________________
छ , जाके कंठमे वा हस्तमे रुद्राक्षको माला होय वे मृतक समान हे. વારો રજત ના તો કરનાર જ છે ઈત્યાદિ. કહેવું છે. એટલું જ નહિ પણ અનેક તરેહની વાત જોડી કાઢેલી છે જે સર્વ અહીં આપવી બને એમ નથી. વળી દ્વારકેશજીની ભાવનામાં મહાદેવજી વિષે આ પ્રમાણે વિચાર જણાવ્યા છે. “शिवरात्रीको उपवास मर्वथा न करनो, और उदेश करिकै शिवालयमां जावनोहुनाहि, सहजीक शिव दीसे होय तो हाथ जोडीके चय श्री कृष्ण करनो, यव भक्त हे या ते और पुष्टी मारगीय भगवदी अपनो स्वरूप विचारे तो शिव 'पापु तें या को जय श्री कृष्ण करहें, या तें जो शिवकों चतुरथ जो ध्यान भक्तिसोम की भई और पुष्टी भक्तनको नव भक्तिनों आत्मनिवेदन ताई सो पुष्टी की इ ता ते शिव यांकी प्रणिपत करे, ओर उपम करि के शिवालयमें जाय तो शिवको यह आज्ञा हय નો જીવ હિત મુહ તે તt સે ન વિજે” અર્થ સ્પષ્ટ હમજાય એવો છે. શિવને તે માત્ર ચતુર્થ ધ્યાનભક્તિ તે મયાદા માર્ગની સિદ્ધ થયેલી તે તે આ પુષ્ટિમાગીને પ્રણિપત કરે ને તે છતાં જાય તે શિવને આજ્ઞા છે કે જીવોને બહિર્મુખ કરવા માટે ન જવું.
શિવપૂજનની પણ આ પ્રમાણે નિંદા કરવામાં આવી છે અને દ્વારકેશજીની ભાવનામાં વૈષ્ણવોને ભમાવવા કલ્પિત વાતે લખી છે. આ બધી અસભ્ય એટલી છે કે જાહેરમાં મૂકવા ગ્ય નથી. શૈવમતની પૂજાની કેટલીક અસભ્ય કલ્પનાની વાતે શેવ ગ્રંથમાં કેવળ નથી એમ તો નથી પણ વૈષ્ણવોએ તેમાં અતિશયોક્તિ . કરીને રૂ૫ મૂળ કરતાં ઘણું વધારે ખરાબ આપ્યું છે.
દેવી મતની નિંદા.
* હિંદુસ્થાનમાં દેવી પંથે પ્રબળ છે. તે માર્ગમાં ખાનપાના દિકની (અભક્ષ્ય અપેય મુકીને) તથા રાસલીલાની બાબત પુષ્ટિ માર્ગને મળતી છે. તેથી પોતાના વાડામાં પૂરેલા શિષ્યો તે માર્ગમાં નાસી ન જાય તેવી યુક્તિઓ પણ બહુ કરી છે, અને દેવીને પિતાથી હલકી હરાવીને તેની ઝાટકણી કાઢી નાંખી છે.