________________
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवद्यं फलानि यजामहे स्वाहा ॥
૨૭ મણકાની કાળી માળાથી ૐ હ્રીં મર્દ શ્રી નેમિનાથાય નમઃ | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમઃ | નો જાપ કરવો.
76 8
8 8 = =
= 8
6 4 5
GIGH IST ગમવાનમતિ- 4 Hકી કાકી કાકી પાછી નથી ને ? २७. त्वं चेच्छिवात्मज इतीश ! शिवाय मे किं ? नारिष्टनेमिरिति चेदशुभच्छिदेऽपि; 25ता
स्वैर्वा निरुक्तवशतो मयि सानुकूलः, स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ ભાવાર્થ : હે જગવલ્લભ !
જો તું શિવાદેવી (શિવ = લ્યાણ, શિવાદેવી = કલ્યાણ કરનારી દેવી)નો નંદન એટલે કે પુત્ર હોય તો મારું કલ્યાણ કેમ નથી કરતો ? વળી જો તું અરિષ્ટનેમિ (અરિષ્ટ = આફત, નેમિ = ચક્ર, અરિષ્ટનેમિ = આફતનો છેદનાર ચક્ર) એવું નામ ધરાવતો હોય તો મારા અશુભનું તથા તારા વિરહરૂપી મારી આફતનું છેદન કરનાર શા માટે બનતો નથી ?
I૮૦ ||