________________
| ૮૨ ||
F&Tr
શિક્ષક જ PG
ર
જ
ર
= 0 22 F
5 રે મ પ યિ
ર
છીએ.” (અર્થાત્ રાજીમતીનું મુખ ચન્દ્રથી વધુ મનોહારી છે અને રાજીમતીના નેત્રો હરણ કરતાં વધુ સુંદર છે, તેથી ચન્દ્ર અને હરણ રાજીમતીના મુખ અને નેત્રોથી જીતાઈ ગયા છે.) આવું વિચારતાં કોપાયમાન થયેલા હરણવડે (ઉદરમાં રહેલી કસ્તુરીના સંગથી) ઉષ્ણતાને પામેલી ચન્દ્રની જ્યોત્સના સૌમ્ય પ્રકૃતિવાળી (ચાંદની) પણ જો આજે મને (તારા વિરહની વેદનાને કારણે) પરિતાપ આપનારી થાય છે, તો ઉગ્ર પ્રકૃતિવાળો પ્રકાશમાન એવો ગ્રહનો સમુદાય મને સંતાપ આપનારો કેમ ન થાય ?
उज्जत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
तं धम्म चक्कवट्टी, अखिनेमिं नम॑सामि
ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धि वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध अंबिका - परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥
૨૭ મણકાની કાળી માળાથી ૐ હ્રીં અર્દૂ શ્રી નેમિનાથાય નમઃ । અથવા
૧૦૮ મણકાની કાળી માળાથી ૐ નેમિનાથાય નમઃ । નો જાપ કરવો.
૧૮૬॥