________________
॥ ૧૪૭ ॥
૦૫૦ ૬=T
ચિકન ૪d new n &
=
च
*
હા
=
7 વન િ
5
૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રી ગિરનારમહાતીર્થાય જલાદિકં યજામહે સ્વાહા.
સ્તુતિઃ સહસાવને વૈભવ ત્યજી, દીક્ષા ગ્રહે રાજુલ પ્રભુ,
યુદ્ધ આદરી ચોપનદિને, કર્મ કરે તે લઘુ;
આસો અમાસે ચિત્રા કાળે, કૈવલ્ય પામે જગવિભુ, એ ગિરનારને વંદતા, પાપો બધાં દૂરે જતાં.
શ્લોક : રીક્ષા વનું નિવૃત્તિ, ન્યાત્રિમાંતતીર્થતામ્ । युगपदथैकमभवन्, स जयति गिरनार गिरिराजः ॥
નીચેનો દરેક દુહો + ખમાસમણું + મંત્ર સાથે બોલીને થાળીના એક ડંકા સાથે માત્ર અભિષેક કરવો... (૭૩) દુહો મોઢે પીડિત જીવડા, આવે ગિરિ સાનિધ;
સમ્યક્ત્વ પામી શિવ લહે, મોહભંજક ગિરિ કીધ.
૪ નp_5s = = 4 જી
|| ૨૪૭ ॥