________________
७७
स्नेहमार्गी शते वर्षे । ज्ञानीभवति सर्वथा ॥ पुनरेनं तथोत्पत्ति । भविष्यति कलौयुगे ॥१९॥ तदाहं द्विजरूपेण । अवतीर्यच भृतले ॥ स्नेहमार्ग प्रवृत्यर्थे । हितायच कुलेतव ॥२०॥ घोरे कलियुगे प्राप्ते । प्रकटस्तु स्वयंवने ॥ अग्निरूप द्विजाचारो। भविष्यतिह वल्लभः ॥ २१॥ वल्लभाह्यग्निरूपःस्या । विठ्ठलः पुरुषोत्तमः ॥ पुष्टिमार्गप्रवक्ताच । मायावाद निषेधकः ॥ २२॥
एक एष सदाख्यातः । शरणं पुरुषोत्तमः ॥
द्वात्रिशञ्चास्यलक्षाणि । युगानि तस्य संततिः ॥ ४५ ॥ હે શાનક એક સિદ્ધાંત કહું છું તે સાંભળો. પૂર્વે પુરૂષોત્તમ નામનો આગ્રબિંદુ એ રીતે પ્રસિદ્ધ બ્રાહ્મણ હરિનો ભક્ત હતો ! ૧ વળી તે સો વર્ષ સુધી માર્ગમાં (અર્થાત) ભક્તિમાર્ગમાં રહી પાછા કલિયુગમાં તેની ઉત્પત્તિ થશે. . ૨૮ છે ત્યારે બ્રાહ્મણના રૂપથી પૃથ્વીને વિષે જગતના હિત સારૂ અને સ્નેહમાગની જ્યારે ઘોર કલિયુગ પ્રાપ્ત થશે ત્યારે પોતાની મેળે વનમાં પ્રકટ થઈ, તારા કુળમાં અગ્નિરૂપ દ્વિજના આચારયુકત વલ્લભ એવા નામે થશે. જે ૨૦ ૨૧ વલ્લભ અગ્નિરૂપ છે અને વિઠ્ઠલ તે પુરૂષોતમ રૂપ છે કે જે વલ્લભ પુષ્ટિમાર્ગનું કથન કરનાર અને જેમણે માયાવાદનો નિષેધ કર્યો છે ૨૨ . વળી તે પુરૂષોત્તમ શરણે રાખનાર, હમેશા એક રૂપજ છે તેમજ તેની ચોસઠ લાખ સંતતિ છે. જેને બ્રહ્માંડ પુરાણનું નામ આપેલું છે તે અધ્યાયના
કેટલાક શ્લેક,
॥ ब्रह्मोवाच ॥ त्वया परम कल्याण । देवदेव जगत्पते ॥ युगेतवावताराणां । कारणानि मम प्रभो ॥१॥ कथितानि सविस्तारं । चरितानि च सर्वशः ॥ कलौकत्यवतारास्ते । कथ्यतां विमलाशयाः ॥ २॥ श्रोतुमिच्छामि तत्राहं । कारणानिच सर्वशः ॥ चरितानि तु सर्वज्ञ । भूत भावन पूर्वज ॥३॥
N