SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુસુંદરમણિકૃત પડાવશ્યક બાલાવબોધ ૩૩ શ્રુતસ્ત્રવણહાર તૂત. તે શ્રતનઈ કારક તીર્થકર સ્તવ૬. Iણા પુ....રવરદીવઢે ઈત્યાદિ ધમાઈગરે નમુસામિ, ધર્મ કહીં. શ્રી સિદ્ધાંત તેહના આદિના કારણહાર વિહરમાણ તીર્થંકર હૂં નમં સામિ નમસ્કરઉં. તે કિહાં કિહાં છઈ. પુરકરવર ઈસિઈ નમિઈ ત્રીજી દ્વીપ. તેહનંઈ વિચાઈ માનુષોત્તર પર્વત તેહનંઈ પડિકંઈ કરી, બિ અર્ધ હુયા છઈ, તેહની જિ અધે તે માહિ આઠ લાખ દેવ કા જો અણનઈ વિસ્તારિ ફિરતઉ. વલયાકારિ તેહ માહિ ધાતે - કી ખંડ ઓરિ લાખ જોયણનઈ વિસ્તાર ફિરતી વલયાકારિ. તેહ માહિ જંબૂદીપ નામિ પહિલઉ દીપ લક્ષ યોજન પ્રમાણ વાટલી થાલનઉ આકારિ છઈ. એ હે ત્રિસું દ્વીપ જે કઈ વીતરાગ તે કિહાં છઈ. પાંચ ભરત પાંચ પિરાવત. પાંચમહાવિદેહ. ક્ષેત્રે તીર્થકર દેવ છઈ. તે વાંદઉં. એ વિહરમાણ જિન વાંદિવાનઉ બદ્ધઉ અધિકાર. Hશા હિવે શ્રત ધર્મ સ્તવઇ. તમ તિમિર ૫૦ સીમાધરસ સીમા મર્યાદા તિહાં ધરઈ રાખઈ. જીવનઈ કુમાર્ગિ પડતાં તે ભણી સીમાધર કહીઈ. સિદ્ધાંત તેહનંઈ વાંદઉં. તે સિદ્ધાંત કેહવા છઈ. તેમ તેમ અજ્ઞાનરૂપ તિમિર અંધકાર તેહના પડલવૃંદ તેહનંઈ વિધ્વંસઈ વિણાઈ. સુર. સુરના ગણ સમૂહ અનઈ નરેન્દ્ર રાજા. તેહે મહિત પૂજિત થઈ. પ..... મોહરૂપિઉ જાલ જાણઈ ત્રોડિઉં છઈ એહવા આગમનઈ વાંદઉ. ISા. વલી કેહવઉ છઈ. જાઈજધર્મનું સારમહિમા જાણી, કુણ પ્રમાદ કરઈ. અપિતુ કોઈ ન કરઈ. ઈસિઉ ભાવ વલી સિદ્ધાંત કેહવ૬. જાતિ જરા મરણ શોકનઉ પલાસણ ફેડણહાર છઇં. કલ્યાણકારીઉ. પુષ્કલ સંપૂર્ણ વિશાલ મોક્ષ સંબંધીઉ. તેમની આવહ કહીંઈ કરણહાર છઈ. દેવ દાનવ નારેન્દ્રનો ગણે અવિત પૂજિત છઈ. એહવા સિદ્ધાંતનઈ કાજિ કઉણ પ્રમાદ કરશું. ઈહાં બાર વરસ આંબિલના કરણહાર - સમહાતમાસની દૃષ્ટાંત જાણી સિદ્ધાંતનઈ વિષઈ પ્રમાદ ન કરિવ8. સિદ્ધ - પયઉ ઈત્યાદિ આરંભી વિજયઉ ધુમ્મત્તરવંદઉં //૪ સિદ્ધ ભો. ભી કહતાં અહો જ્ઞાની તુમ્હ દેખ૩. સિદ્ધ પ્રતિષ્ઠા પ્રાપ્ત શ્રીજિનમત્ત સિદ્ધાંતનઈ વિષઈ પ્રયત સાદર થકઉં. હું નમોનમસ્કાર કરવું. વંદા આગમનઈ પ્રસાદિઈ સંયમચારિત્રનઇ વિષઈ-ખઈ તૂહરઈ નદિ વૃદ્ધિ હ. સંયમ કેહવઉ છઈ. દેવ. દેવ વિમાનવાસી. નાગધરણેન્દ્રાદિક સુવર્ણ કહીઈ. જયોતિ કિનાર વ્યંતર વિશેષ. તેહના ગણસમૂહ તીણે સ ભાવિ કરી અચિંત પૂજિઉ છઈ. ભોગો. લોક કહતી અતીત અનાગત વર્તમાનકાલ વિષઈનું જ્ઞાન તે સિદ્ધાંત માહિ પઈઠિલ રહિઉં છઈ. જગમિ. ઊર્ધ અધ તિર્ય” લોક એ ત્રિલોક્ય અનઈ મૃત્ય કહતાં મનુષ્ય અસુર દેવતા તિર્યંચ નારકી એ સઘલઈ જગ-સિદ્ધાંતનઈ આધારિ જાણીઈ. ધમ્મા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy