________________
| ૨૭૬ |
જેના કારણે આજે આકલ્યાણકભૂમિ સુરક્ષિત છે અને તેનો મહિમા ભવ્યજીવોના હૈયાસુધી પહોંચી ગયેલ છે. આ રીતે અનેક પુણ્યાત્માઓ આ તીર્થના માહાભ્યનું શ્રવણ કરી તીર્થભક્તિના ફળસ્વરૂપે સગતિ અને સિદ્ધિગતિના ભોક્તા બનવા સમર્થ થયા છે.
નમોડહ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
પંચમકાળના માનવી, હૈયે હરખ અપાર; નિજ નિજ શક્તિ થકી, ઉદ્ધાર કરે ગિરનાર
૪ હાળ !
(રાગ : હે ત્રિશલાના જાયા.) જે ગિરનારને ધ્યાયા, દોષો દૂર પલાયા;
ગિરિવર કેરા ઉદ્ધાર કરાયા, જીવો સદ્ગતિ પાયા... જે ગિરનાર ૫ ૧
અનાર્યદેશ બેબીલોનના, નેબુચ મહારાયા (૨) પુત્રમુનિ આદ્રકુમારને, શોધન કાજે આયા (૨)
નેમિજિનાલય જીરણ દેખી, જીર્ણોદ્ધાર કરાયા...
જે ગિરનાર,
૨
બપ્પભટ્ટસૂરીશ્વર સાથે, આમરાજ ગિરિ આયા (૨) નિજસંપત્તિ વ્યય કરીને, શાસનશાન બઢાયા (૨)
એક એક મંદિર સાર કરીને, હર્ષોલ્લાસ ધરાયા...
જે ગિરનાર
. ૩ !
// ૬૭૬ |