________________
|| 3
|
229
II જિનેશ્વર ભગવાનનું સ્થાપન કરવાનો મંત્ર II ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने दिककुमारी परिपूजिताय दिव्यशरीराय त्रैलोक्यमहिताय देवाधिदेवाय भो जिनाधीश ! अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ (આ મંત્ર બોલતી વખતે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને જમણા હાથનો સ્પર્શ કરવો.)
| II ગિરનાર તીર્થાધિષ્ઠાયક ગોમેધયક્ષ - અંબિકાદેવી સ્થાપન કરવાનો મંત્ર II. ॐ ां ां गिरनार तीर्थाधिष्ठायक गोमेधयक्ष अंबिकादेवी अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ (આ મંત્ર બોલીને બંને પ્રતિમાજી(પ્રતિકૃતિ)ને જમણા હાથનો સ્પર્શ કરવો.)
II શ્રી ગિરનાર મહાતીર્થપટ રથાપન મંત્ર II ॐक्षा क्षा श्री गिरनार महातीर्थ पट ! अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ (આ મંત્ર બોલીને શ્રી ગિરનાર મહાતીર્થ પટને મહાભિષેક કરવા માટે બાજોઠમાં સ્થાપન કરવો.)
| | કુસુમાંજલિ વિધાન II હાથમાં કુસુમાંજલિ લઈને મંત્ર બોલવો.
229
II ૨૮ !