________________
પ૬
વળી લખે છે કે શ્રીજી દિવસમે' ગાય ચરાવને જાય તંઞ શ્રીકે સ`ગ સબ ગ્વાલ મ`ડલી જાય. એર એક સમે દાઉÀ ઘાટ તલે શ્રીજી ખેલત હતે, તા સમેગાપીનાથ ગ્વાલને કહી જો અખતે દેવ દમન ભૈયા તા · શ્રી ગુસાંōવષુવા અરે ગાવત હૈં સે તામેસાં હમ હુકાં લવા લાયાકરિ તબ શ્રીજીને કહ્યા, ભૈયા તમકુંડ કાલિ લાંગા પીછે દુસરે દિન .આ લહુઆ ચુરાય લીએ સા ગ્વાલ મડલીમે ખાંટી દીતે. અહી તે શું લખવુ? એટલુંજ ક્રે પરમાત્મા, પ્રભુ તેને કેવી દશામાં આ સપ્રદાયવાળા મૂકે છે. આ માનનારા ભેાળા અને બુદ્ધિ શૂન્ય નહીંતા કેવા સમજવા?
""
’’જેમ
પણ આથી વધુ હલકી પંકિતમાં પ્રભુને મૂકયાની વાત તે હજી આવે છે. એ જેટલી હાસ્યરસિક છે તેટલાજ ખેદ જનક છે. લખે છે “ એર એક દિન ત્રીજી જીવાલિયાકી એટી રૂપમજરી હતી તાસું ચાપટ ખેલિયે ષધારે, સા બાર પ્રહર રાત્રવાંસુ ચેપટ ખેલે. એર વાકા નંદદાસ કૈા સંગ હતો આગળ ઊજાગરાના કારણથી શ્રીજીની આંખો લાલ થઇ આવેલા લખેલી છે તેમ આમાં પછી લખ્યું છે કે તેવુ... જોઇ ગુસાંઇજીએ શ્રીજીને ધમકાવ્યા તબ શ્રી ગુાંસજીએ શ્રીજી તે નાંહી કરી જો લાકીક શરીરકે લીયે ઇતની દૂર શ્રમ કરિયે ! જો યહાં વ્રજભકત કે સંગ આપ સુખેન ચૈાપટ ખેલા '' અહીં વળી ચાપટ ખેલવા સ્મૃતિ ઉડતી હતી. પણ આથી વધુ જે હલકી વાત તે ન’દદાસના રૂપમંજરી સાથેના કુકર્મીની છે. ગુ`સાઇજી વળી જ્યારે શ્રીજીને ધમકાવે એ સ્થિતિમાં હતા ત્યારે કૃષ્ણદાસે છ મહિના સુધી દર્શીન હેમનાં અધ ક્રમ ાં હશે.?
' '
વળી અલીખાં પદ્માનકી એટી બીબી તાજ હતી સે। તાકી મા રહે “મૃત્તમ આવત તાગવેલ પ્રમુ ગાવત દેશી ગીત ’’એવી સ્થિતિમાં શ્રીજી પણ નૃત્ય કરતા. પણ હવે એક ખરેખરી અગત્યની વાત આવે છે, જે સત્ય હોવા સંભવ નથી તેમાં લખે છે કે બાદશાહકી બેટી મહતી શ્રી ગુ'સાઇકી સેવક હતી. તાસાં શ્રીજી સતર જ ખેલવે આગરેકુ... જાત હુતે. વબાત શ્રી ગુંસાતે જાતી
66 અકબર