________________
॥१७९
વ્યક્ત ચેતન રહિત પૃથ્વી અપ તેજસા, વાયુ પાઠ૫ ગિરનાર પામી;
તીર્થ મહિમા થકી કર્મ હળવા કરી, સવિ થયા તેહથી મુગતિ ગામી... પાપા
રત્ન’ ‘પ્રમોદ’ ‘ પ્રશાંત ” “ પદ્મગિરિ , “ સિદ્ધશેખર ” ભવિ પાપ જાવે;
“ ચન્દ્ર-સુરજ ગિરિ ” “ ઈન્દ્રપર્વતગિરિ ”, “ આત્માનંદ” ગિરિવર કહાવે... મા
૭
થીર કાંચન હવે પારસના યોગથી, હેમ પરે શુદ્ધ નિજ ગુણ પાવે; તિમ રૈવતગિરિ યોગથી આતમા, પદવી વલ્લભ લહી મોક્ષ જાવે...
. (કાવ્યમ્-અનુછુપ) અનંતમહિમાવાં, દીક્ષાકેવલ સિદ્ધિદં; સઠા કલ્યાણકે પૂત, વન્ડે તં રેવતાચલ.
(અથમંત્ર) હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય,
શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા ઈતિ ષષ્ઠમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૫૪ સંપૂર્ણ .
l ?૭૧ ||