________________
I ૬૮ |
૦ ૦ 8
છે 2 = 9
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય
શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. સ્તુતિઃ ગુફાઓમાં સાધકો વળી, મંત્રોને આરાધતાં,
નવોથી પ્રાણોને રોધિ, પરમનું ધ્યાન ધ્યાવતાં; વળી વિવિધ યોગાસનો વડે, જે યોગ સાધના સાધતાં,
એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં..... શ્લોકઃ રીક્ષા વર્ત નિવૃત્તિ, ઋત્યાત્રિવનંતતીર્થવૃતીમ્ |
- युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૪૬) દુહો: રત્નબલાહ ગુફામહીં, રત્નપડિમા શોભંત;
દેવ સહાયે દરિસણ, નિકટ ભવિ લહંત. મંત્ર : ૐ હ્રીં શ્રી રત્નગિરિ ગિરિરાજાય નમઃ
વન
=
6
૬ ૨9
|
B૮ |