SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ રાખે છે હેમને તે સાહિત્ય અને પુસ્તકા કેટલે અંશે વ્યવહારે - પયેાગી ને શ્રેય સાધનારા છે તેમજ હેમનું જ્ઞાન વેદાદિ પ્રાચીન પુસ્તક અને તાશ્રિત સિદ્ધાન્ત સાથે કેટલે અંશે મળતું છે હેતા નિણૅય કરવા માટે બહુ ઉપયોગી સાધન થઇ પડે છે. આ માટે સારાસારને વિવેક કરનાર સુશિક્ષિત ગૃહસ્થે! જો આ સપ્રદાયના પુસ્તક વાંચશે તે હેને જણાશે કે આ પુસ્તકામાં હેમાંની વાર્તાઓમાં આ કહેવાતા ચમત્કારામાં આ કહાણી કીસ્સાઓમાં શાસ્ત્રીય તેમજ સૃષ્ટિક્રમાનુકુલ કેટલુ છે અને પ્રતિકુલ કેટલુ છે. આ હેતુ લક્ષમાં રાખી એ સપ્રદાર્યના મુખ્ય પુસ્તકાની યાદી આપવી યેાગ્ય ધારી છે. પુસ્તકા. સંસ્કૃત પુસ્તકા. ૧ સુધિની-સસ્કૃતમાં સૌથી મ્હાટુ પુસ્તક છે. એ પુસ્તક શ્રી વલ્લભાચાય નું લખેલુ' છે. એ શ્રીમદ્ન ભાગવત્ પુરાણની ટીકા છે. એમાં ભાગવતના પંચમ તથા દશમ સ્કંધની ટીકા આપવામાં આવી નથી. આ બે સ્કંધમાં ન વન તથા બ્રહ્મજ્ઞાનની કથા છે. આ છે સ્કધની ટીકા ન કરવાનુ` પ્રયેાજન એમ બતાવ્યું છે કે સુમેાધિનીજીએ સ્વામીજીનું સ્વરૂપ છે અને પચમ સ્કંધ એ કટિ પશ્ચાત ભાગ તથા દશમ સ્કંધ સ્તન ભાગ છે તેથી એવી જગ્યાનુ` વર્ણ ન થાય નહિ. ૨ અણુભાષ્ય-શ્રી વલ્લભાચાય વિરચિત એ પુસ્તકમાં વ્યાસકૃત વેદાન્ત સૂત્રેાપર ભાષ્ય છે. એમાં પુષ્ટિમાર્ગીય પંથનુ બલાત્કારપૂર્વક પ્રતિપાદન કરવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. ૩ શુધ્ધાદ્વૈત ભાત ડ-જેમ શ્રી શ`કરાચાય ા કેવલાદ્વૈત છે, શ્રી રામાનુજના વિશિષ્ટા દ્વૈત છે, માધવાચાયના દ્વૈતાદ્વૈત છે તેમ વલ્લભાચાર્યે શુદ્દાદ્વૈત સ્થાપવા પ્રયત્ન કર્યો છે. વ્રજ ભાષાના પુસ્તકામાં આનાથી ઉલટા મત છે.’ ૧૯
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy