________________
॥७५ ॥
नमोऽर्हत्..... २३. चेतश्चमच्चरिकरीषि दरीश्रितानां, तीनैवतैर्विषमरैवतशृङ्गसङ्गी;
आदर्शधाम्नि धृतकेवलचक्रिवत् किं, नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ? ॥ २३ ॥ भावार्थ : योगीश्वर!
અતિ વિષમ એવા રેવતાચલના શિખરો ઉપર રહીને તું અતિ કષ્ટદાયક એવા તીવ્ર તપશ્ચર્યાદિ વ્રતો ગ્રહણ કરીને ગુફાઓમાં વસનારા અનેક આત્માઓના ચિત્તને અતિશય આશ્ચર્ય પમાડે છે,
પરંતુ આરીસાભુવનમાં ધ્યાનની ધારામાં ડૂબકી લગાવી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનારા ભરત ચક્રવર્તીની જેમ શું મુક્તિપદનો અન્ય કોઈ કલ્યાણકારી માર્ગ નથી ?
उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
तं धम्म चक्कवट्टी, अरिहनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥
।। ७५ ॥