SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુસુંદરમણિકૃત ષડાવશ્યક બાલાવબોધનો ટૂંકસાર કરવો. વિહિત વિષયોનું આચરણ ન કરવું, ચિનોક્ત વચનોમાં અશ્રદ્ધા અને વિપરીત પ્રરૂપણાને કારણે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. અહીં દિવસના અને રાત્રિના પ્રતિક્રમણની વિધિ ચઉમાસી સંવત્સરીની વિધિ, સામાયિક પોષધની વિધિ વગેરેનો વિસ્તારથી પરિચય આપ્યો છે. પ્રતિક્રમણ દૈવસિક, રાત્રિક, ઈ–રિક, યાવત્રુથિક, પાક્ષિક, ચાતુર્માસિક, રિક, ઉત્તમાર્થક આદિ અનેક પ્રકારનાં છે. પંચમહાવ્રત, રાત્રિભુક્તિવિરતિ, ચાતુર્યામ, ભક્તપરિજ્ઞા વગેરે યાવસ્કથિક જીવનભર કરવા માટે છે. ત્યારબાદ જયતિપૂણ સ્તોત્રનો મહિમા છે. પ્રતિક્રમણ નિમિત્તે વ્રત વગેરેના અતિચારોનું વર્ણન છે. અણુવ્રત, ગુણવ્રત વગેરે બાર વ્રતોના અતિચારો વિસ્તારથી સમજાવ્યા છે. અહિંસાવ્રતના પાંચ અતિચાર કહ્યાં છે : છે, વંથન, પીડન, તિખારોપણ અને માદારવાર બરાબર વિચાર કર્યા વિના, કોઈના ઉપર તેણે ન કર્યો હોય એવા દોષનું આરોપણ કરવું, ઉપહાસમાં આક્ષેપ કરવો, અમુક સંજોગોમાં પત્નીએ કહેલી ખાનગી વાત બીજાને જાહેર કરી દેવી, બીજાને દુ:ખ પહોંચે એવા શબ્દો બોલવા. બીજાની મુદ્રાઓની નકલ કરવી, અમુક સંજોગોમાં પત્નીએ કહેલી ખાનગી વાત બીજાએ જાહેર કરી દેવી, કોઈએ ન કર્યું હોય એવું વિધાન તેના પર આરોપિત કરવું અને ચેષ્ટા કે ચહેરાના ભાવ ઉપરથી અનુમાન કરીને બીજાના ગુપ્ત ઈરાદાને ઈર્ષ્યા કે બીજા કોઈ હેતુથી પ્રગટ કરવો. (૧) ચોરીથી મેળવેલા પદાર્થો લેવા (તેના પહયતીતાન) (૨) ચોરી કરવાની પ્રેરણા આપવી (૩) શત્રુરાજ્યની દહ ઓળંગવી (વિરુદ્ધ રીતિક્રમ) (૪) ખોટાં તોલમાપ વાપરવાં (જૂરતુતાકૂટમાન) () સારી વસ્તુને સ્થાને હલકી વસ્તુ મૂકવી (તપ્રતિરુપુર્વ્યવહાર). () ગૃહસ્થ બીજાનાં સંતાનોનાં વિવાહ કરાવવા (વિવાદ). એન્દ્રિય ઉપભોગો પ્રત્યે અત્યધિક વૃત્તિ. વેશ્યાઓની વારંવાર મુલાકાત લેવી, અથવા તેમની સાથે વાર્તાલાપ કે વ્યવહાર કરવો અથવા તેમનાં આકર્ષક અંગોનું નિરીક્ષણ કરવું. દિવ્રત અતિચાર પાંચ પ્રકારે શક્ય છે : ૧) પોતે નક્કી કરેલી દિશામાંથી ઊર્ધ્વ દિશામાં જવું. (૩áરિપરિમાળાતિ) ઊર્ધ્વગમન ન કરવાનું વ્રત લીધું હોય તે મનુષ્ય વૃક્ષ કે પર્વત પર ચઢી ન શકે. હવાઈ મુસાફરી ન કરી શકે. પોતાની નિશ્ચિત મર્યાદાની ઉપરવટ ગતિ થાય તો અતિચાર થયેલો ગણાય. (૨) નક્કી થયેલી મર્યાદા કરતાં ભૂમિમાં વધુ ઊંડે જવું. (ગોવિપ્રમાાતિમ). ભૂમિની Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy