________________
॥ 6 ॥
ન ૦ ૦ ૩ : હું ૩૦૭, × ૩ - ર નિ નિ િ
= =
> 5
મે
Ꭶ
હા
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા.
સ્તુતિઃ અલ્પમતિ મનમાં ધરીને, ભાવ અપાર હૈયે ભરી, સંવંત સહસ્ર યુગલને, સંવરતણા વરસે વળી; વર્ષાન્તમાસે શુભ્રપડવે, શબ્દો તણી ગુંથણી કરી, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં.
શ્લોક : રીક્ષા વતં નિવૃત્તિ, જ્વાળત્રિમનંતતીર્થતામ્ । युगपदथैकमभवन् स जयति गिरनारगिरिराजः ॥
નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૧૦૦) દુહો : પ્રાચીન પડિમા વિશ્વમાં, દરિસણે દુર્ગતિ જાય;
પૂજો પ્રણમો ભાવથી, સુગતિગિરિના પાય. મંત્ર : ૐ હ્રીં શ્રી સુગતિગિરિ ગિરિરાજાય નમઃ
॥ ૬ ॥