________________
| ૭૬ /
6 8
8 8 = =
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
૨૭ મણકાની કાળી માળાથી ૩% હૈં મર્દ શ્રી નેમિનાથાય નમઃ અથવા
૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. હા
| S S0 ૨ ના જવાયા હતા અને અમારું નવા નવા નવા કામકાજના હિતમાં २४. पूर्णं व्रतेन भवतु क्रियया गतैः किं ? कष्टैः कृतं च तपसाऽस्त्वलमन्यकृत्यैः
चेत् केवलं शिवसुखाब्जविकाशहेतुं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ नाना या ભાવાર્થ : હે નાથ !
સંતજનો જો જ્ઞાનના સ્વરૂપને નિઃસહાય, નિર્મલ તેમજ શિવસુખરૂપી કમલના વિકાસમાં કારણભૂત માને છે તો પછી વ્રત, પચ્ચખ્ખણ, ક્રિયાની શું જરૂર છે ? વિહારાદિ ગમનાગમનની પણ શું જરૂર છે? અરે ! લોચોદિ કષ્ટો અને ઘોર તપશ્ચર્યાદિની પણ શું સાર્થકતા રહે છે ? તેથી અન્ય ધર્માભાસ સ્વરૂપી ક્રિયાકાંડથી બસ હવે ઘણું થયું ! મારી
= = = = =
// ઉ૬ /