________________
I ૬૭૨ /
સિદ્ધરાજનૃપ સજ્જનમંત્રી, રૈવતગિરિવર આયા (૨) ગામેગામથી ઉદ્ધાર કાજે, શિલ્પીઓ બુલાયા (૨)
કર્ણવિહાર પ્રાસાદ કરાવી, જગમાં કીર્તિ પાયા,
જે ગિરનાર,
૪ u
વસ્તુપાળને તેજપાળ વળી, કુમારપાળ સિંહા આયા (૨) સમરસિંહ હરપતિ શ્રીમાળી, ચૌદમા સૈકે આયા (૨)
જ્યતિલક સૂરિ આણા લઈને, નેમિભવન સમરાયા...
જે ગિરનાર.. | ૫ .
માલવદેવ પંદરમે સેકે, કલ્યાણત્રય રચાયા (૨) લક્ષ્મીતિલક નરપાલ સજાવે, પૂર્ણસિંહ મનભાયા (૨)
ચતુર્મુખ લક્ષોબા કરાવે, વર્ધમાન પદ્મ આયા..
જે ગિરનાર
છે ૬ .
શાણરાજ ભુંભવ તિહાં આયા, ઈન્દ્રનીલ બનાયા (૨) પ્રેમા સંગ્રામસોની ઉદ્ધરિયા, માનસિંહ અપર બનાયા (૨)
નરશી કેશવ વીસમી સદીમાં, નીતિસૂરિ મહારાયા...
જે ગિરનાર
આ ૭ .
નેમપ્રભુએ દીક્ષા-કેવલ, સહસાવનમેં પાયા (૨) પાવન વહ ભૂમિકા મહિમા, જબસે ધ્યાનમેં આયા (૨)
હિમાંશુસૂરિરાયને ઉસકા, તીર્થોદ્ધાર કરાયા.
જે ગિરનાર.
૮ ા
III 99 ||