________________
ll 88 /
ન ૦ = = Ke up
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય
શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા. રસ્તુતિઃ નેમ આવ્યા જાન જોડી, પરણવા રાજુલ ઘરે,
પશુઓતણા પોકાર સુણી, તે નેમજી પાછા ફરે; વૈરાગ્યના રંગે રમેને, શિવવધૂ મનને હરે,
એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં. શ્લોક: તીક્ષા હવને નિવૃત્તિ, વન્યાત્રિમનંતતીર્થgarીમ્ |
युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराजः ॥ નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૬૪) દુહો ઃ ઈણ ગિરિની ઉજ્જવલપ્રભા, પ્રસરે ચિંહુ દિશ જ્યાંય;
તિહા થકી તિમિર સહુ, ઝટપટ નાસે ત્યાંય. મંત્રઃ ૐ હ્રીં શ્રી ઉજ્જવલગિરિ ગિરિરાજાય નમઃ
= 8
% = 5