________________
૦
= = હૈ = b
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૩% હીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય
શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ આ તીર્થ ભૂમિએ પક્ષીઓની, છાયા પણ આવી પડે;
ભવભ્રમણ કેરાં દુર્ગતિના, બંધનો તેનાં ટળે; મહાદુષ્ટને વળી કુષ્ટરોગી, સર્વસુખ ભાજન બને;
એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોકઃ રીક્ષા વેવનિવૃત્તિ, વૈચાત્રિમનંતતીર્થવૃત્તાન્યા
युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराज : ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૫૫) દુહોઃ આત્માનંદને પામવા, મુનિવર કોડા કોડ;
આનંદધર એ ગિરિવરે, કરતાં દોડા દોડ. મંત્ર : ૐ હ્રીં શ્રી આનંદધરગિરિ ગિરિરાજાય નમઃ
= 8
%
5.
// ૧૪૬