________________
II ૨૭૮ |
દુષિત થયેલોશુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા જગતમાં વલ્લભ અર્થાત પ્રિય એવાવીતરાગપણાને પામીને મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
? દુહો હાઅહો અહો એ ગિરનારની, સ્તવના અતિ સુખદાય; પૂજો વંદો શુભભાવથી, પાતિક સવિ દૂર પલાય
૪૪ ઢાળ ?
(રાગ : ઋષભ જિનરાજ મુજ) (જાગને જાદવા.) ગિ| સાથ ગિરનારનો હાથ નેમનાથનો, હોય જો મસ્તકે તો શો તોટો;
અન્ય સ્થાને રહી ધ્યાવે રૈવતગિરિ, ચોથે ભવ પામતો મોક્ષ મોટો... ૧
માત તાત ઘાતકી પાતકી અતિ ઘણો, રાય ભીમસેન ગિરનાર આવે,
મુનિ બની મૌનધરી અષ્ટઠિન તપ તપી, ઉજ્જયંતગિરિએ મુગતિ પાવે... . ૨ u
u ૩ ા
વસ્તુપાલ તેજપાલ મંત્રી સાજનને, ધાર, પેથડ શ્રાવક ભીમો;
તીર્થભકિત કરી તન મન ધન થકી, મનુજ અવતાર તસ સફલ કીનો... છાયા પણ પક્ષીની આવી પડે ગિરિવરે, ભ્રમણ દુર્ગતિતણા નાશ થાવે;
જલ થલ ખેચરા ઇણ ગિરિ પર રહીં, ત્રીજે ભવે મોક્ષ મોઝાર જાવે...
૧૦૮
u૪ u