Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas
Catalog link: https://jainqq.org/explore/032694/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુષ્ટિમાર્ગનો ઇતિહાસ તથા વૈદિક ધર્મના સિદ્ધાંતા સાથે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતાની તુલના. રચનારઃ સ્વર્ગવાસી ઠંકર લીલાધર હાર. સંશાધન કરી છપાવી પ્રસિદ્ધ કરનાર રા॰ વલ્લભદાસ રણછોડદાસ. મુંબઈ: k ધી “ હિંદુસ્થાન” પ્રેસ, એક સ્ટ્રીટ, કાટ-મુબઇ. . પ્રથમાવૃત્તિ સ. ૧૯૪૬ ઈ. ૧૮૯૦, દ્વિતીયાવૃત્તિ-સ” ૧૯૭૫, ઈ. ૧૯૧૯, મુલ્ય રૂા. ૭-૧૨-૦. Page #2 -------------------------------------------------------------------------- ________________ विद्या यस्य सनातनी सुविमला, दुःखौधविध्वंसिनी । aaror प्रथितार्थ धर्म सुगमा कामस्य विज्ञापिका ॥ मुक्तानामुपकारिणी सुगतिदा, निर्वाधमानन्ददा | तस्यैवानुदिनं वयं सुखमयं भर्गः परं विमहि ॥ १. यस्माज्जात मिंद विश्वं यस्मिंश्च प्रतिलीयते । यत्रेदं चेष्टते नित्यं तमानन्दमुपास्महे ॥ २. Page #3 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. આ પુસ્તકની મૂળ કૃતિ આશરેં ત્રીશેક વર્ષ પર વિસ્તારી સ્વરૂપમાં રા. દામેાદરદાસ સુ‘દરદાસ તરફથી પ્રગટ થઇ હતી. જે કાળે કેળવણીને પ્રતાપે સુધારાની નવીન ભાવનાએ દેશમાં ઉદય પામી હતી, ધ રંગની જોસભરી ચર્ચા થતી હતી, અને પરિણામે જનસમાજમાં સદસ‡ વિવેક કરવાની શક્તિ તથા વૃત્તિ વધતી જતી હતી તે વખતે એનું પ્રકાશન થયું હતુ.. કેટલાએક મિત્રાની આગ્રહપૂર્વક ઇચ્છાનુસાર ફરીથી પ્રગટ કરવું ઉચિત ધાયુ છે. મૂળની કૃતિ સમયાનુસાર વધુ વિસ્તારી તેમજ બનાવાને હકીકત વાળી હતી. આ લધુ પુસ્તકમાં તેનેા સાર સ`ગ્રહી વધુ પડતા ભાગ એછે કરવામાં આવ્યા છે; એમ કરવામાં કેટલેક સ્થળે મૂળના આશયને કાયમ રાખી પ્રસ`ગેાપાત ફેરફાર કરવામાં આવ્યા છે. ધર્મ ભાવના મનુષ્ય જીવનમાં કાઇને કાઇ રૂપે રહેલી હેાય છે. આર્યાવત માં પ્રાચીન વેદકાળના ધમ વિચારા બહુ મોટે ભાગે લેાકમાન્ય છે. આ સંપ્રદાય અને એ પ્રાચીન વિચારા વચ્ચે કેટલું અન્તર છે એ જણાવવાના મૂળ કૃતિના હેતુને વળગી રહી આ પુસ્તક પુનઃ પ્રગટ કર્યુ છે. પરપરાએ પ્રાપ્ત થતા આચાય પદને પ્રભાવ અને ગુરૂના ગુરૂત્વાકષ ણુનાં તેજ અનુયાય અને સેવાપર જાણ્યે અજાણ્યે પડયાં વિનાં રહેતાં નથી. લેાકજીવનની આત્મિક, નૈતિક, ને એવી એવી સ`સ્કૃતિના ઉત્કષ` અપક ઘડવામાં એની અસર। બળવાન પણ નીવડે છે. જ્યાં જ્યાં આમાં એ જીવનલીલાનું રેખા દર્શન કરવામાં આવ્યું છે, ત્યાં તટસ્થ વૃત્તિ અને અપક્ષ ' દૃષ્ટિથી સંપ્રદાયાત પુસ્તકામાંથી માટે ભાગે સંગ્રહ કરાયા છે. આષધની કટુતા ગુણના પ્રમાણમાં અંકાય છે. કાલના ઉદરપટમાં સર્વ કઇ સમાય છે. અને આરેાગ્ય પ્રાપ્ત થતાં કટુતાનુ વિસ્મરણ થાય છે. ક્ષમાની આટલી નમ્ર પ્રાથના સ્વીકારી, સુનવાચક વિચારક, કે જજ્ઞાસુ સજ્જન વાંચશે તે સારાસારની તુલના કરવા યાત્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ ઘણું મળી શકશે, એવી આશા છે. ધ્યાનમાં રાખવાનું છે એટલું જ કે સત્યશોધનમાં અહંતા મમતાત્મક દુરાગ્રહ ને રાગ દ્વેષાત્મક અનિષ્ટ વૃત્તિ વજર્યા છે તે દોષરહિત કૃતિ મનુષ્યને અશકયવત છે. ઘણાયે દોષ રહ્યા છે. અને છપાતાં થયેલી ઘણીક ભુલોનું શુદ્ધિપત્ર હેત તે ઠીક, પણ બની શકયું નથી. સુજ્ઞ વાચકજન ઉદારતાથી નભાવી લેશે એવી આશા છે. એમ છતાં લેશ પણ દ્વેષમૂલક વૃત્તિ નથી રાખવામાં આવી એવી વાચકને નવિનંતી કરવાની છે. અંતમાં મહારા ધર્મશીલ વૃત્તિના ઉદાર મિત્ર રા. રણછોડદાસ ભવાનની આ પુસ્તક પ્રસિદ્ધિમાં વારંવાર ઉપયોગી સૂચનાઓની સહાય મળી છે, તેમજ રા. મોતિલાલ ત્રિભુવનદાસ દલાલ હાઈકોર્ટે વકીલ એમના તરફથી ઘણી કીંમતી મદદ મળી છે એ વાતનું વિસ્મરણ થઈ શકે એમ નથી. निन्दन्तु नीति निपुणा यदि वा स्तुवस्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ; अथैव वा · मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलंति पदं न धीराः ॥ १ ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ પુષ્ટીમાર્ગ. જ સપ્રદાયના ઇતિહાસ. પ્રકરણ ૧ લું. > ૭ વલ્લભાચાય ના જન્મ અને ઇતિહાસ. વલ્લભાચાય ના સાંપ્રદાયિક ગ્રંથી જોતાં જણાય છે કે, તૈલંગ દેશના કાંકરવાડ ગામમાં યજ્ઞનારાયણ ભટ્ટ નામે યજુર્વેદી, તૈત્તરીયુ શાખી ભારદ્વાજ ગેાત્રી વેલનાડી જાતને બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણું અગ્નિહોત્રી હતા, અને તેણે સેક્રમયજ્ઞ કરવાને પ્રારભ કર્યા હતા. ઉકત ગ્રંથમાં એક સ્થળે કેવળ અશાસ્ત્રીય, પ્રમાણશુન્ય તેમજ કલ્પિત એવું કથન કરવામાં આવ્યું છે કે, જે એકસેસ સામયજ્ઞ કરે તેને ત્યાં ભગવાન અવતરે. હવે નારાયણ ભટ્ટના સમયથી શરૂ કરવામાં આવેલા સામયજ્ઞ લક્ષ્મણ ભટ્ટના સમયમાં પુરા થયા એટલે ઉપરને હિસાબે તેમને ત્યાં વલ્ભાચાય થયા તે ભગવદવતાર થયા એમ 'ધ બેસાડયા. અહીં આપણે આ લક્ષ્મણભટ્ટ સંબંધી કંઇક જાણવાજોગ રસિક વૃતાંત આગળપર કરવાનું રાખી, ખીછ દૃષ્ટિએ કેટલુક વિચારીશુ કે, સામયજ્ઞ એ તે શુ કંઇ ભગવાન, પરમાત્મા, પેદા કરવાનું, ‘ઉત્પન્ન કરવાનુ યંત્ર છે? જો એકસા સોમયજ્ઞ કરવાથી ભગવાન અવતાર ધારણ કરતા હોય તે રાજા; મહારાજા, અને શ્રીમ ંતા એકસે તેા શુ' પણ તેથીયે અધિક યજ્ઞ કરાવી પાતાને ત્યાં પ્રભુ અવતાર પામે એવુ કરે, અને આવાઓને ત્યાં તે' પેઢી દર પેઢી પ્રભુજ અવતર્યાં કરે. આ કલ્પનાજ કેવળ હાસ્યજનક લાગે છે એટલુંજ નહીં, પણ એથીયે વધુ વિચીત્ર તે એ લાગે છે કે એકથી અનેકજન જા સાસ। યજ્ઞ કરે તેા એક ભગવાન કાને કાને ત્યાં અવતાર ધારણ કરે? શું એક અખંડ ભગવાન તે કટકા કટકા અવતરશે ? ¿ Page #6 -------------------------------------------------------------------------- ________________ વધુમાં જણાવવામાં આવે છે કે, યજ્ઞનારાયણ ભટ્ટ કૃતિને અવતાર હતો, પણ આમાંયે અસંભવ દોષ છે. જો શ્રુતિ અવતાર ધારણ કરે તો એનું રૂપ જે શબ્દ માત્ર છે તે પૃથ્વી પર ન રહેવું જોઈએ. શું શ્રુતિના અવતારનું વર્ણન કોઇપણ શાસ્ત્રીય ગ્રંથમાં છે? ખુદ શ્રીમદ્દ ભાગવત જેને સંપ્રદાયિઓ પરમ પવિત્ર ગણે છે તેમાં પણ આ નવીન અવતાર સંબંધી કશો ઉલ્લેખ જોવામાં આવતું નથી. લક્ષ્મણ ભટ્ટની જીવન લીલા. હવે લક્ષ્મણ ભટ્ટ કોણ તે જોશું. યજ્ઞનારાયણનો પુત્ર ગંગાધર ભટ્ટ, તેનો ગણપત ભઃ, અને હેને શ્રેષ્ઠ એ વિદર્ભ નામનો પુત્ર થયે અને આ વદદર્ભના પુત્ર તે આ સાંપ્રદાયિક વસુદેવના અવતારરૂપ લક્ષ્મણ ભટ્ટ. આ લક્ષ્મણ ભટ્ટનું ચરિત્ર બહુ વિલક્ષણ રીતે જાણવાજોગ છે. એ લક્ષ્મણ ભટ્ટ નાનપણમાં પરણેલા હતા, પણ કોણ જાણે કેમ થોડા વખતમાં એમને વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને કોઈને પણ કહ્યા કહાવ્યા વિના એમણે કાશી તરફ પ્રયાણ કર્યું. ત્યાં એક બ્રહ્માનંદ નામના સંન્યાસી હતા હેમની પાસે જઈ લક્ષમણ ભટ્ટ સંન્યાસી થવાની ઈચ્છા દર્શાવી, અને કહ્યું કે “મને સન્યસ્ત દીક્ષા આપે.” બ્રહ્માનંદે હેનું નામ, ઠામ, ઠેકાણું તથા કુટુમ્બ વગેરે પરિસ્થિતિનું પૂછયું તે આ સમયજ્ઞ કરનાર અને સાક્ષાત વસુદેવના અવતારરૂપ લક્ષ્મણ ભટ્ટ હેની જીવનલીલા તરેહ તરેહના પલટા લેતી આપણે શું તે પોતાની તરૂણ પત્ની તેમજ માતપિતા હૈયાત હોવા છતાં પિતાને કોઈ નથી એમ અસત્ય બેલ્યા. બ્રહ્માનંદે લક્ષ્મણ ભટ્ટનું આ કથન સત્ય સ્વીકારી દીક્ષા આપી સન્યાસી બનાવ્યા. જાણે આથી અધિક અન્ય જ્ઞાનાદિક અધિકારની અપેક્ષા જ ન હોય તેમ જાણે હેનું કોઈ નહિ હેને માટે સન્યસ્તના દ્વાર ઉઘાડાંજ છે ને! પણ આ વાત આપણે અહીંજ પડતી મૂકી લક્ષ્મણ ભટ્ટના ઇતિહાસ તરફ વળીશું. અહીંઆ હવે હેના માબાપે શોધ કરી પણ કાંઈ પત્તા મળે નહીં એટલે બિચારાં બેસી Page #7 -------------------------------------------------------------------------- ________________ 3 રહ્યાં. એવામાં એના ગામના કા બ્રાહ્મણ કાશી યાત્રા કરવા ગયા ત્યાં તેણે લક્ષ્મણ ભટ્ટને સન્યાસીના વેશમાં જાયા, ત્યારે હેંણે પૂછ્યું કે લક્ષ્મણ આ શુ‘?” હેંણે પ્રત્યુત્તર આપ્યા. હવે લક્ષ્મણ કેવા ? અખતા હમ સન્યાસી યે.' એમ કહીને તે પાબારા કરી ગા; પરંતુ તે માણસ યાત્રા કરીને પાછા જ્યારે કાંકરવાડ ગયે ત્યારે લક્ષ્મણ ભટ્ટના પિતાને લક્ષ્મણના સંન્યાસી થયાની ઉપરની હકીકત કહી. એ સાંભળતાં વાંતજ બિચારા વૃદ્ધ પિતા તા અતિ સ`તમ હૃદયે કલેશ ને કલ્પાંત કરવા લાગ્યા. હેંણે પેાતાની પત્નીને પૂછ્યું હવે શું કરવું? આખરે બન્નેયે વિચાર કરી લક્ષ્મણને પાા તેડી લાવવા કાશી જવા નિશ્ચય કર્યાં. આ નિશ્ચયાનુસાર લક્ષ્મણ ભટ્ટના માપિતા તેમજ પત્ની થોડી મુદતે કાશી ગયાં. ત્યાં હેમણે ઉપરેાત્ર બ્રહ્માનંદના મઠ શોધી કાઢāા, અને ત્રણે જણ બ્રહ્માનંદ સમક્ષ ખૂબ રડયાં.. બ્રહ્માનંદે પૂછ્યું રા છે! શું કરવા ? આ પરથી લક્ષ્મણ ભટ્ટના પિતાએ સઘળું નિવેદન કર્યુ. અને વિશેષમાં કહ્યું કે “લક્ષ્મણની આ ન્હાની અબળા પત્ની છે તે છતાં ગૃહસ્થાશ્રમના ત્યાગ કરાવી હમે એને સંન્યાસ દીક્ષા આપી તેા આ બિચારી સ્ત્રી એનું જીવન કેમ વ્યતીત કરશે? મહારાજ આ નિર્દોષ અબળા તરફ્ તા જરા દયાળુવૃત્તિ રાખવી હતી ?’” બ્રહ્માનંદે કહ્યું “ભાઇ મ્હને હૈની લેશ ખબર નથી. અમે તા હેને કાઇ તું નથી હૅનેજ દીક્ષા આપિયે છીએ, મારી આગળ એણે ધમ પૂર્વક પ્રતિજ્ઞા કરી જણાવ્યું કે મારૂ` કાઇ નથી ત્યારેજ મ્હે' દીક્ષા આપી. ભલે હંમે એને તેડી જાએ. મારે એની કશી સાંભળીને તે ત્યાંથી ઉડી લક્ષ્મણ પાસે ગયાં અને હેનાં આ હૈ શું જરૂર નથી.” આવું આપી કહ્યું: (( મ્હેં જે કર્યું તે ઠીકજ કર્યુ” આ કૃત્ય માટે સખત રૂપા કર્યું?” લક્ષ્મણે ઉત્તરે આપ્ય છે. હમે કાણ. પૂછનાર?” વદર્ભે ન પૂછીયે તેા ખીજું કાણુ પૂછે? રે અલ્યા કહ્યુ “અમે તમારા માબાપ મૂખ આ હારી તરૂણ Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીને રડતી મુકી હને આ અવળી મતિ ક્યાંથી સૂઝી ? ચાલ થયું તે ખરૂં, “હવે પાછા ઘેર ચાલ અને ત્યારૂ સંસાર સુખ ભોગવ.” લક્ષ્મણે કહ્યું કે, હવે મારે કંઈ તમારૂં સાંભળવાની જરૂર નથી. તમે કંઈ મારા માબાપ નથી. | મારા પિતા વિશ્વેશ્વર મહાદેવ છે. મારી માતા પાર્વતી છે. મારી માસી એટલે માની બહેન તે ગંગા છે. ટુડી" ભૈરવ તથા દંડપાણી એ મારા જયેષ્ઠ બંધુ છે. કાશી તથા મણિકણિકા એ મહારી બને છે અને બુદ્ધિ એજ મારી પત્ની છે, અને ખટકમ તે છોકરા છોકરી તથા દુહિતા છે એટલે હારૂં કુટુમ્બ હેમે નહીં પણ કાશીજી છે.' એવું સાંભળતાં જ પેલાં ત્રણે જણ પાછાં બ્રહ્માનંદ પાસે ગયાં અને કહ્યું કે લક્ષ્મણ તો આ પ્રમાણે કહે છે. પછી બ્રહ્માનંદે લક્ષ્મણને પિતાની આગળ બોલાવી ધમકાવીને કહ્યું: “હે દુષ્ટ ! હે મારી આગળ જુઠી પ્રતિજ્ઞા લીધી, પાપમાં પડે ને હજી પણ આ બિચારાં તારા વૃદ્ધ માતપિતાને દાદ આપતું નથી ! જા, નિકળ મારા આશ્રમમાંથી. હું કાશી આખામાં ખબર આપુ છુ. કે હવે કોઈ ઊભો ન રાખે.” આ પરથી લક્ષ્મણ બહુ બહીધે અને કહ્યું કે –“હમે જેમ આજ્ઞા આપે તેમ કરૂં.” ગુરૂએ હેને પિતાની ઇચ્છાને અનુસરવાને જણાવ્યું. લક્ષ્મણે પિતાના પિતાને પૂછતાં તેણે તે પાછો ગૃહસ્થાશ્રમ સ્વીકારવા તહેને કહ્યું જ હતું. આથી આખરે લમણે પિતા સાથે સ્વગૃહે આવી પોતાની પત્ની સાથે ગહસ્થાશ્રમ માં . હવે બીજી તરફ શું બને છે તે જોઈએ. એને પાછા આવવાથી અને આવા વિચિત્ર આશ્રમાતરથી ગામમાં ચર્ચા ચાલવા માંડી. જ્ઞાતિજને એને પતિત ગણવા લાગ્યા. એક દિવસ તેઓ સઘળા એકઠા થયા, અને એને સકુટુમ્બ બહિષ્કાર કરવાનો ઠરાવ કર્યો. કેટલી મુદતે લમણના “ માબાપ ગુજરી ગયાં. ઘરમાં માત્ર લક્ષ્મણ અને હેની પત્ની ઈસ્લમગારૂ રહ્યાં. તેઓ બને જ્ઞાતિબહાર Page #9 -------------------------------------------------------------------------- ________________ હોવાથી રૂઢિ પ્રમાણે હેમની વૃત્તિ પણ બંધ થઇ હતી. આર્થિ ક સ કાચ, તે તરંગ હાલત તેા મુળથીજ હતી હૈમાં વળા આવુ થયું એટલે દુકાળમાં અધિક માસ જેવું બન્યું. આ માટે તેમણે ઉદર નિર્વાહાથે ગામ છેાડી બીજે કહીં જવાનું યેાગ્ય ધાયું. અનેક સ્થળે પટન કરતે કરતે કાશી નગરીમાં આવી પહોંચ્યાં. કાશી યાત્રાનું સ્થાન હોવાથી ત્યાં ઝાઝા યાત્રાળુએ આવે એટલે તેએ પાસેથી મળતી ભિક્ષા એ નિર્વાહનુ' સુગમ સાધન થઇ પડયું. કેટલેક દિવસે લક્ષ્મણ ભટ્ટને ત્યાં એક પુત્ર પ્રાપ્તિ થઇ. ત્યેનું નામ રામકૃષ્ણ પાડયુ. છેાકરા જેમ જેમ મોટા થતૅ ગયા તેમ તેમ લક્ષ્મણને ખર્ચ વધવા માંડયું, અને આ કારણે કે પછી ગમે એ કારણે તેણે એ રામકૃષ્ણનેગિરી ખાવાને ત્યાં આપ્યા અાવા તે વેસ્થે. આવાએના આચરણ અને રીતભાત જોતાં તે તેણે એ રામકૃષ્ણને વેચ્યા હશે એમ અનુમાન કરી શકાય એમ છે. ગમે તેમ હશે પણ થાડે વખતે બીજા પુત્રનું પ્રાગટય થયું હેતુ નામ વલ્લભ પાડયું. એના જન્મ સંબધી હકીકત શકેભરી છે. એ એનુ` ચરિત્ર વાંચતા આગળપર જણાશે. આ છેકા કંઇક વિચિક્ષણ હશે. તેમજ લક્ષ્મણ ભટ્ટ તેમજ તેની પત્નીને કંઇક વધુ પ્રિય હશે તેથી હેમણે હેને સારી રીતે ઉધારી મોટા કર્યાં, આના પછી કેશવ કરી એક ત્રીજો છેાકરેા થયા, પણ હેના હાલ પાછા અણુમાનિતા રામકૃષ્ણ જેવાજ થયા, અર્થાત હૈંને પણ કાઇ પુરી ખાવાને આપ્યા. ત્યાર પછી કેટલેક દહાડે લક્ષ્મણ પેાતાની સ્ત્રી ઇલ્લમાગારૂ અને માત્ર એક વલ્લભને મુકીને વૈકુંઠવાસી થયા. આ પ્રમાણે લક્ષ્મણ ભટ્ટ કે હેંને સાંપ્રદાયિકા સાક્ષાત વસુદેવને અવતાર માને છે, જેણે એક નહીં પણ અનેક સામયજ્ઞા કર્યા હતા, હેને ઘેર નિત્ય મહામંગળ થતાં હતાં, જેણે વલ્લભના જન્મ વખતે અનેક પ્રકારનાં દાનેા કર્યાં હતાં (રામકૃષ્ણને, કેશવને રખડાવી) જેને માટે સામાન્ય સ્ત્રીએ, તેમજ ભાવકડી સેવિકાઓ કામળ Page #10 -------------------------------------------------------------------------- ________________ કિંઠે ગાય છે કે “શ્રી લક્ષ્મણ ભટ્ટજી ગૃહે એ કુળ દીજી જેને ત્યાં શ્રી વલ્લભ જેવા દીવા પ્રગટયા) જહેને પુષ્ટી માર્ગના ગ્રંથમાં પ્રશંસા કરી સાતમે આસમાને ચઢાવવામાં આવ્યા છે એવા આ શ્રી લક્ષ્મણ ભટ્ટની જીવનલીલાની ટુંક રૂપરેખા છે. ઉક્ત કથનની સત્યતા સંબંધી શંકા કરવાનું કંઈ કારણ નથી. એ કેવળ તકથી યોજાયેલું કે પ્રમાણશન્ય નથી. અનેક અન્ય પુસ્તકોને આધારે આ ચારિત્ર વિવેચન કરવામાં આવ્યું છે. ૧ તે વખતે ચિપ, જગજીવન, તથા દામોદર સ્વામિ વિગેરે કેટલાક સન્યાસીઓ તથા બીજાઓ થઈ ગયા છે, આમાંના જગજીવન તથા દાદર તે એમનાજ અનુયાયીઓ હતા, પણ પાછળથી તેઓ એમનાં કેટલાંક પાખંડ તથા અનીતિ જોઈ જુદા પડયા હતા. હેમણે પાખંડત્પત્તિ, પુરાતન કથા તથા પાખંડ ખંડન નાટક વગેરે ઘણું પુસ્તક લખેલાં છે, હેમાં એમની યથાસ્થિત ઉત્પત્તિ લખેલી છે. ૨ વળી એ લેકે મુળ તે શેવ ધમાં હતા હૈનો ત્યાગ કરી બીજાને આશ્રય કરવો પડે, અને પિતાને તૈલંગ દેશ છોડી આ પ્રમાણે ગોકુળ-મથુરામાં જઈને વસવું પડયું. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે દૂર જઈ વસવાથી પિતાની સર્વ હકીકત ત્યાં છૂપી રાખવાનું સુગમ પડે છે, તેથી તેમ કર્યું તેવું જોઈએ. ૩ વળી હાલના તેલંગા બ્રાહ્મણોની સ્થિતિ જોઈએ અને હેમનાં આચરણે જોઈએ તે હેમની બહુ અધમાવસ્થા જણાશે. વધુ શું કામ? એકજ દષ્ટાંત બસ થશે. ગ્રહણ સમયે અત્યજ અને ઢેડની માફક તેઓ અને તેઓની સ્ત્રીઓ સુદ્ધાં ભીખ માગવા નીકળી પડે -- છે એટલું જ નહીં પણ તે વખતે તો સ્પર્શાસ્પર્શને સર્વ ભેદ ભુલી વસ્ત્રદાન લેવા ચુકતાં નથી. આવા એ છે ખરા છતાં તેઓ પણ હજી આ વલ્લભ કુળવાસીને પોતાની કન્યા પાણિગ્રહણ માટે આપતા નથી, અને તેથી આ વંશજોને હજારો રૂપિયા ખચી તૈલંગ દેશમાંથી કન્યા વેચાતી લઈ આવવી પડે છે, અને હેની પિતાને દેશ આવી લગ્નક્રિયા કરવી પડે છે. આ છોકરી સાથે પછી Page #11 -------------------------------------------------------------------------- ________________ માબાપ કોઇપણ રીતનેા સબન્ધ રાખતાં નથી એ સર્વત્ર પ્રસિદ્ધ છે. અલબત્ત, આવા કન્યાવિક્રય કરનારને ન્યાત એકઠી થઇ પૂછે છે, પણ તેને નિકાલ પાંચસો, હજાર દંડના આપવાથી થઇ શકે છે, અને બાકીના રૂપિઆના ભલીભાતથી પ્રસાદ કરી શકાય છે, આ બધી વાતા હવે પ્રસિદ્ધજ છે. (૪) કેટલાક વર્ષોપર પુષ્ટીમાર્ગીય સંપ્રદાયના ધર્મ વયેએ આશરે ચાર પાંચેક હજાર રૂપિઆ ખેંચી શકરાચાય ને અરજી કરી હતી. તેમજ બે ત્રણ શાસ્ત્રી મેાકલા તે દ્વારા ભલામણ કરાવી હતી. આમાં હેમની સાથે તૈલગા બ્રાહ્મણેા વ્યવહાર રાખતા નથી તેમજ કન્યા આપ લે કરતા નથી માટે હેમને પાવન કરી ખીજા વ્યવહાર નહી તે માત્ર કન્યા તે સરળતાથી મળ્યા કરે એ પ્રકારની વ્યવસ્થા કરાવી આપવા વિનંતી કરી હતી. શ`કરાચાયે આ સંબંધી કાંઇક હિલચાલ કરી જોતાં બની શકે એમ ન્હોતું' એટલે મુલ્તવી રહ્યું . (૫) પણ આથીય વધુ અગત્યની બાબત તે હજી આવે છે. એ માના કાઇ ગોપીલાલ નામના પુરૂષે એક કાઇ ચંદ્રાવલી નામની સ્ત્રી ઉપર વારસા બાબત ફરિયાદ કરેલી. આગ્રાની કા માં તા હિંદુ કાયદાના આધારે ગેાપીલાલ ત્યેા, ત્યારે ચદ્રાવલીએ કલકત્તાની ઉપલી કાઢ માં અપીલ કરી, તેમાં જણાવ્યું કે હિંદુ કાયદા અમને લાગુ પડñા નથી. અમે હિંદુમાંથી બહાર પતિત ગણાવા જોઇએ. તેના કેટલાએક પુરાવા આપ્યા અને પેાતાનીજ ક્રાતિને કાયદો લાગુ પડે છે એમ સિદ્ધ કરી આપ્યું. આ હકીકત સબન્ધી તેજ જ્ઞાતિના અન્ય જણે આપીડેવીટ કરી તેમાં કહ્યું કે આ પતિત વાળી વાત ખરી છે. આ નવીન આધારેાના બળથી આ કેસને ચુકાદા પ્રતિવાદીના લાભમાં આવ્યા. ત્યારે વાદીએ 'ગ્લાંડની પ્રીવિ કાઉન્સીલને અપીલ કરી; પણ ત્યાંયે વાદીના પુરાવાનુ` અધિક નવીન બળ ન હોવાથી દોઢ વર્ષે આખરે કલકત્તાની કાતા ચુકાદો કાયમ રહ્યા. Page #12 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે આ ગોપીલાલના પાંચ સાત લાખ પર પાણી ફરી વળ્યું. આ કેસને લગતું જ જજમેંટ તા૩૦ મી નવેમ્બર ૧૮૭૨નું (૧) સર. જે. ડબલ્યુ. કારલાઈલ. (૨) સર બાનસ પીકોક (૩) સર. એમ. સ્મિથ અને સર. આર. પી. કાલીયટની હજુરનું અમારી પાસે છે, તેમાં સંક્ષિપ્ત વિગત છે. . . (૬) શ્રી વલ્લભને પંઢરપુરવાળા વિઠેબાએ પરણવાનું કહ્યું. ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે, અમને કોઈ કન્યા દેશે નહીં. આ પ્રમાણેને ઉલ્લેખ એમના ગ્રંથમાં જોવામાં આવે છે. (૭) તેઓ આજ સુધી ગુંસાઈજીના લાલ કે બાળક એવે નામે વિખ્યાત છે એટલે ગુંસાઈ તે બાવાજ હોવાનો વિશેષ સંભવ હોઈ શકે છે. () લક્ષ્મણ ભટ્ટે પોતાના બન્ને પુત્રને ગિરિપુરી બાવાને આપ્યા. હવે જો તે બ્રાહ્મણની જ્ઞાતિમાં હતા તે આજીવિકા માટે ભિક્ષાવૃત્તિ પર વિશ્વાસ બાંધત, પણ તેને ભરણપોષણની તેમજ કન્યા નહિ મળવાની પછી ખાત્રી હોવાને લીધે જ પુત્રોને બાવા બનાવ્યા હશે. મુખ્ય સબબ, જ્ઞાતિખ્તાર હોવાથી આમ કરવું પડયું. અહીં કોઈને કદાચ શંકા થશે કે, રામકૃષ્ણ તથા કેશવ, તથા ગિરીપુરી ખાવા થયાનું શું પ્રમાણ? તે એ સંબધમાં એટલું જણાવવું ગ્ય થશે કે પુષ્ટીમાગીય ઘણા ગ્રંથમાં આ વાત ઉપલબ્ધ થાય છે તેમજ મહારાજના “લાઇબલ કેસ” વખતે પણ એ સાબિત થયું હતું. વિશેષમાં કાશીમાં બન્નેની સમાધે હજીએ છે. એવા માણસની સમાધે કોઈ જાણે એવી સ્થિતિમાં રહી નહીં હોય તે પણ શ્રી વલ્લભ પરાક્રમી તેમજ ચતુર લેવાથી તેમની સમાધે પ્રખ્યાતિમાં આવેલી છે. શ્રી વલ્લભાચાર્યને જન્મ. હવે લક્ષ્મણ ભટ્ટને વલ્લભ નામનો બીજો પુત્ર જેને સ્વસાંપ્રદાયિક શ્રી વલ્લભ, શ્રી વલ્લભાચાર્યજી, શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી એવા Page #13 -------------------------------------------------------------------------- ________________ ભક્તિવાચક નામે પૂજે છે તેમને જન્મ સંવત ૧૫૩૫ ના વૈશાખ વદ ૧૧ ને રવિવારે ચંપારણ્યના અરણ્યમાં થયો હતો. પોતાની જ્ઞાતિથી બહિષ્કાર થયેલી સ્થિતિમાં રહેવું શરમ ભરેલું હોવાથી લક્ષ્મણ ભટ્ટ પિતાનો દેશ તજી કાશી નિવાસી બન્યા હતા. એવામાં કાશી તરફ મુસલમાનોને હુમલો આવવાથી લોકોને હાસવાની ફરજ પડી. આ વખતે લક્ષ્મણ ભટ્ટજી તેમજ તેમના સગભાં પત્ની છેલ્લ માગારૂજી પણ પ્રયાણ કરી ગયાં. પિતાને દેશ જઈ શકાય એમ હતું નહીં; એટલે ચેડા નામના ગામ તરફનો રસ્તો લીધે. વાટમાગે ચંપારણ્ય નામનું જંગલ આવે છે. ત્યાં આવી પહોંચતાં અતિ શ્રમથી ભયથી, ચિંતાથી, ખાનપાનાદિની પીડાથી, ઇલ્સમાગારૂછનો ગભસ્ત્રાવી ગયો. ગભ સાત માસને નિજીવ હતો તેથી એક પાંદડાંમાં વીંટાળી ખીજડાના ઝાડ નીચે ખાડો કરી દાટી મૂકો અને ત્યાંથી ચાલતાં થયાં. ચૌડા નગરમાં કેટલોક વખત રહ્યા પછી જાણ્યું કે કાશીમાં સઘળું શાંત થયું છે એટલે ત્યાં જવાં નીકળ્યાં. વળતાં વાટમાં પાછું ચંપારણ્ય આવ્યું. ત્યાં એમનાં પુસ્તકમાં લખ્યા પ્રમાણે પચાસ હાથના અગ્નિકુંડમાં બાળક રમતું દીઠું. તે જોઈ અને પતિ પત્ની દોડી ગયાં. મૂળ પુરૂષમાં લખે છે કે “ર ર દુધા મદા ના કવિ તનપુર પાવર” વળી લખે છે કે “મારા વિશે નાનિ જિનતા” એટલે અગ્નિએ છેલ્લીમાગારૂજીને માતા જાણી માગ આપ્યો. પછી તેણે તે બાળકને આનન્દ સહિત ઉપાડી લીધું કે તે પોતાનું જાણી બહુજ હર્ષ પામ્યાં. પણ આ વાત માનવા ગ્ય ગણી શકાય એમ નથી. એમનું . પિતાનું બાળક અકાળે અરણ્યમાં સ્ત્રની ગયું હતું. તેને દાટીને તો ચેડા નગરને વાટે પડયા હતા. તે હવે આટલે બધે સમયે પાછળથી તે સજીવ બની શી રીતે બહાર નીકળ્યું હશે ? વળી હેને અગ્નિકુંડમાં રમવું શી રીતે ગમ્યું હશે ? અગ્નિના તાપમાં તો બાળક રહી શકવું એ અશક્ય. આ બધી ચમત્કારિક રેન્દ્રભાલિક અસંભવ Page #14 -------------------------------------------------------------------------- ________________ કથા છે. મુળ પુરૂષમાં તે કહે છે કે ચોમેર અમિની મધ્યમાં બાળક રમતું હતું. આમાંયે સંભાવ્ય કશું લાગતું નથી. છતાં કોઈ બહુ દૂરની કલ્પના કરીનેયે જરા તરા તથ્થાંશ જુએ તે તે એવી અટકળ કરે કે કોઈ જાણે સગર્ભા વિધવા હોય, તેને પણ દિવસે પુત્ર પ્રસવ થયો હોય, અને તે કુમળા કાજગરા બિચારા દુર્ભાગી બાળકની હત્યા કરતાં જીવ ન ચાલ્યો હોય એટલે કે અન્યને ગામ બહાર અરણ્ય વાસ કરાવવા આપ્યા હશે. તે સમયે કદાચ આ મુકનારના હૃદયમાં દયાભાવ સ્પર્યો હોય અને વિચાર્યું હોય કે એમને એમ મૂકતાં કોઈ જનાવર એનો ભક્ષ કરી જશે અથવા તે ડંખ દેશે. આથી કંઈ યુક્તિ જી હેય. કે એમ કરતાં જો કોઈ આવી ચઢશે તે પ્રાણ તે એને બચશે. આવા વિચારે સંભવ છે કે વચમાં બાળકને નિર્ભય સ્થાનમાં મૂકી આસપાસ મોટું કુંડાળું કર્યું હોય, આવું સંભવી શકે છે ખરૂં. પછી તે હિંદુ હેય કે ગમે તે જાતીનો હોય તે દૈવ જાણે અને આ માગે લક્ષ્મણ ભટ્ટ ને હેમનાં પત્ની ચાલ્યાં જતાં હશે તે વખતે હેમની નજરે પડતાં તેઓએ તે બાળકને ઊંચકી લીધું છે. અને તે ચમત્કારના જમાનામાં આ એક મોટે ચમત્કાર તરીકે કહેવાનું બહાનું હતું કે અમારે પુત્ર જીવત થઈ અગ્નિમાં રમતે હતે. આ પુત્ર તેજ વૈષ્ણવ ધમીઓના શ્રી વલ્લભાચાર્યજી અથવા શ્રી આચાર્યજી મહા પ્રભુજી લેવા જોઈએ. અહીં પાછો એક બીજો વિચાર કરવા ગ્ય ગણાશે કે મતાનુયાયીઓ શ્રી વલ્લભ પ્રભુને જન્મ ૧૫૩૫ ના વૈશાખ વદ ૧૧ ને માને છે. તે આ દિવસે તે એઓ મૃતક જન્મ્યા હતા, અકાળે અવતર્યા હતા, હેમને સ્ત્રાવ થયે હતે. અને જે જીવિત બાળક મળ્યું તે તે બહુ દિવસ પછી. અર્થાત પ્રથમને પ્રસંગ તે ચેડા નગર તરફ જતાં સમયનો અને દ્વિતીય પ્રસંગ તે વળતાં કાશી જતાં અગ્નિકુંડમાં રમતું બાળક મળેલું તે, તે ખરે જન્મકાળકીય તે શ્રદ્ધાન્વિત ભકત ઐતિહાસિક નિરક્ષક, કે જ્યાતિષીઓએ નિર્ણત કરવાને છે. થયું એતો. Page #15 -------------------------------------------------------------------------- ________________ આ પછી ત્યાંથી ચાલતાં ચાલતાં લક્ષ્મણ ભટ્ટ પત્નિસહ કાશીમાં સુખરૂપ આવી પહોંચે છે. કેટલેક વર્ષે શ્રી વલ્લભનું ઉપવિત સંસ્કરણ કરે છે. આ પછી કાશીમાં પણ એમનાં ગામના માણસેને અવર જવર અધિક હશે એટલે એમણે પર્યટન આરંભ્ય. અને એમ કરતાં સંવત ૧૫૪૬ માં શ્રી બાલાજીમાં વલ્લભને અગિયાર વર્ષને મુકી વૈકુંઠવાસી થાય છે. હવે શ્રી વલ્લભની સ્થિતિ વિષમ હતી. ઉદર નિર્વાહનું સાધન નહોતું. આથી કહે છે કે તે પિતાની માને લઈને વિધાનગરમાં એને મામ વિધાભૂષણ (નામ કપીત દેખાય છે) નામે હતો તેની પાસે ગયો. મામાએ આદરસત્કારથી બેસાડ્યાં પિતાના પિતા એ પણ લક્ષ્મણ ભટ્ટના સમયથી જ ન્યાત બહાર હોવાથી મામાને ત્યાં મોસાળમાં જમતી વખતે પંકિત ભેદ પળાયો. શ્રી વલ્લભ કંઈક તેજી હતા, વિચિક્ષણ હતા, તેમને સ્વમાન ડુયું. આના કરતાં તે ભિક્ષાયે સારી. આ વિચાર કરી ભાણેજે મામાને કહ્યું “મેં તે હાથે રાંધી જમવાનો ધર્મ ધારણ કર્યો છે.” આ પરથી મામા રોષે ભરાયા ને ભાણેજને ઘર નિકાલ કર્યો. શ્રી વલ્લભે આથી તળાવને પાળે રાંધી પ્રસાદ લીધો. મા તે એમના મામાને ત્યાં જ હતી. શ્રી વલ્લભ ત્યાંથી એકલા પ્રયાણ કરી ગયા. શ્રી વલ્લભાચાર્યની પ્રાગટયની વાર્તામાં આ પછી બીજે દિવસે કૃષ્ણદેવ રાજાની સભામાં બહુ બહુ ચમત્કાર કર્યા વર્ણવ્યા છે તે બધા નિર્મૂળ છે તે હવે પછી આગળ જણાવાશે પણ એટલું તે ખરૂં કે શ્રી વલ્લભ ચતુર, વિચિક્ષણ ભણેલા, સ્વાથી, વ્યવહાર કુશળ હતા. અહીંથી હવે વલ્લભ ચાલ્યા ને દેશ દેશ ભ્રમણ કરવા માંડયું. ભિક્ષા માગીને ખાવાનું ને સુખ સ્વેચ્છાપૂર્વક પૃથ્વી પર સુવાનું એટલે જવાનું, શીખવાનું, તેમજ વિવિધ અનુભવો મેળવવાનું એને બન્યું પ્રવાસથી બહુ બહુ તરેહના ને વિવિધ માણસેના સમાગમમાં આવવું પડે એટલે હોશિયારી ને ચતુરાઈ વધે એ સ્વાભાવિક જ છે, નીતિ શાસ્ત્રમાં ઠીકજ કહ્યું છે કે – देशाटनं पंडितमित्रता च । नीतियुतं राल्बसमा प्रवेशं अनेक शास्त्राणि विलोकितानि चातुर्य। मुलानि भवंतु पंच: Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અર્થાત ચતુરાઇ પ્રાપ્ત થવાના પાંચ સાધને છે (૧) દેશાટન (૨) પંડિતાની મિત્રાચારી (૩) નીતિમાનજનાની સભામાં જવુ (૪) રાજ્યસભામાં બેસવું અને અનેક શાસ્ત્રાનુ' અવલેાકન કરવુ'. હવે આ પાંચ પ્રકાર મેળવવાને શ્રી વલ્લભને સાધન મળ્યુ. તેથી દેશાટન કરી પેાતાનેા વખત ચતુરાઇ પ્રાપ્ત કરવામાં રાકવા લાગ્યા. આમ છતાંયે તે એક ભટકતા બ્રાહ્મણની અવસ્થામાં હતા. આવી રીતે બહુ વર્ષોં તેણે વીતાડયાં. હેમનીજ વાર્તામાં લખ્યા પ્રમાણે શ્રી પ`ઢરપુર પણ એ ગયા હતા. ત્યાં એ ન્યાતની હાર થયલા છે એ કારણે કદાચ મદિરમાં આવવા દીધા ન હેાય એટલે એણે નદીને સામેપાર મૂકામ કર્યાં હતા. હજી ત્યાં ત્યેની બેઠક છે. વળી એવી વાત અડાવી દીધી છે કે વિઠ્ઠલનાથજી નદીપાર શ્રી મહાપ્રભુજીને મળવા ગયા ત્યાં સારી રીતે મળીને બેઠક સ્થાપિ છે. જ્યારે સત્ય વાત તા જો વિસ્મૃતિ ન થતી હોય તે એ છે જે ઘણા વર્ષો સુધી તેમના વંશજોને વિઠ્ઠલનાથમાં આવવા દેતા નહીં. પણ ભાટિયા વગેરે વૈષ્ણવા આ ધમ પાશમાં પડયા પછી તેની સમૃદ્ધિ વધતાં વિઠ્ઠલનાથવાળા લક્ષ્મીના અંજને અજાયા હશે અગર આકર્ષાય હશે એટલે આવવા દીધા હતા, ધનને આ પ્રભાવ આવે પ્રસગે સામાન્ય છે. શ્રી વલ્લભ સ્વામિના સન્યાસ, નિજવાર્તાદિ પુસ્તક પરથી જણાય છે કે તે શ્રી જગન્નાથજી વગેરે ધણે સ્થળે ગયા હતા. બાર તેર વર્ષ સુધીતેા એને! આ ભ્રમણ કાળ હતો. તે બાદ પટન કરતે કરતે એક શહેરમાં એવું જવુ થયું'. હેતુ' નામ પ્રગટ વાર્તામાં છે, ત્યાં વિષ્ણુ સ્વામિની મેટી ગાદી હતી. ત્યાંના મહંતને મળ્યા. સભાષા કરતાં આ માણસ હાંશિયાર તે ચતુર લાગ્યા. મહતને પેાતાની પાછળ ગાદી ચલાવે એવા શિષ્યની જરૂર હતી. એણે વલ્લભતે યાગ્ય ધાર્યો. બધા સૂતાં પછી એને જગાડી મહ ંતે વલ્લભને પેાતાને વિચાર જણાવ્યું. વલ્લભ ભટકતા હતા હેને સેકડેા સેવકૈા મળે તે ગાદી મળે એટલે એને આનંદ થયા. પીડા માત્ર એટલી હતી કે સૌંન્યાસી થવાનુ` હતુ`. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પણ આમ પણ ક્યાં એના લગ્ન થાય એવા સ‘ભવ હતા? આથી હેણે મહંતની ઇચ્છાને સ્વીકાર કર્યાં. બીજે દિવસે પેાતાના ઘણા ખરા શિષ્યા સમક્ષ મહ ંતે શ્રી વલ્લભને દિક્ષા આપી સંન્યાસી બનાવ્યા. નિજવાર્તામાં આ પ્રકારે કથન છે કે મહ તે શ્રી વલ્ભાચાય ની . વિદ્વત્તા જોઇ પેાતાના મનમાં ઠરાવ કર્યા કે આ સ`પ્રદાય ચલાવે એવા યાગ્ય પુરૂષ છે. એને શિષ્ય કરીશું; પણ રાત્રિના સૂતાં પછી સ્વપ્ન આવ્યું તેમાં ભગવાને મહંતને જણાવ્યું અરે ! મુખ`! તું મને પણ શિષ્ય કરવા માંગે છે. આ જે માણસ તારે ત્યાં આવ્યે છે તે મારૂ સ્વરૂપ છે, તેને તું માણસ તરીકે ન સમજી, તારે તારૂં અન્ય શિષ્યાનું કલ્યાણ કરવું હોય તેા બધા એને શરણે જાએ. એવી ભગવદ્ આજ્ઞા થતાં મહંત ચમકયા. શ્રી મહાપ્રભુજી સૂતા હતા ત્યાં દોડી ગયા. જુએ છે તે જેવા સ્વપ્નમાં દીઠા હતા તેવાજ ભગવાનના દર્શીન થયાં. પછી શ્રી વલ્લભના ચરણ ચાંપવા તે મહંત ખેડા એટલે શ્રી વલ્લભ ઊયા અને કહ્યુ':आप यह कहा करो (( "" ― મહંતે કહ્યું કે બે ન આવો ને નાથ્યો નદી સૌ વાષ ક્ષમા જ ને. એટલું કહી ખીજે દહાડે સવારમાં સ્નાન કરી વલ્લભને શરણે ગયા. અહીં શૈાચનીય એ છે કે વાતની સત્યતાનેા માટે અન્ય કશે! આધાર નથી. પરપરાએ પણ આ કથા કહેનાર આજે તે સ્થળમાં કાઇ રહ્યું નથી. હવે વલ્લભ સુખ નિવાસી બન્યા. ઉદર નિમીત્તની ચિંતા ટળી. અને સાંપ્રદાયિક ગાદી કે એવું કંઇ હોય ત્યાં પપિતા પણ હાય. આથી હેમને સહવાસ અભ્યાસનું સાધન થયું. વિષ્ણુ સ્વામીના સાંપ્રદાયિક ગ્રંથાના યથાસ્થિત અભ્યાસ કર્યાં, થેાડે કાળે મહંત મરણ પામ્યા. વલ્લભ ગાદીપતિ થયા. મઠાધીશ થયા. પથના નેતા થયા. શ્રી વલ્લભ સ્વામિનું સન્યાસ પછી લગ્ન. કેટલાક કાળે બરાબર સ્થિર થયા પછી પટના માટે લાલસા થઇ. થેડાક સ્વમતાનુ પાછી યાત્રાળુ સાથે નીકળ્યા. બારેક મહિને Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કાઇ કાશી જઇ પહોંચ્યા. ત્યાં કાઇ એક મધુ મંગલ કરી બ્રાહ્મણ રહેતા હતા. સ્હેતે ત્યાં બહુ કાલ સુધી સ ંતાનેાત્પત્તિ ન્હાતી થઇ તેથી ણે વાંઝિયાપણું ટાળવા વિશ્વભર મહાદેવની માનતા લીધી હતી. જેથી જો છેાકરેા આવે તે મહાદેવની સેવા કરવા માટે મહાદેવની સેવામાં અણુ કરે અને ાકરી આવે તે કાઇ પરદેશી બ્રાહ્મણને વિશ્વેશ્વર મહાદેવને નામે કૃષ્ણાર્પણ કરી કન્યાદાન દેશે. કાળ બળે પુત્રી અવતરી. મહાદેવજીને પેાતાની સેવા કરનારની જરૂર જાણે ન્હોતી; નહી તેા પુત્ર આપત. કારણ પુત્રી તે। મહાદેવના દર્શોન પણ કરવા રહેનાર નથી. કદાચ એમ. પણ હાવા સ`ભવ છે કે આ બ્રાહ્મણ પણ ન્યાત મ્હાર થયલેા હોય તે શ્રી વલ્લભ ભટ્ટ (હેની સાથે સબન્ધ થયા હતા) સાથે સબન્ધ કરવાથી સરખે સરખી જોડ અને એમ હતું. કારણ તે કન્યાને ન્યાતિલેા ન સ્વીકારે. બાક મહાદેવજીએ તે દેશને પરદેશ સરખાંજ હતાં. નહીં તેા ગામમાં આપે તે મહાદેવજીનુ શું જતું હતું? વળી બીજું વિચારવાનું છે કે વલ્લભાચાય કાશીમાં ગયા ત્યારે આ કન્યાની ઉમ્મર પરણવા યોગ્ય આસરે બાર તેર વર્ષની હતી તે ત્યાં સુધી મધુ મ'ગલને પરદેશી બ્રાહ્મણ ક્રમ ન મળ્યા હશે? આ ઉપરથી જે અનુમાન લિતા થાય છે તે એજ કે જુગતે જુગત બન્નેની મળી હોવી જોઇએ. મધુ મ`ગલ પરદેશીઓ માટે ધમ શાળામાં નિત્ય તજવીજ કરતા હતા. વલ્લભ સ્વામી આવતાં તે હેને મળ્યા. પ્રòાની પરપરા દ્વારા હેના સંબધી સ` હકીકત જાણી. જાતિ, રીતભાત વગેરે સ બધી સ માહિતી મેળવી, અને પેાતાની પુત્રીને સર્વ રીતે મળતી રાસ આવશે એમ વિચારી પેાતાની પુત્રી તેને આપવા વિચાર કર્યાં. પ્રથમ તા. વલ્લભ સ્વામિએ પેાતે સન્યાસી હોવાથી પરણવા આનાકાની કરી પણ જ્યારે મધુમ`ગળે. બહુ આવતાથી સારી રીતે હુમજાવ્યા ત્યારે તેનું મન લાલસાવશ બની પીગળ્યુ. C એણે વિચાયુ કે ગાદી આયતી મળી ને કન્યા મળવાની સ્વપ્ને આશા નહી. તાપણ વિના પ્રયત્ને મળે છે તે જતી કરવી Page #19 -------------------------------------------------------------------------- ________________ નહીં. તાત્કાળનો પિતાના શિષ્યોની સલાહ લઈ બીજે દિવસે ઉત્તર આપવા જણાવ્યું. રાતના ચાર પાંચ મુખ્ય શિષ્યને બરાબર હમજાવ્યા ને મનમાં નક્કી કરાવી મુક્યું આવી રીતે શ્રીવલ્લભની, જીંદગીમાં વારાફરતી સુયોગ પ્રાપ્ત થતા હતા. નીતિશાસ્ત્રીમાં સત્ય કહ્યું છે કે, જ્યારે કંઈ બનવાનું હોય છે ત્યારે બુદ્ધિ પણ તેવી જ સઝે છે. પણ વખત અનુકૂળજ આવી મળે છે તેવી જ આવી ચડે છે અને સવ ન બને એવું હોય તો પણ બની જાય છે. આ રીતે આ પ્રસંગમાં પણ બન્યું. મધુમંગલ આવ્યો. વલ્લભને લગ્ન માટે પૂછ્યું વલ્લભે હા કહી. મધુ મંગલે શ્રીફળ આપ્યું. મૂહુર્ત જોવરાવ્યું. ને, આ પ્રમાણે પોતાની પુત્રીનું વલ્લભાચાર્ય સ્વામિ સાથે લગ્ન કર્યું. સ્વામિ, સંન્યાસી મટી ગૃહસ્થાશ્રમી થયા. આ રીતે વલ્લભ સ્વામિ પણ પિતા લક્ષ્મણ ભટ્ટ માફક સંન્યાસીમાંથી ગૃહસ્થાશ્રમી થયા. દુનિયાનાં ઉદ્ધાર અથે જે નિષ્કામતા, સ્વાર્થ ત્યાગ, કે વિરાગીતા જોઈએ તે બહુ દુર્લભ છે. અને ગર્ભશ્રીમંતાઈના સહચારી દોષ, વિલાસ વૈભવ ને કામુકતા બહુ કરી આ કુળ બાળકોમાં જાણે વારસામાં ઉતર્યા હોય તેવા રંગ રાગના સુહાગ દષ્ટિગોચર થાય છે. આવી રીતે વલ્લભ સ્વામિ પરણીને પોતાના ગામ તરફ પાછા વળ્યા. રખેને ત્યાં પહોંચ્યા પછી શિષ્યો કનડગત કરે આ હેતુથી સાથેના શિષ્યોને બરાબર હાથ કરી લીધા અને એક સંન્યાસ નિર્ણય” નામક ગ્રંથ જ. અને થયું પણ તેમજ સ્વગ્રહે પહોંચ્યા પછી આ દંપત્તિને જોતાં વાર શિષ્યોમાં માંહે માંહ્ય ચર્ચા થવા લાગી અને કેટલાકે તો પૂછયું પણ ખરું કે “મહારાજ આ જનાને તમારી સાથે શાનો? ઉત્તરમાં વલ્લભ સ્વામિએ લગ્ન થયેલાનું જણાવ્યું, અને સાથે તૈયાર કરી રાખેલું “સંન્યાસ નિર્ણય” નામનું પુસ્તક બતાવ્યું. એમાં એમણે એમ દર્શાવ્યું હતું કે સંન્યાસિને સે જન્મે મોક્ષ થાય. અને તે બહુ કઠણ છે. કારણ નવાણું જન્મ ધમપૂર્વક જાય ને સોમાં જન્મમાં દેવયોગે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જો માત્ર એકજ વખત પણ વિષય વાસના થઇ. તે બધા જન્મ એળે જાય તે પાછા નવીનસરથી સૈા જન્મ સન્યાસના પાળવા પડે. ઉપરાંત એણે જણાવ્યું કે પાતે યુવાન હતા માટે વિષય વાસના પૂર્ણ કરી વિધિપૂર્ણાંક સ ંન્યાસ લેશે. પ્રત્યેક મનુષ્ય માટે ગ્રહસ્થાશ્રમની ખાસ આવશ્યકતા જણાવી. બધાને આ વાત ગળે ન ઉતરી. ત્યારે પ્રથમથી જે થાડાકાતે હાથ કરી લીધા હતા મની મદદથી સામે થયેા. આમાંથી ઝગડા પેદા થયા. તે રામ્યા નહી' અને મમત ભરાયા. વલ્લભને ગાદી છેાડવી પડી, ને ધેાતાના અંગી ચાર પાંચ સહાયક શિષ્યા લઇ નીકળી પડયા. હવે વલ્લભ સ્વામિ શુ કરે છે તે જોઇએ. વિષ્ણુ સ`પ્રદાયિ મહ ંતે શ્રી વલ્લભની ચતુરતા જોઇ પટ્ટ શિષ્ય તરીકે પસ`દગી કરી હતી તે તે કા` માટે યેાગ્યજ હતી. વલ્લભ સ્વામિ પેાતાની નાત સમજતા હતા તે સ્વભાવ ચતુર હતા, મનુષ્યની પરીક્ષા કરવાની શક્તિ હૈનામાં સારી હતી. એણે આ પાંચ શિષ્યા સાથે પ્રયાણ કર્યા પછી હવે શું કરવું ક્યાં જવું હે બરાબર વિચાર કરવા માંડયા. લેાકના ભાળપણ ને અજ્ઞાનતાના કુવા ને કેટલેા લાભ લઇ શકાય, નામના, કિતી દ્રવ્ય શી રીતે વધુ પ્રાપ્ત કરી શકાય, ગાદી સ્થાપન કરી શી રીતે સારી રીતે ચલાવી શકાય તેને વિચાર કર્યાં. તેલ ગનેા તે હેમણે ત્યાગ કર્યાં હતા, દક્ષિણમાં કંઇક વિદ્વત્તા હતી, કાશીમાંતા સમ પદ્મિાનુ` સ્થળ હતું. અને એ શિવાયના અન્ય પ્રદેશા સંબંધી એમને બહુ જ્ઞાન ન્હેતું, વિગેરે વિચાર કરીને ગાકુળ મથુરા પસંદ કર્યું. આમ કરવામાં એમણે બે લાભ જોયા. એકતા એનું શિક્ષણુ વિષ્ણુ સોંપ્રદાયિ હતું એટલે શ્રૃજ વાસિઓને પ્રિય એવા ન`દના કુંવરના ધર્મ ચલાવવા તે બહુ અનુકૂળ પ્રદેશ હતા તેમજ ત્યાં અજ્ઞાનતા ને મૂઢતા વધુ પ્રમાણમાં હતા. આ પ્રમાણે તે ગોકુળ મથુરા જઇને વસ્યા. ત્યાં તજવીજ કરી ગિરિરાજ પર્વતની તળેટીમાં એક અન્યાર નામનુ' ગામ હતું ત્યાં મુકામ કર્યાં. ત્યાંના કાઇ સદુપ`ડયાને મળ્યા. સદુપયા Page #21 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજ પર એક નાની સરખી ઝુંપડી બાંધી રહ્યો હતો. વ્રજવાસી ઓમાં તે કાંઈક ભણેલો હતો તેથી ત્યાંના છોકરાઓને ભણાવતા. વલ્લભસ્વામિએ હેની સાથે મિત્રતા કરી પોતાની પ્રવૃત્તિના હેતુથી વાકેફ કર્યો. સદુ પંથે લોભવશ બની ભાગીદાર થયે. આવી રીતે પાંચ સાતે મળીને પુષ્ટીમાર્ગને પ્રારંભ કર્યો ગિરિરાજ પરની સદુપંડયાની ઝુંપડીમાંની જે મૂર્તિ હતી તેનો જીર્ણોદ્ધાર કરાવી ત્યાંજ સ્થાપન કર્યું. સદુ પંડો પણ કંઈક હાશીઆર માણસ જણાય છે. સેવાને અંગે ખરચ વિગેરેની વ્યવસ્થા હેણે કરવા માંડી. પૂરણમલ્લ કરી રાજા હતિ હેને મળે. હેને ચતુરાઈથી સમજાવ્યો. હેણે મંદિર બંધાવી આપવા કબૂલ કર્યું. પણ સાથે કહ્યું કે સેવા કરનાર માણસ રાજા તરફનો રહે. આ પ્રમાણે વ્હેણ મંદિર બંધાવી આપ્યું અને હેમાં ગોવર્ધનનાથજી એવું નામ આપી એક મૂતિ પધરાવી; પણ રાજાએ સેવા કરનાર બંગાળી બ્રાહ્મણ રાખ્યા. આ ઉપરથી એક અનુમાન થાય છે કે પૂરણમલ્લ કદાચ રાધાવલ્લભી પંથનો હશે તેથી ગેડિયા બંગાલી ગોંસાઈઓની તરફથી બંગાળી બ્રાહ્મણ રાખ્યા હશે. અને એક અધિકારી પિતા તરફનો રાખે જેથી હિસાબની વ્યવસ્થા બરાબર રાખી શકાય. શ્રી વલ્લભને આ વ્યવસ્થા ફાવે એમ ન હતી. આ તે નવી ઉપાધિ વળગી. સ્વતંત્રતા ગઈ ને સેવાયે ગઈ. મંદિર બંધાવવા જતાં મતિયે ગઈ. વિચાર્યું કે આ વ્યવસ્થામાં સાર નથી. આથી તેણે પરિક્રમા કરવા વિચાર કર્યો. જઇને થોડે મહિને પાછા ગિરીરાજ પર આવ્યા. સદુ પંડયાને મળી ચાતુર્યા વાપર્યું. બંગાળી બ્રાહ્મણોના દેષો શોધી કાઢયા, ને અધિકારી જે હતો હેને હાથ કરી લીધું. પૂરણમલ્લ પાસે અને અધિકારી દ્વારા કળ વળ વાપરી બ્રાહ્મણોને તિલાંજલી અપાવી. આગલો ક્રમ ચલાવવા માંડ્યું, અને લોકોને આકર્ષવા માંડ્યા. પંથનો પ્રથમ પાયે આ પ્રમાણે નંખાયે. હવે એમણે પંથને કેવી રીતે વૃદ્ધિ કરી ફેલાવો તે માટે યુક્તિ છે. એકલું સંસ્કૃત ઉપયોગી ન નીવડે, તેથી એણે કવિ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રાખ્યા. તેઓ નિરાંતે કાવ્યા કરતા, એટલે આગળના પાંચ સાત શિષ્યાને આકવિયે બધા એના શિષ્યેા બન્યા અને પ્રાચીન રીવાજ મુજબ એ હેમના મહંતગુરૂ, એ પ્રમાણે બન્યા. ધીમે ધીમે વૃદ્ધિ થતી ગઇ, ચાર્યાસી વૈષ્ણવની વાર્તા પરથી અનુમાન થાય છે કે એ શ્રી વલ્ભાચાય ના શિષ્યા થયા હશે. ચાર્યાસી વૈષ્ણવમાં ઘર તેા ૩૫ કે ૪૦ તાપણુ બધા શિષ્યેા સાથે તે વ્યવહાર છૂટથી કરતા અને ભળી જતા. તે સમયે એમાં કાઇ પ્રકારના દંભ આડ બર સેવક સાથે ન્હોતા. આ દંભકે મોટાઇના કરતાં ચાતુ ની વિશેષતા પ્રમાણમાં અધિક હતી. તેમ સેવકના હાથનુ ખાવામાં પણ પ્રતિબધ ન્હાતા. ફરીથી સન્યાસી તથા અત માગ ચલાવવાના આ પ્રકારના પ્રારંભ પછી વીસેક વર્ષ આ સ્થાન પર વલ્લભ સ્વામિ રહ્યા. દરમ્યાનમાં બે પુત્રો થયા. પહેલા પુત્ર ગોપીનાથજી ૧૫૬૮માં જન્મ્યા. બીજા વીડ્ડલનાથજી હેતે વૈષ્ણવ શ્રી ગુસાં કહે છે હેમનુ પ્રાગટય ૧૫૭૨ માં થયું. " આ પછી આ છેારા ૧૪-૧૫ વરસમાં થયા તે વખતે શ્રી વલ્લભાચાય પત્નીની સંમતિ વગર સંન્યાસી થયા. પુષ્ટીમાગી ય પુસ્તકામાં જણાવ્યું છે કે એમણે બે વાર પત્નીની અનુમતિ માટે પૂછેલું પણ હેંણે ન સ્વીકાયું. એથી એમણે યુક્તિ કરી પેાતે બેઠા હતા ત્યાં ઘરમાં આગ લગાડી આથી સ્ત્રીને ખેલવુ જ પડે કે “ઘરમાંથી નિકળા” એટલે આને અથ એમણે સાથ કરી બતાવ્યા. એએ તેા નીકળી સન્યાસી બની ગયા, અને ‘પૂર્ણાનંદ સરસ્વતૅન્દ્ર” એવું નામ ધારણ કયુ. ગાલેાકમાં જવાના સાધનથી બહિર્મુ`ખ થઇ બ્રહ્મલેાકમાં વાનું સાધન જે સ’ન્યાસ તે હેમણે ગ્રહણ કર્યાં. પેાતાના સિધ્ધાન્તથી પાતેજ કેમ ઉલટા ચાલ્યા એનુ કારણ સમજાતું નથી. આ પછી સન્યાસીના વેષમાં બહુ કાલ સ્થિર બેઠા હોય એમ લાગતુ' નથી. કાશી ગયા ત્યાં કુટ`ખીમાંના કાઇ આવી પહોંચ્યા આથી હેને બહુ કાંટાળા થયા તેથી અગર ગમે તે કારણે સવત ૧૫૮૭માં શ્રી ગ`ગાજીમાં હેમનું જળશયન થયું, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯. પ્રાગટયની વાર્તામાં આ પ્રસ`ગતુ. વર્ણન આ પ્રકારે છે. શ્રી ગાપીનાથજી તથા શ્રી ગુસાંઇજી અને અન્ય શિષ્યા એ દિવસે મધ્યાન્હે આવી પહોંચ્યા શ્રી વલ્લભાચાય અને સંન્યાસીના વેશમાં જોયા એટલે તેએ ત્યાં જઇ પહેાંચ્યા. વાત કરવા માંડી, પણ શ્રી વલ્લભાચાર્યે હેમના સામું જોયું નહી, પુત્રાએ પૂછ્યુ હમારે કેમ વર્તવું....” વલ્લભાચાર્યે ઇશારતથી કલમ કાગળ માગ્યાં, તે તેએએ આપ્યા. શુ' લખી આપ્યુ` સ્હેની વિગત પુસ્તકમાં દર્શાવી નથી, માત્ર એટલુ` છે કે લખી આપ્યું. પછી પૃથ્વી પર જેમ ચાલે તેમ ગંગાજીના પાણી પર ચાલ્યા, મધ્ય ભાગે જઇ પદ્માસન વાળી બેઠા અને ધ્યાન ધરતામાં એક અગ્નિની ધારા ગંગાજીના મધ્યમાંથી સૂર્યમંડળ સુધી ઊંચી થઇ રહી. ઘેાડીવારમાં મધાના દેખતા જોતજોતામાં તેઓ લુપ્ત થઇ ગયા. પછી તેઓએ હૈના વસ્ત્રને અગ્નિદાહ દીધા. આ નીજ વાર્તાના સાર છે. .. C શ્રી વલ્લભાચાય ના જીવનનૃતાંત અને તત્સંબન્ધી ઇતિહાસનું રેખાદર્શન સક્ષિપ્તમાં આટલુ હોઇ અહીં પૂર્ણ થાય છે. આમ છતાં સર્વ સરખા નથી હોતા, કેટલાક દુરાગ્રહી તેમજ જ્ઞાનલવ ધ્રુવિદગ્ધા હશે તેને આ વાત ગળે નહીં ઉતરે, અસ તેાષકારક લાગશે. તેના ધ્યાનમાં તે પુષ્ટી માના મોટા મોટા ગુરૂવર્યા એ જે ચમત્કાર કરેલા તેનાં વર્ણનને મહાત્મ્ય તરવરતાં હશે માટે હવે તે સબન્ધમાં કંઈક સમાધાન તેમ સ્પષ્ટીકરણની આવશ્યકતા છે. કહેવાતા ચમત્કારનું મિથ્યાત્વ ધવાદો કે ધર્મોનુ. ઐતિહાસિક નિરીક્ષણ કરીશુ.. તા જણાશે કે ઉત્પત્તિ સમયે જે પરિસ્થિતિ હોય છે. તે વખતે મુલ સ્થાપન કરનારમાં સામાન્ય સાધારણ મનુષ્યા કરતાં કંઇ'ક સહેજ અંશે પણ વિશિષ્ટતા હોય છે. ક ઇંક ચાતુર્ય, કઈક બુદ્ધિપ્રભાવ, કંઇક હોશિયારી કંઇક વ્યવહાર કુશળતા, ક ક યુક્તી પ્રયુક્તિઓ, કઈ ક બુદ્ધિવિલાસ, અગર જ્ઞાન એમાં ગમે તેમાં વિશિષ્ટતા હોય છે. આમાંના એક અથવા વધુ સાધારણ મનુષ્યેા કરતાં કંઈક વધુ પ્રમાણ હોય છે. તેમજ લેાકાને ભુકી નાખવાની Page #24 -------------------------------------------------------------------------- ________________ અસાધારણતા હોય છે. વળી બીજું એવું પણ હોય છે કે સામાન્ય જનસમાજ અજ્ઞાન તેમજ અંધ શ્રદ્ધાળુ હોય છે. આ દુનિયાનું ઠેકાણું હોતું નથી છતાં પરજીવનના જ્ઞાન માટે કોણ જાણે કેમ બહુ ઉત્સુક હોય છે. અને આવા જનારના દૃષ્ટિ પથમાં જેનારની દૃષ્ટિ બહાર તેટલું બધું જાણે કંઈક પરજીવનનું, કંઈક ઈશ્વરી, કંઈક દૈવી એવી માન્યતા રચાય છે. એટલુંજ નહિં પણ કંઈક વખત કેટલાક કેળવાયેલા શિક્ષિત ગણાતા મનુષ્યો પણ આવા હોય છે. તેઓમાં વખતે માનસિક નિર્બલતા હોય છે, વહેમ હેય છે, વખતે દંભ હોય છે, મોટાઈ હોય છે, આડંબર હોય છે. વિવિધ પ્રમાણમાં વિવિધ અંશે વિવિધ મનુષ્યોમાં હોય છે. આમાંનું એક અગર બીજું જુદા જુદા પ્રમાણ માં હોય છે તે પોષાય છે, ને ઘણા ખરા તે અન્ય અન્યના પિષક બને છે. આમ થવાથી એક સામાન્ય સપાટી બને છે. ને સરખાપણું એક પ્રકારે પ્રવર્તે છે. પ્રથમ થોડા હોય છે. પછી ધીમે ધીમે જન્મથી, સસંગથી વ્યવહારમાં સ્વાર્થ અને અન્ય અન્ય ને ખપ હેવાથી સામાન્ય વર્ગ ખુશામદ પ્રિય કે ખુશામદ કરનાર હેવાથી સંખ્યાની વૃદ્ધિ થાય છે. અનેકોની એક સમિતિ, એક સંસ્થા, એક મંડળ, એક સંપ્રદાય એવું બને છે. ધીમે ધીમે સ્થપાય છે, વૃદ્ધિ પામે છે, વળી કોઈ નવીન વિચાર પ્રવર્તક નીકળતાં અસ્ત પામે છે. ધર્મ શું, સત્ય ધર્મ કી, વિશ્વમાં અનાદિ . ચક્રને અનુસરત, શાશ્વત નિયમોને અનુકૂલ એ સમજવું સહેલ નથી. આ વાત અહીંથી આટોપી શ્રી વલ્લભાચાર્યના કહેવાતા ચમત્કારો સંબંધી હવે વિવેચન કરીશું. વિશેષ સુગમ થવાના હેતુથી પ્રશ્નોતરદ્વારા એનો વિચાર કરીશું. પ્રશ્ન –મે તો એમના જીવનનું સાદું વર્ણન કર્યું પણ છેક હરી નારાયણ ભટ્ટના કાળથી હેમણે ચમત્કાર કરવા માંડયા તે સંબધમાં તે શબ્દ સરખે ન કહૈ. ઉત્તર-–અમારૂં વર્ણન યથાર્થ છે. ઉભય પક્ષ અર્થાત શ્રી વલ્લભ સંપ્રદાયિ તેમજ હેમના વિરોધી બન્ને તરફ તટસ્થ વૃત્તિ રાખી થાયોગ્ય લાગ્યું તેટલું જ લખ્યું છે. કારણ સ્વસંપ્રદાયિએ Page #25 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર વિગેરે સૃષ્ટિક્રમ વિરૂદ્ધ હકીકત લખી અતિ અતિશયોકિત કરેલી છે તેમજ વિરોધીએ અંગત ભાવથી શ્રી વલ્લભાચાર્યજીના જીવનને અત્યંત અનિષ્ટ અંશોથી ભરેલું દેખાડવા પ્રયત્ન કર્યો છે. આ પણ ઉચિત નથી. આ માટે આ બન્ને તરફના વિશેષ પક્ષપાતપણુવાળા ભાગને બાદ કરી યોગ્ય તુલના કરી સૃષ્ટિક્રમ અનુકૂળ સિદ્ધ થઈ શકે એવી વાતો અમે ઉપર લખી છે. પ્રશ્ન-ત્યારે શું હરી નારાયણભદ્ર વેદને અવતાર હતા તે ખોટું હશે ? શું હેમણે કેટલાક માયા વાદાને પાડા પાસે ઉત્તર ન્હોતા અપાવ્યા ? યજ્ઞ કરવા માંડયા પછી “ અમે તમારા કુળમાં અવતાર ધારણું કરીશું” એવી ભગવદ્ વાણી શું ન થઈ હતી ? એમના પુત્ર ગંગાધર શું શિવજીના અવતાર હેતા ? ગણપત ભટ્ટ સૂર્યનો અવતાર હેતા વારૂ ? આ બધું પુસ્તકમાં છે હેનું સમાધાન શું હશે ? ઉત્તર–પાડે વેદોચ્ચાર કરે છે તેવીજ જાડી બુદ્ધિના માને તેમજ બીજી જે વાત છે એ કેવળ અશાસ્ત્રીય તેમજ કલ્પનામાં પણ ન ઉતરે એવી છે. વારૂ જો એમ હતું અને સૂર્યના અવતાર તેમજ આ બધું જે કંઈ લખ્યું છે તેમ છે તો તેને પરદેશ શુ કામ વસવું પડે ? વારુ તે ન્યાત બહાર શું કામ થાય ? આ બધા જે સામાન્ય માણસને બંધ બેસતા આવે તેવા પ્રસંગો શું કામ બને ? માટે એ કેવળ અસત્ય છે. આ પ્રમાણે દરેક ચમત્કાર સંબધમાં હમજવું. વલી જે અવતાર હોય તે કેટલેક ઠેકાણે શેષજીને અવતાર લખે છે કેટલેક ઠેકાણે વસુદેવજી ને આમ જુદુ જુદુ છે. વળી લક્ષમણ ભટ્ટ સે સોમયજ્ઞ કર્યા ને કુંડમાંથી વાણુ થઈ તે પુસ્તક લખનારે જ સાંભળી હોય તે કેણ જાણે, તેમજ લક્ષ્મણ ભટ્ટને જે વાત ગવર્ધનનાથજીએ કહી તે વાત લખનારને શી રીતે ખબર પડે કારણ ગોવર્ધનનાથજી તે વખતે પ્રગટયા હેતા. વલી લાખો વર્ષ પર થઈ ગયેલા ભારદ્વાજ મુનિ લક્ષ્મણને મળે આવી વાત માત્ર કેવળ ધર્માધિ વૃત્તિના મનુષ્યનાં ધ્યાનમાં ઉતરે. વળી સોમયજ્ઞ કરાવી સવા લક્ષ મનુષ્યનું બ્રહ્મ ભોજન કરાવ્યું, આમાંયે સત્યતા હવા સંભવ નથી કારણ એવા સમૃદ્ધિવાન હોત તો એક પુત્ર ગિરી શું કામ બને, અને એક પુરી , Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ શુ કામ અને ? ને એક ગુસાંઇ શુ` કામ બને ? સાક્ષાત્ત પરમેશ્વર ગમાં હોય તેા મુસલમાનના ત્રાસથી કાશીથી ન્હાસવું ન પડતે માટે આવી રીતે ચમત્કારની બાબત કેવળ અસત્ય અતિશયેાક્તિવાળી છે. ચમત્કારની કાઇ પણ વાત વિશ્વસનીય નથી. જ્યાં અજ્ઞાન, અંધશ્રદ્ધા, વધુ પ્રમાણમાં ફેલાયલાં હોય ત્યાં જે વાતે ઇશ્ર્વરના બનાવની હોય તે ભયાનક રસથી સમજાવી ચમત્કાર રૂપે મનાવાય. કાલમ્બસ અમેરિકામાં ગયા. ત્યારે ત્યાંના લેાક સાથે જરા ખટપટ થઇ પછી તે દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું હતું ત્યારે હેંણે કહ્યુ હું ઇશ્વરના કાપ ઉતારી રાત્રે અંધકાર કરીશ. '' તેમ થયું. આથી અજ્ઞાન લેાક પગે પડયા ને કાલાવાલા કર્યાં. એટલે જાણે પ્રકાશને એજ દાતા હોય તેમ કહ્યું “ થાડા કલાક રહી. અજવાળું થશે હું પ્રભુની પ્રાના તે માટે કરીશ,’’ કારણકે ગ્રહણ છુટતાં પ્રકાશ થવાનેાજ હતા. લેાકેા તેા અજ્ઞાનતાથી કાલમ્બસને દેવી ગણવા લાગ્યા. તે કાળની દૃષ્ટિએ જાતાં શું શું ન માન્યા હોય ? જાદુગરા, બાજીગરા, નેત્રપલ્લવી, કરપલ્લવી કરનાર આજેયે શાગી તે મળતીઆ રાખી એવા ચમત્કાર બતાવે છે કે જોતાંજ ધડીભર અજાયબીમાં નાંખે છે. આજના જમાનામાં જો કે શ્રી વલ્લભાચાય ને પરમાત્માને અવતાર માનનાર કેળવાયોા વર્ગ એ છે છતાં આજકાલના શ્રી ઉપેન્દ્રને યે ભગવાન માનનાર શિક્ષિત વર્ગ । પછી ઘેાડુંક લખવું પ્રાપ્ત થાય છે. પુરાણમાં અવતાર પચીસમે અવતાર કયાંથી આવ્યા? છવીસમા કયાંથી પુસ્તકમાં શ્રી વલ્લભાચાય ને અગ્નિના અવતાર ગાલેાકવાસી કૃષ્ણના મ્હાંના અવતાર કહે છે. સખીના અવતાર લખે છે, ચેાથામાં કૃષ્ણ અને રાધાને વિછડેલા જીવાના બહુ વિરહ થયા તેથી એના નેત્રામાંથી વિરાહાગ્નિ પ્રગટ થયા, આ અગ્નિના સંયોગ થતાં અગ્નિમય પુતળું થયું; હેને પૃથ્વીપર મેકલી દીધુ' એમ લખે છે. અહીં વિચિત્રતા જોવાની એ છે કે જીવ વિડયા પછી ભગવાને હેમને લેવા સારૂ સારસ્વત કલ્પમાં કૃષ્ણાવતાર ધરી ઉલ્હાર કર્યો, અને હેમાંથી બાકી રહ્યા હેમને માટે શ્રી વલ્લભ ને અવતાર થયા. તે હવે સારસ્વત કલ્પને તેા કરેાડે! વ થયા અને તેા ચેવીસ છે થયા ? એક લખે છે ખીજામાં ત્રીજામાં ચંદ્રાવલી છે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભગવાન પેાતાના જીવતા ઇચ્છાએ કરીને ઉદ્ધાર કરી શકયા નહી તેથી ભગવાનને વિરહ થયા આ કેવળ હાસ્યજનક લાગે છે. વળી પ્રત્યેક પુસ્તકમાં પરસ્પર વિરૂદ્ધ તેમજ જુદી જુદી વાતા છે. વળી શ્રી વલ્લભાચાય પાતેજ પેાતાને તેમ માનતા ન્હોતા કારણ કે તેએ તે સ્પષ્ટ શ્રા કૃષ્ણની પ્રાર્થના કરે છે કે “ હું કૃષ્ણ ? . મ્હારી રક્ષા કરા, હું મ્લેચ્છેાથી ઘેરાયલા દેશમાં હેરાન છું.” વળી હેમણે સ્વામિનીજીના ચરણની પણ સ્તુતિ કરી છે તો તે પૂર્ણ પુરૂષોતમરૂપ અવતાર હોઇ શકે નહિ. નીજ વાતા વાંચવાથી એ પય ટન કરનાર, ભિક્ષાથી આજીવિકા ચલાવનાર એક ચતુર મનુષ્ય હતા એમ લાગશે. શિષ્યા અવતાર ને પ્રભુતાની અતિશયાક્તિ કરે એથી કંઇ તે સત્ય રે નહિં. કેવળ હાસ્યજનક અસત્ય છે. વેદ, છ શાસ્ત્ર, શ્રુતિ, સ્મૃતિ, ભાગવત, રામાયણ કેથે વલ્લભાચાય માટેની આ વાતને કેશ સરખા પણુ ઉલ્લેખ નથી. ગંગાજી શ્રી વલ્લભાચાય ના ચરણના કરવા ઉંચા ડે એ પણ કેવળ વિચીત્ર કલ્પના છે. વળી પેાતાની માતાને બગાસું ખાઇ મ્હોંમા વૃજ બતાવ્યું આ પણ કેવુ` અસભવિત છે ? કાશી વિશ્વેશ્વર, જે એક પત્થરની સ્મૃતિ તે મનુષ્યને વેશ ધારી આવે એ કેવી અધ કલ્પના લાગે ? સત્યવાત એ છે કે જે શ્રી વલ્લભ સ્વામિ બહુશ્રુત, સામાન્ય શિક્ષિત, ચચળ, ચતુર, વ્યવહાર કુશળ હતા. વિદ્વત્તાના પ્રભાવશાળી કંઇ માટા ગ્રંથા એમણે લખ્યા નથી જે સુવિખ્યાતિ છે તે એજ પુસ્તકા માટે. એક ભાગવતની ટીકા સુબેાધિની તેમજ ખીજુ` અણુ ભાષ્ય. અલ્બત્ત હેમણે પોતાની પાસે પડિત રાખ્યા હતા હેમનીયે સહાય લીધી હશે પણ આજ ગ્રંથા હેમનાપ્રસિધ્ધ ગ્રંથે છે. સ્પ C આથી અધિક હેમનામાં વિશેષતા હોય એમ લાગતુ નથી. વળી કૃષ્ણદેવ રાજાની સભામાં એએ જીત્યા એ પણ શંકાશીલ લાગે છે. કૃષ્ણદેવ રાજા એમને શિષ્ય થયા હોય તે આજે વિધાનગર સલામત છે તેમ કૃષ્ણદેવના વંશજો રાજ્ય કરે છે તે વલ્લભાચાય તે આળખતા પણ નથી, વૈષ્ણવ પણ નથી, હેમનું એકે મંદિર પણ નથી, બેઠક સુધ્ધાં પણત્યાં નથી. હવે બીજા ચમ કાર ખખત જોયું તે। જણાશે કે શ્રાવણ મહિનાની એકાદશીને Page #28 -------------------------------------------------------------------------- ________________ દહાડે ભગવાને શ્રી વલ્લભાચાર્યને દર્શન આપ્યા. તે પણ યુક્ત નથી. કારણ ઘડિક પિતેજ ભગવાન બને ઘડિકમાં બીજા ભગવાન દર્શન આપે આ પરસ્પર વિરોધ આવે છે. “આચાર્યજી મહાપ્રભુજી અધ્યામાં ગયા ત્યાં શ્રી રામચંદ્ર મળ્યા તેઓએ વલ્લભા- . ચાર્યને પૂર્ણ પુરૂષોત્તમાય નમઃ” કહ્યું, ને વલ્લભાચાર્યો હેમને મર્યાદા પુરૂષોત્તમાય નમઃ” કહ્યું, તેથી હનુમાનજીને શંકા થઈને “રામચંદ્રજીએ નિવારણ કરી.” હવે અહીં કશું કહેવાનું નથી. માત્ર કાલનિર્ણય કરતાં તરત સુજ્ઞ જનને સમજાશે. આજની પ્રજા એટલી બધી ભૂખ નથી કે રામચંદ્રજી અને શ્રી વલ્લભાચાર્યને સમકાલિન માને. વ્યાસજી અલકનંદા આગળ પર્વતની ગુફામાં વલ્લભાચાર્યજીને મળ્યા અને બીજાને સારૂ ગુપ્ત થઈ ગયા આ પણ કેવળ હાસ્યજનક લાગે છે. એક હેકાણે લખે છે કે બંગાળ તથા સિંધ વગેરેમાં સ્મૃતિની આજ્ઞા ન હોવાથી વલ્લભાચાય ગયા નહી પણ ત્યાં કેટલાક દૈવી જીવો હતા. હેમને આ દેશની હદપર ઉભા રહી ચરણની રજથી પવિત્ર કર્યા. એક ઠેકાણે લખ્યું છે કે એક “વન હતું ત્યાં શ્રી આચાર્યજી પધાર્યા પછી વનમાં ઘણુક દેવી છ જનાવરના અવતારમાં હતા હેમનો ઉદ્ધાર કરવા એક ટેકરી પર બેઠા પોતાનો ચરણ સે જોજન લાંબે કર્યો એટલે દૈવી છો તે ચરણની ગંધ લઇ પાવન થઈ ગયા.” એક ઠેકાણે લખ્યું છે કે “એક ગામમાં માયા વાદીઓએ એક દેવીને કુંભમાં પુરી હતી. ત્યાં વલ્લભાચાર્ય ગયા તો લાજ કાઢી ઉભી રહી.” આ ઉપરાંત એટલી એટલી બાબતે છે જે લખતાં પાર ન આવે આ લોકોએ ગપાટા મારવાનું કેટલું બહોળા પાયાપર ચલાવ્યું હતું તેને આ દષ્ટાંતિ જાણવા જોગ નમુના રૂપ થઈ પડશે. સુજ્ઞ વાચકોની આપે આપ ખાતરી થશે કે એ લોકો એ જુઠાણાંના છાટાં નહીં પણ વરસાદજ વર્ષાવ્યો છે. કોણ જાણે શું હશે કે ધર્મોને ચમત્કાર સાથે કેમ સંબધ બતાવાતું હશે ? ધર્મ શું ? ધર્મમાં ચમત્કાર શા. માટે હોવા જોઈએ ? ચમત્કાર શું ? આ બધાનો વિચાર કર્યા વગર કે ધર્મના સ્વરૂપને વિચાર કર્યા વગર ચમત્કારના વર્ણન હંમેશ જવામાં આવે છે. શંકરાચાર્યે ઝારી પાસે મંત્રે લાવ્યા ને વલ્લભાચાર્યો Page #29 -------------------------------------------------------------------------- ________________ પ પત્રાવલંબનથી કાશી સમસ્તના પડિતાને મ્હાત કર્યાં અને દિગ્વિજય પ્રાપ્ત કર્યાં આવી આવી વાતા જોવામાં આવે છે. આ જનસમાજની અજ્ઞાનતાને નિબ ળતાનુ જ પરિણામ હોવાના સંભવ છે. જાણે જ્ઞાન વગર, સદાચરણ વગર, ભક્તિભાવ વગર, ઉપાસના વગર, માનસિકતે આત્મિક કાઇ પણ પ્રકારની ઉન્નતિ સાધ્યા વગર અલાદીનના લેમ્પ માફક માત્ર આવા પુરૂષોના ચમત્કાર માત્રથી પ્રભુની પ્રાપ્તી થતી હોયને ? માત્ર પ્રજાની જનસમાજની એશ આરામી કે આલસ્ય તેમજ પ્રમાદી અવસ્થાને લીધે વગર મહેનતે રે અનેક અધમ આચરણેા છતાં. હેનાં પાપલ ને સટે સુદ્ધાં સુફળ અને સ્વર્ગ પ્રાપ્ત કરવાની આશા રાખે છે. A આ સામાજિક અવસ્થા આલસ્ય, પ્રમાદ, તેમજ હીનતાનું. પરિણામછે. અધેાગત અવસ્થાનું સૂચક ચિન્હ છે. તેમજ વિનાશ્રમ, વિના ધં, વિના સદાચરણ, વિના ઉપાસના, વિના જ્ઞાન, આવા ચમત્કાર માત્ર શુ` સુલ પ્રાપ્ત કરાવી શકે? આ સબન્ધમાં આટલું કથત બસ ગણાશે. પ્રશ્ન-—તે તે કાલના ભિન્ન ભિન્ન કવિઓએ કેટલાંક પદો ગાયાં છે જેવાં કે : — સુરદાસજીએ ગાયુ' છે કે, એમને વિષે કેટલાં પદે માટા માટા કવિએ ગાયાં છે. જેવાં કે -- ૧. સુરદાસજીએ ગાચુ' છે કે, દૃઢ ઇન ચરનન કેરા ભરાસા, દૃઢ ઇન ચરનન કરો. ટેક શ્રી વલ્લભ નખચંદ છટાબિન, સબ જગમે, જી એર નહીં યા કલિમે, જાસાં હાત નિબેરે।. ૨ આંધરા, બિના મુલકા ગેરે।. ૩. અધેરા. ૧ સાધન સૂરદાસ કહે દ્વિવિધ ૨.રસિંક પ્રીતમજીએ ગાયુ` છે કે, વલ્લભહી કા ભરેાસા, મેાયે શ્રી. વલ્લભહી કા ભરેાસા. ટેક. અન્ય દેવકા જાને ન માનેા, ઇનăા આસરા ખરાસા. ૧. કહ્યુક Page #30 -------------------------------------------------------------------------- ________________ બિચારા સમજ મન મેરે, વારંવાર કહું તે. ૨રસિક સુધ સાગરકે તજક, કર્યો પીવત જલ ઓ. ૩. - ૩, કૃષ્ણદાસજીએ ગાયું છે કે, તાહી ક સિરનાઈ, જપે શ્રી વલ્લભ પદ રજ રતિ હેય. કી જે કહા આની ઉંચે પદ, તિનસે કહા સગાઈ મોય, ૧. સારા સાર બિચારી મત કર સુતાબિચ ગોધન લીયે હે નિચેય, તહાં નવનીત પ્રગટ પુરૂષોતમ, સહજહી ગોરસ લીયો હે બિલોય. ૨. જાકે મનમેં ઉગ્ર ભરમહે શ્રી વિઠ્ઠલ શ્રી ગિરિધરદય, તાકે સંગ વિષમ વિષ, ભૂલે ચતુર કરે જિન કેય. ૩. તેજ પ્રતાપ દેખત અપને ચક્ષુ, અસ્મસાર જ્યાં ભિદેન તેય, કૃષ્ણદાસ સુત સુરતે અસુર ભયે, અસુરતે સુર ભયે ચરનની હોય. ૪. ૪. વૃજાધીશજીએ ગાયું છે કે, ' જે શ્રી વલ્લભ ચરણ કમલ શિરનાઇયે, પરમ આનંદ સાકાર સસિ સરસ મુખ, મધુરી વાણી ભક્ત જનન સંગ ગાઈવે, ૧. રાજ તમ છાંડિ મદસત્વ સંગ હોય રાખિ વિશ્વાસ પ્રેમ પંથક ધાર્યો, કહત જાધીસ વૃંદા વિપિન દંપતી, ધ્યાન ધરિ ધરિ હીયે દ્રગન સરા. ૨. - પ. પદ્મનાભદાસે ગાયું છે કે, શ્રી વલ્લભ એ સેઇ કરે છેટેક છે જો ઇનકે પદ દઢકર કરે મહા રસ સિંધુ ભરે. ૧. વેદ, પુરાન સુધરતા સુંદર, ઈન બાતન ન તરે છે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પદ તજકે, ભવ સાગરમેં પરે ૨. નાથકે નાથ અનાથકે બંધુ, અવગુન ચિત ન ધરે, પદ્મનાભ કે અપને જાનકે, કુબત કર પકરે. ૩. ૬. શ્રીદાસજીએ ગાયું છે. સબનતે શ્રી વલ્લભ નામ ભલે. ટેક. લીજે લીજે લાજે ના તર, કલયુગ કરત છો. ૧. સમ દમ, તીરથ સદને સ્પામ ધન; તીરથ વૃથા ચલે, શ્રી વિઠ્ઠલ ગિરધર શ્રી નિધિ, રિધ સિધ પ્રબલો. ૨. Page #31 -------------------------------------------------------------------------- ________________ - એ તો છ નમુના બતાવ્યા છે, પણ તેઓએ પદ તે ઘણું ગાયો છે. વળી એ સિવાય બીજા પુરૂષોત્તમજી, દ્વારકેશજી, વિષ્ણુ દાસજી, હરિદાસજી, વ્રજભૂખણજી, ભગવાનદાસજી, ચત્રભુજદાસ, છીતસ્વામીજી, માણેકચંદજી, રંગીલદાસજી, વ્યાસદાસજી, પદમાનંદ દાસજી, કુમનદાસજી, ગોવિંદદાસજી, અને રામદાસજી, વગેરે ઘણા કવિઓએ એમને ભગવાન તરીકે ગાયા છે, તેનું કેમ? . ઉત્તર–ભાઈ કવિઓએ લખેલું છે એટલે ખરૂં છે એમ જે માનવું તે ગ્ય નથી બુદ્ધિમાને તો અવશ્ય પરીક્ષા કરીને માનવું અથવા છેડવું જોઈએ. એમ તો વામમાર્ગમાં સ્ત્રીના ગુહ્ય સ્થળને ભગવાનવત્ પૂજાવ્યું છે તે કવિઓએ કે કોઈ બીજાએ ? અનેક ચીજોને પિતાનાં ઉદર નિમિત્ત ખાતર વા અજ્ઞાનથી કવિઓએ પરમેશ્વર બનાવ્યા છે નિમિત્તે ૧૬ શ્રત વૈશ:” એ કહેવત પ્રમાણે ચાલનારા પણ કવિઓ ઘણું થઈ ગયા છે. એક કાળ એવો હતો કવિરાજ દરબાર શોભાવનારજ હતા. વિચાર કરી જાશો તે જણાશે કે કેટલીક વખતે કોઈ સાધારણ માણસ હોય, તેને પણ કવિઓ પિતાને પૈસો મળવાની લાલચે રાજા કરતાં સરસ વખાણું નાખે છે. અને કોઈ સાધારણ રાજા પાસેથી પૈસો લેવો હોય, તો તેને ઈન્દ્ર, કુબેર અથવા વિષ્ણુની ઉપમા આપે છે. એ વિષે એક સંસ્કૃત ગ્રંથમાં લખ્યું છે કે, જવા દં ર શનિ, જિં જ મયંતિ હવે કવિઓ આવા પ્રકારની વિવિધ કવિતાઓ લખે તે પરથી પરમાત્માપદ એક મનુષ્યને અપી શકાય નહિ. કવિઓ નાના પ્રકારના રસાલંકાર ઉપજાવી કાઢી નવી નવી કથા બનાવતા. વામમાર્ગમાં સ્ત્રીનાં ગુહ્ય સ્થળને ભગવાનવત્ પૂજવાનું પણ એવા કવિઓની જ ચાતુરીનું પરિણામ છે. વસ્તુતઃ કવિઓ રાજદરબાર શોભાવતા ગીતે, કવિતા કરી એક સામાન્ય માણસને પણ ઈન્દ્ર, કુબેર કે વિષ્ણુની ઉપમા આપે, એવા પણ કવિ હતા. વળી જનસમાજની અજ્ઞાનતા અહીં નડે છે. લોક ખુશામદને ચાહે છે, તેમજ લોક ખુશામદ કરે પણ છે. બેટી સ્તુતિ, બેટી મહત્વતા, બેટી ઉપમામાં રચ્યાપચ્યા રહે અને અજ્ઞાન અને બુદ્ધિપૂર્વક વિચાર વગરની અંધશ્રદ્ધા હોય ત્યાં Page #32 -------------------------------------------------------------------------- ________________ આવા આવા આલંકારિક વણને કેવળ સત્ય મનાય છે. * જગતમાં ભોળાને તે નથી. જ્યાં પરવશતા હોય છે, જયાં સ્વમાન નથી, જ્યાં આરામીયતની લાલસા હોય, જ્યાં આપબળ પર આધારપણું હોતું નથી, જ્યાં માત્ર તૈયાર, શ્રમ વિના સુફલ જોઈએ છે, જ્યાં માત્ર આરામીયતથી અતિમાં અતિ સુખલાલસા પ્રાપ્ત કરવાની વાસના થાય, ત્યાં એક ચમત્કાર માટેની વાત સાંભળી હજારો મનુષ્ય દેડા દેડી કરવા મંડી જાય, હજારે મનુષ્ય પ્રમાદિ અંધશ્રદ્ધાથી, અતિ આતુરતાથી દોડે છે. આવી રીતે કંઈ કંઈ સ્વાર્થથી-કંઇ કંઇ વિચારથી હજારો મનુષ્ય આવા સામ્ય ધમી બને છે. કાળ બળે તેમાં ને તેમાં જન્મ પરંપરાએ લાખ બને છે, છતાં અજ્ઞાન તેટલું જ રહે છે. ધર્મ શું તેનીયે ખબર નથી હોતી. પિતાના સાંપ્રદાયિક સિદ્ધાંત શું તે ખબર નથી હોતી. માત્ર વ્યવહારિક ન્યાતજાતની રૂઢીને ખાતર ધર્માની છાપ અને હેર રાખે છે, સંક્ષેપમાં જણાવીશું કે શ્રી વલ્લભાચાર્યનો ઈતિહાસ સામાન્ય રીતે આટલોજ છે. કોઈ પણ સુજ્ઞજનને રાગ દ્વેષમાં ન તણાતાં તટસ્થ વૃત્તિ રાખીને આ ધમની ઉત્પત્તિ જેવા અમે નમ્રતાથી વિંનતી કરીએ છીએ. . પ્રકરણ ૨ જું, આગલા પ્રકરણમાં આપણે શ્રીમદ્ વલ્લભાચાર્યને જીવનની રૂપરેખા આંકી. અહીં આપણે હવે જરા આ ધર્મોત્પત્તિકારોના જીવનની એક બાબત તરફ લક્ષ્ય કરીશું. તે એકે લક્ષ્મણ ભટ્ટે હાનપણમાં પિતૃગહથી હારી જઈ હેનો ત્યાગ કરી સંન્યાસ લીધો હતો. તત્પશ્ચાત પિતાના કૌટુમ્બીઓ અને દીક્ષા આપનાર સંન્યાસીના આગ્રહ અને આજ્ઞા ને લીધે પાછા ગૃહાશ્રમી થઈ ત્રણ પુત્રના પિતા થયા એટલે વાસના ક્ષય વિનાને આ વિરાગ હતો. ગ્રહસ્થાશ્રમ તરફ તેને પ્રીતિ અનુકૂળ સંગમાં હેવી જ જોઈએ. આ પ્રમાણે વાસ્તવિક રીતે તો તે ગૃહસ્થાશ્ર મીજ હતા. શ્રી વલ્લભમાં કઈ બીજ રૂપ રંગ છે. એ તો પરણવા * આ પ્રમાણે સહજાનંદ, ને છેક અત્યારે ઉપેન્દ્ર ભગવાન સુધી આ કારની માન્યતા ચાલતી જેનામાં આવે છે... Page #33 -------------------------------------------------------------------------- ________________ અતિઉત્સાહિ શરૂથી જ જોવામાં આવે છે, અને જ્યારે શ્રમ વિના કન્યા મળે છે, તો તેઓ તલપાપડ બની ગયા હતા, અને તેમાટે શિષ્યો સાથે અનેક યોજના છે. અનેક ચાતુર્યભર્યા ઉત્તરો ને સમાધાને શંકાશીલ શિષ્યો માટે શોધ્યા. અનેક કષ્ટ સહ્યાં. ગાદી સ્થાપન કરી અને પંથ પ્રચલિત કરવા અનેક પ્રયત્નો કર્યા. આ બધું ગૃહસ્થાશ્રમમાં રહીને જ. અને સંન્યાસ માટે પત્નીની ઈચ્છા પૂછે છે તે તો બહુ કાળે. પિતે જે વિચારો સંન્યાસ માટેના કાર્યો અને શિયોને કહ્યા હતા, ( આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા છે.) તેથી તદ્દન આ સન્યાસ સ બન્ધી વિચાર ઉલટ હતું. આ પ્રમાણે મૂળના વિચારોનું પ્રાયશ્ચિત કેમ કર્યું તે હમજાતું નથી, પણ તે પછી અલ્પ સમયમાંજલશયન કર્યું એમનું કેલાસગમન થયું. માનવાને કારણ છે કે, આ સંન્યાસ નામ સંન્યાસજ હતો. આ ઉપરથી એક વાત ફલિત થાય છે કે આ પુષ્ટી માગીય સિદ્ધાંતમાં પ્રાચીન આર્યોના વર્ણાશ્રમના વાનપ્રસ્થને સંન્યાસ એ બે આશ્રમનું વિસ્મરણ કરવામાં આવ્યું છે. વાનપ્રસ્થની સંસાર તરફની અનાસક્તિ અથવા તો ઉદાસીનતા, કે શુદ્ધ સંન્યાસના તપ જીવનની મહત્તા કે સકલ સંસાર માટે જીવવાનું સ્વા૫ણ જ્ઞાનમય તપપરિધાનથી સબળ બનેલા જીવનની કલ્યાણ ભાવનાને આ સિદ્ધાંતમાં અવકાશજ નથી દેખાતે. બાકી આ અતિ ઉચ્ચ ભાવના આર્યજીવનમાં તે છે. એક પુસ્તકમાં “મર્યાદા માને પુષ્ટીમાર્ગને ભેદ નિરૂપણ કરતાં લેખક જણાવે છે મર્યાદા માગમાં દેહરક્ષાર્થ ભિક્ષાટન છે. અત્ર વિપ્રોગાનલ વડે દેહપાતાળું સવ સમુદ્યમ છે, એટલે દેહરક્ષાર્થ ભિક્ષાટન પણ ન રહ્યું વિશેષ અત્ર તે જ્ઞાન પણ સ્વાસ્થજનક હવાથી બાધક છે” અર્થાત ગૃહસ્થાશ્રમને જ પ્રધાનપદ છે. ગૃહસ્થાશ્રમના સુંદર રસજીવનની શુદ્ધ રસકળાને ને ધર્મકળાને આશ્રમમાં ઉપભોગ કરી તેનું શુદ્ધ સત્વ ચુશી પચાવી ઉપમદન ચુર્ણશઃ કરી તે વડે જીવન સંસિદ્ધ કરતે કરતે,-કરીને–વાનપ્રસ્થ ને સન્યાસના ઊંચા ગિરીસ્થલો પરથી સંસાર અને આત્મા જોવાની દૃષ્ટિ આથી ખંડિત થાય છે. ગૃહસ્થાશ્રમની ખ્વાર આ પ્રભુનું સ્થાન જ નથી. પ્રહકુંજની લીલાની બહાર સકલ સંસારના વિરાટ ભાવની મહાલીલાનું દર્શન જ ! Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩. નથી. અને જ્ઞાન પણ પુષ્ટિમાગીય વિકલત્વ” માં બાધક એટલે જ્ઞાનહીનના હસ્તમાં આ રસલીલાનો સિદ્ધાંત અતિ હાની કારક થઈ પડે છે રસને સ્થળે રસાભાસ તરફજ દરે છે, સમ કરતાં સ્થળ તરફ જ દોરે છે. પાછલા આચાર્યો પણ સામાન્ય મનુષ્ય જેવાજ હતા, અને કટુમ્બિક જીવનને અંગે જે કલેશે જોવામાં આવે તે પુષ્કળ હતા. વલ્લભાચાર્યના જળાશયન પછી હેનાં બેઉ છોકરા અને શિષ્યો પાછી ગિરીરાજ પર પોતાને સ્થાનકે ગયા. પંથ વધારવા પ્રયત્ન કરવા લાગ્યા. તેમ પરણવા પૈસે એકઠા કરવા લાગ્યા, અને પરણ્યા, પણ જેમ સામાન્ય રીતે જોવામાં આવે તેમ બેઉ સ્ત્રીઓ વચ્ચે અણબનાવ થવા માંડ્યું, અને બન્નેને છોકરાં થયા. ધીમે ધીમે ટંટ વધતા ગાદિન સ્વામિત્વ માટે લડવા લાગ્યા. ગોપીનાથ મોટા હતા તેથી કબજો હેના હાથમાં હતો. વિઠ્ઠલ નાથજી ગુસાંઈજીના નામે ઓળખાય છે તેણે પાદશાહ આગળ આથી ફરિયાદ કરી. દિલ્લી ખાતે ચાર વરસ સુધી લડતાંયે નિકાલ આવ્યો નહીં. પછી અણચી ગોપીનાથજી રામશરણ થઈ ગયે. આનું કારણ ગમે તે હે પણ એ લોકની લખવાની ઢબથી શંકા પડે છે કે મગમાં કાકડું હતું, આ સંબંધમાં એ લોકના પુસ્તકમાં આ પ્રમાણે છે – ગોપીનાથજી શ્રી જગન્નાથજી યાત્રા કરવા ગયા ત્યાં શ્રી બળભદ્રજીની લાકડાની મૂર્તિ હતી તેમાં ગેપીનાથજી લીન થઈ ગયા.” : એના મરણથી શ્રી ગુસાંઈજીને લડવાની પીડા ટળી અને ગુસાંઈજી તેની ઉત્તર ક્રિયા બધી કરીને અવેરમાં આવ્યા. શ્રીજીના મંદિરને કબજો ગોપીનાથના હસ્તકમાં લેવાથી ગોપીનાથની પત્ની તથા પુરષોત્તમરાય કરીને એક પુત્ર હતો તથા સત્યભામા અને લક્ષ્મી નામની બે પુત્રીઓ હતી તેઓ ત્યાં રહી વહીવટ કરતાં હતાં. ગુંસાઈજી ગિરીરાજ પર આવતાં શ્રીનાથજીના મંદિરમાં જવા લાગ્યા, પણ ગોપીનાથજીના અણુચીત્યા મૃત્યુને લીધે એના પર ક્રોધ હતો તેમજ વહીવટ ગોપીનાથજીના પરિવારના હાથમાં લેવાથી હેનાથી મંદિરમાં જઈ શકાયું નહીં. Page #35 -------------------------------------------------------------------------- ________________ | 31. હવે એ અનેક પ્રકારે પશ્ચાતાપ કરવા લાગ્યા. નિરાશા ભરી ઉદાસીમાં તે શોરંભ, ગોકુલ યમુનાતટના કેટલાક સ્થાનમાં ભ્રમણ કરવા લાગ્યા. એક દિવસ એવામાં એમને દામોદરદાસ મળ્યા. ત્યાં તેમણે મોક્ષગતિ કેમ થાય તે સંબંધી સિદ્ધાંત બોધ આપે. આનું પુસ્તક તે દ્વાદશકુંજ એ નામે ઓળખાય છે. આથી એમને પુરૂષાર્થ કરવા મન થયું. ખૂબ યુક્તિ કરવા માંડી. અધિકારી, મુખિયા, ભીતરીયા વગેરેને મળીને ખૂબ તજવીજ કરી. છ મહિને અથાગ પ્રયત્ન મંદિરમાં પ્રવેશ કરવામાં ફાવ્યા. ધીરે ધીરે ચારાઈથી બધાને હાથ કરી લીધા ને કબજે હાથ કરતા ગયાં. થોડા વખતમાં એવું કરી મુક્યું કે ગોપીનાથના કુટુંબીઓને માત્ર અન્ન વસ્ત્ર મળે. ગોપીનાથની સ્ત્રીને એકને એક પુત્ર હોવાથી આવાં કાર્ય સ્થાનમાં રહેવું ઉચિત લાગ્યું નહીં તેથી પોતાના પુત્ર બિચારા પુરૂષોતમ સાથે વિચાર કરી ત્યાંથી ખસી જવું તેણે યોગ્ય ધાયું. આથી બિચારા પુરૂષોતમજી વિદ્યા ભણવાને નિમીતે કાશી ગયા. ત્યાં જઈ વિદ્યાભ્યાસ કર્યાથી એ સંસ્કારી થયા. એમણે એની બાલ્યા વસ્થામાં જ ઘણે અનુભવ મેળવ્યો હતો. સંસારની અસારતા પ્રથમથી જ જોઈ હતી. આથી તે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સંન્યાસી થયા. ગેન્દ્ર નામના સંન્યાસી પાસે દીક્ષા લીધી અને જગજીવન નામ રાખ્યું, છે. પણ અહીં જરા એમના સંબંધી ઘણું એક કથન અધુરૂ રાખી વિઠ્ઠલનાથજી સંબંધી કેટલીક વિગત વિચારીશું. હવે ગુસાંઈજી તદ્દન સ્વતંત્ર જેવા હતા. કેઈ કાંટા રૂપે હવે એમના માર્ગમાં ન્હોતું. પુરૂષોતમ કાશી ગયા અને હેમના ગયા પછી હેમની મા પણ વધુ જીવી નહીં, અને ગોપીનાથજીની બે છોકરી તે ગુસાંઈજીના સ્વાધિનમાં રહેતી થઈ. ગુસાંઈજીને પોતાના વિસ્તારમાં ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, ગોકુળનાથજી, રઘુનાથજી, અને યદુનાથજી, એ પ્રમાણે છે છોકરા અને શોભાવતીજી, યમુનાજી, કલાવતીજી, અને દેવકાંજી એ પ્રમાણે ચાર છેકરી થયાં હતાં. ઉપરાંત સત્યભામાજી, તથા લક્ષ્મીજી નામની બે ગોપીનાથજી પુત્રીઓ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ હેમનાં અધિકારમાં હતી. આ બધાને સ`સારમાં ઠેકાણે પાડવા લ્હેણે બ્રાહ્મણેાને સકુટુંબ આશ્રય આપવા પય તના લેાભ આપી ર્હમજાવ્યા. આળસુ બનેલા બ્રાહ્મણેાએ હૈતી આ શીખ સ્વીકારી. અન્ય અન્ય માં કન્યા આપ લે કરવાના વ્યવહાર કર્યો. અને સાથે ભળ્યા. અધિકારી કે આ ભળ્યા તે ભટડા કહેવાયા, ભલ્યા છતાં આચાય ન બની જાય એ માટે તેખા રાખવાને આ નામ તેને અપી` પેાતાને માટે “મહારાજ” એ નામ રાખ્યુ. ' " आपको नाम हम भट्ट रखते हैं क्योंकी आपने हमको माल खानेके लिये किसीको डर नही रखकर हमसे मीलेसेा बडी बहादुरी (મદાર્ડ) નો જામ શ્રીયો’ એટલુ જ નહી... પણ ચેાર્યાસી, અસાબાવત અને નિજ વાર્તામાં લખ્યુ છે કે વાવ નો મળે દાયજો આાય તે વિટર ખાય તાતે વાળો हातको कुछ खानो नही, भटडेसे बैष्णव बोले तो वाको दोष लगे तातेा વાહનો નહિ” આ ચતુરાઇ ભરેલું લખવાને! હેતુ એજ કે માત્ર વ્યવહાર સાધવા જેટલેાજ સ્વાથ જેટલેાજ આ સબન્ધ રાખવા હેમા ઇરાદા હતા. ભટડા કેવા સ્વમાન વિનાના એતે આ અન્ન . ખાતર જે પરવશતા સ્વીકારી તે પરથી સમજાઇ આવે છે. જ્યારે પેાતાની પુત્રીઓને આ ભટડાઓ સાથે પરણાવે છે અને વૈષ્ણવાને ખીજી મેરથી એને અવ્યવહાય ગણવા ઉપદેશે છે; ત્યારે તે વૈષ્ણવા માટે આ બાબત ખાસ લક્ષમાં લેવા યેાગ્ય છે. આવા ભટડા પ્રમાણમાં ઘેાડા હતા. બધા આવી રીતે ન ભળ્યા. આમ થયાથી એક બીજી પીડા વધી. સામસામાં પરણતાં તેની વંશવૃદ્ધિ થવા માંડી. તે એક બીજાના મામા ભાણેજ થવા લાગ્યા. ત્યાર પછી આ નવા ચાલ વધ્યા. ભાણેજ મામાની દીકરી પરણે તે ચાલ હજી સુધી ચાલ્યા આવે છે. આટલેથી એ અટકયા એ ગનીમત છે. બાકી યદુનાથજી મહરાજે સ્વધમ બાધક નામના પુસ્તકમાં લખ્યું છે કે “ પુત્રી છે તે આપણુ· નીપજાવેલુ' ફળ છે. તે ફળના આપણે ભાગ કરવામાં કાંઈઢાષ દેખાતા નથી, પણ શાસ્ત્રમાં ના કહી છે તેથી Page #37 -------------------------------------------------------------------------- ________________ આપણે કરી શકતા નથી અફસ શતવાર અફસ! ધર્મને વિષય ગંધથી કલુષિત કરી નાંખનાર આચાર્યને આવા વચનનું પ્રાયશ્ચિત શું હોઈ શકે ? ગુસાંઈજીના છ બેકરા ઉપરાંત એમની પ૬ વર્ષની ઉમ્મરે ઘનશ્યામજી કરી એક પુત્ર થયે. હવે આપણે પુરૂષોતમજી જેઓ હવે જગજીવન સ્વામિ નામ ધારણ કરી સંન્યાસી થયા હતા હેમના સંબંધી જરા વિચાર કરીએ. હેમને પોતાના કુટુંબીઓ જે પાખંડ પ્રવર્તાવતા, હતા તે માટે બહુ દુ:ખ થતું હતું. હેમેને પાખંડીઓનો ઉઘોગ નિષ્ફળ કરવા માટે તીવ્ર જીજ્ઞાસા ઉશ્કેરાઈ. આથી પોતાના ગુરૂ ગેન્દ્ર પાસે ગયા. હેમને સર્વ હકીકત કહી. ગુરૂએ સંસાર તરફ ઉદાસીનતા રાખવા જણાવ્યું. જગજીવને પિતાનું કુટુંબ આ પાખંડ પ્રવર્તક છે. એમ જણાવી લાગણી અતિશય બતાવી ને આગ્રહપૂર્વક વિનંતી કરી. યોગેન્દ્ર આવું ધારી સહાય કરવા ય ધાયું. પચાસેક શિષ્ય સહાયક તરીકે આપ્યા. તેઓને લઈ જગજીવન સ્વામી ગયા. એ શંકરાચાર્યને સિધ્ધાંત કાશીમાં ભણ્યા હતા છતાં લોકલાગણી ને શાંત રાખવા હેને આદરસત્કાર શ્રી ગુસાંઈજીએ કર્યો, પણ જગજીવન ફજેતી કરવા આવ્યો હતો. મતિને જ્યાં રાજભોગ ધરે હેની પાછળ પિતે બેસવા માંડયું, અને ભોગમાંથી આરોગી જવા માંડયું. ભીતરી આએ જાણ્યું પણ શરમ ખાતર પ્રથમ ન બેલ્યો. પછી બહુ થવા માંડયું ત્યારે હેણે ગુસાંઈને આ સત્ય હકીકત કહી. ગુસાંઈજીએ આ ફજેતી વધતી અટકાવવા જગજીવન સ્વામીને નહીં કહેતાં યુક્તિ ' છે. શિખ્યામાં ફેલાવ્યું કે શ્રી ઠાકોરજી આરોગી જાય છે. આથી જગજીવનનો હેતુ સિદ્ધ ન થયો, ને મતિને મહિમા ઉલટ વળે. આથી હેણે નવો વિચાર કર્યો. થોડીક સારી અને કીમતી શણગારેલી મૃતિઓ ચોરી મથુરા તરફ તે (જગજીવન સ્વામિ) ઉપડી ગયા. આ વાત પણ ફજેતી અટકાવવાના હેતુથી દાબી રાખી. કે જાણે , કશું બન્યું જ નથી, પણ જગજીવને તે ઠેકઠેકાણે ગામોમાં દોરડાં : બાંધીને મુતિને ઘસડવા માંડી. હવે બધું ઉઘાડું પડયું. ફજેતી. થવા માંડી. આથી ગુસાંઈજી ધાયમાન થયા. મથુરા તરફ ગયા. હકમ આગળ ચારીની ફરિયાદ કરી, જગજીવને કોટમ્બિક સંબંધ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બતાવ્યો. ભાગ વગર વહેચાયેલે જણાવ્યું. મૂર્તિ પિતાના ભાગની જણાવી. ને કહ્યું કે જે ભાગ આપે તો અતિ આપવા ખુશી છે. અને હામને એકાંતમાં સવિસ્તર હકીકત જણાવી. આખરે બન્નેએ મસલત કરી અમુક રકમ ઠેરવી. હાકને આ વાત સ્વીકારીને મૂર્તિ રજૂ કરવા જણાવ્યું. પેલા રકમ લાવ્યા. તેમજ જગજીવન મતિ લાવ્યા. પણ જગજીવન ઝવેરાત વગરની મૂતિ લાવ્યો. આથી ગુસાંઈજીએ ઝવેરાતવાળી માગી, ને કલ્પાંત કરવા લાગ્યા. આ પરથી જગજીવને હાકમને ગુસાંઈજીનું આ પોકળ કહી બતાવ્યું, કે માત્ર ઝવેરાત ને પૈસા માટે આ પાખંડ છે, પરમેશ્વરની મતિ તો બધે સરખી હોય. આવી રીતે આ પતી ગયા પછી ત્યાં વધુ દુર્દશા અટકાવવા ગુજરાત . તરફ પ્રયાણ કર્યું. હવે બીજીમેર જગજીવને હાકેમને આવા પાખંડે ફેલાવવા ન દેવા માટે બોધ આપે. અને થોડે દિવસે ગુસાંઈજીને માટે ખબર કાઢવા અન્યાર તથા ગિરીરાજ તરફ માણસ મોકલ્યાં. તજવીજ કરતાં માલમ પડ્યું કે એ ગુજરાત તરફ સીધાવ્યા હતા. માત્ર કુટુંબ વર્ગ છે. આ પછી જગજીવન અને હેનું સહાયક મંડળ પાછું કાશી ગયું. ઉપરની સર્વ હકીકત પુરૂષોત્તમ અથવા જગજીવન સ્વામિ એક પુસ્તકના આકારમાં લખી ગયા હતા તે પરથી સ્વામી સચ્ચિદાનન્દ બ્રહ્મતીર્થ નામના સંન્યાસીએ પુરાતન કથા નામનું પુસ્તક ગુજરાતી ભાષાની કવિતામાં આસરે ૧૫૦૦ પંકિતઓનું બનાવેલું તેને આધારે ટુંકમાં વર્ણન કર્યું છે. આવી રીતની ફજેતી હતી પણ તેથી એ સંપ્રદાયને કે હેની વૃદ્ધિને કોઈપણ જાતની ખાસ હરકત આવી નહિ. જગજીવન સ્વામિ માત્ર ફજેત કરી ચાલ્યો ગયો અને ત્યારપછી કઈ એવું આગ્રહી નીકળ્યું નહીં કે જે એ સંપ્રદાયની પાછળ મંડયું રહે. અને આપણા લોકો ગાડરિયે પ્રવાહ વિચીત્ર છે. આજે પણ મહારાજના દે, અનીતિ, નિબળતા વિગેરે જોઈએ તેટલું ઉઘાડું પડેલું છે, જાહેર કેર્ટમાં પણ અનીતિવાન કર્યા છે છતાં બધું ચાલ્યું જાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ગુસાંઈજીએ ગુજરાતમાં જઈ તપાસ કરી. ત્યાં કેટલેક ઠેકાણે મુસલમાની ને કેટલેક ઠેકાણે રજપૂત રાજ્ય હતું. અને રાધાવલ્લભી સંપ્રદાય ત્યાં એમને પ્રસરેલો બહુ જણા: આ સંપ્રદાય સંબંધી શેધ કરી કેટલીક સામગ્રી એમણે એકઠી કરી. પાછા મથુરા ગયી અને ચાલાકીથી પગપેસારો કર્યો. અને રહેવા માટે એક ઘર બાંધ્યું. આ પછી થોડો વખત રહી રાધાવલભી સંપ્રદાયના ગેડીયા ગોંસાઈ હાલ ગુજરાત તરફ કેમ આવતા નથી એનો વિચાર કર્યો. આ સંપ્રદાય તે સમયે બહુ મોટે હતિ. આર્યાવર્તામાં ઘણે સ્થળે ફેલાયેલો હતો. ચૈતન્ય સ્વામિ આસરે ૬૦૦ વર્ષ પર થઈ ગયા, તેઓ એના મૂળ સંસ્થાપક હતા. ગુસાંઈજીના સમયમાં આ ચૈતન્યના વંશજો આસરે પાંચસેક મનુષ્યો હશે. તેઓ માંહોમાંહે ગાદીને માટે કલેશ માં પડયા. અને બંગાળી બધી રીતે વિશેષ અનુકૂળ પડવાથી આં કલેશને લીધે ગુજરાત તરફ દુર્લક્ષ થયું. ગુસાંઈજીએ આ સ્થિતિ નું સૂક્ષમતાથી નિરીક્ષણ કરી લાભ લેવો ગ્ય ધાર્યો. પ્રથમ તે એમણે તે સંપ્રદાયવાળાની સવ રીતભાત શીખીને તે સ્વીકારી. અને નામ ગેડીયાને ઠેકાણે ગોકુલીઆ ગુસાંઈ રાખ્યું. એમની સાથે કેટલાક શિષ્ય હતા, તેઓ દ્વારા ફેલાવ્યું કે ગુજરાતમાં જહેને અસલ સંપ્રદાય છે હેના કાકા થાય છે. વળી મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી, શયન એવા આઠ પ્રકારના દર્શનની વિધિ રાખી. તેવી જ રીતે ગવૈયા રાખ્યા. કથા, વાર્તા ઇત્યાદિ ઘણી બાબતની જાણે નકલ કરી. અલબત આજે ગુજરાતમાં રાધા વલ્લભી સંપ્રદાય નહીં જેવો છે. અમદાવાદ, વડોદરામાંજ માત્ર મંદિરો છે. છતાં તે વખતે એનું વિશેષ જોર હતું ચૈતન્યના રાધા વલ્લભી સંપ્રદાયનું અનુકરણ કરીને વલ્લભી સંપ્રદાયનું સ્થાપન થયેલું છે. રાધાવલ્લભી સંપ્રદયના પુસ્તકો છે હેમાં પદ તથા જે અમુક ગ્રંથો લખેલા છે તેજ ગ્રંથ વલ્લભી સંપ્રદાયમાં બીજાના નામો તેમાં બદલીને ચલાવે છે. સુરદાસ પણ રાધાવલ્લભી હતો. અને તેણે કેવળ રાધા વલ્લભી પર સવા લાખ પદ જોડેલાં છે. ગુજરાતમાં વરસ બે એક રહી પાછા મથુરા તરફ ગયા અને ગોકુળના નાના ગામડામાં નિવાસ કર્યો. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પછી પાછા ૧૬૨૩ માં ગુજરાત તરફ ગયા. પણ હેમના ગયા પછી મથુરામાં ઉપદ્રવ થયા. પાદશાહને કાને દિલ્હીમાં કાઇએ બેન્ગ્યુ કે ગિરીરાજપર કઇ પાખંડ નીકળ્યુ છે. અને પાદશાહને તે એ વિચારજ અહી. હતા કે મતિ ભાંગી દેશમાં મુસલમાન મ વધારવા. માટે આ સ્મૃતિ ઉખેડવાના એમણે હુકમ કર્યો. આ વાતની ખખર ગુસાંઇજીને મળી તેવીજ એએ મૂર્તિને પેાતાને ઘેર મથુરા રાતના તે રાતના લઇ ગયા. એ ફાગણ વદ ૭ ની રાત્રિ હતી. પ્રાગટયની વાર્તામાં આ પ્રમાણે એનું વર્ણીન છે. श्रीजीको गुसांईजी के घर पधारवेकी इच्छा भइ सेो वा दिनां पधारे और गुसांईजेके कुटुंबसों होली खेले पीछे मास दोन अरु दिन बावीस तां श्रीजीकी इच्छा इहां विराजवेकी भइ तां तांइ बिराजे पाछे श्री गिरिराज परवतके उपर निज मंदिरमे पधारे ता विरिया श्री गुंसाइजे के सब बालकने और बहु बेटीओने अपनो सर्वस्व श्री नाथजीको समर्पण कर दीयो. માં ' ', મતિ ને ઉઠાવી લઇ ગયા એ પ્રસિદ્ધ બનેલા વાત લખ્યા વિન ચાલે નહી એટલે શ્રીજી ખાવાની ઇચ્છા થઇ એમ ઠોકી બેસાડયું. ઇચ્છા થાય તે બ્યાસીજ દિવસની કેમ ? તેમજ ઘણા પ્રમાણેતે આધારે આ પ્રમાણે લઇ ગયાનું જણાય છે. પાછળથી એ લેાકાએ પાદશાહના કારભારીને સમજાવી સમા. ધાન કયુ .. ગુસાંઇજીને પણ ગુજરાતમાં આ વાતની ખબર પડતાં તેએ ગોકુળ ગયા ત્યાં જોયું તે સમાધાન થયું હતુ..... ગોકુળ મથુરા તરફના ચાબા અનુયાયિઓ એકંદરે દરિદ્ર હતા. હેમને ગુજરાત બહુ. અનુકૂળ પડે એમ લાગ્યું. આથી વર્ષ એ વર્ષને અંતરે ગુજરાતના ફેરા રાખ્યા, જેથી શરૂઆતમાં રાધાવલ્લભીવાળાની ઇર્ષ્યા ન થાય અને ધીમે ધીમે આર્થિક લાભ થાય તે મુળ ઊંડા ન ખાય. ઘેાડે સમયે ગુસાંઇજી ગોકુળમાં જઇ રહ્યા. ત્યાં એમને પરિવાર સારે। વધ્યા હતા. સાત છેાકરા, સાત વાવારૂ, તે છ છે!કરી. આથી Page #41 -------------------------------------------------------------------------- ________________ એમણે (૧) મોટા પુત્ર ગિરધરજીને મથુરેશજી નામના ઠાકૅરછ આપી જુદા કર્યો. મતિ આ પ્રકારે રળી ખાવાનું ધન હતું. પાછળથી એઓને ગોકુળ ન પસંદ પડવાથી બુંદીકાંટા જઈ ત્યાં નવું મંદિર બાંધી રહ્યા હોય એમ લાગે છે. . ' ' ': ( ૨ બીજા છોકરા ને વાંદરાયને શ્રી વિઠ્ઠલેશરાયની મૂતિ આપી તે શ્રીદ્વારમાં હાલમાં છે. મુસલમાનના ભયથી ગિરીરાજ પરથી શ્રીજીને ગોવિંદજી લઈ ગયા હતા તેમ એને પણ ત્યાં લઈ જવા પડ્યા હશે. ત્રીજા બાલકૃષ્ણજીને દ્વારકાનાથજીની મતિ આપી તે હાલ કાંકરોલીમાં છે. * ૪ ચેથા ગોકુળનાથજીને ગોકુળેશજી નામની મતિ આપી. ' ૫ પાંચમા રઘુનાથજીને ગોકુળ ચંદ્રમાજી નામની મતિ આપી તેના વંશજો પછી કામવન રહ્યા. છઠ્ઠી યદુનાથજીને બાલકૃષ્ણજીની મૂર્તિ આપી તેઓ સુરતમાં આવી રહ્યા. સાતમાં ઘનશ્યામજીને મદનમોહનજીની મતિ આપી તે કામવનમાં રહ્યા દેખાય છે. આ પ્રમાણે આ ગાદીઓ હજી પણ ચાલે ગુસાંઈજ પોતાના સિદ્ધાન્તને અનુકૂળ કેટલાક સંસ્કૃત ગ્રંથો પણ રચ્યા છે. તેમાં એક વિનંડન નામનો ગ્રંથ મટે છે. બાકી વલ્લભાષ્ટક, સ્વામિન્યષ્ટક, સ્વામિનિ સ્તોત્ર, કૃષ્ણ પ્રેમામૃત, સર્વોતમ, પાર્થ વિગેરે બીજા ન્હાના છે. ગુસાંઈજી શરીરે ભરેલા પુષ્ટ, જરા પહોંચેલા, મિજી માણસ હતા એમ જણાય છે. એમણે શ્રી શંકરાચાર્યની બહુ નિંદા કરી છે. વિન્સડનમાં લખે છે “દુશરા મહિ; માતાતિ, અને કરોતિ જ કુરાત્વા તે ' અર્થાત તું કાળજાને ઉજડ દેખાય છે. તું છાને દ્ધ છે. ત્યારે મોઢે લગામ નથી. વળી અષ્ટાક્ષરની ટીકામાં છે શિવમાગીને સ્પર્શ ન કરો ભુલે ચુકે સ્પર્શ થતાં સચેલ સ્નાન કરવું. આથીયે અધિક અધિક નિંદ્ય છે. ગુસાંઈજી સ્થળ કામગના Page #42 -------------------------------------------------------------------------- ________________ ફુટ રસિયા હતા એમ પાખડધમ ખંડન નાટક પરથી જણાય છે. તેમજ પોતે ક્ષત્રિયાણીને પુત્રી ઉત્પન્ન કરી આપી એમ એમની વાતમાં મળી આવે છે તે પણ આવુ જ સૂચવે છે. છેવટ શ્રી ગુસાં ઇજી ખસા બાવન મનુષ્યાને પેાતાના શિષ્યા કરી ૧૬૪૨ ના માહ વદ છ તે રાજ સીતેર વર્ષ` તે ઓગણત્રીસ દિવસની ઉમરે ગાવ ન પવ તપર સ્વર્ગ વાસી થયા. એની નીજવાર્તા ઉપરથી તા વલ્લભાચાય ની પેઠે એમનું મૃત્યુ પણ આત્મહત્યા કે આપધાતથી થયલું જણાય છે. નિજવાર્તામાં આ પ્રમાણે કથન છે. શ્રી ગેાંસાઇજીને સ્વધામ જવાની ઇચ્છા થઇ ત્યારે ચરણમાં પાદુકા તે ઉપર શ્વેતી ને ઉપરા ધરીને શ્રી ગિરિરાજની ગુફામાં પધાર્યા. પછી હેમની બહુ શેાધ કરી પણ આપ તે ગા લેાકમાં ગયા તે કયાંથી મળે ?’ આ ઉપરથી એકથી વધુ અનુમાને થઇ શકે. વખતે મહિમા વધારવા મૃત્યુના સમય નજીક આવે છે એમ જાણીને પણ આવું કર્યુ · હોય. \ શ્રી વલ્લભ શુ ઈશ્વર અવતાર હતા ? શ્રી વલ્લભાચાય ને એના સ`પ્રદાયના અનુયાયિઓએ ઇશ્વરના અવતાર માની હેમના કેટલાકએક ચમત્કારનું’ વણું ન કરેલું છે. તેવીજ રીતે ગુસાંઇજીને પણ માને છે. આ ચમત્કાર કેવળ અસત્ય છે અને હૅના નિષધ આપણે આગળ કરી ગયા છે. હવે અવતાર સંબંધી વિચાર કરીએ. વેદમાં શ્રદ્ધા રાખનાર આસ્તિક જાણવુ' જોઇએ કે અખિલ વિશ્વવ્યાપક પરમાત્મા, જે મહાનમા મહાન છે તે તે કદી જન્મ ધરતાજ નથી વેદમાં સ્પષ્ટ લખ્યુ છે કે अशुक्रमनाडिमरस्नापिशुद्ध न पाप विद्ध. ૨ પુરાણમાં શ્રદ્દા રાખનાર પ્રત્યેક માણસ જાણે છે કે તેમાંયે Àાવીસથી વધુ અવતાર નથી. તે આ પચીસમાં અવતાર કયાંથી સ‘ભવે? વળી છવીસમા કયાંથી? ઇત્યાદિ પરંપરા. ભગવાન કૃષ્ણ શ્રી ગીતામાં ઉપદેશે છે કે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अम्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૯ હવે ખરા ધમર્ ઝાંખા થવાથી તેમજ અધમની વૃદ્ધિ થવાથી શ્રી વીઠ્ઠલે કે વલ્લભે જન્મ લીધા પણ એ વાત પુરાણમાં નથી. તેમજ વળી પુરાણેા રચાયા ત્યારે એ જન્મેલાજ નહાતા જોકે પાછળથી અગ્નિપુરાણમાં નવું પ્રકરણ ઉમેરવાના પ્રયત્ન કરેલા છે પણ હેમાં ફાવ્યા નથી. વળી તેની વાર્તામાં પણ અસંબન્ધ લખાયલું છે કેટલાકમાં લેાકેશ્વરના અવતાર ગણ્યા છે. કેટલીકમાં ઇશ્વરના અવતાર ગણ્યા છે તેા કેટલીકમાં સ્વામિનીજીના અવતાર તે વળી ખીજે ચંદ્રાવલી સખીને અવતાર કહ્યા છે. C ,, વળી નિજવાર્તામાં વાતછે કે ગુસાંઈજી અઢાર વર્ષના થયા ત્યાંસુધી છેાકરવાદ હતા. બહુ રમતીયાળ હતા. પછી એક દિવસ દામેાદરદાસે કહ્યું '’યહ કહા કરતા હો, ઐસે કરેાગે તે માગ કેસ ચલેગે. ” વળીલખ્યુ છે દામાદર દાસનુ` માન શ્રી ગુસાં બહુર્ત રૈખતે.” વળી દ્વાદશત્રુ જ નામના પુસ્તકમાં લખ્યુ છે કે એક દહાડા શ્રીજીના દર્શન બંધ હતા તેવખતે ગુસાંઇજી બેઠકમાં અત્યંત ઉદાસીમાં બેઠા હતા તે વખતે દામોદરદાસે પુટિષ્માગ ના સિદ્ધાંત કહ્યા. તે મૃત્યુ પછીની સ્થિતિ સબન્ધી વિવેચન કર્યુ ત્યારે. ગુસાંઇ અને સત્તાષ થયા. આ તે। દામેાદરદાસ જેવા સામાન્ય માણસ અવતારથી પણ વધી ગયા. ગુસાંઇજીએ કેટલાએક સ્વામિન્યાદિ સ્તંત્ર કરેલા છે તેમાં હેના ચરણમાં પે।તે માથુ· નાંખે છે ને એવી બહુ સ્તુતિ કરેલી છે. હવે ભગવદ અવતારથઇ પાતાની સ્ત્રીની પાતે સ્તુતિ કરી ત્યેના ચરણમાં માથુ ધાલે એ બહુ હાસ્યજનક દુષ્ટ કલ્પના છે. પદ ખુલ્લા ઉધાડા શૃંગારથી છલકાંત અને ચાંપત રત્ન મેાહનાર” એમ સ્પષ્ટ છે. વાંચકેજ પાતે અહિં વિવેક કરવા વધુ ચાગ્ય થઇ પડશે. વળી એથી પણ વધુ તરેહતરેહની અસવિત વાતા આવે છે. સ્વામિનીજીએ ગુસાંઇને અવતાર લીધે. ને લલિતાજીએ કૃષ્ણદાસ અધિકારીજીના અવતાર લીધા. પણ આ બધી કેટલીક વાતા એવી છે કે સાક્ષાત પશુને પણ કહીએ તે માને નહી તેકાન ફડાવી ના કહે. છતાં એકંદરે તે તે જમાનામાં ઉપર આપણે જોઇ ગયા તેમશ્રી ગુસાંઇજી એ શ્રી વલ્લભાચાય ના સપ્રદાયને પાષણ આપી સારી રીતે વૃદ્ધિ કરી. અને ત્યાર પછી તેના વ`શજોએ પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ શીયારીથી આ વૃદ્ધિ કેવી રીતે ચાલુ રાખી તેની હકીકત તેમજ શ્રીજી વિગેરેનું ગિરિરાજ પરથી ઉત્થાપન થયું તેની કથા હવે પછીના પ્રકરણમાં વિચારીશું. પ્રકરણ ૩ જુ 1. મુસાંઈજી ગિરીરાજની ગુફામાં સમાધિસ્થ થયા પછી હેના સાત છોકરાઓ પોતપોતાની ગાદી સંભાળી બેસી રહ્યા. અને શ્રી નાથજીની સેવા કરવા લાગ્યા. આ સાત છોકરાઓમાં ગોકળનાથજી કાંઈક વિશેષ ચતુર જણાય છે. હેમણે વ્રજ ભાષામાં કેટલાંએક પુસ્તકો પણ રચ્યાં છે. તેમાં મુખ્ય તો ચોર્યાસી, બસેં બાવન, રહસ્યભાવના, વચનામૃત તથા નિજવાત છે. આમાં ઘણું તે વાર્તારૂપે છે. ને તેમાંયે ખાસ વિદ્વત્તા કે વિશેષતા કોઈપણ વાતની નથી. ધર્મનું બુધ્ધિપૂર્વક વિવેચન નથી કે નથી કંઈ તત્ત્વજ્ઞાનનું રહસ્ય ઉલટું સામાન્ય વાચક વર્ગની નીતિ શૈથિલ્ય થાય એવું ઘણું છે. તો પણ એક વાત લાગે છે કે આ વખતે એઓમાં ટુ મ્બિક ઝગડા બધે શમી ગયો હતો અને સલાહસંપનું ધોરણ વિશેષ દેખાતું હતું. આ વખતે ગોકુળનાથજીએ ગુજરાત તરફ મુસાફરી કરેલી દેખાય છે. વડનગરમાં ત્યાંની કેઈ નાગર સ્ત્રી સાથે રાસ રમ્યા. એ વાતની તે સ્ત્રીના સ્વામિને ખબર પડતાં હેને વૈરાગ્ય ઉત્પન્ન થયે, આખરે સંન્યાસી થયે, અને ચિપ સ્વામિ એવું નામ રાખ્યું. આ ચિપસ્વામિએ એમના સંપ્રદાય વિરૂધ્ધ ઘણું લખ્યું છે, ગોકુળનાથજીને તરતજ વડનગરમાંથી એવી ચાલ માટે ભાગવું પડયું, તોપણ ચિદ્રુપસ્વામિ પણ એમની પુઠે પશે અને હેણે આ સંપ્રદાય અને આચાર્યોનું પકળપણું ઉઘાડું પાડવાનો નિશ્ચય કર્યો. આ વખતે દિલ્હીમાં જહાંગીર બાદશાહ રાજ કરતો હતો. ચિપસ્વામિએ હેને આ સંપ્રદાય અને આચાર્યોના સંબધ આવી હકીક્તથી વાકેફ કર્યો. ચિકુપસ્વામિની વાત સાંભળી બાદશાહને બહ કોધ ચડ. હેણે કંઠી તિલક આદી જે આ સંપ્રદાયનાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ચિન્હ તે કાઢી નખાવી ધમને ત્યાગ કરાવવા હુકમ આપ્યો: બાદશાહને હુકમ થતાં કેટલાકે પોતાની મેળે કાઢી નાંખ્યા, કેટલાકે જબરદસ્તીથી કાઢી નાંખ્યાં કેટલાકે મ્હારથી કાઢી નાંખી અંદરથી રહેવા દીધાં. ઉપરાંત બાદશાહે ગોકુળ તેમજ ગિરિરાજ ઉપર થોડું લશ્કર પણ મોકલ્યું. ગોકુળનાથજીને આ વાતની ખબર પડતાં હૈણે પિતાને સરંજામ તેમજ બાયડી છોકરાં વિગેરેને મથુરાં મોકલી આપ્યાં. અને શ્રીજીની મૂર્તિને જંગલમાં એક સાધુ રહે તે હતા તેની ગુફામાં બેસાડી આવ્યા. મૂર્તિને પોતાની પાસે રાખવી અગર તો મથુરા મેકલી દેવાનું ન રૂચ્યું. કારણ કે બાદશાહના માણસના જાણવામાં આવતાં તેઓ નાશ કરે. શ્રીજીના પ્રાગટયની વાર્તામાં આ સબધમાં એવો ઉલ્લેખ છે કે એ સાધુ ધણી ભગવદી હતા તેની ઉપર કૃપા કરી શ્રીજી ત્યાં પધાર્યા, અને દર્શન દીધાં. બે ત્રણ દિવસ પછી ત્યાં બાદશાહના માણસે આવ્યાં. એમને ખૂબ સતાવ્યા, કંઠી તિલક કાઢી નંખાવ્યાં. મથુરા, ગિરિ રાજ વગેરે સ્થળોએ મૂર્તિની તજવીજ કરી પણ તેને પતિ ન મળવાથી આખરે ગોકુળને ખેદાન મેદાન કરી ચાલી ગયા. આથી આ રીતે આ ગોકુળનાથજી વિગેરે બિચારા મથુરામાં જઈ વસ્યા. તેઓ જે કે પાયમાલ થયા હતી છતાં ચતુર હતા. પાછું કેમ મંડાવું, કેમ ઠેકાણે પડવું તે સંબંધમાં નિત્ય પ્રયત્નશીલ હતા ચિંદુપના મનને સધળું પાખંડ પડી ભાંગશે હમજી શાંત થયો હતો. બીજી મેર બાદશાહના કેટલાક કારભારીઓને ગોકુળનાથજી વિગેરે વશ કર્યા હતા. એવામાં એક વખત બાદશાહ કંઈ કામસારૂં મથુરા તરફ આવ્યું. ત્યારે ગોકુળનાથજીએ આ પ્રસંગને લાભ પોતાની ચતુરાઈથી લીધે અને બાદશાહના કેટલાંક માણસેને અનેક રીતે સમજાવી તેઓ દ્વારાબાદશાહની મુલાકાતે ગયા. બાદશાહને બહુ બહુ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, પણ હેણે ન માન્યું. આથી પરસ્પર કેટલાક છુટછાટ મેલવાનો નિશ્ચય જણાવી તેડ થે; અને જણાવ્યું કે મતિઓ પૂજા વલ્લભ સંપ્રદાયમાંથી કાઢી નાંખે પણ કંઠી અને મસીદના Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૨ બે ટેડા સરખાં તીલક કરવા દેવાની બાદશાહ પરવાનગી આપે તા સારૂં. બાદશાહે પોતાના માણસે કે જેમને ગાકુળનાથજી એ આગ ળથી સાધી રાખ્યા હતા હેમને પુછતાં તેઓએ પણ આ મધ્યમ માગ ગોકુળનાથજીના કહ્યા મુજબના યોગ્ય છે એમ જણાવ્યું. આ પ્રમાણે ગોકુળનાજીએ કડી તિલકના હુકમ મેળવ્યા. આ સબંધમાં કહી. તિલકના ધમ ની રક્ષા કરીને બાદશાહની સન્મુખ શાસ્ત્રાર્થ કરી સન્યાસીઓને પરાજ્ય કર્યું, બાદશાહને જમનાજીમાંથી હજારા મેાતીની માળા કાઢી દેખાડી, વિગેરે ગેાકુળ નાથજીના અનેક મહાત્મ્યનું પદ સાંપ્રદાયિક કવિએ જોયુ છે. પદ-રાગ મારૂ ધન્ય વલ્લભ સુવન, પ્રગટ વલ્લભ ખલી, પ્રગટપનુ કર્ તિલક માલ રાખી ટેક-ખડિ દંડી હરી વિમુખ દુરી કરી હર્યાં કલિકામ તમ નિગમ સાખી. ૧. કપટ શ્રીપાત જાગીર રહ્યા, ધરત નિજ માલ ગોકુળ ગુસાંઇ ૨. તહી કહ્યા શાસ્ત્ર શ્રુતિ દોષ તાહિ હોત હૈ દૂર કર ભેગ દેહું દુહાઇ. ૩. ઇત્યા.િ ઇત્યાદિ. અર્થાત વલ્લભ એવા વલ્લભના પુત્રને ધન્ય છે. હુ હેના પર વારી જાઉં છું. જેણે પ્રગટ પ્રતિજ્ઞા કરી તિલક માળ રાખી. હરિથી વિમુખ એવા દ’ડીનુ ખંડન કરી દુર કર્યા કલિકાલ જનિત અંધકારનો નાશ કર્યાં એના સાક્ષી વેદ છે. ( પછીના ચરણેામાંને ઇતિહાસ કહે છે.) કપરી શ્રીપાતે જ્હાંગીરને વશ કરી લીધા અને હેને &મજાવ્યુ` કે ગોકુળિયા ગોસાંઇ માળા પહેરે તેથી વેદ શાસ્ત્રમાં કહેલા દોષ હને લાગે છે માટે તે તેડાવી નાંખ ઇત્યાદિ. ગાકુળનાથજીએ આવીને બાદશાહ સાથેની સમજુતીની વાત એના ભાઇને કહી. એમને એ વાત ગમી નહીં. આથી હેંણે જુદા પથ ચલાવ્યા. તે પથ હજી સુધી ચાલે છે. તેમાં મૂર્તિ પૂજા નથી. માત્ર ગોકુળનાથજીને ભગવાન કરી માને છે. તે ચાખડીઓને પૂજે છે. તે તીલક કરે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ બાદશાહ પોતે મૂર્તિપૂજા જ્યાં ત્યાં બંધ કરાવી એટલાથી સંતોષ માની પાછો ફર્યો. ને ગોકુળનાથજીએ પિતાને આ મત-ગોકુળ-મથુરા-ગુજરાત વગેરે ઠેકાણે પ્રસરાવ્યો. ચિય સંન્યાસી પિતાને કેટલેક અંશે ફતેહ મળી એમ હમજી કાશી વિગેરે સ્થળામાં રહ્યું. એટલે આણી તરફ ગોકુળ મથુરા તરફ આ લોકોએ શ્રીજીની જે મૂતિ છૂપાવેલી તે પાછી ઠેકાણે બેસાડી. ગોકુળને નાશ થયો હતો તે ગોકુળનાથજીએ બાદશાહ સાથે બંદોબસ્તકરેલે તે મુજબ પાછું વસાવ્યું. ભાઈઓએ ગોકુળનાથજીની શરત સ્વીકારી નહીં તેથી ગોકુ- ળને વહીવટ ગોકુળનાથજીએ લીધો. આ પ્રમાણે બધું થતાં કેટલાંક વર્ષો બહુ શાંતિભર્યા ગયાં. એમ કરતાં આસરે ૪૦-૫૦ વર્ષે પાછું વિદ્ધ આવ્યું. ઔરંગજેબ બાદશાહના રાજ્ય સમયે એ ભાઈઓ ભાઈમાં કંઇ ૮ટે પાછો થશે. આથી આખરે મામલે બાદશાહ ને ત્યાં ઈન્સાફ માટે ગયા. ત્યાં બધી વાતે શ્રીજીની મૂર્તિની, વૈભવની, મહિમાની, આવક જાવકની વિગેરે બહાર પડી. છેવટે એવો નિર્ણય થયે કે ગુસાંઈજીના ઓટા પુત્ર ગિરધરજી છે તેથી હેને ટીલે એના વંશને મળવો જોઈએ, એ પ્રમાણે ગિરધરજીના વંશના તે ટીકાયત ગણાય અને બીજાઓ મંદિરમાં આવે જાય, ને સેવા કરવી હોય તે તેયે કરે. આવું થયું ખરું, પણ કાછ મુલ્લાં વિગેરેયે બાદશાહને મૂર્તિપૂજા વિરૂધ્ધની ઘણું વાત કરી, તેમજ પુર્વના બાદશાહે એનું ખંડન કર્યું હતું તે કહ્યું એટલે બાદશાહે આ મહારાજને જે ઠરાવ પ્રતિ પૂજા. વિરૂધને જહાંગીરના સમયમાં થયેલો તે ફરી કહાવી મેક–– આ હુકમથી આ લેક નરમ તો થયા. પણ બાદશાહના દૂતોને શું પ્રત્યુત્તર આપો તે સુઝ નહીં. આખરે બાદશાહનો ખરીતિ લાવનાર દૂતો પાછા ગયા તે બાદશાહ આગળ સઘળી હકીકત નિવેદન કરી. બાદશાહને ક્રોધ અતિશય થયે. ને મતિ ને ખંડિત કરી આ માણસોને શિક્ષા કરવાનો હુકમ કર્યો. બાદશાહના હુકમ મુજબ થોડું લશ્કર મોકલવામાં આવ્યું. પ્રકરણ ચાલુ સ્થિતિમાં હતું, Page #48 -------------------------------------------------------------------------- ________________ એટલે મહારાજને આ વાતની ખબર પડી. લશ્કર પાસે આવવા માંડયું તેટલામાં તે તેઓ એક બે રથ, બે ત્રણ ગાઇને દસ બાર માણસ લઈ જલદીથી શ્રીજીની મૂર્તિ લઈ ચાલ્યા ગયા. માણમાં સ્ત્રી વર્ગમાં ગંગાબાઈ તેમજ બીજી બે ત્રણ સ્ત્રી અને પુરૂષવર્ગમાં દિક્ષીતજીના ત્રીજા છોકરા ગોવિંદજી તથા બીજા બે ત્રણ મહારાજ હતા. સવંત ૧૭૨૬ આસો સુદ પુર્ણિમાં ને દિવસે પાછલી રાતના આ પ્રયાણ હેમણે કર્યું. બાદશાહનું લશ્કર બીજે દહાડે ગિરિરાજ આગળ આવ્યું, ત્યાં તેમને ખબર પડી કે આ લેક તે હસી ગયા છે ત્યારે શું કરવું તે સંબંધમાં આગે પુછાવ્યું. ત્યાંથી મંદિર તેડી પાડવા ફરમાન આવ્યું, આથી તયાં મંદિર તેડી તે સ્થળે મસીદ અથવા ઘર બનાવી ને થોડા માણસે મતિની શોધ માટે રાખી લશ્કર પાછું ગયું. હવે ઉપરોક્ત વૈષ્ણવ લેકો અતિ ગુપ્તપણે નીકળી પડયા હતા અને તેમણે ગિરિરાજથી આગ્રાનો રસ્તો લીધો હતો. ત્રીજે દહાડે પાછલી રાતના છ ઘડી હતી ત્યારે આગ્રામાં અંધારામાં પ્રવેશ કર્યો. ત્યાં કોઈ સલામત સ્થાને પાંચ સાત દહાડા રહ્યા. રહેવાનું કારણ એ હતું જે શ્રીનાથજીની ગોદના નવનીતપ્રિયાજીની મૂર્તિ બીજાઓને આપેલી અને હૈમને જાદે રસ્તે લઈ આવવાને કહ્યું હતું, તેઓ પ્રથમ ગવર્ધનની તળેટીમાંજ મંદિરના સંસ્કાર જોવા થોભ્યા હતા. આ લેક આગે પહોંચ્યા પછી હેમને પણ આ તેડી લાવવા માણસ મોકલ્યું, ત્યાર પછી ચાર પાંચ દહાડે તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા ત્યાં ભેગાં મળી ગુપ્તપણે અન્નકુટ ઉત્સવ કર્યો, પણ બીજે દિવસે કાંઈક ચર્ચા સંભળાતાં તેઓ તરતજ રાતોરાત ચાલી ગયા. આ અન્નકૂટની બાબતમાં પ્રાગટયની વાર્તામાં આ પ્રમાણે લખ્યું છે કે “પાછે ગુપ્ત અન્નકૂટ , ભાતકે ઠિકાને ખીર કરી ધરી, ઓર સામગ્રી સમયાનુસાર યત્કિંચિત પકવાનની ભયે. ઔર ગુપ્ત શ્રી ગોવર્ધન પૂજા શ્રી ગોવિંદજીને કીની ઓર વિધિ પૂર્વક અન્નકૂટ શ્રીકો ભયે. જો ગંગાબાઈને તા સમે કીરતન કીયે. ઓર મેંદગાદિક કછુ ઉદ્દેશ ન ભયે.” Page #49 -------------------------------------------------------------------------- ________________ | પછી ત્યાંથી દંડેધ્ધાર કરીને કોઈ સ્થળે તેઓ ગયા, પણ હેમના ગયા પછી બાદશાહને ખબર થઈ હતી કે ગિરિરાજવાળી મૂતિ અહીં આવી હતી. આથી બાદશાહે હેમની પાછળ માણસ મેકલ્યાં. આ વાતની વૈષ્ણવ લોકને ખબર પડતાં તેઓ અંબલા કરીને કઈ નદી હેની પાર ઉતરી કોઈ ગુપ્ત જગામાં જઈ રહ્યા. બાદશાહના માણસે જ્યારે દંડધારમાં આવી પહોંચ્યા અને વૈષ્ણવલેકને પ ન લાગે ત્યારે તેમણે વિચાર્યું કે આમ પૂઠ પકડવામાં નહાસાહાસમાં હાથ ન આવશે તે કરતાં એ સ્થાયિ થાય ને પછી ત્યાં જવું, આ વિચારથી તેઓ પાછા ગયા બાદશાહના માણસ પાછા ગયા પછી આ લોક દંડધાર આગળ કૃષ્ણપુર કરી ગામ છે ત્યાં આવ્યા. અહી આગળ એક નવી પીડા ઉતપન્ન થઈ. વૃજરાય નામનો મહારાજ જે આગળ એ લોક સાથે આગ્રામાં લો હતો તે થોડા માણસે રાખી એ ઓની પૂઠે ફરતા હતા. આ દંડધાર આગળના મુકામમાં હેને કાંઈક લાગ આવી ગયા એટલે જબરદસ્તીથી આ વૃજરાયજીએ શ્રીનાથજીની મૂતિ ઝુંટવી લીધી અને પોતે પણ થઈ બેઠે. . આ ઝુંટવી તો બેઠા પણ પચાવવી મુશ્કેલ હતી. કારણુ આ લકે ત્યાંથી ખસી જઈ દશ બાર ગાઉ દૂર રહ્યા હતા પણ તેઓ પણ એના જેવો જ લાગ શોધ્યા કરતા હતા. થોડો વખત રહી જ રાયજીએ બધા માણસોને રજા આપી નવા રાખ્યા પણ જળગરિયા ને પેલા લોક સાધ્યા અને તેઓ દ્વારા ખબર મેળવતા રહ્યા. એક દિવસ અણધાર્યા આ વૃજરાયજી એકલા પડતા પેલા બે જળગરિયા - એ વૈષ્ણવ લોકને ખબર આપી. તેથી ગોવિંદજી અને બીજા બે ત્રણ માણસે, ત્યાં આવ્યા. વૃજરાયજી રાજભોગ ધરવા જેવા મંદિરમાં ગયા કે ગોવિંદજી દોડી પહોંચ્યા. ને વ્રજરાયજીનું ખૂન કરવા સુધીની સખત ધમકી આપી. વૃજરાયજી નિરૂપાય થઈ ગયો. અને શ્રીજીની મુર્તિ પાછી સોંપવી પડી. એટલું જ નહીં પણ વૃજરાયજી . ને ત્યાંથી કાઢી મુકો. આ પછી ગોવિંદજીએ ત્યાં પોતાના કુટુંબને બેલાવ્યું તે બધાં એકઠાં થયાં પણ ત્યાં વધુ રહેવું સલામતીરેલું. Page #50 -------------------------------------------------------------------------- ________________ ન ધાયું. કારણ વૃજરાયજીને કાઢી મુકયે, તે વેર લીધા વગર રહે એ નથી એમ માનતા હતા. આથી માત્ર થોડા જ માણસ ને પોતે ચાર જણ તે શ્રી ગોવિંદજી, વલ્લભજી, બાળકૃષ્ણજી, અને દાઉજી તેમજ તેમના વહુજી વિગેરે હતાં તે સૌ અહિંથી ગયા, - આ પછી તેઓ ફરતાં ફરતાં બુંદી-કોટ આવી પહોંચ્યાં. પણ ત્યાં ડર મેટ એટલે વધુ ન રહી શક્યા. આ પછી કોઈ કુણાવિલાસ કરી ગામડું હશે ત્યાં રહેવા ગયા. ત્યાં વેરાગીના. વેષમાં ગુપ્તપણે રહ્યા, પણ ત્યાંયે મનમાં થયા કર્યું કે આમ તે ક્યાં સુધી રહેવું ? આંથી તેઓ જોધપુર ગયા ને ત્યાંના રાજા જસવંત સિંહજીનો બળવાન આશ્રય મેળવવા પ્રયત્ન કર્યો પણ હેમાંયે નિષ્ફળ ગયા. આ પછી જાહેર જગામાં તે એમને રહેતાં ફાવે એમ હતું નહીં તેથી ચાંપાસેની નામના ગામડામાં રહ્યા. પણ હવે વિચાર થયો. કે આમ તે કેમ છંદગી કાઢવી ? આ પછી કેટલાક વિચારો કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા કે જો સ્થળાંતર કરવું પડે તો ત્યાં બધાયે નજતાં માત્ર એકાદ બે જણે જવું, ને ત્યાં જ અનુકૂળ ને યોગ્ય થઈ પડે તે પછી બધાને બોલાવવાં. આવા વિચાર પછી ધાયું કે ઉદયપુરના રાજા વિષ્ણુ માગી તેમજ મિરાબાઈના પણ સંબધી છે તે ત્યાં પગરવ થઈ શકશે. આ વિચારથી ગોવિંદજી તથા ગંગાબાઈ ગયા. કારભારીઓને વશ કરતા એમને આવડતું હતું, એટલે તેઓ દ્વારા રાણે રાયસંગના દરબારમાં પ્રવેશ કર્યો. બીજી મેર ગંગાબાઇએ રણવાસમાં પ્રવેશ કર્યો, બની એટલી યુકિત, ખુશામદ, છળ, કળ, બધું કરી રાણાનું મન પીગળાવ્યું. રાણાજીના દરબારમાં કોઈ ડોશી હશે હેનું મન પણ પીગળાવ્યું. જોધપુરવાળા તે રાખવા કહે પણ શ્રીજીની ઈચછા ઉદયપુરમાંજ બિરાજવાની છે વિગેરે ભેરવ્યું. રાણાએ બાદશાહના ડરને લીધે કેટલીક આનાકાની કીધી પણ આખરે રજા આપી અને તજવીજથી રહેવા જણાવ્યું. આ પછી માં રહેવું તે સંબધમાં બધા મળી એવા નિર્ણય પર આવ્યા કે ઉદેપુરથી બાર પંદરેક ગાઉપર શિહાડ કરી ડુંગરોની ટેકરીની વચ્ચે એક ગામડું આવેલું છે ત્યાં સાધારણ રીતે રહેવું, Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૭ આથી ગોવિદજી તરત ચાંપાસેની દોડી ગયા, અને જેમ બને તેમ જલદીથી શ્રીજી ને શિહાડ લઈ ગયા. ત્યાં રાણાજીએ જે સ્થાન બતાવ્યું હતું ત્યાં આગળ એક સામાન્ય જગા બાંધી રહ્યા: ગોકુળથી સવંત ૧૭૨૬ ના આસો સુદ ૧૫ ના નીકળ્યા ને સંવત ૧૭૨૮ ના ફાગણ સુદ 9 ના શિહાડ આવ્યા. અર્થાત આ રીતે બે વર્ષ, પાંચ મહીના, ને સાત દિવસ, નહાસભાગની પરિ ક્રમા કરતા હતા. - હવે આ રીતે ઉદયપુરના રાજ્યમાં સ્થિર જેવા થયા પછી ! રાજ્યાશ્રય મેળવવા તજવીજ કરવા માંડી. એઓ પાસે થોડું દ્રવ્ય હતું. થોડું ગોકુળથી લાવ્યા હતા, રાણાજીના પૂર્વજોમાં મિરાં , બાઈ અને અજબ કુંવરી થયેલાં હેમના પ્રત્યે રાણાજીને માન હતું. તેઓ વિષ્ણુ માગી હતા. એટલે ગોવિંદજીના પ્રયત્નથી રાજ્ય તરફથી એમને ખરચ મળે એવો બંદોબસ્ત થયે. . આવી રીતે ચાર પાંચ વર્ષ નીકળી ગયાં. રાણાને અને આ વૈષ્ણ મહારાજને એમ લાગ્યું કે બાદશાહ આ વાત હવે ભૂલ્યા લાગે છે. એટલે મંદિર બંધાવવા વિચાર કર્યો, હેમાં સહવાસને લીધે રાણાજી પણ ભાવિક બન્યા હતા એટલે હેમણે બંધાવી આપવા કબૂલ કર્યું. મહારાજ પાસે એવું લખાવ્યું કે “શ્રી નાથજીની સેવા રાણાજી ઉપર બિરાજે છે કે આ મંદિર બાબતમાં સવ અખત્યાર રાણાજીનો છે અમે માત્ર સેવા દાખલ રહ્યા છીએ શ્રીજીની સેવા કરિયે તથા અન્નવસ્ત્ર લઈએ. અમને રાણાજી આ જગામાંથી કારણસર અગર કારણ વગર કાઢી મુકવા મુખત્યાર છે” વગેરે બાબતને પાકો લેખ લખાવી લીધો. મંદિર આ રીતે બંધાયું, તેમ તેનાં ખર્ચના નિભાવ માટે બે ગામો સેવામાં ધર્યા. આ રીતે કાંઈક સારી દશામાં આવ્યા. બાદશાહવાળી વાતને લગભગ દશેક વર્ષ થઈ ગયાં હતાં એટલે કંઈક હિંમત આવી, નિર્ભયતા લાગવા માંડી. ગુજરાત, મારવાડ, સિંધ, ગોકુળ બધે કાગળ લખી બધાને જાણ કર્યું. યાત્રાળુઓ આવવા માંડ્યા. ભાવિકો વધવા માંડયા. ઉપજ થવા લાગી. . Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આમ જ્યાં જરા ઠીક થતું હતું ત્યાં વળી શ્રીજીવાળા પર તવાઈ આવી. દિલ્હીમાં રંગજેબ રાજ કરતો હતે. તે ધર્માધ હતો હેને આ વાતની ખબર પડી. તેણે રાણાજીને લખી જણાવ્યું કે પત્ર દર્શને આ લેકને મેંકલી આપવા નહીંતર માણસો મોકલી લઈ જશું. પ્રથમ રાણે ગભરાય, પણ આટલા ખાતર આ બધું ન કરશે એમ ધારી આડો અવળો ઉત્તર લખ્યો. બાદશાહને જવાબ વાંચતાં ક્રોધ થયે. આણીમેર ડોશીની મારફતે રાણાજીને આ લોકેએ ખૂબ રંગ ચડાવેલો હતો. શ્રીજીવાળાં પણ આ સમય જાણી આગળથી ચેતી સાવધાનતા ખાતર “વારા ” કરીને એક ગામડું હેની પાસે એક મોટી નાળ ડુંગરના ટેકરાઓમાંથી હતી અને જે ખૂબ ગીચ ઝાડીમાં હતું ત્યાં કંઈ ગુફા જેવું શોધી હેમાં શ્રીનાથજી તેમજ અસબાબ વગેરે લઈને ગુપ્તપણે રહ્યા. ઉદેપુરથી આસરે વીસેક ગાઉપર બને લશ્કર વચ્ચે યુદ્ધ થયું. બાદશાહ જનાના સાથે હતા. તે જમાનાવાળા કોઈ સહિસલામત જગ્યા પાછળ હશે ધારી તે તરફ ગયા. એટલામાં ઉદેપુર ની મદદે જે બીજું લશ્કર આવતું હતું ત્યાં પેલા જનાના માણસે ને ભેટો થયો. ભેટે થતાંજ તેઓને કેદ પકડી લીધાં, અને હેમને પણ સાથે લઈને રાણાના લશ્કરને આવી મળ્યા. આ જમાનામાં બાદશાહની રંગી ચંગી નામની માનીતી બેગમ પણ હતી. આને પકડીને રાણુ પાસે લઈ જતાં તે ઘણું ખુશ થયા છતાં રાણુંએ બેગમને અતિશય સત્કાર કર્યો. બેગમ આથી અત્યન્ત પ્રસન્ન થઈ. રાણાએ પૂછ્યું. “બાઈ સાહેબ હવે શે હુકમ છે?” બેગમે કહયું એક વખત બાદશાહ સાથે ભેળી કરે તો પછી હમે કહેશે તેમ કરીશું,” રાણાએ આ સ્વીકાર્યું. - હવે બાદશાહને આ જનાને કેદ પકડાયાની ખબર થઈ હતી. તેથી તે ચિંતામાં હતું, અને અમીરો સાથે વિચાર કરતો હતો, એટલામાં રાણાના માણસે બેગમને મ્યાનમાં લઈને જઈ પહોંચ્યાં. બાદશાહ ને રાણા રાયસંગ બહુ પ્રસન્નતાથી મળ્યા. બાદશાહ ને હેની મંડળી રાણાની આ ઉમદા વૃત્તિ જોઈ આશ્ચર્ય Page #53 -------------------------------------------------------------------------- ________________ પામ્યા. બાદશાહે રંગી ચંગી પાસેથી પહેલાં તો બધું વૃત્તાંત સાંભળી લીધું. બાદશાહ ને આથી રાણપર પ્રસન્નતા થઈ અને રાણાની ઈચ્છા જાણવા માંગી. રાણાએ આ પરથી તરતજ વિશેષ કશું નહીં પણ આ મૂર્તિ રાજ્યમાં રહે એટલી યાચના કરી. એટલામાં એક ઉમરાવ સમયસૂચક હશે તેણે પણ કહ્યું કે કેદ પકડાયેલાં બેગમ સાહેબને વિના ઉપદ્રવે જે આવી ને નમ્રતાપૂર્વક આપી દે તો આ નિજીવ પત્થરની મતિ તે શું ઉપદ્રવ કરે ? આથી બાદશાહે રજા આપી. રાણાએ પણ ઉદેપુર જઈ શ્રીજીવાળાને કહાવી કહ્યું. તેઓ હવે નિર્ભય માટે હમેશને થયા હતા એટલે આ શુભ ખબર મળતાંજ બહુ આનન્દ પૂર્વક આવ્યા. આ પ્રમાણે શ્રીજીની ઉત્પતિ વિઘ, અને સ્થાપન છે. પણ આ સંબંધમાં સંપ્રદાયના કોઈ લાગતાવળગતાએ અથવા મહારાજે “શ્રી ગોવર્ધનનાથજીકી પ્રાગટય વાર્તા” નામે એક પુસ્તક આશરે ૧૩૦-૩૫ વર્ષ ઉપર રચ્યું છે હેમાં એવી વાત લખી છે કે જહેને કશો પણ આધાર નથી. એકને એક પુસ્તકમાં પરસ્પર વિરૂદ્ધ પડતી વાત લખેલી છે. આને લઈને આવાં પુસ્તકોની હકીકત પ્રતિષ્ઠિત ગણવામાં વાંધે પડે છે. શ્રીજીની ઉત્પત્તિ સ્થિતિ સંબંધમાં આપણે જે વિવેચન ઉપર કર્યું તે સત્ય, કે, આ “શ્રી ગોવર્ધનનાથજીકી પ્રાગટય વાર્તા” ના પુસ્તકની હકીકત ખરી એ માટે એ પુસ્તકમાંની કેટલીક હકીકત દૃષ્ટાંત તરીકે ઉતારીશું. એમાં લખે છે કે “શ્રી કૃષ્ણાયનમઃ | અથ શ્રી ગોવર્ધનનાથજીકે પ્રાગટયક પ્રકાર લિખતે જો શ્રી ગોવર્ધનનાથજી આપ પ્રગટ હેયકે ભમિ લેકમે જોજો ચરિત્ર કીયે સે શ્રી ગોકુળનાથજી કે વચનામૃત કે સમૂહ શુધ્ધ કરીકે ન્યારે ન્યારે લીખતે હૈ.” આ ઉપરથી અનુમાન એમ ફલિત થાય છે કે ગોકુળનાથજીની હકીકત કાંતિ અતિશયોકિત વાળી હોય, કે કાંતો નહાસભાગ ઇત્યાદીને લીધે સ્થિતિમાં ફેર પડયાથી વર્ણનમાં ફેર કરવાનું હોય Page #54 -------------------------------------------------------------------------- ________________ - ૫૦ ગમેતેમ હોય પણ તે હકીક્ત અપ્રતિષ્ટિત તેમજ દૂષિત લાગવાથી આ પ્રમાણે લખવાની જરૂર પડી. એ પુસ્તકમાં એક સ્થળે એમ લખ્યું છે કે “અબ નિત્ય લીલામે શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજ પર્વતની કંદલાનમેં અનેક ભકત સહિત આપ બિરાજ માનહે. સે તહાં શ્રી આચાર્યજી મહા પ્રભૂ આપ સદા સર્વદા સેવા કરતે હે.” આ કેવળ તરંગી કલ્પના હોઈ શકે. શ્રીજીનું નિવાસસ્થાન સિહાડ છે, તેમજ આચાર્યજીયે તો કયારનુંય જળાશયન કર્યું હતું. વળી એક સ્થળે એવું લખે છે કે “સંવત ૧૪૬૬ મેં શ્રીજીની ઉર્ધ્વ ભુજાકે દર્શન ભ.” દૂાદશ, કુંજમાં લખે છે કે ગેરલોકના જીવ પૃથ્વી ઉપરજ જન્મ્યા હતા, હેનું સ્મરણ શ્રી ઠાકોરજીને થવાથી વિરહ ઉત્પન્ન થયે એટલે ઠાકોરજી તથા સ્વામિનીજી બન્નેના નેત્રમાંથી વિરહાગ્નિ નીકળે હેને સંબન્ધ થતાં શ્રી વલ્લભાચાર્ય અગ્નિ સ્વરૂપ થયા. અહીં આપણને આ બન્ને હકીકતમાં જે પૂર્વ પર વિરોધ રહેલો છે તે સ્પષ્ટ જોઈશું. શ્રીજીને જીવોની વાત તે ૧૫૩૫ માં યાદ આવી અને પિતે ડરૂપ તો ૧૪૬૬ માં પ્રગટ થય આ એક વિચીત્રતા છે. એક સ્થળે એ ઉલ્લેખ જોવામાં આવે છે કે “ કાહુ કે વ્રજમેં કછુ વસ્તુકી કામના હતી તબ ભુજાક દુગ્ધકો સ્નાન માનતે તબ વાકી કામના સિદ્ધ હતી” આના સંબધમાં અમારે શું લખવું તે સઝતું નથી. વાચકેજ વિચારવું વળી લખે છે કે” સંવત ૧૫૩૫ વૈશાખ વદ ૧૧ કે દિન શ્રી ગોવર્ધનનાથજીક મુખાવિંદ પ્રગટ ભયે. તાંઈ દિનથી વલ્લભાચાર્યજીનો પ્રાદુર્ભાવ અગ્નિ કુંડતે ભર્યો. એર કૃષ્ણ અવતાર કે વ્રજવાસી સબ વ્રજમંડળમેં જહાં તહાં મનુષ્ય કુલ પ્રગટ ભયે.” સિદ્ધાંત એવો છે કે શ્રીકૃષ્ણ બધાને ઉદ્ધાર કર્યો હતા, ત્યારે આ ગેપ આટલા દિવસે સુધી જીવયોનિમાં કેમ રહ્યા હશે? વળી કહ્યું છે કે કૃષ્ણાવતાર પછી બાકી રહેલા જીવને ઉદ્ધાર કરવા શ્રી વલ્લભાચાર્યને અવતાર થયો, ત્યારે આ વ્રજવાસી ક્યાંથી નીકળી આવ્યા? આ વાતનું સમાધાન યથાસ્થિત થઈ શકે * એમ નથી. એક રમુજી વાત જવામાં આવે છે. એક સ્થળે લખે છે કે “સદુ પાંડેકી સહસ્ત્ર ગાયથિ તીનમેં એક નામ ઘુમરીથી સે Page #55 -------------------------------------------------------------------------- ________________ ઘરી ચાર દિન પિછલો રહે તબ ગિરિરાજ પર્વત કે ઉપર ચઢિકે શ્રી નાથજીકે મુખાવિંદકે ઉપર સ્તન કરિકે કાઢી હેઈકે દૂધ અને સો દુગ્ધ આપ આરોગે પોતાની મેળેજ, દહેનાર વિના, દૂધ દેનાર પશુ, અને તે દૂધ પીનાર તે આ મતિ! વધુ ટીકાની જરૂર નથી. એક સ્થળે એવું લખ્યું છે કે” પાછે છ મહીના પર્યત વહી ધ આ૫ આરોગે સે એક દિન મની ચિંતા તથા સદૂપાંડે ગાયો સ્વ૮૫ દુધ દેખકે ગાયકે પીછે ચાલ્યો ગયો. તબ ઉને ચહ સબ પ્રકાર દે; તબ દડવત્ છનને કીની એર ઇનકુ શ્રીમુખ દર્શન ભયે, તબ શ્રીનાથજીને શ્રીમુખ સે સધુ પાસે સાક્ષાત આજ્ઞા કીયે જો મેં શ્રી ગોવર્ધન પર્વત મેં રહતા હું, એર આજ્ઞા દીની જો આજ મોકુંવા ગાઈકે દૂધ દહીકે દેય બીરીયાં પાઈ જાઓ. ” વળી શ્રીનાથજી બોલે છે કે ', અરે ? ધરમદાસ યહ ગાયનું દૂપાંડેકે ખરિકમેં કરિયા દૂધમેં અરોરું ગો. એર કુંભનદાસકો શ્રીજીને આજ્ઞા કરી છે કુંભનદાસ તુ નિત્ય મેરે પાસ ખેલકું આ કર ” વળી લખે છે કે એક માધવાનંદ કરીને કોઈ હેતે હૈને ઈચ્છા થઈ જે હું શ્રીજીને અન્ન આરોગાવું તથા ગુંજાર ધરાવું. હેને શ્રીજી એ કહ્યું કે મેં તો જબ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધારેંગે તબ શ્રી હસ્તો રાઈ કરકે મેકુ અન્ન પ્રસન્ન કરવા વેંગે તબ ભોજન કરૂં ઓર તાંહાં તાંઈ હમ બુજબસિનેમેં ખેલેંગે.” વળી સાથે એમ પણ લખે છે કે “કબહુ (શ્રીજી) કુંભનદાસ; સંગ લેકે માખન ચેરીકું બજબાસિંન કે ઘરમેં પધારતે.” વળી એક વાત એવી આવે છે કે “એક ભવન મુરાકે વ્રજવાસી હોં સે વાકી ગાય ઘને મે ખાઈ ગઈ, મેં તહાં સિંહ રહન હુને તબ માનતા કરી જો મેરી ગાય સિંહ નહિ મારેગો તો ગાયકો દુધ શ્રીજી કો ઓરેગાઉ ગો પાછે રાત્રે સામે વા ગાય કે સિંહ મિલ્યા તબતા; શ્રીજીને ભુજા પસારકે કાન પક રકે નિકાલ દીયે.” વળી બીજે દિવસે કુમનદાસને શ્રીજીએ કહ્યું કુમનદાસ મેરી બાં દુખત છે.” Page #56 -------------------------------------------------------------------------- ________________ વળી લખે છે “એક બ્રજબાસી હતો તાસુ શ્રીજી આજ્ઞા કયે જો તું મોડું દૂધ રટી લાય દે.” પછી લખે છે એક વ્રજવાસણે દશ શેર માખણ ચઢાવવાની માનતા કરેલી તે સાસુ સસરા ના ડરથી ત્યાં જઈ ન શકી એટલે તેણે કહ્યું “ઘર વારે-કે, આગળ મેરે આવો ન બનેંગે તબ વાકી આરતી જાની કે દેવ દમન આપ પધારે અરૂ માખન લેકે અરોગે.” વળી અગાઉ ચતુરા નાગાને પાડાપર હડી દર્શને આપી આવ્યા હતા. ને ગોવિંદ કુંડ પર તેજ ધણીને રોટલીને વડીને ભોગ ધર્યો ત્યારે શ્રીજી રાજભોગ મુકી દઇને ત્યાં દોડી જઈ ખાઈ આવ્યા, પણ સામગ્રી થોડી હિવાથી માધકપુરી પૂજારી હતે હેને “આજ્ઞા કી જે મેકું ભૂખ લાગી છે તો તે રાજ ભેગ ફેર કરે.” આવાં તે હજી કેટલાં દષ્ટાંત આપવાં તે અમે સમજી શકતા નથી. પ્રભુ શું, હેનું સ્વરૂ૫ શું, આચાર્ય શું, હેનું ગૌરવ શું, મહત્વતા કેટલી વિગેરે અનેક બાબતોના વિચાર કરીયે તો આ સર્વ હકીકત કેવળ હાસ્ય સરખી અર્થહીન, ગ્રામ્ય, હલકી લાગે છે. ઘણી ખરી હકીકતમાં તે સામાન્યમાં સામાન્ય ચક્ષુને સૂજે એવા વિશ્વના નિયમની અવગણના થયેલી જણાશે. શ્રીજીની મૂર્તિમાં બેલવાની, દૂધ પીવાની, ચોરવાની વિગેરે ક્રિયાઓ શી રીતે સંભવી શકે ? મનુષ્યોની આ સર્વ ઘટિત અઘટિત ક્રિયાઓનું આરોપણ પ્રભુપર કરવાથી પ્રભુને પ્રભુ પદથી ખસેડી મનુષ્ય બનાવવા સરખું છે. એટલું જ નહીં પણ. જ્યારે જડ એવી મુતિમાં આ સર્વ ક્રિયાઓનું આરોપણ કરવામાં આવે ત્યારે તે લેખકની જડતા ચેતન એવા પ્રભુને જડજ બનાવે છે. આ જમાનામાં આ હકીકતે સાધારણ મનુષ્યને પણ ગળે ઉતરવી મુશ્કેલ છે. આમ છતાં કેટલીકવાર કેટલાંક કેળવાયેલાં મનો પણ સત્યાસત્યને વિચાર કે વિવેક કર્યા વગર અથવા તો હમ જ્યા છતાં સામાન્ય વર્ગમાં પ્રતિષ્ઠા કે મહત્વતા મેળવવાના માન ભૂખ્યા હોવાથી કંઈક રહસ્ય હશે કહી અંધ શ્રધ્ધાળુ જેવો બને છે તેમ અલંકાર શેધવા પ્રયત્ન કરે છે, પણ આ હકીકતો એવી પરસ્પર વિરૂધ્ધ જતી બુદ્ધિહીન છે કે કોઈપણ પ્રકારની કલ્પનાથીદર છે. એકવાત વિચારવાની છે. પુરૂષોના હૃદયમાં, મનમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૩' જે જે ભાવે સતત ઘોળાયા કરતા હોય છે, તેનું ચિંતન નિત્ય બન્યું રહેતું હોય છે તે કોઈ વખત નીકળતી અણધારી વાણી મારફત બહાર પડે છે તે જીવનનું માપ કરવા ઉપયોગી થાય છે. આવી હકીકતોનો વિચાર કરીએ તો એમ લાગે કે શ્રીજી સરખા પ્રભુ માત્ર દૂધ, દહીં, માખણ, ઈત્યાદી સ્થૂળ પદાર્થોમાંજ નિત્ય રમમાણ રહેતા હતા. હેમની વસ્તી માત્ર એટ લામાંજ હતી. અને તે માટે અનેક નાનાવિધ અયુક્ત ક્રિયાઓ કરવી પડતી. કયાં ગિતોપદેશિત ભકિતમાર્ગ અને કયાં આ ગ૫ માળ ? ક્યાં તત્વજ્ઞાન ને વેદાંતનો મહાન પ્રભુ અને આ મનુષ્યમાં પણું પામર ગણાય એવા દૂધ, દહીંમાં લુબ્ધ શ્રીનાથજી! બહુ તે એટલું બની શકે કે આ લેખધારા આ લોકના જીવન સંબધીની હકીકત જાણી શકીએ કે એઓના જીવિત કાળમાં એઓ બહુધા ખેડુતો હશે કારણે ઘણી વખત ગાય, ઢેર પાછળ તેઓ જતા. તેમજ ગાય હાસી જાય હેને પકડી લાવવી અને તેના દૂધ, દહીં, માખણ વિગેરે ઉપયોગમાં લેવા વિગેરેના વર્ણન આવે છે. તેમજ આવા આચાર્યોને પ્રભુ આવા ખાવા પીવાની બાબતપરજ આટલું બધું લક્ષ આપે એ હેમનાં ગરવને શોભામદ નથીજ. અમે આ બાબત એવી અસાર, અર્થહીન સમજીએ છીએ કે, વધુ વિવેચન પદેપદે કે પંક્તિયે પંકિતયે ન કરતાં માત્ર ઉપેક્ષા કરીએ છીએ. આવા દ્રષ્ટાંત જયાં પછી હવે સૃષ્ટિક્રમ વિરૂધ્ધના તેમજ કેટલાક અન્ય પ્રકારની અસંબધ હકીકતના એ પ્રાગટયના પુસ્તકને આધારે દાખલા જોશું. એ સર્વ પરથી એ ધર્મનું, તેમજ હેના આચાર્યોના જીવન સંબંધી બહુ અજવાળું પડશે. તટસ્થ તેમજ સુજ્ઞ વાચકોને માટે એમનાજ પુસ્તકમાંના આ અવતરણે એ સંપ્રદાય તેમજ હેના ધર્માચાર્યો સંબંધી તુલના કરવાનું બહુ ઉપયોગી સાધન થઈ પડશે. અહીં એક વાત નોંધવા જેવી છે કે એ સંપ્રદાયમાં કોઈક કેળવાયેલા પણ છે. અને જેઓ પોતે ઉંચી કેળવણી પ્રાપ્ત કરવાનો દાવો કરે છે હેમણે આ એમના સંપ્રદાયમાંના પુસ્તકોની આ હકીકત માટે પોતાના વિચારો જાહેર કરવા જોઈએ. શું તેઓ પ્રમાણિક હૃદયથી સ્વીકારે છે? Page #58 -------------------------------------------------------------------------- ________________ શું તેઓ માન સાચવવા ખાતર, મોટાઈ, પિષાવા ખાતર કે વ્યવહારની સરળતા ખાતર આંખ મીચામણાં કરી શિક્ષિત હવાને દા કરે છે ? અમે ધારીએ છીએ આજના જમાનામાં એ પુસ્તકોનું ગુજરાતી આલમ માટે ગુજરાતી ભાષામાં ભાષાંતર થાય તે ભાગ્યે જ એ હકીકત પુરૂષ વર્ગ કે આ જમાનામાં સંસ્કાર પામતી રમી સુધાંમાં રજ સરખું પણ માન પામે. - આગળ આપણે પૂરણમલ્લ રાજાએ ગિરિરાજ ઉપર મંદિર જિલી શરતે બંધાવી આપેલું તે જોઈ ગયા છીએ. તે સંબંધમાં આ પ્રાગટમના પુસ્તકમાં લખે છે કે “સંવત ૧૫૫૬ ચૈત્ર સુદ ૨ કે દિન પુર્ણમલ ક્ષત્રિ સે શ્રીજી આજ્ઞા કીયે એ તું મેરો મંદિર બનવાથ. તો પછે વહ આહ કે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવાને વિનતી કીની તબ શ્રી ગોવર્ધન નાથજીકી ઈચ્છા જાની કે શ્રી આચારછ. મહાપ્રભુને શ્રી ગિરિરાજ સે પુછી જો આપકે ઉપર કે મંદિર બનેગે. એર ટાંકી બજેગી, સંતાકી કેસી હમકે આજ્ઞા હૈ ? તબ શ્રી ગીરીરાજ યહ આજ્ઞા કીયે જ શ્રી ગોવર્ધન નાથજી મેરે હદયકે ઉપર બિરાગે જ મોક ટાંકી લગવેકે પરિશ્રમ ન ” હવે આના ઉપર શી ટીકા લખવી? અત્યાર સુધી મૂર્તિ વાતચિત વિગેરે કરતી હતી, હવે તે અહીં ડુંગર પાસે બેલાવે છે. જે મનુષ્યો હવે આવી વાત લખે માને કે સ્વીકારે તેમનાં મગજ ડુંગરના તત્ત્વ જેવાં નહીં તે વિશેષ શું સમજવાં? વળી એક સ્થળે લખે છે કે “માધદ્ર પુરીકે શ્રીજીને આજ્ઞા દીની જ મોકું અસલ મલયાગિર ચંદન લાયકે સમર કે ચંદન લગાયકે પ્રેમ છે ?' આવું લખ્યા પછી લખે છે કે માધરેંદ્રપુરી અહીંથી મલયાગિર ચંદન લેવા ગયા તે પહેલાં શ્રી જગન્નાથપુરીમાં ગયે. ત્યાં એને ખીર ખાવાનું મન થયું. એટલે ત્યાં એક ગોપીનાથજીની મૂર્તિ છે હેને ભોગના કટોરા ધરાયા હતા, હેમાંથી ગોપીનાથજીની લાકડાની મુક્તિએ “ એક વાટક ખીર ચુરાયકે અપને સીંગાસનકે નીચે દબાય રાખે. ” ભોગ ધયાર પછી પંડયા માહમાંહ લડવા માંડયું ત્યારે ગોપીનાથજી (પથી મર્સિ) બોલ્યા જે “હે ચેરી રાખે છે. તે આપણું ગામમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૫ એક માધક પુરી કરીને એક આવ્યું છે હેને આપી આવ્યો છું.” આમાં હવે મતિ બેલે છે ને વાતચિત કરે છે. માધાપરીને ખીર ખાવાનું તે મન થવું શું, પંડયાઓનું ખીર માટે હડવું તે શું, ગોપીનાથજીની મૂર્તિનું તે ખીરને ચોરવી તે શુ? ગોપીનાથજીની મતિ ચેરી વિના શાહુકારીથી આજ્ઞા કરતા તે શે વાંધો? વળી એક વિચિત્ર અસંબધ વાત આવે છે. એક નાગર બ્રાહ્મણની સ્ત્રી ગોંસાઈજીની સેવકી હતી. તે ગોકુળ તરફથી નીકળ્યા હશે તેથી તે સ્ત્રીના કહેવાથી શ્રીજીના દર્શન ગિરિરાજ ઉપર કરવાને ગયા. “સ ભોગકે શ્રી દર્શન કીયે, તબ વા સ્ત્રીને ગવર્ધનનાથજી સૈ બીનતી કીની જ મેરો વીસે સંગ છુડાઓ ઓરે આપકે નિકટ રાખે યહ બિનતી વાકી સુનકે વાકે હસ્ત ગ્રહણ કરકે વાકે નિત્ય લીલામે પ્રવેશ કર્યો. જો વાકી સૈકીક દેહ છૂટી. તબ ઉહ બ્રાહ્મણ મરકુ બેઠે તબ શ્રી ગુંસાઈજીને વાકે નિત્ય લીલાકે દર્શન કરવાથે. તબ ગેપીકા મંડળમે વા બીકે વા બ્રાહ્મણને દેખી તબ નાગર બ્રાહ્મણકા સંદેહ મિટ, ફેરી વહ શ્રી ગુંસાઈજીક સેવક ભો. જે નિત્ય લીલામે પ્રાપ્ત ભ” આ પ્રાર્થના પણ વિચિત્ર ને હેનું ફળ ને મૃત્યુ પણ આવાં વિચીત્ર? પણ આથીય વધુ વિચીત્રતા તો આ છે કે નાગરે નિત્ય લીલામાં પ્રવેશ કર્યો હતો છતાં પાછું લખે છે કે “ફેર ગાંસ્લીમેં વાકે જન્મ ભ” આ કથને પરસ્પર વિરૂદ્ધ જતાં કેવળ છે. વળી લખે છે કે ગાંઠેલીમાં શ્યામ નામે મૃદંગી થયા હની છોકરી લલિતા બીન બજાવતી તે બહુ સારું બજાવતી. તે સાંભળ વાને શ્રીજી “એક દિન ચાર પ્રહર રાત્રિ જાગે જબ પ્રાતઃ કાળશંખનાદ ભયે તબ આપ નીજ મંદિરમે પધારે તબ જગાવતી બિરિયાં શ્રી ગુસાંઈજીને આ રકત નેત્ર દેખકે શ્રીજીસે પૂછી જ બાબા આજ રાત્રે જાગરને કહાં ભો” ત્યારે હણે બધું વૃતાંત કહ્યું. મૂર્તિનું ઉંઘવું શું, જમવું શું, આંખ લાલ થવી શી ? માત્ર વાંચકેજ વિચારવું. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૬ વળી લખે છે કે શ્રીજી દિવસમે' ગાય ચરાવને જાય તંઞ શ્રીકે સ`ગ સબ ગ્વાલ મ`ડલી જાય. એર એક સમે દાઉÀ ઘાટ તલે શ્રીજી ખેલત હતે, તા સમેગાપીનાથ ગ્વાલને કહી જો અખતે દેવ દમન ભૈયા તા · શ્રી ગુસાંōવષુવા અરે ગાવત હૈં સે તામેસાં હમ હુકાં લવા લાયાકરિ તબ શ્રીજીને કહ્યા, ભૈયા તમકુંડ કાલિ લાંગા પીછે દુસરે દિન .આ લહુઆ ચુરાય લીએ સા ગ્વાલ મડલીમે ખાંટી દીતે. અહી તે શું લખવુ? એટલુંજ ક્રે પરમાત્મા, પ્રભુ તેને કેવી દશામાં આ સપ્રદાયવાળા મૂકે છે. આ માનનારા ભેાળા અને બુદ્ધિ શૂન્ય નહીંતા કેવા સમજવા? "" ’’જેમ પણ આથી વધુ હલકી પંકિતમાં પ્રભુને મૂકયાની વાત તે હજી આવે છે. એ જેટલી હાસ્યરસિક છે તેટલાજ ખેદ જનક છે. લખે છે “ એર એક દિન ત્રીજી જીવાલિયાકી એટી રૂપમજરી હતી તાસું ચાપટ ખેલિયે ષધારે, સા બાર પ્રહર રાત્રવાંસુ ચેપટ ખેલે. એર વાકા નંદદાસ કૈા સંગ હતો આગળ ઊજાગરાના કારણથી શ્રીજીની આંખો લાલ થઇ આવેલા લખેલી છે તેમ આમાં પછી લખ્યું છે કે તેવુ... જોઇ ગુસાંઇજીએ શ્રીજીને ધમકાવ્યા તબ શ્રી ગુાંસજીએ શ્રીજી તે નાંહી કરી જો લાકીક શરીરકે લીયે ઇતની દૂર શ્રમ કરિયે ! જો યહાં વ્રજભકત કે સંગ આપ સુખેન ચૈાપટ ખેલા '' અહીં વળી ચાપટ ખેલવા સ્મૃતિ ઉડતી હતી. પણ આથી વધુ જે હલકી વાત તે ન’દદાસના રૂપમંજરી સાથેના કુકર્મીની છે. ગુ`સાઇજી વળી જ્યારે શ્રીજીને ધમકાવે એ સ્થિતિમાં હતા ત્યારે કૃષ્ણદાસે છ મહિના સુધી દર્શીન હેમનાં અધ ક્રમ ાં હશે.? ' ' વળી અલીખાં પદ્માનકી એટી બીબી તાજ હતી સે। તાકી મા રહે “મૃત્તમ આવત તાગવેલ પ્રમુ ગાવત દેશી ગીત ’’એવી સ્થિતિમાં શ્રીજી પણ નૃત્ય કરતા. પણ હવે એક ખરેખરી અગત્યની વાત આવે છે, જે સત્ય હોવા સંભવ નથી તેમાં લખે છે કે બાદશાહકી બેટી મહતી શ્રી ગુ'સાઇકી સેવક હતી. તાસાં શ્રીજી સતર જ ખેલવે આગરેકુ... જાત હુતે. વબાત શ્રી ગુંસાતે જાતી 66 અકબર Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૭ તબ શ્રીકું મને કીયે” આ વાત કેવળ વિચીત્ર હસવા સરખી છે, કે મતિ રાતોરાત બાદશાહની પુત્રી સાથે શેત્રંજ રમવા જાય ને પાછી આવી પોતાને આસને બેસે. તો પણ આમાં એક વાત વિચારવા જેવી લાગે છે એ સર્વ વૈષ્ણવો હેમને પિતાના સિદ્ધાંત તરફ માન હોય હેમણે ધ્યાન આપવા યોગ્ય છે તે એ કે તે કાળે મુસલમાનોને સેવક તરીકે અંગીકાર કરવામાં પાપ હેતું મનાતું. અને શ્રીજી બાવાજ જ્યાં બાદશાહની પુત્રી સાથે શેત્રંજ રમવા બેઠા તે પછી બાકી શું રહ્યું ? વલ્લભ સંપ્રદાયના આ પ્રમાણેના સિદ્ધાંતે તે વખતે સવને ઉપદેશવામાં આવતા હતા અને આજે જે સંકુચિત વૃત્તિ ને સાંકડી દષ્ટિ હેમની દરેક ક્રિયામાં જોવામાં આવે છે તે હેતી. બીજી વાત રાજ મુસલમાની લેવાથી રાજના તેજ અને પ્રભાવની અસરો કયાં સુધી પ્રજા જીવન પર થાય છે તે આવી ખરી બેટી લખેલી વાતો પરથી માલમ પડે છે. અને હિંદુસ્થાનના ધર્મવિચારની દરેક શાખાને કંઈ કંઈરૂપે કંઈ કંઈ અસર આની થયેલી આપણે જોઈએ છીએ. એ કાળમાં અનેક ધર્મ વિચારની શાખા અને પેટા શાખાઓ ઉત્પન્ન થયેલી જઈએ છીએ. અને જે અકબરની રાજનીતિ પછી હેની પાછળના રાજકર્તાઓની રાજનીતિ તેવીજકુનેહ ભરેલો ને બળવાળી અસરકારક હેત તે આર્યાવર્તન વિચાર પરિવતન તેમજ ઇતિહાસનું સ્વરૂપ શું હતું તે કહી શકવું મુશ્કેલ છે. હવે આપણુ આગળ ચાલીશું. એક સ્થળે લખે છે કે “દેશાધિપતિને ગોવર્ધનકી તરહટીમાં આયંકે ડેરા કીયે. તબ વાકી બેટી તાજ શ્રીકે દર્શન આઈ. સેતાલું શ્રીજીને સાક્ષાત દર્શન દીયે. ઓર સેન દીની. તબ વાકું અત્યંત આતુરતા બેડી જો હું તે શ્રીજી સે મિબુંગી. તબે વૃંદાવનદાસ ઝવેરીકી બેટીને વાક થાંભ રાખી પીછે વાક બાંહ પકરકે નીચે ઉતાર લાઈ તબ તરહાટીમે આઈકે વાક સૈકીક શરીર છૂટ ગયે. ઔર અલૈકીક શરીર સે શ્રીજીકી લીલામે પ્રાપ્ત ભઈ. ,, આવી ઘણીક વાત છે. અસંબધ એટલા પરથી લાગશે કે જે મુતિના કદ, દુશ્મન ને દેવળને સ્થાને મસીદ બંધાવનાર તે કદી આ ભકિત Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાવથી પૂજે એ યુકત લાગતું નથી. હવે બને એટલું ટુંકું કરવા માત્ર એકાદ બે દૃષ્ટાંત આપીશું. એક સ્થળે લખે છે કે “ ગિરધારીજી લીલામેં પધારે સે લીલામેં શ્રી ગોવર્ધન નાથજીકી સદા સર્વદા ચોકી કરત છે. તાસોં શ્રીજીને કહીજે ગોવિંદજી પાદશાહ કે હુકમકી ચિંતા કરત હે, સે ઉનકે તુમ દર્શન દેહુ એર સબ વૃતાંત કહેજો શ્રીજી મેવાડ પધારકી ઈચ્છાહે” પછી ગીરધારીજીએ ગોવિંદજીને દર્શન દીધાં ને કહ્યું જે હમારે ચિંતા કરવી નહીં હવે આમાં વિચારશું તે જણાશે કે એક સ્થળે લીલા કરી ગયાનું લખ્યું છે. તે પછી ચેકીદાર કેમ કરી શ્રીજી આગળ થયા? વળી મૃત્યુ પામ્યા પછી ગોવિંદજીને દર્શન શી રીતે આપ્યા?” આ પછી ગીરધારીજી ગોવિંદજીને કહે છે, કે તેનું તે બહાનું છે બાકી શ્રીજીની જ જવાની ઈચ્છા છે. માટે હમે રથ સિદ્ધ કરી ચાલ્યા જાવ આ પછી લખે છે કે “બુઢે બાબા મહા દેવ આપકે રથ આગે મસાલ કે ચલેંગે ” અર્થાત મહાદેવ તે શ્રીજી આગળ મસાલ લઈ ચાલશે પછી શ્રીજીનો રથ હાંકો પણ ચાલે જ નહીં ત્યારે “ ગોસ્વામિને બીનતી કીની, તબ શ્રીજી આજ્ઞા કીયે ગંગાબાઇકુ ગાડીમે સંગમે તે ચલો. તબ રથ ચલેંગે.” આ પછી ગંગાબાઈને સાથે લીધી. અને રથ ચાલ્યો. આપર કશા વિવેચનની જરૂર નથી. સુર વાચકેજ વિચારવું. વળી એક ઠેકાણે લખે છે કે એક દહાડે બાદશાહ કાંકરાની પથારી ઉપર સુતે હતો, હેને “શ્રીજીને જાયકે વાકી પીઠમેં એક લાત મારી ઓર વાતે આજ્ઞા કરી જે આજ મેં આગરે આયે. જો તું હમારા કહા કરિ શકે છે ? મેંહી અપને ઈચ્છા ઉઠા ” પછી લખે છે કેશ્રીજીએ બાદશાહને “લાત મારી તાકો ચિન્હ પીઠમે ઉપરી આ સો જબતાઈ જી તબ તાંદડું ચિન્હ રહે.” હવે આ સબંધમાં તે શું લખવું? શ્રીજીની મતિ તે શું, એ બાદશાહ ને લાત મારવી તે શું, ને હેનું ચિન્હ છંદગી પર્યત રહેવું તે શું? આ શિવાય મુસલમાન સાથે પટ ખેલવાની, મોહના ભંગી સાથે રમત રમવાની ગ્વાલિયાઓને ત્યાં રસ્તામાંથી રોટલા ઝુંટાવી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ખાઈ જવાની વાત લખી છે જે કેવળ વિચીત્ર મુખતાભરેલી હાસ્યજનક છે. વળી લખે છે કે શ્રીજી હાથી જોડેલા રથમાં બેસી રોજ રાતના નાથદ્વારથી વ્રજમાં રમણ કરવા જાય છે. હેના બળદ પણ તૈયારજ રાખેલા છે. વળી ખરા બળદની સાથે એક પથ્થરનો હાથી પણ રાખે છે. તે સજીવન થઈ વ્રજમાં શ્રીજીની સવારીમાં જાય છે. પણ સાથે લખે છે કે શ્રીજીના રથની કેાઈ માણસ રાત્રે પરીક્ષા કરવા જાય, અથવા રમણ રેતીમાં શ્રીજીના દર્શન કરવા • જાય તે આંધળો થઈ જાય. એટલે અંધ શ્રદ્ધાળુ કોઈ ખરા ખોટા નો નિર્ણયજ ન કરે. આ તે કેવી શ્રદ્ધા? આ તે કેવા પ્રકારને ઊપદેશ કે મનુષ્યની મનોવૃત્તિને પણ માત્ર બેડી બંધને જકડી લે ને કેવળ સ્વાર્થ ખાતર બુદ્ધિહીન બનાવે. આ માનસિક ગુલામગિરી આજનો જમાનો કેમ સાંખે ? અમે ધર્માનુરાગી સત્યાન્વેષી સજીને તેમજ જે કોઈ કેળવાયેલા, સંસ્કારી, ને બુદ્ધિની સુઘડતા ધરાવતા હેય હેમને જણાવીએ છીએ કે “પ્રાગટયની વાર્તા” ઈત્યાદિ પુસ્તકો જોવાં, સત્યાસત્યને સૃષ્ટિક્રમાનુસાર વિચાર કરવો, ને વિચારવું કે આજના જમાનામાં આવાં અસંબધ અસત્ય કથનો ક્ષણવાર પણ નભશે વારૂ ? ઉચ્ચ કેળવણી લીધાનું જહેમને અભિમાન છે તેઓ શું આવી હકીકત સ્વીકારશે ? એ સંપ્રદાયમાં જેઓ તેવા હોય તેઓ આ હકીકતે સંબધી સત્યાસત્યનો વિવેક કરવાની જરૂર નથી? શું આવા પુસ્તક પ્રતિષ્ઠિત ગણાશે? અમે તો કહીએ છીએ આવી હકીકતોમાં ધર્મ નથી, ધર્મનું રહસ્ય નથી, મોક્ષ નથી. વૈકુંઠ નથી, સુખ નથી, કલ્યાણ નથી, જ્ઞાનનું પ્રચારણ નથી પણ વહેમ, અંધ શ્રદ્ધા, જડતા, અજ્ઞાનતાનું પ્રતારણ છે, અને એટલે અંશે એનું પ્રસારણ તેટલે અંશે સંસારનું અહિત. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રકરણ ૪ યુ. ભાટીઆઓ સ્વધર્મ ત્યાગી પુષ્ટિમાર્ગમાં કેમ સ્યા ત્યેના ઇતિહાસ. -૧૩)r C હવે આપણે આ પ્રકરણમાં ભાટીઆએએ પેાતાના સ્વધમ ત્યાગી આ ધમ કેવી રીતે અ`ગીકાર કર્યા તે વિચારીશું. શ્રા નાથજી શાંતિથી શિહાડમાં ખેડા પછી ધીમે ધીમે મહિમા વધવા માંડયેા, રાણા તરફથી પણ સારી મદદ મળ્યા કરતી એટલે સમૃદ્ધિ વધી. વળી જે મહારાજા ગાકુળ તરફ રહ્યા હતા તે ત્યાં વ‘શના વધારા થતાં અન્ય સ્થળેાએ પથરાતા ગયા. પહેલાં તે તે તેટલામાં તે તેટલામાંજ વધ્યા. પણ પછી ગુજરાત તરફ આવી સુરત અમદાવાદ તરફ પણ પહેડીઓ ખાલવા માંડીને ગાદી સ્થાપત કરી. સિંધ તરફ પણ એએએ દ્રષ્ટિ દોડાવી આવ જાવ કરવા માંડયા હતા. પણ ત્યાં મુસલમાન મીરેાનુ` રાજય હોવાથી પહેડી ઉઘાડવાનું ન બની શકયુ.' એમ કરતે કરતે તે દક્ષિણમાં કચ્છ તરફ આવી પહોંચ્યા ત્યાં તેમને મોટા લાભ થયા. તે એકે ભાટિ આ કે હેમને એએ માછીમાર તરીકે અને માછલાંને સપડાવનારા તરીકે ઓળખાવે છે તે આ જાળમાં સપડાઇ ગયા તે વખતે કચ્છ માંડવીમાં ભાટિઆઓની વસ્તી બહુ હતી. તે સારા પૈસા વાળા, જતદાર તથા મ્હોટા વ્યાપારી હતા. હેમના ધર્મ પુરાણા કત એટલે મહાદેવ, રામ, કૃષ્ણ, દેવી, ગણેશ, વિગેરે જુદા જુદા દેવ દેવીઓની ભકિત કરતા. કોઇપણ સ`પ્રદાય, પંથ, કે વાડામાં ખાસ બધાયલા ન્હાતા પણ છૂટા હતા. ઇ. સ. ૧૭૯૭ ની સાલમાં દીક્ષિતજી નામના કાઇ મહારાજ કચ્છ માંડવી ખાતે ગયા અને ત્યાં તેઓ ભાટિઆ જેવી સપીલા અને પૈસાદાર કામની આ સર્વ પ્રકારની પરિસ્થિતિથી વાકે થયા અને હેમને પેાતાના સપ્રદાયમાં લેવા માટે પ્રયત્ન કરવા માંડયા. પણ તેમાં ફાવ્યા નહીં. એટલામાં Page #65 -------------------------------------------------------------------------- ________________ એક બનાવ બને. ભાટિઆ લોકેએ ગામના પશ્ચિમ દરવાજા પાસે એક મહાદેવનું દહેરૂં ચણાવ્યું. ને હૈમાં મહાદેવને બેસાડવા વિચાર કર્યો. આ વાતની દિક્ષિતજીને ખબર પડતાં ભાટિઆ કેમના બેચાર અગ્રેસરને બોલાવી હેમને કહ્યું કે “મહાદેવજી તે જગતને લય કરનાર કાળ સ્વરૂપ છે હેની દષ્ટિ ગામની સામે હોય તો ગામનો નાશ થાય અને ઉજડ થાય, માટે વિષ્ણુ જે પાલનકર્તા છે હેની મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ.” વિગેરે કેટલાક ચતુરાઈ ભરેલા વિવેચનને લીધે મહાદેવને ઠેકાણે ત્યાં લક્ષ્મી નારાયણની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. આવી રીતે જેમ જેમ તેઓ માનતા ગયા તેમ તેમ એઓ પણ ચતુરાઈથી વધુ વધુ પગ પસાર કરતા ગયા. એમણે એવી રીતે ઉપદેશ આપવા માંડયો કે જેથી પિતે હેમના ગુરૂ તરીકે સ્વીકારાય. વળી તે લોકના પુષ્કરણ તથા ભટ વિગેરેને પણ હમજાવવા માંડયા ને હાથમાં લીધા એટલે પછી તરતજ તેઓને બ્રહ્મ સંબધ કરી દીધું અને કંઠી બાંધી દીધી. હવે આ ભાટિઆ સંબન્ધમાં એ લોકે શું વાત ફેલાવી છે તે જોવા જેવી છે. તેઓ એમ જણાવે છે. “દિક્ષિતજી ત્યારે માંડવી પધાર્યા ત્યારે ભાટિઆ લોક માછીમાર હતા ને માછલાંનો વ્યાપાર કરતા. દિક્ષિતને તે લોકપર દયા આવી તેથી હેમની બુદ્ધિ નિર્મળ કરવા બધાને ઘેર પ્રસાદ મોકલ્યો તે હેમણે ખાધે કે હેમની બુદ્ધિ તરત ફરી ગઈ. બીજે દહાડે માછલાં ઘરમાંથી નાંખી દીધાં અને દેડતા દેડતા મહારાજને જઈ પગે લાગ્યા ને વિનંતી કરી કે અમને શરણ લ્યો. પછી મહારાજે ઘરમાંથી અનાચાર કાઢી નાંખવા હુકમ કર્યો ને હેમના ઉપર છાંટવા પોતાના ચરણનું જળ આપ્યું. આથી તે લોકની બુદ્ધિ નિર્મળ અને કેમેળ થઈ પછી બધાઓને નામ સમર્પણ કરાવ્યું, કંઠી બાંધી, જનોઈ દીધું ને શુદ્રના કિજ બનાવ્યા. શુદ્રોને પાવન કર્યા.” આ પછી ઉપર જણાવી ગયા તે મહાદેવની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની વાત આવે છે. અને સાથે કેટલીક કેવળ અસંબન્ધ અપ્રસ્તુત વાતે પણ જણાવી છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૨ હવે ભાટિઆ ભાઇઓની ઉત્પત્તિની આ કથા સબન્ધી મ્હોટા મતભેદ છે. અન્ય પ્રમાણીક હકીકત સાથે બધખેસતી નથી. એમના સબન્ધમાં ભાટિઆએની ‘કુળકથા” તથા ઘેાડાં વર્ષ પૂર્વે હૃદય ચક્ષુ” નામના માસિકના કહેલા તથા ખીજા પુસ્તકમાં ભાટિઆ શુદ્ર નથી પણ યદુવંશી ક્ષત્રિય છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હજીયે જેસલમેરમાં એમના ભાઇએ રાજ કરે છે અને હેમને જનેાઇ છે કે નહીં તે જોવું જોઇએ. વળી એમના ઉપરના લખાણ માંથી પણ ઘણી શંકાએ ઉઠે છે જેના સમાધાન દુસ્તર છે. એમાં લખે છે ભાડિઆએને જને દીધુ. તે એએ જો શુદ્ર હોય તે। મહારાજો શુદ્ર તે। શું પણ વિકાને પણ ઉપવિતના અધિકારી નથી ગણાતા તેનુ શુ? માટે ભાટિઆ અતિ શુદ્ર હોવાનુ એએ જણાવે છે તે અયેાગ્ય છે. માછીમારા દેવ સ્થાને તે શિવાલયા બધાવે એ સમીચીન નથી. વાસ્તવિક રીતે ભાટિઆમની ઉત્પત્તિ ક્ષત્રીયમાંથી હાઇ તેઓ યદુવ ́શી હોવાનુ વિશેષ સભવનીય છે. તેના મળ વંશજો જેસલમેરમાં રાજ્ય કરતા, તેમજ પંજાબના મુલતાન વગેરે શહેરમાં અને પાછળથી કચ્છ હાલાર વિગેરે પ્રાંતામાં પણ ક્યાપાર અર્થે આવી રહેલા વ્યાપારી હતા. વળી દિક્ષિતજીએ ભૂતિ પધરાવવાની બાબતમાં કહ્યું કે મહાદેવની દ્રષ્ટિ ગામની સામે અશુભ છે. પણ મહાદેવજીને મ્હાં નથી હોતુ. “ દોઢ દિવસમાં મંદીર ઉઘાડયું. તેથી અડધા પ્રાણ આવ્યા નહીં તે આખા આવત.ને સાક્ષાત મેાલત, તેમજ લક્ષ્મીનારાયણની છાતી ધબકારા મારતી હતી.” આવી હકીકતા કેવળ ખાલિશ તેમજ ઉપેક્ષ કરવા યાગ્ય છે. આ પ્રમાણે કચ્છ માંડવીના મુખ્ય ચારાને પાતાના સપ્રદાયમાં શાવ્યા એટલે હેની અસર ઘણી થઇ. હેમના પત્ર લઇ અન્ય સ્થળાએ ગયા તે પણ એમને ગુરૂ તરીકે સ્વીકારવા લાગ્યા. પણ ત્યારે કંઈ આવી પહેડી ન્હાતી ખાલી કે ગાદીનું સ્થાપન નહેાતું કર્યું, પણ સાધુ સ`ત તરીકે ગણી ગુરૂ તરીકે માન આપ તે પ્રમાણે માન આપવામાં આવતું. દિક્ષિતજીએ આ પ્રમાણે શિષ્ય Page #67 -------------------------------------------------------------------------- ________________ કર્યા પછી આ નવીન અનુયાયિઓ આ પંથમાં વળગીને ભેરવાયેલાજ રહે એ માટે આપ સ્વાથી પુસ્તકો લખવા માંડયા. અજ્ઞાન તેમજ અંધ શ્રદ્ધાળુને જુના સિદ્ધાંત ને માન્યતાઓ ભુલાવવા ને એક ગ્રંથમાં લખ્યું છે કે “મન્ચ માિ સંગ જ નથી” વળી એક ઠેકાણે લખે છે “ગન્ન મારા પુત્ર તથા સુનની નાંદી” ભાગવતાદિક કથા પણ અન્ય માર્ગ વાળાના મુખે સાંભળવી નહીં, કારણ વખતે બીજી રીતે અર્થ કરી બતાવે. વળી શ્રી ગોકુળનાથજી એમના વચનામૃતમાં લખે છે “ઓર જ શાસ્ત્ર હૈ સે સબ પુષ્ટિ માર્ગ સે વિરોધ કરને વાલે હે તાતે જાકે પુષ્ટિ ભકત હાયકી ઈચછા હૈય, યાને પુષ્ટિ માર્ગ કે ગ્રંથ બિના અન્ય શાસ્ત્ર શ્રવણ કર નહીં.” આ પ્રમાણે જ્ઞાનને એકજ સંકુચિત પ્રદેશમાં પૂરી નાખનારને હીન બનાવનાર તેમજ અનુયાયિની દ્રષ્ટિને સંકુચિત ને અંધ બનાવનાર આ ઉપદેશથી અજ્ઞાનીઓ વધુ અજ્ઞાન થયા સત્યાસત્યને વિવેક કરનાર કોઈ રહ્યું નહીં. અને આથી જ આ અનુયાયિઓમાં ધર્મશાસ્ત્ર જાણનાર કે ધર્મનું રહસ્ય જાણનારા કે જ્ઞાન, કર્મ ઉપાસનાનું મમ હમજનાર કોઈ પંડિત ઉત્પન્ન મા નહી. ક્યાં વેદ ઉપનીષદની મહાન ગજવતી ઘોષણા ને ક્યાં આ જ્ઞાનદષ્ટિને અંધ બનાવનારી સંકુચિત દ્રષ્ટિ ? ભાટિઓને આવી રીતે સર્વ પ્રકારે કુંઠિત કરીને મહારાજોએ ભાટિઆઓમાં મજબૂત પગદડે કર્યો અને જ્યાં તેઓ વધુ જથામાં હોય ત્યાં મહારાજ અવશ્ય ગાદીનું સ્થાપન કરે છે અગર પહેડી ખેલે છે. મુંબઈમાં પહેલી પહેડી ઈ. સ. ૧૮૬૭ ની સાલમાં ગોકુળનાથજી મહારાજે ઉઘાડી. અને ત્યાર પછી બીજા દશબાર મહારાજના રહેઠાણ મુંબઈમાં થયા છે. એકંદરે ગોકુળ મથુરાંમહાવન, કાશી, શીહાડ, અજમેર, કાંકરોળી, ચાંપાસેની, અમદાવાદ, નડીયાદ, સુરત મુંબઈ, કચ્છ માંડવી, વિગેરે મળી “શ્રીસૃષ્ટિમાં ૩૫-૪૦ મહારાજો છે અને ભાટિઆ એમના ખાસ સેવકે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રકરણ પાસુ આચાર્ય મહા પ્રભુજી તથા માલા અને વૈષ્ણવને ગાલાકમાં કલ્પેલા ઇતિહાસ, પુષ્ટિ માગ વૈદ ધમથી સાથી ભ્રષ્ટ કરનારા છે. હેનાં ઉદાહરણા મહરાજાની તથા હૈમના પંથની ઉત્પત્તિ સબંધી હકીકત આપણે આગલાં પ્રકરણમાં જોઇ ગયા. હવે આ સંપ્રદાય મૂળના વેદ ધમ થી કેટલે! બધા વિરૂદ્ધ અશાસ્ત્રીય તેમજ અનીતિ વર્ષીક છે તે સક્ષેપમાં જોઇશુ. પુષ્ટિ માત્ર નું પ્રાગટય વૈષ્ણવાના પાપકારને અર્થે જ થયુ હાય, એવું સમજાવવા સારૂ પેાતાનાં દ્વાદશત્રુ જ નામનાં પુસ્તકમાં લખે છે કે કેટલાક દૈવીજીવ ગાલાકમાં હતા, તેને શ્રીકૃષ્ણની સાથે સભાગ કરવાની ઇચ્છા થઇ. તે વાતની સ્વામીનીજીને ખબર પડી (સ્વામીનીજી તે ભગવાનની કલ્પેલી સ્ત્રી) એટલે સ્વામીનીજીને અત્યંત ક્રોધ ચઢયા. પછી તેને શાપ દીધા કે જાઓ, પૃથ્વીપર જઇને પડેા. એથી જીવે ત્યાંથી નીચે પડયા. બ્રહ્મા એક ઠેકાણે યજ્ઞ કરતા હતા ત્યાં આવીને પડયા. તે પડતાંજ બ્રહ્માનાં શરીરમાં પ્રવેશ કરી ગયા. કેટલીકવાર થઇ એટલે બ્રહ્માંને કામ વ્યાપ્યા. તે કામથી વ્યાકુળ થઈને આમા લેાકથી નીચે પડયા. કારણ જીવા બ્રહ્માનાં શરીરમાં પેઠા એટલે કામ ઉત્પન્ન થવાજ જોઇએ.) એમ થવાથી બ્રહ્માનું વીય સ્ખલિત થયુ. તે વીય બ્રહ્માએ એક દડિયામાં રાખી મુક્યું. પછી બ્રાહ્મણા આવ્યા તેને બ્રહ્માએ પુછ્યું કે હું કામાતુર થયા તેથી વીય, સ્ખલિત થઇ ગયું છે તેનુ' શું કરૂ? બ્રાહ્મણેાએ કહ્યું કે આ અગ્નિના કુંડમાં નાખી દો. તે પ્રમાણે બ્રહ્માએ કર્યુ, એટલે તેમાંથી તરત ૧૬૦૦૦ છેાકરા ઉત્પન્ન થયા. તેમનું નામ અગ્નિકુમાર પાડયું. પછી તેને બ્રહ્માએ હુકમ પ્રજા ઉત્પન્ન કરે.. આ સાંભળી તે ચાલ્યા. એટલે રસ્તામાં ! [ કે જા. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫ થઇ. એ નારદજી મળ્યા. નારદજીએ તેને પુછ્યુ કે તમા ક્યાં જાએ છે, આ લેાકેાએ બધી વાત કહી સંભળાવી, નારદજીએ જગતનાં દુ:ખનું વન કરી કહ્યુ` કે નારાયણ સરાવર આગળ ગુફા છે, ત્યાં ઇજ તપ કરે તે તમારૂં કલ્યાણ થશે. બાકી જગતમાં કાંઈ વળશે નહી. અહિંથી તેઓ તે ગુફામાં જઇ તપ કરવા લાગ્યા. ઘણાક કાળસુધી તપ કર્યુ ત્યારે તેને બ્રહ્મલેાકની પ્રાપ્તિ વાતમાં તે લેાકેાને સંતાષ થયેા નહીં, તેથી ફરી ફરવા ગયા. આ તપથી પ્રસન્ન થઇ ભગવાને હેમને અને કહ્યું કે હમે વર માગે, હું પ્રસન્ન થયા છું. આથી તે તા ભગવાન ઉપર આશક થઇ ગયા અને કહ્યું કે મહાંરાજ અમે સ્ત્રીઓ થઇને હાલ તરત તમારી સાથે ક્રીડા કરવા માગિયે યે. પણ ભગવાને કહ્યું કે તે હમણાં તે નહિ બને, પણ થાડા દહાડા પછી સારસ્વત કલ્પ આવશે, તેમાં અમે વ્રજમાં નંદરાયજીને ઘેર કૃષ્ણ નામથી અવતરશું ત્યારે મારા મનેરથ પૂર્ણ કરશું- તે પ્રમાણે તેએ અવતર્યા અને આ લાકા પણ વ્રજના બે ભાગમાં સ્ત્રી રૂપે અવતર્યા. એક શ્રુતિરૂપા ને બીજી અગ્નિકુમારરૂપા તેના નવ પ્રકાર થયા. તેએાએ છ મહીના સુધી રાસરમણ કરીને પેાતાને મનેરથ પૂર્ણ કર્યો. હવે તે કૃષ્ણે પાછા ગાલાકમાં ગયા ને જેએની સાથે કૃષ્ણે ક્રીડા કરી હતી તે પણ ગાલેાકમાં ગયા. તે પછી બાકી રહેલા કેટલાએક જીવાને શ્રીકૃષ્ણ તારી શકયા નહીં, તે સારૂ વલ્લભનેા અવતાર થયા. તે આ પ્રમાણે: C પાછા તપ દર્શન દીધાં એક દહાડા ગાલાકમાં શ્રીઠાકારજી તથા શ્રી સ્વામીનીજી રાસક્રીડા કરી નીરાંતે બેઠાં હતાં. તે વખતે શ્રીઠાકારને બાકી રહેલા જીવાની યાદ આવી તેથી મુખ અત્યંત શુષ્ક થઇ ગયું. આ જોઇ શ્રીસ્વામીનીજી પૂછવા લાગ્યાં કે મહારાજ ! આમ કેમ ? ત્યારે શ્રીઠાકેારજીએ બાકી રહેલા જીવાની વાત કહી. એ વાત સાંભળતાં શ્રીસ્વામીનીજીને પણ અત્યંત વિરહ ઉત્પન્ન થયેા. અન્નેના નેત્રમાંથી વિરહાગ્નિ નીકળ્યા. એ વિરહાગ્નિ તેના અગ્નિ Page #70 -------------------------------------------------------------------------- ________________ સાથે મળી ગયો. મળી જતાંમાં જ તેનું એક પૂતળું થયું તે કેવળ અગ્નિમય થયું ! તે શ્રીઠાકુરજી તથા પ્રીયાજીની સામે હાથ જોડી ઉભું રહ્યું ને પૂછ્યું કે શી આજ્ઞા છે ? તેઓએ કહ્યું કે તમે પૃથ્વી પર જાઓ અને દેવી જીવો જે બાકી રહ્યા છે તેઓને ઉદ્ધાર કરી અહીં તેડી લાવો. ત્યાથી તે તળું આવીને ૨ પારણ્યમાં પડયું. તેને લક્ષ્મણ ભટ્ટજીએ તથા ઈસ્લમગારૂજીએ ઉપાડી લીધું અને આગળ જતાં તેણે માર્ગ સ્થાપન કીધે. પછી જીવન ઉદ્ધાર કરવા માંડ્યો. ત્યારે તે વખતે તે બાપડા ૧૦૦, ૧૫૦ જન્મ્યા હતા તેને વલ્લભે ઉદ્ધાર કર્યો. પછી જેમ ખબર પડતી ગઈ તેમ અવતરતા ગયા, અને આ લોકો પણ પોતાનું સ્વરૂપ પિતાનાં છોકરાંઓમાં આવિર્ભાવ તીરભાવ કરતા ગયા. એટલે વલ્લભાચાર્યે પિતાનું સ્વરૂપ પોતાના બે છોકરાઓમાં મુક્યું, તેમાંથી મોટાને તે નાના ભાઈએ પાટ બેસાડી દીધે. બાકી એક ર તેણે પોતાનું સ્વરૂપ પિતાના સાત છોકરામાં મુક્યું. પછી તેઓ એક બીજામાં મુકતા ગયા ને છ પણ દેડીદડીને જેમ બને તેમ જલદી જન્મવા લાગ્યા. આવી મૂર્ખાઇભરેલી વાતો વૈષ્ણવ ખરી માને છે અને તેઓને પ્રેમપૂર્વક સ્વસ્વ અર્પણ કરે છે. હવે એવી રીતનાં ભોળપણમાં ઠગાતા પ્રીય વૈષ્ણવભાઈઓને માટે કેટલાક અસંબધ તેમજ અશાસ્ત્રીય હકીકત વિચાર કરવા જણાવીયે છીયે. ૧ અહિ આગળ આઠમ અને સ્વકપલ કલ્પિત એવો ગલોક કહે છે. જે મરણ પછી મોજ માણવાની લાલચવાળા જીવોને આપસ્વાથી માણસે ખોટી લાલચ દેખાડી હોય તેવું દાખવે છે. ૨. વળી પિતાનાં પુસ્તકોમાં લખે છે કે, ગોલોકમાં જે જીવ જાય, તે પાછો કોઈ કાળે પૃથ્વિ પર પડે નહીં, ત્યારે આ છો પડ્યા તે કેમ, વારૂ ? હવે એમાં કયી વાત સાચી ને કયી ટી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૩. વળી લખ્યુ છે કે જે બ્રહ્માના લેાકમાં પડયા. તે બ્રહ્માના વીયથી અગ્નિકુમાર થયા. તેને બ્રહ્માએ સૃષ્ટિ રચવા મેકલ્યા. તે નારદના કેહેવાથી નારાયણ સરેાવરમાં તપ કરવા ગયા, વળી તેમને બ્રહ્મલેાકની પ્રાપ્તિ થઇ. ત્યારે બ્રહ્મા આ પૃથ્વિપર હતા તે બ્રહ્મ લેાક ખાજા છે ? વળી બ્રહ્માએ વીય ને શુ કરવુ? એવી મુર્ખાની વાત બ્રાહ્મણાને પુછી; તે શું બ્રહ્મામાં અકકલ નહોતી ? વળી તે છેકરાઓને પણ મૂખ` બનાવ્યા છે કેમકે તેએએ બ્રહ્માની 'વાત ન માની તે નારદની માની. એમ કહેવાની મતલબ એ કે આગળ પંથ ચલાવવામાં બીજાનાં છે।કરાંને આપથી ઉલટા ચલાવવાના મેધ કરવા. ૪. ઉપરાત જીવા આમા આસમાનથી ` પડયા ત્યાંથી તે પૃથ્વિ સુધી વૈકુંć, બ્રહ્મલેાક, જનલેાક, તપલેાક, સત્યલેાક, લેક તે ગેલેાક એ પ્રમાણે સાત છે તેને મુકીને પૃથ્વી સુધી કેમ જીવા આવી પહોંચ્યા હશે ? ૫. એક જગ્યાએ લખ્યુ છે કે અગ્નિકુમારેાએ રામની સ્તુતિ કરી તે આમાં તે બીજા અવતારની સ્તુતિ કરી લખી છે. ત્યારે હવે વાત કી હશે? પુસ્તકમાં તે બધી ખરી, પણ બનવામાં તે બેઉ ખાટી જાણવી. ૬. વળી એ લેાકેા શું વર્ માંગશે તે ભગવાન જાણી ન શકયા એમ દેખાડયું છે. તેમાં નવાઇ જેવું એ છે કે એક વખત જે કામ કરવાને ભગવાન અશકત હતા, તે કામ બીજી વખત કરવાને શકિતવાન થયા ! એમાં અતર્યામિપણું' તે સ` શકિતમાનપશુ બન્ને ઉડાવી દીધાં છે. તે અંતર્યામિ નહિ અને અશકિતમાન એવા પરમેશ્વર કીયા હશે ? ૭. દરેક દ્વાપર યુગમાં કૃષ્ણાવતાર થાય છે. ગાલેાકના વાના ઉદ્દાર તે સારસ્વત કલ્પવાળા કૃષ્ણે કર્યાં એમ લખ્યું છે ત્યારે ખીજા Page #72 -------------------------------------------------------------------------- ________________ કલ્પના કૃષ્ણના અવતારો શા સારૂ છે? તે તે કૃષ્ણ તે તે જીવોને ઉદ્ધાર કરવા અશકત હતા કે, શું ? વળી આટલા દિવસ તે અશકત હતા માટે શ્રી વલ્લભજીમહાપ્રભુજી મહારાજનો અવતાર થયે! તે શ્રી કૃષ્ણ ભગવાનથી પણ વિશેષ શકિતવાન થયા કે? વળી સારસ્વત કલ્પને વરાહથી ૧૪૪૦૦૦૦૦૦૦૦૦ (એક ખર્વ અને સુમાલિસ અબજ) વરસે થયાં તથા તે પછી પદ્મકલ્પ ગયે, ત્યારે ગોલોકીઓ કેટલો અંધારીઓ કરાવ્યો છે. અરેરે ! આ કેવી અસં' ભવિત વાત છે, તે છતાં વૈષ્ણવ લોકોને કાંઈ શંકા પણ થતી નથી. ૮. શ્રી વલ્લભજી મહાપ્રભુજી આઠમા આસમાનથી અગ્નિનું પૂતળું થઈને પડયા, તે ભાંગીને ભૂકએ ન થયા અને અગ્નિ માર્ગમાં હાલની શોધ પ્રમાણે નષ્ટ ન થયા એ આશ્ચર્ય છે. વળી વચમાંના સાત લોક, તારા, ગ્રહ, નક્ષત્ર વગેરેમાં જરા પણ ભરાયા નહીં એ કેવી અજાયબી કહેવાય ? મહમદ પિગમબર સાહેબને સાતમા આસમાનપર લઈ જનાર ગેબ્રિયલ દૂત રખે વલ્લભને પૃથ્વિ ઉપર મુકી ગયા હોય નહિ ! વળી વલ્લભ મહાપ્રભુજીના પિતા લક્ષમણ ભટ્ટજી દાવો કરે છે જે એ છોકરો મારો છે તો તે વાત શું બેટી? મૂળપુરૂષાદિમાં લખેલું છે કે લક્ષ્મણનેજ છોકરે જીવત થઈને રમતે હતા તે વાત કેમ બને? ૯. વળી એ પુષ્ટીમાર્ગવાળાના ઠાકોરજી (ભગવાન) કેવા જે સ્વઈચ્છાએ કરી, સ્વઉદ્ધાર કરી શકે નહીં, તે સારૂ પૂતળાંને નાખવું પડયું તે પુતળું તે નાંખ્યું પણ દૈવી જીવોને જન્માવી હેમને તે સમયે ઉદ્ધાર કરી ન શકાય તે બિચારા હજી જમ્યા કરે છે. એ કેવળ પિતાનો સ્વાર્થ સાધવા માટે ખોટી તથા અયોગ્ય * કલ્પ એટલે બ્રહ્માને દિવસ તથા રાત્ર. હવે બ્રહ્માના દિવસમાં એક હજાર ચોકડી યુગ જાય તેમ રાત્રમાં પણ તેટલે જ વખત જાય. ચોકડી યુગ એટલે સત્યુગ, ત્રેતા, દવાપર તથા કલિયુગ; તેમાં સત્યયુગનું આયુષ્ય ૧૭૨૮૦૦૦ વર્ષનું ત્રેતાનું ૧૨૯૬૦૦૦ નું, દ્વાપરનું ૮૬૪૦૦૦ તથા કલિયુગનાં ૪૩૨૦૦૦ મળી સર્વે યુગોનું આયુષ્ય ૪૩૨૦૦૦૦ વર્ષ થાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ યુકિત છે અને તે પિતાની અયોગ્ય યુકતિને સારૂજ ઈશ્વરને અસમર્થ ઠરાવ્યો છે. એ પ્રમાણે સાફ નિમૅલ અને બુદ્ધિ વિરૂદ્ધ વાતો વૈષ્ણવ માને છે. વળી માનીને ઉપર લખેલી શંકાઓ કાઢી નથી શકતા તે રહ્યું, પણ દરેક ઠેકાણે જુદા જુદા સિદ્ધાંત લખ્યા છે, તે વિશે પણ કાંઈ શંકા કરતા નથી એ કેટલું અજાયબીભરેલું છે ? હવે બીજે ઠેકાણે ગુસાંઈજીની નિજ વાર્તામાં લખે છે કે આ પૃથ્વીની નીચે સાત પાતાળ છે અને ઉપર છલોક છેતેથી ઊંચું વૈકુંઠ અને સૌથી ઊંચે ગોલોક છે. ત્યાં રત્નમય અને કેરી સૂર્યના જેટલા તેજોમય મહેલ છે તથા ગઢ કિલ્લા,નદી અને પર્વત છે. ત્યાંના રાજા શ્રી કૃષ્ણ છે. ત્યાં પ્રીયાજી રાધાજી અથવા સ્વામિનીજી છે; તથા ચંદ્રાવળી વગેરે ત્રણ કરોડ રાણીઓ છે, તે રાણીઓને રહેવા સારૂ જુદા જુદા કુંજ (બગીચા) છે. ત્યાં વિવિધ પ્રકારનાં વૃક્ષો, ગાયે, મોર, પોપટ વગેરે પક્ષીઓ પણ છે. એક સમયે શ્રીકૃષ્ણને પ્રીયાજીએ બોલાવવા સારૂ પિતાની સખી લલિતાજીને મોકલી લલિતાજી કૃષ્ણને લઈને સ્વામિનીજીના બગીચા તરફ જતી હતી. એટલામાં ચંદ્રાવળી સામી મળી. તેણે વિચાર્યું કે કાંઈ કપટ કરીને શ્રીકૃષ્ણને મારા બગીચામાં લઈ જાઉં એમ વિચારીને બોલી કે આ માર્ગે પ્રીયાજીના બાપ વૃષભાનજીને જતાં દીઠા છે, માટે અ; બીજે રસ્તે થઈને જાઓ તો ઠીક, પછી શ્રીકૃષ્ણને એવાં કામમાં કાંઈ વૃષભાનજીની બહીક હશે તેથી ચંદ્રાવળીએ કહેલે રસ્તે ચાલ્યા. તે રસ્તે ચંદ્રાવળીના બગીચા આગળ ચંદ્રાવળીની સખી ચંદ્રાનના ઉભી હતી, તેણે જાણ્યું કે ચંદ્રાવળી તદબીર કરીને શ્રીકૃષ્ણને લાવી તે ખરી, પણ લલિતા સાથે તે જાય તે ઠીક. એવું વિચારીને બોલી કે આ માર્ગે ચંદ્રભાન જતા હતા. હવે ચંદ્રભાનુ લલિતાનો કાંઈ સગો થતો હતો તેથી લલિતા તેનાથી ડરીને જતી રહી. પછી ચંદ્રાવળી શ્રીકૃષ્ણને પોતાના કુંજમાં લઇ ગઇ. અને શ્રીકૃષ્ણ ચંદ્રાવળીનાં તનનો તાપ નસાડ્યો પછી લલિતાજીએ એ વાત જઇને પ્રિયાજીને કહી. એમાંથી પ્રિયા અને ચંદ્રાવળીજી વચ્ચે લડાઈ થઈ તેમાં પ્રીયાજીએ ચંદ્રાવળીજીને Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શાપ દી કે તારા કુંજ સહિત તું પૃથ્વી પર જન્મ ધર. તેમ લલિતાજીએ સ્વામીનીજીને શાપ દીધો કે તારા કુંજ સુદ્ધાં તું પણ પૃથ્વિ પર પડ. પછી શ્રીકૃષ્ણ એ ટંટાનું સમાધાન કરીને કહ્યું કે તમે બન્ને જણીઓ પૃથ્વી ઉપર તમારા કુંજ સુદ્ધાં અવતાર ધરો અને હું બે રૂપે જન્મ ધરીશ અને તમારો ઉદ્ધાર કરીશ. પછી પ્રિયાજીને કુજ ચંપારણ્યમાંજ જભ્યો અને ચંદ્રાવળીને ચરણદિમાં જન્મે. તેઓને ઉદ્ધાર કરવા સારૂ શ્રીકૃષ્ણજીએ બે રૂપ ધર્યા. એક રૂપે ચંપારણ્યમાં વલ્લભાચાર્યને અવતાર થયો બીજે રૂપે ચરણદિમાં વિલનાથજીનો અવતાર છે. વળી લખ્યું છે કે ચંપારણ્યમાં જ્યારે વલ્લભાચાર્યજી જગ્યા, ત્યારે એ વનમાં ઝાડ સઘળાં સુકાઈ ગયાં તથા ગાય, વાછરડા અને પક્ષીઓ વગેરે મરી ગયાં કારણ કે એ સઘળા ગોલોકમાંથી આવીને અવતર્યા હતાં. માટે વલ્લભાયે તેમને ઉદ્ધાર કર્યો. તેમજ વીલનાથ જીએ ચરણદ્વીમાં ઝાડ તથા જનાવરોનો ઉદ્ધાર કર્યો. એ બંને જણીઓની દાસીઓ ( ત્રણ કરોડ) પૃથ્વી પર થોડે થોડે વરસને અંતરે જન્મી. તેમાં કેટલાએક તે પુરૂષરૂપે જન્મી ને કેટલીએક સ્ત્રીરૂપે જન્મી; અદ્યાપિ પણ બે રૂપે જન્મે છે. તેનો ઉદ્ધાર શ્રીકૃષ્ણજી અવતાર ધરીને કરે છે. માટે ત્યાંથી આવેલા જીવ હશે તેટલાજ અમારા પંથમાં આવે છે. વળી અગાઉ ચોર્યાશી તથા બસેં બાવન વૈષ્ણવ આચાર્યજી અને ગુસાંઈજીના થયા, તેઓ કઈ કઈ સખીના અવતાર છે તે પણ લખ્યું છે તેમાંથી થોડા નમુના સારૂ અહીં લખવું યોગ્ય વીચાયું છે. વૈષ્ણવના નામ. કઈ સખીને વાવતાર, ૧ દામોદરદાસ હરસાની લલિતાજી. ૨ કૃષ્ણદાસ મેઘત્ત વિશાખાજી. ૩ દામોદરદાસ સંભલવાર ચિંતામણીજી. ૪ પાનાભદાસજી ચંપકલતાજી. ૫ પદ્મનાભની પુત્રી તુલસ્યા મણીકુંડલ. ૬ પદ્મનાભના દીકરાની વહુ પારવતી, રૂપવિલાસિનજી, Page #75 -------------------------------------------------------------------------- ________________ હ ૭ પદ્મનાભના દીકરા રઘુનાથ ૮ રજોબાઇ ક્ષત્રિયાણી ગુણઅભિરામાજી. રતિકલાજી. ૯ કાશીના શેઠ પુરૂષાત્તમદાસજી ઇન્દુલેખાજી. ૧૦ પરશે।તમદાસ શેઠની છેાકરી રૂકમણી મેાદીની. શેઠને છેકરા ગાપાળદાસ ૧૧ ગાયન કલા. પ્રેમ મંજરી. કળકી 199 ૧૨ સારસ્વત બ્રાહ્મણ રામદાસ ૧૩ ગદાધર કપીલ સારસ્વત ૧૪ વેણીદાસ ક્ષત્રી ( ખત્રી ) ૧૫ તેનેા ભાઇ માધવદાસ ૧૬ હરીવંશ પાક ૧૭ ગાવી દદાસ ૧૮ અંબા ખતરીઆણી ૧૯ ગજનધાવન ક્ષત્રી ૨૦ નારાણદાસ બ્રહ્મચારી ૨૧ ચતુરાધાંમાં ક્ષત્રાણી ૨૨ જીદાસ (આંધળા ખત્રી.) ૨૩ દયકળુર ક્ષત્રી. ૨૪ તેની સ્ત્રી શીવાશીળી. ૨૫ દીનકર શેઠ. ૨૬ તેના ચાકર મુકુંદદાસ ૨૭ પ્રભુદાસ ખત્રી. ૨૮ શીહાનંદ ભાટ. ૨૯ પરશોતમદાસ ખત્રી. ૩૦ તેની સ્ત્રી. ૭૧ ત્રીપુરદાસ કાયસ્ય. ૩૨ પુરણમળ. ૩૩ જાદવે’દ્રદાસ. ૩૪ ગુશાં દાસ. ૩૫ માધવ ભટ્ટ કાશ્મીરી. નંદરાયજીના ખેલ. રત્નપ્રભા ગાંઉતાલીકા. નંદરાયજીને પાડા. રાહીણીછ. તેનાં મયુરે ઇક્ષણાં. ભા. સામાવતી. પ્રવીણા. રસીલા. આતુરી. વાનંદ. મનમથ. કુળદેશી. માધવી. માલતી. હરણી પ્રશસ્ત. ચિત્રલેખા. માનમસ્ત. ગોવિંદકુંડના પાપક. રત્ના, Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગોપાળદાસ વાંસવાડાનાં. રસ પ્રકાશ. [નામ બીમલા. ૩૭ પા રાવળ. દ્વારકાની સખી રૂકમણીજીની ૩૮ પુરૂતમ જોશી. ગુણમુડા. ૩૯ તેની સ્ત્રી. દુરવા. ૪૦ જગન્નાથ જોશી. સરભી. ૪૧ તેની મા. છબીસિધી. ૪૨ નરહર જોશી. ગંધરેખા. ૪૩ રાણું વ્યાસ (ગોધરાનાં.) નાગરવેલ. ૪૪ ગોવીદ બે. વારકાની સખી. ૪૫ રજાદુબે ને માધવદુબે લલિતાની સખીઓ. કુ જરીને ૨ તે રસરસાલીકા. ૪૬ ઉત્તમકદાસ. શિલ્લા. ૪૭ ઈશ્વરદાસ દુબે. મેના. ૪૮ વાસુદેવ છકડે. લાલ મનસુખાનંદરાએજીને સ ૪૯ કૃષ્ણદાસ. - સુરસેની. ૫૦ જાદવદાસ ખવાસ. તિલકની. ૫૧ જગતાનંદ બ્રાહ્મણ - (થાનેશ્વરનાં) માધુરી. પર આનંદદાસ. નાગરી. - પ૩ વિશ્વભરદાસ. વલભા. ૫૪ અવની બ્રાહ્મણી. શશીકલા. ૫૫ ક્ષત્રાણી એકબાઈ. લાલા. ૫૬ ગુરજ. નંદા. ૫૭ સંભરાઈ. ૫૮ કૃષ્ણદાસ ખવાસ. ત્રિજમંગળા. ૫૯ બેલામિશ્ર. સુમંદારા. ૬૦ રામદાસ. કાયા. ૬૧ રામદાસ ચવાણ મધુ. * ૬૨ રામાનંદ પંડીત. માતમ. ૬૩ વિષ્ણુદાસ (છીએ.કમળા. વૃંદા. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ૬૪ જીવણદાસ કળુર તંત્રી. ૬૫ ભગવાનદાસ સારસ્વત. ૬૬ ભગવાનદાસ ભીતરીઓ. ૬૭ અશ્રુતદાસ સનેડીઓ. ૬૮ અચુતદાસ કડાનાં. ૬૯ અચુતદાસ (ગૌડ બ્રાહ્મણ.) ૭૦ નારણદાસ (અંબાલાનાં.) ૭૧ નારાણદાસભાટ (મથુરાનાં) ૭૨ નારાણદાસ લુઆ (હઠાનો.) ૭૩ શીહાનંદની ક્ષત્રાણી. ૭૪ દામોદરદાસની મા, વીરબાઈ. ૭૫ નંદગામનાં સ્ત્રી પુરૂષ. ૭૬ ખાતી સુથાર, ૭૭ ક્ષત્રી. ૭૮ પુરૂષોતમ કવિ. ૭૯ ઉમા શંકર. ૮૦ ગોપાળદાસ (નરોડાના) . ૮૧ જનાર્દનદાસ ખત્રી. ૮૨ ગડુ સ્વામી. ૮૩ કનૈયાલાલ ક્ષત્રી. ' ૮૪ નરહરિદાસ વિપ્ર. ૮૫ નરહર સન્યાસી.. ૮૬ શદુ પાંડે. ૮૭ તેને ભાઈ માણેકચંદ. ૮૮ સદુની વહુ ભવાની ૮૯ સદુની છોકરી નરે. ૯૦ ગોપાળદાસ જટાધારી. ૯૧ કૃષ્ણદાસ શાત્રી. ૯૨ સંતદાસ ચોપડા. ઈશ્વરી.. . વસુગંધ. સુંદરી. માધુરી. રસાત્મિકા. મોહની. ' , વ્રજવિલાસિની. ગોકુળને વાંદરો. કેતકર. સુનંદા. પુલદીજી (વનદેવી.) રંગા, દશા. સુદામાને સખા. મેહની. નંદરાયને ભાટ. શડેલ. સંગીતકળા, કૃષ્ણાવતી, વંદી. કદીની. સુંગર. ગુલાબી. ચંદ્રભાનુ ગોપ. મધુમંગળા. રામદે નંદરાયજીની નણશમી દીઓ. સુભદ્રા. નંદા. ચંદ્રિકા. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૯૩ સુદર સખી. ૯૪ માધવજી પટેલ. ૯૫ ગાકળદાસ (નરેાડાના)–મીજો. ૯૬ બાદરાયણદાસ. ૯૭ તેની સ્ત્રી. ૯૮ સુરદાસ. ૯૯ પુમાન'દદાસ. ૭૪ ૧૦૦ કુમનદાસ. ૧૦૧ કૃષ્ણદાસ. ૧૦૨ કૃષ્ણુદાસ અધિકારી. માધવા. સુ હરખા. જશવત નંદરાયના ખવાશે. શ્રતિરૂપા. ગંગા. ચંપકલતા. ચંદ્રભાગા. વિશાખા. અમનુ માપ. રીસભસખા, લલીતાજી સખી આમાં જોવાનુ એ છે કે પુસ્તકમાં લખેલુ છે કે ચંદ્રાવળીતે સ્વામિનીજીની લડાઇમાં એક ખીજાને શાપ આપ્યા. તે તેની સખીએનેજ અહિ પડવાનું હતું પણ આમાં તા નંદરાયા બળદ પણ પડેલા છે. તેમ ન`દરાયનેા પાડે। પણ પડેલા છે. વળી ગોવિંદ...ડતા પોપટ પણ પડેલા છે. (ત્યાં વ્રજમાનુ` ગાવિંદકુંડ પણ છે.) સાથે દ્વારિકાના રૂકિમણીજીની સખી ખીમલા પણ છે. ન‘દરાયના લાલેા મનસુખા પણ છે, ગોકુલતા વાંદરા પણ છે, વનની દેવી પણ છે, સુદામાને સખા પણ છે, નંદરાયના ભાટ પણ છે, ચંદ્રભાનુ' ગાપ પણ છે. વળી બે તે ન ́દરાયની નણંદીએ લખી છે. પુરૂષની નણુંદી પણ ગાલાકમાં થતી હશે ! કાઇ સખીના સાળા લખ્યા નથી તે પણ ત્યાં થવા જોઇએ ! ન`દરાયને ખવાસ પણ છે, અમનુ ગાપ પણ છે. છેલ્લા કૃષ્ણદાસ અધિકારી તો ત્યાં ભૂતની પેૐ એ રૂપે રીસલ સખાતે રૂપે તે લલિતા સખીને રૂપે ભટકતા દેખાય છે. આ બધી અડખડ બકવાદ જેવી વાતા છે. અવતરવાનાં ન્હાનાંમાં લખ્યું છે કે એક પુરૂષની ઇચ્છા કરનારી એ સ્ત્રીઓની લડાઇ થઇ. તેથી તેની સખી સુદ્ધાં પૃથ્વીપર આવી પડી ત્યારે નંદરાયના પાડા, બળદ, ભાટ, સખા, ખવાસ વગેરેને શું ઇચ્છા થઇ હશે કે જેથી બિચારા તેઓ પણ આવીને પડયા ? વૈષ્ણવ ભાઇઓ, આ બધી કેવી વાતા છે તે જો બુદ્ધિપૂર્વક વિચારશે! તે ખરેખર એક પળમાં વિચાર આવવા જોઇએ, પણ જો મુદ્દિ ન હોય તેા પછી Page #79 -------------------------------------------------------------------------- ________________ બોલવાનું કાંઈ રહ્યું જ નથી. તે પણ અમારે બુદ્ધિમાન, ડાહ્યા, સમજુ, વિચારશીલ વૈષ્ણવોને કહેવું જોઈએ કે આવી વાતો જરૂર તમારે વિચારવા જેવી છે. આમાં કેવળ ઠગાઈ શિવાય બીજું શું હઈ શકે તે તમારે જરૂર તપાસવું જોઈએ. કારણ ગંધ ગંધ મારે એવી વૃત્તિ જ રાખવામાં આવે તે સત્ય પ્રાપ્તિના ઉચ્ચ ગિરીશંગ પર કદી પણ પહોંચાતું નથી. - એ પ્રમાણે ચોર્યાશી તથા બસે બાવનના અવતાર લખ્યા છે. હવે આ વાત અક્કલથી ઉલટી હસવા સરખી, કેવળ સ્વક. ' પિલ કલ્પિત અને સાફ જુઠી તથા ઉપર કહેલી એઓની પિતાની જ વાતથી અત્યંત વિરૂદ્ધ એવી સ્પષ્ટ જણાય છે. તે છતાં બેઉ સાચી માની બેઠા છે. વળી આ ત્રીજી કલ્પના જુ ૩. આખ્યાનમાં વળી જુદુજ લખે છે કે જેને બધા ટીકાકાર મહારાજે ગુસાંઈજીની પોતાની વણિી ગણે છે, તે આ પ્રમાણે - આખ્યાન પહેલાંમાંથી કેટલાંક ચરણે. વંદુ શ્રીવિઠ્ઠલ સુંદર વર, નવ ઘન શ્યામ તમાલજી; જગતો તલ ઉદ્ધાર કરવા, પ્રગટયા શ્રી પરમ દયાળજી. ૧ વ્યાપકરૂપ અદ્વૈત બ્રહ્મ છે, તેમાં કહેવાય; આરજ પંથ અધિકારી મુનિજન, તે માટે લય થાય. ૪ અક્ષર આદ્ય અખંડ અનુપમ, ઉપમા કહિ નવ જાયજી; અસ્તુ અસ્તુ સહુકો મળી બોલે, નિગમ નેતિ નેતિ ગાયજી. ૫ - નિરગુણને નીરદેશ અટપટ, રસના થી પેરે કહિયે; રૂપ, વરણ, વપુ દષ્ટ પદારથ, ત્યાં એકે નવ લહિયેજી. ૬. તેહથકી પુરૂષોત્તમ અળગા, લીલા અચલ વિહારજી;' બ્રહ્મજ્ઞાનીને મુકતમારગી, સ્વપને નહીં વેહેવારજી. ૭ તે પ્રભુને મન ઈચ્છા ઉપની, જશ થાવા વિસ્તારજી; અધિકારી પાખે એ વાણી, નહિ કોને ઉચ્ચારજી. ૧૫ ભૂર્ભાગેથી સૃષ્ટિ ઉપની, અતિ સુંદર બ્રહ્માંડજી; ચિદ લોક નાના વિચિત્ર, ભૂમંડલ નવખંડ. ૧૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી પુરૂષોત્તમે વળી વિચાયું, હવે પ્રકાર શે! કરીએજી; મારી સેવા . અનેક કથારસ, નીરૂપવા તનુ ધરીએજી. ૨૨ ભકત જીવના ભાગ વિસ્તર્યાં, કૃપા કરી હરિ સારજી; તેણે હેતે આપે! પે પ્રગટયા, શ્રી વલ્લભરાજકુમારજી. ૨૩ પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરૂષાત્તમ શ્રી વિઠ્ઠલનાથજી; શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યાં, સ્વજન કીધા સનાથજી. ૨૪ એની મતલબ એ કે પરમેશ્વરને પેાતાની સેવા તથા કથાને પ્રચાર વધારવા સારૂ વ્યાપક એવા પૂર્ણ બ્રહ્મ જે ભગવાન હતા, તેણે શ્રી વલ્લભજીને અવતાર ધર્યાં, ને તે થકી જે “ પુરૂષાત્તમ અળગા તેણે વિઠ્ઠલનાથજીનેા અવતાર ધર્યાં ને ભકતવાના ભાગ મોટા થયા. ઉપર કહેલા મેથી આ ત્રીજી વાત સાફ જુદી અને જુદાં કારણવાળી છે. ત્યારે આ ત્રણમાંથી કયી માનવી ? પણ જરા જાણવા યોગ્ય છેઃ ** આ ચેાથી ૪ કૃષ્ણદાસ અધિકારીની વારતામાં લખે છે કે કૃષ્ણદાસ અધિકારી લલિતા સખીના અવતાર હતા અને શ્રી ગુસાંઇજી શ્રી સ્વામીનિજીના અવતાર હતા. હવે અસલ ગાલાકમાં કાઇ વખત લલિતાને તથા સ્વામીનિછને ખેાલાચાલી થઇ હશે, તેથી સ્વામીનિજીએ લલિતાને શ્રીકૃષ્ણનાં દર્શન અધ કર્યાં. પછી આ લાકમાં જ્યારે બેઉ જન્મ્યાં ત્યારે લલિતાએ પેાતાના લેાકમાંનુ વેર વાળવા સારૂ શ્રો ગુસાંઈજી (સ્વામીનીજી ) તે છ મહીના શ્રી નાથજીનાં ફેશન બંધ કર્યાં.... આ ત્રણ કલ્પનાઓથી ચેાથી જુદી. આ પાંચમી કલ્પના જુઓ:-- ૫ પાતે જાણે પુરાણમાં પણ પ્રસિદ્ધ હાયની તેમ ભાળા વૈષ્ણવાને દેખાડવા · અગ્નિપુરાણ અને બ્રહ્માંડ પુરાણનુ' નામ આપીને એક એક અધ્યાય સ્લકપાલકલ્પિત બનાવ્યેા છે. તેમાં વળી આમ લખે છેઃ— અગ્નિપુરાણનું નામ જેને આપ્યુ છે તે અધ્યાયના થાડા શ્ર્લાકઃ— शृणु शौनक सिद्धांतं । पुरुषोत्तम संज्ञकः ॥ द्विजो भक्तोहरेश्चैव । अग्निबिंदुः पुराह्यभूत् ॥ १ ॥ × × × × Page #81 -------------------------------------------------------------------------- ________________ ७७ स्नेहमार्गी शते वर्षे । ज्ञानीभवति सर्वथा ॥ पुनरेनं तथोत्पत्ति । भविष्यति कलौयुगे ॥१९॥ तदाहं द्विजरूपेण । अवतीर्यच भृतले ॥ स्नेहमार्ग प्रवृत्यर्थे । हितायच कुलेतव ॥२०॥ घोरे कलियुगे प्राप्ते । प्रकटस्तु स्वयंवने ॥ अग्निरूप द्विजाचारो। भविष्यतिह वल्लभः ॥ २१॥ वल्लभाह्यग्निरूपःस्या । विठ्ठलः पुरुषोत्तमः ॥ पुष्टिमार्गप्रवक्ताच । मायावाद निषेधकः ॥ २२॥ एक एष सदाख्यातः । शरणं पुरुषोत्तमः ॥ द्वात्रिशञ्चास्यलक्षाणि । युगानि तस्य संततिः ॥ ४५ ॥ હે શાનક એક સિદ્ધાંત કહું છું તે સાંભળો. પૂર્વે પુરૂષોત્તમ નામનો આગ્રબિંદુ એ રીતે પ્રસિદ્ધ બ્રાહ્મણ હરિનો ભક્ત હતો ! ૧ વળી તે સો વર્ષ સુધી માર્ગમાં (અર્થાત) ભક્તિમાર્ગમાં રહી પાછા કલિયુગમાં તેની ઉત્પત્તિ થશે. . ૨૮ છે ત્યારે બ્રાહ્મણના રૂપથી પૃથ્વીને વિષે જગતના હિત સારૂ અને સ્નેહમાગની જ્યારે ઘોર કલિયુગ પ્રાપ્ત થશે ત્યારે પોતાની મેળે વનમાં પ્રકટ થઈ, તારા કુળમાં અગ્નિરૂપ દ્વિજના આચારયુકત વલ્લભ એવા નામે થશે. જે ૨૦ ૨૧ વલ્લભ અગ્નિરૂપ છે અને વિઠ્ઠલ તે પુરૂષોતમ રૂપ છે કે જે વલ્લભ પુષ્ટિમાર્ગનું કથન કરનાર અને જેમણે માયાવાદનો નિષેધ કર્યો છે ૨૨ . વળી તે પુરૂષોત્તમ શરણે રાખનાર, હમેશા એક રૂપજ છે તેમજ તેની ચોસઠ લાખ સંતતિ છે. જેને બ્રહ્માંડ પુરાણનું નામ આપેલું છે તે અધ્યાયના કેટલાક શ્લેક, ॥ ब्रह्मोवाच ॥ त्वया परम कल्याण । देवदेव जगत्पते ॥ युगेतवावताराणां । कारणानि मम प्रभो ॥१॥ कथितानि सविस्तारं । चरितानि च सर्वशः ॥ कलौकत्यवतारास्ते । कथ्यतां विमलाशयाः ॥ २॥ श्रोतुमिच्छामि तत्राहं । कारणानिच सर्वशः ॥ चरितानि तु सर्वज्ञ । भूत भावन पूर्वज ॥३॥ N Page #82 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મા કહે છે પરમ કલ્યાણકારી દેવના દેવ જગતના પતિ હે પ્રભુ ! યુગને વિષે તમારા અવતારના કારણે તેમજ સર્વ ચરિત્ર વિસ્તારથી મને તમે કહ્યાં. પ્રાણિમાત્રનું પાલન કરનાર સવના પૂર્વજ હે દેવ સર્વજ્ઞ ! હવે કલિયુગને વિષે વિમલ આશય વાળા તમારા કેટલા અવતારે છે તથા તેમના સર્વ કારણ અને ચરિત્રોને હું સાંભળવા ઈચ્છું છું તે કહો. શ્રી માવાનુવાદ , साधुपृष्टं महाप्राज्ञ । श्रयतां कथयामिते ॥ चत्वारोह्यवतारामे। भविष्यंति कलावपि ॥ ४ ॥ कृष्णा, बुद्धो, विठ्ठलेशः । कल्कि म्लेंच्छनिकृतनः ॥ पूर्णः कृष्णो बुथश्चांश । परमानंद विठ्ठलः ॥ ५॥ तस्मिन्नवहि कालेतु । परमानंदरूप धृक् ॥ अहमेव भविष्यामि। पूर्णानंद कलानिधिः ॥१५॥ शृणु वत्स प्रवक्ष्यामि । गुह्याद्गृह्यतरं मम ॥ घोरे कलियुगे प्राप्ते । सर्व धर्म विवर्जिते ॥ १६ ॥ पापपूज्यतरे पुण्ये। म्लेच्छ धर्मरतेजने ॥ તારું વર્ચ્યુમ કિનાચારરતે ડરે છે ?૭ / विठ्ठलेशेति विख्यातं । गमिष्येजगतीतले ॥ यदाह्महंचैकरूपा। बहुरूपधरो उसकृत् ॥ २२ ॥ द्वात्रिंशत् ननु लक्षाणि । जीवानां गणमुत्तमं ॥ કાવ્યાખ્યટું તત્રા ત્રઢપર: પ્રભુ ! રહે છે શ્રીભગવાન કહે છે – હે મોટી બુદ્ધિવાળા બ્રહ્મા ! તમે બહુ સારૂ પુછયું હવે હું તમને કહું છું તે સાંભળો. કલિયુગને વિષે પણ મારા કૃષ્ણ, બુદ્ધ, વિઠ્ઠલેશ, અને સ્વેચ્છને નાશ કરનારા કલ્કિ એ રીતે ચાર અવતાર થશે તેમાં કૃષ્ણ મારે પૂર્ણાવતાર બુદ્ધ અંશાવતાર, અને વિઠ્ઠલેશ એ પરમ આનંદરૂપે અવતાર છે, અને કલ્કિ અંશાવતાર છે. વળી તે જ વખતે પરમ આનંદમય રૂપને ધારણ કરનાર હું પૂર્ણ એવા આનંદના ચંદ્રરૂપ થઈશ. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૯ હે પુત્ર ગુમથી ગુપ્ત એવો મારો સિદ્ધાંત કહું તે સાંભળ. સર્વ ધર્મ રહિત, પાપી લોકોએ વખાણવા યોગ્ય, અને જે યુગમાં. સવ મનુષ્યો પ્લેચ્છ ધર્મને વિષે પ્રીતિવાળા છે એ અતિ અપવિત્ર ઘોર કલિયુગ પ્રાપ્ત થશે ત્યારે હું પૃથ્વીને વિષે દ્વિજના આચારમાં પ્રીતિવાળા અતિ નિર્મળ એવા વલ્લભના ઘરને વિષે વિઠ્ઠલેશ એવા વિખ્યાત નામને પ્રાપ્ત થઈશ. હમેશા ઘણાં રૂપને ધારણ કરનાર હું જ્યારે એક રૂપને ધરનાર બ્રહ્મરૂપ ધારી અર્થાત્ બ્રાહ્મણુના રૂપને ધારણ કરી પ્રભુ થઈ ખરેખર તેજ અવતારમાં બત્રાશ લાખ જીવના ઉત્તમ ગણને ઉદ્ધાર કરીશ. હવે આ વાંચી જોતાં તો એમાં વલ્લભ વિઠ્ઠલને અવતાર વિષ્ણુનો ઠરાવ્યું છે, કારણ કે એ લોકોએ તે અક્ષર બ્રહ્મથી પણ જે ઉપર અળગે પુરૂષોત્તમ છે, તે ભગવાન માનેલા છે, ને આતો વૈકુંઠવાસી વિષ્ણુ કે જેણે બીજા અવતાર ધર્યા છે તેનું નામ કહેવું છે. વિશેષ કારણ બતાવ્યું કે ઘોર કલિયુગ આવશે ને બધા ' ધર્મો નાશ પામશે ત્યારે હું અવતરીશ. જીવોને છુટવાનું બીજું કાંઈ કારણ દેખાતું નથી. વળી કહ્યું કે તે વખતે સાઠ લાખ માણસને ઉદ્ધાર કરીશું ને નિજવારતામાં તે ત્રણ કરોડ લખે છે. ત્યારે વૈષ્ણવ ભાઇઓ તમારે સાચું તે કયું માનવું ? કે એ લોકો ગમે તેમ બકવાદ કરે તે પણ સાચું ? - ૬ વળી વલ્લભાચાર્ય પોતે કૃષ્ણાશ્રયમાં કહે છે – જોવા: ' म्लेच्छाक्रांतेषु देशेषु । पापक निलयेषुच ॥ सत्पीडा व्यग्र लोकेषु । कृष्णएवगतिर्मम ॥१॥ તિર્થવ ટુવાતેજિદ . તિરેહતાપુ પર્વ તિર્મમ રૂ . અથ– સ્વેચ્છાએ દેશે ઘેરીને પાપના ઠામો જેવા કરી મુકયા અને સપુરૂષો પીડાય છે. આવા વખમાં હે કૃષ્ણ! મારી સહાય કરો. ગંગા આદિ તીર્થો ઑછાએ વીંટી લીધાં તેથી તીર્થોના Page #84 -------------------------------------------------------------------------- ________________ ८० અધિપતિ દેવતા અંતર્ધ્યાન થઇ ગયા. એવા વખતમાં હે કૃષ્ણ! મારી સહાયતા કરે. વળી સિદ્ધાંત રહસ્યમાં લખે છે કે, श्रावणस्यामले पक्षे । एकादश्यां महानिशि ॥ तदक्षरश उच्यते ॥ साक्षात् भगवताप्रोक्तं । એક સમે ચિંતા ચિત આઇ, દૈવી કઇ ખીધ જાતી જાઈ; આસુરસે સખ મિલિત સદા, ભિન્ન હોય સા ાન ઉપાય ॥ છંદ !! ભિન્નૐાં જમાં ચિત્ત ધાર્યાં. તબ પ્રભુ પધારે તીહી સમે ! મધુર રૂપ આનંગ માહીતા કહલ સુધ ીને હંમેશા કરે। અખતે બ્રહ્માકા, સંબંધ દૈવી સૃષ્ટિા પચ દોષ ન રહે તાકા નિવેદન કરેા કૃષિસાં। (‘મૂળ પુરૂષ'માં લખ્યા પ્રમાણે). અર્થાત્–એક સમે વલ્લભને અતિ ચિંતા ઉત્પન્ન થઇ કે અગળ હું” ક્રમ કામ ચલાવું ? ત્યારે શ્રાવણ સુદ એકાદશીને દહાડે સાક્ષાત્ ભગવાને આવીને દર્શન દીધાં અને રસ્તા બતાવ્યા કે તું જીવાતે કાનમાં બ્રહ્મ સબંધને મંત્ર આપ એટલે થયુ. હવે જુઓ વૈષ્ણવ ભાઇએ ! આ વળી પાંચેથી જુદાજ ગપાટા. આમાં શ્રીવલ્લભજીને માત્ર સાધારણ વાની માફક ચિંતાતુર અને સ્તુતિ કરનારા લખ્યા છે. ત્યારે એ વાતાને શું વિચાર કરશે! ? વારૂ એને કાનમાં મંત્ર સભળાવવાનુ` વિચાર કરતાં તે ન સૂઝયું તે ભગવાને આવીને કહ્યુ', પણ પેલા ભવિષ્યના અધ્યાયમાં લખ્યુ છે કે ‘વોંધ દ્વિબેનૂન ચાયિત્વા પ્રજ્ઞાયતે અમેવનમ તા. T: શળનતવત્સર: ॥ ૪ ॥ એટલે જમણા કાનમાં મારે શરણ મત્ર દેશે તેથી છવાતા ઉદ્ધાર થશે. તે અધ્યાય પણ શુ` વલ્લભાચાયે જાણ્યા નહોતા કે હવે એવી કેવળ જુઠી જણાતી વાતાને ખરી માની બેઠા છે. ૭ વલ્લભાચાય જીએ નિબંધ શાસ્રા ગ્રંથમાં કહ્યુ` છે કે "वेदा श्री कृष्ण વાયનિ’” વગેરે અમારે પ્રમાણ છે. ઉપર લખેલી વાતા વેદોમાં પણ નથી. તેમ એના કેહેવા પ્રમાણે, વ્યાસ સૂત્રમાં પણ નથી, તેમ વળી ભાગવતમાં પણ નથી. એ રીતે તે વૈષ્ણવભાઇએ ! તમારૂ માનવાનું બધુ ફાકટ થઇ જાય છે તેનુ કેમ ? Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮ વલ્લભાચાર્યો દામોદરદાસ હરસાનીને કહ્યું કે “દમ યહ મારગ તો સ્ત્રી શુદ્રાદિકનકે ઉદ્ધાર કરીને કે લીયે પ્રગટ કીયો હૈ.” તેનું કારણ બતાવ્યું છે કે વેદાદિકમાં સ્ત્રી શુદ્રોને ઉદ્ધાર નથી તે સારૂ કર્યો છે, પણ એમ નથી. આગળ કહયું છે કે “જીવ છુટા પડયા તે સારૂ કર્યો છે.” ત્યારે તેમાં ખરૂં કર્યું ? ૯ વળી વલ્લભાચાર્યે પોતાના સંસ્કૃત ગ્રંથોમાં સિદ્ધાંત જુદાજ લખ્યો છે. “શુધધાત” કરીને પુસ્તક છે તેમાં એમ કહે છે જે આ જગત બધું કૃષ્ણના અંગમાંથી ઉત્પન્ન થયું છે, તેથી પુરૂષો બધા કૃષ્ણરૂપ છે ને સ્ત્રીઓ બધી સ્વામિનીરૂપ છે, પણ તેઓ જ્યારે શુદ્ધ થાય એટલે અમારી પાસેથી બ્રહ્મસંબંધ લે ત્યારે કુણરૂપ થઈ જાય. પણ એમના માર્ગને બેધ લીધેલા તે બહુ જણાય છે તેમાં એક પણ શ્રીકૃષ્ણરૂપ નથી. એટલું જ નહીં પણ કોઈ મહારાજને પણ શ્રીકૃષ્ણ જેવા દીઠા નથી. બાકી રાસધારીઓ નાટકમાં શ્રી કૃષ્ણને વેશ લે છે, તેમાં જોવામાં આવે છે ખરા. આ નવમાં ખરો સિદ્ધાંત કર્યો ? આ પરસ્પર વિરોધી પ્રમાણે વાતો બેસુમાર છે, તેના ફક્ત નમુને ઉપર આપ્યા છે. છતાં વલ્લભાચાર્ય, વિઠ્ઠલાચાર્ય અને અગાઉ થઈ ગયેલા સઘળા મહારાજોને ભોળા વૈષ્ણો ગોલોકવાસી પરમેશ્વરનું રૂપ જાણે છે, પણ અફસોસ! જો તેઓ ગ્રંથ તપાસે તો ખબર પડે કે તેઓમાંના કેટલાએકને પ્રસાદ ખાવાની લાલચ, કેટલાએકને સ્ત્રીઓની સાથે સ્પર્શ અને રાસાદિ લીલા કરવાની લાલચ કેટલાએકને રાગ અને કેફાદિકની લાલચ, તેમ કેટલાએકને સુગંધની તથા નવીન વસ્તુના દર્શનની લાલચ હેય છે. તેથી તેઓ કાંઈ ગ્રંથ તપાસવાની તજવીજ કરતા નથી. તેમ તેઓને મોટો ભાગ અભણ છે તેથી સારાસાર વસ્તુની પરીક્ષા કરવાની શકિત તેઓમાં હેતી નથી. તેથી ઘણીવાર એમ બને છે કે, જો કોઈ એ બાબત તપાસ કરી તેઓને તેમાંથી પ્રાપ્ત થયેલા અમૃતસમ ફલો ખવડાવવાની તજવીજ કરે છે તે તેને પોતાના દુરાગ્રહથી વિષ Page #86 -------------------------------------------------------------------------- ________________ ર વત સમજી ઉલટુ. તેવામને નિર્દ છે અને પાતે જ્ઞતાનુતિએ ન હેાશ પામચિત્ર:” તેમ લેાકેાની દેખાદેખી માત્ર કરે છે પણ તેમાં પારમાર્થિક શુ છે તે સમજતા નથી. એમ છતાં કેટલાએક ડાહ્યા, હુશીઆર, સમજી, શાણા, અને કેટલીક રીતે ઘણા ચંચલ હોવા છતાં આવા ઠગાઇ ભરેલા મતલબી માગ તે જાણી શકતા નથી. એટલુંજ નહિ પણ પુષ્કળ પૈસા આપી સેવકબને છે એ કેટલુ બધુ... આશ્ચય ? એ પ્રમાણે નિમૂળ અને કપાળકલ્પિત પેાતાની ઉત્પત્તિનાં કારણેા બતાવીને ભાળા વૈષ્ણવને દૃઢ વિશ્વાસ બેસાડેલા છે. તે પ્રમાણે તેઓ માનીને પાતે સામીલ થઇ ગાલેાકનાં સુખની લાલચે પેાતાના પુત્ર અને મિત્રને સામીલ કરવા તજવીજ કરે છે તે ઘણાએક સામીલ પણ થાય છે. પછી વૈષ્ણવાને કેમ પેાતાના સેવક કરે છે તે આગળ લખિયે છીએ. પ્રકરણ ૬ હું.... સાંપ્રદાયિક “સ્કારની અશાસ્રીયતા. હિંદુસ્થાનના ધમ વાદો અને સવ સંપ્રદાયાનુ નિરીક્ષણ કરીશુ તા જણાશે કે તેમાં ઘણાખરા હિંદુ ધમી એ, વેદ, વેદાંગ, દર્શન શાસ્ત્રા ઇત્યાદિ ગ્રંથાને સ્વીકૃત ગણવા સબન્ધી એકમત છે. તે વેદને સ્વતઃ પ્રમાણ સ્વીકારી મૂલાધાર માને છે. જીવનના હેતુ ધમ, અથ, કામદ્રારા મોક્ષ પ્રાપ્તિના હોય છે. અને તત્સંબન્ધમાં જ્ઞાન, કમ` અને ઉપાસના કે ભક્તિના વિધાને નિર્દેશવામાં આવેલા છે. પ્રત્યેક સપ્રદાય કે ધર્મોની શાખામાં જે ભિન્નતા જોવામાં આવે છે તે તત્ત્વજ્ઞાન વિષયક તેમજ જીવ ઇશ્વરના સ્વરૂપના સબન્ધને અનુલક્ષનારી હોય છે. જોકે વ્યવહારમાં તે પેાતાના સિદ્ધાંતાની Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૩ અજ્ઞાનતાને લીધે આયે ભૂલાઈ ગયેલું છે અને પાછલા કાળના આચાર્યોએ તે આ તત્વજ્ઞાન તેમજ યોગ સરખા ચિંતનીય વિચારો અને ધમાંગોને ગણ કરી નાંખી તેમજ પરમાત્માની ઉપાસનાના શુદ્ધ જ્ઞાનમય ચેતન સ્વરૂપનું વિસ્મરણ કરી, ભક્તિને એટલી બધી પ્રાધાન્યતા અપી કે જ્ઞાન, અને કર્મ માર્ગની ભાવનાઓ લુપ્ત થતી ગઈ. આના ઐતિહાસિક નિરીક્ષણ સાથે આપણે આથી વધુ સંબધ વિષયાન્તરતાના ભયને લીધે નથી. એટલું તે ખરું કે આ ભક્તિ તે શુદ્ધ જ્ઞાનમયી પ્રેમભાવના હતી પણ એક અંધ અવેશમયી હતી. અને અજ્ઞાનમાંથી હેની ઉત્પત્તિ હોવાથી ઘણા અનર્થો થયા છે. પ્રાચીન આર્ય શાસ્ત્રોમાં સંસારમાં જીવન શુદ્ધિ અર્થે સોળ સંસ્કારની ઉપયોગીતા જણાવેલ છે. તેને હેતુ આ લોકમાં સુખપ્રાપ્તિ અને પરલોકમાં મોક્ષપ્રાપ્તિ એ મુખ્ય કરી છે. આજે જો કે આ સવ સંસ્કારો મોટે ભાગે પ્રચરિત જોવામાં નથી આવતા અને લગ્નને સંસ્કાર કે એવું કંઈ જે જોવામાં આવે તેમાંયે વર્તમાન કાળમાં શુદ્ધ શાસ્ત્રીયતા તો નથી જ જળવાતી, છતાં એ સોળ સંસ્કારોનું વિધાન જવામાં આવે છે અને તે સંબંધમાં કોઈપણ ધર્મના અનુયાયિ કે આચાર્ય આ સંસ્કારોની શાસ્ત્રીયતા સંબધી એકમત છે. છતાં તેને ઠેકાણે આ સંપ્રદાયમાં તો કેવળ નવીનજ પ્રકારના સંસ્કારનો ઓપ ચઢાવવામાં આવે છે, જે કેવળ અશાસ્ત્રીય છે. એ ક્રિયા જાણવાનું જાણવાજોગ થઈ પડશે. પ્રથમ બાળકનો જન્મ થયા પછી થોડે મહિને મહારાજ પાસેથી નામ લેવડાવે છે. પછી મહારાજ નામ આપી તે બાળકના કાનમાં “શ્રી : સરળ મમ” એ નામ સંભળાવે છે અને કંઠી બાંધવા આપે છે. તે વખતે મહારાજ સન્મુખ અમુક ભેટ ધરવામાં આવે છે. પછી બાળક જો છોકરો છે તે તે ત્રણ ચાર પાંચ અથવા આઠ દશ વર્ષનો થાય ત્યારે બ્રહ્મસંબધ (સમર્પણ) ની મંવ દિક્ષા આપે છે. છોકરો જો ઉપવાસ કરી શકે એમ હોય તો તે કરવા દે છે કે નહીંતર એમજ ચલાવી લેવાય છે. મહારાજ તેને ખાનગી સ્થળમાં લઈ જાય છે અને હાથમાં તુળસીનું પાંદડું આપી પોતે બેલે તેમ બોલવા કહે છે. બિચારૂ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નિરક્ષર બાળક જે ઉચ્ચારણ પણ ભાગ્યેજ કરી જાણતુ હાય છે તેની આગળ નીચે પ્રમાણેના મંત્રા ખેલવામાં આવે છે. एकमेवाद्वितीयंत्रह्म ॥ श्रीकृष्णः शरणमम ओं सहस्रपरिवत्सरमितकालजातकृष्ण वियोगजनिततापक्लेशानंततिराभावेाहं तद्वियोगजनितत्यरं यथामाम भगवते श्री कृष्णाय श्री गोपीजनवल्लभाय देहेंद्रियप्राणांत: करणानिद्वाविमौपुरुषौदासौ संपूज्यौसखायौ कामपूर्वक अरुक्षा धर्मकामास्तु नित्यधर्मांश्चदारा गारपुत्राप्ते वित्तपराण्यात्मनासह समर्पयामिदासेाहं कृष्णસવાઽસ્મ ॥ ॥ અર્થાત બ્રહ્મ એક અદ્વિતીય છે શ્રી કૃષ્ણને હું શરણ છું. હજારો વર્ષ વ્યતીત થયાં છતાં શ્રી કૃષ્ણથી મ્હારે વિયેાગ રહયા છે. તે વીયેાગ પડવાને લીધે ઉપજેલા વારંવાર જન્મ મરણાદિકના તાપ અને દુ:ખથી મ્હારા નારા થયેા છે. તે સારૂ મ્હારાં દેહ, સર્વ ઈંદ્રીયા, મન, પ્રાણ, અંત:કરણપુર્વક હું દાસ થાઉં છું. મ્હારી સંસારમાંની સર્વ વસ્તુઓ ધન, પુત્ર, દારા ઘરબાર, સર્વ શ્રી કૃષ્ણને અર્પણ કરૂં છું... હું કૃષ્ણ! હું ત્હારો દાસ છું.” પણ આ મંત્રને ઉપદેશ કરે તે દિવસે જે ક્રિયા કરે તે ખરેખરી વિચીત્ર છે. તે માણસને મહારાજ પાતાનું જુઠણ (એડુ') ખવડાવે છે, અને એવા સમય હોય કે બેચાર કલાક જાણ તે થવાને વાર હોય તે તરત હેતે પેાતાના મ્હાંમાના પાન સાપારી અથવા એલચી ચાવીને તે પ્રસાદ તરીકે આરાગાવે છે. ઘણાક ભકતા પણ “જે ચુ, જે ચુ,”કરી ભિક્ષા માંગી પેાતાની તૃષ્ણા સંતાષે છે. કદાચ આનુ કારણ એમ પણ હોય કે પાતે અસલ ન્યાતબહાર થયલા હૈાવાથી જે સેવક થાય હૈને પણ વટલાવાય. ગુરૂ શિષ્ય વચ્ચે આવે રસવિહાર શુદ્ધ ભકિત પાષક નથી પણ નીતિશૈથિલ્ય કરનાર તેમજ અશાસ્ત્રીય અને વૈદક વિરૂદ્ધ છે. આ પ્રમાણે શુકવત્ મંત્ર ભણાવી રજા આપી દે છે. અહ્મ સબન્ધને આ વિધિ થયાથી સર્વ પાપે! ખળી છે અને સ` દાષાનું નિવારણ થઈ જાય છે. હાવાથી અન્ય ધર્મ જ્ઞાનની અપેક્ષા રાખતા નથી. રહસ્ય' વચનામૃત અને ભાવનાદિકના ધણા ગ્રંથામાં ભસ્મ થઇ જાય આવી અધશ્રદ્ધા (6 સિદ્ધાંત કહ્યુ છે કે Page #89 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સમર્પણ કર્યાથી નવધા ભક્તિ સિદ્ધ થાય છે. ભકિત શું, જ્ઞાન શું, એનું રહસ્ય શું, ભક્ત કયારે બની શકાય છે વિગેરે સંબધમાં કાંઈપણ અર્થભર્યું વિવેચન જોવામાં આવતું નથી. પુરાણમાં કેટલેક ઠેકાણે ભક્તિના વર્ણન આવે છે પણ તેમાં તે કેટલાંયે વર્ષો સુધી કટ અને તપ સહ્યાં પછી ભકિત સિદ્ધ થયેલી જણાવવામાં આવેલી છે. જેવી રીતે અર્જુનને સખા ભક્તિ, હનુમાનને દાસ્યભક્તિ, પરિક્ષીતને શ્રવણભક્તિ અને બલિરાજાને આત્મનિવેદન ભક્તિ સિદ્ધ થઈ હતી વિગેરે. ગીતામાં ત્રાઉળે. ઈત્યાદિ લોકમાં અર્પણ ભાવની આ ભાવના ઉપદેશાયેલી જોવામાં આવે છે પણ અર્પણ અને સમર્પણની તે ભાવનાનું અહીં તો કેવળ વિસ્મરણ થયેલું છે. આ ભક્તિ તે શુદ્ધ જ્ઞાનમયી, ચેતનમયી દિવ્ય ભાવના નહિ પણ આવેશમયી, અજ્ઞાનમયી, પ્રેમ નહીં પણ પ્રેમના આભાસરૂપ, છલરૂપ, કોઈ વખત જડ અને કોઈ વખત તે પાશવતાની પૂજ્ય એવી એક પ્રકારની રોગી પ્રવૃત્તિ હેય છે. શુકવત શબ્દોચ્ચારણ માત્રથી બ્રહ્મનો સંબન્ધ થત હૈય, સમર્પણ થઇ જતું હોય, ને સ્વર્ગ પ્રાપ્તિ થઈ જતી હોય તે વેદ, ઉપનિષદ્દ, પડદશન ઇત્યાદિ સર્વ શાસ્ત્રોની બિચારાની શી દશા થશે ? આટલા મંત્રોચ્ચારણ ને બ્રહ્મસંબન્ધના વિધિમાત્રથી સવ પાપા ને દોષનું નિવારણ થઈ જતું હોય તો શ્રતિ સ્મૃતિ, વિગેરે બિચારી રડશે. હેને કોણ સંભારશે ? પ્રાયશ્ચિત વિધાનના પ્રકરણો બધાં અર્થહીન થઈ પડશે આટલી નજીવી રકમની ભેટથી પ્રભુપ્રાપ્તિ થતી હોય, સ્વર્ગપ્રાપ્તિ આટલી સહેલી, સેંઘી હોય તે શાસ્રોપદેશિત પુરૂષાર્થોની આવશ્યક્તાયે કયાં રહી ? અમે આ પર વધુ વિવેચન ન કરતાં સુજ્ઞ વાચકોને વિચાર કરવા જણાવી એટલુંજ કહીએ છીએ કે આ પ્રભુપ્રાપ્તિ નિરંતરની ઉધારજ રહેતી હશે. ને જમેજ ન થતી હોય. - તિલકની ઉત્પત્તિને ઇતિહાસ. સંસ્કારો સંબંધી એક વાત ધ્યાનમાં રાખવાની છે. કેટલાક સંસ્કારો આત્મ સંબધી છે તેમજ કેટલાક સંસ્કારો શરીર Page #90 -------------------------------------------------------------------------- ________________ સંબધી છે. આ સર્વ સંસ્કારોનો હેતુ દુઃખ મુક્ત બની સુખ કે શ્રેય પ્રાપ્તિનો છે એટલે સર્વ સૈ સૈને સ્થાને યોગ્ય છે છતાં એકંદરે વિચાર કરતાં આત્મ સંબધી સંસ્કારની કંઈક વિશેષતા ગણી શકાશે. કારણું સુખ દુઃખાદિ વૃત્તિનો સંબધ અંતઃકરણ સાથે હેવાથી એટલે અંશે એ વિશેષ છે. યજ્ઞોપવિત વેદારંભ કરવાના કાલ માટે ઉપયોગી ગણાય છે. અને એક શારિરીક સંસ્કાર તરીકે માનવામાં આવે છે. પણ જેમ કોઈપણ સ્થળે “બ્રહ્મ સંબધન વિધિનું વર્ણન નથી એ ઉપર આપણે જોઈ ગયા તેમજ કંઠી કે તિલક સંબધી પણ કેથે ઉલ્લેખ નથી. આ રીતે પુષ્ટિમાર્ગે વેદોક્ત કર્મ છોડાવી હેનું વિસ્મરણ કરાવ્યું છે. હેને ઠેકાણે એ લોકો સામાન્ય કુદરતી ક્રમમાંથી નિવૃત્ત થઈ સ્નાન કરીને ઉર્ધ્વપુડ તિલક કરે છે. કેટલાક દેખાદેખી કરે છે, કેટલાક શોભા ખાતર કરે છે, કેટલાક ધમ સહમજી કરે છે, કેટલાક એમ સમજે છે કે ભગવદ્ મંદિરને આપણે કપાળ ઉપર ધારણ કરીએ છીએ ને હેમાં શ્રી ઠાકુરજી વિરાજે છે. કેટલાક માત્ર કપાળ ઉપર, તે કેટલાક વળી બાંધે તેમજ ભુજા ઉપર પણ કરે છે. કેટલાક પુરાણમાં કહેલા બાર સ્થાન ઉપર તિલક કરે છે. જોકે તિલકને વિધિ પુરાણમાં છે એમ ભાગ્યેજ તેઓ હમજતા હશે. પુરાણમાં કહ્યું છે કે, * ललाटे केशवं विद्यात् । नारायण मथोदरे ।। माधवं हृदयेन्यस्य । गोविंदं कंठकूबरे ।। ધિનુષ્ય ને ! તવાદુર્મપુન: || त्रिविक्रमं कर्णमूले । वामकुक्षौतु वामनं ।। श्रीधरंच सदा न्यस्य । वामबाहौनरःसदा ।।। पद्मनाभ पृष्टदेशे। ककुद् दाभोदरस्तथा ॥ वासुदेवंस्मरेनमूर्ध्नि । धारयदूर्ध्वपुंदकं ।। * અર્થ-લલાટને વિષે કેશવ ભગવાનને ધારણ કરૂં છું, નારાયણને પેટ ઉપર, હૃદયમાં માધવ, કંઠમાં ગેવિંદ, જમણ મુખ ઉપર વિષ્ણુ, જમણી બાહ્ય ઉપર મધુસૂદન, ત્રિવિક્રમ નામના ભગવાનને કાનનો મુળમાં ધારણ કરું છું, દાબી કુખ ઉપર વામન, શ્રીધરને દાબી બાંહ્ય ઉપર, પદ્મનાભન પુઠ ઉપર ચોટલીની નીચે કાંધ ઉપર દાદરને, તથા વાસુદેવ ભગવાનને મસ્તક ઉપર ધારણ કરૂં છું. Page #91 -------------------------------------------------------------------------- ________________ હવે પુષ્ટિમાર્ગએ વેદ અને પુરાણના માર્ગથી ભિન્ન છે તેમજ આ લોક શરીરના અંગોને સંબન્ધ કરનારા વેદના પરમાત્માવાચક પ્રાર્થનાના લોકથી કેવળ જુદા છે એટલે પુરાણમાં મૂકીને પાછળથી જુદા ભાવ લગાડેલા છે. ગોકુળનાથજી કૃત રસભાવમાં લખ્યું છે કે “એક દિવસ શ્રી સ્વામિનીજી અને ઠાકોરજી આનન્દપૂર્વક વિરાજેલાં હતાં. સ્વામિનીજીએ શરીર ઉપર ચંદનાદિ લેપન કર્યું હતું તે જમીનપર નાંખ્યું. પછી હેને કાદવ કરીને હેમાં પિતાને ચરણ . તે ચરણથી શ્રી ઠાકુરજીના કપાળમાં જોરથી લાત મારી, તેથી ઠાકુરજીના કપાળમાં ચરણનું ચિહ થઈ રહ્યું. આથી ઠાકોરજીએ કહ્યું આજથી હમારા ચરણનું ચિન્હ મહારે ધારણ કરવું.” એટલે શ્રી ઠાકોરજી કપાળમાં તિલક કરે છે તે શ્રી સ્વામિનીજીના ચરણ ચિહનો ભાવ છે! તેથી વૈષ્ણવોએ પણ ધારણ કરવું એમ કહ્યું છે. વળી આમાંયે હડહડતા અનન્ય વૈષ્ણવો કહેવાય છે જે પિત પિતામાં રસમંડળીઓ જેવી અનીતિ કરે છે તેવા વૈષ્ણવ તિલકને શ્રી સ્વામિનીજીનાં ગુહ્ય સ્થળને ભાવ કહે છે એમ ગૂઢ ભાવના ગુપ્ત ગ્રંથમાં છે. આ વાત લખતાં અમને લજજા આવે છે પણ સત્યને વશ થઈને કર્તવ્ય કરવું પડે છે. નિંદા કરવાને હેતુ લેશ પણ નથી. અહીં આગળ આ તિલકની ઉત્પત્તિનો ઇતિહાસ પૂરો થાય છે તથાપિ થોડુંક લખવું અસ્થાને ન ગણાશે. જેવી રીતે યજ્ઞોપવિતનો સંસ્કાર વેદાધ્યયનના પ્રારંભ માટે આવશ્યક ગણાય છે તેવી રીતે આ સંપ્રદાયમાં નથી. આ પ્રમાણે અશાસ્ત્રીય નામકરણ સંસ્કાર પછી કંઠી બાંધ્યાથી તે વૈષ્ણવ ગણાતે થાય છે, અને સાંપ્રદાયોક્ત સંધ્યા કરે છે. તિલક કરી માળા ફેરવે છે. બહુ કરીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી, કે ગુસાંઈજી, કે જીવણજી, ગોપકેશજી, ધીશજી, એવાં નામોની માળા ફેરવે છે, અથવા તો તેની પાસે સમર્પણ લીધું હોય છે તેના નામની માળા ફેરવે છે. વેદોક્ત મંત્રોચ્ચારને સ. યમુનાષ્ટકને, મધુરાષ્ટકને, ગોકુલાષ્ટકને કે સ્વામિન્યષ્ટકના સ્તોત્રને પાઠ કરે છે, પણ ઘણા ખરા સર્વે તમ સ્તોત્રનો પાઠ કરે છે, આમાં માત્ર શ્રી વલ્લભાચાર્યજીના Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નામ છે. આ પાઠ કર્યાનું અત્યંત પૂણ્ય ગણવામાં આવ્યું છે. જે સેવકોમાં પરંપરાથી ઉપવિતનો ચાલ પડી ગયેલ છે હેને કોઈક વખત મહારાજ ઉપવિત પણ આપે છે, અને કઈ વખત તે મહારાજની વહુ અને છોકરી પણ આપે છે. કચ્છ માંડવીમાં છોટાજી મહારાજની વિધવા સ્ત્રી ઘણાં કાળ સુધી તેમ કરતી હતી. માત્ર રૂપા નાણું કે સુનાની ભેટ લઈ જનોઈ ગળામાં નાંખી દે. વેદ યજ્ઞવિધિપૂર્ણ સંસ્કારને ઠેકાણે આ ધંધાની દુકાનદારી નહીંતર બીજુ શું ? આ શિવાય સમર્પણ મંત્રની ક્રિયાને અંગે જે જે દુરાચારો આ માર્ગમાં પ્રવર્તે છે તે એટલા તો અનિષ્ટ છે કે લખતાં પણ કમ્પ થાય છે. ભોળા, અજ્ઞાન કે સ્વાર્થ સેવકે કલમે ન કહ્યું જાય એવા પ્રકારનું મહારાજનું દૂતી કર્મ કરતાં પણ અચકાતા નથી. આવી સત્ય વાત લખતાં અમને સંકોચ થાય છે, પણ ધર્મને નામે કેટલો અધર્મ આ સંપ્રદાયમાં પ્રવર્તે છે હેને કાંઇક ઈતિહાસ સભ્યતાને ભોગે પણ સત્યતાને ખાતર આપવોજ પડે છે. પરિણામમાં ભકિતમાર્ગના આવા પ્રચારણથી ભક્તને સ્વર્ગગામી ઉર્ધ્વગતિને સ્થાને નક કુંડની પ્રાપ્તિ થતી હશે. * એ માર્ગમાં સ્ત્રીઓને અપાતે ઉપદેશ તથા તેઓ કેમ વતે છે તે વિષે. ઉપરના પ્રકરણમાં આપણે જે વિવેચન કરી ગયા તે બહુધા પુરૂષોના સંબંધમાં છે પણ એ સંપ્રદાયમાં સ્ત્રીઓને જે ઉપદેશ આપવામાં આવે છે તેમાં અમૃતનું પાન કરાવવામાં આવે છે કે વિષનું દાન દેવામાં આવે છે તે હવે જોઈશું. ન્હાની બાળાએને બાળવયમાં છોકરાઓની માફક નામ આપવામાં આવે છે. * હાલનાં આ કાળમાં આ ઘટી જઈ લગભગ નષ્ટ થયું છે, પરંતુ ૫૦ વર્ષપર લેખકે લખ્યું ત્યારે હેને તેમ લખવાને મજબૂત કારણે હતાં. સંશોધક Page #93 -------------------------------------------------------------------------- ________________ કુમળાં મગજપર મહારાજે તે ભગવાન છે એવા સંસ્કાર બાળવયમાં જ પડતા રહે છે. અને પછી સમર્પણની મંત્રદિક્ષા અપી શિષ્યા બનાવવામાં આવે છે. આ ક્રિયા પરણ્યા પછી તરત જ કરે છે. એ વિષે ગોકળનાથજીની ટીકામાં આ પ્રમાણે લખ્યું છેઃ .. तस्मादादौ स्वोपभोगात्पूर्वमेव सर्व वस्तु पदेन भार्या पुत्रादिनामपि समर्पणं कर्त्तव्यं विवाहानंतरं स्वोपभोगे सर्व कार्ये सर्व कार्य निमित्तं तत्तत्कायोपयोगिवस्तु समर्पणं कार्य समर्पणं कृत्वा पश्चात्तानितानि कार्याणि कर्तव्यानीत्यर्थः ।। અર્થ–તે કારણ માટે પોતે ભોગવ્યાની પહેલાં બધી વસ્તુ ગુરૂરૂપી ભગવાનને અર્પણ કરવી. આ લોકની ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે લગ્ન પછી પોતાના ઉપયોગમાં લીધા અગાઉ નવ વધુને અર્પણ કરવી. અને મૂળના લોકમાં દેહ અર્પણ કરવાનું કહેલું છે તેથી તે વખતે દેહ પણ અર્પણ કરે છે. અર્થાત મનુષ્ય તરફથી સ્ત્રીઓ અર્પણ થાય ને સ્ત્રીઓ પિતાની દેહ અર્પણ કરે. થઈ રહ્યું, બાકી શું રહ્યું ? પાપની પરિસીમા. ' હવે એમના પિતાના બહ્મ સંબધના મંત્રથી શિષ્યા બનાવ. વાની આ પદ્ધતિ કેટલી વિરૂદ્ધ છે તે જોશું. છોકરો નાનો હોય તથા કમાર અવસ્થામાં હોય છે ત્યારે હેને બહ્મસંબધ આપવામાં આવે છે તે વખતે “તારાનાપુત્રાવિદાં સ્ત્ર, પુત્ર, ઘર, ધન બધું અર્પણ કરવું એમ કહેવામાં આવે છે. હવે દરેક સ્ત્રી કેઈપણ પુરૂષને પરણે છે ત્યારે હેના સ્વામિએ તે હેને પ્રથમજ અર્પણ કરી મૂકેલી હોય છે. તે પ્રસાદી બીજી વાર આપણું થાય તો તે દેષ ગણાય છે. વળી એ મંત્રમાં જે “હારા' શબ્દ પ્રયોગ છે તે પુરૂષને લઇને છે. અર્થાત પુરૂષ પરણે છે ત્યારે એ દારાને અર્પણ કરે, પણ સ્ત્રીઓ કંઈ સ્ત્રીઓને પરણતી નથી જે દારાને અર્પણ કરે ! તેમજ ૧૨ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી વલ્લભાચાય ને પાતાના સપ્રદાયમાં લખ્યા પ્રમાણે પરમેશ્વરે શ્રાવણ સુદ એકાદશીને દિવસે જે આજ્ઞા કરી હેમાં સ્પષ્ટ કહ્યુ` છે કે પુરૂષોને સમપ ણ મંત્રને ઉપદેશ કરવા. હવે આ પૂ પુરૂષાત્તમ અને ભગવાનરૂપ મહારાજા મૂખ્ય પહેલી અને મૂળ આજ્ઞાનુ' ઉલ્લધન કરી સ્ત્રીઓને બહ્મ સબન્ધ કરાવે એ કેટલા બધા દાષિત થવા જોઇએ ? વળી એવુ' પણ માનવામાં આવે છે કે દરેક સેવકે એમ માનવુ` કે અમે વ્રજની ગોપીએ છઇએ. પણ ઉપલા મ`ત્રમાંથી તેવા અથ નીકળતા નથી તે પુરૂષોનેજ સ્પષ્ટ રીતે ઉદેશવામાં આવેલા છે. મરાઠ વૈષ્ણવાના રીતરિવાજ અને આચારવિચારમાં આ મર્યાદુક ની પદ્ધતિ એક અતિ વિચિત્ર ને હાસ્યજનક આચાર છે. કેટલીક વખત ૫૦-૬૦ વર્ષ ની ઉમર થાય કે સ્ત્રી કે પુરૂષ મરજાદ લે છે તેસ કેટલીક વખત તા સ્ત્રીએ યુવાવસ્થામાંજ મરજાદ લે છે. પુત્રી પોતાની માતાના હાથનુ ખાય કે પત્ની પાતાના સ્વામિના હાથનુ ખાય તેા અભડાઈ જાય. આભડછેટને આ પ્રકાર એક ધરમાં અનેક જાતિભેદ પાડે છે. કાઇપણ પ્રકારના વિશેષ શુદ્ધ ધર્મ કે શાસ્ત્રીયતા એમના વનમાં જોવામાં આવતી નથી, વાસ્તવિક રીતે મરજાદને ઠેકાણે સાફ્ અમરજાદ છે કારણકે પહેલાં તે! તે પાતાની જાતિથી અહિષ્કૃત થાય છે..સવ` પ્રકારના વ્યવહાર મરજાદ લેનારનેાજ બંધ થાય છે. આ મરજાદમાં પણ બીજા છ અવાંતર ભેદે છે. આ બધાનુ વીવેચન કરવુ... જરૂરનું નથી પણ આના નિયમે કેટલાક તે વિચીત્ર અને સ્મૃતિ હાસ્યજનક છે. સ્ત્રી પાતાના પતિ કે પુત્રના સ્પશ કરે તેાથે માથાખાળ સર્ચલ સ્નાન કરવુ' પડે છે. અ'તઃકરણની મલિનતા મ્હારના કપડાંલતાંના જેવીજ હોય છે. વૈરાગ્ય વિચાર કે જ્ઞાનને ગધ સરખા નથી હતા છતાં માત્ર ન્યાત જાતમાં જમવા ખાવા જવું નહી. એટલું જ નહી પણ કાઇ શુદ્ર હાય ! તે ઉચા બ્રાહ્મણના હાથનું પણ ખાય નહી' એવું એમાં હોય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ચરણામૃત- સ્ત્રીઓ સંધ્યાવંદનાદિ કર્મકાંડમાં મુખ્ય કરીને સ્નાનાદિ કરી ચરણામૃત લે છે. આ ચરણામૃત પુરૂષે પણ લે છે, ચરણામૃત એ એક પ્રકારની પીળી માટી થાય છે. શિયાળ ગામની આસપાસ કેઈક સ્થળેથી નીકળે છે. વૈષ્ણવ જાત્રા જાય ત્યારે એ માટી લઈ આવે છે. તેઓ એ માટી શાચે જઈ આવ્યા પછી પણ ખાય છે. દિવસે કે રાત્રે કોઈપણ વખતે ખાવા ત્યારે પણ ખાય છે. તે ચરણામૃત લઈ સર્વેતમ વિગેરેને પાઠ પણ કરે છે. પછી ગૌમુખી કે લુગડાંમાં ઘાલી માળા પણું ફેરવે છે. મરજાદી સ્ત્રી હોય તે સવારે ઉઠી મંદીરમાં દર્શન કરી મંગળા કરી પિતાના ઘરની બાળકૃષ્ણજીની મૂર્તિને શંગાર ધરે છે. રસોઈ તૈયાર થયા પછી ભોગ ધરાવી આરતી ઉતારી મંદિર બંધ કરે અને પછી જમવાની તજવીજ કરે છે. સાંજના ઉત્થાપન કરે છે. ને રાતના શયન ભોગ ધરીને પછી ઠાકોરજીને એક નહાની સરખી સુખ શયામાં સુવાંડે છે. આને ઠાકોર સેવા કહેવામાં આવે છે; ભજનમાં સ્ત્રીઓ ઘણું ખરી શ્રીકૃષણની રાસલીલાનાં પદે, શૃંગારના પ્રેમ વધારવાના–મહારાજો પર પ્રીતિ થવાના તેમજ શ્રી વલ્લભાખ્યાન તથા મૂલ પુરૂષના કાવ્યો ગાય છે. વળી બીજા કેટલાએક ઘોળ તથા વધાઈઓ જેમાં મહારાજની સ્તુતિ પ્રાર્થના હોય છે હેને પાઠ કરે છે. કેટલાંક અનીતિ ભરેલાં નવરાશે શીખી લે છે ને મહારાજની પધરામણીમાં બહુ ઉમળકાથી ગાય છે. દર્શન કરવા તે બે ચાર વાર ફૂરસદ મળે તેમ જાય છે. નહીં તો એકવારે ચલાવી લે છે. જે પિતા પાસે કાંઈક પૈસા હોય તે મહારાજને ખાનગીમાં આરોગાવવા અથવા રાસક્રીડા કરાવવા ને મરથ કરી ભેટ મૂકી આવે છે. સર્વ બાબતેને જ્યારે વિચાર કરીએ ત્યારે જણાય છે કે સંસારને કેટલી અધમતાએ લાવનાર આ સંપ્રદાય છે. સ્ત્રી કે જેની ઉન્નતિ પર સકલ સમાજને આધાર રહેલો છે હેની શી Page #96 -------------------------------------------------------------------------- ________________ દશા કરવામાં આવે છે. બિચારી કુમળા બાળાઓને બાળવયમાંથીજ કેવું શિક્ષણ આપવામાં આવે છે. એ જ પ્રમાણ ગણે છે એવા શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ કહ્યું છે જે સ્ત્રીને પતિ તેજ ગુરૂ છે. ભાગવતમાં શ્રી કૃષ્ણ વિદુરજીને કહે છે કે: - મત્તા સુમિત્ત ધર્મતીર્થ ગ્રતાનિવાર तस्मात्सर्वं परित्यज्य पतिमेकं समर्चयेत् ।। - સ્ત્રીને દેવ પણ પતિજ, ગુરૂ પણ પતિજ જાણ. ધર્મ, તીર્થ, ને વ્રત પણ પતિજ છે માટે સર્વને ત્યાગ કરી સ્વામિસેવા એજ કરવી. . વળી ભાગવતમાં નારદજીએ કહ્યું છે કે સ્મારૂતિવ્રતા નાર્થ: શ્રેરહામ, - - થડનમનતિમામાનમાં તે આ ભક્તિ ભાવ જે પિતાના સ્વામિ પ્રત્યે રાખવાને તેને ઠેકાણે ખુદ ધર્માચાર્યો પોતે આ વચનનું ઉલ્લંઘન કરે ને અનીતિની શાળા ચલાવે તેમજ સ્વામિ પિતે આ અનીતિની શાળામાં આ પ્રકારના શિક્ષણ માટે પત્નીઓ માટે બેદરકાર બને કે જાણે અજાણે આંખ આડા કાન કરે એ કેટલું બધું હિનપસ્તીભર્યું છે ? - વેદના દિવ્ય સ્તોત્રો ને મંત્ર ગાનના આલાપ કરનારી તેમજ ઉપનીષદના તત્વવિચારના રહસ્યની ચર્ચા કરનારી મૈત્રેયી અને ગાગીની પવિત્ર ભૂમિ આયવતમાં–ત્રીઓને આ શિક્ષણઅધમતાની આ અવદશા ! સદભાગ્યે યુગ બદલાતો જાય છે. વર Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૩ પ્રકરણ ૭ સુ, સેવાના વિધિ અને પ્રકાર આપણે જાણીએ છીએ તેમ પ્રાચીન કાળની જે શાસ્ત્રાપટ્ટેશિત આશ્રમ વ્યવસ્થા હતી હેમાંના વાનપ્રસ્થાશ્રમ તથા સરૂંન્યાસના આશ્રમને એ સ‘પ્રદાયમાંથી તિલાંજલીજ અપાયલી છે. તેમજ જ્ઞાન, તત્ત્વજ્ઞાન, વેદાંત, યોગ વગેરેના શાસ્ત્રજ્ઞાનની પણુ આવશ્યકતા સ્વીકારાયલી નથી. બાળપણથી કેવું જ્ઞાન, તે કુવા સસ્કાર આપવામાં આવે છે ત્યેનું વણ ન આગલા પ્રકરણમાં કરી ગયા છે. વૈદાક્ત યજ્ઞયાનાદિની પણ આવશ્યક્તા નથી. માત્ર ભક્તિથી સ્વંગ પ્રાપ્તિ સ્વીકારાયલા છે. ભાંત એટલે અમુક પ્રકારની સ્મૃતિ એની સેવા. પ્રચરિત બ્રાહ્મણધમી ની મૂર્તિપૂજા નહી, પણ અમુક મૂર્તિ એની સેવા. ભક્તિ અને આ મૂર્તિ સેવા એ બન્ને પર્યાય ગણીએ તે ચાલે. એ મૂર્તિએ વિવિધ પ્રકારની આવે છે, ઘણા મહિમાવાળી અને માટામાં મોટી હેતે શ્રી ગાવધનનાથજી કહેવામાં આવે છે. એ સ્મૃતિ સામાન્ય મનુષ્યના અધ` ભાગ જેટલી છે અને સ્ત્રી સયુકત નથી. ભૂકરા પત્થરની છે. જોકે આ મૂતિને મહારાજા કે વૈવા પાતાના ઘરમાં રાખતા નથી પણ સૈાથી વિશેષ મહત્વતાવાળી ગણાય છે. હેતે શ્રીજી બાવાને નામે ઓળખે છે ખીજી બળદેવજીના નામની તે ગાકુળ તરફ છે. હેતે વૈષ્ણુવ ભાંગના ભાગ ધરાવે છે. ભાગવતાદિ કેટલાક ગ્રંથા ઉપરથી લાગે છે કે શ્રી કૃષ્ણચંદ્રના ભાઇ બળદેવજી કેડ઼ી પીણાના શાખીન મદિરા સેવી હતા. માટે તેને પ્રસન્ન કરવા એ ભેગ ધરાવે છે. ૧ નવનીત પ્રિયાજીની પીત્તળની એક નાની મૂતિ છે, હાથમા માખણના લેાંદા સાથેજ ધડેલી છે. તેની સાથે સ્ત્રી મેસાડતા નથી. બીજી મૂતિનુ મદનમાહન નામ છે, જોડે એક સ્ત્રીની મૂર્તિ ઊભી રાખે છે તેને ‘સ્વામિનીજી’ એવુ” નામ આપેલુ હોય છે. * Page #98 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી દ્વારિકાનાથજીના નામની પત્થરની બનાવેલી એક મતિ છે, તેની જોડે સ્ત્રી ઉભી રાખવામાં આવેલી નથી. ચેથી મથુરેશજીના નામની કાળા પત્થરની એક મૂર્તિ છે. પાંચમી વિઠ્ઠલનાથજી અથવા વિઠ્ઠલેશરાયજી એવા નામની પીત્તળની માતા છે. વળી તેની જોડમાં એક સ્ત્રીની મૂતિ ઉભી કરેલી છે. - છઠ્ઠી ગોકુલેશજી અથવા ગોકુલનાથજીની પીત્તળની મૂર્તિ છે તે ચતુભુજ માણસના ઉભા ઘાટની છે. તેની જોડે બે સ્ત્રીઓ ઉભી રાખેલ છે. - સાતમી ગોકુળચંદ્રમાની પત્થરની એક મૂર્તિ છે, તેને બે હાથ છે, તેની જોડે સ્ત્રી ઉભી રાખેલી છે. એ મૂતિઓની પ્રાણપ્રતિષ્ઠા કે કોઈ મંત્રથી સ્થાપન કરવામાં નથી આવતું, પણ કોઈ નવા મહારાજને જરૂર પડતાં તે જુના મહારાજને ત્યાંથી માંગી આણે છે. માત્ર સેવા કરી ધામધુમ ચાલુ કરવાથી મહત્વતા વધતી જાય છે. અન્ય મતિ ઓની પૂજા જેમ પિરાણિક રૂઢિ પ્રમાણે કરવામાં આવે છે તેમ એ મૂર્તિની સેવા કરવામાં નથી આવતી પણ અન્ય પ્રકારે તેની સેવા કરવામાં આવે છે. અહીં અતિ ટુંકમાં સાદું વર્ણન આપવામાં આવે છે. પ્રથમ ઠાકોરજી શયનમાં હોય છે હેને ઘંટા વગાડી જગાડવામાં આવે છે. પછી જરાતરા કપડાં પહેરાવી એકઠા થયેલા વૈષ્ણવોને દર્શન કરાવે છે, સિંહાસન પર બેસાડે છે. હેની સન્મુખ મૃદંગ, ઝાંઝ, ૫ખવાજ, તંબુરા ઇત્યાદિ વાંજી સહિત હેના ગાન કીર્તન કરી આરતી ઉતારે છે હેને “મંગળ”ના દર્શન કહેવામાં આવે છે. પછી મૂર્તિને તેલ વિગેરે લગાડી કે આકાર કરી શૃંગાર યુક્ત વસ્ત્રથી સુશોભિત કરી દર્શન કરાવે છે. આને શૃંગારના દર્શન નામથી ઓળખવામાં આવે છે. આ પછી ઠાર બંધ કરી કંઈ સામગ્રી ધરવામાં આવે છે ને દર્શન કરાવે છે હેને ગ્વાલના દર્શન કહેવામાં આવે છે. આ પછી વિવિધ પક્વાન, વાની, સુખડી Page #99 -------------------------------------------------------------------------- ________________ પ (દાળભાત) ધરાવે છે. તે અડધા પાણા કલાક રાખવામાં આવે છે. આ સબંધમાં એમ સહમજાવવામાં આવ્યુ` છે કે શ્રી પ્રકાર” જે આરેાગી જાય તે લક્ષ્મીજી પાછા ધરી જાય છે. આ પછી માણસા અંદર જાય છે. પાણીએ વતી સ્મૃતિનુ મ્હોં Àાએ છે. એ પછી આરતી ઉતારવામાં આવે એને રાજભાગના દર્શન કહેવામાં આવે છે. આ પછી પાતપેાતાને ઘેર જાય છે. આને અનેાસર કહેવામાં આવે છે. આ પછી સાંજરે ઉત્થાપનના દર્શન કરાવવામાં આવે છે. ગાન થાય પણ એ વખતે આરતી નથી ઉતારાતી. આ પછી લાલા અગર સૂક્રેા મેવા ધરાવી ભાગના દ ́ન કરાવવામાં આવે છે. જે પછી સધ્યાના દર્શન કરાવવામાં આવે છે. એ વખતે આરતી ઉતારવામાં આવે છે. હેને સખ્યા આરતીનાજ દર્શન કહેવામાં આવે છે. એ પછી બધા શૃંગાર ઉતારી ભાગ ધરાવે તેને વાળુ કહેવામાં આવે છે. પછી મુખ માન કરી પાન સેાપારી આરેાગાવવામાં આવે. ત્યાં પછી મંદિર ખાલી શયનના દર્શન“શનના” કરાવવામાં આવે છે. આરતી પાછી ઉતારવામાં આવે છે. પછી મૂર્તિને રાત્રિના વાધા સજાવી પાઢાડવવામાં આવે છે. જે લાલજી હોય તા એકલા પેાઢાડવામાં આવે; અને મદનમાહનજી હાય તા સાથે સ્ત્રીને પણ પેાઢાડવામાં આવે છે. મૂર્તિમાં આવા ગૃહસ્થાશ્રમની કલ્પના કરી સહચારે પેઢાડવામાં આવે—વળીઆ મૂતિ આને લગ્નની ક્રિયા વગર સહચારે પોઢાડવામાં આવે છે—હજી સદ્ભાગ્ય કે વાંના સહચાર છતાં સીમંત ઇત્યાદિ સસ્કાર હેંને આરેાપવામાં નથી આવતા. આ પ્રમાણે આઠ વખત દર્શીન કરાવવામાં આવે છે. વળી ઋતુ ઋતુના દન જુદી જુદી રીતે કરાવવામાં આવે છે. શિયાળામાં જાડી ગાદડીના વસ્ત્રા તે સગડી-ડાય છે ઉનાળામાં વળી ઝીણા વાધા સજાવે છે. અત્તર, ગુલાબ, વિગેરે તેમ ફ્રાંગના રાગરંગના સુહાગી માગ બગીચામાં ઉડતા ફૂવારા વિગેરે રાખવામાં આવે છે. ચામાસામાં સાધારણ વસ્રા વિગેરે અ`ગીકાર કરાવવામાં આવે છે. . આ પ્રમાણે આખા દિવસ એમાં કાળક્ષેપ કરે છે. પ્રભુનુ` સ્મરણ નિરંતર કરવુ, પ્રભુની માનસિક પૂજા નિત્ય કરવી, Page #100 -------------------------------------------------------------------------- ________________ e મન, વાણીની પ્રત્યેક ક્રિયાઓ પ્રભુમય કરવી, પ્રભુ સવ સ્થળે છે એવુ... ધ્યાનમાં રાખી હંમેશાં પ્રત્યેક ક્રિયા પ્રભુ પ્રીત્યર્થ કરવી પણ હૈના અથ સવ ધમ, અથ, પુરૂષાર્થ અને જગદુપકારક જીવન ત્યજી, સ`સારની સમષ્ટિ ભાવનાની વિસ્મૃતિ કરી માત્ર આ પ્રકારની સેવામાંજ દિવસ આખા વ્યતિત કરવા એ પ્રભુ ભક્તિ ભાગ્યેજ જીવ કે જીવનનું' કલ્યાણ કરી સ્વગ પ્રાપ્તિ કરાવતી હશે. ઉત્સવા. જેવી રીતે સરકારમાં અમુક દિવસે તહેવારના ગણી રજા પાળવામાં આવે છે તેવી રીતે આ સપ્રદાયમાં વર્ષના કેટલાક દિવસે ખાસ ઉત્સવના કરવામાં આવેલા છે અને તે દિવસો મુખ્ય કરી વિવિધ પ્રકારના ખાનપાન તે ધામધુમમાં કાઢવામાં આવે છે, આ ઉત્સવાના દિવસેાની વધુ વિગતમાં ન ઉતરતા માત્ર ટુંકમાં સામાન્ય વર્ષોંન આપી ગણી જઇશું. ૧. જન્માષ્ટમીના ઉત્સવ સવથી મોટા છે. શ્રાવણ વદ ૮ મૈં રાત્રિના બારેક વાગે શ્રી કૃષ્ણના જન્મ કલ્પેલા છે, તેથી તે વખતે કૃષ્ણના જન્મની ક્રિયા સ્મૃતિ સાથે કરે છે. ગિરિરાજની સ્મૃતિને દૂધથી નવરાવે છે અને જન્મના દાન ખાલે છે. નાચે છે, કુદે છે અને આજ નંદ રાયકા આનંદ ભયેા'' એ પદ બધા સાથે માલ ગમત કરે છે. પછી મળસકે શ્રી ઠાકેારજીને પાલણામાં ઝુલાવે છે. વિગેરે. ૨ ભાદરવા શુદ ૮ ને દિવસે રાધાષ્ટમી આવે છે, તે દહાડે રાધાજીના જન્મ થયા એવુ ક૨ે છે. રાધાજી એટલે શ્રી કૃષ્ણનાં ચારીથી થયલાં સ્ત્રી. જન્માષ્ટમીથી આજ સુધી ઢાકારજી પાલામાં ઝુલે છે. કાઇ ઠેકાણે એમ પણ લખવામાં આવેલું છે કે કૃષ્ણ કરતાં રાધા સાડાઅગીઆર મહિને મેટી હતી, તે માટી ન કહેવાય માટે તેણે બાર માસ સુધી આંખ ન્હોતી ઉધાડી. ૩ ભાદરવા શુદ ૧૧ તે મોટી એકાદશી કહે છે, આ વખતે ગાપીએ પાસે શ્રી કૃષ્ણે દાન લીધેલુ` હતુ`. તેથી તે લીલા કરે છે. તેને Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ઉત્સવ કરે છે, અને ગેાપી પાસે કેવી રીતે દાન લીધેલું તેના પદ્મા ગાવામાં આવે છે. ૪ આસો સુદ ૧૦ ને રાજ વિજ્યાદશમી આવે છે. તે પૂરાણેાત છે. શ્રી રામચન્દ્રે .લકા ઉપર ચઢાઇ કરી હૅના ઉત્સવ પાળવામાં આવે છે.ઠાકારજીની મૂર્તિને ઢારના ભાગ ધરવામાં આવે છે, અને રામના પદ ગાવામાં આવે છે. ૫ એ પછી શરદપૂર્ણિમા, એ દિવસે શ્રી કૃષ્ણ ગાપીએ સાથે વ્રજમાં રાસ રમ્યા હૈના ઉત્સવ માનવામાં આવે છે. દરેક સ્મૃતિ એને મ`દિરમાંથી મ્હાર કાઢી રાત્રે ચંદ્રિકામાં બેસાડવામાં આવે છે. સાથે ગેાપીએ નથી હોતી, પદા રાસક્રીડાના ગવાય છે. અને સામગ્રીમાં દૂધપાક કરવામાં આવે છે. ૬ આ પછી દિવાળીના દિવસેા આવે છે. નિત્ય નવાં નવાં બાજન ધરવામાં આવે છે. ૭ કાતિક શુદ ૧ તે દિવસે અન્નકૂટ ઉત્સવ એટલા માટે કરવામાં આવે છે કે શ્રી કૃષ્ણે એમ કરેલુ હતુ. ગાયને ભેંસના છાણુતા માટેા ઢગલેા કરી હેતે એક સરખા કરી તેપર તરેહવાર વનસ્પતિના છેડવા ખાસે છે. ત્યાર પછી સ્મૃતિ ને પાસે મેસાડી તેની પૂજા કરે છે, છાણના ગાવન પર્વતની પીત્તળના ભગવાન પૂજા કરે છે, અને પુષ્કળ સામગ્રી ધરાવવામાં આવે છે. ' ૮ અન્નફૂટને ખીજે દહાડે ભાઇખીજ: શ્રી કૃષ્ણ પાતાની બેન સુભદ્રાને ઘેર જમવા ગયા હતા, તેથી બીજાએએ પણ જવુ' એમ ઠરાવ્યુ` છે, એને યમદ્વિતીયા પણ કહેવામાં આવે છે. એ દહાડે યમરાજા યમુનાજીને ત્યાં જમવા ગયા હતા. ' ૯ કાક સુદ ૮ ને ગેાપાષ્ટમી કહેવામાં આવે છે. તે દહાડે શ્રી કૃષ્ણ ધામધુમથી ગામ મ્હાર ગાયાને લેવા ગયા હતા, તેથી બધાઓએ તે દિવસે તેમ કરવુ' એવુ કરાવેલુ છે. સારી રીતે સામગ્રી ધરાવવામાં આવે છે. ૧૦ કાર્તીક સુદ ૧૧ દેવપ્રમેાધિની અથવા દેવ દીવાળી કહેવાય છે. એ દહાડે વિષ્ણુ ભગવાન પાતાળમાંથી બ્હાર નીકળી વિષ્ણુ 9.3 Page #102 -------------------------------------------------------------------------- ________________ લાકમાં આવે છે. એ દિવસે શ્રી કૃષ્ણ સાથે તુળસીને પરણાવે છે. બિચારા . મલ્હારરાવ ગાયકવાડે કભુતરના લગ્ન કરાવેલા તે માટે લેાકેાએ હેમની હાંસી કરેલી, પશુ માં તે ઝાડના લગ્ન કરાવવામાં આવે છે. ૧૧ કાક સુદ ૧૨ શ્રીનાથજીને જન્મ દિવસ એટલે શ્રીનાથજી ગિરિરાજમાંથી પ્રગટ થયા, તે દહાડે પણ સારી સામગ્રી તે ધામધુમ કરવામાં આવે છે. ૧૨ મા શીષ વદ ૯ ને દિવસના ઉત્સવ પાળવામાં આવે તેમ પણ કહેવામાં આવે છે. રાજ છે. શ્રી ગુસાઈજીના જન્મ આ નામને જલેબીઆ ૧૩ વસંતપ ́ચમી માહ સુદ ૫ ને દિવસે કામદેવને જન્મ થયા માની ધામધુમથી ઉત્સવ પાળવામાં આવે છે. અખીલ, ગુલાલ, કેસૂડાના રંગ વગેરેના ઉપયાગ એ દિવસથી કરવામાં આવે છે. C ૧૪ વસ ́તપચમી પછી શ્રીનાથજીના પાયત્સવ આવે છે. તે મહાવદ છ તે રાજ થાય છે. એ દહાડે શ્રી વલ્લભાચાય જીએ શ્રીનાથજીને ગાવન પર્વત ઉપર પૂ`મલના બંધાવેલા અપૂણ મદિરમાં પાટ બેસાડયા હતા, અને તે દિવસે શ્રીજીમાં ઘણી ધામધુમ થતી હશે. ૧૫ હાળી. ર્ગ ગુલાલ તે નિલ જજ મસ્તી. ૧૬ હાળા પછી ખીજે દિવસે ડાળ ઉત્સવ થાય. કેળના સ્થંભ વગેરેનું જ બનાવી હૅમાં હિંચકેા બાંધી શ્રી ઠાકાજીની સ્મૃતિ બેસાડે છે. ૧૭ રામનવમીના ઉત્સવ પાળવામાં આવે છે, પણ જન્માષ્ટમી જેટલે મહિમા નહીં. 1 ૧૮ ચૈત્ર વદ ૧૧ ને દિવસે શ્રી વલ્લભાચાય છને જન્મ દિવસ પાળવામાં આવે છે. દિવસ ૧૯ સિ ́ ચતુર્દશી નૃસિ‘હભગવાનના જન્મ માનવામાં આવે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જેઠ સુદ ૧૦ ને રોજ શ્રી ગંગાજીને પાટોત્સવ તરીકે માનવામાં આવે છે.' - ૨૧ જેઠ સુદ ૧૫ ને રોજ સ્નાનયાત્રાને ઉત્સવ કરવામાં આવે છે. ૨૨ રથયાત્રા, તે આષાડ સુદ ૧ પછી જે દહાડે પુષ્ય નક્ષત્ર હેય તે દહાડે થાય છે, એ દહાડે શ્રી કૃષ્ણ ભગવાન રથમાં બેસી ફર્યા હતા. તેથી લાકડાના ઘડાને સુવર્ણ વગેરેના સુંદર અલંકારો પહેરાવી હેને રથે જોડી તેમાં ઠાકોરજીને બેસાડે છે ને દશન ' કરાવવામાં આવે છે. ૨૩ આષાડ સુદ ૬ ને દિવસે કસુંબા છઠ આવે છે. ૨Y આષાડ સુદ પૂર્ણિમાં તે કચેરી પૂનમ. કચેરીને ભેગ ધરાવવામાં આવે છે. ૨૫ આષાઢ વદ ૧ ને દિવસે મૂતિને હિંડોળામાં ઝુલાવે છે, કારણ કે એ દિવસે શ્રી કૃષ્ણ કુંજ બાંધીને હીંડોળે ઝુલ્યા હતા. ૨૬ શ્રાવણ સુદ ૩ ને દિવસે ઠકુરાણી ત્રીજને ઉત્સવ આવે છે. ૨૩ શ્રાવણ સુદ ૧૫ ને દિવસે પવિત્રા એકાદશીનો ઉત્સવ આવે છે. વલ્લભાચાર્યજીએ શ્રી ઠાકોરજીની સ્તુતિ કરી તેથી ઠાકોરજી હેની પાસે પધાર્યા. પછી શ્રી વલ્લભાચાર્યું તેની પાસે પવિત્રાં , અને સાકર ધરાવ્યાં. ૨૮ શ્રાવણ સુદ પૂર્ણિમા, રાખડી પૂર્ણિમાં, રક્ષાબંધન, ૮ ને દિવસથી શ્રી ઠાકોરજીને રાખડી બાંધવામાં આવે છે, અને ઉત્સવ માનવામાં આવે છે. “સખી બાંધત યશોદા મૈયા” અર્થાત કૃષ્ણને યશોદાજીએ રાખડી બાંધેલી હતી. , ઇત્યાદિ ઇત્યાદિ ઉત્સવ માનવામાં આવે છે. તદુપરાંત જીવતા મહારાજના જન્મ દિવસેને પણ ઉત્સવ તરીકે ગણવામાં આવે છે. આ દિવસેમાં વિવિધ પ્રકારના સારાં સારાં મિષ્ટાન બનાવવામાં આવે છે અને આનંદપૂર્વક મુખ્ય કરી ખાનપાનમાંજ વખત ગુજારવામાં આવે છે. વળી તે ઉપરાંત કેટલાએક ઉત્સવોને દિવસે મંદિરમાં મતિની આગળ અનેક પ્રકારે નાચ રંગ ને ચેષ્ટાઓ કરવામાં આવે છે, . તે સર્વ અહીં લખવું મુનાબ નથી. ઘણીવાર આ સ્થળે માત્ર Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અનાચારના અખાડાજ જેવા થઈ પડે છે. ઘણીવાર અનેક યુવાન સ્ત્રી પુરૂષના સંકેત સ્થાને પણ થાય છે. ઘણીવાર સ્ત્રીપુરૂષો રૂપરંગ જેવાજ નીકળી પડે છે. દર્શન સમયે થતી ભીડમાં જાણે અજાણે થતા અંગે સ્પર્શમાં આનંદ માને છે. તેમાં કેટલીક સ્ત્રીઓ એ બહાને પહેરવા ઓઢવાનો શોખ પૂરો પાડે છે, કારણ આવા દર્શનથી સ્વગ પ્રાપ્તિ થાય છે કે કેમ હૈની ચર્ચા આગળ પર રાખી એટલુંજ કહીશું કે ખરા ભાવિક તે આમાંયે કોઈકજ હશે. હેના વધુ દ્રષ્ટાંત ન આપતાં માત્ર એકજ આપીશું. થોડાં વર્ષોપર મુંબઈના જીવણજી મહારાજે એક વખત અમુક પ્રકારનું ગુલામીખત જેવું ખત લખાવીને તે પર પિતાના બધા કઠીબંધ સેવકોની સહી લેવાને ઠરાવ કર્યો હતો, પણ તે ખત અતિશય અધમ પ્રકારનું હોવાથી વિષ્ણવ શેઠીઆઓએ તે પર સહી કરવા ના કહી હતી, આ ઉપરથી મહારાજે દર્શન આપવા બંધ કરવાનું ઠરાવી બારણાં બંધ કર્યા. સેવકેમાં કેટલાક ૨૫ ટકાવાળા, કેટલાક ૩૭મા ટકાવાળા, કેટલાક ૧ળા ટકાવાળા, ૧૦ ટકાવાળા, કેટલાક ૫ ટકાવાળા ઇત્યાદિ હતા તે સઘળા આમ જોઈને ચાલતા થયા. કેટલાક તો રાજી થયા કે પીડા થતી. આસરે ૭૧ સેવકો એવા હતા કે જેઓ દર્શન કર્યા સિવાય અન્ન ન ખાવાનો નિર્ણય કર્યો હતો, પણ થોડા વખતમાં તેઓમાંના માત્ર સાત સેવકે શિવાય સર્વ જણે ખાવાનું શરૂ કર્યું. આખરે દર્શન ખુલ્યાં ત્યારે માત્ર સાત વૈષ્ણો દર્શન કરવા આવ્યા હતા. સદભાગ્યે આવી શિક્ષાઓ આજે મહારાજ કરતા નથી. બાકી મહારાજને પિતાની ખરી સ્થિતિની ખબર પડે. હવે વૈષ્ણ પિતાના ઘરમાં જે વિવિધ પ્રકારની સેવા રાખે છે તે સંબંધી વિચાર કરીશું. વૈષ્ણવો પોતાની મનપસંદ મૂતિ કંસારાને ત્યાંથી ખરીદી મહારાજને આપે છે. મહારાજ લોક હેને હાથ લગાડી કે એકાદ દહાડે પિતાના મંદીરમાં રાખી વૈષ્ણવને પાછી પધરાવી કે પૃષ્ટાવી આપે છે. એટલે તે સેવા કરવા યોગ્ય થઈ એમ માનવામાં આવે છે. પુરાણોક્ત પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રની જરૂર પડતી નથી. પુષ્ટિમાર્ગના સિદ્ધાંતમાં પણ આમજ લખ્યું છે. શોભા વહુજી કૃત આકિ કરીને પુસ્તક છે તેમાં લખ્યું છે કે, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વેદ માથી પ્રતિષ્ઠિત સ્મૃતિ મંત્રાધીન હોવાથી પુરૂષાત્તમ નથી. પુરૂષોત્તમનુ રૂપ તા અમારા હસ્તસ્પનુ આવિર્ભાવ એટલે મહારાજના તેજના અભાર હેમાં પ્રવેશ કરાવે છે. કેટલાક સઁવને ત્યાં ગિરિરાજની પૂજા હોય છે. એટલે મથુરાની પાસે જે ગિરિરાજના ડુંગર છે હૈના પત્થરના એક સાપારી જેવડા ન્હાના કટકા લાવે છે. પ્રત્યેક પત્થર બદલ જે મહારાજની હકુમતમાંથી તે લાવવામાં આવે છે ત્યાં તેટલા વજનનુ· સુવણુ ભેટ તરીકે આપવામાં આવે છે. તડાકા તે આનું નામ. શેર સટ્ટામાં તા પાંચના પચ્ચીસ કે એકના દશ મળે પણ આ । પત્થરને બદલે સુવણ મળે છે. ને વ્હેમ એવા સેવકાપર ઠસાવેલા હોય છે કે કાઇની ચારી કરવાની મગદૂર હોતી નથી. ત્રીજી એક પૂજા મહારાજો વૈષ્ણુવાને આપે છે. તે વસ્ત્રસેવાના નામથી ઓળખાય છે, એ વસ્ત્રસેવા લૂગડાંમાં રૂ અથવા ડૂચા ભરી પૂતળાં જેવા આકાર બનાવી હૈતી કરવામાં આવે છે. ઉપર લખેલી મૂર્તિ પૂજા જે વૈવાને ત્યાં નથી હોતી તેવા વૈષ્ણુવા શ્રી નાથજીના વાધેા, આચારજીની બેઠકનુ` વસ્ત્ર, મહારાજના પગલાં, તુળશી અથવા લાકડાંની માળા, પા લખેલી પેાથીએ અને માટીનું ચરણામૃત વગેરેની પૂજા કરે છે. મુખ્ય કરીને ભાગ ધરાવવા માટે આ બધી વસ્તુને રાખવામાં આવે છે. ભાગ મહાત્મ્ય. ભાગ ધરવા વિશે તરેહવાર વાર્તાઓ બનાવી ભાવ લગાડવામાં આવે છે. એક વાત એમના પુસ્તકમાં લખી છે કે એક વૈષ્ણુવ હતા તે ઠાકાજી સેવતા હતા. એક વખત હેતે બહાર ગામ જવુ" પડયુ તેથી ઠાકેારજીની સેવા પાતાના ઠેકરાની વહુને કરવા કહી ગયા. વહુએ તા બધી રસાઇ કરી ઢાકારજીને ભોગ ધર્યો પણ ઠાકારજીએ તા આરેાગ્યુ. નહી. એટલે તે એમને એમ બેશી રહી. બીજે દહાડે તે રસાઇ ગાયને નાંખી દીધી, એ પ્રમાણે ત્રણ દિવસ સુધી Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - કર્યું, ને શુદ્ધ ભાવથી ભૂખી રહી. એટલે શ્રી ઠાકોરજીને દયા આવી ને ચેાથે દહાડે સાક્ષાત આવી કહ્યું કે કેમ ભુખે મરે છે ? તેણે કહ્યું આ૫ આરોગે નહીં ત્યાં સુધી કેમ જમું ? ઠાકોરજીએ કહ્યું અમે તે ગુપ્ત આરોગીએ છીએ તો સ્ત્રી કહે તે હું માનું નહીં. પછી ઠારજીએ સાક્ષાત આરોગ્યું એટલે એણે ખાધું. આવી ખોટી વાતો હમજાવે છે. તે કહે છે ભોગ આરોગે તે જોવું નહી; નહી તે તે વૈષ્ણવાણુ સારૂ ઠાકોરજીને શ્રમ લેવો પડ્યો તેમ લેવું પડે.. " પણ જતા નથી કે કાગળના ભગવાનને ઉધાઈ, કંસારી ને ઉંદર ખાઈ જાય છે. લૂગડાના ભગવાન સડી જાય છે ને હેમના વાઘા વસ્ત્ર, ખાવાને ભોગ કે બધું ઉંદર, બિલાડા જેવા જનાવર ખાઈ જાય, તોયે રક્ષણ કરી શકાતું નથી છતાં સ્વાર્થ ખાતર અવળે માર્ગે દોરે છે. " પણ આ વિચાર કરીએ છીએ ત્યાં કેટલાક એવો પશ્ન કરે છે કે શું ત્યારે આ ઠાકોર સેવા કે મૂર્તિ પૂજા બેટી છે ? શું ત્યારે માનવું કોને? વળી કેટલાએક કહે છે કે મૂર્તિ પૂજા જેઓ પૂરા જ્ઞાની નથી તેવાઓને માટે જાણવાનું પહેલું પગથિયું છે. પગથીએ પગથીએ સીડી ચડાય તેમ આ અતિ પૂજાથી પણ દેવમાં પ્રીતિ લાગે ને પછી પરમેશ્વરને જાણવાનું સાધન બને. માટે આ બાબતમાં સંક્ષેપમાં કેટલુંક વિવેચન કરી હેની લાભા લાભની તુલના કરીશું. મૂર્તિ પૂજા સંબધી સામાન્ય વિચાર. મૂર્તિપૂજાને પ્રશ્ન જ્યારે આપણી સન્મુખ આવે છે ત્યારે આપણને લાગ્યા વિના નથી રહેતું કે આ પ્રશ્ન સંબધી એટલી બંધી ચર્ચા થઈ છે કે હવે અતિ વિસ્તારની જરૂર નથી, છતાં પ્રસંગોપાત થોડાક વિચારો સુજ્ઞ વાચકજન માટે ઉપયોગી થઈ પડશે. વિચાર કરતાં જણાશે કે સમસ્ત જગતમાં બે પ્રકારના પદાર્થ જોવામાં આવે છે. એક મૃત અને બીજે અમૃત, જે વસ્તુનું Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ લંબાઈ પહોળાઈ વિગેરે માપ બની શકે એ સ્થૂળ પદાર્થ તે મત, અને તેનું એવી રીતે રૂપ રંગ કે માપ ન બની શકે તે અમૂર્ત. द्वेवा ब्रह्मणो रुपे मूर्तं चैवामूर्तं च तदेतन्मूतं यदन्यद्वायोश्चान्तरिલવ મથામૂર્ત વાપુરાત્તાં ત્યાર બ્રહદારણ્યોપનિષદ. અર્થાત આકાશ વાયુથી ભિન્ન અન્ય પદાર્થો તે મૂર્ત અને આકાશ વાયુ તે અમૃત છે. પંચભૂતોમાં પ્રથમના બે તે અમૃત અને બાકીના ત્રણ તેમજ હેનાથી થતા સર્વ વિકારભૂત પદાર્થો સ્થળ, તેમજ મર્યાદામાં આવી શકે એવા હેવાથી મૂત છે. જો કેષ પ્રમાણે વિચારીએ તે તો મૂતિ શબ્દના બે અર્થ છે “મૂર્તિઃ શાન્યિ વાચ:” અર્થાત કઠણપણું, કઠિનતાના ગુણવાળું જે કંઈ હેય તે અને શરીરનું નામ મૂર્તિ છે. હવે પૂજા શબ્દોને વિચાર કરીશું તો જણાશે કે સત્કાર કરવું એવા અર્થમાં વપરાય છે, પણ ધુપ, દીપ, નૈવેદ્ય કે ચંદન પૂષ્પ ધરાવવાનું કે હાડવાનું કાઈપણ કાષ કે વ્યાકરણ અનુસાર નથી. મુખ્ય કરીને પૂજા શબ્દનો અર્થ ચેતન વસ્તુના પ્રસંગમાં આવે છે. અમરકેષમાં જ્યાં પૂજા શબ્દ આવ્યો છે તે જોવાથી એટલી તે ખાત્રી થાય છે કે પૂજા શબ્દોને અર્થચેતનને અનુલક્ષે છે. અમરકોષના દ્વિતીય કાંડના સાતમાં બ્રહ્મ વર્ગમાં પૂજા શબ્દ આવે છે તે પહેલાં ત્યાં અતિથિ અને પરોણુના પ્રસંગ આવેલા છે તે પરથી પણ એજ સૂચન નિશ્ચિત બને છે. ધર્મ શાસ્ત્રમાં કહ્યું છે કે, आचार्यो ब्रह्मणो मूर्तिः पिता मतिः प्रजापतेः । माता पृथिव्या मूर्तिता स्वो मतिरात्मनः ॥ મનુ અધ્યાય ૨. આચાર્ય, ગુરૂ એ બ્રહ્મની મૂર્તિતુલ્ય છે. અર્થાત જે આચાર્યની પૂર્ણ સેવા કરશે તેને અભિષ્ટ પ્રાપ્ત થશે, કારણ કે બ્રહ્મનામ પરમે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્વરનું છે અને હેનું યથાવત જ્ઞાન આચાર્ય દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આચાર્ય કે ગુરૂજ સુગમતાપૂર્વક વેદજ્ઞાન કરાવી શકે છે. ઈશ્વર અને શબ્દાથે સંબંધ રૂ૫ વેદ બને અમૂર્ત છે તોપણ આચાર્યને અંતઃકરણમાં સ્થિત હોવાથી આચાર્યને બ્રહ્મની મતિ તુલ્ય ગણવામાં આવે છે. કહીં પણ પાપ ગ્રહ મર્તિ એમ નથી કહેવામાં આવ્યું; પણ “ માનનિયુનિ” જ્ઞાન શિવાય મુક્તિ નહીં થતી હોવાથી તેમજ પાષાણાદિ સ્વયં જ્ઞાન રહિત હેવાથી તે જ્ઞાન આપી શકતા નથી માટે આચાર્યની સેવા સુશ્રુષા ગ્ય રીતે કરવાથી જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને મુક્તિ મળે છે. પાષાણાદિ ભૂતિ પૂજન કરવાનું વિધાન કેઈપણ ઋષિકૃત ગ્રંથમાં નથી. જે લોકે મૂર્તિપૂજાને ઈશ્વરની ઉપાસનાના સંબંધમાં લગાડે છે તેઓ ઈશ્વરનો અવતાર માને છે, અને તેની પ્રતિમા બનાવી પૂજા કરે છે, પણ અહીં ભુલી જવામાં આવે છે કે જે જડ છે તેનામાંજ રૂપ રંગાદિ ગુણ સંભવી શકે છે. ચેતનમાં કદી સંભવી શકે નહી તેમજ ચેતન કદી ઈદ્રિયગોચર નથી થઈ શકતું, તો તે પરમાત્માની પ્રતિમા કેવી રીતે બની શકે? અહીં વધુ વિસ્તારની જરૂર નથી તે પણ જણાવવું આવશ્યક છે કે જે ભગવાન રામ કૃષ્ણાદિકના અવતાર માનવામાં આવે છે તેના શરીરની પ્રતિકૃતિ બની શકે ખરી પણ તેમના શરીરમાં જે ચેતના આત્મા હતા તેની પ્રતિમાં શી રીતે બની શકે ? અને જો ભૌતિક શરીરને આત્મા તરીકે સ્વીકારમાં આવે છે તે દેહાત્માવાદી તુલ્ય નાસ્કિતાના સંભો ઉભા રહે છે. વેગ શાસ્ત્રમાં સ્પષ્ટ જ કહ્યું છે કે અનાત્મા શરિરાદિમાં આત્મબુદ્ધિ કરવી એ અવિદ્યાનું લક્ષણ છે. તેમજ દેહને આત્મા માનવાનું કોઈપણ શાસ્ત્રને અનુકૂળ નથી. આ માટે પરમાત્મા, પરમેશ્વર, જે વિભુ, અજર, અમર છે તેની મુતિ, કે પ્રતિમા કદી બની શકે નહિ. અત્રે કોઈ કહેશે કે જે કંઈ ઐશ્વર્યવાન છે તેને અમે ઈશ્વર તરીકે માનીએ છીએ. પણ એમાં પણ મટેડ દોષ રહે છે, કારણ જે સર્વ શરીરધારી છે તેમાં વધતા ઓછાપણાના સંભવ રહે છે, એટલે સેવા સુશ્રુષા વધુ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ C આછા અશમાં અને અને ફળ પણ તેજ પ્રમાણે પ્રાપ્ત થાય આથી મર્યાદા અધાય છે. જ્યારે પરમાત્માના સ્વરૂપ સંબધી વિચાર કરતાં યાગ શાસ્ત્રમાં કહ્યુ` છે કે જ્યાં ઐશ્વય પૂણ હોય તેમજ જેમાં ઐય ના એવા ભાવ થાય કે હવે એનાથી અધિક કંઇજ નથી તે ઇશ્વર છે. જે પૂણ છે, સ`પૂર્ણ છે, કેવલ છે, નિરપેક્ષ છે, એવા તે ઇશ્વર છે. અમુક કલાને અથવા ચાદ પ`દર કે સાળ કળાનેા કે અંશના એવા નહી' પણ સ`પૂર્ણ અસખ્યાત એવા મિટ્ હવે પ્રતિમા પૂજનનું જો મૂલ વિચારશુ` ! જણાશે કે પ્રતિમા કે પ્રતિકૃતિ જોવાથી તે સંબધના ભાવેા ને વિચારા આપણા મનમાં ખડા થાય છે. ભદ્ર પુરૂષોની પ્રતિમા ને ફોટોગ્રાફ્ના દર્શનથી તેના ગુણાનું સ્મરણ થાય છે. અને વ્યવહારમાં સદાચરણ માટે અનુકરણ કરવા તે ઉપયેાગી થાય છે. તેમજ દૂર દેશાંતરે ગયલા વિયાગી વ્હાલાં અને આપ્તજનોનુ સ્મરણ કરવા પણ ઉપયાગી બને છે. રામચંદ્રાદિના સમયમાં તેમજ પ્રત્યેક મહા પુરૂષોના સમયમાં હેમની પ્રતિકૃતિ અને પ્રતિમાથી અવશ્ય હેમનું ગુણુ સ્તવન ને કીતિસ્મરણ બની શકે છે. આમાં અવશ્ય વીરપૂજાનુ તત્વ હોય પણ પરમાત્માની પ્રતિમા એવું બની શકે નહીં. પરમાત્મદર્શન એ અન્ય તત્વ છે. મહા પુરૂષાની પ્રતિમા અગર હૈના ચિર સ્થાયિ શુભ કર્મોને લીધે કીતિ સ્મરણાના અંકિત ચિન્હા, બાવલાં, જર્ન સમાજમાં સુભ કર્યાં પ્રેરવાને ઉપયાગી બની શકે છે પણ તેટલું જ. બ્રહ્મવાદ અને તે માટે તું જ્ઞાન એ બીજી વસ્તુ છે. હવે કેટલાક કહે છે કે એ પગથીઆ રૂપ છે અને અજ્ઞાન વગતે માટે છે અને ક્રમશઃ ધીમે ધીમે જ્ઞાન થતાં આપેાઆપ ાડી દેશે, પણ અહી' તે મુશ્કેલી ઉલટી વધે છે કે જે અજ્ઞાન છે તેને મૂર્તિના દર નથી કે મૃત્તિ`પૂજાથી કયુ' જ્ઞાન કયારે એવું થશે કે જેથી પાષાણુ કે ધાતુનુ' નહીં પણ ઇશ્વરના યથાર્થ સ્વરૂપને જાણીને એ પૂજા છેાડી દેશે. અત્યાર સુધી આ- બધા અજ્ઞાનાની એવી દશા થયલી તેા નથી જોવામાં આવી. હજા૨ા લેાક જન્મ જન્માંતર સુધી પૂજન કરી મૃત્યુ પામે છે. છતાં જ્ઞાન । ૧૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઇશ્વરનું નથી પ્રાપ્ત કરી શકયા. ખનીજ શી રીતે શકે ? જે જાતેજ અજ્ઞાની છે, જડ છે, તે શી રીતે જ્ઞાન આપી શકે? જે ચેતન છે, નાની છે તેજ જ્ઞાન' આપી શકે, એટલા માટેજ આચાય ગુરૂ ઇત્યાદિના પૂજન માટે કહે છે, કારણ તેઓ દાન આપી શકે છે. બાલકા ન્હાનપણમાં અજ્ઞાન હોય છે તેમજ બ્રહ્મચર્યાશ્રમ તેમજ સભ્યેાપાસન, ઉપવિત વિગેરેના વિધાન મળે છે પણ મૃત્તિ પૂજાનુ કેથે પણ વિધાન જોવામાં નથી આવતુ.. હવે કહે! કે તે અજ્ઞાની તે મૂર્ખાને માટે છે ઢા ધણા વિદ્વાના પણ છે, તેમજ કેળવાયલા, સ`સ્કારી, સુશિક્ષિત પણ છે તે હજી કેમ કરે છે. શુ` તે અજ્ઞાન છે ? વાસ્તવિક રીતે એ પ્રકારનુ પૂજન શાસ્ત્રાનુકૂળ કે બુદ્ધિ અનુકૂળ નથીજ, પણ માત્ર પારાણિક છે. તેમાં પણ પ્રસંગેાપાત ઘણી વખત વાસ્તવિક વાત કેટલાકથી ખેાલાય જાય છે છતાં રૂઢિને લઇને, લેાક અપવાદને લીધે, દૂરાગ્રહને ખાતર કે લેાક પ્રીતિ ને ખાટી કીત્તિ ખાતર, દંભ ખાતર ખેંચાતા કરે છે. એથી વધુ વિચારશુંતા જણાશે કે યુદ્ધ કાલ પહેલાંની મૂત્તિ એ જોવામાં નથી આવતી. રામકૃષ્ણાદિકની કલ્પિત મુત્તિ (કારણ તેઓ જેવા ચિત્રામાં જોવામાં આવે છે તેવાજ હશે કે કેમ એનેા પુરાવા નથીજ) તેમના શરીર આભુષણ, વસ્ત્રા, સવ કલ્પિત યેાજવામાં આવે છે. તે કાલના પહેરવેશ તે એ સબધીના ઐતિહાસિક પ્રમાણેાની સાખીતી નથી. જે સંપ્રદાયા તરફથી કરવામાં આવે છે એ સ` બે હજાર વર્ષો પછીની છે. વળી શ`કરાચાયે મુદ્દા પરાસ્ત કર્યા હતા તે પણ તે વેદાંત તે જ્ઞાનવાદે કરીને. છતાં શકરાચાયના સિદ્ધાંતમાં જોઇશુ તા બહુધા નિષેધજ છે. કાઇ કહે કે તેના અનુયાયી સ્મૃતિપૂજા કેમ કરે છે તે એમ હાઇ શકે કે બુદ્ધ ધર્માંના પરાજય થયા હતા છતાં તેમાંના કેટલાક તત્કા લેાકના જીવનમાં મિશ્રીત થઇ ગયાં હતાં અને શંકરાચાયે એ તરફ નાંખતી કરી બહુ દ્રષ્ટિ ન્હોતી રાખી. બાકી એવાં પણ વચને સ્પષ્ટ લખ્યા છે કે मूर्तिस्तु स्वल्पबुद्धिनां " અર્થાત મૂર્ખાઓ માટે છે. એઓએ ધાયુ' હશે કે આવાં વિશેષણા જોઇ ભવિષ્યમાં છેાડી દેશે. આ પરથી 66 66 99 काष्टाष्टेषु मूर्खाणां Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦e એટલું તો જણાશે કે અમેજ કાંઈ આ વિચાર રજુ નથી કરતા પણ શાસ્ત્ર વિચાર એજ પ્રમાણે છે. પ્રથમ વેદમાં તે એનું વિધાન નથી જ. सपर्यगा च्छुक मकाय मत्रणमस्नाविर ५ शुद्ध मपामविद्धम् ॥ कविर्मनीषीपरिभूः स्वयम्भूर्याथातथ्यतार्थान्व्यदधाच्छाश्वसीभ्यः समाभ्यः ॥ વેદ પછી પડ દર્શન, એમાં ગ, વેદાંત કર્મવાદ છે. મતિ : પૂજાનું સ્થાપન નથી જ. સ્મૃતિ તે વેદને પ્રમાણુ કહે છે. આદિકાવ્ય રામાયણમાં રામચંદ્રજીને પોતાને મળેલું જ્ઞાન યોગ વાસિષ્ઠ એ સ્પષ્ટ બ્રહ્મજ્ઞાનનું પુસ્તક છે. મહાભારત, એમાં કાળે કાળે બહુ ફેરફાર બન્યો છે. કઈ દશ હજાર લોકનું કહે છે. કોઈ પચ્ચીસ હજારનું કહે છે. એમાં શિવલીંગ પૂજા વધી છે, છતાં વળી अप्सुदेवामनुष्याणां दिविदेवामनीषिणां ॥ काष्टलाष्टेषुमूर्खाणां युक्तस्यात्मनिदेवता ॥ આવો વિરૂદ્ધ વિચાર પણ મળે છે. ભગવતગીતા नैनंछिदंतिशस्त्राणि नैनंदहतिपावकः ॥ नचैनक्लेदयंस्यापा नशोषयतिमारतः ॥ ભાગવત એકાદશ સ્કંધના બીજા અધ્યાને એક કલાક. अर्चायामामपेहरेत्पूजायश्रद्धयेहता ॥ नतद्भक्तेषुचान्येपुसभक्तप्राकृतःस्मतः ॥ १ ॥ વળી તૃતીય સ્કંધમાં કપિલ દેવજી માતા દેવહુતીને કહે છે કે यौवैसर्वेषुभूतेषुसंतमात्मानमीश्वरम् ॥ हित्वा भजतेमौन्याद्भस्मन्येवजुहोतिसः ॥ १॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ . - આ પછીના કેટલાક સંપ્રદાયો જેવા કે નાનક, કબીર, વિગેરે તે ખંડને કરેલાં છે. હવે કવિઓના કાવ્યો જોશું. અખા પણ વિરૂદ્ધ હતા. चैतनका जान्या नहीं पूंजे पादुका वस्त्र ॥ . अखा हरी तो रे गया सेवत कागजपत्र ॥१॥ बह्र दिन पीत्तल पूजी रह्या मूढका मूढ ॥ ईश्वर ता अळगा रह्या सो जान्या नहिं गूढ ॥२॥ મનહર સ્વામિ જે ભાવનગરના પ્રખ્યાત ગગા ઓઝાના ગુરૂ તેના ઘણા પદો ખંડનના છે, જાહેરમાં તેઓ કહેતાં. પદ ૭ મું, રાગ જંગલો, અંધાહે હરિને ભૂલી ગયો, થયો જડેજડનેરે ગુલામ | ટેક છે ગાંડાની પેરે નાક ઘસણુઓ, કરતે ફરે છે કામોઠામ–અંધાહ૦ ૧ તું જ બનાવે છે તું શણગારે છે, dજ કરે છે ધામધુમઅંધાહ૦ ૨ હરિજનથી અવળે મુખે ભાંખે છે; " જે પ્રભુ જાણ્યાનું ઘામ–અંધાહે ૩ પૂજારાને પૂજે છે ભુલે છે; સદ્દગુરૂ જન વિશ્રામ-અધા. ૪ છતે ધણીએ થયે તું નિધણી; • જડનહિ આવે કઈ કામ–અંધા. ૫ સચ્ચિદાનંદ બ્રહ્મ જો સાચે; પ્રગટ પ્રતાપી સુખધામ- અંધાહ૦ ૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૯ એનાથી થતી હાનિએ. પુરૂષાર્થ હીનતા. શાસ્ત્રોમાં કહેલા જ્ઞાન, કર્મો ને યજ્ઞ યાગાદિ તરફ અરૂચીનું મૂલ કારણ એજ છે, કારણ વહેમ એ પાકે બન્યો છે કે એનાથી જ જ્ઞાન ને પ્રભુ પ્રાપ્તિ બને છે. પરિણામે અજ્ઞાનતા વધે છે, ને અજ્ઞાને ઉલટા ખાડામાં પડે છે. બાકી પરમાત્માનું જ્ઞાન ભાગ્યે જ થાય. વિદ્યાની એટલીજ દુર્દશા થઈ. શાસ્ત્ર ચિંતન અને મનન અટકયાં. ધર્મ, વિજ્ઞાન, ને કલા નષ્ટ થયાં. અંધશ્રદ્ધા ને જડતા વધી. દ્રવ્યને દુરૂપયોગજ કેવળ વ. ને એ પ્રવૃતિમાં દિવસને બહુ કાલ જતાં સમયને દુરૂપયોગ થય. જ્યારે ઉન્નતિ માટે પુરૂષાર્થની અતિ જરૂર છે. નીતિને સ્થાને અનીતિ વધી. એ પૂજા સ્થાને જોનારને સહજ જણાઈ આવશે. સ્વાથી, લોભી, લાલચુ, આળસુ, દંભી, એવાઓ અજ્ઞાનતાને લાભ મેળવી મોજ, વિલાસ, ને વૈભવ ભોગવતા થયા. ને ખરા પરસેવા ને શ્રમથી પ્રાપ્ત કરેલા ધનનું કુપાત્રે દાન થાય છે વિગેરે દેશહિતને બાધકજ એ પૂળ છે. આ બાબતમાં માત્ર સંસ્કારી ને સુજ્ઞજને શાંતિથી વિચારશે એવી આશા રાખીએ છીએ. પ્રકરણ ૮ મું. પુષ્ટિ માર્ગમાં યાત્રા. મનુષ્યને આજુબાજુના સ્થળ, સંસ્કાર, વાતાવરણની અસરો થયા વગર રહેતી નથી, અને તે મનુષ્ય જીવનના ચરિત્રપર, જીવનના આચાર વિચાર ઘડવામાં બહુ અસર કરે છે. યાત્રા, મુસાફરી કે પ્રવાસ કરવાથી વિવિધ દેશોના રત, રિવાજ, આચાર, વિચાર, ધંધા, ઉગ વગેરે સવ પ્રવૃત્તિઓનું જ્ઞાન થાય છે, અને તેથી તેની ઉપયોગિતા અધિક છે. પ્રાચીન કાળમાં આ હેતુ લક્ષમાં Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રાખી અનેક પરદેશી મુસાફરે આર્યાવર્તામાં આવતા. ધર્મજ્ઞાન અને જ્ઞાનની કેટલીક શાખાઓનું મૂલ આર્યાવર્તમાં માનવામાં આવે છે. આજે હેનું દ્વીપાતંર ને રૂપાંતર થયેલું ગણાય છે. આજેયે મુસાફરીને હેતુ જ્ઞાન, વિજ્ઞાન, ધર્મજ્ઞાન ઇત્યાદિ માનસિક કે શારિરીક ઉન્નતિનો જ હોય છે. ઉત્તમ સ્થળોએ જવાથી પુરૂષોને સમાગમ થાય, વિવિધ પ્રકારનું શાસ્ત્રીયજ્ઞાન પ્રાપ્ત કરી શકાય અને જીવનને ખરો હેતુ હમજી શકાય. પ્રાચીન કાળમાં વ્યવહારના સાધન ઓછાં, અને પ્રમાણમાં બહુ ઓછાં મનુષ્ય હૈને લાભ લઈ શકે એટલે યાત્રાની મહત્વતા વધુ માનવામાં આવતી. વળી જીવનની સાત્વિકતા સાચવી શકાય એવા અનુલ સ્થાનોએ જ્ઞાનીઓ તેમજ વિદ્વાને, યોગીઓ વસતા. ત્યાં તેઓ ધમંજીજ્ઞાસુઓને ધમ, નીતિ, વૈરાગ્ય, મોક્ષ, જીવ, ઈશ્વર ઈત્યાદિ બાબતોનું જ્ઞાન આપતા. આવા સ્થળો તીર્થરૂપે ગણાતા, અને તે માટે યાત્રા કરવામાં આવતી. પણ આ માર્ગમાં તીર્થયાત્રા માટે, મોટામાં મોટાં તીર્થો તે શ્રીજીદ્વાર, શ્રી ગોકુળ, અને શરમજી ગણાય છે. હેમાં શ્રીજીદ્વાર જવું હેને ધામ કહે છે, અને ગોકુલ વગેરે જવું હેને તીર્થ કહે છે. આથી પ્રાચીન કાળમાં સંસારીઓ માટે જ્ઞાનપ્રાપ્તિ કરવા માટે તીર્થ યાત્રા જે એક શાળા રૂપે હતી તેને ઠેકાણે સેવકો અનેક રીતે બુદ્ધિહીન બની, દ્રવ્યને નાહક વ્યય કરી જાણે અનતિવર્ધક શાળાના વિદ્યાથીઓ હોય તેમ આ યાત્રાળ લેાક બને છે. આ સંબંધમાં થોડીક હકીકત લખવાથી ભોળા ભાવિક અંધશ્રદ્ધાળુને વધુ મૂખ કેમ બનાવવામાં આવે છે અને દ્રવ્યને વિના પ્રજન કેવી રીતે દુરૂપયોગ કરવામાં આવે છે તે સહમજાશે. યાત્રા જવાની શરૂઆત પ્રથમ આવી રીતે થાય છે કે, કોઈ શ્રીમંત માણસ હોય તે સંઘ કાઢે છે, એવો સથવારો જોઈને કેટલાક મધ્યમ વર્ગના પણ કાંતિ પિતાના ઘરની સ્ત્રાઓના દબાણથી કે કાંત કેટલાક ભાવિક વૈષ્ણોના આગ્રહથી કે ભમાવ્યાથી નીકળવા મન કરે છે. કેટલાક ગરીબ માણસને તથા કેટલીક વિધવા સ્ત્રીઓને પણ આ સાથે જોઈ જવાનું મન થાય છે. આમ કર Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વામાં ઘણી વખત તો તેઓ આગળ પાછળ કે આજીવિકાને પણ વિચાર કરતા નથી ને ઝોકાવે છે. એમ કરતાં પાછળથી આવી વિધવા સ્ત્રીઓની શી દશા થાય છે ને કેવાં કૃત્ય કરવાને પ્રવૃત્ત થાય છે ત્યેનું વર્ણન બહુ દુ:ખદાયક થઈ પડે છે. કેટલીક મહારાજોની દાસી બની મહારાજ પાસે ભાવિક સેવકીઓને લઈ જવાને ધંધે કરે છે. કેટલીક વહુજી પાસે બેસી અનેક સ્ત્રીઓને ખાટી સાચી રીતે ડરાવી ઉંધુંચતું સમજાવીને પિતાનું ગુજરાન કરે છે. કેટલીક અનેક યુક્તિ પ્રયુક્તિ દ્વારા સારા સ્ત્રી પુરૂષોને બગાડી ગુજરાન કરે છે. ને એમ થતાં રસમંડળી જામે છે. કેટલાક તેવી ખટપટ ન જાણતી હોય તે દુઃખમાં આવી પડે છે. એમ કરતાં વખતે કોઇને ત્યાં રસોઈ કરવા રહી જાય છે. વખતે એમ કરતાં કોઈ વળી વૈષ્ણવને ત્યાં જઈ “મહારાજ ભોગની તૈયારી છે કે આજ હમારે ત્યાં પહોંચવાની ઈચ્છા છે” કહી નકટી થઈ બેસી રહે છે. વિગેરે અનેક તરેહની મુશીબતોમાં ઉતરવું પડે છે. સંઘમાં પણ અનેક તરેહના ખેલો ચાલતા રહે છે. હલાજો સચવાત નથી. અંગસ્પર્શ ને ધક્કાધીક્કી તે હસતાં હસતાં ચાલતાંજ રહે છે. એકાંત માટેના પ્રયત્નો તે બનતા જ રહે છે. નહીંતર પછી શાક સમારવાની, ધાન્ય સાફ કરવાની, વણવાની, દળવાની તથા મંદિર વિગેરે આવતાં હોય ત્યાં ઝાડગુડ કરી સાફ કરવાની વિગેરે સેવા કરી કાળ નિર્ગમન કરે છે. આતો એક વાત થઈ પણ ત્યાં ગયા પછી ગેર લોકે તે જાણે ધોળે દહાડે લૂટે છે. ભોળા ને ચઢાઉ માણસને છાપરે ચઢાવે છે. ફલાણાએ અમને આમ આપ્યું ને ફલાણાએ તે અમને આમ આપી અન્યાય કીધે ને હમે તે હેના કરતા સરસ છે. આથી તે ગજા ઉપરાંત આપી દે છે. આવી રીતે તેઓ યાત્રાળુઓને વખતે ચઢાવીને, વખતે જોરજુલમથી, વખતે ધમકાવી, વખતે તરેહવાર સાચા જુઠા ન્હાના બતાવી, વખતે ફોસલાવી, વખતે હેમની વાતે બતાવી, લૂટાય તેટલું લૂટે છે. એટલું જ નહીં પણ સાંભળવામાં આવ્યું છે કે કેટલાક તીર્થ સ્થળોએ યાત્રાળુઓ જો સરળતાથી ન આપે તે માર મારીને લે છે, અને તેમ ન બને તે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અનેક ગાઇએ કરીને એકાવે છે. આના અનેક દૃષ્ટાંત જડી શકે એમ છે. માત્ર એકાદ બે દૃષ્ટાંત વિચારીશું. થાડી મુદત ઉપર કાશિમાં એક સંન્યાસી હતા. તેણે ધન તવાની એક યુક્તિ માંડી હતી. કેટલાક બ્રાહ્મણેાને શાગિ રાખી એવી બુમ ફેલાવી હતી કે આ સંન્યાસી, લેાકાતે તેમના પિતૃના સાક્ષાત્ દર્શન કરાવે છે. આમ તા ક્રાઇ ગારને મુકી સન્યાસી પાસે શરામણુ` કરવા જાય નહિ, પણ આ કારણથી બહુ લેાક ત્યાં શરામણું કરવા જવા લાગ્યા. આસ્તે આસ્તે બાવાનેા મહીમા વધ્યા, અને સખ્યાબંધ ઢાકા સરાવવાને આવવા લાગ્યા. પછી બાવાજી । મન માન્યું ધન લઈને લેાકાને પિતૃદેવનાં દશન કરાવતા હતા. હવે તે સરાવનારને સરામણુ` તે બ્રાહ્મણ કરાવે, તે બાવાજી તા પિતૃનાં દર્શન કરાવવા ઉઠે. પછી તેની આંખે બાવાજી પેાતાના હાથથી ઢાંકીને છુ મંત્ર મારી કહેતા કે, હું તમારાં દિવ્ય ચક્ષુ કરૂ' છું. પછી જરા આંખને દાબીને આકાશ તરફ તેનુમાં કરીને તેના કાનમાં આવાજી મહા મત્ર આપે. પછી આંખ ઉધાડે એટલે કેટલાક ભાળાઓને તા દાખેલી આંખના પ્રસંગે લીલા પીળા રંગના અનેક નુકતા દેખાય, તેથી માની લે કે દ ન થાય છે તે ખેાલે કે, જે જે પિતૃદેવ. પરંતુ ધણાખરા ! મહા મત્રના પ્રતાપથી ઝટ કહેવા લાગે કે, દર્શીન થાય છે. એમ કરી મુ`ગે મેહેડે ચાલ્યા જાય. એવી ઠગાઇ કૈટલેાક વખત ચાલતાં બાવા પાસે તે। પાંચ સાતલાખની પુજી થઇ પડી. પછી તૈા પાપના ઘડા ફૂટયા, કાઠીઆવાડ તરફના કાઇ રાજાનેા કારભારી નાગર ગૃહસ્થ હતા. તે સમજી તથા વિદ્વાન હતા. તે કાશીયાત્રાએ ગયા હતા. તેને ખબર પડી કે એક સન્યાસી પિતૃનાં દશન કરાવે છે. આણે જાણ્યું જે એ વાત અને તેવી નથી, કેમકે પિતૃ કાંઇ ખાવા માટે ત્યાં બેસી રહ્યા હોતા નથી. માટે આમાં કાંઇ ઠગાઇ હશે. પછી પાતે બેચાર દહાડાસુધી ત્યાં જોવા ગયા. તેણે આ એની બધી ક્રિયા જોઇ, તથા કેટલાકને મહા મંત્ર પૂછયેા. તેથી એની ખાત્રી થઇ, કે આ લુચ્ચાઇ, ઠગાઇ, તથા લૂંટ મચાવી બેઠો છે; એટલુંજ નહિ પણ બાપડા ગરીબ ભેાળાઓને લુટીને તેના મનમાં છીનાળા છેાકરેા ઠરાવવાની દેહેશત પેસાડે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ માટે એવા દુષ્ટને આપણે ઉઘાડ પાડી, અનિતિ, લુચ્ચાઈ, ઠગાઈ. અને લુટ કરતો અટકાવીએ, તો મેટું પુણ્ય થાય. એમ વિચારી તેણે કેટલીક યુક્તિ એકઠી કરીને ઠરાવ કર્યો કે આમ કરવું. પછી ત્યાંના રાજાના કારભારીને મળ્યો. પોતે એક રાજાને કારભારી હતો, તેથી તેની સાથે ઓળખાણ પછાન કરેલી જ હતી. તેને મજકુર સંન્યાસીની વાત સંભળાવીને કહ્યું કે, કાશી જેવા ઉત્તમ સ્થળમાં આવી ઠગાઈ ચાલે છે, તેથી તમારે શરમાવું જોઈએ છે. તેણે કહ્યું કે, અમે પણ સાંભળ્યું છે ખરૂં, પણ કાંઈ ઉપાય કરેલ નથી. હવે તમે કહે તેવી રીતે ઉપાય કરીએ. આણે કહ્યું કે કાલે હું પિતે સરાવવાને જઈશ ને તમારા સે પચાસ સીપાઈ આગળ પાછળ રાખજે, પછી અમારી ખુબ બોલાચાલી થાય ત્યારે તમારા સીપાઈઓ અમને બેઉને પકડી તમારી પાસે લાવે, એવો સીપાઈએને હુકમ કરી મુક. પછી મારા પર ફરીયાદ કરશે, તે પણ એનું પોગળ નીકળશે ને કદાચ તે નહી કરે, તે પછી હું ફરીઆદી થઈ બાવાને ઘટે તેવું શાસન કરજો. તેણે યુક્તિ પસંદ કરી. કારભારીએ કાશી નરેશને આ બધી વાત સમજાવી, તે તેણે તે પસંદ કરી. પછી બીજે દીવસે સે એક સીપાઈઓ બાવાના આશ્રમથી થોડી થોડી દૂર કોઈ સમજે નહીં તેવી રીતે ફરવા લાગ્યા. આ નાગર બાવાજીના આશ્રમમાં ગયે. બાવાજીને ઘણું નમ્રતાપૂર્વક વિનંતિ કરી, અને કેટલાંક વખાણ કરીને કહ્યું કે મારે સરાવવું છે. આ તે ઉંચા કપડાં પહેરી બે ચાર સિપાઈઓ લઈ બડા ઠાઠમાઠથી ત્યાં ગએલો હતા. તે જોઈને બાવાજી તો ખુશી થઈ વિચારવા લાગ્યા કે, આજે તે મોટો યજમાન મળે છે. બાવાએ મોટી ખુશીથી હા કહી. પછી સારવા બેઠા. સરામણું થઈ રહ્યા પછી બાવાને બે ચાર જણાએ વિનંતિ કરી કે મહારાજ અને પિતૃનાં દર્શન કરાવે. પછી બાવાજી મોટા ડોળ મામથી ઉઠયા અને અને આની પાસે આવીને આંખે બાંખ મીંચાવીને કાનમાં મહા મંત્ર કહો કે “તું તેને વારે વીલે પન્ન દુવા વેળા તે તેને पितृदेवका दर्शन होवेगा; ओर तेरी माने छीनालेसे तुमकु पेदा की ૧૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દે તે નદિ તેને”. આતો આ મંત્ર સાંભળી આકાશ તરફ જોવા લાગ્યો અને આમતેમ મેંઢું ફેરવી જાણે કાંઈ મોટા વિચારમાં પડ્યો હોય તેવો ડોળ કરવા લાગે. એ જોઈ બાવાએ પુછયું કે “અબે ક્યું ક્યા દેખતા હય ?આણે ગોઠવણ કરી રાખવા મુજબ કહ્યું કે ? “બાવાજી મેં તે કુચ વિચિત્ર દેખતા હું ” બાવાએ પુછ્યું કે “કયા વિચિત્ર હય” આણે કહ્યું કે “મુજે કહને કે બડી શરમ હતી હે” તે બા કહે જે “બોલ સહી કયાં હય?” આણે કહ્યું કે, “બાવાજી, સ્વગમેં ભી કયાં છીનાલા ચલતા ય ?” બા કહે જે છીનાલા સે કયા ય” તે આણે કહ્યું કે, મેં દેખતાં હું કે મેરા બાપ તેરી માસે બગલગીરી કરકે ઉપર સ્વગમેં ખડા હય.” આ વાત સાંભળીને બા તે બળી ગયો ને જાણ્યું કે આ પિગળ ઉઘાડું કરશે તે ધનની આવક બંધ થશે. પણ ધનનું જોર હોવાથી તે ખુબ ક્રોધ ચઢાવીને તે કારભારીને ગાળો ભાંડવા બેઠા. નાગર પણ મોટી મોટી બુમ મારી કહેવા લાગ્યું કે, અરે ચંડાળ ! આવા ઉત્તમ સ્થળમાં તું નીચ ધંધે લઈ બેઠે છે ? તને ધિક્કાર છે. એમ આમણસામણ ખુબ બુમ બરાડા થવા માંડયા એટલે તરત સીપાઈઓ દોડી આવ્યા અને બેઉને પકડી દીવાન પાસે લઈ ગયા. બાવાજી તે ત્યાં કાંઈ બોલ્યા નહિં. જાતે ચાર તે શું બોલે ? પછી તે નાગર ગૃહસ્થ ફર્યાદ કરી કે બાવાએ આ પ્રમાણે મારી સાથે ઠગાઈ કરી, તેમજ હજારોને ઠગ્યા છે. તેને ઈનસાફ થવા માટે સાક્ષી પત્રીઓ લેવાઈ. તેમાં ઠગાઈ પુરવાર કરવાના હજારે પુરાવા પડી એટલે બાવાજી ગુનેહગાર ઠર્યા. પછી રાજાએ તે નાગરને મોટી શાબાશી આપી અને બાવાછને બંદીખાનાની મોજ કરાવી ને તેની જે મિલ્કત હતી તે તમામ જપ્ત કરી. સન ૧૮૭૪ ની સાલમાં અમદાવાદને વાણીઓ વૈષ્ણવ રૂગનાથદાસ હરજીવનદાસ નામની યાત્રાએ ગએલ હશે. તેની બાબતમાં કોઈએ શ્રીજીવાળાને કહ્યું કે આ વાણીઓ ગેયાળ એટલે નિર્વશી છે ને કેટલીક મિલકત ધરાવે છે. પછી તેને તરત તેડાવી લઈને લાગશેજ બંદીખાને કેદ કરી દીધા. આણે કાલાવાલા કર્યા Page #119 -------------------------------------------------------------------------- ________________ * ૧૧૫ , કે ભાઈ મારો શે અપરાધ છે જે તમે મને બંદીખાને નાખે છે ? તે તેને કહેવામાં આવ્યું કે તારી બધી મિલ્કત શ્રીજીને અર્પણ કરી દે, કારણ કે તારે કોઈ ખાનાર નથી. વૈષ્ણવે કહ્યું કે એ તો શ્રદ્ધાનું કામ છે ને હમણાં મારાથી કાંઈ થાય પણ નહિ. હું મરીશ તે વખતે લખી જઈશ. બાકી હમણાં તે આપુ નહી. પછી તેની બાયડીને પણ તેડાવીને તેની સાથે અંધારી કોટડીમાં કેદ નાંખીને કહ્યું કે હવે સડીમર. પછી ખાવા પીવા તથા શાચે જવા બહુ સંકટ તેની ઉપર પાડવા લાગ્યા ને તેને • ખુલ્લું કહ્યું કે જો તું અમારા ધાર્યા પ્રમાણે દંડ નહી આપે, ને અમારા કહ્યા પ્રમાણે લખી નહી આપે, તે તને આ કોટડીમાં સડાવી અને રીબાવી મારીશું. કેટલાક દહાડા ભુખેમરા વગેરેનું મહા સંકટ પડતાં ગભરાઈને અધિકારીને કહ્યું કે મને છોડે અને હું દંડ તથા લખત કરી આપવા કબુલ થાઉં છું. પછી આ રાક્ષસેએ એક નાનું વીલ ઘડી કહાડયું તેમાં જે મીલ્કત હોય તે બધી શ્રીજીને અર્પણ કરવાનું લખ્યું. તે ઉપરાંત રૂપિઆ પણ પાંચ દશ હજાર રોકડા માંગ્યા. બીચારા રૂગનાથદાશે મહાસંકટ શોષવાનાં કારણથી તથા બંદીખાનામાં સ્ત્રી પુરૂષ મરી જવાના ભયથી પેલા લુટારૂઓના લખેલા વીલમાં ધુજતે હાથે સહી કરી આપી તથા કાલાવાલા કરી રૂપિઆ ૩૦૦ રોકડા દીધા. એટલે તેને છુટો કીધે. આ તો બિચારો બંદીખાને પળે હતો ત્યારે તરત સમજેલો હતું કે આ ધમ નથી પણ લુટારૂ પંથ જેવો એક પંથ છે. આ ધર્મગુરૂ નથી, ધાડપાહુઓ છે; એવા વિચાર થવાથી તે બિચારો છુટો થયે તેજ દહાડે પિતાને અસબાબ ઉઠાવીને પોતાનાં ગામ તરફ ચાલતો થયો. ત્યાં પહોંચીને તરત પિતાની ન્યાત એકઠી કરી અને પિતાને હેવાલ બધે ન્યાત આગળ જાહેર કર્યો, અને તેઓને ખુલા બોલોમાં કહ્યું કે ભાઈઓ આ ધમની જગ્યા તમારે સમજવી નહી પણ ઠગ અને લુટારૂઓનું મેટું મથક સમજવું. હવે ન્યાત છે એમ કબુલાત આપતી હોય છે આ અધર્માને ઠેકાણે જવું નહી તે હું મારી બધી મિલ્કત ન્યાતને સપુરત કરી જાઉં. ન્યાતીલામાં સમજુ ભાગ ઘણે લેવાથી તરત કબુલ કીધું કે કોઈપણ તે જગ્યાએ Page #120 -------------------------------------------------------------------------- ________________ . ૧૧૬ જશે નહી એટલે તેણે પિતાની મિલ્કત વિષે આગલું શ્રીજીવાળાને કરી આપેલું વીલ રદબાતલ કર્યું અને મૃત્યુ બાદ ન્યાતને પોતાની મિલ્કત સપુરદ થાય એવું વીલ કર્યું. અને પોતાને થએલા દુઃખનું , ' તથા રદ કરેલા વીલના જાહેરનામાં ગુજરાતી પત્રોમાં છપાવ્યાં. તેમાંની એક શમશેર બહાદુર નામનાં પત્રોમાંની છપાવેલી જાહેર ખબરની નકલ આ પ્રમાણે – “શમશેર બહાદુર પત્ર, તા. ૭ મી જાનેવારી ૧૮૭૪. અમદાવાદ” જટીશ હુ શા. રઘુનાથદાસ હરજીવનદાસ આ નોટીશથી ખબર “આપુ છું જે સંવત ૧૯૨૯ ના આશો મહીનામાં જાત્રા કરવામાં “શ્રી નાથજી દુઆર પંચ્યા એટલે શ્રી નાથજીનાં અધીકારી બાલ“કિસનદાશે હમને એકદમ પકડીને કેદ કરહ્યા. ને માસ ૧ સુધી” હમોને કેદમાં રાખ્યા ને ખાધે પીધે હેરાન કર્યા તેથી તે વિષે અમે” “અધીકારીને અરજ કરી જે અમારી શી કસુર છે ને હમોને” છોડાવે તે અમો અમારે ઘેર જઈએ એવી રીતે જાહેર કરે.” “છતાં હમને કસુર તો કાંઈ બતાવ્યા નહીં ને કહ્યું કે અમારા” “કહ્યા પ્રમાણે દંડ આપશો ત્યારે તમારો ખુલાસે થશે નહી” “તો તમે કેદમાં ને કેદમાં હેરાન થશે ને ભુખે મરશે. એમ કરતાં ” “ઘણાં દિવસ થઈ ગયા પછી હમેને ઘણી ગભરામણ આપી ” “તેથી અમે એ રૂપે આ ૩૦૦) આપ્યા ને તેમના કહ્યા પ્રમાણે “એક દસ્તાવેજ અમારી ખુશી નહી છતાં તેમનાં કબજા નીચે પડયાથી લખી આપે છે. માટે ખબર આપું છું જે સદરહુ “લખેલા દસ્તાવેજમાં લખેલ મજકુર મારે કબુલ નથી.” “લા, શા. રૂગનાથદાસ હરજીવનદાસ.” ઉપર લખેલા જુલ્મી વખતમાં બીચારા ગરીબ માણસોની તો કોઈ દાદ પણ લેતું નહી ને મહા દુઃખે કરી પિતાનો છુટકો કરતા. એવા અનેક જુભાટની ઉદેપુરનાં મહારાણાને જ્યારે ઘણી ર્યાદો સંભળાઈ ત્યારે તેણે તે ટીકાયતને જબરદસ્તીથી હાથ ઉઠા- . Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વવા સુચના કરી તે ઉપર તેણે કશું... પણ ધ્યાન ન આપતાં ઉલટા ભીલે। વગેરે સાથે કાંઇ ગાલમેલ કરીને પાતે પણ કેટલુંક લશ્કર રાખવા માંડયુ. તે વૈષ્ણવા પાસેથી શ્રીજીને અંગીકાર થવાને બ્હાને જોરજુલ્મથી લીધેલેા પૈસા લશ્કર વગેરેના ખરચમાં ઉડાવવા લાગ્યા. પછી રાણાએ બીજીવાર નમ્રતાથી કઇ લખ્યુ કે અમે જે ગામા આપ્યાં છે તથા વૈષ્ણુવા પાસેથી પૈસા હ્યા છે તે શ્રીજીના નેક ભાગ માટે છે, લશ્કર વગેરેનાં ખરચ સારૂ તૂથી. ઉપરાંત પણ તમને લશ્કની શી જરૂર છે. જ્યારે જ્યારે ભીડ પડશે ત્યારે અમારૂ′ લશ્કર મેજુદ છે. માટે તમારે આવા મુર્ખાઇ ભરેલા કારણમાં નાહક પૈસા ગમાવા નહી. તે ખરી વાત ન સાંભળતાં ઉલટુ· જોર મારવા લાગ્યા કે તમે કેાણ પુછનાર છે!? અમારી ઇચ્છામાં આવશે તેમ કરીશું. રાણાએ કહાવી માકહ્યુ કે એ ગુમાન ના રાખા. શ્રીજીમાં તમારે કાંઇ લાગતું નથી. તમારા પૂર્વજોએ પેાતાના દાવા છેાડી અમને સોંપેલેા છે તેવુ... આ લખત જુએ. श्री हरि लिखित विठ्ठलराय दामोदरजीसुत श्री गोवर्द्धनमाथजी के देवालेकी• सेवा श्री वल्लभाचार्य करते ता पीछे श्री विठलेश्वर दीक्षित करते, arcarnatलक श्री गिरधरलालजी श्री गोविंदजी श्री बालकृष्णजी श्री गोकुलनाथजी श्री रघुनाथजी श्री यदुनाथजी श्री घनश्यामजी ज्यों छह भाईन सोंचलेत्यों इनके कुलसोंचले ज्याहियात्राततेंकोई घाठिवाटिकरे सेा श्री नाथजी विमुख श्री नाथजी की भूमी मत्ताद्रव्यमालमिलिकसा काहुके - STATE श्री नानकी भेट अपने घर राखेसो श्री नाथजीका अपराधी orate गुनहगार यहबात माहाराजा श्री जसवंतसिंहजी महाराजा श्री जयसिंहजी महाराजा श्री विठलदासजीके आगेंचुकी मिति चैत्रवादे गुरौ संवत १७०३ भुकाम शाहजहानाबाद. મહારાના श्री जवससिंघजी अन्नस 'खी राजा जसवंतसिंघ राजा विठलदासजी अत्रसाखी राजा विठलदास माहाराजा जयसिंघजी આ સહી ફારશી દસતમાં છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આ લખત મોક૯યું તે પણ તેને પિતાની સત્તાનું ઘમંડ રહ્યું તેથી કાંઈ ગણુકાયું નહીં. તેથી રાણાને રીસ ચઢી એટલે લાલ બાગમાં મહારાજ ગીરધરલાલ ટીકાયતને કેદ કરી દેશની હદ પાર કહાડી મુક્યા. બીજી તરફથી એ ગીરધરલાલને ગોકુલની ગાદીનો વાર મળેલ હતો તેની માલકી ચંદ્રાવલી વહુજીના હાથમાં હતી. તેના ઉપર પણ થોડા દિવસ અગાઉ ફરીઆદ કરેલી તે ફરીઆદીમાં ચંદ્રાવલીએ કહેલું કે પિતા ઉપર હિંદુ લૉ લાગુ પડતું નથી કારણ કે અસલ પૂર્વ સંન્યાસી થઈ પાછા ગૃહસ્થ થયેલા તેથી તેઓ હિંદુઓથી બાહેર પતિત જાતિના ગણાવા જોઈએ. એવા પુરાવા આપ્યા એટલે ત્યાં પણ કજીઓ હારી ગયા ને રૂપિઆ પાંચ સાત લાખ ખરચમાં ઉડી ગયા. એ પ્રમાણે ગીરધરલાલની ઉઠાંત્રી થઈ ગઈ. આ શ્રીનાથદ્વારની વાત કરી, ત્યાંથી યાત્રાળુઓ ગોકુળ મથુરા જાય છે. ત્યાં પણ દેવદર્શન ઇત્યાદિમાં કાળ નિગમન કરે છે. ધમના બેધ તરીકે રાત્રે કેટલીક રસ મંડળીઓ ભરાય છે ને જે ગ્રંથ માટે કેર્ટમાં યદુનાથજી મહારાજે પ્રતિજ્ઞાપર કહ્યું હતું કે જુઠા છે તેવા ગ્રંથો વંચાય છે. વળી ત્યાં કેટલુંક બહુ જાણવા જેવું છે. કેટલાક સ્ત્રી પુરૂષો હમેશના નિવાસી થઈ રહ્યા છે. કેટલાક ઘરમાંડી બેઠા છે. તેમાં બ્રાહ્મણી ને ભાટીઆ, ભાટીઆણી ને વાણીઆ, વાણીઆણું ને લુહાણા એવી રીતે અને કેટલાક પિતાની ન્યાતિમાંજ ઘરમાંડી બેઠા છે. ઘરમાંડી બેસવું હોય તે ત્યાંના મહારાજની આજ્ઞા લેવી પડે છે. એ આજ્ઞા લેવાને જે સ્ત્રી પુરૂષને એક ઘરમાં ભેગું બેસવું પડતું હોય તે મહારાજને વિનંતી કરવા જાય છે અને કહે છે કે, અમારે બે જણને એકઠા બેસી સેવા કરવા વિચાર છે. મહારાજ પિતાનો એ કામ ઉપર લાગશે આશરે રૂ. ૧૧ કે ૧૨ છે તે લઈને આજ્ઞા આપે છે “ભલે જાઓ દેઉ મિલકે સેવા કરો” એવાં ઘણાં જોડાં વસે છે. આ શું નાતરું, પુનર્વિવાહ કે, વ્યભિચારને ઉત્તેજન? જો કેથે પુનર્વિવાહ થાય કે તે સંબધી કંઈ લખાય, બેલાય તે વૈષ્ણ કુદાકુદ કરી મૂકે પણ આ પવિત્રમાં પવિત્ર સ્થળોએ શું થાય છે તે વિચારતા કે જેતા નથી. આમાં ધર્માચારીની પણ અધમ સ્વાર્થવૃત્તિ કે અમે કહીએ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ તેમ કરવુ', પણ બીજો તેજ માગ બતાવે અને ખરે। મેાધ આપે ા તે ન કરવું, કારણ કે લાગા જતા રહે. પણ હા, અહી` એક ભૂલ થાય છે કે સુધારાવાળાના પૂનવિવાહ તે આ નવા પ્રકારના નાતરામાં ફેર છે ખરા. આમાં ક્રિયા નથી. વળી વધુમાં આ નાતરાવાળીને જો દૈવયોગે ગર્ભ રહે છે ! અરેજ ગાલેાકમાં માકલી દે છે, ને કદાચ જો અધુરે પાડી ન શકે તે પૂરે દહાડે પુરા કરીને શ્રી યમુનાજીને સેવક કરી દે છે અને જલચર તે આ બાળકાને જીવતાં રાખે. હાય ! મેાજ કરે અને અરેરે ! આથી સુધારાવાળા તા અધિક પાપ તે શું આ જાત્રામાં પાછી એક આગળ જતાં કેટલાક વળી પરિક્રમા કે વનયાત્રા કરવા જાય છે. ત્યાંની અનેક હકીકતા પણ આવીને આવીજ હોય છે. એટલે વધુ વિસ્તારથી લખવા જરૂર નથી. વાસ્તવિક રીતે વિચારતાં આ રીતે આ સંપ્રદાયમાં જે જાત્રાનું પ્રયાજન તે લેશ પણ સચવાતું નથી ઉલટુ" અધનમાં પડાય છે. વળી જેએ યેાગ્ય અધિકારી નથી તેવાઓને ધન આપી ધના સ ્ય નથી કરી શકતા. અનીતિને ઉત્તેજન મળે એવી રીતનુ* સવ અને છે અને સ્ત્રી પુરૂષાના ચારિત્રે દુરાચારી ને ભૃષ્ટ વધુ અનવાના સંભવા રહે છે. આની અસર પ્રગટ અપ્રગટ સસાર વ્યવહારપર કઇ જે તે ન હોઇ શકે. શાસ્ત્રમાં સત્યજ કહ્યુ છે કે; * सत्यं तीर्थं क्षमा तीर्थं तीर्थ मिन्द्रिय निम्रह | सर्व्व भूत दया तीर्थं तीर्थमा व मेवचः ॥ १ ॥ ज्ञान तीर्थं धृतिस्तीर्थं मनस्तीर्थं उदादतम । तीर्थी नापपत्तीर्थं विशुद्धि मनसः परा ॥ २ ॥ * અર્થ:સત્ય એજ તીર્થ છે, ક્ષમા એ તીર્થ છે, ઇન્દ્રિયનિગ્રહ એ તીર્થ છે, બધા પ્રાણીઓ ઉપર દયા રાખવી એ તીર્થ છે, નમ્રતા રાખવી એ તીર્થ છે, જ્ઞાન, ક્ષમા, ઉદારપણું, મનનું વિશેષે કરી શુધ્ધ થવુ તેજ પરમ તીર્થ છેઅર્થાત ઉપર કહેલા ગુણ જે સ્થળ અને મનુષ્યોમાં છે તેજ તીરૂપ છે. -- Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રકરણ ૯ મું. પુષ્ટિમાગ ના મેાક્ષ. | આ પ્રકરણમાં મેાક્ષ શુ' એની ક`ઇ વિસ્તારી શાસ્ત્રીય ચર્ચા નથી કરવાની. તેમજ આ સસારમાં દેહ અંતસ્થ જીવનુ* સ્વરૂપ વિચારી તેથી અન્ય સ્થિતિમાં એનાથી વધુ ઉચ્ચતર સ્થિતિ એ જીવ પ્રાપ્ત કરી શકે છે તે બાબતનુંÝ. નિરીક્ષણ પણ નથી કરવાનું. દુનિયામાં જે જે પથ, સ`પ્રદાય કે ધમ ઉત્પન્ન થયા છે તે પ્રત્યેક ધમના સિદ્ધાંતમાં જીવને મેાક્ષ થવાની તરેહવાર કલ્પનાઓ જોડી કાઢી છે. મેાક્ષને પાતપાતાના સિદ્ધાંતની ભાવના મુજબ વિવિધ અર્થા કરવામાં આવે છે પણ સામાન્ય રીતે જીવને જન્મમરણાદિકનું જે મહા દુઃખ ભાગવવું પડે છે તેમાંથી છૂટી પરમ આન્ધ્ર પ્રાપ્ત કરવા એમ માનવામાં આવે છે. આપણે આ પ્રકરણમાં, આ સ`પ્રદાયમાં મેાક્ષ કેવી રીતે માનવામાં આવે છે તે ટુકમાં જોઇશું. 1 'આ સૌંપ્રદાયવાળા બહુધા શાંકર સિદ્ધાંતિપર આક્ષેપ કરી પેાતાના મત કહ્યું છે. શાંકર સિદ્ધાંતમાં જ્ઞાતે કરી, અજ્ઞાન દૂર થવાથી, મૂળ સ્વરૂપનું જ્ઞાન થવાથી જીવના મેાક્ષ સ્વીકારવામાં આવે છે. તે સબધમાં એ યાક કહે છે કે જીવતાજ નાશ થાય તેા પછી તે મેાક્ષ શાતા ? એતે। એ જીવને સુખ પણ નહીં તે દુ:ખ પણ નહી.. કેવળ જીવજ અહ્મમાં લીન થઇ ગયા એટલે જીવજ મરી ગયા, તેા એ મેાક્ષ કંઇ કામનેા નહી. પણ જીવ કાયમ રહે તે હેતે અખંડ સુખની હમેશ સુધી પ્રાપ્તિ રહે હેતુ‘ નામ મેાક્ષ છે. * ,, એએ માને છે કે અમારા મા'માં જે આવશે તે મુઆ પછી ગાલાક નામના ધામમાં જશે. ત્યાં તે જઇ હંમેશ શ્રી કૃષ્ણની સેવા કરી અખંડ રાસક્રીડાનુ સુખ ભાગવશે. એમ એએએ મેાક્ષ કલ્પ્યા છે. કહે છે કે ત્યાં નિત્ય તૃપ્તિ રહે છે, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ કાઇ વાતની ઉપાધિ નથી. પુરૂષ કરતાં સ્ત્રીઓની કામવાસના કહે છે છ ગણી કે પ્રબલ હોવાથી તેએતે વધારે સુખ પ્રાપ્ત થાય છે, આથી પુષ્ટિમાગ માં જે શિષ્યા આવશે તે મૃત્યુ બાદ ગોપી થશે અને ગાલેાકમાં જશે. ત્યાં જઇ શ્રી કૃષ્ણ સાથે અથવા હેના અંગમાંથી બીજા સ્વરૂપા વા ગોપા નીકળીને તેમની સાથે અખંડ રાસક્રીડા કરશે. તેથી તે જીવાને અત્યંત પરમસુખની પ્રાપ્તિ થશે. વલ્લભાખ્યાન નામનું કાવ્ય એ માગ માં બહુ ઉત્તમ ગણાય છે તથા વૈષ્ણવા હેને ઘણાં પ્રેમથી હંમેશ ગાય છે. હેમાં કહ્યું છે કે સ્વર્ગાદિક અનેક લેાક છે અને હેમાં પરમેશ્વરની આવી આવી ઘણી લીલા છે પણ, ते की पुरुषोत्तम अलगा लीला अचल विहारजी । ज्ञानी ने मोक्षमारगी स्वने नही वेवारजी || ઇત્યાદિ ત્યાંનું ઘણુંકવણુ ન કરી કહ્યું. છે કે બધા લેાકથી પુરૂષોત્તમના લેાક અળગા છે, ત્યાં તે અચળ વિહારની લીલા કરે છે. તે પુરૂષાત્તમ સાથે બ્રહ્મજ્ઞાની અને મુક્તિમાગી ને સ્વપ્ને પણ વ્યવહાર નથી ઇત્યાદિ. એ આખ્યામાં એ લેાકેા ગાલેાકનું ધણુ એક વર્ણન કરે છે. 4 ( ખીજી એક · પવિત્રા મંડળ' નામે એ માગતું પુસ્તક છે હેમાં પણ ઉપર લખેલી ગાલેાકની વાતેનું સવિસ્તર વર્ણન છે. હેમાં પણ બધી એવીજ રાસક્રીડાતી વાતા લખી છે. એ શિવાય બીજા કેટલાક પુસ્તકામાં પણ છૂટીછવાઇ માક્ષ સબન્ધી હકીકત મળે છૅ પણ દ્વાદશકુંજ નામનુ... એક પુસ્તક છે માં તે એ લીલાજ વર્ણવેલી છે. આ પુસ્તકની ઉત્પત્તિ કેવી વિચીત્ર છે તે જોશું. હૈમાં વલ્લભાચાય જીના પુત્ર વિઠ્ઠલનાથજી અર્થાત ગુસાંઇજી જાણે અજ્ઞાન હોય તે પે લખે છે કે ગુસાંઈજી ને કૃષ્ણદાસ અધિકારીએ શ્રીજીના દર્શન બંધ કરી મૂક્યા હતા. તે વખતે ગુસાઇજી આમતેમ રખડી વખત પૂરા કરતા. એક દિવસ આચારજીની બેઠકમાં દામેાદરદાસ હરશાની દન કરવા ગયા હતા ૧૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ તેમણે ગુંસાઈજીને રડતા જોયા, આથી તેણે હેને હમજાવી રડતા બંધ કર્યા, અને કહયું કે આમ રોવામાં કંઈ વળ્યું ? ચાલો કંઈ ઉપાય કરીએ. ગુંસાઈજીએ લાગ જોઈ કહયું કે તમારા બાપનું સરામણું મહે તમને અમુક દિવસે કરાવેલું હેની દક્ષણા આપવાની કહેલી તે આપી નથી તે આપ. આ પરથી દામોદરદાસે કહયું કે મારી પાસે બીજું તો કંઈ નથી પણ મહા પ્રભુજીએ આપણું માર્ગને સિદ્ધાંત મહને કહે છે તે કહે તો આપુ. આ વાત ગુંસાઈજીએ સ્વીકારવાથી દામોદરદાસે તે કહેવાનું પ્રારંભ કર્યું. તેમાં આ સંબંધમાં કહે છે કે પુષ્ટિમાગી વૈષ્ણવ કોઈ મૃત્યુ પામે છે કે તત્કાળ હેને વાસ્તે એક ગોપિકા (સ્ત્રી) નું પેળીયું તૈયાર કરી મુકેલું હોય છે હેમાં તે પ્રવેશ કરે છે. પછી તરતજ હૈને ગોલોકની ચાર ગોપીઓ તેડવા આવે છે. તે તેડીને લઈ જાય છે. રસ્તામાં કેટલાક લોક (સ્વર્ગાદિ લોક) આવે છે તે દેખાડતી દેખાડતી તે ગોપીઓ પેલી નવી ગોપીને લઈ જાય છે. તે પછી વચમાં એક મોટી પાજ આવે છે. તે ઉપરથી પાંચે જણી ચાલી જાય છે. પાજની બન્ને બાજુઓમાં હેટી હેટી ખાઈ હોય છે. તે ખાઈઓમાં અનેક સુંદર સુખમય સાધન સહિત સુંદર પુરૂષે રહેલા છે. (આ પુરૂષે તેમજ તેમનાં સુખ સાધનનું કેટલુક વર્ણન છે.) હવે આ નવો જીવ ગલોકમાં જતાં જતાં આ જોઈ લલચાઈ તે તરત હૈમાં પડી જાય અને ત્યાંના દેવતાઓ સાથે સુખ ભોગવે છે, પરંતુ જો હેમનું મન ડગે નહીં તો તે છવ તે ચાર સ્ત્રીઓ સાથે પેલે પાર ઉતરે છે અને ત્યાંથી થોડું ચાલે એટલે ગોલોક ધામ આવે છે. તે ગોલોક ધામની કાંતિ કરડે સૂર્યના જેવી છે. ત્યાં રત્ન જડીત મહેલ છે. વૃંદાવન છે. યમુના નદી છે. મેર છે. ત્યાં તે જીવને શ્રી કૃષ્ણ તથા સ્વામિનીજી સન્મુખ લઈ જવામાં આવે છે. પછી તે જીવને બધુ ગોલોક દેખાડવા તેઓ ચાર ગોપીઓને આજ્ઞા કરે છે. પછી બધું બતાવી કચ્છ સન્મુખ પાછો લાવવામાં આવે છે. પછી સ્વામિનીજી પાસે લાવવામાં આવે છે. પછી સ્વામિનીજી તે જીવ જે કંજમાથી વિધુરી (વિખૂટે થઈ પૃથ્વી ઉપર પડ્યા હોય તેજ કુંજમાં પાછા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ દાખલ કરવાની તે ગેાપીઓને આજ્ઞા કરે છે. તે પ્રમાણે તે તરે છે. કાઇ પુસ્તકમાં લખે છે કે પુરૂષમાં શ્રી કૃષ્ણ એકલાજ છે તે ગેાપીઓ સાથે અનેક પ્રકારની રાસક્રીડા કરે છે; કાઇક પુસ્તકમાં લખે છે કે શ્રી કૃષ્ણ પોતાના અંગમાંથી કરાડા ગાા ઉત્પન્ન કરે છે. તે ગાયા એક એક ગેાપી સાથે અખડ રાસક્રીડા કરે છે. એટલુ જ નહી પણ તેની વિગતેા તેમજ દૂતીકર્મોના વર્ણન પણ જોવામાં આવે છે. આટલું સ ́ક્ષિપ્ત વર્ષોંન વાંચવાથી ખાતરી થશે કે અ પ્રકારના મેાક્ષ કેવળ અશાસ્ત્રીય છે. એ માગતી દેવસેવાના પ્રકરણમાં આપણે વૈવાએ કેવી રીતે સેવા કરવાની હોય છે તે વિચારી ગયા અને તે સેવા કે ભકતા મૃત્યુ પામ્યા બાદ આવી રીતે સ્ત્રી અને અને તેમને ગેાપિએ બધે ફેરવતી ફેરવતી આમ લઇ જાય વિગેરે જે કથન આપણે જોઇ ગયા એ મેાક્ષ તે ક્રવા વિચીત્ર તે હાસ્ય જનક લાગે છે. સ્ત્રીના અવતાર ધરવા પછી હેતુ ગેાપી સાથે ફરવું તેમજ કુંજમાં બાર સ્ત્રી સરદારની આજ્ઞામાં રહેવુ. વિગેરે મેાક્ષની કલ્પના કુવલ બાળપેલ જેવી લાગે છે. આ કલ્પનામ ક'ઇ વિચીત્ર ભ્રાંતીજનક છે. સસારીને વધુ સ`સારી બનાવી પરલેાકમાંયે કામવાસનાની તૃપ્તિની વાત લાવે છે. ત્યાંયે બીજો કશા ધંધા કરવાના નથી. જીવને જ્ઞાને કરી સચ્ચિદાનંદ પ્રાપ્તિ નહી પણ ત્યાંયે સવ ઈન્દ્રિયા તે વાસનાની તૃપ્તિ. જીવતાં જીવત ગુરૂની અનેક ચેષ્ટાઓ જોઇ ભાવકડીએ કહેશે એ તે વ્હાયા સુખ દે છે અને મુઆ પછી તે સ્ત્રી પુરૂષ બધા જીવાની ગતિ અને મેાક્ષ ઉપર આપણે જોઇ ગયા. ધણા લેખા હાલના જમાનામાં આવી વાતાને જે રૂપમાં લખેલી છે તે ઉડાવી અનેક મનમાનિત રૂપા કી અનેક તરેહના અલંકારમાં તે આધ્યાત્મિક અર્થમાં ઘટાવવા પ્રયત્ન કરે છે, અને એવુ' બતાવવા પ્રયત્ન કરે છે કે એમાં ગૂઢ તત્વચિંતન રહેલુ છે પણ ઉપરની હકીકત જે માત્ર ટુકમાં જોઇ એ હકીકત તેમજ અન્ય અનેક વણુ ને જોશે તેા પછી ભાગ્યેજ કાઇ ઉંડી ીસુન્નીના અલંકારના પડ ચઢાવશે. અલકારા સાહિત્યમાં આવે છે. રૂપાં પણ વધુ તામાં પ્રાસ ગિઢ ગણાય છે અને તે Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક સાહિત્યમાં હોય છે. પણ બધેજ મનમાનિત તરંગી કલ્પનાઓથી ઘટાવી આકાશ પુષ્પોમાંથી વાસ પ્રાપ્ત કરવાની આશા રાખવી એ માનસિક શકિતઓની દુર્બળતા કે દુરૂપયોગ છે. - ઘણીવાર લેખક પ્રાચીન મહાપુરૂષોને પણ આવી રીતે અલંકારમાં વર્ણન કરે છે અને ફલાણું તે માયા ને નાડી, ને ફલાણે તે આત્મા ને, ફલાણું તે બુદ્ધિ ને ફલાણું તે આ, પણ તે વખતે વિસ્મરણ કરે છે કે શું ત્યારે એક ઐતિહાસિક પાત્રો થયાજ ન્હોતા? અને મોક્ષ પ્રકરણની ઉપલી હકીકતમાં તે આની વધુ ઉંડી ચર્ચાની પણ જરૂર નથી. સાદી દ્રષ્ટિયે એની અશાસ્ત્રીયતા તરત હમજી શકાશે. પ્રકરણ ૧૦ મું. આ માગવાળાએ કરેલી બીજા માગવાળાની નિંદા. આ દેશમાં પ્રત્યેક આસ્તિક હિંદુના મનમાં ધાર્મિક જીવન એજ વાસ્તવિક જીવન છે એવી દૃઢ માન્યતા રહેલી હોય છે. મનુષ્ય જાતિને હીન અવસ્થામાંથી ઉદ્ધાર કરવા માટે ધર્મના પુનરૂદ્ધારની આવશ્યકતા ખાસ સ્વીકારવામાં આવે છે; પરંતુ મૂલ વિદિક ધર્મના વિપ્લવ અને વિનાશ પછી બુદ્ધ ધર્મથી માંડી અત્યાર સુધીના જેટલા પંથ સંપ્રદાયે નીકળ્યા તે સર્વયે પિત પિતાના પંથને ઊંચે માની અન્ય માર્ગને જરા નીચે ઠરાવવા પ્રયત્ન કર્યો છે, અને તેમ કરી ભોળા શિષ્યને ભમાવવા પરમતની નિંદા કરવાનું ચુક્યા નથી. અત્યાર સુધી આપણે આ પંથની જે કેટલીક હકીકત વિચારી તે પરથી એટલી તે ખાત્રી થાય છે કે એમાં કઈ ખાસ ધર્મજ્ઞાન આપવામાં આવતું નથી. માત્ર અમુક ખેલને દર્શન Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કર્યા કે કરાવ્યાં શિવાય વિશેષ કશું નથી. તત્વજ્ઞાનની શાખામાં ફેર છે અને તે શુદ્ધાદ્ધેતિ છે, પણ તેમાં વિચાર ભેદ એ જ્ઞાનચર્ચાનું કારણ બને છે તેથી નિદાની આવશ્યકતા રહેતી નથી. છતાં શંકરાચાર્ય સરખા તત્વવત્તાની પણ સખત નિંદા કર્યા સિવાય રહ્યા નથી. દેશમાં પરરાજને લીધે તેમજ મતાંતર સહિષ્ણુતા વધવાથી તેમજ પરસ્પર વ્યવહારિક સંબધને લીધે અને પિતાના ધર્મવિચારે ને સિદ્ધાંતના અજ્ઞાનને લીધે આજે જેકે બધા એક જેવા દેખાય છે છતાં જો પુસ્તકે જોવામાં આવે તો કેટલી ને કેવી નિંદા કરવામાં આવી છે તે જાણવામાં આવે. આટલા ઉપોદઘાત પછી એ માર્ગ વાળાએ ક્યા કયા માર્ગવાળાની નિંદા કરી છે તે જોઈશું. ૧ શાંકર સિધાન્ત.. વલ્લભાચાર્યને મોટામાં મોટો શત્રુ તે શંકરાચાર્ય છે. આનું સામાન્ય કારણ એ છે કે હિન્દુસ્થાનમાં શંકરાચાર્યને સિદ્ધાન્ત સૈથી અધિક પ્રબળ છે. એમાંની ઘણીક બાબતે વેદાનકુલ પણ છે તેમજ એમાં શાસ્ત્રાધ્યયન કરવા તેમજ જ્ઞાન, યોગ વિગેરે સંબધી ઠીક બોધ પણ છે. આને લીધે વલ્લભવંશીઓને ભય લાગ્યો કે જેઓને પોતાના મતમાં ખેંચી લીધા છે તે જો વખતે શંકર મતાનુયાયિની વાત સાંભળે છે તે તરત વિરૂદ્ધ થઈ જાય આ માટે પુષ્કળ નિંદા કરી છે. શાંકર સિદ્ધાંતીઓ આ બધું ભૂલી ગયા હેનું કારણ ઉપર આપણે લખી ગયા છે વળી • વલ્લભી સંપ્રદાયના આવાં પુસ્તકે તેઓમાં જોઈએ એટલાં પ્રચરિત નથી, તેમજ શાસવિચારના પુસ્તકો વાંચવાને શેખ સામાન્ય લોક વર્ગમાં છે નહીં, અને બ્રાહ્મણ જેવી ભિક્ષાવૃત્તિપર છવનારી આશ્રિત કોમમાંજ શાંકર સિદ્ધાંતિઓ વિશેષ છે. ગુસાંઈજીએ વિઠનમંડન ગ્રંથમાં ગાલિપ્રદાન કરેલું છે એ આગળ જોઈ ગયા અને લખે છે કે ઉર પ્રચ્છન્ન વૌઢોણી પાણી નિયુસ તસ્વ. તે તુંર ઈત્યાદિ. વળી અષ્ટાક્ષરની ટીકામાં ગુસાંઈજીએ કહ્યું Page #130 -------------------------------------------------------------------------- ________________ छ , जाके कंठमे वा हस्तमे रुद्राक्षको माला होय वे मृतक समान हे. વારો રજત ના તો કરનાર જ છે ઈત્યાદિ. કહેવું છે. એટલું જ નહિ પણ અનેક તરેહની વાત જોડી કાઢેલી છે જે સર્વ અહીં આપવી બને એમ નથી. વળી દ્વારકેશજીની ભાવનામાં મહાદેવજી વિષે આ પ્રમાણે વિચાર જણાવ્યા છે. “शिवरात्रीको उपवास मर्वथा न करनो, और उदेश करिकै शिवालयमां जावनोहुनाहि, सहजीक शिव दीसे होय तो हाथ जोडीके चय श्री कृष्ण करनो, यव भक्त हे या ते और पुष्टी मारगीय भगवदी अपनो स्वरूप विचारे तो शिव 'पापु तें या को जय श्री कृष्ण करहें, या तें जो शिवकों चतुरथ जो ध्यान भक्तिसोम की भई और पुष्टी भक्तनको नव भक्तिनों आत्मनिवेदन ताई सो पुष्टी की इ ता ते शिव यांकी प्रणिपत करे, ओर उपम करि के शिवालयमें जाय तो शिवको यह आज्ञा हय નો જીવ હિત મુહ તે તt સે ન વિજે” અર્થ સ્પષ્ટ હમજાય એવો છે. શિવને તે માત્ર ચતુર્થ ધ્યાનભક્તિ તે મયાદા માર્ગની સિદ્ધ થયેલી તે તે આ પુષ્ટિમાગીને પ્રણિપત કરે ને તે છતાં જાય તે શિવને આજ્ઞા છે કે જીવોને બહિર્મુખ કરવા માટે ન જવું. શિવપૂજનની પણ આ પ્રમાણે નિંદા કરવામાં આવી છે અને દ્વારકેશજીની ભાવનામાં વૈષ્ણવોને ભમાવવા કલ્પિત વાતે લખી છે. આ બધી અસભ્ય એટલી છે કે જાહેરમાં મૂકવા ગ્ય નથી. શૈવમતની પૂજાની કેટલીક અસભ્ય કલ્પનાની વાતે શેવ ગ્રંથમાં કેવળ નથી એમ તો નથી પણ વૈષ્ણવોએ તેમાં અતિશયોક્તિ . કરીને રૂ૫ મૂળ કરતાં ઘણું વધારે ખરાબ આપ્યું છે. દેવી મતની નિંદા. * હિંદુસ્થાનમાં દેવી પંથે પ્રબળ છે. તે માર્ગમાં ખાનપાના દિકની (અભક્ષ્ય અપેય મુકીને) તથા રાસલીલાની બાબત પુષ્ટિ માર્ગને મળતી છે. તેથી પોતાના વાડામાં પૂરેલા શિષ્યો તે માર્ગમાં નાસી ન જાય તેવી યુક્તિઓ પણ બહુ કરી છે, અને દેવીને પિતાથી હલકી હરાવીને તેની ઝાટકણી કાઢી નાંખી છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ નીજ વાર્તાદિ પુસ્તકામાં આ સબંધમાં અનેક તરેહની નિદાથી ભરેલી વાર્તા લખી છે વિસ્તાર ભયથી આપી શકતા નથી. વળી પુષ્ટિ માગ માં એક Àાળ ગાય છે કે જે વૈષ્ણવે कीवी एवीरे, जई कुवामां नाखी देवीरे ” વિગેરે. આ બધી વાત એવી છે કે ન્હાના બાલકને પણ માનતા અચકાવુ' પડે એવી હાસ્યજનક છે. રામાનુજ સંપ્રદાયની નિદા. આ પછી હવે રામાનુજ સ*પ્રદાયને સપાટામાં લે છે તે જોઇએ. રામાનુજ સંપ્રદાયનેા પગદ ́ડા સારી રીતે પ્રવેશલે છે. આ સ‘પ્રાયમાં વિદ્વાનેાની સખયા પણ પ્રમાણમાં ઠીક છે. તેના મદિરામાં ધમ ચર્ચા, પાથી શ્રવણ વિગેરે કાંઇ ને કાંઇ થતું રહે છે. શ્રી રામચદ્રજીને પુસ્તામાં ભગવાન કહેલા છે તેમ એ મા માં નીતિ રીતિ પણ કેટલેક અ`શે સારી છે. આ કારણેને લીધે પુષ્ટિ માગી એ જાણ્યુ જે આ સ`પ્રદાયમાં જો આપણા શિષ્યેા જાય તે! આપણાપરથી ભાવ ઉતરી ાય, તેથી હેના ઇષ્ટદેવ રામચંદ્રજીને હલકા ફેરવવા એએએ પ્રયત્ન કર્યા છે. પુરાણેામાં તેમજ મહાભારતાદિ પુસ્તકામાં રામચંદ્રજીને સાક્ષાત્ ભગવદાવતાર તરીકે ગુણગાન કરેલા છે એટલે હેમને આ બધા પુસ્તકા ખાટા ઠેરવી કે હેમાં ફેરફાર કરી હલકા ઠેરવી શકાય નહી. માટે બીજી યુક્તિ કરી છે. પેાતાના પુસ્તકમાં રામચંદ્રજીને મર્યાદા માગી માની પંદર કળાના અવતાર તરીકે સ્વીકાર્યા છે તે કલ્પિત વાતા ઉપજાવી છે. નિજ વાર્તામાં લખે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી એક વખત અયાખ્યામાં પધાર્યાં. ત્યાં રામચંદ્રજીને મળવા ગયા. તે વખતે રામચ'દ્રજીએ ઉઠી ઉભા થઈ પૂર્ણ પુરૂષાતભાયનમઃ'' કહીને સ્હેમનું સન્માન કર્યુ, અને હાથ જોડી ઉચા આસનપર બેસાડયા. વળતાં વલ્લભાચાય એ મર્યાદા પુરૂષાતમાયનમ:” કહી હાથ જોડયા નહીં. આપરથી હનુમાનને શંકા થઇ ને વલ્લભાચાર્યજી ગયા પછી રામચંદ્રજીને પૂછ્યું' તે રામચંદ્રજીએ ઉત્તર આપ્યા કે તું એની પાછળ જા એટલે હને કારણુ હમજાશે. હનુમાને તે પ્રમાણે કર્યુ અને ત્યાં Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જઈ જુએ છે તે જાણ્યું કે રામચંદ્રજી તે અહિં છે. પાછો ઝટ રામચંદ્રજીના ઘરમાં જઈ જુએ છે તો ત્યાં પણ બેઠેલા જોયા. પછી રામે પૂછ્યું શું જોયું? તો હનુમાને કહયું મહારાજ સર્વત્ર આપ બિરાજે છે. આ પરથી રામચંદ્રજીએ ખુલાસો કર્યો કે મહારા કરતાં એ વિશેષ તેથી એ મહારૂં રૂપ લઈ શકે છે અને હું એનાથી એટલે ઓછે તેથી એનું રૂપ મહારાથી ધારણું થઈ શકતું નથી. આપરથી બિચારે હનુમાન તો પૂછડું ઘાલી બેસી રહ્યો. હવે આ વાત વિષે શું લખવું ? વિચારતાયે નથી જે રામચંદ્રજી તે છેક ત્રેતાયુગમાં થઈ ગયા ને સ્વધામ ગયા ત્યારે અયોધ્યાના સઘળા જીવોને સાથે લેતા ગયા ત્યારે ચાર વરસપર થયેલા વલ્લભાચાર્યજી એમને અયોધ્યામાં શી રીતે મળ્યા? આથી અધિક પાષ્ટક તે શું હોય? - રાધાવલ્લભી અથવા ગેડીઆ ગુસાંઈને . . સંપ્રદાય.' - બંગાળના રાધાવલભી સંપ્રદાયમાંથી આ લોકોએ ચોરી કરી પિતાને પંથે ઉભો કર્યો છે. હેના ઘણા ખરા કૃષ્ણ ભક્તિના સંગીતમય શૃંગારી પદે અને વાર્તાની ચોરી કરી પિતાના સંપ્રદાયમાં દાખલ કર્યા છે. છતાં હૈને હલકે પાડવા યત્ન કર્યો છે. જ્ઞાન સાહિત્યમાં તે પંથની નકલ હેવાથી તે તેમ ન બને ત્યારે બીજી યુક્તિ અજમાવી છે. રાધાવલ્કલભીને પ્રથમ આચાર્ય કૃષ્ણ દ્વૈતન્ય થઈ ગયો છે. હેના સંબંધમાં નિજ વાર્તામાં લખે છે કે એક સમયે ચૈતન્યને વહેભાચાર્ય સાથે સંવાદ થયો. હેમાં ચિતન્ય હારવા ઉપર આવ્યા ત્યારે વલ્લભાચાર્યને મુઝાવવા પ્રશ્ન કર્યો કે “તુમ રામકૃષ્ણમેં ભેદ કયે ગિનતે છે, ત્યારે વલભાચાર્યે કહ્યું “હમારે તે કૃષ્ણ કૃષ્ણમેં ભેદ છે તે ફિર રામકૃષ્ણ કી કહા કથા કહની” ત્યારે ચૈતન્ય શરમાઈ ગયે ને પગે લાગે અને આ૫ બડે હો કરી ચાલ્યો ગયો આ વાતમાં પાછું એજ વિચારવાનું કે ચૈતન્યને સાત વર્ષ થઈ ગયા ને વલ્લભાચાર્યને તે ચારસો થયા તો આ શી રીતે બન્યું? Page #133 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે એઓએ દેશ, કાળ, સમયભેદનું કે કોઈપણ જાતનું અંતર ધ્યાનમાં રાખ્યા સિવાય સૃષ્ટિક્રમ વિરૂદ્ધ મરજીમાં આવે તેમ તાલમેલ લગાવી લખી માયું છે. આ પ્રમાણે એ લોકોના પુસ્તકમાં સ્વાર્થ સાધવા માટે સૃષ્ટિક્રમ વિરૂદ્ધની ઠેકાણું વગરની અનેક વાતો ભોળાને ભમાવવા અને અંધ શ્રદ્ધાળુને અજ્ઞાની બનાવવા લખવામાં આવેલી છે. આ માર્ગમાંથી કુટેલા ફાંટા, સંપ્રદાયના શરૂઆતના કાળમાં કુટુમ્બ કલેશ કે અતિશય સ્વાર્થને કારણે એ માર્ગમાં કેટલાક ફાંટાઓ પણ પડયા હતા. તે સંબધી થોડી વિગત લખીશું. ૧ એ માર્ગના મૂળ પુરૂષ વલ્લભાચાર્યજી અથવા આચાર્યજી મહાપ્રભુજી તે સ્થાપક છે. માર્ગનું નામ પુષ્ટિમાર્ગ રાખ્યું એટલે એમાં વેદશાસ્ત્રની, વર્ણાશ્રમની, કે લેકવ્યવહારની કોઈ પણ જરૂર નથી. મૃત્યુ બાદ ગેલેક પ્રાપ્તિ માને છે. આ સર્વને છેલ્લે છેલ્લે ત્યાગ કરી પિતે દંડી સંન્યાસી થયા. વર્ણાશ્રમ સાથે પુષ્ટિમાર્ગને હાડવેર છે. વિદ્વાન મંડનમાં હેનું પુષ્કળ ખંડન કરવામાં આવેલું છે. જે માર્ગ માટે જીવણજી મહારાજે કહેલું કે “આધ્યાત વૈ ” અને પુરણ પુરૂષોત્તમ સાથે “ત્રજ્ઞા રે મામા aછે નહિ વ્યવહારની” હેને ત્યાગ કરી દંડી સંન્યાસી થયા એ કેવું અજાયબી ભર્યું છે, અને હાલના મહારાજ તો કોઈ સંન્યાસી થતા નથી. તો સંપ્રદાયમાં સત્ય સિદ્ધાન્ત કા હૈને વિવેક વાચકેજ કરવો. ૨ ગુસાંઈજીના છોકરા ગોકુળનાથજીએ પિતાનો પંથ જુદો ચલાવ્યું છે. તેમાં સેવકને એમ મનાવ્યું છે કે મારા શિવાય કોઈને માનવું નહીં. તે એટલે સુધી કે શ્રી કૃષ્ણ સુદ્ધાંને પણ માનવું નહીં. આ બાબતમાં વૈષ્ણવને એમ હમજાવ્યું છે કે ૧૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ ' ૧૩૦ “ગોકુળનાથજી જનમે ત્યારે ગુસાંઈજી સેવામાં હતા કઈ માણસે આવી ખબર આપી કે મહારાજ પુત્ર જન્મ થ. ત્યારે ગુસાંઈજીએ કહ્યું કે મહને સેવામાં વિશ્વ કયું (એટલે જન્મનું અશોચ થયું એટલે સેવા ન થાય) તેથી એ પુત્ર પિતાને માગ જુદે ચલાવશે એ કારણથી જુદો ચલાવ્યો.” જુઓ કેવી હસવા જેવી વાત છે? આ સંબંધમાં એ મતના ખાસ જાણીતા એક પંડિત જણાવે છે કે “વલ્લભાચાર્યજીની સંપ્રદાય મેંસે નીકલી હુઈ યહ એક બડી પ્રબલ શાખા હૈ જાશે ગુજરાત . મેં બહુતેરે આદમી વ્યાપ્ત છે રહા -ઈસ મત કે માનને વાલે એક પ્રકાર કે શુદ્ર વા બનીએ લેગ છે. કહતે હૈ કે વલ્લભાચાર્યજી કે પત્ર ગોકુળનાથજી કે શિષ્ય મેહનદાસ નામ કે મુખ્ય, ઐર વલ્લભદાસ, સુંદરદાસ પ્રભૂતિ તદનુયાયિ લોકોને ઈસ સંપ્રદાયકી સ્થાપના કીયા હય. ઇનકે ઈષ્ટ દેવતા વહી ગોકુળનાથજી હું માનતે હે; ઓર શ્રી કૃષ્ણ, બલદેવ, વલ્લભાચાર્ય. વિઠ્ઠલનાથ (ગુસાંઈજી) સબ ઉનકે નોકર. આપસે બડા કેઈ નહીં. સ્વયં શ્રી કૃષ્ણ ઉનકે દ્વારપાલ ઠરાયા હે, ધર્મ ગ્રંથ ઉનકે ગુજરાતી ભાષામાં છે................વિવાહ કેવલ અંગ્રેજી ભાંતિ હાથથી પકડ કર, કર લેતે હૈ. ઔર મરણ મેં કેવળ શબ દાહ કર લે તે હે; ક્રિયા કુછ નહીં કરને ઇત્યાદિ ઇત્યાદિ. ૩ ગોકુળનાથજીને ભત્રિજ ગોપાળલાલ કરીને હતે તેણે વળી જુદો પંથ કાઢયો છે. તે વળી પિતાને જ મનાવે છે. પંથ નવીન ચલાવવાનું આમ કારણ ગણાય છે. એ ગોકુળનાથજી સાથે એક વખત ભરૂચ ગયો. ત્યાં ગોકુળનાથજીના ઘોડા પર બેસીને જતો હતો. રસ્તામાં ગોકુળનાથજીના સેવક મળ્યા તેણે એને હાથ ન જો ને ગોકુળનાથના ઘોડાને દંડવત કર્યા તે પરથી એને ઈર્ષા થઈને કેટલાક ને હમજાવી શિષ્યો કર્યા ને એ રીતે માર્ગનું સ્થાપન કર્યું. એણે પોતાને હાથે ધોળકામાં વડનું ઝાડ રોપ્યું છે. બીજા ઢોંગીઓ માફક આ ઝાડના બહુ ચમત્કાર વર્ણવ્યા છે. તે વડને દેવતા પેઠે પૂજે છે, ભોગ ધરાવે છે, આરતી કરે છે, વાગા " Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વસ્ત્ર પહેરાવે છે. મંત્રીપદેશ લેવો હોય તો સઘળા તે ઝાડ આગળ આવી લે છે. ૪ આસરે સંવત ૧૯૧૫ થી ૧૯૨૦ સુધી એક મહારાજ મુંબઈ આવ્યો હતો તે મહારાજ ત્રિપુંડ ધારણ કરતો, રૂદ્રાક્ષની માળા પહેરત તથા શિવની ભક્તિ કરતા. બીજા મહારાજ તથા કેટલાક વૈષ્ણો હેને ઘેલો મહારાજ કરી કહેતા પણ તે પોતાના ખરા ભાવથી એ આચારણ કર. ૫ કેટલાક મહારાજા વામ માર્ગમાં ગયેલા સાંભળ્યા છે. અને 'ઉંચ વર્ણના હિંદુઓને ખાવા પીવા જેવી ચીજ નહીં તેવી તેઓ એ ભક્ષ કરેલી સાંભળી છે અને હેની બહુ બારીકીથી તપાસ કરી ખાત્રી કરેલી છે. આ પરથી જણાશે કે વેદ કે શાસ્ત્રના જ્ઞાન વગર મરજીમાં આવે તેમ અનેક કારણોને લીધે સ્વાર્થ ખાતર સંપ્રદાય સ્થાપન થયા છે. પ્રકરણ ૧૧ મું. આચાર્યપદનું અધઃપતન તથા થોડુક ચારિત્ર દશન, આ પ્રકરણમાં આચાર્યો તથા ગુરૂ કેવા હોવા જોઈએ એની તુલનાત્મક સમીક્ષા કરવાનો પ્રયત્ન કરવા ઈચ્છા નથી. તેમજ પ્રાચીન કાળના વિદ્યાદાન દેનાર આચાર્યો તેમજ શાસ્ત્રીય તત્વ વિચાર અને રહસ્યનું શિક્ષણ આપનાર ઋષિ મુનીઓ સાથે એમની સરખામણી કરવા જેટલી ગ્યતા પણ એમની નથી. જનસમાજ એવો અજ્ઞાન નથી કે નિત્યના વ્યવહારોપયોગી અને પ્રચલિત નીતિના સામાન્ય સિદ્ધાંત પણે ન સમજતો હોય. તે પછી મહારાજની Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આ લીલા કેટલી અધમતાએ પહોંચેલી છે અને એમના જીવન પૂર્વ કાલથીજ કેવાં નીતિ શિથિલ બની ગયેલાં છે તેનાં દર્શન માત્રથી એમની ગ્યતા સંબધી વિચારવાનું તેમજ તુલના કરવાનું બની શકશે. બહુ કરીને તે જ્યાં યોગ્યતા પર નહીં પણ જન્મદત અધિ. કાર સ્વીકારવા આવે ત્યાં નીતિ શિથિલ્ય તેમજ અજ્ઞાન, આડંબર, વિગેરેને વધુ અવકાશ રહે છે અને જ્યાં આ દેહ ધારીઓને ભગવાન, પરમેશ્વર કે પ્રભુ તરીકે સ્વીકારવામાં આવે ત્યાં તે પછી અધિકારનું બાકી શું રહે ? આ વાતનું થોડાંક દષ્ટાંતો આપી સમર્થન કરીશું. પ્રથમ શ્રીમદ વલ્લભાચાર્યજીથી જ શરૂ કરીશું. રજુ નામની ક્ષત્રિઆણી સાથે એમને કેવા પ્રકારનો ગાઢ સંબન્ધ હતું તે નીચેની વાત પરથી હમજાશે. આ ક્ષત્રિણી કોઈ કોઈ વખત એમને આરોગાવતી. લક્ષ્મણ ભટ્ટના શ્રાદ્ધને દિવસે વલ્લભાચાર્યજીએ રજુને ત્યાંથી સામગ્રી મંગાવી. રજુએ ના કહી. રાત્રે જ્યારે રજુ સામગ્રી આરોગાવવા આવી ત્યારે એમણે ના કહી, અને જ્હોં ફેરવ્યું. એટલે રજુએ કહ્યું. “ઘરે દાદે' તે વલ્લભાચાર્યે કહ્યું કે “આજે ઘી મંગાવ્યું તે કેમ મેં કહ્યું નહી” ત્યારે રજુ બેલી “મેં તેરે बापकी लोंडी वीडी हुं जो धी पठवाउं, मेरे तो तो सों काम हे, ले जट માના.” આપરથી અનુમાન થઈ શકે એમ છે. હવે વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી આવે છે. નીજ વાર્તામાં એક અમ ક્ષત્રિણીની વાત આવે છે. અમાને રાસલીલા કરવાનો વિચાર થયે. એકાંત મેળાપ ગુસાંઈજી સાથે ન થયા. આથી ગુસાંઇજીના જાજરૂમાં છૂપાઈ બેઠી. ત્યાં ગુસાંઈજીએ કહ્યું “જા હારી ઈચ્છા પૂર્ણ થાવ. રાત્રે સૂતી વખતે અમાને સ્વમ આવ્યું કે ગુસાંઈજી સાથે ખૂબ રાસલીલા કરી. સહારના ઉઠી પ્રસન્ન થઈ ડે દહાડે ગર્ભના ચિફ જણાયાં. નવ મહિને પુત્રિને જન્મ થયે. તે ગંગાબાઈ કરીને હતી તે સવ બાળકો કરતાં એનું માન ગુસાંઈજી આગળ અધિક હતુ. હવે ગુંસાઈજીના પુત્ર ગોકુળનાથજી આવે છે. એઓ વડનગર ગયેલા ત્યાં નાગર સ્ત્રીને સમર્પણ આપી રાસ રમેલાને તે પરથી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ત્યાંથી " પ્રયાણ કરવું પડેલુ.. આ વાત વિસ્તારપૂર્વક આપી ગયા છૈયે. c. વળી વ્રજપાલજી નામના મહારાજ કચ્છ ગયા હતા. તેણે તે વખતે અભડાસા તરફ અનીતિભર્યુ વર્તન કર્યુ.. આ પરથી ત્યાંના મહાજને દરબારને અરજ કરી હદપાર કરાવ્યા હતા. એક કાઇ વ્રજનાથજી મહારાજે કચ્છ માંડવીમાં ઘણી અનીતિ કરવાથી મહાજને દરબારને અરજ કરી બહુ અપમાન કરાવી ગામ મ્હાર કરાવ્યા હતા. ઘેાડા વર્ષો પર ધીશજી નામના મહારાજની અનીતિ માટે એ દિવસના અપવાસી હતાં એજ દશા થયેલી. વળી પારદરના રાણા સાહેબે દ્વારકાનાથજી નામના મહારાજનાદુરાચાર માટે ગામમાંથી કાઢી મુકી વૈષ્ણવ ધમ તજી સ્માત ધમ સ્વીકાર્યા હતા. અહીં મુંબઇમાં ચીમનલાલજીના ભાઇ વલ્લભજી મુસલ્માની વેશ્યા રાખવાના કારણથી વીસ વર્ષ ન્યાત મ્હાર રહ્યા હતા. કૃષ્ણરાયજી મહારાજ પેાતાની અનીતિ માટે ઘણાં વર્ષ સુધી ન્યાત મ્હાર રહ્યા હતા. ગોકુલેાસ્વજીએ એક વ્રજવાસી સ્ત્રી ઉપર હાથ નાંખવાથી તે વ્રજવાસીએ ત્યેના ઉપર તલવારથી વેર લેવા વિચાર કર્યા. આ પછી રૂપિઆ ૨૦૦૦૦ દંડના આપી તે છૂટા થયેા હતા. કાશીવાળા રણછેડજી મહારાજે કચ્છ માંડવીમાં અત્યંત અનીતિ કરવાથી દરબારે ગામનિકાલ કર્યાં હતા. થાડાં વર્ષ પર વ્રજપાલજી મહારાજ કાઇ મુસલમાની સ્ત્રી સાથે લઇને ગાકુલ તરફ કર્યા કરતા અને વૈષ્ણવાદન કરવા જાય હેમને સાડી ચાળી વિગેરે ધરાવવાની આજ્ઞા કરતા તે ઘણા વૈષ્ણુવાની જાણમાં છે. એના પુત્ર મુબઇમાં કાઇ વેશ્યાને ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા. ત્યાં ખાધું પીધુ` હતુ`. આ તે। જાહેર વર્તમાનપત્રામાં પણ આવી ગયું હતું. આ અને આવા બીજા અનેક દૃષ્ટાંતા મળી શકે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ એમ છે. ઘણું ખરું તે સામાન્ય રીતે સેવકોના જાણવા માંગે છે. અતિ શ્રદ્ધાળુ કે અંધ શ્રદ્ધાળુ આંખ આડા કાન કરે છે. કેટલાક દુરાગ્રહીઓ આવી હકીકત વિરૂદ્ધ વિચાર ધરાવનારાના લાભમાં જાય માટે આવી બાબતમાં પણ પોતાની જાંગ ન ઉઘાડવી એવી નૈતિક હીનતા બતાવે છે. અન્ય સામાન્ય દષ્ટાંત. વળી થોડાં વર્ષોપર જીવણજી મહારાજે એક રૂપ માધવજીની બાયડી જે મજકુર મહારાજની માનીતિ હતી હૈને હેને ધણું રૂપ મહારાજની બહીકથી દેશ લઈ ગયે, તે સારૂ ભાટીઆ મહાજન ઉપર અતિશય જુલમ કર્યો. એ વાત મહાજનમાં જે તે વખતે હાજર હશે તે હજી ભુલ્યા નહિ હેય. થડા વર્ષપર બુંદીકેટામાં એક અહીંના મહારાજ ગયા હતા. ત્યાં સ્ત્રીને વેશ લઈ જનાનખાનામાં ગયા. રાજાના દરવાનને આ વાતની ખબર પડી, એટલે તે જ્યારે નીકળ્યા ત્યારે ખૂબ માર મારી સોનાના કડાં ઉતારી લીધાં. રાજાને આ વાતની ખબર પડી તેથી તે નાઠે. રાજાએ પાછળ પકડવા માણસ મોકલ્યા પણ એક બીજા મહારાજે સારી પેઠે હમજાવવાથી તે માણુ માણુ છૂટ થયો. ચીમનલાલ મહારાજનો જુલમ વળી એથીયે વધુ હતો. એની અનીતિની કથાને તો બાજુએ મૂકીશું. સિંધમાં એક પુષ્કરણા બ્રાહ્મણે મઘ માંસાદિ જાહેર રીત કરેલું. હેને પિતાને ખવાસ બનાવ્યા અને ન્યાતિલાને જોરજાલમથી જમાડવાની તજવીજ કરી. ન્યાતિલાઓએ ના કહી. આથી તેણે આજ્ઞા કરી કે એ બ્રાહ્મણ સાથે જે કોઈ જમે નહિ હેને પિતાના ઘર આગળ ઉભો રહેવા દે નહિ, તથા જમાડો નહિ. આથી આખરે તે બિચારા વૈષ્ણવોએ તેમ કીધું. થડા વરસ ઉપર ઈદેરમાં લશ્કરીલાલ કરી મહારાજ હતા તેણે એક સ્ત્રી રાખી હતી. તે માટે હેની પિતાની સ્ત્રીએ ઠપકો આપે, છતાં મહારાજે આગલી ટેવ ચાલુ રાખી એ વળી ઉપર થી હેને રીસ ચઢી તેથી બિચારી અબળાને મારી. વહુજીએ બૂમ પાડવા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ માંડી જે હેની બહેનના સાંભળવામાં આવતાં તે છોડાવવા આવી, પણ રૂદ્ર સ્વરૂપ મહારાજે બન્નેને ક્રોધાવેશમાં કાપી નાંખી. આ . વાતની રાજાને ખબર પડતા ૫૦૦૦૦ રૂપિઆ દંડ કર્યો. વર્તમાનકાલની સામાન્ય સ્થિતિ તથા અર્થપ્રાપ્તિના અગ્ય ઉપાય. ઉપર લખ્યા મુજબના અનેક દ્રષ્ટાંત જડે છે છતાં અંધશ્રદ્ધાળુ સેવકો એમને જન્મથીજ સાક્ષાત ભગવાન તરીકે સ્વીકારે છે. અને જેમ નંદરાયજીને ત્યાં શ્રી કૃષ્ણના જન્મની ધામધુમ થઈ હતી, તેમ વૈષ્ણવ જન્માષ્ટમિને દહાડે હાલમાં કરે છે. મહારાજો પિતાને ત્યાં બાળકના જન્મ સમયે ધામધુમ કરે છે. દહીં દૂધ વિગેરે સેવકો ઉપર નાંખે છે. કેટલાક ભાવિક અને બાયેલા સેવકે હીંચે લીયે છે. (હીંચો એટલે, વચ્ચે એક લકી વગાડે ને હેને ફરતા માણસે ગીત ગાય ને નાચે) પ્રત્યેક વૈષ્ણવ જાણે ભગવાનને અવતાર થયો હોય તેમ આનન્દ પુર્વક એક બીજાને કહે છે કે શ્રી ફલાણજીને ત્યાં લાલજી પ્રગટ્યા, બાળક પ્રગટયા. એ બાળક મહાપ્રભુજી સૂવાવડખાનામાંથી બહાર નીકળતા થયા કે લોકો તેના દર્શન ઘણું ભાવથી કરે, હેના ચરણ સ્પર્શ કરે, અને પિતાથી બનતી સેવા પણ કરે છે. એ બાળ-મહા પ્રભુજી જરા હમજણા થયા કે હેને વૈષ્ણવો પગે લાગવા આવે અને જે વહાલા! મહારા વહાલા! શ્રી વલ્લભ રાજકુમાર! પ્રભુ ! ઠાકોરજી!” વગેરે અનેક નામથી હેને બોલાવવામાં આવે છે. આમ તેઓ ભગવાનસમ પૂજાય છે. તેઓ પોતે પણ પોતાને ભગવાન તરીકે બોલતા અચકાતા નથી. એમ સાંભળ્યામાં આવ્યું છે કે કાશીવાળા રણછોડજી મહારાજ પાસે કોઈ એમ કહે કે “ભગવાન કરે તે ખરી તો તેઓ કહેતા “હમ ક્યા ભગવાન નહી હે?' વળી એમના ગ્રંથોમાં પણ એઓ પોતાને ઉંચે ચહડાવવા ભગવદ્ સ્વરૂપ કરી અનેક સ્થળે લખે છે. કેટલાક આજુબાજુના રાખેલ, Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ માણસે અજ્ઞાન અને ભોળા ભકતને અવળું હમજાવે છે અને કહે છે કે જેમ અગ્નિમાં કંઈ પણ પદાથ નાખે અને બળી જાય તેમ ગુસાંઈના બાળક સાક્ષાત અગ્નિસ્વરૂપ છે તેથી એમની પાસે પાપ આવે નહીં ને આવે તે બળી ભસ્મ થઈ જાય. આથી કરીને મહારાજનો મોટો ભાગ અશિક્ષિત, દુગુણીને, વિષયાસકત હોવાને વિશેષ સંભવ રહે છે, અને યુવાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં તે ધર્મશાસ્ત્રના અભ્યાસ અને ચિંતનને સ્થળે કોકશા સ્ત્રના અભ્યાસી અને હેના અર્થશાસ્ત્રી બને છે. શિષ્યાઓ રાખતા થાય છે. તેમના સન્મુખ રસગારી વાતો કરી દુરાચારના પાપની વિસ્મૃતિની વૃત્તિ ઉત્પન્ન કરે છે, અને પરિણામે હેમને પાપ તરફ પ્રેરે છે, ઉત્તેજે છે, પોષે છે. વળી એક રાજગાદી અને રીયાસત તુલયની આ વ્યાપાર પ્રવૃત્તિને લીધે શ્રી લક્ષ્મીદેવીની સંપૂર્ણ કૃપા હોય છે. એઓ સુંદર સુહાગી વ, અલંકાર, કુંડળ વિગેરે પહેરી છેલ છબીલા છોગાળા બને છે, અને અનેક ભાવકડી અજ્ઞાન સુંદરીઓના મન હરણ કરી પોતાની પાશવવૃત્તિ સંતોષે છે. આ માટે અનેકવાર કોર્ટે રહડયા, અનેક સજજન પુરૂના ફીટકારને પ્રાપ્ત થયા, અનેક પુસ્તક અને પત્રમાં ગવાયા, વિગેરે જાહેર વાત છે. એમના પૈસા મેળવવાના પ્રકાર પણ અનેક તરેહના હોય છે. એમને ઘેર કાંઈપણ કાર્ય હાય જેવાં કે (સીમંત, જન્મ, જોઈ, વિવાહ, મરણ, ઈત્યાદિ) તે સેવકે પાસેથી ધુમ પૈસે કહાવે છે. એ કાર્યો સેવકેને ત્યાં થાય ત્યારે પણ પૈસે કહડાવે છે, વળી ઉત્સવ ઇત્યાદિમાં ભેટે લે છે. કાંઈ ઘરબર બાંધવું હોય તે ખરડા કરે છે. કેટલાએક ખરડા તે મતિઓને કામે કાંઈક વસ્તુ જોઈતી હેય તે કરે. હૈમાં વસ્તુઓ કરતાં ઘણું જ વધારે પૈસા એકઠા કરે છે. અગાઉ તે જબરદસ્તીથી સેવકો પાસે કહડાવતા. એક વ્રજપાળજી કરીને મહારાજ અગાઉ લખપતમાં સંવત ૧૮૮૬ માં આવ્યા હતા. તે લોકો પાસેથી પૈસા હડાવતા. ત્યેની વાત સાંભળેલી તે મુજબ કોઈ સારે શેઠી હેય હેને તેડાવે. હેની પાસે પાંચ દશ હજાર કોરીની માંગણી કરતા, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અને જો ના પાડવામાં આવે તે કેદ સુધ્ધાં કરતા. એઓ પિતાની સાથે સિપાઇ વિગેરેનો રસાલો રાખે છે એટલે જરૂર ધારતાં શિક્ષા સુદ્ધાં કરી શકે છે. ઈચ્છા થાય તો ભર બપોરે તડકામાં ઉભા રાખે ઇચ્છા થાય તે દર્શન બંધ રાખે. ઈચ્છા થાય તો દંડ કરે, આવી રીતે અનેક યુકિત પ્રયુકિતએ પૈસા કહાવે છે. મુંબઈમાં ચીમનજી મહારાજે બે ચાર વાર ખરડા કરેલા અને હેમાં સેવકની ઈચ્છા વિરૂદ્ધ જબરદસ્તીથી પૈસા કહેડાવેલા. મુંબઈમાં અગાઉ દાણી રાયજી કરી મહારાજ આવ્યા હતા હેમણે વૈષ્ણ પાસે જોરજુલમથી પૈસા લીધેલા. વળી, વાર તહેવાર અને પવને દિવસે ભેટ લેવાનો રિવાજ હોય છે. આ મહારાજના હિંડોળા, ડોળ, ફૂલમંડળી, પવિત્રાં વિગેરેમાં દર્શન કરી સેવકે પુષ્કળ ભેટ મૂકે છે. કેટલાએક ઉપર મહારાજે છેતી ઉપરણો પહેરાવે છે, હેને વિધિ એમ છે કે સહારના પહોરમાં તે ઘેતી ઉપરણુ કરનાર ત્યાં કુટુમ્બ સગાવ્હાલાં તથા પાડપડેલી સાથે હાજર થાય છે. મહારાજ શાચ જઈ આવ્યા પછી તે કપડાં સાથે ઉંચા આસને વિરાજે છે. સેવકો તેલમર્દન ઇત્યાદિ ક્રિયા કરે છે, પછી એક રૂપાની વાટકીમાં કેસર પલાળી રાખ્યું હોય છે તે લઈ આવે છે અને મહારાજના પગની નીચે એક રૂપાને વાટકા મૂકે છે. ત્યાર પછી પિલાં કેસરમાં હાથ બોળીને ઘેતી ઉપરણાવાળા સર્વ સેવકે હેના ઉપર તે લગાડે છે. તે પછી ટાઢાં ઉનાં પાણી સાથે પગ ધેાઈને પેલા નીચેના વાટકામાં પાણી નાંખે છે. હવે એ પાણી પવિત્ર થયું તે ભગવાનના ચરણનું જળ. હેને ગંગાજળ તરીકે માનવામાં આવે છે. હવે આ જળ જરા તરા પણ તેલ ચીગટવાળું હોય છતાં વૈષ્ણ બિચારા ભાવપૂર્વક પી જાય છે, જરા આંખને, જરા છાતીએ, જરા કપાળે લગાડે. ત્યાર પછી મહારાજ ઈછા અન્વય છેતી ઉપરણો ને કેટલાંક લુગડાં તે વૈષ્ણવને આપે ને બાકીના રાખી મૂકે છે, અને વૈષ્ણવ પિતે ભેટ મુકે છે. એટલું જ નહીં પણ જે સગાંવહાલાંઓને લઈ ગયો હોય છે ત્યેની ભેટ પણ ગિરથી મૂકે છે. ૧૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આ પણ એક ભેટ લેવાના પ્રકાર છે, પણ મોટા પ્રકાર તે હવે આવે છે. પધરામણી. મહારાજો શ્રીમતા અને પૈસાદારને ત્યાં હમેશાં પ્રસાદ માકલાવે છે અને સમાધાની નામને માણસ રાખેલેા હૈાય છે તે કલા ખાય તે પધરામણી માટે શ્રીમત સેવકના કાલાવાલા કરતા રહે છે. વા તેવા વૈષ્ણુવ કાઇ મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે મહારાજ પાતે કઇ ન કહે પણ માણસને મંત્રી મૂકેલાં હોય છે તેઓ કહે છે. આમ કરતાં ઘણાં પ્રસાદ તે પાનના ખોડાં લીધેલાં હાય છે એટલે સેવક પધરામણી કરાવે છે. તે વખતે મહારાજ સેવકને ત્યાં ઘર પાવન કરવા જાય ત્યાં હેતે માટે ખાસ આસન કરેલુ હોય છે. મહારાજાને પેાતાની સૃષ્ટિ હૈાય છે, એટલે પ્રત્યેક મહારાજના સેવાના પ્રદેશ. પરગામ કે પરદેશ લાંખી મુદતે મહારાજ જાય ત્યારે તા વૈષ્ણવામાં પધરામણીની સરસાઈ થાય છે. સ્ત્રીએ વિવિધ પ્રકારના ગીત અને ધાળ ઉમળકામાં આવી ગાય છે, તે લ્હાવા માણે છે. જે એકાદ બે જોશું. પહેલુ* ઓટલાપર પગ મૂકતાં ગાય છે તે યાળ. માહન મલપતા ઘેર આવ્યારે, મે તા લઇને મેાતીડે વધાવ્યારે; વ્હાલે મારે કરૂણાની દ્રષ્ટિએ જોયુ રે, ખાઇ મારે એ વરસું મનમેાધુ રે. ૧ પડયું મારે નંદના કુંવર સાથે પ્લાનુ રે, હવે હું તે! કેમ કરી રાખીશ છાનુ રે; ૨ દૂરીજન કહેવું હોય તે કહેજો રે, વ્હાલા મારા હૃદય કમળ વચ્ચે રહેજો રે. હાંરે હુ ા વલ્ભકુળની દાસીરે, 3 હાંરે વ્હાલા કૃપા કરેા વ્રજવાસી રે;૪ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ઉપર જઇ પાતાના આસનપર બેસે ત્યારે. પ૬ ૨ જી. અતિરે આનંદ ઘણા આવે મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છે. સ`ગે; મુખડુ` જોયા વિના પાણી ન પી. રે. રસિક સુ‘દર વર જોઇ જોઇ જીવુ રે; મુજને ન વારીશ મારી રે માડી, દર્શન કરવાને જાઇશ દાડી. સગપણુ .તા. સામળિયાનુ· સાચુ*; ખીજી સર્વે દીસે છે. કાચુ કહેશે તેને કહેવા રે દેશ. આપણે સર્વ સાંભળી લેશુ પદ્મ ૩ જી. વલ્લભ કુળ છેકામણગારા કહાનજો; કામણિયાં કીધાં રે વ્રજની વાટમાં રે લેાલ. જાને મ્હેતી એનુ` મુખ` પૂનમ ચ‘જો; અણિયાળી આંખે રે મનડાં મેહિ લીધાં રે લાલ. એ વ્હાલાની પાસે થઇને દાસી જો; લેાકની લાજથી હવે હું નહી` રૂ' રે લેાલ. હવે અેની મેથી ઘરના કામ ન થાય જો; વ્હાલાને દેખીને મનડાં માહી રહ્યાં રે લાલ. વલ્લભ કુળ છે કામણગારા કહાન જો; કરડાને ટકે રે મનડાં હરી લીધાં રે લાલ. આપ છે! પરમેશ્વર આપે। આપ જો; વલ્લભ વર વરી તે હું અતિ પ્રેમથી રે લાલ. વલ્લભ વરને શરણે સુખિયાં થાશું જો; તેની સ`ગતથી ગાલાક પામશું રે લેાલ. Page #144 -------------------------------------------------------------------------- ________________ , ૧૪૦ અવકાશ હોય તો બીજા પદે પણ ગાય છે. - ૧. બંસી બજાઈ લંપટલાલ, સાંવરેને સૂતી જગઈ. ૨. સણો સામળા હું તમ માટે ઘેલી થઈ જો. માણસ કેરી એળમાં થકી ટળી ગઈ જ ઇત્યાદિ. આ પછી આરતિ થાય છે. ભેટ મૂકાય છે. ને જતી વખતે, પરદેશ જાઓ તે વલ્લભ કુળ વહેલા આવજો જો, અબળાને સંદેશા વળી કહાવજોજો. આપની આજ્ઞાને આધીન અમે તે ખરી, આપ અમને શરણે લીધાં ચિતે ધરી. સુંદર દ્રષ્ટિ દયાળુ અમ પર કરજો, તેથી તનમન અમતણું લીધાં હરીજો. આપ સારૂ અમે લોકલાજ નવ ધરજો, મને આપના ચરણ તણી ઈચ્છા ઘણીજો. પદ ૫ મું વૃજના જીવન કરૂ વિનતી શ્રી ગોકુળ ચંદ, વેગે તે આણ મોકલો શ્રી વલ્લભંનંદ. તમારા દર્શન વિના શ્રી વલ્લભરે કહજી કેમ રહેવાય, મનડાં તે રાખ્યાં કાયમ રહે નયને નીર ભરાય, રાંક ઉપર શાં. આ રૂસણુંરે પ્રભુ દીન દયાળ; દાસી જાણી પિતાતણી કરો સેવકીની સંભાળ; ગાતાં નીચે સુધી જાય છે. પછી જ્યારે ગાડીમાં બેસે ત્યારે સ્ત્રીઓ દોડીને મોટેથી આ પ્રમાણે ગાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ તેડી જાઓ તે અમારા મન કરે, હુ તે જોઉં શ્રી ગોકુલીઆની રીતરે, 1 x x x x x હું તો બેહ દર્શનની વ્યાકુલી જર છરણમારી દેહરે, જેણે શ્રી વલ્લભકુળ જાણ્યા નહીં તેને એળે ગયે અવતારરે, આવા તદ્દન ઉઘાડાં, ખૂલ્લાં, છોક શૃંગારના ગીતો તે આ દેહધારી માટે ગવાય છે. રે ! ખૂલે ખૂલ્લું પતિની રૂબરૂ સ્ત્રી ગા' બતાવે છે કે અમારે આ લોક સાથે સગપણ છે. છતાં માનતા નથી, અને જુએ તો કહે છે કે એ જીવોને મોહ પમાડે છે. હવે ખલ્લાસ! વિશેષ શું ? પધરામણી સમયે તદન મુગા જેવા બેશી રહે છે. શબ્દ સરખે ઉચ્ચારતા નથી. પોતે વેદ, શાસ્ત્ર, કે ધર્મ સંબધી કોઈ પણ પ્રકારનું અધ્યયન કરેલું હોતું નથી એટલે સેવકને તો ઉપદેશ ક્યાંથીજ આપે ? - મહારાજને મોટા ખરચ કે પૈસાની તંગી હોય ત્યારે મુસાફરીએ પણ નીકળી પડે છે જેથી તે તે ગામના સેવકો પધરામણી કરાવી મેટી ભેટ મૂકે છે. આવી રીતે પૈસે મેળવી તેઓ પોતાની વૈભવી જીંદગીમાં કે કેટ વિગેરેમાં કેસ ૯હડી તેને દુરૂપયોગ કરે છે. શ્રીનાથજીમાં થયેલા ટીકાયતે ગોકુળવાળાં ચંદ્રાવલી વહુજી ઉપર ફરિયાદ કરી, હેમાં એક વિલાયત સુધી ૯હડીને લાખ રૂપીઅ ખરચ થઈ ગયો. અમદાવાદવાળા એક બીજા મહારાજ સાથે ઘણા દિવસે સૂધી કહયા હતા. માંડવીમાં મણિલાલ મહારાજ ઉપર હેના છોકરાના છોકરાએ ફરિઆદ કરેલી. પાનાલાલ તથા છોટાજીની વહુજી લ્હડી મુવા. મુંબઈમાં પણ છવણજીને તથા ગોપકેશને મારા મારી ચાલેલી. યદુનાથજી વિગેરે ચીમનજીની તરફ થવાથી જીવણજીએ હેમની સાથે ખૂબ ટંટ ચલાવી સાંભળ્યા પ્રમાણે તડ પાડેલા. વ્રજપાળજીના છોકરા વ્રજનાથજી ઉપર હમણા થોડા વરસ ઉપર હેની બહેને કેરટમાં ફરિયાદ કરેલી. આવી રીતે પૈસા બર Page #146 -------------------------------------------------------------------------- ________________ બાદ થાય છે. આ મહારાજ સામાન્ય માણસો માફક એકજ કોર્ટમાં હડે છે છતાં ઈશ્વરના અવતાર મનાય છે. કોઈ બીજી ખાસ પ્રભુની કોર્ટમાં તો જવાનું હતું નથી આ તે કેવી વિચીત્રતા ! બીજે એક પ્રકાર છપ્પન ભોગને છે તે સમયે દેશ દેશાવર પત્ર લખી વૈષ્ણવોને બોલાવે છે તે સારી ભેટ પ્રાપ્ત કરે છે. . મહારાજેની દરરોજની કીડા તથા હેમનાં વિવિધ જાતના દર્શન, મહારાજો મળસકે ચાર પાંચ વાગે ઉઠે છે, તે વખતે કેટલીક સ્ત્રીઓ દર્શન કરવા આવે છે. કેટલીકને તે ટીલીનો નિયમ હોય છે, (એટલે કપાળમાં ચાંલ્લો કરવાને .) તે સમયે ભેટ મૂકવી પડે છે. આ પછી શોચ કર્મમાંથી પરવારી આવતાંને વાર દર્શનના તરસ્યા સેવકે દર્શન કરી ચરણસ્પર્શ કરવા માંડે છે. તે પછી દંતધાવન મુખપ્રક્ષાલન વિધિ થાય છે, ને દાતણની ચીરી આજુ બાજુ ઉભેલી સ્ત્રીઓમાં જે સારી ભેટ મૂકી શકે એવી જોવામાં આવે હેને આપે છે. સ્ત્રીઓ નાહી ધેડીને આ ચીરે આંખ, કપાળ, માથા વિગેરેને લગાડે છે. આ પછી મહારાજ સ્નાન કરવા જાય છે. આ સમયે દર્શન થાય હેને સ્નાનના દર્શન કહેવામાં આવે છે. કેટલાક મહારાજે સે રસો ઘડા પાણી ન્હાય છે. કાશીવાળા રણછોડજી એમ કરતા હતા. વળી સાંભળવા પ્રમાણે સ્નાન સમયે તેઓ તીઉં ઊંચું કરી પીશાબ કરતા. નાહીને ધેતીઉં પહેરવાનું હોય તે હાથમાં લેતા પછી હેને કમરે વીટાળી નીચેથી ફાલિયું કાઢી લેતા. કેટલીક વાર કહે છે કે નન જેવા આવે સમયે દેખાતા. ત્યારે દુર ઉભેલી સ્ત્રીઓ કહેતી કે “અકીક ઝાંખી દઈ હાલો સુખ દે છે.” - માંડવીમાં એક વખત એક મહારાજ તળાવડી ઉપર રહેલા. ત્યાં દર્શન કરવા અમે ગયા. આ વખતે અમે પૂર્ણ વૈષ્ણવ હતા. એક વખતે મહારાજ દેતીઉં પિટપર વીટાળી નગ્ન થયા. હારી સાથેને બે ત્રણ મિત્રોને બહુજ હસવું આવ્યું. તેઓ બહાર નાશી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ગયા, ને ખૂબ હસ્યા. તે અમે તે ઉભાજ રહ્યા.. આ વખતે કેટલીક ભાવિક સ્ત્રી હતી તે ખાલી વાહ વાહરે વ્હાલા કેવાં સુખ દેખાડે છે?” ત્યારે એક માઢ વાણિયાની સ્ત્રી હતી તે મેાલી રાંડા નાગા થયા એમાં શું સુખ દેખાડયુ ?” એમ કહી ચાલતી થઇ. આ વખતે કાઇ ધેાતીઆં ઉપાડવા જાય, તેા કાઇ પાણી લેવા દાડે વિગેરે વિગેરે બને છે. ', સ્નાન પછી તિલક કરવા બેસે. ત્યારે તિલકના દર્શન થાય છે, એમ વૈષ્ણુવા અન્યા અન્યને કહે છે. આ સમયનુ' પાણી કાઇ આજારી હોય હૈને રોગ મટાડવા પીવા આપે છે. વિષ્ણુએ ચાણાકય રાજાને ખેાધ કર્યાં છે કે, पादशेषं पीतशेषं । सध्याशेषं तथैवच । श्वानमूत्र समतेोयं । पीत्वा चांद्रायणं चरेत् || તે! આવુ· મલિન જળ તે પવિત્ર કેમ ગણાતા હશે ? પછી ભાજન કરવા જાય છે, તે સમયે પણ જમતાં વધેલી કણિકાએ સેવા ભાવથી ખાઇ જાય છે અને કૃતા માને છે, આવા ઉચ્છિષ્ટ સંબંધી કહે છે કે, नोच्छिष्ट कस्यचिदद्यान्नाद्याचैव तथान्तरा । नचैवात्यशनं कुर्यान्नवोच्छिष्टः क्वचिद्व्रजेत || છતાં કેમ ખવાડતા હશે? મધ્યાન્હ કાળે શયન ખંડમાં જાય છે, ત્યાં થેાડીવાર નિદ્રાધીન થાય છે, પછી જાગીને ત્યાં ખાનગી એડામાં જાય છે. ત્યાં ઘણા ખરા પાસે કામદેવની સેનાનુ` લશ્કર આવવા માંડે છે. હવે પછીના નિલ જ કામેાની લીલા તે શું લખવી ? પુરૂષા ધધામાં હોય છે. કેટલીક ધર્માંધ સ્ત્રીએ આરેાગાવવા આવે છે. કેટલાક સાથે સામગ્રી - દૂધ, બરફી, પે'ડા એવું લેતી આવે છે. કેટલીક જાતે આરેાગાવે છે. કેટલીક હાસ્ય વિનાદથી તૃપ્તી માની સ ંતાષાય છે, અને વિદાય થાય છે. આમ કરનારને ભેટ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ થાડી મૂકવી પડે છે. કેટલીક રાસક્રીડાની રસીયણુ હોય તેવી પણું ભેટ ધરવાની ઓછી શક્તિવાળીને વસ્ત્રહીન સ્થિતિમાં માત્ર છેટેથીજ આ મહારાજ જુએ છે ! તેથી કાંઇક વધારે મૂકી શકે હૈને આલિગન કરે છે! પણ જે મનમાનતી ભેટ મૂકેહેની સાથે સંપૂર્ણ પણે સુખ વિલાસી બની આ કાકશાસ્ત્રના સંપૂર્ણ અભ્યાસી, રસરાજેશ્વર, મહારાજ શું કરે છે તે અલીલ વણુ ન લખવુ* ઉચિત નથી ! અહા! આચાય તે ગુરૂ તે કાણુ તે હેનેા શે! વિનિપાત ! પણ આ સુખ પણું જાણે અધુરૂ હોય તેમ કેટલાક મહારાજો વેશ્યાઓ રાખે છે. આ પ્રમાણે હાલના મહારાજો પેાતાના કાળ નિગ મન કરે છે.* કેટલાક ઠાકાર સેવામાં પણ કહાડે છે, પણ તે દેખાડવા. માત્ર જમાના સમજી. તે કંઇ નાની, સસ્કારી, તત્વજ્ઞાન કે વેદ, ઉપનિષદ્ વિગેરેના અભ્યાસી હાતા નથી. માત્ર દંભ ખાતર ખતાવવા, ડાળ ધાલે છે. ---- પ્રકરણ ૧૨ સુ એ માગ ના ધમ પુસ્તકા હકાઇ ધર્મોના સ્વરૂપનું અને સિદ્ધાન્તનું જ્ઞાન થવા માટે તે ધમ તુ' સાહિત્ય કેટલુ અને કેવા પ્રકારનું છે તે જાણવુ એ અગત્યનું છે. વળી જેએ વેદવાકયને સર્વોપરી પ્રમાણુ માનનારા અને પ્રાચીન આર્યોના ધર્મનું પુનરજીવન થયેલુ જોવા ઈચ્છા * હાલમાં આમાં બહુ ફેર પડયા છે. પણ હેનું કારણ પાશ્ચાત્ય પ્રજાના સસર્ગ ને કેળવણીને લીધે સામાન્ય જન સમાજમાં જે સ અસદની વિવેચક શક્તિને ભાવનાઓ જન્મી છે તે સામાન્ય પરિસ્થિતિને લીધે. એક રીતે જનસમાજ એને આચાર્ય બન્યા છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ રાખે છે હેમને તે સાહિત્ય અને પુસ્તકા કેટલે અંશે વ્યવહારે - પયેાગી ને શ્રેય સાધનારા છે તેમજ હેમનું જ્ઞાન વેદાદિ પ્રાચીન પુસ્તક અને તાશ્રિત સિદ્ધાન્ત સાથે કેટલે અંશે મળતું છે હેતા નિણૅય કરવા માટે બહુ ઉપયોગી સાધન થઇ પડે છે. આ માટે સારાસારને વિવેક કરનાર સુશિક્ષિત ગૃહસ્થે! જો આ સપ્રદાયના પુસ્તક વાંચશે તે હેને જણાશે કે આ પુસ્તકામાં હેમાંની વાર્તાઓમાં આ કહેવાતા ચમત્કારામાં આ કહાણી કીસ્સાઓમાં શાસ્ત્રીય તેમજ સૃષ્ટિક્રમાનુકુલ કેટલુ છે અને પ્રતિકુલ કેટલુ છે. આ હેતુ લક્ષમાં રાખી એ સપ્રદાર્યના મુખ્ય પુસ્તકાની યાદી આપવી યેાગ્ય ધારી છે. પુસ્તકા. સંસ્કૃત પુસ્તકા. ૧ સુધિની-સસ્કૃતમાં સૌથી મ્હાટુ પુસ્તક છે. એ પુસ્તક શ્રી વલ્લભાચાય નું લખેલુ' છે. એ શ્રીમદ્ન ભાગવત્ પુરાણની ટીકા છે. એમાં ભાગવતના પંચમ તથા દશમ સ્કંધની ટીકા આપવામાં આવી નથી. આ બે સ્કંધમાં ન વન તથા બ્રહ્મજ્ઞાનની કથા છે. આ છે સ્કધની ટીકા ન કરવાનુ` પ્રયેાજન એમ બતાવ્યું છે કે સુમેાધિનીજીએ સ્વામીજીનું સ્વરૂપ છે અને પચમ સ્કંધ એ કટિ પશ્ચાત ભાગ તથા દશમ સ્કંધ સ્તન ભાગ છે તેથી એવી જગ્યાનુ` વર્ણ ન થાય નહિ. ૨ અણુભાષ્ય-શ્રી વલ્લભાચાય વિરચિત એ પુસ્તકમાં વ્યાસકૃત વેદાન્ત સૂત્રેાપર ભાષ્ય છે. એમાં પુષ્ટિમાર્ગીય પંથનુ બલાત્કારપૂર્વક પ્રતિપાદન કરવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. ૩ શુધ્ધાદ્વૈત ભાત ડ-જેમ શ્રી શ`કરાચાય ા કેવલાદ્વૈત છે, શ્રી રામાનુજના વિશિષ્ટા દ્વૈત છે, માધવાચાયના દ્વૈતાદ્વૈત છે તેમ વલ્લભાચાર્યે શુદ્દાદ્વૈત સ્થાપવા પ્રયત્ન કર્યો છે. વ્રજ ભાષાના પુસ્તકામાં આનાથી ઉલટા મત છે.’ ૧૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ૪ જૈમિની સૂત્ર ભાષ્ય. ૫ તત્વદીપ નિબંધ.' ૬ પુરૂષોત્તમ સહસ્ત્ર નામ–એમાં વિષ્ણુ સહસ્ત્ર નામ માફક ભગ વાનના હજાર નામ ગણાવ્યા છે. ૦ સિદ્ધાંત મુક્તાવલિ–એમાં સ્વસિદ્ધાંત નિર્દેશ કરી મુખ્ય કરી માનસી સેવાનું વર્ણન કર્યું છે. ૮ પુષ્ટિ પ્રવાહ મર્યાદા–એમાં ત્રણ પ્રકારના જીવોનું વર્ણન છે. એક પુષ્ટિ જીવ, બીજો પ્રવાહી જીવ, તથા ત્રીજો મર્યાદા જીવ, અને હેના લક્ષણે બતાવ્યા છે. ૯ સિદ્ધાંત રહસ્ય-એમાં પિતાને ગુપ્ત સિદ્ધાંત કહ્યો છે. ગુપ્ત એટલા માટે કે એમાંની વાતે વિશ્વસનીય નથી. એમાં વલ્લભાચાર્ય કહે છે કે શ્રાવણ સુદ ૧૧ ને રોજ મહને સાક્ષાત પરમાત્માએ આવી દર્શન આપ્યાં અને માગ કેમ પ્રવર્તાવ એને બંધ કર્યો. ૧૦ અંતઃકરણ પ્રબોધ-શ્રી કુષ્ણથી અન્ય કોઈ દેવ વધારે નથી માટે અંતઃકરણથી હેને ભજો. . ૧૧ નવરત્નગ્રંથ-એમાં નવ લોક છે. હેમાં કૃષ્ણ ઉપર હમેશાં વિશ્વાસ રાખી કંઈ ચિંતા કરવી નહિ એ ભાવાર્થ છે. ૧૨ વિવેક ધર્યાશ્રય–નામથી ભાવાર્થ સહમજી લે. - ૧૩ કૃષ્ણાશ્રય-એમાં વલ્લભાચાર્યે પિતાનું દીનપણું દેખાડયું છે, અને જગતમાં બહુ દુઃખ થાય છે તેથી કૃષ્ણની સ્તુતિ કરી છે. છેલ્લે કહ્યું છે કે તિ શ્રી વ ત્રવિત એટલે હું વલ્લભ કહું છું. અહીં ધ્યાનમાં રાખવાનું છે કે હાલના વૈષ્ણવે એમને શ્રી કૃષ્ણ કરતાં પણ મોટા મહાપ્રભુ માને છે. ૧૪ ભકિત વધની-ભકિત ભાવની વૃદ્ધિ કરવાના સાધન બતાવ્યા છે તથા નવધા ભકિતનું વર્ણન કર્યું છે. ૧૫ જેલભેદ ગ્રંથ. ૧૬ સંન્યાસનિર્ણય-એ ગ્રંથ આપણે આગળ વર્ણન કરી ગયા તે સમયે બનાવ્યો હતો. એમાં સંન્યાસીના સંક્ષિપ્ત ધર્મ કહ્યા ' લવા. Page #151 -------------------------------------------------------------------------- ________________ . ૧૪૭ છે, તથા સે જન્મે તે મોક્ષ પદને પામે છે ઈત્યાદિ, વર્ણન કર્યું છે. ૧૭ નિરોધ. . ૧૮ સેવાફળ-એમાં શ્રી કૃષ્ણની સેવા કરવાથી હમેશાં પાછું સેવા કરવાનું મળે છે એમ જણાવવામાં આવ્યું છે. ૧૮ યમુનાષ્ટક-યમુના નામની નદીની સ્તુતિ પૃથ્વી નામના છેદથી આઠ કલેકમાં કરી છે. ૨૦ પત્રાવલંબ-એમાં પરમેશ્વરની ભકિત અમે આવી રીતે કરીએ છીએ તથા અમારો આ સિદ્ધાન્ત છે ઇત્યાદિ ભાવાર્થ બતાવી કાશીમાં વિશ્વર મહાદેવના મંદિરમાં ચોટાડેલા હતા એમ જણાવે છે. ૨૧ મધુરાષ્ટક-શ્રીજીના શરીરના અવયવ તથા શૃંગાર તે બધું મધુર છે એ બાબતના તટક છંદના આઠ પદ છે. એમાં વાનં મધુ અર્થાત એનું વમન (ઓકવું) પણ મધુર છે એમ જણાવ્યું છે. ૨૨ ગોકુલાષ્ટક–એમાં ગોકુલના હાનકડા ગામને સાતમે આસ્માને ચઢાવવામાં આવ્યું છે. ૨૩ બાલબધ-એમાં ચાર પુરૂષાર્થ મેળવવાનું સાધન તથા શાસ્ત્ર વિષે કેટલીક હકીકત છે. ૨૪ નિબંધ ભકિત પ્રકરણ–એને વિષય નામ પરથી હમજાશે. ૨૫ નામાવલિ–એમાં ભાગવતની કથામાંથી શ્રી કૃષ્ણના અનેક નામે ક૯પીને વર્ણન કર્યું છે. ૨૬ શંગાર રસમંડળ–એ માર્ગને વિષયજ છે. નામ પ્રમાણે જ ગુણ છે. કંઈ કચાશ રાખી જ નથી. ર૭ વ્યાસ વિરાધ લક્ષણ . ૨૮ ચિતિપ્રબોધ. ૨૯ વેદવલ્લભ. ૩૦ પરિવૃઢાષ્ટક. ૩૧ દશમ સ્કંધ સ્થાનીક્રમણિકા-ભાગવતના દશમ સ્કંધના વિષયનું સંક્ષિપ્ત વર્ણન છે.' Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ . ૩૨ ચતુકલકીચાર શ્લોકમાં સ્વસિદ્ધાન્ત કર્તવ્ય શું તે. જણાવ્યું છે. ૩૩ પંચ પઢાની. એઓના પુસ્તકમાં વાંચ્યું છે કે શ્રી વલ્લભાચાર્યો પર ગ્રંથ રચ્યા છે પણ સંશોધન કરતાં આટલા પ્રાપ્ત થઈ શક્યા છે. વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી અથવા ગુસાંઈજીએ કેટલાક સંસ્કૃત ગ્રંથ બનાવ્યા છે તે આ પ્રમાણે જણાવે છે. ૧ વિઠન મંડન-એમાં અન્ય મતનું ખંડન કરી સ્વસિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે. એમ કરતાં અન્ય મત સામે જે આક્ષેપ કર્યા છે તે બહુજ સ્વાથી તેમજ અઘટિત છે. ૨ વલ્લભાષ્ટક-શ્રી વલ્લભની સ્તુતિના આઠ કલાક એમાં છે. ૩ સ્વામન્યાષ્ટક-શીખરિણી છંદના ૮ કલેકમાં ગુપ્તરૂપ એવા સ્વામિનીજીના નખ શિખનું વર્ણન કરી શૃંગાર રસમય બનાવી સ્વામિનીજીનું વંદન કર્યું છે. (હવે આમાં જે કહ્યું છે તે અને વૈષ્ણવ જે માને છે હેમાં બહુ વિલણતા દેખાઈ છે. આમાં શ્રી ગુંસાઈજીએ સ્વામિનીજીની સ્તુતિ વંદન કર્યું એમ જણાવ્યું છે. પુરાણના બેટા અધ્યાય બનાવ્યા. તેમાં લખ્યું છે કે વરુ સ્થાનિપુણ્ય વિર પુત્તમ: વલ્લભાચાર્ય અગ્નિ રૂપ છે ને વીલનાથજી પુરૂષોત્તમ રૂ૫ છે. વલ્લભાખ્યાનમાં વૈષ્ણવોને જણાવ્યું છે કે પુજળ વહ્ય શ્રી રામન સુત પુત્તમ શ્રી વીનાથજી અર્થાત લક્ષ્મણના સૂત જે વલ્લભાચાર્યજી તે પૂર્ણ બ્રહ્મ છે ને વિઠ્ઠલનાથજી સાક્ષાત પુરૂષોત્તમ છે. હવે આમાં સત્ય શું ? વળી ગુંસાઈજી પોતે સ્વામિનીજીની સ્તુતિ કરે છે ને ભક્ત બને છે તે તો જુદુ. ૪ સ્વામિની સસ્તોત્ર–એમાં સ્વામિનીજીના વિહારનું વર્ણન છે ને હેની સ્તુતિ છે. ૫ કૃષ્ણ પ્રેમામૃત. એમાં ગોપી કુષ્ણને પરસ્પર પ્રેમ તથા હેની લીલાનું કેટલીક રીતનું વર્ણન છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ } શરાષ્ટક. ગોપીકાના કુચાત્ર ભુજ દંડથી જેણે પકડયા છે ત્યેની સ્તુતિ કરી છે. ૭ સર્વોત્તમસ્તુંત્ર. એમાં વલ્લભાચાય ના ૧૦૮ નામ કહીને ત્યેની સ્તુતિ કરી છે. ૮ યમુનાષ્ટપદી. એમાં યમુના નદીની સ્તુતિ સંગીતના રાગ સૂરમાં પદ દ્વારાએ કરી છે. ૯ પ્રમેાધ. એમાં વ્રજપતિની સ્તુતિ પ્રાથના છે. ૧૦ વસતાષ્ટપદી. વસંત ઋતુમાં શ્રી કૃષ્ણે ગેાપીએ સાથે વસત ખેલી છે હેવુ. વસંત રાગમાં ગાન કર્યુ છે. ૧૧ કેટલાંક પાલણાના તથા બીજા પદો . ૧૨ ગુપ્તસ. કૃષ્ણ રાધાના વિહારતું ત્રણ ન. ૧૩ લલિત ત્રિભ`ગ—ઇત્યાદિ ગુ’સાઇજીએ સ`સ્કૃતમાં કેટલુ કરચ્યુ' છે. ૧૪ હરિદાસ *ત વિઠ્ઠલનાથ અષ્ટાત્તર સત નામ હરરાયજી મહારાજે પેાતાના દાદા ગુસાંઈજીના ૧૦૮ નામ કરી હેમની પરમેશ્વર પ્રમાણે સ્તુતિ કરી છે. આ શિવાય હેમની પછી થયલા કેટલાક મહારાજોએ ભાષામાં ગ્રંથા બનાવ્યા છે. એમાંના મુખ્ય નીચે પ્રમાણે: અસા આવન વૈષ્ણવની વાર્તા-આ પુસ્તક કદમાં સૌથી માટુ' છે. આ પુસ્તકને શિક્ષિત કે મુદ્ધિમાન વાંચતાં સત્યાસત્ય તે નિ ય તરત કરી શકશે. એમાં વાર્તા છે. એકાદ બે નમુના તરીકે લખીશુ. ૧ એક મયા ઢીમરની વાત લખી છે. એ જાતે માછીમાર હતા હેતે વૈષ્ણવ કર્યાં. હાકાર સેવા સાંપી તથા ખીજા બધા વૈષ્ણવાને એને ઘેર ખાવાની છુટી આપી છે. કેટલાક શુદ્ધારી જમતા ન્હોતા હૈને બલાત્કાર કરી જમાડયા ૨ એક ગુલાબદાસવાણીઆની વાત, એ પ્રથમ વૈષ્ણવ હતા. પછી વટી મુસલમાન થયા ને મલાવખાન નામ રાખ્યું, તે આખા દહાડા સ્મશાનમાં પડયે। રહેતેા. વટહ્યા આગળ વૈષ્ણવ હતા તેથી તેની એઠું ખાવાની પ્રશસા કરી છે, અને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ એને માટે ઉપદેશવામાં આવ્યુ` છે કે એનું જુઠણુ ખાવાથી કાઢ મટી જાય છે. ૩ ધાધી, વૈષ્ણવ હતા. જાતનેા મેગવાળ (માહાર) હતા. હેતે ગુસાંઇજીએ વૈષ્ણવ કર્યાં, તેણે કેટલાંક પદ રાગ રાગણી બનાવેલાં છે. એનાં બનાવેલાં પદો વૈષ્ણવા ઠાકારછ આગળ ગાય છે. ૪ સખાન પઠાણની વાર્તા. એ પહાણને કાઇએ શ્રીજીની છબી બતાવી હશે; તેથી હેતે શ્રીજી નિરખવાનું મન થયું. પછી તે ગિરિરાજપર ગયા. હૅને કેાઇએ પવ તપર ચઢવા દીધા નહિ. પછી તેણે ગુસાંઇજીને વિનતી કરી એટલે ગુસાંઇજીએ હેને મદિરમાં મેાલાવી લીધા અને નામ નિવેદન તથા બ્રહ્મ સબંધ કર્યાં તે શ્રીજીના દર્શન કરાવ્યાં, આથી તે ખુશ થયેા તે જેવા પાછે જ્વા તૈયાર થયા એટલે શ્રીજીએ તેની બાંહે પકડી કહ્યું “સાલે અખી કયુ જાતા હૈ” એમ કહી પાતાની સદૈવ લીલામાં લઈ ગયા. • ૫ એક વૈષ્ણવ યાત્રા કરવા નીકળ્યો. સાથે પીત્તળના હાર્કારજી હતા. રસ્તામાં એક ગામડામાં પહાણની છેાકરી બહુ રૂપાળી જોઇ. હેતે જોઇ વૈષ્ણવને થયુ કે આ ફાકારછને લાયકની છે. પછી ઢાકારછને કરડીઆમાંથી કાઢી હેમને કહ્યુ` કે આ હમારે લાયકની છે. પછી ડાકારને તે પહાણની છેાકરી ગમી, તે રાસલીલા કરી. પછી બીજે દહાડે ડાકાજીને કર ડીઆમાં મૂકવા જાય તા ઠાકારજી હુ`તા અંદર નહી. જા', હુંતા આ સુદર છેાકરી પાસે જઇશ એમ કહ્યુ.. તેથી વૈષ્ણવને યાત્રા કરવી છે।ડવી પડી ને તેજ ગામમાં વાસ કરવા પડયા. ૬ માધવદાસ વૈષ્ણવની રાખેલી વેશ્યા ને માધવદાસના આગ્રહથી ગુસાંઇજીએ શરણે લીધી, અને તેની સાથે વ્યવહાર કરવાના વૈષ્ણવાને ઉપદેશ કર્યા. છ ગુસાંઇજીને વૈષ્ણવ એક મેાચી હતા. તેની વાર્તામાં લખે છે, કે અન્ય બ્રાહ્મણ વૈષ્ણવે હેને ત્યાં અજાણ્યે પ્રસાદ લીધા પણ મેાચી છે એમ જાણ્યુ. તેથી બ્રાહ્મણ વૈષ્ણવને ગ્લાનિ થઇને વટ લ્યાની શકા થઇ, આટલા માત્રથી હેને કા થયા. ગુસાંઇજી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧પ૧ પાસે ગયે તો તેમણે કહ્યું વૈષ્ણવ ગમે તે જ્ઞાતિને હેય પણ વટલવાની શંકા ન કરવી. પછી તીર્થયાત્રા કરવાનું કહ્યું તેથી અડધી મટી. પછી હરિદાસ વૈષ્ણવની છોકરી પાસે મોકલ્યા. તેણે તેના ધણીને કહયું. તેણે જમણવાર કરવાને ઉપદેશ આપ્યો મુસલમાન સુધ્ધાંત એક પંકિતએ ભોજન કર્યું ને કોઢ મટ વિગેરે. ચોર્યાસી વૈષ્ણવની વાર્તાઓમાં વલ્લભાચાર્યન ચેર્યાસી વિષ્ણવ થયા હૈની વાર્તાઓ લખીને એ પરથી વલ્લભાચાર્યની સ્થિતિનું દિગ્દર્શન થાય છે. આચાર્યજી મહાપ્રભુજીકી નિજ વાત-શ્રી વલ્લભાચાર્ય પિતાનું વર્ણન લખ્યું છે. કેવળ ગપ્પાં ને સૃષ્ટિક્રમ વિરૂદ્ધ ચમત્કારના વર્ણન. આચાર્યજી મહાપ્રભુજીની ઘરકી વાર્તા. ઉપલી વાત જેવાંજ ઘરમાંના ચરિત્રો. ગુસાંઈજીનીજ વાત. એ પણ એવી જ. આચાર્યજીકી ચોર્યાસી બેઠકની વાર્તા. શ્રીજીકી પ્રાગટ વાર્તા. ગોકુળનાથજીના વચનામૃત. ન વાસને ભય બતાવી સેવકોને સ્વાહા કરવાની આજ્ઞાઓ છે. ગોકુળનાથજીની રહસ્ય ભાવના. આ પુસ્તક એવું છે કે વાંચતાવાર ભાવિકેના મોંમાં પાણી છૂટતાં હશે ને ચેળ આવ્યા વિના ન રહે. વળી કેટલાક ઉત્સવના, સામગ્રીના તથા શરીરના કેટલાક ધારણ કરવાના ભાવ સ્વામિનીજીના અંગ માથે લગાયા છે જેમકે જે હા શ્રી સ્વામિનીના ફુવા માત્ર દે चनेकी थपडी श्री स्वामिनीजीके कपाल न का भाव हे, दुधपाक શ્રી સ્વામિનીની માદા માવે મેં ઈત્યાદિ. શ્રી હરિરાયજીનાં શિક્ષાપત્ર. અષ્ટાક્ષરની ટીકા દ્વારકેશજીની ભાવના. Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉપર સડસઠ અપરાધ . વનયાત્રા, ગુઢ ભાવના. ગુપ્ત લીલાના વર્ણન, બધા આસને વિગેરેની તેમજ નાગી વેસ્યાના ઘર જેવી લીલા લખી છે. નિત્યપદ. બારમાસી પદ. વસંત માલિકા. એમાં કામદેવને જન્મોત્સવ અને કામ દેવની કરવાની ક્રિીડાનું સાફ ઉઘાડું વર્ણન છે. હાલીરસ. ઉપરના જેવું જ. દ્વાદશકંજ.. આશ્રાના પદ, પૂર્ણમાસીકી વાર્તા. શ્રી આચાર્યજી, સેવક સુઆતાકી વાર્તા. એમાં પિોપટની વાત છે. ઉત્સવ ભાવના. નિત્યસેવા ભાવના. વ્રજભાવના, પવિત્ર મંડળ, માળા પ્રસંગ શોભાવહુજીકૃત આહુનિક, મુલ પુરૂષ તથા નવાખ્યાન. પુષ્ટિમાગ પૂર્ણ પુરુષોત્તમ રૂપ ગુણ વર્ણન ઈત્યાદિ ભાષાના પુસ્તક છે. બધાં પુસ્તક ગુરૂઓના નથી. કેટલાક તે બ્રાહ્મણ અને અન્ય પાસે રચાયેલાં છે. બ્રાહ્મણો અર્થ લોભી થતા જવાથી પ્રાચીન વેદધર્મ અને શાંકરસિધ્ધાંત અવગણી આશ્રિત બન્યા હતા. વળી પતિતોની શુદ્ધિ માટે તેમજ તેઓની સાથે વ્યવહાર કરવા માટે તે કાલે આજના જેવો આગ્રહ ન્હોત અને એટલું જ નહીં પણ મુસહ્માન, મોચી અને અન્ય જ્ઞાતિઓના મનુષ્યનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને હેને મૂળના આચાર્યોને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પ્રતિબંધ હતો એ વાતનો તે માત્ર નામ નિદેશક અમે કર્યો છે. વિસ્તાર ભયથી આ સંબંધમાં વધુ ઈતિહાસ અપાયો નથી. અંતમાં એટલું જ કે ઘણુંઓએ આ ગ્રંથ જોયા નથી. તે પર સ્વતંત્ર બુદ્ધિપૂર્વક વિચાર કર્યો નથી. માત્ર એક ચીલામાં ચાલ્યા કરે છે, અને તેથી વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ પુસ્તકો વાંચી પ્રત્યેક સંસ્કારી વાચકે પિતાને હૃદયને પૂછવું કે આ વાર્તા અને કથાઓમાં સત્ય કેટલું હશે ? બાકી માત્ર આશ ને દુરાગ્રહ એ તે બાળચેષ્ટા છે. ઉપસંહાર અત્યાર સુધીના આગલા પ્રકરણમાં આપણે એ સંપ્રદાયના મુખ્ય મુખ્ય સિદ્ધાંતનું અને વિચારોનું દિગ્દર્શન કર્યું, અને તેમ કરવામાં એ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્ય તેમજ તે પછીના અત્યાર સુધીના સર્વ આચાર્યો તેમજ પ્રવર્તકની જીવનલીલા તેમજ તેમણે પ્રવર્તાવેલા સિદ્ધાંતનું વિવેચન કર્યું. તેમના પંથે પ્રતિપાદિત ઈશ્વર, હેની સેવાના વિધિ અને પ્રકાર, હેમનો મોક્ષ ને વૈકુંઠલીલા, હેમની ભકિત, વિગેરે સંબધી હકીકત વાચક સન્મુખ જે પ્રકારે હેમના પુસ્તકમાં જોવામાં આવે છે તે પ્રમાણે નિવેદન કરી ગયા. વળી આચાર્ય પ્રત્યેને સેવકોએ રાખવાનો પૂજ્ય ભાવ, હેમની કેવા પ્રકારે સેવા સત્કાર કરે એ સંબધી જે પ્રકારે વ્યવહારમાં જોવામાં આવે છે તેનું દર્શન પણ કરી ગયા. વળી આય. શાસ્ત્રોપદેશિત આશ્રમ વ્યવસ્થાનું એ સંપ્રદાયમાં વાસ્તવિક રીતે કેટલું પાલન કરવામાં આવ્યું છે હેનું પણ સુજ્ઞ વાંચકોને વિચાર કરવું બની શકે એટલું વિવેચન કરી ગયા છે. પ્રાચીન વેદ કાળનો યજ્ઞ યાગાદિ કમમાર્ગ, ઉપનિષદને જ્ઞાન માગ, તેમજ પતંજલીના યોગમાર્ગ વિગેરેનું કેટલે દરજજે આદર કરવામાં આવ્યું છે તેમજ શી સ્થિતિ એ મતમાં કરવામાં આવેલી છે હેનું પણ સાથે સાથે જે દર્શન થઈ ગયું છે, આ સર્વને મરણવધિ પર્યત તિલાંજલી આપી વેદોક્ત શુદ્ધ ઉપાસના, ને ન તણ પ્રતિમા બરિત એવા એક શુદ્ધ નિરાકાર પરમા ૨૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ત્માની ભક્તિ, પ્રાર્થનાને ઠેકાણે જે પ્રકારની ભક્તિ ઉપદેશવામાં આવી છે હેનું વિવેચન પણ કરી ગયા. પ્રાચીન આય શાસ્ત્રોમાં મનુષ્યના ઐહિક આમુમિક સુખશ્રેયના હેતુથી સોળ સંસ્કારનું વિધાન કરવામાં આવેલું છે, એ સર્વને લોપ કરી કેવા પ્રકારના સંસ્કાર કરવામાં આવે છે, તે પણું આપણે જોઈ ગયા. પ્રાચીન આવતમાં ઉચ્ચ સ્ત્રીઓની સ્થિતિ સંસ્કારી હતી, ગાળી, મૈત્રેયી વિગેરેના દૃષ્ટાંતો અતિ પ્રસિદ્ધ છે. ત્રીજ સર્વ પ્રકારની ઉન્નતિના પ્રથમ પાયારૂપ છે, છતાં હેને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે, હેને કયે માર્ગે ટેવવામાં આવે છે, અને જીવન અને જાતિને સર્વસ્વથી ભ્રષ્ટ કરી હેમની અને તેમ કરતાં સકલ સમાજની શી રીતે પાયમાલી કરવામાં આવે છે તે પણ જોઈ ગયા. વધુ વિસ્તારની જરૂર નથી છતાં વિચાર કરતાં જણાશે કે મનુષ્ય માત્રમાં કોઈને કોઈ રીતની ધર્મ ભાવના રહેલી હોય છે. તે વિના જીવનજ કહે કે આ સંસારમાં અશક્યવત થઈ પડે છે. પણ આ ધર્મનો અર્થ કરવામાં ફેર પડે છે. આસ્તિક છે કે નાસ્તિક હે, શ્રધ્ધાળુ છે કે અશ્રધ્ધાળુ હે પ્રત્યેકને અમુક પ્રકારનું વલણ હોય છે. આ પ્રશ્નની ચર્ચા અત્રે અસ્થાને છે પણ એટલું તે સવ કે સ્વીકારી શકે એમ છે કે સૃષ્ટિના અનાદિ ચક્રના નિયમને અનુસરે તે ધમ સર્વ સમંત હોઈ શકે છે. મનુષ્યોની બુધ્ધિ પરિમીત છે, ને હેનાથી મોટી કોઈ અચિંત્ય શકિત છે, કોઈ મેટે નિયામક છે, કોઈ આ જડ જગતને ભ્રષ્ટા છે. ને તે પૂજવા યોગ્ય છે આ ભાવના સર્વ આસ્તિક ધર્મોમાં રહેલી છે. જે ફેર છે તે તેના પૂજન ને વિધિમાં છે અને તે કાળે કાળે બદલાતાં ગયાં છે. વેદ એ આર્યોનું સૈાથી પ્રાચીનમાં પ્રાચીન પુસ્તક છે. “ વિ વર્ષ પૂરમ” વેદ, સર્વ ધર્મનું મૂલ છે. આર્યાવર્તમાં અનેક મતમતાંતરો પ્રચલિત છે છતાં વેદ, વેદાંત ને દર્શન શાસ્ત્રો ઉચ્ચ કોટિના ગણાય છે. “રાત્રે ધર્મ નિયમ: અનુસાર સર્વ શાસ્ત્રમાં આ ધર્મોને નિયમ દર્શાવેલા છે. ઐહિક અને આમુમિકા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧પ સુખ અને કલ્યાણ માટે ધર્મ, અર્થ, કામ એ પુરૂષાર્થત્રયના અનુપાલનથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. અંતિમ જીવનશ્રેય પ્રાપ્ત થાય છે. એ સર્વ શાસ્ત્રોને ફલાદેશ છે. યજ્ઞદ્વારા પરમાત્માનું પૂજન કરવામાં આવતું. ન માગ વાસ્તનિ વનિ ધાિ પ્રથમચાર છે પ્રથમ ધર્મ એ છે. આર્યોની સમષ્ટિ ભાવના એમાં છે. માનુષી સેવા અને પરમાત્માના પૂજનનો એ એક પ્રકાર છે. કાલાંતરે અનર્થો થતા ગયા. હિંસાને પ્રવેશ થતો ગયો, ને હેના અતિવેગથી આખરે દયા અને ક્ષમાની વૃદ્ધિ થાય એવા મતે ઉદભવ્યા. બુદ્ધ, જૈન વિગેરે ધર્મોનું સ્વરૂપ આવું છે. એમાં પણ ભિન્ન ભિન્ન શાખાઓ હતી અને વાસ્તવિક રીતે આ ધર્મોમાં આજે જે પ્રકારે જીવદયાના સિદ્ધાંત એ ધર્મને નામે પ્રવતેલા જોવામાં આવે છે તેટલે અંશે હતા કે કેમ એ હજી શંકા સંગ્રહ એ પ્રશ્ન છે. કારણ એ ધર્મોના પ્રવતકામાં ક્ષાત્ર તેજ પ્રકાશતું હતું. એ ધર્મો રાજ્યધર્મો પણ હતા. યજ્ઞ યાગાદિથી સ્વર્ગ પ્રાપ્તિ થાય અને હેનો અનર્થ થતાં જ્યારે હિંસાઓ થવા માંડી ત્યારે જીવદયાનો દયાવાદ ઉદભવતાં વેદ કાલના પાછલા ભાગમાં હિંસાદ્વારા ઈશ્વરપ્રાપ્તિની માન્યતામાંને ઇશ્વરજ ઉડી ગયો, એટલે આ સિદ્ધાંતમાં સૃષ્ટિ કર્તા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું નથી. તે પણ આ ધર્મના કઈ કાલમાં તીર્થકર આદિની મૂર્તિપૂજા પ્રચારમાં આવી હતી. આ પછી કેટલેક કાલે શ્રી શંકરાચાર્ય પ્રગટયા અને તેમણે આ ધર્મોનું સંપૂર્ણ ખંડન કરી પ્રાચીન વેદ ધર્માને પુનરૂધ્ધાર કર્યો તે એટલે સુધી કે બુધ્ધ ધર્મએ આર્યાવર્તમાંથી દેશવટે લીધે. બુધ્ધ ધર્મના સમયથીજ પરદેશી રાજયેના આક્રમણ શરૂ થયા હતા તે બ્રાહ્મણ ધર્મની થોડી શાંતિ અને ઉદય પછી પણ આક્રમણ ચાલુ રહયા. દેશમાં કઈ સામ્રજય હેતું. પરદેશી આક્રમણોને લીધે અંતવિવર્તે થતા ગયા. બ્રાહ્મણ ધર્મોની ભાવના એકેશ્વરવાદી નષ્ટ થતી ગઈ અને લેકનાં જીવન મિશ્રીત ભાવવાળાં થતાં ગયાં. બ્રાહ્મણ ધર્મના પરિવર્તનને લીધે તેમ આક્રમણને લીધે આમ અંતર્વિવત થતા ગયા. ફેરફાર સૃષ્ટિનો નિયમ છે. કોઈ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ . સરખી રહી શકે નહીં. મુસમાનના સંસર્ગથી અનેક આચાર વિચારોમાં ફેરફાર થતા ગયા. પહેરવેશમાં અને સભ્યતાને અનેક રિવાજોમાં મુસલમાની રાજ્યવહિવટથી કેટલીક નીતિરીતિઓ અંગીકાર કરાયેલી છે. તેવી જ રીતે અનેક માન્યતાઓમાં પણ પરસ્પર સગવશાત ફેરફારો થયા. પ્રાચીન ધર્મોની આ સ્થિતિમાંથી મુક્ત થવા અનેક શાખાઓ નવીન ફૂટી, અને તે અરસામાં આ વલ્લભાચાર્યને સંપ્રદાય નીકળે. અર્થાત જે કાળે આવા માર્ગો ઉદભવ્યા છે તે કાળે એક રીતે આ સવ સુધારાજ હતા. આજની રૂઢ થયેલી દષ્ટિને કે સંપ્રદાયમાં રહીને જોવાની દષ્ટિને લઈને કે સત્ય જોવાની કે જાણવાની ઉપેક્ષા વૃત્તિને લીધે આ સુધારા ન લાગે પણ તે કાળે એક પંથ પર અન્ય પંથે એવી રીતે ઉદભવનો ક્રમ વિચારતા આ સત્ય જણાશે. આ સર્વેમાં પાછી એક વાત લક્ષિત કરવાની છે. આ સર્વ આચાર્યોએ વેદને મૂલાધાર સ્વીકારી તેને પાયારૂપ ગણવાનું સ્વીકાર્યું છે, અને તેના પર હિંદુપણનું ને આર્યપણાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. આટલા માટે મૂળના વેદ ધર્મ સાથે આ પ્રવર્તકના તેમજ તેના અનુયાયિના જીવનને પ્રવર્તાવેલા સિદ્ધાંત કેટલે અંશે મળતાં આવે છે એ જોવાનું આપણને પ્રાપ્ત થાય છે. - ઉપર જોયું તેમ વેદના યજ્ઞ યાગાદિને સર્વથા લોપ કરવામાં આવ્યો છે. વળી પરમાત્મા પ્રાપ્તિનું એક સાધન જે યોગ તેનું પણ એ માર્ગમાં કશું વિધાન નથી. પ્રાચીન આર્યોની આશ્રમ વ્યવસ્થામાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યાસ એવા ઉત્તરોત્તર જીવનક્રમ જણાવેલા છે, અર્થાત મનુષ્ય સંસારમાં ધર્મપૂર્વક યથાવત અમુક કાલ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી પછી ગૃહસ્થાશ્રમનું યથાવિધિ સેવન કરી વાનપ્રસ્થ અને તે અવસ્થામાં શાપદેશિત ધમમાગે છવનનું વહન કરી સંન્યાસ ગ્રહણ કરવાનું ઉપદેશવામાં આવેલું છે. આ સર્વને મૂલોછેદ કરી માત્ર ગૃહસ્થાશ્રમને પ્રાધાન્ય અર્પાયલું છે. વાનપ્રસ્થાશ્રમાદિ ઇતર આશ્રમની જરૂર નથી એમ સ્વીકારવામાં આવેલું છે. બુદ્ધ ધર્મપર એક આક્ષેપ મૂકવામાં આવે છે કે એ ધર્મમાં ભિક્ષુકોનુ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ એટલું બધુ... પ્રાબલ્ય હતુ` કે ગૃહસ્થાશ્રમી જીવનનુ સાન્દ્રય સવ તેમનાં જીવનમાંથી નષ્ટ થઇ ગયું. આમાં તેનાથી ઉલટુ· થયું. અને માત્ર ગૃહસ્થાશ્રમનેા સ ́ગ્રહ કર્યાં. સુખ દુ:ખાત્મક સ`સાર પ્રતિ જે વિરાગવૃત્તિ ને જ્ઞાનવૃત્તિથી સર્વ નિવારવાની જે વૃત્તિ તે આથી અટકી અને ગૃહસ્થાશ્રમના અતિ સેવનને લીધે માયાબદ્દ જીવન જ્ઞાન ને મનેાબળના અભાવને લીધે નિભળ, હીન, તે વધુ અદ્ધ થયાં. પાવ વૃત્તિના પાષક થયાં. એમના આચાય ના જીવન એક સામાન્ય મનુષ્ય જીવન જેવાંજ એટલુ જ નહિ પણ ફાવે ધર્મ એ શાસ્ત્રના પરમ સિદ્ધાંતની અવગણુના કરી વ્યભિચારેાત્તેજક અન્યાં. સમસ્ત ભૂમડળપર નીતિના અમૂક સિદ્ધાંતા શારીરિક તેમજ આત્મિક સુધારણા તેમજ વ્યવહાર માટે સામાન્ય રીતે સ્વીકારવામાં આવેલા છે તે સવ ની અવગણના થયેલા વાચક વગતે જોવામાં આવ્યા વિના રહેશે નહી. એમ તા કાઇ કહેશે નહીં કે આ જીવતા પરમાત્માના અન્યય ભક્તિલક હતા. એ પથનુ મૃલ કેન્દ્રસ્થાન ભક્તિ છે. તેના પ્રચાર માટે સ` પ્રયત્ના થયલા છે, પણ તેમાંયે કેવી રીતે ભુલ ભરેલે માગે ભ્રમણ થયલું છે તે વિચારવાથી જણાશે.' આ સંબંધમાં ઘણું તે! આપણે આગલા પ્રકરણમાં જોયુ છે. એમની સ્મૃતિ પૂજાના પ્રકાર ને સેવા વિધીના પ્રકાર કેવા અશાસ્ત્રીય છે. કાઇપણ શાસ્ત્રમાં, સ્મૃતિમાં, ગૃહ્ય સૂત્રેામાં, વેદાંતમાં, યોગદર્શનમાં કહીં પણ આ પ્રકારની સેવા જણાવવામાં આવેલી નથી. આ પ્રકારે ધાતુની મૂર્તિ ને વસ્ત્ર પહેરાવવાં, સૂવાડવી, ખેસાડવી, ઝુલાવવી, રમાડવી, વિગેરે કાઇપણ પ્રકારનુ વિધાન દર્શાવવામાં આવ્યું નથી. સૃષ્ટિકર્તા અજર, અમર, મહાનમાં મહાન, સચરાચર વિભુ પરમાત્માને આ રીતે ઝુલાવવા, રમાડવા એ માત્ર તેની દિવ્ય અચિત્ય શક્તિનુ અપમાન કરવા સરખું છે, મશ્કરી કરવા તુલ્ય છે. આપણા. સવ શાસ્ત્રામાં ઇશ્વરને અમૃત સ્વરૂપે વણ લે છે. જે ઇશ્વર અનંત છે તે જડ વસ્તુ અંતવાળી શી રીતે હોઇ શકે ? જે સર્વજ્ઞ સવ શક્તિમાન છે, તેની ધાતુની પ્રતિમા શી રીતે હોઇ શકે? જે સકલ બ્રહ્માંડના કર્તા છે તેને મનુષ્ય ઘડીને બનાવે એ કેટલુ બધુ વિપરીત છે ? વસ્તુતઃ જે હેકથી ઇશ્વરના ગુણ ખેાલે છે તેમાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અને આ પ્રકારના પૂરુંનમાં કેટલા બધા ફેર છે? કેટલાક શિક્ષિતા આ માટે આગ્રહ · ધરીને. અનેક અર્થ બેસાડવા પ્રયત્ન કરે છે, તે કહે છે કે-નિરાકારનું ધ્યાન શી રીતે ધારી શકાય માટે સામે પ્રતિક રાખવાથી . ઇશ્વર તરફ ધ્યાન થાય. પણ જે વસ્તુનું ધ્યાન ધરવાનું હોય છે તેનાથી વિરૂદ્ધ ધમી વસ્તુ મૂકવાથી આ હેતુ શી રીતે સફળ થતા હશે ? વળી મનને જેનુ ચિંતન કરવાનુ` હોય છે તે રૂબરૂ ન હોય તેા પણ બની શકે છે. અનેક માલેાને અંતરે રહેલી વસ્તુનું, અનેક વર્ષોપર થયી વસ્તુનું ધ્યાન મનુષ્ય કરી શકે છે. જે આકાર રહીત છે તેને સાકાર કલ્પી શી રીતે સિધ્ધી થતી હશે એ સમજી શકાતુ' નથી. અજુ ન ગિતામાં કહે છે કેમ મન ચંચલ છે, વાયુ જેવા વેગવાળુ તે સ્થિર થવું મુશ્કેલ છે તે માટે ભગવાન કૃષ્ણે ઉત્તર આપે છે વૈરાગ્યના અભ્યાસથી થાય છે ધ્યાનવૃત્તિની એકાગ્રતા બને છે, અને તે દ્વારા ભકત ભક્તિ કરી શકે છે. C • આ સબન્ધમાં સ‘ક્ષેપમાં વિચારશીલેા માટે આટલુ બસ છે, પણ'એ સંબન્ધમાં બીજી બાબતને જરા સ્પર્શ કરવાની જરૂર છે. આ ભકિત તે હમેશાં નિરાકારનીજ હોવી જોઇએ એટલુ જ નહી પણ શાંત' ગ‘ભીર, સાત્વિક મનેવૃત્તિવાળી, સ્વસ્થ ચિત્તની હોવી જોઇએ. કામપ્રધાન રજો ગુણી ભક્તિ સદા વિવર્જિત છે. એ ભક્તિજ નથી. માત્ર આવેશ વૃત્તિની પ્રધાનતા, ઉગ્રતા તે કામુકતા છે. એથી એ પ્રકારે વિષયસેવી બનાય છે અને વિષયલેાભી તે એક પ્રકારે અવ્ર હાય છે. ભક્ત હાવાને સ`ભવજ નથી. આ માના પદને ગીતા જોઇ ગયા એ સર્વાં શૃગારી, તેમજ કેવલ લોકીક શૃંગારી તે ઉન્માદિજણાશે. પ્રભુ, ભગવાન, વિભુ, પરમાત્મા, ને ‘છેલ છબીલા”, ‘છેાગાળા,’ ‘કામણગારા,’ તે ‘કહાન’ કહેવાથી * चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् | तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ अ. ६ श्लोक ३४ + असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन च कौन्तेय वैराग्येण च गृह्यते ॥ ६ श्लोक ३५ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ તેની અકીકતા ને દિવ્યતા જતી રહે છે. પરમાત્મા શાંત સૌમ્ય સ્વરૂપે સત-ચિતને આનન્દ સ્વરૂપ છે. ઈન્દ્રિયગમ્ય લાડપણથી તેને સેહાવવાથી તેનામાંથી અધિકતા જતી રહે છે. સામાન્ય મનુષ્ય પંકિતયે આવે છે. એમાં જે સર્વ શક્તિમાન દિવ્ય સ્વરૂપ પ્રત્યે પ્રવૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ તે ન થતા માત્ર તૈકીક સૌન્દર્યના કડામણ લાલન પાલનના ઉમાદાદિ રાજસ રસવિહાર પ્રતિ ચિત્તવૃત્તિ આકર્ષાય છે ને વિરામે છે. ભકિતરસથી આ રસ કેવળ વિમુખ હોય છે. ઈશ્વરની અનન્ય અવ્યભિચરિત ભકિત એમાં નથી. ભક્તિરસમાં શીલ ગંભીરતાને પ્રઢતા હોય છે. પ્રભુના ગુણેત્કિર્ષમાં * ભક્તહૃદય આસકત બને છે, મહાન તેજોમય સ્વરૂપની ઉપાસનામાં ભકતહૃદય લીન થાય છે. શુદ્ધ આનન્દ ગ્રહણ કરવા હૃદય જાગ્રત રહે છે. તેને ઠેકાણે આ શંગાર લીલામાં રાજસ વૈષયિક ઈન્દ્રિયજન્ય અમુક કામુકતા રહેલી હોય છે. પધરામણી ને એવે સમયે “મેહન મલપતા ઘેર આવે ને તેને “મોતીડે વધાવ” ને તેની સાથે પહાનું” પડતાને કેમે કરી “છાનું ન રહેતાં “દુરિજન” કહેવું હોય તે કહે પણ જરાયે ભીતિ કે બહીક ન રાખે એ ભકત સ્ત્રીની રાગમયતા પ્રભુભકિતમાં પિષક નથી પણ દુષ્ટ હોઈ અનીતિવર્ધક તથા વિષયોત્પાદકજ છે. અને આવા શંગારી પદોથી જ આ સંપ્રદાયનું સાહિત્ય સંગીતમય સુલલિત બન્યું છે, પણ તેથી શુધ્ધ ભકિતપષક નથી. પરમાત્માને જયારે આવા આવા વિશેષણનું આરોપણ કરવામાં આવે ત્યારે શું આ વૃત્તિઓને ભેદ તે નામમાંજ હોય તો તેના સ્વરૂપની ધારણું શિવાય નામમાં આવે કે ? વાસ્તવિક રીતે ભક્તિમાં શગાર આવશ્યક તત્વ જ નથી. આત્મા ને ધ્યાન યોગથી જે પરમાત્માનું દર્શન થાય, અતઃકરણની પ્રેમમય ભકિતથી જે પરમાત્મા સાથે યોગ પામી શકાય, તે જે આવી ઇન્દ્રિયગમ્ય વૃત્તિયુક્ત ભાવોના ગુણાનુવાદથી બનતું હોય તે પછી ઈન્ડિયામાં જ દેવપણું, ને વિષય સુખ એજ પરમ આનન્દની અવધિ ! પ્રભુની મંગલતા શુદ્ધ સ્વરૂપમાં સાધુ હદયને સ્પરે છે. આ રીતે વિચારતાં જણાશે કે આ ભક્તિ માર્ગ તેને અવલબી લખાયેલા કવિતો, પદ સવ પરમાત્મા વાચક તેમજ Page #164 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ ભક્તિભાવભય ભાગ્યેજ ગણાય. માણસ તૈકીક પ્રેમ તરફ કંઈક આસકત હોવાથી સઘળે પ્રેમને શુદ્ધ પ્રેમ સમજી એક પ્રકારે અશુદ્ધની ઝાંખી કરી તેને શુદ્ધ માને છે. પરમાત્માની પ્રાર્થના કરવાની છે, સ્તુતિ કરવાની છે, ભકિત કરવાની છે, સુખ દુઃખાત્મક સંસારમાં કામ ક્રોધાદિરિપુઓનું દમન કરવા ધમબળની યાચના કરવાની છે, વિકારોની પ્રબલતા ન મે માટે નિત્ય શાસ્ત્ર જ્ઞાનને તેના ઉપદેશાનું સાર સોપાસન કરવાના છે, પ્રભુના ગુણોત્કર્ષના ગાન કરવાના છે, પણ તેમાં આ પ્રમાણે અંધ, જ્ઞાનહીન શગારી, કામુક્તાવાળી ભક્તિ એ કદી સાધન થઈ શકે એમ નથી. આ સંપ્રદાયનું વેદાંત, તત્વજ્ઞાન શુદ્ધત છે, શાંકરના અત સામે મુખ્ય કરી એમણે અતિ નિંદાજનક રીતે આક્ષેપ કરેલા છે, શ્રી શંકરાચાર્યે અદ્વૈતવાદનું સ્થાપન કર્યું હતું. બેશક આ નામ પરથી એવું અનુમાન નીકળી શકે કે તે પહેલાં દૈતવાદ પ્રચલિત હશે. એકવાર એવું નામ સહેતુક ન ગણાય કારણ એ નામ કાંતિ તે એકલા જીવનું કે એકલી પ્રકૃતિનું વાચક ગણાય. આ શિવાય એકાદ બે બાબદ વિચારવાની છે કે સ્ત્રીઓને પ્રાચીન આયેશા સેથી ઉંચી પદવી આપે છે. તેને પુરૂષની અધગના તરીકે સ્વીકારવામાં આવે છે. સ્ત્રીઓ સંસાર વ્યવહારમાં ઘર સૂત્ર રીત રિવાજ સર્વમાં મુખ્ય ચાલાક અંશ છે. સર્વ સંસારની ઉન્નતિને મુખ્ય આધાર આ જનન શક્તિ-જનની–સ્વરૂપસ્ત્રીઓની સંસ્કૃતિને સુધારણા પર છે. ગાગ મેત્રેયીના નામે તે સુપ્રસિદ્ધ છે. બલ્ક પુરૂષો કરતાં પણ વધુ સંસ્કારની આવશ્યકતા એમને છે એમ કહીયે તો ચાલે. તે તેમને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તે આપણે જોઈ ગયા. સ્ત્રીઓ જ બહુ ભાવકડી હેય છે, તેઓજ ભક્ત હોય છે. આ સેવા ને પ્રભુ પ્રાપ્તિના અધિકારી તેઓ જ છે. કારણું શાસ્ત્રજ્ઞાન કે અક્ષરજ્ઞાનની આવશ્યકતા નથી, ધમચર્ચા કે ધર્મબળની જરૂર નથી, મનોબળને કેળવવાની જરૂર નથી. માત્ર આ આચાર્યોને લાલજીના પૂજન ને તેની સેવા કરવી અને એટલામાં જ તેમને ઉદ્ધાર થાય છે. વળી તેમની આ ભક્તિ કેવા પ્રકારની હોય છે, એનું તે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ દિગ્દર્શન કરી ગયા છે. છતાં એ બિયારી અજ્ઞાન સ્ત્રીએ તે આ પ્રકારના વ્યવહારમાં એકમેકમાં સ્પર્ધા કરે છે. હે! પ્રભુ શી અજ્ઞાનતા ! આ જોખમદારીમાંથી પુરૂષવગ શી રીતે ટળી શકે ?' ધની ઉદાર વ્યાપકતા. ધમ` અને તેના સ્વરૂપ સબન્ધી કેટલુંક વિવેચન આપણે ઉપર કરી ગયા પણ સામાન્ય રીતે વિચારીશુ* તા જણાશે કે ધમ એ પ્રત્યેક મનુષ્યના આત્માને વિશય છે. એને આત્મા સાથે સબન્ધ છે. એ કાઇપણ મનુષ્ય શાસ્ત્રીય, તત્વજ્ઞાન, કે સૃષ્ટિક્રમના નિયમાનુસાર, નીતિના સિદ્ધાંતાનુસાર, સદાચરયુક્ત પાળે તેનેા છે. માત્ર મતમાં, સૌંપ્રદાયમાં, અમુક મર્યાદાના નિયમે -સ્વીકારવાથી ધમ બનતા નથી. ધમ એ આત્મ સાક્ષાત્કારતાના વિષય છે. એ અખિલ, વિશ્વવ્યાપક, જ્યાં જ્યાં પરમાત્માનું રાજ્ય છે ત્યાં ત્યાં સ` માટે, જે કાષ્ટ પાળે તેને માટે હોય. શાસ્ત્રનુસાર તે તાત્વિક વિચાર અને વ નની મર્યાદા, શિવાય એને સ્થળ કે સમયની મર્યાદા લાગતી નથી, એને નાત જાત સ્ત્રી પુરૂષ એવા વ્યક્તિગત ભેદો નથી. એ ઉદાર છે. એનું સ્વરૂપ અબાધિત એવુ વ્યાપક છે. આ શિવાય જે મર્યાદાએ ધમ ને નામે મૂકવામાં આવે તે અયુક્ત છે. નભી શકવી મુશ્કેલ થઇ પડે છે. પ્રાચીન આર્યના વષ્ણુ વિભાગને આની સાથે ખાસ વિશેષ સ`બધ નથી. એ સાંસારિક બંધારણ ભિન્ન ભિન્ન કત બ્યાને લઇને છે. સૉંસારનુ` ક્રમણ વ્યવસ્થિત રહેવાને એ વવિભાગ સ`સારના બંધારણની વ્યવસ્થા લક્ષે છે. બાકી ધમ તે। કાઇપશુ પાળે તેને ખી શકે. પ્રાચીન કાળમાં આમજ હતું. ભાનવ્યવહાર વિગેરેની છૂટ હતી. પરદેશીના આક્રમણ પછીજ આ સબન્ધા સકુચિત થયલા. વાલ્મિકી, વ્યાસ વિગેરે શુદ્ર હતા છતાં આચાય પદ સાતે કરી પામ્યા હતા. વ્યાસની માતા માણુ હતી. અર્જુન નાગ જાતિની કન્યા ઉલુપી સાથે પરણ્યા હતા. જેનામાં જે ગુણ નથી, જેનામાં જે કવ્યા નથી તેને તેવું માનવું એ અજ્ઞા તાજ કહેવાય. આજ કે પુણ્ મનુષ્ય ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. ધારે! તે મુજબ વ ન રાખે, ૨૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર તે તત્વાભ્યાસી હય, ગાભ્યાસી બને તો તે કલ્યાણ પ્રાપ્ત કરી શકે. . તેમ બ્રાહ્મણ છંદગીભર રસાયાપણું કરે, શુદ્રપણું કરે, સેવા કરે, દુરાચારી હોય, અક્ષરજ્ઞાન વગ નિરક્ષર હોય તો જન્મથી પ્રભુ પ્રાપ્તિ લખાવી લાવ્યા એ કહેવું મુખતા ભર્યું છે. આમાં દુરાગ્રહ કરનારા અજ્ઞાન નથી લેતા તે સ્વાથી કે લોક કીર્તિની કામનાવાળા બહુ ભાગે હેય. સાદી અકલનું કામ છે, પ્રાચીન કાળમાં તે મુજબ ન હતું. આ પ્રાચીન કાળ પછીના ધર્માચાર્યોના પ્રયત્નો પણ એજ દિશાના હતા. તેઓ પણ વ્યવહરિત ગણતા હતા. રામાનંદ હિંદુ હતો. હેને શિષ્યને કબીર પંથના સ્થાપક કબીર મુસલમાન હતો. નાનકે પણ મુસલમાનને સ્વીકાર કર્યો હતો. શિવાજીના સમયમાં પણ આવા પ્રયત્નો થયા હતા. તુકારામ, રામદાસ, . નામદેવ ઇત્યાદિ સંતોને જતિ નડી ન્હોતી, ને ઘણુક ભકતે સુધ્ધાં શુદ્ધ હતા. - શ્રી વલ્લભાચાર્યની ઉદારતા. આ પણ એ બધું છેડી આ સંપ્રદાયમાં ક્યાં સુધી આદિ ધર્મગુરૂઓએ ઉદારતા બતાવી હતી તે જોઇશું. આ વાત એમની વાત એના પુસ્તકો વાંચવાથી સ્પષ્ટ હમજાશે. એ વાર્તાઓ કે તે પુસ્તકે અપ્રમાણિક છે એવું કંઈ પણ એ ધર્મના અનુયાયિએ હજી કહ્યું નથી. “૨૫૨ વૈષ્ણવોની વાર્તામાં ૨૩ મી વાર્તામાં, બાદશાહ અકબર, બીરબલની પાછળ છુપે વેશે દર્શન કરવા ગયેલ. ગોસાંઈજીએ મ્યુચ્છથી મંદિર ભ્રષ્ટ થવાને ઠેકાણે મહા પ્રસાદ બાદશાહને માટે મોકલ્યો હતો. ૩૩ મી વાર્તામાં અલિખાનની જે જાતે પઠાણ હતો તેની પુત્રી સાથે શ્રી નાથજી સ્વયં નૃત્ય કરતા ! ૯૧ મી વાર્તામાં પ્રખ્યાત ગયા “તાનસેનને ગોસાંઈજીએ શરણ લીધા હતા અને યવન છતાં દૈવી જીવ જાણી નામ નિવેદન કરાવેલું. વળી મયા કે મેહા ઢીમર અસ્પૃશ્ય જાતિનો શુદ્ર હતું તેને શરણ લીધેલાનું આપણે આગળના પ્રકરણમાં જઈ આવ્યા છીએ. આ રીતે અનેક દૃષ્ટાંતો જડે છે. રસખાન પઠાણના શૃંગાર ગીત ગવાય છે, ભગવાન શંકરને નિંદક તે મુસલ્માનના સ્વીકાર કરે એ વિલક્ષણતા વિચારવા જેવી છે, Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ અને આજના બ્રાહ્મણેા માટે તા ખાસ. બ્રાહ્મણા શાંકર સિદ્ધાંતી છે, પણ અનેક કારણેાને લઇને વલ્લભાચાય ના અનુયાયી કાઇક બનેલા છે, આમાં ઉદર નિમીત્તે ધણુ કરવું પડે છે. મુખ્ય કારણ આજ છે, બાકી સિદ્ધાંત દષ્ટિએ શંકરનું ખંડન વલ્લભ જેવુ કાઇએ કર્યુ” નથી. છતાં મુસમાાનને અંગીકાર થયા છે. ગુસાંઇજીના । આગ્રહ હતા કે રાજે એક વૈષ્ણવ નવા કરવા. નહી તેા પછી પશુ પક્ષી જે મળે તેને વૈષ્ણવ કરવું. વધુ શું કામ ? ભાટિઆ કે જે એમના ખાસ સેવક છે, જેઓએ એમની સેવામાં અઢળક દ્રવ્ય સમર્પણ કર્યું છે, જેનાપર એમણે જુલમ ગુજારવામાં આકી નથી રાખ્યા, તે ભારીઆએ સાંભળવા પ્રમાણે જોકે ક્ષત્રી હતા છતાં એએએ શું કહ્યુ' છે તે વાંચા. તા॰ ૪ સપ્ટેંબર ૧૮૮૧ નાં સુપ્રસિદ્ધ ગુજરાતી' છાપામાં લાલમનજીના પાત્ર વલ્લભલાલાની સ્ત્રીની દશાની ક્રીયા કરવા ટાણે ઘણા મહારાજા એકઠા થયા હતા. ત્યાં થએલી વાત ચીત” એ શીર્ષક હેઠળ નીચલા વાત તમારા વિષે છપાઇ હતીઃ— “નરશીંગલાલે કહ્યું કે આપણા વગ` ઉપર . વ્યભીચાર દોષ “મુકવામાં આવે છે તેથી આપણા સ`પ્રદાયને ધણું હલકુ` લાગે છે તથા ખીજા વિદ્વાન વર્ગમાં આપણે નિંદાને પાત્ર થઇએ છિએ. “માટે તે વિષે આપણામાં બંદોબસ્ત થાય તેા સાર. તે ઉપરથી આ મહારાજાના મ`ડળમાંથી એક મહારાજ મેલ્યેા ભાટીઆમે જાતેકાણુ છે તે તમને ખાર નહિ હશે તા “અમે કહીએ છિએ તે તમા સાંભળે! ભાટીઆએ જેશલ“કે આ વાત વિશેષે કરી ભાટીઆએ તરફધી ચર્ચા છે પણ “મેરમાં હતા ત્યારે ત્યાંના રાજા અને સરદારેામાં ગેાલા (ગુલામે) “તું કામ કરતા હતા, અને પેાતાના ધણીને ઠાકેારજી કરી કહેતા ‘હતા. તેઓએ જેશલમેર મુકયા પછી આપણી ગુલામગીરી સ્વીકારી અને પેાતાનું તન મન અને ધન આપણને અપ ણ કયુ, અને “તેના કુલાચાર પ્રમાણે આપણને ઢાકારછ કહેવા લાગ્યા. રજવાડામાં જે લેાકા ગાલા હાય છે તેમની સ્ત્રીઓ પૈાતાના ડાર્કરા “તથા તેઓના મુખ્ય ચાકરા સાથે વ્યભિચારાદિ કમ કરી તેમને “પ્રસન્ન કરે છે. તે સ્ત્રીઓના ભાઈ બાપ અને ધણી તેના નામથી ઓળખાય છે . તથા તેજ સ્ત્રીના માનથી તેં રાજ્યમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ 164 “માનીતા ગણાય છે. તે જ પ્રમાણે જેસલમેરી ભાટીઆઓ આપણી સાથે પણ વતે છે. તેઓની સ્ત્રીઓ એકલા આપણા વગ સાથેજ “નહિં પણ આપણા ભીતરીઆ મુખીઆ, જલગરીરમા, અને ખવાસે, “સાથે પણ વ્યભિચાર કરવામાં પાછળ રહી નથી, અને તે સર્વે હકીકતે તેઓના ધણીઓ જાણે છે તે છતાં પણ તેઓને તેથી કાંઈ ગુસ્સો લાગતું નથી તથા પોતાની આબરૂની હાનિ થતી “હેય એમ પણ તેઓ સમજતા નથી, પણ ઉલટુ જેમ જેમ વ્યભિચારની વાતે જાહેરમાં આવતી જાય છે તેમ તેઓ આપણને “વધારે હોય છે, આપણને વધારે દ્રવ્ય આપે છે અને આપણા પૈભવને માટે તન મન અને ધનથી સહાયતા કરે છે. જો તમે કહે છે તે પ્રમાણે તેઓ દુ:ખી હોય તે તેઓ આટલું કદી સહન કરી શક્ત નહિ, પણ તેઓ જગતના ગોલા છે તેથી તેઓ “ગોલાના ધર્મ પ્રમાણે વર્તે છે. તેથી એ વાત સારૂ ચર્ચા કરવી “કટ છે, પણ આપણા વર્ગમાં માંહ્યોમાંહ્ય વ્યભિચાર ઘણે “વધી ગયો છે તેનો બે દોબસ્ત કરવાની વાત ચલાવશે તે તેને અમે મળતા થઈશું. આવી વાત સાંભળીને બીજા મહારાજ પણ તેને મળતા થયા અને ત્યાંના આખા મંડળમાં માત્ર નરસિંગલાલ એકલા જુદા વિચારના હોવાથી મુંગા રહ્યા.” - આ સ્થળે આ માત્ર પતિને વ્યવહારિત ને પવિત્ર ગણવા કેવા વિચારો પ્રવર્તન હતા તેને અલંબા આટલું લખ્યું છે. વધુ દષ્ટાંત આપવાની જરૂર નથી. આના સ્પષ્ટ ઉત્તર કેઈથી અપાયા નથી. છતાં આજે આ ઉદારતાવાળાજ કેમ સૈથી સંકુચિત હૃદયના હશે. જ્ઞાન કોઇને ઇજારો નથી, એ કોઈ એકનું બને નહી. એનું સ્વરૂપ વિશાળ છે. ખુદ પરમાત્માનું સ્વરૂપ છે, અધિકાર ભેદ હોઈ શકે છે, પણ તેમાં કેવી અવ્યવસ્થા છે તે જણાવવા આટલું વિવેચન કર્યું છે. બાકી * यथेमां वाचं - कल्याणी मावदानि . जनेभ्यः / / ब्रह्मराजन्याभ्या 5 श.द्राय चार्याय च स्वाय चारणाय // અથ–પરમેશ્વર કહે છે કે આ મારી કલ્યાણ રૂપાણી જે વેદ તે જન માત્રને સંભળાવવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને તેથી પણ હલકાને સંભળાવવી, એટલું જ નહિ પણ પિતાનાં. દુશ્મનને પણ આ વાણી સંભળાવવી. પ્રભુ સર્વને આ સારાસારની તુલના કરવાની શક્તિ આપે. અને સદબુદ્ધિ ઈષ્ટફલદાતા થાવ. અસ્તુ.