________________
॥१७॥
१२- 02
नमोऽर्हत्... ३९. रत्नत्रयं निरुपमं नरराजहंसाः, संवित्तिदर्शनचरित्रमयप्रकाशम्;
क्षित्याप्तसंसृतिपरिश्रमदुःखदाहं, त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ॥ ३९ ॥ भावार्थ : सार्थवाड!
જેનો સાંસારિક પરિશ્રમ અંગેનો દુ:ખનો સંતાપ નાશ થયેલો છે એવા તારા ચરણકમળરૂપી વનનો આશ્રય લેનારા શ્રેષ્ઠ મનુષ્યરૂપી રાજહંસો સમ્યગદર્શન, સમ્યગું જ્ઞાન અને સમ્યગુ ચારિત્રરૂપી અનોપમ એવા ત્રણ રત્નોનાં સમુદાય (રત્નત્રયી)ને પામે છે.
उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
॥९७॥