________________
|ી ૧૬૦ ||
નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
૪૪ દુહો 8 વ્રત નાણ નિર્વાણપદ, પામ્યા જિન અનંત; અન્ય અનંતજિન શિવવર્યા, ગિરનાર કલ્પ વદંત.
(રાગ : ધન ધન શ્રી અરિહંતને રે...) ધન ધન શ્રી ગિરનારને રે, તાર્યા અરિહા અનંત સલણા;
એ ગિરિવરને ફરસતા રે, આતમ નિર્મલ થાય સલુણા
છે. ૧
જિમ જિમ એ ગિરિ સેવીએ રે, તિમ તિમ કર્મ અપાય સલુણા;
ત્રસ થાવર તલ વાસથી રે, પામે શિવપઠ પંથ સલૂણા
૨ |
ત્રિકલ્યાણક ભૂતકાળમાં રે, અનંતા જિન ગિરનાર સલુણા;
વળી અનંતા પ્રભુ પામીયા રે, નિર્વાણપદ્ધ ગિરનાર સલૂણા
եւ 3 եւ
૪ u
ગત ચોવીસીમાં ત્રણ થયા રે, નેમીશ્વર આદિ અડના સલુણા;
અન્ય બે જિનવર લહે રે, મોક્ષગમન ગિરનાર સલૂણા અનંતવીર્ય ભદ્રના રે, દીક્ષા-નાણ-નિર્વાણ સલુણા;
શેષ બાવીસ જિન પામશે રે, મુકિતપેઠ બહુમાન સલૂણા
u ૫
I ૬૬૦ ||