૈનધર્મ પાળવા લાગી. શ્રીમતીને આ પ્રમાણે જૈનધર્મ પાળતી જોઈને, તેણીની સાસુ તથા નણંદ શ્રીમતીને ઘણો ત્રાસ ઉપજાવવા લાગ્યાં. અને તેણીનું પગલે પગલે અપમાન કરવા લાગ્યાં. શ્રીમતી પોતાના કર્મની નિંદા કરવા લાગી. કોઈના ઊપર પણ દ્વેષ રાખ્યા. વિના જૈનધર્મ પાળવા લાગી. આ પ્રમાણેનું શ્રીમતીનું વર્તન જાઈને, તેણીનો પતિ પણ તેણીનો તરફ વેષ ધારણ કરવા લાગ્યો અને શ્રીમતીને કોઈપણ રીતે મારી નાંખીને, બીજી સ્ત્રી પરણવાની ઇચ્છાવાળો થયો. એક વખતે, તેણીના પતિએ એક ઘડામાં મહાવિકરાળ સર્પ રાખી, ઊપર ઢાંકણું ઢાંકીને પોતાના સૂવાના ઓરડામાં તે ઘડો રાખ્યો. રાત્રિએ સૂવાના વખતે, જયારે શ્રીમતી આવી ત્યારે તેણીના પતિએ કહ્યું કે હે પ્રિયે ! તું જલદીથી જઈને પેલા ખૂણામાં પડેલા ઘડાની અંદર સુગંધિત ફૂલોની માળા છે તે લાવ અને મારા કંઠસ્થળમાં તે માળાનું આરોપણ કર.” મહાવિનીત અને ચતુર એવી શ્રીમતી તરત જ તે ઘડા પાસે ગઈ. ઘડા પાસે જઈને સ્વસ્થ ચિત્તે ઉભી રહીને, નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને, ઘડા પરનું આવરણ દૂર કરીને શ્રીમતીએ ઘડામાં પોતાનો જમણો હાથ ઘાલ્યો. તે વખતે નમસ્કાર મહામંત્રના સ્મરણના પ્રતાપે, તે સર્પની જગ્યાએ અલૌકિક સુગંધવાળી 2010_03 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ ફૂલની માળા થઈ ગઈ. તે અલૌકિક ફૂલની માળા લઈને, શ્રીમતીએ પોતાના પતિને આપી. આવી અલૌકિક ફૂલની માળા જોઈને, તેણીનો પતિ મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ શું થયું ? પછી તપાસ કરતાં ઘડામાં સર્પને નહીં જોવાથી, તેણીના પતિને ખાત્રી થઈ કે આ સતી સ્ત્રી નિર્દોષ છે. અને તેણીના ધર્મ પ્રતાપે જ આ ફૂલમાં માળા, દેવોએ સર્પના બદલે બનાવી હોય એમ લાગે છે. પોતાનાં સ્વજનોને એકઠાં કરીને, આ બધી વાતથી વાકેફ કર્યા અને શ્રીમતીનાં પ્રત્યે સઘળાં સ્નેહભાવ ધારણ કરવા લાગ્યાં. એક વખતે, અવસર પામીને, શ્રીમતીએ પોતાના પતિને જૈનધર્મ સમજાવ્યો. તેણીનાં ગુણોથી ચમત્કાર પામેલા તેણીના પતિએ, ગુરું મહારાજ પાસે જઈને શ્રાવકના બારવ્રત ઉંચર્યાં. કેટલોક સમય શ્રાવકધર્મ પાળી, બંને જણાએ દીક્ષા લીધી. યાવજ્જીવન સાધુધર્મ આરાધી, અંતે અનશન કરીને બંને કાળધર્મ પામીને મોક્ષે ગયાં. શિવકુમારની કથા રત્નપુર નામના નગરમાં યશોભદ્ર નામનો એક શ્રાવક રહેતો હતો. તે યશોભદ્રને સાતે વ્યસનોમાં આસક્ત શિવકુમાર નામનો એક પુત્ર હતો. યશોભદ્રે પોતાના પુત્રને વ્યસનો છોડવા માટે ઘણું સમજાવ્યો, છતાં પણ તે પુત્રે વ્યસનો છોડ્યાં નહીં. = અનુક્રમે, પોતાનો અંતસમય નજીક જાણી યશોભદ્રે પોતાના પુત્રને પોતાની નજીક બોલાવી અને કહ્યું કે ‘હે પુત્ર ! જે વખતે તને ઓચિંતુ સંકટ ઉપસ્થિત થાય ત્યારે, શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ કરજે.' શિવકુમારે પિતાની દાક્ષિણ્યતાથી તે શિખામણ માન્ય રાખી. યશોભદ્ર શ્રાવક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો કરતો દેવલોક પામ્યો. પિતાના મરણ પછી શિવકુમારે પોતાના વારસામાં મળેલી સઘળી લક્ષ્મી જુગાર વગેરે વ્યસનોમાં ગુમાવી દીધી. એક વખતે એક ધૂર્તયોગી શિવકુમારને મલ્યો. શિવકુમારે ભોળા ભાવે પોતાની નિર્ધનાવસ્થાની તેને વાત કરી. તે યોગીએ ભોળા શિવકુમારને કહ્યું કે :-‘જો તું મારા કહેવા પ્રમાણે કરે તો તને ક્ષણમાં ધનવાન બનાવી દઉં.' શિવકુમારે યોગીના કહેવા પ્રમાણે ક૨વાની તત્પરતા બતાવી. કેટલોક સમય વીતી ગયા પછી, તે યોગીએ શિવકુમાર પાસે એક મડદું મંગાવ્યું, અને તે મડદાં સાથે કાળી ચૌદશની મધ્યરાત્રિએ બંને જણા સ્મશાનભૂમિમાં ગયા. 2010_03 Page #136 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ યોગીએ સ્મશાનમાં જઈને એક ગોળ કુંડાળું બનાવ્યું. મડદાના હાથમાં એક તલવાર આપી, અને યોગીએ શિવકુમારને કહ્યું કે :-‘આ મડદાના પગનાં તળીયા તું ઘસ' એમ કહી યોગીએ મંત્રનો જપ તથા હોમિધિ શરૂ કરી. આ દશ્ય જોઈને શિવકુમાર વિચારવા લાગ્યો કે :-‘આ ધૂર્તયોગીએ, મને મારી નાંખવાનો સંકલ્પ કર્યો હોય એમ લાગે છે. મરણાંત સંકટમાં આવી પડેલા શિવકુમારને પિતાજીની અંત સમયની શિખામણ યાદ આવી. તેથી શુદ્ધ અંતઃકરણથી એકાગ્રચિત્તે તે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો. ૧૨૧ યોગીના મંત્ર જાપના બળથી મડદું જરાજરા સળવળીને ઊભું થવા લાગ્યું, પરંતુ નમસ્કાર મહામંત્રના જાપના પ્રભાવથી પાછું પળી ગયું. આ પ્રમાણે મડદું પાછું પડવાથી યોગી વિચારવા લાગ્યો કે, મારા જાપમાં કાંઈક ઉણપ રહી હોય તેમ લાગે છે. તેથી એકાગ્રચિત્તે ફરીને મંત્રનો જાપ કરવા લાગ્યો. જાપના બળથી મડદું ફરી ઊભું થવા લાગ્યું, અને પાછું પડી ગયું. તે વખતે યોગી ભય પામીને, શિવકુમારને કહેવા લાગ્યો કે : ‘હે શિવકુમાર ! તને કોઈ મંત્ર આવડે છે ?' શિવકુમારે ના કહી અને પોતાના હૃદયમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ ચાલુ રાખ્યું. યોગીના જાપના બળથી વૈતાલથી અધિષ્ઠિત થએલું મડદું ઊભું થયું, પરંતુ નમસ્કાર મહામંત્રના જાપના પ્રતાપે, ક્રોધિત થએલા તે મડદાંએ, શિવકુમારના બદલે તે યોગીનું મસ્તક છેદી નાંખ્યું. મંત્રના પ્રભાવે, તે યોગી મરીને સુવર્ણપુરૂષ થઈ ગયો. તે સુવર્ણપુરૂષને સ્મશાનમાં છુપાવી સવાર થતાં, નગરમાં આવીને, આ સઘળી બીના શિવકુમારે દમિતારિ રાજાને કહી. રાજાનો હુકમ મેળવીને, શિવકુમાર તે સુવર્ણપુરૂષને ધામધૂમપૂર્વક પોતાના ઘેર લાવ્યો. તે સુવર્ણપુરૂષનું મસ્તક અને ગરદનનો ભાગ બાકી રાખીને શિવકુમાર દરરોજ બીજા અંગોપાંગનું સોનું કાપીને સદ્માર્ગે વા૫૨વા લાગ્યો. રોજ સવારે દેવના પ્રભાવથી, તે સુવર્ણપુરૂષનાં અંગોપાંગ નવા થઈ જતાં હતાં. આ પ્રમાણે કરતાં શિવકુમાર મોટી સમૃદ્ધિવાળો થઈ ગયો. વળી, તે દિવસે દિવસે ધર્મનું વધારે ઉત્સાહપૂર્વક સેવન કરવા લાગ્યો. અનુક્રમે ગુરૂ મહારાજના ઉપદેશથી, શિવકુમારે સુવર્ણમય જિનમંદિર કરાવીને, તેમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુની મણિમય મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. ચિરકાળ ધર્મની આરાધના કરીને, અંત સમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો કરતો, શિવકુમાર દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંતી ચ્યવીને મનુષ્ય જન્મ પામીને મોક્ષસુખને પામ્યો. 2010_03 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ જિણદાસ શ્રાવકની કથા ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં બલરામ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખતે નગરની પાસેથી નદીના પ્રવાહમાં તણાતું આવતું, એક સુંદર બીજોરાનું ફળ કોટવાલના જોવામાં આવ્યું. એટલે નદીમાં પડીને, તે ફલ લઈને, કોટવાળે મહારાજાને ભેટ આપ્યું. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી સુંદર, એવું તે ફલ જોતાં જ રાજા આનંદ પામ્યો. પછી કોટવાલને સન્માન આપીને, રાજાએ પૂછ્યું કે:-“આ ફળ તને ક્યાંથી પ્રાપ્ત થયું ? કોટવાલે કહ્યું કે :-હું નદીના પ્રવાહમાંથી એ લઈ આવ્યો. તે વખતે રાજાએ કહ્યું કે :- તે ફળ જયાં ઉત્પન્ન થયું હોય, તે સ્થળની તપાસ કરો. તપાસ કરતાં નગરથી દૂરનો ભાગે, નદીના કિનારે તે બીજોરાનું વૃક્ષ તેના જોવામાં આવ્યું. તે ફલ લેવા જે જાય, તે મરણ પામે, એમ કોટવાલના જાણવામાં આવ્યું. એ હકીકત કોટવાલે રાજાને નિવેદન કરી. એટલે રાજાએ કોટવાલને હુકમ કર્યો કે - “ત્યાં વારાફરતી, દરરોજ એક એક પુરૂષને, પ્રવેશ કરાવીને તારે દરરોજ એકએક ફળ લાવીને, મને આપવું.' એમ તે ફળ લાવવામાં દરરોજ એકએક પુરૂષનો નાશ થવા લાગ્યો. - જે પુરૂષનો ફળ લાવવાનો વારો આવતો તે, ધ્રુજતો, કાંપતો, વાડીએ જઈ, ઝાડ ઊપરથી બીજોરું લઈ, નદીમાં વહેતું મૂકી દેતો અને ત્યાં જ મરણ પામતો; અને કોટવાલ નદી કાંઠે ઊભો રહીને તે લઈ લેતો. અને રાજાને આપતો. આ રીતે ઘણાં લોકોનો નાશ થયો. - આ પ્રમાણે એક વખતે જિણદાસ શ્રાવકનો વારો આવ્યો. જિણદાસ શ્રાવક, મહાનિર્ભયપણે, સ્નાન કરી, ધોયેલાં પવિત્ર વસ્ત્ર પહેરી, ઘેર તથા દેરાસરમાં જિનેશ્વરદેવની પૂજા કરીને, સર્વકુટુંબને તથા ચોરાથી લાખ જીવયોનિને ખમાવી, સાગારી અનશન કરી, નમસ્કાર મંત્ર મોટા અવાજે બોલીને નદીમાં બીજોરાનું ફળ લેવાને પડ્યો. અનુક્રમે વાડીએ પહોંચ્યો. વાડીમાં પ્રવેશ કરતાં, ફરીથી મોટા અવાજે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતો જિણદાસ ફળ લેવા વાડીમાં દાખલ થયો. વાડીનો અધિષ્ઠાયક વ્યંતર, નમસ્કાર મહામંત્ર સાંભળીને પૂર્વભવે કરેલી વ્રતની વિરાધના કરતાં તે વાડીનો અધિષ્ઠાયક થએલો વ્યંતર, ચિંતવવા લાગ્યો કે, આ અક્ષર મેં કોઈપણ સાંભળેલા છે. જ્ઞાનનો ઉપયોગ મૂકતાં, પોતાના પૂર્વભવ તે દેખવા લાગ્યો. પૂર્વભવમાં કરેલી વ્રતની વિરાધના યાદ કરતાં તે વાડીનો અધિષ્ઠાયક વ્યંતર પ્રતિબોધ પામ્યો. જેથી પ્રત્યક્ષ થઈને તે શ્રાવકને વ્યંતર હર્ષપૂર્વક કહેવા લાગ્યો કે -‘તારા સ્થાન પર રહેતાં જ તને હું દરરોજ એકએક ફળ આપતો રહીશ. એટલે તે શ્રાવકે નગરમાં આવીને આ વાત રાજાને જણાવી. રાજા આ સાંભળીને 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૨૩ જિણદાસ ઊપર પ્રસન્ન થયો. નગરનાં લોકો પણ મરણાંત કષ્ટથી બચી ગયાં. નગરમાં નમસ્કાર મહામંત્રનો ઘણો મહિમા વધ્યો. જિણદાસ શ્રાવકે ઘણાં વરસ સુધી ધર્મ પાળ્યો અને અનુક્રમે મોક્ષે ગયો. ચંડપિંગલ ચોરની કથા વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ભદ્રા નામની રાણી હતી. તે નગરમાં ચંડપિંગલ નામે એક ચોર નગરમાં ચોરીઓ કરીને નગરજનોને બહુ જ ત્રાસ આપતો હતો. એક વખત તે ચંડપિંગલ ચોરે રાજના રાજમહેલમાંથી રાણીના કીંમતી હારની ચોરી કરી. તે ચોરે, તે ચોરેલો હાર કલાવતી નામની વેશ્યા કે જેના પ્રત્યે તે સ્નેહ રાખતો હતો, તેને પહેરવા આપ્યો. આ વેશ્યામાં થોડા ઘણા જૈનધર્મના સંસ્કારો હતા. - કેટલોક સમય વીતી ગયા પછી, મદન તેરશના ઉત્સવમાં તે લાવતી કીંમતી વસ્ત્રાભૂષણો તથા ચંડપિંગલે આપેલો અમૂલ્ય હાર પહેરીને ક્રીડા કરવા ગઈ. ક્રીડા કરતાં કરતાં રાણીની દાસીઓની નજરે કલાવતીએ પહેરેલો હાર પડ્યો. દાસીઓએ જઈને હારની વાત રાણીને કહી. રાણીએ રાજાને વાત કરી. રાજાએ સેવકો દ્વારા તપાસ કરાવી. ચંડપિંગલ ચોરને કલાવતીના ઘેરથી પકડીને મહાવિંડલના પૂર્વક સુળીએ ચડાવ્યો. આ વાત કલાવતીના જાણવામાં આવી, તે ત્યાં પહોંચી ગઈ. ચંડપિંગલને સૂળી ઊપર ચડેલો જોઈ તે વિચારવા લાગી કે :- “મારા લીધે તેને આવી કદર્થના સહન કરવી પડી, માટે મારે આજથી તેના સિવાયના બધા પુરૂષો ભાઈ સમાન છે. આ પ્રમાણે વિચાર કરીને, નમસ્કાર મહામંત્ર ચંડપિંગલ ચોરને શીખવાડ્યો, અને ચોરને એવું નિયાણું કરવાનું કહ્યું કે :- તું એવું ચિંતવન કર કે આ નમસ્કાર મહામંત્રના પ્રતાપે હું મરીને રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થાઉં.” ચોરે પણ તે પ્રમાણે નિયાણું કર્યું. સૂળીની વેદનાથી મૃત્યુ પામીને, ચંડપિંગલ નમસ્કાર મહામંત્રના સ્મરણના પ્રતાપે રાજાની પટરાણીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. રાજા રાણીએ પુત્ર-જન્મનો મોટો મહોત્સવ કર્યો. પછી સ્વજનોને ભેગા કરીને રાજપુત્રનું પુરંદન નામ પાડ્યું. આ વાત કલાવતીના જાણવામાં આવી. રોજ રાજમહેલમાં જતી અને પુરંદર કુમારને વહાલથી રમાડતી હતી. જ્યારે રાજપુત્ર રૂદન કરતો ત્યારે તે કહેતી કે ચંડપિંગલ રોઈશ નહીં. કલાવતીના આ વચનોથી પુરંધર કુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજકુમારને પૂર્વભવમાં કલાવતીના મુખથી સાંભળેલા નમસ્કાર મહામંત્રના પ્રભાવ ઊપર અનન્ય શ્રદ્ધા ઉત્પન્ન થઈ. 2010_03 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ - કેટલોક સમય વીતી ગયા પછી જિતશત્રુ રાજા મરણ પામ્યો. પુરંદરકુમાર રાજગાદીએ બેઠો. રાજા થયા પછી પુરંદર રાજા, પોતાના પૂર્વભવની ઉપકારી કલાવતીનો ઘણો જ ઉપકાર માનવા લાગ્યો. દરરોજ નિયમિત શુભ ભાવપૂર્વક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો. ઘણો વખથ ન્યાયથી રાજ્ય પાળીને, અંત સમયે સર્વ જીવોને ખમાવીને, મરણ પામીને ઉત્તમ ગતિ પામ્યો. હુંડિકચોરની કથા મથુરા નગરીમાં શત્રમર્દન નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં એક હુંડિક નામે ચોર નિરંતર ચોરી કરતો હતો. એક વખતે તે ચોર એક શેઠના ઘરમાં ખાતર પાડીને સોનાના પુષ્કળ દાગીનાની ચોરી કરીને પાછો ફરતો હતો ત્યારે ઘરનાં માણસો જાગી ગયા. ખૂબ કાલોલ થયો. કોટવાલ આવી પહોંચ્યા. ચોરને દાગીના સાથે પકડીને, સવારમાં રાજા સમક્ષ હાજર કર્યો. રાજાએ હુકમ કર્યો કે આ ચોરને આખા નગરમાં ફેરવો.અને જેટલો બને તેટલો દાંડી પીટનારો દાંડી પીટીને બોલતો હતો કે તે લોકો ચોરી કરનારના આવા બૂરા હાલ થાય છે, માટે કોઈએ ચોરી કરવી નહીં. કોઈએ આ ચોરને કાંઈ પણ આપવું નહીં.' પછી રાજાએ ફાંસી દેનારાઓને કહ્યું કે, આ ચોરની સાથે કોઈ વાતચીત પણ કરે તો, તેના સમાચાર મને પહોંચાડવા. રાજાના માણસોએ તે હુંડિક ચોરને ખરે બપોરે તડકામાં ઊભો રાખ્યો. તડકામાં ઊભો રહેતાં પાણીની તરસ લાગવાથી, જે કોઈ ત્યાંથી પાસર થતું તેની પાસે તે પાણી માંગવા લાગ્યો. રાજાના ભયથી કોઈએ તેને પાણી આપ્યું નહીં. આ વખતે જિનદત્ત નામનો એક દયાળ શ્રાવક તે રસ્તે થઈને જતો હતો. તેને દેખીને ભયથી હુંડિકે તેની પાસે પાણીની માગણી કરી. જિનદત્તને દયા આવવાથી તેણે કહ્યું કે, “હે ભાઈ ? હું પાણી લઈને આવું ત્યાંસુધી તું નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરજે.' એમ કહી નમસ્કાર મહામંત્ર શીખવાડી, જિનદત્ત પાણી લેવા ગયો. અહીં હુંડિક પાણી પાણી કરતો મૃત્યુ પામ્યો. મરણ વખતે તેનું ચિત્ત નમસ્કાર મહામંત્રમાં તલ્લીન હોવાથી તે ચોર મોટી ઋદ્ધિવાળો વ્યંતર દેવતા થયો. અહીં રાજાના માણસોએ આ બધો વૃત્તાંત રાજાને કહ્યો. રાજાએ જિનદત્ત શેઠને પણ શૂળીએ ચડાવવાનો હુકમ ફરમાવ્યો. સેવકો પણ રાજાનો હુકમ થતાં જ જિનદત્ત શેઠને શૂળીના સ્થાને લઈ ગયા. હવે પેલો હંડિકનો જીવ જે યક્ષ તરીકે ઉત્પન્ન થએલો હતો, તેણે અવધિજ્ઞાનથી પોતાના પરમ ઉપકારી જિનદત્ત શેઠની આ દશા જોઈને, તે આકાશમાં રહીને આ પ્રમાણે કહેવા લાગ્યો કે “હે રાજા ! વિડંબના શા માટે આપો છો ? જો 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ તમે તેને છોડી દઈને તમારા અપરાધની ક્ષમા તેની પાસે નહીં માંગો તો હું તમને બધાને આ શિલા તળે ચગદી નાંખીશ. આ પ્રમાણે આકાશમાં શિલા દેખીને, ભયથી ગભરાઈ રાજા વગેરે નગરજનોં, યક્ષને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે :-'હે યક્ષરાજ ! અમોએ અજાણતાં જે કાંઈ અપરાધ કર્યો હોય તેની ક્ષમા આપો, અમને જીવતા રાખો”. યક્ષે કહ્યું કે :-‘તમે બધાં જિનદત્ત શેઠને શરણે જાઓ, તો જ તમને રહેવા દઉં.’ રાજા વગેરે બધાં જિનદત્ત શેઠને શરણે ગયા. યક્ષે શિલા પાછી સંહારી લીધી, રાજા તથા નગરજનોએ જિનદત્ત શેઠને, હાથી ઊપર બેસાડી વાજતેગાજતે નગરમાં પ્રવેશ કર્યો. રાજાએ જિનદત્ત શેઠને આદરપૂર્વક નગરશેઠની પદવી આપી, અને મૂલ્યવાન વસ્ત્રાભૂષણો આપીને જિનદત્ત શેઠનું બહુમાન કર્યું. યક્ષ પોતાના સ્થાને ગયો. અને નગરજનો જિનદત્ત શેઠની પ્રસંશા કરવા લાગ્યા. ૧૨૫ રાજસિંહકુમારની કથા ત્રીજા પુષ્કરવ૨દ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં સિદ્ધળડ નામના નગરની પાસે એક મોટો પર્વત આવેલો છે. તે પર્વતની ગુફામાં, એક વખત શ્રીદમસાર નામના એક મુનિ મહારાજ ચાર મહિનાના ઉપવાસ કરીને ચોમાસું રહ્યા. એક વખત તેઓશ્રીની પાસે નજીકના જંગલમાં રહેતા એક ભીલ અને ભીલડી આવી પહોંચ્યાં. આ દંપતીને ભદ્રિક પરિણામી જોઈને, સર્વ વિઘ્નોનો નાશ કરનાર અને મહામંગલકારી એવો નમસ્કાર મહામંત્ર શીખવ્યો, અને કહ્યું :‘તમે બંને જણા સાવધાન થઈને આ મહામંત્રનો ત્રણે કાળે જાપ કરજો.' મુનિ મહારાજનો ઉપદેશ ગ્રહણ કરીને, તે બંને જણા ત્રણે કાળ તે, નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં મૃત્યુ પામ્યાં. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા મણિમંદર નામના નગરના મૃગાંક નામના રાજાની, વિજયાદે નામની રાણીની કૃક્ષિમાં ભીલનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. રાણીએ સ્વપ્નમાં સિંહને દેખ્યો. નવ માસ પૂર્ણ થતાં, માતાપિતાએ મહોત્સવપૂર્વક રાજકુમારનું નામ રાજસિંહ પાડ્યું. રાજસિંહ અનુક્રમે યૌવનાવસ્થાને પામ્યો. રાજસિંહને, મતિસાગર નામના પ્રધાનના સુમતિ નામના પુત્ર સાથે મિત્રતા થઈ. એક વખત બંને મિત્રો જંગલમાં શિકાર કરવા ગયા. શિકાર કરતાં કરતાં થાક લાગવાથી એક આંબાના ઝાડની નીચે બંને મિત્રો વિશ્રામ લેવા બેઠા. એ વખતે એક મુસાફર તેમના જોવામાં આવ્યો. કુમારે તે 2010_03 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ મુસાફરને પૂછયું કે - હે મુસાફર ! તમે ક્યાંથી આવો છો? અને ક્યાં જાવો છો ? તમે મુસાફરીમાં કાંઈ આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવું કાંઈક દેખ્યું હોય તો અમને કહો.” મુસાફરે કહ્યું કે:-“હું પદ્મનગરથી આવું છું અને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા જાઉ છું. વળી રસ્તામાં મેં જે આશ્ચર્ય જોયું છે, તે તમે સાંભળો. પદ્મપુર નગરના પદ્મરથ રાજાની હંસી નામની રાણીની કુક્ષિથી ઉત્પન્ન થએલી, રત્નાવતી નામની રાજપુત્રી, ચોસઠ કળામાં નિપુણ સ્વરૂપવાન અને યૌવનાવસ્થાને પામેલી છે. - રાજપુત્રીની યુવાવસ્થાને જોઈને પધરથ રાજાને, તેણીને લાયક વર શોધવાની ચિંતા ઉત્પન્ન થઈ. એક વખતે પ્રસંગ પ્રાપ્ત થતાં રાજાએ પોતાના પ્રધાનને પૂછ્યું કે :-“પ્રધાનજી! આ રાજકુંવરીને યોગ્ય વર ક્યારે મળશે?' પ્રધાને કહ્યું કે :“હે સ્વામી ! ચિંતા કરશો નહીં. તેણીના ભાગ્યયોગે તેણીને લાયક પતિ સ્વયમેવ મળશે.' એક વખત એક નટને ભીલનો વેશ લઈને નાચતો જોઈને, રત્નવતીને મૂછ આવી અને તેણીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જયારે મૂછ વળી ત્યારે તેણીના પિતાએ પૂછ્યું કે :-“હે પુત્રી ! તને આ શું થયું ?' તે વખતે તેણીએ કહ્યું કે - “હે પિતાજી ! પૂર્વભવમાં હું ભીલડી હતી, ને મારો પતિ ભીલ હતો. મને જો મારો તે પતિ પ્રાપ્ત થશે તો જ હું પરણીશ, નહીં તો હું કુંવારી રહીશ.” મુસાફરના મુખમાંથી આ વૃત્તાંત સાંભળવાં જ રાજસિંહ કુમારને મૂછ આવી અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાનો પૂર્વભવ યાદ આવતાં જ રત્નવતી ઊપર રાગ ધરતા બોલ્યો કે - “હે મુસાફર ! પછી તેણીનું શું થયું?' મુસાફર કહેવા લાગ્યો કે :-કન્યાની પ્રતિજ્ઞાની આ વાત ગામેગામ ફેલાઈ ગઈ. કેટલાએ રાજકુમારો આ સૌંદર્યવાન રાજકન્યાની સાથે લગ્ન કરવા માટે જૂઠું બોલીને કહેવા લાગ્યા કે :-અમે પૂર્વભવમાં ભીલ તરીકે હતા.' રાજકુમારી તેઓને પૂછતી કે, “તમે જો ભીલ હતા તો, તમે ક્યા પુણ્યયોગે અહીં ઉત્પન્ન થયા છો ?' તેઓ તેનો ખુલાસો આપી શકવાને અસમર્થ હોવાથી તેમનું જૂઠ પકડાઈ જતું. આ પ્રમાણે ઘણીવાર બનવાથી, રત્નાવતી પુરુષષિણી બની ગઈ છે. પુરુષો માત્ર જૂઠું બોલનાર જ હોય છે, તેમ માનીને, તે સ્ત્રીઓના સંસર્ગમાં જ રહે છે. કોઈ પણ પુરુષ સાથે વાત કરતી નથી. તે રાજકુમાર ! તમે પુરુષોમાં રત્ન સમાન છો, અને રત્નાવતી સ્ત્રીઓમાં રત્ન સમાન છે. તેથી જો તમારે બંનેનો સમાગમ થાય તો, રામ અને સીતાની માફક તમે શોભો તેમ મારું માનવું છે.” મુસાફરના મુખમાંથી આવાં વચનો સાંભળીને રાજસિંહકુમાર આનંદિત થયો. તે આનંદમાંને આનંદમાં, પોતના બધા દાગીના તે મુસાફરને બક્ષીસમાં આપી દીધા. પછી રાજસિંહકુમાર પોતાના મિત્ર સહિત પોતાના નિવાસસ્થાને આવ્યો. 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ૨૭. ઘેર આવી રત્નપતીને કઈ રીતે પ્રાપ્ત કરવી તે વિચારમાં ને વિચારમાં રાજકુમાર નગરની શેરીઓમાં અને ચૌટામાં આમતેમ ફરવા લાગ્યો. રાજકુમારને આવી રીતે ફરતો જોઈને, રાજકુમારના સૌંદર્યમાં મુગ્ધ ધયેલી સ્ત્રીઓનાં ટોળાં પોતાનાં બાળકોને રડતાં મૂકીને, કુમારના સૌંદર્યથી આકર્ષાઈને કુમારની પાછળ પાછળ ફરવા લાગ્યાં. નગરજનોએ રાજાની પાસે ફરિયાદ કરી કે :- “હે કૃપાનાથ ! આપ રાજકુમારને કૃપા કરીને નગરમાં ફરતો અટકાવો. રાજાએ પોતાના સેવક પાસે કુમારને કહેવડાવ્યું કે :-“તારે નગરમાં ફરવા નહીં જતાં હંમેશાં રાજમહેલમાં જ રહેવું.” પિતાનો આવો હુકમ સાંભળીને, કુમાર વિચારવા લાગ્યો કે, પિતાજીના આ હુકમથી મને લાગે છે કે, પિતાજીના મનમાં મારો કાંઈક અપરાધ આવ્યો હોવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને, પોતાના સુમતિ નામના મિત્રને આ વાત પૂછતાં, તેનું કારણ કુમારના જાણવામાં આવી ગયું. આ બધું જાણીને કુમારે મિત્રને કહ્યું કે “હે મિત્ર ! પિતાજીની આવી આજ્ઞા પાળવી બહુ જ મુશ્કેલ છે. આખો દિવસ ઘરમાં શી રીતે પસાર કરી શકાય? વળી મારો વિચાર પદ્મનગરના રાજાની કુંવરી રત્નાવતીને પણ જોવાનો છે, માટે ચાલો આપણે દેશાંતર જઈએ.” આ પ્રમાણે નિશ્ચય કરીને, બંને મિત્રો હાથમાં તલવાર લઈને નગરમાંથી બહાર નીકળી પડ્યા. માર્ગમાં અનેક ગામો જોતાં જોતાં એક વખત એક શૂન્ય જંગલમાં આવી ચડ્યા. તે વખતે એક પુરુષને દીન વદનો રડતો સાંભળીને, રાજકુમાર હાથમાં તલવાર પકડીને જે બાજુથી રડવાનો અવાજ આવતો હતો તે તરફ ચાલ્યો, ત્યાં જતાં જ એક વિક્રાળ રાક્ષસના પંજામાં સપડાએલો અને આક્રંદ કરતો એક પુરુષ રાજકુમારના જોવામાં આવ્યો. આ દશ્ય જોઈને રાજસિંહે રાક્ષસને પૂછ્યું કે:-“આ માણસે તારું શું બગાડ્યું છે ?' રાક્ષસ બોલ્યો કે - “આ માણસ મને વશ કરવા સાધના કરતો હતો, તે વખતે મેં એને કહ્યું કે, “જો તું તારા શરીરમાંથી માંસ કાપીને આપે તો હું તારે વશ થાઉં.” પરંતુ તે પ્રમાણે તે પોતાનું માંસ આપી શક્યો નહીં અને હું ભૂખ્યો છું તો, હવે મારા હાથમાં આવેલા ભક્ષ્યને શા માટે છોડી દઉં.?” કુમારે કહ્યું કે - “જો તું એને મૂકી દે તો, હું તને મારું ઉત્તમ માંસ આપું.” એમ કહી તલવાર કહાડી, પોતાનું માંસ કાપવા લાગ્યો. કુંવરની આવી સાહસિકતા જોઈને તે રાક્ષસ કુંવર ઊપર પ્રસન્ન થયો અને બોલ્યો કે :- હે પરોપકારી પુરુષ ! હું તારું સાહસ જોઈને, તારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તારે જે વરદાન માગવું હોય તે માંગ'. તે વખતે કુંવરે કહ્યું કે, “જો તું તુષ્ટમાન થયો હોય તો આ પુરુષનાં 2010_03 Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ મનોવાંછિત પૂર્ણ કર.” - રાક્ષસ બોલ્યો કે, “તમારા કહેવાથી હું એને જીવતો છોડી દઉ છું. અને જે કંઈ તમને આપવું છે, તે હું તમને આપું છું.' એમ કહીને, તે રાક્ષસે રાજકુમારને ચિંતામણી રત્ન આપ્યું. રત્ન આપીને રાક્ષસ અદશ્ય થઈ ગયો. પછી રાજકુમાર અને તેનો મિત્ર-બંને જણા આગળ ચાલવા લાગ્યા. રસ્તામાં રાજકુમારે પોતાના મિત્રને, પોતાના પૂર્વભવનો ભીલ અને ભીલડીનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે વખતે રાજકુમારનો મિત્ર હસીને કહેવા લાગ્યો કે -“હે મિત્ર ! તું જે કન્યાને પરણવા ચાહે છે, તે તો પુરુષ દ્રષિણી છે, તેથી પુરુષ વેશે રત્નવતીને કેવી રીતે જોઈ શકશો ? વળી, તેણીની સાથે વાતચીત કેવી રીતે કરશો ?' મિત્રની આ વાત સાંભળીને રાજકુમારે કહ્યું કે, “હે મિત્ર ! ચિંતા કરવા જેવું કાંઈ નથી.' કારણ કે, સર્વવમાનંતિ એક વખત જંગલમાં આંબાના ઝાડની નીચે સૂતેલા રાજસિંહકુમારને એક વિદ્યાધરે જોયો. કુંવરનું આવું સુંદર રૂપ જોઈને વિદ્યારે વિચાર્યું કે, મારી પાછળ મારી સ્ત્રી આવે છે, તે જો આ પુરુષને જોશે તો મારા સ્નેહને પડતો મૂકીને આ પુરુષ ઉપર સ્નેહ કરવા લાગશે. એ પ્રમાણે વિચાર કરીને તે જ વનમાંથી એક ઔષધિ લાવીને પાણીમાં ઘસીને, રાજસિંહકુમારના કપાળમાં તિલક કર્યું. એટલે તરત જ તે કુમાર મટીને કુમારી થઈ ગયો. વિદ્યાધર આગળ થયો. થોડા વખત આ વાતને પસાર થયા પછી, તે વિદ્યાધરની સ્ત્રી આવી પહોંચી, તેણીએ આવું સુંદર સ્ત્રીનું રૂપ દેખીને વિચાર્યું કે, પાછા વળતી વખતે મારો પતિ જો આ સુંદર સ્ત્રીને દેખશે તો, તેણીના ઊપર સ્નેહ કરશે અને મને ત્યજી દેશે. એમ વિચારીને, તે જ વનમાંથી બીજી ઔષધિ લાવીને, પાણીમાં ઘસીને કુમારના કપાળમાં તિલક કર્યું. એટલે કુમાર મૂળ રૂપે થઈ ગયો. વિદ્યાધરી પોતાના રસ્તે આગળ ચાલી ગઈ. કુમારનો મિત્ર સુમતિ પાસેના વનમાં ફૂલ ચૂંટવા ગયેલો હતો, તેણે આ બધો બનાવ વૃક્ષની ઓથે છૂપાઈને જોયો હતો. તેથી તે બંને ઔષધીઓ વનમાંથી લઈને વસ્ત્રના છેડે બાંધીને, કુંવરને જગાડી સર્વ વાત કહી સંભળાવી. બંને મિત્રો ચાલતાં ચાલતાં પદ્મપુર નગરે પહોંચ્યા. તે પદ્મપુર નગરની બહાર આવેલા સુવર્ણમય શ્રી ઋષભદેવ ભગવાનના જિનપ્રાસાદ પાસે બંને મિત્રો બેઠા. તે વખતે સ્ત્રી સમૂહથી પરવરેલી સુખાસનમાં બેઠેલી રત્નાવતી રાજકુમારી તે જિનમંદિરમાં દર્શન કરવા માટે આવી. આ વખતે, બંને મિત્રો ઔષધિથી સ્ત્રીનું રૂપ ધારણ કરીને, જિનમંદિરમાં આવીને બાજુ ઊપર ઊભા રહ્યા. થોડી વારમાં, રાજકુમારી રત્નવતી ઋષભદેવ 2010_03 Page #144 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૨૯ પ્રભુની પૂજા કરીને પાછી વળી. તે વખતે, દેવાંગનાઓ જેવી આ બે કન્યાઓને જોઈને, આનંદિત થએલી રત્નાવતી પૂછવા લાગી કે, “તમે બંને ક્યાંથી આવો છો?' રત્નાવતીનો આ પ્રશ્ન સાંભળતાં જ મિત્ર સ્ત્રીએ (સુમતિ મિત્રે) કહ્યું કે, “આ મારી સખી મણિમંદિર નામના નગરથી આવી છે.' - રત્નાવતીએ કહ્યું કે, “તમારી સખીને જોઈને મારું મન બહુ જ ઉલ્લાસ પામે છે. તમે બંને જણીઓ મારા ઘેર જ પરોણા તરીકે રહો”. એમ કહીને, પોતાની સાથે પોતાના મહેલ તેડી ગઈ. બંનેની બહુ પ્રકારે રાજકુમારી ભક્તિ કરવા લાગી. આ પ્રમાણે કેટલાક દિવસ વિતી ગયા પછી, કુમાર સ્ત્રીએ, રત્નાવતીને પૂછ્યું કે “તમારું લગ્ન હજુ સુધી કેમ નથી થયું?” રત્નાવતીએ કહ્યું કે, “મારે મારા પૂર્વભવના પતિ સાથે જ લગ્ન કરવું છે. તે વખતે, કુમાર સ્ત્રીએ કહ્યું કે, “તમારો પૂર્વભવનો પતિ હજુ કાંઈ જણાતો નથી, તો પછી, સ્વયંવર મંડપ તૈયાર કરાવીને, કોઈપણ મનગમતા પુરુષની સાથે કેમ લગ્ન કરતાં નથી ?' રત્નાવતી કહેવા લાગી કે, “પોતાના મનને સંતોષ થાય તે જ પતિની સાથે લગ્ન કરીએ છીએ, તેવો સંતોષ તો મને તમારા સામું જોતાં જ ઉપજે છે, મારે માટે બીજા કોઈ વરની સાથે લગ્ન કરવાનું કાંઈ કામ નથી.” રાજકુમારીનો આ પ્રમાણેનો જવાબ સાંભળીને, કુમાર સ્ત્રીએ પૂછ્યું કે, તમારા પૂર્વભવના પતિને તમે શી રીતે ઓળખી શકો ?' રત્નવતીએ કહ્યું કે, “મેં પૂર્વભવમાં જે પુણ્ય ઉપાર્જન કરેલું છે, તે જે જાણતો હોય, તે જ મારો પૂર્વભવનો પતિ સમજવો. તે વખતે કુમાર સ્ત્રીએ કહ્યું કે, હું એટલું જાણું છું કે, તમને પાછલા ભવમાં શ્રીદમસાર નામના મુનિશ્રીએ નમસ્કાર મહામંત્ર શીખવાડ્યો હતો, તેના જ સ્મરણના પ્રભાવથી તમે મરીને, અહીં રાજકુમારી તરીકે ઉત્પન્ન થયા છો.” આ વૃત્તાંત સાંભળીને રનવતી મનમાં ચમત્કાર પામીને, પોતાની સખા ચંદ્રલેખાને કહેવા લાગી કે, “હે સખી ! મારા પૂર્વભવની વાત એણે કેવી રીતે જાણી', ચંદ્રલેખાએ કહ્યું કે “એની ચેષ્ટા, ચાલ, વચન વગેરે પુરુષના જેવાં જ દેખાય છે. વળી, તેને દેખીને તને આનંદ થાય છે. તેથી જણાય છે કે , એ જ તારો પૂર્વભવો પતિ છે. પરંતુ કોઈક કારણથી પોતાનું મૂળ સ્વરૂપ છૂપાવીને, સ્ત્રી રૂપે ફરે છે.' પછી ચંદ્રલેખા કુમાર સ્ત્રીને કહેવા લાગી કે, “હે સ્વામી ! મહેરબાની કરીને આપનું મૂળરૂપ અમને દેખાડો.” આ પ્રમાણેની વિનંતી સાંભળીને, બંને મિત્રો ઔષધિનો પ્રયોગ કરીને, પોતાના મૂળરૂપે પ્રગટ થયા. પછી ચંદ્રલેખાએ તે કુમારને કહ્યું કે, “હે સ્વામી ! તમોએ જેવી રીતે 2010_03 Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ પોતાનું રૂપ પ્રગટ કર્યું, તેવી જ રીતે પોતાનું કુલ, તથા ગોત્ર પણ પ્રકાશો. તે વખતે સુમતિ મિત્રએ, કુંવરનો દેશ, નગર, માતા-પિતા કુલ ગોત્રાદિનું નામ કહ્યું અને પોતાના વતનમાં મળેલા મુસાફરનો તથા રસ્તે ચાલતાં, ચિંતામણી રત્નની તથા ઔષધિની પ્રાપ્તિનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. રત્નાવતીએ આ બધો વૃત્તાંત, પોતાના પિતાને જણાવ્યો. આ વૃત્તાંત સાંભળીને રાજા મનમાં હર્ષ પામ્યો, શુભ દિવસે અને શુભ મૂહૂતે રાજકુમારી રત્નાવતીના લગ્ન રાજકુમાર રાજસિંહ સાથે મોટા મહોત્સવ પૂર્વક કરવામાં આવ્યાં. પહેરામણીમાં અનેક હાથી, ઘોડા તથા અડધું રાજ આપ્યું. રાજસિંહકુમાર પણ રાજકુમારી રત્નવતી સાથે આનંદથી કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક વખત રાજસિંકુમારના પિતા મૃગાંક રાજાનો દૂત પત્ર લઈને ત્યાં આવ્યો. તેમાં લખ્યું હતું કે, “હે પુત્ર ! હવે હું વૃદ્ધ થયો છું, તેથી રાજય છોડીને દીક્ષા લેવાની ઈચ્છા રાખું છું, તેથી આ પત્ર વાંચીને તરત જ મને આવીને મલ.” પોતાના પિતાનો આ પત્ર વાંચતાં જ, પોતાના સસરાની અનુમતિ લઈને, રત્નવતી સહિત, સસરાએ આપેલા મહામૂલ્ય દાયજા અને ચતુરંગી સૈન્ય સહિત રાજહિંસકુમાર મણિમંદિર નગરમાં ઘણી જ ઉતાવળથી આવી પહોંચ્યો. મૃગાંક રાજાએ ભારે મહોત્સવપૂર્વક રાજકુમાર રાજસિંહ અને રાજકુમારી રત્નાવતીનો પૂર પ્રવેશ કરાવ્યો. રાજકુમારે રાજમહેલમાં પેસતાં જ પિતાને પ્રણામ કર્યા અને બંને પિતા-પુત્ર ભેટી પડ્યા. સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. આખું નગર પણ આનંદિત થયું. મૃગાંક રાજા વિચારવા લાગ્યો કે, હવે રાજસિંહ કુમારને ગાદીએ બેસાડીને, હું દીક્ષા અંગીકાર કરું. રાજા આ વિચાર કરતો હતો, તે જ વખતે વનુપાલકે વધામણી આપી કે, હે સ્વામી! ઉદ્યાનમાં ગુણસાગરસૂરિ ગુરુ મહારાજ પધાર્યા છે. મૃગાંક રાજા આ સમાચાર સાંભળીને આનંદિત થયો. રાજસિંહ કુમારને ગાદીએ બેસાડીને મોટા મહોસ્વપૂર્વક મૃગાંક રાજાએ ગુણસાગરજી પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરીને, તીવ્ર તપ તપતાં મૃગાંક રાજર્ષિ અંત સમયે અનશન કરીને દેવલોક પામ્યા. રાજસિંહ રાજાએ પણ ગુરુ મહારાજ પાસે શ્રાવકનાં બારવ્રત ઉચર્યા. શ્રાવકધર્મ પાળતાં અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં રાજસિંહ રાજાએ ઘણો સમય રાજ્યસુખ ભોગવ્યું. સંસાર સુખ ભોગવતા, રાણી રત્નાવતીની કુક્ષિથી પ્રતાપસિંહ નામનો એક મહાપ્રતાપી પુત્ર ઉત્પન્ન થયો. રાજકુમાર પ્રતાપસિંહ યૌવનાસ્થાને પામ્યો. એક વખતે રાજસિંહ રાજાને 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૩૧ ભાગ્યયોગે કોઈ રોગ ઉત્પન્ન થયો. રોગ મટી જતાં જ, રાજપુત્ર પ્રતાપસિંહને ગાદીએ બેસાડીને, રાજસિંહ રાજાએ તથા રાણી રત્નવતીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. કેટલોક સમય સાધુપણામાં પસાર કરીને, નિરતિચાર ચારિત્ર પાળીને, અંત સમયે સમસ્ત જીવરાશિને ખમાવતાં અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા રાજર્ષિ રાજસિંહ મુનિ કાળધર્મ પામ્યા. કાળધર્મ પામીને, બ્રહ્મનામના પાંચમા દેવલોકમાં, દશ સાગરોપમનાં આયુષ્યવાળા બ્રાઁદ્ર નામના ઇંદ્ર તરીકે ઉત્પન્ન થયા. રાણી રત્નાવતી પણ તે જ દેવલોકમાં ઈંદ્ર સમાન ઋષિવાળા દેવ તરીકે ઉત્પન્ન થઈ. શ્રીઅતિમુક્તકની કથા ભરતક્ષેત્રમાં આવેલા પોલાસપુર નામના નગરમાં વિજય નામે રાજા અને શ્રીદેવા નામની, તેની રાણી હતી. તેમને અઈમુત્તા નામનો રાજકુમાર હતો. એક વખત મહાવીર પ્રભુ પોલાસપુર નગરના ઉદ્યાનમાં સમોસર્યા હતા. ગણધરદેવ શ્રીગૌતમસ્વામી બપોરના સમયે, છઠના પારણ, આહારપાણી વહોરવા માટે ફરતા હતા તે, છ વરસની ઉંમરનાં રાજકુમાર અઈમુત્તાની નજરે રમતાં રમતાં પડ્યા. ગજરાજની માફક આનંદથી આવતા સમતાવંત તેજસ્વી અને સુંદર સ્વરૂપવાન શ્રીગૌતમસ્વામીને જોતાં જ રાજકુમાર અઈમુત્તો કે જે, પોતાની ઉંમરના નાનાં નાનાં બાળકોની સાથે રમતો હતો, તે પોતાની રમત બંધ કરીને, શ્રી ગૌતમસ્વામીજીને પૂછવા લાગ્યો કે, “આપ કોણ છો અને કેમ આવ્યા છો? તથા આપને શું જોઈએ છે? તે મને કહો.” તે વખતે શ્રી ગૌતમસ્વામીએ કહ્યું કે, “વત્સ ! હું સાવું છું. ભિક્ષા લેવા માટે આવ્યો છું.” આવી વાત સાંભળીને, અઈમુત્તો કુંવર બોલ્યો કે, “તો આપ મારા ઘેર પધારો, જેથી હું આપને આહારપાણી વહોરાવું', પછી. શ્રીગૌતમસ્વામીની આંગળી પકડીને, પોતાના ઘરે લઈ ગયો. અને નિરવદ્ય મોદક વહોરાવ્યા. હોરીને. પાછા વળતાં ગૌતમસ્વામી ને પૂછવા લાગ્યો કે, “આપ ! ક્યાં જશો ?' શ્રીગૌતમસ્વામીએ કહ્યું કે, “મારા ગુરુ ભગવાન્ મહાવીરસ્વામી ઉદ્યાનમાં સમોસર્યા છે, તેમની પાસે હું જઈશ”. આ પ્રમાણે સાંભળીને, આનંદિત થયેલો અઈમુત્તો બોલ્યો કે, “શું વળી, તમારે પણ ગુરુ છે? તો મને પણ આપણા ગુરુ બતાવો. તમારા ગુરુને જોવા, હું પણ તમારી સાથે આવું છું. એમ કહી, પ્રભુ મહાવીરને વંદન કરવા, અઈમુત્તો ગૌતમસ્વામીની સાથે ચાલ્યો. પ્રભુએ, તેને યોગ્ય જાણી, ધર્મદેશના દીધી. પ્રભુની 2010_03 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ દેશના સાંભળીને, અઈમુત્તો સંસારથી વિરક્ત થયો. દીક્ષા લેવા ઈચ્છા રાખતો. સ્વામીને કહેવા લાગ્યો કે, “હે સ્વામી ! માતા પિતાની આજ્ઞા લઈ, આપની પાસે દીક્ષા લઉં, ત્યાં સુધી આપ અહીંયાં જ રોકાજો”. પછી માતાપિતાના ખૂબ આગ્રહથી, એક દિવસનું રાજય ભોગવી, પ્રભુ મહાવીર પાસે અઈમુત્તા કુમારે દીક્ષા લીધી. પ્રભુએ અઈમુત્તા કુમારને, સાધુની ક્રિયાનો અભ્યાસ કરવા માટે સ્થવિર સાધુઓને સોંપ્યો. એમ અઈમુત્તો સાધુ ધર્મની ક્રિયાનો અભ્યાસ શીખતો શીખતો, શ્રીગૌતમસ્વામીની પાસે જ રહેવા લાગ્યો. એક વખતે વર્ષાઋતુમાં, વરસાદ બંધ થઈ ગયા પછી, કેટલાક સાધુઓ સાથે, અઈમુત્તા મુનિને સાથે લઈને, ગૌતમસ્વામી અંડિલ ભૂમિ ગયા. વનમાં સાથેના સાધુઓ એક વડના ઝાડની નીચે અંડિલ ગયા. તે વખતે બાળક અઈમુત્તા મુનિ, પ્રાણીનો પ્રવાહ વહેતો દેખીને, માટીની પાળ કરી, પાણીને રોકીને, પાણીનું નાનું તળાવ બનાવીને, પલાસપત્રની નાવડી બનાવીને, તે નાની તલાવડીમાં નાવડી મૂકીને બાલક્રીડા કરવા લાગ્યા અને બોલવા લાગ્યા કે, “મારી નાવડી દરિયામાં ચાલે છે'. એમ કહી હસવા લાગ્યા. તે વખતે, ગૌતમસ્વીમીજી આ પ્રમાણે બાલક્રીડા કરતા બાળક અઈમુત્તા મુનિને દેખીને, કહેવા લાગ્યા કે, “હે વત્સ ! આ શું કરે છે ? સચિત્ત જલનો સંઘટટો સાધુએ ન કરવો જોઈએ. તે કેમ કર્યો? આ પાપ ક્રિયાથી સાધુ ધર્મને દોષ લાગ્યો. તારી, નાની ઉંમરના લીધે, કૌતુકથી તલાવમાં કાચલી મૂકીને રમતાં, તારી નાવડી તરે છે, એમ જે કહ્યું કે તારે ન કરવું જોઈએ. એમ કહી, અઈમુક્તાને પ્રભુ મહાવીર પાસે લઈ ગયા. પછી, ગૌતમસ્વામી વગેરે સાધુઓ પ્રભુને વિનંતી કરીને કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! આપે છ વરસના અજ્ઞાન બાળકને દીક્ષા તો આપી છે પરંતુ એ છે કાયની રક્ષા કઈ રીતે કરશે. હમણાં જ તે વિરાધના કરીને આવ્યા છે. પ્રભુએ કહ્યું કે, “હે ગૌતમ વગેરે સાધુઓ ! આ નાનાં શિષ્યની નિંદા ન કરો. તેને ધીમે ધીમે સાધુક્રિયા શીખવાડો. તમારા કરતાં તેને, પહેલું કેવલજ્ઞાન ઉપજવાનું છે”. પછી મિચ્છામિદુક્કડ દેઈ, સાધુઓ પહેલાંની માફક જ સિદ્ધાંત વગેરેનો અભ્યાસ કરવા લાગ્યા. નાના સાધુ જાણી, બીજા સાધુઓ, અઈમુત્તાની વૈયાવચ્ચ કરવા લાગ્યા. એમ ભણતાં ભણતાં અઈમુત્તા મુનિ બહુશ્રુત થયા. સોલ મહિનાનો ગુણ સંવત્સર તપ અઈમુત્તાએ કર્યો. અઈમુત્તા મુનિ જ્યારે નવ વરસના થયા ત્યારે, એક વખતે રસ્તે જતાંબાળકોને ધૂળ અને પાણીની ક્રીડા કરતાં દેખીને, પોતે પહેલાં કરેલી સચિત પાણી અને માટીની વિરાધના સંભારીને પશ્ચાતાપ કરતા તત્કાલ કેવલજ્ઞાન પામ્યા. દેવતાઓ કેવલજ્ઞાનનો મહોત્સવ કરવા આવ્યા. પ્રભુએ સાધુઓને કહ્યું કે, 2010_03 Page #148 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૩૩ ‘લઘુકર્મી અઈમુત્તો કેવલજ્ઞાની થયો, તે તમે પ્રત્યક્ષ જુઓ. પછી અઈમુત્તા કેવલી, અનેક ભવ્યજીવોને પ્રતિબોધ કરીને મોશે પહોંચ્યા વીરા સાળવીની કથા બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથપ્રભુ એક વખતે દ્વારિકા નગરની બહાર સમવસર્યા શ્રીકૃષ્ણવાસુદેવ મહારાજા પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ દેશનામાં ગુરુવંદનનું ઉત્તમ ફળ બતાવ્યું. ગુરુવંદનનું આ પ્રમાણે ઉત્તમ ફળ સાંભળીને, શ્રીકૃષ્ણ મહારાજાએ મનના ઉત્સાહથી સમવસરણના અઢારે હજાર સાધુઓને દ્વાદશાવર્ત વાંદણાથી વંદન કર્યું. કૃષ્ણ મહારાજની સાથે આવેલા સોળ હજાર મુગટબદ્ધ રાજાઓએ પણ શ્રીકૃષ્ણની સાથે સાથે સાધુઓને વંદન કરવા માંડ્યું. પરંતુ રાજાઓ થાકી ગયા અને એકલા કૃષ્ણ મહારાજા અને વીરા નામના સાળવીએ અઢારે હજાર સાધુઓને વંદન કર્યું. નવહજાર સાધુઓને વંદન કરતાં કરતાં, શ્રીકૃષ્ણ મહારાજને થાક લાગવા માંડ્યો અને આખા પરસેવાથી રેબઝેબ થઈ ગયા. તે વખતે કૃષ્ણ મહારાજા, શ્રીનેમિનાથ પ્રભુને પૂછવા લાગ્યા કે – “હે પ્રભુ! મેં ત્રણસોને સાઠ મોટા સંગ્રામો ખેલ્યા છે. તેનાથી જેટલો થાક લાગ્યો ન હતો. તેથી પણ વધુ થાક આજે લાગ્યો છે. પ્રભુએ કહ્યું કે “જેમ થયું તેમ, તમને આજે ઘણો લાભ પ્રાપ્ત થયો છે. સાધુઓને વંદન કરતાં કરતાં, તને ક્ષાયિક સમ્યક્તવું પ્રાપ્ત થયું અને તે તીર્થકર નામકર્મ ઉત્પન્ન કર્યું, અને અગાઉ કરેલા મહાસંગ્રામાદિક આરંભ કરતાં, તે સાતમી નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ ઉપાર્જન કર્યું હતું. તે સાધુઓને વંદન કરવાથી તૂટતાં, ત્રીજી નરક યોગ્ય કર્મ બાકી રહ્યું છે અને તારી દાક્ષિણ્યતાને લીધે, તારી સાથે સાથે દ્રવ્ય વંદન કરનાર વીરા સાળવીને કાંઈપણ ઉત્તમ ફળ પ્રાપ્ત થયું નથી.” શંકા ઉપર દષ્ટાંત એક વખતે તે બ્રાહ્મણો ધન મેળળવા માટે એક સિદ્ધ પુરુષની સેવા કરતા હતા. કેટલોક સમય વીતી ગયા પછી તે સિદ્ધ પુરુષ પ્રસન્ન થયો અને બોલ્યો કે, આ કંથા છ માસ સુધી ગળામાં રાખવી, છ માસ સુધી આ કંથા ગળામાં રાખી મૂકશે તેને છ માસ પછી દરરોજ પાંચસો સોના મહોરો પ્રાપ્ત થશે', એમ કહી સિદ્ધ પુરુષે તે બંને બ્રાહ્મણોને એક એક કંથા આપી. તેમાંના એક તે કંથા ગળામાં પહેરીને, કંથા પાસે સોનૈયા માંગ્યા. કંથાએ સોનૈયા નહીં આપવાથી, રસ્તામાં નદી આવી, તે વખતે વિચારવા લાગ્યો કે, માંગવા છતાં પણ કંથા સોનૈયા તો આપતી નથી અને ગળામાં કંથા દેખીને લોકો મશ્કરી કરશે એમ સમજીને ગળાની કંથા નદીમાં નાંખી દીધી. બીજાએ એકાગ્રચિત્તે, છ મહિના સુધી કંથા ગળામાં પહેરી રાખી તેને 2010_03 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ છ મહિના પછી સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે દરરોજ પાંચસો સોનામહોરો પ્રાપ્ત થવા લાગી. આ દૃષ્ટાંતથી ધર્મના ફલ માટે શંકા ન કરવી. કાંક્ષા ઉપર દૃષ્ટાંત એક બ્રાહ્મણ ધારાદેવીની દરરોજ આરાધના કરતો હતો. લોકો પાસેથી ચામુંડાદેવીની પ્રસંશા સાંભળીને, તેણે ચામુંડાદેવીની આરાધના કરવાની શરુ કરી. એક વખતે નદીમાં પૂર આવવાથી, તે મોટા અવાજે બોલ્યો કે, “હે ધારાદેવી ! તારો સેવક પાણીમાં ડૂબે છે, માટે તેને ઉગારી લે. અરે ચામુંડાદેવી ! તમે પણ સેવકની મદદે આવીને મને નદીના પાણીમાં ડૂબતો બચાવી લો. તે વખતે બંને દેવીઓ ત્યાં હાજર થઈ. પરંતુ, બંને દેવીઓ એક બીજા પર અદેખાઈ રાખતી હોવાથી, કોઈએ બ્રાહ્મણને મદદ ન કરી. બિચારો બ્રાહ્મણ અંતે ડૂબી ગયો. જો તે એકની જ આરાધના કરતો હોત તો ઉગરી જાત. વિચિકિત્સા ઉપર આષાઢાભૂતિનું દૃષ્ટાંત આષાઢાભૂતિ નામના આચાર્ય ભગવંતે ઘણાં શિષ્યોને નિર્જરા કરાવી દેવલોકે પહોંચાડ્યા. એક વખતે એક લઘુ શિષ્યને નિર્જરા કરાવતાં કરાવતાં કહ્યું કે, “હે શિષ્ય ! જો તું દેવલોકમાં ઉત્પન્ન થાય તો મને દર્શન આપજો. શિષ્ય હા પાડી. શિષ્ય અણસણ કરીને, સમાધિ પૂર્વક કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થયો. દેવલોકમાં તે દેવલોકની ઋદ્ધિ તથા દેવાંગનાઓનાં રૂપમાં મોહિત થઈ જવાથી તત્કાલ આવી ન શક્યો. દેવલોકનાં સુખોમાંલીન થએલો શિષ્ય કેટલાક વખત સુધી નહીં આવવાથી, આચાર્યે વિચાર્યું કે, મારો શિષ્ય દેવતા થયો હોય તો, જરૂર આવ્યા વગર રહે નહીં, પણ હું માનું છું કે, દેવલોકાદિક છે જ નહીં. આટલા દિવસ જે જપ, તપ, નિયમ, સંયમ વગેરે પાળ્યું તે, આત્માને ખોટો કલેશ પમાડ્યો. આ પ્રમાણે વિચાર કરીને સાધુવેશનો ત્યાગ કરવા માટે ઉપાશ્રય છોડીને એકલા જ નીકળી ગયા. ' તે વખતે, દેવતા બનેલા નાના શિષ્ય, અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ગુરુનું સ્વરૂપ દેખ્યું. ગુરુના જવાના માર્ગમાં દેવતાએ નાટક વિદુર્ગા. આચાર્યએ છે મહિના સુધી નાટક જોયું. નાટકનું વિસર્જન ક્ય પછી આચાર્ય આગળ ચાલ્યા, રસ્તામાં અનેક રત્નજડિત સોનાનાં આભૂષણો પહેરેલો દેવકુંવર જેવો એક નાનો બાળક એકલો મલ્યો. તેણે આચાર્યને રસ્તો પૂક્યો. આચાર્યે કહ્યું કે, “અહીં આવે, રસ્તો દેખાડું, પણ તારું નામ શું?' બાળકે કહ્યું કે, “પૃથ્વીકાઈયો', પછી ખાનગીમાં તેને બોલાવી, તેના બધા દાગીના ઊતારી લઈ, તે બાળકને મારી નાંખ્યો. પછી 2010_03 Page #150 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૩૫ રસ્તામાં વળી, બીજો અપકાઈયો મલ્યો, તેને પણ ગુરુએ, પહેલા બાળકની માફક જ મારી નાંખ્યો. આ પ્રમાણે ગુરુએ છ બાળકોને મારી નાંખ્યા. આ પ્રમાણે ત્રીજો તેઉકાઈઓ, ચોથો વાઉકાઈઓ, પાંચમો વનસ્પતીકાઈઓ અને છકો ત્રસકાઈઓઆ છ કુમારોને મારી નાંખી, તેઓનાં બધાં આભરણ-દાગીના લઈને ઝોળી ભરી દીધી. ગુરુ તે આભરણ ભરેલી ઝોળી લઈને આગળ ચાલે છે, તેવામાં એક સાર્થવાહ અને તેની સ્ત્રી વિમુર્તી, અને દેવતાએ પોતે એક શ્રાવકનું રૂપ વિકુર્તી, આચાર્ય ઝોળીમાં હાથ ઘાલીને, ઘરેણાં ભરેલું પાતરું કાઢી લીધું, અને આચાર્યને સિંહકેસરીયા લાડુ વહોરાવવા લાગ્યો. અને આચાર્યની ઝોળીમાં ઘરેણાં ભરી દીધાં. ગુરુ કહેવા લાગ્યા કે, અમારે તેનો ખપ નથી. એવામાં બીજો શ્રાવક રસ્તામાં મલ્યો. તેને બળજબરીથી, ઝોળીમાં હાથ ઘાલી પાત્ર કાઢવું તો, પાત્ર પોતાના છ કુંવરોના દાગીનાથી ભરેલું દેખી, આચાર્યને કહ્યું કે, “આ તમારા સાધુપણાનાં લક્ષણ નથી”. તે સાંભળી આચાર્ય શરમાઈ ગયા. મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે વખતે, શ્રાવક તથા સાર્થવાહાદિકનાં રૂપો સંહરી લઈ, મૂળરૂપે દેવતા ગુરુની સન્મુખ ઊભો રહ્યો. પોતાનો પાછલા ભવનો વૃત્તાંત કહ્યો. “હું તમારો શિષ્ય, તમે મને ધર્મ આરાધના કરાવી, તેથી શ્રીજિનધર્મના પ્રતાપે, મારું આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં ઉત્પન્ન થયેલ છું'. આચાર્ય ભગવંત, આલોયણ લઈ, સંયમ પાળીને દેવલોકમાં ઉત્પન્ન થયા. સૂર અને ચંદ્ર નામના બે ભાઈઓની કથા જયપુર નામના નગરમાં શત્રુંજય નામનો રાજા રાજય કરતો હતો. તે રાજાને સૂર અને ચંદ્ર નામના બે પુત્રો હતા. રાજાને સૂર ઊપર વધારે સ્નેહ હોવાથી, સૂરને યુવરાજ પદે સ્થાપ્યો. તેથી ચંદ્રકુમાર રીસાઈને પરદેશ ચાલ્યો ગયો. કેટલાક દિવસે ચંદ્રકુમાર રત્નપુર નામના નગરે પહોંચ્યો. ત્યાં તે સુદર્શન નામના જૈન સાધુ પાસે ધર્મદેશના સાંભળવા ગયો. ગુરુ મહારાજ પાસે તેને નિરપરાધી જીવને મારવી નહીં, એવું વ્રત લીધું. ચંદ્રકુમાર, રત્નપુર નગરના રાજા વિજયસેનને ત્યાં નોકરી કરતો હતો. એક વખતે રાજાએ ચંદ્રકુમારને હુકમ કર્યો કે મારા દુશ્મન એવા કુંભ રાજાને દગોફટકાથી મારી આવ. તે વખતે ચંદ્રકુમારે, પોતે ગુરુ પાસે લીધેલા નિયમની વાત કરી. તે સાંભળી વિજયસેન રાજા આનંદિત થયો, પછી ચંદ્રકુમારને પોતાના અંગરક્ષક તરીકે સ્થાપન કર્યો. તેના લગ્ન પણ એક ઉત્તમ કન્યા સાથે ધામધૂમથી કરાવી આપ્યા. એક વખતે સૈન્ય લઈન કુંભરાજાના નગર ઊપર ચઢાઈ કરીને, કંભરાજાને હરાવી બાંધીને, વિજયસેન રાજા પાસે લાવ્યો, રાજાએ તેને ઘણું માન આપ્યું. અહીં ચંદ્રકુમાર આનંદથી સુખમાં પોતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યો. અહીં સૂર યુવરાજે, પોતાના પિતા શત્રુજ્ય રાજાને મારી નાંખવા માટે 2010_03 Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ છૂરીનો ઘા કર્યો. ઘા ચૂકી ગયો. રાજાએ સુરકુમારને દેશનિકાલ કર્યો અને રત્નપુર પત્ર લખીને ચંદ્રકુમારને બોલાવી રાજગાદી સોંપી દીધી. પછી શત્રુંજ્ય રાજા મરણ પામીને જંગલમાં ચીતડો થયો. ભટકતો ભટકતો સૂરકુમાર જંગલમાં આવી ચડ્યો. ચીતડાએ એ સૂરકુમારને જોતાં જ પોતાના પૂર્વ ભવનાં વૈરને લીધે, સૂરકુમારને મારી નાંખ્યો. સૂરનો જીવ મરીને, ભીલને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. જંગલમાં તે ભીલપુત્ર શિકાર કરવા ગયો. ફરતો ફરતો તે જ જગ્યાએ આવ્યો. ચીતડો અને ભીલપુત્ર બંને સામસામે લડ્યા અને બંને સાથે મરણ પામ્યા. મરીને બંને જણા સૂઅર તરીકે ઉત્પન્ન થયા. ત્યાં પણ યુદ્ધ કરીને, બંને જણા મૃગ થયા. ત્યાં પણ બંને જણા યુદ્ધ કરીને, મરણ પામીને બંને જણા હાથી થયા. તે બંનેને લડતા લડતા પકડીને, એક શિકારીએ ચંદ્રરાજાને ભેટ તરીકે આપ્યા. પરંતુ તે બંને હાથી ત્યાં પણ અંદરોઅંદર લડવા લાગ્યા. આ પ્રમાણે જોઈને ચંદ્રરાજાએ કેવલજ્ઞાની મુનિને પૂછ્યું કે, આ બંને માંહમાંહે કેમ લડે છે ? ગુરુ મહારાજે બંનેનાં પૂર્વ ભવોનો વૃત્તાંત કહ્યો. પોતાના પિતા અને મોટાભાઈની આ સ્થિતિ જોઈને, ચંદ્રરાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. રાજગાદી છોડી, દીક્ષા લીધી નિરતિચાર સંયમ પાળીને ચંદ્રરાજા દેવલોકમાં ઉત્પન્ન થયો. બંને હાથી, લડતાં લડતાં આયુષ્ય પૂર્ણ થવાથી, મરણ પામીને પહેલી નરકમાં ઉત્પન્ન થયા. વસુરાજા અને નારદની કથા સુક્તવતી નામની નગરીમાં ફીરકદંબક નામના ઉપાધ્યાય હતા. તેમની પાસે રાજાનો વસુ નામનો પુત્ર, પોતાનો પર્વત નામનો પુત્ર અને નારદ નામનો આ ત્રણે વિદ્યાર્થીઓએ વેદોનો અભ્યાસ સારી રીતે કર્યો હતો. કેટલાક સમય પછી ક્ષીરકદંબક ઉપાધ્યાય મરણ પામ્યા. ક્ષીરકદંબકની જગ્યાએ, તેમનો પુત્ર પર્વત ઉપાધ્યાય થયો. તે પર્વત, એક દિવસે પોતાના શિષ્યોને વેદોનો પાઠ કરાવતો હતો, તેમાં પર્વત શિષ્યોની પાસે અજનો અર્થ બોકડો કર્યો અને યજ્ઞમાં બોકડાને હોમવો એમ કહ્યું. તે વખતે નારદ હાજર હોવાથી, પર્વતને કહ્યું કે, “ભાઈ ! અજ શબ્દનો અર્થ ત્રણ વર્ષ જૂની ડાંગર, કે જે વાવવાથી ફરી ઊગે નહીં, તે હોમવાનું કહ્યું છે. પર્વતે, તે કબૂલ નહીં કરવાથી, બંને વચ્ચે વાદવિવાદ ઉપસ્થિત થયો. બેમાંથી જે જૂઠો સાબિત થાય તેને પોતાની જીભ કપાવી નંખાવી, એવો બંને જણાએ નિર્ણય કર્યો. સવારે વસુરાજા પાસે નિર્ણય કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. રાત્રિના સમયે પર્વતની મા વસુરાજા પાસે ગઈ. અને રાજાને કહ્યું કે, “તમે સવારમાં અજનો અર્થ બોકડો થાય એમ કહેજો'. રાજા વસુની પાસે દરબારમાં સવારે નારદ અને પર્વત હાજર થયા. બંને જણએ. પોતપોતાનાં અર્થ કહ્યાં. વસુરાજાએ ગુરુ દાક્ષિણ્યથી 2010_03 Page #152 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૩૭ દરબારમાં ખોટી સાક્ષી પૂરી અને કહ્યું કે, “ઉપાધ્યાયજીએ અજનો અર્થ બોકડો કર્યો હતો. તે જ વખતે દેવતાએ વસુરાજાને લાત મારી સિહાસનથી નીચે પાડી નાંખ્યો, ખોટી સાક્ષી પૂરવાનાં પાપથી, વસુરાજા મરીને નરકે ગયો. પર્વત ઘણા કાળસુધી સંસારમાં ભટકશે અને નારદ ધર્મા પ્રભાવે દેવલોકમાં ઉત્પન્ન થયો. તિલક શેઠની કથા વળી, અચલપુરમાં એક તિલક નામનો શેઠ રહેતો હતો. તે શેઠ ચણા, અડદ, ચોખા, મગ, તુવેર, ઘઉં વગેરે અનાજ એક સાથે ખરીદીને તે, સવાઈ કીંમતે કે દોઢી કીંમતે તે વેચતો હતો. એક વખત દુષ્કાળમાં તેને ઘણો નફો થયો. વળી બીજી વખત સુકાળ થયો, તે વખતે સોંઘું ધાન્ય તેણે ખૂબ ખરીદ્યું અને ગામેગામે કોઠાર ભરાવ્યા અને પોતાની પાસેની સઘળી લક્ષ્મી અનાજ ભરવામાં ખરચી નાંખી. એક વખત તિલક શેઠને કોઈ નિમીત્તીયાએ દુકાળ પડવાની વાત કરી. તે સાંભળીને, શેઠે પોતાના ઘરનાં દાગીનાં, કપડાં, વાસણ વગેરે વેચીને અને મલ્યાં ત્યાંથી વ્યાજે પણ રૂપિયા લાવીને ઘણાં જ ધાન્યનો સંગ્રહ કર્યો. પરંતુ પ્રજાને પુણ્યબળે સારો વરસાદ થયો. દુકાળના બદલે સુકાળ થયો. વરસાદ વધારે થવાથી, તિલક શેઠના કોઠાર અનાજથી ભરેલા હતા. તેનું અનાજ નદીઓમાં પૂર આવવાથી તણાઈ ગયું. આ સમચાર સાંભળીને તિલક શેઠ હૃદય રોગ થવાથી અકાળે મરણ પામ્યો. તેને જે ધાન્ય ભરેલું હતું તેમાં ઘણાં જીવો ઉત્પન્ન થએલાં તેથી મરણ પામીને, તે તિલક શેઠ નરક ગયો. નંદરાજાની કથા પાટલીપુત્ર નગરના નંદ નામના રાજાએ, લોકોના ઉપર અનેક જાતના કર નાંખીને, પ્રજાને અન્યાયથી દંડીને, ખૂબ સોનું એકઠું કરી, ખજાનો ભેગો કર્યો હતો, અને તેણે સોનાની ટેકરી કરાવી. આ પ્રમાણે નંદ રાજાએ સોનાની નવ ટેકરીઓ કરાવી હતી. તે રાજાને દાહજવર ઉત્પન્ન થયો. તેથી ખૂબ પોકાર કરવા લાગ્યો. રાજાને આવી તીવ્ર વેદના ઉત્પન્ન થવાની વાત સાંભળીને, પ્રજા ખૂબ આનંદ પામી. રાજા તીવ્ર વેદના ભોગવીને નરકે ગયો. ઘણો સમય સંસારમાં ભમશે. આવી રીતે કરોડો સૌનૈયા એકઠા થવા છતાં, નંદ રાજાની આશા તૃપ્ત ન થવાથી નંદ રાજા દુર્ગતિ પામ્યો. ધર્મરાજાની કથા શ્રીકમલ નામના નગરમાં શ્રીશેખર નામનો રાજા રાજ્ય કરતો હતો. એક જ્યોતિષે, તે રાજાને કહ્યું કે, હે સ્વામી ! આવતા વરસથી બાર વરસનો દુષ્કાળ 2010_03 Page #153 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ પડશે. તે સાંભળીને, રાજાએ પોતાનાથી બની શકે તેટલા ધાન્યનો સંગ્રહ કરાવ્યો અને પ્રજાને પણ સૂચના આપી કે, દરેક માણસે બને તેટલો ધાન્યનો સંગ્રહ કરવો. એવામાં અષાઢ મહિનાના પહેલા જ દિવસે ઘણો જ સારો વરસાદ વરસ્યો અને સુકાળ થયો. તે વખતે ઉદ્યાનમાં, યુગંધર નામના એક જ્ઞાની ગુરુ મહારાજને કેવલજ્ઞાન થયું. વનપાલકે રાજાને વધામણી આપી. રાજા ગુરુ મહારાજને વંદન કરવા ગયો. ધર્મદેશના સાંભળીને. રાજાએ ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો કે, ‘આ વરસમાં દુષ્કાળ પડવાનું જ્યોતિષીનું કહેવું ખોટું કેમ પડ્યું ?' કેવલીએ કહ્યું કે, ‘ગ્રહોનો યોગ તો બાર વરસનાં દુષ્કાળ પડવાનું જ્યોતિષીનું કહેવું ખોટું કેમ પડ્યું ?’ કેવલીએ કહ્યું કે, ‘ગ્રહોનો યોગ તો બાર વરસનાં દુકાળ થાય તેવો જ હતો, પરંતુ સુકાળ થવાનું કારણ સાંભળો-પુરિમતાલ નામના નગરમાં, એક દુર્ભાગી રોગી પુરુષ હતો. તે જે આહાર લેતો, તેનાથી તેને રોગ જ થતો, પછી તેણે વિવિકબુદ્ધિથી વિચારીને, સર્વ ૨૨ અભક્ષ, ૩૨ અનંતકાય, વિદલ, બહુબીજ, ચલિત રસ મોટી ચારે વિગય, સચિત્ત લીલોતરી વગેરે વાપરવાનો નિયમ લીધો. ધર્મના પ્રભાવે તે નીરોગી થઈ ગયો અને મહાધનવાન થયો. તેને બ્રહ્મચર્યવ્રત પણ ચર્યું. એક વખતે દેશમાં દુષ્કાળ પડ્યો. તે વખતે તેણે સુપાત્રે દાન ખૂબ દીધું. ખૂબ પુણ્ય ઉપાર્જન કરીને નિરતિચાર નિયમ પાળીને, મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી આવીને આ જ નગરમાં સુબુદ્ધિ નામનો શ્રાવક કે જેનો નિયમ છે કે, દરરોજ ખાવા જેટલું જ અનાજ એક વખત ખાવું. આવી દુર્ભિક્ષની વાતો સાંભળીને, પોતાના નિયમને પાળવા માટે, અનાજનો કોઈપણ જાતનો સંગ્રહ કર્યો નથી, તેના ઘેર તેનો પુત્ર પણ ઉત્પન્ન થયો. ગઈ કાલે જ તે પુત્રનો જન્મ થયો છે અને તે પુત્રના પુણ્ય પ્રતાપે દુષ્કાળ પડવાનો હતો, તેના બદલે સુકાળ થયો. આ સાંભળીને રાજા આનંદિત થયો અને સુબુદ્ધિ શ્રાવકને ઘેર જઈ, તેણે પણ પુણ્યશાળી બાલકને પ્રણામ કર્યા અને તે નવજાત બાળકનું નામ ધર્મકુમાર પાડ્યું. રાજાએ તેને કાળજીપૂર્વક ઉછેરાવીને મોટો કર્યો. નગરમાં તે ધર્મકુમારને પોતાના ગાદી વારસ તરીકે જાહેર કર્યો અને પોતાના તાબાના પ્રદેશમાં ધર્મરાજાના નામની આણ વર્તાવી. ધર્મરાજાના રાજ્યમાં કોઈપણ વરસે દુકાળ પડતો ન હતો. ધર્મરાજાએ ઘણો સમય રાજ્ય પાળ્યું. પછી ગુરુ પાસે દીક્ષા લઈ નિરતિચાર ચારિત્ર પાળી, કેવલજ્ઞાન પામી, મોક્ષસુખ પામ્યો. ૧૩૮ સૂરસેનની કથા બંધુરા નગરીમાં વીરસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને સૂરસેન અને મહસેન નામનો પુત્ર હતો. બંને ભાઈઓનો એક બીજા પ્રત્યે ખૂબ સ્નેહ હતો. એક વખતે મહસેનની જીભે કોઈ રોગ થયો, તે કોઈ પણ ઉપાયે મટતો 2010_03 Page #154 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૩૯ ન હતો. આ રોગને લીધે, તેનું મુખ દુર્ગધ મારતું હતું. આ દુર્ગધને લીધે કુટુંબનું કોઈ પણ માણસ મહાસન પાસે જતું નહીં. આ પ્રમાણે દેખીને, સ્નેહને લીધે, મોટાભાઈ સૂરસેને પ્રતિજ્ઞા લીધી કે, “જ્યાં સુધી મારા નાના ભાઈને રોગ ના મટે ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. એ મરી જશે તો, હું પણ તેની સાથે જ મરણ પામીશ”. એમ કહીને, તેની આગળ બેસીને માખી ઉડાડવા લાગ્યો. અને નવકારથી મંત્રીને ઉકાળેલું પાણી પીવડાવવા લાગ્યો. અને તે મંતરેલું પાણી. તેની રોગવાળી જીભ ઉપર થોડું થોડું ઔષધની માફક નાંખવા લાગ્યો. એમ કરતાં ધર્મ અને નવકારમંત્રના પ્રભાવે મહસેનની જીભનો વ્યાધિ શાંત થઈ ગયો. રાજા રાજી થયો. તે વખતે અવધિજ્ઞાની ગુરુ મહારાજ ઉદ્યાનમાં પધાર્યા. બંને ભાઈઓ ગુરુ મહારાજને વંદન કરી, સન્મુખ બેઠા. પછી સૂરસેનકુમારે ગુરુ મહારાજને પૂછ્યું કે, “મારા નાના ભાઈ મહસેનને, આવો જીભનો રોગ ક્યા કર્મથી થયો ?' ગુરુએ કહ્યું કે, મણિપુર નગરમાં મદન નામે ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલો એક ધર્મિષ્ટ શ્રાવક હતો. તેને ધીર અને વીર નામના બે પુત્રો હતા. એક વખત તે બંને ભાઈઓ ઉદ્યાનમાં ગયા. ત્યાં પોતાના મામા કે જેઓએ દીક્ષા લીધી હતી. તેઓ વસંત નામના સાધુને, ઘણાં માણસોથી વીંટાળેલા જોયા. બંને ભાઈઓએ પૂછ્યું કે શું થયું? એક પુરુષે કહ્યું કે, હમણાં જ આ સાધુને, એક સર્પ ડંખ મારીને આ બિલમાં પેઠો છે. તે વખતે વર નાનો ભાઈ બોલ્યો કે, “બાયલાઓ, એ પાપી સાપને જતો દેખીને કેમ તમોએ મારી નાંખ્યો નહીં ?' તે વખતે, મોટો ભાઈ ધીર બોલ્યો કે ભાઈ ! આ જીભથી ખાલી આવા પાપનાં વચન ન બોલ”, વીર બોલ્યો કે, “સાધુને કરડનાર પાપી સાપને મારવાથી પુણ્ય થાય, પરંતુ પાપ ના થાય. જો એમ બોલતાં પાપ થતું હોય તો, પાપ મારી જીભે ચઢજો”. ધીરે સાધુને, મણિ તથા મંત્રના બલથી નિર્વિધ કર્યા. ઘણો સમય વીતી ગયા પછી તે, ધીરનો જીવ તું સૂરસેનકુમાર થયો, અને વીર મરીને આ મહસેન કુમાર થયો. સાધુને નિર્વિષ કરવાનાં પુણ્યથી તને રોગ દૂર કરવાની બુદ્ધિ સૂઝી'. આ પ્રમાણેનો પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને, બંને ભાઈઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બંને ભાઈઓએ દીક્ષા લીધી. નિરતિચાર ચારિત્ર પાળતાં બંનેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું; અને અંતે મોક્ષ સુખ પામ્યા. વૃદ્ધાની કથા એક નગરમાં સુધન નામનો નગરશેઠ રહેતો હતો. તે અન્યધર્મ પાળતો હતો. સુધનશેઠ દાનમાં એક લાખ સુવર્ણ દાનમાં આપ્યું પછી જ ઘરની બહાર નીકળતો હતો. આ શેઠના ઘરની પાસે એક ઘરડી ડોસી-શ્રાવિકા રહેતી હતી તે ખૂબ ગરીબ હતી. લોકોનું દળણું કરીને, પરાણે પોતાની આજીવિકા ચલાવતી હતી. 2010_03 Page #155 -------------------------------------------------------------------------- ________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ પરંતુ આ ડોસી રોજ સવારે અને સાંજના સામાયિક અને પ્રતિક્રમણ શુદ્ધ વિધિપૂર્વક કરતી હતી. ૧૪૦ એક વખત, કોઈક કારણસર ખૂબ મોડું થવાથી, ડોશીને પ્રતિક્રમણ થઈ શક્યું નહીં. એટલે ડોશી પોતાના આત્માની નિંદા અને પ્રશ્ચાતાપ કરતી બેઠી હતી. ડોશીને આ પ્રમાણે પશ્ચાતાપ કરતી દેખીને, શેઠ બોલ્યો કે, ‘શું તને મારી માફક લાખ સુવર્ણ દાનમાં આપવામાં કાંઈ ઓછું થયું તો નથી ને ? આટલું બધું તને શેનું દુઃખ છે ? આજે ઉઠ, બેસ થોડી થઈ શકી તો કાલે વધારે કરજે”. ડોસી કહેવા લાગી કે, ‘શેઠ ? એમ કેમ બોલો છો ? આવું ના બોલો. આ સામાયિકમાં માટો લાભ છે’. ડોશી અનુક્રમે મરણ પામી મરીને તે જ નગરમાં રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ. રાજાને તે બહુ જ વહાલી હતી. અનુક્રમે તે રાજપુત્રીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. સુધન શેઠ મરણ પામીને, તે જ નગરની પાસેના જંગલમાં હાથી તરીકે ઉત્પન્ન થયો. જંગલમાંથી એક ભિલે તે હાથીને પકડીને, રાજાને ભેટ આપ્યો. રાજાએ તે ઉત્તમ લક્ષણવાળા હાથ્વીને પોતાનો પટ્ટહસ્તી બનાવ્યો. આ હાથીની દિવસમાં ત્રણ વખત આરતી ઉતારવામાં આવતી હતી. એક વખતે હાથી પાણી પીવા માટે રાજમાર્ગ ઊપરથી પસાર થતો હતો, તે વખતે પોતાનું ગયા જનમનું વિશાળ ઘર દેખીને, મૂર્છા પામી ગયો. તેણે જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. મનમાં વિખવાદ કરવા લાગ્યો. અને મરણ પામ્યાનો ઢોંગ કરી, જમીન ઊપર પડી રહ્યો. રાજાએ હાથીને કાંઈક રોગ થયલો જાણી, ઘણા ઉપાયો કર્યા. પરંતુ હાથી કેમે કરીને ઉઠ્યો નહીં અને રાજપુત્રી તરફ જોઈ રહ્યો. તે વખતે રાજપુત્રીએ, પોતાને ઉત્પન્ન થયેલા જાતિસ્મરણજ્ઞાનના બળે બધો વૃત્તાંત જાણીને, હાથીના કાનમાં કહ્યું કે : ઉઠો શેઠ મન શાંત કર, ગજ હુઓ કમ્પવસેણા । રાજસુતા સામાઈકે, જનમી પુત્રી હું એમ ૧|| આ ગાથા રાજપુત્રી પાસેથી સાંભળતાં જ, હાથી ઊભો થયો. અણસણ કરીને દેવલોક પામ્યો. રાજપુત્રી પરણી, સંસારનું સુખ અનુભવી, દીક્ષા લઈ, નિરતિચાર ચારિત્ર પાળી, અંતે મોક્ષે ગઈ. ધન શ્રેષ્ઠિની કથા એક ગામમાં ધન નામનો વ્યાપારી રહેતો હતો. તેને એક ભદ્રિક પરિણમી અને દાન દેવાની ભાવનાવાળી સુંદર પત્ની હતી. એક વખતે શેઠે ગુરુ પાસે નિયમ લીધો કે મારે ત્રિકાલ દેવપૂજા, એકાંતરે ઉપવાસ, સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો. આ નિયમ ધન શેઠ સારી રીતે પાળતો હતો. કર્મના ઉદયે ધન શેઠ નિર્ધન થઈ ગયો. પત્નીએ કહ્યું કે, મારા પિયરથી દ્રવ્ય લઈ આવીને વ્યાપાર કરો. તે સ્ત્રીના આગ્રહથી 2010_03 Page #156 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૪૧ ધન શેઠ સસરાનાં ગામ તરફ જવા તૈયાર થયો. રસ્તામાં ખાવા માટે પત્નીએ તૈયાર કરેલું સાથવાનું ભાતું રાખી લીધું. પહેલા દિવસે ઉપવાસ હતો. બીજા દિવસે ભાતું વાપરતાં પહેલાં, “કોઈ મુનિ આવી ચડે તો વહોરાવીને પછી ભાથું વાપરું. આ પ્રમાણે ઈચ્છા કરતાં જ પુણ્યોદયે એક માસક્ષમણ કરેલા તપસ્વી સાધુ ફરતાં ફરતાં ભિક્ષા લેવા માટે આવી ચડ્યા. શેઠે પોતાની પાસેના ભાતાનું દાન દઈ દીધું. ત્રીજા દિવસે ઉપવાસ કર્યો. ચોથા દિવસે શેઠ સાસરે પહોંચી ગયા. સસરા પાસે ધનની માંગણી આજીજીપૂર્વક કરી. પરંતુ નિધન જાણીને દ્રવ્ય પાછું નહીં આવી શકે, એમ સમજીને કાંઈ પણ ધન સસરાએ આપ્યું નહીં. પછી ધન શેઠ નિરાશ થઈને પાછો પોતાના વતન તરફ જવા માટે ઉપડ્યો. રસ્તામાં નદીના કિનારે બેઠોબેઠો વિચાર કરવા લાગ્યો. કે મારી પત્નીએ પિયરથી ધન મલશે એ આશાએ મને મોકલ્યો હતો. મને ખાલી હાથે આવેલો જાણી તે નિરાશ થઈ જશે. એમ વિચાર કરીને કાંઠાના કાંકરા લઈ પોટલું બાંધી ઘેર પહોંચ્યો. પોટલું પોતાની પત્નીને આપ્યું. સ્ત્રી, ધન ભરેલું પોટલું જાણી આનંદિત થઈ. પોટલામાંના કાંકરાના શેઠે માસક્ષમણના ઉપવાસી મુનિ મહારાજને આપેલા દાનના પ્રભાવે, શાસનદેવે દિવ્યરત્નો બનાવી દીધા. તેમાંથી એક રત્ન કહાડી સ્ત્રીએ, અનાજ વગેરે વસ્તુઓ લાવી સુંદર રસોઈ બનાવી. શેઠ વિસ્મય પામી ગયો. ભોજન કર્યું, રાત્રે પથારીમાં સૂતાં-સૂતાં ધન શેઠ વિચાર કરવા લાગ્યો કે, આ કાંકરાના બદલે રત્ન કઈ રીતે થઈ ગયા ? તે વખતે શાસનદેવે પ્રગટ થઈને કહ્યું કે, તે રસ્તામાં જે સુપાત્રદાન દીધું હતું તેના પ્રતાપે, મેં કાંકરાને બદલે રત્નો કરી દીધાં છે'. પછી શેઠ રત્નોથી ધનવાન વ્યાપારી થયો. ધર્મ પાળી મોક્ષે ગયો. એમ જાણી અતિથિવિભાગ વ્રતનો આદર કરો. દશાર્ણભદ્ર રાજાની કથા દશાર્ણ નામના નગરમાં દશાર્ણભદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજાની પાસે ચક્રવર્તિની માફક પુષ્કળ ઋદ્ધિ હતી. એક વખતે શ્રી મહાવીર પ્રભુ દશાર્ણપુરની નજીકના ઉદ્યાનમાં સમોસર્યા. વનપાલકે ઉદ્યાનમાં પ્રભુ પધાર્યાની રાજાને વધામણી આપી. શ્રી મહાવીર પ્રભુને આવ્યા સાંભળી દશાર્ણભદ્ર રાજા ખૂબ આનંદિત થયો. મનમાં વિચાર્યું કે, હું પ્રભુને ખૂબ ધામધૂમથી વંદન કરવા જાઉં. બીજા કોઈએ પણ પ્રભુને આજ સુધી વંદન ના કર્યું હોય, તેવી રીતે હું પ્રભુને વંદના કરવા જાઉં. પ્રભુને વંદન કરવા જવા માટે, ઐરાવણ હાથી જેવા અઢાર હજાર હાથી, ચોવીસ લાખ ઘોડા, એકવીસ હજાર રથ, એક હજાર પાલખી, સોળ હજાર ધજાઓ, પાંચસો રાણીઓ, વગેરે પરિવારથી પરિવરેલો રાજા, દશાર્ણભદ્ર મોટા આડંબરથી પ્રભુને વંદન કરવા જવા માટે નીકળ્યો. તે વખતે સૌધર્મેન્દ્ર તેનો ઋદ્ધિનો ગર્વ ઊતારવા માટે, ચોસઠ હજાર ધોળા ઉત્તમ હાથી વિદુર્ગા. દરેક હાથીને પાંચસો 2010_03 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ પાંચસો સુંઢ, દરેક સૂંઢ દીઠ આઠ આઠ દંતશૂલ, અને દરેક દંતશૂલ ઉપર આઠ આઠ વાવ, દરેક વાવમાં આઠ આઠ કમલ; દરેક કમલને લાખ લાખ પાંખડી, દરેક પાંખડી ઉપર બત્રીસબદ્ધ દેવતાઈ નાટક થતાં હતાં, દરેક કર્ણિકાએ સિંહાસન, આઠ આઠ અગ્રમહિષીઓ સહિત, બેઠેલા ઈંદ્ર મહારાજ નાટક જુએ છે. આવી રીતના ચોસઠ હજાર હાથી આકાશમાંથી ઊતરતા દશાર્ણભદ્ર રાજાએ જોયા. આ પ્રમાણેની ઋદ્ધિ સાથે ઇંદ્ર મહારાજને પ્રભુને વાંદવા આવતા દેખીને, દશાર્ણભદ્ર રાજાએ વિચાર્યું કે, આ ઋદ્ધિ દેવલોકની છે. ઈંદ્ર મહારાજે મારો ગર્વ ઉતારવા માટે જ આ ઋદ્ધિ વિમુર્તી છે. હું ઇંદ્ર મહારાજને પહોંચી શકું તેમ નથી એમ વિચાર કરી, મહાવીર પ્રભુને વંદન કરી, દેશના સાંભળી, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, દશાર્ણભદ્ર રાજાએ પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી, ઈંદ્ર મહારાજે, દશાર્ણભદ્ર રાજર્ષિને પગે લાગીને, “તમને ધન્યવાદ હો', એમ કહીને ઈંદ્ર મહારાજ દેવલોકમાં પાછા ગયા. દશાર્ણભદ્ર રાજર્ષિ નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષે ગયા. માટે કોઈએ ઋદ્ધિગૌરવ ન કરવો. જો કરવો હોય તો દશાર્ણભદ્ર રાજાની માફક ધર્મ ગૌરવ કરવો. આર્યમંગુની કથા મથુરાનગરીમાં આર્યમંગુ ચાતુર્માસ રહ્યા હતા. અહીં દરરોજ સ્વાદિષ્ટ આહાર મલવાથી જીભના સ્વાદના લોલુપી અને શિથિલાચારી થયા. એક જ ઠેકાણે ઘણો સમય રહેવાથી પ્રમાદી પણ થયા. અનુક્રમે કાલધર્મ પામીને, તે જ નગરમાં ખાલટૂકડા નામના યક્ષના મંદિરના અધિષ્ઠાયક તરીકે ઉત્પન્ન થયા, વિર્ભાગજ્ઞાનથી પોતાનો પાછળનો ભવ જાણીને, પશ્ચાતાપ કરવા લાગ્યા. સાધુ યક્ષના મંદિર પાસે થઈને, બહિર્ભુમિ જાય, તે વખતે, યક્ષ બોલે કે, હું તમારો ગુરુ છું, અને જીભની લોલુપતાથી કાળધર્મ પામીને અહીં યક્ષ તરીકે ઉત્પન્ન થયો છું, તે માટે તમે; ભૂલે ચૂકે જીભના સ્વાદના લોલુપી ન થશો. એમ કહી યક્ષ અદશ્ય થઈ ગયો. તે માટે રસગૌરવ ન કરવું. 2010_03 Page #158 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૪૩ ષડાવશ્યક બાલાવબોધની પ્રાપ્ત સૂચિત્ર ભદ્રબાહુકૃત નિર્યુક્તિની મલયગિરિકૃત ટીકાની સાથે – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૮ (પ્રથમ ભાગ), ૧૯૩૨ (દ્વિતીય ભાગ), દેવચન્દ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, સુરત, સન્ ૧૯૩૬ (તૃતીય ભાગ) ભદ્રબાહુકૃત નિર્યુક્તિની હરિભદ્રવિહિત વૃત્તિસહિત-આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૬-૧૭ ભદ્રબાહુકૃત નિર્યુક્તિની માણિક્યશેખરવિરચિત દીપિકાસણિત-વિજયાદાન સૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સૂરત, સન્ ૧૯૩૯-૧૯૪૧ મલધારી હેમચન્દ્રવિહિત પ્રદેશવ્યાખ્યા-દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૨૦ ગુજરાતી અનુવાદસહિત-ભીમસી માણેક, મુંબઈ, સન્ ૧૯૦૬ હિન્દી અનુવાદસહિત-અમોલકઋષિ, હૈદરાબાદ, વીર સં. ૨૪૪૬ હિન્દી વિવેચનસહિત (શ્રમણસૂત્ર) ઉપાધ્યાય અમર મુનિ, સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, વિ.સં. ૨૦૦૭ સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિન્દી-ગુજરાતી અનુવાદની સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, સન્ ૧૯૫૮ જિનદાસકૃત ચૂર્ણિ, રતલામ, સન્ ૧૯૨૮ ભદ્રબાહુકૃત નિર્યુક્તિ, જિનભદ્રકૃત ભાષ્ય અને હેમચન્દ્રકૃત વૃત્તિ સહિત દિવ્યદર્શન કાર્યાલય, અમદાવાદ (દ્ધિ.સં.) ૧૯૬૩ નિર્યુક્તિ અને અવચૂરિસહિત-જ્ઞાનસાગર-ભાવવિજય, દેવચન્દ, લાલભાઈ પુસ્તકોદાર ફંડ, સૂરત, ૧૯૬૩. નિર્યુક્તિ, ભાષ્ય અને સ્વપજ્ઞવૃત્તિસહિત-સં. નથમલ ટાટિયા, પ્રાકૃત જૈન શોધ સંસ્થાન, વૈશાલી, સન્ ૧૯૭૨ નિર્યુક્તિ અને અવચૂરિસહિત-વીર સુન્દર, દેવચન્દ લાલભાઈ, પુસ્તકોદ્ધાર ફંડ, સૂરત, સન્ ૧૯૭૪ - મૂલ) સં. પુણ્યવિજય મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, સન્ ૧૯૭૭ (મૂલ) વૃત્તિ અને ગુજરાતી અનુવાદ સહિત-ચિદાનન્દ કીર્તિ પ્રકાશન, ૧૦ ૧૨૭૦ ગોપીપુરા એનરોડ, સૂરત – (મૂલ) સં. જિનેન્દ્રગણિ-હર્ષપુષ્યામૃત જૈન ગ્રન્થમાલા, લાખાબાવલ 2010_03 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - - - મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ શાન્તિપુરી, સૌરાષ્ટ્ર સન્ ૧૯૭૫ (મૂલ) સં. રતનલાલ દોશી - અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના જ્ઞાનાસાગરસૂરિ-સં. ૧૪૪૦ - આવશ્યકસૂત્ર અવચૂર્ણિ માણિક્યશેખર-ઈ.સ. ૧૪૫૦ લગભગ-આવશ્યક નિર્યુક્તિ દિપિકા તરુણપ્રભસૂરિ-૨ સં. ૧૪૧૧-શ્રી ષડાવશ્યક સૂત્ર બાલાવબોધ સોમસુંદરસૂરિ-વિક્રમની પંદરમી સદી-શ્રી ષડાવશ્યક સૂત્ર બાલાવબોધ હેમહંસગણિ-૨ સં. ૧૫૦૧-શ્રી ષડાવશ્યકસૂત્ર બાલાવબોધ અજ્ઞાતકર્તૃક-૨ સં. ૧૫૧૨ શ્રી ષડાવશ્યકસૂત્ર બાલાવબોધ મેરુસુંદ૨-૨ સં. ૧૫૧૨ - શ્રી ષડાવશ્યકસૂત્ર બાલાવબોધ સમરચંદ્ર-સમરસિંહ-વિક્રમની (પાશ્ચચંદ્રસૂરશિષ્ય) બાલાવબોધ સોળમી સદી-ષડાવશ્યક સૂત્ર મહિમાસાગર-વિક્રમની સોળમી સદી-ષડાવશ્યકવિવરણ - સંક્ષેપાર્થ અજ્ઞાતકર્તૃક-લેખન સં. ૧૫૧૫ - ષડાવશ્યક બાલાવબોધ અજ્ઞાતકર્તૃક-લેખન સં. ૧૫૮૩ ષડાવશ્યક બાલાવબોધ - વિનયમૂર્તિ-લેખન સંવત ૧૫૦૯-ષડાવશ્યક બાલાવબોધ જિનવિજય-૨ સં. ૧૫૭૧-ષડાવશ્યક બાલાવબોધ અજ્ઞાતકર્તૃક-લેખન સંવત ૧૭૧૨ - ષડાવશ્યક બાલાવોબધ અજ્ઞાતકર્તૃક – લેખન સંવત ૧૭૩૪-ષડાવશ્યક સૂત્ર-સ્તબક અજ્ઞાતકર્તૃક-લેખન સંવત ૧૭૫૦-ષડાવશ્યક સૂત્ર-સ્તબક અજ્ઞાતકર્તૃક-લેખન સંવત ૧૭૮૧- ષડાવશ્યક અજ્ઞાતકર્તૃક-લેખન સંવત ૧૮૮૬-ષડાવશ્યક બાલાવબોધ અજ્ઞાતકર્તૃક-ષડાવશ્યક ટબો નીચેના ગ્રંથોને આધારે આ સૂચિ તૈયાર કરી છે ઃ જૈનસાહિત્યકા બૃહદ ઇતિહાસ, ભાગ-૨; સંપા. મોહનલાલ મહેતા, પ્રકાસ. પાશ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન્, વારાણસી, બીજી આવૃત્તિ, ૧૯૮૯ જૈનગૂર્જર કવિઓ ઃ નવી સંવર્ધિત આવૃત્તિ. ભાગ-૧ થી ૭, સંપા. જયંત કોઠારી, પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૮૭ થી ૧૯૯૫ 2010_03 Page #160 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૫ પડાવશ્યક બાલાવબોધની પ્રાપ્ત સૂચિ સંદર્ભ ગ્રંથોની સૂચિ ગુજરાતી ૧. કોઠારી જયંતભાઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન શબ્દમંગલ પ્રકાશન પ્રથમ આવૃત્તિ – ઈ.સ. ૧૯૮૫ ૨. જોશી ઉમાશંકર અને અન્ય (સંપાદક) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ ૧ થી ૪ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રથમ આવૃત્તિ તુકોલ, ટી.કે. શુક્લ ચિત્રા પ્ર. (અનુ.) જૈનદર્શન પ્રકાશક : સરદાર પટેલ યુનિ. વિદ્યાનગર પ્રથમ આવૃત્તિ-૧૯૭૮ દેસાઈ, મોહનલાલ દલીચંદ જૈન ગૂર્જર કવિઓ- ભાગ ૧ થી ૭ નવી સંવર્ધિત આવૃત્તિ સંપા. કોઠારી યંતભાઈ પ્રથમ આવૃત્તિ - ઈ.સ. ૧૯૭૮ થી ૧૯૯૫ ૫. નવાબ, સારાભાઈ મણિલાલ (સંપાદક) પડાવશ્યક બાલાવબોધ પ્રકાશક : મેસર્સ સારાભાઈ મણિલાલ પ્રથમ આવૃત્તિ, ૧૯૭૭ ૬. પરીખ, ૨, છો. ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ ભાગ – ૧ થી ૭ પ્રથમ આવૃત્તિ ૭. રાવળ અનંતરાય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ 2010_03 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ હિન્દી १. जैन. जगदीशचन्द्र मेहता, मोहनलाल जैन साहित्यका बृहद् इतिहास-भाग-२. अंगबाह्य आगम प्रकाशक-पार्श्वनाथ विद्याश्रम शोधसंस्थान, वाराणसी द्वितीय संस्करणष १९८९ जैन सागरमलजी जैन, बौद्ध और गीता के आचारदर्शनोंका तुलनात्मक अध्ययन भाग १-२ प्रकाशक-राजस्थान प्राकृतभारती संस्थान, जयपुर प्रथम आवृत्ति, ई.स. १९८२ कन्हैयालालजी महाराज षडावश्यक बालावबोध, प्रकाशक-अ.भा.श्वे.स्था.जैनशास्त्रोद्वा समिति, राजकोट द्वितीय आवृत्ति १९५८. २. 2010_03 Page #162 -------------------------------------------------------------------------- ________________ | લેખકના અન્ય પ્રકાશન 1. અર્વાચીન કવિતામાં વ્યક્ત થતો ભક્તિનો ઉન્મેષ (વિવેચન) ઈ.સ. 1984 કવિ સહજસુંદરની રાસકૃતિઓ (પ્રાચીન મૂળ હસ્તપ્રતોને આધારે સંપાદન અને સમીક્ષા) ઈ.સ. 1989 2. ડૉ. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શનમાં સંપાદિત પુસ્તકો 3. પદસૂચિ, ઈ.સ. 1990 4. દેશીસૂચિ, ઈ.સ. 1991 5. પાંડવલા, ઈ.સ. 1991 6 , કૃષ્ણચરિત્ર, ઈ.સ. 1992 સંસ્કારપ્રેરક બાળસાહિત્ય 7. અડવો રે અડવો (બાળનાટક), ઈ.સ. 1989 8. પહેલું કોણ ? (બાળનાટકો), ઈ.સ. 1990 મહાભારતનાં પાત્રો (બાળવાર્તા રૂપે), ઈ.સ. 1990 પાલિ અને પ્રાકૃત ભાષામાંથી અનુવાદિત (સમીક્ષા સાથે) પુસ્તકો 10. શ્રી પંચાસ્તિકાય સંગ્રહ, ઈ.સ. 1999 11. દ્રવ્યસંગ્રહ, ઈ.સ. 1998 12. ભિખુપાતિમોકખ (ડૉ. મધુબેન સેન સાથે) 13, મજિઝમનિકાય : સમીક્ષાત્મક અધ્યયન, ઈ.સ. 2001 14. બૌદ્ધદર્શન અને સંસ્કૃતિની પરંપરા, ઈ.સ. 2004 15. ભવિસ્મયત્ત કહા, ઈ.સ. 2003 16. થેરીગાથા (પ્રકાશ્ય) 17. મરુસુંદરકૃત ખડાવશ્યક બાલાવબોધ, 2006 18. હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન, ઈ.સ. 2001 અન્ય 19, (વિશ્વનાથ જાનીકૃત) પ્રેમપચીસી : સંપાદન અને સમીક્ષા, ઈ.સ. 2002 20. જૈન શબ્દાવલી (અન્ય સાથે), ઈ.સ. 20OO 21. ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન), સહાયક સંપા., ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત - 22, ગુજરાતી સાહિત્યકોશ (અર્વાચીન), સહાયક સંપા., ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 2010_03 www.jainelibrary.one