Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti
Catalog link: https://jainqq.org/explore/006086/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગિરનારમંડન શ્રીનેમિનાથાય નમઃ naciled ladeia Jaja Talcollect Page #2 -------------------------------------------------------------------------- ________________ | ૬I ગિરનારમંડન શ્રીનેમિનાથાય નમઃ સિદ્ધાંતમહોદધિ પરમપૂજ્ય આચાર્ય પ્રેમસૂરીશ્વરજી ગુરુભ્યો નમઃ ગિરનારૂભક્તિ કિૉણી-સંગમ (૧) નેમિભક્તામર (પ્રાચીન) મહાપૂજન (૨) શ્રી ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપુજના (૩) શ્રી ગિરનારજી મહાતીર્થ મહિમા ગર્ભિત નવ્વાણું પ્રકારી પૂજા. - દિવ્યકુપા સહસાવન તીર્થોદ્ધારક પ. પૂ. આ. હિમાંશુસૂરિ મ. સા., ન્યાયવિશારદ પ.પૂ. આ. ભુવનભાનુસૂરિ મ.સા. યુગપ્રધાન આચાર્યસમ, શાસનપ્રભાવક ગુરુદેવશ્રી પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્ય શુભાશિષ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિશ્રી પ. પૂ. આ. જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ • સંકલન શાસનપ્રભાવક પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યના શિષ્ય પંન્યાસ ધર્મરક્ષિતવિજયજી ગણિવર્યના શિષ્ય પંન્યાસ હેમવલ્લભવિજયજી ગણિવર્ય પ્રકાશન : ગિરનાર મહાતીર્થવિકાસ સમિતિ હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જગમાલ ચોક, જુનાગઢ - ૩૬૨0૧ - ફો. (૦૨૮૫) ૨૬૨૨૯૨૪, મો. ૯૪૨૯૧૫૯૮૦૨ Email : girnarbhakti@gmail.com Website : www.girnarbhakti.com / www.girnarmahatirth.org / www.girnarjaintirth.com TITI Page #3 -------------------------------------------------------------------------- ________________ II ૨ || પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪ પ્રત : ૧OOO નકલ : ગિરનાર મહાતીર્થ તથા પરમાત્માભક્તિ અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ સુભાષચોક, ગોપીપુરા, સુરત ફોન : (૦૨૬૧) ૨૫૯૯૩૩૭ મૂલ્ય મુદ્રક/પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર મહાવીર સ્વામી દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧ ફોન : (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧ મહેતા ડેરી તળેટી રોડ, પાલીતાણા ફોન : (૦૨૮૪૮) ૨૫૨૨૩૨ શ્રી ગિરનાર મહાતીર્થ વિકાસ સમિતિ હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જગમાલ ચોક, જૂનાગઢ-૩૬૨૦૦૧ ફોન : (૦૨૮૫) ૨૬૨૨૯૨૪, ૨૬૫૭૧૯૯ વર્ધમાન સંસ્કારધામ ભવાનીપા બિલ્ડીંગ, ૧લે માળ, ૧૧૨, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ ચર્ચ પાસે, મુંબઈ-૪૦OO૦૪ ફોન : (૦૨૨) ૨૩૬૭૦૯૭૪ સમક્તિ ગ્રુપ જૈન દેરાસર, જવાહરનગર, ગોરેગાંવ (વેસ્ટ), મુંબઈ ફોન : ૦૯૮૨૦૧૨૧૧૯૫ / ૦૨૨-૨૮૩૭૮૬૨ In૨ || Page #4 -------------------------------------------------------------------------- ________________ || 3 | શ્રી ગિરનારજી મહાતીર્થના મહોત્કર્ષના સ્વપ્નદૃષ્ટા સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વી સમ્રાટ સ્વ. ૫.પૂ.આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજા. તથી યુગપ્રધાન આચાર્યસમ, શાસનપ્રભાવક સ્વ. ૫.પૂ.પં. ચન્દ્રશેખર વિજયજી ગણિવર્યના સ્મરણપૂર્વક સુવિશાલ ગચ્છાધિપતિ, સિદ્ધાંત દિવાકર પ.પૂ.આ. જયઘોષસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં સાદર અર્પણ... Page #5 -------------------------------------------------------------------------- ________________ | II પ્રકાશકીય જગમાં તીરથ દો વડાં, શત્રુંજય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર. આજે લગભગ સમગ્ર જૈન શ્વેતામ્બર સમાજ શત્રુંજય ગિરિરાજના મહિમાથી સુપરિચિત છે, જ્યારે બાવીસમાં તીર્થંકર બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાન ઉપરાંત અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણકથી પાવન મહામહિમાવંત શ્રી ગિરનારજી મહાતીર્થના માહોલ્યથી બહુધા જૈન સમાજ અજ્ઞાત છે. યુગપ્રધાન આચાર્યસમ પ.પૂ.પં. ચન્દ્રશેખર વિજયજી ગણિવર્યની આ ગિરનારજી મહાતીર્થના ઉત્કર્ષની ભાવના અને આજ્ઞાનુસાર તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પ.પૂ. મુનિરાજ ધર્મરક્ષિત વિજયજી તથા પ.પૂ. મુનિરાજ હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણાએ સિદ્ધાંત દિવાકર, સુવિશાલ ગચ્છાધિપતિશ્રી પ.પૂ.આ. જયઘોષસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશિષ ગ્રહણ કરી આ મહાતીર્થના ઉત્કર્ષાર્થે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. છેલ્લા પાંચ-પાંચ વર્ષથી આ તીર્થભૂમિની ગોદમાં સ્થિરતા દરમ્યાન અથાગ પુરુષાર્થના ફળસ્વરૂપે આજે સમસ્ત જૈનબંધુઓના ઘર-ઘર અને ઘટ-ઘટ સુધી આ ગિરનારજી મહાતીર્થના મહિમાની અનેકવિધ વાતો પ્રસરવા લાગી છે. આ ગિરનાર-નેમિનાથની વિવિધ વાતો સમગ્ર જૈન શ્વેતામ્બર સમાજના જનસમુદાયના કર્ણ અને હૃદયપર્યત ગુંજતી રહે તેવા શુભાશયથી પ.પૂ.પં. હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબે મહાપૂજન અને પૂજાની રચના દ્વારા આ ત્રણેય પરમાત્માભક્તિના અનુષ્ઠાનોનું સંકલન કરેલ છે. પંડિતવર્ય ધનંજયભાઈ જૈન તથા શતાધિક સિદ્ધચક્ર મહાપૂજન ભણાવનાર જૂનાગઢના સુશ્રાવક દીનેશભાઈ શેઠના સલાહ-સૂચન મુજબના સુધારાવધારા સાથે તૈયાર થયેલ આ પ્રતનું પ્રકાશન થઈ રહ્યું છે તે અવસરે જગપ્રસિદ્ધ, Page #6 -------------------------------------------------------------------------- ________________ મહામહિમાવંત શ્રી ગિરનારજી મહાતીર્થના માહાસ્યની વાતો સૌના ઘટ-ઘટ સુધી પહોંચે તે માટે જિનશાસનના સંયમઘરા સાધુ-સાધ્વીજી ભગવંતો, સુશ્રાવક-સુશ્રાવિકાવર્ગ તથા વિધિકાર અને સંગીતકાર પુણ્યાત્માઓને નમ્ર નિવેદન કે દર વર્ષે શ્રાવણ સુદ ૪-૫-૬ના નેમિપ્રભુના કલ્યાણકના અટ્ટમ અવસરે અથવા અન્ય કોઈ યોગ્ય અવસરે આ મહાપૂજન-પૂજા વિવિધ સંઘોમાં ભણાવાય તે માટે પ્રેરણા કરી આ પ્રાયઃ શાશ્વત મહાતીર્થની ભક્તિનો અવસર ચૂકશો નહીં. પ્રાન્ત સુજ્ઞજનો આ પ્રકાશનમાં રહી ગયેલ ક્ષતિઓ તરફ અંગુલીદર્શન કરશે તો આનંદ થશે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ ક્ષમા ચાહીએ છીએ. લિ. ગિરનાર મહાતીર્થવિકાસ સમિતિ જૂનાગઢ I TI Page #7 -------------------------------------------------------------------------- ________________ ॥ ૬ ॥ ચ G F & DJ 4 ર ર || ૐ હ્રીં શ્રીં અહં નમઃ ॥ ॥ ૐ હ્રીં અહં શ્રી ધરણેન્દ્ર-પદ્માવતીપરિપૂજિતાય શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથાય નમઃ । ॥ ૐ હ્રીં અર્હ શ્રી ગોમેધયક્ષ-અંબિકાપરિપૂજિતાય શ્રી નેમિનાથ-જિનેન્દ્રાય નમઃ | પ્રસ્તાવના महातीर्थमिदं तेन, सर्वपापहरं स्मृतम् I शत्रुञ्जयगिरेरस्य वन्दने सदृशं फलम् 11 विधिनास्य सुतीर्थस्य, सिद्धान्तोक्त-भावतः । एकशोऽपि कृता यात्रा, दत्ते मुक्तिं भवान्तरात् ॥ (શ્રીવસ્તુપાળચરિત્ર – પ્રસ્તાવ-૫, શ્લોક ૮૦૮૧) શ્રીવસ્તુપાળચરિત્રમાં ગ્રંથકાર મહર્ષિ ફરમાવે છે કે ગિરનાર ગિરિવરનો મહિમા અપરંપાર છે. માટે જ આ મહાતીર્થને ‘સર્વપાપહર’ જેવું સાર્થક વિશેષણ સંપ્રાપ્ત થયું છે. શ્રી શત્રુંજય ગિરિરાજ અને શ્રી ગિરનાર ગિરિવરને વંદન કરવામાં બંનેનું એકસરખું ફળ કહેવામાં આવ્યું છે. આ શ્રી ગિરનાર મહાતીર્થની સિદ્ધાન્ત (શાસ્ત્ર)માં જણાવ્યા અનુસાર ભાવપૂર્વક એક પણ યાત્રા કરવામાં આવે તો તે પુણ્યાત્મા ભવાંતરમાં મુક્તિપદને પામનારો બને છે. શ્રી ગિરનાર મહાતીર્થ એટલે... ત્રિભુવનપતિ, પરમ તારક, બાળ બ્રહ્મચારી, આજન્મ-વૈરાગ્ય રસોદધિનિમગ્ન, બાવીસમા તીર્થાધિપતિ શ્રી નેમિનાથ પરમાત્માના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ – ત્રણ ત્રણ કલ્યાણકોની પરમ પાવનભૂમિ ! ના થ ข ॥ ૬ ॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગિરનાર મહાતીર્થ એટલે... શ્રી સિદ્ધાચલ ગિરિરાજની પાંચમી સુવર્ણ-ટૂંક ! શ્રી ગિરનાર મહાતીર્થ એટલે... જ્યાં અનંતા તીર્થંકરદેવોના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણકો થયા છે, તેવી ચાર્જ ફિલ્ડ ભૂમિ ! શ્રી ગિરનાર મહાતીર્થ એટલે... ભાવિ ચોવીસીના સર્વ તીર્થંકરદેવોની શિવસુંદરી-વિવાહોત્સવની પુણ્યભૂમિ બનવાનું સૌભાગ્ય જેના લલાટે લખાયું છે, તેવી ધન્ય ધરા ! શ્રી ગિરનાર મહાતીર્થ એટલે... નિજગૃહમાં બેસીને પણ તીર્થનું ધ્યાન ધરનારા પુણ્યાત્માને, પ્રબળ શુભ ભાવના પ્રતાપે ચોથે ભવે શિવરમણીના સ્વામીનાથ બનવાનું સૌભાગ્ય બક્ષનાર મહાન તીર્થ ! આવા જન-મન-પાવન મહાતીર્થના અધિનાયક તરીકે વિરાજમાન છે. વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન પ્રતિમા (હા... પરમ તારક શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કરતાં પણ વધુ પ્રાચીન) સ્વરૂપે બાળ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાન ! | દિવ્યાતિદિવ્ય આત્મસૌદર્યથી છલકતાં-મલકતાં શ્રીનેમિજિનેશ્વર અવર્ણ બાહ્યાભ્યન્તર સૌંદર્યના સમંદર-સમા શ્રીરાજીમતીને છોડી-છાંડીને, તોરણ સુધી આવીને રથને પાછો વાળી ગયા. સંસાર પ્રત્યે સર્વથા અનાસક્ત નેમિનિરંજનનાથ, હવે માત્ર-ને-માત્ર મુક્તિસુંદરીને વરવાની શેષ-ઝંખનાના સ્વામી બન્યા હતા. પ્રભુએ જ્ઞાન-બળથી જાણી લીધું હતું કે, હવે મારા ભોગાવલિ કર્મ ક્ષીણ થયા છે. પશુઓના વાડા સુધી આવવા જેટલા જ, તે કર્મો હતા.” અને માટે જ, પશુપોકારને નિમિત્ત બનાવીને પ્રભુ લગ્ન-મંડપના દ્વાર પાસે આવીને પાછા ફર્યા... // ૭ || Page #9 -------------------------------------------------------------------------- ________________ આ ઘટનાથી આઠ-આઠ ભવોની અનર્ગળ પ્રીતિથી ઓળઘોળ બનેલા રાજીમતી વિરહાકુળ બન્યા. આંખોમાંથી અનરાધાર અશ્રુધાર વહી રહી. પ્રિયતમ પ્રભુ નેમિને જાત-જાતના ઉપાલંભો આપીને પોતાની વેદનાને રાજુલે વ્યક્ત કરી. આ ક્ષણોના મનોહારી મનોભાવોને અદ્ભુત સંસ્કૃત-શ્લોકોમાં નિબદ્ધ કર્યા છે : પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રી ભાવપ્રભસૂરીશ્વરજી મહારાજાએ. આવા ૪૪ શ્લોકોની રચના એટલે શ્રીનેમિ-ભક્તામર મહાકાવ્ય. આ મહાકાવ્યની વિશેષતા એ છે કે શ્રી આદિનાથ-જિનેશ્વરના ભક્તિકાવ્ય રૂપે સુપ્રસિદ્ધ શ્રી ભક્તામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકના અંતિમચરણને, ચતુર્થ ચરણ રૂપે યથાવત્ રાખીને, પૂર્વના ત્રણ ચરણોની નવ્ય-ભવ્ય રચના શ્લોકકાર મહર્ષિએ શ્રીનેમિપ્રભુ અને રાજુમતીના અધિકારને આશ્રયીને કરી છે. અદ્ભુત છે... આ શ્લોકોની રચના ! અનુપમ છે... એમાં રાજીમતીના પ્રભુનેમિનાથ પ્રત્યેના આંતર સ્નેહ-પરિપૂર્ણ ઉદ્ગાર ! અતિ મનોહર છે... એમાં શ્રીનેમિપ્રભુનું અનુપમ આત્મ-સૌંદર્ય અને દિવ્ય મહિમાનું અદ્ભુત ગાન. શ્રીનેમિ-ભક્તામર મહાકાવ્યના દર્શન-વાચન-મનનથી એક મહાત્માનું હૃદય આનંદથી ઝૂમી ઊઠ્યું. મનમાં પ્રગટ્યા મનોરથ... “આ મહાકાવ્યને આશ્રયીને એક અતિ સુંદર પૂજનનું સંકલન કરાય તો કેવું સુંદર !” અને એ મનોરથને તેમણે દેવ-ગુરુની કૃપાથી શીઘ સફળ પણ કરી દીધો. એ મહાત્માનું મંગળકારી નામ એટલે પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી હેમવલ્લભવિજયજી મહારાજ ! • જેઓ... પૂજયપાદ, સુવિશુદ્ધસંયમમૂર્તિ, મહાન તપસ્વી, શ્રી ગિરનાર તીર્થના પરમ ભક્ત, નખશિખ પાવિત્રમૂર્તિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના અંતિમ ૧૩ વર્ષ સુધીના અપૂર્વ વેયાવચ્ચકર છે. ૮ . Page #10 -------------------------------------------------------------------------- ________________ | || | જેઓ... પૂજ્યપાદ, જિનશાસનના મહાન મશાલચી, યુવાપ્રબોધકુશળ, મહાન શાસન પ્રભાવક, સ્વ. પંન્યાસપ્રવર શ્રીમદ્ ચન્દ્રશેખરવિજયજી મહારાજાના શિષ્યરત્ન સળંગ આઠ વર્ષથી આયંબીલ-વ્રતના આરાધક, પૂ. પંન્યાસપ્રવર શ્રી ધર્મરક્ષિત વિજયજી મહારાજના શિષ્યરત્ન છે. • જેઓ સ્વયં પણ આયંબીલ-વ્રતના અનોખા આરાધક છે. વર્ધમાન તપનો પાયો નાખીને ૧૦૦ ઓળી + ૮૨ ઓળી પૂર્ણ કરીને, આજે કુલ ૧૭ વર્ષથી નિરંતર આયંબીલ-વ્રતના સાધક બન્યા છે. આયંબીલની સાથે સાથે જેઓ સતત ગિરનાર તીર્થના વિકાસ કાજે અવિરત દિવસ-રાત પુરુષાર્થ-રત છે. પૂ. પં.શ્રી હેમવલ્લભવિજયજી મહારાજે, આ ગ્રંથરત્નમાં ત્રણ ગ્રંથો સંકલિત કર્યા છે : (૧) શ્રી નેમિ-ભક્તામર મહાપૂજન, (૨) શ્રી ગિરનાર તીર્થના ૧૦૮ નામાભિષેકનું મહાપૂજન અને (૩) શ્રી ગિરનાર તીર્થના મહિમાથી ગર્ભિત નવ્વાણું પ્રકારી પૂજા. શ્રી ગિરનાર તીર્થના ૧૦૮ નામાભિષેક અંતર્ગત તે તે નામોના અર્ધને સાંકળનારા ગૂર્જરગિરામાં ગુંફિત દુહાઓની રચના તથા શ્રી ગિરનાર મહાતીર્થના મહિમાથી ગર્ભિત શ્રી ૯૯ પ્રકારી પૂજાઓની રચના પણ પૂ. પં. શ્રી હેમવલ્લભવિજયજી મહારાજે સ્વયં કરી છે, જે તેમની કવિત્વ શક્તિની અને વિશેષતઃ શ્રી ગિરનાર તીર્થ-ભક્તિની ઘોતક છે. શ્રી ગિરનારતીર્થ-મહિમા-ગર્ભિત ૯૯ પ્રકારી પૂજામાં કુલ અગિયાર પૂજાઓ રચાઈ છે. તમામ પૂજાઓમાં શ્રી ગિરનાર-ગિરિવરના કુલ ૧૦૮ નામોમાંથી ૯-૯ નામોનો સુંદર રીતે ઉલ્લેખ કરાયો છે. આ પૂજા.ઓની રચના પ્રાચીનઅર્વાચીન પૂજાઓ અને સ્તવનોના પ્રસિદ્ધ રાગોમાં એવી મનમોહક રીતે કરાઈ છે કે સમૂહમાં ગાવા-ગવડાવવાથી અપૂર્વ ભાવોલ્લાસવૃદ્ધિ થવા પામે છે. પૂજાઓમાં ગિરનાર તીર્થના મહિમાનું અને વિધવિધ નામો તથા પ્રમાણનું વર્ણન શાસ્ત્રાધારિત અને હૃદયંગમ રીતે કરવામાં આવ્યું છે. આપણા વર્તમાનકાલીન શ્રીસંઘોમાં સંગીતકારો દ્વારા અને મહિલા-મંડળો દ્વારા આ પૂજાઓનું ગાન વ્યાપક બનશે, તો શ્રી ગિરનાર તીર્થ અને પરમ તારક શ્રી નેમિનાથપ્રભુ પ્રત્યેની ભક્તિમાં ગુલતાન થવાનું સૌભાગ્ય આપણે સહુ પામી શકીશું. | ૬ || Page #11 -------------------------------------------------------------------------- ________________ /૬૦ | શ્રી ગિરનાર તીર્થ-મહિમા-ગર્ભિત આ પૂજાઓની સીડી પણ પ્રગટ કરવામાં આવી છે, જેમાં અગિયારેય પૂજાઓ જુદા જુદા સુપ્રસિદ્ધ સંગીતકારોના મુખે કર્ણપ્રિય સુમધુર સંગીત સહિત રજૂ કરવામાં આવી હોવાથી ભાવવધૂક અને ભક્તિપ્રેરક બની શકે તેમ છે. પૂજ્ય મહારાજશ્રીના હૃદયમાં નિરંતર સદભાવનો એ સમંદર વાંભ વાંભ ઉછળી રહ્યો છે કે, “મારા મહાન તીર્થાધિરાજ શ્રી ગિરનાર તીર્થનો મહિમા અને પ્રભાવ શ્રી સિદ્ધાચલ ગિરિરાજની જેમ દિનાનુદિન વૃદ્ધિગત બનતો રહે.” અને તે માટે જ તેઓ ચોવીસે કલાક અને એની પ્રત્યેક પળોમાં પ્રવૃત્ત અને દત્તચિત્ત રહે છે. વિ.સં. ૨૦૬૮ની સાલનું ચાતુર્માસ. પૂજ્ય મહામેધાવી અને સ્વભાવ-સૌંદર્યના સ્વામી આચાર્ય શ્રી વિજય મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા. તરફથી એક મંગળ-પળે ફોન આવ્યો : “ધનંજયભાઈ ! આ વર્ષે શ્રીગિરનાર તીર્થમાં સા.શ્રી ઉજ્જવલધર્માશ્રીજી મ.ની શિષ્યાઓને ન્યાય અને આગમનું અધ્યાપન કરાવવા જાઓ તો ઘણો લાભ થશે.” પૂજ્ય આચાર્યશ્રી સાથેના મારા મધુરતમ સંબંધોને નિહાળતાં ના પાડવાને કોઈ અવકાશ જ ન હતો અને મને અનુકૂળતા પણ હતી જ. લગભગ ૩ મહિના જેટલો સમય શ્રીગિરનારની ગરવી ગોદમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું. નિશ્રાદાતા હતા : મારા મહાન ઉપકારી અને આત્મસખા-સમા, મહાતપસ્વી પૂજ્યપાદ (હવે સ્વર્ગસ્થ) પંન્યાસપ્રવરશ્રી યશોભૂષણવિજયજી મહારાજ. તેમની નિશ્રામાં વિરાજિત હતા : પૂ. મહાતપસ્વી ગુરુ-શિષ્ય બેલડી : પૂ.પં. શ્રી ધર્મરતિવિજયજી મ.સા. અને પૂ. પં.શ્રી હેમવલ્લભવિજયજી મ.સા. તથા તેમનો શિષ્યગણ. ઉપરાંત પૂ. સંયમશીલા સાધ્વીવર્યા શ્રી ઉજ્વલધર્માશ્રીજી આદિ ૨૦ ઠાણા ! || ૨૦ || Page #12 -------------------------------------------------------------------------- ________________ | ‰‰॥ શિવ શિ x 6 - 5 - જ સાડા ત્રણ મહિનાનો આ સમયગાળો મારા માટે “ગોલ્ડન-પિરિયડ” હતો. આટલા સમયમાં સંયમી અને તપસ્વી સાધ્વીજી ભગવંતોને ન્યાયસિદ્ધાંતમુક્તાવલિ (સંપૂર્ણ), દશ વૈકાલિક આગમ (હરિભકીટ્રીકા-૪-અધ્યયન) સામાચારીપ્રકરણ (સંપૂર્ણ) અને ઉપદેશ-રહસ્ય (એક મુનિવરશ્રીને (અપૂર્ણ)) ભણાવવાનો અને એ દ્વારા નિજાત્માને સ્વાધ્યાયસરિતામાં ડૂબાડવાનો સુઅવસર સાંપડ્યો. મારા માટે સૌથી શ્રેષ્ઠ ઉપલબ્ધિ એ હતી... વિદ્યાર્થી મહાત્માઓની શ્રેષ્ઠ સંયમશીલતા... સાથે સાથે અધ્યયન પ્રત્યેની ધગશ, લગન, વિનયશીલતા અને તપ-સંયમના સુપુષ્પોથી સુવાસિત અધ્યયન-પ્રતિબદ્ધતા ! આ બધાથી હું અતિપ્રસન્ન થયો. સૌથી શ્રેષ્ઠ પ્રભાવિત બન્યો... પૂજ્યપાદ પરમસંયમી, ૧૭-૧૭ વર્ષથી લગાતાર આયંબીલ-વ્રતના આશિક અને આરાધક મુનિરાજશ્રી (હવે પંન્યાસપ્રવર) હેમવલ્લભવિજયજી મહારાજથી..! અણાહારી-પદના સોપાન સમી આયંબીલની માત્ર આરાધના જ નહિ, અનર્ગળ-પ્રીતિ ! નિર્દોષ આહારચર્યા અને નિર્મળ-સંયમચર્યા ! પ્રશાંત નિર્મળ ગંગાના નીર-પ્રવાહ સમી સ્વભાવ સુંદરતા ! શ્રી ગિરનાર તીર્થ પ્રત્યે અદ્ભુત અને અનરાધાર પ્રીતિ ! સ્વ. ગુરુદેવો (૧) પૂ.પાદ આ.શ્રી હિમાંશુસૂરિ-દાદા પ્રત્યે (૨) પૂ.પાદ ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. પ્રત્યે (૩) પૂ.પાદ ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી મહારાજ પ્રત્યે અને (૪) પૂ.પાદ સ્વગુરુવર શ્રી ધર્મરક્ષિતવિજયજી મ. પ્રત્યે પૂર્ણ સમર્પણયુક્ત વફાદારી ! મુનિરાજશ્રીના આ બધા ગુણોને જોતાં હૈયું પોકારી ઉઠતું... “સાધુ હો તો આવા !” પં.શ્રી હેમવલ્લભવિજયજી મહારાજની તીર્થભક્તિનો અને આયંબીલની અખંડ આરાધનાનો જ એ અવિહડ પ્રતાપ છે કે... પાંચ વર્ષ પહેલાં ગિરનાર તીર્થમાં વાર્ષિક પાંચ-સાત હજાર યાત્રિકો આવતા હતા, એ આંકડો આજે લગભગ અઢી લાખ ઉપર પહોંચી ચૂક્યો છે. તીર્થોત્કર્ષ ખાતર પ્રાણની પરવા કર્યા વગર અને લોકૈષણાથી લાખો જોજન દૂર રહીને શ્રીગિરનારની ગોદમાં અડિંગો જમાવીને બેસી જનારા ગુરુ-શિષ્યની જોડલી : પૂ.પં. શ્રી ધર્મરક્ષિતવિજયજી મહારાજને અને પૂ.પં.શ્રી હેમવલ્લભવિજયજી મહારાજને ક્રોડો ક્રોડો વંદન ! તેમના સમર્પિત-સુવિનીત શિષ્યગણને પણ ક્રોડો ક્રોડો પ્રણામ... તેમના સર્વ સત્કાર્યમાં સહાયક બનવા બદલ ! મિ ના થ ม || ‰ | Page #13 -------------------------------------------------------------------------- ________________ || ૨૨ / આ ગ્રંથરત્નની ‘પ્રસ્તાવના લખવાનો મોકો આપીને મારા ઉપર ઉપકાર કરનારા પૂ. શ્રી હેમવલ્લભવિજયજી મ.ને આ નિમિત્તે વધુ એક વાર ભાવવંદન ! પ્રાન્ત... પૂજયશ્રીજીની ઇચ્છા મુજબ પૂજ્ય સાધુ-સાધ્વી ગણને અને વિશેષતઃ વિધિકારોને વિનંતી કે આ પ્રતમાં પ્રસ્તુત કરેલ ત્રણેય અનુષ્ઠાનો ચાતુર્માસ દરમ્યાન શ્રાવણ માસમાં નેમિપ્રભુના કલ્યાણક અવસરના અટ્ટમ દરમ્યાન અથવા તો વર્ષમાં અન્ય કોઈપણ અવસરે ભણાવી કે ભણાવડાવીને શ્રી ગિરનાર તીર્થ પ્રત્યેની ભક્તિ, ચતુર્વિધ સંઘમાં પ્રવર્ધમાન બને તેવા પ્રયત્નો આદરે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ – - પંડિતવર્યશ્રી ધનંજયભાઈ જે. જૈન “પ્રેમકેતુ” (મો. ૦૯૨૭૬૮૨૩૪૮૮), વિષયાનુક્રમ ૧. નેમિભક્તામર મહાપૂજન પૂર્વતૈયારી -------- • નેમિભક્તામરના રચયિતાનો પરિચય -- નેમિભક્તામરના સર્જનની પૂર્વભૂમિકા – પૂર્ણાહૂતિ વિધિ--- ૨. ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપૂજન - ૩. ગિરનારજી મહાતીર્થ મહિમા ગર્ભિત શ્રી નવ્વાણુ પ્રકારી પૂજા - • ગિરનાર ૯૯ યાત્રા વિધિ -પાના નં. ૧૩ -- પાના નં. ૧૩થી ૪૧ --- પાના નં. ૪૨. --- પાના નં. ૪૩થી ૪૫ - પાના નં. ૧૦૭થી ૧૨૨. પાના નં. ૧૨૭થી ૧૫૯ -- પાના નં. ૧૬૦થી ૨૦૩ પાના નં. ૨૦૪થી ૨૦૬ // ૨૨ ll Page #14 -------------------------------------------------------------------------- ________________ નેમિભક્તામર મહાપૂજન 2 P9 પૂર્વ તૈયારી... પૂજનના આગળના દિવસે અથવા વહેલી સવારે માંડલું બનાવવું. (૨) પૂજનની તમામ સામગ્રી જોઈ લેવી અને ખૂટતી વસ્તુઓ મંગાવવી. (૩) માંડલું બનાવવાની જગ્યા સાફ કરાવી ગૌમુત્ર (શદ્ધ આહારાદિ ગ્રહણ કરતી ગાયનું લાવવું) - ગુલાબજળ તથા સુવર્ણજળથી શુદ્ધિ કરવી. (૪) ૧ વાટકો કેસર તથા ૩ વાટકી (નાની) બરાસ પહેલેથી ઘસાવવું. માંડલાની બંને બાજુ પાટલા ગોઠવી માંડલામાં પધરાવવાનાં દ્રવ્ય અલગ અલગ થાળીઓમાં વલય અનુસાર તૈયાર કરી પાટલા પર સ્થાપન કરવા. (૬) સિંહાસન સામે મોટી પાટ મૂકી લાલ કપડું પાથરી તેના ઉપર ફળ, નૈવેદ્ય આદિ અન્ય સામગ્રી વ્યવસ્થિત ગોઠવી તૈયાર કરવી. સિંહાસન પાસે સ્નાત્રપૂજા માટેની સંપૂર્ણ તૈયારી કરવી. (ચામર, દર્પણ, પંખો, થાળી-ડંકો, ધૂપદીપક આદિ...). 9 290 // ૬૩ ની Page #15 -------------------------------------------------------------------------- ________________ 8 || માંડલાની સામે યંત્ર(પટ) માટે ચોરસ બાજોઠ મૂકી બાજોઠ નીચે ચોખાથી સાથિયો કરી શ્રીફળ, સોપારી, બદામ, સવા રૂપિયો મૂકવો. (૯) બાજોઠ પર નાળચાવાળો થાળ મૂકી કેસરથી સાથિયો કરી, સવા રૂપિયો, ચોખા, સોપારી, બદામ મૂકી યંત્ર(પટ) પધરાવવું. (૧૦) યંત્ર(પટ) અને મૂર્તિ પાસે પૂજાની સામગ્રી તૈયાર રાખવી. દા.ત. કેસર, બરાસ, મોટી થાળી ભરીને કુસુમાંજલી, નાડાછડી બાંધેલા કળશો, પૂજાની થાળી, વાટકી, પુષ્પો, અડધીબાલ્દી પંચામૃત, એકબાલ્દી શુદ્ધપાણી, અંગભૂંછણા, પાટલૂછણા, નેપકીન, ધૂપ, દીપક, માચિસ, કુંડી વગેરે.... (૧૧) યંત્ર(પટ) સામે ૩-૪ કટાસણા પાથરવા. (૧૨) ૪ દેરી પાસે તેમાં પધરાવવાના દ્રવ્યની થાળી મૂકવી. (૧૩) સિંહાસન અને યંત્ર(પટ) પાસે ધૂપ-દીપક અખંડ ચાલુ રાખવા. (૧૪) વિધિકારકે જ્યાં બેસવાનું હોય ત્યાં ૧ થાળીમાં રક્ષાપોટલી, મીંઢળ, વાસક્ષેપ તૈયાર રાખવા, થાળી ડંકો તૈયાર રાખવો. | 8 || Page #16 -------------------------------------------------------------------------- ________________ III (૧૫) ભૂમિશુદ્ધિ માટે એક કળશમાં સુગંધિત સુવર્ણજળ તથા પુષ્પ અને એક વાટકીમાં કેસર તથા પુષ્પ તૈયાર રાખવા. (૧૬) શાંતિકળશની સંપૂર્ણ તૈયારી કરવી. દા.ત. અષ્ટમંગલનો ઘડો, સોપારી, બદામ, સવારૂપિયો, ચોખા, કળશો, નાડાછડી, નાગરવેલના પ પાન, શ્રીફળ, લીલું કપડું, વરખ, કેસર, બાદલું, પુષ્પમાળા આદિ. (૧૭) ૧૦૮ દીપકની આરતિ-મંગલદીવો અને કપૂર તૈયાર રાખવા. (૧૮) બે થાળીમાં કોરા ચોખા વધાવવા માટે રાખવા. (૧૯) પુજનાર્થીનાં હાથમાં મીંઢળ અથવા નાડાછડી બંધાવવી. (૨૦) પરમાત્માની દષ્ટિ ન પડે ત્યાં તિલકની (બાદલા સાથે) તથા મુગટ-માળા પહેરવાની વ્યવસ્થા કરવી. (૨૧) પૂજનાર્થીને હાથ ધોઈ ધૂપી પછી જ પૂજન કરાવવું. / ૧ / Page #17 -------------------------------------------------------------------------- ________________ | ૨૬ / | નેમિ ભક્તામર મહાપૂજન || 2 PSE NE 99 0 પૂર્વવિધિ : • ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ-દેવીને શ્રીફળ અર્પણ કરી મહાપૂજનની નિર્વિજ્ઞ સમાપ્તિ માટે વિનંતિ કરવી. નીચે લખેલાં મંત્ર બોલતા - બોલતા સર્વ સામગ્રી ઉપર વાસક્ષેપ કરવો. પંચામૃત અને પાણી ઉપર વાસક્ષેપ કરવાનો મંત્ર: ॐ आपोऽप्काया एकेन्द्रिया जीवाः निर्वद्यार्हत् श्री नेमिनाथ-महापूजायां निर्व्यथाः सन्तु निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे संघट्टनहिंसाऽर्हदर्चने स्वाहा ॥ ધૂપ તથા દીપક ઉપર વાસક્ષેપ કરવાનો મંત્ર: ॐ अग्नयोऽग्निकाया एकेन्द्रिया जीवाः निर्वद्यार्हत् श्री नेमिनाथ-महापूजायां निर्व्यथाः सन्तु निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे संघट्टनहिंसाऽर्हदर्चने स्वाहा ॥ / ૬ // Page #18 -------------------------------------------------------------------------- ________________ || 9 || • શેષ તમામ સામગ્રી તથા માંડલા ઉપર વાસક્ષેપ કરવાનો મંત્ર: ॐ वनस्पतयो वनस्पतिकाया एकेन्द्रिया जीवाः निर्वद्यार्हत् श्री नेमिनाथ-महापूजायां निर्व्यथाः सन्तु निष्पापाः सन्तु सद्गतयः सन्तु न मे संघट्टनहिंसाऽहंदर्चने स्वाहा ॥ (નીચેનો મંત્ર સાતવાર બોલી વાસક્ષેપથી અભિમંત્રિત ચોખા પૂજનભૂમિ પર નાંખી ભૂમિ શુદ્ધિ કરવી.) ॐ भूर्भुवः स्वधाय स्वाहा પછી ગિરનારજી મહાતીર્થ, નેમિનાથ ભગવાન અને શાસન અધિષ્ઠાયક દેવ-દેવીનું માહાત્મ તથા આરાધનાદિની વિધિ બતાવવી. પૂ. ગુરુભગવંતની અનુજ્ઞા લઈને પૂજનનો પ્રારંભ કરવો. (સૌ પ્રથમ પં. શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ કૃત સ્નાત્રપૂજા. ભણાવવી.) || ૭ | Page #19 -------------------------------------------------------------------------- ________________ ॥૮॥ ને મિ Tar_0_0_5 * PG, e = n r t y ข II સ્નાત્ર પૂજા II (સજોડે પંચામૃત અને પાણીનો કળશ લઈને ઊભા રહેવું.) કાવ્યમ્ વ્રુતવિલંબિતવૃતમ્ સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતાં ગુણરત્ન મહાગર, ભવિક પંકજ બોધ દિવાકર, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વર ॥ ૧ ॥ દુહો કુસુમાભરણ ઉતારીને, પડીમા ધરિય વિવેક, મજ્જનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક ॥ ૨ ॥ (અહીં જમણે અંગુઠે પ્રક્ષાલ, અંગલૂછણાં કરી, પૂજા કરીને કુસુમાંજલિની થાળી લઈને ઊભા રહેવું.) ગાથા-આય્યગીત જિણ જન્મ સમયે મેરુસિહરે, રયણ કણય કલસેહિં, દેવાસુરેહિં ઋવિઓ તે, ધન્ના જેહિં દિઢોસિ ॥ ૩ ॥ (જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો” આવે ત્યાં ત્યાં પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી.) k નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્યઃ ના થ જી ॥ १८ ॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ II કુસુમાંજલિ-ઢાળ નિર્મલ જળકળશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે, કુસુમાંજલિ મેલો આદિજિગંદા, સિદ્ધ સ્વરુપી અંગ પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી, કુસુમાંજલિ મેલો આદિજિગંદા // ૪ // ગાથા-આર્યાગીત મચકુંદ ચંપ માલઈ કમલાઈ પુફ પંચવષ્ણાઇ, જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિતિ // પ //. નમોડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ કુસુમાંજલિ-ઢાળ રયણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દિને, કસમાંજલિ મેલો શાન્તિ જિર્ણોદા / ૬ ||. દુહો જિણ તિહું કાલય સિદ્ધની, પડિયા ગુણ ભંડાર, તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર // ૭ll નમોડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ || ?? || Page #21 -------------------------------------------------------------------------- ________________ III $ કુસુમાંજલિ ઢાળ કૃષ્ણાગરુવર ધૂપ ધરીને, સુગંધકર કુસુમાંજલિ દીજે, કુસુમાંજલિ મેલો નેમિ જિગંદા // ૮ // ગાથા-આર્યાગીત જસુ પરિમલ બલ દહ દિસિ, મહુયરઝંકાર સદસંગીયા, જિણચરણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા / ૯ / નમોડર્ણસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ કુસુમાંજલિ ઢાળ પાસ જિર્ણોસર જગ જયકારી, જલ થલ ફૂલ ઉદક કર ધારી, કુસુમાંજલિ મેલો પાર્શ્વજિગંદા / ૧૦ ૨૪ જા ૪ ૦ ૪ { - મુકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકુમાલ, તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ / ૧૧ // નમોડહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ || ૨૦ | Page #22 -------------------------------------------------------------------------- ________________ = હદ કુસુમાંજલિ ઢાળ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમંત ઠવેવી, કુસુમાંજલિ મેલો વીર નિણંદા / ૧૨ / વસ્તુછંદ હવણકાળે હવણકાળે, દેવદાણવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિ સંઇવિય, પસવંત દિસિ પરિમલ સુગંધિય, જિણપયામલે નિવડેઇ, વિડ્યૂહર જસ નામ મતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ સા કુસુમાંજલિ સહકરો, ચઉવિક સંઘ વિશેષ નમોડહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ કુસુમાંજલિ ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચકવીસી સંભારું, કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા // ૧૪ ll | ૧૩ | = = = % + દુહો મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ, ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજનીશ // ૧૫ / નમોડર્ડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ || ૨ || Page #23 -------------------------------------------------------------------------- ________________ || ૨૨ || G & $ = = = 8 % & E. કુસુમાંજલિ ઢાળ અપથ્થરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા, કુસુમાંજલિ મેલો સર્વ જિગંદા / ૧૬ // (સ્નાત્રપૂજા કરનારે પ્રભુજીના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી. પછી પ્રદક્ષિણાના નીચે પ્રમાણેના દુહા બોલવા. પ્રત્યેક દુહો બોલતાં સિંહાસનની પ્રદક્ષિણા કરી પ્રભુ સન્મુખ ખમાસમણ દેવાં.) શ્રી પ્રદક્ષિણાના દુહા કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહી પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણવાર. / ૧ // ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય; જ્ઞાન-દર્શનચારિત્ર રુપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. || ૨ || જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દરિશણ કાજ; રત્નત્રયી પ્રાપ્તિ ભળી, દરિશણ કરો જિનરાજ. || ૩ // (પછી સ્નાત્રીયા જગચિંતામણીનું ચૈત્યવંદન કરી ‘નમુત્થણં’થી ‘જયવીયરાય’ પર્યત કહે. પછી હાથ ધોઈ ધૂપી મુખકોશ બાંધી કળશ લઈ ઊભા રહે.) // ૨૨ T. Page #24 -------------------------------------------------------------------------- ________________ ॥૨૩॥ STS શિવ શિ x 65 રે ક્લા મ ર = 0 22 B જ ય યિ તન દુહો સયલ જિજ્ઞેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ॥ ૧ ॥ ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા; વીશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ॥ ૧ ॥ જો હોવે મુજ શક્તિ ઇસી, વિ જીવ કરું શાસનરસી; શુચિરસ ઢળતે તિહાં બાંધતા, તીર્થંકર નામ નિકાચતાં. સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુલે. પટરાણી કૂખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો; સુખશય્યાએ રજની શેષે, ઉતરતાં ચૌદ સુપન દેખે. 11 2 11 ॥ ૩ ॥ || ૪ || ॥૨૩॥ Page #25 -------------------------------------------------------------------------- ________________ II ૨૪i ઢાળ - ચૌદ સ્વપ્નની = = • = = = પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઇકો; ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબીહ. // ૧ / પાંચમે ફુલની માળા, છકે ચંદ્ર વિશાળા; રવિ રાતો ધ્વજ મહોતો, પૂરણ કળશ નહિ છોટો. // ૨ // દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવનવિમાન રત્નગંજી, અગ્નિશિખાં ધૂમવર્જી. // ૩ / " સ્વપ્ન લહી જઇ રાયને ભાસે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે // ૪ // વસ્તુછંદ અવધિનાણે અવધિનાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર, મિથ્યાત્વ-તારા નિર્બળા, ધર્મ ઉદય પરભાત સુંદર, માતા પણ આનંદિયા, જાણતી ધર્મ વિધાન, જાણતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન. / ૧ / 0 = 9 8 9 દુહો શુભ લગ્ન જિન જનમિયા, નારકીમાં સુખ જ્યોત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત. // ૧ // / ૨8 IL Page #26 -------------------------------------------------------------------------- ________________ ॥૨૫॥ 6 &Tr શિક્ષક જ ૪૯, ૧૩ - = છે = ર જ B บ જે ઈ ઢાળ – કડખાની દેશી સાંભળો કળશ જિન મહોત્સવનો ઇહાં, છપ્પન કુમરી દિશિ વિદિશિ આવે તિહાં; માય સુત નમીય, આનંદ અધિકો ધરે, અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે. વૃષ્ટિ ગંધોદકે અષ્ટ કુમરી કરે, અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ઘર કરી કેળનાં, માય સુત લાવતી, કરણ શુચિકર્મ જળ કળશે હવરાવતી; કુસુમ પૂજી અલંકાર પહેરાવતી, રાખડી બાંધી જઇ શયન પધરાવતી. નમીય કહે માય તુજ, બાળ લીલાવતી, મેરુ રવિ ચંદ્ર લગે જીવજો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઇંદ્ર સિંહાસન કંપતી. || ૧ || ॥ ૨ ॥ 11 3 11 ॥ ૪ ॥ ઢાળ – એકવીશાની દેશી જિન જનમ્યાજી, જિણ વેળા જનની ઘરે, તિણ વેળાજી, ઇંદ્ર સિંહાસન થરહરે; દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા, દિશિનાયકજી, સોહમ ઇશાન બિલ્લું તદા.. || ૧ || ના થ 11 24 11 Page #27 -------------------------------------------------------------------------- ________________ || ૨૬ / ત્રોટક છંદ તદા ચિંતે ઈંદ્ર મનમાં, કોણ અવસર એ બન્યો, જિન-જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપન્યો; સુઘોષ આજે ઘંટનાદે, ઘોષણા સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મ મહોત્સવ, આવજો સુરગિરિવરે. // ૨ // (અહીં ઘંટ વગાડવો.) ઢાળ 2 25€ CENA 2 79 એમ સાંભળીજી, સુરવર કોડી આવી મળે, જન્મ મહોત્સવજી, કરવા મેરુ ઉપર ચલે; સોહમપતિજી, બહુ પરિવારે આવીયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા. / ૩/ | (અહીં પ્રભુને ચોખાથી વધાવવા.) ત્રોટક છંદ વધાવી બોલે છે રત્નકુક્ષિ-ધારિણી તુજ સુત તણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચ રુપે પ્રભુ રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. // ૪ ll, I E | Page #28 -------------------------------------------------------------------------- ________________ // ર૭ | 2 292 m2 99 ઢાળ મેરુ ઉપરજી, પાંડુક વનમેં ચિહું દિશ, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે; તિહાં બેસીજી, શક્રે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા. ત્રોટક છંદ મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના. અશ્રુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવાસ, ક્ષીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિનજન્મ-મહોત્સવે. ઢાળ – વિવાહલાની દેશી સુર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલિયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે / ૧ // તીરથજળ ઔષધિ લેતા, વળી ક્ષીરસમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે // ૨ // સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ ઉપકરણ મિલાવે તેહ // ૩ // તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે // ૪// || 9 || Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ll ઢાળ - રાગ : ધન્યાશ્રી આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મ સખાઇ, જોઇસ, વ્યંતર, ભુવનપતિના વૈમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને હવરાવે... આતમ... // ૧ // અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણો, સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર, બાસઠ ઈંદ્ર તણાં તિહા બાસઠ, લોકપાલના ચાર... આતમ... // ૨ // ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિશ્રેણી નરલોકો, ગુરુસ્થાનક સુર કેરો એક જ, સામાનિકનો એકો, સોહમપતિ ઇશાનપતિની, ઇંદ્રાણીના સોળ, અસુરની દશ ઇંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ... આતમ... // ૩ / II ૨૮ I. Page #30 -------------------------------------------------------------------------- ________________ | ૨૬ ૪ = = = $ * * 5 જયોતિષ વ્યંતર ઇંદ્રની ચલ ચલ, પર્ષદા ત્રણનો એકો, કટકપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેકો પરચુરણ સુરનો એક છેલ્લો, એ અઢીસું અભિષકો, ઇશાન ઇંદ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો... આતમ... // ૪ ll તવ તસ ખોળે વી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભ રુપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુ અંગે, પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોલે, મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે... આતમ... // ૫// ભેરી ભુગલ તાલ બજાવત, વળિયા જિન કર ધારી, જનની ઘર માતાને સોંપી, એણી પરે વચન ઉચ્ચારી, પુત્ર તુમારો સ્વામી અમારો, અમ સેવક આધાર, પંચ ધાવી રંભાદિક સ્થાપી, પ્રભુ ખેલાવણહાર... આતમ... // ૬ / | ૨૦ || Page #31 -------------------------------------------------------------------------- ________________ || ૩૦ || 2 99 બત્રીશ કોડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરવા કારણ દીપ નંદીસર જાવે, કરીય અઢાઈ ઉત્સવ દેવા નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવળ ને અભિલાષે નિત નિત જિન ગુણ ગાવે... આતમ... // ૭ તપગચ્છ ઈસર સિંહસૂરીસર કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા, ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીર વિજય શિષ્ય, જિન જન્મ મહોત્સવ ગાયા... આતમ... // ૮ // ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ, સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઇ... આતમ... // ૯ || 2 250 - Page #32 -------------------------------------------------------------------------- ________________ ॥३१॥ ॥भंगवायर॥ अर्हन्तो भगवन्त इन्द्रमहिताः, सिद्धाश्च सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः। श्री सिद्धान्तसुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङगलम् ॥ उज्जित सेलसिहरे दिक्खानाणं निस्सीहीआ जस्स; तं धम्मचक्कवट्टी अरिठ्ठनेमि नमसामि. यदुवंश समुद्रेन्दुः कर्मकक्षहुताशनः । अरिष्ट-नेमिर्भगवान् भूयाद्वोऽरिष्टनाशनः ॥ १ ॐ ही नमो अरिहंताणं २ ॐ हीं नमो सिद्धाणं ३ ॐ ह्रीं नमो आयरियाणं ४ ॐ ह्रीं नमो उवज्झायाणं ५ ॐ ही नमो लोए सव्वसाहूणं ६ ॐ हीं श्री नेमिनाथाय नमः ७ ॐ हीं श्री गोमेधयक्षाय नमः ८ ॐ ह्रीं श्री अम्बिकायै नमः । (આ મંત્રો મધુર સ્વરે ત્રણવાર બોલવા.) ॥३१॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ || ૨ || 6 દ = $ = = = 9 ૦ (રથોદ્ધતા) स्वस्तिः नमोऽर्हत् - सिद्धाचार्योपाध्याय - सर्वसाधुभ्यः । સવ - ન - જ્ઞાન - રાફુ - રાત્રિ - સત્તપોષ્યI II ભૂમિશુદ્ધિ II (૧) મહાપૂજનની આસપાસમાં રહેલા વાયુમંડળને શુદ્ધ કરવા માટે દેવલોકમાંથી વાયુકુમાર દેવને આમંત્રણ.... મંત્ર : ૐ હ્રીં વાતવુમા રાય વિનવિનાશાય નહીં પૂતાં ગુરુ ગુરુ સ્વાહા II (આ મંત્ર બોલી દર્ભના ઘાસથી અથવા ખેસથી પ્રાર્થના કરતા કરતા એક પ્રદક્ષિણા આપવી.) ભૂમિ પર સુગંધિત સુવર્ણ જળની વૃષ્ટિ કરવા માટે દેવલોકમાંથી મેઘકુમાર દેવને નિમંત્રણ..... મંત્રઃ ૩% હૂ મેઘવુમારાવ ઘરાં પ્રક્ષાના પ્રક્ષાનય [ સ્વાહા ! (આ મંત્ર બોલી પુષ્પ અથવા દર્ભના ઘાસને પાણીમાં બોળી પાણી છાંટતા છાંટતા એક પ્રદક્ષિણા આપવી.) = / રૂ II Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩) પૂજનભૂમિની વિશેષ શુદ્ધિ હેતુ ભૂતધાત્રી દેવીને આમંત્રણ.... મંત્ર : ૩% પૂરિ મૂતધાત્રિ સર્વમૂતહિતે પૂમિશુદ્ધિ : ગુરુ સ્વાહા // (આ મંત્ર બોલી ભૂમિ ઉપર ચંદનના છાંટણા કરતાં કરતાં એક પ્રદક્ષિણા આપવી.) ભાવસ્નાન : બંને હાથમાં વિવિધ મહાનતીર્થો અને પવિત્ર નદીઓનું પાણી છે. એવી કલ્પના કરતાં કરતાં મંત્ર બોલવો. મંત્ર : ૐ નમો વિમનિર્મનાથ સ્વતીર્થગન્નાથ પ પ = વાં સ્વીં ક્વ સવિઃ વિવામિ સ્વાહા ! (આ મંત્ર બોલી શરીર પર ભાવથી સ્નાન કરવું.) I વાશુદ્ધિ II ૧ ૨ 98 9 * મંત્ર : ૐ હ્રીં હ્વીં શ્ર પ પ વાશુદ્ધિ ૩૬ ૩૬ સ્વાહા . (આ મંત્ર બોલતાં વસ્ત્ર ઉપર હાથ ફેરવી વસંશુદ્ધિ કરવી.) / રૂ II Page #35 -------------------------------------------------------------------------- ________________ ॥ ૩૪ ॥ sex_x x x ૭ ૮ ઇ નિ ન પત્ર છે કે રે જી Scll ર पू જ ર ર || કષદહન || વિષય કષાયના કચરાને ભસ્મીભૂત કરવાની ભાવના સહ મંત્ર બોલવાપૂર્વક બંને ભુજાઓને સ્પર્શ $291.... મંત્ર : ૩ વિદ્યુતિકે મહાવિઘે સર્વમર્ષ વહે વહ સ્વાહા ।। || હૃદયશુદ્ધિ | (રાગ-દ્વેષથી રહિત બનવાની ભાવનાપૂર્વક હૃદય પર હાથ રાખવો.) મંત્ર : ૩ વિમલાય વિમત ચિત્તાય વી વી સ્વાહા । II પંચ બીજની ધારણા II (ડાબા (જમણા) હાથથી સ્પર્શ કરવો અને નીચે લખેલા પંચબીજની ધારણા કરવી.) હૃદયે – હૂઁ, કંઠે - હૈં, તાલવ્યે – હૂઁ, લલાટે – મૈં, શિખાએ - ॥ ३४ ॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ / રૂ I પંચાંગન્યાસ | 2 2 આરોહ-અવરોહ પૂર્વક (૧) ઢીંચણ (૨) નાભિ (૩) હૃદય (૪) મુખ અને (૫) શિખા એમ પાંચે અંગો પર બંને હાથનો સ્પર્શ કરવાપૂર્વક મંત્ર બીજોની સ્થાપના કરવી. આરોહ (ચડતાક્રમે) : fક્ષ ૫ ૐ સ્વી હીં અવરોહ (ઉતરતાક્રમે) : હીં ૩% fક્ષ (આ વિધાન ત્રણ વખત કરવું. ) ॥ श्री वज्रपञ्जरस्तोत्रम् ॥ a ૨૦૦ જ = ૦ = 2 2 સાંસારિક વિપત્તિઓ દૂર કરી આધ્યાત્મિક સંપત્તિ પ્રદાન કરનારી, સપ્તભયોનું નિવારણ કરી અભય બનાવનારી, મહા અનુષ્ઠાન સ્વરૂપ આત્મરક્ષા વિવિધ મુદ્રાઓથી કરવા પૂર્વક આપણી ચારે બાજુ વજય કિલ્લો બની રહ્યો છે, એવી કલ્પના કરવી. ॐ परमेष्ठिनमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र - पञ्जराभं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥२॥ | 3 || Page #37 -------------------------------------------------------------------------- ________________ 63 ॐ नमो आयरियाणं, अङ्गरक्षाऽतिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढम् ॥३॥ ॐ नमो लोए सव्वसाहूणं मोचके पादयोः शुभे । एसो पञ्च नमुक्कारो, शिला वज्रमयी तले ॥४॥ सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सव्वेसि, खादिराङ्घारखातिका ॥५॥ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मङ्गलं । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ॥६॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥७॥ यश्चैवं कुरुते रक्षां परमेष्ठिपदैः सदा । तस्य न स्याद् भयं व्याधि - राधिश्चापि कदाचन ॥८॥ (ઉપર્યુક્ત સ્તોત્ર જે પુણ્યાત્મા હંમેશા આદર સહિત બોલે છે, તે આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત थाय छे.) ॥ क्षेत्रपाल पूरन ॥ 925 જે ભૂમિ પર પૂજન કરવાનું હોય ત્યાંના અધિષ્ઠાયક ક્ષેત્રપાલ દેવની અનુજ્ઞા પ્રાપ્ત કરવાના ભાવ साथे क्षेत्रपाल पून २... (१) ॐ अवस्थक्षेत्रपालाय स्वाहा ॥ (२) ॐ हीं श्री तीर्थाधिष्ठायक गोमेधयक्षाय स्वाहा ॥ ॥३६॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ RTI | ૬ ૪ ૪ E = (૩) ૐ ક્રૂ શ્રી તીર્થધાથિ વિશાળે સ્વાહા .. (૪) ૐ હ્રીં શ્રીં મળમદ્રાય સ્વાહા ! (ક્ષેત્રપાળદેવનું યંત્ર ઉપર ચંદન તથા પુષ્પ દ્વારા પૂજન તથા માંડલામાં લીલું શ્રીફળ, ચમેલીનું તેલ, જાસુદનું પુષ્પ તથા સવારુપિયો અર્પણ કરવા પૂર્વક પૂજન કરવું. અને બાકીના દેવી દેવતાને શ્રીફળ અને નૈવેદ્ય અર્પણ કરવું.) I રક્ષાપોટલી મંત્ર વિધાન II મંત્ર : ૩% [ { પુર્ વરિટ વીરિટિ રાતય પાતય, પરવૃત્ત - વિઝાન્ स्फेटय स्फेटय सहस्रखण्डान् कुरु कुरु, परमुद्रां छिन्द छिन्द परममन्त्रान् भिन्द भिन्द हूँ क्षः फुट् स्वाहा ॥ (આ મંત્ર સાત વાર બોલી રક્ષાપોટલી ગુરુભગવંતે અથવા વિધિકારકે અભિમંત્રિત કરવી.) I રક્ષાપોટલી બંધન વિધિ II મંત્ર : ૩ૐ નમોહંત રક્ષ રક્ષ પુર્ સ્વાહા .. (આ મંત્ર બોલી દરેક પૂજનાર્થીઓએ શુભ સંકલ્પ દ્વારા રક્ષાપોટલી બાંધવી.) = 8 = = = | રૂ9 II. Page #39 -------------------------------------------------------------------------- ________________ || 3 | 229 II જિનેશ્વર ભગવાનનું સ્થાપન કરવાનો મંત્ર II ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने दिककुमारी परिपूजिताय दिव्यशरीराय त्रैलोक्यमहिताय देवाधिदेवाय भो जिनाधीश ! अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ (આ મંત્ર બોલતી વખતે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને જમણા હાથનો સ્પર્શ કરવો.) | II ગિરનાર તીર્થાધિષ્ઠાયક ગોમેધયક્ષ - અંબિકાદેવી સ્થાપન કરવાનો મંત્ર II. ॐ ां ां गिरनार तीर्थाधिष्ठायक गोमेधयक्ष अंबिकादेवी अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ (આ મંત્ર બોલીને બંને પ્રતિમાજી(પ્રતિકૃતિ)ને જમણા હાથનો સ્પર્શ કરવો.) II શ્રી ગિરનાર મહાતીર્થપટ રથાપન મંત્ર II ॐक्षा क्षा श्री गिरनार महातीर्थ पट ! अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ (આ મંત્ર બોલીને શ્રી ગિરનાર મહાતીર્થ પટને મહાભિષેક કરવા માટે બાજોઠમાં સ્થાપન કરવો.) | | કુસુમાંજલિ વિધાન II હાથમાં કુસુમાંજલિ લઈને મંત્ર બોલવો. 229 II ૨૮ ! Page #40 -------------------------------------------------------------------------- ________________ ॥ ३९ ॥ મિ ભ ક્યા भ ર મ हा पू ल ए के চ GrQrQr & ના ช मंत्र : परमेश्वर ! परमेष्ठिन् ! परमगुरो ! परमनाथ ! परमार्हन् ! परमानन्तचतुष्टय ! परमार्त्मस्तुभ्यमस्तु नमः ॥ યંત્રને કુસુમાંજલિથી વધાવવું, પછી શક્રસ્તવ - નમ્રુત્યુણં સ્તોત્ર બોલવું. ॥ नभुत्थुरां स्तोभ ॥ ॥२॥ नमुत्थुणं अरिहंताणं भगवंताणं ॥१॥ आईगराणं, तित्थयराणं, सयंसंबुद्धाणं पुरिसुत्तमाणं, पुरिस-सीहाणं, पुरिस-वर पुंडरीआणं, पुरिसवर गंध - हत्थीणं ॥३॥ लोगुत्तमाणं, लोग - नाहाणं, लोग-हिआणं, लोग-पईवाणं, लोग पज्जो अगराणं ॥४॥ अभय- दयाणं, चक्खु दयाणं, मग्ग- दयाणं, सरण-दयाणं, बोहि-दयाणं धम्म- दयाणं, धम्म- देसयाणं, धम्म-नायगाणं, धम्म-सारहीणं, ॥५॥ धम्म-वर चाउरंत चक्कवट्टीणं ॥६॥ अप्पsिहय वरनाण दंसणधराणं, विअट्ट छउमाणं 11911 जिणाणं जावयाणं, तिन्नाणं तारयाणं, बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं ዘረዘ - - - ના ॥ ३९ ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ ॥४०॥ सव्वन्नूर्ण, सव्व - दरिसीणं, सिव - मयल - मरुअ - मणंत - मक्खय- मव्वाबाह - मपुण - रावित्ति- सिद्धिगई - नामधेयं ठाणं संपत्ताणं, नमो जिणाणं जिअभयाणं ॥९॥ जे अ अईआ सिद्धा, जे अ भविस्संति -णागले काले संपई अ वट्टमाणा, सव्वे तिविहेण वंदामि ॥१०॥ ॥ मानानादि मुद्रा विधान ॥ 99 2 : N 9 29 ॥ भावान भुद्रा॥ ॐ नमः श्री गिरनार - नेमिनाथ तीर्थाधिष्ठायक गोमेधयक्ष अंबिकादेवी अत्र अवतर अवतर । सर्वोषट् ॥ स्थापन भुद्रा॥ ॐ नमः श्री गिरनार - नेमिनाथ तीर्थाधिष्ठायक गोमेधयक्ष अंबिकादेवी अत्र तिष्ठ तिष्ठ । ठ : ठ: ॥सन्निधान मुद्रा॥ ॐ नमः श्री गिरनार - नेमिनाथ तीर्थाधिष्ठायक गोमेधयक्ष अंबिकादेवी अत्र मम सन्निहितो भव - भव । वषट् ॥४०॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ ॥ ४१ ॥ ભ Scll મ ર મ हा पू ४ 5 ન Dr Br Qr Mor જ ચ जि ર ના ર ॥ सन्निरोध मुद्रा ॥ ॐ नमः श्री गिरनार - नेमिनाथ तीर्थाधिष्ठायक गोमेधयक्ष अंबिकादेवी पूजां यावद् अत्रैव । स्थातव्यम् || અવગુંઠન મુદ્રા || ॐ नमः श्री गिरनार - नेमिनाथ तीर्थाधिष्ठायक गोमेधयक्ष अंबिकादेवी परेषामदृशो भव भव । फुट् - ॥ संभूति मुद्रा ॥ ॐ नमः श्री गिरनार नेमिनाथ तीर्थाधिष्ठायक गोमेधयक्ष अंबिकादेवी इमां पूजां प्रतिच्छत प्रतिच्छत । नमः श्री गोमेधयक्ष अंबिकादैव्यै स्वाहा ॥ ॥ ४१ ॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ ॥૪૨॥ Dr J ૪૦ ૧૩ - ર મ ન TOP. 5 મિ મ તા મ ર જ નેમિભક્તામરના રચયિતાનો પરિચય આ નેમિભક્તામર કાવ્યના રચયિતા પ.પૂ. આ. ભાવપ્રભસૂરિજી મહારાજ સાહેબ “પૌર્ણમીય” ગચ્છના આચાર્ય મહિમાપ્રભસૂરિજીના શિષ્ય હતા. તેઓશ્રીએ વિ.સં. ૧૭૯૧માં જૈનધર્મવરસ્તોત્રની સ્વોપશ વૃત્તિ ઉપરાંત અનેક કૃતિઓની રચનાઓ કરેલ છે. આ કાવ્ય પ.પૂ. આ. માનતુંગસૂરિજી મહારાજ દ્વારા વિરચિત ભક્તામરસ્તોત્રની પ્રત્યેક ગાથાના ચતુર્થ ચરણની પાદપૂર્તિ રૂપ છે. તેમાં નેમિનાથ પરમાત્મા અને રાજીમતીના અધિકારનું વર્ણન કરેલ છે. વિશેષમાં આ કાવ્ય ઉપર તેઓશ્રીએ સ્વોપન્નવૃત્તિ પણ રચેલ છે. પૂર્વપુરુષ દ્વારા રચાયેલ પરંતુ વર્ષોથી ચતુર્વિધસંધ દ્વારા અણસ્પર્શેલ રહેવાથી અંધકારમાં રહેલી આ કૃતિ ભાવાર્થ કરીને તેને પ્રકાશમાં લાવવાના આ અલ્પપ્રયાસનો સ્વીકાર કરી સૌ વાચકગણ ગિરનાર અને નેમિપ્રભુની ભક્તિ કરવા દ્વારા વિષય-કષાયને ગાળી શીઘ્રતયા આત્મકલ્યાણ સાધે એ જ મંગલકામના. ના ॥૪૨॥ Page #44 -------------------------------------------------------------------------- ________________ IYE નેમિભક્તામરના સર્જનની પૂર્વભૂમિક 2 9 6 = 8 % વર્તમાન અવસર્પિણીના બાવીસમા તીર્થંકર બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનનો જન્મ શૌરીપુરી (શૌરીપુર)માં થયો હતો. નેમિકુમાર બાલ્યાવસ્થાથી જ વૈરાગ્યના રંગથી રંગાયેલા હોવાથી લગ્નગ્રંથીમાં બંધાઈ જવા માંગતા ન હતા, પરંતુ માતાપિતા તથા બંધુ શ્રીકૃષ્ણની ભાવના તેમને પરણાવવાની હતી. શ્રીકૃષ્ણ આ કાર્ય માટે નેમિકુમારને સમજાવીને મનાવવાની જવાબદારી પોતાની રાણીઓને સોંપી હતી. પાણિગ્રહણની ભાવના પ્રગટ કરવા આ રાણીઓએ દીયર નેમિકુમાર સાથે જલક્રીડા સમેત અનેકવિધ ચેષ્ટાઓ કરવાના પ્રયાસો કર્યા. પરંતુ અડગ મનના સ્વામિ નેમિકુમાર એક ના બે ન થયા. પોતાના બધાં જ દાવપેચો નિષ્ફળ જતાં જોઈને જ્યારે રાણીઓએ કટાક્ષપૂર્વક ઠપકાના અનેક કટુવચનોનો પ્રહાર કર્યો ત્યારે વૈરાગી નેમિકુમાર મૌન રહ્યા હોવા છતાં તેમના વદનકમલ ઉપર એક હળવું સ્મિત ફરકી ગયું. બસ ! આવી મુખમુદ્રા નિહાળીને “મૌનું અનુમત”ના ન્યાયે તેમના મૌનમાં રાણીઓએ તેમની વિવાહ કરવા માટેની સંમતિ માનીને શ્રીકૃષ્ણને વધામણી આપી. શ્રીકૃષ્ણ તથા સ્વજનોએ ઉગ્રસેનરાજાની રૂપ અને લાવણ્યની સાક્ષાત્ મૂર્તિ સમાન નવયૌવન કુંવરી રાજીમતીને નેમિકુમારને માટે યોગ્ય જાણીને તેની સાથે સગાઈ કરી. કાળક્રમે લગ્નનો દિવસ આવતાં સૌ m = ૧ ૨9 / 8 II Page #45 -------------------------------------------------------------------------- ________________ / 88 / 2 294 IN 299 પરિવારજનોના ખૂબ હર્ષોલ્લાસપૂર્વક શ્રીકૃષ્ણ નેમિકુમારને સાથે લઈને છપ્પનકોટિ યાદવોની જાન સહિત ઉગ્રસેનરાજાને આંગણે પધાર્યા. રાજ મહેલની નજીક લગ્નમંડપને તોરણે આવતાં નેમિકુમારે પશુઓનો પોકાર સુણીને રથને ઊભો રાખ્યો. અવધિજ્ઞાનના બળે જાણતાં હોવા છતાં નેમિકુમાર પશુઓના આક્રંદનું કારણ જાણવા રથના સારથિને પૂછે છે, ઉત્તરમાં જાણવા મળ્યું કે “આપના વિવાહ નિમિત્તે સૌના ભોજન માટે આ પશુપક્ષીઓને અહીં લાવવામાં આવ્યા છે.” આ શબ્દો સાંભળતાં જ કરૂણાસાગર નેમિકુમારે પોતાનો રથ તે પ્રાણીઓની સમીપ લઈ જવા માટે સારથિને સૂચન કર્યું. નેમિકુમારનો રથ તે પશુઓના વાડાની નજીક પહોંચતાની સાથે જ નિર્દોષ પશુઓ ઊંચા થઈ થઈને આÁનયને પોતાની આંતરવ્યથાને ઠાલવતા હોય તેમ આતુરતાપૂર્વક ઊભા રહ્યા. નેમિકુમારે તેઓના નેત્રયુગલથી તેમની દયાજનક સ્થિતિને પામીને સૌ પશુ-પક્ષીઓને બંધનમુક્ત કરવાની આજ્ઞા ફરમાવીને પોતાનો રથ સ્વગૃહ તરફ પાછો વાળવાનો આદેશ ફરમાવ્યો. વાતાવરણ પલ બે પલમાં અત્યંત ગમગીન બની ગયું, ચોતરફ સન્નાટો ફેલાઈ ગયો, નેમિકુમારનો રથ પાછો વળતો જોઈને માતા-પિતા તથા અન્ય સગા-સંબંધીઓએ નેમિકુમારને રોકવાના ખૂબ પ્રયત્નો II 88 | Page #46 -------------------------------------------------------------------------- ________________ I 8, I 2 29 ENE 299 કર્યા પરંતુ વૈરાગ્યરસની મોજ માણતાં નેમિકુમારને હવે શિવવધૂ સિવાય અન્ય કોઈ કન્યાને પરણવાના અરમાન ન રહેતા તેમણે સંસારપ્રત્યે નિરીહ રહી સ્વગૃહ તરફ પ્રયાણ આદર્યુ. આ તરફ પિયુમિલનના અનેક મનોરથોના મિનારે આરુઢ થયેલ રાજીમતી પ્રિયતમની વિદાયથી દારૂણ કલ્પાંત કરવા લાગી. આઠ આઠ ભવની પ્રીતના બંધનો પળવારમાં તૂટતાં નિહાળી આકુળવ્યાકુળ બનેલી રાજીમતી અત્યંત વ્યગ્ર ચિત્ત વાળી થઈ. બસ ! બસ ! આ જ ક્ષણોના રાજીમતીના હૈયાના ભાવોને જાણે વાચા આપતાં ન હોય ? તે રીતે પ. પૂ.આ. ભાવપ્રભસૂરિ મહારાજાએ આ નેમિભક્તામરના આલંબનથી રાજીમતીની વિરહની વેદનાના ભાવોને શબ્દોની ગુંથણીમાં ગુંથીને એક અદ્ભુત કાવ્યની રચના કરી છે. ચાલો ! હવે આપણે તે ઐતિહાસિક નેમિભક્તામરના આંતરવૈભવને આ નેમિભક્તામર મહાપૂજનના માધ્યમથી માણીએ... 8મ્ | Page #47 -------------------------------------------------------------------------- ________________ ॥ ૪૬ ॥ ૪ x xxx 0 2 » F શિવ જ ૪૦ = + Dr Dr ર ข શ્રી ભાવપ્રભસૂરિવિરચિતમ્ શ્રી નેમિભક્તામર મહાપૂજન नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्य: ॥ भक्तामर ! त्वदुपसेवन एव राजीमत्या ममोत्कमनसो दृढतापनुत् त्वम्; पद्माकरो वसुकलो वसुखोऽसुखार्ता, वालम्बनं भव जले पततां जनानाम् ॥ १ ॥ ॥ ભાવાર્થ : હે દેવાધિદેવ ! ૬. જેમ ગ્રીષ્મઋતુની કાળઝાળ ગરમીના અવસરે સરોવરનું શીતલજલ તુષાતુર જીવો માટે આધાર બને છે, સુકલાયુક્ત ચન્દ્ર જેમ ચકોર માટે આધાર બને છે, વિરહની વ્યથાથી પીડાતા ચક્રવાક મિથુન માટે સૂર્ય આધાર બને છે, વળી ઉન્માર્ગમાં પડતા જીવોને માટે દૃઢ તાપને દૂર કરનાર એવો તું જેમ આધાર બને છે તેમ હે સ્વામી ! તારા ચરણકમલની સેવા કરવા ઉલ્લસિત મનવાળી એવી આ રાજીમતીનો તું આધાર થા ! એવું જણાવી રાજીમતી નેમિપ્રભુના ચરણકમલની ચાકરી માટે આજીજી કરે છે. ના થ ซ ॥ ૪૬ ॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ॥४७॥ 99 2 अंबिका परिपूजिताय श्री उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिडुनेमि नमसामि ॐ ह्रीँ नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं ____ मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपरषाय परमेश्वराय जन्मजरामत्यनिवारणाय श्री गोमेध - अंबिका परिपजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भएनी. आणी भापायी ॐ ह्रीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी आणी भामाथी ॐ नेमिनाथाय नमः ॥ ५२वो. _ नमोऽर्हत्... २. पित्रोर्मुदे सह मयोपयमं यदीन्द्र ! नोरीकरिष्यसि तदा तव काऽत्र कीर्तिः ?; जग्राह यो हि गृहिकर्म विधाय वृत्तं, स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् ॥२॥ भावार्थ : नाथ ! 2 295@N ॥४७॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ | | ૪૮ , માતા-પિતાની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે સજ્જનપુરૂષો મોતની પણ પરવા કરતા નથી તેથી તારા માતા-પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે પણ જો મારી સાથે લગ્ન નહીં કરે તો હે સ્વામી ! આ જગતમાં તારી આબરૂ અને ઇજ્જત શું રહેશે ? વળી જો તું પૂજનીય એવા માતાપિતાની પણ ઇચ્છા પૂર્ણ નહીં કરે તો પોતાના સ્વાર્થ ખાતર સગા મા-બાપને પણ નિરાશ કરતાં એવા તારા નામ સ્મરણ અને સ્તુતિ-સ્તવનાને બદલે જેણે પ્રથમ ગૃહસ્થધર્મનો સ્વીકાર કરી દીક્ષાને ગ્રહણ કરી છે એવા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ (આદિનાથ) ભગવાનની હું સ્તુતિ કરીશ. उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ | 8 || Page #50 -------------------------------------------------------------------------- ________________ ॥४९॥ २७ भनी stणी भामाथी ॐ हीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी आणी मामाथी ॐ नेमिनाथाय नमः ॥ न५ ४२वो. नमोऽर्हत्.. ३. रम्यं गृहं च रमणी रमणीयराढां, भोगान् समं प्रवरबन्धुजनैरपास्य; तारुण्ययुग् यदुपते ! त्वदृतेऽङ्ग दीक्षामन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ? ॥३॥ भावार्थ : हे यानहन ! મનોહર એવા રાજમહેલને, સુંદર રૂપલાવણ્યવાળી રમણીને (રાજમતીને), બાળપણથી ખેલકૂદાદિમાં સાથે રહેનારા એવા બંધુજનો વગેરે સાથેના ભોગનો ત્યાગ કરીને તારા સિવાય અન્ય ક્યો યુવાન દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા રાખે ? उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अद्धिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ॥४९॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ 2 P9 ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી...... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી % ફ્રી મર્દ શ્રી નેમિનાથાય નમ: II અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમ: I નો જાપ કરવો. | નમોહેં४. रोर्बु क्षमो जिन ! करोऽपि ममाबलायास्त्वामुबलं हि भवदागमजातवीर्यः । न स्यान्मुनीश ! लवणेशगृहीतशक्तिः, को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ? ॥ ४ ॥ ભાવાર્થ : હે વીતરાગ ! જો લવણસમુદ્રના સ્વામી પાસેથી શક્તિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ જેમ પોતાના બે હાથ વડે સમુદ્રને તરવામાં સમર્થ બને છે, તેમ મારા જીવનમાં તારા આગમનથી અબળા એવી મારામાં પણ જે શક્તિ પ્રાપ્ત થયેલ છે તેના દ્વારા શું મારા હાથ તને દીક્ષા લેતા અટકાવવામાં સમર્થ નહીં બની શકે ? N 9 29€ TI ૦ I. Page #52 -------------------------------------------------------------------------- ________________ ॥५१॥ उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अस्टुिनेमि नमंसामि ॐ ही नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी आणी मा uथी ॐ ही अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भ91.51-. stoil माथी ॐ नेमिनाथाय नमः ॥ न. 1५. ४२१.. म 5di नमोऽर्हत्... 9202 ५. भद्रं चकर्थ पशवेऽपि यथा तथा त्वं, तूर्णं कृपापर ! ममैह्यसुरक्षणार्थम्; रिष्टाश्रितां खलु धवो महिला समन्तुं, नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥५॥ भावार्थ : यानि ! Page #53 -------------------------------------------------------------------------- ________________ ॥५२॥ 680766 જેમ તેં પશુઓના પ્રાણની રક્ષા ખાતર તેના ઉપર દયા આણી તેનું કલ્યાણ કર્યું છે તેમ હું તારા વિરહની વેદનાથી મૃત્યુના દ્વાર ભણી ધકેલાયેલ છું તો તું મારા પ્રાણની રક્ષા કરવા માટે શીઘ આવ ! શું પોતાના બાળકના બચાવ માટે કષ્ટમાં સપડાયેલ અપરાધી એવી પણ પોતાની પત્નીને બચાવવા માટે તેનો પતિ પુરુષાર્થ નથી કરતો ? ___उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी जी भागाथी ॐ ह्रीं अहं श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी जी भाथी ॐ नेमिनाथाय नमः ॥ न. १५ ४२वो. Page #54 -------------------------------------------------------------------------- ________________ ॥५३॥ 2 29 नमोऽर्हत्... ६. तीक्ष्णं वचोऽप्यभिहितं मयका हितं यत्, तत् ते भविष्यतितरां फलवृद्धिसिद्धयै; यद्हेलीधाम तपतीश ! भृशं निदाघे, तच्चारुचूत कलिका निकरैक हेतुः ॥ ६॥ भावार्थ : 3 नाथ ! ગ્રીષ્મઋતુના અત્યંત તપતાં સૂર્યના કિરણોથી જ આંબાને મનોહર એવી મંજરીની પ્રાપ્તિ થાય છે તે રીતે કઠોર પરંતુ હિતકારી એવા મારા આ આકરા અને અણગમતા વચનો પણ તારા રાજ્યાદિક સમૃદ્ધિના સુખરૂપી મીઠાં ફળની વૃદ્ધિ માટે જ થશે. उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिहुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... 2 294 ॥५३॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ ॥५४॥ 63685 ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी आजी मामाथी ॐ ही अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भgustनी आजी भामाथी ॐ नेमिनाथाय नमः ॥ ५ ४२वो. नमोऽर्हत... ७. आगच्छ कृच्छ्रहर ! हृच्छयचित्रपुङ्खलक्षीकृतां कृशतनुं क्षम ! रक्ष मां त्वम्; त्वत्सङ्गमे क्षयमुपैष्यति मेऽतिदुःखं, सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥ भावार्थ : निवार ! तुं माप ! उ स्वामी ! કામદેવના તીક્ષણ બાણો વડે વિંધાયેલી એવી દુર્બળ દેહવાળી હું તારા વિયોગની વેદનાના દુ:ખરૂપી અંધકારથી સાવ બાવરી (બેબાકળી) બની છું. બસ ! હવે તો જેમ રાત્રિના અંધકારનો નાશ સૂર્યના કિરણોના આગમન માત્રથી થાય તેમ તારું આગમન જ મારા દુ:ખરૂપી અંધકારને ભેદવા માટે સમર્થ બની शशे. ॥५४॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ ॥५५॥ उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिहनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी जी भामाथी ॐ ह्रीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी जी भामाथी ॐ नेमिनाथाय नमः ॥नी ५ ४२वो. नमोऽर्हत्... ८. उद्यत्तडिद्घनघनाघनगर्जितेऽहि, भुग्भाविते नभसि नौ नभसीन ! देहे; धर्मोत्कटादिरिव दन्तुरतां विषण्णो, मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥८॥ भावार्थ : 3 स्वामी ! 920 ॥५५॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ || ૬ | 6 8 8 E = n જેમ શ્રાવણમાસમાં મોરના ટહુકાઓથી મિશ્રિત, ચમકતી વીજળીથી શોભાયમાન થતા ગાઢ એવા મેઘરાજની ગર્જનાથી યુક્ત આ આકાશ બને છે ત્યારે ઉષ્ણતાની તીવ્રતાને કારણે જેમ ખિન્ન બનેલ કામદેવ મોતી જેવી શ્વેતપ્રભાવાળા ઉન્નત દંતપણાને પ્રાપ્ત કરે છે તે રીતે મેઘ સમાન શ્યામલ દેહવાળા તારા અને વીજળી સમાન ચમકતા દેહવાળા મારા દેહ ઉપર જલબિંદુ શ્વેતમોતીની પ્રભાને ધારણ કરશે.. उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ .. ૨૭ મણકાની કાળી માળાથી ૩% [ મર્દ શ્રી નેમિનાથાય નમઃ | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમ: I નો જાપ કરવો. = 8 5 ઉTI Page #58 -------------------------------------------------------------------------- ________________ ॥५७॥ 229 नमोऽर्हत्... ९. पश्येदृशीति सखिता मदनादरः किं ? नृत्यन् मयूरनिकरोऽब्दघटां समीक्ष्य; मैत्र्या भवन्ति भगवन् ! प्रभया प्रकर्ष, पद्माकरेषु जलजानि विकाशभाञ्जि ॥९॥ भावार्थ : शनी पुरुष! શ્યામલ વાદળોની હારમાળાને નિરખીને મોરલાઓનો સમુદાય નૃત્ય કરવા માંડે છે અને મંગલ પ્રભાતે સૂર્યની પ્રભાના પ્રભાવથી સરોવરોમાં કમળોનો સમુહ અત્યંત વિક્સીત થાય છે, મિત્રતા આવા પ્રકારની હોય છે તે તું જો ! પરંતુ ભવોભવની પ્રીતસ્વરૂપ આપણી મૈત્રી હોવા છતાં તું મારા પ્રત્યે અનાસક્ત ભાવમાં શા માટે २३छ? उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अद्धिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... 9 290 ॥५७॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ Tue 6 8 = = ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૩% હૈં મર્દ શ્રી નેમિનાથાય નમઃ | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. નમોડર્દ... १०. किं त्वं स नैव चल ! काऽऽगतिका तवैषा, जन्याः प्रसूर्जनयिता सहजाश्च जामिः; श्यामाऽप्यहं च इति वर्गमिमं विवाहभूत्याऽऽश्रितं य इह नात्मसमं करोति ॥ १० ॥ ભાવાર્થ : હે ચપળ ચિત્તના સ્વામી ! જાનૈયા, જનની, જનક, બંધુ, ભગિની આદિ સ્વજનો તથા રૂપલાવણ્યથી યુક્ત યુવાન એવી હું આ બધા તારા પોતાના સમાન હોવા છતાં તું શા માટે મારી સાથે વિવાહ કરી મારો સ્વીકાર કરતો નથી ? ક્ષત્રિયનો ધર્મ તો શરણાગત આવેલ આશ્રિતનું રક્ષણ કરવાનો છે જ્યારે તું તો મારી ઉપેક્ષા કરે છે તેથી તારા આગમનથી મને શું લાભ ! = = = = = / ૧૮ ! Page #60 -------------------------------------------------------------------------- ________________ ॥५९॥ उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ हीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूर्ण मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी अजी भामाथी ॐ हीं अहं श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी . आणी भापायी. ॐ नेमिनाथाय नमः ॥ नो. 20५ ४२वी. नमोऽर्हत्... ११. दृष्ट्वाभवं तमनिमेषविलोकनीयं, नान्यत्र तोषमुपयाति मदियचक्षुः; पीत्वा पयः शशिकरद्युति दुग्धसिन्धोः, क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ? ॥ ११ ॥ भावार्थ : भारानाथ ! ॥ ५९॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ ॥६०॥ 52165 અનિમેષ નયને તમને નિરખ્યા પછી મારા નેત્રયુગલ બીજે ક્યાંય સંતોષ પામતા નથી, શું ચંદ્રકિરણની પ્રભાવાળા ક્ષીર સમુદ્રના જલનું પાન ર્યા બાદ લવણસમુદ્રના ખારા જળનો આસ્વાદ લેવાની કોઈ ઇચ્છા કરે ? उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामि ॐ हीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी जी भागाथी. ॐ ह्रीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भएनी tणी माथी ॐ नेमिनाथाय नमः ॥ न. ५ ४२वो. ॥६ ॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ = . • = = = નમોહં... १२. राज्ञो महामृगमदाकुलमण्डलस्य, दैत्यारिमार्गगमनस्य तमोऽदितस्य; चक्षुष्य ! चारुचतुराक्षिगतस्य किञ्च, यत् ते समानमपरं न हि रुपमस्ति ॥ १२ ॥ ભાવાર્થ : હે સોભાગી જેમ સંપૂર્ણ મંડલમાં કસ્તુરી આદિ સુગંધી દ્રવ્યયુક્ત મૃગલંછનવાળા, ગગનરૂપી દેવોના માર્ગમાં ગમન કરનાર, અંધકારથી પરાજય નહીં પામતા તથા મનોહર ચતુરોની આંખને વિશે રહેલા ચન્દ્ર સમાન અન્ય કોઈ રૂપ નથી તે રીતે ગજેન્દ્રના મદથી વ્યાપ્ત મંડલવાળા, દૈત્યરૂપી દુશ્મનના માર્ગમાં ગમન કરનારા, અજ્ઞાનથી રહિત તેમજ મનોહર કુશળ મનુષ્યોના નેત્રોને વલ્લભ એવા તારા સમાન ખરેખર અન્ય કોઈનું રૂપ નથી. उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... a 29 9 = / ૬? ll Page #63 -------------------------------------------------------------------------- ________________ 92902 ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भएनी आजी भागाथ. ॐ ही अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी आणी भाणाथी ॐ नेमिनाथाय नमः ॥नो ५२वो. नमोऽर्हत्... १३. त्वत् सद्वियोग वनमेव गता तथापि, तीव्रातपोध्धत पराभवभाविताऽहम्; 'शैवेय' ! देव ! जलजाङ्कित ! जातमेतद् यद्वासरे भवति पांडुपलाशकल्पम् ॥ १३ ॥ भावार्थ : शिवानंहन ! ! शंछन५२! હું નિત્ય જલક્રીડા, ગૃહાંગણ કે જંગલ આદિ સ્થળોમાં જવા છતાં તારા વિરહના તીવ્ર સંતાપથી પીડિત છું, જેના કારણે તારી હયાતિ સ્વરૂપ પ્રકાશમાન દિવસ હોવા છતાં આ વન ફીક્કા પડેલા પલાશવૃક્ષના જેવું ભાસે છે. उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ .. ॥६२॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ॥ ૬૩ ॥ 5 Tax DJ DJ @y | F6, ર x_w = 5 5 n y ર જ ข ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૐ મૈં અદ્ભુ શ્રી નેમિનાથાય નમઃ । અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩ નેમિનાથાય નમઃ । નો જાપ કરવો. નમોઽ.... १४. व्याहारमेड इव मे यदि नो शृणोषि, शब्दादिकं सुखमिदं व्रज हारि हित्वा ; तर्नरा भुवि भवन्ति गताङ्कुशा ये, कस्तान् निवारयति सञ्चरतो यथेष्टम् ? ॥ १४ ॥ ભાવાર્થ : હે ત્રિભુવનનાયક ! જો હવે તું જાણે બહેરો હોય તેમ મારા આ વચનોને સાંભળવા જ ન હોય તો મારા આ શાબ્દિક મનોહર સુખોને છોડીને તું ચાલ્યો જા ! આ જગતમાં તારા જેવા જે સ્વચ્છંદી મનુષ્યો પોતાની ઇચ્છા મુજબ જ વિચરતા હોય તેઓને કોણ અટકાવે ? ॥ ૬૩ ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ ॥ ६४ ॥ મિ ભ ता 거 ર મ हा पू ช চ ન QQQENTS Cror ય ม उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भाझनी अणी भाषाथी ॐ ह्रीं अर्हं श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भाअनी अणी भाणाथी ॐ नेमिनाथाय नमः ॥ नो अप रखो. नमोऽर्हत्... १५. ध्यानं विधेहि कुरु रैवतके तपांसि विद्धीति मां हरिसुतोऽस्थिरमाशु कर्ता; यज्जन्ममात्रलघुगात्रजिनांह्नितो नो, किं मंदराद्रिशिखरं चलितं कदाचित् ? ॥ १५ ॥ भावार्थ : हे नेमिनाथ ! ॥ ६४ ॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ ॥६५॥ પર તું ભલે યોગી બનીને ધ્યાન ધર ! અરે ! રૈવતગિરિ ઉપર તપશ્ચર્યાઓ પણ કર ! પરંતુ જેમ તરતના જન્મેલા એવા મહાવીર પ્રભુના ચરણના અંગુઠાથી જેમ મેરુપર્વતનું શિખર કંપાયમાન થયું હતું તેમ મેરુ જેવા અડગ મનવાળા એવા તેને પણ આ કામદેવ એક દિવસ જરૂર ચલાયમાન કરશે. उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स ___ तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं साम म ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ 5-1150ige ૨૭ કંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ . २७ भL1-sal . ॐ ही अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी अजी भामाथी ॐ नेमिनाथाय नमः ॥नी ५२वो. ॥६५॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ ॥ ६६ ॥ મિ ભ મ ર મ हा Y of er er er ♬ By Or Gr ચ जि ર ના ર M नमोऽर्हत्.... १६. तत्रोषितं निधुवनाय समागतास्त्वां देव्यः समं सहचरैः सुतनुं समीक्ष्य; वक्ष्यन्ति मोहिततरा इति कामरुपो, दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥ भावार्थ : हे नाथ ! રતિક્રિયા માટે પોતાની સખીઓ સાથે આવેલી દેવાંગનાઓ જ્યારે તારા જેવા સૌંદર્યવાન પુરુષને રૈવતગિરિ ઉપર જોશે ત્યારે તે તારા ઉપર અત્યંત મોહિત થઈને કહેશે કે – હે નાથ ! કામદેવ સમાન રૂપવાળો એવો તું આ જગતમાં પ્રકાશ પાથરનારો અપૂર્વ દીપક છે ! उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ના ।। ६६ ।। Page #68 -------------------------------------------------------------------------- ________________ ॥ ७ ॥ 2 295 2 99 २७ भनी आणी भापाथ. ॐ ह्रीं अर्ह श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भए11-1 आजी माथी ॐ नेमिनाथाय नमः ॥ . ५ ४२वो. नमोऽर्हत्... १७. त्वद्ध्यानभाज्यपि पुनर्मयि नो गतायामिष्टार्थबाधकबृहद्विरहान्धकारम्; सध्धर्मधाम्नि सहजोद्यमधौतदोषः सूर्यातिशायिमहिमाऽसि मुनीन्द्रलोके ॥ १७ ॥ भावार्थ : है योगीश्वर! ભલે શુભધર્મના મંદિર રૂપી યોગીજનોના કર્મરૂપી રાત્રિનો અંધકાર ભેદવા માટે તું સૂર્ય કરતાં પણ વધારે પ્રભાવશાળી છે. પરંતુ તારી સાથેના મારા વિયોગરૂપી અંધકારનો નાશ કરવા તું અસમર્થ હોવાથી હું તને સૂર્ય કરતાં વધારે ચડિયાતો કેવી રીતે માનું? જો તું મારા વિરહરૂપી અંધકારને દૂર કરે તો હું તને सूर्य उरत घारे यरियातो भान!) उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अस्टुिनेमि नमसामि ॐ ही नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ॥ ७ ॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ I ૬૮ / ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्यं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૩ ફ્રી મર્દ શ્રી નેમિનાથાય નમ: / અથવા 5 ૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. હિં રાધિકાને સિડ હોય HISU - શાળા પાસ ના વાઈઝ વિડિ ૨૮. વવર્ત વિનાત્ર વસત્ત: yfmધાનમાનો, વિશ્વાસનો મૃતશિશુનવૃદ્વિત્તિ સT[; iા ની संदृश्यते बहुललक्षणभावितं ते, विद्योतयज्जगदपूर्व शशांकबिंबम् ॥ १८ ॥ ભાવાર્થ : હે જિનવર ! ડાહી વાડALIA ELEારકા : ધારણા છે ! હરણનાં બાળકો વડે ચુંબન કરાતાં, અનેક લક્ષણોથી યુક્ત તથા વિશ્વમાત્રમાં પ્રકાશ કરનારા એવા ચન્દ્રના દર્શનની માફક રૈવતગિરિ ઉપર વસનારા સમાધિયોગથી યુક્ત એવા અનેક આત્માઓ દ્વારા, અનેક લક્ષણોથી યુક્ત, વિશ્વમાત્રમાં સમ્યગૃજ્ઞાનનો પ્રકાશ કરનારા એવા તારા ચન્દ્ર રૂપી મુખના દર્શન કરવામાં આવે છે. // ૬૮ // Page #70 -------------------------------------------------------------------------- ________________ FI1६९ ॥ उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अस्टिनेमि नमसामि ॐ हीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूर्ण मा __ मम ऋद्धिं वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ५२७ भएनी toil माथी ॐ ही अर्ह श्री नेमिनाथाय नमः ॥ अथqE ASTRO जा १०८ भनी आणी भासाथी ॐ नेमिनाथाय नमः ॥ ५२वी. माआवर पाजामानापनमोऽर्हताजा १९. उद्योग एष भवता क्रियतां किमर्थं ? किं वाऽथ ते नु वरवस्तुन ऊनमस्ति ?; त्वामेव वीक्ष्य शितिभं समुदो मयूर्यः, कार्यं क्यिज्जलधरैर्जलभारननैः ? ॥ १९ ॥ भावार्थ: ३५२मात्मा ! ॥६९।। Page #71 -------------------------------------------------------------------------- ________________ | || ૭ | 6 € ૪ { = = મયૂરીને ઉલ્લસિત કરવા જલધારાથી ભરેલા એવા શ્યામવર્ણના ઘનઘોર મેઘની ઉપસ્થિતિ જરૂરી હોય છે પરંતુ જ્યારે શ્યામવર્ણવાળા એવા તારા મનોહર રૂપને જોઈને જ મયૂરીઓ હર્ષિત બની જાય છે તો પછી જલના ભાર વડે નમ્ર બનેલ એવા મેઘનું કાંઈ કામ રહેતું નથી. તે જ રીતે સામાન્યથી તપશ્ચર્યા, ધ્યાનાદિ યોગના પ્રભાવે રાજ ઋદ્ધિ આદિ ભોગની સામગ્રીઓ પ્રાપ્ત થતી હોય છે પરંતુ જ્યારે તને સહજમાં જ આ રાજ્યાદિક ભોગ સામગ્રીઓની પ્રાપ્તિ થઈ ચૂકી છે તો હવે તારે શાની ખોટ છે ? કે તું તપશ્ચર્યા, ધ્યાન, સમાધિ આદિ યોગોમાં નિરર્થક પુરુષાર્થ કરે છે. उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स ___तं धम्म चक्कवट्टी, अस्टुिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ = = = = = ૭૦ . Page #72 -------------------------------------------------------------------------- ________________ ॥ ७१॥ 685 २७ भानजी भाणाथी ॐ ह्रीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी आणी भामाथी ॐ नेमिनाथाय नमः ॥नो ५२वो. नमोऽहत्... २०. इच्छावरं वरमिति स्वजनेन नुन्ना, वच्मीत्यहं द्रुतकराब्जनिरुद्धकर्णाः; रत्ने यथा जनतया क्रियतेऽभिलाषो, नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥ भावार्थ : हे प्राप्रिय ! તું રથફેરી પાછો ફરી રહ્યો છે ત્યારે મારા સ્વજનો તને છોડીને અન્ય વરની પસંદગી કરવાની પ્રેરણા કરે છે તે અવસરે હું મારા કરકમલ વડે શીઘ મારા બંને કાનને ઢાંકીને લોકોને કહું છું. જગતમાં લોકો તો રત્નની અભિલાષા રાખે પરંતુ તેને છોડીને અનેક કિરણોથી યુક્ત એવા કાચના કટકાની અભિલાષા કયો મૂરખજન રાખે ? उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अस्टिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ॥७१ ।। Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ ॥ DJ Y * 56, 5 &Tr ર જ જ TO 7 S 5 + રે મ પ ન ર કાન ના બા ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૐ મૈં અર્હ શ્રી નેમિનાથાય નમઃ ।। અથવા आ औ ૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમઃ । નો જાપ કરવો. હવામાં ભળવા! મારા અનમોöત્... હજીય ભાગમાં Wi[h Sall risis all Rodial 35551 २१. भव्ये ! मनोहरवरो भविता भवत्याः किं नेमिनाऽसहशुचा च किमित्थमाल्या ?; वाच्यं किमत्र यदि मे न भवानिवान्यः कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥ २१ ॥ 160 758 ભાવાર્થ : હે પ્રિયે ! 60 ADSHAH અમ આ ભવમાં કે પરભવમાં હવે તારા સિવાય અન્ય કોઈ પુરુષોત્તમ મારા મનને હરવા માટે સમર્થ નથી તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. તો પછી મને તારા કરતાં પણ અન્ય મનોહર વરની પ્રાપ્તિ થશે એવા મારી સખીઓના આશ્વાસન-વચનથી મારે શું ? એનીમા નજી { 44001 +13(તા ।। ७२ ।। Page #74 -------------------------------------------------------------------------- ________________ ॥७३॥ __ उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स 50 अामा सता आत्तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामिला inale ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं rantearai मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ - Acteriasiaunsol ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी आणी भामाथी ॐ ह्रीं अर्ह श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भएनी जी भागाथी ॐ नेमिनाथाय नमः ॥ नो %५ ४२वो. नमोऽर्हत्... २२. अस्या न दूषणमतो हि भवानसह्योऽबाधः कृतान्तजनको भवतीश ! सोऽपि; साताय सर्वजगतां च शिवा यमक, प्राच्येव दिग् जनयति स्फूरदंशु जालम् ॥ २२ ॥ भावार्थ:00HRSलाकामा-भावजातआssis65 ॥७३॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ ॥ ૭૪ ॥ Có ẽ đi m đi và đây õ A DJ G F & . જી ને ભ મ ર મ હા * ન ચ ર પૂર્વદિશા સ્વરૂપ શિવામાતા દ્વારા સકલવિશ્વના સુખ-શાંતિ અને કલ્યાણ માટે આ સૃષ્ટિ ઉપર સૂર્ય સમાન તારા જન્મરૂપી ઉદય થયો હોવા છતાં સકલ વિશ્વને સુખદાયી એવા તારા વિરહની પીડાના કારણે મારા માટે તો તું મરણાન્ત કષ્ટદાયી બનેલ છે. उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૐ ૐ અર્હ શ્રી નેમિનાથાય નમઃ । અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩ નેમિનાથાય નમઃ ।। નો જાપ કરવો. ના થ ช || ૭૪ || Page #76 -------------------------------------------------------------------------- ________________ ॥७५ ॥ नमोऽर्हत्..... २३. चेतश्चमच्चरिकरीषि दरीश्रितानां, तीनैवतैर्विषमरैवतशृङ्गसङ्गी; आदर्शधाम्नि धृतकेवलचक्रिवत् किं, नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ? ॥ २३ ॥ भावार्थ : योगीश्वर! અતિ વિષમ એવા રેવતાચલના શિખરો ઉપર રહીને તું અતિ કષ્ટદાયક એવા તીવ્ર તપશ્ચર્યાદિ વ્રતો ગ્રહણ કરીને ગુફાઓમાં વસનારા અનેક આત્માઓના ચિત્તને અતિશય આશ્ચર્ય પમાડે છે, પરંતુ આરીસાભુવનમાં ધ્યાનની ધારામાં ડૂબકી લગાવી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનારા ભરત ચક્રવર્તીની જેમ શું મુક્તિપદનો અન્ય કોઈ કલ્યાણકારી માર્ગ નથી ? उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिहनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ।। ७५ ॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ | ૭૬ / 6 8 8 8 = = ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૩% હૈં મર્દ શ્રી નેમિનાથાય નમઃ અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. હા | S S0 ૨ ના જવાયા હતા અને અમારું નવા નવા નવા કામકાજના હિતમાં २४. पूर्णं व्रतेन भवतु क्रियया गतैः किं ? कष्टैः कृतं च तपसाऽस्त्वलमन्यकृत्यैः चेत् केवलं शिवसुखाब्जविकाशहेतुं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ नाना या ભાવાર્થ : હે નાથ ! સંતજનો જો જ્ઞાનના સ્વરૂપને નિઃસહાય, નિર્મલ તેમજ શિવસુખરૂપી કમલના વિકાસમાં કારણભૂત માને છે તો પછી વ્રત, પચ્ચખ્ખણ, ક્રિયાની શું જરૂર છે ? વિહારાદિ ગમનાગમનની પણ શું જરૂર છે? અરે ! લોચોદિ કષ્ટો અને ઘોર તપશ્ચર્યાદિની પણ શું સાર્થકતા રહે છે ? તેથી અન્ય ધર્માભાસ સ્વરૂપી ક્રિયાકાંડથી બસ હવે ઘણું થયું ! મારી = = = = = // ઉ૬ / Page #78 -------------------------------------------------------------------------- ________________ ॥७७॥ 2 294@ENEDO COSeउज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स वाजातं धम्म चक्कवट्टी, अस्टुिनेमि नमसामि न aasara ॐ ही नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं स मम ऋद्धि वृद्धि समीहितं कर कर स्वाहा ॥ Saudisalamistall ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भएनी आणी भामाथी ॐ ह्रीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भ91506. 3जी माथी ॐ नेमिनाथाय नमः ॥ ! %५ ५२५ो. वा नमोऽर्हत्... AROTE २५. बालश्चिखेलिथ सुरैः कृतनर्मकमैंधीरो भवंश्च समितौ भवनेष जिष्णः.15 15TH ORIJokes elor of41 पाराआआएdos सत्त्वात् पुनः स च गृहीति किमत्र गण्यो, व्यक्तं त्वमेव भगवन् ! पुरषोत्तमोऽसि ॥ २५ ॥ ASTRIT-ORG ॥७७॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ॥७८॥ PO 2 29€ CENA भावार्थ : भगवान ! બાળક બનીને તેં દેવો સાથે બાળક્રીડાઓ કરી છે, ધર્મસભા અને યુદ્ધાદિ અવસરે ઈર્યાસમિતિ વગેરે પરાક્રમો વડે તું દુનિયામાં જયનશીલ બન્યો છે, તેથી હવે તને જ આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ ગણી શકાય કે નહીં ? અર્થાત તું જ આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ છો ! उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी अजी भामाथी ॐ हीं अहं श्री नेमिनाथाय नमः ॥अथवा १०८ भएनी जी भाथी ॐ नेमिनाथाय नमः ॥नो 20५ ४२वी. ॥७८॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ || ૭૨ || JO 5 Xx મિ ર ર = છે =મ છે 5 ) પિન ર નમોઽ ... २६. पूर्वं प्रभो ! प्रबलपूरितपाञ्चजन्यः, के प्रेङ्खिताच्युतभुजो हसितोऽस्य दारैः; मौनं श्रितः परिणये विमुखोऽधुनैवं, तुभ्यं नमो जनभवोदधिशोषणाय ! ॥ २६ ॥ ભાવાર્થ : હે દીનબંધુ ! પહેલાં તો તે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો પછી અખાડામાં કૃષ્ણનો હાથ પલવારમાં વાળી દીધો ત્યારબાદ જળાશયમાં કૃષ્ણની રાણીઓ દ્વારા તું હાંસી પાત્ર બન્યો વળી અંતે લગ્ન કરવા બાબતના વાર્તાલાપમાં તેં મૌન ધારણ કર્યું એવા સલજનના અને મારા સંસાર સાગરનું શોષણ કરનારા હે પ્રભુ ! તને મારા નમસ્કાર થાઓ ! उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ || ૭૨ || Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૐ હ્રીં મર્દ શ્રી નેમિનાથાય નમઃ | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. 76 8 8 8 = = = 8 6 4 5 GIGH IST ગમવાનમતિ- 4 Hકી કાકી કાકી પાછી નથી ને ? २७. त्वं चेच्छिवात्मज इतीश ! शिवाय मे किं ? नारिष्टनेमिरिति चेदशुभच्छिदेऽपि; 25ता स्वैर्वा निरुक्तवशतो मयि सानुकूलः, स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ ભાવાર્થ : હે જગવલ્લભ ! જો તું શિવાદેવી (શિવ = લ્યાણ, શિવાદેવી = કલ્યાણ કરનારી દેવી)નો નંદન એટલે કે પુત્ર હોય તો મારું કલ્યાણ કેમ નથી કરતો ? વળી જો તું અરિષ્ટનેમિ (અરિષ્ટ = આફત, નેમિ = ચક્ર, અરિષ્ટનેમિ = આફતનો છેદનાર ચક્ર) એવું નામ ધરાવતો હોય તો મારા અશુભનું તથા તારા વિરહરૂપી મારી આફતનું છેદન કરનાર શા માટે બનતો નથી ? I૮૦ || Page #82 -------------------------------------------------------------------------- ________________ ॥८१॥ ? 2 તારા નામના આવા વિશેષણો પ્રમાણે તો તું મારા માટે અનુકૂળ હોવો જોઈએ છતાં તું મારા પ્રત્યે હંમેશા પ્રતિકૂળ જ કેમ રહ્યા કરે છે ? તું મને અનુકૂળ થા ! મારી ઇચ્છાઓને પૂર્ણ કરનારો થા ! उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ हीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका - परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी आजी भामाथी ॐ ह्रीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी आजी भामाथी ॐ नेमिनाथाय नमः ॥नी ५ ४२वो. E 2 29€ ॥८१॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ॥ ૮૨ || 5 ex & na__*_*5 Sell મ મુ ક ક ક 6 = 8 ચ ર ર નમો ત્--- २८. वेत्थेति नाद्रिवसते ! विशदं ध्रुवं त्वां सौवं मतं प्रतिविभातमिदं ब्रवीति; रागीभवद् विकचकोकनदश्रियाऽरं, बिम्बं खेखि पयो धरपार्श्ववर्ति ॥ २८ ॥ ભાવાર્થ : હે વીતરાગી ! રૈવતાચલ ઉપર સૂર્યનું કિરણ વિકસિત કમળના પુષ્પની જેમ હંમેશા રકતવર્ણનું અર્થાત્ રાગી થાય છે (રાગનો એક અર્થ લાલવર્ણ – રક્તવર્ણ એવો પણ થાય છે), વળી ગિરિની કોતરોમાંથી વહેતું નિર્મલ એવું ઝરણાનું જલબિંદુ પણ નિત્ય પ્રભાતે સૂર્યોદય અવસરે રક્તવર્ણનું (રાગી) થવાનો સંદેશ જગતને પહોંચાડે છે, તો તું મારા પ્રત્યે રાગવાળો કેમ નથી થતો ? અહીં રાગનો અર્થ મમતા-આસક્ત તરીકે લઈને રચનાકારે એક જ શબ્દના બે જુદા જુદા અર્થો કરીને પોતાની કવિત્વ શક્તિની એક ઝલક પ્રગટ કરેલ છે. उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ JJ SSC = = @ 7 ข "રા Page #84 -------------------------------------------------------------------------- ________________ ॥८३॥ NA 2 ? ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी अजी भागाथ. ॐ हीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी आजी भामाथी ॐ नेमिनाथाय नमः ॥नो ५४२वो. नमोऽर्हत्... २९. स्वामिन् ! 'समुद्र विजया' वनिपालसूनो !, स्तादीश्वरोऽत्र यदहार्यगतिं तवेमाम्!; कान्ति निवारयति विष्णुपदोदितां कस्तुङ्गोदयाद्रिशिरसीव सहस्ररश्मः ॥ २९ ॥ भावार्थ : हे स्वामी ! : समुद्रविय २८%ना नहन ! ગિરનાર ગિરિવર ઉપર તું ઈશ્વર છે ! તું મહાદેવ છે ! તેથી જેમ ઉદયાચલની હારમાળા ઉપરથી આવતી સુર્યની કાંતિને જીતવા માટે કોઈ સમર્થ નથી તે રીતે તારી શોભાને પણ જીતવાની કોઈની સમર્થતા 2 29€ नथी. ॥८३॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ ॥ ८४ ॥ ને મિ મ Sal મ ર મ हा पू oy ન QQQEMENDO જ ય ર ના ર उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भएाडानी अणी भाषाथी ॐ ह्रीं अर्हं श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भाडानी आणी भाणाथी ॐ नेमिनाथाय नमः ॥ नो अप रखो. नमोऽर्हत्... ३०. सारेच्छुदुर्लभमतोऽफलमेव मन्ये, मुख्यं महेश ! महतोऽप्यपरोपकृत् ते; सिद्धागमार्थवरमुच्चदशं स्वरुपमुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥ ३० ॥ ॥ ८४ ॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ I૮૬ / ભાવાર્થ : હે મહાપ્રભુ ! જેમ ઉત્તુંગ એવા સુવર્ણમય મેરુપર્વત ઉપર રહેલ વૃક્ષો, અન્ય ઉત્તમ વસ્તુઓ તથા ઊંચું એવું શિખર સામાન્યથી લોકોના કોઈ ઉપકાર માટે બનતું નથી વળી જે મનુષ્ય ધનની વાંછા-ઇચ્છા રાખતા હોય છે તેવા માટે પણ આ સ્થાન દુર્લભ હોવાથી તે નિરર્થક બને છે. તેમ રૈવતગિરિવરના તારા ઉચ્ચ સ્થાનના ઉત્તમ અને અનોખા એવા અગમ્ય સ્વરૂપને સામાન્યથી કોઈ પામી શકતું નહીં હોવાથી તે લોકોના ઉપકાર માટે બનતો નથી વળી તારી શ્રેષ્ઠતાના દર્શનની દુર્લભતાના કારણે પણ તું સર્વજન માટે નિરર્થક બને છે. उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामि ॐ हीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૩% ફ્રી મર્દ શ્રી નેમિનાથાય નમ: | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી છે નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. II II Page #87 -------------------------------------------------------------------------- ________________ ॥८६॥ नमोऽर्हत्.. ३१. उच्चोपलासनमशीतकरातपत्रं, वातोच्चलद्विततनिर्झरचामरं च; देवाचित ! त्रिकमिहास्तु तवैवमेव, प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ॥ ३१ ॥ भावार्थ : हेवाधिव! गिरनार २१२ ७५२ (१) Gथ्या३पी आसन (२) सूर्य३५. शि२७ भने (3) पवनवेग વડે ઊંચા જતાં તેમજ વિસ્તાર પામતાં એવા ઝરારૂપી ચામરો, આ ત્રણેય વિશિષ્ટતાનો સંગમ તારા ત્રિભુવનના પરમેશ્વરપણાની સાક્ષી પૂરે છે. उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अस्टिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॥८६॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ ॥८७॥ 68765 ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी आणी भामाथी ॐ ह्रीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी जी भामाथी ॐ नेमिनाथाय नमः ॥ नो ५.४२वो. नमोऽर्हत्... ३२. उक्तेष्वमीषु वचनेषु मयाऽमृतानि, जानीध्वमादृत रूषाऽप्यनुरागयुक्त्या; नेत्रादिषु प्रथितसाम्यगुणेन मे हि, पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥ भावार्थ : विभु ! જેમ પંડિત પુરુષો મારા નેત્રયુગલ તેમજ મુખને જોઈને કમલની કલ્પના કરે છે તેમ આપના વિરહની વેદનાથી પીડિત થયેલી એવી મારા વડે કઠોર છતાં પણ પ્રીતિપૂર્વક ઉચ્ચારાયેલાં આ કટુવચનોમાં પણ આપ અમૃતની જ કલ્પના કરજો ! उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अखिनेमि नभंसामि ॥८७॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ ॥८८ ॥ 5CENE ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी अजी भामाथी ॐ ही अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी अजी भामाथी ॐ नेमिनाथाय नमः ॥नी ५ ४२वो. नमोऽर्हत्... ३३. मत्स्वाम्यहं च मुखनेत्रजितावमुष्या, नीतोष्णतामिति मदेन मृगेण मन्ये; दाहाय मे प्रकृतिरीश ! विधोर्यथाऽस्ति, तादृक् कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥ ३३ ॥ भावार्थ : हे नाथ ! (३२५ ) "भारी स्वामी (यन्द्र) भनेई (२४) भाना ( भतीन1) भुम भने नेत्र. 43 us on ॥८८॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ | ૮૨ || F&Tr શિક્ષક જ PG ર જ ર = 0 22 F 5 રે મ પ યિ ર છીએ.” (અર્થાત્ રાજીમતીનું મુખ ચન્દ્રથી વધુ મનોહારી છે અને રાજીમતીના નેત્રો હરણ કરતાં વધુ સુંદર છે, તેથી ચન્દ્ર અને હરણ રાજીમતીના મુખ અને નેત્રોથી જીતાઈ ગયા છે.) આવું વિચારતાં કોપાયમાન થયેલા હરણવડે (ઉદરમાં રહેલી કસ્તુરીના સંગથી) ઉષ્ણતાને પામેલી ચન્દ્રની જ્યોત્સના સૌમ્ય પ્રકૃતિવાળી (ચાંદની) પણ જો આજે મને (તારા વિરહની વેદનાને કારણે) પરિતાપ આપનારી થાય છે, તો ઉગ્ર પ્રકૃતિવાળો પ્રકાશમાન એવો ગ્રહનો સમુદાય મને સંતાપ આપનારો કેમ ન થાય ? उज्जत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अखिनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध अंबिका - परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૐ હ્રીં અર્દૂ શ્રી નેમિનાથાય નમઃ । અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમઃ । નો જાપ કરવો. ૧૮૬॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ || o || Dr J p6 +8 ભેર જીવન 5 Tax ૭ => F ' મ નમો ... ३४. अत्रैव पश्य परमां पर ! कैरविण्यां, ज्योत्स्नाप्रिये च वितनोति रतिं शशाङ्कः; स्नेहान्वितः परिवृढो विमुखोऽयनं हि, दृष्ट्वाऽभयं भवति नोभवदाश्रितानाम् ॥ ३४ ॥ ભાવાર્થ : હે શ્રેષ્ઠ પુરુષ ! તું આ જગતમાં જ જો ! (દૃષ્ટિ કર !) કે પ્રીતિયુક્ત એવા કુમુદિની અને ચકોર પક્ષી જેવા આશ્રિતજનોનો માર્ગ નિર્ભય જાણીને ચન્દ્ર પણ તે બંને પ્રત્યે પોતાની ઉત્કૃષ્ટ પ્રીતિને વિસ્તારે છે પરંતુ તેનાથી વિમુખ થતો નથી. તો તારા પ્રત્યે આઠ આઠ ભવોની પ્રીતિના નાતે પણ તું મારા પ્રત્યે પ્રીતિવાન્રાગવાન્ કેમ થતો નથી ? તે સમજાતું નથી. (શું મારા તરફનો માર્ગ તને ભયજનક જણાય છે ? તે માટે મારાથી વિમુખ થઈ રહ્યો છે.) उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ ॥૧૦ || Page #92 -------------------------------------------------------------------------- ________________ | || ૧૨I 2 39 ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૩% હૈં મર્દ શ્રી નેમિનાથ નમઃ | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી છે નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. નમોહેં३५. माकन्दवृन्दवनराजिपदे निरेनोऽसह्योऽप्यहो ! सकलकेवलसम्पदाप्तेः; सालत्रयं भविभृतं भुवि मोहभूपो नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ ભાવાર્થ : હે નિષ્પાપ પ્રાણનાથ ! આમ્રવૃક્ષોની વનરાજીવાળા સહસાવનમાં સંપૂર્ણ કેવલજ્ઞાનરૂપી સંપત્તિને પામેલા આપના ચરણ યુગલરૂપી પર્વત છે આશ્રિત જેમાં તેવા તથા ભવ્ય આત્માઓથી સંપૂર્ણરીતે ભરાઈ ગયેલ છે તેવા ત્રણ ગઢયુક્ત આ અદભૂત સમવસરણને જોઈને સામાન્યથી અન્યનો ઉત્કર્ષ કે વિશેષતાને સહન નહીં કરી 2 2 2 3 I ?? || Page #93 -------------------------------------------------------------------------- ________________ LanguNAREND ॥९२ ॥ PO R Srota amninindiahiti 2 29€ CENA શક્તો એવો ઈર્ષ્યાળુ સ્વભાવવાળો હોવા છતાં આ મોહરાજા તારા આ ત્રણ ગઢની ભવ્ય શોભાની સામે આક્રમણ કરતો નથી, તે આ ભૂમિ ઉપરનું એક આશ્ચર્ય જણાય છે. उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमि नमसामि ___ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भानी. आजी भामाथी ॐ हीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भाडानी अजी भामाथी ॐ नेमिनाथाय नमः ॥ नो५ ४२वो. नमोऽर्हत्... ३६. इत्युत्सुका गतिविनिर्जितराजहंसी, 'राजीमती' दृढमतिः सुसती यतीशमः; इन्दैः स्तुतं ह्युपययाविति नोऽसुखाग्नि, त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥ ॥१२॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ 299 ભાવાર્થ : મારા સ્વામી પાસે મોહરાજા પણ મીણ જેવો બની જાય છે એમ જાણીને આતુર બનેલી તથા “હે નાથ ! તારા નામનું કીર્તનરૂપી જલ અમારા સમસ્ત દુઃખાગ્નિને શાંત કરે છે.” આ રીતે સ્તુતિ કરાયેલા નેમિપ્રભુની પાછળ પાછળ નિશ્ચલ બુદ્ધિવાળી, ઉત્તમ એવી સતી રાજીમતી જાણે કે રાજહંસીની ગતિનો પણ પરાભવ ન કરતી હોય ? તેવી ગતિથી ગમન કરે છે. પ્રભુ પ્રત્યેની અપાર પ્રીતિના કારણે સતત ઉપાલંભની વર્ષા વરસાવ્યા બાદ વાસ્તવિકતાનો સ્વીકાર કરી રાજીમતી પ્રભુના માર્ગે વિચરવાની ભાવના તરફ વળે છે ત્યારે બસ ! હવે તે પ્રભુના એક પછી એક ગુણોની સ્તુતિ કરવા માંડે છે અને કહે છે - उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अडिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... 2 298 // ૬રૂ || Page #95 -------------------------------------------------------------------------- ________________ // ૬૪il 29 ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી 3ૐ હ્રીં મર્દ શ્રી નેમિનાથાય નમ: અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમ: I નો જાપ કરવો. | નમોહં... ३७. मत्तालिपाटलमलीमसकामभोगी, योगीश ! दुर्धरकषायफटोत्कटाक्षः; जय्यो जवेन जठराप्तजनोऽपि तेन त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ ३७ ॥ ભાવાર્થ : હે યોગીશ્વર ! જે મનુષ્યના હૃદયકમળમાં તારા નામ સ્તવનરૂપી નાગદમની (સર્પદંશના વિષનું હરણ કરનારી ઔષધિ) છે, તે નામરૂપી ઔષધિ વડે દુર્ધરકષાયરૂપી ફણા વડે તીવ્ર કામોત્તેજિત નેત્રોવાળો, વળી અનેક મનુષ્યનું ભક્ષણ કરનાર, મદોન્મત્ત ભ્રમરોના સમુહથી પણ વિશેષકાળો એવો પણ કામદેવરૂપી સર્પ વેગપૂર્વક જીતી શકાય છે. અર્થાતુ તારા નામનું રટણ-સ્મરણ અને સ્તવન કરનારના કામવાસનારૂપી કાતીલ ઝેરનું પણ શીઘતયા વમન થઈ જાય છે. 2 29FQEN I ૬૪ / Page #96 -------------------------------------------------------------------------- ________________ ॥१५॥ उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भ931-1 tी भागथी ॐ ही अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भएनी . जी. भामाथी ॐ नेमिनाथाय नमः ॥नी ५४२वी. नमोऽर्हत्... ३८. कालोपमं विशददर्शनकृत्यशून्यं, पक्षद्वयात् सदसतो धृततर्कजालम्; मिथ्यात्विशासनमिदं मिहिरांशुविद्धं, त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥ ॥१५॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ॥૩૬॥ s & Tr 6 ર પશ્ચિમી * જ ચ 30 x 5 F ડે િ ર ભાવાર્થ : હે નેમીશ્વર ! જેમ પ્રભાતે સૂર્યનું આગમન થતાં તેના સહસ્રકિરણોથી ભેદાયેલ અંધકાર તાત્કાલિક નાશ પામે છે, તે જ રીતે તારા નામકીર્તનના પ્રબળ પ્રભાવથી અત્યંત વિનાશક, નિર્મળદર્શનથી રહિત વળી સત્-અસત્ એમ બે પક્ષની તર્કજાળથી યુક્ત એવું મિથ્યાત્વીઓનું શાસન પણ શીઘ્ર નાશ પામે છે. उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૐ મૈં અર્ફે શ્રી નેમિનાથાય નમઃ । અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમઃ । નો જાપ કરવો. ૨૭ ના ॥૧૬॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ ॥१७॥ १२- 02 नमोऽर्हत्... ३९. रत्नत्रयं निरुपमं नरराजहंसाः, संवित्तिदर्शनचरित्रमयप्रकाशम्; क्षित्याप्तसंसृतिपरिश्रमदुःखदाहं, त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ भावार्थ : सार्थवाड! જેનો સાંસારિક પરિશ્રમ અંગેનો દુ:ખનો સંતાપ નાશ થયેલો છે એવા તારા ચરણકમળરૂપી વનનો આશ્રય લેનારા શ્રેષ્ઠ મનુષ્યરૂપી રાજહંસો સમ્યગદર્શન, સમ્યગું જ્ઞાન અને સમ્યગુ ચારિત્રરૂપી અનોપમ એવા ત્રણ રત્નોનાં સમુદાય (રત્નત્રયી)ને પામે છે. उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॥९७॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ Hi ૧૮ it! | (s = B = = = ૪ ૪૮ - ૪ ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૩% [ મર્દ શ્રી નેમિનાથાય નમ: | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમ: I નો જાપ કરવો. નમોહં... ४०. वित्तेन साधकतमेन सुनद्धभावात्, कैवल्यनार्युरसिजैकरसाभिलाषाः; सम्यकप्रमादसुभृतोऽव्ययतां त्वदीयात्, त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४० ॥ ભાવાર્થ : હે નેમિવર ! જગપ્રસિદ્ધ એવા ઉત્તમકરણ વડે હેયર્શયાદિક પદાર્થોને આત્મસાતુ કર્યા છે તથા જે શુભજ્ઞાનના સ્વામી છે એવા તારા નામસ્મરણમાત્રથી મુક્તિરૂપી લલનાના પુષ્ટ વક્ષસ્થળના મર્દનનો અનન્ય આનંદ માણવાની તીવ્ર અભિલાષાવાળા જીવો ભવસંસારના ત્રાસથી પાર પામી અક્ષયપણાને પામે છે. (૩૬મા શ્લોકથી રાજીમતી દ્વારા થયેલી નેમિપ્રભુની સ્તુતિ અત્ર પૂર્ણ થાય છે અને હવે પ્રભુના વિરહની વેદનાથી વૈરાગ્ય પામેલી રાજીમતીની દીક્ષા-કેવલજ્ઞાન અને મુક્તિપદની પ્રાપ્તિની વાત આગલા શ્લોકમાં કરે છે.) II ૨૮ I Page #100 -------------------------------------------------------------------------- ________________ ॥१९॥ उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अस्टिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी जी भाणाथी ॐ ह्रीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भएनजी भामाथी ॐ नेमिनाथाय नमः ॥नी ०५४२वो. नमोऽर्हत... ४१. पीत्वा वचो जिनपतेरधिगम्य दीक्षा, साऽथार केवलमनन्तसुखं च मोक्षम्; आश्रित्य सिद्धवरवस्त्वगदा हि के नो, मा भवन्ति मकरध्वजतुल्यरुपा: ? ॥ ४१ ॥ N ॥९९॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ ॥१०० ॥ 581601 ભાવાર્થ : વિશ્વવત્સલ એવા નેમિપ્રભુના પગલે પગલે પ્રભુની વાટે વિચરવા પ્રયાણ આદરેલ રાજીમતી નેમિપ્રભુના વચનામૃતનું પાન કરીને દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન અને અનંત સુખાત્મક મુક્તિપદને પ્રાપ્ત કરે છે. કારણકે સિદ્ધવૈદ્યની ઉત્તમ ઔષધિનું અનુપાનપૂર્વક સેવન કરનાર કઈ વ્યક્તિ રોગમુક્ત બની કામદેવ જેવી કંચન કાયાવાળા અનુપમરૂપને ધારણ ન કરે ? उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ॥१००॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ ॥१०१॥ 68 20606 २७ भनी अणी भागाथी ॐ ह्रीं अहं श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भएनी toil माथी ॐ नेमिनाथाय नमः ॥ न. ५ ४२वो. नमोऽर्हत्... ४२. काँस्कान् नवानि हसिताब्जशुचीन् गुणांस्ते, येऽनादितो विषमबाणभटेन नद्धाः; राज्ञि त्वयीश ! मनुजाः सति सार्वभौमे, सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ भावार्थ : गुरत्ना४२ ! હું પૂર્ણ વિકાસ પામેલા એવા મનોહર કમળ સમાન પવિત્ર એવા તારા ક્યા ક્યા ગુણોની સ્તુતિ કરું? તારા ચક્રવર્તીપણાને (મોક્ષપદરૂપી) પ્રાપ્ત કરવાથી જે માનવો અનાદિકાળથી કામદેવરૂપી સુભટો વડે સંસારરૂપી બંદીખાનામાં બંધાયેલા હતા તેઓ સંસારના ભયથી સર્વથા મુક્ત બનીને શિવરમણીને વરે છે. उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अस्टुिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ॥१०१।। Page #103 -------------------------------------------------------------------------- ________________ ॥१०२ 5& EFF ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी आणी भामाथी ॐ हीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भनी आजी भामाथी ॐ नेमिनाथाय नमः ॥नी ५२वी. नमोऽर्हत्... ४३. सद्ब्रह्मचार ! जिन ! 'यादव' वंशस्त्ल ! 'राजीमती' नयनकोकविरोकितुल्य !; जुष्टः श्रिया सकलयैकपदे भवेत् स, यस्तावकं स्तवमिमं मतिमानधीते ॥ ४३ ॥ भावार्थ : डे सामयारी ! હે નેમિજિનેશ્વર ! હે યાદવવંશના અણમોલ રત્ન ! હે રાજીમતીના નેત્રરૂપી ચક્રવાકને અત્યંત આહલાદ કરનારા તેજસ્વી સૂર્ય ! ॥१०२ ॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ॥१०३॥ 68 20671 જે બુદ્ધિમાનજનો તારા ગુણોની સ્તવના કરે છે તે ઝડપભેર સકલલોકને વલ્લભ એવી શુદ્ધ હેમસ્વરૂપ મોક્ષલક્ષ્મીના સ્વામી બને છે. ॐ नमो जिणाणं सरणाणं मङ्गलाणं लोगुत्तमाणं हां ह्रीं हूँ हैं ह्रीं ह्रः असिआउसा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा । ॐ तं संति संतिकरं, संतिण्णं सव्वभया । संति थुणामि जिणं, संति विहेउमे स्वाहा ॥१॥ ॐ रोग जल जलण विसहर- चोरारि मईद गय रण भयाई । पास जिण नाम संकित्तणेण, पसमंति सव्वाईं स्वाहा ॥२॥ ॐ वरकणयसंख विदुम-मरगयघण संनिहं विगयमोहं । सत्तरिसयं जिणाणं सव्वामरपूइयंवंदे स्वाहा ॥३॥ ॐ भवणवइवाणवंतर - जोइसवासी विमाणवासी य । जे केवि दुट्ठदेवा, ते सव्वे उवसमंतु मम स्वाहा ॥४॥ ॐ नमोर्हते परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने दिककुमारी - परिपूजिताय दिव्यशरीराय त्रैलोक्यमहिताय देवाधिदेवाय अस्मिन् जम्बुद्वीपे भरतक्षेत्रे दक्षिणार्धभरते मध्यखण्डे....देशे...राज्य.... नगरे..... जिनप्रासाद... मण्डपे श्रीसङ्यगृहे... सूरीश्वराणां पुण्यप्रभावात्... साम्राज्ये.... निश्रायां श्रेष्ठिवर्य ॥१०३ ।। Page #105 -------------------------------------------------------------------------- ________________ ॥१०४॥ 99 2 29 CE2 श्रीमान्... परिवारकारिते.... निमित्ते श्री नेमि भक्तामर महापट पूजनविधि महोत्सवे ॐ ह्रां ही हूँ हूँ ह्रीं ह्रः श्री नेमि भक्तामर-महापट पूजनस्य कर्तुः कारयितुश्च श्री सङ्घस्य शान्ति तुष्टिं पुष्टिं ऋद्धिं वृद्धि कल्याणं सौभाग्यं सर्वसौख्यं सर्वदोषनाशं सर्वसमीहितं कुरु कुरु स्वाहा ॥ उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अटुिनेमि नमसामि.. ___ ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी जी भाणाथी ॐ ह्रीं अर्ह श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भएनी tणी मouथी ॐ नेमिनाथाय नमः ॥ न. ५ ४२वो. ॥१०४॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ ||૧૦૧ ॥ sex sxx 0 22 B રિઝ હ ય ૪ pd, n 5 - ข ૪ ૪ નમોöત્... ' ४४. हारावलीं नुतिमिमां द्युतिसन्ततीद्धां, कण्ठे दधाति महिमाप्रभसूरिराजः; यस्ते सदैव रुचिराचितभावरत्नां तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ॥ ४४ ॥ ભાવાર્થ : હે દેવાધિદેવ ! જેના મહિમાની પ્રભા સર્વત્ર પ્રસરેલી છે એવા જે પંડિતરાજ, કાંતિ (સૌંદર્ય)ની હારમાળા વડે પ્રકાશિત એવી તથા મનોહર તેમજ પરોવેલાં ભાવરૂપી રત્નોવાળી એવી આ તારી સ્તુતિરૂપી હારાવલી કંઠમાં ધારણ કરે છે, માનથી ઉન્નત એવા તે મનુષ્ય પાસે સ્વતંત્ર લક્ષ્મી જાય છે. અર્થાત્ જે મનુષ્યો તારા યશોગાન ગાય છે તે સર્વદા (આત્મ) લક્ષ્મીને પામે છે. उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स तं धम्म चक्कवट्टी, अरिटुनेमिं नम॑सामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ Bo વા ભા મિ ના ย || o || Page #107 -------------------------------------------------------------------------- ________________ ॥१०६॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ २७ भनी आजी माथी ॐ ह्रीं अहँ श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भएनी अजी. भाणाधी ॐ नेमिनाथाय नमः ॥नी ५ ४२वो. P9 9 2. FENE ॥१०६॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ ll ૨૦૧૭ || 6 8 8 8 = = પૂર્ણાહુતિ વિધિ... (પછી ૧૦૮ દીપકની આરતી-મંગળદીવો ઉતારવા....) શ્રી ગિરનાર - નેમિજિન આરતી. જય જય આરતી નેમિનિણંદા, સમુદ્રવિજય શિવાદેવીકો નંદા... પહેલી આરતી ભાવથી કીજે, ગિરનાર ભેટીને પુણ્ય લહીએ.... દૂસરી આરતી જિનો અનંતા, દીક્ષા-કેવલ-શિવસુખ ધરતા.... તીસરી આરતી નેમિ નિણંદા, સહસાવને વ્રત-નાણ વરતા... ચોથી આરતી ભવપાર થાવ, પાંચમી ટૂંકે પરમ પદ પાવે... પંચમી આરતી ચિંતામણિ પાયા, ગિરનાર - નેમિગુણ હેમને ગાયા... મંગળદીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુચિરંજીવો... દીવો સોહામણું ઘેર પર્વ દીવાળી, અંબર ખેલે અમરાબાળી.... દીવો દીપાળ ભણે એણે કુલ અજુવાળી, ભાવે ભગતે વિઘન નિવારી... દીવો = $ 5 5 ૨૦૧૭ || Page #109 -------------------------------------------------------------------------- ________________ ॥१०८॥ દીપાળ ભણે એણે એ કલિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે... દીવો અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો.... દીવો 92500 ॥ शान्ति | (નવકાર - ઉવસગ્ગહર અને મોટી શાંતિ બોલવા પૂર્વક અખંડ જલધારાએ અષ્ટમંગલનો ઘડો भरवो....) ॥ श्री नार महामंत्र॥ नमो अरिहंताणं ॥१॥ नमो सिद्धाणं ॥२॥ नमो आयरियाणं ॥३॥ नमो उवज्झायाणं ॥४॥ नमो लोए सव्वसाहूर्ण ॥५॥ एसो पंच नमुक्कारो ॥६॥ सव्वपावप्पणासणो ॥७॥ मंगलाणं च सव्वेसि ॥८॥ पढम हवइ मंगलं ॥९॥ ॥१०८॥ Page #110 -------------------------------------------------------------------------- ________________ ॥ १०९ ॥ ને મિ મ Scll મ ર મ हा पू ४ চ ન QQQ & REQ જ ર ના ર บ खा वापर ॥ श्री उवसग्गहरं स्तोत्र ॥ उवसग्गहरं पासं पासं, वंदामि कम्मघण मुक्कं; । विसहरविसनिन्नासं, मंगल कल्लाण आवासं ॥१॥ विसहर फुलिंग मंतं, कंठे धारेड़ जो सया मणुओ; । तस्स गह रोगमारी, दुट्ठ जरा जंति उवसामं ॥२॥ चिट्ठउ दुरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होई; नतिरिए वि जीवा, पावंति न दुक्ख दोगच्चं ॥३॥ तुह सम्मत्ते लद्धे, चिंतामणि कप्पपायवब्भहिए; पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ - इअ संधुओ महायस, भत्तिब्भर निब्भरेण हिअएण; । ता देव दिज्ज बोहिं, भवे भवे पासजिणचंद ॥५॥ akad ॥ १०९ ॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ ॥११॥ ॥ बृहच्छान्ति स्तोत्र ॥ 29 भो भो भव्याः ! शृणुत वचनं प्रस्तुतं सर्वमेतद्, ये यात्रायां त्रिभुवनगुरोराऽऽर्हता भक्तिभाजः । तेषां शान्तिर्भवत भवतामझ्दादिप्रभावा दारोग्यश्रीधृतिमतिकरी कलेशविध्वंसहेतुः ॥१॥ भो भो भव्यलोका ! इह हि भस्तैरावतविदेह - सम्भवानां समस्त तीर्थकृतां जन्मन्यासन - प्रकम्पानन्तरमवधिना विज्ञाय, सौधर्माधिपतिः सुघोषाघंटा चालनानन्तरं सकलसुरासुरेन्दैः सह समागत्य सविनयमहद्भट्टारकं गृहीत्वा गत्वा कनकाद्रिशृङ्गे, विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति यथा ततोऽहं कृतानुकारमिति कृत्वा, महाजनो येन गतः स पन्थाः इति भव्यजनैः सहसमेत्य, स्नात्रपीठे स्नात्रं विधाय शान्तिमुद्घोषयामि, तत्पूजा-यात्रा-स्नात्रादि- महोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्त्वा निशम्यतां निशम्यतां स्वाहा ॥२॥ ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिन स्त्रिलोकनाथा - स्त्रिलोकमहिता - स्त्रिलोकपूज्या - स्त्रिलोकेश्वरा - स्त्रिलोकोद्योतकराः ॥३॥ 2 296 ॥११०॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ ॥१११॥ 68066 ॐ ऋषभ - अजित - संभव - अभिनंदन - सुमति - पद्मप्रभ - सुपार्श्व - चन्द्रप्रभ - सुविधि - शीतल - श्रेयांस - वासुपूज्य - विमल - अनन्त - धर्म - शान्ति - कुंथु - अर - मल्लि - मुनिसुव्रत - नमि - नेमि - पार्श्व - वर्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा भवन्तु स्वाहा ॥४॥ ॐ मुनयो मुनिप्रवरा रिपु-विजय-दुर्भिक्ष - कान्तारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा ॥५॥ ॐ ह्रीं श्रीं धृति - मति -कीर्ति -कान्ति - बुद्धि -लक्ष्मी - मेधा - विद्यासाधन - प्रवेश - निवेशनेषु सुगृहीत - नामानो जयन्तु ते जिनेन्द्राः ॥६॥ ॐ रोहिणी - प्रज्ञप्ति - वज्रशृङ्खला - वज्राङ्कुशी - अप्रतिचक्रा - पुरुषदत्ता - काली - महाकाली - गौरी - गान्धारी - सर्वास्त्रामहाज्वाला - मानवी- वैरोट्या - अच्छुप्ता - मानसीमहामानसी षोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्यं स्वाहा ॥७॥ ॐ आचार्योपाध्याय प्रभृति चातुर्वर्णस्य श्री श्रमणसङ्यस्य शान्तिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु ॥८॥ ॐ ग्रहाश्चन्द्रसूर्यागारकबुध बृहस्पति शुक्र शनैश्चरराहुकेतु सहिताः सलोकपालाः सोम - यम - वरुण कुबेरवासवादित्य - स्कन्द विनायकोपेता ये चान्येऽपि ग्राम - नगर - क्षेत्रदेवतादयस्ते सर्वे प्रीयन्तां प्रीयन्तां, अक्षीण - कोशकोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा ॥९॥ ॥१११॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ।११२॥ ॐ पुत्रमित्रभ्रातृकलत्रसुहृद्स्वजनसम्बन्धिबन्धुवर्ग सहिताः नित्यं चामोदप्रमोदकारिणः अस्मिंश्च भूमंडल आयतन - निवासी साधुसाध्वीश्रावकश्राविकाणां रोगोपसर्गव्याधिदुःखदुर्भिक्षदौर्मनस्योपशमनाय शान्तिर्भवतु ॥१०॥ ॐ तुष्टि पुष्टि ऋद्धि वृद्धि माङ्गल्योत्सवाः सदा प्रादुर्भूतानि पापानि शाम्यन्तु दुरितानि, शत्रवः पराङ् मुखा भवन्तु स्वाहा ॥११॥ श्रीमते शान्तिनाथाय, नमः शान्तिविधायिने । त्रैलोक्यस्यामराधीश, मुकुटाभ्यर्चिताङ्मये ॥१२॥ शान्तिः शान्तिकरः श्रीमान्, शान्ति दिशतु मे गुरुः । शान्तिरेव सदा तेषां, येषां शान्तिर्गृहे गृहे ॥१३॥ उन्मृष्ट -शिष्ट-दुष्ट-ग्रहगति-दुःस्वप्न-दुनिमित्तादि- सम्पादितहितसम्पन्नामग्रहणं जयति शान्तेः ॥१४॥ श्री संघजगज्जनपद-राजाधिपराजसन्निवेशानां-गोष्ठिक-पुर-मुख्याणां, व्याहरणैाहरेच्छान्तिम् ॥१५॥ श्री श्रमणसंघस्य शान्तिर्भवतु, श्री जनपदानां शान्तिर्भवत, श्री राजाधिपानां शान्तिर्भवतु, श्री राजसन्निवेशानां शान्तिर्भवतु, श्री गोष्ठिकानां शान्तिर्भवतु, श्री पौरमुख्याणां शान्तिर्भवतु, श्री पौरजनस्य शान्तिर्भवतु, श्री ब्रह्मलोकस्य शान्तिर्भवतु, ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्री पार्श्वनाथाय स्वाहा ॥१६॥ ॥११२ ॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ ॥११३ 680186 एषा शान्तिः प्रतिष्ठा यात्रा स्नात्राद्यवसानेषु, शान्तिकलशं गृहीत्वा कुङ्कुमचंदनकर्पूरागरुधूपवास-कुसुमांजलि समेतः स्नात्र-चतुष्किकायां श्री सच-समेतः शुचि शुचि वपुः पुष्पवस्त्र - चन्दनाभरणालङ्कृतः पुष्पमालां कण्ठे कृत्वा शान्तिमुद्घोषयित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति ॥१७॥ नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं, सृजन्ति गायन्ति च मङ्गलानि । स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान्, कल्याणभाजो हि जिनाभिषेके ॥१८॥ शिवमस्तु सर्व जगतः परहितनिरता भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु नाश सर्वत्र सुखी भवतु लोकः ॥१९॥ अहं तित्थयरमाया, शिवादेवी तुम्ह नयरनिवासिनी, अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु स्वाहा ॥२०॥ उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥२१॥ ॥११३॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ ॥ ૧૬૪ ॥ Y ૪ ૪ 5 ) નિ ય s_art 08 8 જ સર્વમાન માાલ્યું, સર્વ ત્યાળ – જાળ | प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥२२॥ (પછી નવકાર બોલવો, પછી પાંચ નાગરવેલના પાન મૂકી ઘડામાં શ્રીફળ પધરાવી લીલા કપડાથી ઘડાને બાંધવો, ત્યારબાદ કેસરથી વિલેપન કરી, વરખ લગાવી, પુષ્પમાલા રાખવી, સજોડાએ ઘડો ભરીને પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપવી, પ્રદક્ષિણા આપતા ધવલ મંગલ ગીતો ગાવા અને ઘડાને ચોખાથી વધાવવો, પછી પ્રભુજીની જમણીબાજુ ચોખાના સાથિયા ઉપર ત્રણ નવકાર ગણવા પૂર્વક શ્વાસ સ્થિર કરી ઘડો પધરાવવો, ત્યારબાદ ચૈત્યવંદન કરવું.) નેમિનાથ ભગવાનનું ચૈત્યવંદન ઇચ્છામિ ખમાસમણો ! મંદિઉં જાવણિજ્જાએ, નિસીડિઆએ, મત્યએણ વંદામિ. * ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છે. ઇચ્છામિ પડિક્કમિઉં ૧. ઈરિયાવહિયાએ, વિરાહણાએ, ૨. ગમણાગમણે, ૩. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસાઉનિંગ પણગ દગ, મટ્ટી મક્કડા સંતાણા સંકમણે, ૪. જે મે જીવા વિરાહિયા, ૫. એબિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચરિંદિયા, પંચિંદિયા, ૬. અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાઓઠાણું, સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭. Jr sms D D િ ย " ↑os in Page #116 -------------------------------------------------------------------------- ________________ || ૨ || તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં , વિસહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણંકમ્માણ નિગ્ધાયણઠાએ, ઠામિકાઉસ્સગ્ગ. અન્નત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણે, છીએણે, જીભાઈએણું, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧ સુહમેહિ અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિ, સુહુમહિ દિસિંચાલેહિ ૨. એવભાઈએહિ આગારેહિ અભગ્ગો, અવિવાહિઓ, હજ્જ મે કાઉસગ્ગો ૩. જાવ અરિહંતાણ, ભગવંતાણં, નમુક્કારેણે ન પારેમિ ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ ૫. (પછી એક લોગસ્સનો ચંદેસુ નિમલયરા સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસગ્ગ કરવો, પછી પ્રગટ લોગસ્સ કહેવો) લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિયૂયરે જિણે; અરિહંતે કિન્નઇમ્પ્સ, ચઉવીસંપિ કેવલી ૧. ઉસભમજિએ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઇ ચ; પઉમખ્વયં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પણં વંદે ૨, સુવિહિં ચ પુદત, સીઅલ સિર્જસ વાસપુર્જ ચ; વિમલમર્ણતં ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ ૩. કુંથું અરે ચ મલ્લિ, વંદે મુણિસુવર્ય નમિજિર્ણ ચ; વંદામિ રિઠનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ ૪. એવું મએ અભિથુઆ, વિહુય રયમલા પછીણજરમરણા; ચઉવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ ૫. કિત્તિય-વંચિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણ બોરિલાભં, સમાવિવરમુત્તમ દિંતુ, ચંદેસુનિમલયા, આઈચ્ચેનુ અહિય પયાસયરા, સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭. L I 99 ll Page #117 -------------------------------------------------------------------------- ________________ I ૬૧૬ IT 2 99 (પછી ત્રણ ખમાસમણ દઈ, ડાબો ઢીંચણ ઊભો કરી હાથ જોડી) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કરવું. સકલકુશલવલ્લી, પુષ્પરાવર્ત મેઘો, દુરિતતિમિર ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિ પોતઃ સર્વસંપત્તિહેતુઃ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથઃ શ્રેયસે પાર્શ્વનાથઃ 2 294 IN શ્રી નેમિજિન ચૈત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય...૧ દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર...૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ I ? શૌરીપુરી નયરી ભલીએ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ ઠામ...૩ eru u 1913 19 જૈકિંચિ નામતિë, સગ્યે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. :: નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઈગરાણે, તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણે. ૨. પુરિસુત્તમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરિઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ. ૩. લોગરમાણે, લોગનાહાણે, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજ્જો અગરાણે. ૪અભયદયાણું, ચક્ષુદયાણું, મગ્નદયાણું, સરણદયાણ, બોહિદયાણું. ૫. ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણે, ધમ્મસારહીણ, ધમ્મવરચાઉરંત- ચક્કવટ્ટીણું , ૬. અપ્પડિહયવરનાણ - દેસણધરાણ, વિઅટ્ટછઉમાણે. ૭. જિણાણે જાવયાણું, તિન્નાખું તારયાણું; બુદ્ધાણં બોહયાણ, મુત્તા મોઅગાણું. ૮. સવજૂર્ણ, સવદરિસીણં, સિવ - મયલ-મરુઅ - મહંત મફખય મવાબાહ - મપુણરાવિત્તિ - સિદ્ધિ ગઈ નામધેય ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅભયાર્ણ. ૯, જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે; સંપઈઅ વટ્ટમાણા, સવે તિવિહેણ વંદામિ. ૧૦. ll ?? Page #119 -------------------------------------------------------------------------- ________________ ।। ११८ ।। । sexxx DJ @ 86, n = F S « J x x 5 ર હા * (પુરુષોએ બે હાથ ઊંચા કરીને બોલવું) જાવંતિ ચેઈઆઈ, ઉદ્ધે અ અહે અ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈં વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. જાવંત કેવિ સાહૂ, ભરહે૨વય મહાવિદેહે અ; સલ્વેર્સિ તેર્સિ પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણં. નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ||૧૮ || Page #120 -------------------------------------------------------------------------- ________________ ॥ ૨૪૧ ॥ *6 &_&_*_* 0 22 B પશ્ચિમ ય ય ૪૯ ૩૨ ય ય જ નિરખ્યો નેમિ જિણંદને અરિહંતાજી, બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો ચામર ચક્ર સિંહાસન છત્ર ચાલે આકાશમાં સહસ જોયણ ધ્વજ સોહતો કનક કમલ નવ ઉપરે ચાર મુખે દીયે દેશના કેશ રોમ શ્મશ્રુ નખા કાંટા પણ ઉંધા હોય ષઋતુ સમકાલે ફળે પાણી સુગંધ સુર કુસુમની પંખી દીયે સુપ્રદક્ષિણા રાજિતી કર્યો ત્યાગ; ભગવંતાજી. અરિ., અનુક્રમે થયા વીતરાગ- ભ.૧ અરિ., પાદપીઠ સંયુક્ત-ભ. અરિ., દેવદુંદુભિ વર ઉત્ત - ભ.૨ અરિ., પ્રભુ આગલ ચાલંત - ભ. અરિ., વિચરે પાય ઠવંત - ભ. ૩ અરિ., ત્રણ ગઢ ઝાકઝમાલ –ભ. અરિ., વાધે નહિ કોઈ કાલ - ભ.૪. અરિ., પંચ વિષય અનુકૂલ - ભ. અરિ., વાયુ નહિ પ્રતિકૂલ - ભ. ૫ અરિ., વૃષ્ટિ હોય સુરસાલ - ભ. અરિ., વૃક્ષ નમે અસરાલ - ભ. ૬ ના ॥ o o ॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ || ૨૦ || (6 8 8 8 = = જિન ઉત્તમ પદ પદ્મની અરિ., સેવા કરે સુરકોડી - ભ. ચાર નિકાયના જઘન્યથી અરિ., ચૈત્યવૃક્ષ તેમ જોડી - ભ. ૭ (બે હાથ ઊંચા કરીને) જયવીયરાય ! જગગુરુ ! હોઉ મર્મ તુહ પભાવઓ ભયd ! ભવનિÒ ઓ મમ્માણ સારિયા ઇઢફલસિદ્ધિ ....૧ લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરજણપૂઆ, પરFકરણે ચ; સુહગુરુજો ગો તāયણ-સેવણા આભવમખંડા. .....૨ (બે હાથ નીચે કરીને) વારિજ્જઈ જઈવ નિઆણ–બંધણું વીયરાય ! તુહ સમએ; તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુહ ચલણાણું. ....૩ દુફખખઓ કમ્મફખઓ, સમાધિમરણં ચ બોહિલાભો અ; સંપન્જલ મહ એ, તુહ નાહ ! પણામકરણેë. ....૪ સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણ કારણે; પ્રધાન સર્વ-ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ....૫ = 8 %5 5 Page #122 -------------------------------------------------------------------------- ________________ II ૨૨૧ (પછી ઊભા થઈને) અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમ્માણવરિઆએ, બોરિલાભવત્તિઓએ, નિરુવસગ્ગવત્તિઆએ. ૨. સદ્ધાએ, મેહાએ, દિઈએ ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. ૩ ૬ ૪ ૪ = = id By : અન્નત્ય ઊસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણ, જંભાઈએણં, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ પિત્તમુચ્છાએ,. ૧ સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ સુહુમહિ દિફિસંચાલેહિ, ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ હજ્જ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણે ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ ૫ (કહીને એક નવકારનો કાઉસ્સગ્ન પારીને) નમોડહેતુ સિધ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ (બોલીને થોય બોલવી) /૧૬ TD. Page #123 -------------------------------------------------------------------------- ________________ ॥१२ રાજુલ વરનારી, રૂપથી રતિહારી, તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી; પશુઆ ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવલ સિરી સારી, પામીયા ઘાતી વારી. (પછી ક્ષમાપના કરવી.). II ક્ષમાપના મંત્ર II ॐ आज्ञाहीनं क्रियाहीनं, मंत्रहीनं च यत्कृतम्, तत् सर्वं कृपया देवा क्षमन्तु परमेश्वरा ॥१॥ आह्वानं नैव जानामि, न जानामि विसर्जनम्, पूजाविधि न जानामि प्रसीद परमेश्वर ॥२॥ (ત્યારબાદ વિસર્જન મુદ્રા કરી વાસક્ષેપ દ્વારા વિસર્જન કરવું.) II વિસર્જન અંગ II ॐ विसर विसर स्वस्थानं गच्छ गच्छ स्वाहा । / ઈતિ નેમિભક્તામર (પ્રાચીન) મહાપૂજન સમાપ્ત. / // ૬૨૨ ll Page #124 -------------------------------------------------------------------------- ________________ ॥ १२३ ॥ ૦૫૭ ૩ = હૈં @ જ ઝ – ૪૦ ૩ - ફૅર ય y Dr ૪૭ ટૂ 5 चे ક पू ર સ્તુતિ : શ્લોક : કરવો (૧) ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપૂજન પૂર્વ તૈયારી પાના નં. ૧૩થી ૪૧ સુધીની વિધિ કરવી (પછી આ પૂજનની શરૂઆત કરવી) દેવાંગનાને દેવતાઓ, જેની સેવના ઝંખતા, મળી તીર્થકલ્પો વળી, જેના ગુણલાં ગાવતાં; જિનો અનંતા જે ભૂમિએ, પરમ પદને પામતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. दीक्षा केवलं निर्वृत्ति, कल्याणत्रिकमनंततीर्थकृताम् । युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराज : ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક દુહો કૈલાસગિરિવરે શિવવર્યા, તીર્થંકરો અનંત; આગે અનંતા પામશે, તીરથકલ્પ વદંત. મંત્ર : ૐ હ્રીં શ્રી કૈલાસગિરિ ગિરિરાજાય નમઃ ના ข ॥ ૧૨૩ ॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ T૬૨૪TI ૩% હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૨) દુહો: ઉજજયંત ગિરિવર મંડણો, શિવાદેવીનો નંદ; યદુકુલવંશ ઉજાળીયો, નમો નમો નેમિનિણંદ. મંત્રઃ ૐ હ્રીં શ્રી ઉજ્જયંતગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ.... (૩) દુહોઃ રૈવતગિરિ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; માનવભવ પામી કરી, ધ્યાવું વારંવાર. મંત્રઃ ૐ હ્રીં શ્રી રૈવતગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ દુહો ઃ એકેકું પગલું ચઢે, સ્વર્ણગિરિનું જેહ; હેમ વદે ભવોભવતણાં, પાતિક થાય છેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી સ્વર્ણગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ......... દુહો : સોરઠદેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર; સહસાવન ફરશ્યો નહીં, એનો એળે ગયો અવતાર. મંત્રઃ ૐ હ્રીં શ્રી ગિરનાર ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ....... Page #126 -------------------------------------------------------------------------- ________________ I & II! % હીં શ્ર પરમ..... » હુ શ્ર પરમ..... (૬) દુહોઃ આધિ વ્યાધિ ઉપાધિ સૌ, જાયે તત્કાળ દૂર; ભાવથી નંદભદ્ર વંદતા, પામે શિવસુખ નૂર. મંત્રઃ ૐ હ્રીં શ્રી નંદભદ્ર ગિરિરાજાય નમઃ દુહો : લોહ જિમ કંચન બને, પારસમણિને યોગ; ગિરિ સ્પર્શ ચિન્મય બને, અશોકચંદ સુયોગ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પારસગિરિ ગિરિરાજાય નમઃ દુહોઃ મન વચ કાયા યોગને, જીત્યા જે ગિરિ માંહી; તિણ કારણ યોગી તણો, ઈન્દ્ર કહાયો જ્યાંહી. મંત્ર : ૐ હ્રીં શ્રી યોગેન્દ્રગિરિ ગિરિરાજાય નમઃ દુહો ઃ ગિરિ તણા ગુણને કહે, તીર્થંકર ભગવંત; - સનાતનગિરિ માનથી, શિવ લહે જીવ અનંત. મંત્રઃ ૩% હૂ શ્રી સનાતનગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... Page #127 -------------------------------------------------------------------------- ________________ If ૬૨૬ / ૦ ૦ 8 ૦ 8 ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી.... ૐ હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલાદિકે યજામહે સ્વાહા. સ્તુતિઃ ગત ચોવીસીમાં જે ભૂમિએ, સિદ્ધિ વધૂ જિનદસ વર્યા, ને આવતી ચોવીસી માંહે, સૌ જિનો શાસ્ત્ર કહ્યાં; એ ગિરનારના ગુણઘણા પણ, અંશથી શબ્દ વણ્યા, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં. શ્લોકઃ રીક્ષા વર્ત નિવૃત્તિ, વન્યાવિનંતતીર્થતામ્ ! युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૧૦) દુહોઃ દુર્ગધા નારી ઈણગિરી, ગજપદ કુંડે સ્નાન; બની સુગંધી દેહડી, સુરભિગિરિને પ્રણામ. મંત્રઃ ૐ હ્રીં શ્રી સુરભિગિરિ ગિરિરાજાય નમઃ * R 9 a || ૨૨ ll Page #128 -------------------------------------------------------------------------- ________________ II ૨૨૭TI = • = = = ૩ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૧૧) દુહો : ઉદય લહે શુભ કર્મનો, અશુભનો થાયે જિહાં છેદ; - એહ ગિરિના ધ્યાનથી, અંતે લહે અવેદ. મંત્રઃ ૩% હું શ્રી ઉદયગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... દુહો: તાપસ પણ શિવસુખ લહે, એહવો જેહનો પ્રભાવ; અષ્ટકર્મનો ક્ષય કરી, પામે આત્મ સ્વભાવ. મંત્રઃ ૩% હ્રીં શ્રી તાપસગિરિ ગિરિરાજાય નમઃ ૩ૐ હ્રીં શ્રી પરમ.... દુહો: આલંબન આપી રહ્યો, સિદ્ધિસદન સોપાન; જે જે જીવડા તેહ ભજે, ઝટ પામે શિવસ્થાન. મંત્ર : ૐ હ્રીં શ્રી આલંબનગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... (૧૪) દુહોઃ ગિરિવરોમાં પરમતા, પામી જેહ સૌભાગ્ય; આનંદ આપે સહુ જીવને, દૂર કરી દુર્ભાગ્ય. મંત્રઃ ૩% હું શ્રી પરમગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ..... = વ ૧ ૨9F 9 + II ૨૨૭ | Page #129 -------------------------------------------------------------------------- ________________ I ૬૨૮ || ૐ હ્રીં શ્ર પરમ... = ૦ ૦ ૐ હ્રીં શ્રીં પરમ..... 8 8 હૈ = • (૧૫) દુહોઃ શ્રી ગિરિ છે એક એહવો, પ્રિય વસ્તુમાં અજોડ; ભવિક જીવ ઝંખે ઘણું, વરવા શિવવધૂ કોડ. મંત્ર : ૐ હ્રીં શ્રી શ્રીગિરિ ગિરિરાજાય નમઃ (૧૬) દુહોઃ સાતરાજ પહોંચાડવા, જે ધરે સપ્ત શિખર; સ્વગુણ મહેલ પ્રવેશવા, જે કરે મોટું વિવર. મંત્રઃ ૐ હ્રીં શ્રી સપ્તશિખરગિરિ ગિરિરાજાય નમઃ (૧૭) દુહોઃ ચૈતન્યશક્તિ પ્રગટતાં, આત્માનંદ જિહાં થાય; તેહ ગિરિના સ્મરણથી, ચૈતન્યપૂંજ સમરાય. મંત્ર : ૐ હ્રીં શ્રી ચૈતન્યગિરિ ગિરિરાજાય નમઃ (૧૮) દુહોઃ વ્યય હોવે કર્મો તણો, વળી અશુભ પરિણામ; અવ્યયગિરિને વંદતા, શુદ્ધ સ્વરૂપને પામ. મંત્ર : ૐ હ્રીં શ્રી અવ્યયગિરિ ગિરિરાજાય નમઃ = 8 ૐ હું શ્ર પરમ..... % + 5. / ૨૨૮ I Page #130 -------------------------------------------------------------------------- ________________ IIII ૦ ૦ = હૈ e ૨૭ ડંકાપૂર્વક નીચેનો શ્લોક બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ અપ્સરાઓ ઋષિઓ, વળી સિદ્ધપુરુષને ગાંધર્વો, આ તીર્થકેરી સેવા કાજે, આવતાં સૌ ભવિજનો; ઘરબેઠાં પણ તસ ધ્યાન ધરતાં, ચોથે ભવે શિવસુખ લહો, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોકઃ રીક્ષા લેવā નિવૃત્તિ, રાજ્યાત્રિમનંતતીર્થdીમ્ | युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૧૯) દુહોઃ એહ ગિરિ છે અનાદિથી, કાળ અનંત રહે જેહ; ભૂમિતલે ધ્રુવપણે રહી, શાશ્વતતા લહે તેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી ધ્રુવગિરિ ગિરિરાજાય નમઃ = % 5 // ૧૨૬ II Page #131 -------------------------------------------------------------------------- ________________ II ૬૩૦ || ૧ ૦ ૦ છે ? A B ૐ હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય ગિરનાર મહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૨૦) દુહો : ધ્યાન ધરતા ગિરિતણું, ભવચોથે લહે શિવ; પરમોદય આતમ તણો, પ્રગટાવે ભવિ જીવ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પરમોદયગિરિ ગિરિરાજાય નમઃ ૩% હું Ø પરમ... (૨૧) દુહોઃ સહસાવને સંયમઝહી, ગજસુકુમાલ મુર્ણિદ; રૈવત મસાણે શિવ લહી, નિતારણ ગિરિંદ. મંત્ર : ૐ હ્રીં શ્રી વિસ્તારગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ..... (૨૨) દુહોઃ માતપિતાનો ઘાતકી, ગિરનારે આવંત; ભીમસેન મુગતે ગયો, પાપહર ગિરિ સેવંત. મંત્ર : ૐ હ્રીં શ્રી પાપહરગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ..... (૨૩) દુહોઃ અનંત કલ્યાણક જિન તણા, ગિરિ શૃંગે સોહાય; વ્રત-કેવલ-મુક્તિ લહે, કલ્યાણક ગિરિ જોવાય. મંત્ર: ૐ હ્રીં શ્રી કલ્યાણકગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ. વન 1 ૨ = = = | રૂo | Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૐ હ્રીં શ્રીં પરમ...... ૦ ૦ ૦ ૐ હ્રીં શ્રીં પરમ.... છે 2 = 9 (૨૪) દુહો : મેઘ પરે વરસે સદા, ગિરિ વૈરાગ્ય ઝરણ; સિંચે આતમ ગુણને, પરમાનંદ રમણ. મંત્ર : ૐ હ્રીં શ્રી વૈરાગ્યગિરિ ગિરિરાજાય નમઃ (૨૫) દુહોઃ સુરતરૂ સમ આરાધતાં, પુણ્યદાયક ગિરિરાજ; ઋદ્ધિ સમૃદ્ધિ તત્પણમિલે, વળી મળે સિદ્ધિરાજ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પુણ્યદાયકગિરિ ગિરિરાજાય નમઃ (૨૬) દુહો: સિદ્ધપદ અર્પણ કરે, જેહ ગિરિની સેવ; તિણે કારણ વંદીએ સદા, અભેદ થઈ તતખેવ. મંત્રઃ ૐ હ્રીં શ્રી સિદ્ધપદગિરિ ગિરિરાજાય નમઃ (૨૭) દુહોઃ મિથ્યાદ્રષ્ટિ ભમતા ભવે, પામે ગિરિ શરણ; સદ્રષ્ટિ લહે પંથે રહી, દ્રષ્ટિદાયક ચરણ. મંત્રઃ ૐ હ્રીં શ્રી દ્રષ્ટિદાયકગિરિ ગિરિરાજાય નમઃ વ હીં શ્ર પરમ... ૩ ૨ 98 9 = I ૬૩૬ ] Page #133 -------------------------------------------------------------------------- ________________ ॥ १३२ ॥ ૦ l JJ J 6 = = હૈ ૪૭ ૪ 5 4 ર પે ક ર ข ૨૭ ડંકાપૂર્વક નીચેનો શ્લોક બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિક યજામહે સ્વાહા. સ્તુતિઃ પ્રાસાદની પ્રતિષ્ઠા કાજે, ગણધરો પધારતાં, હર્ષે ભરેલાં ઇન્દ્રો પણ, ઐરાવણ પર આવતાં; હસ્તિપાદે ભક્તિકાજે, ગજપદ કુંડ કરાવતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોક : રીક્ષા લેવાં નિવૃત્તિ, જ્યાાત્રિમાંતતીર્થવૃત્તામ્ । युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराज : ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો. (૨૮) દુહો : પડિમા ભરાવી સુરવરે, પૂજા કરે ત્રિકાળ; ચૈત્યદ્વારે રક્ષા કરે, ઈન્દ્ર થઈ રખેવાળ. મંત્ર : ૐ હ્રીં શ્રી ઈન્દ્રગિરિ ગિરિરાજાય નમઃ y or 650 ॥ १३२ ॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ ॥ १३३ ॥ ૦૦૬; હૈ = ૪૭ = a G. ′ ૩ - ર r Dr y ૮૪ ક (૨૯) દુહો : સ્ફટિક જિમ છે ઉજળો, નિરંજન નિરાકાર; શુદ્ધાતમ ઈણ ગિરિ કરે, દીસે અંજન આકાર. ૐ હ્રીં શ્રી નિરંજનગિરિ ગિરિરાજાય નમઃ ઈણ ક્ષેત્રે દાન તપ કરે, ક્રોડ ગણું ફલ પામ; અનંત ઋદ્ધિ નિર્મલપણું, લહેશો ગિરિ વિશ્રામ. ૐ હ્રીં શ્રી વિશ્રામગિરિ ગિરિરાજાય નમઃ સ્પર્શે પંચમ શિખરે, શિવગામી નેમિ ચરણ; વરદત્ત ગણધર પૂજો, પામો ચરણ શરણ. મંત્રઃૐ હ્રીં શ્રી પંચમગિરિ ગિરિરાજાય નમઃ (૩૨) દુહો ભવનિવૈદ કરી મુનિવરો, અનશન તપે તાંત; ભવચ્છેદક ગિરિ મંદતા, અજરામર પદ લહેત. મંત્ર : ૐ હ્રીં શ્રી ભવચ્છેદકગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર (૩૦) દુહો ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. મંત્ર (૩૧) દુહો : ૐ હ્રીં શ્રીં પરમ........ ૐ હ્રીં શ્રીં પરમ..... ૐ હ્રીં શ્રીં પરમ..... ૐ હ્રીં શ્રીં પરમ....... ॥ ૧૩૨ ॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૩% શ્ર પરમ..... - ૦ ૦ (૩૩) દુહો: દ્રવ્યભાવ શત્રુહણે, આપે મનવાંછિત; ગિરિવરનો આશ્રય લહે, વિશ્વ બને આશ્રિત. મંત્ર : ૐ હ્રીં શ્રી આશ્રયગિરિ ગિરિરાજાય નમઃ (૩૪) દુહોઃ દેવો વાસ કરે જિહાં, કરવા જન્મ પવિત્ર; ન જાણે સ્વર્ગ વસ્તુ તિહા, તિણે સ્વર્ગગિરિ સિદ્ધ. મંત્રઃ ૩% હ્રીં શ્રી સ્વર્ગગિરિ ગિરિરાજાય નમઃ (૩૫) દુહોઃ સમત્વગુણ વિલસી રહ્યો, મહાગિરિ કણે કણ; સ્મરણ દર્શન સ્પર્શને, દીયે અનુભવ મણ. મંત્રઃ ૩ૐ હ્રીં શ્રી સમત્વગિરિ ગિરિરાજાય નમઃ (૩૬) દુહોઃ વિશાળગિરિ પરશાળમાં, વાસ કરે ભવિલોક; પાપ ટળે ભવતંણાં, અમલગિરિ આલોક. મંત્રઃ ૩ૐ હ્રીં શ્રી અમલગિરિ ગિરિરાજાય નમઃ ૩ૐ હ્રીં શ્રીં પરમ.... = = હૈ a b = 8 ૩ૐ હ્રીં શ્ર પરમ... % - 5 | || ૧૨૪ / Page #136 -------------------------------------------------------------------------- ________________ ।। १३५ ।। ૦૭ ૬ = Toh = * PG - ૩ - ર જ ન = 8 હા ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા.. સ્તુતિઃ દેવતાઓ ઉર્વશીઓ, યક્ષોને વિદ્યાધરો, વળી ગાંધર્વો સ્વસિદ્ધિ કાજે, તીર્થની સ્તવના કરે; જ્યાં સૂર્ય-ચંદ્ર વિમાન વિરામી, હર્ષથી સ્તવના કરે, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોક : રીક્ષા વર્જા નિવૃત્તિ, ત્યાળત્રિમનંતતીર્થતામ્ । युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેના દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૩૭) દુહો ભવ્યરૂપી કમળ ખીલે, જ્ઞાનોદ્યોગિરિ તેજ; ગુણશ્રેણી પ્રકાશમાં, પામી સિદ્ધિની સેજ. મંત્ર : ૐ હ્રીં શ્રી શાનોદ્યોતગિરિ ગિરિરાજાય નમઃ ॥ ૧૩૫ ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ - ૦ ૦ = = હૈ = ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલપૂજા યજામહે સ્વાહા. (૩૮) દુહો : ગુણનિધિ એ ગિરિ થયો, અનંત જિનનો જયાં; પ્રગટ્યો નિજ સ્વરૂપનો, અકલ અમલ ગુણ ત્યાં. મંત્રઃ ૐ હ્રીં શ્રી ગુણનિધિગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ.... (૩૯) દુહો : સ્વયંપ્રભા ખીલી રહી, જેની અનાદિ અનંત; તેહ ગિરિને વંદતા, દોષ ટળે અનંત. મંત્રઃ ૩ૐ હ્રીં શ્રી સ્વયંપ્રભગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... (0) દુહો : એ ગિરનારને ભેટતાં, અપૂરવ ઉલ્લસે દેહ; કરમદલ ચૂરણ કરી, પામે ભવિ સુખ તેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી અપૂર્વગિરિ ગિરિરાજાય નમ: ૐ હ્રીં શ્ર પરમ... (૪૧) દુહો : આનંદ પૂરણ જેહના, ફરસે ધ્યાને જેહ; પૂર્ણાનંદગિરિ તેહનું, નામ થયું જગતેહ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પૂર્ણાનંદગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... ૦ = 8 % - 5 / ૨૨૬ // Page #138 -------------------------------------------------------------------------- ________________ ॥ ૧૩૭ ॥ 206 FC @bir oza v dip 6, n = ૧ ર મ ઝ ના (૪૨) દુહો વાનરીમુખ નૃપઅંગજા, ઈગિરિ ઝરણપસાય; અનુપમ મુખકમલ લહી, પામે શિવ સુખસદાય. મંત્ર : ૐ હ્રીં શ્રી અનુપમગિરિ ગિરિરાજાય નમઃ (૪૩) દુહો : પ્રભંજનગિરિ એહથી, પાપ પ્રણાશન થાય; પુણ્યપૂંજ કરી એકઠો, સુખપામે વરદાય. મંત્ર : ૐ હ્રીં શ્રી પ્રભંજનગિરિ ગિરિરાજાય નમઃ (૪૪) દુહો : પ્રભવગિરિના પ્રભાવથી, તિણે શિવપામ્યા અનંત; પામે છે ને પામશે, લબ્ધિ લહી એકંત. ૐ હ્રીં શ્રી પ્રભવગિરિ ગિરિરાજાય નમઃ હિમ સમ શીતળતા હુવે, કરે જીવ સમતાપાન; આતમ સત્તા પ્રગટ કરી, અક્ષયપદ વિસરામ. મંત્ર (૪૫) દુહો મંત્ર ૐ હ્રીં શ્રી અક્ષયગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ..... ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ.... || ૧૩૭ || Page #139 -------------------------------------------------------------------------- ________________ I ૬૮ | ૦ ૦ 8 છે 2 = 9 ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ ગુફાઓમાં સાધકો વળી, મંત્રોને આરાધતાં, નવોથી પ્રાણોને રોધિ, પરમનું ધ્યાન ધ્યાવતાં; વળી વિવિધ યોગાસનો વડે, જે યોગ સાધના સાધતાં, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં..... શ્લોકઃ રીક્ષા વર્ત નિવૃત્તિ, ઋત્યાત્રિવનંતતીર્થવૃતીમ્ | - युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૪૬) દુહો: રત્નબલાહ ગુફામહીં, રત્નપડિમા શોભંત; દેવ સહાયે દરિસણ, નિકટ ભવિ લહંત. મંત્ર : ૐ હ્રીં શ્રી રત્નગિરિ ગિરિરાજાય નમઃ વન = 6 ૬ ૨9 | B૮ | Page #140 -------------------------------------------------------------------------- ________________ ॥ ૨૩૧ ॥ ક્વિઝ 4 p6 5 - ક િ હજી 5 200 . ના મા ข િ મંત્ર : (૪૭) દુહો : પ્રમોદ લહે ગિરિ દર્શને, પૂર્ણતા સ્પર્શે પમાય; ગઢ ગિરનારની સહજતા, જેહ સદા સુખદાય. ૐ હ્રીં શ્રી પ્રમોદગિરિ ગિરિરાજાય નમઃ પ્રકર્ષથી કરે શાંત જેહ, કર્મ વંટોળ અતીવ; પ્રશાંત ગિરિવર તેહ છે, વંદુ તેહને સદૈવ. ૐ હ્રીં શ્રી પ્રશાંતગિરિ ગિરિરાજાય નમઃ પદ્મતણી પરે જિહાં સદા, પ્રસરે ગુણ સુવાસ; તેહ આપે ભવિ જીવને, મુક્તિ સુખ આવાસ. ૐ હ્રીં શ્રી પદ્મગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર : મંત્ર : (૪૮) દુહો (૪૯) દુહો : ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય । પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૫૦) દુહો સિદ્ધો થકી શેખર થયો, અન્ય ગિરિમાં તેહ; અનંત જિન નિવાસથી, પામ્યો મુક્તિરૂપ જેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી સિદ્ધશેખરગિરિ ગિરિરાજાય નમઃ : ૐ હ્રીં શ્રીં પરમ... ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ....... ૐ હ્રીં શ્રીં પરમ....... કy 48 53 5 ર || ૧૨૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ ॥ १४० ॥ ૦ ૩ = હૈ. ૪૭ ૪ ૪ ૮૦, ૫ 5 - કર વિશ ન ૪ (૫૧) દુહો ચંદ્રસમ શીતળપણું, આપે જીવને જેહ; પાપ સંતાપ ટળે ઈહાં, સુખ પામે સસસ્નેહ. ૐ હ્રીં શ્રી ચંદ્રગિરિ ગિરિરાજાય નમઃ (૫૨) દુહો : સુરજ સમ પ્રતપે બહુ, સર્વ ગિરિમાં તેહ; તેહથી સુરજગિરિ કહ્યું, નામ અનુપમ જેહ. મંત્ર : મંત્ર (૫૩) દુહો ઃ ૐ હ્રીં શ્રી સુરજગિરિ ગિરિરાજાય નમઃ દેવોતણા પરિવારમાં, શોભે ઇન્દ્ર મહારાય; તિમ ગિરિમાળ માંહે, શોભે તીરથરાય. ૐ હ્રીં શ્રી ઈન્દ્રપર્વતગિરિ ગિરિરાજાય નમઃ આતમ આનંદ જિહાં લહે, અનુભવે નિરમલ સુખ; કાલ અનાદિના ટળે, મિથ્યા મતિના દુઃખ. મંત્ર : ૐ હ્રીં શ્રી આત્માનંદગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર : ૐ હ્રીં શ્રીં પરમ..... (૫૪) દુહો ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ..... ॥ ૧૪૦ ! Page #142 -------------------------------------------------------------------------- ________________ ૦ = = હૈ = b ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૩% હીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ આ તીર્થ ભૂમિએ પક્ષીઓની, છાયા પણ આવી પડે; ભવભ્રમણ કેરાં દુર્ગતિના, બંધનો તેનાં ટળે; મહાદુષ્ટને વળી કુષ્ટરોગી, સર્વસુખ ભાજન બને; એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોકઃ રીક્ષા વેવનિવૃત્તિ, વૈચાત્રિમનંતતીર્થવૃત્તાન્યા युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराज : ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૫૫) દુહોઃ આત્માનંદને પામવા, મુનિવર કોડા કોડ; આનંદધર એ ગિરિવરે, કરતાં દોડા દોડ. મંત્ર : ૐ હ્રીં શ્રી આનંદધરગિરિ ગિરિરાજાય નમઃ = 8 % 5. // ૧૪૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ ll ૨૪૨ || ૦ ૦ = = = ૩ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૫૬) દુહો : સુખદાયી એ ગિરિ થયો, આપી અનંત સુખશાત; તેહને પામી ભવિતણા, ટળી ગયા દુઃખ વાત. મંત્ર : ૐ હ્રીં શ્રી સુખદાયીગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... (૫૭) દુહો: અનંત સિદ્ધ જિહાં થયા, કરી અનશન શુભ ભાવ; ભવ્યાનંદ પામી કરી, વિલસે નિજ સ્વભાવ. મંત્રઃ ૩% હ્રીં શ્રી ભવ્યાનંદગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... દુહોઃ પરમાનંદને પામતો, દરિસણ લહે ભવિ જેહ; તેહ પરમ પદવી ભણી, ગતિ લહે સસનેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી પરમાનંદગિરિ ગિરિરાજાય નમઃ - ૐ હ્રીં શ્ર પરમ..... (૫૯) દુહો : સર્વ શાશ્વતી ઔષધિ, સુવર્ણ સિદ્ધિ રસકૂપ; પુણ્યશાળીને ગિરિ દીયે, ઈષ્ટ સિદ્ધ અનુપ. મંત્ર : ૐ હું શ્રી ઈષ્ટસિદ્ધગિરિ ગિરિરાજાય નમઃ ૩% હીં શ્ર પરમ... = • m = ૨ 9 ૩ I 98૨ Page #144 -------------------------------------------------------------------------- ________________ ॥१४३ ૐ હ્રીં શ્ર પરમ.... - ૦ ૐ હ્રીં શ્રીં પરમ... = = હૈ e (૬૦) દુહોઃ આતમરામ આનંદમાં, ઝીલે જેહનો સંગ, રામાનંદગિરિ વંદતા, પામો સુખ અસંગ. મંત્રઃ ૐ હ્રીં શ્રી રામાનંદગિરિ ગિરિરાજાય નમઃ (૬૧) દુહો: ભવ્યાકર્ષણગિરિ પ્રતિ, પ્રીત ભવિને અતીવ; જિન અનંતની પ્રગતિ, આકર્ષે તે ભવિજીવ. મંત્રઃ ૩% હું શ્રી ભવ્યાકર્ષણગિરિ ગિરિરાજાય નમઃ (૬૨) દુહોઃ ગોમેધે ઘણું દુઃખ લહ્યું, રોગે પીડીયો ભમંત; થયો અધિષ્ઠાયક ગિરિ, દુઃખહર ગિરિ ભર્જત. મંત્રઃ ૐ હ્રીં શ્રી દુઃખહરગિરિ ગિરિરાજાય નમઃ (૬૩) દુહોઃ શિવનો આનંદ જે ગિરિ, ચઢતાં અનુભવે જીવ; એહવા તે શિવગિરિ પ્રતિ, પ્રગટ્યો નેહ અતીવ. મંત્રઃ ૐ હ્રીં શ્રી શિવાનંદગિરિ ગિરિરાજાય નમઃ = હ્રીં શ્રીં પરમ.... % - 5 I 983 II - Page #145 -------------------------------------------------------------------------- ________________ ll 88 / ન ૦ = = Ke up ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. રસ્તુતિઃ નેમ આવ્યા જાન જોડી, પરણવા રાજુલ ઘરે, પશુઓતણા પોકાર સુણી, તે નેમજી પાછા ફરે; વૈરાગ્યના રંગે રમેને, શિવવધૂ મનને હરે, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોક: તીક્ષા હવને નિવૃત્તિ, વન્યાત્રિમનંતતીર્થgarીમ્ | युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૬૪) દુહો ઃ ઈણ ગિરિની ઉજ્જવલપ્રભા, પ્રસરે ચિંહુ દિશ જ્યાંય; તિહા થકી તિમિર સહુ, ઝટપટ નાસે ત્યાંય. મંત્રઃ ૐ હ્રીં શ્રી ઉજ્જવલગિરિ ગિરિરાજાય નમઃ = 8 % = 5 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ = 9 = 9 ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૬૫) દુહોઃ આનંદના જિંહા સમુહ છે, અનંત જિનનાં જેહ; તેહ ફરસી ભવિ લહે, રહે ના લેશની રેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી આનંદગિરિ ગિરિરાજાય નમઃ » હું Ø પરમ..... (૬૬) દુહો ઃ એ તીરથને ભેટતાં, સર્વ તીરથ ફલલાધ; તે તીર્થોત્તમ પ્રણમતાં, સુખ મળે અવ્યાબાધ. મંત્ર : ૐ હ્રીં શ્રી તીર્થોત્તમગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૬૭) દુહોઃ આણા મહેશ્વરગિરિ તણી, ત્રણ લોકે વર્તાય; અનંત કલ્યાણકની જિંહા, આહત્ત્વ શક્તિ સમાય. મંત્ર : ૐ હ્રીં શ્રી મહેશ્વરગિરિ ગિરિરાજાય નમઃ હ્રીં શ્રીં પરમ.... (૨૮) દુહો: રમ્યતા એ ગિરિ તણી, દેખી મોહ્યું મન; દેવો અને વિદ્યાધરો, આવે દોડી પ્રસન્ન. મંત્રઃ ૐ હ્રીં શ્રી રમ્યગિરિ ગિરિરાજાય નમઃ » હું Ø પરમ... વ ૧ ૨ 9ક જ ૪ // ૨૪, I Page #147 -------------------------------------------------------------------------- ________________ IYA (૬૯) દુહોઃ સદા કાળ જે વરસતો, ગિરિ પ્રભાવ અમંદ; બોધિ બીજ વપન કરે, બોધિદાય નિર્મદ, મંત્રઃ હ્રીં શ્રી બોધિદાયગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... (૭૦) દુહોઃ ખેમીશ્વરને ગિરિ શ્યામલો, મનમોહે દિન રાત; મહોદ્યોત ભીતર કરે, ગુણ પેખી સુખ શાત.. મંત્રઃ ૐ હ્રીં શ્રી મહોદ્યોતગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૭૧) દુહોઃ અરિહંત ધ્યાન પરમાણુને, રહે અહમ્ પદ યોગ; સાધે જે ભવિ તે લહે, અનુત્તર સુખનો યોગ. મંત્ર : ૐ હ્રીં શ્રી અનુત્તરગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ (૭૨) દુહોઃ પ્રશમગુણ જિંહા ઉપજે, ફરસતા જીવને જ્યાં; તિર્ણ કારણ ગિરિ સ્પર્શથી, સુખ પામો ભવિ ત્યાં. મંત્ર : ૐ હ્રીં શ્રી પ્રશમગિરિ ગિરિરાજાય નમઃ | 8 | Page #148 -------------------------------------------------------------------------- ________________ ॥ ૧૪૭ ॥ ૦૫૦ ૬=T ચિકન ૪d new n & = च * હા = 7 વન િ 5 ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ સહસાવને વૈભવ ત્યજી, દીક્ષા ગ્રહે રાજુલ પ્રભુ, યુદ્ધ આદરી ચોપનદિને, કર્મ કરે તે લઘુ; આસો અમાસે ચિત્રા કાળે, કૈવલ્ય પામે જગવિભુ, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોક : રીક્ષા વનું નિવૃત્તિ, ન્યાત્રિમાંતતીર્થતામ્ । युगपदथैकमभवन्, स जयति गिरनार गिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૭૩) દુહો મોઢે પીડિત જીવડા, આવે ગિરિ સાનિધ; સમ્યક્ત્વ પામી શિવ લહે, મોહભંજક ગિરિ કીધ. ૪ નp_5s = = 4 જી || ૨૪૭ ॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ I ૬૪૮ || મંત્રઃ ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાર્ય શ્રી ગિરનાર મહાતીર્થય જલંપૂજા યજામહે સ્વાહા. દુહો: અનંતકાળથી પ્રાણીયા, સેવે સ્વાર્થી ભાવ; ગિરિ ચરણ શરણ ગ્રહી, પ્રગટે પરમાર્થ ભાવ. મંત્ર : ૐ હ્રીં શ્રી પરમાર્થગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૭૫) દુહો : મન-વચ-કાયા વશકરી, યોગી સેવે ગિરિ આજ; શિવ સ્વરૂપ રસ લીયે, બની સદા ભૂંગરાજ. મંત્રઃ ૐ હ્રીં શ્રી શિવસ્વરૂપગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... દુહોઃ ગિરિ હારમાળાઓ મહીં, મનોહર રૂપ લહંત; તેહ ગિરિ નિરખી ભવિ, લલિતગિરિ વદંત. મંત્રઃ ૩% હ્રીં શ્રી લલિતગિરિ ગિરિરાજાય નમઃ ૩% હું શ્ર પરમ... (૭૭) દુહો : અમૃતસમ દરિસણ લહિ, પામે ભવ્યત્વ છાપ; અમૃતગિરિ તણી સેવા કરે, તેના ટળે સવિ પાપ. મંત્રઃ ૐ હ્રીં શ્રી અમૃતગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.. | II ૨૪૮ | Page #150 -------------------------------------------------------------------------- ________________ ॥ ૨૪૨ ॥ ન ૦૫ ૩ = હૈ ૪ x કિ મક શિક૪ - 5 - મ 5 5 મ ય (૭૮) દુહો આ ભવે પરભવ ભાવથી, રૈવત ભક્તિ કરંત; : દુઃખ દરિદ્ર દુર્ગતિ ટળે, દુર્ગતિવારણ નમંત. ૐ હ્રીં શ્રી દુર્ગતિવારણગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર (૭૯) દુહો : કર્મવિડંબના જીવને, વળગી કાળ અનંત; કર્મક્ષાયક ગિરિ સેવતાં, આતમ મુક્તિ લહંત. મંત્ર ૐ હ્રીં શ્રી કર્મક્ષાયકગિરિ ગિરિરાજાય નમઃ (૮૦) દુહો : અજેય જે સવિ શત્રુને, ચિંતા સવિ દૂર જાય; રાગદ્વેષ જીતી કરી, અરિહંત પદને પમાય. મંત્ર (૮૧) દુહો ૐ હ્રીં શ્રી અજેયગિરિ ગિરિરાજાય નમઃ રજસ્ તમો ગુણી આવી, ગિરિવર પાદ ચઢત; સત્ત્વદાયક ગિરિ બળે, ક્ષપકશ્રેણી ધરંત. મંત્ર ૐ હ્રીં શ્રી સત્ત્તદાયકગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ... ૐ હ્રીં શ્રીં પરમ...... ૐ હ્રીં શ્રીં પરમ... ના ॥ ×૪૨ ॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ || ૨૦ || ૨૭ કાપૂર્વક નીચેની મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૩% હું Ø પરમપુરષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ સાગર પ્રભુના કાળમાં, અતીત ચોવીસી મહી, બ્રહ્મોન્દ્ર નિજભાવિ જાણી, તેમની પ્રતિમા ભરી; ગણધર પ્રભુના એ થયા, વરદત્ત શિવવધૂ ધણી, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોકઃ રીક્ષા વર્ત નિવૃત્તિ, ન્યાત્રિમનંતતીર્થવૃતામ્ | युगपदथैकमभवन, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૮૨) દુહો : પરમાણુ જે સહસાવને, દિયે વિરતિ પરિણામ; અંતરાય સવિ દૂર કરી, સપ્ત ગુણઠાણું પામ. મંત્ર : ૐ હ્રીં શ્રી વિરતિગિરિ ગિરિરાજાય નમઃ // ૧૦ || Page #152 -------------------------------------------------------------------------- ________________ I I/ ૦ ૦ ૦ 5 = ée ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલપૂજા યજામહે સ્વાહા. (૮૩) દુહો : હરિ પટરાણીને યાદવો, પ્રદ્યુમ્ન શાંબકુમાર; વતગિરિએ વ્રત ગ્રહી, પામ્યા ભવનો પાર. મંત્ર : ૐ હ્રીં શ્રી વ્રતગિરિ ગિરિરાજાય નમઃ ૩ હીં શ્ર પરમ.... દુહો : જિન અનંતા સહસાવને, નેમિપ્રભુ હવે પાય; સંયમઝહી મન:પર્યવી, ધ્યાનધરી મુગતે જાય. મંત્ર : ૐ હ્રીં શ્રી સંયમગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... દુહો : રવિ લોક પ્રકાશતો, સર્વજ્ઞ લોકાલોક; મોહ તિમિર દૂર ટળે, ચેતન શક્તિ આલોક. મંત્ર : ૐ હૂ શ્રી સર્વશગિરિ ગિરિરાજાય નમઃ ૩% હું શ્ર પરમ........ છેઃ એક એક પ્રદેશમાં, ગુણ અનંતનો વાસ; ઈણ ગિરિ કેવલ લઈ, ભોગવે લીલ વિલાસ. મંત્ર : ૐ હ્રીં શ્રી કેવલગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રી પરમ.... = 8 % - 5 // || Page #153 -------------------------------------------------------------------------- ________________ # ૧૨॥ DJ p6 5 ૦.૭ ૩ = હૈ = ૪૭ = 5 4 િ Ꭶ ર ર જી (૮૭) દુહો : સહજાનંદ સુખ પામીયો, જ્ઞાન રસ ભરપૂર; તેહના બળથી મેં હણ્યો, મોહ સુભટ મહાક્રૂર. મંત્ર ૐ હ્રીં શ્રી જ્ઞાનગિરિ ગિરિરાજાય નમઃ (૮૮) દુહો : મંત્ર : જે ગિરિએ અનંતા, નિર્વાણ પામ્યા જિન; તે નિર્વાણગિરિ પર, કોઈ નહિં દીન હીન. ૐ હ્રીં શ્રી નિર્વાણગિરિ ગિરિરાજાય નમઃ આંગણું એ ગિરિ તણું, પામે જલ થલ જેહ; ભવ સાતમે મુક્તિ લહે, તારકપણું ગુણ ગેહ. મંત્ર : ૐ હ્રીં શ્રી તારકગિરિ ગિરિરાજાય નમઃ (૯૦) દુહો રાજીમતિને રહનેમિ, સહસાવને દીક્ષા લીધે; (૮૯) દુહો વળી શિવપદ પામીયા, ઈંગિરિ અનશન કીધ. મંત્ર : ૐ હ્રીં શ્રી શિવગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ..... ૐ હ્રીં શ્રીં પરમ... ૐ હ્રીં શ્રીં પરમ... ના บ ॥ ૨ ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ II૫૨ ન ૦ = = હૈ e • ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ આર્ય-અનાર્ય પૃથ્વી પર પ્રતિબોધતાં વિચરણ કરે, નિર્વાણકાળ સમીપ જાણી, રૈવતે પ્રભુ પાછા ફરે, અનશનગ્રહી અષાઢ માસે, શુભાઇને સિદ્ધિ વરે, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂર જતાં. શ્લોકઃ રીક્ષા લેવ7 નિવૃત્તિ, વેલ્યાણત્રિવમનંતતીર્થવૃત્તાન્ ! युगपदथैकमभवन, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૯૧) દુહો: હંસ પરે નિર્મલ કરે, પરિણતિ શુદ્ધ સદાય; જેહ ગિરિ સાન્નિધ્યથી, અનુપમ ગુણ પમાય. મંત્ર : ૐ હ્રીં શ્રી હંસગિરિ ગિરિરાજાય નમઃ = 8 % - 5 | ૨૨ ll Page #155 -------------------------------------------------------------------------- ________________ | ૬૬૪ ૩ૐ હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનાર મહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૯૨) દુહોઃ વિવેકગિરિ આતમ તણો, દુહ થકી જે ભિન્ન; ધ્યાનધારા માંહી લહે, પરમ સુખ અભિન્ન. મંત્ર : ૐ હ્રીં શ્રી વિવેકગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૯૩) દુહો : મુગતિના મુગટ સમો, શોભે એ ગિરિરાજ; | મુક્તિરાજ એ ગિરિ થયો, આપે સિદ્ધનું રાજ. મંત્રઃ ૐ હ્રીં શ્રી મુક્તિરાજગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... દુહો : મણિસમ કાન્તિ જેહની, દીપે સદા દિનરાત; ભવિક લોકની દૃષ્ટિમાં, દીસે તે ભલીભાત. મંત્ર : ૐ હ્રીં શ્રી મણિકાન્તગિરિ ગિરિરાજાય નમઃ હ્રીં શ્રી પરમ.... મહાન યશને પામીયો, અનંતજિન જિહાં સિદ્ધ તેહની તુલનામાં નહીં, અન્ય કોઈ પ્રસિદ્ધ. મંત્ર : ૐ હ્રીં શ્રી મહાયશગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ..... || 8 || Page #156 -------------------------------------------------------------------------- ________________ ।। १५५ ।। ૦૫ ૩૩ હું જ Y TO 5 - ર મ યિ x 18.5 * હા જ ર (૯૬) દુહો : ત્રણ લોકમાં સુરનરો, ગિરિ આકાર પૂર્વત; સંસાર બાધા છેદીને, અવ્યાબાધ ભર્જત. ૐ હ્રીં શ્રી અવ્યાબાધગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર (૯૭) દુહો : જગતના જીવો સહુ, પામી તરે સંસાર; મંત્ર : એહ ગુણ છે ગિરિતણો, ન લહે ફરી અવતાર. ૐ હ્રીં શ્રી જગતારણગિરિ ગિરિરાજાય નમઃ એ ગિરિનો વિલાસ જે, પ્રસરે ×િહુ જગમાંય; આતમ શક્તિ પ્રગટાવવા, ભવિજન આવે ત્યાંય. ૐ હ્રીં શ્રી વિલાસગિરિ ગિરિરાજાય નમઃ અગમ્ય ગુણ છે જેહના, પાર ન પામે કોઈ; કેવલી એહ જાણી શકે, કહી ન શકે તે જોઈ. મંત્ર : ૐ હ્રીં શ્રી અગમ્યગિરિ ગિરિરાજાય નમઃ મંત્ર : (૯૮) દુહો (૯૯) દુહો ૐ હ્રીં શ્રીં પરમ... ૐ હ્રીં શ્રીં પરમ...... ૐ હ્રીં શ્રીં પરમ..... ॥ ૧ ॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ ॥ 6 ॥ ન ૦ ૦ ૩ : હું ૩૦૭, × ૩ - ર નિ નિ િ = = > 5 મે Ꭶ હા ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ અલ્પમતિ મનમાં ધરીને, ભાવ અપાર હૈયે ભરી, સંવંત સહસ્ર યુગલને, સંવરતણા વરસે વળી; વર્ષાન્તમાસે શુભ્રપડવે, શબ્દો તણી ગુંથણી કરી, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોક : રીક્ષા વતં નિવૃત્તિ, જ્વાળત્રિમનંતતીર્થતામ્ । युगपदथैकमभवन् स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૧૦૦) દુહો : પ્રાચીન પડિમા વિશ્વમાં, દરિસણે દુર્ગતિ જાય; પૂજો પ્રણમો ભાવથી, સુગતિગિરિના પાય. મંત્ર : ૐ હ્રીં શ્રી સુગતિગિરિ ગિરિરાજાય નમઃ ॥ ૬ ॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ || ૭ || ૦૭ ==હા × 72 5 DJ DJ ૦ = n 4 હા જ ข (૧૦૧) દુહો કર્મ રેણુ દૂરે કરે, રૈવત ભક્તિ સમીર; વીતરાગર બળે, મુક્ત બની રહે સ્થિર. ૐ હ્રીં શ્રી વીતરાગગિરિ ગિરિરાજાય નમઃ ભાવ ચિંતામણી ગિરિ દીયે, ગુણરત્નો ક્રોડા ક્રોડ; ઇચ્છિત સર્વ શીઘ્ર ફળે, ભેટવા મન ધરે દોડ. મંત્ર : (૧૦૨) દુહો મંત્ર : ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૧૦૩) દુહો : ૐ હ્રીં શ્રી ચિંતામણિગિરિ ગિરિરાજાય નમઃ અનંત કલ્યાણકો થકી, મેરૂ સમ ગિરિ અતુલ; અન્ય ગિરિ તુલના નહીં, ભાખે ઋષભ અમૂલ. મંત્ર : ૐ હ્રીં શ્રી અતુલગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ.... ૐ હ્રીં શ્રીં પરમ...... *T 665 ર ક ક Dy ॥ ૧૫૫૭ ॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ II ૨૮TI - ૦ ૦ = = હૈ (૧૦૪) દુહો : ભવ રોગ પીડતો મને, જન્મ જરા મૃત્યુ દુઃખ; ગુણ યોગે રોગ વારજો, મહાવૈદ્યગિરિ દીયે સુખ. મંત્રઃ ૩% હ્રીં શ્રી મહાવૈધગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૧૦૫) દુહોઃ ત્રણ સ્થાવર ગિરિ ખોળે, કર્મ મળથી અપવિત્ર; મા” બાળને પુનિત કરે, તિમ પાવનગિરિ ધરે હિત. મંત્રઃ ૐ હ્રીં શ્રી પાવનગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.... (૧૦૬) દુહો : ત્રિલ્યાણક પરમાણુઓ, કાળ અસંખ્ય અવિચળ; રત્નત્રયી અવિચળદીયે, અચળગિરિ પરિબળ. મંત્ર : ૐ હ્રીં શ્રી અચળગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... (૧૦૭) દુહો : અનંત લબ્ધિ ઈહાં ઉપની, ગણધર મુનિ મહંત; આત્મ લબ્ધિગિરિ નમો, ભાવે ભજો ભગવંત. મંત્ર : ૐ હ્રીં શ્રી લબ્ધિગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ... = 2 = 8 = 5 / ૧૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) દુહો ઃ એકસો આઠ શિખર મહીં, સૌભાગ્યશાળી ગિરિ શૃંગ; ત્રિકલ્યાણક ઈણ ગિરિ, રહે પ્રતિકાળ ઉત્તગ. મંત્રઃ ૐ હ્રીં શ્રી સૌભાગ્યગિરિ ગિરિરાજાય નમઃ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. ૦ ૦ = = હૈ e = 8 % = 5 (ગિરનાર ગિરિરાજનો અક્ષતાદિવડે વધામણાં કરવા) ગત ચોવીસીમાં જે ભૂમિએ, સિદ્ધિવધૂજિનદસ વર્યા, ને આવતી ચોવીસી માંહે, સૌ જિનો શાસ્ત્ર કહ્યાં; એ ગિરનાર ગુણઘણા પણ, અંશથી શબ્દ વણ્યા, એ ગિરનારને વંદતા, મુજ જન્મ આજ સફળ થયો. પૂર્ણાહૂતિ વિધિ પાના નં. ૧૦૭ થી ૧૨૨ પ્રમાણે કરવી. / ઈતિ ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપૂજન સમાપ્ત . १५९॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ પંન્યાસ હેમવલ્લભ વિજય ગણિવર્ય કૃત શ્રી ગિરનારજી મહાતીર્થ મહિમા ગર્ભિત @ીના પ્રકારી પૂજહિલિ જઘન્યથી કળશ ગ્રહણ કરનાર નવ શ્રાવક અને ઉત્કૃષ્ટપણે નવ્વાણું શ્રાવક જાણવા. જઘન્યથી નવ જાતિનાં પ્રત્યેક અગ્યાર ફળ લઈને પ્રત્યેક પૂજા દીઠ નવનવફળ મૂકવાજેથી અગ્યારે પૂજામાં નવ નવ મુકતાં કુલ ૯૯ ફળ થાય તેજ રીતે નૈવેદ્ય આદિ પણ જઘન્યથી નવ જાતિના અગ્યાર અગ્યાર નંગ લાવીને પ્રત્યેક પૂજાદીઠ નવનવનંગ મૂકવા. નવ્વાણું ઠીપક વંશમાલ ધરવા તથા અક્ષતના નવ્વાણું સાથિયા કરવા. સ્નાત્ર પૂજા ભણાવીને અભિષેક ક્યબાદ નીચે મુજબ પૂજાનો પ્રારંભ કરવો. શ્રી ગિરનારજી મહાતીર્થ મહિમા ગર્ભિત શ્રી નવ્વાણું પ્રકારી પૂજા પ્રારંભ પ્રથમ પૂજા ભૂમિકા આ પૂજામાં ગિરનાર મહાતીર્થને વંદન કરવાપૂર્વક ગિરનારની નવ્વાણું યાત્રાની વિધિનું વર્ણન સંક્ષિપ્તમાં કરવામાં આવે છે. સાથે સાથે શાસ્ત્રાધારે ગિરનારના છ આરા દરમ્યાનનાવિધવિધ નામો અને પ્રમાણનું વર્ણન કરેલ છે. અર્થાત્ કયા આરામાં ગિરનારનું શું નામ રહે છે અને તે તે | જો આરામાં ગિરનારની ઉંચાઇ કેટલી રહે તેની માહિતી આપવામાં આવેલ છે. | હo || Page #162 -------------------------------------------------------------------------- ________________ ॥ o૬૬ ।। હજી ૪૪ ૯, ૩ કો જી રે િ ર ર ગિરનારજી મહાતીર્થના શાસ્ત્રીય છ નામો જ આજે ઉપલબ્ધ હોવા છતાં પ્રાયઃ શાશ્વતએવો આગિરિ અનંતકાળથી વિદ્યમાન હોવાથી તે વિધવિધ કાળે અનંતાનામોથી ઓળખાતો હશે પરંતુ વર્તમાનમાં તે નામો આપણી પાસે ઉપલબ્ધ નથી ત્યારે આ ગિરિના અનેક ગુણોને અનુલક્ષીને તેના ૧૦૮ નામોની સુંદર રચના કરવામાં આવેલ છે. જેમાંથી નવ્વાણું નામ પૈકી ૯-૯ નામોનો ઉલ્લેખ પ્રત્યેક પૂજામાં કરવામાં આવેલ છે. નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ # દુહો : ข શ્રી શાશ્વતગિરિ શિર ધરી, પ્રણમી શ્રી ગુરૂપાય, રૈવતગિરિ ગુણ ગાઈશું, સમરી શારદ માય । ૧ । પ્રાયઃ એ ગિરિ શાશ્વતો, મહિમાનો નહિ પાર; દીક્ષા કેવળને નિર્વાણ, નેમીશ્વર મનોહાર ॥ ૨ શત્રુંજ્ય તીરથ તણું, શિખર પંચમ સાર; દાયક પંચમનાણનો, ગિરિભૂષણ ગિરનાર ॥ ૩ ॥ ઉત્કૃષ્ટ પરિણામે જે કરે, ચાત્રા નવ્વાણું વાર; પુણ્યપૂંજ કરી એક્ઝો, ન લહે ફરી અવતાર ॥ ૪ ॥ નવકળો અભિષેક નવ, એમ એકાદશ વાર, પૂજા દીઠ શ્રીફળપ્રમુખ, એમ નવ્વાણું પ્રકાર ॥ ૫ ॥ ના ॥૬॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ II ૨૬૨ || ૪૪ દાળ t# (રાગ : જિનરાજકું સદા મોરી વંદના) ગિરનારકું સદા મોરી વંદના રે, ગિરનારમું સદા મોરી વંદના રે; યાત્રા નવ્વાણું કરતાં હોવે, ભવોભવ પાપ નિકંદના રે.. ૧ | છ'રી પાળી રૈવતગિરિ આવી, નેમિનાથ જુહાર રે; લાખ નવકાર ગણણું ગણજે, પૂજા નવ્વાણું પ્રકાર રે તા ૨ કેવલ ઠીક્ષા કલ્યાણકભૂમિ, નેમિજિન ચૈત્ય ઉદાર રે; પ્રઠક્ષિણા કાઉસ્સગ્ન કરીએ, અષ્ટોત્તર શતવાર રે, եւ 3 եւ ૪ ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા, ગજપદના જલે સ્નાન રે; ચૌદ ચૈત્ય નવવાર નમીજે, દેવવંદન ગુણગાન રે, છએ આરે ઇણ ગિરિના, વિધ વિધ નામ વખાણો રે; યોજના છવ્વીસ વીસ ષોડશ દસ બે, છઠે ચઉશત હસ્ત માનોરે.. પ ા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૬૩ * ૪૩ = n 4 4 નવ્વાણું ગિરિ નામ ભલેરા, તેહમાં ષટ્ છે મુખ્ય રે; કૈલાસગિરિ ’ થયો પહેલે આરે, ‘ ઉજ્જયંત ’ બીજે પૂજ્ય રે. ॥ ૬ ॥ * ત્રીજે આરે ‘રૈવતગિરિ · મોહે, ચોથે ‘ સ્વર્ણગિરિ * પ્રસિદ્ધ રે; ઇંણ પાવન તીર્થે આવીને, અનંત તીર્થંકર સિદ્ધ રે... પાંચમે આરે ‘ગિરનાર’ સોહે, છઠે ‘ નંદભદ્ર ’જણાય રે; • પારસગિરિ ' · યોગેન્દ્ર ‘ સનાતન ’, ગિરિવર નામ કહાય રે ૫૮૫ 4 ગિરનાર ભકિત રંગ થકી રે, ઉપન્ચો નેહ અપાર રે; હેમ વધે એ તીરથ સેવંતા, ભવજલ પાર ઉતાર રે... ૫૭૫ ॥ ઇતિ પ્રથમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૯ સંપૂર્ણ ૫ G ૫૯ ॥ (કાવ્યમ્ અનુષ્ટુપ) અનંતમહિમાવાં, દીક્ષાકેવલ સિદ્ધિ; સદા કલ્યાણક પૂત, વન્દે તં રૈવતાચલ, (અથમંત્ર) ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકું ચજામહે સ્વાહા ના ช ॥ ૬૨ ॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ I ૬૬ 8 II જિલીય પૂજા ભૂમિકા આ પૂજામાં ગિરનારજી મહાતીર્થની સાત ટૂંકોના નામોનો ઉલ્લેખ કરવા સાથે આ ગિરિરાજની પ્રદક્ષિણા કરનારનાદુઃખ અને દુર્ભાગ્ય દૂર નાશી જાય છે તેવું જણાવવામાં આવેલ છે. આ સાતકની પ્રથમ ટૂંક ઉપર મહપ્રભાવશાળી ગજપદ કુંડ આવેલ છે તેના ઉદ્ગમના પ્રસંગની વાતો તથા અત્યંત દુર્ગધ ધરાવતી દુર્ગધાનામની સ્ત્રી આપાવનકુંડના નિર્મળજલથી સ્નાન | કરવાના પ્રભાવે સુરભિપણાને પામે છે તેવું જણાવી આ પવિત્ર જલના પાન અને અર્ચન દ્વારા પ્રાપ્ત થતાંફળ અંગે દષ્ટિપાત કરાવવામાં આવેલ છે. | નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ : દુહો સાત ટૂંક ગિરનારની, આપે સસમરાજ; ગજપદ કુંડનું પાવન જલ, કાપે કર્મને આજ. ?ઢાળ ૪૪ (રાગ : ગિરિવર દરિશન વિરલા પાવે) ગિરનાર ગિરિવર નયણે નિરખે, પૂરવ ભવ કેરા પુણ્ય પસાય; પરિક્રમ્મા સાત ટૂંક કરે જે, દુઃખ દોહગ તસ દૂર પલાયે શ ૧ |૬૬૪ | Page #166 -------------------------------------------------------------------------- ________________ છે ૨૬૯ II દેવકોટ નામે પહેલે શિખરે, અનુપમ ચઉદ જિનાલય સોહે; બીજે અંબાજી ગોરખ ત્રીજે, ચોથે ઓઘડ મુજ મન મોહે . ૨ પરમપદદાયક પંચમ શિખરે, નેમ પ્રભુજી મોક્ષે સિધાવે; છેઠે અનસુયા સાતમે કાલિકા, સપ્ત શિખર ઈમ ગિરિ સુહાવે ૩ ! આવત ઈન્દ્ર ઈણગિરિ ઉપરે, ગજપદ ઠાવીને કુંડ બનાવે; નેમિ નિણંદની પૂજા કાજે, ત્રિભુવન પાવક જલ સિંહા લાવે եւ 8 F եւ | " F દ્વિજકુલ પામી પૂરવ ભવમાં, સાધુ દુગંછા કરે તીવ્ર ભાવે; કર્મવશે ભવરણમાં ભમીને, દુર્ગધા દૂરભિપણું પાવે ગજપદ કુંડનો મહિમા સુણીને, રૈવતગિરિવર યાત્રાએ આવે; સાત દિવસ તસ પાવન જલથી સ્નાન કરી સુગંધિત થાવે են եւ F પાવન એ જલપાનથી ભવિના, સઘળાં રોગો પલમાં જાવે; નિરમલનીરથી જિનને અર્થી, સર્વ તીરથ પૂજન ફળ પાવે է 9 եւ સુરભિ’ ‘ઉદય’ ‘તાપસ’ ‘આલંબન', “પરમગિરિ’ ‘શ્રીગિરિ’ કહાવે; ‘સપ્તશિખર’ ‘ચૈતન્યગિરિવર’, ‘અવ્યયગિરિ’ ના સુરગુણ ગાવે ૮ u Page #167 -------------------------------------------------------------------------- ________________ I ૬૬૬ ધ્યેય રૂપે ગિરિવર ધ્યાવંતા, આનંદધન આતમ આરાધ; હેમ પરે તપ તાપે તપીને, ત્રિભુવન વલ્લભ શિવસુખ સાધે ૯ છે (કાવ્યમ્-અનુ૫) અનંતમહિમાવાન્ત, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણકૈ પૂત, વન્દ તરૈવતાચલ. | (અથમંત્ર). ડ્રીં પરમપુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા | ઇતિ દ્રિતીય પૂજાભિષેકે ઉત્તરપૂજા ૧૮ સંપૂર્ણ . હજી તૃતીય પૂજા - ભૂમિકા આ પૂજામાં પ્રાયઃ શાશ્વત એવા ગિરનાર ગિરિવરના જિનાલયોના વર્તમાન અવસર્પિણીના ચોથા આરામાં થયેલા અનેકવિધ જીર્ણોદ્ધાર પૈકી મુખ્ય જીર્ણોદ્ધારોના નામ નિર્દેશ કરવામાં આવેલ છે. જેમાં યુગાદિજિન ઋષભદેવ પરમાત્માના પુત્ર ચક્રવર્તી ભરત મહારાજા દ્વારા સૌપ્રથમ જીર્ણોદ્ધારનો મંગલ પ્રારંભ થાય છે અને ચોથા આરાના મુખ્ય ઉદ્ધારો પૈકી અંતિમ ઉદ્ધાર કરવાનું શ્રેય કામીરદેશથી સંઘ લઈને આવેલરત્નશ્રાવકના નામે લખાય છે. / ૬૬૬ // Page #168 -------------------------------------------------------------------------- ________________ ॥ o ૬૭ ॥ Dydd 65 - Dj ข આજે પણ ગિરનારજી મહાતીર્થ ઉપર મૂળનાયક બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માની જે પ્રતિમા બિરાજમાન છે તે આ રત્નશ્રાવક દ્વારાજ પધરાવવામાં આવેલ છે. પૂજાના અંતિમભાગમાં ગિરિના વિવિધ નામોના ઉલ્લેખ કરવા સાથે ગિરિના આ નામોના સ્મરણમાત્ર અને ધ્યાન કરવાથી પ્રાપ્ત થતાં લાભો તરફ અંગુલીદર્શન કરાવવામાં આવેલ છે. નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્યઃ • દુહો ભરત ક્ષેત્રના માનવી, ચોથા આરા મોઝાર; જિનવર દરશન લહે, કરે આતમ ઉદ્ધાર ક ઢાળ (રાગ : સિદ્ધાચલ શિખરે દીવો રે...) ગિરનારે ચિત્તડું ચોર્યું રે, નેમીશ્વરે મન મોહ્યું રે; વિણ દરિસણ આયખું ખોયું રે, નેમીશ્વરે મન મોહ્યું રે આતમઉદ્ધારને કરવા રે, નેમીશ્વરે મન મોહ્યું રે; કીધા ઉદ્ધાર ગિરિ ગરવા રે, નેમીશ્વરે મન મોહ્યું રે, ગિરનારે ચિત્તનું... ભરતેસર પહેલા આવે રે, નેમી નમે ચોથે આરે ભાવે રે, નેસી... તીન કલ્યાણક નેમના જાણે રે, નેમી. સુરસુંદર ચૈત્ય રચાવે રે, નેમી ગિરનારે ચિડ્યું... ૫૧૫ uou ના થ ข ॥ ૧૬૭ | Page #169 -------------------------------------------------------------------------- ________________ Il?૬૮ ઠંડવીર્ય અષ્ટમ માટે રે, નેમી... કરી ઉદ્ધાર નેમનાથ ભેટે રે, નેમી... - હરિ અજિતનાથને આંતરે રે, નેમી... ચઉ ઉદ્ધાર ગિરિ શણગારે રે નેમી... ગિરનારે ચિત્તડું, u ૩ ! કોડી સાગર લાખ અગ્યાર રે, નેમી... સપ્તમ સગર ઉદ્ધાર રે, નેમી.. ચન્દ્રયશ ચન્દ્રપ્રભ શાસને રે, નેમી... કરે તીર્થોદ્ધાર બહુમાને રે, નેમી... ગિરનારે ચિત્તડું.. ૪ ા ચક્રધર શાંતિનાથ સુત રે, નેમી... તસ નવમ ઉદ્ધાર હંત રે, નેમી... રામચન્દ્રનો દસમો ઉદ્ધાર રે, નેમી... અગ્યારમો પાંડવ સાર રે, નેમી.. ગિરનારે ચિત્તડું પા૫ છે. રત્નશ્રાવકે બારમો કીધો રે, નેમી... પ્રભુ થાપી દર્શનામૃત પીધું રે, નેમી... પ્રભુ બેઠા પશ્ચિમા મુખ રે, નેમી... ભાંગે ભવિજનના દુઃખ રે, નેમી., | ગિરનારે ચિત્તડું,.. u ૬ ધ્રુવ’ ‘પરમોદય’ ‘નિસ્તાર’ રે, નેમી... “પાપહર’ ‘કલ્યાણક’ સાર રે, નેમી... “વૈરાગ્યગિરિ’ ‘પુણ્યદાયક’ રે, નેમી.. “સિદ્ધપઠગિરિ’ ‘દષ્ટિદાયક રે, નેમી... ગિરનારે ચિત્તડું... || ૨૬૮ | . ૭ ! Page #170 -------------------------------------------------------------------------- ________________ | ૬૧ // u ૮ u નામે નિર્મલ હોવે કાયા રે, નેમી... પ્રભુ ધ્યાને નાશે જગમાયારે, નેમી... ગિરિ દરિસણ ફરશન યોગે રે, નેમી... હેમ સુખીયો કર્મ વિયોગે રે, નેમી.. | ગિરનારે ચિત્તડું... (કાવ્ય-અનુરુપ) અનંતમહિમાવનું, દીક્ષાકેવલ સિદ્ધિ, સદા કલ્યાણક પૂત, વન્દ તેરૈવતાચલ. (અથમંત્ર) ઉ હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા ઈતિ તૃતીય પૂજાભિષેકે ઉત્તરપૂજા ૨૭ સંપૂર્ણ u જ, ચતુર્થ પૂજા છે, ભૂમિકા આ પૂજામાં ગિરનારજી મહાતીર્થના પાંચમા આરામાં થયેલા વિવિધ ઉદ્ધારો પૈકી મુખ્ય | ઉદ્ધાર કરાવનાર પુણ્યાત્માઓની નામાવલી દર્શાવવામાં આવેલ છે. આ સિવાયના પણ અનેક ભાગ્યશાળીઓ દ્વારા નાના-મોટા ઉદ્ધારના કાર્યો કરાવવામાં આવેલ છે, પરંતુ તે દરેક ઉદ્ધારની નોંધ અત્રે લેવામાં આવેલ નથી. II ૨૬૧ ll Page #171 -------------------------------------------------------------------------- ________________ / ૬૭e I આ પાંચમા આરાના ઉદ્ધારોમાં વિશિષ્ટતાએ છે કે સૌપ્રથમ ઉદ્ધાર કરાવનાર અનાર્યદેશ બેબીલોનના રાજા નેબુચન્દ્ર હતા. આ નેબુચન્દ્ર રાજા પરમાત્મા મહાવીરના શાસનના શ્રેણીક મહારાજાના મિત્ર હતા, તેમના પુત્ર આદ્રકુમારે અભયકુમારના પરિચયમાં આવીને ઠીક્ષા ગ્રહણ કરી હતી. પુત્રમુનિ આદ્રકુમારને શોધવા માટે પિતા નેબુચન્દ્ર મહારાજા ભારતમાં આવે છે ત્યારે જૈનધર્મથી પ્રભાવિત થઇ ગિરનાર ઉપરના બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના જીર્ણ હાલતમાં રહેલા જિનાલયને જોઈને તેમણે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેવું ઈ.સ. ૧૯૩૫ માં પ્રભાસપાટણમાં મળી આવેલ તામ્રપત્રના આધારે અનુમાન કરવામાં આવે છે, વળી (નેબુચન્દ્ર રાજા તથા પ્રભુ મહાવીરના કાળની વિચારણા કરતાં આ ઉદ્ધાર ચોથા આરાના છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન થયો હોય તેવી પણ સંભાવના છે. તત્ત્વતો કેવલી ભગવંત જાણે.) ત્યારબાદ ગિરિના અનેક ઉદ્ધાર થયા હતા જેમાં વર્તમાનમાં ગિરનારના મૂળનાયક શ્રી નેમિનાથ પરમાત્માના જિનાલયનો ઉદ્ધાર વિ.સ. ૧૧૮૫ની સાલમાં પાટણનરેશ સિદ્ધરાજ જયસિંહના મંત્રી સજજન દ્વારા કરાવવામાં આવેલ હતો જેને ““ કર્ણ વિહાર ' નામ આપવામાં આવ્યું હતું. વિશ્વમાત્રમાં પ્રાયઃ એક માત્ર એવો આ પ્રાસાદ શ્યામવર્ણના ગ્રેનાઈટના પાષાણમાંથી બનાવવામાં આવેલ છે. ત્યારબાદ આ તીર્થના અનેક ઉદ્ધાર થયા પરંતુ શ્રી નેમિનાથ પરમાત્માના આ પ્રાસાદને યથાવત રાખીને તે ઉદ્ધાર કાર્યો થયા છે. તાજેતરમાં લગભગ ૪૦ વર્ષ પૂર્વે જ્યારે શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની પાવનભૂમિ-સહસાવન તરફ સમસ્ત જૈનસંઘ દ્વારા ઉપેક્ષા સેવાતી હતી તેવા અવસરે તપસ્વી સમ્રાટ ૫.પૂ. આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રચંડ પુરુષાર્થ અને પુસ્મભાવથી આ સહસાવનની કલ્યાણકભૂમિમાં પરમાત્માના કેવળજ્ઞાન કલ્યાણકની સ્મૃતિ અર્થે અત્યંત | @ નયનરમ્યવિશાળ સમવસરણ મંદિરનું નિર્માણ વિ.સ. ૨૦૪૦ ની સાલમાં કરવામાં આવેલ છે. // ૬૭૦ || Page #172 -------------------------------------------------------------------------- ________________ | ૨૭૬ | જેના કારણે આજે આકલ્યાણકભૂમિ સુરક્ષિત છે અને તેનો મહિમા ભવ્યજીવોના હૈયાસુધી પહોંચી ગયેલ છે. આ રીતે અનેક પુણ્યાત્માઓ આ તીર્થના માહાભ્યનું શ્રવણ કરી તીર્થભક્તિના ફળસ્વરૂપે સગતિ અને સિદ્ધિગતિના ભોક્તા બનવા સમર્થ થયા છે. નમોડહ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ પંચમકાળના માનવી, હૈયે હરખ અપાર; નિજ નિજ શક્તિ થકી, ઉદ્ધાર કરે ગિરનાર ૪ હાળ ! (રાગ : હે ત્રિશલાના જાયા.) જે ગિરનારને ધ્યાયા, દોષો દૂર પલાયા; ગિરિવર કેરા ઉદ્ધાર કરાયા, જીવો સદ્ગતિ પાયા... જે ગિરનાર ૫ ૧ અનાર્યદેશ બેબીલોનના, નેબુચ મહારાયા (૨) પુત્રમુનિ આદ્રકુમારને, શોધન કાજે આયા (૨) નેમિજિનાલય જીરણ દેખી, જીર્ણોદ્ધાર કરાયા... જે ગિરનાર, ૨ બપ્પભટ્ટસૂરીશ્વર સાથે, આમરાજ ગિરિ આયા (૨) નિજસંપત્તિ વ્યય કરીને, શાસનશાન બઢાયા (૨) એક એક મંદિર સાર કરીને, હર્ષોલ્લાસ ધરાયા... જે ગિરનાર . ૩ ! // ૬૭૬ | Page #173 -------------------------------------------------------------------------- ________________ I ૬૭૨ / સિદ્ધરાજનૃપ સજ્જનમંત્રી, રૈવતગિરિવર આયા (૨) ગામેગામથી ઉદ્ધાર કાજે, શિલ્પીઓ બુલાયા (૨) કર્ણવિહાર પ્રાસાદ કરાવી, જગમાં કીર્તિ પાયા, જે ગિરનાર, ૪ u વસ્તુપાળને તેજપાળ વળી, કુમારપાળ સિંહા આયા (૨) સમરસિંહ હરપતિ શ્રીમાળી, ચૌદમા સૈકે આયા (૨) જ્યતિલક સૂરિ આણા લઈને, નેમિભવન સમરાયા... જે ગિરનાર.. | ૫ . માલવદેવ પંદરમે સેકે, કલ્યાણત્રય રચાયા (૨) લક્ષ્મીતિલક નરપાલ સજાવે, પૂર્ણસિંહ મનભાયા (૨) ચતુર્મુખ લક્ષોબા કરાવે, વર્ધમાન પદ્મ આયા.. જે ગિરનાર છે ૬ . શાણરાજ ભુંભવ તિહાં આયા, ઈન્દ્રનીલ બનાયા (૨) પ્રેમા સંગ્રામસોની ઉદ્ધરિયા, માનસિંહ અપર બનાયા (૨) નરશી કેશવ વીસમી સદીમાં, નીતિસૂરિ મહારાયા... જે ગિરનાર આ ૭ . નેમપ્રભુએ દીક્ષા-કેવલ, સહસાવનમેં પાયા (૨) પાવન વહ ભૂમિકા મહિમા, જબસે ધ્યાનમેં આયા (૨) હિમાંશુસૂરિરાયને ઉસકા, તીર્થોદ્ધાર કરાયા. જે ગિરનાર. ૮ ા III 99 || Page #174 -------------------------------------------------------------------------- ________________ | ઉછરે | આંબડમંત્રી માનસિંહ મેઘજી, પાજગિરિ સમરાયા (૨) પેથડ-ઝાંઝણ એ ગિરિ આયા, તીરથ દવજ લહેરાયા (૨) નામી અનામી કઇ પુણ્યવાન, ગિરિવર ભક્તિ પાયા.. જે ગિરનાર.. u ૯ ા ગિરિભક્તિનો મહિમા મોટો, કહેતા ના પારા (૨) જિનવયણને સૂણતાં સૂણતાં, કર દે ભવનિસ્તારા (૨) આતમ અનુભવ તત્ત્વ પ્રકાશી, પંચમગતિ દાતાર... જે ગિરનાર... ૧૦ ઈન્દ્ર’ ‘નિરંજન’ વિશ્રામગિરિવર, પંચમગિરિ’ ગુણગાયા (૨) “ભવચ્છેદક” ને “આશ્રયગિરિવર’, ‘સ્વર્ગ ’ ‘સમત્વ’ સુખપાયા (૨) અમલગિરિ કે જાપ ને હમકો, આતમરામ બનાયા... જે ગિરનાર છે. ૧૧ માં | (કાવ્ય-અનુક્ષ) અનંતમહિમાવન્ત, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણકૈ પૂત, વન્દ તં રેવતાચલ. (અથમંત્ર) ઉં હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા u ઈતિ ચતુર્થ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૩૬ સંપૂર્ણ // 9If Page #175 -------------------------------------------------------------------------- ________________ | I ૬૭૪ || પંચમ પૂજ ભૂમિકા આ પૂજામાં પ્રારંભમાં જ પરમાત્મા સાથેની અવિહડ પ્રીતની વાત કરી નેમિનાથ પ્રભુનું સુખડું નિરખતાં હૈયું આનંદથી ઉલ્લસિત થયાના ભાવો વ્યક્ત કરવામાં આવ્યા છે. વર્તમાનમાં ગિરનારના શિખરે બિરાજમાન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાના ઈતિહાસની વાતો કરતા કહેવામાં આવે છે કે ગત ચોવીસીના સાગર નામના ત્રીજા તીર્થંકર પ્રભુના કાળમાં પાંચમા દેવલોકના ઈન્દ્ર દ્વારા ભરાવેલી આ પ્રતિમાજી છે, જે વર્તમાન વિશ્વમાં પ્રાયઃ આ એકમાત્ર એવી પ્રતિમાજી હશે જે બ્રહ્મલોકનાદેવ દ્વારા તૈયાર કરવામાં આવી અને અસંખ્યાતા વર્ષો સુધી પાંચમા દેવલોકમાં પૂજાયેલી હતી. અહીં પૂજાની રચનામાં શબ્દો અને અર્થની સુંદર ગુંથણી | કરીને “હરિ ” શબ્દનો એક અર્થ “ઈન્દ્રમહારાજા ” અને બીજો અર્થ “કૃષ્ણમહારાજા ” તરીકે લઈને પંકિતને અત્યંત રોચક બનાવવામાં આવી છે. પાંચમા દેવલોકમાં પૂજાયેલી આ પ્રતિમા ઈન્દ્ર મહારાજા દ્વારા બાલબ્રહાચારી શ્રી નેમિનાથ પ્રભુના સુચનથી કૃષ્ણ મહારાજાના ગૃહચૈત્યમાં પધરાવવામાં આવે છે ત્યારબાદ દ્વારિકાનગરીનાઠહ અવસરે આ પ્રતિમાજીને શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવી ગિરનારની ગુફામાં પધરાવી અવસરે રત્નશ્રાવકને આ પ્રભુજી અર્પણ કરે છે. રત્નશ્રાવક તે પ્રભુજીને ગિરનારની પ્રથમ ટૂંક ઉપર લગભગ ૮૫ હજાર વર્ષ પૂર્વે સ્થાપન કરે છે, જે આજે પણ ગિરનાર ઉપર બિરાજમાન છે. // ૨૭૪ || Page #176 -------------------------------------------------------------------------- ________________ | ૭ / આવા ગૌરવશાળી ગિરનારને રોમે રોમ અને શ્વાસોશ્વાસમાં વસાવીને તેનો જાપ કરવામાં આવે તો આ ભવસંસાર તરવો અતિસરળ બની જાય છે. નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ tt દુહો નયન નિરૂપમ જેમના, રમણીય રૂપ દેદાર; એવા નેમિનાથથી, શોભે ગઢ ગિરનાર, I !! ઢાળ : (રાગ : કયું કર ભક્તિ કરૂં પ્રભુ તેરી...) નેમિ નિરંજન કિમહીન વિસરે, મનમોહનકી મોહનગારી, મૂરત દેખી હિયર્ડ હરખે એ ૧ | ગતચોવીસી ત્રીજપ્રભુ મુખે, બ્રોન્દ્ર નિજ મુક્તિ જાણી; અંજનરત્ન નેમપ્રભુની, ભરે પ્રતિમા ભક્તિ આણી અસંખ્યકાળ તે પ્રભુને પૂજી, હરિ તે પ્રતિમા હરિને આપે; દ્વારિકા નાશ થતાં જિનબિંબને, અંબિકા નિજ ભવને સ્થાપે છે ૩ . નેમ નિર્વાણ સાહસોય વર્ષે, રત્નાશા છ” રીયાલિત આવે; ગજપદ્ધ જલના કળશા ભરીને, વેળબિંબ ભવિજન નવરાવે / ૨૭, Il पराव | ૪ u Page #177 -------------------------------------------------------------------------- ________________ ગલત પ્રતિમા પ્રભુની પેખી, આહાર ચાર રત્ન સિંહા ત્યાગે; ઉપવાસ કરી એકમાસને અંતે, શાસનદેવી અંબિકા જાગે I 9૭૬ ll ૫ વજ અભેદ્ય રત્નની પડિમા, કલિકાલ જાણી આપે રતનને; નેમિનાથ મૂરત પધરાવી, શોભાવે ગિરનારગિરિને I ૬ જ્ઞાનોદ્યોતગિરિ’ ‘ગુણનિધિ”, “સ્વયંપ્રભ’ નામે પાપ પલાયે; અપૂર્વગિરિ’ ‘પૂર્ણાનંદગિરિવર’, ‘અનુપમગિરિ’પરે મુગતે જાયે ઘ૭ . *પ્રભંજનગિરિ’ ‘પ્રભવગિરિવર’, શોભે મહિતલ અદ્ભુત કાય; અક્ષયગિરિ’ એ સોરઠદેશની, પૃથ્વી સઘળી પાવન થાયે եւ : եւ રોમે રોમે ગિરનાર ગુંજે, શ્વાસે શ્વાસે નેમિનાથ બિરાજે; હેમવલ્લભ કહે નામ પ્રભનું, જપીએ ભવજલ તરવા કાજે u ૯ ! | (કાવ્યમ્-અનુણ્ય) અનંતમહિમાવનું, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણકૈ પૂત, વન્દ તેરૈવતાચલ. | (અથમંત્ર) હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા | ll ૨૭૬ || ઈતિ પંચમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૪૫ સંપૂર્ણ u -90 Page #178 -------------------------------------------------------------------------- ________________ | ૬૭૭ III હવા જ પઠમ પૂજા કરી હતી શિશ કરી છા છij[ fી વિIES S ભૂમિકાઈ વિજે આ પૂજામાં ગિરનાર માહાભ્યની વાતો કરતાં પ્રારંભમાં જ કહેવામાં આવે છે કે જો ગિરનારનો સાથ મળે અને નેમિનાથ પ્રભુનો હાથ મસ્તકે પડી જાય તો આ આત્માને જગતમાં કઈ વાતની ઓછપ હોય!!! કનીઝ, શs 2 sl! [l) ગિરિનો મહિમા વર્ણવતા જણાવવામાં આવે છે કે ગિરનાર સિવાય અન્ય કોઈ પણ સ્થાને પર રહ્યા રહ્યા પણ જો ગિરનારનું ધ્યાન ધરવામાં આવે તો અનાદિકાળથી ચતુર્ગતિમાં ભ્રમણ કરતો આ આત્માચોથા ભવે મુકિતપદ પામવાસમર્થ બની શકે છે. વળી આ ગિરિના શરણે જઈને કેટલાય પાપી-ઘાતક-વ્યસની આત્માઓ શાશ્વતસુખના ભોગી બન્યા છે, જિનશાસનના કંઈક વીરલાઓએ આ તીર્થની ભકિત દ્વારા પોતાના માનવભવને સફળકરેલ છે.! અરે! જે પક્ષીની છાયાપણ આગિરિ ઉપર પડે તેનાદુર્ગતિના ભ્રમણ અટકી જાય છે અને ત્રણ-સ્થાવર જે કોઈ તિર્યંચ જુવો આ ગિરિના સાંનિધ્યમાં રહે છે તેના પરમપદ તરફના ગમનનો પ્રારંભ થતાં કર્મમલને હળવા કરી તેઓ શીઘ મુગતિગામી થાય છે. છળTHS| * s[l[ s[ 5 SSA અંતે ખૂબજ સુંદર વાત કરી છે કે જેમ પારસમણિના સ્પર્શમાત્રથી કથીર પણ કંચન અર્થાત્ સુવર્ણ બની જાય છે અને સાક્ષાત્ હેમના એટલે કે સુવર્ણના જેવા ગુણો હોય તેવા જ ગુણોને પામે છે તેજ રીતે રેવતગિરિના સ્પર્શમાત્રથી અનાદિકાળના ભવભ્રમણ દરમ્યાન અશુદ્ધકર્મમલથી વિક છang Ma | ૨૭૩ ll Page #179 -------------------------------------------------------------------------- ________________ II ૨૭૮ | દુષિત થયેલોશુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા જગતમાં વલ્લભ અર્થાત પ્રિય એવાવીતરાગપણાને પામીને મોક્ષપદને પ્રાપ્ત કરે છે. નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ? દુહો હાઅહો અહો એ ગિરનારની, સ્તવના અતિ સુખદાય; પૂજો વંદો શુભભાવથી, પાતિક સવિ દૂર પલાય ૪૪ ઢાળ ? (રાગ : ઋષભ જિનરાજ મુજ) (જાગને જાદવા.) ગિ| સાથ ગિરનારનો હાથ નેમનાથનો, હોય જો મસ્તકે તો શો તોટો; અન્ય સ્થાને રહી ધ્યાવે રૈવતગિરિ, ચોથે ભવ પામતો મોક્ષ મોટો... ૧ માત તાત ઘાતકી પાતકી અતિ ઘણો, રાય ભીમસેન ગિરનાર આવે, મુનિ બની મૌનધરી અષ્ટઠિન તપ તપી, ઉજ્જયંતગિરિએ મુગતિ પાવે... . ૨ u u ૩ ા વસ્તુપાલ તેજપાલ મંત્રી સાજનને, ધાર, પેથડ શ્રાવક ભીમો; તીર્થભકિત કરી તન મન ધન થકી, મનુજ અવતાર તસ સફલ કીનો... છાયા પણ પક્ષીની આવી પડે ગિરિવરે, ભ્રમણ દુર્ગતિતણા નાશ થાવે; જલ થલ ખેચરા ઇણ ગિરિ પર રહીં, ત્રીજે ભવે મોક્ષ મોઝાર જાવે... ૧૦૮ u૪ u Page #180 -------------------------------------------------------------------------- ________________ ॥१७९ વ્યક્ત ચેતન રહિત પૃથ્વી અપ તેજસા, વાયુ પાઠ૫ ગિરનાર પામી; તીર્થ મહિમા થકી કર્મ હળવા કરી, સવિ થયા તેહથી મુગતિ ગામી... પાપા રત્ન’ ‘પ્રમોદ’ ‘ પ્રશાંત ” “ પદ્મગિરિ , “ સિદ્ધશેખર ” ભવિ પાપ જાવે; “ ચન્દ્ર-સુરજ ગિરિ ” “ ઈન્દ્રપર્વતગિરિ ”, “ આત્માનંદ” ગિરિવર કહાવે... મા ૭ થીર કાંચન હવે પારસના યોગથી, હેમ પરે શુદ્ધ નિજ ગુણ પાવે; તિમ રૈવતગિરિ યોગથી આતમા, પદવી વલ્લભ લહી મોક્ષ જાવે... . (કાવ્યમ્-અનુછુપ) અનંતમહિમાવાં, દીક્ષાકેવલ સિદ્ધિદં; સઠા કલ્યાણકે પૂત, વન્ડે તં રેવતાચલ. (અથમંત્ર) હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા ઈતિ ષષ્ઠમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૫૪ સંપૂર્ણ . l ?૭૧ || Page #181 -------------------------------------------------------------------------- ________________ / ૬૮૦ || સાતમ પૂજા ભૂમિકા બાલ બ્રહાચારી શ્રી નેમિનાથ પ્રભુ સાથેની અવિહડપ્રીત એવી બંધાઈ ગયેલ છે કે હવે જો એક ક્ષણ માત્ર માટે પણ મનથી પ્રભનું વિસ્મરણ થાય તો અમારા પ્રાણ આ નશ્વરદેહ છોડી પ્રભુના ચરણોમાં ચાલ્યા જશે, બસ ! હવે તો આ પ્રાણને દેહમાંટકાવનાર માત્ર ને માત્ર અમારા નેમિપ્રભુ છે તેના થકી જ અમારું જીવન છે તેવા ભાવો આપૂજામાં વ્યક્ત કરેલ છે. નેમિપ્રભુ/ગિરનારની ભક્તિ કરતાં કરતાં હરિ એટલે કે કૃષ્ણ મહારાજા પણ તીર્થંકર નામકર્મ | નિકાચિત કરી આગામી ચોવીસીમાં આ જ ભરતક્ષેત્ર ઉપર બારમા તીર્થંકર અમમ સ્વામિ તરીકેનું પદ પાલીતાણા વાલા લાજ - સમતારસનું સતત અમૃતપાન કરાવતો, ધીરગંભીર એવા અનેક ગુણોના સમંદરરૂપી ગિરનાર અને તેના ઉત્તેગશિખરે બિરાજમાન શ્રી નેમિપ્રભુનું હરપલ અને હરક્ષણ સુતા-જાગતા નિશદિન અવિરતપણે ધ્યાન ધરીએ છીએ.00 , આ નેમિપ્રભુએ અસીમકૃપા કરીને દુર્લભ એવા માનવભવ, સોહામણા સંયમજીવન અને ગૌરવશાળી ગિરનારનું સાંનિધ્ય પ્રાપ્ત કરાવેલ છે. તે પ્રભુના આ ઉપકારનો બદલો સંપૂર્ણતયા વાળવાનું મારા જેવા પામર જીવ માટે તો અસંભવ છે તેવું જણાવીને રચનાકાર કહે છે કે આ ઉપકારોની યત્કિંચિત્ ઋણમુકિત માટે મેં તો અતિમૂલ્યવાન એવા મારા મનરૂપી માણેકને આપના ચરણકમલમાં ગિરવે મૂકી દીધું છે. પણ પ્રભુ ! આ શું ? જયાં એક તરફ આપના અનહદ ઉપકારોમાંથી અંશમાત્ર પણ મુક્ત થવા || ૨૮૦ ll Page #182 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮૨ ॥ પ્રયત્ન કરું છું ત્યાં તો બીજી તરફ આપ કૃપાળુ ! કરૂણાસાગરે મારા ઉપર પ્રેમરસની હેલી વરસાવીને મારા માથે ચઢેલા ઉપકારોના બોજામાં ધરખમ વધારો કરી દીધો છે. હે દેવાધિદેવ ! પાંગળો એવો હું હવે આપના આ મહોપકારનો બદલો શી રીતે વાળી શકીશ? તેની કાંઈ સમજ પડતી નથી. બસ ! હવે તો આપના પ્રત્યે દૃઢશ્રદ્ધાપ્રગટ થઇ ગઈ છે કે આ બાળના આત્માનો ઉદ્ધાર માત્રને માત્ર આપના થકી જ થવાનો છે. ©10419-diafofis sofoffs? અંતે ખૂબ સરસ ભાવો પ્રગટ કરતાં કહે છે કે, “ હે પ્રભુ ! આપ તો કરૂણારસના ભંડાર છો ! આપના નયનોમાંથી તો કરૂણારસનો ધોધ અનરાધાર વરસી રહ્યો છે. હવે એક જ અરમાન છે કે આપના કરૂણાસભર નેત્રોની છબી (પ્રતિબિંબ) જો મારા હૃદયરૂપી દર્પણમાં આવી જાય તો બસ ! હંમેશા આપના ય નેત્રયુગલમાંથી અવિરતપણે ઝરતાં કરૂણારસના સ્રોતને ઝીલતા ઝીલતા મારા આતમરામને નિશદિન ભીંજવતો રહું’. ૮ ૪૦ ૩ ૨ Or Dr Dy ભાઈ બહુ વૈદ્ય . નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્યઃ દુહો ગિરનાર ગિરિનો રાજીયો, નેમિ નિરંજન જોય; તન મન આતમનો ધણી, જો ન હોને કોય. off aff3ked slot of qr) ઢાળ (રાગ : મેરો પ્રભુ પારસનાથ આધાર) મેરો પ્રભુ, નેમ તું પ્રાણ આધાર, વિસરું જો પ્રભુ એક ઘડી તો, કાકક્ષાના પ્રાણ રહે ના હમારો િ ભોગ ત્યજીને જોગ લેવાને, નીકળ્યા નેમકુમાર, 4 OfT6 ગઢ ગિરનારને ઘાટે વસિયા, બ્રહ્મચારી શિરદાર ૫૧૫ fr gr ૫૨૫ જ ય ને મિ ના થ ม TEA ॥ ૮૧ ॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ | ૧૨ ll, તુજ તીરથની ભક્તિ કરતાં, થાય હરિ એક તાર; | પદ તીર્થકર કરે નિકાચિત, અકલ તુજ ઉપગાર ( ૩ ! ૪ ll સમતારસ ભરીયો ગુણ દરિયો, નેમનાથ ગિરનાર; સુતા જાગતા ધ્યાવું નિશદિન, શ્વાસમાંહિ સોલાર મન માણિકકું સોંપ્યું મેં તો, મનમોહનને ઉધાર; પ્રેમ વ્યાજ ચઢ્યો છે ઈતનો, કિમ છૂટશે કિરતાર u ૫ હારું નહિ તુજ બલ થકીજી, સિદ્ધસુખ દાતાર; શ્રદ્ધા ભરી છે એક હૃદયમાં, તુજથી પામીશ પાર եւ 6 եւ આનંદધરગિરિ ” “ સુખદાયી”, “ ભવ્યાનંદ ” મનોહાર; | * પરમાનંદગિરિ ” “ ઈષ્ટસિદ્ધિગિરિ ', “ રામાનંદ ” જયકારા ૭ եւ : եւ ભવ્યાકર્ષણગિરિ ” “ દુઃખહરગિરિ ', “ શિવાનંદ ” સુખકાર; જગનાયક નેમિનાથ કહાવે, ગિરિનાયક શણગાર શામળિયાકું અખિયન જાણે, કરૂણારસ ભંડાર હેમવદે પ્રભુ તુજ અખિયનકું, હીયો છબી અવતાર / ૬૮૨ || u૯ , Page #184 -------------------------------------------------------------------------- ________________ | ૨૦ | (કાવ્યમ- અનુપ) અનંતમહિમાવનં, દીક્ષાકેવલ સિદ્ધિદં; સઠા કલ્યાણકેઃ પૂત, વન્દ તં રેવતાચલ. (અથમંત્ર). ઉં હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા ઈતિ સપ્તમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૬૩ સંપૂર્ણ u અષ્ઠમ પૂજા ભૂમિકા આ પૂજામાં ભવભ્રમણના દુઃખોથી છૂટવા બાલબ્રહાચારી શ્રી નેમિનાથ પરમાત્માને વિનંતી કરવામાં આવે છે કે પ્રભુ! હવે મને આ ભવદુઃખડાથીબચાવો! હવે તો આગિરનાર ગિરિવર એક જ સહારો હોવાનો મને અહેસાસ થાય છે. ગિરનાર ગિરિવરના સ્મરણ અને સેવન થકી અનેક પુણ્યાત્માઓ શિવસુખના સ્વામિ | બની ચૂક્યા છે તેમાં જૈનધેમને પામેલી અંબિકા, અતિહિંસક અને મિથ્યાત્વી ગોમેધ બ્રાહાણ, અતિદુઃખી અને દરિદ્ર અશોકચન્દ્રનીવાતનો ઉલ્લેખ અહીં કરવામાં આવેલ છે. અંતે પરમાત્માના પાઠકમલમાં રહીને ભમરાની માફક અમૃતથી પણ અતિમીઠા એવા પ્રભુનાપ્રેમરસનું પાન રચનાકાર કરી રહ્યા છે તેવું વર્ણન કરવામાં આવેલ છે, / ૨૮રૂ II Page #185 -------------------------------------------------------------------------- ________________ | ૨૮૪ || , ગામ નમોડર્ણ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ [G 15 દિડળજી' fી કલબ હહોલ્કિ કfe Mઝા[[ s[ n[ gT ggT | () ગોમેધયક્ષ મા અંબિક, વિપ્ન નિવારણહાર, અહોનિશ ભક્તિ ભાવથી, તીર્થસણી કરે સાર. SIS દ્વારકા s ] [ gNG TEST) t: ઢાળ ફિકર SિEST AST DIET Jિ5થી5 કિર્કગ (રાગ : બાપલડાં રે પાતિકડાં...) ગઝMIMS વિક.બી ક્યાંથી તારો તારો નેમિનાથ મને તારો, ભવના દુઃખડાં વારો રે; 3 મારે મન ગિરનાર ગિરિવર, જાણો એક સહારો રે | ૧ | વિધિ સમિતિ CHHE 6 થી જૈનધર્મી અંબિકા પરણી, બ્રાહાણ કલે જા રે, ઘડિGિsI5T UNIA 15MSિ સાધુને પડિલાભી હરખે, પુચ પોટલીયાં પાવે રે... iા ૨ . કટુ વચન સાસુના સૂણીને, સુતઢોય લેઇ ઘર છોડી રે; ગિરનાર-નેમિનાથ રટતાં-રટતાં, પડે કૂવે કરજોડી રે... եւ 3 եւ વળ પાણી મળી કળી એમ શુભધ્યાનથી ઉ૫ની ભવને, ગિરિએ નેમ હારે રે; થાયે શક્ર પ્રભુ પરભાવિકા, શાસન વિદન નિવારે છે... u ૪ પક તેવા બ્રાહાણ અતિહિંસક મિથ્યાત્વી, અતિ વ્યાધિએ વ્યાપતો રે; સાધક ગિરનારગિરિનું શરણું પામી, યક્ષ ગોમેધએ થાતો રે... I ૬૮૪ II u પા Page #186 -------------------------------------------------------------------------- ________________ અશોકચન્દ્ર દુઃખી હારિદ્રી, ગિરનારે તપ તપતો રે; લાવા આપે અંબિકા પારસમણિ, રાજરિદ્ધિમાં એ રમતો રે... If u ૬ t ? STUો ઈષિ, GિUઈ વકીલ કાઈ SI સંઘસહિત રૈવતગિરિ આવે, લેઈ દીક્ષા પ્રભુ ધ્યાવે રે; 16 વAિU) SAIક ઘાતીઅઘાતી કર્મો ખપાવે, શિવસુંદરીને પાવે રે... IIMઈ છI u૭I ET ઉડાડNT BRા ાિીિ 0gR BIJ SMSJMઈ છા ‘ઉજ્જવલ’ ‘આનંદ’ ‘તીર્થોત્તમગિરિ’, ‘મહેશ્વર’ ‘રમ્ય’ જાણો રે; બોધિદાય’ ‘મહોદ્યોત’ ‘અનુત્તર’, ‘પ્રશમગિરિ’ ને વખાણો રે... u ૮ us અમૃતથી અતિમીઠો પ્રભુનો, પ્રેમનો પ્યાલો પીધો રે; BEST હેમવલ્લભ પ્રભુ પાદપદો, ભ્રમર પરે રસ લીધો રે... Fઉર્વિસ (કાવ્ય-અનુકૃપ) ss અનંતમહિમાવાન્ત, દીક્ષાકેવલ સિદ્ધિદં; સઠા કલ્યાણકે પૂત, વન્ડે તે રૈવતાચલ AિLLICIES INSTATE LIST gwss [[વી છે હ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજશમૃત્યુ નિવારણાય, કો) નિAિJ 8િ40146લિniળા શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા થઈ ા ઈતિ અષ્ટમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૭૨ સંપૂર્ણ . SESSMIS [G[S [D[555 -~ / ૬૮ / Page #187 -------------------------------------------------------------------------- ________________ || ૨૮૬ | નવમ પૂજા ભૂમિકા આ પૂજામાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુ સાથે પોતાના સ્નેહભાવને વર્ણવીને ગિરનાર ગિરિવર ઉપર થયેલા પ્રભુના દીક્ષા કલ્યાણક, સાધનાકાળ, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક અવસરની વાતો ખૂબજ સરળ અને રસપ્રદ રીલીમાં પ્રસ્તુત કરીને ગાનારના હૃદયકમળ સુધી પહોંચવાનો સફળ પ્રયોગ કરવામાં આવેલ છે. સાથે સાથે દરેક કલ્યાણકઅવસરનાદયને આકાર આપવામાં આવેલ નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યા દીક્ષા કેવલ સહસાવન, પંચમે ગઢ નિર્વાણ, પાવનભૂમિને ફરસતા, જનમ સફળ થયો જાણ. (રાગ : નિરોનેમિ નિણંદને...) તુમ સરીખો દીઠો નહિં મન મોહન મેરે, જગમાં દેવ દયાળ રે સુણ શામળ પ્યારે, . પશુ તણો પોકાર સુણી મન મોહન મેરે, છોડ ચલે રાજુલનાર રે સુણ શામળ પ્યારે ૧u દીન દુખીયા સુખીયા કીધા મન મોહન મેરે, ધન દોલત વરસીદાન રે સુણ શામળ પ્યારે, રૈવતગિરિ સહસાવને મન મોહન મેરે, સહસ પુરુષ સંગાથ રે સુણ શામળ પ્યારે ૨ u ૬૬ || Page #188 -------------------------------------------------------------------------- ________________ અજુઆલી શ્રાવણ છઠે મન મોહન મેરે, સજે સંજમ શણગાર રે સુણ શામળ પ્યારે, દિન ચોપન કરી સાધના મન મોહન મેરે, કરે પાવનગઢગિરનાર રે સુણ શામળ પ્યારે ઘા ૩ . I ૬૮૭ || ભાદ્રવદી અમાસના મન મોહન મેરે, બાળે ઘાતી તમામ રે સુણ શામળ પ્યારે, સમવસરણ સુરવર રચે મન મોહન મેરે, ચોત્રીસ અતિશય તામ રે સુણ શામળ પ્યારે પ૪ u ત્રિભુવન તારક પદ લહી મન મોહન મેરે, કરે જગત ઉપકાર રે સુણ શામળ પ્યારે, મધુરગીરા જિનવર સુણી મન મોહન મેરે, ભવતરીયા નરનાર રે સુણ શામળ પ્યારે ૫ો પંચમશિખર ગિરનારે મન મોહન મેરે, પાંચશો છત્રીસ સાથ રે સુણ શામળ પ્યારે, અષાઢ સુદ આઠમ દિને મન મોહન મેરે, સોહે શિવવધૂ સંગાથ રે સુણ શામળ પ્યારે ૫ ૬ મોહભંજક’ ‘પરમાર્થગિરિ’ મન મોહન મેરે, ‘શિવ સ્વરૂપ’ વખાણ રે સુણ શામળ પ્યારે, લલિતગિરિ’ ‘અમૃતગિરિ’ મન મોહન મેરે, “દુર્ગતિવારણ” જાણ રે સુણ શામળ પ્યારેu૭ u ‘કર્મક્ષાયક’ ‘અજયગિરિ’ મન મોહન મેરે, “સર્વદાયક ગિરિ’ જોય રે સુણ શામળ પ્યારે, ગુણ અનંત એ ગિરિતણા મન મોહન મેરે, પાર ન પામે કોય રે સુણ શામળ પ્યારે ૮ u નેમિનિરંજન સાહિબો મન મોહન મેરે, બીજો ન આવે હાય રે સુણ શામળ પ્યારે, કૃપા નજર પ્રભુ તાહરી મન મોહન મેરે, તેમને શિવસુખ થાય રે સુણ શામળ પ્યારે ઘા ૯ ! / ૨૮૭ || Page #189 -------------------------------------------------------------------------- ________________ || ૬૮૮ II (કાવ્ય-અનુષ્ટ્રપ) મિ િઅનંતમહિમાવન્ત, દીક્ષાકેવલ સિદ્ધિહેં સદા કલ્યાણઃ પૂત, વન્ડે તે રેવતાચલ, છal sોJિ M J M[ Bl[ s[ SITUsis (અથમંત્ર) 2 s[ si[ ૩ હીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય,TS TS TT (ાણs Wદિવિ શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિક યજામહે સ્વાહા ડીઝલTMઈ SIT હાલાજી હા ! ઇતિ નવમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૮૧ સંપુર્ણ કડીઓ[ 5 s[ISE BE - CHIM ડાઈ SSST @ IT lJWAS Us દ્વાણ દરબાર - દશમ પૂજા કnઈ શT દUM કિWE , iા ભૂમિકા કોઈ - આ પૂજામાં જગપ્રસિદ્ધ એવા આ ગઢગિરનારના આલંબનથી તથા તેના પરમ સાંનિધ્યમાં રહીને કેટલાય આત્માઓ સામાન્ય કેવલીપણાને અથવા તીર્થંકરપદને પામીને આ ભવસાગરને પેલેપાર પરમપદ પામી ચુક્યા છે તેનું પ્રરૂપણ કરવામાં આવેલ છે. જેમ જેમ એ ગિરિનું સેવન કરવામાં આવે તેમ તેમ કર્મક્ષય થતો જાય છે તેમ કહી અત્યાર સુધીમાં આ ગિરિવરમાં વસવાટ કરવા માત્રથી અનંતા ત્રણસ્થાવર તિર્યંચ આત્માઓ પણ મુકિતપુરી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે તેમ કહેવામાં આવે છે, [TMe [T crea r e offer anisto US વર્તમાન ચોવીસીમાં નેમિપ્રભુના દીક્ષા-કેવળ અને મોક્ષ કલ્યાણક, ગતચોવીસીમાં આઠ પરમાત્માના દીક્ષા-કેવળ અને મોક્ષ કલ્યાણક અને બે પરમાત્માના માત્ર મોક્ષ કલ્યાણક થયા છે, આગામી ચોવીસીમાં ચોવીસે ચોવીસ પ્રભુના મોક્ષકલ્યાણક અને બે પ્રભુનાદીક્ષા-કેવળકલ્યાણક થશે, / ૨૮૮ | Page #190 -------------------------------------------------------------------------- ________________ હાલ પર્યત અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવળ અને મોક્ષ કલ્યાણક આ પાવનભૂમિ ઉપર થઈ ચૂક્યા છે. ૬૮ / ' અરે ! નેમિપ્રભુના શાસનના૧, દેવકી(આવતી ચોવીસીમાં અગ્યારમાશ્રી મનિસુવ્રત સ્વામિ ભગવાન) ૨, કુષ્ણ (આવતી ચોવીસીમાં બારમા શ્રી અમમસ્વામિ ભગવાન) ૩, રોહિણી-બલભદ્રના માતા (આવતી ચોવીસીમાં સોળમા શ્રી ચિત્રગુપ્ત પરમાત્મા) ૪, શતાલી શ્રાવક (આવતી ચોવીસીમાં અઢારમાં શ્રી સંવર પરમાત્મા) ૫, કૈપાયન ઋષિ (આવતી ચોવીસીમાં ઓગણીસમા શ્રી યશોધર પરમાત્મા) ૬, કર્ણ (આવતી ચોવીસીમાંવીસમા શ્રીવિજ્ય પરમાત્મા) ધ આ ઉપરાંત અન્ય ચાર આત્માઓના નામોના મતાંતરોનો ઉલ્લેખ અનેક આગમ ગ્રંથોમાં આવે છે તેવું સ્પષ્ટ માર્ગદર્શન “ શ્રીદીપાલિકાકલ્પ' ગ્રંથ દ્વારા મળે છે. 51 Sિ છિ [ a[S CTM CTM કાર્ડKI[R આ પુણ્યાત્માઓએ ગિરનાર અને નેમિપ્રભુની ભકિત દ્વારા જિનનામકર્મ નિકાચિત કર્યું છે અને આવતી ચોવીસીમાં આ જ ભરતક્ષેત્રની ભોમકા ઉપર તીર્થંકરપણાને પ્રાપ્ત કરી આ જ ગિરનાર ગિરિવર ઉપરથી મોક્ષે પધારશે. Sિ[ s[S SSSSSB સહસાવનમાંરાજીમતીજી, રહનેમિ આદિ અનેકઠીક્ષા-કેવળ અને મુક્તિ પામ્યા છે. ગિરનાર ગિરિવર દીક્ષાનો કાતાર હોવાથી ગજસુકુમાલ મુનિ, સુમુખાદિ પંદરકુમાર, નિષધ-સારણાદિ કુમારો, સમદ્રવિજય-શિવામાતા, કુષ્ણના સાત ભાઈઓ, કૃષ્ણની રુકમણી આદિ રાણીઓ વગેરે અનેક આત્માઓને ચારિત્રરત્નનું ઉદાર હૈયે દાન કરેલ છે. અનંતા આત્માઓને ભવ પાર ઉતાર્યા છે. તેથી હે ભવ્યજનો ! આગરવાગઢ ગિરનારનું નિત્ય ધ્યાન કરો! એવો સંદેશ આપવામાં આવેલ છે. / ૨૦૧ / Page #191 -------------------------------------------------------------------------- ________________ |ી ૧૬૦ || નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ૪૪ દુહો 8 વ્રત નાણ નિર્વાણપદ, પામ્યા જિન અનંત; અન્ય અનંતજિન શિવવર્યા, ગિરનાર કલ્પ વદંત. (રાગ : ધન ધન શ્રી અરિહંતને રે...) ધન ધન શ્રી ગિરનારને રે, તાર્યા અરિહા અનંત સલણા; એ ગિરિવરને ફરસતા રે, આતમ નિર્મલ થાય સલુણા છે. ૧ જિમ જિમ એ ગિરિ સેવીએ રે, તિમ તિમ કર્મ અપાય સલુણા; ત્રસ થાવર તલ વાસથી રે, પામે શિવપઠ પંથ સલૂણા ૨ | ત્રિકલ્યાણક ભૂતકાળમાં રે, અનંતા જિન ગિરનાર સલુણા; વળી અનંતા પ્રભુ પામીયા રે, નિર્વાણપદ્ધ ગિરનાર સલૂણા եւ 3 եւ ૪ u ગત ચોવીસીમાં ત્રણ થયા રે, નેમીશ્વર આદિ અડના સલુણા; અન્ય બે જિનવર લહે રે, મોક્ષગમન ગિરનાર સલૂણા અનંતવીર્ય ભદ્રના રે, દીક્ષા-નાણ-નિર્વાણ સલુણા; શેષ બાવીસ જિન પામશે રે, મુકિતપેઠ બહુમાન સલૂણા u ૫ I ૬૬૦ || Page #192 -------------------------------------------------------------------------- ________________ સહસાવનમાં રાજીમતી રે, રથનેમિ વરે જ્ઞાન સલુણા; કુષ્ણકેરા સપ્ન બાંધવા રે, રુકમણી સહુ અણગાર સલુણા || ??? || ગજસુકુમાલ મણિંદનું રે, વ્રત-નાણ ને નિર્વાણ સલૂણા; સુમુખાદિ પંદર ગ્રહે રે, સંસાર છેઠક વ્રત સલૂણા եւ 9 եւ સમદ્રવિજય શિવામાતને રે, વિરતિ કેરું વરદાન સલૂણા; નિષઘ સારણાદિ કુમારને રે, ચારિત્ર મળે ગિરનાર સલૂણા ૮ ા ઠીક્ષા જ્ઞાન શિવદાનથી રે, તાર્યા અનંત ભવપાર સલૂણા; ‘વિરતી’ ‘વ્રત’ ‘સંયમ’ગિરિ રે, “સર્વજ્ઞ’ ‘કેવલ’ ‘જ્ઞાન’ સલૂણા ૯ નિર્વાણ’ ‘તારક’ ‘શિવ’ગિરિ રે, સેવતાં હેમ હોવે પાર સલુણા; ઇણ કારણ ભવિપ્રાણીયા રે, નિત્ય થાવો ગિરનાર સલૂણા ૧૦ u (કાવ્ય-અનુ૫) અનંતમહિમાવન્ત, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણક પૂત, વન્ડે તે રૈવતાચલ. (અથમંત્ર) ઉૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા u ઈતિ દશમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૯૦ સંપૂર્ણ u | ??? || Page #193 -------------------------------------------------------------------------- ________________ || ૧૬૨ TER એકાદશ પૂજા ' કાકાdi ભૂમિકા લય, કરી આ પૂજામાં ગરવા ગઢ ગિરનારના મહિમાની અનેક વાતોને સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવેલ છે. બ્રિાફિડાવી વધારવામાં પણ ગણાય કાઈ વાધાકલ" વસ્તુપાળ ચરિત્ર” ગ્રંથમાં તો જગપ્રસિદ્ધ એવાબે મહાતીર્થ શત્રુજ્ય અને ગિરનારની યાત્રાના એક સરખાકળ કહેવામાં આવેલ છે. શત્રુંજ્ય મહાતીર્થના૧૦૮ શિખર પૈકી આરૈવતગિરિ એટલેકે ગિરનાર મહાતીર્થ તે પાંચમું શિખર છે જે પંચમજ્ઞાન એટલેકે કેવળજ્ઞાનનોઠાતા છે. આ ગિરિવરના સ્પર્શમાત્રથી ઘોર પાપીઓના પાપ અને કુષ્ઠાદિ અનેક રોગીઓના રોગનો નાશ થાય છે. આવા અચિન્ય મહિમાને જાણીને લેશમાત્ર પણ બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર | માત્રને માત્ર શુદ્ધભાવપૂર્વક આ ગિરિને નમન કરતાં રચનાકાર લખે છે કે આ અચિન્ય મહિમાવંત ગિરનારના સંપૂર્ણગુણોને જાણવા હું અસમર્થ હોવા છતાં મારા પૂર્વભવોના કોઈ પ્રચંડ પુણ્યના ! ઉદયથી આ ગિરિનું પરમસાંનિધ્ય પામ્યો છું તેથી દેવાધિદેવ નેમિનાથ પરમાત્મા અને ગિરનાર ગિરિવર પ્રત્યેની અનહદ લાગણીના પ્રભાવે મારો આતમરામ ભકિતના રંગે રંગાયેલ છે. બસ ! હવે અનિમેષ નયને આનેમાગીનાને નિરખતાં આનયણાકઠિ તૃપ્ત થતાં નથી. Politer rep a sem આવા મહામહિમાવંત ગિરિની ભકિતકાજે તન-મન-જીવન કુરબાન કરી શહીદ થવાની તૈયારીના ભાવો પ્રગટ કરવાપૂર્વક આપૂજાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. // ૬૨૨ Page #194 -------------------------------------------------------------------------- ________________ નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ :: દુહો ગિરિના ધ્યાન થકી સૌ, પામશું ભવનો અંત, એહ હરખ ઉરમાં ધરી, રેવતગિરિને ભજંત. tt ઢાળ : (રાગ : જિગંદા પ્યારા મુણિંઠા પ્યાર...) રૈવત પ્યારો, ઉજજયંત પ્યારો, દેખો રે ગઢ ગિરનાર; દેખો રે નેમિનાથ પ્યારો; 3 ૧ 3 ૫ ૨ ૩ 3 શત્રુંજય સમો રૈવત મહિમા, શાસ્ત્ર વયણ પ્રમાણ એ ગિરિ પંચમ નાણનો દાતા, પંચમ શિખર વખાણ... ઘોર પાપ કુષ્ઠાદિક રોગો, રૈવત ફરશે પલાય... ઈણ તીરથ આરાધન કરતાં, ક્રોડગણુ ફલ થાય.. મહિમા મોટો એ ગિરિવરનો, પાર કદિ ન પમાય... બુદ્ધિનો લવલેશન મુજમાં, ભાવથી નમું ગિરિરાય... 3 * ૪ 3 եւ Վ եւ u ૬ I ૬૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ եւ ջ եւ II a ૮ ! આજ લગી શાશ્વતગિરિવરના, જાણ્યાન ગુણ અપાર... પૂરવ પુણ્ય પસાથે પામ્યો, હાથ ન છોડું લગાર. નેમિ નિરંજન ગિરિ પ્રીતે, આતમરામ રંગાય.. નિરખી નિરખી નેમ નગીનો, નયણા કદિ ન ધરાય... હંસગિરિ’ ‘વિવેકગિરિવર’, સુણતાં ચિત્ત હરાય... եւ ա եւ | ૧૦ | ૧૧ ! “મુકિતરાજ” “મણિકાન્ત” “મહાયશ”, “અવ્યાબાધ’ સુહાય... જગતારણ’ ‘વિકાસ’ ‘અગમ્ય', નામથી પરમ નિધાન... ૧૩ હેમવદે ગિરિભક્તિ કાજે, તન મન મુજ કુરબાન.. ૫ ૧૪ ૫ (કાવ્યમ્અ નુછુપ) અનંતમહિમાવન્ત, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણકે પૂત, વન્ડે તરૈવતાચલ. (અથમંત્ર) ઉં છું શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા ઇતિ એકાદશ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૯૯ સંપૂર્ણ u છછ / ૬૬૪ | Page #196 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્o ॥ હમ ય ય ૪ 5 ) લઇ શ નિ ર ર કળશ (રાગ : ધનાશ્રી) ગાયો ગાયો રે ગિરનાર નેમિનાથ ગાયો ગિરિગુણ કો રિસણથી મેરો, મોહ ભરમ મીટાયો; શ્રુતસાગર અવગાહન કરતાં, ગિરિગુણ રતન નિપાયો રે.. ગિરિમહિમા ગિરિભક્તિ-વિધિથી, ગિરિ ઉદ્ધાર ગુણ ગાયો, ક્ષેત્ર તણો એ મહિમા મોટો, શબ્દે કદિ ન સમાયો રે.. પૂજા રચી ગિરિભાવે ગાતાં, નયણે નીર ઝરાયો; ગોમેધ સિધ્યુંબિકા પ્રભાવે, કાર્ય સવિ નિપજાયો રે... તપાસૂરિ દાન-પ્રેમ સામ્રાજ્યે, હિમાંશુ ભાનુ સુપસાયો; ગચ્છપતિ જયઘોષસૂરિકો, દીપે તેજ સવાયો રે... પ્રેમસૂરિ શિષ્ય ચન્દ્રશેખર કે ચરણે શીશ ઝુકાયો; ધર્મકૃપાસે ગિરિગુણ ગાતાં, વલ્લભ પદમેં પાયો રે.. દોય સહસ દર્શનગુણ સાલે, ફૂલેટી દિન સુહાયો, હેમ બન્યો પ્રભુ ચરણ પસાયે, આતમ અનુભવ રસીયો રે અહીં પૂર્ણાહૂતિ વિધિ પાના નં. ૧૦૭થી ૧૨૨ પ્રમાણે કરવી. BER// મિ ના ॥ ૧ ॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ II ૬૧૬ I | ઇતિ જિનશાસન તપાગચ્છ મધ્યે પ.પૂ. આ. વિજયાનંદ-કમલ-વીર-ઠાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આ સિદ્ધાંત મહોદધિ, કર્મસાહિત્ય નિષ્ણાંત, સચ્ચારિત્રચૂડામણિ પ.પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરત્ન ન્યાયવિશારદ ૫.પૂઆ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સિદ્ધાંતઠિવાકર પ.પૂ. આ. જયઘોષસૂરીશ્વરજી મહારાજાના પુણ્યભાવે ૫.પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શાસનપ્રભાવક, યુગપ્રધાન આચાર્યસમ પ.પૂ. પંન્યાસ ચન્દ્રશેખર વિજયજી ગણિવર્યના શિષ્ય પ.પૂ.પંન્યાસ ધર્મરક્ષિત વિજય ગણિવર્ય આદિ પૂજ્યોના શુભાશિષપૂર્વક તસ શિષ્ય ૫.પૂ. પંન્યાસ હેમવલ્લભ વિજ્ય ગણિવર્યકૃત્ શ્રી ગિરનાર મહાતીર્થ નવ્વાણું પ્રકારી પૂજા સહસાવન તીર્થોદ્ધારક પ.પૂઆ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજા તથા ગિરનાર તીર્થાધિષ્ઠાયિકા સિદણંબિકાના દિવ્યપ્રભાવથી ગિરનાર તળેટી મધ્યે વિ.સ. ૨૦૬૭ ના - ધૂળેટી ઠિને સમાપ્ત. - - Page #198 -------------------------------------------------------------------------- ________________ ।। ૧૧૭ || શિક્ષક ય ૪૯ - 5 - ર શ ય વિ.સ. ૨૦૬૭ અખાત્રીજના શુભદિને ગિરનારજી મહાતીર્થ જયતળેટી મઘ્યે સર્વપ્રથમવાર આ પૂજા ખૂબ ધામધૂમપૂર્વક ૫.પૂ. પંન્યાસ ધર્મરક્ષિત વિજય ગણિવર્ય તથા ૫.પૂ. પંન્યાસ હેમવલ્લભ વિજય ગણિવર્યની પાવનનિશ્રામાં ભણાવવામાં આવેલ છે. શુભમ્ ભવતુ ॥ ૧૧૭ || Page #199 -------------------------------------------------------------------------- ________________ || × ૧૮ ॥ D & PG 5 + Dr શ્રી કંકુ કેસર બરાસ વાસક્ષેપ શ્રી નેમિભક્તામર મહાપૂજન માટે સામગ્રીની યાદિ નાડાછડી ચમેલીનું તેલ - ૨૫ ગ્રામ - ૧ ગ્રામ – ૨૦ ગ્રામ - ૧૦૦ ગ્રામ - ૧૫૦ ગ્રામ દશાંગધૂપ અગરબત્તી મોટી - ૧ પેકેટ -૧ શીશી - ૫ નંગ સોનેરી બાદલુ - ૫ ગ્રામ -૧ શીશી ચાંદીના વરખ - ૧૦ થોકડી | સોન-રૂપાના ફુલ – ૧૦ ગ્રામ પંચરત્નની પોટલી-૨ નંગ રક્ષાપોટલી -૪ દડી સુખડનું અત્તર -૧ નાની શીશી ગુલાબનું અત્તર – ૧ નાની શીશી ડોલરનું અત્તર -૧ નાની શીશી -૧ નાની શીશી ગુલાબજળ કપુરગોટી તીર્થજળ ગાંધીને ત્યાંથી મળતો સામાન - ૫૧ નંગ - ૫૧ નંગ - ૫૧ નંગ શ્રીફળ સોપારી પતાસા ચોખા ઘઉં ચણાદાળ મગ અડદ ગાયનું ધી રૂ-પુણીનું બંડલ દીવાની વાટનું પેકેટ – ૧ - જરૂર મુજબ સાકરનો ભૂક્કો - ૧૦૦ ગ્રામ બદામ - ૫૦ કાચનાગ્લાસ બાકસ - ૫૦ નંગ -૪ જાતનાં | દીવા કલર - ૧૨ કીલો - ૩ કીલો – ૩ કીલો – ૩ કીલો - ૩ કીલો – ૪ કીલો - ૧ નંગ - ૨ નંગ - ૮૦ નંગ ॥ १९८ ॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ કાપડ મલમલ -૩ મીટર ખાદી - ૧ મીટર લાલ કસુંબલ - ૫ મીટર નેપકીન -૪ નંગ લીલું સાટીન -0)) મીટર નૈવેદ્ય પેંડા - ૫૧ નંગ બરફી સાટા (ગલેફા) - ૧૫ નંગ મેસુરા - ૧૫ નંગ - ૧૫ મોહન થાળ - ૧૫ નંગ ફળ લીલાશ્રીફળ -૪ નંગ દાડમ - ૧૫ નંગ રોકડા રૂપિયા - ૧૦૦ નંગ | મોસંબી - ૧૫ નંગ | પૂજનમાં મૂકવા સોના-રૂપાના સફરજન - ૧૫ નંગ ફુલો મંગાવવા - ૧૫ નંગ પૂજન માટે વાસણાદિની નોંધ - ૨ નંગ નેમિભક્તામર યંત્ર અથવા નાગરવેલના પાન- ૫૫ નંગ ગિરનારનો પટ નાળચાવાળો થાળ - ૧ ગુલાબના ફુલ - ૧૦૦ નંગ | સ્નાત્ર માટે ત્રિગડ -૧ ડમરો - ૨૫૦ ગ્રામ (ભગવાન + નવપદના ગટ્ટા સાથે) નરગીશ - ૧ જુડી સ્નાત્રનો સામાન હાર - ૧૦ નંગ ચામર-દર્પણ-પંખો-ઘંટડી આસોપાલવ દેરાસર જર્મનનાં કળશ - ૧૦ નંગ શણગારવા માટે જર્મનનાં થાળા - ૧૫ નંગ | ગાયનું દુધ - ૩ લિટર | જર્મનની થાળી - ૧૦ નંગ દહીં - ૧ વાટકી | જર્મનનાં વાટકા - ૩ નંગ - ૧૫ નંગ લાડુ // ૨૨૧ ll Page #201 -------------------------------------------------------------------------- ________________ | ૨૦ || ૫ - જર્મનની વાટકી - ૨૦નંગ/અષ્ટમંગલનો ઘડો - ૧ |૪. ૪૪ ગાથાનું પૂજન જર્મનની કુંડી - ૪ નંગ |આરતી - મંગળ દીવો - ૧-૧ (શક્ય હોયતો સજોડે). પીત્તળની ડોલ - ૫ નંગ ૧૦૮ દીવાની આરતી - ૧ |૫. દિપક લઈને ઉભા રહેવાનું ફાનસ ગ્લાસ | કાતર - ચપ્પ - | | ૪૪ વખત સાથે ધુપીયું - ૨ |મલોખા (બોયા) - ૫૦ | ૬. શ્રીફળ - નૈવેદ્યની થાળી કાંસાની થાળી + દંડ કટાસણા - ૮ નંગ લઈને ઉભા રહેવું ૪૪ વખત મોટો બાજોટ પૂજનનો ક્રમ | ૭. ૧૦૮ દીવાની આરતી. પાટ - ૨. ૧. ક્ષેત્રપાલ પૂજન ૮. મંગળદીવો પાટલા - ૧૦ ૨. ગુરૂપાદુકા પૂજન ૯. શાંતિકળશ ઈંઢોણી મોતીની - ૩. અધિષ્ઠાયક દેવ-દેવી પૂજન / ૨૦૦ ll Page #202 -------------------------------------------------------------------------- ________________ || ૨૦ || કેસર. દહીં શ્રી ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપૂજન ૧૦૮ અભિષેક મહાપૂજન માટે | શ્રીફળ - ૧૫ નંગ - ફળ સામગ્રીની નોંધ. સોપારી - ૨૧ નંગ ] લીલા શ્રીફળ - ૨ નંગ - ૧ ગ્રામ | પતાસા - ૧૫ નંગ ૧૨ પ્રકારના ૧૦-૧૦ નંગ ફુટ બરાસ - ૧૦ ગ્રામ ચોખા - ૩ કીલો ૧૨ પ્રકારના ૧-૧૦ નંગ નૈવેદ્ય વાસક્ષેપ - ૧૦૦ ગ્રામ | ગાયનું ઘી - ૨૫૦ ગ્રામ ગાયનું દુધ - ૩ લીટર દશાંગધૂપ - ૧૦૦ ગ્રામ | રૂની વાટ - ૧ પેકેટ - ૧ વાટકી અગરબત્તી મોટી - ૧ પેકેટ બદામ - ૨૧ નંગ ચાંદીની વરખ -૩ થોકડી રોકડા રૂપિયા - ૨૧ નંગ ગુલાબ - ૮૧ નંગ નાડાછડી - ૨ દડી મલમલ કાપડ - ૪ મીટર - ૨૫૦ ગ્રામ ગુલાબઅત્તર - ૧ શીશી ખાદી કાપડ - ૧ મીટર નરગીસ - ૧ જુડી ગુલાબજળ - ૧ શીશી લાલ કસુંબલ - ૫ મીટર - ૩ નંગ કપુર ગોટી - ૨ મોટી | નેપકીન નેપકીન - ૩ નંગ = 45 આસોપાલવના તોરણ સાકરભૂક્કો - ૧૦૦ ગ્રામ | લીલી સાટીન - ૦)) મીટર દેરાસરાદિ શણગારવા લ ડમરો હાર. | ૨૦ || Page #203 -------------------------------------------------------------------------- ________________ ॥ २०२ ॥ ~ ~ G, n 5 - 8 / 7 y વાસણાદિની નોંધ ત્રિગડુ-સિંહાસન – ૧ (ભગવાન + નવપદના ગટ્ટા સાથે) સ્નાત્રનો સામાન ચામર-પંખો-દર્પણ-ઘંટડી બાજોટ શ્રી ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપૂજન -૧ નાળચાવાળો થાળ- ૧ દીવી સ્ટેન્ડ સાથે – ૧ ફાનસ ગ્લાસ સાથે - ૧ ધૂપીયું – ૧ મલોખા (બોયા) - ૧૦ ઈંઢોણી – ૧ પાટ - ૨ પાટલા – ૧૦ કટાસણા - ૫ જર્મન થાળી મોટી- ૧૦ જર્મન થાળી નાની - ૧૦ કળશ - ૧૦ વાટકી - ૨૦ કુંડી -૩ પીત્તળની ડોલ - 3 કાંસાની થાળી- દંડ - ૧ અષ્ટમંગલનો ઘડો - ૧ ૧૦૮ દીવાની આરતી મંગળદીવો. ॥ २०२ ॥ Page #204 -------------------------------------------------------------------------- ________________ || ૨૦3 ગિરનાર મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ શ્રી ગિરનાર મહાતીર્થ જયાં પૂર્વે અનંતા તીર્થંકરોના અનંતા કલ્યાણક, વર્તમાન ચોવીશીના બાવીશમા બાલબ્રહ્મચારી નેમનાથ પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક દ્વારા આ પુનિતભૂમિ પાવનકારી બનેલ છે. વળી જ્યાંથી આવતી ચોવીશીના ૨૪ તીર્થકરો મોક્ષે જવાના છે એવા આ મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ માટે શાસ્ત્રોમાં વિશેષ કોઈ ઉલ્લેખ આવતો નથી. પરંતુ પશ્ચિમ ભારતમાં વર્તમાન ચોવીસીના તીર્થંકરોના માત્ર આ ત્રણ કલ્યાણકો જ થવા પામ્યા હોવાથી તે મહાલ્યાણકારી ભૂમિના દર્શન-પૂજન અને સ્પર્શ દ્વારા અનેક ભવ્યજનો આત્મકલ્યાણની આરાધનામાં વિશેષ વેગ લાવી શકે તે માટે પુષ્ટ આલંબન સ્વરૂપે ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રાઓનું આયોજન કરાય છે. * વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને નીચે મુજબ યાત્રા કરી શકાય. જ ગિરનારના પાંચ ચૈત્યવંદન તથા ૯૯ યાત્રાની સમજ :(૧) જયતળેટીમાં (૨) તળેટીમાં પાંચ પગથિયે નેમિનાથ પરમાત્માની ચરણપાદુકા સન્મુખ. પછી યાત્રા કરી દાદાની પ્રથમ ૨૦3 | Page #205 -------------------------------------------------------------------------- ________________ T ૨૦૪ ll (૩) મૂળનાયક નેમિનાથદાદાના જિનાલયે (૪) મૂળ દેરાસર પાછળ આદિનાથના દેરાસરે અમિઝરા પાર્શ્વનાથનું ચૈત્યવંદન કરવું અથવા નેમિનાથ પરમાત્માના પગલાનું ચૈત્યવંદન કરવું ત્યાંથી સહસાવન (દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણક), અથવા જયતળેટી આવતાં પ્રથમ યાત્રા પૂર્ણ થયેલ કહેવાય. પછી પાછા જયતળેટીથી અથવા સહસાવનથી ઉપર ચડતાં પૂર્વ મુજબ બે ચૈત્યવંદન કરી યાત્રા કરીને દાદાની ટુંકે દર્શન ચૈત્યવંદન કરી નીચે ઉતરતા બીજી યાત્રા થઈ ગણાય. ક્રમશઃ આ મુજબ ૧૦૮ વખત દાદાની ટૂંકની સ્પર્શના કરવી આવશ્યક છે. નિત્ય આરાધના : (૧) ઉભયટંક પ્રતિક્રમણ. (૨) જિનપૂજા તથા ઓછામાં ઓછું એક વખત દાદાનું દેવવંદન. (૩) ઓછામાં ઓછું એકાસણાનું પચ્ચકખાણ. (૪) ભૂમિ સંથારો. (૫) દરેક યાત્રામાં મૂળનાયકની ૩ પ્રદક્ષિણા. ૨૦૪ / Page #206 -------------------------------------------------------------------------- ________________ || ૨૦% // (૬) “ઉજિત સેલસિહરે દીખા નાણું નિશીહિ જસ્સ, તું ધમ્મ ચક્કવટ્ટીં અરિટ્ટનેમિ નમંસામિ” અથવા “ૐ હ્રીં શ્રી નેમિનાથાય નમઃ”ની ૨૦ નવકારવાળી. (૭) “શ્રી રૈવતગિરિ મહાતીર્થ આરાધનાર્થ...” ૯ લોગસ્સ સંપૂર્ણનો કાઉસ્સગ્ન. (૮) ગિરનાર મહાતીર્થના ૯ ખમાસમણાં. ૯૯ યાત્રા દરમ્યાન ૧ વખત મૂળનાયક દાદાની ૧૦૮ પ્રદક્ષિણા / ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ન | આખા ગિરનાર ગિરિવરની પ્રદક્ષિણા (લગભગ ૨૮ કી.મી.) ૯ વાર પહેલી ટૂંકના દરેક દેરાસરના દર્શન. ૧ વાર ચોવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા. યાત્રા દરમ્યાન એક વખત ગજપદકુંડના જલથી સ્નાન કરી પરમાત્માની પૂજા કરવી. ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રા કેવી રીતે કરશો ? ગિરનારની ૯૯ યાત્રાથી આપ ગભરાઈ ગયા? તેમાં ગભરાવાની કોઈ જરૂર નથી – હકીકતમાં શત્રુંજયની ૯૯ યાત્રા કરતાં તો ગિરનારની ૯૯ યાત્રા સાવ સરળ છે. I ૨૦| Page #207 -------------------------------------------------------------------------- ________________ || ૨૦ || હા ! હા !! તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી. શત્રુંજયની પ્રથમ યાત્રા લગભગ ૩૬00 પગથિયા થાય, ગિરનારની પહેલી યાત્રા લગભગ ૩૮૪૦ પગથિયા થાય. શત્રુંજયમાં બીજી યાત્રા માટે ઘેટીપાગના ૨૮00 પગથિયા ઉતરવાના થાય જ્યારે ગિરનારમાં બીજી યાત્રા માટે ૧૦૦૦ પગથિયાના ડીસ્કાઉન્ટ સાથે સહસાવન સુધીના માત્ર ૧૮૦૦ પગથિયા ઉતરવાના થાય. શત્રુંજયની ત્રણ યાત્રામાં જેટલા પગથિયા થાય તેનાથી ઓછા પગથિયામાં ગિરનારની તો ચાર યાત્રા થઈ જાય અને શત્રુંજયની ૫ યાત્રા કરતાં જેટલાં પગથિયા થાય તેના કરતા ઓછા પગથિયામાં ગિરનારની ૭ યાત્રા થઈ જાય એટલે ! ગિરનારની ૯૯ યાત્રા ખૂબજ અઘરી છે તેવો જરાપણ ભય ન રાખશો. કોઈ પણ ડર રાખ્યા વગર ગિરનારની આ ૯૯ યાત્રાની અમૂલ્ય તક ચૂકશો નહીં. Page #208 -------------------------------------------------------------------------- ________________ ગિરનારનો મહિમા ન્યારો... તેનો ગાતા ના આવે આરો... नित्यानित्य स्थावरजंगमतीर्थाधिकं जगत् त्रितये। પર્વનરશ્નાર્થ , સગવતિfજરનાર fift2TH: (શ્રી ગિરનાર મહાતીર્થંકલ્પ - બ્લોક - 20). ત્રણ જગતમાં રહેલા નિત્ય અનિત્ય અક્ષાંત શાકાત - અશાશ્વત સ્થાવર જંગમ તીર્થોથી જે અધિક શ્રેષ્ઠ છે અને પર્વ દિવસોમાં દેવો સહિત ઇન્દ્રો જેને પૂજે છે, તે ગિરનાર ગિરિરાજ જય પામે છે. स्वर्भूर्भुवस्थ चैत्ये यस्याकारं सुरासुरनरेशाः / સંનવનિમરાત, મયતિદિનારારિનઃ (શ્રી ગિરનાર મહાતીર્ષકષ - બ્લોક- 5) સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકના ચૈત્યોમાં સુર, અસુર અને રાજાઓ જેના આકારને હંમેશા પુજે છે તે શ્રી ગિરનાર ગિરિરાજ જય પામે છે. अन्यस्था अपिभविनो, यद्ध्यानाद्घातिकर्ममलमुक्तः। સર્વાસિમપજે, મમયafરનાfilRTH: il (શ્રી ગિરનાર મહાતીર્થક૫ - શ્લોક - 19) બીજા સ્થાનમાં પણ રહેલા (અર્થાત્ ગિરનારથી દૂર ઘર-દુકાન-દેશ-વિદેશ ગમે તે સ્થાનમાં પણ રહીને) જે ભવ્ય જીવો ગિરનારનું ધ્યાન ધરે છે તે જીવો ધાતીકર્મના મલ દૂર કરી ચાર ભવમાં મોક્ષ પામે છે, તે શ્રી ગિરનાર ગિરિરાજ જય પામે છે. अन्यत्रापि स्थितः प्राणी,ध्यायन्नेनं गिरीश्वरम्।। મmમિનિ ખપાવી, પર્થ વિનશૈવની (વસ્તુપાળચરિત્ર - પ્રસતાવ = 5, બ્લોક - 85) મુખ્ય સ્થાને (ગિરનાર સિવાય) પણ રહેલો જીવ આ ગિરનાર ગિરીશ્વરનું ધ્યાન ધરે તો તે આગામી ચાર ભવમાં કેવલીપણાને પામી, મોક્ષપદને પ્રાપ્ત કરે છે. महातीर्थमिदंतेन,सर्वपापहरंस्मृतम्। शत्रुजयगिरेरस्य, वन्दने सदृशफलम्॥ विधिनास्यसुतीर्थस्य, सिद्धान्तोक्तेन भावतः / શોfપ વતાયાત્ર, યને પુ િમવાનરા (વસ્તુપાળચરિત્ર - પ્રસ્તાવ - 5, શ્લોક - 80/81). ગિરનારનો અનેરો મહિમા હોવાથી આ ગિરિવરને સર્વ પાપને હરણ કરનાર કહેલ છે તથા શત્રુંજય અને ગિરનારને વંદન કરવામાં બંનેનું એકસરખું ફળ કહેવામાં આવેલ છે. આ ગિરનાર મહાતીર્થની શારમાનુસાર ભાવપૂર્વક એકપણ યાત્રા કરવામાં આવે તો તે | ભવાનેરમાં મુક્તિપદને આપનાર બને છે. ગિરનાર તીર્થની યાત્રા કરવા વર્ષમાં એકવાર આવવાનો સંકલ્પ કરવો.