________________
I૮૬ /
ભાવાર્થ : હે મહાપ્રભુ !
જેમ ઉત્તુંગ એવા સુવર્ણમય મેરુપર્વત ઉપર રહેલ વૃક્ષો, અન્ય ઉત્તમ વસ્તુઓ તથા ઊંચું એવું શિખર સામાન્યથી લોકોના કોઈ ઉપકાર માટે બનતું નથી વળી જે મનુષ્ય ધનની વાંછા-ઇચ્છા રાખતા હોય છે તેવા માટે પણ આ સ્થાન દુર્લભ હોવાથી તે નિરર્થક બને છે. તેમ રૈવતગિરિવરના તારા ઉચ્ચ સ્થાનના ઉત્તમ અને અનોખા એવા અગમ્ય સ્વરૂપને સામાન્યથી કોઈ પામી શકતું નહીં હોવાથી તે લોકોના ઉપકાર માટે બનતો નથી વળી તારી શ્રેષ્ઠતાના દર્શનની દુર્લભતાના કારણે પણ તું સર્વજન માટે નિરર્થક બને છે.
उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
तं धम्म चक्कवट्टी, अखिनेमि नमसामि ॐ हीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી....
ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
૨૭ મણકાની કાળી માળાથી ૩% ફ્રી મર્દ શ્રી નેમિનાથાય નમ: | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી છે નેમિનાથાય નમઃ | નો જાપ કરવો.
II
II