________________
|
૭
/
આવા ગૌરવશાળી ગિરનારને રોમે રોમ અને શ્વાસોશ્વાસમાં વસાવીને તેનો જાપ કરવામાં આવે તો આ ભવસંસાર તરવો અતિસરળ બની જાય છે.
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
tt દુહો નયન નિરૂપમ જેમના, રમણીય રૂપ દેદાર; એવા નેમિનાથથી, શોભે ગઢ ગિરનાર,
I !! ઢાળ :
(રાગ : કયું કર ભક્તિ કરૂં પ્રભુ તેરી...) નેમિ નિરંજન કિમહીન વિસરે, મનમોહનકી મોહનગારી, મૂરત દેખી હિયર્ડ હરખે
એ ૧ |
ગતચોવીસી ત્રીજપ્રભુ મુખે, બ્રોન્દ્ર નિજ મુક્તિ જાણી;
અંજનરત્ન નેમપ્રભુની, ભરે પ્રતિમા ભક્તિ આણી
અસંખ્યકાળ તે પ્રભુને પૂજી, હરિ તે પ્રતિમા હરિને આપે;
દ્વારિકા નાશ થતાં જિનબિંબને, અંબિકા નિજ ભવને સ્થાપે છે ૩ .
નેમ નિર્વાણ સાહસોય વર્ષે, રત્નાશા છ” રીયાલિત આવે;
ગજપદ્ધ જલના કળશા ભરીને, વેળબિંબ ભવિજન નવરાવે
/ ૨૭, Il
पराव
| ૪ u