________________
| || ૧૨I
2 39
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
૨૭ મણકાની કાળી માળાથી ૩% હૈં મર્દ શ્રી નેમિનાથ નમઃ | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી છે નેમિનાથાય નમઃ | નો જાપ કરવો.
નમોહેં३५. माकन्दवृन्दवनराजिपदे निरेनोऽसह्योऽप्यहो ! सकलकेवलसम्पदाप्तेः;
सालत्रयं भविभृतं भुवि मोहभूपो नाकामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ ભાવાર્થ : હે નિષ્પાપ પ્રાણનાથ !
આમ્રવૃક્ષોની વનરાજીવાળા સહસાવનમાં સંપૂર્ણ કેવલજ્ઞાનરૂપી સંપત્તિને પામેલા આપના ચરણ યુગલરૂપી પર્વત છે આશ્રિત જેમાં તેવા તથા ભવ્ય આત્માઓથી સંપૂર્ણરીતે ભરાઈ ગયેલ છે તેવા ત્રણ ગઢયુક્ત આ અદભૂત સમવસરણને જોઈને સામાન્યથી અન્યનો ઉત્કર્ષ કે વિશેષતાને સહન નહીં કરી
2
2 2 3
I ?? ||