________________
II ૨૨૭TI
=
• =
= =
૩ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલંપૂજા યજામહે સ્વાહા. (૧૧) દુહો : ઉદય લહે શુભ કર્મનો, અશુભનો થાયે જિહાં છેદ;
- એહ ગિરિના ધ્યાનથી, અંતે લહે અવેદ. મંત્રઃ ૩% હું શ્રી ઉદયગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... દુહો: તાપસ પણ શિવસુખ લહે, એહવો જેહનો પ્રભાવ;
અષ્ટકર્મનો ક્ષય કરી, પામે આત્મ સ્વભાવ. મંત્રઃ ૩% હ્રીં શ્રી તાપસગિરિ ગિરિરાજાય નમઃ ૩ૐ હ્રીં શ્રી પરમ.... દુહો: આલંબન આપી રહ્યો, સિદ્ધિસદન સોપાન;
જે જે જીવડા તેહ ભજે, ઝટ પામે શિવસ્થાન. મંત્ર : ૐ હ્રીં શ્રી આલંબનગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ.... (૧૪) દુહોઃ ગિરિવરોમાં પરમતા, પામી જેહ સૌભાગ્ય;
આનંદ આપે સહુ જીવને, દૂર કરી દુર્ભાગ્ય. મંત્રઃ ૩% હું શ્રી પરમગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્ર પરમ.....
=
વ
૧ ૨9F 9 +
II ૨૨૭ |