________________
(૧૦૮) દુહો ઃ એકસો આઠ શિખર મહીં, સૌભાગ્યશાળી ગિરિ શૃંગ;
ત્રિકલ્યાણક ઈણ ગિરિ, રહે પ્રતિકાળ ઉત્તગ. મંત્રઃ ૐ હ્રીં શ્રી સૌભાગ્યગિરિ ગિરિરાજાય નમઃ
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય
શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા.
૦ ૦
= = હૈ e
= 8 % = 5
(ગિરનાર ગિરિરાજનો અક્ષતાદિવડે વધામણાં કરવા) ગત ચોવીસીમાં જે ભૂમિએ, સિદ્ધિવધૂજિનદસ વર્યા, ને આવતી ચોવીસી માંહે, સૌ જિનો શાસ્ત્ર કહ્યાં; એ ગિરનાર ગુણઘણા પણ, અંશથી શબ્દ વણ્યા,
એ ગિરનારને વંદતા, મુજ જન્મ આજ સફળ થયો. પૂર્ણાહૂતિ વિધિ પાના નં. ૧૦૭ થી ૧૨૨ પ્રમાણે કરવી.
/ ઈતિ ગિરનારજી મહાતીર્થ ૧૦૮ નામાભિષેક મહાપૂજન સમાપ્ત .
१५९॥