SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ તેમ કરવુ', પણ બીજો તેજ માગ બતાવે અને ખરે। મેાધ આપે ા તે ન કરવું, કારણ કે લાગા જતા રહે. પણ હા, અહી` એક ભૂલ થાય છે કે સુધારાવાળાના પૂનવિવાહ તે આ નવા પ્રકારના નાતરામાં ફેર છે ખરા. આમાં ક્રિયા નથી. વળી વધુમાં આ નાતરાવાળીને જો દૈવયોગે ગર્ભ રહે છે ! અરેજ ગાલેાકમાં માકલી દે છે, ને કદાચ જો અધુરે પાડી ન શકે તે પૂરે દહાડે પુરા કરીને શ્રી યમુનાજીને સેવક કરી દે છે અને જલચર તે આ બાળકાને જીવતાં રાખે. હાય ! મેાજ કરે અને અરેરે ! આથી સુધારાવાળા તા અધિક પાપ તે શું આ જાત્રામાં પાછી એક આગળ જતાં કેટલાક વળી પરિક્રમા કે વનયાત્રા કરવા જાય છે. ત્યાંની અનેક હકીકતા પણ આવીને આવીજ હોય છે. એટલે વધુ વિસ્તારથી લખવા જરૂર નથી. વાસ્તવિક રીતે વિચારતાં આ રીતે આ સંપ્રદાયમાં જે જાત્રાનું પ્રયાજન તે લેશ પણ સચવાતું નથી ઉલટુ" અધનમાં પડાય છે. વળી જેએ યેાગ્ય અધિકારી નથી તેવાઓને ધન આપી ધના સ ્ય નથી કરી શકતા. અનીતિને ઉત્તેજન મળે એવી રીતનુ* સવ અને છે અને સ્ત્રી પુરૂષાના ચારિત્રે દુરાચારી ને ભૃષ્ટ વધુ અનવાના સંભવા રહે છે. આની અસર પ્રગટ અપ્રગટ સસાર વ્યવહારપર કઇ જે તે ન હોઇ શકે. શાસ્ત્રમાં સત્યજ કહ્યુ છે કે; * सत्यं तीर्थं क्षमा तीर्थं तीर्थ मिन्द्रिय निम्रह | सर्व्व भूत दया तीर्थं तीर्थमा व मेवचः ॥ १ ॥ ज्ञान तीर्थं धृतिस्तीर्थं मनस्तीर्थं उदादतम । तीर्थी नापपत्तीर्थं विशुद्धि मनसः परा ॥ २ ॥ * અર્થ:સત્ય એજ તીર્થ છે, ક્ષમા એ તીર્થ છે, ઇન્દ્રિયનિગ્રહ એ તીર્થ છે, બધા પ્રાણીઓ ઉપર દયા રાખવી એ તીર્થ છે, નમ્રતા રાખવી એ તીર્થ છે, જ્ઞાન, ક્ષમા, ઉદારપણું, મનનું વિશેષે કરી શુધ્ધ થવુ તેજ પરમ તીર્થ છેઅર્થાત ઉપર કહેલા ગુણ જે સ્થળ અને મનુષ્યોમાં છે તેજ તીરૂપ છે. --
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy