________________
| || ૭
|
6 €
૪ { = =
મયૂરીને ઉલ્લસિત કરવા જલધારાથી ભરેલા એવા શ્યામવર્ણના ઘનઘોર મેઘની ઉપસ્થિતિ જરૂરી હોય છે પરંતુ જ્યારે શ્યામવર્ણવાળા એવા તારા મનોહર રૂપને જોઈને જ મયૂરીઓ હર્ષિત બની જાય છે તો પછી જલના ભાર વડે નમ્ર બનેલ એવા મેઘનું કાંઈ કામ રહેતું નથી.
તે જ રીતે સામાન્યથી તપશ્ચર્યા, ધ્યાનાદિ યોગના પ્રભાવે રાજ ઋદ્ધિ આદિ ભોગની સામગ્રીઓ પ્રાપ્ત થતી હોય છે પરંતુ જ્યારે તને સહજમાં જ આ રાજ્યાદિક ભોગ સામગ્રીઓની પ્રાપ્તિ થઈ ચૂકી છે તો હવે તારે શાની ખોટ છે ? કે તું તપશ્ચર્યા, ધ્યાન, સમાધિ આદિ યોગોમાં નિરર્થક પુરુષાર્થ કરે છે.
उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
___तं धम्म चक्कवट्टी, अस्टुिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
= =
= = =
૭૦ .