Page #1
--------------------------------------------------------------------------
________________
।। નમો નમો નિમ્મતનુંમળK I
આગમસ્ત્ર
સટીક અનુવાદ
39
-
અનુવાદ શ્રેણી સર્જક – મુનિ ટીયરત્નસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમ:
આગમસટીકઅનુવાદ
ઉત્તરાધ્યયન-૧
- અનુવાદ-શ્રેણીના સર્જક -
મનિ દીપરત્નસાગર
| તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પી
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦
• શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
1 h International
Page #3
--------------------------------------------------------------------------
________________
આગમ સટીક અનુવાદના આ ભાગ ૩૭|માં છે...
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ ઉત્તરાધ્યયન-મૂળસૂત્ર-૪ ના...
-૦- અધ્યયન-૧-થી
આરંભીને
-૦- અધ્યયન-૬-સુધી
- X X X ~ X ~ ~ — X - X -
- ટાઈપ સેટીંગ - શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736
-ઃ મુદ્રક ઃનવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631
Page #4
--------------------------------------------------------------------------
________________
કણસ્વીકાર
0 વંદના એ મહાન આત્માને છે | વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્યપ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા પૂજ્ય આચાર્યશ્રી કસુરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટી વંદના
• ૦ ૧ ૦ ,
છે કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦
ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેક્સાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉક્ત બંને આયાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #5
--------------------------------------------------------------------------
________________
४
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ
39 ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પરમપૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.ના સમુદાયના સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
શ્રી મહાવીરનગર જૈન દેરાસર ટ્રસ્ટ નવસારી
Page #6
--------------------------------------------------------------------------
________________
વ્યસ
(અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી સ્વ. આચાદિવશ્રી વિજય ચકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન ચેમ્પૂ. સંઘ, ભાવનગર બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વે. મૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ.
પિરમપૂજ્ય આચાર્યદિવ શ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવતી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
પૂછ્યું. ક્રિયારૂચિવત, પ્રભાવક, આદેય નામકર્મવર સ્વર્ગસ્થ
આચાર્યદેવ શ્રીમદ્વિજય ચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી શ્રમણીવાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાળીશ્રી સૌપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જૈમૂહપૂ. જૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
| ૨- સુવિશાળ પરિવારયુક્તા સારીશ્રી ભાવપૂણત્રીજી મની | પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી.
- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ, સાદનીશ્રી ધ્યાનરસાશ્રીજી તથા સાદનીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - શ્રી માંગરોળ જૈન શ્વેતપ૦ સંઘ, માંગરોળ - તરફથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયક
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના
સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી | “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત
અનુરાગીણી શ્રમણીવર્ચાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંત્યશાશ્રીજી મ.થી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પ.પૂમલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા |
સુસંવાદી પરિવારયુક્તા સાળીશ્રી પ્રશમશીલાશ્રીજી મ૦ના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. "
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જેન . મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મહના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતફાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મહના સુવિનિતા મિષ્ટી ભાષી, તપસ્વીરત્ના સાળીશ્રી પૂર્ણપ્રાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
( આગમ-સટીક અનુવાદ સહાયક
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આ દેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર,
| (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિશ્વ પ્રભાકરસૂરીશ્વરજી મ.
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેoભૂપૂo સંઘ,” અમદાવાદ.
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદ્યદેવશ્રી મુનિર્વસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
(૪) પ.પૂ, જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા સૂપ્રભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાળીશ્રી
પ્રીતિધશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ ચેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચૅમ્પૂ તપા. જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ જે મૂળપૂછ જૈનસંઘ,” પાલડી, અમદાવાદ.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો અંક-૩૦૧
१ - आगमसुत्ताणि-मूलं
૪૯-પ્રકાશનો
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસદ્દોમો, ગામનામોો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે, જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪-પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ’’ સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीनं
૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪પ-આગમોની વિશદ્રપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથફ-પૃથફ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसद्दक्रोसो ૪-પ્રકાશનો
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની આગમ-ડીક્ષનેરી’’ જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
૧૧
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે અ થી ૬ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
-
www
-
· વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું આગમસુત્તાખિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामकोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીક માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમનુત્તાળિ-સટીજું તો છે જ.
Page #13
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद
૪પકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૧૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
- હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
- રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ મામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સવ અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવચૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પ્રઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૩
૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત ધૃતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
આ હતી આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
–
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ ‘લઘુપ્રક્રિયા’’ પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, વૃષ્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
આગમસૂત્ર સટીક અનુવાદ
(૨) વ્યાખ્યાન સાહિત્ય :
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
୪
-
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણં’’ નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
-
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય -
૦ તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
8][]
Page #16
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધનાં વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-યોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય :૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સંયોજન :૦ ૪૫-આગમ ચંદ્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય -
• चैत्यवन्दन पर्वमाला
• चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
• चैत्यवन्दन चोविसी
-
૦ ચૈત્યવંદન માળા
આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ
● शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ
૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય :
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસસાહિત્ય -
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
૦ પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
— * - X -
G
G
|
૫
Page #18
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
--
--
----
-
--
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ:
નમો નમો નમલદસરસ પપૂ આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યોનમાં
- ત્યાગ -
6
)
આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન ૧ થી ૬નો સમાવેશ થાય છે. તેના અધ્યયન - ૭ થી ર૧નો સમાવેશ અમે ભાગ-૩૮માં કરેલ છે, તથા અધ્યયન - ૨૨ થી ૩૬નો સમાવેશ અમે ભાગ-૩માં કરેલ છે. આ સૂત્રને પ્રાકૃતમાં “ઉત્તરઝયણ' નામે કહેવાય છે. સંસ્કૃત અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉત્તરાધ્યયન' નામથી જ ઓળખવાયેલ છે. જેમાં કુલ ૩૬ અધ્યયનો છે. અધ્યયનમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પધ (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર - ૮૮ સૂત્રો છે. બાકી બધી ગાથાઓ જ છે.
આ આગમની ઓળખ “ધર્મકથાનુયોગના દષ્ટાંતમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષ, રથનેમિ આદિ અધ્યયનો વિચારો તો ચરણકરણાનુયોગ' પણ અહીં મળશે. “સમ્યકત્વ પરાક્રમ, વેશ્યા, જીવાજીવ વિભક્તિને વિચારો તો દ્રવ્યાનુયોગ' પણ દેખાય છે.
- ૩૬ - અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્ય જીવનની દુર્લભતાદિ, પાપભ્રમણ, સમાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદ સ્વરૂપ, બ્રહાચર્ય, કર્મ, વેશ્યા, તપ, જીવજીવ, મરણના ભેદ ઇત્યાદિ અનેક વિષયો સમાવાયેલ છે.
આ આગમમાં નિયુક્તિ, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કર્તાની વૃત્તિ, ચૂર્ણિ આદિ મુદ્રિત રૂપે જોવા મળેલ છે. પ્રાયઃ આટલું મયુર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજી ગણિ અને લક્ષ્મીવલ્લભ કૃત ટીકાનો અનુવાદ તો થયો જ છે અમે અનુવાદમાં અહીં નિયુક્તિ સહિત મૂળ સૂત્ર પરત્વે કરાયેલ શ્રી શાંત્યાચાર્ય વિરચિત વૃત્તિનો આધાર લીધેલો છે. જેમને કથા સાહિત્યમાં વધુ રસ છે. તેમણે ભાવવિજયકૃત ટીકાનુવાદ જોવો.
ચાર મૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીઓએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આચરણ સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે. તથા જૈન પરિભાષા પણ અહીં છે.
...International
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧
૪૩| ઉત્તરાધ્યયન - મૂલ સૂત્ર-૪/૧|
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૭ ભમિકા - આરંભે વૃત્તિકાર મહર્ષિ મંગલ સ્વરૂપે ભગવંતની વાણીનું બનાસનનું દેવી આદિનું સ્મરણ કરે છે, પછી આ વૃત્તિ રચનાનો હેતુ જણાવતાં કહે છે કે - “મેં આ વૃત્તિ પ્રવચનભક્ષને માટે રચેલ છે.” ત્યાર પછી શત્યાચાર્યજીએ આ આગમ-ચાખ્યા પૂર્વે ભૂમિકારૂપે ચર્કિંચિત્ જે કંઈ કહેલ છે, તે કથનનો સાર સંપરૂપે અહીં નોંઘીએ છીએ.
(૧) ગુરૂ પર્વ ક્રમ-લક્ષણ ? • સૂત્રકારે પ્રરૂપણા કરી, તેના અર્થનો બોધ સ્વ શિષ્યોએ આપ્યો, યાવત્ તદર્થે ભદ્રબાહુ સ્વામીએ (નિયુક્તિ રચી), ત્યાર પછી ભાષ્યકારે (ભાષ્ય રચવા), પછી ચૂર્ણિકારે (ચૂર્ણિ રચી), પછી વૃત્તિકારે (વૃત્તિ રચી) ચાવતુ અમારા ગુરૂ સુધી સૂત્રની વાણી અને અર્થ પહોંચ્યા.
૨) મંગલ - શાસ્ત્રનો વિપ્ન રહિત પાર પામે, શાસ્ત્રમાં સ્વૈર્ય પામે અને શિષ્ય પરંપરા સુધી પહોંચાડે, તે હેતુથી છે. આ મંગલના આદિ, મધ્ય અને અવસાન ત્રણ ભેદો પ્રસિદ્ધ છે. આ મંગ નામાદિ ચાર ભેદે છે. તેમાં સ્થાપના એટલે આકાર મંગલ, તેમાં દર્પણાદિ આઠ કહે છે - દર્પણ, ભદ્રાસન, વર્ધમાનક, વરકળશ, મત્સ્ય, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત એ આઠ-આઠ મંગલો છે. દ્રવ્ય અને ભાવ મંગલ આવશ્યકાનુસાર જાણવા. તેમાં અહીં ભાવમંગલનો અધિકાર છે. ઇત્યાદિ - X-X
(૩)મુદચ- વર્ણ, પદ, વાક્ય, શ્લોક, અધ્યયન, કદંબકાત્મક શ્રુતસ્કંધરૂપ છે, તેનો અભિધેય અર્થ, તે સમુદાયાર્થ, તે અહીં ધર્મકથારૂપ છે. આને નિયુક્તિકાર જ કહેશે.
(૪) ઉત્તરાધ્યયન અને રોગ : તેમાં શું આ ઉત્તરાધ્યયન અંગ કે અંગો છે, શ્રુતસ્કંધકે શ્રુતસ્કંધો, અધ્યયન કે અધ્યયનો, ઉદ્દેશક કે ઉદેશકો છે? ના, અહીં અંગ, શ્રુતસ્કંધ, અધ્યયન કે ઉદ્દેશા કંઈ નથી. નામનિક્ષેપમાં “ઉત્તરાધ્યયન શ્રુતસ્કંઘ” નામ છે. તેમાં ઉત્તર નિક્ષેપ્તવ્ય અધ્યયન અને શ્રુતસ્કંધ. તેમાં ઉત્તર નિક્ષેપ કહેવા નિયુક્તિકાર જણાવે છે
• નિક્તિ - ૧ + વિવેચન -
“ઉત્તર' શબ્દથી નામોત્તર, સ્થાપનોત્તર ઇત્યાદિ કહેવા (૧) જેમ કોઈ જીવાદિનું ઉત્તર' એવું નામ હોય. (૨) સ્થાપના ઉત્તર તે અક્ષ આદિ. અથવા ઉત્તર'એવો વર્ણવિન્યાસ. (૩) દ્રવ્ય ઉત્તર તે આગમથી જ્ઞાતા પણ ઉપયુક્ત ન હોય. નો આગમથી જ્ઞ શરીર ભવ્યશરીર અને તવ્યતિરિક્ત. તેમાં વ્યતિરિક્ત ત્રણ ભેદે છે- સચિત્ત, અચિત્ત, મિશ્ર. • x• x- દ્રવ્ય ઉત્તરત્વ - વસ્તુની દ્રવ્ય પ્રાધાન્ય વિવક્ષાથી છે. (૪) ક્ષેત્રોત્તર - મેરુ આદિની અપેક્ષાથી જે ઉત્તર છે, તે જેમકે ઉત્તરકુર. - x x
(૫) દિગુત્તર - દક્ષિણ દિશાથી અપેક્ષાથી. (૬) તાપનોત્તર તે જે તાપ દિક્ષેત્રની
Page #20
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
અપેક્ષાથી ઉત્તર કહેવાય છે. જેમ કે બધાંની ઉત્તરમાં મેરુ ગિરિ છે. (૭) પ્રજ્ઞાપકોત્તર - જે પ્રજ્ઞાપકની ડાબે હોય તે. (૮) પ્રત્યુત્તર - એક દિશામાં રહેલા જે દેવદત્ત અને યજ્ઞદત્તમાં જે દેવદત્તથી પર યજ્ઞદત્તમાં જે દેવદત્તથી પર યજ્ઞદત્ત ઉત્તર છે. (૯) કાલોત્તર
-
સમયથી આવલિકા, આવલિકાથી મુહૂર્ત ઇત્યાદિ. (૧૦) સંચયોત્તર - સંચયની ઉપર હોય, જેમ ધાન્યરાશિ ઉપર કાષ્ઠ (૧૧) પ્રધાનોત્તર પણ સચિત્તાદિ ત્રણ ભેદે છે, સચિત્ત પ્રધાનોત્તર ત્રણ ભેદે છે, તે આ પ્રમાણે - દ્વિપદ, ચતુષ્પદ, અપદ. દ્વિપદમાં તીર્થંકર, ચતુષ્પદમાં સિંહ અને અપદમાં જંબુદ્વીપ મધ્યે રહેલ સુદર્શના જંબૂનું દૃષ્ટાંત છે. સચિત્તમાં ચિંતામણીરત્ન, મિશ્ર - અલંકારાલંહન્ દ્રવ્ય તીર્થંકર. (૧૨) જ્ઞાનોત્તર - કેવળ જ્ઞાન, અથવા શ્રુતજ્ઞાન કેમકે તે સ્વ-પર પ્રકાશક છે.
-
(૧૩) ક્રમોત્તર-ક્રમને આશ્રીને તે થાય છે. તે ચાર ભેદે છે - દ્રવ્યથી - પરમાણુ કરતાં દ્વિપ્રદેશી સ્કંધ, તેનાથી ત્રિપ્રદેશિક ઇત્યાદિ ક્ષેત્રથી - એક પ્રદેશાવઞાઢથી દ્વિપ્રદેશાવગાઢ, તેનાથી પ્રિદેશાવગાઢ ઇત્યાદિ. કાળથી - એક સમય સ્થિતિથી દ્વિસમય સ્થિતિ, તેનાથી ત્રિસમય સ્થિતિ આદિ. ભાવથી - એક ગુણ કૃષ્ણથી બે ગુણ કૃષ્ણ. તેનાથી ઉત્તર ત્રણ ગુણ કૃષ્ણ આદિ. અથવા ક્ષાપોપશમિક ભાવ પછી સાયિકાદિ ભાવો થાય છે, તે ભાવોત્તર. (૧૪) ગણનોત્તર - ગણના ઉત્તર તે એક, બે, ત્રણ યાવત શીર્ષ પ્રહેલિકા. (૧૫) ભાવોત્તર - તે ક્ષાયિક ભાવ કેમ કે તે કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપથી સર્વે ચૌદયિકાદિ ભાવોમાં પ્રધાન છે. *X* X
અહીં અનેક પ્રકારે “ઉત્તર' કહ્યા, છતાં ક્રમોત્તર નો જ અધિકાર કરશે. વિષયના જ્ઞાનથી વિષથી સુજ્ઞાન થાય છે, તેમ માનતા, જ્યાં આનો સંભવ છે, જ્યાં અસંભવ છે, જ્યાં બંને છે, તે કહે છે.
• નિયુક્તિ - ૨ + વિવેચન •
૧૩
ધન્ય સ-ઉત્તર જ સોત્તર છે, ઉત્કૃષ્ટ ભિન્ન ક્રમત્વથી અનુત્તર થાય છે. મધ્યમઉત્તર ને બાકીના છે. - * - ** દ્રવ્યક્રમોત્તરાદિ જધન્યથી એપ્રદેશિકાદિ છે. તેની ઉપર દ્વિપ્રદેશિકાદિ વસ્તુના અંતર વડે સોત્તર જ છે. કેમકે તેની અપેક્ષાથી જધન્યત્વ છે. ઉત્કૃષ્ટ તે અંત્ય અનંતપ્રદેશિકાદિ તે અનુત્તર જ છે. કેમકે તેનાથી આગળના વસ્તુ અંતરનો અભાવ છે. અન્યથા ઉત્કૃષ્ટત્વનો યોગ ન થાય. મધ્યમના દ્વિપ્રદેશિકાદિ તે ત્રિપ્રદેશિકાદિની અપેક્ષાથી સોત્તર અને એક પ્રદેશની અપેક્ષાથી અનુત્તર જાણવા. ઉત્તરના અનેકવિધપણાથી, અહીં જે પ્રસ્તુત છે, તે કહે છે
• નિર્યુક્તિ - ૩ + વિવેચન -
ક્રમની અપેક્ષાથી ઉત્તર તે ક્રમોત્તર, તેના વડે અધિકૃત. આ ક્રમોત્તરથી તે ભાવથી ક્રમોત્તર. આ શ્રુતરૂપ હોવાથી ક્ષાયોપશમિક ભાવ રૂપ છે. તપ હોવાથી જ આચારાંગ પદ ન ભણાતુ હોવાથી તેને ઉત્તર કહેવાય છે. અર્થાત્ આચારના ઉત્તરકાળે જ. હાલ ભણાય છે. વિશેષઃ આપ્રમાણે- શયંભવસૂરિથી આક્રમછે. તેથી દશવૈકાલિના ઉત્તરકાળે ભણાય છે. જે કારણે આચાર સૂત્ર પછી આ ભણાય છે, તેથી તે ‘ઉત્તર' શબ્દથી વાચ્ય છે. તેથી ઉત્તર એવા જે અધ્યયનો ‘વિનય શ્રુત' આદિ થાય છે, તેમ જાણવું.
Page #21
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
હવે આ વિષયમાં સંશયના નિવારણ માટે કહે છે - . નિયુક્તિ- ૪ + વિવેચન -
દૃષ્ટિવાદ આદિ અંગથી આની ઉત્પત્તિ હોવાથી અંગપ્રભવ, જેમ કે પરીષહ અધ્યયન' કહે છે કે “ કર્મપ્રવાદપૂર્વમાં ૧૭માં પ્રાકૃતમાં જે સૂત્ર છે, તે નય અને ઉદાહરણ સહિત અહીં પણ જાણવું. પણ જિનભાષિત - જેમ કે ધ્રુમપુષ્પિકા અધ્યયન, તે ઉત્પન્ન કેવળજ્ઞાની ભગવંત મહાવીરે કહેલ છે. પ્રત્યેક બુદ્ધ અને સંવાદ તે પ્રત્યેક બુદ્ધ સંવાદ, તેનાથી ઉત્પન્ન થયેલ. તેનાં પ્રત્યેક બુદ્ધ તે કપિલાદિ, તેનાથી ઉત્પન્ન જેમ કે કાપિલીય અધ્યયન * * - સંવાદ - સંગત પ્રશ્નોત્તર વચનરૂપ. તેનાથી ઉત્પન્ન. જેમકે કોશિગૌતમીય, તેમના પ્રશ્નોત્તરથી ઉત્પન્ન.
(શંકા) આ સ્થવિર વિરચીત છે. કેમકે ચૂર્ણિકાર કહે છે કે - “સૂત્રમાં સ્થવિરોનો આત્માગમ છે'' નંદીસૂત્રમાં પણ કહેલ છે કે - જેને જેટલાં શિષ્યો ઔત્પાતિકી, વૈનચિકી, કર્મજા અને પારિણામિકીએ ચાર બુદ્ધિથી યુક્ત છે, તેને તેટલાં હજાર પ્રકીર્ણકો થાય. આ સૂત્ર પ્રકીર્ણક છે. તો કઈ રીતે જિનદેશિતપણા આદિમાં વિરોધ ન આવે?
(સમાધાન) તે પ્રમાણે રહેલાને જ જિન આદિના વચનથી અહીં ઉદ્ધરેલ હોવાથી તેમણે કહેલ છે. એમ કહેવામાં કોઈ વિરોધ નથી.
अन्ध આત્મા અને કર્મનો અત્યંત સંશ્લેષ. મોક્ષ -આત્મા અને કર્મનો આત્યંતિક પૃથક્ ભાવ. તેમાં કરાય છે. અર્થાત્ જે રીતે બંધ થાય છે, જે રીતે મોક્ષ થાય છે, તે રીતે દર્શાવલ છે. તેમાં ‘બંધ’ તે આજ્ઞામાં નિર્દેશ મુજબ ન કરે, મોક્ષ - તે આજ્ઞામાં નિર્દેશ મુજબ કરે. આના દ્વારા યથા ક્રમ અવિનય અને વિનય બતાવે છે. અવિનય - મિથ્યાત્વ આદિ અવિનાભૂતત્વથી બંધનો. અને વિનય તે અંતર્ - પૌરુષત્વથી મોક્ષના કારણરૂપ છે. તત્ત્વથી તે બંને જે રીતે થાય, તે જ કહેલ છે. અથવા બંધ હોય તેનો જ મોક્ષ થાય, તે બતાવ્યું. - - x - ૪ - છત્રીસ સંખ્યા નો શો અર્થ? બધાં
ઉત્તર અધ્યયનો છે.
હવે તેના પર્યાયોનો અતિદેશ કરે છે.
• નિયુક્તિ - ૫ + વિવેચન
B
M
નામ અધ્યયન, સ્થાપના અધ્યયન, દ્રવ્ય અધ્યયન અને ભાવ અધ્યયન. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય અધ્યયનમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય તે. નોઆગમથી - જ્ઞ શરીર, ભવ્ય શરીર. તદ્બતિરિક્ત તે પુસ્તકાદિમાં રચાયેલ. ભાવ અધ્યયનમાં આગમથી જ્ઞાતા અને ઉપયુક્ત હોય તે. નોઆગમથી આ અધ્યયન
જ. -x-x
હવે નિર્યુક્તિકાર નોઆગમથી ભાવ અધ્યયનને કહે છે
•
નિયુક્તિ - ૬ + વિવેચન -
સૂત્રત્વથી આત્મમાં તે અધ્યાત્મ. શો અર્થ છે? સ્વ સ્વભાવમાં, જેના વડે લવાય તે આનયન પ્રસ્તાવથી આત્માનું અધ્યયન. નિરુક્તવિધિથી આત્માકાર નકારનો લોપ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મના ‘ચય’નો અભાવ. ઉચિત - પૂર્વે બાંધેલાનો.
Page #22
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા અનુચય - અનુપાદાન, જાવાનાં - પૂર્વે બાંધેલાનું. ઉપસંહારમાં કહે છે - તેથી આત્માના પૂર્વે બાંધેલ અને બંધાતા કર્મોના અભાવથી સ્વ-સ્વભાવ લાવવાના હેતુથી અધ્યયનને ઇચ્છે છે - સમીપે જાય છે. અથવા અધ્યાત્મ એ રૂઢિથી “મન' છે, તેના પ્રસ્તાવથી શુભ', તેને લાવવું તે અધ્યયન. આના વડે જ શુભ ચિતને લવાય છે, કેમ કે આમાં વૈરાગ્યભાવથી ઉપયુક્ત છે.
બીજી નિરુક્તિથી જ વ્યાખ્યા કરતાં કહે છે. • નિર્ણક્તિ - + વિવેચન -
જીવ આદિ અર્થો જેનાથી અધિક જણાય છે તે, નયન - આત્મામાં અર્થથી પામવું. આના વડે જ્ઞાનાદિને વિદ્વાનો ઇચ્છે છે. અથક - શીઘત્તર, વા- બંધે વિકભાર્થે છે. સાધુ - વિશિષ્ટ કિયા વડે અપવર્ગને સાધે છે. તે મુક્તિને પામે છે. એમ છે, તેથી અધ્યયનને ઇચ્છે છે. કેમકે નિરક્ત વિધિથી અર્થનિર્દેશપરત્વથી આમ કહેલ છે. આધિ પૂર્વક અધ્યયન - આમ વિવિધ રીતે બધે સૂત્રાર્થને બાધા ન પહોંચે તેમ વૈકલ્પિક વ્યાખ્યા પૂર્વાચાર્ય સંમતત્વથી અદુષ્ટત્વ જણાવવા માટે છે.
-૦ - હવે ભાવાક્ષીણ કહે છે - • નિક્તિ - ૮ + વિવેચન -
જેમ દીપથી સો દીપ પ્રદીપ્ત કરાય છે અને તે દીપો પણ દીક રહે છે, પણ અચાન્ય “દીપ’ ઉત્પત્તિમાં ક્ષય પામતો નથી. તે પ્રમાણે કહે છે - દીપ સમાન આચાર્યો છે. સમસ્ત શાસ્ત્રાર્થના વિનિશ્ચયથી સ્વયં પ્રકાશે છે, શિષ્યોને પણ શાસ્ત્રાર્થ પ્રકાશન શક્તિ યુક્ત કરે છે. અહીં આચાર્ય શબ્દથી શ્રુતજ્ઞાન જ કહેલ છે. ભાવ અક્ષણના પ્રસ્તુતપણાથી, તેનો જ અક્ષય સંભવે છે - ૭ - હવે ભાવ આય કહે છે.
• નિક્તિ - ૯ +વિવેચન -
ભાવમાં, મુક્તિપદ પ્રાપકત્વથી પ્રશસ્ત છે, બીજુભવનિબંધનાપણાથી અપ્રશસ્ત છે. પ્રકૃમથી આય”. વળી આ બે ભેદે છે, તે કહે છે - જ્ઞાન, દર્શનાદિ. ક્રોધ, માન આદિ. અર્થાત્ પ્રશસ્ત તે જ્ઞાનાદિ છે અને અપ્રશસ્ત તે ક્રોધાદિ છે. અહીં જ્ઞાનાદિ અને ક્રોધાદિ આયત્વ આયના વિષયત્વથી વિષય અને વિષયના અભેદ ઉપચારથી આયતમાં કહેવાથી તે આય છે અથવા કર્મસાધનત્વથી આય છે. જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવ આયના હેતુપણાથી અધ્યયન પણ ભાવ આય છે.
હવે “પચિને કહે છે. આય તે આગમ તે લાભ છે કેમકે તે એકાર્થિક શબ્દો છે. -૦- હવે દ્રવ્ય ક્ષપણા કહે છે
• નિર્યુક્તિ - ૧૦ + વિવેચન -
પર્યસ્તિકા, અપધ્યા-અહિતા, પર્યસ્તિકાથી ઉપ્રાબલ્યથી પિટ્ટન તે ઉસ્પિટ્ટના. - ઉતપિટ્ટનાદિથી કુટ્ટન તે અપચ્ચતર, નિuિડના. બધે “વસ્ત્રની” સમજવી. વસ્ત્રના ત્રણ અપથ્ય છે. અહીં અલ્પતર, અલ્પતમ કાળથી છે. આના વડે વસ્ત્રદ્રવ્ય કહેવાય છે. પર્યસ્તિકાદિના અપથ્ય, અપચ્ચતર, અપચ્ચતમપણાને દ્રવ્ય ક્ષપણત્વ કહે છે. અપથ્યનો નિગમન સામાન્યના અરોષ, વિશેષ સંગ્રાહકત્વથી અદુષ્ટ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે ભાવ ક્ષપણા કહે છે. • • નિયુક્તિ : ૧૧ + વિવેચન -
આઠ પ્રકારે કરાય તે જ્ઞાનાવરણાદિ કર્મ, તેની રજ - જીવના શુદ્ધ સ્વરૂપને અન્યથાપણે કરવાથી રજ છે. - x- આ ઉપમા છે અથવા “કમરજ' એ સમસ્ત પદ , તે કર્મો અનેક ભવના ઉપાત્તત્વથી જૂનાં છે, જે કારણે પ્રાણી ભાવ અધ્યયન- ચિંતનાદિ શુભ વ્યાપારોથી ખપાવે છે, તેથી જ આ ભાવરૂપત્વથી ક્ષપણાના હેતુત્વથી ક્ષપણા એમ કહેવાય છે. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે - એ રીતે ઉક્ત પર્યાય અભિધેય ભાવાધ્યયનથી શિષ્ય - પ્રશિષ્ય પરંપરા - રૂપ પ્રાપ્ત કરવી જોઈએ. અથવા આનુપૂર્વીથી સંવેદન વિષયતાને પામવી જોઈએ.
આ પ્રમાણે ઉત્તરાધ્યયનની વ્યાખ્યા કરી. હવે શ્રુત અને સ્કંધનો નિક્ષેપ પ્રત્યેક અધ્યયનમાં નામાદિ અધિકાર કહેવાનો અવસર છે. તેથી તેને કહેવાને પ્રતિજ્ઞા કહે છે
• લિક્તિ - ૧૨ + વિવેચન -
શ્રત અને સ્કંધમાં નિક્ષેપ ચાર પ્રકારે છે. તેથી તેની પ્રજ્ઞાપના કરીને નામાદિ અધિકાર અને અધ્યયનો હું કહીશ. આ શ્રુતસ્કંધનો નિક્ષેપ બીજે સ્થાને વિસ્તારથી કહેલ છે, તેથી પ્રસ્તાવ જણાવવાને માટે જ શ્રત અને સ્કંધમાં નિક્ષેપ કહેવો તેમ નિયંતિકારે કહેલ છે, પણ તેની પ્રરૂપણા કરશે નહીં. સ્થાન શૂન્યાર્થે કંઈક કહે છે - તેમાં નામ અને સ્થાપના રૂપ “મૃત' ગૌણ છે. દ્રવ્ય શ્રુત બે ભેદે - આગમથી અને નોઆગમથી. તેમાં જેણે “મૃત” એવું પદ શિક્ષિતાદિ ગુણયુક્તને જાણેલ છે, પણ તેમાં ઉપયોગ નથી, તે આગમથી દ્રવ્યશ્રુત, નોઆગમથી શ્રુતપદાર્થડ-શરીરનો ભૂત કે ભાવિ પર્યાય. તદુવ્યતિરિક્ત તે પુસ્તક આદિમાં રહેલ કે જણાવાયેલ, ભાવકૃતના હેતુથી દ્રવ્યઋત. ભાવકૃત પણ આગમથી અને નોઆગમથી બે પ્રકારે છે. આગમથી તેનો જ્ઞાતા અને ઉપયુક્ત હોય, નોઆગમથી આ પ્રસ્તુત અધ્યયન છે.
સ્કંધ પણ નામ અને સ્થાપનારૂપ પ્રસિદ્ધ છે. દ્રવ્યસ્કંધ આગમથી. તેનો જ્ઞાતા પણ અનુપયુક્ત, નોઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીર તવ્યતિરિક્ત દ્રુમખંધાદિ છે. ભાવ રૂંધ આગમથી તેનો જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત હોવો. નોઆગમથી આ અધ્યયન સમૂહ હવે નામો કહે છે.
• નિર્ણજિ • ૧૩ થી ૧૭ વિવેચન :
(૧)વિનયશ્રુત,(૨) પરીષહ,(૩) ચાતુરંગીય, (૪) અસંસ્કૃત,(૫) અકામમરણ, (૬) નિર્ગસ્થત્વ, (૭) ઉરભ્ર, (૮) કાપિલિય, (૯) નમિપ્રવજ્યા, (૧૦) ધ્રુમપત્રક, (૧૧) બહુશ્રુતપૂજા, (૧૨) હરિકેશ, (૧૩) ચિત્ર સંભૂતિ, (૧૫) ઇષકારિય, (૧૬)સંભિક્ષ, (૧૭)સમાધિસ્તાન,(૧૮)પાપશ્રમણિય,(૧૯)સંયતીય (૧૯)મૃગચર્યા, (૨૦) નિર્ચન્દી, (૨૧) સમુદ્રપાલિત, (૨૨) રથનેમી, (૨૩) કેશીગૌતમિય, (૨૪) સમિતિ, (૨૫) યજ્ઞયિક, (૨૬) સામાચારી, (૨૭) ખલુંકિય, (૨૮) મોક્ષગતિ, (૨૯) અપ્રમાદ, (૩૦) તપ, (૩૧) ચારિત્ર, (૩૨) પ્રમાદસ્થાન, (૩૩) કર્મપ્રકૃતિ, (૩૪)
Page #24
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
૨ ૩ લેશ્યા, (૩૫) અનગાર માર્ગ અને (૩૬) જીવાજીવવિભક્તિ. આ ૩૬ ઉત્તર અધ્યયનો કહેલા છે. અધ્યયનના નામો કહ્યા, આની નિરુક્તિ આદિ નામ નિષ્પન્ન નિક્ષેપ પ્રસ્તાવ જ કહેશે
• નિર્યુક્તિ : ૧૮ થી ૨૬ + વિવેચન -
પહેલામાં વિનય, બીજામાં પરિષહો ત્રીમાં દુર્લભતા, ચોથામાં પ્રમાદપ્રમાદનો અધિકાર છે. પાંચમામાં મરણવિભક્તિ, છઠ્ઠામાં ચારિત્ર, સાતમામાં રસગૃદ્ધિપરિત્યાગ, આઠમામાં અલાભ, નવમામાં નિષ્કપતા, દશમામાં અનુશાસનોપમા કહેલ છે. ૧૧માં પૂજા, ૧૨માં તપદ્ધિ , ૧૩-માં નિદાન, ૧૪-માં અનિદાન, ૧૫-માં ભિક્ષગુણો, ૧૬-માં બ્રહ્મગુમિ, ૧૭-માં પાપોની વર્જના, અને ભોગ દ્ધિ, ૧૮-માં વિજહણ, ૧૯-માં અપરિકર્મ, ૨૦-માં અનાહતા, ૨૧-માં વિચિત્ર ચય, ૨૨-માં સ્થિર ચરણ, ૨૩-માં ધર્મ, ૨૪-માં સમિતિ. ૨૫-માં બ્રહ્મ ગુણ, ૨૬-માં સામાચારી, ૨માં અસઠતા, ૨૮-માં મોક્ષગતિ, ૨૯-માં આવશ્યકપ્રમાદ, ૩૦-માં તપ, ૩૧માં ચાસ્ત્રિ, ૩૨માં પ્રમાદ સ્થાનો ૩૩માં કર્મ, ૩૪માં વેશ્યા, ૩૫-માં ભિક્ષ ગુણો, ૩૬-માં જીવાજીવ કહેલ છે.
આ ધર્મ વિનયમૂલ છે. આગમના સાક્ષીપાઠથી દાંત વડે કહે છે કે - જેમ મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ, તેમ ધર્મનું મૂળ વિનય છે, તેનાથી અંતે મોક્ષ છે. ઇત્યાદિ. તેથી પહેલાં અધ્યયનમાં વિનય કહેલ છે, વિનયવાનને તે-તે ગરનિયોગોમાં વર્તતા કદાચિત પરીષહો ઉત્પન્ન થાય, તે સમ્યફ પણે સહન કરવા જોઈએ. તેથી બીજા અધ્યયનમાં પરીષહો કહ્યા. ઇત્યાદિ ક્રમ પ્રયોજન જાણવું. તે અધ્યયનના સંબંધ કહેતી વખતે હું જણાવીશ. હવે ઉપસંહાર કરતાં કહે છે -
• નિર્યુક્તિ - ૭ + વિવેચન -
ઉત્તરાધ્યયનનો ઉક્ત સમુદાયાથે સંક્ષેપમાં કહ્યો. હવે એક એક અધ્યયન વિશેષથી વ્યાખ્યાતાર વડે કહીશ. તેમાં પહેલા વિનય શ્રુત'ના કીર્તનનો અવસર છે. • x તેથી આ અધ્યયનના અનુયોગ વિધાનકૂમ અધિકાર કહે છે -
0 - ૪ - x
x
x
- ૦
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧
હું અધ્યયન-૧- “વિનયશ્રુત” કે
• નિયુક્તિ - ૨૮ + વિવેચન -
આ અધ્યયનો મધ્યે પહેલું “વિનય” નામે અધ્યયન શ્રુત છે. તે વિનયશ્રુત'. વિનયકૃતના ઉપક્રમાદિ દ્વારો, તેના ભેદ, નિરપ્તિ, ક્રમ, પ્રયોજન, પ્રતિપાદન દ્વારથી કહીને, આ અનુયોગ કQો. અહીં વિનયથી અધિકાર છે, તેને અહીં અનેક પ્રકારે કહેલ છે. - ૪૯ - અહીં પણ અવસર જણાવવા માટે જ નિયુક્તિકારે “
પ્રય' કહેલ છે, પ્રરૂપીશ” એમ કહેલ નથી. - - અહીં ચાર અનુયોગ દ્વારો છે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેના ભેદો અનુક્રમે બે, ત્રણ, બે, બે. ઉપક્રમણની નિયુક્તિ-દૂર રહેલ વસ્તુને તે તે પ્રકારોથી સમીપ લાવવી તે ઉપક્રમ છે. નિયત કે નિશ્ચિત નામાદિ સંભવતા પક્ષ રચનારૂપ ક્ષેપણમૂકવા તે નિક્ષેપ. અનુરૂપ સૂકાઈ અબાધાથી તેનું અનુગુણ ગમન - સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા કરવાને પ્રવર્તન તે અનુગમ. અનંત ધમત્મિક વસ્તુના નિયત એક ધર્મના અવલંબથી પ્રતીત તે નય. ક્રમ પ્રયોજન કહે છે - આનુપૂર્વાદિ વડે ન્યાસ દેશ લાવ્યા સિવાય શાસ્ત્રનો નિક્ષેપ શક્ય નથી. શોધ નિષ્પન્ન નિક્ષેપ વિના અનિશ્ચિમનું અનુગમન શક્ય નથી. સૂત્રાદિ અનુગમ વડે અનુગત થયા વિના નય વડે વિચારી ન શકાય. આ ક્રમ છે. - x-x- (અહીંવૃત્તિકારે સંગ્રહ શ્લોક મૂકેલા છે, જે ઉકત અર્થના જ સૂચક છે.)- ૪ - હવે તેના ભેદ વિસ્તારથી આ અધ્યયન વિચારણા
ઉપક્રમે બે ભેદે છે - લૌકિક અને લોકોત્તર. તેમાં લૌકિક ઉપક્રમ - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી છ પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના પછી દ્રવ્યોપક્રમ કહે છે - તે સચિત્ત, સચિત્ત, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તે પ્રત્યેક પરિકર્મ વિના બળે ભેદે છે. તેમાં પરિકર્મ સચિત્ત દ્રવ્યોપક્રમ અવસ્થિત દ્વિપદ, ચતુષ્પદ, અપદ રૂપ મનુષ્ય, અશ્વ, વૃક્ષાદિ સચિત્તવસ્તુનો છે. - ૮ - ૪ - અચિત્તદ્રવ્યોપકમ સુવર્ણ આદિના કટક, કુંડલાદિ છે. મિશ્ર દ્રવ્યોપક્રમ તે સચિત્ત દ્વિપદાદિને અચિત્ત કેશાદિ સહિત સ્નાનાદિ સંસ્કાર કરણ છે. એ પ્રમાણે વિનાશમાં પણ દ્રવ્યોપકમ ત્રણ ભેદે છે. - x x
એ પ્રમાણે ક્ષેત્રાદિ ઉપક્રમ. પણ પરિકર્મવિનાશ ભેદથી બે પ્રકારે છે, તેમાં જે કે ક્ષેત્ર નિત્ય અને અમૂર્ત છે, તેથી તેનું પરિકર્મ અને વિનાશ નથી, તો પણ તેના આધેય જળ આદિનો નાવાદિ હેતુથી ઉપચાર વડે તેનો ઉપક્રમ છે. - - - કાળ, વર્તનાદિ રૂપ પણાથી દ્રવ્ય અને પર્યાયરૂપ જ છે. દ્રવ્ય અને પર્યાય નરસિંહ વત્ અન્યોન્ય સંવલિત છે. તેથી તે દ્વારથી તેના ગુણ વિશેષના આધાન અને વિનાશ ઉપક્રમ શબ્દથી કહેવા. * x x x x- ઇત્યાદિ. ભાવોપક્રમ પણ જો કે ભાવના પર્યાયિત્વથી અને તે દ્રવ્યથી કંઈક અનન્યત્વી ઉપક્રમ નામથી કહેલ જ છે. તો પણ જીવદ્રવ્ય પર્યાય
Page #26
--------------------------------------------------------------------------
________________
અધ્ય.૧ - ભૂમિકા
૨૫
અભિપ્રાય નામે ભાવશબ્દ કહેલો છે. - X- તેથી તેના પરિચિત્તવર્તી સંવેદના વિષયથી વિપ્રકર્ષવત્ ઇંગિત આકારાદિના પરિજ્ઞાનથી સંનિહિતકરણ કે તેવા અનનુગુણ અનુગુણ ચિત્રચેષ્ટાથી જ્ઞાતની કુપિત - પ્રસન્નતાનું આપાદન તે ભાવોપક્રમ જ છે. તે અહીં અવશ્ય કહેવો. કેમ કે તે ગુરુ ભાવોપક્રમના અંતર્ગતપણાથી છે. - ૪ - ૪ - x -.
આના અભિધાનને માટે દ્રવ્ય ઉપક્રમથી ભાવ ઉપક્રમ પૃથક્ કહેવાય છે. તે બે ભેદે છે - પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં અપ્રશસ્તમાં બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યના દૃષ્ટાંત જાણવા. પ્રશસ્ત તે શિષ્યનું શ્રુતાદિ હેતુ ગુરુના ભાવનું ઉન્નયન છે. એ રીતે લૌકિક ઉપક્રમ કહો.
શાસ્ત્રીય તો આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અર્થાધિકાર કહેવો જોઈએ. તેમાં આનુપૂર્વી નામાદિ દશ પ્રકારે બીજે વિસ્તારથી કહેલા છે. અહીં તો ઉત્કીર્તનગણનારૂપ વડે અધિકાર હોવાથી તે જ કહે છે - તેમાં ઉત્કીર્તન તે વિનયશ્રુત, પરીષહ અધ્યયન, ચતુરંગીય ઇત્યાદિ છે. - x - ગણન - સંખ્યાન, તે પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અનાનુપૂર્વી ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પૂર્વાનુપૂર્વી ગણનાથી આ અધ્યયન પહેલું છે, પશ્ચાનુપૂર્વી ગણનાથી છત્રીશમું અધ્યયન છે. અનાનુપૂર્વીથી આ અધ્યયન એકથી વધુ અને છત્રીશની પૂર્વેની શ્રેણીમાં કોઈ પણ સંખ્યા ભેદમાં આવે છે. (અહીં આનુપૂર્વીની સ્થાપના વિધિ વૃત્તિકારે નોંધી છે, તેમાં દ્વિક, ત્રિક, ચતુષ્ક આદિ સ્થાપના છે. અમે આ સમગ્ર સ્થાપનાનો અનુવાદ છોડી દીધેલ છે, સમજવા માટે શાબ્દિક વ્યાખ્યાને બદલે આકૃતિ સ્થાપનાની આનુપૂર્વી સમજવી વિશેષ સરળ બને.)
આ ઉક્ત પદ્વિધ નામથી ઔદયિકાદિ છ ભાવ રૂપે અધિકાર છે, તેની અંતર્ભૂત ક્ષાયોપશમિક ભાવમાં શ્રુતજ્ઞાનાત્મકપણાથી પ્રસ્તુત અધ્યયનનો અવતાર
છે. * - * -.
જેના વડે પરિછેદ થાય - જણાય, તે પ્રમાણ. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના છેદથી ચાર પ્રકારે છે. તેમાં આ ક્ષાયોપશમિક ભાવરૂપત્વથી ભાવ પ્રમાણમાં અવતરે છે. - ૪ - ૪ - ભાવ પ્રમાણ ગુણ, નય, સંખ્યાના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આનો ગુણપ્રમાણ અને સંખ્યાપ્રમાણમાં જ અવતાર છે. નય પ્રમાણમાં જો કે શ્રુતકેવલી વડે કહેવાય છે કે - અધિકાર ત્રણે વડે જાણવો. જિનમતમાં સૂત્ર કે અર્થ કંઈપણ નયોથી વિહિન નથી. - ૪ -. તો પણ હાલ તથાવિધ નય વિચારણાના વ્યવચ્છેદથી અનવતાર જ છે. ઇત્યાદિ - × - X + X + X ".
ગુણપ્રમાણ બે ભેદે છે ઃ- જીવ ગુણપ્રમાણ અને અજીવ ગુણપ્રમાણ. તેમાં આનો જીવ ઉપયોગપણાથી જીવગુણ પ્રમાણમાં અવતાર છે. તેમાં પણ જ્ઞાનદર્શન ચારિત્ર ભેદથી ત્રણ પ્રકારમાં આનો જ્ઞાનરૂપતાથી જ્ઞાન પ્રમાણમાં અવતાર છે. તેમાં પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમરૂપમાં આ અધ્યયનના આસોપ્રદેશરૂપપણાથી આગમ પ્રમાણમાં લેવું. તેમાં પણ લૌકિક અને લોકોત્તર ભેદમાં પરમગુરુ પ્રણીતત્વથી લોકોત્તર સૂત્ર, અર્થ, ઉભયરૂપ છે. તેમાં પણ આત્મા, અનંતર અને પરંપર આગમ એ
Page #27
--------------------------------------------------------------------------
________________
૨ ૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ત્રણ ભેદો છે, અર્થથી તીર્થકર, ગણધર અને તેમના અંતેવાસીને, સૂત્રથી સ્થવિર, તેમના શિષ્ય અને પ્રશિષ્યની અપેક્ષાથી યથાક્રમે આનો આત્મા, અનંતર, પરંપર આગમમાં અવતાર છે.
સંખ્યા પ્રમાણ અનુયોગ દ્વારાદિમાં વિસ્તારથી કહેલ છે, ત્યાંથી જ અવધારવું. તેમાં આના પરિણામસંખ્યામાં અવતાર છે. તેમાં પણ કાલિક-શ્રુત-દૈષ્ટિવાદ શ્રુત પરિણામ ભેદથી બે પ્રકારોમાં કાલિકશ્રુત પરિમાણ-સંખ્યા, દિવસ કે ત્રિમાં, પહેલી અને છેલ્લી પોરિસિમાં આ પાઠ નિયમથી છે. તેમાં પણ શબ્દની અપેક્ષાથી સંખ્યય અક્ષર, પાદ, શ્લોકાદિ રૂપથી સંખ્યાત પરિણામ રૂપ, પર્યાય અપેક્ષાથી અનંત પરિમાણ રૂપ છે કેમકે આગમના અનંતગમ પર્યાયત્વથી છે.
વક્તવ્યતા - પદાર્થવિચાર, તે સ્વ-પર-ઉભય સિદ્ધાંતથી ત્રણ ભેદે છે. તેમાં સ્વસમય • અહંન્મતાનુસારી શાસ્ત્રરૂપ છે. પરસમયકપિલાદિ અભિપ્રાયાનુવર્તી ગ્રન્થ સ્વરૂપ છે, ઉભયસમય - ઉભયમત અનુગત શાસ્ત્ર સ્વભાવ છે. તેમાં આનો સ્વસમય વક્તવ્યતામાં અવતાર થાય છે, કેમકે અહીં સ્વસમય પદાર્થોનું જ વર્ણન છે. x x-.
અધિકાર - “અહીં વિનયથી અધિકાર છે.” તે કહેલ છે. તથા સમવતાર યથાસંભવ કહેલ છે. તેથી ફરી કહેતા નથી. - x-.
નિક્ષેપ ત્રણ ભેદે છે - ઓધનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂકાલાપક નિષ્પન્ન. - x x - ઓધ - અધ્યયનાદિના સામાન્ય નામ. ઓધ એટલે સામાન્ય શ્રુતાભિધાન, તે ચાર ભેદે છે - અધ્યયન, અક્ષીણ, આય અને ક્ષપણા. નામાદિ ચાર ભેદ ઋતાનુસાર વર્ણવીને ભાવોમાં ચારેમાં ક્રમથી વિનયશ્રુતને યોજવું. જેના વડે શુભ આત્મા બોધ, સંયમ કે મોક્ષનું અધ્યયન, અધ્યાત્મને લાવવું કે અધિક લઈ જવું પામે તે અધ્યયન. ઇત્યાદિ ચારે ગાથા પ્રગટાર્થ જ છે. વિશેષ એ કે- જે હેતુ વડે શુભ આત્મ અધ્યયન અર્થાત શુભ - પુન્યનું આત્મામાં અધિક્તાથી લઈ જવું તો તેમાં શુભ • સંકલેશ વિરહિત, અધ્યાત્મ-મન, તેમાં આત્માના અર્થને લઈ જવો. - *- અધિક નયન એટલે પ્રકર્ષવત પ્રાપ્ત કરવું. કોને? બોધને અર્થાત્ તત્ત્વને જાણવાને કે પૃથ્વી આદિ સંરક્ષણરૂપ સંયમને કે સંચિત કરેલા કર્મોના ક્ષયરૂપ મોક્ષને. તે કારણે પ્રાશ્વત અધ્યયન કહેવાય છે. અવ્યવચ્છિત્તિ નયને આશ્રીને અથતિ દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયથી, અલોક - અલોકાકારાવતુ.
નામનિષ્પન્ન નિક્ષેપોમાં વિનયશ્રત એ દ્વિપદ નામ છે. તેથી વિનયનો અને શ્રતનો નિક્ષેપ અહીં અવશ્ય કહેવો. તેમાં વિનયનો નિક્ષેપ બહ વકતવ્યતા હોવાથી તેનો અતિદેશ કરવો અને કૃતનિક્ષેપો તે પ્રમાણે ન હોવાથી, તેને જણાવવા કહે છે -
• નિર્યુક્તિ - ૨૯-વિવેચન
વિનીયતે - જેના વડે કર્મો દૂર કરાય તે, વિનય. તે દશવૈકાલિકના વિનય સમાધિ નામ અધ્યયનમાં કહેલ છે. સ્થાન શૂન્યાર્થે તેમાંથી કંઈક કહે છે - વિનયનો અને શ્રુતનો નિક્ષેપ બંને ચાર ભેદ હોય છે. દ્રવ્ય વિનયમાં નેતર, સુવર્ણ આદિ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
અધ્ય
ભૂમિકા
.
લોકોપચાર વિનય અર્થ નિમિત્તે અને કામ હેતુથી, ભય વિનય, મોક્ષ વિનય એ પ્રમાણે પાંચ ભેદે વિનય જાણવો. અભ્યુત્થાન, અંજલિ, આસનદાન, અતિથિપૂજા અને વૈભવથી દેવતાપૂજાને લોકોપચાર વિનય છે. અભ્યાસવર્તીપણુ, છંદોનુવર્તના, દેશકાલદાન, અભ્યુત્થાન, અંજલિ, આસનદાન અર્થને માટેનો વિનય છે, એ પ્રમાણે જ કામ વિનય અને ભયમાં આનુપૂર્વીથી લઈ જવું.
-
.
મોક્ષમાં પણ તેની પ્રરૂપણા પાંચ પ્રકારે થાય છે - દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ઔપચારિક, આ પાંચ ભેદે મોક્ષ વિનયને જાણવો. જિનેન્દ્રોએ જે પ્રમાણે દ્રવ્યોના સર્વ ભાવો કહેલા છે, તેની તે પ્રમાણે શ્રદ્ધા કરવી તે દર્શન વિનય છે. જ્ઞાનને શીખે છે, જ્ઞાનને ગણે છે . આવૃત્તિ કરે છે, જ્ઞાન વડે કૃત્યો કરે છે, જ્ઞાની નવા કર્મો બાંધતા નથી, તેનાથી જ્ઞાન વિનીત થાય છે. યતના કરતા જેનાથી આઠ પ્રકારના કર્મો ખાલી કરે છે અને નવા કર્મો બાંધતા નથી. તેથી ચાસ્ત્રિ વિનય થાય છે. અંધકારને તપ વડે દૂર કરે છે, આત્માને સ્વર્ગ કે મોક્ષમાં લઈ જાય છે. તેનાથી તપોનિયમ-નિશ્ચિત મતિ તપોવિનિતને થાય છે. ઔપચારિક વિનય સંક્ષેપથી બે ભેદે થાય છે. પ્રતિરૂપયોગમાં જોડવું અને આશાતના ન કરવી તે. પ્રતિરૂપ વિનય કાયિક, વાચિક, માનસિક યોગથી થાય. તે અનુક્રમે આઠ ભેદે, ચારભેદે અને બે ભેદે તેને થાય છે. - તેમાં -
(૧) કાયિક વિનય - અભ્યુત્થાન. અંજલિ, આસનદાન, અભિગ્રહ, કૃતિકર્મ, શુશ્રૂષણા, અનુગમન અને સંસાધન એ આઠ ભેદે છે. (૨) વાચિક વિનય - હિત, મિત, અપરુષ અને અનુવીચીભાષી ચાર ભેદે છે. (૩) મનો વિનય - અકુશલ મનનો નિરોધ, કુશીલ મનની ઉદીરણા.
પ્રતિરૂપ વિનય પરાનુવૃત્તિમય જાણવો. અપ્રતિરૂપ વિનય કેવલીનો જાણવો. આ આપે કહેલો વિનય પ્રતિરૂપ લક્ષણ ત્રણ ભેદે છે. અનાશાતના વિનય બાવન ભેદે કહેલો છે. તે આ પ્રમાણે - તીર્થંકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, અને ગણી આ ૧૩ પદો છે. તેની અનાશાતના, ભક્તિ, બહુમાન, વર્ણશ્લાધા એ પ્રમાણે ૧૩ ૪ ૪ = ૫૨ - ભેદો થશે.
ઉક્ત ગાથાનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે - તિનિશ તે એક વૃક્ષ છે *X* અર્થપ્રાપ્તિના હેતુથી ઇશ્વરાદિને અનુવર્તવુ તે અર્થ વિનય છે. કામના હેતુથી પણ આ જ વિનય છે - શબ્દાદિ વિષય સંપત્તિ નિમિત્તે તેમ તેમ પ્રવર્તવુ તે ક્રામવિનય છે. દુષ્પધર્ષ રાજા કે સામંતાદિ ને પ્રાણ આદિના ભયથી અનુવર્તવું તે ભયવિનય છે. આ લોકને આશ્રીને શ્રદ્ધા, જ્ઞાન, શિક્ષાદિમાં કર્મના ક્ષયને માટે પ્રવર્તવુ તે મોક્ષવિનય છે. મોક્ષવિનય ઉપર કહ્યા મુજબ પાંચ ભેદે છે. તેમાં વિશેષ આ પ્રમાણેઃ- અભ્યુત્થાન - ગુરુને આવતા કે જતા જોઈને આસન છોડી ઉભા થવું અભિગ્રહ - ગુરુની વિશ્રામણાદિ કરવાનો નિયમ. કૃતિ - દ્વાદશાવર્ત આદિ વંદન. શુશ્રૂષણા - ન આસપાસથી કે ન આગળથી આદિ વિધિથી ગુરુવચન શ્રવણની ઇચ્છા- પર્યુપાસના કરવી. અનુગમન - આવતા સન્મુખ જવું. સંસાધન - જતાની પાછળ સમ્યક્ રીતે જવું. કુલ - નાગેન્દ્ર
Page #29
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
જ્ઞાન
આદિ. ગણ - કોટિક આદિ. ક્રિયા - પરલોક છે, આત્મા છે. ધર્મ - શ્રુત અને ચાસ્ત્રિરૂપ, મતિ આદિ, આચાર્ય - અનુયોગાચાર્ય. ગણી - ગણાચાર્ય, અનાશાતના - મન, વચન, કાયા વડે અપ્રતીપ પ્રવર્તન. ભક્તિ - અભ્યુત્થાનાદિ રૂપ. બહુમાન · માનસિક અતિ પ્રતિબંધ. વર્ણ - પ્રશંસા કરવી. તેના વડે સંજ્વલના - જ્ઞાનાદિ ગુણની ઉદ્દીપના તે વર્ણ સંજ્વલના
-
શ્રુતના ચાર પરિમાણ અર્થાત્ તેનો ચાર ભેદે નિક્ષેપ બધે અવશ્ય કરવો. - x -X- નિક્ષેપ - ન્યાસ, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યથી કે દ્રવ્યરૂપ શ્રુત ન દ્રવ્યશ્રુત. આગમથી જ્ઞાતા પણ ઉપયોગરહિત હોય. નોઆગમથી કહે છે - ગોપવે છે, (શું?) અતિક્લિષ્ટ કર્મોદયથી અભિહિત અર્થને ગોપવે અથવા કુપ્રયુક્તિથી દૂર લઈ જાય તે જમાલિ આદિ નિહવ છે. . - - ભાવશ્રુત પણ આગમથી અને નોઆગમથી બે ભેદે છે - તેમાં આગમથી એટલે ભાવથી કે ભાવરૂપ શ્રુતતે ભાવશ્રુત. શ્રુતના વિષયમાં ઉપયુક્ત જ હોય. જે શ્રુત પદને જાણે તેમાં ઉપયોગ રાખવો તે ભાવશ્રુત, કેમકે તેનો ઉપયોગ અનન્યપણાથી છે.
--
ઓધ અને નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર પ્રાપ્ત થયો છે. તો પણ હાલ સૂત્ર કહેતા નથી - × - પરંતુ ‘અનુગમ' બે ભેદે છે નિર્યુક્તિ અનુગમ અને સૂત્રાનુગમન, તેમાં પહેલાં નિક્ષેપ નિર્યુક્તિ, ઉપોદ્ઘાત નિયુક્તિ અને સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અનુગમ વિધાન ત્રણ ભેદે છે. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ ઉત્તર આદિ નિક્ષેપ પ્રતિપાદનથી કહેલો જ છે. ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ બે દ્વાર ગાથાથી જાણવો. તે આ પ્રમાણે - ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતારણા અનુમત છે. શું? કેટલા ભેદે? કોના? ક્યાં, કેમાં?, કઈ રીતે?, કાળ કેટલો થાય?, કેટલાં સાંતર અવિરહિત ભવાકર્મા સ્પર્શના નિરુક્તિ છે? આ બંને ગાથાનો અર્થ સામાયિક નિયુક્તિથી જાણી લેવો.
-
સૂત્ર સ્પર્શિક નિયુક્તિ સૂત્ર અવયવ વ્યાખ્યાન રૂપત્વથી સૂત્રના હોવાથી સંભવે છે, તેથી સૂત્રાનુગમમાં જ ત્યાં કહેશે. · x " x - x* હવે સૂત્ર - અનુગમ. તેમાં અલીક, ઉપઘાતજનકત્વ આદિ દોષ રહિત. નિર્દોષ સારત્વાદિ ગુણ યુક્ત સૂત્ર કહેવું જોઈએ. તે આ છે -
• સૂત્ર - ૧
જે સંયોગોથી મુક્ત છે, અનગાર છે, ભિક્ષુ છે. તેમના વિનય ધર્મનું અનુક્રમથી નિરૂપણ કરીશ, તેને મારી પાસેથી ધ્યાનથી સાંભળો.
૭ વિવેચન ૧
આની સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા - તેમાં અસ્ખલિત પદોનું ઉચ્ચારણતે સંહિતા તે અનુગત જ છે. કેમકે સૂત્રાનુગત તપપણે છે. ‘પદ' સ્વબુદ્ધિથી કહેવા. પદાર્થ
6
આ છે - અન્ય સંયુક્ત કે અસંયુક્તના સચિત્તાદિ વસ્તુના દ્રવ્યાદિ વડે સંયોજનને ‘સંયોગ’ કહે છે. તે સંયુક્ત સંયોગાદિ ભેદથી અનેક પ્રકારે કહેવાશે. તેથી માત્રાદિ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧/૧
સંયોગરૂપથી ઔદયિકાદિ ક્લિષ્ટતર ભાવ સંયોગાત્મકપણાથી વિવિધ જ્ઞાનભાવનાદિ વડે વિચિત્ર પ્રકારોથી પ્રકર્ષથી અર્થાત્ પરીષહ-ઉપસર્ગાદિ સહિષ્ણુતા લક્ષણથી મુક્તભ્રષ્ટ તે વિપ્રમુક્ત છે.
તે અનગાર - જેને ઘર વિધમાન નથી તે, એ પ્રમાણે અહીં વ્યુત્પન્ન અણગાર શબ્દ લેવો. જે અવ્યુત્પન્ન રૂઢિ શબ્દ છે, તે યતિનો વાચક છે. કહ્યું છે - અણગાર, મુનિ, મૌની, સાધુ પ્રવ્રુજિત, વ્રતી, શ્રમણ અને ક્ષપણ એ યતિના એકાર્થક વાચક છે. તેથી તે અહીં ગ્રહણ કરતા નથી. ભિક્ષુ શબ્દ તે અર્થમાં જ કહેલ છે. તેમાં અગાર - બે ભેદે છે. (૧) દ્રવ્યથી - વૃક્ષ, પત્થરાદિથી નિવૃત્ત તે દ્રવ્યાગાર (૨) ભાવાગાર - ફ્રી અગ શબ્દથી વિપાકકાળે પણ જીવવિપાકપણાથી શરીર - પુદ્ગલાદિમાં બાહ્ય પ્રવૃત્તિ રહિત થઈને અનંતાનુબંધી આદિથી નિવૃત્ત કષાય મોહનીય છે. તેમાં દ્રવ્યઅગાર પક્ષમાં. તેના નિષેધમાં અનગાર એટલે અવિધમાન ગૃહ અર્થ કર્યો. ભાવાગાર પક્ષને અલ્પતાનો વાચક છે. તેથી સ્થિતિ, પ્રદેશ, અનુભાગથી અતિ અલ્પ કષાય મોહનીય એવો અર્થ કર્યો. કષાય મોહનીય જ કર્મ છે, કર્મની સ્થિતિ આદિભૂત તે વિરતિ સંગમ નહીં. ક્લિષ્ટતર ભાવ સંયોગથી મુક્તપણાથી જ અને ફરી કષાય મોહનીયની અતિ દુષ્ટતા જણાવવા કહેલ છે.
ભિક્ષુ - રાંધવા, રંધાવવા આદિ વ્યાપારથી અટકેલા સાધુ ભિક્ષા લે છે. તે ધર્મથી તે ભિક્ષુ છે. - x - ભાષ્યકારના વચનથી ભિક્ષુ શબ્દ ત્રિકાળ વિષયક ‘યતિ’ના પર્યાય પણે સિદ્ધ છે. - X-X-X*X*
વિશિષ્ટ કે વિવિધ નય-નીતિતે વિનય - સાધુજન વડે આસેવિત સમાચાર. - × દ્રવ્યથી નીચ વડે આજીવિકા રૂપ છે અને ભાવથી સાધુ આચાર પ્રતિ પ્રવણત્વ છે, તેને હું કહીશ. “ x* x**
-
દ
સાંભળો શબ્દથી - ૪ - x- “શિષ્યને શ્રવણ પ્રતિ અભિમુખ કરવા’ તે અર્થ છે. આના વડે પરાંમુખ હોય તો પણ પ્રતિબોધ કરતા ધર્મની વ્યાખ્યા કરવી જ એમ જણાવેલ છે તથા વાચક પણ કહે છે કે - એકાંત હિત શ્રવણથી શ્રોતાને ધર્મ થાય છે, પણ અનુગ્રહ બુદ્ધિથી કહેતા વક્તાને તો એકાંતે ધર્મ થાય છે. - x - પદાર્થ કહ્યા. તેના અભિધાનથી સામાસિક પદ અંતર્ગત પદવિગ્રહ કહ્યો. પછી ચાલનાનો અવસર છે, તે સૂત્રાર્થગત દૂષણારૂપ છે.
સૂત્ર ચાલના - સંયોગના વિપ્રમુક્ત ક્રિયા પ્રતિ કર્તૃત્વથી સંયોગાત્. અર્થ ચાલના - વિનયને પ્રગટ કરીશ તે પ્રતિજ્ઞાન છે, - × - પ્રત્યવસ્થાન - શબ્દાર્થ ન્યાયથી બીજાએ કહેલ દોષના પરિહાર રૂપ છે અને તેમાં જો કે સંયોગથી વિમુક્ત થતો ભિક્ષુનું કર્મ તથા પણ કર્જ઼પણાથી અહીં વિવક્ષિત છે. ઇત્યાદિ. - ૪ - ૪ - સંયોગનો બીજો અર્થ કહે છે - સંયોગ - કષાયાદિ સંપર્કરૂપ પણાથી અવિપ્રમુક્ત - અપરિત્યક્ત. આ સંયોગાવિપ્રમુક્તને, ઋણની જેમ - કાલાંતર કલેશ અનુભવ હેતુતાથી ઋણ - આઠ પ્રકારના કર્મ, તે કરે છે. શો અર્થ છે? તેવી તેવી ગુરુવચનથી વિપરીત પ્રવૃત્તિ વડે
Page #31
--------------------------------------------------------------------------
________________
૩ ૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ એકઠાં કરે છે તે ઋણકાર. તે ભિક્ષને- કષાયાદિથી વશથી જીવવીર્યરહિતને પૌરુષMી જ ભિક્ષા, તથાવિધ ફળની નિરપેક્ષતાથી ભ્રમણશીલને વિનયપ્રગટ કરીશ. - દર્શનથી ઉત્પાદિત કરીશ. આ અધ્યયન ભણનારને જ ભારે કર્મપણાથી પ્રાયઃ વિનીત - અવિનીતના ગુણ - દોષની વિભાવનાથી જ્ઞાનાદિ વિનય પરિણતિ છે. અથવા વિરુદ્ધ નય તે વિનય અર્થાત સદાચાર, તેને હું પ્રગટ કરીશ. કોના? ભિક્ષના.
ભિક્ષણશીલનો અવિપરીત યોગ-સમાધિ તે સંયોગ. તેથી વિવિધ પરીષહને સહન ન કરીને ગુરુનિયોગ અસહિષ્ણુત્વ આળસ આદિ પ્રકારોથી જે પ્રકર્ષતયા મુક્ત છે, તે પ્રિમુક્ત છે. - x x x-.
- વિનયને પ્રગટ કરીશ, એમ કહેવાથી, વિનય આ અધ્યયનનું નામ છે, તેને પ્રગટ કરવાનું ફળ, તથા આ ઉપેય છે, આનો ઉપાય તે પ્રસ્તુત અધ્યયન છે. એ રીતે આનો ઉપાય - ઉપેય ભાવલક્ષણ સંબંધ બતાવ્યો.
હવે “સંયોગ” એ આધ પદને સ્પર્શ- નિક્ષેપ કરવાને કહે છે -
(નિયુક્તિ ૩૦ થી ૬૩ સુધી સંયોગની જ ચર્ચા છે. અમને તેમાં કંઈજ સમજણ પડી નથી. અનુવાદ પછી પણ અભ્યાસુઓએ તડાની મદદથી જ સમજવું પડે તેમ છે. તે નિશ્ચિત વાત છે.)
નિર્ણસિ - ૩૦ - વિવેચન -
“સંયોગ' વિષયક નિક્ષેપ - ન્યાસ છ પ્રકારે છે, આ ભેદો - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રસિદ્ધ છે. (અહીંવૃત્તિકારશ્રીએ અતિ વિસ્તારથી ઘણાં શ્લોકોમાં નામ આદિ નયોની વ્યાખ્યા કરેલ છે. અમે તેમાંના કેટલાંક શબ્દો કે વાક્યોને જ અહીં વ્યાખ્યારૂપે રજૂ કરેલ છે. કેમકે સમગ્ર વ્યાખ્યા સમજવા “અનુયોગદ્વાર'ના અવગાહનની આવશ્યક્તા છે. તેને સમજીને જ આ વ્યાખ્યા સમજવી સરળ બનશે, તેથી અમે સંપૂર્ણ અનુવાદ કરેલ નથી.)
- નામાદિ વિધિથી આરંભ્યા વિના તેની વ્યાખ્યા કરવી યુક્ત નથી. - દ્રવ્ય અને પર્યાયવાદીઓએ અહીં નયો ને છોડવા ન જોઈએ. - “માતૃકા' નામે ત્રણ પદ - ઉત્પત્તિ, વિગમ અને ધ્રૌવ્ય.
- અહીં ઉત્પત્તિ અને વિગમ એ પર્યાયવાદીનો મત છે, દ્રવ્યાર્થિક મત તે ધ્રૌવ્ય છે. આ રીતે માતૃકા નામે ત્રણ પદ .
- નામ કોઈ સંકેતથી કહેવાય છે, સ્થાપના નામને અનુરૂપ ક્રિયાથી અથવા બુદ્ધિથી થાય છે. તે નામ અને સ્થાપના દ્રવ્ય નિક્ષેપથી અનુવર્તિત છે. અને આ દ્રવ્યાર્થિક નય ભાવ નિક્ષેપાથી જૂદો છે. નામ, સ્થાપના અને દ્રવ્ય એ દ્રવ્યાર્થિક નયનો નિક્ષેપ છે, ભાવ એ પર્યાયાર્થિકની પ્રરૂપણા છે.
--નામનય કહે છે કે જે કારણે નામ વિના વસ્તુનું ગ્રહણ થતું નથી, તેથી નામ છે જ, તે આ પ્રમાણે કુંભ-માટીનો જ, બીજી વસ્તુનો નહીં. પ્રતીત વસ્તુથી જ તેની સ્વરૂપ પ્રતીતિ થાય છે. જેમ માટી પ્રતીત છે, તેથી કહેવાતા ઘડાનું માટી જ રૂપ થાય, તેમ પ્રતીત નામ થી જ વસ્તુ ઓળખાય છે, તેના વિના જ ઓળખાય. જો નામ
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૧
રૂપ વસ્તુ જ ન હોય, તો તે જાણતા હોવા છતાં વસ્તુમાં સંશય આદિમાંનું કંઈ પણ સંભવે છે. નામથી અર્થની પ્રતિપત્તિ થાય.
સ્થાપનાનય - સ્થાપના તે આકાર છે. આ આકાર એ અમુક આ અર્થનું પ્રમાણ છે, નામાદિ વિના આકારને કોઈ પણ ન જાણી શકે. નામ કદાચ બીજા અર્થમાં પણ વર્તે તે શક્ય છે. પણ તેના ઉલ્લેખ છતાં આકારમાં બીજો આભાસ ન થાય. નિયત નીલ આદિ અર્થ ગ્રહણ આકાર ગ્રહણથી જ ગ્રહણ થાય. - x x- આકાર જ મતિ શબ્દ વસ્તુ કિયા ફળને જણાવે છે.
- દ્રવ્યનય - જેમ નામ આદિ આકાર વિના સંવેદિત ન થાય. તેમ આકાર પણ દ્રવ્ય વિના જણાતો નથી, કેમ કે બધું દ્રવ્યાત્મક છે. દ્રવ્ય જ માટી આદિની સર્વ સ્થાસક, કોશ, કુશલ આદિ વસ્તુ છે. • x-x-x- X- કહે છે કે દ્રવ્ય પરિમાણ માત્ર છોડીને આકારદર્શનથી શું? ઉત્પાદ અને વ્યય રહિત દ્રવ્ય નિર્વિકાર જ છે. - x x-.
- ભાવાનાય - અહીં સમ્યક રીતે વિચારતા માત્ર ભાવ જે બાકી રહે છે. વપિર વિચારણા વિના, જે કારણે તેનું જ દર્શન છે. તેથી કહે છે - ભાવ એટલે પર્યાય. દ્રવ્ય તે રૂપ જ છે.-x-x-x-x- પ્રતિ સમય ઉદય અને વ્યય સ્વરૂપ સ્વયં થવાથી જ તેને ભાવ કહેવાય છે. • x x x x-.
હવે આનો પરમાર્થ કહે છે - આ ઘડો છે, તે નામ કહ્યું. પૃથુ અને બુબ્બાદિથી આકૃતિ છે. માટી રૂપ દ્રવ્ય, તેના હોવાથી ભાવ. એ પ્રમાણે ચારે ભેદ કહ્યા. તેમાં પણ નામ વિના આકાર કે આકાર વિના નામ નથી. તે બંને વિના અન્યોન્યની ઉત્તર સંસ્થિતિ નથી. જેમ મોરના ઇંડાના રસમાં જે નીલ આદિ વર્ણો રહેલા છે. તેમ બધાં જ અન્યોન્ય-ઉન્મિશ્ર નામાદિ ઘટમાં રહેલા છે. • x- “ઘડો' આદિના નામાદિ ભેદ રૂપથી જ “ઘડો' આદિ અર્થમાં બુદ્ધિ પરિણામ ઉપજે છે. તેથી બધી વસ્તુની નામ આદિ ચાર રૂપતા છે. - x-x- પ્રસંગથી આટલું કહ્યું. હવે નિર્યુક્તિકારને અનુસરે છે -
તેમાં નામ, સ્થાપના, આગમથી - નો આગમથી અને જ્ઞ શરીર ભવ્ય શરીર રૂપ દ્રવ્ય સંયોગ સુગમ છે. તવ્યતિરિક્ત દ્રવ્ય સંયોગને જણાવવા માટે કહે છે - દ્રવ્યથી કેદ્રવ્યનો સંગતયોગતે સંયોગ. સંયોગનું કૈવિધ્ય કહે છે. સંયુક્ત જ સંયુક્તક - અન્યથી સંશ્લિષ્ટ, તેનો સંયોગ- વસ્તુ અનંતર સંબંધને સંયુક્તક સંયોગ જાણવો. ઇતરેતર સંયોગ, આ જ દ્વિવિધ સંયોગ છે. વિસ્તરાર્થ જણાવવા ભેદ વડે કહે છે -
નિયુક્તિ-૩૧- વિવેચન :
સંયુક્તક સંયોગ- અનંતર નિયુક્તિમાં બતાવેલ છે. દ્રવ્યોનો સચિત્ત, અચિત્ત અને મિશ્રનો થાય છે. તેનું ઉદાહરણ કહે છે - વૃક્ષ, અણુ, સુવણદિ અર્થાત્ સચિત્ત દિવ્યાદિ તે વૃક્ષાદિ, સચિત્ત દ્રવ્યાદિ અણુ આદિ, મિશ્રદ્રવ્ય તે સુવર્ણાદિ લેવા. અહીં અણુ આદિ, સુવર્ણ આદિનું ઉદાહરણ બંને અચિત દ્રવ્યોની સચિત મિશ્ર દ્રવ્યની અપેક્ષાથી વધારાપણું જણાવવાને માટે છે, આ વધારાપણું જીવથી પુદ્ગલોના
Page #33
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ અનંતગુણત્વથી કહેલ છે. આના વડે સચિતાદિ સંયોગદ્રવ્યના જૈવિધ્યથી સંયુક્ત સંયોગનું જૈવિધ્ય કહેલ છે. તેમાં વૃક્ષાદિનું સચિત સંયુક્ત દ્રવ્ય સંયોગના વિવરણને માટે કહે છે -
૩૨
• નિયુક્તિ - ૩૨ વિવેચન -
મૂલ - સ્વ અવયવ વડે નીચે પ્રસરેલ, કંદ - તે જ મૂળ અને સ્કંધના અંતરાલવર્તી, સ્કંધ-થડ, ત્વચા - ચામડી રૂપ, છાલ. સાલ - શાખા, પ્રવાલ - પલ્લવ, પત્ર - પાન, ફળપુષ્પ અને બીજો વડે સંબંધ છે તેથી વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ આદિનો સંયુક્તક સંયોગ છે. તેજ પહેલાં ઉગતાં અંકુરા રૂપે પૃથ્વી સાથે સંયુક્ત જ મૂળ વડે જોડાય છે, પછી મૂળથી સંયુક્તક જ કંદથી છે, કંદસંયુક્ત જ સ્કંધથી છે. એ પ્રમાણે છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજો વડે પૂર્વ સંયુક્ત જ ઉત્તરોત્તરથી સંયોજાય છે, એમ ભાવના કરવી. એ પ્રમાણે ધર્મ અને ધર્મી વચ્ચે કથંચિત અનન્યત્વથી આ પ્રમાણે કહેલ છે, તેથી દોષ રહિત છે. એ પ્રમાણે ઉત્તર ભેદો પણ જાણવા.
"
.
હવે અણુ આદિ અચિત સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે • નિયુક્તિ - ૩૩ - વિવેચન -
.
·
એકરસ - તિક્ત આદિ રસમાંનો કોઈ એક, એક વર્ણ - કૃષ્ણ આદિ વર્ણમાંથી કોઈ એક, એક ગંધ - સુગંધી કે દુર્ગન્ધી, તથા બે અવિરુદ્ધ સ્નિગ્ધ, શીત આદિ સ્પર્શ જેનો છે તે, ચ શબ્દથી સ્વગત અનંત ભેદો જાણવા. આવો પરમ - જેનાથી અન્ય સૂક્ષ્મતરનો અસંભવ છે, તેવો પ્રકર્ષવાન અણુ, તે પરમાણુ અને બે અણુ આદિ. સ્કંધ • જેના બે પ્રદેશ છે તેવો દ્વિપ્રદેશ - દ્વિઅણુક, ત્રિપ્રદેશ આદિથી અચિત્ત મહાસ્કંધ સુધી, તેના વડે સંયોજ્ય. વિજ્ઞેય - સંખ્યાત, અસંખ્યાત, અનંત ભંગ વિભાવના રૂપથી જાણવું. અચિત સંયુક્ત સંયોગ – પરમાણુ જો ત્રિઅણુક આદિ સ્કંધ પરિણતિને પામે ત્યારે રસાદિ સંયુક્ત જ દ્વિ અણુકાદિ સ્કંધ વડે સંયોજાય છે, જો તિક્તતા આદિ પરિણતિને છોડીને કટુત્વાદિ પરિણતિને પામે છે, ત્યારે પણ વર્ણાદિ વડે સંયુક્ત જ કટુકાદિ વડે સંયોજાય છે. તે સંયુક્ત સંયોગ કહેવાય છે. અહીં કૃષ્ણ પરમાણુ કૃષ્ણત્વને છોડીને નીલત્વને પામે. તે એક ભંગ છે. એ પ્રમાણે બાકીના વર્ણોમાં, તથા રસ, ગંધ, સ્પર્શમાં કહેવું. એ પ્રમાણે બીજો પરમાણું દ્વિપ્રદેશાદિ વડે યોજવાથી સંખ્યાતાદિ ભંગ રચના પામે છે. હવે જીવના મિશ્ર સંયુક્તક દ્રવ્ય સંયોગને કહે છે -
• નિયુક્તિ - ૩૪ વિવેચન -
જે રીતે “ધાતુઓ' કનક આદિ યોનિ રૂપ માટી આદિ, સુવર્ણ તામ્ર આદિ વડે સ્વભાવથી સંયોગ કરે - પ્રકૃતિ, ઈશ્વર આદિ બીજા અર્થોના વ્યાપારની અપેક્ષા વિના જે સંબંધ, તેના વડે મિશ્રિત, તે સ્વભાગ સંયોગ સંયુત હોય છે. આ જ અર્થાન્તર નિરપેક્ષત્વ લક્ષણ પ્રકારથી સંતતિ - ઉત્તરોત્તર નિરંતર ઉત્પત્તિરૂપ પ્રવાહ, તેને આશ્રીને કર્મ - જ્ઞાનાવરણ આદિ સંતતિકર્મ, તેના વડે આની આદિ ન હોવાથી અનાદિ. તે અહીં ક્રમથી આવેલ સંયોગ, તેના વડે તે યુક્ત હોવાથી અનાદિ સંયુક્ત છે તે જ
Page #34
--------------------------------------------------------------------------
________________
૩ ૩
અનાદિ સંયુક્ત, અથવા સંયોગથી અનાદિ સંયુક્ત કોણ ? જીવે છે - જીવશે અને જીવ્યા તે જીવ, તેનો મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહ્યો.
- અહીં એવું કહેવા માંગે છે કે - અનંત કમણુ વગણા વડે આવેષ્ટિત અને પ્રવેષ્ટિત છતાં પણ તેનું સ્વરૂપ ચૈતન્ય અતિવર્તતું નથી કે કમણુનું અચૈતન્ય જતું નથી. તેથી તેમના યુક્તપણાથી આને સંયુક્તક મિશ્ર દ્રવ્ય રૂપે વિવક્ષા કરાય છે તેનાથી આ કમપદેશાંતરથી સંયોગને મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે. ---- આ અનાદિત્વ છતાં ઉપાયથી જીવ અને કર્મના સંયોગનો અભાવ જણાવે છે. અન્યથા મુક્તિના અનુષ્ઠાનનું વૈફલ્ય દશવિ છે. --- હવે ઇતરેતર સંયોગ બતાવે છે -
• નિર્યુક્તિ - ૩૫ - વિવેચન -
ઇતરેતર એટલે પરસ્પરનો સંયોગ - ઘટના તે ઇતરેતર સંયોગ. પરમાણુનો તથા પ્રદેશોનો. સૂક્ષ્માતિશય લક્ષણથી કહેવાય છે. તે પ્રદેશો - ધમસ્તિકાયાદિ સંબંધી તેમનો નિર્વિભાગ ભાગ, અભિપ્રેત, ઇતરેતર સંયોગ જોડાય છે. તેમ આગળ પણ કહેવું, અભિપ્રેત વિષયપણાથી આનું અભિપ્રેતત્વ છે, તેનાથી વિપરીત તે અનભિપ્રેત છે. અભિમુખતાથી વ્યક્તપણે જેના વડે અર્થ કહેવાય, તે અભિલાપ - વાચક, તેના વિષયપણાથી શબ્દને અભિલાપ કહે છે. આનો સંબંધ અને શબ્દાંતર યોજવું. સંબંધ, તે સ્વસ્વામીત્વ આદિ અનેક પ્રકારે કહેવાશે. આ ઇતરેતર સંયોગના આટલા જ ભેદો છે.
હવે પરમાણુનો સંયોગ કહે છે. • નિર્યુક્તિ - ૩૬ - વિવેચન -
પરમાણુ સંબંધી બે ભેદ છે - સંસ્થાન અને સ્કંધથી. આ રૂપથી પુદ્ગલાત્મક વસ્તુ રહે છે, તે સંસ્થાન - આકાર વિશેષ, તેથી તેને આશ્રીને અને સ્કંધને આશ્રીને છે. બે ભેદ છતાં પ્રત્યેકના ભેદોનો કહે છે. સંસ્થાન વિષયક પાંચ પ્રકાર અને સ્કંધ વિષયક બે પ્રકાર છે. અહીં સંસ્થાન અને સ્કંધ ભેદ દ્વારા જ આ ઇતરેતર સંયોગભેદ છે, તેથી અભિધાન ઉચિત છે. સંસ્થાનાભેદના અભિધાન પ્રસ્તાવમાં પણ અલ્પ વક્તવ્ય હોવાથી સ્કંધ ભેદને હેતુભેદ દ્વારથી કહે છે -
• નિયુક્તિ - ૩૭ - વિવેચન -
પરમાણું પુગલો નિશ્વે બે કે ઘણાં - ત્રણ વગેરે છે. તે પરમાણુ યુગલો એક પિંડતાને પામીને નિર્વેત છે. શું નિર્ત છે? દ્વિ અણુક આદિ સ્કંધ, આના વડે હિપરમાણુ જન્યતાથી ઘણાં પરમાણુ જન્યત્વથી સ્કંધના બે ભેદ કહે છે. અહીં રૂક્ષ કે નિષ્પ એક ગુણનો સંબંધ કરતાં દ્વિગુણ અધિકતાથી સ્વ સ્વરૂપ અપેક્ષાથી સંબંધ કરાય છે, પણ સમગુણ કે એક ગુણ અધિકથી સંબંધ થતો નથી. અર્થાત્ એક ગુણ સ્નિગ્ધ ત્રિગુણ નિષ્પથી સંબંધ કરે છે. ત્રિગુણ નિગ્ધ, પાંચ ગુણ નિષ્પથી સંબંધ કરે છે, ઇત્યાદિ. એ રીતે દ્વિગુણ નિષ્પ ચાર ગુણ નિષ્પથી સંબંધ કરે છે, ઇત્યાદિ. એ
પ્રમાણે એક ગુણ રૂક્ષથી ત્રિગુણ રૂક્ષ સાથે ઇત્યાદિ સંબંધ જાણવો. પણ એક ગુણ Jain 37 3hternational
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉત્તરાધ્યયન મૂલક-સટીક અનુવાદ/૧ નિષ્પનો એક ગુણ સ્નિગ્ધ સાથે કે બે ગુણ સ્નિગ્ધ સાથે સંબંધ ન થાય યાવત્ અનંતગુણ નિષ્પનો અનંતગુણ નિષ્પ સાથે સંબંધ ન થાય ----- કેમકે સમગુણ કે એક ગુણ અધિક સાથે સંબંધ થતો નથી. ---- કહ્યું છે કે સમનિગ્ધતાથી બંધ ન થાય, સમરૂક્ષતાથી પણ ન થાય. વિમાત્ર સ્નિગ્ધ રૂક્ષત્વથી સ્કંધોનો બંધ થાય છે. બે જધન્ય ગુણવાળા સ્નિગ્ધનો કે તે પ્રમાણે જ રૂક્ષ દ્રવ્યોનો એકાધિક ગુણમાં પણ બંધનો પરિણામ ન થાય. નિષ્પનો દ્વિગુણાધિક નિષ્પ સાથે. એ રીતે રૂક્ષનો પણ બંધ જાણવો.
નિગ્ધ અને રૂક્ષના પરસ્પર બંધની વિચારણામાં સમગુણનો કે વિષમગુણનો જધન્યને વર્જીને પરિણતિ થાય છે.
જે વિશેષણથી સંસ્થાનથી સ્કંધના ભેદથી ઉપાદાન છે; તેનો આવિષ્કાર કરતાં કહે છે - તે સ્કંધનો આકાર તે સંસ્થાન. તેમાં પરિમંડલાદિ અનંતરોક્ત પ્રકારે આ - રીતે રહે તે ઈચ્છ, ન રહે તે અનિઘંસ્થ. આના વડે નિયત પરિમંડલાદિમાંનો કોઈ આકાર સંસ્થાન છે. બાકીના અનિયત આકાર સ્કંધ છે. સ્કંધોનો પણ પરસ્પર બંધ થાય છે. તેમનો પણ ઇતરેતર સંયોગ અહીં કહેલ છે, કેમકે તેમના પ્રદેશોનો સભાવ છે.
હવે સંસ્થાનના ભેદો કહે છે - • નિર્યુક્તિ - ૩૮ + વિવેચન -
પરિમંડલ, વૃત્ત, વ્યગ્ર, ચતુરગ્ન, આયત. તેમાં બહાર વૃત્ત પણે અવસ્થિત પ્રદેશ જનિત અને અંદર પોલું તે પરિમંડલ. વૃત્ત - તે જ અંદરથી પોલાણ રહિત, જેમ કુંભારનો ચાકળો. વ્યગ્ર ત્રિલોક. જેમ શૃંગાટકનું. ચતુરમ્ર - ચતુષ્કોણ. જેમ કુંબિકાનું આયત - લાંબુ, જેમ દંડનું. આટલાં જ સંસ્થાન ભેદો છે. ધન એવું પ્રતર જે ધનપતર.---- તેથી એકૈક પરિમંડલાદિ પ્રતર ધન હોય છે, તેમ જાણવું. તેમાં પહેલું અથાત્ પરિમંડલ સંસ્થાન વર્જવું. ઓજઃ પ્રદેશ - વિષમ સંખ્યા પરમાણુક અને જન્મ - યુગ્મ પ્રદેશ. અહીં ધનuતર ભેદ જ વૃત્ત આદિથી ભેદાય છે, તેથી પ્રતરવૃત્ત ઓજપ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. એ પ્રમાણે ધનવૃત્ત પણ ઓજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. આ પ્રમાણે પરિમંડલ સિવાયના બધામાં કહેવું પરિમંડલમાં સમ સંખ્યામાં જ તેનો સંભવ હોવાથી આવા પ્રકારના ભેદો અસંભવ છે.
આ પરિમંડલાદિ પ્રત્યેક જધન્ય અને ઉત્કૃષ્ટ છે. તેમાં ઉત્કૃષ્ટ તે સર્વ અનંતાણુ નિષ્પન્ન અસંખ્ય પ્રદેશાવગાઢ તે એકરૂપતાથી ન કહેલ હોવા છતાં સંપ્રદાયથી જાણવાને શક્ય છે, તેની ઉપેક્ષા કરીને જધન્ય તો પ્રત્યેક ભેદ અન્યાન્ય રૂપતાથી તે પ્રમાણે નથી, તેને ઉપદર્શનાર્થે કહે છે -
• નિયુક્તિ - ૩૯ થી ૪૧ + વિવેચન -
સંસ્થાનોમાં વૃત્તના પાંચ, બાર, સાત અને બબીશ ભેદો છે. શ્વસના ત્રણ, છ, પાત્રીશ, ચાર ભેદો છે. ચતુરમ્રના નવ ચાર, સત્તાવીશ અને આઠ ભેદો છે, આયતના
Page #36
--------------------------------------------------------------------------
________________
૩ ૫
ત્રણ, બે, પંદર, છે ભેદો છે. આયત સંસ્થાનમાં પીસ્તાળીશ, બાર, છ ભેદો થાય અને પરિમંડલમાં ૨૦ અને ૪૦ થાય.
આયતમાં છ ભેદ અભિધાનના અવ્યાપિન્વથી પૂર્વે ન કહ્યા છતાં શ્રેણિગત બે ભેદ અધિકનો ત્યાં સંભવ છે. તથા પરિમંડલાદિત્વમાં પણ સંસ્થાનોના વૃત્તાદિ ભેદોનો ઓજઃ પ્રદેશ પ્રતરાદિના અનંતોરાદિષ્ટત્વથી પ્રત્યાત્તિન્યાયથી યથાક્રમ પંચક આદિથી પહેલાં ઉપદર્શન કર્યું. પછી પરિમંડલના બે ભેદોનું ઉપદર્શન કરવું. તેમાં ઓજઃ પ્રદેશ પ્રતર-વૃત્ત પાંચ અણુ નિષ્પક્ષપાંચ આકાશ પ્રદેશાવગાઢ, તેમાં અહીં એક અણુ અંતરથી
સ્થાપવું, ચારે- પૂર્વાદિ દિશામાં એક-એકની સ્થાપના કરવી. આ પ્રમાણે કૃતિકારીએ ઉક્ત - નિર્યુક્તિ ૩૯ થી ૪૧ના અર્થ પ્રમાણે પાંચ, બાર, સાત, બત્રીશ, ત્રણ, છ ઈત્યાદિ ભેદોની સ્થાપના આકૃતિ સહિત દરેલ છે. જિજ્ઞાસુઓએ આકૃતિ અને તેની સ્થાપનાની રીત મૂળ વૃત્તિમાં જોવી. અમે અહીં માત્ર પહેલી સ્થાપના ઉપર દર્શાવી છે. બાકી યથાયોગ્ય જાણી લેવી.
પરમાણુનો ઇતરેતરયોગ કહ્યો. હવે તેના જ પ્રદેશોને કહે છે - • નિર્યુક્તિ - ૪૨ - વિવેચન
ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પગલોના પ્રદેશો, તેના પાંચ સંખ્યાપણાથી સંયોગ જાણવો. તે ઋતત્વથી ધમદિ વડે સ્કંધોથી તથા તેના અંતર્ગત દેશોથી અને પ્રદેશાંતરથી, સજાતીય અને વિજાતીયથી પ્રદેશોનો સંયોગ “ઇતરેતર” નામે પ્રદેશ સંયોગ કહેવાય છે. આના જ વિભાગ કહે છે - ધર્મ, અધર્મ અને આકાશ પ્રદેશોના ધર્માદિ વડે જ ત્રણથી, તેના જ દેશો અને પ્રદેશાંતરથી પ્રકૃતત્વથી ઇતરેતર સંયોગ અનાદિ અને આદિ બે ભેદે છે. તે પારિશેષ્યથી જીવપ્રદેશ અને પુગલ પ્રદેશ જાણવા. તેથી જ કહે છે કે - સંસારી જીવ પ્રદેશો અને કર્મપુદગલ પ્રદેશો પરસ્પર અને ધર્માદિ પ્રદેશો સાથે સંયોજાય છે અને છુટા પડે છે. જીવ પ્રદેશોનો ધમદિ ત્રણેના દેશ, પ્રદેશની અપેક્ષાથી પુગલ અને સ્કંધાદિની અપેક્ષાથી આદિ સંયોગ છે, ધમિિદ સ્કંધ ત્રણની અપેક્ષાદિથી અનાદિ છે. પગલ પ્રદેશોના પણ ધમદિ સ્કંધ ત્રણની અપેક્ષાથી અનાદિ અને શેષ અપેક્ષાથી આદિ છે. - x x
પ્રદેશોનો ઇતરેતર સંયોગ કહ્યો. હવે તેના અભિપ્રેત અને અનભિપ્રેત ભેદરૂપને કહે છે -
• નિર્યુક્તિ - ૩ - વિવેચન •
અભિપ્રેત અને અનભિપ્રેત ઇતરોતર સંયોગ શબ્દાદિ પાંચ વિષયોમાં જાણવો. અર્થથી ઇંદ્રિય અને મનની તેમાં ગ્રહણ પ્રવૃત્તિમાં ગ્રાહ્ય - ગ્રાહક ભાવ છે. તે અભિપ્રેતાર્થ વિષયક અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ વિષયથી અનભિપ્રેત થાય છે, તેમ જાણવું. અહીં અભિપ્રેત અને અનભિપ્રેત વિષયત્વમાં અભિપ્રેત અને અનભિપ્રેતનો ઇતરેતર સંયોગ છે. તેમાં ઇંદ્રિયોના પ્રમોદ હેતુતાથી અનુકૂળ થવ્યકાકલીગીતાદિથી અભિપ્રેત અને પ્રતિલોમ - ઉક્ત વિપરીત કાકસ્વરાદિ તે અનભિપ્રેત છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ અહીં ગાથાના પશ્ચાઈથી મનોનિરપેક્ષ પ્રવૃત્તિ અભાવે પણ ઇંદ્રિયોના પ્રાધાન્યને આશ્રીને તેની અપેક્ષાથી અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ કહેલ છે.
હવે મનો અપેક્ષાથી તે જ કહે છે. • નિયુક્તિ - ૪૪ • વિવેચન -
બધી ઔષધયુક્તિ, ગંધયુક્તિ, ભોજનવિધિ, રાગવિધિ, ગીત વાસ્ત્રિ વિધિ અનુલોમ - અનુકૂળ હોય તે અભિપ્રેત છે. -૦- બધી, ઇંદ્રિયોને અનુકૂળ અને પ્રતિકૂળ, આ ઔષધિયુક્તિ આદિ વડે ઔષા - અગરુ કુંકુમાદિની અને સાજીખાર આદિની યુક્તિ જોડવું તે સમ-વિષમ વિભાગ કે નિયત ઔષધિયુક્ત. ગંધદ્રવ્યોની શ્રીખંડ આદિ અને હસુણાદિની યુક્તિ. તે ગંધયુક્તિ, ભોજન- અન્નની વિધિ, શાલિ ઓદનાદિ અને કોદરા ભોજનાદિની ભેદો તે ભોજનવિધિ, રાગવિધિ - તેમાં કુસંભઆદિથી બીજા વર્ણને કરવો તે રાગ, તેની નિગ્ધત્વકે ક્ષાદિ વિધિ. ગીત-ગાન, કોયલનો સ્વર કે કાગડાનો સ્વર, તેની વિધિ. ઇત્યાદિ તેમાં જે અનુકૂળ હોય તે અભિપ્રેત અર્થ જે શુભ હોય કે અશુભ પણ મનને અનુકૂળપણે જણાય છે. આના વડે એમ પણ કહે છે કે, જો આ જ દેશ અને કાળ અવસ્થાદિ વશથી વિચિત્ર અભિસંધિતાથી પ્રાણીના મનને અનુનલોમ હોય તો તે અનાભિપ્રેત છે.
ઇંદ્રિય અપેક્ષાથી અને મનો અપેક્ષાથી ભેદ વડે અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ કહ્યો. અથવા નિરંતર ગાથા પશ્ચાઈથી અવિશેષથી ઇદ્રિય અને મનને અનુકૂળ અભિપ્રેત અર્થ છે અને બીજે તે અનભિપ્રેત કહ્યો. આ ગાથા વડે પણ તે જ વિશેષથી દર્શાવ્યો, એવી વ્યાખ્યા કરી છે. -~
અભિપ્રેત અને અનભિપ્રેત ભેદરૂપ ઇતરેતર સંયોગ કહ્યો. હવે આ જ અભિલાપનો વિષય કહે છે -
• નિર્યુક્તિ - ૪૫ - વિવેચન -
અભિલાષ વિષયક સંયોગ-પ્રક્રમથી અભિલાપ ઇતરેતર સંયોગ, તે ત્રણ પ્રકારે સંભવ છે. (૧) અભિલાપના અભિલાયથી, (૨) અભિલાપના બીજા અભિશાપથી, (૩) વર્ણનો વણઉત્તરથી. તેમાં પહેલો - અભિલાખના દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. દ્રવ્ય વિષયક - તે અર્થથી ઘટાદિ શબ્દનો છે. ક્ષેત્ર વિષયક - આકાશનો માર્ગમાં અવગાહનાદાન લક્ષણથી છે. કાળ વિષયક - સમયાદિ શ્રુતના વર્તનાદિ વ્યંગથી કાળ પદાર્થ વડે. ભાવ વિષયક - ઔદયિકાદિ વચનથી મનુષ્યત્વાદિ પર્યાયથી છે.
બીજો ભેદ - કિકસંયોગાદિ, અહીં હિકના ગ્રહણથી બંને અભિલાષ્ય ગ્રહણ કરાય છે. તેમાં દ્વિકસંયોગ આ પ્રમાણે - તે અને તેને તે બંને. ત્રિક સંયોગ આ પ્રમાણે - તે અને તે બંને - તે ત્રણ. અહીં તે બંને અને તે ત્રણે એમ કહેવાથી તે અને તે તથા તે અને તે બંને ન કહ્યા છતાં એક્ત અભિલાણાર્થ બંને અન્યત્ર અભિલાણાર્થત્રયની સાથે જણાય છે. આનું અભિલાપ સંયોગત્વ અભિલાપ દ્વારકત્વથી અભિલાપ્ય સાથે જણાય છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩
ત્રીજો ભેદ - બે અક્ષર અને અક્ષરોનો સંયોગ તે અક્ષરસંયોગ તે આદિ છે, જે ઉદાત્તાદિ અશેષ વર્ણ ધર્મ સંયોગનો, તે આ અક્ષર સંયોગાદિ xx- આનું અભિલાપ સંયોગત્વ વણદિના કોઈ અભિલાપ અનન્યત્વથી તે રૂપ છે. અથવા “અક્ષરસંયોગ” આના વડે બધો જ વ્યંજન સંયોગ કહ્યો છે. આદિ શબદથી “અર્થસંયોગ' લેવો. ૪-૪
આ અભિલાપનું દ્રવ્યસંયોગત્વ દ્રવ્યત્વથી છે. આનું દ્રવ્યત્વ ગુણના આશ્રયપણાથી સ્પર્શત્ત્વથી છે. ૪-૪-૪
અભિલાપ વિષયક ઇતરેતર સંયોગ કહ્યો. હવે સંબંધન સંયોગરૂપનો અવસર છે. તે પણ દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યસંયોગ -
નિક્તિ - ૪૬ : વિવેચન :
પ્રાયઃ “આ મારુ” ઇત્યાદિ બુદ્ધિથી, આના વડે કે આમાં આત્મા આઠ પ્રકારના કર્મની સાથે બંધાય તે સંબંધન. તેવા આ સંયોગ તે સંબંધનસંયોગ. તેના સચિત્ત, અચિત્ત, મિશ્ર એ ત્રણ ભેદ છે. સચિતમાં દ્વિપદ, ચતુષ્પદ, અપદને જાણવા. તેમાં દ્વિપદ સંયોગ, જેમકે- પુત્રી. ચતુષ્પદ સંયોગ, જેમકે - ગાય. અપદ સંયોગ- ફણસ. આચિત - હિરણ્ય, મણિ, મુક્તાદિ. મિશ્ર સંયોગ તે રથમાં જોડેલ ઘોડા. આદિ શબ્દથી બળદગાડું આદિ લેવા. બહુધા - ઘણાં પ્રકારે. અહીં સચિતવિષયત્વથી સંબંધનસંયોગ પણ સચિત ઇત્યાદિ સર્વત્ર કહેવો. ૪-૪- હવે ક્ષેત્ર, કાળ અને ભાવ વિષય કહે છે -
• નિર્યુક્તિ - જ0 + વિવેચન -
ક્ષેત્ર અને કાળ એ બંનેના તથા ભાવના દ્વિક સંયોગ થાય તે બધાં આદેશ તથા અનાદેશ બન્ને ભેદે થાય છે. તે આ રીતે - ક્ષેત્ર વિષયક અને કાળ વિષયક, તેમાં આગમપ્રસિદ્ધ પ્રકારથી તે બંનેના બબ્બે ભેદો જાણવા. ચ શબ્દથી અહીં ભાવમાં યોજાય છે. સંયોગના પ્રક્રમથી સંબંધનસંયોગ થાય છે. ૪-૪- હવે ક્ષેત્રાદિનું સૈવિધ્ય કહે છે- આદેશઅને અનાદેશ. આ દેશમાં આ મર્યાદાથી, વિશેષરૂપે અનતિક્રમરૂપથી, દિલ્થ- કહેવું તે આદેશ. અર્થાત્ તેમાં વિશેષ છે, તેનાથી અન્ય તે અનાદેશ સામાન્ય
છે. -~
ક્ષેત્ર વિષયક અનાદેશ આ પ્રમાણે - આ જંબૂદ્વીપ છે, આદેશમાં આ પ્રમાણે - આ ભરતક્ષેત્ર છે. કાળ વિષયક અનાદેશ - આ દોષમિક કાળ છે. આદેશમાં - આ વાસંતિક છે. ભાવ વિષયક અનાદેશ - આ ભાવવાન છે, આદેશમાં આ ઓદયિક ભાવવાન છે. સામાન્ય અવગમ પૂર્વકત્વથી વિશેષ અવગમને એ પ્રમાણે ઉદાહરણથી જણાવાય છે. નિયુક્તિમાં વિપર્યય છે, છતાં ભરત એ મગધાદિની અપેક્ષાથી સામાન્ય છે. એ પ્રમાણે બધે જ સામાન્ય અને વિશેષનું અનિયતત્વ જણાવે છે. ૪-૪
ક્ષેત્ર અને કાલગત આદેશ - અનાદેશને સુગમ જાણીને ભાવગત આદેશ અનાદેશ વિષયક જણાવવા માટે પહેલાં અનાદેશ વિષયને ભેદથી કહે છે -
• નિર્ભક્તિ - ૪૮ + વિવેચન - ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને સાંનિપાતિક
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસુર-સટીક અનુવાદ/૧ એ પ્રમાણે છ ભેદે અનાદેશ થાય છે. -૦- તેમાં ઉદય - શુભમાં તીર્થકર નામ આદિ પ્રકૃતિ અને અશુભમાં મિથ્યાત્વ આદિને વિપાકથી અનુભવે, તેના વડે નિવૃત્ત તે ઔદયિક. xx- વિપાક અને પ્રદેશ અનુભવરૂપતાથી ઉદયના બે ભેદ છે. વિષ્ક્રમણનો ઉપશમ, તેના વડે નિવૃત્ત તે પથમિક. ક્ષય - કર્મનો અત્યંત ઉચ્છદ, તેના વડે નિવૃત્ત તે ક્ષાયિક. તથા ક્ષયોપશમમાં ચ - ઉદયાવસ્થાનો અભાવ, ઉપશમ - ઉદયત્વને શાંત કરવું છે. આ ક્ષયોપશમ વડે નિવૃત તે ક્ષાયોપથમિક. પરીણમન એટલે બધાં પ્રકારે જીવોનું અને સજીવોનું જીવત્વાદિ રૂપને અનુભવવું તે. સંનિપાત એટલે ઔદયિકાદિ ભાવોનો દ્વિ-આદિ સંયોગ. આ છ પ્રકારે થાય છે. અનાદેશ એટલે સામાન્ય. તેનું સામાન્યત્વ ઔદયિકાદિના ગતિ, કષાય આદિ વિશેષમાં અનુવૃત્તિ ધર્મકત્વથી છે. આ અનાદેશ વિષયક સંયોગો પણ છ જાણવા.
- - હવે આદેશ વિષયક તેને જ ભેદથી કહે છે - • નિયુક્તિ - ૪૯ + વિવેચન :
આદેશ વળી બે ભેદ છે, કઈ રીતે? અર્પિત વ્યવહાર અને અનર્પિત વ્યવહાર, અતિ એટલે ક્ષાયિકાદિ ભાવ, જેમાં જ્ઞાતા સ્વ આધારે વિચારે છે બોલે છે ઇત્યાદિ. અનત વસ્તુના સાધારણત્વમાં પણ નિરાધાર જ પ્રરૂપણાર્થે વિવક્ષિત છે, જેમકે - સર્વ ભાવ પ્રધાન ક્ષાયિક ભાવ છે. આના પણ ભેદો કહે છે - એક એક, તે અર્પિત વ્યવહાર. અનર્પિત વ્યવહાર વળી ત્રણ ભેદે છે - આત્મામાં, પરમાં, ઉભયમાં. અહીં પણ અનર્પિતની પ્રરૂપણા માત્ર સત્વમાં છતાં અર્પિત પ્રતિપક્ષત્વથી જ અહીં ઉપાદાન છે. તેથી વસ્તુતઃ તેના અસત્વપણાથી તેનો કોઈ સાથે સંયોગ થતો નથી, તેથી તેના ભેદથી સંયોગભેદ થતો નથી. અર્પિતમાં સ્વ, પર, ઉભયથી ત્રણ ભેદ થાય છે. તેથી તેનો ત્રિવિધ સંયોગ કહ્યો છે. તેમાં આત્માર્પિત સંબંધન સંયોગ કહે છે -
• નિક્તિ - ૫૦ + વિવેચન :
ઔપશામિક, ક્ષાયિક, લાયોપથમિક અને પારિણમિક એ ચારને નિશ્ચ આત્મા સંયોગ જાણવા. -૦- ૮૪- આત્મસંયોગ – આત્મા અર્પિત સંબંધન સંયોગ, અહીં આત્મ શબ્દથી અર્પિતભાવ જ ધર્મ-ધર્મીના કંઈક અનન્યત્વથી કહેલ છે. વૃદ્ધો પણ કહે છે કે આ જ જીવમય હોય છે. આ ભાવોથી જીવ અન્ય હોતો નથી. ઔપશામિકાદિ ભાવોને પૂર્વે અનાદેશથી કહ્યાં છતાં અહીં આદેશત્વથી કહ્યા તે સમ્યકત્વાદિ વિશેષ નિષ્ઠત્વથી વિવક્ષિત છે અથવા ભાવ સામાન્ય અપેક્ષાથી છે.
• નિયુક્તિ - ૫૧ + વિવેચન
ઔદયિક ભાવને વજીને જે સાક્ષિપાતિક ભાવ છે તેના અગિયાર સંયોગ, આત્મ સંયોગ છે. -૦- સંયોગ – બે આદિ મીલનરૂપ જેમાં છે તે અગિયાર સંયોગ. સૂત્રના આ વિષયના સૂચકપણાથી જે સંયોગ છે તે. આ પણ માત્ર ઔપશમિકાદિ સંયોગ નથી. પણ પૂર્વવતુ આત્માર્પિત સંયોગ છે. અગિયાર સંયોગો આ પ્રમાણે થાય - પથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પરિણામિકના ચારના છ હિક સંયોગ,
Page #40
--------------------------------------------------------------------------
________________
-
ચાર ત્રિકસંયોગ, એક ચતુક સંયોગ. એ બધાં મળીને ૧૧ સંયોગ થાય. હવે બાહ્યાર્પિત સંબંધન સંયોગ
• નિયુક્તિ • પર + વિવેચન -
લેશ્યા, કષાય, વેદના, વેદ, અજ્ઞાન, મિથ્યાત્વ અને મિશ્ર. જેટલા ઔદયિક ભાવો છે, તે બધાં બાહ્ય સંયોગ છે. -૦- લેડ્યા - લેડ્યા અધ્યયનમાં કહેવાનારા, કષાયો, વેદના - સાતા કે અસાતારૂપ, વેદ - પુરુષ, સ્ત્રી કે ઉભયના અભિલાષ રૂપ, મિથ્યાત્વના ઉદયવાળાને અસત અધ્યવસાયરૂ૫ જ્ઞાન પણ અજ્ઞાન છે. ૪. તેથી જ મિથ્યાત્વના ઉદય ભાવિત્વથી તેનું ઔદયિકત્વ છે. તેના દલિકોમાં અર્પિતત્વની વિવક્ષાથી બાહ્ય અર્પિતત્વ છે. “મિથ્યા' એ ભાવપ્રધાનત્વથી મિથ્યાત્વ અર્થાત્ અશુદ્ધ દલિક સ્વરૂપ છે. મિશ્ર - શુદ્ધાશુદ્ધ દલિક સ્વભાવ. ચ શબ્દ બાકીના ઔદયિક ભેદના સમુચ્ચય માટે છે. તેથી ઉપસંહાર કરતાં કહે છે -
ઔદયિક ભાવના જેટલાં પરિમાણો છે, તે વિષયોનો જે સંયોગ તે બધો જ બાહ્ય છે, બાહ્ય સંયોગને પ્રકૃતત્વથી સંબંધન સંયોગ જાણવો. અહીં પણ બાહ્ય શબ્દથી પૂર્વવત્ બાહ્યઅર્પિત કર્યું.
(શંકા) ઔદયિક પણ જીવભાવત્વથી જીવાર્પિત જ છે, તો પછી બાહ્યકર્મમાં અર્પિત કેમ કહ્યું? (સમાધાન) કનુભવનનો ઉદય, આ અનુભવન અનુભવિતા જીવમાં અનુભૂયમાન કર્મમાં સ્થિત છે. તેમાં જ્યારે અનુભવિતા જીવમાં વિવક્ષા કરાય ત્યારે તેનો ઉદય જીવગત વેશ્યાદિ પરિણામ, જેનું પ્રયોજન છે, તે દયિક - કર્મના ફળપ્રદાન આભિમુખ્ય લક્ષણ કર્યું. જ્યારે અનુભૂયમાનસ્થપણે વિવક્ષા કરાય, તેના ઉદયમાં- કર્મના ફળપ્રદાન અભિમુખ્ય લક્ષણમાં ભાવ ઔદયિક, લેયા- કષાયાદિ રૂપ જીવ પરિણામ હોય તેના આશ્રયથી કહે છે - જીવને ઔદયિક ભાવો થાય છે. --~
ઉભયાર્પિત સંબંધન સંયોગને કહે છે - • નિર્યુક્તિ - ૫૩ + વિવેચન -
જે સાંનિપાતિક ભાવ, ઔદયિક ભાવથી સંયુક્ત થાય છે, તેમાં પંદર સંયોગો થાય છે. આત્મ અને કર્મના મિત્રત્વથી અર્પિત ભાવો પણ ઔદયિક સહિત ઓપશમિકાદિ મિશ્ર છે તેથી તેના વિષયપણાથી સંયોગો પણ મિત્ર છે. તે જ મિશ્રક યોગ છે. ક્રમથી સંબંધન સંયોગ જાણવો. તે પંદર સંયોગો ઔદયિકને ન છોડીને ઔપશમિકાદિ પંચકના દ્વિક, ત્રિક, ચતુષ્ક, પંચક સંયોગથી કરવા. તેમાં ચાર દ્વિક સંયોગ, છ બિક સંયોગ, ચાર ચતુષ્ક સંયોગ, એક પંચક સંયોગ, બધાં મળીને પંદર થાય.
ફરી આત્મસંયોગાદિથી બીજા પ્રકારે જણાવવા પ્રસ્તાવના કહે છે - • નિર્યુક્તિ - ૫૪ + વિવેચન :
બીજો પણ આદેશ આત્મામાં, બાહ્યમાં અને તદુભયમાં છે. તે સંયોગ તીર્થકરાદિએ કહેલ છે, તેને હું સંક્ષેપથી કહીશ.
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
બીજો પણ અર્થાત્ માત્ર એક નહીં. આદેશ
પ્રકારના પ્રસ્તાવથી કહેવા યોગ્ય છે. કેવા પ્રકારે ? આત્મામાં, બાહ્યમાં અને તદુભયમાં. સંયોગ તે સંબંધન સંયોગ. નિશ્ચે કેવલી આદિ વડે કહેવાય છે. આના વડે ગુરુ પારતંત્ર્યને જણાવે છે. તે બીજો આદેશ હું સંક્ષેપથી કહીશ. તેમાં આત્મસંયોગ કહે છે -
• નિયુક્તિ • ૫૫ + વિવેચન -
·
४०
ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક અને સાંનિપાતિક એ છ ભેદે આત્મસંયોગ છે. ઔદયિક - ઔદયિક આદિ વિષયમાં, બધામાં, ‘સંયોગ' શબ્દો જોડવો. તેથી આત્મરૂપથી સંયોગ તે સંબંધન સંયોગ. આના એક એકથી સંયોગ સંભવતો નથી, પણ બે વડે, ત્રણ-ચાર કે પાંચ વડે સંભવે છે. તેમાં બેમાં ક્ષાયિક સમ્યકત્વ અને જ્ઞાનથી કે પારિણામિક અને જીવત્વથી થાય. ત્રણ વડેમાં ઔદયિક વડે દેવગતિ આદિથી, ક્ષાયોપશમિકથી મતિ આદિથી, પારિણામિક વડે જીવત્વથી થાય. ચાર વડેમાં ત્રણ ભેદ તો કહ્યા તે લેવા અને ચોથા વડે - ઔપશમિક કે ક્ષાયિક સમ્યકત્વથી થાય. પાંચ વડેમાં જ્યારે ક્ષાયિક સમ્યક્ દૃષ્ટિથી જ ઉપશમ શ્રેણી ચડે છે, ત્યારે ઔદયિક મનુષ્યત્વથી, ક્ષાયિક સમ્યકત્વથી, ક્ષાયોપશમિક મતિ આદિથી, ઔપશમિક ચાસ્ત્રિથી, પારિણામિક જીવત્વથી થાય છે. અહીં ત્રિભંગક એક અને ચતુષ્કભંગક બે આ ત્રણે પણ ચાર ગતિભાવી છે. એ રીતે ચારગતિથી ભેદ કરતાં બાર ભંગો થાય છે.
પાંચ ભંગો મનુષ્યના જ લેવા. કેમકે તેમને જ ઉપશમ શ્રેણીના આરંભકત્વથી તેનો સંભવ છે. અન્યથા ત્રણ સંયોગથી જ સંભવે છે. તે આ પ્રમાણે - ઔદયિકથી મનુષ્યત્વ વડે, જ્ઞાયિકથી જ્ઞાન વડે, પારિણામિકથી જીવત્વ વડે. આ કેવલીને હોય છે. પૂર્વોક્ત ભાવો ઉભયથી સિદ્ધોને જ હોય છે. આ પંચક, ત્રિક, દ્વિક સંયોગ ભંગોમાં પૂર્વના બાર ઉમેરતા પંદર ભેદો સંભવે છે. આ જ અવિરુદ્ધ સાન્નિપાતિક ભેદો ત્યાં ત્યાં કહેલા છે. --x
હવે બાહ્ય સંબંધ સંયોગ કહે છે -
• નિયુક્તિ - ૫૬ + વિવેચન -
નામમાં અને ક્ષેત્રમાં બાહ્ય સંજોગો જાણવા. કાળથી પણ બાહ્ય સંયોગ જાણવો, તદુભયથી મિશ્ર સંયોગ પણ થાય. -૦- નામમાં, વસ્તુને જણાવતા ધ્વનિ સ્વભાવથી, ચ કારથી દ્રવ્યથી, ક્ષેત્રમાં આકાશના દેશરૂપથી, પ્રકૃતત્વથી સંયોગ થાય, તેને બાહ્યવિષયત્વથી જાણવા. આ સંબંધન સંયોગ કાળથી પણ થાય છે. તે કાલ આવલિકાદિ વડે છે. તેનાથી જે સંયોગ, તે બાહ્ય સંબંધન સંયોગ જાણવો.
સમય,
અહીં રહસ્ય આ પ્રમાણે છે - જે પુરુષ આદિનો દેવદત્ત આદિ નામથી સંબંધ છે, તે “આ દેવદત્ત છે’' ઇત્યાદિ, દ્રવ્યથી દંડી આદિ ક્ષેત્રથી અરણ્યજ, નગરજ ઇત્યાદિ કાળથી દિનજ, રજનિજ ઇત્યાદિ. તે બધાં નામાદિ વડે બાહ્ય જ છે, તેથી બાહ્ય સંબંધન સંયોગ કહ્યા. ભાવથી સંયોગ આત્મસંયોગત્વથી કહેલ છે. ‘તથા કાળથી બાહ્ય' એ
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે જે અલગ વાક્યરચના છે તે કેટલાંકના મતથી કાળના અસત્વને જણાવવા માટે છે. ૪-૪૦- મિશ્રના વિષયત્વથી મિશ્ર સંબંધન સંયોગ જાણવો. તે આત્મ અને બાહ્ય લક્ષણથી તદુભયમાં ઉક્તરૂપ જ થાય છે. જેમકે ક્રોધી, દેવદત્ત, કૌધી કૌતિક, માની સૌરાષ્ટ્ર અહીં ક્રોધાદિ વડે ઔદયિક ભાવ અંતર્ગતત્વથી આત્મરૂપથી નામાદિ વડે આત્માના અન્યત્વથી બાહ્યરૂપથી સંયોગ. તે ઉભય સંબંધ સંયોગ છે. ૪-૪-૪ હવે બીજા પ્રકારે બાહ્ય સંબંધન સંયોગ કહે છે -
• નિર્યુક્તિ - પ૭ + વિવેચન -
આચાર્ય, શિષ્ય, પુત્ર, પિતા, માતા, પુત્રી, પત્ની, પતિ, શીત-ઉષ્ણ, તમસુ, ઉધોત અને છાયા (એ બાહ્ય સંબંધ સંયોગ છે.)
આચાર્ય – અભિવ્યાતિ કે મર્યાદાથી સ્વયં પંચવિધ આચારને પાળે છે કે બીજા પાસે પળાવે છે કે મુક્તિના અર્થી દ્વારા સેવાય છે તે આચાર્ય. શિષ્ય - શાસિત કરવો શક્ય હોય તે. પુત્ર - પિતાના આચારને અનુવર્તીપણે પોતાને પુનિત કરે છે. પિતા - સંતાનોનું રક્ષણ કરે છે. જનની - સંતાનને જન્મ આપે છે. આ બધાં બાહ્ય સંબંધન સંયોગ વિષયત્વથી બાહ્ય છે તેમ પૂર્વાચાર્યો કહે છે. આ વાક્ય બધે જ જોડવું.
દુહિતા - પુત્રી, માતાને કેવળ દુધને માટે દોહે છે તે. ભાચ – ભર્યા જેનું પોષણ કરે છે તે, પત્ની, પતિ-પત્નીનું રક્ષણ કરે છે. શીત- ઠંડી, ઉષણ - પ્રાણીને જે બાળે છે તે. છાયા - આતપને છીનવે છે તે. આતા - ચોતરફથી જગતને સંતાપે છે તે. ચ શબ્દ રામ, નોકર આદિ બાકીના સંબંધીના સમુચ્ચયને માટે છે.
નૈક્ત વિધિથી આ લક્ષણો કહ્યા.
હવે રહસ્ય કહે છે - આચાર્ય, શિષ્યથી અન્યત્વને લીધે બાહ્ય છે, તેથી જે તેના વડે શિષ્યનો સંયોગ - શિષ્ય એમ કહેતા અવશ્ય આચાર્યને આક્ષેપ કરે છે. એ રીતે આક્ષેપ્ય આક્ષેપક ભાવ લક્ષણ છે તે બાહ્યથી છે, એમ કરીને બાહ્ય સંબંધન સંયોગ છે તેથી તે વિષયમાં આચાર્યપણ ઉપચારથી તે પ્રમાણે કહેવાય છે, શિષ્યપણ આચાર્યથી અન્યત્વને લીધે બાહ્ય છે. ૪-૪- એ પ્રમાણે પુત્ર-પિતા આદિમાં પણ કહેવું. બધે સામાન્યથી પરસ્પર આક્ષેપ્ય - આક્ષેપક ભાવ છે. વિશેષ નિરૂપણામાં ઉપકાર્ય - ઉપકારક ભાવ, જન્મય - જનકભાવ, વિરોધ સંબંધ તે-તે સંબંધોમાં જાણવો.
હવે આચાર્ય-શિષ્ય મૂલત્વથી તેમનો અનુયોગ કહે છે - • નિર્યુક્તિ - ૫૮ + વિવેચન -
આચાર્યને આચાર્ય જ અન્ય સદેશ થાય છે, અનાચાર્ય થતો નથી. કેમકે બીજે આચાર્યના ગુણો અવિધમાન છે. આચાર્ય સિવાય બીજે છત્રીશ ગુણ યુક્તતા નથી. તેનાથી યુક્ત હોય તો તે બીજા પણ તત્વથી આચાર્ય જ છે. આ ૩૬ ગુણો કયા છે? પ્રત્યેક ચાર પ્રકારે - આઠગણિ સંપદા છે, તેથી બત્રીશ ગુણ, તેમાં આચારાદિ ચાર વિનયને ઉમેરતા - છત્રીશ ગુણો થાય છે. તે આઠગણિ સંપદા આ પ્રમાણે છે :
(૧) આચાર સંપત, (૨) શ્રુત સંપત, (૩) શરીર સંપત, (૪) વચન સંપત,
Page #43
--------------------------------------------------------------------------
________________
૪ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ (૫) વાયના સંપત (૬) મતિ સંપત, (૩) પ્રયોગમતિ સંપત, (૮) સંગ્રહ પરિજ્ઞા સંપત.
તેમાં (૧) આચાર સંપત - ચાર ભેદે છે. (૧) સંયમ ધ્રુવ યોગ યુક્તતા, (૨) અસંપગ્રહતા, (૩) અનિયત વૃત્તિ, (૪) વૃદ્ધ શીલતા. તેમાં (૧)સંયમ - ચાસ્ત્રિ. તેમાં ધ્રુવ - નિત્ય, યોગ - સમાધિયુક્તતા. આ સંયમ ધ્રુવ યોગ યુક્તતામાં સતત ઉપયોગ. (૨) અસત્પગ્રહ- ચોતરફથી પ્રકર્ષ વડે જાત્યાદિ પ્રકૃષ્ટતા લક્ષણથી ગ્રહણ- આત્માનું અવધારણ. (૩) અયિત વૃ1િ – અનિયત વિહાર રૂપ. (૪) વૃદ્ધશીલતા - શરીર અને મનમાં નિભૂત સ્વભાવતા અર્થાત નિર્વિકારતા.
(૨) શ્રુતસંપત ચાર ભેદે છે – (૧) બહુશ્રુતતા - યુગપ્રધાન આગમતા, (૨) પરિચિત સૂત્રતા - ઉત્કમ ક્રમ વચનાદિ વડે સ્થિર સૂત્રતા, (૩) વિચિત્ર સૂત્રતા - સ્વ પર સમય વિવિધ ઉત્સર્ગ અપવાદના જ્ઞાતા, (૪) ઘોષ વિશુદ્ધિ કરણતા - ઉદાતા અનુદાત આદિ સ્વરશુદ્ધિ વિધાયિતા.
(૩) શરીર સંપત ચાર ભેદ છે - (૧) આરોહ પરિણાહ યુક્તતા - લંબાઈ અને પહોડાઈની તુલ્યતા વડે યુક્તતા. (૨) અવિધમાનમવબાપ્યમ્ અવશપણ લજ્જાપામવી જેને છે તે અયમનવવ્યાપ્ય અથવા લજ્જાને યોગ્ય કે શક્ય તે અવબાગ, તે પ્રમાણે ન હોવાનો ભાવ તે અનવત્રાપ્યતા. (૩) પરિપૂર્ણ ઇંદ્રિયતા - ન હણાયેલા ચહ્ન આદિની કરણતા. (૪) સ્થિર સંહનનતા - તપ વગેરેમાં શક્તિયુક્તતા.
(૪) વચન સંપત ચાર ભેદે છે - (૧) આદેયવચનતા - બધાં લોકોને ગ્રાહ્ય વાક્યપણું, (૨) મધુર વચનતા • મધુરરસવત્ જે અર્થથી વિશિષ્ટાર્થપણાથી અર્થના અવગાઢવથી, શબ્દથી કઠોરતા રહિત, ગાંભીયદિ ગુણયુક્તતાથી શ્રોતાને અલ્લાદ ઉપજાવે એવા વચનો. (૩) અનિશ્રિત વચનતા - સગાદિથી અકલુષિત વચનતા. (૪) અસંદિગ્ધ વચનતા - પરિફૂટ વચનપણું.
(૫) વાયના સંપત ચાર ભેદ-(૧, ૨) વિદિત્ય ઉદ્દેશન - સમુદ્શન - પરિણામિક પણું આદિ ગુણયુક્ત શિષ્ય, જે જેને યોગ્ય છે, તેને જ ઉદ્દેશો કે સમુદેશો કરવો તે. (૩) પરિનિર્વાણવાચના - પૂર્વે આપેલ આલાપકાદિ સંપૂર્ણપણે પોતાના આત્મામાં પરિણમાવતા શિષ્યને સૂત્રગત અશેષ વિશેષ ગ્રહણકાળની પ્રતીક્ષા કરીને શક્તિ અનુરૂપ પ્રદાનથી અશેષ અનુભવીને સૂત્ર પ્રદાન કરવું તે. (૪) અર્થનિયપણા - સૂત્ર અભિધેય વસ્તુ. તેની પ્રચૂર નિર્વાહણા, પૂર્વાપરસંગતિથી સ્વયં જ્ઞાનથી અને બીજાને કથનથી નિર્ગમન કરવું, તે નિયપના.
(૬) અતિસંપદા ચાર ભેદે -(૧) અવગ્રહ, (૨) ઇહા, (૩) અવાય, (૪) ધારણા. આ અવગ્રહાદિ તે-તે સ્થળે કહેવાયેલા છે.
() પ્રયોગમતિ સંપ્રદા ચાર ભેદે છે - (૧) આત્મજ્ઞાન - વાદાદિના કાળે કઈ રીતે આ પ્રતિવાદીને જીતવા, તે મારી શક્તિ છે કે નહીં? તેની આલોચના (૨) પુરુષજ્ઞાન - આ પ્રતિયાત પુરુષ શું સાંખ્ય છે કે અન્ય અને પ્રતિભા આદિવાળો છે કે વગરનો તે વિચારવું (૩) ક્ષેત્રજ્ઞાન - શું આ માયાવી છે કે અન્યથા? સાધુ વડે તે
Page #44
--------------------------------------------------------------------------
________________
૪ ૩
નગરાદિ અભાવિત છે કે ભાવિત? (૪) વસ્તુ જ્ઞાન - શું આ રાજા, અમાત્ય કે સભાસદ આદિ છે અથવા દારુણ કે અદારુણ, ભદ્રક છે કે અભદ્રક તેનું નિરૂપણ કરવું.
(૮) સંગ્રહપરિજ્ઞા - (૧) બાળ, દુર્બળ, ગ્લાનના નિવહ અને બહુજન યોગ્ય ક્ષેત્રગ્રહણ લક્ષણા, (૨) નિષધા આદિ માલિત્યના પરિહાર માટે ફલક, પીઠના ઉપાદાન રૂપ, (૩) યથા સમય જ સ્વાધ્યાય, ઉપધિનું સમુત્પાદન, પ્રત્યુપેક્ષણ, ભિક્ષાદિકરણ રૂપ, (૪) પ્રવાજક, અધ્યાપક, રત્નાધિક આદિ ગુરૂની ઉપધિનું વહન, વિશ્રામણા, સંપૂજના, અભ્યથાનદંડકોપાદાનાદિ.
આ પ્રમાણે આઠ ચતુર્ગુણ આચારાદિ ગણિ સંપત્તિ કહી. વિનય, તે આગળ આચાર્ય વિનયના પ્રસ્તાવમાં કહેશે. આચાર્યનું સ્વરૂપ કહ્યું.
હવે શિષ્યનું સ્વરૂપ કહે છે -**- શિષ્ય પણ બધાં સાથે તુલ્ય હોય, કેટલાંક સાથે જ નહીં, શેના વડે ? સાધારણ ક્ષાંતિ આદિ ગુણ વડે. શિષ્યને આચાર્યની સંદેશ યોજ્યો, આ સાદેશ્ય સ્વગુણમાહાભ્યની વિભૂતિથી બંનેને પણ યથોક્ત અન્વર્ણયુક્ત જ છે. અથવા આચાર્ય પણ સ્વગુણને આશ્રીને શિષ્ય સદશ જ છે. અનુરૂપ અર્થને પણ સદેશ શબ્દથી કહેલ છે. અનનુરપ તે તત્ત્વથી અશિષ્ય જ છે. આ શિષ્યના ગુણો કયા છે? ભાવ વિજ્ઞાન અનુવર્તના, ગુરુનું બહુમાન અને ભક્તિ, દક્ષત્વ, દાક્ષિણ્ય, શીલ, કુળ, ઉધમ, લજ્જા, શુક્રૂષા, પ્રતિપૃચ્છા, શ્રવણ, ગ્રહણ, ઇહા, અપાય, ધરણ સમ્યક્રકરણ. એ બધાં શિષ્યગુણો છે.
હવે બીજા પ્રકારે આચાર્ય અને શિષ્યનો સંબંધ સંયોગ કહે છે - • નિર્યુક્તિ - ૫૯ + વિવેચન -
અનંતરોક્ત બાહ્ય સંયોગવત આક્ષેય - આક્ષેપક ભાવથી જ્ઞાન વિષયક, ચાસ્ત્રિ વિષયક આત્માનો ઉભય સંબંધ સંયોગ જાણવો. અહીં ભાવના આ છે - જ્ઞાન વડે આત્મભૂતથી સંયોગ ઇત્યાદિ ૪ એ પ્રમાણે ચારિત્ર વડે પણ આત્મભૂતથી બાહ્ય સંયોગ તે ઉભય સંબંધન સંયોગ. xx- આને જ બીજા પ્રકારે કહે છે - સ્વામિત્વ વિષયક ઉભય સંબંધન સંયોગ છે. x-x- લૌકિક સ્વામીત્વ સંબંધમાં મારા પિતા, મારો ભાઈ, મારો પુત્ર ઇત્યાદિ, મારુ કંબલ આદિ આવશે. લોકોત્તર સ્વામીત્વ - મારા કુળમાં અર્થાત્ નાગેન્દ્ર આદિમાં આ સાધુ આદિ જાણવા. *- અહીં “મારા શબ્દથી કુળની સાથે આત્મતારક સ્વાસ્વામી ભાવ સંબંધ છે, કુલાંતવર્તી સાધુ આદિ સાથે પરબારક . x-x-x- વળી અન્યથા તેને જ કહે છે -
• નિર્ણન - ૬૦ + વિવેચન :
પ્રત્યય - જેના વડે અર્થ જણાય તે, જ્ઞાનકારણ ઘટ આદિ છે. ૪- જ્ઞાનને આશ્રીને બહુ પ્રકારે આત્માનો જે સંયોગ તે ઉભય સંબંધન સંયોગ છે, તે બહુત્વ પ્રત્યયોનું અને તેના વિશિષ્ટ જ્ઞાનોનું બહુવિધત્વથી છે. વૃદ્ધાચાર્યો કહે છે - ઘટને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન એ પ્રમાણેના પ્રત્યયોથી જ્ઞાનો થાય છે. તેમ હોવાથી જ્ઞાન વડે આત્મદ્વારક, મને આ જ્ઞાન છે, તે પ્રત્યયથી પરવારક છે. મારા
Page #45
--------------------------------------------------------------------------
________________
४४
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
જ્ઞાનનો આ વિષય છે. એ જ્ઞાનદ્વારકત્વથી તેને પદ્ધારક કહ્યું. ઉભય વિષયત્વથી ઉભયસંબંધ સંયોગ. એ પ્રમાણે કેવલીને પણ ઉભયસંયોગ જ છે ? નિવૃત્તિ: ભિન્નક્રમત્વથી નિવૃત્તિ જ - સર્વ આવરણના ક્ષયથી ઉત્પત્તિ જ જિન સંબંધી જ્ઞાનનો પ્રત્યય છે. છદ્મસ્થને મતિ આદિ જ્ઞાન હોય તો પણ ઉપયોગરૂપ બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખે છે, તેથી કહે છે - ઘટને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન થાય છે. કેવલીને તો જ્ઞાન લબ્ધિરૂપતાથી ઉત્પન્ન છે. તેથી ઉપયોગરૂપ પણે બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખતા નથી. કેમકે તેમને બધું જ પ્રત્યક્ષ છે. તેથી કેવળજ્ઞાનના સર્વત્ર સતત ઉપયોગથી નોપયોગ પ્રતિ બાહ્ય અપેક્ષાની નિવૃત્તિ જ પ્રત્યય છે. પણ છદ્મસ્થજ્ઞાનને પ્રત્યયથી ઉભય સંયોગ નથી.
--x- ઉભય સંબંધ સંયોગ જ પુનઃ સ્વ સ્વામીભાવથી કહે છે - દેહ – પુદ્ગલોથી ઉપચીત થાય તે, કાયા, તેનાથી આ જન્મમાં જીવ વડે સંબંધ તે બદ્ધ છે. મુક્ત અન્ય જન્મમાં તેના વડે જ ત્યાગ કરાયેલ. આ બંનેનો સમાસ, તે બુદ્ધમુા. માતા, પિતા, ભાઈ, બહેન આદિ; અહીં પણ ‘બદ્રમુ’ જોડવું. કેમકે જીવને પૂર્વવત્ ઉભય સંબંધન સંયોગ હોય છે. અહીં ભાવના આવી છે કે - આ દેહ માતા આદિથી અને સ્વ રૂપે બદ્ધ છે. તેમાં દેહ અને આત્મા ક્ષીર-નીરવત્ અન્યોન્ય અનુગત છે, તથા માતા આદિ સ્નેહ વિષયત્વથી આત્મવત્ જાણવા. ‘મૂક્ત’ આ ઉભયથી બાહ્ય છે. -- અહીં દેહ અને માતા આદિ વડે બદ્ધ-મુક્તથી સ્વસ્વામીભાવ લક્ષણ સંબંધ જીવને ઉભય સંબંધન સંયોગ છે. -x-x- આના વડે અનેક પ્રકારે સંબંધન સંયોગ કહ્યો અને આ તેને કયા પ્રકારે થાય છે ? તે કહે છે -
• નિયુક્તિ - ૬૧ + વિવેચન -
ઉક્તરૂપ સંબંધન સંયોગ, કષાય - ક્રોધાદિથી વ્યાપ્ત અર્થાત્ પ્રભૂત કષાયના, થાય છે. કોને ? જીવને. કેવા પ્રકારે ? સંબંધિ વસ્તુ તે તે સ્વકૃત્યમાં નિયોજવાને સમર્થ થાય છે. તેથી પ્રભુ. ઉક્તથી વિપરીત તે અપ્રભુ. બંનેના પણ સંયોગ સામ્ય પ્રતિ કારણ કહે છે આ માસ નગર, જનપદ આદિ મમત્વના આચારથી. અર્થાત્ મારા સંબંધી પણે બાહ્ય વસ્તુમાં તત્ત્વથી જે રાગ, તે જ સંબંધન સંયોગ છે. આના દ્વારા કષાય બહુલત્વમાં હેતુ કહ્યો. અને કષાય બહુલ કહેવા વડે કષાયદ્વારથી સંબંધ સંયોગને કર્મબંધહેતુ પણે જણાવાયેલ છે.
·
-
(શંકા) મિથ્યાત્વ આદિ બંધના હેતુ છે, તે શા માટે કષાયની સત્તા માત્રથી તેનો હેતુ જણાવેલ છે ? (સમાધાન) ત્યાં તેનું જ પ્રાધાન્ય છે. અને તેનું પ્રાધાન્ય બંધના તારતમ્યથી તેનું જ તારતમ્ય છે. જેમ શ્વેતવર્ણની બહુલતાને લીધે સફેદ બગલો એમ કહ્યું, તેમ કષાયની બહુલતાવાળો જીવ કહેવો. તેથી અકષાય હેતુપણામાં ઔપશમિકાદિ ભાવમાં નામાદિ સંયોગોના સજીવ-વિષયત્વમાં પણ શીત-ઉષ્ણ આદિ વિરોધી સંયોગોનો સંબંધન સંયોગ પણ વિરુદ્ધ નથી. -x-x-x-x
આ સંબંધન સંયોગનું સ્વરૂપ કહ્યું.
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૫
હવે તેને જ ફળથી પ્રરૂપણાપૂર્વક “વિપ્રમુક્ત'નું વ્યાખ્યાનાદિ કહે છે - • નિર્યક્તિ • દર + વિવેચન -
સંબંધન સંયોગ ઉક્ત રૂપ છે. જેમાં કર્મવશવર્તી જીવો સરકે છે તેથી તે સંસાર છે તેનાથી, જેમાં ઉત્તર-પારગમન વિધમાન નથી. તે અનુત્તરણ, તેમાં જે અવસ્થાન તે અનુત્તરણ વાસ, -*- અનુતરણ વાસ તે આત્માના પાતંત્ર્ય હેતુથી પાશની માફક પાશ છે. તેથી અનુત્તરણપાશ. ૪- આના વડે સંસારની અવસ્થિતિ કે પારવશ્ય, તે સંબંધન સંયોગનું અર્થથી ફળ કહેલ છે. એવા પ્રકારના સંબંધન સંયોગ, અર્થાત ઔદયિક ભાવ વિષય અને માત્રાદિ વિષયને નાશ થાય ત્યાં સુધી બબ્બે ભાગ કરવાથી વિપ્રમુક્ત થાય. શ્રતપણાથી અનંતરોક્ત સંબંધન સંયોગથી જ વિપ્રમુક્ત કહ્યા. કોને કહ્યા? તે સાધુઓ - અણગારો ને. તેઓ સંસારથી મુક્ત થાય છે, તેથી પિમુક્ત કહ્યા. એ પ્રમાણે ગાથાના પશ્ચાઈથી સંબંધ છેદન લક્ષણ પ્રકારથી વિપ્રમુક્ત થાય છે. તેનું ફળ મુક્તિ છે, એ પ્રમાણે અર્થથી કહેલ જાણવું. અહીં જે “વિપ્રમુક્તો” એ પ્રમાણે બહુવચન મૂક્યું તે- આવા પ્રકારના ભિક્ષનું પૂજ્યત્વ જણાવવા માટે છે.
એ પ્રમાણે સંજોગે નિકખેવો ઇત્યાદિ મૂળ ગાથામાં કહેલ સંયુક્તક સંયોગ ઇતરેતર સંયોગ ભેદથી, બે પ્રકારે દ્રવ્ય સંયોગનું નિરૂપણ કર્યું. તેમાં સંયુક્તક સંયોગ સચિત્તાદિ ભેદથી ત્રણ પ્રકારે છે ઇતરેતર સંયોગ પણ પરમાણુ પ્રદેશ અભિપ્રેત - અનભિપ્રેત અભિલાપ સંબંધન વિધાનથી છે ભેદે બતાવીને સંબંધન સંયોગ જ સાક્ષાત્ કર્મ-સંબંધનિબંધનતાથી સંસાર હેતુ છે. તેની યાત્તાને અને હાલ તેના પ્રતિપાદનથી જ બીજે ઉક્ત પ્રાયઃ છે તેમ માનતા ક્ષેત્રાદિ નિક્ષેપને અવિશિષ્ટ અતિદેશ કસ્વાને માટે કહે છે,
• નિર્યુક્તિ - ૬૩ + વિવેચન -
ક્ષેત્ર, કાળ અને ભાવના સંબંધન સંયોગમાં જે આદેશ, અનાદેશ આદિ ભેદથી અનેક ભેદોથી જે ભાષા તેને વિભાષા કહે છે. આવી જે વિભાષા કહી છે, ક્ષેત્રાદિ વિષય સંયોગની પ્રથમ હારગાથા સૂચિતની જ અહીં વિભાષા કરવી જોઈએ. અહીં વિભાષાનું સંયોગત્વ વચનરૂપત્વથી વચન પર્યાયોના કથંચિત વાચ્યથી અભેદ જણાવવાને માટે કહેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે - સંબંધન સંયોગ વિષય ક્ષેત્રાદિ વિભાષામાં જે સંયોગનું સ્વરૂપ કહેલ છે, તે અહીં પણ, તે જ પ્રમાણે કહેવું.
સંયુક્તક સંયોગના સંભવથી ઇતરેતર સંયોગ અને બાકીના ભેદો કહેવા. તેમાં ક્ષેત્રનો સંયુક્તક સંયોગ, જેમ કે- જંબૂદ્વીપનો સ્વપ્રદેશ સંયુક્તક જ લવણસમુદ્ર વડે જોડાય છે. ઇતરેતર સંયોગના ક્ષેત્રપ્રદેશના જ પરસ્પર અથવા ધમસ્તિકાયાદિ પ્રદેશોથી સંયોગ છે એ પણ કાળ અને ભાવના પણ જાણવા.
અહીં ઉક્ત નીતિથી સંબંધન સંયોગ જ સાક્ષાત્ ઉપયોગી છે. બીજાનું તેના ઉપકારીપણાથી અને તેમની પણ કથંચિત ત્યાજ્યતાથી શિષ્યની મતિના વ્યુત્પાદનને માટે ઉપન્યાસ કરેલ છે, તેમ જાણવું.
Page #47
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂર-સટીક અનુવાદ/૧ સંયોગકહ્યો. તેના અભિધાનથી પહેલા સૂત્રની વ્યાખ્યા કરી. હવે જે “વિનયને પ્રગટ કરીશ” એમ કહ્યું, તેમાં વિનય' એ ધર્મ છે. તે ધર્મથી કંઈક અભિન્ન છે. તેથી ધર્મી દ્વારથી તેનું સ્વરૂપ કહે છે -
• સુત્ર - ૨
જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, ગુરુના સાનિધ્યમાં રહે છે અને ગરના ઇંગિત અને આકારને જાણે છે, તે વિનીત કહેવાય છે.
• વિવેચન-૨
આફ - સ્વસ્વભાવ સ્થાનરૂપ મર્યાદા કે અભિવ્યાતિ વડે, જ્ઞા - જેના વડે અર્થોને જાણે છે તે. આજ્ઞા - ભગવંતે કહેલા આગમ રૂપ છે. તેનો નિર્દેશ - ઉત્સર્ગ અને અપવાદો વડે પ્રતિપાદન, તે આજ્ઞા નિર્દેશ. તેને અનુકૂળ અનુષ્ઠાનો વડે તેને કરવાના સ્વભાવવાળા તે આજ્ઞાનિર્દેશકર અથવા આજ્ઞા – એટલે - હે સૌમ્ય! આમ કર, આમ ન કરીશ. આવા જે ગુરૂ વચન, તેનો નિર્દેશ - આ હું આમ જ કરું છું તેવા નિશ્ચયનું કથન, તે કરવું. અથવા આજ્ઞાનિર્દેશથી ભવરૂપ સમુદ્રને તરે છે તે આજ્ઞાનિર્દેશતર, ઇત્યાદિ અનંતગમ પર્યાયત્વથી ભગવદ્રવચનના વ્યાખ્યાન ભેદો સંભવતા હોવા છતાં મંદમતીના વ્યામોહ હેતુપણે બાળ, સ્ત્રી આદિને બોધ પમાડવા આ પ્રયાસ છે તે બધાં સૂત્રોમાં પ્રદર્શિત કરીશું નહીં.
ગુરુ – ગૌરવને યોગ્ય એવા આચાર્યાદિની પાસે, પતન – સ્થાન, ઉપપત - દેખાતા વચનવિષયકના દેશમાં રહેવું તેના અનુષ્ઠાતા, પણ ગરના આદેશાદિથી ડરીને રહેનાર નહીં. તથા ઇંગિત - નિપુણમતિગ પ્રવૃત્તિ કે નિવૃત્તિ સૂચક કંઈક ભ્રમર કે મસ્તક કંપાદિ આકાર - સ્થળ બુદ્ધિથી જાણીને પ્રસ્થાન આદિ ભાવ જણાવતા દિશા - અવલોક આદિ -x- આ ઇંગિત અને આકાર જે ગુરના હોય, તેના વડે સમ્યક પણે પ્રકર્ષથી જાણે છે તે. અથવા ઇંગિતાકારો વડે ગુરુમાં રહેલા ભાવનું પરિજ્ઞાન, તેના વડે યુક્ત. એવો તે વિનીત - વિનયવાળો છે, - તેમ તીર્થકર, ગણધર આદિ વડે કહેવાય છે. આને વડે પોતાની બુદ્ધિથી અપોહ’ કહો.
આ વિનય કહ્યો, તે વિપરીત પણે જાણીને તેને છોડવાથી સુખપૂર્વક જાણવાનું શક્ય છે. તેથી સવિનય ધર્મી દ્વારથી કહે છે -
• સુત્ર ૩
જે ગરની આજ્ઞાનું પાલન કરતો નથી. ગરના સાહિધ્યમાં રહેતો નથી, ગર પ્રત્યેનીક છે, અસલુજ છે, તે વિનીત કહેવાય છે.
• વિવેચન-૩
પહેલાં બંને પદ સૂત્ર-૨ મુજબ જાણવા. માત્ર તેમ “ન કરે' એ પ્રમાણે વ્યાખ્યા કરવી. પ્રત્યેનીક - પ્રતિકૂળ વર્તનાર, ફૂલવાલક શ્રમણની જેમ. દોષશત્રુ પ્રતિ વર્તે તે પ્રત્યનીક. તે એવા કેમ છે ? અસંબુદ્ધ - તત્ત્વને જાણતો નથી. તે અવિનયવાન કહેવાય છે. હવે દષ્ટાંતપૂર્વક તેની સદોષતા કહે છે -
Page #48
--------------------------------------------------------------------------
________________
• સુત્ર - ૪
જેમ સડેલા કાનવાળી કુતરી ધૃણા સાથે બધા સ્થાનોથી કાઢી મૂકાય છે. તે જ પ્રકારે દુશીલ, પ્રત્યેનીક, વાચાળને કાઢી મૂકાય છે.
• વિવેચન - ૪
શુની – કુતરી, સ્ત્રી નિર્દેશ અત્યંત કુત્સા બતાવવા માટે છે. પતિ - પાકી જવાથી. સડેલપણાથી કુત્સિત ગંધવાળા, કૃમિ વડે વ્યાપ્ય, તેવા પ્રકારના બે કાનો - કૃતિ, જેમાંથી લોહી અથવા રસી નીકળે છે, તેવા કાનવાળી તે પૂતિકણ. ઉપલક્ષણથી બધાં અવયવો કુત્સિત હોય તેવી. આવી જે કુતરી જે રીતે બહાર કાઢી મૂકાય છે.
ક્યાંથી ? નગર, ઘરનું આંગણું આદિ બધેથી અથવા બધે “હટ્ટ - હટ્ટ' જેવા વિરૂક્ષ વચનોથી, સોટી - લાકડી - ટેફાદિના ઘાતથી કાઢી મૂકાય છે. હવે તેનો ઉપનય કહે છે - એ જ પ્રકારે રાગદ્વેષ આદિ દોષ વિકૃત સ્વભાવ કે આચારો જેના છે તેવા દુ:શીલ, પ્રત્યેનીક અને મુખ વડે શત્રુને - આલોક પરલોક અપકારિતાને બોલાવે છે, અથવા કંઈ કામ વિના ફોગટ જ જેને અરિ છે તેવા મુખારિ કે મુધારિ - ઘણું વૃધું અસંબધ બોલતો હોય તેવો. તેને બધેથી કાઢી મૂકાય છે. અર્થાત્ કુલ, ગણ, સંઘ અને સમવાયથી બહાર કરાય છે.
(શંકા) દુશીલતાના નિમિત્તે જ આ અવિનીતનો દોષ છે. પ્રત્યેનીક્તા અને મુખરત્વ એ બંને પણ તેનાથી પ્રભવેલ હોવાથી તેમાં જ અનર્થ હેતુ છે, તો અહીં કેમ પ્રવર્તે છે ? (ઉત્તર) પાપથી ઉપહત મતિ– વડે ત્યાં જ આની અભિરતિ છે, એમ કહીને તેને જ દષ્ટાંતપૂર્વક કહે છે -
• સબ - ૫
જે પ્રમાણે સુવર ચોખાના ભૂસાને છોડીને વિષ્ઠાને ખાય છે તે પ્રમાણે મૃગબુદ્ધિ શિષ્ય શીલનો ત્યાગ કરી દુશીલતામાં મણ કરે છે.
• વિવેચન-૫
ચોખા કે તેનાથી મિશ્ર કણ અથવા તેને છણવાથી ઉત્પન્ન કુસકા તે કણ અને કુસકાને છોડીને, ભુંડો વીષ્ઠામાં જ એ છે. એ પ્રમાણે પૂર્વોક્ત શોભન શીલને તજીને, જેઓ દુષ્ટશીલવાળા છે તેઓ. દુરાચારદિમાં જ ધૃતિ પામે છે. કેમકે તેઓ મૃગની જેમ અજ્ઞાત્વથી અવિનીત છે. અહીં આ રીતે વિચારવું કે- જેમ મૃગ ગીતગાનમાં ડૂબીને, મૃત્યુરૂપ આવતા અપાયને જોતો નથી. તેમ આ પણ દુઃશીલતાના હેતુથી આગામી ભવભ્રમણ રૂપ અપાયને જોઈ શકતો નથી. ખાડામાં પડેલા ભુંડની માફક આ પુષ્ટિદાયી કણ અને કુસકા સમાન શીલને છોડીને વિવેકીજન ગહિંતપણે વિષ્કાની ઉપમા સમાન દુશીલમાં રમણ કરે છે. *-*- અહીં શુભના પરિહારથી અશુભનો આશ્રય બંનેમાં પણ સાદેશ્યનું નિમિત્ત છે.
ઉક્ત ઉપસંહારપૂર્વક કૃત્યનો ઉપદેશ કહે છે -
Page #49
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
• સૂત્ર-૬
પોતાના હિતને ઇચ્છતો ભિક્ષ સડેલ કાનવાળી કુતરી અને વિષ્ઠાભોજી સુવર સમાન દુઃશીલથી થનારી મનુષ્યની હીન સ્થિતિને સમજીને પોતાને વિનયમાં સ્થાપિત કરે છે.
• વિવેચન-૬
.
દર્શનમાં અશોભન એવા ભાવ - બધેથી કાઢી મૂકવા રૂપ લક્ષણ સાંભળીને, પૂર્વોક્ત કુતરી તથા ભુંડની ઉપમાવત્ મનુષ્યના અશોભનરૂપને સાંભળીને આત્માને હવે કહેવાનાર વિનય રૂપમાં સ્થાપે. કોણ ? આત્માના આલોક અને પરલોકરૂપ પથ્ય-હિતને ઇચ્છનાર. -x
જો એમ હોય તો તે સાધુ (શિષ્ય) શું કરે ?
·
४८
♦ સૂત્ર
એ કારણે વિનય કરવો જોઈએ, જેનાથી શીલની પ્રાપ્તિ થાય. બુદ્ધપુત્ર છે, મોક્ષાર્થી છે. તે ક્યાંયથી પણ કાઢી મૂકાતો નથી.
• વિવેચન-2
જે કારણે વિનય દોષના દર્શનથી આત્મા સ્થાપવો જોઈએ, તે કારણે વિનય કરવો જોઈએ. એ પ્રમાણે આત્માને વિનયમાં સ્થાપવો જોઈએ. આ વિનયનું ફળ શું છે? જે કારણે અહીં આત્માનું અવસ્થાપન ઉદ્દેશેલ છે, તે આશંકાને માટે કહે છે - વિનયથી ઉક્તરૂપ શીલની પ્રાપ્તિ થાય છે. આના વડે વિનયનું શીલપ્રાપ્તિ ફળ કહ્યું. તેનું પણ ફળ કહે છે - તત્ત્વને પામેલા તીર્થંકરાદિ વડે કહેવાયેલ અને તેના નિજક જ્ઞાનાદિ, તેને જ બુદ્ધો વડે આત્મીયત્વથી તત્ત્વપણે કહેલ હોવાથી તે બુદ્ધોક્તનિજક છે, તેને પામવાની ઇચ્છાવાળા પુત્ર સમાન શિષ્યો તે બુદ્ધપુત્ર અને જેમાં નિરંતર પૂજા છે તે આ નિયાગ - મોક્ષ. તેના અર્થીને ગચ્છ કે ગણાદિથી બહાર કરાતા નથી. પણ બધાં ગુણના આધારરૂપ વિનિતપણાથી બધે જ મુખ્ય કરાય છે.
આ વિનય કઈ રીતે પામવો તે કહે છે -
-
• સૂત્ર
શિષ્ય ગુરુજનોની પાસે સદા પ્રશાંત ભાવથી રહે, વાચાળ ન બને અર્થપૂર્ણ પદોને શીખે, નિરર્થક વાતોને છોડી દે.
૦ વિવેચન-૮
અતિશય ઉપશમવાળા, ક્રોધના પરિહાર વડે અંતરથી અને પ્રશાંત આકાર પણે બહારથી શાંત તેવા નિશાંત થાય. વાચાળ ન બનીને આચાર્ય આદિ સમીપે રહે. હેય, ઉપાદેય, ઉભય રૂપ અર્થને જાણે અર્થાત્ આવા આગમ વચનોને જાણે અથવા મુમુક્ષુ વડે પ્રાર્થના કરતા અર્થ - મોક્ષ, તેના વડે યુક્ત - ઉપાયપણાથી સંગત અર્થ એવા યતિજન ઉચિત અર્થને વિપરીત એવા નિરર્થક કે વૈશ્વિક વાત્સ્યાયનાદિ સી કથા વગેરેનો પરિહાર કરે. અહીં નિશાંત, આ શબ્દ વડે પ્રશમાદિને આશ્રીને તેના
Page #50
--------------------------------------------------------------------------
________________
૧/૮ દર્શન સુવિનાભાવિત્વથી દર્શનના - જિનોક્ત ભાવ શ્રદ્ધારૂપcથી, તે જ દર્શન વિનયપણાથી અર્થ વડે દર્શન વિનય કહ્યો. -x-x
વળી કઈ રીતે અર્થયુક્તને શીખે? તે કહે છે - • સૂત્ર - ૬
ગર દ્વારા અનુશાસિત થતાં વિષ્ટ કોપ ન કરે, તે પંડિત સામાને રાધે, સબ સાથે સંસર્ગ, હાસ્ય અને કીડાનો પણ ત્યાગ કરે.
• વિવેચન - ૯
અર્થ,ક્તને શીખવતા કોઈકને ખલનાદિમાં ગુરુ વડે કઠોર ઉક્તિ વડે પણ શીખવાડાય. તો તે કોપ ન પામે, ત્યારે શું કરવું? તે કહે છે - તે શિષ્ય કઠોર ભાષણને પણ સહન કરવારૂપ ક્ષાંતિ રાખે. પાંsi - અર્થાત તત્ત્વાનુગા બુદ્ધિ જન્મી છે જેને તે પંડિત. તથા સુદ્ર- અથતુ બાળ કે શીલહીન કે પાર્થસ્થાદિ સાથે સંસર્ગ, હાસ્ય અને અંતાક્ષરી કે પ્રહેલિકા દાનાદિ જનિતા કીડાન પરિહરે. કેમકે તે લોકાગમ વિરુદ્ધ છે.
ફરી અન્ય રીતે વિનયને કહે છે - • સુણ - ૧૦.
શિષ વેરામાં આવી કોઈ ચાંડલિક આકર્મ ન કરે, બકવાસ ન કરે, અધ્યયન કાલે રાયન કરે, પછી એકાકી દશાન કરે.
• વિવેચન - ૧૦
ચંડ - ક્રોધ, તેનાથી અમૃત ભાષણ તે ચાંડાલિક અથવા ચંડપણાથી યુક્ત તે ચાંડાલ. તે અતિ ફુરત્વથી ચાંડાલ જાતિમાં થનાર હોવાથી ચાંડાલિક કર્મ જાણવું. ૪અલીક – અન્યથાત્વ વિધાન આદિથી અસત્ય. આમ - ગુર વચન, - બહુ – અપરિમિત માલ-જાલ રૂ૫, સ્ત્રી આદિ કથા વડે અભિવ્યાતપણાથી ન બોલે. કેમકે વધારે બોલવાથી ધ્યાન, અધ્યયન, ક્ષિતિ, વાતક્ષોભ આદિ સંભવે છે. તો શું કરે? તે કહે છે. પહેલી પોરિસ આદિ અધ્યયન અવસર રૂપ કાળ, તેમાં અધ્યયન કરે ત્યાર પછી ધ્યાન - ચિંતન કરે. કઈ રીતે ? ભાવથી રાગ-દ્વેષાદિ સાહિત્ય રહિત અને દ્રવ્યથી વિવિક્ત શય્યાદિમાં રહે. અહીં ચાંડાલિક કરણાદિના અનુત્થાનમાં અધીત અર્થનું સ્થિરીકરણ કરેલ થાય છે. અહીં ત્રણ પાદ વડે સાક્ષાત્ વાગુ ગુમિ કહેલી છે. અને “ધ્યાન કરે” વડે મનોસુમિ કહી છે. આ પાટોત્તર બંને વ્યાખ્યાન વડે કાયમુર્તિ કહેલ છે. આ ચાઅિ અંતર્ગત જ છે. x-x
આ રીતે અકૃત્યનો નિષેધ અને કૃત્યવિધિનો ઉપદેશ કર્યો છે. કદાચિત આના કરતા વિપરિત થાય તો શું કરવું જોઈએ?
• સશ • ૧૧
આવેશથી કદાચ કોઈ હિષ યાલિક વ્યવહાર કરી પણ લે તો તેને કદી ન પાવે, કર્યો હોય તો કર્યો અને ન ક્ય હોય તો “ન કયો હ,
Jain
chternational
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ - વિવેચન - ૧૧
કદાચ ચંડ એવા અલીક તે ચાંડાલીક કર્મ કરે તો તેને ગોપવે નહીં કર્યું નથી તેમ ન કહે. -- તો તેણે શું કરવું ? ચાંડાલિક કર્મ કરેલ હોય તો કરેલ જ છે, તેમ કહે પણ ભય કે લજ્જા આદિથી નથી કર્યું તેમ ન કહે. જો ન કરેલ હોય તો “નથી કર્યું” તેમ જ કહે. -xxx- કદાચિત જો કોઈ અતિચારનો સંભવ હોય તો લજ્જાદિ ન કરે, સ્વયં ગુર સમીપે આવીને - જેમ બાળક કાર્ય કે અકાર્યને જેમ હોય તેમ કહે. તે માયા અને મદને છોડીને તે પ્રમાણે જ આલોચે છે. બીજાને પ્રતીત કે અપ્રતીત મનઃ શલ્યને યથાવતુ આલોચે છે. આ રીતે ત૫ અંતર્ગત આલોચના પ્રાયશ્ચિતનો ભેદ બતાવીને બાકીના તપોભેદના આશ્રિતત્વથી તપોવિનય કહો.
તો શું વારંવાર ગુરુના ઉપદેશથી જ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી ? આવી શંકાને દૂર કરવાને માટે કહે છે -
• સુત્ર - ૧૨
જેમ અડિયલ ઘોડાને વારંવાર ચાબુકની જરૂરત હોય છે, તેમ શિષ્ય ગરના વારંવાર દેશ વચનોની અપેક્ષા ન કરે. પરંતુ જેમ પ્રકીર્ણ અશ્વ ચાબુકને જોઈને જ ઉન્માગને છોડી દે, તે રીતે યોગ્ય શિષ્ય ગુરના સંકેત માત્રથી પાપકર્મને છોડી દે.
• વિવેચન - ૧૨
ગલ - અવિનીત, તેવો આ અશ્વ, તે ગલિતાશ્વ, તેની જેમ કશ પ્રહારથી. વચન - પ્રવૃત્તિનિવૃત્તિ વિષયક ઉપદેશ, કોનો? ગુરુનો. વારંવાર ન ઇચ્છે. અર્થાત્ - જેમ ગલિત અશ્વ દુર્વિનીતતાથી વારંવાર કશLહાર વિના પ્રવર્તતા કે નિવર્તતો નથી, તેમ તારે પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ માટે વારંવાર ગુરવચનની અપેક્ષા ન કરવી જોઈએ. પણ જેમ અશ્વ ચર્મચષ્ટિ જોઈને જ વિનીત થઈ જાય તેમ સુશિષ્ય ગુરુના આકારાદિ જોઈને પાપ અનુષ્ઠાનને સર્વ પ્રકારે પરિહરે છે. ધર્માનુષ્ઠાનમાં સ્થિર થાય છે - પાવક - શુભ અનુષ્ઠાન સ્વીકારે છે. અર્થાત સુશિષ્ય ગુરુના વચનની પ્રેરણા વિના જ પ્રવર્તે કે નિવર્તે છે.
અહીં નિયુક્તિકારે ગલિત અશ્વની કરેલ વ્યાખ્યા કહે છે - • નિર્યુક્તિ - ૬૪ + વિવેચન
ગs - પ્રેરિત પ્રતિપથાદિ વડે જાય છે, વિહાયોગમનથી કૂદતા જાય તે ગંડી, ગળીયા છે પણ વહન કરતા નથી કે જતા નથી તે ગલત, મરેલ જેવાને ગાડા આદિમાં જોડાય, જમીન ઉપર પડતાને લતા આદિથી મરાય છે, તે મરાલિ. આવા ઘોડા અને બળદો હોય છે. બધાં દુષ્ટતા લક્ષણથી એકાWક છે. વિનયાદિ ગુણો વડે વ્યાપ્ત છે આકીર્ણ. પ્રેરકના ચિત્તને અનુવર્તવા વડે વિશેષ પ્રાપિત તે વિનીત. સ્વ ગુણો વડે શોભે છે પ્રેરણા કરવાથી ચિત્તને નિવૃત્તિ આપે છે તે ભદ્રક. -- એ બધાં એકાર્થક છે.
આવા ઉક્ત ગલિત અશ્વતુલ્ય શિષ્ય કે આકીર્ણતુલ્ય શિષ્ય એ તેમના દોષ કે
Page #52
--------------------------------------------------------------------------
________________
૧/૧૨ ગુણ છે. તેઓ ચિત્તને કોપ કે પ્રસાદ કરે છે તે કહે છે -
• સુત્ર • ૧૩.
આજ્ઞામાં ન રહેનારા, વિસાય વિના બોલનારા, કુશીલ, મુક રવભાવવાળા શિષ્યો ગુરને પણ ક્રોધિત કરે છે. ગુરને મનોનુકૂલ ચાલનારા, પટુતાથી કાર્ય કરનાર, જલદી કુપિત થનારા દુરાન્નય ગુરુને પણ પ્રસન્ન કરી લે છે.
• વિવેચન - ૧૩.
અસવ - ગુરુ વચનને સાંભળે તે આશ્રવ, તેવી પ્રતિભાષા વિષયવાળા નથી તે અનાશ્રવા. સ્થૂલ - અનિપુણ, જેના જેમતેમ ભાષિત વચનો છે તે સ્થળ વજનવાળા, કુશલ - દુષ્ટ શીલવાળા, મૃદુ - અકોપન કે કોમળ આલાપનવાળા ગુરને ચંડ - કઠોરભાષી કરી દે છે. આવા પ્રકારના શિષ્યના અનુશાનને માટે ફરી વચનરૂપ અનુશાસનને માટે ખેદ અનુભવતા મૃદુ પણ ગુરુ કોપ પામે છે. આ ગલિતતુલ્યના દોષ કહ્યા. હવે આકીર્ણ તુલ્યના ગુણો કહે છે -
કસ આદિના માર વિના જે પ્રકારના ચિત્તને અનુસરે છે, તેવા અશ્વ તુલ્ય, જલ્દીથી - અવિલંબિત કારિતાથી જે યુક્ત છે, તે પ્રાસાદ (પ્રસન્ન) કરે છે. કોને ? કોપનપણા આદિ વડે દુઃખે આશ્રય કરાય છે તેવા દુરાશ્રય ગુરુને ફરી અનુત્કટ કષાયવાળા કરે છે. અહીં ચંદ્રાચાર્યના શિષ્યનું દષ્ટાંત છે .
અવંતી જનપદમાં ઉજૈની નગરીમાં સ્વમ ઉધાનમાં સાધુઓ પધાર્યા, ત્યાં ઉદાત વેશવાળો એક યુવાન મિત્રો સાથે આવ્યો. તે તેમને વાંદીને બોલ્યો - ભગવન્! મને સંસારથી પાર ઉતારો, મને દીક્ષા આપો. તેને એવું કપટ કરતો જોઈ, ચંડરુદ્રાચાર્યને બતાવીને કહ્યું - જા, આ તારો નિખાર કરશે. તે પણ સ્વભાવે કઠોર હતા. તેને વાંદીને કહ્યું - ભગવન! મને દીક્ષા આપો. આચાર્યએ રાખ લઈને, તેનો લોચ કરીને પ્રવૃતિ કરી દીધો. મિત્રો તેમને ખેદ પહોંચાડી ચાલ્યા ગયા. સાધુઓ પણ પોતાના ઉપાશ્રય ગયા. કંઈક સૂર્ય હતો ત્યારે માર્ગનું પ્રતિલેખન કરે છે, વહેલી સવારે નીકળીશું કહી બધાંને વિસર્જિત કર્યા. વિહાર કરતાં વિષમ માર્ગમાં ચંડરુદ્ર આચાર્યને ઠુંઠા વાગવાથી પડી ગયા. રોષથી તેણે નવા શિષ્યના માથામાં દંડ વડે પ્રહાર કર્યો. માથું ફૂટ્યું, તે પણ તે સાધુએ સમ્યક પ્રકારે સહન કર્યું. વિમળ પ્રભાતમાં ચંદ્રએ તેના મસ્તકમાંથી વહેતા લોહીને જોયું. ખોટું થયાનો ભાવ ઉપજતા ક્ષમા માંગી. એ પ્રમાણે તે શિષ્યએ ગુરુને પ્રસન્ન કર્યા. એ પ્રમાણે શિષ્યએ મન, વચન, કાયાથી ગુરુના ચિત્તનું અનુવર્તન કરવું એ રીતે પ્રતિરૂપ યોગ યોજનરૂપ ઔપચારિક વિનય કહ્યો.
ગુરુના ચિત્તનું અનુગમન કઈ રીતે કરવું ? • સુત્ર - ૧૪
પૂર્યા વિના કાંઈ ન બોલે, પૂછે ત્યારે અસત્ય ન કહે, કદાચ ક્રોધ આવી જાય તો, તેને નિષ્ફળ કરે. આચાર્યની પ્રિય અને પિય, બને
Page #53
--------------------------------------------------------------------------
________________
૫ ૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ શિક્ષાને ધારણ કરે.
• વિવેચન : ૧૪
ગુરુના પૂક્યા વિના તથાવિધ કારણ વિના થોડું પણ ન બોલે, પૂછે ત્યારે કે અન્ય કોઈ કારણે પણ જૂઠુ ન બોલે, ગુરુ વડે ઘણી નિર્ભર્સના કરાય તો પણ ક્રોધ ન કરે, કદાચ ક્રોધ ઉપજે તો તેનાથી ઉત્પન્ન કુવિકલ્પને નિષ્ફળ કરે, તેને મનમાં જ સમાવી દે. પ્રિય - ઇષ્ટ કે સદાગુણકારી, અપ્રિય - કાનને કટુ લાગવાથી અનિષ્ટ એવા ગુરુવચન. -xxx
ક્રોધ'ના ઉપલક્ષણથી માન આદિ કષાય પણ લેવા. અસત્યતામાં ક્રોધનું ઉદાહરણ સંપ્રદાયથી આ પ્રમાણે છે.
કોઈ કુલપુત્રના ભાઈને વૈરીએ મારી નાંખ્યો તેની માતાએ કહ્યું - હે પુત્ર! પુત્રઘાતકનો ઘાત કરી દે. તે કુલપુત્ર તે જીવગ્રાહને લઈને માતા પાસે આવ્યો. તે બોલ્યો - હે ભ્રાતૃઘાતક તને હું ક્યાં મારું ? માતાએ જોઈને કહ્યું કે - હે પુત્ર! શરણે આવેલાને ન મરાય. પુત્રે કહ્યું- હું મારા રોષને કઈ રીતે સફળ કરું?માતાના કહેવાથી તેણે રોષને છોડી દઈ, તે ભ્રાતૃઘાતકને છોડી દીધો.
આ પ્રમાણે ક્રોધને છોડી દેવો. માન આદિના વિફલીકરણના ઉદાહરણો આગમથી જાણવા. આ રીતે ક્રોધાદિને વિફળ કરવાનો ઉપદેશ કર્યો. હવે આનો ઉદય જ ન થાય, તે પ્રમાણે ઉપદેશ કરતાં કહે છે - સ્વરૂપે અવધારવા, તેને વશ થઈને સગદ્વેષ ન કરે. પિચ - બાકીના લોકોની અપેક્ષાથી પ્રીતિ ઉત્પાદક સ્તુતિ આદિ. અપ્રિય - તેનાથી વિપરીત નિંદા આદિ. તેનું દૃષ્ટાંત -
નગરમાં અશિવ ઉત્પન્ન થતાં ત્રણ ભૂતવાહિકો રાજા પાસે આવીને બોલ્યા - અમે અશિવને ઉપશાંત કરીશું. રાજાએ પૂછ્યું - ક્યા ઉપાયથી? એકે કહ્યું - મારી પાસે એક ભૂત છે. તે સુરૂપ - વિફર્વીને ગોપુર, માર્ગ આદિમાં પર્યટન કરશે. તેને અશિવ કરતાં તે રોષ પામે છે. ફરી તેને બીજી વખત તેમ કરે તે વિનાશ પામે છે. જે તેમને જોઈને અધોમુખ રહે છે. તે રોગથી મુક્ત થાય છે. રાજાએ કહ્યું - રહેવા દો. - બીજાએ કહ્યું-મારુ ભૂત મહામોટું રૂપ વિદુર્વે છે. તે લંબોદર, વિસ્તૃત પેટવાળો, પાંચ મસ્તક, એક પગ, વિસ્મરૂપ, અટ્ટહાસ્ય કરતો, ગાતો, નાચતો રહે છે. તેનું વિકૃતરૂપ જોઈ જે હસે છે કે વંચના કરે છે, તેના મસ્તકના સાત ટુકડા થાય છે. વળી જે તેને શુભ વાણી વડે અભિનંદે છે, ધૂપ અને પુષ્પાદિથી પૂજે છે, તે સર્વથા અશિવથી મુક્ત થાય છે. રાજાએ તેને પણ કહ્યું - રહેવા દે.
ત્રીજાએ કહ્યું - મારે પણ આવા પ્રકારનો જ ભૂત છે. પિય કે અપ્રિયકારીને દર્શનથી જ રોગમુક્ત કરે છે. રાજાએ કહ્યું- એમ જ થવા દો. તેણે તે પ્રમાણે કરતાં અશિવ ઉપશાંત થયો. એ પ્રમાણે સાધુ પણ આવા અરૂપતા છતાં પ્રતિકૂળ શબ્દોથી પરાભવ કે પ્રવચના પામે અથવા સ્તવના કે પૂજા કરાય તો પણ તે પ્રિય • અપ્રિયને સહન કરે.
Page #54
--------------------------------------------------------------------------
________________
૧/૧૪
૫ ૨ આના વડે મનોગતિ નામક ચાસ્ત્રિવિનય કહ્યો. ક્રોધાદિનો દમનનો ઉપાય. તેના દમનનું ફળ હવે કહે છે - • સુત્ર - ૧૫
આત્માનું જ દમન કરવું, કેમકે આત્મા જ નિચે દુર્દમ છે. આત્માને દમનાર આ લોક અને પરલોકમાં સુખી થાય છે.
• વિવેચન - ૧૫
સતત શુદ્ધિને પામે છે. સંકલેશરૂપ પરિણામાંતરને પામે છે તે આત્માનું દમન કરવું, ઇંદ્રિય- નોઇઢિયના દમનથી મનોજ્ઞ- અમનોજ્ઞ વિષયોમાં રાગ-દ્વેષને વશ થઈ દુષ્ટ હાથીની જેમ ઉન્માર્ગગામીને સ્વયં વિવેક અંકુશથી ઉપશમને પામે છે. x-x- જે કારણે તે દુર્દમ અતિ દુર્જય છે, તેથી તેનું દમન કરતાં બાહ્ય દમનીય થાય છે. કહે છે કે- બધે આત્માને જિતતા જિત છે. ઉપશમમાં આણેલ આત્મા સુખી થાય છે. ક્યાં? આ અનુભૂયમાન આયુષ્યમાં શિષ્યના પ્રત્યક્ષ લોકમાં, તથા પરલોકમાં - ભવાંતરમાં, દાંતાત્મા પરમણિ અહીં જ દેવો વડે પૂજાય છે. અદાંતાત્માને ચોર કે પારદારિકાદિ વિનાશ પામે છે.
તેનાથી વિપરીત શબ્દાદિમાંનફસાનાર બધે પ્રશંસા પામે છે. તેનું ઉદાહરણઃબે ભાઈઓ ચોર હતા. તેમના ઉપાશ્રયમાં સાધુઓ વર્ષાવાસ રહ્યા. ચોમાસુ પૂરુ કરીને જતી વેળાએ તે બંને ચોરોને કોઈ વ્રત ન સ્વીકારતા રાત્રિના ન ખાવાનું વ્રત આપ્યું. કોઈ વખતે તે ચોરો ધાડ પાડીને ઘણાં ગાય-ભેંસ લાવ્યા. બીજાઓ પાડાને મારીને પકાવવા લાગ્યા, બીજા દારુને માટે ગયા. માંસ પકવનારે વિચાર્યું કે અડધાં માંસમાં ઝેર નાંખીએ, પછી દારુ લાવનારને પણ આપી દઈશું. તેથી આપણને ઘણાં ગાય-ભેંસ ભાગમાં આવશે. દારુ લાવનારે પણ આવું જ વિચાર્યું, એ પ્રમાણે તેઓએ બંનેએ વિષ મેળવ્યું. સૂર્યાસ્ત થઈ ગયો. તે બે ભાઈઓએ કંઈ ન ખાધુ. બાકીનાએ પરસ્પર વિષયુક્ત ભોજનાદિ કર્યા. મરીને દુર્ગતિમાં ગયા. બંને ભાઈઓ પરલોકમાં સુખના ભાગી થયા. - આ પ્રમાણે જિલૅન્દ્રિયનું દમન કરવું, એ પ્રમાણે બાકીની ઇંદ્રિયોને પણ દમતા આત્મા દાંત થતાં આલોક પરલોકમાં સુખી થાય છે. હવે કેવી ભાવના કરવાથી આત્માનું દમન થાય તે કહે છે -
• સૂત્ર - ૧૬
સંયમ અને તપ વડે મારા આત્માને દમનો તે સારુ છે પણ વધ અને બંધન દ્વારા બીજાથી હું દમન કરાઈ તે સારું નથી.
• વિવેચન - ૧૬
અભિહિતરૂપ આત્મા કે તેનો આધારરૂપ દેહ છે તે આત્મા, તેને દમવો - અસમંજસ ચેષ્ટાથી રોકવો. કઈ રીતે? સંચમ - પાંચ આશ્રયોથી વિરમણ આદિ વડે. જપ- અનશન આદિ વડે. આ બંને મુક્તિ હેતુથી અવિરહિત અને પરસ્પર સાપેક્ષતા
સૂયનાર્થે છે અથવા સમગ્ર જ્ઞાનના સમુચ્ચયાર્થે છે. તેથી વિપરીતમાં દોષના દર્શન
Page #55
--------------------------------------------------------------------------
________________
૫ ૪
ઉત્તરાધ્યયન મૂલસૂબસટીક અનુવાદ/૧ માટે કહે છે - હું બીજા વડે ન દમાઉં. કોના વડે ? શીકારી દ્વારા ચેલ મયુરબંધાદિ બંધનો વડે, લતા - લકુટાદિ તાડન રૂપ વધ વડે. અહીં ઉદાહરણ આ છે -
સેચનક નામે ગંધહસ્તી- અટવીમાં મોટાહસ્તિજૂથમાં રહેતો હતો. ત્યાં યૂથપતિ થતાં બાળ હાથીને મારી નાંખતો હતો. કોઈ એક હાથિણી ગર્ભવતી થતાં વિચરે છે - જો કદાચ મારે હાથીનો જન્મ થશે, તો તેનો પણ આ હાથી વિનાશ કરી દેશે. તેથી તેણી ધીમે ધીમે ત્યાંથી સરકી જતી. વળી બીજે - ત્રીજે દિવસે જૂથમાં ભેગી થતી. તેણીએ એક વષિનો આશ્રમ જોયો. ત્યાં આશ્રય લીધો. તેણી ઋષિઓમાં પરિચિત બની. તેણીએ એક બાળ હાથીને જન્મ આપ્યો. તે હાથી બહષિકુમારો સહિત કુલના બગીચાને સિંચતો, તેથી તેનું “સેચનક” નામ કર્યું. હાથી મોટો થયો. ચૂથને જોયું. યૂથપતિને હણીને તે ચૂથનો અધિપતિ થયો. આશ્રમને ભાંગી નાંખ્યો કેમકે બીજી કોઈ હાથણી પણ તેમ કરી ન શકે.
તેથી તે રષિઓ રોષાયમાન થયા. હાથમાં પુષ્પો અને ફળો લઈને શ્રેણિક સજાની પાસે ગયા. તેમણે કહ્યું કે અહીં સર્વલક્ષણ સંપૂર્ણ સેચનક નામે ગંધહતિ છે. શ્રેણિક હાથીને પકડવા ગયો. તે હાથી દેવતા અધિઠિત હતો. તેણે અવધિ વડે જાણ્યું કે આ લોકો અવશ્ય પકડી લેશે. તે દેવીએ કહ્યું- હે પુત્ર!(હાથી!) તું તારા આત્માને દમ. જેથી વધ-બંધન વડે બીજા તારું દમન ન કરે. હાથીએ તે વાત કબુલ કરી. સ્વયં જ રાત્રિના આવીને આલાન સ્તંભને આશ્રીને રો.
જેમ આને સ્વયં દમનથી મહાગણ થયો, તેમ મુક્તિના અર્થીને પણ વિશિષ્ટ નિર્જરા થાય છે તેમ ન કરતા અકામ નિર્જરા થાય છે.
ગુરુનું અનુવર્તન કરનારને પ્રતિરૂપ વિનય કહે છે - • સત્ર - ૧
જાહેરમાં કે ખાનગીમાં વાણીથી કે કર્મથી ક્યારેય આચાર્યોની પ્રતિકુળ આચરણ ન કરવું જોઈએ.
• વિવેચન - ૧૭.
પ્રત્યેનીક - એટલે કે પ્રતિકૂળ. બુદ્ધ- વસ્તુ તત્વના જાણકાર અથવા ગુરુની, પ્રતિકૂળ ન વર્તે. કેવી રીતે? વચનથી. શું તમે કંઈ જાણો છો? આ રીતે તમે વિપરીત પ્રરૂપણાથી અમને પ્રેરિત કર્યા છે અથવા કર્મથી - જેમકે સંથારાનું અતિક્રમણ કરે કે હાથ-પગથી સ્પર્શે. લોકો સમક્ષ તેમ કરે અથવા એકલા ઉપાશ્રયમાં તેમ કરે તો તેનો નિષેધ કર્યો છે. --~
ફરીથી શુશ્રુષણારૂપ તે જ કહે છે. • સુત્ર - ૧૮
ચારાની જોડે ન બેસે, આગળ કે પીઠ પાછળ ન બેસે. ની બહુ જ નીક્ટ જાણ ડાડીને ન બેસે. સંથારામાં જ રહીને ના કથિત આદેશની સ્વીકૃતિરૂપ ઉત્તર ન આપે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૧/૧૮
૫ ૫
• વિવેચન : ૧૮
જમણે કે ડાબે પડખે ન બેસે. તે રીતે બેસવાથી અવિનય થાય. ગુરુને પણ વક્ર અવલોકનમાં સ્કંધ આદિને બાધા પહોંચે. આગળ ન બેસે. કેમકે તેથી વંદન કરનારને ગરનું વદન ન દેખાતા અપ્રીતિ સંભવે છે. કૃતિ - વંદનને યોગ્ય, તે અર્થથી આચાર્યાદિ. તેની પાછળ ન બેસે કેમકે બંનેને મુખનું દર્શન ન થાય. અતિ નીકટ બેસવા વડે એકમેકના સાથળને ન સ્પર્શે તેમ કરવાથી અતિ અવિનય થાય. ઉપલક્ષણથી બાકીના અંગના સ્પર્શનો પણ પરિહાર જાણવો. શય્યામાં બેસીને કે સુતા - સતા ઉતર ન આપે. શચ્યા ત્યાગથી ગરના આકારથી કે કહેલને જાણી શકે અને અવજ્ઞા ન થાય. તેથી ગુરના વચન પછી તુરંત જ સંભ્રાંત ચિત્તથી વિનયથી અંજલિ જોડી સમીપે આવી, પગે પડી, પોતાને અનુગ્રહીત કર્યો તેમ માની, ભગવન! આપ મને અનુશાસિત કરો, તેમ કહે, ફરી તે જ કહે છે -
• સસ - ૧૯
ગર સામે પાકી મારીને ન બેસે, બંને હાથોથી શરીર બાંધીને ન બેસે તો પગને ફેલાવીને ન બેસે.
વિવેચન - ૧૯
પર્યસ્તિકા - મનુ અને જંઘા ઉપરનું વસ્ત્ર વીંટવા રૂપ, તે ન કરે. પક્ષfiાડ - બંને હાથને શરીર સાથે બાંધવા, સંયત - સાધુ, xx- ગુરુની અતિ નીકટ ન બેસે, પણ ઉચિત દેશે જ બેસે. અન્યથા અવિનય દોષ સંભવે છે. ઇત્યાદિ -x-x
હવે પ્રતિશ્રવણવિધિ વિશેષથી કહે છે - • સબ - ૨૦
ગરની કૃપાને ઇચ્છનારો મોક્ષાર્થી શિષ્ય, ચાર્ટી દ્વારા બોલાવાતા કોઈપણ સ્થિતિમાં મીન ન રહે પણ નિરંતર તેમની સેવામાં ઉપસ્થિત રહે.
વિવેચન - ૨૦
આચાર્ય, ઉપલક્ષણત્વથી ઉપાધ્યાયઆદિથી વ્યાહત-બોલાવાય ત્યારે ગ્લાનાદિ અવસ્થામાં પણ મૌન ન રહે, પરંતુ એમ વિચારે કે બીજા હોવા છતાં મને બોલાવે છે, તે ગુરુની કૃપા છે, તે પ્રમાણે પ્રાસાદપ્રેક્ષી બને, અથવા પ્રાસાદાર્થી - ગરના પરિતોષનો અભિલાષી થઈ મસ્તક વડે વંદન ઇત્યાદિ બોલતો સર્વકાળ સવિનય ઉભો રહે.
• સુત્ર - ૨૧
ગર દ્વારા એક કે કાનેકવાર બોલાવાતા બુદ્ધિમાન શિષ્ય બેસી ન રહે, પણ આસન છોડીને, તેમના દેહને યત્નપૂર્વક સ્વીકારે.
• વિવેચન ૨૧
આફ- કિંચિત, એક વખત બોલાવે કે વારંવાર બોલાવે ત્યારે વ્યાખ્યાનાદિથી વ્યાકુળતા હોવા છતાં બેસી ન રહે. પરંતુ આસન - પાદપુંછનાદિ છોડીને, બુદ્ધિ વડે
voww.jainelibrary.org
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ/૧ શોભે તે ધીર, પરીષહાદિથી ક્ષોભિત ન થનાર, એવો શિષ્ય, જ્યારે ગુરુ આદેશ કરે ત્યારે અવશ્ય ઉભો થઈને ત્યાં જાય. અને ગુરુના આદેશનો સ્વીકાર કરે.
ફરી પ્રતિરૂપ વિનયને જ કહે છે - • સુત્ર - ૨૨
આસન કે શય્યા ઉપર બેસીને ગરને કોઈ વાત ન પૂછે, પણ તેમની સમીપે આવીને ઉભુટુક આસને બેસીને, હાથ જોડીને પૂછે.
• વિવેચન - ૨૨
આસને બેસીને સૂત્રાદિ ન પૂછે, સંથારામાં રહીને પણ ન પૂછે. તે અવસ્થામાં પૂછતાં દોષ લાગે. બહુશ્રુત હોય અને સંશય થાય તો પણ ન પૂછે. પૂછતી વેળા અવા ન કરે. ૪- તો શું કરે ? ગુરની પાસે આવીને ઉત્કટુક આસને બેસીને કારણે આસને રહીને સૂવાદિ પૂછે. પ્રીતિપૂર્વક, બે હાથ જોડીને - અંજલિ જોડીને પૂછે. ગુરુ તેને શું કરે તે કહે છે -
• સૂત્ર - ૨૩
એ પ્રમાણે વિનયયુક્ત શિષ્ય વડે પૂછાતા, ગુરુ સૂત્ર • અર્થ અને તદુભાય, તે બંનેનું યથાશુત નિરૂપણ કરે.
• વિવેચન - ૨૩
ઉક્ત પ્રકારે વિનયયુક્ત, સૂત્ર - કાલિક ઉત્કાલિકાદિ, અર્થ - તેનો જ અર્થ, તદુભય - સૂત્ર અર્થ બંનેની જિજ્ઞાસા કરતાં, સ્વયં દીક્ષિત કે ઉપસંપદા પ્રાપ્ત શિષ્યને વિવિધ વ્યાતિથી બધું પ્રગટ કરે. જે પ્રકારે ગુરુ પાસેથી સાંભળે, તેમજ કહે. પણ સ્વબુદ્ધિથી ઉદ્વેક્ષા ન કરે. આના વડે આગમ અભિહિત ચાર પ્રકારના આચાર્ય વિનય અંતર્ગત પ્રતિપત્તિ કહી. શ્રુત વિનયનો નિર્દેશ કર્યો x-x-x
હવે શિષ્યનો વચનવિનય કહે છે - • સુત્ર - ૨૪.
ભિક્ષ અસત્યનો પરિહાર કરે, ન ચયાત્મક ભાષા ન બોલે, ભાષાદોષનો પરિહાર કરે અને સદા માયાનું વર્જન કરે.
• વિવેચન - ર૪
સૃષ - અસત્ય, ભૂતનિહવાદિ, સર્વપ્રકારે ત્યજે. અવધારણા રૂપ ભાષા કદી ન બોલે. બાકીના પણ વાણીના દૂષણો - સાવધ અનુમોદના આદિનો ત્યાગ કરે. માયા શબ્દથી ક્રોધાદિ, તેના હેતુને સર્વકાળ વર્ષે
• સૂત્ર - ર૫
કોઈ પૂછે તો પણ પોતાના માટે, બીજાના માટે કે બંનેને માટે સાવધ ભાષા ન બોલે, નિરર્થક ન બોલે, મર્મભેદક વચન ન કહે.
• વિવેચન - ૨૫ સાવધ- સપાપ, નિરર્થ- અર્થ રહિત, જેમકે- આ વંધ્યાપુત્ર જાય છે, ઇત્યાદિ. .
Page #58
--------------------------------------------------------------------------
________________
૧/૨૫
૫૭
રાજાદિ વિરુદ્ધ ઉચ્ચારવાથી મરે છે, તેથી તે મર્મ - તેવા જે વચનો તે મર્મ વચનો, તે અતિ સંકલેશ ઉત્પાદક હોય છે, જેમકે - કાણાને કાણો કહેવો, ઇત્યાદિ. આવા વચનો પોતાના - બીજાના કે ઉભયના માટે પણ ન બોલે. ભાષાદોષ એટલે પુનરુક્તિ અથવા અશબ્દો ન બોલે.
ઉક્ત બંને સૂત્રો વડે વાગુપ્તિના અભિધાનથી ચારિત્ર વિનય કહ્યો. આ પ્રમાણે સ્વગત દોષના પરિહારને કહીને ઉપાધિકૃત દોષ પરિહાર કહે છે - ૦ સૂત્ર - ૨૬
"
લુહારની શાળામાં, ઘરોમાં, ઘરોની વચ્ચેની સંધિમાં, રાજમાર્ગમાં એકલા મુનિ, એકલી સ્ત્રી સાથે ઉભા ન રહે કે વાત ન કરે.
• વિવેચન - ૨૬
ન
सभर ખરકુટી, ચૂર્ણિમાં લુહાર શાળા અર્થ કરે છે. ઉપલક્ષણથી આવી બીજી પણ નીચ સભા જાણવી. અગર - ઘર, ગૃહસંધિ - બે ઘરની મધ્યનો માર્ગ, મહાથ - રાજમાર્ગાદિ. એકલો સાધુ એકલી સ્ત્રી સાથે ન રહે. વાત ન કરે ઇત્યાદિ -- અહીં અતિ દુષ્ટતા બતાવવા ‘એકલા” શબ્દ મૂક્યો. અન્યથા એક કરતાં વધુ સાધુને, એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે પણ રહેવું, વાત કરવી ઇત્યાદિ દોષને માટે જ થાય છે. કેમક પ્રવચનમાલિન્ચ આદિ દોષ સંભવે છે. અથવા શત્રુની જેમ વર્તે છે તે સમર; દ્રવ્યથી જનસંહાર કરી સંગ્રામ, ભાવથી સ્ત્રીના શત્રુભૂતત્વથી જ્ઞાનાદિ જીવ સ્વતત્વધાતી, તેમના જ દૃષ્ટિસંબંધ. તે આ ભાવસમરથી અધિકાર છે અર્થાત્ દ્રવ્યસમરા પ્રાણ અપહારી ન થાય, ભાવસમરા જ્ઞાનાદિ ભાવરૂપ પ્રાણના અપહારી જ છે. તે વિશેષથી એકલાને થાય. તેથી આ દારુણ ભાવ સમરમાં એક સ્ત્રી સાથે એકલા સાધુ ન રહે, ન વાત કરે આના વડે ચારિત્રવિનય કહ્યો.
કદાચ સ્કૂલના થાય ત્યારે શું કરે? તે કહે છે• સુત્ર - ૨૭
“પ્રિય અથવા કઠોર શબ્દથી આચાર્ય મારા ઉપર જે અનુશાસન કરે છે, તે મારા લાભને માટે છે એમ વિચારી પ્રયત્નપૂર્વક તેમના અનુશાસનને સ્વીકારે.
"S
• વિવેચન
૨૩
મને બુદ્ધો જે શિક્ષાને ગ્રહણ કરાવે છે તે સોપચારવચનથી હોય. તેમાં શીલ મહાવ્રતાદિ, ઉપચારથી તેના જનક વયનો પણ શીલ છે. અથવા શીલ વડે સમાધાનકારી, જેમકે - હે ભદ્ર ! તારા જેવાને આ અનુચિત છે, ઇત્યાદિથી કે કઠોર વચનથી કહે તો તેને સમભાવે સ્વાકારે ત્યારે વિચારે કે - મને અપ્રાપ્ત અર્થની પ્રાપ્તિ થઈ, કે જે મને અનાચારકારીને તેઓ અનુશાસિત કરે છે. તેની આલોચના કે પ્રેક્ષા કરીને પ્રયત્નપૂર્વક તથાવિધ સૂત્રાલાપકનું અનુસ્મરણ કરે.
શું ગુરુવચન આલોક કે પરલોકમાં અત્યંત ઉપકારી છે કે અન્યથા પણ સંભવે
w
200
1
Page #59
--------------------------------------------------------------------------
________________
૫.
છે? તે વિષયમાં કહે છે -
• સૂત્ર - ૨૮
કઠોર કે કોમળ અનુશાસન, દુષ્કૃત્યનું નિવારક થાય છે, બુદ્ધિમાન શિષ્ય તેને હિતકર માને છે, અસાધુને માટે તે દ્વેષનું કારણ બને છે. • વિવેચન
ઢ
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
W
અનુશાસન - પૂર્વે કહેલ છે. ઉપાય - મૃદુ કે કઠોર રૂપ ભાષણાદિ, અથવા સમીપ રહેવું તે. ગુરુ સંથારામાં, બેઠેલા કે વિશ્રામણાદિ કરતા હોય ત્યારે સમીપ રહેવું. કુત્સિત કરતા શિષ્યને પ્રેરણા કરે કે - તેં કેમ આવું આચરણ કર્યું ? ઇત્યાદિ રૂપ. હિત આલોક, પરલોકમાં ઉપકારી આ અનુશાસન છે, તેમ તે બુદ્ધિવાન માને. પણ અસ્તાણુ - જેનામાંથી ભાવ સાધુત્વ સાલી ગયેલ છે, તેવાને દ્વેષ ઉત્પાદક થાય છે. આના વડે સાધુને ગુરુના વચનની સ્થાપના અને અન્યથાત્વનો સંભવ કહ્યો. આ જ અર્થને વિશેષ વ્યક્ત કરતા કહે છે -
• સૂત્ર - ૨૯
ભયરહિત, મેધાવી, પ્રબુદ્ધ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ હિતકર માને છે. પણ તે જ ક્ષમા અને ચિત્ત વિશુદ્ધિકર અનુશાસન મૂર્ખને માટે દ્વેષનું નિમિત્ત થઈ જાય છે.
• વિવેચન
૨૯
હિત - પથ્ય, વિગતભય – સાત ભયરહિત, બુદ્ધુ - તત્ત્વના જ્ઞાતા એવું માને છે કે ગુરુવિહિત અનુશાસન કર્કશ હોય તો પણ હિતકર માને. મૂઢ - અજ્ઞાનને દ્વેષોત્પાદક છે. ક્ષતિ - ક્ષમા. શુદ્ધિ – આશયવિશુદ્ધતા, અથવા ક્ષમાથી નિર્મળતાને કરનારું. શું ? ગુરુનું અનુશાસન, ઉપલક્ષણથી માર્દવાદિ શુદ્ધિકરત્વ લેવું. તે જ્ઞાનાદિ ગુણનું સ્થાન છે. -××- બુદ્ધ એટલે ‘આયાર્યાદિ' અર્થ પણ થાય. પરુષ – જે સાંભળવું અસુખદ લાગે તેવું અનુશાસન. ફરી વિનય જ કહે છે
=
-
-
૦ સૂત્ર - ૩૦
શિષ્ય એવા આસને બેસે કે જે ગુરુના આસનથી નીચું હોય, જેમાંથી અવાજ નીકળતો ન હોય, સ્થિર હોય. આસનથી વારંવાર ન ઉઠે પ્રયોજન હોય તો પણ ઓછા ઉંઠે, સ્થિર અને શાંત બેસે, સપાળતા ન કરે.
• વિવેચન 30
આસન – વર્ષાઋતુમાં પીઠ આદિ, ઋતુબદ્ધકાળમાં પાદપુંછન. તે પીઠ આદિમાં બેસે. કેવા ? દ્રવ્યથી નીચું, ભાવથી અલ્પમૂલ્યાદિ. કોનાથી ? ગુરુના આસનથી. સ્પંદિત ન થતાં, નેતરના પાટીયાની જેમ જરાપણ ચલિત નહીં તેવા. કેમકે તે શ્રૃંગારનું અંગ છે. સમપાદ પ્રતિષ્ઠિતપણાથી નિશ્ચલ, કેમકે નહીં તો જીવ વિરાધના સંભવે છે. આવા આસન ઉપરથી પણ અલ્પ ઉભા થવાના આચારવાળા, પ્રયોજનમાં પણ વારંવાર ન ઉભા થાય. નિમિત્ત વિના ઉભા ન થાય તેવા, એ પ્રમાણે બેસે. અલ્પ સ્પંદનવાળું
Page #60
--------------------------------------------------------------------------
________________
૧/૩૦
ve
હોય અથવા સ્પંદનનો અભાવ હોય. કૌત્કચ - જેને હાથ, પગ, ભ્રમરાદિ ચેષ્ટારૂપ અલ્પ હોય તે આના વડે ઔપચારિક વિનય બીજા પ્રકારે કહ્યો.
હવે એષણા સમિતિ કહે છે -
૦ સૂત્ર - ૩૧
ભિક્ષુ સમયે જ ભિક્ષાને માટે નીકળે અને સમયે જ પાછા ફરે. અકાળે કોઈ કાર્ય ન કરે. બધાં કાર્ય સ્વ સ્વકાને જ આચરે.
-
• વિવેચન 34
ભિક્ષુ કાળે જ નીકળે, અકાળે નીકળવામાં આત્મદ્લામનાદિ દોષ સંભવે છે. કાળે જ ભિક્ષા અટનાદિથી પાછા ફરે છે. અર્થાત્ અલાભમાં પણ સમયને અનુસ્મરે. મને થોડું મળ્યું કે ન મળ્યું તો પણ લાભાર્થી અટન કરતો ન રહે. ક્યારે ? અકાળે. તે
ક્રિયાના અસમયે અહીં પડીલેહણાદિ ક્રિયામાં પણ કાલોચિતતા જાણવી. અન્યથા ખેતીની માફક તેના ફળનો અસંભવ છે. આના વડે કાળનિષ્ક્રમણાદિ હેતુ કહ્યો. નીકળીને શું કરે ? આ સૂત્ર
૩ર
ભિક્ષાર્થે ગયેલ ભિક્ષુ, ભોજના એકઠા થયેલા લોકોની પંક્તિમાં ન ઉભા રહે. મર્યાદાનુરૂપ એષણા કરીને ગૃહસ્થ દત્ત આહાર સ્વીકારે અને શાસ્ત્રોક્ત કાળે પરિમિત ભોજન કરે.
• વિવેચન - ૩૨
પરિપાટી - ગૃહપંક્તિ, આ પંક્તિમાં રહેલા ભિક્ષાર્થે એકત્ર થયેલા હોય, ત્યાં ઉભા ન રહે, જેથી દાયકદોષનો પ્રસંગ ન આવે. અથવા ભોજન માટે બેઠેલા પુરુષાદિ સંબંધી પંક્તિમાં ન ઉભો રહે. જેથી અપ્રીતિ, અદૃષ્ટ કલ્યાણના આદિ દોષ સંભવે છે. પણ ભિક્ષુ ગૃહસ્થ દ્વારા અપાતા, તેમાં રહેલાં દોષોના અન્વેષણ રૂપ એષણા સમિતિને સેવે. આના વડે ગ્રહણૈષણા કહી. કેવી દનૈષણા આચરે ? પ્રધાનરૂપ, અથવા પૂર્વના મુનિએ આચરેલ. ઇત્યાદિ -x-x- થી ગવેષણા વિધિ કહી. ગ્રાસૈષણા વિધિ કહે છે - પરિમિત ભોજનથી, જેથી સ્વાધ્યાય વિઘાતાદિ ઘણાં દોષ ન થાય. કાલ નમસ્કારથી પારીને, જિન સંસ્તવ કરીને, સજ્ઝાય પ્રસ્થાપીને ક્ષણવાર મુનિ વિશ્રામ કરે. ઇત્યાદિ આગમોક્ત વિધિથી ભોજન કરે. જ્યાં અન્ય ભિક્ષુ સંભવતા નથી, તેની વિધિ કહીં, જ્યાં પૂર્વે આવેલા ભિક્ષુ સંભવે છે, તેની વિધિ કહે છે.
• સૂત્ર 33
જો પહેલાથી અન્ય બિલ્લુ ગૃહસ્થના દ્વારે ઉભા હોય તો તેમનાથી તિ દૂર કે અતિ નીકટ ન રહે. દેનાર ગૃહસ્થની દૃષ્ટિ સામે ન ઉભા રહે. પણ એકાંતમાં એકલા ઉભા રહે, ભિક્ષુને ઉલ્લંઘીને ભોજન લેવા ન જાય. • વિવેચન 33
ઘણો
દૂર ઉભા ન રહે, ત્યાં જવા-આવવાનો પ્રસંગ અને એષણાની અશુદ્ધિ
=
Page #61
--------------------------------------------------------------------------
________________
૬૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
સંભવે છે. અતિ નીકટના ભૂભાગમાં ન ઉભા રહે. ત્યાં પૂર્વે આવેલા ભિક્ષુને અપ્રીતિ થાય. બીજા ગૃહસ્થોના દૃષ્ટિપથમાં ન ઉભા રહે. પણ એકાંત પ્રદેશમાં જ્યાં ગૃહસ્થ ન જાણે કે આ ભિક્ષુના નિષ્ક્રમણની પ્રતીક્ષા કરે છે. પૂર્વે પ્રવેશેલ ઉપર દ્વેષ રહિત રહે અને ભોજન નિમિત્તે તેમને ઉલ્લંઘીને ન જાય. તેમાં પણ તેને અપ્રીતિ, અણ્વાદ આદિ સંભવે છે. અહીં મિત કાળથી ભોજન કરે, પણ ફરી ભિક્ષાટનનું વિધાન ગ્લાનાદિ નિમિત્તે અથવા પોતાને ક્ષુધા વેદનીય સહન ન થવાથી ફરી ભ્રમણ પણ દોષને માટે ન થાય, જે જણાવે છે. -x- ફરી તેમાંની જ વિધિ કહે છે -
૪
• સૂત્ર
સંયમી મુનિ પ્રાસુક અને પસ્કૃત આહાર લે, પરંતુ ઘણાં ઉંચા કે નીયા સ્થાનેથી લાવેલ કે અતિ નજીક કે અતિ દૂરથી દેવાતો આહાર ન લે. • વિવેચન
૪
-
સૂત્રાર્થ કહ્યો છે. વિશેષ વૃત્તિ આ છે - અતિ ઉંચો, એટલે પ્રસાદની ઉપરની ભૂમિકાથી. અતિ નીચે - ભોંયરામાંથી, કેમકે ત્યાં ઉત્સેપ, નિક્ષેપ કે નિરીક્ષણ અસંભવ છે. દેનારને પણ અપાય સંભવે છે. અથવા ઉંચા - દ્રવ્યથી ઉંચે સ્થાને રહીને, ભાવથી - દૈન્યતા પૂર્ણ. બહુ દૂર કે બહુ નીકટના સ્થાનમાં જુગુપ્સા, આશંકા, એષણા અશુદ્ધિ માટે ગૃહસ્થે દોષો સંભવે છે. --x- પપરકૃત - પોતાના કે બીજાના માટે ગૃહસ્થે કરેલ. ડ - આહાર.
આ બે સૂત્રથી ગવેષણા, ગ્રહણૈષણા કહી. હવે ગ્રાસૈષણા કહે છે -
૦ સૂત્ર - ૩૫
સંયમી મુનિ પ્રાણી અને બીજોથી રહિત, ઉપરથી ઢાંકેલ અને સંવૃત્ત મકાનમાં, પોતાના સહધર્મી સાથે, ભોજનને જમીન ઉપર ન પડવા દેતો યતનાપૂર્વક આહાર કરે.
૭ વિવેચન પ
પ્રણ
સૂત્રાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે અર્પી શબ્દ અભાવવાચી છે, પ્રાણી, જેમાં પ્રાણ વિધમાન નથી તે અલ્પપ્રાણ, આગંતુક જંતુ રહિત. શાલ્યાદિ બીજ રહિત તે અલ્પબીજ. અહીં પ્રાણ માં બીજાદિ એકેન્દ્રિયો સંભવે છે. તેના ઉપરી પ્રાવરણથી યુક્ત. વૃત્ત - બંને પડખેથી ભીંત આદિ વડે ઢાંકેલ, અટવીમાં કુડંગાદિથી ઢંકાયેલ. અન્યથા દીન આદિ યાચનામાં દાન કે અદાનમાં પુન્યબંધ કે પ્રદ્વેષાદિ સંભવે છે. અથવા વૃત્ત એટલે બધાં આશ્રવથી વિરમણ. બીજા સાથે - એકલો નહીં. જેથી રસલંપટતાદિ ન સંભવે. --x-x- સરસ, વિરસ આદિ આહારમાં રાગ કે દ્વેષ રહિત પણે. સમ્યક્ યત્ના કરે તે સંયત. -- હવે વાયતના કહે છે -
-
- સૂત્ર - ૩૬ આહાર સુકૃત છે, સુપ છે, સુચ્છિન્ન છે, સુહૃત છે, મડ છે, સુનિષ્ઠિત છે, સુલષ્ટ છે, ઇત્યાદિ સાવધ વચનને મુનિ વ.
Page #62
--------------------------------------------------------------------------
________________
૧/૩૬
♦ વિવેચન
૩૬
-
સુકૃત - સારી રીતે બનાવેલ અન્ન આદિ, સુક્સ - ઘી આદિ પકાવેલ, સુચ્છિન્ન – શાક આદિ સારી રીતે છેદેલ, સુહા – કડવાપણું આદિ દૂર થયેલ, મડ સૂપ આદિમાં ઘી વગેરે સારી રીતે ભરેલ છે. સુનિાિ - અતિશય રસના પ્રકર્ષથી યુક્ત, સ્કુલષ્ટ- બધાં જ રસાદિ પ્રકારોથી શોભન. આવા પ્રકારના બીજા સાવધ વચનોને પણ મુનિ વર્ષે. - અથવા -
સુકૃત - સુષ્ઠુ કરાયેલ, સુઝુક્યું - માંસ અશનાદિ, સુચ્છિન્ન - ન્યગ્રોધવૃક્ષાદિ, સુહા - કદરીથી અર્થજાત અથવા ચૌરાદિથી સુહત. સુમૃત પ્રત્યેનીક બ્રાહ્મણ આદિ, સુનિīિ - પ્રાસાદ, કૂવા આદિ. ઇત્યાદિ. --x
w
નિરવધ - તેમાં સુકૃત એટલે ધર્મધ્યાનાદિ, સુપક્વ - વચન વિજ્ઞાન આદિ, સુચ્છિન્ન – સ્નેહની બેડી આદિ, સુત – અશિવની ઉપશાંતિ માટે ઉપકરણ અથવા કર્મ શત્રુને સારી રીતે હણેલ ને સુહત, સુમૃત - પંડિત મરણે મરવું. સુનિષ્ઠિત - સાધુ આચારમાં, સુલહિ - શોભન તપો અનુષ્ઠાન.
આ પ્રમાણે પ્રતિરૂપ યોગ યોજનાત્મક વાચિક વિનય કર્યો. વિનય જ આદર જણાવવા માટે સુવિનિત અને અવિનિતને ઉપદેશ દેતા ગુરુ કેવા થાય ?
E
૦ સૂત્ર - ૩૭
મેધાવી શિષ્યને શિક્ષા આપતા આચાર્ય એ જ રીતે પ્રસન્ન થાય છે, જે રીતે વાહક સારા ઘોડાને ચલાવતા પ્રસન્ન થાય. અબોધ શિષ્યને શિક્ષા આપતા, ગલિત અશ્વને ચલાવતા વાહવત્ ગુરુ ખિન્ન થાય છે.
• વિવેચન
W
39
રમત્તે - અભિરતિવાળા થાય છે. પંડિત - વિનીત, શારૂત્ - આજ્ઞા કરાતા કંઈક પ્રમાદથી સ્ખલના પામે, તો ગુરુ શિક્ષા આપે. કોની જેમ ? અશ્વની જેમ. ભદ્ર – કલ્યાણને લાવનાર. બાલ અજ્ઞ. એક વખત કહેતાં જો કૃત્યમાં ન પ્રવર્તે, પછી “આમ કર, આમ ન કરીશ'' એમ વારંવાર તેમને આજ્ઞા કરીને શીખવે. ગુરુને શ્રમહેતુત્વ પમાડતા બાળની અભિસંધિ કહે છે
B
',
-
• સુત્ર - ૩૮
ગુરૂના કલ્યાણકારી અનુશાસનને પાપĒષ્ટિવાળો શિષ્ય ઠોકર, થપ્પડ, આક્રોશ અને વધુ સમાન કષ્ટકારી સમઝે છે.
• વિવેચન 36
થપ્પડ આદિમાં ચ શબ્દથી બીજા આવા પ્રકારના દુઃખ હેતુ અનુશાસન પ્રકારોથી તે આચાર્ય આલોક - પરલોક હિતકારી શિક્ષા આપે છે. તેને પાપબુદ્ધિ શિષ્ય એવું માને છે કે - આ આચાર્ય પાપી છે, મને નિણ પણે મારે છે, કેદખાનાના રક્ષકની જેમ મને ઠોકર આદિ મારે છે --- અથવા વાણી વડે અનુશાસિત કરાતો, આ ઠોકરાદિ રૂપ, તે વાણીને માને છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ ગુરુના અતિહિતત્વને તે વિનીત- અવિનીત શું માને છે ? • સૂત્ર - ૩૯
ગર મને પુત્ર, ભાઈ, સ્વજના સમજી શિક્ષા આપે છે. એમ સમજી વિનીત વિણ તેને જાણકારી માને છે, પાપરષ્ટિ શિષ્ય હિતાનુશાસનથી પોતાને દાસ સમાન હીન સમજે છે.
• વિવેચન - ૩૯
આચાર્યો મને પુત્રની જેમ ઇત્યાદિ બુદ્ધિથી અનુશાસિત કરે છે. તેને સુશિષ્ય કલ્યાણના હેતુનું અનુશાસન માને છે. મને મિત્ર ભાવે શિક્ષા આપે છે, દુર્વિનીતત્વમાં મારે કેમ છોડવા ? તેનાથી તો મને જ અર્થનો ભંગ થાય, પાપદૃષ્ટિ, શિષ્ય પોતાને અનુશાસિત થતો જોઈ દાસ જેવો માને છે. આ મને નોકર માનીને આજ્ઞા કરી રહ્યા છે, -૦- વિનય સર્વસ્વનો ઉપદેશ આપે છે -
• સૂત્ર - ૪૦
શિષ્ય, આચાર્યને ન કોપિત કરે અને સ્વયં પણ ન કોપે. તે આચાર્યનો ઉપરાત કરનાર ન થાય કે ન છિદ્રગી બને.
• વિવેચન - ૪૦.
આચાર્ય કે બીજા વિનયને યોગ્ય ને કોપયુક્ત ન કરે. ગુર વડે અતિ કઠોર ભાષણાદિ વડે અનુશાસિત કરાતા ન સ્વયં કોપે. કંઈક કોપપણાને પામે તો પણ આચાર્યનો ઉપઘાતકારી કે વ્યથાકારી ન બને. તોત્ર - દ્રવ્યથી છિદ્ર અને ભાવથી તેમના દોષોનો ઉભાવક, તે વડે વ્યથા ઉપજાવતા વચનો ન કહે. આચાર્યનો ઉપઘાતી ન બને, તેમાં ઉદાહરણ - કોઈ આચાર્યાદિ ગણિગુણ સંપન્ન યુગપ્રધાન પ્રક્ષીણ પ્રાયઃ કર્મવાળા આચાર્ય અનિયત વિહારપણાથી વિહરવા ઇચ્છવા છતાં જંઘાબળ ક્ષીણ થવાથી એકસ્થાને જ રહેલા. ત્યાં શ્રાવક લોકો આ ભગવંત છે, તો તીર્થ સનાથ છે, એમ વિચારી, તેમની વય અને અવસ્થા સમુચિત સ્નિગ્ધ, મધુર આહારાદિ વડે રોજ સેવતા હતા. તેમના શિષ્યોએ કોઈ દિવસે ભારેકમપણાથી વિચાર્યું કે આને અમારે
ક્યાં સુધી પાળવા ? તેથી તેને ઉચિત અશનાદિ ન આપવા, અંતપ્રાંતાદિ ભોજન આપવું. શ્રાવકોને કહ્યું કે તેઓ શરીરની અપેક્ષા રહિત હોવાથી પ્રણીત ભોજનપાનને ઇચ્છતા નથી, પણ સંલેખના કરવાને ઇચ્છે છે. શ્રાવકો બોલ્યા કે હે ભગવન્! આપ શા માટે અકાળે સંલેખના વિધિને આરંભો છો ? અમે આને નિર્વેદનું કારણ માનતા નથી. ત્યારે આચાર્યએ પણ ઇંગિતથી જાણ્યું કે આ બધાં મારા શિષ્યોની મતિથી વ્યર્ડ્સાહિત થયા છે. તેથી તેમણે વિચાર્યું કે મારે અપ્રીતિના ભાજન થવા કરતાં ઉત્તમાર્ગની સાધના જ શ્રેષ્ઠ છે. તેથી તેમણે ભક્ત પ્રત્યાખ્યાન કર્યા. આ પ્રમાણે બુદ્ધોપધાતી ન થવું જોઈએ.
એ પ્રમાણે આચાર્યને કોપ ન કરાવવો તે કહ્યું. કદાચ જો કોપ પામે તો જે કરવું જોઈએ, તે કહે છે -
Page #64
--------------------------------------------------------------------------
________________
૧/૪૦
૬૩
• સૂત્ર
४१
(શિષ્ય) જો આચાર્યને કુપિત થયેલા જાણે તો પ્રીતિ વચનોથી તેમને પ્રસન્ન કરે, અંજલિ જોડી તેમને શાંત કરીને કહે કે હું ફરી આવું કરીશ નહીં.
૦ વિવેચન - ૪૧
આચાર્ય, ઉપાધ્યાયાદિ અનુશાસન ઉદાસીનતાથી કોપને પામે તો તેમના કોપને જાણીને, જેનું પ્રયોજન પ્રતીતિ છે. તે પ્રાતીતિક - શપથ આદિ, પ્રસન્ન કરે. -x-x- તેના કારણોને દૂર કરે, પ્રતીતિ ઉત્પાદક વચન વડે તેમને પ્રસન્ન કરે. ભેદ કે દંડની યુક્તિથી નહીં પણ ‘શામ’ યુક્તિ વડે પ્રીતિ પમાડે. કંઈક ઉદીરિત કોપ અગ્નિને ઉપશાંત કરે. અંતરની પ્રીતિ વડે અંજલિ જોડીને અથવા પ્રકૃષ્ટ ભાવયુક્તપણાથી અંજલિ કરીને
રહે. અહીં કાયિક અને માનસિક ઉપશાંત કરણના ઉપાય કહીને વાચિક ઉપાય કહે
છે - કંઈક કોપેલ ગુરુને ઉપશાંત કરવા કહે છે - હે ભગવન્ ! મારા આ પ્રમાદ આચરિતની ક્ષમા કરો, ફરી હું આવું આચરણ કરીશ નહીં.
હવે નિરપવાદ પણે આચાર્યને કોપ થાય જ નહીં, તે કહે છે - સૂત્ર - ૪૨
વ્યવહાર ધર્મથી અર્જિત છે, સદા પ્રબુદ્ધ આચાયોં વડે આચરિત છે, તે વ્યવહારને આચરતો મુનિ કદી નિંદાને ન પામે.
૦ વિવેચન - ૪૨
ઘર્જિત – ક્ષાંતિ આદિ રૂપ ધર્મને ઉપાર્જિત. કેમકે ધર્મ રહિતને આ પ્રાપ્ત ન થાય. વ્યવહાર - વિવિધ કે વિધિવત્ અને કાર્યત્વથી આચરણ - યતિકર્તવ્યતા રૂપ, તત્ત્વજ્ઞાતા વડે આચરિત, તેને સદા અવસ્થિતપણાથી આચરતો, અથવા ધર્માર્જિત બુદ્ધો વડે આચરિત જે વ્યવહાર તેને આચરતો, વિશેષથી પાપકર્મને હરે તે વ્યવહાર. તેનાથી શું થાય ? ‘આ અવિનિત છે’ એવા પ્રકારની નિંદાને સાધુ ન પામે. અથવા આના વડે આચાર્યવિનય જ કહ્યો છે.
ધર્મને ન ઉલ્લંઘેલ અને તેથી જ આચાર્ય વડે આચરિત સર્વકાળ - ત્રિકાળ વિષયત્વથી જીતવ્યવહાર, તેમાં પ્રમાદથી સ્ખલિત આદિમાં પ્રાયશ્ચિતદાન રૂપ આચરતો આ દંડ ુચિ છે કે નિર્દેણ છે, એવા પ્રકારની જુગુપ્સા ન પામે. ધર્મ્યૂજિત વિશેષણ - “મને આચાર્યએ દંડવો ન જોઈએ'’ આવું ન વિચારવા માટે છે.
૦ સૂત્ર ૪૩
(શિષ્ય) આચાર્યના મનોગત કે વાણીગત ભાવોને જાણીને, તેને પહેલાં વાણીથી ગ્રહણ કરે, પછી કાર્ય રૂપે પરિણત કરે.
૦ વિવેચન - ૪૩
મોગરા – ચિતમાં રહેલ, વાણીગત - વચનરચના રૂપે રહેલ કૃત્ય. -x- જાણીને, કોના ? આચાર્ય કે વિનયયોગ્ય ગુરુના, ટુ શબ્દ કાયગતકૃત્ય પણ લેવા. તે મનોગત
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ આદિને સ્વીકારીને, વચનથી આમ આ કરીશ - રૂપને ક્રિયા વડે સ્વીકારે. આયાર્યના અભિલાષને જાણીને કે ગુરુવર્યને આ અભિમત છે, અમુક કાર્યની ઇચ્છા છે. આના વડે સૂક્ષ્મ વિનય કહ્યો.
આવા વિનય વડે વિનીત જેવો થાય, તે કહે છે - • સુત્ર - ૪૪
વિનયી શિષ્ય ગર દ્વારા પ્રેરિત ન કરાયા છતાં પણ કાર્ય કરવાને માટે સદા પ્રસ્તુત રહે. પ્રેરણ થતા તત્કાળ યથોપદિષ્ટ કાર્યને સારી રીતે સંપન્ન કરે છે.
• વિવેચન - ૪૪
વિનયપણાથી વિનીત તે વિ- સર્વગુણના આશ્રયપણાથી પ્રસિદ્ધ છે. પ્રેરણા ન કરાયા છતાં પ્રતિ પ્રસ્તાવ ગુરુ કૃત્યોમાં પ્રવર્તે છે. તો તેને પ્રેરવાથી શું ? -x-x- પ્રેરણા કરાયેલા કૃત્યોમાં જલ્દીથી વર્તે છે, વિલંબ કરતો નથી. કેમકે “મને આજ્ઞા કરાતી નથી” તેમ વિચારતો તે અપ્રસન્ન થાય છે. પણ “આ મારા ઉપર અનુગ્રહ કરે છે” તેમ માનતો તે જલ્દીથી કાર્ય કરે છે. કેવી રીતે કરે? ઉપદિષ્ટ - આજ્ઞા કર્યા મુજબ, તેને ઉલ્લંઘીને નહીં, તે કાર્ય સારી રીતે પરિપૂર્ણ થાય તેમ કાર્યને નિર્વતવિ - કરે. તે પણ સદા શોભે તે રીતે કરે. હવે ઉપસંહાર કહે છે -
• સુસ - ૫
(વિનાયનું સ્વરૂપ જાણીને) મેઘાવી શિષ્ય વિનમ્ર બને છે, તેની લોકમાં કીર્તિ થાય છે, જેમ ખની, પ્રાણીને માટે સાધારરૂપ છે, તેમ વિનીત ધમચરણ કરનારને આધારરૂપ બને છે.
• વિવેચન - ૪૫
અનંતર સંપૂર્ણ અધ્યયનના અર્થને જાણીને. તે કૃત્ય કરનાર પ્રત્યે વિનમ્ર બને છે. મેધાવી - આ અધ્યયના અર્થને અવધારવા શક્તિમાન કે મર્યાદાવર્તી, તેના ગુણો કહે છે - લોકમાં તેની પ્રશંસા થાય છે કે “આણે જન્મ સફળ કર્યો” વગેરે. ~-~ઉચિત્ત અનુષ્ઠાન કર્તા અને ફ્લેષાંતકરણવૃત્તિ વડે તે બધાંનો આશ્રય બને છે. કોની જેમ? પૃથ્વીની જેમ.
(શંકા) વિનય પૂજ્યને પ્રસન્ન કરવા રૂપ ફળ આપે, તેનાથી શું મળે? • સબ - ૪૬.
પૂર્વ સંસ્કૃત અને સંબુદ્ધ વિનાયી શિષ્ય ઉપર વાચાર્ય પ્રસન્ન રહે છે, પ્રસન્ન થઈને, તે તેમને આ ગંભીર વિપુલ તકનો લાભ કરાવે છે.
• વિવેચન - ૪૬
પૂજાને યોગ્ય તે પૂજ્ય - આચાર્યાદિ. વિપક્ષિત શિષ્ય પરત્વે સંતુષ્ટ રહે છે, સંબુદ્ધ - સખ્ય વસ્તુ તત્વના જ્ઞાતા, પૂર્વ- વચનાદિ કાળની પહેલાથી જ, વાચના કાળે નહીં. તત્કાળ વિનયની કુતપ્રતિક્રિયા પત્નથી તેવા પ્રકારની પ્રસન્નતાના
Page #66
--------------------------------------------------------------------------
________________
૧/૪૬
૬ ૫
જનકત્વથી. સંસ્ક્રુત - વિનયવિષયપણાથી પરિચિત અથવા સદ્ભૂત ગુણ કીર્તનાદિ વડે પૂર્વ સંસ્તુત -x-x- અર્થ - મોક્ષ, તે પ્રયોજન જેનું છે તે, શ્રુતા – અંગોપાંગ, પ્રકીર્ણકાદિ રૂપ આગમ, તેવા વિપુલ અર્ચી, સુવર્ણાદિ કે સ્વર્ગના અર્થી નહીં. આના વડે પૂજ્યપ્રસાદનું અનંતર ફળ શ્રુત કહ્યું અને વ્યવહિત ફળમુક્તિ છે.
હવે શ્રુત પ્રાપ્તિનું ઐહિક ફળ કહે છે
• સૂત્ર - ૪૭
તે શિષ્ય પુજ્યશાસ્ત્ર થાય છે, તેના બધાં સંશયો નષ્ટ થાય છે. તે ગુરુના મનને પ્રિય થાય છે, કર્મસંપદા યુક્ત થાય છે, તપ સમાચારી અને સમાધિ સંપન્ન થાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરીને તે મહાન ધૃતિવાન થાય છે.
♦ વિવેચન
-
૪૭
પ્રસન્ન થયેલા ગુરુ પાસે શ્રુત ભણેલ શિષ્ય, સર્વજનના શ્લાધાદિ વડે પૂજ્ય થાય છે. વિનીતના શાસ્ત્ર સર્વત્ર વિશેષથી પૂજ્ય બને છે. અથવા પૂજ્ય શાસ્ત્રક થાય છે. વિનીત એવો શિષ્ય શાસ્તારને પૂજ્ય થતાં વિશેષથી પૂજાને પામે છે. અથવા સર્વત્ર પ્રશંસાસ્પદત્વથી પૂજ્યશસ્ત બને છે. પ્રસાદિત ગુરુ વડે જ શાસ્ત્ર પરમાર્થ સમર્પણથી સંશયો દૂર કરે છે. -૪- ગુરુ સંબંધી ચિત્તની રુચિ તે મનોરુચિ થાય છે. વિનયથી ભણેલ શાસ્ત્ર જ ગુરુને કંઈપણ અપ્રીતિનો હેતુ બનતા નથી. કર્મ - ક્રિયા, દશવિધ ચક્રવાલ સમાચારી વગેરે કર્તવ્યતા, તેનાથી યુક્ત રહે છે. -૪-૪- કર્મ - જ્ઞાનાવરણાદિ, સંપર્ - ઉદય - ઉદીરણાદિરૂપ વિભૂતિ. તેના ઉચ્છેદની શક્તિયુક્તતાના પ્રતિભાસ માનતાથી મનની રુચિ કહી. કર્મસંપદા - યતિના અનુષ્ઠાનના માહાત્મ્યથી સમુત્પન્ન પુલાકાદિ લબ્ધિરૂપ સંપત્તિ. મનોરુચિતા કર્મસંપત્ - શુભ પ્રકૃતિરૂપને અનુભવે છે. આ સંપત્તિ તે યથાખ્યાત ચારિત્રરૂપ છે. રા - અનશનાદિ, સમાચારી – સમ આચરણ. સમાધિ - ચિત્તનું સ્વાસ્થ્ય તેના વડે આશ્રવોનો રોધ કરીને -- મહાધુતિ અર્થાત્ તપોદીપ્તિ કે તેજોલેશ્યા થાય છે. શું કરીને ? પ્રાણાતિપાત વિરમણાદિને નિરતિચાર પાળીને. હજી આનું જ ફળ કહે છે -
-
37/5
Jain Educator International
.
• સૂત્ર - ૪૮
તે દેવ, ગંધર્વ અને મનુષ્યોથી પૂજિત વિનયી શિષ્ય મલ અને પંકથી નિર્મિત આ દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધ થાય છે અથવા અલ્પકર્મી મહાઋદ્ધિ સંપન્ન દેવ થાય છે તેમ હું કહું છું.
૦ વિવેચન - ૪૮
-
તેવા પ્રકારનો વિનીત શિષ્ય, દેવ – વૈમાનિક, જ્યોતિષ્ક અને ગંઘર્વ - અર્થાત્ ભુવનપતિ અને વ્યંતર, મનુષ્ય - મહારાજાધિરાજ વગેરે દ્વારા પૂજિત, મલ-પંક પૂર્વકના શરીરને ત્યજીને. મલ - જીવ શુદ્ધિના અપહારિપણાથી મલવત્, પ્ાંક - કર્મમલપંક. અથવા મલપંક એટલે રક્ત અને શુક્ર, તેના પૂર્વક. સિદ્ધ - નિષ્ઠિતાર્થ થાય છે. શાશ્ર્વતા
Page #67
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ - સર્વકાળ રહેનાર, પરંતુ પર પરિકલ્પિત તીર્થ નિકારાદિ કારણથી ફરી અહીં આવવા રૂપ અશાશ્વત નહીં. અથવા થોડા કમ બાકી રહેતા દેવ થાય છે. મોહનીય કર્મોદયજનિત ક્રીડિત આને અવિધમાન છે. તે અલ્પારત - લવસહમાદિ. અથવા અલ્પરજ એટલે બંધાતા કર્મો જેને પાતળા છે તેવા. મોટા પ્રમાણમાં કે પ્રશસ્યદ્ધિવાનું - ચક્રવર્તી સાથે પણ યુદ્ધ કરે તેવી વિકરણ શક્તિ અથવા હિરણ્યકોટિ ઇત્યાદિ રૂપ સમૃદ્ધિ જેની છે, તેવા મહદ્ધિક દેવ વિશેષ થાય. - આવા પ્રકારનું વિનયશ્રુત આવા પ્રકારથી ગણધરાદિ ગુરુના ઉપદેશથી કહું છું, પણ સ્વમતિથી નહીં. અનુગમ કહ્યો.
હવે ચોથો અનુયોગ દ્વારા તે નયો. અનેક અંશાત્મક વસ્તુના એક અંશના અવલંબનથી પ્રતીતિ પથને આરોપે છે અથવા લઈ જાય છે તેનાથી, તેમાં કે તેથી અથવા લઈ જવું તે નય અર્થાત પ્રમાણ પ્રવૃત્તિ ઉત્તરકાળભાવી પરામર્શ.
આ નયો છે, તેનો અહીં શું ઉપયોગ છે ? ઉપક્રમથી ઉપક્રાંતની, નિક્ષેપથી યથાસંભવ નિક્ષિપ્તની, અનુગમથી અનુગતની આ જ અધ્યયનની વિચારણા કરવામાં તેનો ઉપયોગ છે-૪
નય વડે વિચારણા ભલે થાઓ, પણ તે પ્રત્યેક સૂત્રમાં કે સમસ્ત અધ્યયનની કરવી ? પ્રત્યેક સૂત્રની નહીં. પણ સમસ્ત અધ્યયનની કરવી, તે પણ ન થાય, કેમકે સૂત્રથી વ્યતિરિક્ત તે વિચારણાનો સંભવ નથી, તેનું શું? તેનો ઉત્તર આપતા કહે છે કે - પ્રત્યેક સૂત્રમાં નાયોનો અવતાર નિષેધ છે. સૂત્ર વ્યતિરિક્ત અધ્યયન જ અસંભવ છે.-x-x
તો શું આનો સમસ્ત નાયો વડે વિચાર કરવો કે કેટલાંક નવો વડે ? સમસ્ત નયોથી ન થાય. તેના અસંખ્યત્વથી તેના વડે વિચાર કરવો અશક્ય છે. તેથી કહે છે - જેટલાં વચનમાર્ગો છે તેટલાં જ નયો છે. પ્રત્યેક પ્રાણીનો અભિપ્રાય ભિન્ન હોવાથી સ્વસ્થ અભિપ્રાય વિરચિત વચન માર્ગોની સંખ્યા નથી. કેટલાંક નયો વડે પણ કહેવું શક્ય નથી. કેમકે તેથી અનવસ્થા પ્રસંગ આવે.-૪-૪-૪-x
પૂર્વવિદોએ સકલનય સંગ્રાહક 900 નયો કહ્યા છે. તેનો પણ સંગ્રહ કરતા x x- નૈગમાદિ સાત નયો કહ્યા. તેનો પણ સંગ્રહ કરતા સંગ્રાહિક નયો માત્ર બે જ કહ્યા છે. ૪- સંક્ષિપ્ત રચિપણાથી પૂર્વકાલીન લોકોએ સંગ્રાહિત નયોમાં બે જ નયો વડે વિચાર કહ્યો
આ અધ્યયનમાં વિનયની વિચારણા કરી. તે મુક્તિફળ દેનાર છે. તેથી જે મુક્તિપ્રાપ્તિ નિબંધન રૂપ છે, તે જ વિચારણીય છે અને તે જ્ઞાન અને ક્રિયારૂપ નયો છે. તેથી બીજા નયોથી ન વિચારવું તેમાં જ્ઞાનનય કહે છે - જ્ઞાન જ મુક્તિ પ્રાપ્તિનું કારણ છે. -x-x-x- જ્ઞાન જ ગ્રહીતવ્ય કે અગ્રહીતવ્ય અર્થમાં યત્ન કરવો જોઈએ અન્યથા પ્રવર્તમાન ફળનો વિસંવાદ થાય છે. બીજાએ પણ કહ્યું છે કે - સખ્યણું જ્ઞાનપૂર્વિકા સર્વપુરુષાર્થ સિદ્ધ થાય છે. અને અજ્ઞાનને ઘણાં દોષપણાનું કારણ કહેલ છે. ૪-૪
Page #68
--------------------------------------------------------------------------
________________
૧/૪૮
60
તેમાં કર્મનિર્જરણા આશ્રિત મુક્તિ કહી છે. કર્મનિર્જરણા એ જ જ્ઞાનનો આત્યંતિક હેતુ છે. કેમકે તેના વિના તામલિ વગેરેને કષ્ટ અનુષ્ઠાનથી અભફળ મળેલ છે. વળી કહ્યું પણ છે કે - અજ્ઞાની જે કર્મો ઘણાં કરોડો વર્ષે ખપાવે છે, તેને ત્રણ ગુપ્ત વડે ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસ માત્રમાં ખપાવે છે. દર્શનથી મુક્તિમાં પણ ૪- જ્ઞાનનું પ્રાધાન્ય છે. મરદેવીને દર્શન ઉત્પન્ન થતાં સમ્યગ્રજ્ઞાન માત્રથી મુક્તિ મળી, તેણીએ કોઈ કષ્ટક્રિયા કરી નથી. વળી બહુશ્રુત અધ્યયનમાં બહુશ્રુતનું જ તે-તે રીતે પૂજ્યતાનું વિધાન છે. -x-x- આ રીતે જ્ઞાનનયમાં જ્ઞાનનું પ્રાધાન્ય બતાવ્યું.
હવે ક્રિયાનય કહે છે - “બધાં નયોમાં બહુવિધ વક્તવ્યતાને સાંભળીને તેમાં જે સર્વનય વિશુદ્ધ તે ચરણગુણસ્થિત સાધુ કહ્યા છે.-x-x- અર્થાત બધાં નયો નિર્દોષપણે સમ્મત છે કે - ચરણ એટલે ચાસ્ત્રિ, ગુણ - સાધનને ઉપકારક છે. ચરણ એવા આ ગુણ નિર્વાણમાં અત્યંત ઉપકારીપણાથી ચરણગુણ છે, તેમાં રહીને - તેને આરાધીને પૌરુષેય ક્રિયા વડે અપવર્ગની સાધના કરાય છે. અહીં કહેવાનો આશય એ છે કે - ઘણી વક્તવ્યતામાં ક્રિયાથી જ ફળની પ્રાપ્તિ છે. તેથી જ કહે છે કે- પાણીના અવલોકન માત્રથી, પીવાની ક્રિયા કર્યા વિના તૃમિ રૂપ ફળને પામતા નથી. x-x- આગમમાં પણ કહે છે કે - જ્યાં-ત્યાં પણ ક્રિયાની વિફળતાથી જ્ઞાન વિફળ છે. કહ્યું છે કે- જેમ ગધેડો ચંદનો ભાર ઉપાડે તો પણ ચંદનનો ભાગી થતો નથી, તેમ ચાસ્ત્રિ વગરનો જ્ઞાની, જ્ઞાનનો ભાગી થાય પણ સદ્ગતિનો ન થાય. જો જ્ઞાન જ મુક્તિનું સાધન હોય તો જ્ઞાન સાથે અવિનાભાવી સંબંધી અનુત્તર દર્શન સંપત યુક્ત વાસુદેવને પણ હતું છતાં તે અધોગતિમાં ગયા તેમ સંભળાય છે. કેમકે વાસુદેવ, શ્રેણિક આદિ અનુત્તર દર્શન સંપત્તિ છતાં ચાસ્ત્રિ ન હોવાથી અધોગતિમાં ગયા. જો જ્ઞાન જ મુક્તિનું કારણ હોય તો દેશોન પૂર્વકોટિ સુધી પણ વિચરે. આ વાક્યમાં વિરોધ આવે. જ્ઞાનથી જ મુક્તિ થાય તો કેવળ જ્ઞાનીને તુરંત જ મુક્તિ મળવી જોઈએ. પછી તેમના વિતરણનો સંભવ કઈ રીતે થાય ? પરંતુ જ્ઞાન પામીને પણ શેલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ ક્રિયા કર્યા પછી જ મુક્તિ મળે છે તેથી ક્રિયા જ મુક્તિનું કારણ છે. x-x- પાંચ પ્રકારના વિનયમાં પણ જ્ઞાન-દર્શનને કારણરૂપે જ કહેલ છે.
(પ્રશ્ન) તો શું જ્ઞાન જ તત્ત્વ છે કે ક્રિયા તત્ત્વ છે?
(સમાધાન) પરસ્પર અપેક્ષાથી આ બંને મુક્તિના કારણરૂપ છે. નિરપેક્ષપણે કારણરૂપ નથી, એ તત્ત્વ છે. --x-x- જેમ જ્ઞાન વિના મુક્તિ નથી. કેમકે તે જ્ઞાનઅવિનાભાવી છે, એ પ્રમાણે ક્રિયા વિના પણ મુક્તિ નથી. કેમકે તે પણ અવિનાભાવી છે, બંને સમાન જ છે. જ્ઞાન માત્રથી કાર્યની નિષ્પત્તિ થતી નથી, -x-x- એ પ્રમાણે ક્રિયાનંતરભાવિની મુક્તિમાં જે હેતુ કહો, તે પણ અનેકાંતિક છે. શૈલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ જે ક્રિયા કહી છે કે જેના પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. તે વખતે પણ કેવળ જ્ઞાન તો હોય જ છે. કેવળ જ્ઞાન વિના તે અવસ્થા ન આવે. એમ હોવા છતાં ઉભયમાં અવિનાભાવિત્વ છતાં પણ બંનેના ફળરૂપે મુક્તિ કહેલ નથી. તો શું જ્ઞાન-ક્રિયા બંનેના સમુદાયમાં મુક્તિને આપવાની શક્તિ છે?
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ જે પ્રત્યેકમાં નથી, તે તેના સમુદાયમાં પણ ન હોઈ, જેમકે રેતીમાં તૈલ. જ્ઞાન કે ક્રિયા એકેકમાં મુક્તિને પ્રાપ્ત કરવાની શક્તિ નથી. તો પછી પ્રત્યેકમાં નિર્વાણના અભાવથી સમુદિતમાં પણ નિર્વાણ યુક્ત નથી. જ્ઞાન અને ક્રિયાને રેતીનાં સમુદાયમાં તેલની જેમ જાણવા.
ના, તેમ નથી. જો સર્વથા તે બંને પ્રત્યેકને મુક્તિ અનુપકારિતા કહી, તો તે બંને પ્રત્યેકના દેશોપકારિતા સમુદાયમાં સંપૂર્ણ હેતુતા કહે છે, તેમાં કોઈ દોષ નથી. તેથી અહીં પૃથક રૂપે રેતીમાં તૈલની જેમ સાધનાનો ભાવ નથી, પણ તે બંનેની દેશ ઉપકારિતાથી સંપૂર્ણ સમવાય કહેલ છે.
આ સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ બતાવતા કહે છે કે - જ્ઞાન અને ક્રિયા સમુદિતમાં જ “મુક્તિ' કારણ છે, તે એક-એક મુક્તિનું કારણ નથી એમ તત્વ છે. બંનેનું ગ્રહણ કરવું એ જ સમ્યકત્વ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલો અધ્યયન-૧ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
0 - X - X -
X - X - 0
Page #70
--------------------------------------------------------------------------
________________
s
અધ્ય. ૨ ભૂમિકા
હ8 અધ્યયન - ૨ “પરીષહ વિભક્તિ” હe.
- વિનયશ્રુત નામે પહેલા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં વિનયને વિસ્તારથી પાંચ ભેદે કહ્યો, તે સ્વસ્થ અવસ્થાવાળાએ જ વિચારવો કે પરીષહ રૂપી મહાસભ્યસમરથી સમાકુલ એવા મન વડે પણ આચરવો ? બંને અવસ્થામાં પણ આચરવો. તો આ પરીષહો ક્યા છે? કેવા સ્વરૂપે છે ? ઇત્યાદિ. -*- આ સંબંધે આવેલ મહાર્થ, મહાપુરની સમાન ચાર અનુયોગ દ્વારનું સ્વરૂપ વર્ણવવું. તેમાં નામનિષ્પન્ન નિક્ષેપમાં “પરિષદ' એ નામ છે. તેથી તેના નિક્ષેપદર્શન માટે નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૬૫ + વિવેચન -
નિયત કે નિશ્ચિત નામાદિ ચનારૂપ ક્ષેપણ તે નિક્ષેપ. કોનું? પરીષદ - ચોતરફથી સ્વહેતુ વડે ઉદીતિ, માર્ગથી ન ઔવીને, નિરાર્થે સાધુ આદિ વડે સહન કરાય છે તે પરીષહ. તેના ચાર ભેદો છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી. તેમાં નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્યપરીષહ કહે છે - દ્રવ્ય વિષયક પરીષહ બે ભેદે - આગમથી, નોઆગમથી. તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ રહિત હોય છે. નોઆગમથી પરીષહ ત્રણ પ્રકારે છે, તે કહે છે
• નિક્તિ - ૬૬ + વિવેચન -
જ્ઞાનકનું શરીર તે જ્ઞશરીર અથવા જીવરહિત સિદ્ધશિલાતલે અથવા નિષિધિયામાં રહેલ, અહો ! આણે શરીરના સમુઠ્ઠય વડે પરીષહ સહ્યા. ‘આ ઘીનો ઘડો હતો તેની જેમ વિચારવું. ભવ્યશરીર - તે તે અવસ્થા આત્મ પ્રાપ્ત કરશે જે તે ભવ્ય જીવ, તેનું શરીર. જો કે હજી સુધી પરીષહોને સહ્યા નથી, પણ સહેશે. જેમકે - આ ઘીનો ઘડો થશે. તે નોઆગમથી દ્રવ્યપરીષહ કહ્યો. તે બંનેથી વ્યતિરિક્ત તે તવ્યતિરિક્ત દ્રવ્ય પરીષહ. તે બે ભેદે છે - (૧) મિથ્યાત્વ અવિરતિ કષાય યોગાનુગતથી આત્મા નિર્વસ્ત છે તે કર્મ - જ્ઞાનાવરણાદિ રૂપ. (૨) તેનાથી વિપરીત તે નોકર્મ. તેમાં કર્મમાં વિચારતા દ્રવ્યપરીષહ, તે ઉદયનો અભાવ, પ્રક્રમથી વેદનીયકર્મનો જ કહેવો.
• નિર્યુક્તિ - ૬૦ + વિવેચન -
નોકર્મ - દ્રવ્યપરીષહ ત્રણ ભેદો છે - સચિત્ત, અચિત્ત, મીશ્ર. તેમાં નોકર્મ સચિત્ત દ્રવ્યપરીષહ તે પર્વતના ઝરણાનું જળ આદિ. અચિતદ્રવ્યપરીષહ ચિત્રક ચૂર્ણાદિ. મિશ્ન દ્રવ્યપરીષહ - આર્ટુગોળ. ત્રણે પણ કર્મના અભાવ રૂપવથી અને સુધાપરીષહ જનકપણાથી છે, અહીં પિપાસા આદિ જનક ખારું પાણી આદિ અનેક પ્રકારે નોકર્મ દ્રવ્યપરીષહને સ્વબુદ્ધિથી વિચારવા.
ભાવપરીષહ તે આગમથી જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત હોય. નો શબ્દના એકદેશવાચિત્વથી “નો આગમથી” આ અધ્યયન આગમના અંશરૂપ છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મલબ-સટીક અનુવાદ/૧ નિષેધવારીપણામાં તેના અભાવરૂપ પરીષહ વેદનીય કર્મનો ઉદય છે. -x- આ ભાવપરીષહના દ્વારો અનંતર કહેવાશે. તે જ કહે છે -
• નિયુક્તિ - ૬૮ + વિવેચન -
(૧) કયા અંગાદિથી આ ઉદ્ધત છે? (૨) કયા સંયતને આ પરીષહો છે? (૩) આનું ઉત્પાદક દ્રવ્ય શું છે ? (૪) કઈ કર્મ પ્રકૃતિમાં આનો સંભવ છે ? (૫) કઈ રીતે આ સહન કરવારૂપ છે? (૬) કયો નય કયા પરીષહને ઇચ્છે છે? (૭) સુધાદિ કેટલા પરીષહ એક સાથે એક સ્વામીમાં વર્તે છે? (૮) કેટલો કાળ પરીષહનું અસ્તિત્વ છે ? (૯) કયા અથવા કેટલાં ક્ષેત્રમાં છે ? (૧૦) ઉદેશ, (૧૧) તેની જિજ્ઞાસામાં શિષ્યનો પ્રશ્ન (૧૨) ગુરુ વડે પૃષ્ટ અર્થવિશેષને કહેવો. (૧૩) સૂત્ર સૂચિત અર્થ વચન. તેમાં પહેલાં દ્વારનો ઉત્તર આપતા કહે છે -
• નિર્યુક્તિ - ૬૯ + વિવેચન -
કર્મપ્રવાદ પૂર્વના સત્તરમાં પ્રાકૃતમાં જે સૂગ છે, તે નય અને ઉદાહરણ સહિત અહીં જાણવું. કર્મપ્રવાદ - કર્મોનું પ્રકર્ષથી પ્રતિપાદન જેમાં છે તે. તેમાં પણ સત્તરમું પ્રાભૃત- પ્રતિ નિયત અર્થાધિકાર, સૂત્ર - ગણધર પ્રણીત ઋતરૂપ. નૈગમાદિનય અને દૃષ્ટાંત સહ કહેવું. તે જ અહીં જાણવું, અધિક નહીં. બીજું દ્વાર -
• નિર્યુક્તિ - ૭૦ + વિવેચન -
અવિરત, વિરતાવિરત અને વિરતોને, માત્ર વિરતને જ નહીં એવું નૈગમનાય સુધાદિપરીષહને માને છે. ત્રણેને પણ પરીષહ સાતા આદિ કર્મના ઉદયથી થતાં સુધાદિને સહન કરવા, તેથી યથાયોગ સકામ કે અકામ નિર્જરા સંભવે છે. અનેક ગમત્વથી આના બધાં પ્રકાર સંગ્રાહિત્યથી આમ કહ્યું. સંગ્રહ, વ્યવહાર અને જુસબ એ ત્રણે પણ પરીષહને માને છે. એકૈક નયના સો ભેદ-પણાથી આ ભેદોમાંના કેટલાંક પરીષહ પ્રતિ નૈગમનયથી તુલ્ય છે. ત્રયમ - શબ્દ પ્રધાન નયો, શબ્દ - સમભિરૂઢ - એવંભૂત. તેમના મતે વિરતને પરીષહ હોય છે. ૪
દ્રવ્યદ્વારને આશ્રીને નયમત કહે છે - • નિર્યુક્તિ - ૦૧ + વિવેચન -
નૈગમનયમાં આઠ ભંગો છે. (૧) એક પુરુષાદિ વડે થપ્પડ આદિ થકી પરીષહ ઉદીરાય, ત્યારે પરીષહ વેદનીય કર્મના ઉદયનું નિમિત્તપણામાં પણ તેને તેની અવિવક્ષાથી જીવ વડે આ પરીષહ ઉદીરાયો તેમ કહેવાય. (૨) જો ઘણા વડે હોય તો જીવો થકી (૩) જો એક અચેતનથી એક પત્થરાદિ વડે જીવપ્રયોગરહિતથી થાય તો અજીવ વડે, (૪) જે તે ઘણાં વડે થાય તો અજીવો વડે. (૫) જો એક લુબ્ધિકાદિ વડે એક બાણ આદિ વડે થાય ત્યારે જીવ અને અજીવ વડે. (૬) જો એક વડે પણ ઘણાં બાણો વડે થાય ત્યારે જીવ અને અજીવોથી. (૭) જ ઘણાં પુરુષો થઈને એક શિલાદિ ઉપાડીને ફેંકાય ત્યારે જીવો અને અજીવથી. (૮) જો ઘણાં પુરુષો ઘણાં મુદગરાદિ મૂકે તો જીવો અને અજીવો વડે પરીષહ ઉદીરાયો કહેવાય.
Page #72
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૨ ભૂમિકા
સંગ્રહનયથી વિચારતા જીવ દ્રવ્ય કે અજીવ દ્રવ્ય વડે પરીષહ ઉદીરાય છે. તે સામાન્યગ્રાહિત્યથી એકત્વને ઇચ્છે છે, દ્વિત્વકે બહુવને નહીં. આ પણ શતભેદપણાથી ચિદરૂપતાથી સર્વને ગ્રહણ કરે ત્યારે જીવ દ્રવ્યથી અને અચિદુરૂપતાથી ગ્રહણ કરે
ત્યારે આજીવદ્રવ્યથી જાણવું. વ્યવહાર નયના મતે જીવ એટલે અજીવ, અજીવ દ્રવ્યથી પરીષહ ઉદીરાય છે. તે એક જ ભંગને ઇચ્છે છે. ૪-૪-x-x- બાકીના અર્થાત્ ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત પયયનયોના મતથી - જીવદ્રવ્ય વડે પરીષહ ઉદીશય છે, એ જ ભંગ અભિમત છે, તે જ પર્યાયાસ્તિકપણાથી પરીષહમાણને જ પરીષહ માને છે. ૪- તેનાથી વિપરીત અજીવદ્રવ્ય તે દંડાદિ તે અકારણ છે, કેમકે જીવદ્રવ્ય તે દ્રવ્યગ્રહણ પર્યાયનયના પણ ગુણ સંહતિરૂપના દ્રવ્યના ઇષ્ટ પણે છે.
હવે સમવતાર દ્વાર કહે છે. • નિયુક્તિ - કર + વિવેચન -
સમવતાર બે ભેદે છે. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ – જ્ઞાનાવરણ આદિ રૂપ, પુરુષ અને ચ શબ્દથી સ્ત્રી અને પંડકમાં, તે તે ગુણસ્થાન વિશેષવર્તીમાં જાણવા. આ પ્રકૃતિ આદિના ભેદ અનુક્રમે કહીશ.
• નિર્યુક્તિ - ૩ + વિવેચન
જ્ઞાનાવરણ, વેદનીય, મોહનીય અને અંતરાયિક, એ ચાર કર્મોમાં હવે કહેવાનાર બાવીશે પરીષહો સમવતરે છે. આના વડે પ્રકૃતિ ભેદ કહ્યો, હવે જેનો જેમાં અવતાર છે, તે કહે છે -
• નિર્યુક્તિ - ૦૪ + વિવેચના -
પ્રજ્ઞા અને અજ્ઞાન બે પરીષહો જ્ઞાનાવરણમાં અને અંતરાયમાં એક અલાભ પરીષહ અવતરે છે. પરીસહન કરાય તે પરીષહ જ્ઞાનાવરણીયના ઉદયકે ક્ષયોપશમથી બે પરીષહોનો સભાવ કહ્યો. અંતરાયકર્મના ઉદય કે નિબંધનત્વથી અલાભ પરીષહ થાય છે.
મોહનીય બે ભેદે છે, તેના ભેદમાં અને વેદનીયમાં પરીષહ• નિયુક્તિ • ૫ થી ૭ + વિવેચન -
ચાસ્ત્રિ મોહનીયમાં સાત પરીષહો અવતરે છે - અરતિ, અચેલ, સ્ત્રી, નૈષેલિકી, યાચના, આક્રોશ અને સત્કારપુરસ્કાર. ચાઝિમોહનીયના પણ ઘણાં ભેદ હોવાથી, તેના ભેદના ઉદયથી જે પરીષહનો સદ્ભાવ છે તેને કહે છે - અરતિ, જગસા તથા પુરષવેદ, ભય, માન, ક્રોધ અને લોભનો ઉદય. દર્શનમોહનીયમાં દર્શન પરીષહ નિયમથી ચોક જ છે. બાકીના ૧૧ - પરીષહો વેદનીય કર્મથી સંભવે છે. -૦- પરીષહ શબ્દ ઉક્ત બધામાં જોડવો. ગુપ્તા અયેલની જાણવી. અરતિના ઉદયથી અરતિ પરીષહ એ પ્રમાણે બધાં પરીષહોમાં જાણવું. જે ૧૧ પરિષદો વેદનીયના કહ્યા, તે કયા છે ?
• નિયુક્તિ - ૭૮ + વિવેચન - પાંચ સંખ્યા જ છે, તે બીજા પ્રકારે પણ છે. તે કહે છે. અનુક્રમે ભુખ, તરસ,
Page #73
--------------------------------------------------------------------------
________________
કર
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
શીત, ઉષ્ણ, દંશમશક. ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને જલ્લ (મેલ) આ ૧૧ વેદનીય કર્મના ઉદયથી પરીષહો થાય છે.
• નિયુક્તિ
૭૯ + વિવેચન -
પરીષહોની સંખ્યા ૨૨ છે. બાદર સં૫રાય નામના ગુણસ્થાન સુધી બધાં પરીષહો સંભવે છે. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ચૌદ પરીષહો સંભવે છે. સાત ચારિત્રમોહનીય પ્રતિબદ્ધ અને દર્શન મોહનીય પ્રતિબદ્ધ એક એ આઠનો ત્યાં અસંભવ છે. છદ્મસ્થવીતરાગ નામના ગુણસ્થાને ઉક્તરૂપ ચૌદ પરીષહો જ સંભવે છે. કેવલીને સુધા આદિ વેદનીય પ્રતિબદ્ધ ૧૧ પરીષહો સંભવે છે.
• નિયુક્તિ - ૮૦ + વિવેચન .
w
B
એષ્યો - તે એષણા - એષણા શુદ્ધ, અનેષણીય · તેનાથી વિપરીત તેવા ભોજનનું અનુપાદાન - ગ્રહણ ન કરવું, કદાચ ગ્રહણ થાય તો પણ ભોજન ન કરવું, નૈગમ, સંગ્રહ, વ્યવહારનયોના મતે અધ્યાસના - સહન કરવું, તેમ જાણવું. સ્થૂળદર્શી - ભુખ વગેરેને સહેવું તે અન્નાદિના પરિહારરૂપ જ ઇચ્છે છે. શબ્દાદિ ત્રણ નયો અને ઋજુ સૂત્રના મતે પ્રાસુક અન્નાદિ, તે કલ્પને ગ્રહણ કરતો ખાવા છતાં પણ અધ્યાસિત કરે છે, તેમ જાણવું. તે જ ભાવપ્રધાનતાથી ભાવ અધ્યાસના જ માને છે. તે માત્ર ન ખાનારને નથી, પણ શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિથી સમતાવસ્થિતને પ્રાસુક અને એષણીય આહાર વડે ધર્મધૂરાના વહન માટે ભોજન કરનારને પણ અધ્યાસના છે.
હવે નયદ્વાર કહે છે
• નિયુક્તિ - ૮૧ + વિવેચન
પર્વતના ઝરણાનું જળ પામીને સુધા આદિ પરીષહો ઉત્પન્ન થાય છે, તેને નૈગમ નય પરીષહ કહે છે. જો તે ક્ષુધાદિ ઉત્પાદક વસ્તુ ન હોત તો ક્ષુધા આદિ જ ન થાય. તેના અભાવે શું કોણ સહન કરશે, તેથી પરીષહનો અનુભવ જ થાય. તેથી તેના ભાવ ભાવિત્વથી પરીષહમાં તે પ્રધાન હોવાથી જ પરીષહ છે. -x-x
-
બધાં ભેદોને કહેવા શક્ય નથી, તેથી કેટલાંક જ ભેદ કહે છે. તેમ બાકીના નયોમાં યથોક્ત શંકામાં કહેવું.
વેદના - સુધાદિ જનિત અસાતા વેદના, તેનાથી ઉત્પાદક પરીષહ. -x-xવેદના - ક્ષુધાદિ અનુભવરૂપ છે. તેને આશ્રીને જીવમાં પરીષહ થાય તેમ ઋજુસૂત્રનય પણ માને છે. ઇત્યાદિ -x-x- તે જીવનો ધર્મ હોવાથી જીવમાં કહ્યો, અજીવમાં વેદના ન હોય, તેથી જીવમાં પરીષહ કહે છે. (નયના જ્ઞાન વિના આ વ્યાખ્યાઓ સમજવી કઠીન છે, માટે લખતા નથી) હવે વર્તના દ્વાર કહે છે
• નિયુક્તિ - ૮૨ + વિવેચન -
ઉત્કૃષ્ટ પદે વિચારતા ૨૦ પરીષહો પ્રાણીને વર્તે છે. જધન્યપદને આશ્રીને એક પરીષહ છે, પણ ઉત્કૃષ્ટ પદે ૨૨ - એક સાથે ન વર્તે, તે કહે છે - શીત અને ઉષ્ણ, ચર્યા
Page #74
--------------------------------------------------------------------------
________________
08
અધ્ય. ૨ ભૂમિકા અને નૈષેલિકી એક કાળે ન વર્તે, કેમકે પરસ્પર પરિહાર સ્થિતિલક્ષણત્વથી આમ કહ્યું તેથી યુગપતુ ન વર્તે xx- (શંકા) નૈષધિકીવત્ શય્યા પણ ચયથી કેમ વિરુદ્ધ ન થાય? નિરોધ- બાધાદિથી તો અંગનિકાદિથી પણ તેના સંભવથી નૈષેલિકી, સ્વાધ્યાય આદિની ભૂમિ તે પ્રાયઃ સ્થિરતામાં જ અનુજ્ઞાતા છે, તેથી તેનો જ ચર્યા સાથે વિરોધ થાય. હવે કાળદ્વાર કહે છે -
• નિર્યુક્તિ - ૮૩ + વિવેચન -
વર્ષલક્ષણ કાળ પરિમાણને આશ્રીને પરીષહ થાય છે, તેમ નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયના મતથી ઉક્ત ન્યાયથી તેની ઉત્પાદક વસ્તુ પણ પરીષહને ઇચ્છે છે, તેથી આટલી કાળસ્થિતિ સંભવે છે. પ્રાકૃતત્વથી તે અંતર્મુહૂર્ત થાય છે. સૂત્રથી વિચારતા તે વેદના પરીષહ જ કહે છે. તે ઉપયોગ રૂપ છે ઉપયોગ આંતર્મુર્તિક જ છે. આદિ ત્રણ ભેદના મતથી એક સમય પરીષહ થાય છે, તે પણ ઉક્ત નીતિથી વેદના ઉપયુક્ત આત્માને જ પરીષહ માને છે. -~
વર્ષાગ્રતઃ ત્રણના પરીષહને દૃષ્ટાંતથી કહે છે• નિર્યુક્તિ - ૮૦ + વિવેચન -
કંડૂતિમ્ - ખંજવાળ, ભોજન અરૂચિરૂપ, આંખમાં દુઃખનો અનુભવ, પેટમાં શૂળાદિ વેદનારૂપ, ખાંસી, શ્વાસ, તાવ એ વેદના ૭૦૦ વર્ષ સહેલ છે. આના વડે સનકુમાર ચક્રવર્તીનું ઉદાહરણ સૂચવેલ છે. તે મહાત્માની શકએ પ્રશંસા કરી. તે ન સહન થવાથી બે દેવો આવ્યા. તેમણે શરીરમાં રોગ ઉત્પન્ન થયાનું સનકુમારને કહ્યું. વૈરાગ્ય ઉત્પન્ન થતાં રાજ્યને છોડીને દીક્ષા લીધી. પ્રતિક્ષણ નવો-નવો સંવેગ વધતો ગયો. મધુકરવૃત્તિથી જ જેવા પ્રાપ્ત થાય તેવા અન્ન, પાન વડે સમભાવે ઉપરોક્ત સાતે વેદનાથી પીડાતા શરીર છતાં સંયમથી જરા પણ ચલિત ન થાય. ફરી તેના સત્વની પરીક્ષા માટે વૈધનો વેશ લઈ તે દેવો આવ્યા. તેમને સ્વલબ્ધિથી સુવર્ણ જેવી આંગળી સનકુમારમુનિએ બતાવી. પછી પૂર્વના કરેલા કર્મો વેદાય છે એવા સંવેગ ઉત્પાદક આગમ વચનો કહીને મોકલ્યા ત્યારે શક્રએ સ્વયં આવીને અભિનંદિત કર્યા.
હવે પરીષહના ક્ષેત્ર વિષયક પ્રશ્નનો ઉત્તર આપે છે - • નિયક્તિ - ૮૫ + વિવેચન :
લોકમાં અને સંસ્તારકમાં ઋજુસૂત્ર સુધી, આના પૂર્વાર્ધના સૂચકપણાથી વિશુદ્ધ નૈગમનયના મતથી લોકમાં પરીષહો કહ્યા. તેને મુનિ નિવાસભૂત ક્ષેત્રમાં પણ સહન કરે, બીજા અર્થમાં ચૌદ રાજલોકમાં સહન કરે. આ પણ વ્યવહારદર્શનથી કહ્યું. યાવત અત્યંત વિશુદ્ધ નૈગમના મતે ઉપાશ્રયના એક દેશમાં આ પરીષેહો સહન કરે. ~સંગ્રહનયના મતે સંતારકમાં પરીષહો કહ્યા. સંગ્રહ કરે તે સંગ્રહ તે નિક્તિથી સંગ્રહને આશ્રીને જ આધાર માને છે. સંતારકમાં જ મુનિના શરીર પ્રદેશ વડે સંગ્રહિત થાય છે. ઉપાશ્રયનો એક દેશ નહીં, તેથી સંસ્કારકેજ આનો પરીષહ કહ્યો. ઋજુત્ર કહે છે જે આકાશ પ્રદેશમાં આત્મા અવગાઢ છે, તેમાં જ પરીષહ છે. કેમકે સંસ્કારકાદિ
Page #75
--------------------------------------------------------------------------
________________
ઉ
ઉત્તરાધ્યયન મુલસૂત્ર-સટીક અનુવાદ/૧
પ્રદેશ તેના
અણુ
વડે જ વ્યાપ્ત છે. શબ્દાદિ ત્રણ નયના મતે આત્મામાં પરીષહ થાય છે. -x-x-x- હવે ઉદ્દેશાદિ ત્રણ દ્વાર કહે છે -
• નિયુક્તિ - ૮૬ + વિવેચન -
M
ઉદ્દેશાય તે ઉદ્દેશ, ગુરુના વિવક્ષિતાર્થના સામાન્ય અભિધાયક વચન, જેમ કે “આ બાવીશ પરીષહો'' શિષ્યની પૃચ્છા - ગુરુના ઉદ્દિષ્ટ અર્થ વિશેષમાં શિષ્યની જિજ્ઞાસા, પુનઃ પ્રકમથી વચનને જાણવી. જેમકે તે બાવીશ પરીષહો કયા છે ? નિર્દેશ - તે “આ નિશ્ચે ૨૨ - પરીષહો છે. આના વડે શિષ્યના પ્રશ્ન પછી ગુરુનો ઉત્તર તે નિર્દેશ એમ અર્થથી કહ્યું. --x- આ રીતે દ્વારના વર્ણનથી નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે ‘સૂત્રસ્પર્શ’ એ છેલ્લા દ્વારનો સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તે સૂત્રના હોવાથી થાય, તેથી સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે -
♦ સૂત્ર - ૪૯/૧
8 આયુષ્યમાન્ ! મેં સાંભળેલ છે કે - ભગવતે આ પ્રમાણે કહેલ છે. નિશે આ બાવીશ પરીષહો છે, જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર વડે કહેવાયેલ છે. જેને સાંભળીને, જાણીને, પરિચિત ફરી, પરાજિત કરી ભિક્ષાચર્ચાને માટે પર્યટન કરતા મુનિ, પરીષહોથી સ્પષ્ટ થવા છતાં વિચલિત ન થાય.
૦ વિવેચન - ૪૯/૧
શ્રુતમ્ – સાંભળેલ છે, અવધારેલ છે. મારા વડે. આયુષ્યમાન્ ! એ શિષ્યને આમંત્રણ છે. કોણે કોને કહ્યું ? સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને બધાં જીવોની ભાષામાં વ્યાપ્તિ વડે કહેલ છે. -x- આ લોકમાં કે પ્રવચનમાં નિશ્ચે અર્થાત્ આ જિનપ્રવચનમાં બાવીશ પરીષહો છે. શ્રુતામ્ કહેવાથી - બીજાને અવધારવાનું કહેતા પોતે પણ અવધારેલ છે, બીજાને પ્રતિપાદનીય છે, તેમ કહે છે. -x-x- આના વડે અર્થથી અનંતરાગમત્વ કહ્યું. “ભગવંત દ્વારા” - આ શબ્દ વડે બોલનારના કેવળજ્ઞાનાદિ ગુણવાનપણાને સૂચવીને પ્રકૃત વચનનું પ્રામાણ્ય જણાવવાને માટે વક્તાનું પ્રામાણ્ય કહ્યું. કેમકે વક્તાનું પ્રામાણ્ય જ વચન પ્રામાણ્યમાં નિમિત્ત છે. -x- ગુણવાનપણાની પ્રસિદ્ધિ કહીને પ્રસ્તુત અધ્યયનનો પ્રામાણ્ય નિશ્ચય કહે છે. કેમકે સંદિગ્ધ વક્તાના ગુણવત્ત્વમાં વચનના પ્રામાણ્યમાં પણ સંદેહ થાયછે. -x-x-x- અથવા આઉŕોણ એ ભગવનનું વિશેષણ છે. આયુષ્યવાળા ભગવંત અર્થાત્ ચીરંજીવી, આ મંગલ વચન છે. અથવા પરાર્થવૃત્તિઆદિ વડે પ્રશસ્ત આયુનું ધારણ કરવા પણું, પણ મુક્તિ પામીને પણ તીર્થની હાનિ જોઈને ફરી આવવાપણું નહીં -x- આના વડે તેમના રાગાદિ દોષના અભાવથી તેમના વચનનું પ્રામાણ્ય કહ્યું.
અથવા આવાં ‘‘મારા વડે’’નું વિશેષણ છે. તેથી ગુરુએ દર્શાવેલી મર્યાદા વડે વસતા, આના વડે તત્ત્વથી ગુરુમર્યાદા વર્તીત્વરૂપથી ગુરુકૂલવાસનું વિધાન અર્થથી · કહ્યું. કેમકે જ્ઞાનાદિ હેતુ છે. -x- અથવા આનુસંોણ - ભગવંતના ચરણકમળમાં
Page #76
--------------------------------------------------------------------------
________________
૨/૪૯
૧૫ ભક્તિ વડે બંને હાથ જોડીને સ્પર્શના કરવી. આના વડે એમ જણાવે છે કે - સમસ્ત શાસ્ત્રો ભયા પછી પણ ગુરૂના વિશ્રામણાદિ વિનયકૃત્યને ન છોડવું જોઈએ. -*- અથવા આઉસ – શ્રવણવિધિની મર્યાદા વડે ગુરુને સેવવા-આરાધવા વડે. આના દ્વારા જણાવ્યું કે - વિધિપૂર્વક ગુરની પાસે ઉચિત દેશે રહીને જ સાંભળવું, પણ જેમ તેમ નહીં. -x-x
આગળ કહે છે - ભગવંત વડે બાવીશ પરીષહો કહેવાયા. તો તે શું પોતે જાણ્યા કે પુરુષ વિશેષથી જાણ્યા? શ્રમણ ભગવંત મહાવીર વડે સુત્રત્વથી કહેવાયા. તેમાં - શ્રમ પામે તે શ્રમણ - તપસ્વી -xxx- ભગવંત – સમગ્ર જ્ઞાન - ઐશ્વર્યાદિ સૂચક સર્વજ્ઞતા ગુણ યોગિત કર્યું x-x- કેમકે અસર્વજ્ઞ યથાવત્ સોપાય હેય - ઉપાદેયના તત્ત્વવિદ્ હોતા નથી. સોપાય હેયોપાદેયતવ વેદના સર્વજ્ઞતા વિના ના સંભવે. મહાવીર - શક્રએ કરેલ આ નામ વાળા છેલ્લા તીર્થકર, કાપ - કાશ્યપ ગોત્રવાળા. આના વડે નિયત દેશકાળ કુળ જણાવીને સકલ દેશકાલ કલાવ્યાપી પુરુષ અદ્વૈતનું નિરાકરણ કરેલ છે. -x-x- પ્રવદિતા – પ્રકર્ષથી સ્વયં સાક્ષાત્કારિત્વ લક્ષણથી જ્ઞાતા. સ્વયં સાક્ષાત્કારી xx- અર્થાત્ બીજા કોઈ પુરુષ વિશેષથી આ જાણેલ નથી, કેમકે ભગવંત સ્વયં સંબુદ્ધ છે. અપૌરુષેય આગમથી પણ જાણેલ નથી, કેમકે તે અસંભવ છે. -x-x-x
તે પરીષહો કેવા છે ? જે પરીષહોને ભિક્ષુ ગુરુની પાસે સાંભળીને, યથાવત્ જાણીને, પુનઃ પુનઃ અભ્યાસથી પરિચિત કરીને, સર્વથા તેના સામર્થ્યને હણીને, ભિક્ષચર્યા - વિહિત ક્રિયાસેવન વડે, બધે વિચરતો પરીષહો વડે આશ્લિષ્ટ થતાં, વિવિધ પ્રકારે સંયમ શરીર ઉપઘાતથી વિનાશને ન પામે. ભિક્ષાચર્યાનો અર્થ ભિક્ષા અટનમાં ફરતો, પણ કર્યો છે. કેમકે પ્રાયઃ ભિક્ષા અટનમાં પરીષહો ઉદીરાય છે. ઉદેશ કહ્યો. હવે પૃચ્છા કહે છે -
• સૂત્ર - ૪૯/ર
તે બાવીશ પરીષણો કયા કા છે ? તે બાવીશ પરીષહો જે ભગવત મહાવીરે કહ્યા છે, તે નિશ્ચ આ પ્રમાણે છે :
• વિવેચન - ૪૯/૨
અનંતર સૂત્રમાંકહેવાયેલા તે પરીષહોના નામો શું છે ? આ પૃચ્છા કહી, હવે તેનો નિર્દેશ કહે છે - અનંતર કહેવાનાર હોવાથી, હૃદયમાં પ્રત્યક્ષ ધારવા, તે પૂછેલા બાવીશ પરીષહો, આ છે -
• સૂત્ર - ૪૯/૩
(૧) સુધા પરીષહ, (૨) તૃષા પરીષહ, (૩) શીત પરીષહ, (૪) ઉષ્ણ પરીષહ, (૫) દંશમક પરીષક, (૬) અચલ પરીષહ, (2) રતિ પરીષહ, (૮) સી પરીષહ, (૯) ચાઈ પરીષહ, (૧૦) નિષધા પરીષહ, (૧૧) શય્યા પરીષહ, (૧૨) આક્રોશ પરીષહ, (૧૩) વધ પરીષહ, (૧૪) યાચના પરીષહ, (૧૫) આલાભ પરીષહ, (૧૬) રોગ પરીષહ, (૧૭)
Page #77
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલક-સટીક અનુવાદ/૧ તૃણસ્પર્શ પરીષહ, (૧૮) જલ્લ પરીષહ, (૧૯) સત્કારપુરસ્કાર પરીષહ, (૨૦) પ્રજ્ઞા પરીષહ, (૨૧) જ્ઞાન પરીષહ, (૨૨) સમ્યકત્વ પરીષહ.
• વિવેચન ૪૯/૩
સુધા, તૃષા આદિ બાવીશ પરીષહો સૂત્રમાં બતાવ્યા. તેના શબ્દોની વ્યાખ્યા વૃત્તિકાર કહે છે -
(૧) દિSિછા - ભુખ, તે અત્યંત વ્યાકુળત્વનો હેતુ છે. તો પણ સંયમભીરુતાથી આહાર પરિપાકાદિ વાંછાને નિવારીને સર્વ પ્રકારે સહન કરવું તે દિગિછા પરીષહ. (૨) પીવાની ઇચ્છા તે પિપાસા, (૩) શીત - ઠંડીનો સ્પર્શ, (૪) ઉષ્ણ - ઉનાળા આદિના તાપ રૂપ, (૫) દંશ - હસે કે ડંખ મારે છે અને મશક - મારવાને શક્તિમાન, દંશ મશક, ઉપલક્ષણથી જૂ' વગેરે. (૬) અચલ - જિનકલ્પિકાદિને વસ્ત્રનો અભાવ, બીજાને અમૂલ્ય વસ્ત્ર પણ અચેલ જ છે, (૭) રતિ - રમણ, સંયમ વિષયક વૃતિ, તેનાથી વિપરીત તે અરતિ. એ બધાં પરીષહો જાણવા.
(૮)સ્ત્રી - તેનામાં થતા રોગને કારણે ગતિ વિભ્રમ, ઇંગિત આકાર વિલોકનમાં પણ- ત્વચા, લોહી, માંસ, મેદ, સ્નાયુ, અસ્થિ, શિરા, વણ વડે દુર્ગધી છે. સ્તન, નયન, જઘન, વચન, ઉરમાં મૂર્શિત થઈને સુરૂપ માને છે. - આ બધાં પરિષામાણત્વથી પરીષહ હોવાથી સ્ત્રી પરીષહ કહ્યો.
(૯)ચર્ચા - ગ્રામાનુગ્રામવિહરણ રૂપ(૧૦) નિષેધ કરવાથી નિષેધ-પાપકર્મનો અને ગમનાદિ ક્રિયાનો, તે જેનું પ્રયોજન છે તે નૈષેલિકી અર્થાત્ શ્મશાન આદિ સ્વાધ્યાયાદિની ભૂમિ તે નિષધા. (૧૧) જેમાં રહેવાય આદિ તે શય્યા એટલે ઉપાશ્રય, (૧૨) આક્રોશ કરવો તે આક્રોશ - અસત્યભાષા રૂપ, (૧૩) હનન તે વધ - તાડના. (૧૪) માંગવું તે યાચના - પ્રાર્થના (૧૫) પ્રાપ્ત ન થવું તે અલાભ, (૧૬) રોગ-કુષ્ઠ આદિ રૂપ, (૧૭) તરે છે તે તૃણ, તેનો સ્પર્શ તે તૃણસ્પર્શ. (૧૮) જલ્લ - મેલ. આ બધાંને પરીષહ કહ્યા છે.
(૧૯) કાર - વસ્ત્રાદિ વડે પૂજન, પુરસ્કાર - અગ્રુત્થાન, આસનદાન આદિથી. અથવા બધાં જ અભ્યત્યાન, અભિવાદન, દાનાદિરૂપ પ્રતિપત્તિ તે સત્કાર, તેના વડે પુરસ્કરણ તે સત્કાર પુરસ્કાર. તે બંને અથવા તે જ પરીષહ છે. (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન. તેમાં જેના દ્વારા વસ્તુતત્ત્વવિચારાય છે, તે પ્રજ્ઞા અતિ સ્વયં વિમર્શપૂર્વક વસ્તુ પરિચ્છેદ. જેના વડે વસ્તુતત્વ જણાય છે, તે જ્ઞાન - સામાન્યથી મતિ આદિ, તેનો અભાવ તે અજ્ઞાન. (૨૨) દર્શન - સમ્યકત્વ, તે જ ક્રિયાદી વાદીના વિચિત્ર મત સાંભળવા છતાં પણ સમ્યક રીતે સહેવો - નિશ્ચલ ચિત્તતાથી ધારણ કરવો તે દર્શન પરીષહ. આ રીતે નામથી પરીષહો જણાવીને, તેને જ સ્વરૂપથી જણાવવા કહે છે -
• સૂત્ર - ૫૦.
કાપ ગોત્રીય ભગવત મહાવીરે પરીષહના જે ભેદ બતાવેલ છે, તે હું તમને કહું છું. તે તમે અનુક્રમે મારી પાસેથી સાંભળો.
Page #78
--------------------------------------------------------------------------
________________
૨/૫૦ . • વિવેચન - ૫૦
અનંતરોક્ત પરીષહોની પ્રવિભક્તિ – સ્વરૂપ સંમોહ અભાવરૂપ વિભાગો ભગવંત મહાવીરે પ્રરૂપેલ છે. તે પરીષહ પ્રવિભક્તિને તમને પ્રતિપાદિત કરીશ, તે ક્રમથી હું ઉદાહત કરું છું. “કાશ્યપે કહેલ છે” એ વચન શિષ્યનો આદર બતાવવાનો છે. સુંધા પરીષહ દુસહ હોવાથી કહે છે -
• સુત્ર - ૫૧, પર
ભૂખથી પીડાતા દેહવાળો તપસ્વી ભિક્ષ, મનોબળથી યુક્ત થઈ, ફળ આદિ ન દે, ન દાવે. ન સ્વર્ય રાંધે, ન રબાવે. સા વેદનાથી કાકા સમાન શરીર દુબળ થઈ જાય, કૃશ થઈ જાય, ધમનીઓ દેખાવા લાગે તો પણ માન-પાનનો માબાઝ અદમનથી વિચરણ કરે.
- વિવેચન - ૫૧, પર
ભુખ વડે સર્વાગી સંતાપ તે દિગિંછા પરિતાપ, તેના વડે - બુભૂક્ષા વ્યાપ્ત શરીર હોય, જેને તપ છે તેવા તપસ્વી, વિકૃષ્ટ અટ્ટમાદિ તપ - અનુષ્ઠાનવાળા, તેવા ગૃહસ્થો પણ હોય તેથી કહે છે - ભિક્ષુ - સાધુ, તે પણ સંયમ વિષયક બળ વાળો હોય તે ફલ આદિને સ્વયં ન છેદે, ન છેદાવે. સ્વયં રાંધે નહીં, રંધાવે નહીં, ઉપલક્ષણથી બીજા છેદનાર કે રાંધનારને ન અનુમોદે, તેથી જસ્વયંખરીદે નહીં, ખરીદાવે નહીં, ખરીદનારને અનુમોદે નહીં, ભુખથી પીડાવા છતાં નવાકોટિશુદ્ધિને ધારણ કરે.
કાલી – કાકજંઘા, તેના પર્વો મળે ધૂળ અને પાતળા હોય છે. તે કાલીપર્વ સમાન ઘૂંટણ - કૂર્પરાદિ જેમાં છે, તથાવિધ શરીર અવયવોથી સમ્યફ પણે તપરૂપ લક્ષમીથી દીપે છે તે “કાલીપગસંકાશ” કહેવાય. -x-x- તે જ વિકૃષ્ટ તપો અનુષ્ઠાનથી જેના લોહી - માંસાદિ સુકાઈ ગયા છે, હાડ અને ચામ માત્ર રહ્યા છે, તેથી જ કુશ શરીરી, ધમનિ - શિરા વડે વ્યાપ્ત છે. તેવા ધમનિસંતત, એવા પ્રકારની અવસ્થામાં પણ, પરિમાણરૂપ માત્રાને જાણ છે - અતિ લોલુપતાથી નહીં - તે ઓદનાદિ અશન અને સૌવીરાદિ પાનનો માત્રા, અનાકુલચિત્ત થઈ સંયમ માર્ગમાં વિચરે. અર્થાત સુધાથી અતિ બાધિત થવા છતાં નવકોટી શુદ્ધિ આહારને પામીને પણ લોલુપ ન બને કે તેની પ્રાપ્તિમાં દૈન્યવાન ન બને એ પ્રમાણે સુધા પરીષહ સહ્યો છે, તેમ કહેવાય અને સૂત્ર સ્પર્શ' એ તેરમાં દ્વાર સંબંધી નિયુક્તિ કહે છે -
• નિર્યુક્તિ • ૮૭, ૮૮ + વિવેચના -
નિર્યુક્તિ વિશે વિશેષ સ્પષ્ટતા કરતાં વૃત્તિકાર કહે છે - કુમારક આદિ વડે પ્રત્યેક બાવીશે પણ પરીષહોના ઉદાહરણ કહે છે તેથી બતાવે છે કે કુમારક એટલે ક્ષુલ્લક, લેખ - લયન, મલ્લય - આર્યરક્ષિતના પિતા, આનું સૂત્રસ્પર્શિત્વ સૂબસૂચિત ઉદાહરણના પ્રદર્શકત્વથી છે. અહીં નિર્યુક્તિકાર જે “ન છિન્દ' ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિત કુમારક ઇત્યાદિ દ્વારમાં કહેલ સુધા પરીષહનું ઉદાહરણ કહે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલભૂલ-સટીક અનુવાદ/૧ • નિયુક્તિ • ૮૯ + વિવેચન •
આ નિયુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપઢાયથી વૃત્તકાર જણાવે છે - તે કાળે તે સમયે ઉજ્જૈની નગરીમાં હસ્તિમિત્ર નામે ગાથાપતિ હતો. તેની પત્ની મૃત્યુ પામેલી. તેનો પુત્ર હસ્તિભૂતિ નામે બાળક હતો. તે તેને લઈને પ્રવજિત થયો. તે બંને કોઈ દિવસે ઉજ્જૈનથી ભોગકટ જવા નીકળ્યા. અટવી મધ્યમાં તે વૃદ્ધનો પગ કાંટાથી વિંધાયો. તે અસમર્થ થયો. તેણે સાધુઓને કહ્યું - તમે નીકળો, અટવી પાર કરી દો. હું મહાકષ્ટમાં પડેલ છું. જો તમે મને વહન કરશો, તો વિનાશ પામશો. હું ભક્ત પ્રત્યાખ્યાન કરું છું. તે હસ્તિમિત્રમુનિ ગિરિકંદરાના એક પડખે ભક્ત પ્રત્યાખ્યાન કરી રહ્યા. સાધુઓએ વિહાર કર્યો. તે ક્ષુલ્લકમુનિએ કહ્યું કે હું અહીં રહેવા ઇચ્છું છું. તેને બીજા સાધુ બળપૂર્વક લઈ ગયા. થોડે દૂર ગયા ત્યારે સાધુઓ વિશ્રામ કરવા રહ્યા ત્યારે ક્ષુલ્લકમુનિ નીકળીને વૃદ્ધ સાધુ પાસે પાછો આવી ગયો.
વૃદ્ધ સાધુએ પૂછ્યું- તું કેમ આવી ગયો? અહીં તું મરી જઈશ. તે વૃદ્ધ સાધુ વેદનાથી પીડાઈને તે જ દિવસે કાળ પામ્યા. ક્ષુલ્લકમુનિ તે જાણતા ન હતા કે વૃદ્ધ કાળ કર્યો છે. તે વૃદ્ધ મુનિ દેવલોકમાં ઉત્પન્ન થયા. પછી તેણે અવધિજ્ઞાન પ્રયોજ્યું - મેં શું આપેલ છે કે તપ કર્યો છે? જેટલામાં પોતાનું શરીર જોયું, ત્યાં સુલ્લક સાથે વાત કરતાં રહ્યો. તેણે કહ્યું- હે પુત્ર ભિક્ષા માટે જા. ક્ષુલ્લકે પૂછ્યું - ક્યાં? દેવે કહ્યું - આ ધવ, ન્યગ્રોધાદિ વૃક્ષો છે. અહીં તેના નિવાસીએ રસોઈ કરી છે, તેઓ તને ભિક્ષા આપશે. સારું, એમ કહીને નીકળ્યો. વૃક્ષની નીચે “ધર્મલાભ' આપે છે. પછી અલંકાર સહિત હાથ નીકળીને ભિક્ષા આપે છે. એ પ્રમાણે રોજેરોજ ભિક્ષાને ગ્રહણ કરતો રહે છે. ચાવતુ તે સાધુઓ તે દેશમાં દુકાળ પડતાં ફરી પણ ઉજેની દેશે પાછા જતાં તે જ માર્ગેથી આવતા, બીજા સંવત્સરમાં તે પ્રદેશમાં જતા, તેમણે ક્ષુલ્લકમુનિને જોયા.
તેને સાધુઓએ પૂછતા તે બોલ્યો કે વૃદ્ધ સાધુપણ અહીં રહે છે. જઈને જોયું તો શુષ્ક શરીર દેખાયું. તેઓએ જાણ્યું કે- દેવ વડે અનુકંપા કરાઈ છે. અહીં વૃદ્ધ સુધા પરીષહ સહન કર્યો, પણ ક્ષુલ્લકમુનિએ ન સહન કર્યો. અથવા ક્ષુલ્લકે પણ સહન કર્યો, તેને એવો ભાવ ન થયો કે - મને ભિક્ષા મળી નથી. પછી તે ક્ષુલ્લકમુનિને સાધુ લઈ ગયા. જે રીતે તેઓએ પરીષહ સહન કર્યો તે રીતે વર્તમાનમાં મુનિએ પણ સહન કરવો. સુધા પરીષહ કહ્યો. એ પ્રમાણે સહન કરતા ન્યૂનકુક્ષીતાથી કે એષણીય આહારાર્થે પર્યટન કરતાં શ્રમ આદિથી અવશ્ય તૃષા લાગે છે. તેને સમ્યપણે સહન કરવી જોઈએ, તે કહે છે -
૦ સબ - ૫૩, ૫૪
અનાચારમાં જુગુપ્સા રાખનાર, લજ્જાવાન સંયમી મુનિ તૃષાથી પીડિત થતાં પણ સચિત્ત જળને ન સેવે, પણ અચિત્ત જળની ગવેષણા કરે. આવાગમન શૂન્ય નિર્જન માર્ગમાં પણ તીવ્ર તૃષાથી વ્યાકુળ થવા છતાં અને મોટું પણ સુકાઈ જાય તો પણ આદીન ભાવે તે પરીષહને સહન
Page #80
--------------------------------------------------------------------------
________________
G
૨/૫૩,૫૪
• વિવેચન - પ૩, ૫૪
ઉક્ત વિશેષણવાળો ભિક્ષ ક્ષધા પરીષહથી સ્પષ્ટ તુષાથી પીડિત હોય, તે અનાચારની દુર્ગછા કરનારો, તેથી જ અવાd - પ્રાપ્ત સંયમ - પાંચ આશ્રવાદિથી વિરમણરૂપ છે તેવો અથવા લજ્જા અને સંયમ વડે અર્થાત સમ્યગુ યતના કરે છે - કૃત્ય પ્રતિ આદરવાન થાય છે, તે લજ્જા સયત તે આવા પ્રકારનો મુનિ શીતળ અર્થાત સ્વરૂપસ્થ, સ્વકીય આદિ શસ્ત્ર વડે ન હણાયેલ અર્થાત્ અપ્રાસુક એવું જળ તે શીતોદક એવું પાન આદિ ન લે. પરંતુ અગ્નિ આદિ વડે વિકારને પ્રાણ પ્રાસુક જળની ગવેષણાને માટે તથાવિધ કુળોમાં પર્યટન કરે અથવા એષણા સમિતિને આચરે અર્થાત પુનઃ પુનઃ સેવે. ૪- કદાચિત જનાકુળ જ નિકેતનાદિમાં લજ્જાથી સ્વસ્થ રહે, તેથી આ પ્રમાણે કહે છે
fછ - અપગત, આપાત - અન્યથી અન્ય, આગમન રૂપ, લોકોના અર્થાત આવાગમન શૂન્ય, એવા માર્ગમાં જતાં. કેવો થઈને ? અત્યંત આકુળ શરીરી, કઈ રીતે? અતિશય તૃષાવાળો પરિશુષ્ક મુખાદિથી તૃષા પરીષહને સહન કરે. મનોયોગાદિને આશ્રીને સર્વ પ્રકારે સંયમ માર્ગમાં ચાલે.
વિવિક્ત દેશમાં રહેલો પણ અત્યંત તરસથી અસ્વાથ્યને પામેલો પણ ઉક્ત વિધિને ઉલ્લંઘે છે. પછી તુષાપરીષહ સહન કરે છે. આ રીતે નદી દ્વારને અનુસરતો શીતોદકન સેવે, ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિતને નિયુક્તિ કૃત દષ્ટાંત કહે છે
• નિર્યક્ત - 0 + વિવેચન -
આ નિયુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જણાવતા વૃત્તિકાર નોંધે છે - અહીં જે ઉદાહરણ છે, તે કિંચિત પ્રતિપક્ષથી, કંઈક અનુલોમથી છે.
ઉજ્જૈનીનામેનગરી હતી. ત્યાં ધનમિત્રનામે વણિક રહેતો હતો, તેને ધનાશમાં નામે પુત્ર હતો. તે ધનમિત્રએ તેના પુત્ર સાથે દીક્ષા લીધી. કોઈ દિવસે તે સાધુઓ મધ્યાહવેળાએ એલકાક્ષમાર્ગે નીકળ્યા. તે બાળમુનિ તુષિત થયેલ. તે પણ તેના પિતા નેહાનુરાગથી પાછળ આવે છે, સાધુઓ પણ આગળ ચાલ્યા. માર્ગમાં નદી આવી. પછી તેણે કહ્યું - જા પુત્ર! આ પાણી પી. તે વૃદ્ધ પણ નદીને ઉતરતા વિચારે છે - હું કંઈક સરકું, એટલામાં આ બાળમુનિ પાણી પીએ. મારા હોવાની શંકાથી પીશે નહીં, તેથી એકાંતમાં પ્રતીક્ષા કરે છે. એટલામાં બાળમુનિએ નદીને પ્રાપ્ત કરી, પાણી ન પીધું. કેટલાક કહે છે. તેણે અંજલિમાં પાણી લીધું, ત્યાં તેને વિચાર આવ્યો કે - હું આ પાણી પીઉં, પછી થયું કે હું કઈ રીતે આ જીવોને પી શકું ? ન પીધું. તૃષાથી પીડાઈને કાળધર્મ પામ્યા. દેવલોકે ઉત્પન્ન થયા.
તે દેવે અવધિજ્ઞાન પ્રયોજ્ય, તેટલામાં બાળમુનિનું શરીરને જોયું. તેમાં પ્રવેશ કર્યો. વૃદ્ધ સાધુની પાછળ ગયો. વૃદ્ધ પણ ચાલ્યો. પછી તે દેવે તે સાધુઓ માટે ગોકુળ વિકવ્યું. સાધુઓ પણ તે ઘજિકામાં છાસ આદ ગ્રહણ કરે છે એ પ્રમાણે વજિકાની પરંપરાથી ચાવતુ જનપદને પામ્યા. છેલ્લા વજિકામાં તે દેવે જ્ઞાનનિમિત્તે વિટિકા
Page #81
--------------------------------------------------------------------------
________________
૮૦.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ વિમારિત કરી, એક સાધુએ તે વિટિકા જોઈ, પછી તેઓએ જાણ્યું, પછી તે દેવે સાધુને વંદના કરી, પણ વૃદ્ધ સાધુને ન વાંધા. પછી સર્વ વૃત્તાંત કહ્યો. આમના વડે હું ત્યજાયો, મને કહેલ કે- તું આ પાણી પી. જો મેં પીધુ હોત તો હું સંસારમાં ભમત. આ પ્રમાણે તૃષા પરિષહ સહેવો.
સુધા, પિપાસા સહન કરનારના શરીરમાં નિત્ય શીતકાળમાં શીત-ઠંડીનો સંભવ છે, તેથી શીત પરીષહને કહે છે -
• સુત્ર - ૨૫, ૨૬
વિચરતા અને વિરત એવા રા શરીરી થઈ વિચરતા મનિને શીતકાલાદિમાં શીતનો સ્પર્શ થાય છે, તો પણ જિનશાસનને સમજીને પોતાની યથોચિત મયદાનું કે સ્વાધ્યાયાદિ પ્રાપ્ત કાળનું ઉલ્લંઘન ન કરે. શીત લાગતા મુનિ એવું ન વિચારે કે મારી પાસે શીતનું નિવારણ નથી. શરીરનું કોઈ બાણ - વસાદિ નથી, હું અનિનું સેવન કરું.
• વિવેચન - ૫૫, ૫૬
ગ્રામાનુગ્રામ કે મુક્તિ પથે જતાં અથવા ધર્મનું આસેવન કરતો. વિર - અગ્નિ સમારંભાદિથી નિવૃત્ત અથવા આસક્તિ રહિત, ફૂલ - ખાન અને નિષ્પ ભોજનાદિના પરિહારથી રૂક્ષ, શીત વડે અભિદ્રવિત થાય, વિશેષથી ઠંડી વડે પીડાય છે. ક્યારે ? શીતકાલાદિમાં અથવા પ્રતિમા સ્વીકારેલ હોય ત્યારે. પછી શું? વેલી - સીમા, મર્યાદા, સેતુ. શીત સહન કરવા રૂપ મર્યાદાને ન ઉલ્લંઘે. અથવા અપધ્યાન રૂમ સ્થાનાંતર સર્પણાદિ વડે ન ઉલ્લંધે. અહીં શું ઉપદેશ કરે છે ? તેથી કહે છે - ભવ આવર્તમાં પડે છે, પાપબુદ્ધિ ઉક્ત રૂપ મર્યાદા અતિક્રમકારી છે, તેથી બુદ્ધિ વડે આ પાપબુદ્ધિ પરિહરવી. અથવા વેલા - સ્વાધ્યાયાદિ કાળ રૂપ, તેને ઉલ્લંઘીને, “ઠંડી વડે હું પીડાઉ છું” એ પ્રમાણે તપસ્વી મુનિ બીજે સ્થાને ન જાય. કેમ ? જિનાગમમાં - જીવ અન્ય છે અને શરીર અન્ય છે એમ સાંભળીને. પૂર્વે નરકાદિમાં ઘણી વેદના અનુભવી છે.
વળી મારી પાસે શીત - વાતાદિ નિવારણ મકાન આદિ નથી. તેમ ન વિચારે, શીત આદિથી રક્ષક વસ્ત્ર, કંબલાદિ નથી માટે હું અગ્નિને સેવું, તેમ ન વિચારે. વિચારવાનો જ નિષેધ છે, તો સેવવાની વાત જ ક્યાં રહી? આ લયનદ્વાર છે. તેમાં “મુનિ મર્યાદા ન ઓળંગે” ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિત દષ્ટાંત કહે છે -
• નિયુક્તિ - ૯૫ - વિવેચન
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધવિવરણથી વૃતિકારશ્રી જણાવે છે - રાગૃહ નગરમાં ચાર મિત્રો વણિકની સાથે વૃદ્ધિ પામ્યા. તેઓ ભદ્રબાહસ્વામી પાસે ધર્મ સાંભળીને પ્રવજિત થયા. તેઓ ઘણું શ્રત ભણીને અન્યદા કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિભાવાળા થયા. તેની સમાપ્તિ પછી વિચરતા ફરી પણ રાજગૃહ નગરે આવ્યા. હેમંતસતુ વર્તતી હતી. તેઓ ભિક્ષા કરી ત્રીજી પોરિસિમાં નિવૃત્ત થયા. વૈભારગિરિના
Page #82
--------------------------------------------------------------------------
________________
૨/૫૫,૫૬
૧
માર્ગે જવાનું હતું. તેમાં પહેલાને ગિરિગુફા દ્વારે છેલ્લા પોરિસિ થઈ, તે ત્યાં જ રહ્યો. બીજાને ઉધાનમાં, ત્રીજાને ઉધાન નજીક, ચોથાને નગરાભ્યાસમાં થઈ. જે ગિરિગુફા પાસે હતો તે ઠંડીને સહન કરતા અને ખમતા પહેલાં યામે જ કાળધર્મ પામ્યો. એ પ્રમાણે જે નગર સમીપે હતો તે ચોથા યામે કાળધર્મ પામ્યો. આ પ્રમાણે સમ્યપણે શીત પરીષહ સહન કરવો, જેમ તે ચારે સહન કર્યો.
હવે શીતના વિપક્ષરૂપ ઉષ્ણ પરીષહને કહે છે -
૦ સૂત્ર - ૫૭, ૫૮
ઉષ્ણભૂમિ આદિના પરિતાપથી અને તૃષાના દાહથી અથવા ગ્રીષ્મના પરિતાપથી પીડિત થતાં પણ મુનિ સાતા ને માટે આકુળતા ન કરે... ઉષ્ણતા વડે પરેશાન થવા છતાં પણ સ્નાનની ઇચ્છા ન કરે, જળ વડે શરીરને સિંચિત ન કરે, વીંઝણા આદિથી પોતાને માટે હવા ન કરે.
♦ વિવેચન - ૫૭, ૫૮
ઉષ્ણ સ્પર્શવત ભૂમિ કે શિલાદિ વડે પરિતાપ વડે તથા બાહ્ય સ્વેદ અને મલ વડે કે અગ્નિથી તૃષ્ણા જનિત દાહરૂપથી અત્યંત પીડિત તથા ગ્રીષ્મ કે શરમાં નારકાદિની તીક્ષ્ણ વેદનાને વિચારતો, “મને મંદભાગ્યને સુખ કઈ રીતે થાય ? એવું ન બોલે અથવા ક્યારે શીતકાળ કે ચંદ્રકળાથી મને સુખ કેવી રીતે થાય ? એવું ન વિચારે. ઉપદેશાંતરથી કહે છે -
ઉષ્ણતાથી અત્યંત પીડિત, મર્યાદામાં વર્તતો - મેઘાવી દેશથી કે સર્વથી સ્નાનની અભિલાષા પણ ન કરે. ન પ્રાર્થના કરે, શરીરને જળથી સૂક્ષ્મ બિંદુ વડે ભીનું પણ ન કરે, વીંઝણાથી પોતાને વીંઝે નહી. હવે શિલા દ્વારને અનુસ્મરીને “ઉષ્ણ પરિતાપ’ ઇત્યાદિ • સૂત્ર અવયવનું દૃષ્ટાંત કહે છે -
• નિર્યુક્તિ - ૯૨ + વિવેચન
આ નિયુકિત ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વૃતિકાર જણાવે છે - તગરા નામે નગરી હતી. ત્યાં અર્હન્મિત્ર નામે આચાર્ય હતા. તેની પાસે દત્ત નામે વણિક્, તેની પત્ની ભદ્રા અને પુત્ર અહંન્નકે દીક્ષા લીધી. તે બાળમુનિ અન્નકને કદી ભિક્ષાર્થે મોકલતા ન હતા. પ્રથમાલિકાદિથી શું જોઈએ છે ? તેમ પૂછી પોષતા હતા. તે સુકુમાલ સાધુઓમાં અપ્રીતિક બન્યો. કંઈ ભણવા પણ તૈયાર ન થયો. કોઈ દિવસે તે વૃદ્ધે કાળ કર્યો. સાધુઓએ બે ત્રણ દિવસ ભિક્ષા લાવી આપી. તે પછી ભિક્ષાર્થે મોકલ્યો, તે સુકુમાલ શરીરી ગ્રીષ્મમાં મસ્તકે અને પગે બળવા લાગ્યો. તૃષ્ણાથી પીડાઈને છાયામાં વિશ્રામ લેતો હતો. કોઈ વણિક્ સ્ત્રી, જેનો પતિ પરદેશ ગયેલો, તેણીએ અર્હન્નક મુનિને જોયા. મુનિના ઉદાર સુકુમાલ શરીરને જોઈને તેણીને તેનામાં રાગ ઉત્પન્ન થયો. દાસી વડે તપાસ કરાવી કે તેને શું જોઈએ છે ? અર્હન્નક મુનિને લાડવા વહોરાવ્યા અને પૂછ્યું - “તમે શા માટે ધર્મ કરો છો ?'' સાધુએ કહ્યું - સુખને માટે. ત્યારે તેણી બોલી, તો મારી સાથે ભોગ ભોગવો. તે ગરમી વડે પીડાયો હતો. ઉપસર્ગોથી ભગ્ન
37/6
Jain International
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ થઈને ભોગો ભોગવે છે.
સાધુઓ વડે બધે તેની તપાસ કરાઈ, ક્યાંય ભાળ ન મળી. પછી તેની માતા પુત્રશોકથી ઉન્મતા થઈ ગઈ. નગરમાં પરિભ્રમે છે. “અહંન્નક - અહંન્નક” એમ વિલાપ કરે છે. જેને જ્યાં જુએ, ત્યાં તે બધાને કહે છે- કોઈ છે કે જેણે મારા અહંન્નકને જોયો હોય. એ પ્રમાણે વિલાપ કરતી ભમ્યા કરે છે. અહંન્નકે કોઈ વખત માતા સાધ્વીને જોયા. તુરંત ઉતરીને પગે પડ્યો. તેને જોઈને માતા પૂર્વવત્ સ્વસ્થ ચિત્તવાળા થયા. ત્યારે કહ્યું- હે પુત્રા ફરી દીક્ષા લે. દુર્ગતિમાં ન જઈશ. તેણે કહ્યું-મારાથી સંયમ નહીં પાળી શકાય, પણ હું અનશન કર્યું. પછી માતાના વચનથી તેણે તપતી શિલા ઉપર પાદપોપગમન અનશન કર્યું. મુહૂત માત્રમાં સુકુમાલ શરીર ઉષ્ણતાથી ઓગળી ગયું. આ પ્રમાણે ઉષ્ણ પરીષહને સહન કરવો જોઈએ.
ઉષ્ણતા ગ્રીખમાં હોય. પછી વર્ષાનો સમય આવે, તેમાં દંશમશક સંભવે છે, તેથી તે પરીષહને કહે છે -
• સૂત્ર - ૫૯, ૬૦
મહાગન ડાંસ અને મચ્છરોનો ઉપદ્રવ થાય તો પણ સમભાવ રાખે. જેમ યુદ્ધમાં મોઢે હાણી બાણોની પરવા ન કરતો શણુનું હનન કરે છે તેમ મુનિ પરીષહની પરવા ન કર્તા તરંગ શગુને હણે. શમશક પરીષહ, તેનાથી ત્રાસ ન પાર્મ, તેને નિવારે નહી, મનમાં પણ તેમના પ્રત્યે દ્વેષ ન કરે. માંસ અને લોહીને ભોગવે તો પણ દેશમશકની ઉપેક્ષા કરે, પણ તેમને હણી નહીં.
• વિવેચન - ૫૯, ૬૭
દંશ-મશક અને ઉપલક્ષણથી જૂ આદિથી પીડિત મુનિ, તેને ન ગણકારતો સમભાવમાં રહે, અથવા સમર - યુદ્ધમાં કે સંગ્રામને મોરચે પ્રશસ્ત યતિ, સંગ્રામને મોરચે રહેલા પરાક્રમવાન હાથી કે ચોદ્ધાની માફક શત્રુનો પરાજય કરે. જેમ પરાક્રમી હાથી કે યોદ્ધો બાણો વડે વીંધાવા છતાં તેને અવગણીને શત્રુને જીતે છે, તેમ મુનિ પણ દંશાદિ વડે પીડાવા છતાં ક્રોધાદિ ભાવશગુને જીતે છે. કઈ રીતે ભાવશગુને જીતે ?
દેશાદિ વડે ઉદ્વેગ ન પામે અથવા તેઓ વડે પીડા પામતા પણ મુનિના અંગો કંપે નહીં. દંશાદિને પીડા કરતા નિવારે નહીં. અથતિ અંતરાય ન કરે. વચન તો દૂર રહ્યું, મનમાં પણ પ્રદ્વેષ ન કરે. પરંતુ ઉદાસીનતા - ઉપેક્ષા જ કરે. તેથી મુનિ પોતાના માંસ અને લોહીનો આહાર કરતાં જીવોને હણે નહીં. -x-x-x-x-x-x- એમ વિચારે કે આ અસંજ્ઞી અને આહારાર્થી મારા આ શરીરને ખાય, તો તે તેમનું ભોજન છે, તેમાં શો દ્વેષ કરવો એ પ્રમાણે વિચારે, પણ તેની ઉપેક્ષા કરી. તેનો ઘાત ન વિચારે.
આ પથિ દ્વાર છે. તેમાં દંશ મશકની પીડાને આશ્રીને દષ્ટાંત - • નિર્ણન - ૯૩ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ બતાવતા વૃતિકારશ્રી દૃષ્ટાંતને કહે છે - ચંપાનગરીમાં
Page #84
--------------------------------------------------------------------------
________________
૮૨
૨/૫૯,૬૦ જિતશત્રુ રાજાનો પુત્ર સુમનોભદ્ર યુવરાજ હતો. ધર્મઘોષસૂરિ પાસે ધર્મ સાંભળીને કામભોગથી કંટાળીને દીક્ષા લીધી. એકાકી વિહાર સ્વીકાર્યો. પછી અધોભૂમિમાં વિચરતા શરકાળમાં અટવીતરફ આવ્યો. રાત્રિના મણકો વડે ખવાતા, તે તેને પ્રમાતો નથી, પણ સમ્યફ સહન કરે છે, તેનાથી તે રાત્રે જ કાળધર્મ પામ્યો. આ પ્રમાણે પરીષહ સહેવો.
ઉક્ત પરીષહોથી પીડાતો ને વસ્ત્ર, કંબલ આદિના અન્વેષણમાં તત્પર ન બને, તેથી અચેલ પરીષહ કહે છે -
• સૂત્ર - ૬૧, દર
વસ્ત્રોના જતિ જીર્ણ થવાથી, હવે હું આગેવક થઈ જઈશ. અથવા ના વસ્ત્રો મળતા હું ફરી સહક થઈ જઈશ. એવું મુનિ ન વિચારે.. મુનિ ક્યારેક સાચવેક થાય છે, ક્યારેક સસલેક પણ થઈ જાય છે. બંનેને સયમ હિતકારી જાણીને જ્ઞાની તેમાં ખેદ ન કરે.
• વિવેચન - ૬૧, ૬૨
પરિજી - બધી તરફ હાનિને પામેલ વસ્ત્રો વડે, હું વસ્ત્ર રહિત થઈ જઈશ, અલ્ય દિન ભાવિત્વથી ભિક્ષ એમ ન વિચારે અથવા વસ્ત્રયુક્ત થઈશ, કેમકે મારા જીર્ણ વસ્ત્રો જોઈને કોઈ શ્રાદ્ધ સુંદરતર વસ્ત્રો આપશે, તેમ ભિક્ષુ ન વિચારે. મારી પાસે પૂર્વે ગ્રહણ કરેલ વસ્ત્ર નથી. તેવો દાતા પણ નથી, એવી દૈન્યતા ન કરે કે અન્ય લાભની સંભાવના નથી પ્રમુદિત માનસવાળા ન થાય.
આ રીતે જીણદિ વસ્ત્રતાથી અચેલ વડે સ્થાવિરકલિકને આશ્રીને અયેલ પરીષહ કહ્યો હવે તે જ સામાન્યથી કહે છે -
કોઈ કાળે જિનકલ્પ પ્રતિપતિમાં સ્થવિર કપમાં પણ અથવા દુર્લભ વસ્ત્રાદિમાં સર્વથા વસ્ત્રના અભાવથી, વસ્ત્ર વિના વર્ષાદિ નિમિત્તે પ્રાવરણ રહિત કે જીણદિ વસ્ત્રપણાથી અવત્રવાળો થાય છે. તેમાં જાતે જ, બીજાના અભિયોગથી નહીં, સ્થવિર કલ્પિકત્વમાં ક્યારેક વસ્ત્રયુક્ત હોય. આ પ્રમાણે અવસ્થાના ઔચિત્યથી સચેતત્વ કે અચેલત્વમાં, યતિધર્મ તેમને ઉપકારક જાણીને તેમાં અચેલકત્વના ધર્મહિતત્વ, અલ્પ પ્રત્યપ્રેક્ષા આદિ વડે જાણવું. સચેતત્વ પણ ધમપકારિત્વને અગ્નિ આદિ આરંભના નિવારકપણાથી સંયમફળ રૂપે છે. -- પણ અચેલ થઈને શું આ શીત આદિથી પીડિત એવા મને કંઈ શરણ નથી, તેમ દિનતાનો આશ્રય ન કરે. xxxxxxx- (અહીં વસ્ત્રને આશ્રીને કેટલોક વાદ છે. જેના કેટલાંક અંશો જ અમે નોંધીએ છીએ -) વસ્ત્રને માત્ર પરિગ્રહ ન ગણવો, કેમકે જો પરિગ્રહ મૂછને કહેલ છે, તો શરીરની પણ મૂછ હોય જ છે. જેમ શરીર એ મુક્તિનું અંગ છે, તેમ તથાવિધ શક્તિ રહિતને શીતકાળ આદિમાં સ્વાધ્યાયાદિમાં વસ્ત્ર ઉપકારક છે, તેથી તે પણ મુક્તિના અંગરૂપ જ છે. અભ્યપગમને મૂછનો હેતુ કહેલ છે, નિગૃહીત આત્માને જરાપણ મૂછ હોતી નથી. મૂછના અભાવે તે અપરિગ્રહ જ છે. તેથી સંયમ રક્ષણના ઉપાય રૂપે સ્વીકારતા વસ્ત્રમાં પરિગ્રહ નથી.
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ કહ્યું છે કે - જે પણ વસ્ત્ર કે પાત્ર કે કંબલ કે પ્રાદDીંછન છે, તે પણ સંયમ લજ્જાર્થે ધારણ કરે અને પરિભોગ કરે. x-x-x- સૂત્રમાં પણ તીર્થકરને સચેલ અને અયેલ બંને અવસ્થા કહી છે, જેમકે - જિનકલિકોને વસ્ત્રાદિ ઉપકરણનો જે અભાવ કહ્યો છે, તે તેમના ધૃતિ, શક્તિ, સંહનન, મુતાતિશય યુક્તતાથી જ છે. - તથાવિધિ શક્તિ અને સંવનન રહિતતાથી, હિમકણાનુષક્ત શીતાદિમાં બહુતર દોષહેતુક અગ્નિ આરંભાદિક થાય, તથાવિધ આચ્છાદનના અભાવથી શીત આદિથી ખેદિત થયેલાને શુભધ્યાનના અભાવથી સમ્યકત્વાદિથી વિચલન સંભવે છે. (માટે વસ્ત્ર જરૂરી છે.)
જેમ સુધા પરીષહનો વિજેતા પણ આહાર ગવેષણા કરે છે, તેમ પરિશુદ્ધ ઉપભોગપાણાથી સજેલ પરીષહત્વને જીતેલ પણ વસ્ત્રની ગવેષણા કરે કે વાપરે, તો તેમાં દોષ નથી. વસ્ત્રો પણ ધમોપકારી છે જ. -xxx-x-xxx- વાચક સિદ્ધસેને પણ કહેલ છે કે- મોક્ષને માટે ધર્મસિદ્ધિ અર્થે શરીરને ધારણ કરાય છે, શરીર ઘારણાર્થે ભિક્ષાનું ગ્રહણ ઇચ્છવા યોગ્ય છે, તે પ્રમાણે જ ઉપગ્રહાયેં પાત્ર અને વસ્ત્ર જરૂરી છે તેથી પરિગ્રહ નથી. -૮૪
વિવેચનમાં કહેવાયેલ અતિ વિસ્તૃત વાદ - પ્રતિવાદને અંતે નિષ્કર્ષ બતાવતા વંતિકારશ્રી કહે છે કે- ચાસ્ત્રિના નિમિત્તે વસ્ત્રો તે અસિદ્ધ હેતુ નથી. એકાંતિક પણે તેનો પરિહાર કરવો ન જોઈએ.
હવે “મહલ્લ’ એ દ્વાર કહે છે. તેમાં “એવં ઘમ્મહિયં નચ્ચે” ઇત્યાદિ સૂત્ર સૂચિત દષ્ટાંતને કહે છે -
• નિક્સ - ૯૪ થી છ + વિવેચન -
અહીં ચાર નિર્યુક્તિ છે. તેમાં વર્ણવાયેલ સંક્ષિપ્તરૂપ દષ્ટાંતનો વિસ્તાર વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. એમ કહીને વૃતિકારશ્રી અત્રે નોંધે છે -
- જીવિત સ્વામીની પ્રતિમાની વક્તવ્યતા અને દશપુરની ઉત્પત્તિ જેમ કહેવાયેલ છે. તે જ રીતે કહેવી. ચાવતું વજસ્વામીની પાસે નવ પૂર્વો પુરા અને દશમાં પૂર્વને કંઈક ભણીને આર્ય રક્ષિત દશપુર જ ગયા. ત્યાં સર્વ સ્વજન વર્ગને - માતા, ભાઈ, બહેનને દીક્ષા આપી. જે તેના પિતા હતા તે પણ તેમના અનુરાગથી ત્યાં જ સારી રીતે રહે છે, પણ લજ્જાને કારણે વેશ ગ્રહણ કરતાં નથી. હું કઈ રીતે શ્રમણ પણે પ્રવજ્યા સ્વીકારું? અહીં મારી પુત્રી, પુત્રવધૂ, પૌત્રી આદિ છે, તેમની આગળ હું નગ્ન રહી ન શકું. એ પ્રમાણે તે ત્યાં રહે છે. આચાર્ય ઘણું કહે છે. ત્યારે તે કહે છે કે જે મને વસ્ત્રયુગલ, કુંડિકા, છત્ર, જોડા, જનોઈ સાથે દીક્ષા આપવી હોય તો હું દીક્ષા લેવા તૈયાર છું. દીક્ષા લીધી. તેણે છત્ર, કરક, જનોઈ આદિ રાખી મૂક્યા. બાકીનું બધું વૃદ્ધે છોડી દીધું.
કોઈ દિવસે તેઓ ચેત્યોને વાંદવા ગયા. આચાર્યએ બાળકો તૈયાર કર્યા, તેઓને કહ્યું કે બધાંને વંદન કરો, આ એક છબીવાળાને ન વાંદતા. ત્યારે વૃદ્ધે કહ્યું કે- આ બાળકો મારા પુત્રો અને પૌત્રોને વાંદે છે, તો મને કેમ વાંદતા નથી. શું મેંદીક્ષા
Page #86
--------------------------------------------------------------------------
________________
૨/૬૧, ૬૨
૮૫ લીધી નથી ? ત્યારે તેઓ બોલ્યા કે શું પ્રવજિત થયેલાને જોડાં, કરક, જનોઈ અને છત્ર હોય છે ? ત્યારે વૃદ્ધ જાણ્યું કે- આ બધાં પણ મને પ્રતિચારણા કરી રહ્યા છે. તો હું તેનો ત્યાગ કરું? ત્યારે આર્યરક્ષિતને કહે છે, હે પુત્ર ! આ છત્રની જરૂર નથી. ત્યારે તેણે કહ્યું - બરોબર છે, જ્યારે ગરમી થશે, ત્યારે ઉપર વસ્ત્ર ઢાંકી દઈશ.
એ પ્રમાણે તેની કરક પણ છોડાવી ત્યારે તેમના પુત્રોએ કહ્યું કે માત્રક લઈને સંડાભૂમિ જવું.
એ પ્રમાણે જનોઈ છોડાવી. ત્યારે આચાર્યએ કહ્યું કે - આપણે કોણ નથી જાણતું કે બ્રાહ્મણો છીએ. એ પ્રમાણે તેનાથી મુક્ત થયા. પછી બાળકોને ફરી સમજાવ્યું કે, બધાંને વંદન કરજો પણ પેલા ધોતીવાળાને ન વાંદતા. ત્યારે તે રોષિત થઈને કહે છે કે પિતા - દાદાને વાંદતા નથી ? જાઓ આ ધોતી હું નહીં છોડું. ત્યાં કોઈ સાધુએ ભક્ત પ્રત્યાખ્યાન કરેલ. ત્યારે તેના નિમિત્તે ધોતીને છોડાવવા આચાર્યએ કહ્યું - જે સાધુને વહન કરે, તેને મહાફળ પ્રાપ્ત થાય છે. ત્યાં પહેલાંથી પ્રવજિત થયેલાં આચાર્યએ સંકેત કરી રાખેલ કે તમે કહેજો - “અમે વહન કરીશું.” ત્યારે તે સ્થવિરે પૂછયું - હે પુત્ર! આમાં ઘણી નિર્જરા છે? આચાર્યએ કહ્યું- ગાઢ નિર્જરા થાય ત્યારે વૃદ્ધે કહ્યુંતમો કહો તો હું તેનું વહન કર. આચાર્યએ કહ્યું- તેમાં ઉપસર્ગો થશે. જો સહન કરી શકો તો જ વહન કરજો. જે સહન નહીં કરો તો અમને પણ સુંદર નહીં થાય. એ પ્રમાણે તેમને સ્થિર કર્યા.
જ્યારે તે વૃદ્ધ સાધુને ઉંચકીને માર્ગથી ચાલ્યા, પાછળ સાધ્વીઓ ચાલ્યા. ત્યારે બાળકોએ કહ્યું - હવે ધોતી મૂકી દો. ત્યારે બીજાઓ બોલ્યા કે ન મૂકતા. બાળકોએ ધોતી ખેંચી લીધી, ત્યારે લજ્જાથી તે વૃદ્ધે ચોલપટ્ટક ધારી લીધો. ઉપર દોરી વીંટી દીધી. તે વૃદ્ધ પણ ઉપસર્ગ સમજી તેને ધારણ કરી રાખ્યો. આચાર્યએ કહ્યું, શાટક - ધોતી જેવું વસ્ત્ર લાવો, મારા પિતાને તે જોઈશે. ત્યારે વૃદ્ધે કહ્યું - જે જોવાનું હતું, તે તો જોવાઈ ગયું. હવે મને ચોલપટ્ટક ચાલશે. એ પ્રમાણે તેમણે ચોલપટ્ટક ગ્રહણ કર્યો. તેણે એ રીતે અચેલ પરીષહ સહન કર્યો.
- અચેલ એવા અપ્રતિબદ્ધ વિહારીને શીતાદિ વડે અભિભૂત થતાં અરતિ ઉત્પન્ન થવી ન જોઈએ, તેથી તે પરીષહ કહે છે -
• સુત્ર - ૬૩, ૬૪
એક ગામથી બીજે ગામ વિચરણ કરતા અકિંચન આણગારના મનમાં જે સંયમ પ્રત્યે અરતિ પ્રવેશે, તો તે પરીષહને સહન કરે. વિરત, આત્મરલિક, ધર્મમાં મણ કરનાર, નિરારંભી મુનિ આરતિ પરત્વે પીઠ કરીને ઉપરાંત ભાવે વિચરણ કરે.
• વિવેચન - ૩, ૪
બુદ્ધિ આદિ ગુણોને ગ્રસે તે ગ્રામ, તે ત્યાંથી અનુગ્રામ જતાં અર્થાત્ તે માર્ગને અનુકૂળ જાય કેમકે અનનુકૂળ ગમનમાં પ્રયોજનનો અભાવ છે માટે ગ્રામાનુગ્રામ
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
કહ્યું અથવા ગામ મોટું છે અને અનુગ્રામ નાનું છે, ગ્રામાનુગ્રામ અથવા ‘ગ્રામ' એ રૂઢિ શબ્દથી એક ગામથી બીજે ગામ, ત્યાંથી અન્ય, તેને ગ્રામાનુગ્રામ કહે છે. ઉપલક્ષણથી નગરથી નગર પણ સમજવું. તેમ વિચરતા અણગાર કે જેને ધન, કનક આદિનો પ્રતિબંધ નથી તેવો અકિંચન - નિષ્પરિગ્રહી, ઉક્ત અરતિને મનમાં પણ ન લાવે. પણ તે પરીષહને સહન કરે. કઈ રીતે ?
સંયમ વિષયક કે મોહનીય કર્મ પ્રકૃતિરૂપ અરતિ પ્રતિ પીઠ કરીને, આ ધર્મ વિઘ્ન હેતુ છે, એવી મતિથી તીરસ્કારીને, હિંસાદિથી અટકીને, આત્માને દુર્ગતિના હેતુ અને અપધ્યાનાદિથી રક્ષણ કરે. અથવા આય - જ્ઞાનાદિ લાભ. તેના વડે રક્ષિત તે આયરક્ષિત, શ્રુતધર્માદિમાં રતિવાળો થાય. અથવા ધર્મ જ સતત આનંદહેતુપણે પ્રતિપાલિત કરવા વડે આરામ, તે ધર્મારામ. તેમાં સ્થિત રહે. અસત્ ક્રિયા પ્રવર્તનરૂપ નિરારંભી થાય, ક્રોધાદિ ઉપશાંત થાય. સર્વવિરતિનો પ્રતિજ્ઞાતા થઈને વિચારે. સાગરોપમ કાળ ગયો, તે મારા આ મનોદુઃખનું મહત્ત્વ કેટલું ? તેમ ચિંતવે. પણ ઉત્પન્ન અરતિને જોનારો ન થાય. આ વિરત આદિ વિશેષણ અરતિના તિરસ્કારના ફળ પણ છે. -x
આ તાપસદ્વાર જાણવું. ‘અરતિ' આદિ સૂત્ર સૂચિતનું દૃષ્ટાંત - • નિયુક્તિ ૯૮, ૯૯ + વિવેચન -
આ બંને નિર્યુક્તિને અર્થથી સંપ્રદાય થકી જાણવો. તે આ છે -
અચલપુર નામે પ્રતિષ્ઠાન હતું, ત્યાં જિતશત્રુ રાજા હતો, તેનો પુત્ર યુવરાજ હતો. તેણે રાધાચાર્યની પાસે દીક્ષા લીધી. તે કોઈ દિવસે વિચરતા તગરા નગરી ગયો. તે રાધાચાર્યના સધ અંતેવાસી આર્ય રાધક્ષમણ નામે હતા તે ઉજ્જૈની વિચરતા હતા. સાધુઓ ત્યાંથી આવીને રાધાચાર્ય પાસે ગયા. તેમણે પૂછ્યું - બધું નિરૂપસર્ગ વર્તે છે ? તેમણે કહ્યું રાજપુત્ર પુરોહિતપુત્ર તકલીફ આપે છે. તે દીક્ષા લીધેલા યુવરાજનો તે રાજપુત્ર ભત્રીજો હતો. તે સંસારે ન ભમે એમ સમજીને આચાર્યને પૂછીને ઉજ્જૈની ગયો. રાજપુત્ર અને પુરોહિતપુત્ર તેને જોઈને ઉભા થયા. તેણે પણ મોટા અવાજે ‘ધર્મલાભ’ કહ્યો. તે બંને બોલ્યા - બહુ સુંદર, આ પ્રવ્રુજિત આપણા માર્ગમાં આવ્યો. તે બંનેએ રોષિત થઈને સામે થયા. તેને પકડીને યુદ્ધ કરવા લાગ્યા. સાધુએ તે બંનેના સાંધા ઢીલા કરી દીધા. બંનેને માર્યા, તે બંને માર ખાતા ખાતા રાડો પાડવા લાગ્યા. પરિજનોને થયું કે - તે સાધુ માર ખાવાથી રાડો પાડે છે. સાધુ ત્યાંથી નીકળી ગયા. પછી તે સ્વજનોએ જોયું કે આ બંને નથી જીવતા કે નથી મરેલા. એકૈક દૃષ્ટિથી જોઈ રહ્યા છે. પછી રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું - કોઈ સાધુ આવેલ, તેણે આમ કર્યું. પછી રાજા સર્વ સૈન્ય સાથે આવ્યો. તે સાધુ પણ એક પડખે રહીને પરાવર્તના કરતા હતા. રાજા આચાર્યના પગે પડી ગયો, અમારા ઉપર કૃપા કરો.
આચાર્યએ કહ્યું - હું કંઈ જાણતો નથી, રાજન્ ! અહીં એક મહેમાન સાધુ પધારેલ છે, કદાચ તે હોય. રાજા તેની પાસે આવ્યો. બધો વૃત્તાંત જાણ્યો, ત્યારે તે
Page #88
--------------------------------------------------------------------------
________________
૨/૬૩, ૬૪
ક
સાધુએ કહ્યું - તારા રાજાપણાને ધિક્કાર થાઓ. જો તું તારા પોતાના પુત્રાદિનો પણ નિગ્રહ કરતો નથી. પછી રાજા બોલ્યો - કૃપા કરો. રાજાએ કહ્યું કે - પછી જો પ્રવ્રજ્યા લે તો આ બંને મુક્ત થાય. અન્યથા તેમને ન છોડું, રાજા અને પુરોહિતે કહ્યું - ભલે, તેમ થાઓ. તે બંનેને પૂછતા તેમણે પણ કહ્યું - અમને પ્રવ્રુજિત કરો. પહેલાં તે બંનેનો લોચ કર્યો, પછી મુક્ત ફર્યા.
તે
રાજપુત્ર નિઃશંકિતપણે ધર્મ કરે છે, પણ પુરોહિત પુત્રને જાતિમદ હતો. તેને થતું હતું કે અમને બંનેને બળાત્કારે દીક્ષા આપેલ છે. એ પ્રમાણે તે બંને કાળ કરી દેવલોકે ઉત્પન્ન થયા.
જ
આ તરફ કૌશાંબી નગરીમાં તાપસ નામે શ્રેષ્ઠી હતો. તે મરીને પોતાના જ ઘેર શૂકર રૂપે જન્મ્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન હતુ. પછી તે જ દિવસે પુત્ર વડે મારી નંખાયો. પછી તે જ ઘરમાં સર્પ રૂપે જન્મ્યો. ત્યાં પણ જાતિ સ્મરણ થયું. ત્યાં પણ તેને મારી નાંખ્યો. પછી તે પુત્રના પુત્ર રૂપે જન્મ્યો. ત્યાં પણ જાતિસ્મરણથી વિચારે છે - કઈ રીતે હું મારી પુત્રવધૂ સાથે માતા રૂપે વ્યવહાર કરું ? પુત્ર રૂપે કે પિતા રૂપે ? પછી મૂંગાપણાને ધારણ કર્યું. પછી મોટો થઈને સાધુને આશ્રીને રહ્યો. ધર્મ સાંભળ્યો.
આ તરફ પેલા બ્રાહ્મણ દેવે મહાવિદેહમાં તીર્થંકરને પૂછ્યું - શું હું દુર્લભ બોધિ છું કે સુલભ બોધિ ? ત્યારે ભગવંતે કહ્યું - દુર્લભબોધિક છો. ફરી પણ પૂછે છે કે - હું ક્યાં ઉત્પન્ન થઈશ ? ભગવંતે કહ્યું કે - કૌશાંબીમાં મૂંગાનો ભાઈ થઈશ. તે મુક દીક્ષા લેશે. તે દેવ ભગવંતને વાંદીને મૂંગા પાસે ગયો. તેને ઘણું જ દ્રવ્ય આપીને કહે છે - હું તારા પિતૃગૃહે ઉત્પન્ન થઈશ. તેણીને આમ્રના દોહદ થશે. અમુક પર્વતે મેં આમ્રને સદા પુષ્પફળયુક્ત કરેલ છે, તું તેની આગળ લખ કે તને પુત્ર થશે. જો તે મને આપશે, તો હું તમારા માટે આમ્રફળોને લાવીશ. હું જન્મે ત્યારે મને ધર્મનો બોધ કરજે. તે મુંગાએ એ વાત સ્વીકારી, દેવ પાછો ગયો.
અન્યદા કેટલાંક દિવસો પછી ચ્યવીને તેણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. અકાલે તેણીને આમ્રનો દોહાદ ઉત્પન્ન થયો. તે મુંગાએ લખ્યું કે - જો મને ગર્ભ આપીશ તો હું આમને લાવી આપીશ. તેણીએ કહ્યું - આપીશ. તેણે આમ્રફળ લાવી આપીને દોહદ પૂર્ણ કરાવ્યો. ઉચિત કાળે બાળક જન્મ્યો. તેણે તે બાળકને સાધુને પગે લગાડ્યો. તે વંદન કરતો નથી. પછી શ્રાંત અને પરિશ્રાંત થઈને મુંગાએ દીક્ષા લીધી, શ્રામણ્ય પાળીને દેવલોકે ગયો. તેણે અવધિજ્ઞાન પ્રયોજ્યું. તેટલામાં આ બ્રાહ્મણદેવ જે પુત્રરૂપે જન્મ્યો હતો તેને જોયો. દેવે તેનામાં જલોદર કર્યું. તેનાથી તે ઉઠી શકતો નથી. બધા વૈધોએ પ્રત્યાખ્યાન કરાવ્યા. તે દેવ ડોંબનું રૂપ કરી ઘોષણા કરતો ચાલવા લાગ્યો - “હું વૈધ છું’ બધાં રોગોને ઉપશાંત કરું છું. તેણે દેવને કહ્યું - મારું ઉદર નીરોગી કર. દેવે કહ્યું - તને અસાધ્ય વ્યાધિ છે, જો તું મને જ વળગી રહીશ, ત્યારે તને નીરોગી કરી દઈશ. તે બોલ્યો - હું તમારી પાછળ ચાલીશ. તેની સાથે ગયો.
તેણે તે શસ્રકોષનો આશ્રય કર્યો. તેણે દેવમાયાથી ઘણો ભારિત કર્યો. વૈધે
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ/૧ કહ્યું - જો દીક્ષા લઈશ, તો જ તને મુક્ત કરીશ. તે તેના ભારને કારણે અતીવ પરિતાપ પામતા વિચારે છે કે- મારે દીક્ષા લેવી એ જ શ્રેયસ્કર છે. તેણે કહ્યું કે, હું દીક્ષા લઈશ. દીક્ષા લીધી, દેવ ગયો. તેણે તુરંત દીક્ષા છોડી દીધી. તે દેવે અવધિજ્ઞાનથી જોઈને તેના શરીરમાં ફરી રોગ ઉત્પન્ન કરી દીધો. તે જ ઉપાયથી ફરી પણ પ્રવ્રજિત કર્યો. એ પ્રમાણે એક, બે, ત્રણ વખત તેણે દીક્ષા છોડી દીધી પછી દેવે પણ તેની જ સાથે તૃણભાર લઈને સળગાવીને ગામમાં પ્રવેશે છે ? દેવે કહ્યું - તું કેમ ક્રોધ-માન-માયા-લોભથી બળતાં ગૃહવાસમાં પ્રવેશે છે? તો પણ તે બોધન પામ્યો.
પછી બંને પણ ચાલ્યા. વિશેષ એ કે દેવ અટવીમાં ઉત્પથથી ચાલ્યો. પુરોહીત પુત્રનો જીવ બોલ્યો - કેમ તું આ માર્ગને મૂકીને ચાલે છે? દેવે તેને કહ્યું - તું શા માટે મોક્ષ પથને છોડીને સંસાર અટવીમાં પ્રવેશે છે? તો પણ તે બોધ ન પામ્યો. પછી કોઈ દેવકુળમાં વ્યંતર અર્ચિતથી નીચે પડે છે. તે બોલ્યો - અહો ! વ્યંતર અધન્ય અને અપુણ્ય છે જે ઉપરિ અર્ચિત કરીને નીચે પડે છે. તે દેવે તેને કહ્યું - અહો ! તું પણ અધન્ય છે, જે ઉપર સ્થપાયેલ અને અર્ચનીય એવા સ્થાનમાં ફરી ફરી દીક્ષા છોડે છે. પુરોહીત પુત્રના જીવે તેને પૂછ્યું - તું કોણ છે?
તે દેવે મૂકરૂપ દર્શાવ્યું તેનો પૂર્વભવ કહ્યો. તેણે પૂછ્યું - તમે કહો છો, તેની શી ખાત્રી? હું દેવ હતો, ઇત્યાદિ. પછી તે દેવ તેને લઈને વૈતાદ્ય પર્વત ગયો. સિદ્ધાયતન કૂટે ગયો. ત્યાં તેણે પૂર્વે સંકેત કરેલો કે જો હું બોધ ન પામું તો મારા આ નામાંકિત કુંડલ યુગલને સિદ્ધાયતનની પુષ્કરિણીમાં દેખાડવા તે દેવે તેને દેખાડ્યા. તેને કુંડલ જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી બોધ પામ્યો. પ્રવજિત થયો તેને સંયમમાં રતિ થઈ, પૂર્વે અરતિ હતી, પછી રતિ જન્મી. આ સંયમમાં અરતિનું કારણ સ્ત્રી વડે નિમંત્રિત થતાં તેણીનો અભિલાષ છે, તેથી હવે સ્ત્રી પરીષહ કહે છે - 1 સૂત્ર - ૬૫, ૬૬
લોકમાં જે રીઓ છે, તે પરપોને માટે બંધન છે” જેઓ આ જાણે છે, તેનું શામય સકત - સફળ છે... “બ્રહ્મચારીને માટે સ્ત્રીઓ પંક સમાન છે” મેધાની મુનિ જા સમજીને કોઈ રીતે સંયમી જીવનનો વિનિઘાત ન થવા દે, પણ આત્મગષક બને.
• વિવેચન - ૬૫, ૬૬
રાગાદિને વશ થઈને પ્રાણી જે આસક્તિને અનુભવે છે તે ‘સંગ’ અનંતર કહેવાનાર પુરષોને, તે જ કહે છે. જે કોઈ માનુષી, દેવી કે તિર્યચીણી, તિછ લોકાદિની સ્ત્રીઓ છે, તેના હાવભાવાદિ વડે અત્યંત આસક્તિ હેતુ મનુષ્યોને થાય, એમ કહ્યું. અન્યથા ગીત આદિમાં પણ મનુષ્યો આસક્ત થાય છે. મનુષ્યો લેવાનું કારણ એ છે કે તેઓમાં જમૈથુન સંજ્ઞાનો અતિરેક છે. તેથી શું ? યતિ આ સ્ત્રીઓને સર્વ પ્રકારે જાણીને, તેમાં જ્ઞપરિફાથી અહીં અને બીજે પણ મહાન અનર્થ હેતુ પણે જાણે. ૪-૪અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે, તેના જ પ્રત્યાખ્યાતા થાય. સુકૃત – સારી રીતે અનુષ્ઠિત.
Page #90
--------------------------------------------------------------------------
________________
૨/૬૫, ૬૬ અથવા સુખેથી અનુષ્ઠાન કરવાનું શક્ય, શ્રામાય - વ્રતને, અર્થાત્ અવધના હેતુનો ત્યાગ જ વ્રત છે અને રાગદ્વેષ જ તત્ત્વથી તેનો હેતુ છે.
ઉક્તનીતિથી સ્ત્રીઓ જ દુત્યજ્ય જ છે. તેથી તેના ત્યાગમાં બીજુતજેલ જ છે તેના પ્રત્યાખ્યાનથી સુકૃતત્વને પ્રામાણ્ય કહે છે. આ કારણે હવે શું કરવું તે કહે છે -
અનંતરોક્ત પ્રકારે અત્યંત આસક્તિ હેતુત્વ લક્ષણથી સ્વરૂપ અભિવ્યાતિથી જાણીને, મેધાવી - અવધારણ શક્તિમાન, કાદવરૂપ - મુક્તિપથપ્રવૃત્તના વિબંધકત્વથી અને માલિન્ય હેતુત્વથી સ્ત્રીઓ કાદવરૂપ જ છે. એ પ્રમાણે બુદ્ધિથી ગ્રહણ કરીને મેધાવી એમ કહે છે - આ સ્ત્રીઓ તુચ્છ આશયત્વાદિથી લઘુ છે. તેથી તેણીઓ વડે ન હણાવું - વિશેષથી સંયમ જીવિતવ્ય વ્યાપરોપણરૂપ અતિશયથી આત્માને સામત્ય ઉચ્છદ રૂપે અતિપાત કરે છે. તેથી ધર્માનુષ્ઠાનને આરાધે છે અને આત્માની ગવેષણા કરે. અર્થાત્ મારો આત્મા કઈ રીતે ભવથી નિતારીત કરવો, એ પ્રમાણે અન્વેષણા કરે, તે આભગવેષક. સિદ્ધિ કે આત્મા, કઈ રીતે મારા થાય, એ પ્રમાણે અન્વેષણા કરે તે આત્મ ગવેષક. અથવા આત્માની જ ગષણા કરે તે આત્મ ગષક. ભિતના ચિત્રમાં રહેલ સ્ત્રીને જોઈને પણ દૃષ્ટિ સંહરી લેવી.
હવે પ્રતિમા દ્વારનું વિવરણ કરતાં “યસ્થતા પરિજ્ઞાતા” ઇત્યાદિ સૂત્ર સૂચિત ઐદંયુગીન જનને દેઢતા ઉત્પાદક દૃષ્ટાંત કહે છે -
• નિર્યુક્તિ - ૧૦૦ થી ૧૦૫ + વિવેચન -
છએ નિર્યુક્તિમાં રજૂ થયેલ સંક્ષિપ્ત વિગતોની શબ્દાર્થરૂપ વ્યાખ્યા કરીને વૃત્તિકારશ્રી કહે છે કે, આ અર્થને વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આ પ્રમાણે છે - (એમ કહીને વૃત્તિકારશ્રી કથાનકને નોંધે છે:-)
- પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠિત નામનગર હતું. તેમાં વસ્તુઓ ક્ષીણ થતાં ચણકપુર વસાવ્યું, પછી ઋષભપુર. પછી રાજગૃહ, પછી ચંપા, પછી પાટલીપુત્ર વસાવ્યુ ઇત્યાદિ કહેવું. ચાવતુ શકટાલ મંત્રી મૃત્યો પામ્યો. નંદે શ્રીયકને કહ્યું- કુમાર અમાત્યપણાંને સ્વીકાર. તે કહે છે - મારો મોટો ભાઈ થૂલભદ્ર છે, તે બાર વર્ષથી ગણિકાના ઘરે રહેલો છે, તેને
કહેવું.
સ્થૂલભદ્રને બોલાવ્યો, તેણે કહ્યું - વિચારીને કહીશ. રાજાએ કહ્યું, અશોક વનિકામાં જઈને વિચાર. તે ત્યાં જઈને વિચારે છે. ભોગ કાર્યમાં વ્યાક્ષિતને શું મળશે? ફરી નરકે જવાનું થશે. ભોગના આવા દુસાહ પરિણામો છે. એમ વિચારી પંચમુદ્ધિ લોચ કરીને, કંબલરત્ન છેદીને રજોહરણ બનાવ્યું. રાજા પાસે ગયો. મેં આ વિચાર્યું છે. રાજા બોલ્યો - તેં સારુ વિચાર્યું. સ્થૂલભદ્ર નીકળી ગયા. રાજાએ વિચાર્યું - જોવા દે, તે ફરી કપટથી ગણિકાના ઘરે જતો નથી ને ? પ્રાસાદની અગાસીએ જઈને જુએ છે. મૃત કલેવર પાસેથી લોકો પસાર થાય ત્યારે મોટું ઢાંકી દે છે. પણ સ્થલભદ્ર તેની મધ્યેથી નીકળી ગયા. રાજા બોલ્યો - આ ખરેખર કામભોગથી નિર્વિર્ણ થયેલ છે. શ્રીયકને મંત્રી રૂપે સ્થાપ્યો.
Page #91
--------------------------------------------------------------------------
________________
EO
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ તે સંભૂતવિજયની પાસે પ્રવજિત થયા. પછી ત્યાં ધોરાકાર તપ કરે છે. વિચરતા - વિચરતા પાટલીપુત્ર આવ્યા. ત્યાં ત્રણ અણગારો અભિગ્રહ ગ્રહણ કરે છે. એકે અભિગ્રહ કર્યો કે તેને જોઈને સિંહ ઉપશાંત થાય. બીજા અણગાર સર્પના બિલ પાસે રહે તે દષ્ટિવિષ પણ ઉપશાંત થાય તેમ અભિગ્રહ લીધો. (ત્રીજા અણગારે કૂવાના કાંઠા ઉપર ચોમાસુ વીતાવવાનો અભિગ્રહ કર્યો.) સ્થૂલભદ્ર કોશાને ઘેર સહેવાનો કર્યો.
કોશા તેમને જોઈને ખુશ થઈ, પરીષહથી પરાજિત થઈને આવેલ છે, તેમ માનીને પૂછ્યું - હું શું કરું? ઉધાનગૃહમાં સ્થાન આપ. કોશાએ આપ્યું. રાત્રિના સર્વાલંકાર વિભૂષિત થઈને આવી. સરસ વાણી બોલે છે. સ્થૂલભદ્ર તો મેરની જેમ અકંપ રહ્યા.
ત્યારે સદ્ભાવથી સાંભળે છે, સ્થૂલભદ્રએ ધર્મ કહ્યો. કોશા શ્રાવિકા થઈ. તેણીએ નિયમ કર્યો કે રાજાની આજ્ઞાથી કોઈ બીજા સાથે વસવું પડે, તે સિવાય હું બ્રહ્મચારિણી વ્રતને સ્વીકારું છું.
ત્યારે સિંહ ગુફાથી ચાર માસના ઉપવાસ કરીને આચાર્ય પાસે આવ્યા. આચાર્યએ કહ્યું - હે દુષ્કરકારક આપનું સ્વાગત છે. એ પ્રમાણે સર્પના બિલવાળાને કહ્યું(કુવાના કાંઠાવાળામુનિને પણ તેમજ કહ્યું) સ્થૂલભદ્ર સ્વામી ત્યાં જગણિકાગૃહમાં ભિક્ષા ગ્રહણ કરે છે. તે પણ ચાર માસ પૂર્ણ થતાં આવ્યા. આચાર્ય સંધ્યમથી ઉભા થયા. અને બોલ્યા - હે અતિ દુષ્કરકારક તમારું સ્વાગત છે. તે બંને (ત્રણ) બોલ્યા, જુઓ આચાર્ય ભગવંત મંત્રીપુત્ર પ્રત્યે રાગવાળા છે.
બીજા ચોમાસામાં સિંહપ્રસવાસી મુનિ બોલ્યા - હું ગણિકાને ઘેર જવાનો અભિગ્રહ ગ્રહણ કરીશ. આચાર્યએ જ્ઞાનોપયોગમૂક્યો. તેને નિવાર્યા, પણ તે મુનિએ વાત સ્વીકારી નહીં અને ગયા. ત્યાં વસતિ માંગી. ગણિકાએ આપી. તેણી વિભૂષિત કે અવિભૂષિત દશામાં પણ સુંદર શરીરી હતી. મુનિ તેણીના શરીરમાં આસક્ત થયા. તેણી સાથે ભોગની યાચના કરી. ગણિકા તે માટે તૈયાર ન હતી. તેથી બોલી કે જો તમે મને કંઈ મૂલ્ય આપો તો તેમ બને. મુનિએ પૂછ્યું - શું આપું? ગણિકાએ કહ્યું લક્ષમૂલ્ય. નેપાળમાં શ્રાવક છે, તે લક્ષમૂલ્ય કંબલ આપે છે. મુનિ ત્યાં ગયા. શ્રાવકે કંબલ આપી. મુનિએ આવીને તે કંબલ ગણિકાને આપી. તે ગણિકાએ મતગૃહમાં તે રત્ન કંબલને ફેંકી દીધી.
| મુનિ બોલ્યા - અરેરે કેમ ફેંકી દે છે ? ગણિકાએ કહ્યું - તમારી હાલત પણ આ જ થશે. ઉપરાંત કર્યા, સદ્ગદ્ધિ પામ્યા. હું અનુશાસન ઇચ્છું છું. ઉપાશ્રયે પાછા ગયા. ફરી આલોચના કરીને વિચરે છે.
આચાર્યએ કહ્યું - એ પ્રમાણે “દુષ્કર દુષ્કરકારક” સ્થૂલભદ્રને કહ્યું. કોશા પણ શ્રાવિકા થઈ. એ પ્રમાણે વિયરે છે. કોઈ વખતે રાજાએ તે ગણિકા રથકારને આપી. તેનું આખ્યાન જેમ નમસ્કારમાં આવશ્યક વૃત્તિમાં છે, તેમ જાણવું.
જે પ્રમાણે સ્થૂલભદ્રએ સ્ત્રી પરીષહ સહન કર્યો, તેમ સાધુઓએ સહન કરવો જોઈએ. *- આ પ્રમાણે એકત્ર વસતા તેવા સ્ત્રીજનના સંસર્ગથી મંદસત્ત્વને થાય છે, પણ
Page #92
--------------------------------------------------------------------------
________________
૨/૬૫, ૬૬ એકલા રહેલને ન થાય. પરંતુ તેમણે ચર્ચા પરીષહ સહન કરવો જોઈએ, તે કહે છે -
• સૂત્ર - ૬, ૬૮
શુદ્ધ ચયથી લાયમુનિ એકલા જ પરીષહોને પરાજિત કરી ગામ, નગર, નિગમ કે રાજધાનીમાં વિચરણ કરે... ભિક્ષ ગૃહસ્થાદિથી અસમાન થઈ વિચરે. પરિગ્રહ ન કરે, ગૃહસ્થોથી આસંસક્ત રહે. સીબ અનિકેત ભાવે પરિભ્રમણ કરે.
• વિવેચન - ૬૭, ૬૮
એકલો જ અર્થાત્ રાગદ્વેષ રહિત, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે અથવા સહાય રહિતતાથી તથાવિધ ગીતાર્થ. કહે છે કે - જો ગુણાધિક કે ગુણથી સમાનની નિપુણ સહાય ન મળે, તો પાપનું વર્જન કરતો અને કામમાં આસક્ત ન થતો એકલો વિચરે. લઢ- પ્રાસુક અને એષણીય આહાર વડે કે સાધુ ગુણોથી આત્માનું યાપન કરે તે લાઢ, આ શબ્દ પ્રશંસાવાય છે. તેથી એકલો, પ્રતિમા પ્રતિપન્ન આદિ એવો તે રાગાદિ રહિત વિચરે, સુધાદિ પરીષદોનો જચ કરે, પ્રામાદિમાં વિતરણ કરે. અહીં ગામ શબ્દ પૂર્વે કહ્યો છે, નગર - કર રહિત સંનિવેશ નિગમ - વણિકોનો નિવાસ, રાજસ્થાની - પ્રસિદ્ધ છે. ઉપલક્ષણથી મડંબ આદિ પણ લેવા. આના વડે આગ્રહનો અભાવ કહો. ફરી તે કહે છે
મુનિને “સમાન' સાથે અર્થાત્ ગૃહસ્થને આશ્રીને મૂર્થિતપણા વડે અથવા અન્યતીર્થિકોમાં, અનિયત વિહાર હોવાથી તે અસમાન છે અથવા સમાન એટલે સાહંકાર, તેમ ન હોવાથી અસમાન, અથવા અસમાન એટલે નિવાસન વિધમાન નથી તેવા. જ્યાં રહે ત્યાં પણ અસંનિહિત જ રહે.-x- એ પ્રમાણે મુનિ વિચરે. અપ્રતિબદ્ધ વિહાર પણાથી યતિ વિચરે. એ કઈ રીતે? તે કહે છે. ગ્રામ આદિમાં મમત્વ બુદ્ધિરૂપ પરિગ્રહ ન કરે. કહે છે કે - ગામ, કુળ, નગર કે દેશમાં ક્યાંય કોઈ મમત્વભાવ ન કરે. આ મમત્વભાવ કઈ રીતે થાય? તે કહે છે-ગૃહસ્થ સાથે અસંબદ્ધ રહે. અનિકેત - જેને ઘર વિધમાન નથી, તેવો થાય. બદ્ધ આસ્પદ ન થઈ, ચોતરફ વિચરે. ગૃહી સંપર્ક ન રાખે. તેમ કરતાં મમત્ત્વબુદ્ધિ થાય.
અહીં શિષ્યદ્વારને અનુસરતો “અસમાચરે” ઇત્યાદિ સૂત્ર સૂચિત ઉદાહરણ કહે છે -
• નિર્યુક્તિ - ૧૦૬ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયાનુસાર વૃતિકાર કહે છે, તે આ -
કોલકર નગરમાં સંગમ સ્થવિર આચાર્ય રહેતા હતા દુકાળને લીધે તેમણે સાધુઓને વિસર્જિત કર્યા, તે નગરના નવ ભાગ કરીને પરીક્ષીણ જંઘાબળથી વિચરે છે. તેનાથી નગરદેવતા પણ ઉપશાંત થયેલો. તેમને દત્ત નામે શિષ્ય હતો. ઘણાં કાળ પછી પાછો આવ્યો. તે તેમના પ્રતિશ્રયમાં ન પ્રવેશ્યો. કેમકે આચાર્ય નિત્ય વાસ રહેલ છે. ભિક્ષાવેળાએ ઔપગ્રહિક ચાલતા તે સંક્લેશ પામ્યો. કુંટ શ્રાદ્ધકુળો દર્શાવતો
Page #93
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧ નથી. આચાર્ય તેને એક શ્રેષ્ઠીના કુળમાં લઈ ગયા. ત્યાં બાળક છ માસથી રડતો હતો. કેમકે રેવતિકા વડે ગૃહિત હતો. આચાર્યએ ચપટી વગાડી. કહ્યું - ર૭ નહીં. તેમના પ્રભાવે વ્યંતરીએ તે બાળકને મુક્ત કર્યો. તે ગૃહસ્થોએ ખુશ થઈને ઇચ્છિત ગૌચરીથી પ્રતિલાવ્યા. તે સાધુને વિદાય આપી. આ કુળો છે, તે બતાવ્યા.
આચાર્યએ ઘણું ભ્રમણ કરીને પોતાના માટે અંતપ્રાંત ભિક્ષા લીધી. ઉપાશ્રયે આવ્યા, ભોજન કર્યું. આવશ્યક વેળા આલોચનામાં આલોચના કરતા કહ્યું- હે શિષ્યા તેં ધાબીપિડ ખાધેલ છે, તેની આલોચના કરો. તે સાધુને દ્વેષ થયો. ત્યાંથી નીકળી ગયો. અર્ધરાત્રિમાં વર્ષા અને અંધકાર વિકવ્ય. સાધુ કંપવા લાગ્યો. આચાર્યએ કહ્યું - અહીં આવી જા. સાધુ બોલ્યો - અંધકાર છે. આચાર્યએ આંગળી દર્શાવી, તે પ્રજ્વલિત હતી. આવીને તેણે આલોચના કરી. આચાર્યએ પણ તેને નવ ભાગોનું કથન કર્યું.
જેમ મહાત્મા સંગમ સ્થવિર આચાર્યએ ચર્ચા પરીષહ સહન કર્યો. તે પ્રમાણે બીજાઓએ પણ સહન કરવો. જે રીતે આ ગ્રામાદિમાં અપ્રતિબદ્ધ સહન કરે છે, એ પ્રમાણે નૈષેધિક પરીષહ પણ શરીરાદિમાં અપ્રતિબદ્ધ હોય તેણે સહન કરવો જોઈએ.
• સૂત્ર ૬૯, ૭૦,
રમશાનમાં, ન્યગૃહમાં, વૃક્ષના મૂળમાં એકાકી મુનિ અપળ ભાવથી બેસે. બીજા કોઈ પ્રાણીને કષ્ટ ન આપે. ઉક્ત સ્થાને બેઠવા એવા તેમને જે કોઈ ઉપસર્ગ થાય તો તેને સમાભાવે ધારણ ક્ય, અનિષ્ટની શંકાથી ભયભીત થઈને, ત્યાંથી ઉઠીને અન્ય સ્થાને ન જાય,
• વિવેનચ - ૯, ૨૦
મૃતકોનું શયન જેમાં થાય તે શ્મશાન તેમાં શૂન્ય- જ્યાં કોઈ રહેતું ન હોય તેવું ગૃહ તે શૂન્યાગાર, વૃક્ષના અધો ભૂભાગમાં, એકલો કે પ્રતિમા સ્વીકારીને રહે તે એકગઃ અથવા એક પણ કર્મ સહિતતાના અભાવે મોક્ષે જાય, તેની પ્રાપ્તિ ને યોગ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત તે એકગા, અશિષ્ટ ચેષ્ટા રહિત રહે. બીજા કોઈને ત્રાસ ન આપે. -x- શ્મશાનાદિમાં પણ એકલો, અનેક ભયો પ્રાપ્ત થવા છતાં પણ સ્વયં ડરે નહીં. સ્વયં પણ વિકૃત સ્વર કે મુખાદિ વિકારથી બીજાને ભય ન ઉપજાવે, અથવા કંથ આદિની વિરાધનાના ભયથી કર્મબંધ હેતુત્વથી કુત્સિત હાથ-પગ આદિ વડે સ્પંદન ન કરતો રહે, બીજાને ક્ષોભ પમાડે, જેથી અસંયમ ન થાય. ત્યાં રહેતા કદાચિત ઉપસર્ગ આવે તો જે કરે, તે કહે છે -
ત્યાં શ્મશાનાદિમાં રહેતા, સમીપતાથી સર્જાતા - નિર્મચનર કે દેવો વડે કર્મના વશથી આત્મા વડે કરાય તે ઉપસર્ગને અંતભવિત અર્થત્વથી ધારણ કરે. ઉત્કટ પણે અત્યંત ઉત્મિક્ત શત્રુવટુ અભિમુખ કરે. ૪- અથવા જે ઉપસર્ગો સંભવે, તેને ધારણ કરે - આ મને કે મારા ચિત્તને વળી શું ચલિત કરી શકશે ? તેમ વિચારે. તેના વડે કરાતા અપકાર શંકાથી ત્રાસ ન પામે, ઉઠીને બીજે ન થાય. અર્થાત તે સ્થાન છોડીને બીજા કોઈ સ્થાને - જ્યાં બેસાય તે આસને ન જાય.
Page #94
--------------------------------------------------------------------------
________________
૨૬૯, ૭૦
૯ ૩ હવે અગ્નિદ્વારમાં “શંકાભીતોનગચ્છન્જ' સૂત્ર અવયવના અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે -
• નિર્યુક્તિ - ૧૦૭ + વિવેચન - - આ નિયુક્તિનો ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથ જાણવો, તે વૃત્તિકાર કહે છે -
હસ્તિનાપુર નગરમાં કુરુદત્તસુત નામે શ્રેષ્ઠીપુત્ર હતો. તેણે તથારૂપ સ્થવિરોની પાસે દીક્ષા લીધી. તેણે કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિમા સ્વીકારી. સાકેતનગરની કંઈક નીકટ છેલ્લી પોષી થઈ, ત્યાં જ ચાર રસ્તે પ્રતિમા ધ્યાને રહ્યા. તેમાં કોઈ એક ગામથી ગાયોનું હરણ કરીને લઈ જતા હતાં. ત્યાં શોધ કરતાં હત ગવેષકો આવ્યા, તેટલામાં સાધુને જોયા. ત્યાં બે માર્ગો હતા. પછી તેઓ જાણતા ન હતા કે કયા માર્ગેથી ગાયો લઈ જવાઈ. તેઓએ સાધુને પૂછ્યું. ત્યારે તે સાધુએ ઉત્તર ન આપ્યો. તેઓએ રુષ્ટ થઈને સાધુના મસ્તકે માટીની પાળ બાંધી, તેમાં ચિતામાં રહેલ અંગારા લાવીને મસ્તકમાં ભર્યા. પછી ચાલી ગયા. તે સાધુએ સમ્યક્ રીતે સહન કર્યું.
આ પ્રમાણે નૈષધિની પરીષહ સમ્યક્ પ્રકારે સહેવો. નૈષેધિકીથી સ્વાધ્યાયાદિ કરીને શય્યા પ્રતિ નિવર્તે, તેથી તે પરીષહને કહે છે -
• સુત્ર - ૧, કર
સારી કે ખરાબ શા - ઉપાસને કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષ સંયમ - મયદાનો ભંગ ન કરે, પાપ જ મર્યાદાને તોડે છે... પ્રતિરિક્ત ઉપાય પામીને. પછી તે કલ્યાણકારી હોય કે પાપક, તેમાં મને એમ વિચારીને રહે છે - એક રાતમાં શું થશે ? એ પ્રમાણે ત્યાં સહન કરે.
• વિવેચન - ૧, કર
ઉચ્ચ - ઉદ્ધ ચિત્ત, ઉપલક્ષણથી ઉપલિમતલઆદિ વાળી, અથવા શીત, આતપ નિવારકત્વાદિ ગુણો વડે બીજી શય્યા કરતા ઉચ્ચ, સુંદર. તેનાથી વિપરીત તે અવચા - ખરાબ અથવા વિવિધ પ્રકારની તે ઉચ્ચાવા એવી વસતિ વડે પ્રશસ્ત તપોયુક્ત. ભિક્ષ, શીતાતપાદિ સહન કરવામાં સામર્થ્યવાન સ્વાધ્યાયાદિ વેળાને અતિક્રમીને, શીતાદિ વડે અભિભૂત થઈ બીજા સ્થાને ન જાય. અથવા અન્ય સમય અતિશાયિની મર્યાદા - સમતારૂપા ઉચ્ચ શવ્યાને પામવા છતાં અહો ! હું ભાગ્યવાન છે, જે આવી સર્વવતુ સુખોત્પાદિની વસત મળી અથવા અવય - ખરાબ શય્યા પામીને અહો ! મારી અંદભાગ્યતા, જે વસતિમાં શીતાદિ નિવારિકા પણ પ્રાપ્ત નથી. એ પ્રમાણે હર્ષ કે વિષાદિથી મર્યાદા ન ઉલ્લંધે. પાપદષ્ટિ હોય તે ઉલ્લંધે.
તો પછી શું કરે ? સ્ત્રી આદિ વિરહિતત્વથી વિવિક્ત કે અવ્યાબાધ ઉપાશ્રયને પામીને શોભન અથવા ધૂળના ઢગલાથી વાત હોવાથી અશોભન હોય તો તે ઉભયમાં કંઈ સુખ કે દુખ ન પામે. પણ કલ્યાણક કે પાપક વસતિ મને એક રાત્રિમાં શું કરી શકશે ? તેમ વિચારે. અહીં શો અભિપ્રાય છે? કેટલાક પૂર્વે સંચિત સુકૃતથી વિવિધ મણિકિરણના ઉધોત યુક્ત, મહાધન સમૃદ્ધા, મહારજતથી યુક્ત ભિત્તિ, મણિનિર્મિત
Page #95
--------------------------------------------------------------------------
________________
૯ ૪
ઉત્તરાધ્યયન મૂલભૂગ-સટીક અનુવાદ/૧ સ્તંભો ઇત્યાદિ યુક્ત વસતિ મળે. બીજાને જીર્ણ વિશીર્ણ, ભગ્ન, કટક, હુંકા આદિથી સંવૃત્ત દ્વારોમાં તૃણ, કચરો, તુષ, ઉંદર, ઉકરડો, ધૂળ, રાખ, મૂત્ર, મળ આદિથી સંકીર્ણ, શ્વાન, નોળીયા, બિલાડાના મૂત્રાદિની દુર્ગન્ધયુક્ત વસતિ પ્રાપ્ત થાય. મને આવી કે તેવી શય્યા મળવાથી શો હર્ષ કે વિષાદ કરવાનો હોય ? મારે તો ધર્મના નિર્વાહ માટે વિવિક્તત્વ જ આશ્રયની અન્વેષણા કરવાની હોય. બીજાથી શું? આવા પ્રકારે કલ્યાણ કે પાપક આશ્રયમાં સુખ કે દુઃખને સહન કરે. પ્રતિમા કલ્પને આશ્રીને એક રાત્રિ અને સ્થવિરકલ્પને આશ્રીને કેટલીક રાત્રિએ - અહોરાત્ર જાણવા.
અહીં નિર્વેદ દ્વાર છે. અહીં “અદ્વાવ” એ સૂત્ર અવયવ અર્થથી સ્પર્શનું ઉદાહરણ નિર્યુક્તિકાર કહે છે -
• નિક્તિ - ૧૦૮, ૧૦૯ + વિવેચન - આ બંને નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર વૃદ્ધસંપ્રદાયથી કહે છે -
કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ હતો. તેને બે પુત્રો હતા. - સોમદત્ત અને સોમદેવ. તે બંને કામભોગથી નિર્વિર્ણ થઈને પ્રવજિત થયા. સોમભૂત અણગારના શિષ્ય થયા. બંને બહુશ્રુત અને બહુઆગમ થયા. તે બંને કોઈ દિવસે સંજ્ઞાતપલ્લીમાં આવ્યા. તેમના માતા-પિતા ઉજજેનીમાં ગયા. તે દેશમાં બ્રાહ્મણો વિકટ પાણી પીતા હતા. તેઓએ તેમાં અન્ય દ્રવ્ય મેળવીને બંનેને આપ્યું. કેટલાક કહે છે - વિકટ જ અજાણતાં આપ્યું. તે બંનેએ પણ તેને વિશેષથી ન જાણતાં પીધું. પછી પીડાવા લાગ્યા. તે બંનેને થયું કે આપણે ખોટું કર્યું. આ પ્રમાદ છે. આપણે ભક્ત પ્રત્યાખ્યાન કરવું જ શ્રેષ્ઠ છે. તે બંનેએ એક નદીના કાંઠે, તેના કાષ્ઠની ઉપર પાદપોપગત અનશને રહ્યા.
ત્યાં અકાળે વર્ષા થઈ, પૂર આવ્યું. જળ વડે વહન કરાતા સમુદ્રમાં લઈ જવાયા. તે બંને તેને સમ્યફતયા સહન કર્યું. આયુષ્ય હતું તે પાળીને શય્યા પરીષહ સહન કર્યો. આ પ્રમાણે સમ કે વિષમ શય્યાને સહન કરવી.
શસ્યામાં રહેલ ને તે ઉપદ્રવ પરત્વે ઉદાસીન રહેવા છતાં તે શય્યાતર કે બીજા દ્વારા ક્યારેક આક્રોશ પરીષહ સહન કરવો પડે, તે કહે છે.
૦ સુત્ર - ૨૩, ૨૪
જો કોઈ સાધને કોશ રે, તો તે તેમના પ્રત્યે ક્રોધ ન કરે. કોળી, જ્ઞાની સદેશ હોય છે. તેથી સાધુએ તેમાં સંજ્વલિત ન થવું. દારુણ ગ્રામકંટક જેવી ખુંચતી કઠોર ભાષા સાંભળી, સાધુ મૌન રહે, ઉપેક્ષા કરે, પણ તેને મનમાં ન લાવે (ન ગણકારે.)
• વિવેચન - ૩, ૪
આક્રોશ – તિરસ્કાર કરે, કોણ ? ધર્મની અપેક્ષાએ ધર્મબાહા કે આત્મવ્યતિરિક્ત. કોને ? સાધુને. જેમકે - હે મુંડ ! તને ધિક્કાર છે. તે અહીં કેમ આવેલો છે ? તે વચનથી વિપરીત ભાવ ન પામે કે સામો આક્રોશ કરીને સળગે નહીં. તેની નિર્વતના અર્થે દેહ દાહ લૌહિત્ય પ્રતિ આક્રોશના અભિવાતાદિ વડે અગ્નિવત્
Page #96
--------------------------------------------------------------------------
________________
૨૩, ૪
: ૫ દમન થાય. સંજવલન કોપ પણ ન કરે. અહીંશું ઉપદેશ કરે છે, તે કહે છે - સંજ્વલનથી અજ્ઞાની સમાન થાય. જેમ કોઈ ક્ષપક - તપસ્વી, તેના ગુણને કારણે દેવતા આવર્જિત થતાં સતત વંદન પામતો હતો. દેવતા કહેતા કે મને કાર્ય જણાવો. કોઈ દિવસે એક બ્રાહ્મણ સાથે યુદ્ધ થયું. તેણે બળથી ક્ષતક્ષામ શરીરી સાધુને જમીન ઉપર પાડી દીધા. રાત્રિના દેવતા વંદનાર્થે આવ્યા. ક્ષપક મૌન રહ્યો. ત્યારે તે દેવતાએ પૂછ્યું - ભગવના મારો શો અપરાધ છે ? મુનિએ કહ્યું - તે મારા અપકારી તે દુરાત્માને કંઈ ન કર્યું. દેવીએ કહ્યું કે ત્યારે મને આમાં શ્રમણ કોણ છે ? અને બ્રાહ્મણ કોણ છે ? એવો તફાવત ન દેખાયો. કોપના આવેશથી તો બંને સમાન લાગતા હતા. એ રીતે ક્ષેપકને પ્રેરણા મળી. આ રીતે તે ભિક્ષની જેમ સંજ્વલિત ન થવું.
તો શું કરવું? કર્કશ વાણી સાંભળીને મંદસત્વ વાળાને સંયમ વિષયમાં ધૃતિ રહેતી નથી, તે દારુણા. ઇંદ્રિયગ્રામ, તેના કાંટા જેવા ગ્રામકંટક - પ્રતિકૂળ શદાદિ, કંટકત્વ - આ દુઃખોપાદકત્વથી અને મુક્તિમાર્ગ પ્રવૃત્તિમાં વિઘ્નહેતુપણાથી, તેના એકદેશત્વથી કઠોર ભાષા પણ તે પ્રમાણે કહી છે. તૂષ્ણીશીલ - કોપથી પ્રતિ પરુષભાષી ન બને, આ પ્રમાણે ગ્રામકંટક અને આક્રોશ પ્રહારને સહન કરે. એ પ્રમાણે ભાવના કરતા કઠોર ભાષા બોલનારની ઉપેક્ષા કરે. તે બોલનાર પ્રત્યે મનમાં પણ દ્વેષ ન કરે.
હવે મગરદ્વારની વ્યાખ્યા કરવા ઉદાહરણ કહે છે - . • નિર્યુક્તિ - ૧૧૦ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર સંપ્રદાયથી આ પ્રમાણે જણાવે છે -
રાજગૃહ નગરે અર્જુન નામે માળી હતો. તેને સ્કંદશ્રી નામે પત્ની હતી. તે રાજગૃહનગરની બહાર મુળરપાણી નામે યક્ષ હતો, તે અર્જુનનો કુળદેવતા હતો. તે માળીના બગીચાના માર્ગમાં યક્ષ હતો. કોઈ દિવસે સ્કંદથી ભોજન લઈને તેના પતિને દેવા ગઈ. અગ્ર પુષ્પો લઈને ઘેર જતી હતી. ત્યારે તે મગરપાણી યક્ષ ગૃહમાં રહેલ દૂલલિતા ગોષ્ઠીના છ જણાએ જોઈ. તેઓ બોલ્યા કે આ આર્જુન માળીની પત્ની અપ્રતિરૂપ છે, આને પકડી લો. તેઓ વડે કંદશ્રીને પકડી લેવાઈ. છએ જણાએ તે ચક્ષની સન્મુખ ભોગો ભોગવ્યા. તે માળી પણ નિત્યકાળે જ ત્યાં આગળ સુંદર પુષ્પો વડે યક્ષને પૂજતો હતો. તે પૂજા કરવાની ઇચ્છાથી ત્યાં આવે છે.
સ્કંદશ્રીએ કહ્યું- આ માળી આવે છે, તો તમે મને કઈ રીતે વિસર્જિત કરશો? તેઓએ જાણ્યું કે - આ સ્ત્રીને પણ ભોગો ગમે છે. એ જણાએ કહ્યું - માલાકારને બાંધી લઈશું. તેઓએ અવકોટક બંધનથી અર્જુનને બાંધ્યો. ચક્ષની આગળ તેને બાંધીને ત્યાં જ તેની પત્નીને ભોગવે છે. સ્કંદશ્રી તેના પતિની મોહોત્પાદક સ્ત્રી શબ્દો કહે છે. પછી તે માળી વિચારે છે કે હું આ યક્ષને નિત્યકાળ જ શ્રેષ્ઠ અગ્ર પુષ્પો વડે અર્ચના કરું છું. તો પણ હું તેની આગળ આ પ્રમાણે જ દુખી થાઉં છું. જો અહીં કોઈ યક્ષ હોત તો હું આવો દુખી ન થાય. આ કાષ્ઠ જ છે, અહીં કોઈ મુદ્રગરપાણિ યક્ષ નથી.
Page #97
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
ત્યારે તે યક્ષે અનુકંપા કરતા માળીના શરીરમાં પ્રવેશ કર્યો, તડ-તડ કરતાં બંધનો છેદીને લોઢાનો સહસપલ નિષ્પન્ન મુદ્ગર લઈને અન્યાવિષ્ટ થઈને તે છ એ પુરુષ અને સાતમી સ્ત્રી એ સાતેને મારી નાંખ્યા. એ પ્રમાણે રોજે રોજ છ પુરુષ અને એક સ્ત્રી એ સાતેનો ઘાત કરતો રહે છે. રાજગૃહ નગરથી લોકો પણ ત્યાં સુધી ન નીકળતા જ્યાં સુધી તે સાતેનો ઘાત ન કરી દે.
εξ
તે કાળે, તે સમયે ભગવન્ મહાવીર પધાર્યા. યાવત્ સુદર્શન શ્રેષ્ઠી વંદનાર્થે નીકળ્યો. અર્જુને તેને જોયો. સુદર્શન સાગાર અભિગ્રહ કરીને રહ્યો. અર્જુન, તેની ઉપર આક્રમણ કરી શકતો નથી, તેની ફરતે ભમતાં-ભમતાં થાકી ગયો. અર્જુન સુદર્શનને અનિમેષ દૃષ્ટિથી અવલોકે છે. યક્ષ પણ મુદ્ગર લઈને ચાલ્યો ગયો. અર્જુન પડી ગયો. ઉભો થઈને પૂછે છે - તું ક્યાં જાય છે ? સુદર્શને કહ્યું - ભગવંતને વંદનાર્થે જાઉં છું. તે પણ સાથે ગયો. ધર્મ સાંભળીને દીક્ષા લીધી.
રાજગૃહમાં ભિક્ષાર્થે નીકળતા, આ અમારા સ્વજનનો મારક છે એ પ્રમાણે લોકો આક્રોશ કરે છે. વિવિધ આક્રોશને તે સમ્યક્ સહન કરે છે. તે સહન કરતાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે બીજા સાધુઓએ પણ આક્રોશ પરીષહ સહન કરવો જોઈએ. ક્યારેક કોઈ આક્રોશ માત્રથી સંતુષ્ટ ન થઈને અધમાધમ તે વધુ પણ કરે, તેથી વધ પરીષહ કહે છે -
♦ સૂત્ર ૫, ૬
તાડનાદિ કરાવા છતાં ભિક્ષુ ક્રોધ ન કરે. મનમાં પણ પ્રદ્વેષ ન કરે. તિતિક્ષાને શ્રેષ્ઠ અંગ જાણીને, મુનિ ધર્મનું ચિંતન કરે... સંયત અને દાંત શ્રમણને કદાચ કોઈ ક્યાંય મારે - પીટે, તો તેણે ચિંતન કરવું જોઈએ કે આત્માનો નાશ થતો નથી.
૭ વિવેચન - ૫, ૬
લાકડી વડે તાડિત કરાવા છતાં મુનિ કાયા વડે કંપન. પ્રતિ હનન આદિ વડે, વચનથી પ્રતિ આક્રોશ દાનાદિથી પોતાને ગાઢ બળતો ન દેખાડે. (બાળે નહીં), મનમાં પણ પ્રદ્વેષ ન કરે - કોપથી ચિત્તને વિકૃત ન કરે, પણ તિતિક્ષા - ક્ષમાને ધારણ કરે. ક્ષમાને ધર્મસાધન પ્રતિ પ્રકર્ષવતી જાણીને યતિધર્મમાં અથવા ક્ષાંતિ આદિ ભિક્ષુ ધર્મના વસ્તુ સ્વરૂપને ચિંતવે. જેમ કે - મુનિ ધર્મ ક્ષમામૂલ જ છે. આ જે નિમિત્તે કર્મો સંચિત કર્યા છે, તેનો જ આ દોષ છે. તેના પ્રતિ કોપ ન કરવો. આને જ બીજા પ્રકારે કહે છે.
ન
માઁ - શ્રમણ કે સમમનસ્ - તથાવિધ વધમાં પણ ધર્મ પ્રત્યે પ્રકૃષ્ટ ચિંતવાળા રહે. શ્રમણ તો શાક્યાદિને પણ કહે છે, તેથી જણાવે છે - સંયા - પૃથ્વી આદિની હિંસાથી નિવૃત્ત. તે પણ કદાચ લાભાદિ નિમિત્તે બાહ્યવૃત્તિથી જ સંભવે, તેથી કહે છે ઇંદ્રિય અને મનના દમનથી દાંત. તેમને કોઈ પણ તેવો અનાર્ય ગ્રામાદિમાં તાડન કરે. ત્યાં શું કરવું ? તે કહે છે - આત્માના ઉપયોગ રૂપનો નાશ - અભાવ થતો નથી. તેના પર્યાય વિનાશરૂપપણાથી ત્યાં ત્યાં હિંસાને પણ કહી છે, તેથી તેને ઘાતક રૂપે ન
-
Page #98
--------------------------------------------------------------------------
________________
ર/૫, ૬ એ. પરંતુ શત્રુનો જય કરવામાં આ સહાયક છે, એવી બુદ્ધિથી સાધુવતુ જ જુએ છે.
તો શું ફરી અપકારને માટે ઉપસ્થિત થાય કે સંકલશ પામે ? અસાધુ જ છતી શક્તિએ પ્રતિ અપકારને માટે ઉપસ્થિત થાય અને શક્તિ ન હોય તો વિકૃત દષ્ટિથી જુએ અથવા સંકલેશ કરે. xx- અસાધુતાનો વિચાર પણ ન કરે - તેની ઉપર દ્રોહ સ્વભાવ ધારણ ન કરે.
હવે વાત એ દ્વાર છે. તેમાં “હતો ન સંજવલેદ” આદિ સૂત્ર અર્થથી સ્પર્શના ઉદાહરણ કહે છે.
• નિયુક્તિ - ૧૧૧ થી ૧૧૩ + વિવેચન :
આ ત્રણે નિયુક્તિનો અક્ષરાર્થ બતાવીને વૃતિકાર આગળ કહે છે કે - ભાવાર્થ તો સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે -
શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા, ધારિણી રાણી હતી. તેનો પુત્ર સ્કંદક નામે કુમાર હતો. તેની પુરંદરયશા નામે બહેન હતી. તે કુંભકારકટ નગરમાં દંડકી નામે રાજા હતો. તેની સાથે પુરંદરયશાને પરણાવી. તે દંડકી રાજાને પાલક નામે બ્રાહ્મણ પુરોહિત હતો.
કોઈ દિવસે શ્રાવસ્તીમાં મુનિસુવ્રતસ્વામી તીર્થંકર પધાર્યા, પર્ષદાનીકળી, સ્કંદક (ખંધક) પણ નીકળ્યો, ધર્મ સાંભળીને તે શ્રાવક થયો.
કોઈ દિવસે તે પાલક બ્રાહ્મણ દૂતપણાને કારણે શ્રાવસ્તી આવ્યો. સભા મળે સાધુના અવર્ણવાદ કરતા પાલકને અંધકે અનુત્તર વડે માગણી કરતા પાલકને પ્રસ્વેષ થયો. ત્યારથી અંધકના છિદ્રો જાસુસ પુરષો વડે માગણા કરતો વિચરે છે. તેટલામાં અંધકે પ૦૦ લોકો સાથે મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. ખંધકમુનિ બહુશ્રુત થયા. તે ૫૦૦ને તેના શિષ્યરૂપે અનુજ્ઞા આપી.
કોઈ દિવસે બંધકરષિએ ભગવંતને પૂછયું- હું બહેનની પાસે જાઉ છું. ભગવંતે કહ્યું મારણાંતિક ઉપસર્ગથશે. ખંઘકમુનિએ પૂછ્યું કે હું આરાધક થઈશકે વિરાધક? ભગવંતે કહ્યું- તને છોડીને બાકીના બધાં આરાધક થશે. ખંધકઋષિએ કહ્યું- સુંદર, જો આટલાં બધાં આરાધક થાય. તેઓ કુંભકારકટ નગરે ગયા. તેઓ જે ઉધાનમાં રહેલા, ત્યાં પાલકે આયુધોને ગોપાવી દીધા. પછી રાજાને વ્યગ્રાહિત કર્યા કે - આ કુમાર પરીષહથી પરાજિત થઈને, આ ઉપાયથી આપને મારીને રાજ્યને ગ્રહણ કરશે. જો આપને વિશ્વાસ ન હોય તો ઉધાનમાં જઈને જુઓ. આયુધો ગોપવેલ હતા, તે બતાવ્યા.
તે સાધુઓને બાંધીને તે જ પુરોહિતને સોંપી દીધા. તે બધાંને એક પુરષયંત્રઘાણીમાં નાંખીને પીલી નાંખ્યા. તે બધાંએ સમ્યફ રીતે તે વેદનાને સહન કરી. તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધ થયા.
બંધક પણ પડખે લઈ જવાયો. લોહીના છાંટા ઉડતા અને મરતા બધાંની પાછળ યંત્રમાં પીલાતા તેઓ નિયાણું કરીને અગ્નિકુમારમાં ઉપજ્યા.
Lanternational
Page #99
--------------------------------------------------------------------------
________________
૯
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ત્યારપછી તેના રજોહરણને લોહીથી લિમને પુરુષનો હાથ છે, તેમ સમજીને ગીધે ગ્રહણ કર્યું. પછી પુરંદરયશા આગળ પાડ્યું. તેણી પણ તે દિવસે ખેદ કરે છે કેસાધુઓ દેખાતા નથી. જોહરણને પુરંદરયશાએ જોયું. કંબલ-(રજોહરણ)ને ઓળખ્યું. તે તેણીએ જ ખંધકકષિને આપેલ. તેણીએ જોયું કે તેણીના ભાઈમુનિને મારી નંખાયા છે. તેણીએ રાજાની ખિસા કરતા કહ્યું- હે રાજા! પાપ થયું, આ વિનષ્ટ થયા. તેણીએ વિચાર્યું કે હું દીક્ષા લઈ લઉં. દેવ તેને મુનિસુવ્રત સ્વામી પાસે લઈ ગયા.
તે બંધક દેવે પણ નગરને બાળી નાંખ્યું. લોકો ચાલ્યા ગયા. આ જ પણ તે દંડકારણ્ય કહેવાય છે. અરણ્યને વન કહેવાય છે, તેથી દ્વારગાથામાં “વન” કહેલ છે. અહીં તે સાધુઓ વડે જે રીતે વધપરીષહ સમ્યફ તયા સહન કરાયો. તે પ્રમાણે સાધુએ સહન કરવો. અંધકની જેમ અસહન ન થવું.
બીજા વડે અભિવત થયેલા સાધુને તથાવિધ ઔષધાદિ અને ગ્રાસાદિ સદા ઉપયોગી થાય, તે સાધુએ યાચવા જોઈએ, તેથી યાચના પરીષહ -
• સુત્ર - ૭, ૮
નરો સાણગાર ભિલાની ચર્ચા સદા દુષ્કર છે કે તેમણે વા, પાત્રાદિ બધું યાચનાથી મળે છે. તેની પાસે કંઈ યાચિત ન હોય, ગૌરીને માટે ઘરમાં પ્રતિષ્ટ સાધને માટે ગહસ્ય સામે હાથ પ્રસારવો સરળ નથી, તેથી ગૃહવાસ જ શ્રેષ્ઠ છે, મુનિ એવું ન ચિંતવે.
વિવેચન 0, ૮
દુઃખેથી કરાય તે દુષ્કર - દુરનુષ્ઠાન, ખલુ વિશેષણ, નિરુપકારી એ વિરોષનું ધોતક છે. નિત્ય - સર્વકાળ, ચાવજીવ. તેમને શું દુષ્કર છે? આહાર, ઉપકરણાદિ ચાચવાથી મળે છે. દાંત ખોતરણી પણ અયાચિત ન હોય તેથી બધી વસ્તુની યાચના કરવી, વિશેષથી દુષ્કર છે.
ગાયની જેમ ચરવું, તે ગોચર, જેમ આ પરિચિત કે અપરિચિત વિશેષને છોડીને જ પ્રવર્તે છે, તેમ સાધુ પણ ભિક્ષાર્થે, તેમાં પ્રધાન આ એષણાયુક્ત ગ્રહણ કરે છે, પણ ગાયની જેમ ગમે તે નહીં, તેમાં પ્રવિષ્ટને ગોચરાગ્ર પ્રવિષ્ટને હાથ સુખેથી પ્રસારવો (શા માટે ?) આહારાદિ ગ્રહણને માટે તે સુપ્રચારક, કઈ રીતે નિરૂપકારીવડે બીજાને પ્રતિદિન ખુશ કરવા શક્ય છે? એ કારણે ગાéધ્ય અતિ પ્રશસ્ય છે. તેમાં કંઈ માંગવું ન પડે. અને પોતાના હાથે કમાઈને દીન આદિના સંવિભાગ કરીને ખવાય છે. આ પ્રમાણે ભિક્ષ ન વિચારે. કેમકે ગૃહવાસ બહુ સાવધ છે, નિરવધ વૃત્તિને માટે તેનો પરિત્યાગ કરવો. તે માટે સ્વયં ન રાંધતા ગૃહસ્થ પાસે યાચના કરવી.
હવે રામદ્વાર, તેમાં “દુક્કરે ખલુ ભો! fઉચ્ચ” એ સૂત્રને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે -
• નિક્તિ - ૧૧૪/૧ + વિવેચન - યાચના પરીષહમાં અહીં બલદેવનું ઉદાહરણ આ પ્રમાણે છે -
Page #100
--------------------------------------------------------------------------
________________
૨૭, ૦૮
૯ ૯ જ્યારે તે વાસુદેવના શબને વહન કરતા હતા, ત્યારે સિદ્ધાર્થ વડે પ્રતિબોધ થયા, કૃષ્ણના શરીર સંસ્કાર કરીને, કૃતસામાયિક થઈ સાધુ વેશને સ્વીકારીને, ઉંચા શિખરે તપ તપતા, માન વડે - ક્યાં નોકરોનો ભિક્ષાર્થે આશ્રય કરવો ? તેથી કઠિયારા આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે. પણ ગામ કે નગરનો આશ્રય કરતા નથી. તેણે યાચના પરીષહને સહન ન કર્યો. એ પ્રમાણે ન કરવું. બીજા કહે છે - બળદેવને ભિક્ષાર્થે ભમતા, ઘણાં લોકો તેના રૂપથી આક્ષિપ્ત થઈ, બીજું કંઈ ન કરતાં. તેનામાં જ ચિત્ત રાખીને રહેતા હતા. તેથી તેઓ ગ્રામાદિમાં જતાં ન હતા. યથા આવેલ પથિક આદિ પાસેથી ભિક્ષાને યાચે છે. આ યાચના પરીષહ પ્રશસ્ત છે.
આ પ્રમાણે બાકીના સાધુઓએ યાચના પરીષહ સહન કરવો. યાચનામાં પ્રવૃત્તને ક્યારેક લાભાંતરાયના દોષથી ન પણ મળે. તેથી અલાભ પરીષહ કહે છે -
• સુત્ર - ૨૯, ૮૦
ગૃહસ્થોના ઘેર ભોજન તૈયાર થઈ જતાં સાધુ આહારની એષણા કરે. આહાર પ્રાપ્ત થાય કે ન થાય, સંયમી મુનિ તેના માટે અનતાપ ન કરે, “આજે મને કંઈ ન મળ્યું, કદાચ કાલે મળી જાય” છે એ પ્રમાણે વિચારે છે, તેને આલાભ” પીડા આપતું નથી.
• વિવેચન ૯, ૮૦
ગૃહસ્થોમાં કવલ (ભોજન), આના વડે મધુકરવૃત્તિ કહી. તેની ગવેષણા કરે. જે ખવાય તે ભોજન - ઓદન આદિ, તે તૈયાર થઈ ગયું હોય. કેમકે વહેલા જવાથી સાધુ માટે જે રાંધવા આદિની પ્રવૃત્તિ થાય. તેવું ભોજન ગૃહસ્થો પાસેથી પ્રાપ્ત થાય કે ન થાય તો પણ સંયત અનુતાપ ન કરે. જેમકે - અહો ! મારી અધન્યતા જુઓ, કે જે મને કંઈ નથી મળતું. અથવા મળી જાય તો, “હું લબ્ધિમાન છું' એવો હર્ષ ન કરે. અથવા ઓછું મળે કે અનિષ્ટ મળે તો પણ આવો અનુતાપ સંભવે છે. (તે ન કરે.)
કયા આલંબનને અવલંબીને અનુતાપ કરે, તે કહે છે - ભલે, આજે મને મળેલ નથી, આવી લાભ પ્રાપ્તિ આગામી દિવસે પણ સંભવે છે. - x- ઉક્ત પ્રકારે અદીન મનથી પ્રતિસમીક્ષા કરે, અલાભને આશ્રીને આલોચના કરે. પણ અલાભ પરીષહથી અભિભૂત ન થાય. અહીં લૌકિક દષ્ટાંત છે.
વાસુદેવ, બલદેવ, સત્યક અને દારક અશ્વો વડે અટવીમાં અપહરાયા, વડના ઝાડની નીચે રાત્રિનાં વાસ કર્યો. ચારે પ્રહરના જાગવાના ભાગ કર્યો. દારુકનો પહેલા પ્રહર હતો. ક્રોધ પિશાચરૂપ કરીને આવ્યો. અને દારુકને કહે છે - હું આહારને માટે આવેલ છે. આ સુતેલાને ખાઈ જઈશ, અથવા મારી સાથે યુદ્ધ કર. દારુક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. દારુકને પિશાચને જેમ જેમ હણવાને સમર્થ ન થયો તેમ તેમ રોષે ભરાવા લાગ્યો. જેમ જેમ શેષિત થતો ગયો તેમ તેમ તે ક્રોધ વધવા લાગ્યો. એ પ્રમાણે તે દારુકે પ્રાણ થઈ, તે પ્રહરને વહન કર્યો.
પછી સત્યકને ઉઠાડે છે. સત્યક પણ તે પ્રમાણે જ પિશાચ વડે કૃયપ્રાણ કરાયો.
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૦.
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ બીજા પ્રહરમાં બલદેવ ઉઠે છે, એ પ્રમાણે બલદેવ પણ કરાયો. ચોથા પ્રહરમાં વાસુદેવ ઉઠે છે, વાસુદેવને તે પિશાચે તે પ્રમાણે જ કહ્યું. વાસુદેવે કહ્યું - મને જીત્યા વિના કઈ રીતે મારા સહાયકોને ખાઈશ? યુદ્ધ થયું. જેમ જેમ યુદ્ધ ચાલતું ગયું તેમ તેમ વાસુદેવ “અહો ! આ મલ્લ તો ઘણો બળવાન છે” તેમ સંતોષ પામવા લાગ્યા. વાસુદેવે તેને પકડીને જંઘાથી પછાડ્યો. પ્રભાતે તેને ભાંગેલા ઘુંટણ આદિ વડે જુએ છે. કોણે કર્યું? પૂછતાં વાસુદેવે કહ્યું - તે આ ક્રોધ, પિશાચરૂપધારી છે, જેને મેંપ્રશાંતપણે જિતેલ છે. - X -
હવે “પુર' એ દ્વાર છે. “પુરા' એટલે પૂર્વ કાળમાં કરેલાં કર્મ. તેમાં “નાતજ સંજએ” એ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતું દૃષ્ટાંત -
• નિર્યુક્તિ - ૧૧૪/ર + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વૃતિકાર આ પ્રમાણે કહે છે -
એક ગામમાં એક પારાશર (ખેડૂત) હતો, ત્યાં બીજા પણ પારાશરો હતા. તે કૃષિમાં કુશલ હતો અથવા શરીરથી કૃશ હતો તેથી કૃષિપારાશર અથવા કૃષ પારાશર કહેવાતો. તે તે ગામમાં નિયુક્ત રાજકુલિક ચારનું વહન કરતો હતો. તે ગાય આદિ દિવસમાં છાયાર્થી ભોજનવેળાની રાહ જોતાં. પછી તેમના ભોજન પણ લવાતા અને ભોજનની ઇચ્છાવાળા તેમને કહેતો કે એકૈક ચાસ ખેડી લો. પછી ભોજન કરો. તે ૬૦૦ હાલિક વડે પણ ઘણાં હળનું વહન કરાવતો તેના કારણે ઘણાં અંતરાય કર્મો બાંધ્યા. મરીને સંસારમાં ભટકીને બીજા કોઈ સુકત વિશેષથી વાસુદેવ કૃષ્ણનો પુત્ર “ઢેઢ” નામે થયો.
ટંટકુમારે અરિષ્ટનેમિપાસે દીક્ષા લીધી. અંતરાય કર્મઉદયમાં આવ્યું. દ્વારિકામાં ભ્રમણ કરવા છતાં આહાર પ્રાપ્ત થતો ન હતો. કદાચ ક્યારેક મળે તો પણ જેવો-તેવો. તેણે ભગવંતને પૂછ્યું, ભગવતે તેના પૂર્વભવની વાત કરી. પછી તેણે અભિગ્રહ લીધો. બીજાના નિમિત્તે લાભ મળે તો ગ્રહણ ન કરવું. કોઈ દિવસે વાસુદેવ કૃષ્ણએ ભગવંતને પૂછયું - આ ૧૮૦૦૦ સાધુ ભગવંતોમાં કોણ દુષ્કારકારક છે ? ભગવંતે કહ્યું - ઢંટણ આણગાર. પછી તેના અલાભ પરીષહની વાત કહી. કૃષ્ણએ પૂછ્યું - તે ક્યાં છે ? ભગવંતે કહ્યું - નગરીમાં પ્રવેશતા તું તેને જોઈશ. કૃષ્ણએ તેને જોઈને, હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને તેમને વંદના કરી.
તે વખત કોઈ શ્રેષ્ઠીએ દૃશ્ય જોયું. તેણે વિચાર્યું કે આ કોઈ મહાત્મા લાગે છે, જેથી વાસુદેવે તેને વંદના કરી. ઢઢણમુનિ તેમના જ ઘેર આહારાર્થે પ્રવેશ્યા. શ્રેષ્ઠીએ પરમશ્રદ્ધાથી લાડવા વડે પ્રતિલાભિત કર્યા. તેણે આવીને ભગવંતને ગૌચરી બતાવી, પછી પૂછ્યું કે શું મારો આલાભપરીષહ ક્ષયપામ્યો?ભગવંતે કહ્યું કે-ક્ષયપામ્યો નથી, આ વાસુદેવના નિમિત્તે મળેલ લાભ છે. તેણે પરલાભથી આજીવિકા ન કરવી. એમ વિચારી અમૂર્શિતપણે તે લાડવાઓનું પાષ્ઠિાપન કર્યું તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
આ પ્રમાણે ઢંઢણમુનિની માફ્ટ અલાભ પરીષહને સહન કરવો.
Page #102
--------------------------------------------------------------------------
________________
૨૯, ૮૦
અલાભથી અંતપ્રાંત આહાર વડે કદાચિત રોગ ઉત્પન્ન થઈ શકે. તેથી રોગ પરીષહને અહીં કહે છે.
• સૂત્ર - ૮૧, ૨
રોગ ઉત્પન્ન થયો જાણીને તેનાથી પીડિત થઈને દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રકાાને સ્થિર કરે અને પ્રામ પીડાને સમભાવે સહે... આત્માગનેપક મલિ ચિકિત્સાને અભિનંદે નહીં, આ જ તેનું શામાટય કે તે રગ ઉત્પન્ન થતાં તેની ચિકિત્સા ન કરે, ન કરાવે.
• વિવેચન - ૮૧, ૨
દુખે છે કે દુઃખ અર્થાત્ જ્વરાદિ રોગ, ઉત્પન્ન થયો જાણીને, તેના અનુભવરૂપ વેદનાથી પીડિત કરાય તે દુઃખાર્તિત, તેવો થાય તો પણ અદીન મનથી, “સ્વકર્મનું જ આ ફળ છે” એ પ્રમાણે તત્ત્વબુદ્ધિથી પોતાની પ્રજ્ઞાને સ્થિર કરે. અથવા પુષ્ટ વ્યાધિ વડે દીનતા લાવ્યા વિના તે રોગોના ઉત્પાતને, રોગ જનિત દુઃખને સહન કરે. તો ચિકિત્સા વડે રોગને ન નિવારે ?
રોગ પ્રતિકારરૂપ ચિકિત્સાને અનુમતિ ન આપે. અનુમતિના નિષેધથી કરણ અને કરાવણનો તો પ્રશ્ન જ નથી. સ્વકર્મ ફળ આ ભોગવાય છે, એમ વિચારીને સમાધિથી રહે, પણ કૂજન કે કચકચ આદિ ન કરે. ચારિત્રઆત્માની માગણા કરે, આ મારું કઈ રીતે થાય? એ પ્રમાણે આત્મ ગવેષણા કરે. તેથી જે કારણે આ શ્રમણનો શ્રમણભાવ છે, તેથી તે ચિકિત્સા ન કરે, ન કરાવે, ઉપલક્ષણવથી ન અનુમોદે. આ કથન જિનકલ્પિકાદિની અપેક્ષાએ છે. વિકલ્પ અપેક્ષાથી “નકુ” ઇત્યાદિ સાવધ જાણવું. અહીં આ ભાવ છે - જે કારણથી કરણ આદિ વડે સાવધ પરિહાર જ શ્રામસ્થ છે. પ્રાયઃ ચિકિત્સા સાવધ છે, તેથી તેની અનુમોદના ન કરવી. આ પણ ઉત્સર્ગ માર્ગે કહ્યું. અપવાદથી સાવધ છતાં પણ આની અનુમતિ છે જ.
આ ભિક્ષા' દ્વાર છે, તેમાં ચિકિત્સાને અનુમોદવી નહીં” આ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે -
• નિયુક્તિ - ૧૧૫ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જાણવો, એમ કહી વૃત્તિકાર કહે છે -
મથુરામાં જિતશત્રુ રાજા વડે કાલા નામની વેશ્યાને પ્રતિરૂપા છે તેમ વિચારી અવરોધીને (અંતઃપુરમાં) નાંખી. તેણીનો પુત્ર કાલવેશિક કુમાર થયો. તેણે તેવા પ્રકારના વિરોની પાસે દીક્ષા લીધે. એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને મુડ્ઝરીલપુર ગયા.
ત્યાં તેની બહેન હતશત્રુ રાજાની સ્ત્રી (સણી) હતી, તે સાધુને અર્શ થયેલ હતા. તેથી તેણીએ ભિક્ષાની સાથે ઔષધ આપ્યું. તેને અધિકરણ જાણી ભોજનનું પ્રત્યાખ્યાન કર્યું.
તેને કુમારપણામાં શીયાળના શબ્દને સાંભળીને પાછળ લાગેલા. આ શબદ કોનો સંભળાય છે ? તેઓ બોલ્યા - આ શીયાળો અટવીવાસી છે. તેણે કહ્યું - આને
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
બાંધીને મારી પાસે લાવો. તેઓ શીયાળને બાંધીને લાવ્યા. તેણે તે શીયાળને માર્યું. તે હણાતું એવું ‘ખિં-ખિ’ કરે છે. તેનાથી તેને રતિ પ્રાપ્ત થઈ. તે શિયાળ હણાતા મૃત્યુ પામ્યો. અકામનિર્જરાથી વ્યંતર થયો.
તે વ્યંતરે અવધિજ્ઞાન વડે જોયું. આજ તે સાધુ છે. તેથી ત્યાં આવીને તે વ્યંતર બચ્યા સહિત શિયાલણીને વિકીં. તે “ખિં-ખિં” કરતા સાધુને ખાવા લાગી. રાજા તે સાધુને ભક્તપ્રત્યાખ્યાન કરેલ જાણીને પુરુષો વડે તેમનું રક્ષણ કરે છે, જેથી તેમને કોઈ ઉપસર્ગ કરે નહીં. જેટલામાં તે પુરુષો તે સ્થાને આવ્યા. તેટલામાં તે શિયાલણી વડે ખવાઈ ગયા, પણ શિયાલણી ન દેખાઈ. તે સાધુએ પણ ઉપસર્ગને સમ્યક્ ીતે, ખમ્યો, અધ્યાસિત કર્યો. એ પ્રમાણે બધાંએ તે ઉપસર્ગને સહેવો.
રોગપીડિતને શયનાદિમાં તૃણસ્પર્શ દુઃસહતર છે, તેથી તે કહે છે -
૦ સૂત્ર - ૮૩, ૮૪
અયેલક અને રૂક્ષ શરીરી સંયત તપસ્વી સાધુને તૃણ ઉપર સુવાથી
શરીરને કષ્ટ થાય છે.... આતપના નિપાતથી તેને ઘણી જ વેદના થાય
છે. એમ જાણીને તૃણસ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ ન કરે.
• વિવેચન - ૮૩, ૮૪
અચેલક, રૂક્ષ, સંયત, તપસ્વીને; તરે છે તે તૃણ - દર્ભ આદિ, તેમાં સુવુ, આમાં ઉપલક્ષણથી બેસવું પણ થાય. તેનાથી શરીરની વિદારણા થાય. અચેલકત્વ આદિ તપસ્વીના વિશેષણ છે, સચેલકને તૃણ સ્પર્શ ન સંભવે, પણ અરૂક્ષને તેમ સંભવે, પણ સ્નિગ્ધત્વથી અસંયતને પોલા લીલા તૃણના ઉપાદાનથી તથાવિધ શરીર વિદારણાનો અસંભવ છે. તેથી શું ? તે કહે છે -
આતાપ્ન - ધર્મનો નિતરાં પાત તે નિપાત, તેથી ઉિલ - તૌદિકા અથવા મન, વચન, કાયારૂપ ત્રણ પ્રસ્તાવથી સ્વરૂપ ચલન વડે બિદુલ અથવા અતુલ કે વિપુલ વેદના થાય છે. એવું જાણીને આસ્તરણ - વસ્ત્રાદિને ન સેવે. કેવા ? તંતુ વડે થયેલ તે તંતુજા. અથવા તંત્રજા. બંનેમાં વસ્ત્ર કે કંબલ જાણવા. તૃણ વડે તર્જિત અર્થાત્ તૃણો વડે અત્યંત વિલિખિત શરીરને સૂર્યના કિરણના સંપર્કથી ઉત્પન્ન પરસેવાથી ક્ષત-ક્ષાર નિક્ષેપરૂપ પીડા થાય છે. તે પણ તે આ પ્રમાણે વિચારે કે - નરકાગ્નિ વડે બળાતા ત્યાં કરુણ વિલાપો કરે છે, અગ્નિથી ડરીને દોડતાં વૈતરણી નદીમાં જાય છે, તેને શીતળ પાણી સમજીને ક્ષારયુક્ત પાણીમાં તે પડે છે. ક્ષારથી બળતા શરીરને તે મૃગની જેમ ઉભા થઈને અસિપત્રવનમાં છાયાને માટે જાય છે. ત્યાં પણ બિચારા શક્તિ, યષ્ટિ, પ્રાસ, કુંત આદિ વડે છેદાય છે. - * - ઇત્યાદિ રૌદ્રતર નરકોમાં પરવશતાથી મેં અનુભવેલ વેદનાની અપેક્ષા આ વેદના કેટલી ?
સ્વવશ થઈ સભ્યપણે સહેતા ઘણો જ લાભ છે. એમ ભાવના ભાવતો. તેનાથી હારી જઈને કદી વસ્ત્ર, કંબલને ધારણ ન કરે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે, સ્થવિરકલ્પી સાપેક્ષ સંયમત્વથી સેવે પણ છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૨૮૩, ૮૪
૧૦૩ અહીં સંસ્કારદ્વારને અનુસરતા “તઉલા હવઈ વેચાણ” એ સૂત્ર સૂચિત ઉદાહરણને કહે છે -
• નિર્યક્ત - ૧૧૬ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે -
શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને ભદ્ર નામે પુત્ર હતો. તે કામભોગથી ખેદ પામીને તથારૂપ સ્થવિરોની પાસે પ્રવજિત થયો. કેટલેક કાળે એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને રહ્યો. તે વિચરણ કરતા હતા ત્યારે વિરુદ્ધ રાજ્યમાં જાસુસ સમજીને તેમને પકડી લીધા. તેમને મારીને ક્ષાર વડે સિંચિત કર્યા. દર્ભ વડે વીંટીને મુક્ત કરાયા. તે દર્ભ વડે લોહી વડે સંમિલિત થઈને થતાં દુઃખને સમ્યફ સહન કરે છે.
એ પ્રમાણે બાકીના સાધુએ તૃણ પરીષહને સહન કરવો જોઈએ.
4ણ ક્યારેક મલિન પણ હોય છે. તેના સંપર્કથી પરસેવાથી વિશેષ જલ્લ સંભવે છે, તેથી અનંતર જલ્લ પરીષહ કહે છે -
• સુત્ર - ૮૫, ૮૬
ચીખમાં મેલથી, રજથી અથવા પરિતાપથી શરીરના લિપ્ત થઈ જેવાથી મેધાવી મુનિ સાતાને માટે વિલાપ ન કરે. નિર્જરી મુનિ અનુત્તર આર્યધર્મને પામીને શરીર વિનાશની અંતિમ ક્ષણ સુધી શરીર ઉપર જલ - પર્સના જન્ય મેવને રહેવા દે. (તેને સમભાવે સહે.)
• વિવેચન • ૮૫, ૮૬
ક્લિન્ન અથવા કલિષ્ટ બાધિત શરીર જેનું છે તેવો તે મેધાવી - વ્યાધિવાળો હોય કે અરોગી હોય, જો સ્નાનની પ્રાર્થના કરે, તો તે આચારને ઉલ્લંઘેલ અને સંયમને ત્યજેલો થાય છે. એ ઉક્તિને અનુસરીને અસ્નાનરૂપ મર્યાદાને ઉલ્લંધે નહીં. કોના વડે ક્લિન્નગાબ કે ક્લિષ્ટગાબ થાય ? તે કહે છે - પરસેવાથી ભીના મલરૂપથી, તેનાથી જ કઠિનતા પામેલ કે ધૂળ વડે, ગ્રીષ્મ કે શરદમાં પણ, તેનાથી પરિતાપ પામીને. અર્થાતુ પરિતાપથી પરસેવો, પરસેવાથી મલજલ્લવાળો થાય. તેથી ક્લિmગાત્રતા થાય. તેના કારણે સુખનો આશ્રય કરવા એમ ન કહે કે મને ક્યારે કે કઈ રીતે આ મલવાળા શરીરને સુખાનુભવ થાય ?
તો તે શું કરે? જલ્લ જનિત દુઃખન સહન કરે. કેવો થઈને? કર્મોના આત્યંતિક ક્ષયરૂપ નિર્જરાને વિચારતો. એ પ્રમાણે તે શું કરે ? હેય ધર્મો વડે દૂર રહે તે આર્ય. શ્રુત અને ચાસ્ત્રિ રૂપ ધર્મ કે જે બીજા કરતાં પ્રધાન હોવાથી અનુત્તર છે, તેને આચરે - એવો પ્રસન્ન - ભાવભિક્ષ થાય. હવે સામર્થ્ય કહેવા છતાં અર્થઆદરને જણાવવા નિગમના વ્યાજથી ફરી કહે છે. શરીરના વિનાશની મર્યાદા કરીને, કઠીનતાને પામેલ મલ અને ઉપલક્ષણથી પંક અને ધૂળવાળી કાયાને ધારણ કરે. કોઈના અગ્નિથી પરિશોષિત પરિદગ્ધ થઈ ઉપહત શરીરને અથવાજ વડે અવગુંડિત મલ યુક્ત શરીરને વિચારે. અકામ-નિર્જરાથી તેમાં કોઈ ગુણ નથી. મને સમ્યફ સહન કરતા મહાન
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ગુણકારી થશે. તેમ માનીને તેને દૂર કરવા સ્નાનાદિ ન કરે.-xx- નિર્જરપેક્ષી તેને સહન કરે.
- કોઈ એમ કહે છે કે- ઉદ્વર્તન પણ ન કરે, તો સ્નાન કરવાની તો વાત જ ક્યાં રહી? અથવા યતીના ધર્મના આચારોને જાણે. “જ્ઞાનનું ફળ વિરતિ” છે તેમ જાણીને તેવી કાયાને ધારણ કરે.
હવે “માલધારી” એ દ્વારને અનુસરતો “યં નો પરિદેવએ” એ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે -
• નિર્યુક્તિ - ૧૧૦ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે -
ચંપા નગરીમાં સુનંદ નામે એક વણિક શ્રાવક હતો. સાધુ જે-જે માંગે છે તેને અવજ્ઞાથી આપતો. ઔષધ, ભૈષજ આદિ સક્ત આદિ, સર્વભાંડાદિ આપે. કોઈ દિવસે ગ્રીષ્મમાં સાધુઓ જલ વડે પરિદિગ્ધ શરીરવાળા તેની દુકાને આવ્યા. તેમના પરસેવા આદિની ગંધઉછળી રહી હતી. તેણે સુગંધી દ્રવ્ય વડે ભાવિત કરતાં વિચારે છે- સાધુનું બધું જ સુંદર છે, જો આ મેલ - જલ્લનું ઉદ્વર્તન કરશે તો ઘણું જ સારું થશે. એ પ્રમાણે તે વણિ તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામ્યો.
તે કૌશાંબી નગરીમાં શ્રેષ્ઠીના કુળમાં પગરૂપે જન્મ્યો. તે ધર્મને સાંભળીને કામભોગથી ખેદિત થઈને પ્રવજિત થયો. તેને પૂર્વના ભવનું તે કર્મ ઉદયમાં આવ્યું. તે દુર્ગન્ધવાળો થયો. પછી તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અપભ્રાજના પામે છે. પછી સાધુઓએ તેને કહ્યું કે - તું આવી ઉદ્દાતણા પામ, તારે ઉપાશ્રયમાં જ રહેવું. તે રાત્રે દેવીને આશ્રીને કાયોત્સર્ગ કર્યો. પછી દેવીએ તેની કાયા સુગંધી કરી દીધી. તે કોષ્ઠપુર કે બીજા વિશિષ્ટ દ્રવ્યોની જેવી ગંધ હોય તેવી ગંધવાળો થયો. ફરી ઉગ્રુહણા થઈ. ફરી પણ દેવીની આરાધના કરી, સ્વાભાવિક ગંધવાળ થયો. તેણે જલ્લ પરીષહ ન સહન કર્યો. આ પ્રમાણે સાધુઓએ કરવું નહીં.
- જલ્લ ઉપલિત અને શુચીને સક્રૂિજ્ય કરતાં અને પુરક્રિય કરતા બીજા વડે સત્કાર કે પુરસ્કાર વડે સ્પૃહા કરે. તેથી તે પરીષહ કહે છે -
• સબ - ૮, ૮૮
રાજ આદિ વડે કરાતા અભિવાદન, સહકાર અને નિમંત્રણને જે અન્ય ભિા સ્વીકારે છે, તેની મુનિએ સ્પૃહા ન કરવી. અનુત્કર્ષ, આજે ઇચ્છાવાળા, અજ્ઞાત કુળોથી ભિક્ષા લેનારા અલોપ ભિક્ષ સોમાં ગૃત ન થાય. પ્રજ્ઞાવાન બીજાને સન્માન મળતું જોઈ અનતાપ ન કરે.
૦ વિવેચન : ૮, ૮૮
આભવાદન - શિરોનમન અને ચરણ સ્પશાદિ પૂર્વક અભિવાદન કરે. સંભ્રમ સહિત આસનને છોડે, રાજાદિ વડે - “મારા ઘેર ભિક્ષા ગ્રહણ કરો” ઇત્યાદિ રૂપ નિમંત્રણ કરે. જે સ્વયુથિક કે પરતીર્થિકો આવા અભિવાદનોને આગમમાં નિષેધ
Page #106
--------------------------------------------------------------------------
________________
૨૨૮૭, ૮૮
૧૦૫
કરાયો હોવા છતાં ભજે છે - સેવે છે, તેની મુનિ સ્પૃહા ન કરે - જેમ કે “આમનો જન્મ સુલબ્ધ છે”, એવા પ્રકારના અભિવાદનો વડે મુનિ સત્કારાદિને ન ઇચ્છે - પરંતુ -
ઉત્કંઠિત સત્કારાદિમાં રહે તે ઉત્કશાયી, તેવા નથી તે અનુત્કશાયી, અથવા સર્વધનાદિપણાથી અણુકષાયી. અર્થાત્ સત્કારાદિ ન કરાતા જે કોપ ન પામે, તેની સંપ્રાપ્તિમાં અહંકારવાળા ન થાય. તેને માટે કે તેમાં ગુપ્તપણે પણ ગૃદ્ધિને ન ધારણ કરે. તેથી જ અલ્પ - સ્તોક ધર્મોપગરણ પ્રાપ્તિ માત્ર વિષયપણાથી સત્કારાદિ પણે મોટી નહીં કે અલ્પ શબ્દના અભાવ અર્થપણાથી અવિધમાન ઇચ્છા જેને છે, તે અલ્પેચ્છ, ઇચ્છાના કષાય અંતર્ગતત્વમાં ફરી અલ્પત્વ અભિધાનમાં ઘણાં દોષપણાનું ઉપદર્શન છે. તેથી જ જાતિ અને શ્રુતિ આદિ વડે અજ્ઞાત બની પિંડ - ભોજનાદિની ગવેષણા કરે.
-
જે કારણે સરસ ઓદનાદિમાં લંપટ નથી, એવા પ્રકારનો તે સરસ આહાર ભોજનાદિ કરતાને જોઈને કદાચિત અન્યથા થાય. તેથી કહે છે - સરસ ઓદનાદિમાં કે મધુરાદિ રસોમાં અભિકાક્ષા ન કરે. રસમૃદ્ધિ વર્જન ઉપદેશથી તેમાં ગૃદ્ધ બાલિશને પણ અભિવાદનાદિ સ્પૃહા ન સંભવે. તથા રસમૃદ્ધોવડે મુનિ સ્પૃહાવાળા ન થાય. તેમજ સત્કારાદિ ન કરતાં અન્યતીર્થિ નૃપતિ આદિ પરત્વે અનુતાપ ન કરે.
આના પરિત્યાગથી પ્રવ્રુજિત એવા મને શું ? એવી હેયોપાદેય વિવેચન રૂપ મતિવાળો થાય. આના વડે સત્કારકારીમાં સંતોષ અને તેમ ન કરનારમાં દ્વેષને ન કરતો આ પરીષહને સહન કરે એમ કહેલ છે.
અહીં ‘'અંગવિધા' દ્વારને અનુસરતો સૂત્રોક્ત અર્થ વ્યતિરેક ઉદાહરણ વડે સ્પષ્ટતા કરતા કહે છે -
• નિયુક્તિ
૧૧૮ - વિવેચન -
આ નિયુક્તિના ભાવાર્થને વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ રીતે કહે છે -
ઘણાં કાળથી પ્રતિષ્ઠિત મથુરામાં ઇંદ્રદત્ત પુરોહિતનો પ્રાસાદગત નીચે જતા
સાધુ ઉપર પગનો લબડાવી મસ્તક પસાર્યું. તે શ્રાવક શ્રેષ્ઠીએ જોયું. તે શ્રાવકને ખેદ થયો. અરે ! જુઓ - આ પાપીએ સાધુની ઉપર પગ લબડાવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે - મારે અવશ્ય આનો પગ છેદી નાંખવો. તે શ્રાવક તે પુરોહિતના છિદ્રો શોધે છે. છિદ્ર ન મળતા કોઈ દિવસે આચાર્ય પાસે જઈને વંદન કરીને વાત કરી. આચાર્યએ કહ્યું - તેમાં શું ? સત્કાર પુરસ્કાર પરીષહને સહન કરવો જોઈએ. શ્રેષ્ઠી બોલ્યો - મેં પ્રતિજ્ઞા કરી છે. આચાર્યએ પૂછ્યું - આ પુરોહિતનું ઘર ક્યાં છે.? તેણે કહ્યું - આ પુરોહિતે પ્રાસાદ કરાવેલ છે. તેના પ્રવેશનમાં રાજા ભોજન કરશે. આચાર્યએ કહ્યું - જ્યારે રાજા તે પ્રસાદમાં પ્રવેશે ત્યારે તું રાજાને હાથ વડે પકડીને ખેંચી લે જે, કહેજો કે પ્રાસાદ પડે છે ત્યારે હું પ્રાસાદને વિધા વડે પાડી દઈશ.
M
શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું. શ્રેષ્ઠીએ રાજાને કહ્યું - આણે તમને મારી નાંખ્યા હોત. રોષાયમાન થઈ રાજાએ પુરોહિતને સજા આપવા તે શ્રાવકને સોંપી દીધો. તેણે ઇંદ્રકીલમાં પગ ફસાવી પુરોહિતનો પગ છેદી નાંખ્યો. એ પ્રમાણે કરીને તેને વિદાય
Page #107
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
૧૦૬
કર્યો. તેણે સત્કારપુરસ્કાર સહન ન કર્યો.
જે પ્રમાણે તે શ્રાદ્ધે આ સહન કર્યું, તેમ સાધુએ કરવું ન જોઈએ. પણ સાધુની માફક પરીસહ સહેવો જોઈએ. આ અને પૂર્વનો પરીષહ બંને શ્રાવક પરીષહ અભિધાનથી પહેલાં ચાર નયોને મતે ભાવના કરવી જોઈએ. અહીં અંગ તે પગ છે, વિધા – પ્રાસાદને પાડવા રૂપ છે.
હવે અનંતરોક્ત પરીષહનો જય કરવા છતાં પણ કોઈને જ્ઞાનના આવરણના અપગમથી પ્રજ્ઞાના ઉત્કર્ષમાં, બીજાને જ્ઞાનાવરણના ઉદયમાં પ્રજ્ઞાના અપકર્ષમાં ઉત્સુક વૈકલ્પ સંભવે છે. તેથી પ્રજ્ઞા પરીષહ કહે છે -
૦ સૂત્ર - ૮૯, ૯૦
નિશ્ચે મેં પૂર્વે અજ્ઞાનરૂપ ફળ દેનારા અપકર્મ કરેલ છે, જેથી હું કોઈના દ્વારા કોઈ વિષયમાં પૂછે ત્યારે કંઈ પણ ઉત્તર આપવાનું જાણતો નથી... “અજ્ઞાનરૂપ ફળ દેનારા પૂર્વકૃત્ કર્મ પરિપક્વ થવાથી ઉદયમાં આવે.' એ પ્રમાણે કર્મના વિપાકને જાણીને મુનિ પોતાને આશ્વસ્ત કરે.
♦ વિવેચન - ૮૯, ૯૦
નિશ્ચિત મેં કરેલાં મોહનીય આદિ કર્મો સંભવે છે, તેથી કહે છે - અજ્ઞાન બોધ ન થવા રૂપ તેનું ફળ છે એવા જ્ઞાનાવરણરૂપ કર્મો, જ્ઞાનની નિંદાદિ વડે ઉપાર્જિત છે. કેમકે પોતે ન કરેલા કર્મોનો ઉપયોગ અસંભવ છે, કેમકે જીવો પોતે કરેલા શુભાશુભ કર્મોના ફળને જ સુખ-દુઃખ રૂપે પોતે ભોગવે છે. જે કારણે કોઈ વડે સ્વયં જાણવા કે ન જાણવાથી પૂછેલા પ્રશ્નોના ઉત્તરોને હું જાણતો નથી. કોઈ સૂત્રાદિ કે વસ્તુ જાણવા છતાં પણ સ્વયં સ્વચ્છ સ્ફટિકવત્ અતિ નિર્મળ પ્રકાશરૂપથી પોતાનું અપ્રકાશત્વ નથી, પણ જ્ઞાનાવરણને વશ જ જ્ઞાન ઢંકાયેલું છે.
અથવા કોઈના વડે કંઈક પૂછાતા તેવા પ્રકારના વિમર્શના અભાવથી સ્વયં ન જાણતો, “આ મારું અજ્ઞાન કેમ ?'' એમ વિચારતો ગુરુ વચનને અનુસરીને પોતાની જાતે સાથેની પ્રતિ વક્તવ્યતા.
જો પૂર્વકૃત કર્યો છે, તો કેમ ત્યારે જ વેધા નથી ? તેનો ઉત્તર આપે છે . અબાધકાળ પછી જ વિપાક આપે છે અજ્ઞાનફળરૂપ કરાયેલા કર્મો ઉદીરાય છે. તેથી તેના વિઘાતન માટે જ પ્રયત્ન કરવો જોઈએ. પણ વિષાદ ન કરવો. આ પ્રકારે પોતાને સ્વસ્થ કરે. વિકળતા ન પામે.
·
હવે ઉક્ત અર્થનું નિગમન કરતાં કહે છે - કર્મના કુત્સિત વિપાકને જાણીને, પ્રજ્ઞાના અપકર્ષને આશ્રીને બંને સૂત્રની વ્યાખ્યા કરી. પહેલાં ઉત્કર્ષ પક્ષને કહે છે - પ્રજ્ઞાના ઉત્કર્ષવાળાએ એમ વિચારવું કે મેં પૂર્વે જ્ઞાનપ્રશંસાદિ અનુષ્ઠાનો કરેલ છે, અહીં જ્ઞાન એટલે વિમર્શપૂર્વકનો બોધ. તેના ફળોને કર્યા છે, તેથી હું કોઈના પૂછેલાના સર્વ અર્થોને જાણું છું અથવા અહીં - તહીં પણ વસ્તુને જાણું છું. અથવા અપથ્ય એવા કર્મના અજ્ઞાન ફળો જે કટુક વિપાકરૂપ છે તેની આ કાળે ઉદીરણા થયેલી છે. · x -x
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦)
૨૮૯, ૯૦ આ પ્રમાણે કર્મોના વિપાકની આલોચના કરતાં આત્માને આશ્વસિત કરે.
અહીં “સૂત્રદ્વાર” છે. સૂત્રએ આગમ. આમાં પ્રસ્તુત સૂત્ર વડે સૂચિત ઉદાહરણને કહે છે -
• નિક્તિ - ૧૨૦ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે -
ઉજ્જૈનીમાં બહુશ્રુત એવા કાલક નામે આચાર્ય હતા. તેમનાં કોઈપણ શિષ્ય ભણવા ઇચ્છતા ન હતા. તેના શિષ્યનો શિષ્ય બહુશ્રુત હતો, તેનું સાગરક્ષપણ નામ હતું. તે સુવર્ણભૂમિમાં જઈને વિચારતા હતા. પછી કાલક આચાર્ય પલાયન થઈને તે સુવર્ણભૂમિમાં ગયા. તેણે સાગરક્ષપણને અનુયોગ કહ્યો. પ્રજ્ઞા પરીષહથી તેણે સહન ન કર્યું. તે બોલ્યા કે હે વૃદ્ધ! આ તમારો શ્રુતસ્કંધ ગયેલ છે ? તેણે કહ્યું- ગયેલ છે તો સાંભળો, તે સાંભળવામાં પ્રવૃત્ત થયા.-x
તેના શિષ્યો સુવર્ણભૂમિથી પછી નીકળ્યા. જતાં એવા વંદને લોકો પૂછે છે કેઆના આચાર્ય કોણ છે? તેમણે કહ્યું - કાલકાચાર્ય. લોક પરંપરાથી તે વૃતાંત આગળ વધતાં સાગર શ્રમણને પણ સંપ્રાપ્ત થયો કે કાલકાચાર્ય આવી રહ્યા છે. સાગર શ્રમણે કહ્યું - હે વૃદ્ધ! સાંભળ્યું ? મારા દાદા ગુર પધારે છે ? કાલકાચાર્યએ કહ્યું - ખબર નહીં, મેં પણ સાંભળેલ છે.
સાધુઓ પધાર્યા, સાગરભ્રમણ ઉભો થયો. તે સાધુઓએ તેને પૂછ્યું - કોઈ ક્ષમાશ્રમણ અહીં આવેલ છે ? પછી સાગરભ્રમણ શંકિત થઈને બોલ્યો - કોઈ એક પરમ વૃદ્ધ આવેલ છે. પણ બીજા કોઈ ક્ષમાશ્રમણને જાણતો નથી. પછી તે કાલકાચાર્યને ખમાવે છે, “મિચ્છામિ દુક્કડં” આપીને કહે છે - મેં આપની આશાતના કરી. પછી તેણે પૂછ્યું - હું કેવું વ્યાખ્યાન કરું છું. કાલકાયાર્યએ કહ્યું - સુંદર, પરંતુ ગર્વ ન કર. કોણ જાણે છે, કોને કયું આગમ છે? પછી ધૂલિ જ્ઞાતથી કદમ પિંડ વડે દષ્ટાંત આપે છે. જેમ સાગરભ્રમણે કર્યું, તેમ (પ્રજ્ઞા ઉત્કર્ષ) કરવો ન જોઈએ.
તે આર્યકાલક પાસે શકએ આવીને નિગોદ જીવનું સ્વરૂપ પૂછેલ, આર્યરક્ષિતની માફક જ બધું કહેવું
આ પ્રજ્ઞાના સદ્દભાવને આશ્રીને ઉદાહરણ કહ્યું. તેના અભાવે સ્વયં સમજી લેવું. હવે પ્રજ્ઞાના જ્ઞાન વિશેષ રૂપત્નથી તેના વિપક્ષરૂપ અજ્ઞાનનો પરીષહ કહે છે. તે પણ અજ્ઞાનાભાવ અને અભાવ વડે બે ભેદે છે, તેમાં ભાવ પક્ષને આશ્રીને આ કહે છે
• સુત્ર - ૧, ૯૨
હું વ્યર્થ જમણુનાદિ સાંસારિક સુખોથી વિક્ત થયો, અને સુસંવરણ કર્યું. કેમકે ધર્મ કલ્યાણકારી છે કે પાપક છે, તે હું જાણતો નથી.... તપ અને ઉપધાનનો સ્વીકાર કરે છે, પ્રતિજ્ઞાઓ પણ પાણ છે. એ પ્રમાણે વિચરવા છતાં મારું શાસ્થત્વ તો દૂર થતું નથી. • આ પ્રમાણે મુનિ ચિંતન ન કરે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉત્તરાધ્યયન મુવક-સટીક અનુવાદ • વિવેચન - ૧, ૨
પ્રયોજનનો અભાવ તે નિરર્થક, તેમાંથી નિવૃત્ત થયો, શેમાંથી મિથુનનો ભાવ કે કર્મ, તે મૈથુન - અબ્રહાથી, બીજા આશ્રવોથી વિરત હોવા છતાં જે મૈથુનનું ઉપાદાન અહીં કર્યું, તે તેના અતિ ગૃદ્ધિ હેતુતાથી ત્યાજ્ય છે. કેમકે કામ ભોગોને દત્યાજ્ય કહેલાં છે. ઇંદ્રિય અને નોઈદ્રિયના સંવરણથી સુસંવૃત્ત થયો છે. પણ હું સાક્ષાત જાણતો છું નહીં કે આ વસ્તુ સ્વભાવ ધર્મ કલ્યાણ - શુભ છે કે પાપક - તેથી વિપરીત છે.
અથવા ઘર્મ એટલે આચાર, કલ્ય - અત્યંતની ક્તતાથી મોક્ષ, તેને આણે છે અર્થાત પ્રજ્ઞાપે છે. કલ્યાણ - મુક્તિ હેતુને અથવા જીપક - નરકાદિ હેતુને. અહીં આશય એવો છે કે- જે વિરતિનો કંઈપણ અર્થ સિદ્ધ થતો હોય તો મને આ અજ્ઞાન હોત જ નહીં. કદાચિત સામાન્ય ચર્ચાથી ફળની પ્રાપ્તિ ન થાય, તેથી કહે છે - ભદ્ર કે મહાભદ્ર આદિ તપ અને આગમ ઉપચાર રૂપ આયંબિલ આદિ રૂપ ઉપધાન સ્વીકારીને વિચર્યો. માસિકી આદિ ભિક્ષ પ્રતિમાને સ્વીકારીને રહ્યો. આ પ્રમાણે વિશેષ ચર્ચા વડે પણ રહ્યો, સામાન્ય ચર્યાની તો વાત જ શું કરવી? એ પ્રમાણે પ્રતિબંધપણાથી અનિયત વિહાર કરવા છતાં, છાદન કરે તે છક્ષ એવા જ્ઞાનાવરણાદિ કર્મો દૂર ન થયા. એ પ્રમાણે ભિક્ષ ન ચિંતવે.
અજ્ઞાનના અભાવના પથમાં તો સમસ્ત શાસ્ત્રાર્થને જાણ્યા પછી પણ અભિમાનથી ધમધમતા માનસવાળો ન થાય. પરંતુ “પૂર્વ પુરુષસિંહોના વિજ્ઞાન અતિશય સાગરને પાર પામેલાને સાંભળીને વર્તમાન પુરુષો કઈ રીતે પોતાના બુદ્ધિ વડે મદને પામે ?' એ પ્રમાણે ભાવના ભાવે..x.
જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને જાણે છે” એવા આગમ વચનથી છદ્મસ્થ એવો હું એકપણ ધર્મવસ્તુ સ્વરૂપને તત્ત્વથી જાણતો નથી. તેથી સાક્ષાતુ ભાવસ્વભાવને જણાવતું વિજ્ઞાન નથી. - x-x- તથા ઉપધાનાદિ વડે પણ ઉપક્રમણ હેતુથી ઉપક્રમ કરવાને અશક્યમાં છદ્મ એવા દારુણ વૈરીમાં પ્રકૃષ્ટ તપે છે, તો મારે તો અહંકારનો અવસર જ ક્યાં છે?
હવે આવૃત્તિથી ફરી સૂત્રદ્વારને આશ્રીને પ્રકૃત સૂત્રોપક્ષિત અજ્ઞાનના સદ્ભાવનું ઉદાહરણ કહે છે -
• નિર્ણજિ - ૧ર૧ + વિવેચન - આ નિયુક્તિને ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને વૃત્તિકાર કહે છે -
ગંગાકૂલે બે ભાઈઓ પ્રવજિત થઈ સાધુ થયા. તેમાં એક બહુશ્રુત હતો, એક અલ્પશ્રુત હતો. તેમાં જે બહુશ્રુત હતો. તેને શિષ્યો વડે સૂત્રાર્થ નિમિત્તે સમય પસાર થતાં દિવસના એક ક્ષણ વિશ્રામ ન મળતો, રાત્રિના પણ પ્રતિપછના શિક્ષણ આદિથી ઉંઘવા મળતું ન હતું. જે અભદ્ભુત હતો તે સાધુ આખી રાત્રિ સૂઈ રહેતો હતો.
કોઈ દિવસે તે બહુશ્રુત આચાર્ય નિંદ્રાવડે ખેદિત થઈને વિચારે છે કે - અહો! મારો ભાઈ પુન્યવાન છે, જે સુખેથી સુવે છે, મારા મંદપુન્ય છે કે મને ઉંઘવા મળતું
Page #110
--------------------------------------------------------------------------
________________
૨૧, ૯૨
૧૦૯ નથી. તેણે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તે સ્થાનથી તેણે આલોચના અને પ્રતિક્રમણ ન કર્યા. તે કાળમાસે કાળ કરીને દેવલોક ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને આ જ ભરત ક્ષેત્રમાં આભીરના ઘેર પુત્રરૂપે જન્મ્યો. મોટો થતાં યુવાનીમાં પરણ્યો, પુત્રી જન્મી. તે પુત્રી અતી રૂપવતી હતી. તે ભદ્રકન્યા હતી.
કોઈ દિવસે તે પિતા અને પુત્રી બીજા આભીરોની સાથે ઘીના ગાડાં ભરીને નગરમાં વેચવાને માટે નીકળ્યા. તે કન્યા તે ગાડાંનું સારથીપણું કરતી હતી. પછી તે ગોવાળપુત્રો તેણીના રૂપમાં આસક્ત થઈને તેણીના ગાડાંની નજીક ગાડાં લઈ જઈને તેણીને અવલોકતા હતા. તેનાથી બધાં ગાડાં ઉન્માર્ગે ચાલી ભાંગવા લાગ્યા. તેથી તેણીનું નામ “અશકટા' પાડી દીધું. અશટાના પિતાને “અશકટાતાત’ કહેવા લાગ્યા.
ત્યારે તે અશકટાતાતને વૈરાગ્ય ઉત્પન્ન થતાં, તે કન્યાને પરણાવીને ઘરની બધી સારરૂપ વસ્તુઓ આપીને પોતે દીક્ષા લીધી.
અશકટાતાત મુનિ ઉત્તરધ્યયનના ત્રણ સૂત્રો સુધી ભણ્યા. પછી “અસંખેય” અધ્યયનનો ઉદ્દેશો કરતી વેળા પૂર્વનું જ્ઞાનાવરણ કર્મ ઉદયમાં આવ્યું. બે દિવસો બે આયંબિલ વડે ગયા. એક પણ શ્લોક તેને યાદ રહેતો ન હતો. આચાર્યએ કહ્યું - આ
અસંખ્યય” અધ્યયન જ્યાં સુધી અનુજ્ઞાત ન થાય ત્યાં સુધી જોગમાં રહેવું અશકટાતાને પૂછ્યું- આ કેવા પ્રકારનો યોગ છે? આચાર્યએ કહ્યું - જ્યાં સુધી યોગ ચાલે ત્યાં સુધી તમારે આયંબિલ કરવાના. તે બોલ્યો - મારે અનુજ્ઞાનું શું કામ છે ? ' એ પ્રમાણે તે દિવસથી આયંબિલના આહાર વડે બાર વર્ષ પર્યન્ત “અસંખ્યક' અધ્યયન ભણ્યો. પૂર્વનું કર્મ ખપાવી દીધું.
આ પ્રમાણે અજ્ઞાન પરીષહને સહન કરવો જોઈએ. પ્રતિપક્ષમાં ભીમદ્વાર છે. તેમાં પણ આ સૂત્ર સૂચિત આ ઉદાહરણ છે.
• નિયુક્તિ - ૧૨૨ + વિવેચન
આ નિર્યુક્તિની વ્યાખ્યા કરીને વૃત્તિકારશ્રી તેનો ભાવાર્થ જણાવવા માટે સંપ્રદાયાનુસાર કથાનકને જણાવે છે.
સ્થૂલભદ્ર બહુશ્રુત આચાર્ય હતા. તેનો એક પૂર્વનો (ગૃહસ્થપણાનો) મિત્ર હતો. સજ્ઞાતીય પણ હતો. તે આચાર્ય વિચરણ કરતાં તે મિત્રના ઘેર ગયા. તેની સ્ત્રીને પૂછયું કે- તે ફલાણો ક્યાં ગયો? તે સ્ત્રી બોલી - વ્યાપાર કરવા ગયા. તેનું ઘર પહેલાં સમૃદ્ધ હતું. પણ પછીથી જીર્ણ - શીર્ણ થઈ ગયું. તેના પૂર્વજોએ એક સ્તંભની નીચે ભૂમિમાં ધન દાટેલું હતું. આ વાત તે આચાર્ય, જ્ઞાન વડે જાણતા હતા.
પછી તેણે તે સ્તંભ સામે હાથ કરીને કહ્યું- અહીં આ સ્તંભના મૂળમાં ઘણું ઘણું ધન રહેલ છે. અને મારો મિત્ર અાનાથી ભટકી રહ્યો છે. આ વાત સ્થૂલભદ્ર આચાર્યએ સંકેતથી કહી, તેથી લોકો એવું સમજ્યા કે આ ભગવતુ આ ઘરને જોઈને, પૂર્વે ઋદ્ધિસંપન્ન હતું, પણ હાલ જીર્ણશીર્ણ છે, તે જોઈને અનિત્યતાનું નિરૂપણ કરી રહ્યા છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
જ્યારે તે મિત્ર ઘેર આવ્યો, ત્યારે તેની પત્નીએ બતાવ્યું કે સ્થૂલભદ્ર આચાર્ય પધારેલ હતા. તેણે પૂછ્યું કે - સ્થૂલભદ્રએ કંઈ કહ્યું ? સ્ત્રી બોલી - કંઈ નહીં, માત્ર આ સ્તંભની સામે હાથ દેખાડીને બોલ્યા કે - આ અહીં છે, તે ત્યાં ભટકે છે'' તે મિત્ર પંડિત હતો, તે સમજી ગયો કે અહીં અવશ્ય કંઈક છે. તેણે ખોદવાનું શરૂ કર્યું. તેટલામાં તેણે વિવિધ પ્રકારના રત્નોથી ભરેલો કળશ જોયો. આ રીતે તેમણે જ્ઞાન પરીષહને સહન ન કર્યો. બીજા સાધુઓએ આમ કરવું ન જોઈએ.
૧૧૦
અહીં પ્રજ્ઞા અને અજ્ઞાનના ભાવ અને અભાવ વડે સૂત્રમાં પરીષહપણાથી ઉપવર્ણન છે, નિર્યુક્તિમાં અજ્ઞાન પરીષહમાં તે પ્રમાણે બંને ઉદાહરણનું ઉપવર્ણન કર્યું. અન્યત્ર પણ યથાસંભવ જાણવું.
હવે અજ્ઞાનથી દર્શનમાં પણ સંશયવાળો ક્યારેક થાય, તેથી દર્શન પરીષહને કહે છે .
૦ સૂત્ર - ૯૩, ૯૪
.
“નિશ્ચે જ પરલોક નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી, અથવા હું તો ઠગાયો છું" - એ પ્રમાણે સાધુ ચિંતવે નહીં... “પૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં થશે" - એવું જે કહે છે, તે જૂઠ બોલે છે, એ પ્રમાણે સાધુ વિચારે નહીં.
♦ વિવેચન - ૯૩, ૯૪
જન્માંતર નિશ્ચે વિધમાન નથી. કેમકે શરીર ભૂતચતુષ્કયુક્ત છે તે અહીં જ પડી રહેશે, અને ચૈતન્ય તો ભૂતધર્મભૂતપણાથી છે. તેના સિવાય પ્રત્યક્ષ તો આત્મા ઉપલભ્યમાન નથી. ઋદ્ધિ - તપો માહાત્મ્યરૂપ, કોની ? તપસ્વીની. તે આમષિધ્યાદિ રૂપ છે, ઇત્યાદિ · x - ૪ - ૪ -. તે પણ પ્રાપ્ત થતી નથી, તેથી આમ કહ્યું છે - અથવા - વિશેષ શું કહેવું ? હું તો ભોગથી પણ વંચિત થયો છું. કેમકે - આ મસ્તકનું મુંડન, ઉપવાસ આદિ યાતના રૂપ ધર્મ અનુષ્ઠાનથી ઠગાયો છું. આ પ્રમાણે અનંતર કહેવાયેલો ભિક્ષુ વિચારે નહીં.
જે પૂર્વે કહ્યું કે - ભૂતયતુટ્યાત્મરૂપ શરીરને જન્માંતરનો અભાવ છે, તે અસત્ છે, કેમકે અમે શરીરને બીજા જન્મમાં જવાનું છે. તે પ્રમાણે કહેલ જ નથી. કેમકે તેને તેવા ધર્મત્વથી આગળનો નિષેધ છે.
તપસ્વીને ઋદ્ધિ નથી, તે પણ વચનમાત્ર જ છે. આત્મઋદ્ધિના અભાવે અનુપલંભ - અપ્રાપ્તિ હેતુ કહેલ છે, તે પણ સ્વસંબંધી છે કે સર્વ સંબંધી ? તેમાં તે આત્માના અભાવે સ્વસંબંધી અનુપલંભ હેતુ નથી. કેમકે તે સ્વયં ‘ઘટ' આદિ વાત ઉપલભ્યમાન પણે છે. જેમ ઘટ આદિમાં રહેલ રૂપાદિ ઉપલબ્ધ છે, તેમ આત્મામાં રહેલ પણ જ્ઞાનસુખાદિમાં કંઈ મહત્ અંતર રહેલ નથી. અશ્વસેન વાચકે કહ્યું છે આત્મપ્રત્યક્ષ આ આત્મા છે.
-
Page #112
--------------------------------------------------------------------------
________________
૨/૯૩, ૯૪
૧૧૧
“આ દૃષ્ટિગોચર નથી’’ તેમ પણ ન કહેવું. એ કથન એકાંત નથી. તેથી જ કહ્યું છે કે - “જે ચક્ષુ વડે ન દેખાય તે બધું ન લેવું તેમ નહીં' અન્યથા ચૈતન્ય પણ દૃષ્ટિગોચર નથી, તેથી તે પણ અસત્ત્વ થાય. તેથી તે સ્વસંવિદિત છે, માટે સત્ કહેવાય છે. આત્મા પણ તેવો હોવાથી સત્ જ છે. · x - વિશેષ કેટલું કહેવું ? જેમ ચૈતન્ય છે, તે સ્વીકાર્યું, તેમ આત્માને પણ જાણવો. જેમ સ્વ કે પરમાં રહેલ જ્ઞાન, જ્ઞાન વડે ગ્રહણ કરાય છે. તેમ જ્ઞાતા સ્વમાં કે પરમાં રહેલો હોય તે પણ જ્ઞાન વડે ગ્રહણ કરવો. વળી હું છું એ પ્રત્યયથી પ્રતિપ્રાણી પોતાના આત્માને જાણે છે અને કેવલીને સર્વાત્મના ઉપલબ્ધ હોવાથી તેનો પ્રતિષેધ અશક્ય છે. એ પ્રમાણે ઋદ્ધિના અભાવે સર્વ સંબંધી અપ્રાપ્તિ પણ અસિદ્ધિ છે. - x - ૪ - ૪ - દેખાય પણ છે કે ક્યારેક કોઈ દિવસ પગની ધૂળના સ્પર્શાદિથી રોગનો ઉપશમ આદિ થાય છે. તેથી અહીં પણ કાલાંતરે મહાવિદેહ આદિમાં સર્વકાળ ઋદ્ધિના અંતર છતાં તેનો સંભવ અનુમત થયેલ છે.
* X -
વળી - હું ભોગસુખથી વંચિત થયો, કેમકે શિર અને તુંડના મુંડન, ઉપવાસ આદિ વડે યાતના રૂપ ધર્માનુષ્ઠાન છે, તે પણ વિચાર્યા વિનાનું વચન છે, ભોગસુખોના દુઃખાનુષક્તત્વથી તત્ત્વવેદીએ તેનો અનાદેય કરેલ છે. -x-x- વૈષયિક સુખ અતૃપ્તિકાંક્ષા શોકાદિ નિમિત્ત છે. આ અસિદ્ધ નથી, કેમકે ત્રણે કાળમાં યથાયોગ અતૃપ્તિ આદિ પ્રત્યેક જીવને સ્વસંવિદિત પણે છે.
વળી તપથી પણ યાતનારૂપ પણે મન અને ઇંદ્રિય યોગોની હાનિ જ પ્રતિપાદન કરેલી છે. - ૪ - પછી તેમાં દુઃખરૂપતા કઈ રીતે થાય ? શીરમુંડનથી કંઈક પીડાત્મક રૂપ હોવા છતાં સમીહિત અર્થના સંપાદકત્વથી દુઃખદાયકતા ન થાય. જો ઈષ્ટ અર્થના પ્રસાધકપણે સ્વીકારે તો તેને કાયપીડારૂપ પણાં છતાં દુઃખદાયી ન થાય. જેમ રત્ન વણિÒ માર્ગમાં લાગતો શ્રમ આદિ પીડાદાયી ન થાય. તપ ઇષ્ટાર્થનો પ્રસાધક છે. તેની પણ અસિદ્ધતા નથી કેમકે તે પ્રશમહેતુ પણે છે. અગ્નિ તાપના પ્રકર્ષથી જેમ તપનીય વિશુદ્ધિ પ્રકર્ષ થાય, તેમ પ્રશમ તારતમ્યથી પરમ આનંદ તારતમ્ય અનુભવાય છે, તે લોકપ્રતીત છે. - તથા -
- X - X - X -
1
જિન - રાગાદિના જિતનારા હતા, હાલ જિનો વિધમાન છે. આને કર્મપ્રવાદ પૂર્વના સ્તરમાં પ્રાભૂતથી ઉદ્ધરીને વસ્તુતઃ સુધર્માસ્વામી વડે જંબૂસ્વામી પ્રતિ કહેલ છે, આના વડે તે કાળે જિનનો સંભવ આ રીતે કહ્યો. અથવા વિદેહ આદિ ક્ષેત્રાંતરની અપેક્ષાથી આ ભાવના કરવી. અથવા વચન વ્યત્યયથી જિનો થશે. તે બધુ જ મૃષા છે. જિન અસ્તિત્વવાદી અનંતરોક્ત ન્યાયથી કહે છે, એમ ભિક્ષુ ન ચિંતવે. જિનનો સર્વજ્ઞ અધિક્ષેપ - પ્રતિક્ષેપ આદિમાં પ્રમાણ ઉપપન્નતાથી પ્રતિપાદન વડે તેના ઉપદેશ મૂલત્વથી સર્વે આલોક - પરલોકના વ્યવહાર છે.
આ “શિષ્ય આગમન દ્વાર’’ કહ્યું. તેમાં ‘‘નસ્થિ નાં પરે લોએ’' એ સૂત્ર અવયવ સૂચિત ઉદાહરણ કહે છે -
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ઉત્તરાંધ્યયન મલમુબ-સટીક અનુવાદ/૧ • નિર્યુક્તિ - ૧૨૩ - વિવેચન
આ નિર્યુક્તિની માત્ર અક્ષર ગમનિકા આપીને વૃતિકારશ્રી જણાવે છે કે આનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે -
વત્સભૂમિમાં આર્ય અષાઢ નામે આચાર્ય હતા, તે બહુશ્રુત અને બહુ પરિવારવાળા હતા. તે ગચ્છમાં જે સાધુ કાળ કરે તેને નિર્ચામણા કરાવતા, ભક્ત પ્રત્યાખ્યાનાદિ કરાવતા. એ રીતે ઘણાંની નિમણા કરાવી. કોઈ દિવસે એક આત્મીય શિષ્યને ઘણાં જ આદરથી કહ્યું કે - દેવલોકથી આવીને મને દર્શન આપજે. પણ તે વ્યાક્ષિત ચિત્તત્વથી ન આવ્યો.
- પછી આચાર્યને વિચાર આવ્યો કે - મેં ઘણાં કાળ કલેશ સહન કર્યો. • x - પછી તે શિષ્યએ દેવલોકમાં રહીને ઉપયોગ મૂક્યો. તેણે ગુરુને સ્વલિંગ થકી પાછા જતાં જોયા. તેથી દેવે તેમના માર્ગમાં ગામ વિડ્યું. નરપેક્ષણ દિવ્ય પ્રભાવથી વેદતા નથી. પછી તેને સંતરીને ગામની બહાર વિજનમાં - ઉધાનમાં છ બાળકોને સવલિંકારથી વિભૂષિત વિકવ્ય, જેથી સંયમની પરીક્ષા થઈ શખે. તે બાળકોને આચાર્યએ જોયા.
આચાર્યને થયું કે - જો હું બાળકોના આભુષણો લઈ લઉં તો સુખેથી જીવનને પસાર કરી શકીશ. તેણે એક પૃથ્વી બાળકને કહ્યું - આભરણ લઈ આવ. તેણે કહ્યું - ભગવન્! ત્યાં સુધી મારું એક આખ્યાનક સાંભળો પછી આભરણો ગ્રહણ કરી લેજો. આચાર્યએ કહ્યું - સાંભળું છું. તે બાળક બોલ્યો - એક કુંભાર હતો, તે માટી ખોદતાં કિનારે આક્રાંત થયો. તે બોલ્યો -
• નિર્ણન - ૧ર૪ + વિવેચન -
જેના વડે ભિક્ષામાં બલિને હું આવું છું, જેના માટે જ્ઞાતીજનોને હું પોષ છું. તે મારી ભૂમિને આક્રમે છે, મને શરણથી ભય ઉત્પન્ન છે. આ નિર્યુક્તિનો ઉપનય કહે છે - ચોરના ભયથી હું આપને શરણે આવેલ છે. તમે મને આ પ્રમાણે લૂંટશો તો મને પણ શરણથી જ ભય ઉત્પન્ન થશે. આ પ્રમાણે આગળ પણ ઉપનયની ભાવના કરવી.
આચાર્યએ કહ્યું - આ અતિપંડિતવાદિક છે, તેના આભરણોને ગ્રહણ કરીને પાત્રમાં ભર્યા પૃથ્વીકાયિક કહો. હવે બીજો અપ્લાય કહે છે -
તે પણ આખ્યાનક કહે છે. જેમકે - એક તાલાચર કથાકથક “પાટલ' નામે હતો. તે કોઈ દિવસે ગંગાને ઉતરતા ઉપરની વર્ષાના જળથી હરાયો. તેને જોઈને લોકો આ પ્રમાણે કહે છે -
• નિર્યુક્તિ - ૧૫ + વિવેચન :
બહઋત, વિવિધ કથાને કહેનાર, પાટલ નામનો કથાકાર ગંગામાં વહે છે. હે ઉહમાનક ! તારું કલ્યાણ થાઓ. ત્યાં સુધી, જ્યાં સુધી દૂર ન લઈ જાય. અતિ અલ્પ સૂક્ત - સુભાષિત છે. તે બોલ્યો -
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૧::
૨૯૩, ૯૪
નિયુક્તિ : ૧૨૬ + વિવેચન -
જે જળવડે બીજ ઉત્પન્ન થાય છે, જેના વડે ખેડૂતો જીવે છે - પ્રાણ ધારણ કરે છે, તેના મધ્યે વિપત્તિ પામીને હું મર્યો. જન્મનારને શરણથી જ ભય છે. તેના પણ આભરણો આચાર્ય તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. આ અપકાય કહ્યો. હવે ત્રીજા તેઉકાયને કહે છે. તે પ્રમાણે તે આખ્યાન કહે છે - એક તાપસની ઝુંપડી અગ્નિ વડે બળી ગઈ. પછી તે કહે છે -
0 નિર્ણક્તિ : ૧૭ + વિવેચન -
જેને હું રાત્રે અને દિવસે મધ અને ઘી વડે પ્રસન્ન કરું છું. તે અગ્નિ વડે જ મારો તાપસ આશ્રમ બળી ગયો. મને શરણથી જ ભય થયો છે. અથવા •
નિર્યુક્તિ - ૧૨૮ + વિવેચન -
મેં વ્યાઘના ભયથી ડરીને મેં અગ્નિનું શરણ કર્યું. તેનાથી મારું શરીર બળી ગયું. મને શરણથી જ ભય થયો. તેના ઘરેણા પણ આચાર્યએ તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. તેઉકાયકુમાર કહ્યો.
હવે ચોથો વાયુકાયકુમાર કહે છે - તે પણ પૂર્વવતુ આખ્યાનક કહે છે - જેમ એક યુવાન ઘન નિચિત શરીરી હતો, તે પછીથી વાયુ વડે ગ્રહણ કરાયો. અન્ય એ કહ્યું -
• નિર્યુક્તિ - ૧૨૯ + વિવેચન -
લંઘન - કુદીને જવું, પ્લવન - દોડવું, તેમાં સમર્થ, પૂર્વે થઈને હવે કઈ રીતે હાથમાં દંડ લઈને જાય છે, હે વયસ્ય ! આ કેવી વ્યાધિ છે ?
• નક્તિ - ૧૩૦ + વિવેચન -
જયેષ્ઠ અને અષાઢ માસમાં જે શુભ શૈત્યાદિ ગુણયુક્તપણાથી શોભન વાયુ વાય છે, તેના વડે મારા અંગ ભાંગે છે, તેના મેધોન્નતિના સંભવપણાથી વાત પ્રકોપ આદિ જાણવા. એ પ્રમાણે મને શરણથી જ ભય થયો. ધર્માર્દિતાને જ શરણથી ભય છે. • અથવા -
• નિર્યુક્તિ - ૧૩૧ + વિવેચન -
જે વાયુ વડે સત્ત્વો જીવે છે, અપરિમિત વાયુના વિરોધમાં મારા અંગો ભાંગી ગયા, મને શરણથી જ ભય ઉત્પન્ન થયો છે. તેના પણ આભરણો આચાર્યએ પૂર્વવતુ ગ્રહણ કર્યા. આ વાયુકાયકુમાર કહ્યો.
હવે પાંચમો વનસ્પતિકાયિક, તે પૂર્વવત્ જ આખ્યાનક કહે છે . જેમકે - એક વૃક્ષ ઉપર કેટલાંક પક્ષીઓનો આવાસ હતો. તેમના અપત્યો થયા, પછી વૃક્ષના અભ્યાસથી વેલડીઓ ઉસ્થિત થઈ. વૃક્ષને વીંટળાઈને ઉપર વિલગ્ન થઈ. વલ્લીને આધારે સર્પ વીંટળાઈને તે અપત્યોને ખાઈ ગયો. પછી બાકીના કહે છે -
International
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૪
• નિયુક્તિ
૧૩૨ + વિવેચન
જ્યાં સુધી વસ્યા, ત્યાં સુધી સુખેથી વસ્યા. ક્યાં ? નિરુપદ્રવ એવા વૃક્ષ ઉપર. અહીં મૂલમાંથી જ વેલડીઓ ઉદ્ભવી, તેથી વૃક્ષથી જ તત્ત્વતઃ ભય થયો. તે ઉક્તિ રીતિથી શરણ હતું. તે રીતે શરણથી જ ભય થયો. તેના આભરણો પણ આચાર્યોએ તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. આ વનસ્પતિકાય કહ્યો.
.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
હવે છઠ્ઠો કુમાર તે ત્રસકાય, તેને કહે છે. તે પણ પૂર્વવત્ આખ્યાનક કહે છે. જેમકે - કોઈ નગર પરસૈન્ય વડે રુંધાયું. ત્યાં બાહિરિકામાં માતંગો હતા, તેઓ અત્યંતરો વડે બહાર કઢાયા, બહાર પરસૈન્ય વડે ગ્રહણ કરાયા, પછી કોઈ બીજાએ પણ કહેલ છે કે .
• નિયુક્તિ - ૧૩૩ + વિવેચન -
નગરની મધ્યે રહેલા તે અત્યંતરવર્તી, પરસૈન્ય વડે ત્રસ્ત - ક્ષોભિત થયા. આમના વડે અન્ન આદિનો ક્ષય ન થાય, તે માટે બહાર કઢાયા. બહાર પરસૈન્યના લોકો ઉપદ્રવ કરતા હતા. - ૪ - ૪ - જે કારણે શરણથી ભય થયો. આપને નગર જ શરણ છે, તેનાથી જ ભય થયો.
અથવા
એકત્ર નગરમાં સ્વયં જ રાજા ચોર હતો અને પુરોહિત ભંડક હતો. તેથી બંને પણ વિચરતા હતા. પછી લોકો અન્યોન્ય કહેતા હતા કે -
-
-
-
• નિયુક્તિ
૧૩૪ - વિવેચન
જ્યાં રાજા સ્વયં ચોર હોય અને પોતાના નગરને લુંટતો હોય. ત્યાંનો પુરોહિત ભંડક હોય, દિશાને ભાંગતો હોય. હે નાગકો ! શરણથી જ ભય જન્મ્યો. આ પ્રમાણે શ્લોકાર્થ કહ્યો.
-
અથવા એક બ્રાહ્મણની પુત્રી હતી. તેણી યૌવનને પામી. તે ઘણી જ રૂપવતી અને દર્શનીય હતી. તે બ્રાહ્મણ તેણીને જોઈને આસક્ત થયો. તેણીને કારણે ઘણો જ દુર્બળ થઈ ગયો. બ્રાહ્મણીએ પૂછ્યું, ઘણું દબાણ કરતાં બ્રાહ્મણે કહ્યું, બ્રાહ્મણી બોલી - અધૃતિ ન કરશો. હું એવું કંઈક કરીશ, જેથી કોઈક પ્રયોજનથી સંપત્તિ થશે. પછી પુત્રીને કહ્યું - અમારી કન્યાને પહેલા યક્ષ ભોગવે છે, પછી વરને અપાય છે તેથી તને કૃષ્ણપક્ષની ચૌદશે યક્ષ તારી ઇચ્છા કરશે. તું વિમાનસ ન થઈશ. તું
ત્યાં ઉધોત ન કરતી.
તે કન્યાએ પણ યક્ષના કુતૂહલથી દીવાને શરાવલાથી ઢાંકીને લઈ ગઈ. તે આવ્યો. તેણીને ભોગવીને રાત્રિના થાકીને સૂઈ ગયો. આણે કૌતુકથી શરાવલું ખસેડ્યું. ત્યાં તેણે પિતાને જોયા. તે કન્યાએ જાણ્યું કે - જે થવાનું હોય તે જ થાય. હવે હું ઇચ્છાપૂર્વક ભોગ ભોગવીશ. પછી તે બંને રતિથી થાકી ગયા. સૂર્ય ઉગવા છતાં જાગ્યા નહીં. ત્યારપછી બ્રાહ્મણી માગધિકાને ભણે છે - બોલે છે.
• નિયુક્તિ - ૧૩૫ + વિવેચન
તુરંતનો ઉગેલો સૂર્યમાં, શો અભિપ્રાય છે ? પહેલા ઉદિત થયેલ સૂર્યમાં,
-
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૯૩, ૯૪
૧૧૫ ચૈત્યસ્તૂપે રહેલ કાગડા, ભિંત ઉપર રહેલ આતપ, હે સખી ! લોકો નિદ્રાનો ત્યાગ કરતા નથી. આમ કહીને પોતાનું દુઃખિતપણું પ્રગટ કરે છે. તે બ્રાહ્મણી પણ પતિના વિરહથી દુઃખિત થઈ. સત્રિમાં નિંદ્રાને ન પામી, એ પ્રમાણે માગધિકા - અર્થ છે. પછી તેણીને તે પુત્રી સાંભળીને માગધિકાને પ્રતિ ભણે છે તે આ પ્રમાણે -
• નિયુક્તિ - ૧૩૬ + વિવેચન -
તમે જ હે માતા ! શિક્ષા સમયે કહેતા હતા કે - વિમનસ્ક થતી નહીં. વિમુખ થતાં ચક્ષ આવ્યો. યક્ષાહતક ખરેખર પિતા હતા. હવે અન્ય તાતની શોધ કર, એ માગધિકા અર્થ છે.
પછી તે બ્રાહાણી આ પ્રમાણે કહે છે - ૦ નિર્વત્તિ - ૧૭ + વિવેચન -
જે કન્યાને નવ માસ કુક્ષિમાં ધારણ કરી, જેણીના મળ અને મૂત્રનું મર્દન કર્યું (મળ-મૂત્ર ચુંથ્યા) તે પુત્રીએ જ મારા પતિને હરી લીધો. એ હેતુથી જ ચોરી લીધો. શરણ જ અશરણ થયું, મને અપકારી થયા.
- અથવા - એક બ્રાહ્મણે તળાવ ખોદાવ્યું, ત્યાં જ પાળીના દેશાભાગે દેવકુલ અને આરામ તૈયાર કરાવ્યા. ત્યાં તેણે યજ્ઞ શરૂ કર્યો. જ્યાં બકરીને મારી નંખાય છે. અન્ય કોઈ દિવસે તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને બકરારૂપે જખ્યો. તે બકરાને તે બ્રાહ્મણના પોતાના પુત્રો વડે જ ગ્રહણ કરાયો. તે જ તળાવમાં યજ્ઞમાં મારવાને માટે લઈ જવાયો.
લઈ જવાતા એવા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાની ભાષામાં તે બકરો - બેં કરતો, પોતે જ વિચારે છે કે જે મારા વડે જ મેં પ્રવર્તાવ્યો એ પ્રમાણે વિલાપ કરતાં બકરાને કોઈ એક અતિશયડાની સાધુએ જોયો. તે સાધુ આ પ્રમાણે બોલ્યા -
• નિર્યુક્તિ - ૧૩૮ + વિવેચન -
સ્વયં જ વૃક્ષોને તમે રોપ્યા. પોતે જ તળાવ ખોદાવ્યું. પ્રાર્થિતના પ્રાપ્તની ઉપર દેવો વડે દેવાયોગ્યની યાચના કરી. તેના વડે અવસર પ્રાપ્ત થયો. તે જ ઉપયાચિત લબ્ધક તું છે. તો પછી હે બકરા ! હવે તું શા માટે બેં-બેં કર્યા કરે છે ? આરટે છે. એ માગધિકાનો અર્થ છે.
ત્યાર પછી તે બકરો, સાધુના કથનને સાંભળીને મૌન થઈને રહ્યો. તે બ્રાહ્મણ પુત્રોએ વિચાર્યું કે - આ પ્રવ્રુજિત વડે એવું શું બોલાયું કે - જેનાથી આ બકરો મૌન થઈને રહેલો છે.
ત્યાર પછી તેણે તે તપસ્વી સાધુને પૂછ્યું - ભગવન્! આ બકરો આપના વડે કંઈક કહેવાતા જ મૌન કેમ થઈ ગયો ? સાધુએ તેને કહ્યું કે - આ જ તારો પિતા છે, કઈ રીતે જાણવું? કે જેથી મને પણ ખબર પડે. તે બકરાએ પૂર્વભવમાં પુત્રની સાથે નિધાન દાટેલ, ત્યાં જઈને બંને પગવડે ખટુ ખ કરવા લાગ્યો. તેનાથી
બ્રાહમણ પુત્રએ જાણીને બકરાને મુક્ત કર્યો.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૬.
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ સાધુની સમીપે ધર્મ સાંભળીને ભક્ત પ્રત્યાખ્યાન કરી સ્વર્ગે ગયો.
એ પ્રમાણે તેણે “શરણ' એમ સમજીને તળાવના બગીચામાં યજ્ઞ પ્રવર્તાવ્યો. તે જ અશરણ થયો.
આવા પ્રકારે અહીં સમવતાર છે એ પ્રમાણે અમે આપના શરણમાં આવ્યા. અહીં મનુષ્ય જાતિને બસના સ્મરણાર્થે આ ત્રણ ઉદાહરણ તિર્યમ્ જાતિના વિચારવા.
આચાર્યએ તે પ્રમાણે જ તેના પણ આભરણો ગ્રહણ કર્યા અને જલ્દીથી જવાને માટે માર્ગ ઉપર ચાલ્યા. ત્યાં તેણે માર્ગમાં અલંકારોથી ઉદ્ભટ એવી સાધ્વીને જોઈને, આચાર્યએ તેણીને કહ્યું -
• નિર્યુક્તિ - ૧૩૯ + વિવેચન -
હે અંજિતાક્ષિ! તારે બે કટક છે, તારે બે કુંડલ છે, તેં તિલક પણ કરેલ છે, હે પ્રવચનની ઉદાહ કરનારી ! દુષ્ટ શિક્ષિતા ! તું અહીં ક્યાંથી આવેલ છે ? તે માગધિકાર્ય છે.
દર્શન પરીક્ષાર્થે સાધ્વીની વિફર્વણા કરી, તેણી આ પ્રમાણે બોલી - • નર્યુક્તિ - ૧૦૪, ૧૪૧ + વિવેચન
સરસવના દાણા સમાન બીજાના છિદ્રોને જુએ છે ! પણ પોતાના બિલ્વ ફળ જેટલાં મોટાં દોષોને જાણવા છતાં જોતાં નથી. - તથા - તમે શ્રમણ છે, સંયત છે, બહિવૃત્તિથી બ્રહાચારી અને ઢેફા તથા સુવર્ણ સમવૃત્તિક છો. પણ તમારા પાત્રમાં શું છે? એ પ્રમાણે તેણી વડે આચાર્યની નિર્ભર્સના કરાઈ, તેમ છતાં આગળ જાય છે. માર્ગમાં લશ્કરને આવતું જોયું. દંડિક ત્યાં ગયો, હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને વંદના કરી. ભગવન! પરમ મંગલ છે, કે મારા વડે સાધુનું દર્શન થયું. મારા ઉપર અનુગ્રહ કરો. • પ્રાસુક અને એષણીય મોદક આદિને ગ્રહણ કરો.
આચાર્ય તે લેવા ઇચ્છતા ન હતા, ક્યાંક પાત્રમાં રહેલ આભરણો ન જોઈ જાય. તે દંડિકે પાત્ર છીનવીને લઈ લીધું. લાડવા મૂકવા ગયા, ત્યાં આભરણો જોયાં, તેના વડે આચાર્યનો તિરસ્કાર કરયો. ફરી પણ તેણે આચાર્યને સંબોધિત કર્યો કે આપને વિપરિણામિત થવું યોગ્ય નથી. ઇત્યાદિ - x - x -.
તે પછી દિવ્ય દેવરૂપ કરીને ગયો. આચાર્યએ પહેલાં દર્શન પરીષહ સહન ન કરેલો, પછી કર્યો. એમ બધાં સાધુએ દર્શન પરીષહ સહન કરવો.
• - • x• x- સુધા આદિથી અત્યંત પીડિતને જ પરીષહ ન કરવાનું કહ્યું. તે મંદસત્તને કંઈક અશ્રદ્ધાનાથી સમ્યકત્વથી વિચલિતપણું પણ સંભવે છે, તેને દેઢિકરણ કરવા દષ્ટાંતનું અર્થથી અભિધાન સૂત્ર • સ્પર્શક છે, તે વ્યક્ત જ છે. • x-x- હવે ઉપસંહાર કહે છે - -
૦ સુણ : ૫
ભગવત મહાવીરે એ બલાં પરીષહો પુરપેલ છે. તે જાણીને સાધુ ક્યાંય કોઈપણ પરીષહી પરાજિત ન થાય. • તેમ હું કહું છું.
Page #118
--------------------------------------------------------------------------
________________
૨/૫
• વિવચન - ૯૫
અનંતરોક્ત સુધા આદિ બાવીશ પરીષહો કાશ્યપ ગોત્રીય ભગવંત મહાવીરે પ્રરૂપેલા છે. જે ઉક્ત ન્યાયથી જાણીને સાધુ પરાજિત ન થાય. સંયમથી પતીત ન થાય. બાવીશમાં કોઈપણ દુર્રીય પરીષહથી કોઈપણ દેશ કે કાળમાં બાધિત ન થાય. તેમ સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યું.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
- x x: x-x- ૦
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ છે આશ્ચયન - ૩ - “ચાતરંગીય” .
પરીષહ અધ્યયન કહ્યું. હવે “ચતુરંગીય' અધ્યયનનો આરંભ કરીએ છીએ. તેના સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં પરીષહ કહ્યા. તે ક્યાં આલંબનને આગળ કરીને કરવા, એવો પ્રશ્ન સંભવે છે, તેમાં માનુષત્વ આદિ ચાર અંગનું દુર્લભત્વ છે, તેના આલંબન વડે કહેવા. આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારા વર્ણવવા જોઈએ. તે નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવા. તેમાં ચતુરંગીય એ દ્વિપદ નામ છે, તેમાં ચાર અને અંગ બે શબ્દોનો નિક્ષેપ કરવો જોઈએ. એક વિના ચાર ન આવે, તેથી એકનો નિક્ષેપ કરવો જોઈએ, તેમ માનીની નિયુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૧૪ર + વિવેચન :
અહીં એક શબ્દનો એકત્ર નિર્દેશ છતાં પ્રકાંતપણાથી સર્વત્ર સંબંધ જોડવો, તેથી નામૈકક, સ્થાપનૈકક, દ્રવ્યેકક, માતૃકાપÊકક, સંગ્રહૈકક, પર્યવેક, ભાકક એ સાત ઐકક થયા. તથા શબ્દની બાકીનાનું પણ નિરૂપચાર વૃત્તિપણાથી તુલ્યત્વ કહે છે. આની વ્યાખ્યા દશવૈકાલિકની નિર્યુક્તિ કરતાં કહેવાયેલ જ છે. સ્થાન ખાલી ન રાખવા કંઈક કહે છે -
- (૧) નામૈકક - જેનું ઐકક એવું નામ છે. (૨) સ્થાપનૈકક- પુસ્તક આદિમાં રચેલ એકનો અંક. (૩) બૅકક - સચિત્ત આદિ ત્રણ ભેદે છે, તેમાં સચિત એક્ક તે પુરુષાદિ, અચિત્ત તે ફલકાદિ, મિશ્ર ને વસ્ત્રાદિ વિભૂષિત પુરુષાદિ. (૪) માતૃકાપર્દકક - તે “ઉપરવા, વિમે ઇa, gaઈવા” જે અન્યત્ર વિવક્ષિત છે અથવા અ કારાદિ અક્ષરરૂપ માતૃકાના એકતર અ કારાદિ લેવા. (૫) સંગ્રહૈકક - જેના વડે એક ધ્વનિથી ઘણાંનો સંગ્રહ થાય, જેમ કે જાતિની પ્રધાનતાથી ઘઉં.” (૬) પયમૈિકક - શિવકાદિ એક પર્યાય, (૩) ભવૈકક - ઔદાયિકાદિ ભાવોમાંનો કોઈપણ એક ભાવ. • x x- હવે “ચતુષ્ક” નો નિક્ષેપ કહે છે.
• નિર્યુક્તિ - ૧૪૩ + વિવેયન -
નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યમાં સચિત, અચિત, મિશ્ર દ્રવ્યની ચાર સંખ્યાપણાથી વિવક્ષા. ક્ષેત્રમાં ચાર સંખ્યાથી પરિચ્છિન્ન આકાશ પ્રદેશો, જેમાં “ચાર' વિચારાય છે. કાળમાં ચાર સમય કે આવલિકા આદિ કાળભેદો. ગણનામાં ચાર - એક, બે, ત્રણ, ચાર ઇત્યાદિ. ભાવમાં “ચાર' માનુષત્વ આદિ ઓળખાવાતા ભાવો. આની વચ્ચે કોનાથી અધિકાર છે? ગણના સંખ્યાનો અહીં અધિકાર છે. - *- તેના વડે જ કહેવાનાર અંગોના ગણના પણાથી તેમની જ ઉપયોગીતાથી કહેલ છે. હવે અંગ નિક્ષેપ કહે છે -
• નિર્ણન - ૧૪ : વિવેચન - નામાંગ, સ્થાપનાંગ, દ્રવ્યાંગ, ભાવાંગ. આ ચાર અંગના નિક્ષેપ થાય છે, તેમ
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૬
અધ્ય. ૩ ભૂમિકા સંક્ષેપમાં કહ્યું. તેમ નામ અને સ્થાપના પ્રસિદ્ધ હોવાથી હવે દ્રવ્યાંગને કહે છે -
• નિયુક્તિ - ૧૪પ + વિવેચન -
ગંધાંગ, ઔષધાંગ, મધાંગ, માતોધાંગ, શરીરાંગ, યુદ્ધાંગ. એ છ પ્રકારે દ્રવ્યાંગ કહેલ છે. આ ગંધાંગાદિમાં પ્રત્યેકમાં પણ અનેકવિધ થાય છે તેમ જાણવું.
આ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવનાર્થને હવે ક્રમશઃ કહેવાને “ગંધાંગ'નું પ્રતિપાદન કરતાં કહે છે
• નિર્યુક્તિ - ૧૪૬ થી ૧૪૮ + વિવેચન -
તેમાં જમદગ્નિજટા- વાલક, હરેણુકા - પ્રિયંગુ, શબરનિવસનક - તમાલપત્ર, સપિણિયું - પિન્નકા ધ્યામક નામક ગંધ દ્રવ્ય, તેની સાથે. વૃક્ષની બાહ્ય ત્વચા ચાતુર્નાતકાંગ પ્રતીતી જ છે. મલ્લિકા જાતિ, તેનાથી વાસિત અનંતરોક્ત દ્રવ્યમન. કોટિમૂલ્યાણં થાય છે, તે મહાઈતા કહી.
તથા ઓસીર, ફ્રીલેર-વાલક, પલ, દેવદારુ, કર્મ, શતપુષ્યના ભાગે, તમાલપત્રના ભાગ તે પલિકામાત્ર જણાવ્યા.
આનું મહાભ્ય કહે છે - આ સ્નાન, વિલેપન, પટવાસમાં મહત્ત્વનું છે. ચંડuધોતની પુત્રી વાસવદત્તા એ વીણા વત્સ રાજા ઉદયનને આ ગંધથી ચિત્ત કરેલ હતું. - x-x- હવે ઔષધાંગ કહે છે -
• નિર્યુક્તિ - ૧૪૯, ૧૫૦ + વિવેચન -
પિંડદારુ અને હળદર, ઇંદ્રયવ, ત્રિકટૂક તેના અંગો - સુંઠ, પિપર, મરિય દ્રવ્યો છે. આ૮, બિલ્વમૂલ, એ ઉદક અષ્ટમ જેના છે તે તથા વટિકા. આનું ફળ કહે છે - ખંજવાળ આદિને હણે છે, અર્ધશિરો રોગ કે સમસ્ત શિરો વ્યથા, વિવિધ પ્રકારના જવર, ઉંદરા આદિ વડે ડસાયેલ ઇત્યાદિને હણે છે - હવે મધાંગને કહે છે -
• નિર્ભક્તિ - ૧૫૧ + વિવેચન -
સોળ દ્રાક્ષના ભાગો, ચાર ભાગ ઘાતકીપુષ્પ વિષયક, આટક્ક ઇક્ષરસવિષયમાં, અહીં અંક - કયા પ્રમાણથી? તે જણાવે છે - બે અસતિની એક પસલિ ઇત્યાદિ રૂપથી મદિરાનું કારણ થાય છે તે મધાંગ. હવે આતોધ-અંગ કહે છે -
• નિરુક્તિ - ૧૫ર + વિવેચન -
એક જ મુકુંદ વાજિંત્ર વિશેષ ગંભીર સ્વરસ્વાદિથી સૂર્યના કારિત્વથી સૂર્ય છે. આના વડે અવિશિષ્ટ માતોધોગત્વ જ કહે છે. શું આ એક જ મુકુંદા તૂર્ય છે ? સોપસ્કારત્વથી જેમ એક જ અભિમારના વૃક્ષ વિશેષનું કાષ્ઠ અભિદારુક કહેવાય છે કેમકે તે વિશેષથી અગ્નિનું જનક છે અથવા જેમ એક શાભલીપુષ્પ બદ્ધ આમોદક હોય છે. આમોડક એટલે પુષ્ય ઉત્મિશ્ર વાલબંધ વિશેષ - - - હવે શરીરસંગ કહે છે
• નિતિ - ૧૫૩ +વિવેચન શિર - મસ્તક, ઉરસ - છાતી, ઉદર, પીઠ, બંને બાહુ અને ઉર્ આ આઠ અંગો
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
છે.
- x - આટલાં જ અંગો છે. બાકીના નખાદિ તે અંગોપાંગ છે. ઉપલક્ષણત્વથી ઉપાંગ એટલે કાન આદિ છે. કહ્યું છે કે - કાન, નાક, આંખ, જંઘા, હાથ, પગ, નખ, કેશ, શ્મશ્ર, આંગળી, હોઠ તે અંગોપાંગ છે. હવે યુદ્ધાંગ કહે છે - • નિયુક્તિ - ૧૫૪ - વિવેચન
યાન - હાથી આદિ, તેના હોવા છતાં શત્રુનો પરાજય કરવો શક્ય ન બને, તેથી આવરણ - કવચ આદિ, આવરણ હોય પણ પ્રહરણ - શસ્ત્ર વિના શું કરી શકે ? તેથી પ્રહરણ - ખડ્ગ આદિ લીધા. આ યાનાવરણ પ્રહરણ હોવા છતાં જો યુદ્ધમાં કુશલત્વ ન હોય તો યાનાદિ શું કામના ? તેથી સંગ્રામમાં પ્રાવીણ્ય જોઈએ, આ બધાં વિના શત્રુનો જય ન થઈ શકે. હવે નીતિ હોવા છતાં દક્ષત્વને આધીન જય છે, તેથી દક્ષત્વ કહ્યું. દક્ષત્વ હોવા છતાં તેમાં નિર્વ્યવસાયથી જય કઈ રીતે થાય ? તેથી વ્યવસાય • પ્રવૃત્તિ, તેમાં પણ જો શરીરનું અહીન અંગત્વ ન હોય તો જય થાય. તેથી શરીર અર્થાત્ પરિપૂર્ણ અંગ, તેમાં પણ આરોગ્ય જ જયને લાવે. તેથી અરોગતા કહ્યું. તેથી આ બધાંને સમુદિત પણે યુદ્ધના અંગપણે કહ્યાં છે હવે ભાવાંગ કહે છે -
• નિયુક્તિ - ૧૫૫ + વિવેચન
E
-
ભાવાંગ પણ બે ભેદે છે - શ્રુતાંગ અને નોશ્રુતાંગ. તેમાં શ્રુતાંગ બાર ભેદે છે આચાર, આદિ. આની ભાવાંગના ક્ષાયોપશમિક ભાવ અંતર્ગતપણા થકી છે. કહ્યું છે કે - ક્ષાયોપશમિક ભાવમાં શ્રુતજ્ઞાન બાર અંગ રૂપે થાય છે. નોશ્રુતાંગ ચાર પ્રકારે છે. અહીં નો શબ્દ સર્વ નિષેધાર્થપણે હોવાથી અશ્રુતાંગ. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. હવે આ જ કહે છે .
• નિયુક્તિ - ૧૫૬ + વિવેચન -
મનુષ્યત્વ, આના પહેલાં ઉપન્યાસથી આનો ભાવ જ શેષ અંગના ભાવથી છે. ધર્મશ્રુતિ - અર્હત્ પ્રણિત ધર્મને સાંભળવો. ‘શ્રદ્ધા' - ધર્મકરણનો અભિલાષ, રાખ - અનશન આદિ, તેનાથી પ્રધાન સંયમ - પાંચ આશ્રયના વિરમણ આદિથી તપ સંયમ. તેથી તપ અને સંયમ, તેમાં વીર્ય - વીર્યંતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન શક્તિ. - xઆટલા ભાવ અંગો છે. નિશ્ચિતપણે સંસારમાં દુર્લભ છે. આ ન કહેવા છતાં બધે જ વિચારવું.
કહે છે -
અહીં દ્રવ્યાંગમાં શરીરાંગ અને ભાવાંગમાં સંયમ પ્રધાન છે, તેના એકાર્થિકને
• નિયુક્તિ ૧૫૭, ૧૫૮ + વિવેચન -
M
અંગ, દશભાગ, ભેદ, અવયવ, અસકલ ચૂર્ણ, ખંડ, દેશ, પ્રદેશ, પર્વ, શાખા, પટલ, પર્યવખિલ એ બધાંને સ્થવિશે પર્યાયવાચી કહે છે. વ્યાખ્યાનિક તો અવિશેષથી આ અંગ પર્યાયો છે. તથા દશભાગ તે દશાભાગ, એ પ્રમાણે ભિન્ન જ પર્યાયો છે તેમ કહે છે. - ૪ - ૪.
સંયમના પર્યાયોને કહે છે
-
દયા, સંયમ, લજ્જા, જુગુપ્સા, અછલના અહીં
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૨૧
અધ્ય. ૩ ભૂમિકા ઇતિ શબ્દ સ્વરૂપ પરામર્શક પર્યન્ત યોજાય છે. તિતિક્ષા અને અહિંસા અને હી, એ એકાર્થક - અભિન્ન અભિધેય પદો છે.
આ પર્યાયનું અભિયાન વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહને માટે છે. ક્ષેત્રાદિ દુર્લભત્વ ઉપલક્ષણ અહીં મનુષ્યત્વાદિ દુર્લભત્વ અભિધાન એ અભિપ્રાયથી કહે છે
• નિર્યુક્તિ - ૧૫૯ + વિવેચન :
મનુષ્ય ભાવ, આર્યક્ષેત્ર, માતૃ સમુત્થા જાતિ, પિતૃ સમુત્ય કુળ, અન્યૂનાંગતા તે રૂ૫, રોગનો અભાવ તે આરોગ્ય, આયુષ્ય, પરલોક પ્રવિણા - બુદ્ધિ, ધર્મસંબદ્ધ - શ્રવણ, તેનું અવધારણ તે અવગ્રહ અથવા શ્રવણ એટલે તપસ્વી. તેનો અવગ્રહ, તે શ્રવણાગ્રહ. શ્રદ્ધા અને સંયમ પૂર્વવતુ. આ બધાં લોકમાં દુર્લભ છે. પૂર્વે ચારનું દુર્લભત્વ કહેલ છે. અહીં માનુષત્વ, ક્ષેત્રાદિથી આયુષ્ય પર્યન્ત ઉપલક્ષણથી કહ્યું. શ્રવણ તે બુદ્ધિનો અવગ્રહ છે. ફરીથી માનુષત્વાદિનું અહીં અભિધાન વિશિષ્ટ ક્ષેત્રાદિ યુક્તોને જ આ મુક્તિના અંગત્વ રૂપે જણાવવા માટે છે.
કેટલાંક આ સ્થાને આવો પાઠ કહે છે - ઇંદ્રિયલબ્ધિ, નિર્વતના, પયમિ, નિરૂપકત, કલ્યાણ, ઘાણ, આરોગ્ય, શ્રદ્ધા, ગ્રાહક, ઉપયોગ. તેમાં ઇંદ્રિયલધિ એટલે પંચેન્દ્રિયની પ્રાપ્તિ, નિર્વર્તના-ઇંદ્રિયોની જ નિષ્પાદના, યfસ- સમસ્તપતિપણું, નિરૂપણ - ઉપહત પણાનો અભાવ, તે ગર્ભસ્થને કુલ્કત આદિ વડે ઉત્પન્ન થયેલ fભત્તિ આદિથી છે. સેમ- દેશસૌથ્ય, દm - સુભિક્ષકે વૈભવ, આરોગ્ય - નીરોગતા, શ્રદ્ધા - ઉક્તરૂપ, ગ્રાહક શિખવનાર ગુરુ, ઉપયોગ - સ્વાધ્યાયાદિમાં ઉપયુક્તતા, અર્થ - ધર્મ વિષયમાં અર્થિત્વ. આટલા દુર્લભ જાણવા.
અહીં જે ફરી શ્રદ્ધાનું ગ્રહણ કર્યું તે તેના મૂલપણાથી સંપૂર્ણ કલ્યાણનું તેનું દુર્લભતરત્વ જણાવવાને માટે છે.
જે કહ્યું કે - મનુષ્યાદિ ભાવાંગો દુર્લભ છે.” તેમાં મનુષ્યાંગના દુર્લભત્વના સમર્થનને માટે દૃષ્ટાંતો કહે છે -
• નિર્યુક્તિ - ૧૬૦ + વિવેચના -
ચોલ્લગ, પાસા, ધાન્ય, ધુત, રન, સ્વપ્ર, ચક્ર, ચર્મ, યુગ અને પરમાણુ આ દશ દષ્ટાંતે મનુષ્યની પ્રાપ્તિની દુર્લભતા કહે છે -
(૧) ચોલ્લગ-પરિપાટી ભોજન, (૨) શક - પાસા, (૩) સુમિણ – સ્વ... આદિ ઉક્ત દશ દૃષ્ટાંત જાણવા. વિસ્તારથી જાણવાને વૃદ્ધ સંપ્રદાયથી આ પ્રમાણે જાણવું. (તે આ ક્રમે છે-).
(૧) ચોલગ - બ્રહ્મદત્તની સાથે એક કાપેટિક જોડાયેલો. તે ઘણી આપત્તિમાં અને અવસ્થામાં સર્વત્ર સહાયક રહ્યો. બ્રહાદત્તને રાજ્ય પ્રાપ્ત થયું, બાર વર્ષીય અભિષેક ચાલુ થયો. તેમાં કાપેટિકને આશ્રય પણ પ્રાપ્ત ન થયો. તેથી તેણે આના વડે ઉપાય વિચાર્યો - જોડાને બાંધીને ધ્વજવાહક સાથે તે દોડ્યો. રાજાએ તે કાપેટીકને જોયો. નીચે ઉતરીને તેને આલીંગ્યો. બીજા કહે છે - તેણે દ્વારપાલને ભજવા વડે બાર વર્ષે
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ઉત્તરાધ્યયન મૂલસુબ-સટીક અનુવાદ/૧ રાજાએ જોયો. ત્યારે રાજાએ તેને જોઈને સબ્રાંત થઈને પૂછ્યું - આ બિચારો મારા સુખ - દુઃખમાં સહાયક હતો. હવે હું આની આજીવિકા કરી દઉં.
રાજાએ પૂછ્યું- તને શું આપું? તે કાર્પટિક બોલ્યો- મને તમે ઘેર ઘેર કરભોજન આપો, જ્યારે આખા ભારતમાં ભોજન થઈ જાય, ત્યારે ફરી પણ તમારા ઘેરથી આરંભીને ભોજન કરીશ. રાજાએ ફરી પૂછ્યું - તારું આટલામાં શું થશે? હું તને એક દેશ આપી દઉં. તેનાથી સુખપૂર્વક તું છત્રછાયા વડે હાથી ઉપર બેસીને બધે ફરીશ.
- કટિક બોલ્યો - મારે આટલા આકુનથી શું પ્રયોજન ? ત્યારે બ્રહ્મદરે તેને કરભોજન આપ્યું. પછી પહેલા દિવસે તે રાજાને ઘેર જઈ જમ્યો. રાજાએ તેને બે દીનાર ભેટ આપી. એ પ્રમાણે પરિપાટીથી સુસજ્જ રાજકુળોમાં બત્રીસ હજાર રાજાઓએ તેવા અતિશય વડે ભોજન કરાવ્યું. તે નગરમાં અનેક કુલકોટિ હતા. તે નગરનો ક્યારે અંત કરશે ? ત્યાર પછી ગામોનો, પછી આખા ભારતક્ષેત્રનો પરિપાટી ક્રમ ક્યારે પૂરો થાય? કદાચ તેનો અંત આવે પણ ખરો. પરંતુ એક વખત મનુષ્યથી ભ્રષ્ટ થાય તો ફરી માનુષ્યત્વ ન પામે.
(૨) પાશક - ચાણક્ય પાસે સુવર્ણ ન હતું. ત્યારે ક્યા ઉપાયથી સુવર્ણને મેળવવું. ત્યારે તેણે ચંપાશક કર્યો. કોઈ કહે છે વરદાન મળ્યું પછી એક દક્ષ પુરુષને શીખવ્યું. દીનારનો થાળ ભર્યો. તે બોલે છે. જે કોઈ મને જીતશે. ત્યારે તેને આ થાળો આપી દઈશ. જો હું જીતી જાઉં તો તમારે મને માત્ર એક દીનાર આપવી.
તે ઇચ્છા પ્રમાણે યંત્રમાં પાસા પાડતો હતો. તેથી તેને જીતવો શક્ય ન હતો. જેમ તે જીતાતો ન હતો, એ પ્રમાણે માનુષ્યલાભ પણ પ્રાપ્ત થવો દુષ્કર છે. કદાચ કોઈ તેને જીતી પણ જાય, પરંતુ મનુષ્યપણાથી ભ્રષ્ટ થયા પછી ફરી માનુષ્યત્વ ન પામે.
(૩) ઘાન્ય - ભરતક્ષેત્રમાં જેટલાં ધાન્યો છે, તે બધાં ધાજ્યોને ભેગા કરી દેવામાં આવે. અહીં પ્રસ્થ સરસવમાં નાંખી દે. તે બધાંનું મિશ્રણ કરાય. પછી કોઈ એક વૃદ્ધા - સ્થવિરા સૂપડામાં લઈને તે ધાન્યોને પૃથફ કરે, ફરી પણ પ્રસ્થક વડે પૂરિત કરાય. તો કદાચ દેવની કૃપાથી તેને છૂટા પાડી પણ શકાય. પરંતુ જો માનુષ્યત્વ ચાલી જાય તો તેને પૂરી ન શકાય.
(૪) ધ્રુત - જેમ કોઈ એક રાજા હતો. તેની સભા ૧૦૮ સ્તંભોની ઉપર સંનિવિષ્ટ - રહેલી હતી. જ્યાં આસ્થાનિકા - સભા કરતો. એક એક સ્તંભને ૧૦૮ ખૂણા હતાં. તે રાજાનો પુત્ર રાજ્યનો આકાંક્ષી થઈ વિચારે છે. આ રાજા સ્થવિર - વૃદ્ધ થયો છે, તેને મારીને રાજ્યને ગ્રહણ કરે છે.
કોઈ રીતે અમાત્યાએ તે વાત જાણી, તેણે રાજાને કહ્યું. પછી રાજાએ તેના પુત્રને કહ્યું - અમારા વંશમાં જે સહન ન કરી શકે તે જુગાર રમે છે. જે જીતી જાય, તેને જે જીતે છે, તેને રાજ્ય અપાય છે.
હવે જીતવું કઈ રીતે? તારા માટે એક ઉપાય છે. જે તું આ ૧૦૮ સ્તંભોના એકૈક ખૂણાને ૧૦૮ વખત જીતે તો આ રાજ્ય તારું છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૨૩
અધ્ય. ૩ ભૂમિકા
કદાચ દેવની સહાયથી તે ધુતમાં જીતી પણ જાય, પરંતુ જો માનુષ્યત્વથી એક વખત ભ્રષ્ટ થાય તો ફરી તે પામવું મુશ્કેલ છે.
(૫) રન - એક વણિક વૃદ્ધ હતો. તેની પાસે રત્નો હતા. તેમાં બીજો વણિકો કોટિપતાકા ધજાને ઉર્ધ્વ રાખતા હતા. પણ તે રત્નાવણિફ ધજાને ઉર્ધ્વ રાખતો ન હતો. તેના પુત્રએ સ્થવિરને મોકલીને તે રનોને વિદેશી વણિકના હાથે વેંચી દીધા. તેમના મનમાં હતું કે, આપણે પણ કોટીપતાકાને ઉર્ધ્વ કરીને રહીશું.
તે વણિફ પણ પારસકુલની ચોતરફ ફરીને પાછો આવી ગયો. તેણે સાંભળ્યું કે, તેના પુત્રોએ રત્નો વેંચી દીધા. તેમનો તિરસ્કાર કરીને કહ્યું જલ્દીથી તે રત્નો પાછા લઈ આવો. ત્યારે તે બધાં પુત્રોએ ભટકવાનું શરૂ કર્યું. શું તેઓ બધાં રત્નોને એકઠાં કરી શકે ખરાં? કદાચ દેવના પ્રભાવથી એકઠાં કરી પણ દે. પરંતુ ગુમાવેલો માનવભવ ફરી ન મળે.
(૬) સ્વM - એક કપેટિકે - બ્રાહ્મણે સ્વપ્રમાં ચંદ્રને ગળી લીધો. તેણે બીજા કાર્પેટિકોને કહ્યું - તેઓ બોલ્યા કે તેને સંપૂર્ણ ચંદ્રમંડલ સમાન કરી (પૂરણપોળી) પ્રાપ્ત થશે. બીજા કોઈએ પણ આવું જ » જોયું. તે સ્નાન કરીને, હાથમાં પુષ્પ અને ફળ લઈને સ્વપ્રપાઠક પાસે ગયો, તેને સ્વપ્નની વાત કરી. તે સ્વપ્રપાઠકે કહ્યું- તું રાજા થઈશ. તે દિવસ પછી સાતમે દિવસે ત્યાંનો રાજા અપુત્રિકમૃત્યુ પામ્યો. ચંદ્રના સ્વમવાળો થાકીને સૂતો હતો. તેટલામાં અશ્વએ આવીને તેને અધિવાસિત કર્યો. ત્યારે તેણે અશ્વને પ્રદક્ષિણા કરીને, તેની ઉપર બેસી ગયો. એ પ્રમાણે તે સજા થઈ ગયો.
ત્યારે પેલા કાપટિકે તે સાંભળ્યું. તેણે પણ આવું જ ... જોયેલ હતું. તે આદેશ ફળથી રાજા થયો. કાપટિક વિચારે છે - હું જ્યાં ગોરસ છે ત્યાં જાઉં. તે પીને સૂઈ જઈશ. ફરી મને સ્વપ્ર આવશે. શું તેમ બને ખરું? કદાચ દૈવ યોગ બને પણ ખરું. પણ મનુષ્યત્વ ફરી ન પામે.
(0) ચક્ર - ઇંદ્રપુર નામે નગર હતું. ત્યાં ઇંદ્રદત્ત નામે રાજા હતો. તેને ઇષ્ટ એવી શ્રેણી રાણીઓના બાવીશ પુત્રો હતા. બીજા કોઈ કહે છે - એક જ રાણીના પુત્રો હતા. તે રાજાને પ્રાણ સમાન હતા. બીજી એક અમાત્યપુત્રી હતી. તેણી પરણાવવા યોગ્ય હતી. અન્ય કોઈ દિવસ ક્યારેક ઋતુ નાના થઈને રહેલી હતી. રાજાએ તેણીને જોઈને પૂછ્યું કે- આ કોની કન્યા છે ? અમાત્યએ કહ્યું કે- આ તમારી સણી છે. ત્યારે રાજા તેણીની સાથે એક રાત્રિ રહ્યો. તેણી ઋતુસ્નાતા હતી, તેણીને ગર્ભ રહ્યો.
તે અમાત્યપુત્રીએ તે વાત અમાત્યને કરી. અમાત્યએ કહેલું કે જ્યારે તને ગર્ભ ઉત્પન્ન થાય ત્યારે મને કહેજે. તેણીએ જે દિવસે જે મુહૂર્તે રાજા સાથે ભોગ ભોગવેલા, તે બધુપત્રમાં લખી દીધું. અમાત્ય તે પત્ર ગોપવીને રાખે છે, નવ માસ જતાં તેને પુત્ર જન્મ્યો. તે દિવસે તેના દાસચેટ પણ જખ્યા. તે આ પ્રમાણે - અગ્નિક, પર્વત, બાહુલ, સાગર.
અમાત્ય તેના દોહિત્રને યોગ્ય વયે કલાચાર્ય પાસે લઈ ગયો. લેખ આદિ ગણિત
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ પ્રધાન બધી કળા તેણે ગ્રહણ કરી. જ્યારે તે આચાર્ય પાસે કલા ગ્રહણ કરતા હતા,
ત્યારે સહજાત દાસચેટો ઝઘડતા, વ્યાકુળતા ઉત્પન્ન કરતા ઇત્યાદિ કારણે તેઓ ન ભણ્યા, ન કળા શીખ્યા.
બીજા બાવીશ કુમારે જ્યારે કળા શીખતા હતા ત્યારે આચાર્યને ફટકારતા અને અવચનો કહેતા હતા. જ્યારે તે આચાર્ય તે બધાંને શિક્ષા કરતા, ત્યારે તે કુમારો જઈને માતાની પાસે ફરીયાદ કરતા હતા. ત્યારે તે માતાઓ આચાર્યને ખીજાતી કે કેમ મારો છો ? શું પુત્રજન્મ સુલભ છે ? એ કારણે તે બાવીશે પણ કળા ન શીખ્યા.
આ તરફ મથુરામાં જિતશત્રુ રાજા હતો. તેની પુત્રી નિવૃતિ નામે કન્યા હતી. તેણીને શણગારીને રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું- તને જે રચે તે તારો પતિ. ત્યારે તેણીએ કહ્યું કે જે - શૂર, વીર, વીક્રાંત હોય તે જ મારો પતિ થાય. રાજા વળી તેને રાજ્ય આપશે.
ત્યારપછી તે રાજકન્યા લશ્કર અને વાહન લઈને ઇંદ્રપુર નગર ગઈ. તે ઇંદ્રદત રાજાને ઘણાં પુત્રો હતા. ઇંદ્રદતે ખુશ થઈને વિચાર્યુ - નક્કી બીજા રાજા કરતાં તેઓ લખતર છે. તેણે નગરને પતાકાદિથી શણગાર્યું. ત્યાં એક અક્ષમાં આઠ ચક્રો, તેની આગળ શાલભંજિકા - પુતળી રાખી. તે પુતળીની આંખને વિંધવાની હતી.
ત્યારપછી ઇન્દ્રદત રાજા સન્નઈ થઈને પુત્રોની સાથે નીકળ્યો. તે કન્યા પણ સર્વાલંકાર વિભૂષિતા થઈ એક પડખે ઉભી રહી. તે સજાના દંડભટભોજિકા અને રંગમંચ દ્રૌપદીના રંગમંચાદિ જેવો હતો. તેમાં રાજાનો મોટો પુત્ર શ્રીમાલીકુમાર હતો. તેને કહ્યું - હે પુત્ર ! આ કન્યા અને રાજ્યને ગ્રહણ કરવાનું છે, તેથી આ પુતળીને વિંધ. ત્યારે તે કંઈ કળા ન જાણતો હોવાથી સમૂહ મધ્યે ધનુષ્ય પણ ગ્રહણ ન કરી
શક્યો.
કોઈએ જેમ તેમ કરીને ધનુષ્ય ગ્રહણ કર્યું, જેમ ફાવે તેમ બાણ છોડ્યું. તે ચક્રમાં ભટકાઈને ભાંગી ગયું. એ રીતે કોઈ એક આરાને પાર કરી શક્યું, કોઈ બે આરાને પાર કરી શક્યા. કોઈના બાણ બહાર જ નીકળી ગયા. ત્યારે રાજા ખેદ કરવા લાગ્યો - અહો ! હું આ પુત્રોથી અપમાનને પામ્યો.
ત્યારે અમાત્યએ કહ્યું- શા માટે ખેદ કરો છો ? રાજા બોલ્યા- આ બધાં વડે હું અપ્રધાન - ગૌણ થઈ ગયો. અમાત્યએ કહ્યું- તમારે હજી એક પુત્ર છે, જે મારો દોહિત્ર છે, તેનું સરેન્દ્રદત્ત નામ છે, તે વીંધવા માટે સમર્થ છે. રાજાએ કહ્યું - તમે મને તેની ઓળખ કરાવો. તે ક્યાં છે? અમાત્યએ તેને દેખાડ્યો. રાજાએ તેની આજ્ઞા આપીને કહ્યું કે- તને આઠ રથ ચક્રોને ભેદીને, પુતળીની આંખ વિંધીને, રાજ્ય અને નિવૃતિ કન્યાને પત્નીરૂપે પ્રાપ્ત કરવી યોગ્ય છે.
ત્યારે તે કુમારે “જેવી આપની આજ્ઞા” એમ કહીને તે સ્થાને જઈને ધનુષ્ય ગ્રહણ કર્યું. ચારે દિશામાં રહીને દાસપુત્રો તેને વિન્ન કરે છે. બંને પડખે બીજા બે જણાં હાથમાં ખડ્ઝ લઈને ઉભા હતા. જો કોઈ રીતે લચથી ખલના પામે તો કુમારનું માથું
Page #126
--------------------------------------------------------------------------
________________
ધ્ય. ૩ ભૂમિકા
૧૦૫ છેદી નાંખવું. તે ઉપાધ્યાય પણ પડખે રહીને ભય પમાડતો હતો કે, જો તું ખલિત થઈશ તો નક્કી કરવાનો છે, તે બાવીશ કુમારો પણ તેને પુતળી ન વિંધી શકે તે માટે ઘણાં જ વિઘ્નો કરી રહ્યા હતા.
તે વખતે સુરેન્દ્રદત્ત કુમારે તે બંને પરષોને, ચારે દાસપુત્રોને અને બાવશે કુમારોને ગણકાર્યા વિના તે આઠે રથચક્રોના અંતરને જાણીને તે જ લક્ષ્યમાં દષ્ટિને રોવીને અન્ય સ્થાને મનને ન કરતાં પુતળીને વિંધી. ત્યારે લોકોએ ઉત્કૃષ્ટ કલકલનાદ કરીને ધન્યવાદ આપ્યા.
જેમ તે ચક્ર ભેદવું દુર્લભ છે, તેમ માનુષ્યત્વ પ્રાતિ દુર્લભ છે.
(૮) ચર્મ - એક દ્રહ હતો. તે એક લાખ યોજન વિસ્તીર્ણ ચર્મ વડે ઢંકાયેલો હતો. તેની મધ્યે એક છિદ્ર હતું. તે છિદ્રમાં માત્ર કાચબાની ડોક સમાતી હતી. ત્યાં જઈને એક કાચબો સો વર્ષ જતાં પોતાની ડોક બહાર કાઢતો હતો. તેણે કોઈ રીતે પોતાની ડોક પ્રસારી. જેટલામાં તે છિદ્રમાંથી ડોક બહાર કાઢી. તેના વડે કૌમદીમાં
જ્યોતિ જોઈ. ફળ અને ફૂલ જોયા. તે ગયો સ્વજનોને તે દરય દેખાડવા બોલાવ્યા. આવીને બધી તરફ ભમે છે, પણ ફરી તે પૂર્ણિમાનો ચંદ્ર આદિ કંઈ જોવા ન મળ્યા. આ પ્રમાણે મનુષ્યભવ પણ ફરી મળતો નથી.
() યુગ - જો “યુગ”ને સમુદ્રના પૂર્વતમાં નાંખો, તેની સમીલા' પશ્ચિમાંતમાં ફેંકો. તો યુગના છિદ્રમાં તે સમીલાનો પ્રવેશ આપોઆપ થવો સંશયિત છે. તે પ્રમાણે માનુષ્યત્વનો લાભ મળવો સંશયિત છે.
કદાચ તે સમિલા સાગરના પાણીમાં આમ તેમ ભમતાં - ભમતાં કોઈ પ્રકારે યુગ સુધી પહોંચી જાય, અને યુગના છિદ્રમાં પ્રવેશી પણ જાય, પછી તે પ્રચંડ વાયુના નિમિત્તે ઉઠેલ તરંગથી પ્રેરાઈને છિદ્રમાં પ્રવેશે કે અન્ય કોઈ નિમિત્તથી. તે બની શકે.
પણ જો મનુષ્યથી જીવ ભ્રષ્ટ થાય તો ફરી તે જીવને માનુષ્ય મળતું નથી અર્થાત દુર્લભ છે.
(૧૦) પરમાણુ - હવે પરમાણુનું દૃષ્ટાંત આપે છે. જેમ એક સ્તંભ હોય, તે ઘણાં મોટા પ્રમાણવાળો હોય. આવો સ્તંભ કોઈ દેવ ચૂર્ણ કરીને, જેનો વિભાગ ન થઈ શકે તેવો ખંડો કરીને નાલિકામાં નાંખે. પછી મેરુ પર્વતની ચૂલિકાએ રહીને ત્યાંથી નલીકામાં ફૂંક મારીને તે ચૂર્ણને ઉડાડે. તો શું કોઈ પણ તેજપુગલો વડે તે જ સ્તંભને બનાવી શકે ખરો?
ના, તે અર્થ સમર્થ નથી. તેમ ન થઈ શકે. એ પ્રમાણે માનુષ્યથી ભ્રષ્ટ થઈ પુનઃ માનુષ્યત્વ ન પામી શકે.
અથવા અનેક સ્તંભ ઉપર રહેલી સભા હોય, તે કાલાંતરે પડી જાય. તો શું કોઈ, તેના જ પગલો એકઠા કરીને તે સભાને ફરી બનાવી શકે?
ના, ન બનાવી શકે. આ પ્રમાણે માનુષત્વ પણ દુર્લભ છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ૦ કદાચ માનુષ્યત્વને પ્રાપ્ત કરી લે, તો પણ “ધર્મશ્રુતિ દુર્લભ છે, તે દર્શાવતા નિયુક્તિ કાર કહે છે -
• નિર્યુક્તિ - ૧૬૭, ૧૬૧ + વિવેચન -
આળસ, મોહ ઇત્યાદિ કારણો અહીં કહેવાશે. તેને લીધે સુદુર્લભ માનુષ્યત્વને પામીને પણ જીવ સંસાર ઉત્તારિણી શ્રુતિને પામતો નથી.
આલસ્ય - અનુધમ રૂ૫, ધમચાર્યની પાસે ન જાય કે ન સાંભળે, આ પ્રમાણે બધાં જ કારણો સાથે જોડવું. મોહ – ગૃહ કર્તવ્યતા જનિત વૈચિત્યરૂપ અથવા હેય - ઉપાદયના વિવેકના અભાવ રૂપ. અવજ્ઞા - જેમ કે - આ મુંડ શ્રમણો શું જાણે ? અaણ - સાધુના અવર્ણવાદથી, જેમકે - આ મળથી ભરેલા શરીરવાળા, બધાં સંકારોથી રહિત, પ્રાયઃ પ્રાકૃત વયવાળા ઇત્યાદિ છે.
સંભ - જાતિ આદિથી ઉત્પન્ન અહંકારથી, હું આવો પ્રકૃષ્ટતર જાતિવાળો, હું આમને કેમ અનુસરું. ક્રોઘ - આચાર્યાદિ વિષયક અપ્રીતિરૂપથી, મહામોહથી હણાયેલો, કોઈ આચાયદિ વડે કોપાયમાન થયો હોય. પ્રમાદ- નિંદ્રા આદિ રૂ૫. નિંદ્રા આદિથી પ્રમત્ત જ રહેતો હોય. કૃnણ - દ્રવ્યના વ્યયને સહન ન કરવા રૂપ. જો હું આમની પાસે જઈશ તો અવશ્ય દ્રવ્યનો વ્યય થશે તેથી તેમનો દૂરથી જ પરિહાર કરવો. ભય - કદાચિત નરકાદિ વેદનાના શ્રવણથી ઉત્પન્ન અસાતા વડે, અથવા નિઃ સત્વો જ નરકાદિ ભયને બતાવે છે, એવા ભયથી ફરી સાંભળવા ન ઇચછે.
શોક - ઇષ્ટના વિયોગથી ઉત્પન્ન દુઃખથી, કયારેક તે પ્રિયપ્રણયિનીના મરણ આદિમાં શોક કરતો બેસી રહે. અજ્ઞાન - મિથ્યા જ્ઞાનથી, જેમકે - માંસ ભક્ષણમાં દોષ નથી, મધ કે મૈથુનમાં દોષ નથી, ઇત્યાદિ રૂપ. વ્યાપ - હવે આ કામ છે, હવે આ કામ છે, એ પ્રમાણે ઘણાં કાર્યાની વ્યાકુળતા રૂપ વ્યાક્ષેપ. કુતૂહલ - ઇંદ્રજાલ આદિ અવલોકન માટે ફરતો હોવાથી, રમણ - કુકડા આદિની ક્રીડા રૂપ. હવે આ અર્થોના નિગમનને કહે છે -
અનંતરોક્ત બતાવેલા હેતુ કે કારણોથી. કોઈ રીતે પ્રાપ્ત થઈ પણ જાય, શું? અતિશય દુર્લભ એવું મનજત્વ, તે પણ ધર્મને સાંભળવા રૂપ શ્રુતિને ન પામે. તે શ્રુતિ કેવી ? હિતકારી - આ લોક કે પરલોકમાં તથ્ય-પથ્યને જણાવનારી. તેથી જ સંસારને પાર ઉતારનારી, મુક્તિ પમાડવા માટે વિસ્તાર કરે છે, તેથી સંસારોત્તાણી. કોને ? જીવને.
આ રીતે ધર્મની શ્રુતિના દુર્લભત્વને બતાવીને, તેના લાભ થાય તો પણ તેમાં શ્રદ્ધાના દુર્લભત્વને કહે છે -
• નિર્યુક્તિ - ૧૨, ૧૬૩ + વિવેચન -
મિથ્યાષ્ટિ જીવો ઉપદેષ્ટિ પ્રવચનની શ્રદ્ધા કરતા નથી, પણ ઉપદિષ્ટ કે અનુપદિષ્ટ અસતભાવની શ્રદ્ધા કરે છે. સમ્યફ દૃષ્ટિ જીવો ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા
કરે છે, અસત્વભાવને અનાભોગ કે ગુરુનિયોગથી સહે છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૨૭ મિથ્યા - વિપરીત, દષ્ટિ-બુદ્ધિ, જેની છે તે મિથ્યા દષ્ટિ જીવ, ગુરુ વડે કહેવાયેલા આગમને આ આમ જ છે, તેમ સ્વીકારતા નથી. કદાચિત તેથી વિપરીતની પણ શ્રદ્ધા ન કરે, તેથી કહે છે - અવિધમાન - પરમાર્થથી વિધમાન ભાવો તે, જેમાં જીવ આદિ અભિધેયભૂત છે તેનો સદભાવ ન માનવો તે. સર્વવ્યાપી આદિ રૂપ આત્માદિના પ્રતિપાદક કુપ્રવચન, તેને બીજા કહે અથવા સ્વયં માની લે છે.
આ રીતે શ્રદ્ધાનું દુર્લભત્વ જણાવીને હવે તે પ્રાપ્ત થયા પછી પણ તેમાં ઉપઘાત સંભવે છે, તે કહે છે - સભ્યફ આ શબ્દ પ્રશંસા અર્થમાં વિયાત છે. અથવા જીવાદિ અવૈપરિત્યથી પામે છે, તે સમ્યફ તથા દષ્ટિ જેની છે તે સમ્યગુ દષ્ટિ. તે ઉપદિષ્ટ પ્રવચનને નિઃશંક સ્વીકારે છે. તે શું આ પ્રવચનની જ શ્રદ્ધા કરે છે ? તે કહે છે - તેઓ અસભાવ ને અજ્ઞાન વડે અથવા ધર્માચાર્યના નિયોગ- વ્યાપારથી, જીવાદિ સ્વરૂપને જાણવા છતાં અતત્વને તત્ત્વ રૂપે સ્વીકારે છે.
એ પ્રમાણે પહેલી ગાથા વડે મિથ્યાત્વ હેતુત્વ અશ્રદ્ધાન કહ્યું. બીજી ગાથા વડે ફરી તેના અભાવમાં પણ અનાભોગ અને ગુરનિયોગ હેતુથી કહ્યું. એ પ્રમાણે બંને ગાથા વડે શ્રદ્ધાની દુર્લભતા કહી.
આ પ્રમાણે હોવા છતાં કેમ કેટલાંક અત્યંત હજુ પણ સંભવે છે? જેઓ સ્વયં આગમનુસારી મતિવાળા હોવા છતાં પણ ગુરુના ઉપદેશથી અન્યથા પણ સ્વીકારે છે. તેથી - જમાલિ વગેરે નિલવોના શિષ્યો તેમની ભક્તિયુક્તતાથી સ્વયં આગમાનુસારી મતિવાળા હોવા છતાં પણ ગુરુના નિમિત્તથી વિપરીત અર્થને પણ સ્વીકાર્યો x x
આ અસદ્ભાવને સ્વીકારનાર કોણ હતા ? તે કહે છે - • નિરક્ત - ૧૬૪ + વિવેચન -
(૧) બહુરત - ઘણી ક્રિયા નિષ્પત્તિ વિષય સિદ્ધાંતમાં રત, અર્થાતુ ઘણાં જ સમયોમાં ક્રિયાનિધ્ધતિ એ અસતભાવને સ્વીકાર્યો. (૨) પ્રદેશી - અંત્ય પ્રદેશે જીવ છે, તેમ કહેનાર. અંત્ય પ્રદેશમાં જ જીવને સ્વીકારે છે. (૩) અવ્યક્ત - અવ્યક્તવાદી, અહીં વ્યકત પણે આ યતિ છે કે અયતિ ઇત્યાદિ સ્વરૂપથી વસ્તુને જાણવું શક્ય ન બને, તેથી બધું જ અવ્યક્ત છે તેમ સ્વીકારનાર. (૪) સામુચ્છેદ - સામત્યથી નિરન્વયપણે ઉર્વ ક્ષણથી ઉપર હોવાથી છેદ - નાશ, તે સમુચ્છેદ, તેને તત્ત્વબુદ્ધિ સામુચ્છેદો કહે છે. - *-- - (૫) દ્વિક - બે ક્રિયા વિષયક એક સમયે અનુભવાતું ગ્રહણ કરાય છે. તેને સ્વીકારનારા પણ ઉપચાર દ્વિક કહ્યા. (૬) ત્રિક - જીવ, અજીવ, નોજીવ એ ત્રણ રાશિ છે એવું માનનારાને પણ ત્રિક' કહે છે: (૩) અબદ્ધિકા- બદ્ધ જીવ પ્રદેશ વડે અન્યોન્ય વિભાગથી સંપૂક્ત, ન બંધાયેલ તે અબદ્ધ. અર્થાત કર્મ, તેના સ્વીકારના વિષયમાં આ કહેલા છે.
અહીં કોણ કોના શિષ્ય. તે આશંકાના અપોણાર્થે આના નિગમને જણાવવાને સંબંધ કહે છે. આના અનંતર ઉપદર્શિતના, નિર્ગમન - જેની જ્યાં ઉત્પત્તિ તે રૂપ અહીં અનુક્રમથી કહીશુ - પ્રતિજ્ઞાત જ કહે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૯
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ • નિર્યુક્તિ• ૧૫, ૧૬૬ + વિવેચન -
.(૧) “બહુરત’ મત જમાલિથી નીકળ્યો. આ તીર્થની અપેક્ષાએ તેને પ્રથમ બતાવ્યો છે, સર્વથા પહેલો ઉત્પન્ન થયેલ નથી. કેમકે પૂર્વે પણ આવા પ્રકારે થયેલ સંભવે છે. તે આ જમાલિપભવા. (૨) તીષ્યગુમથી “જીવ પ્રદેશ'મતનીકળ્યો. અંત્યપ્રદેશે જીવ જેમાં છે તે પ્રદેશજીવ. (૩) અષાઢાચાર્યથી અવ્યક્તવાદી' મત નીકળ્યો. (૪) અશ્વામિત્રથી “સામુચ્છેદ' મત નીકળ્યો.
(૫) ગંગાચાર્યથી હેક્રિયા' મતનીકળ્યો. (૬)ષડૂલક-છપદાર્થના પ્રણયનથી અને ઉલૂક ગોત્રત્વથી ષડુલક, તેનાથી ઐરાશિક મતની ઉત્પત્તિ (૭) સ્થિરીકરણકારી તે ગોષ્ઠામાહિલો, કંચુકવત સ્પષ્ટ. અબદ્ધ- ક્ષીરનીરવત અન્યોન્ય અનુગત કર્મ, તેની પ્રરૂપણા કરે છે. અને તે સ્થવિરત્વ પૂર્વ પર્યાય અપેક્ષાથી છે, આના વડે ગોષ્ઠામાદિલથી અબદ્ધિકોની ઉત્પતિ કહી છે.
જે રીતે બહુરતા જમાલિપ્રભવા છે, તે રીતે કહે છે - • નિયુક્તિ - ૧૬૭ + વિવેચન - વૃત્તિકારશ્રી કહે છે કે આ નિયુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ છે -
તે કાળે તે સમયે ક્રુડપુર નગર હતું. ત્યાં ભગવંત મહાવીરની મોટી બહેન સુદર્શના નામે હતી. તેણીનો પુત્ર જમાલી હતો. તેણે ભગવંતની પાસે ૫૦૦ની સાથે દીક્ષા લીધી. તેની પત્ની. જે ભગવંતની પુત્રી હતી. તેણીનું નામ અનવધાંગી અને બીજું નામ પ્રિયદર્શના હતું. તેણી પણ ૧૦૦૦ સ્ત્રી સાથે તેની પાછળ પ્રવજિત થઈ. તે, બધું વ્યાખ્યપ્રકૃતિ અનુસાર કહેવું
જમાલિ અણગાર અગિયાર અંગ ભણ્યા. સ્વામીની અનુજ્ઞાથી તે ૫૦૦ના પરિવાર સાથે શ્રાવસ્તી ગયા. ત્યાં તિંદુક ઉધાનમાં શ્રેષ્ઠક ચેત્યમાં તેઓ પધાર્યા. ત્યાં તેને અંતપ્રાંત આહારથી રોગ ઉત્પન્ન થયો. બેસી રહેવા પણ સમર્થન રહ્યા. ત્યારે તે શ્રમણોને કહે છે - મારા માટે શય્યા સંથારો કરો. તેઓ સંથારો કરવા લાગ્યા. ફરી અધીર થઈને તે પૂછે છે - સંથારો કર્યો? કરાય છે ? તે શિષ્યો બોલ્યા - કર્યો નથી, હજી પણ કરાય છે.
ત્યારે જમાલિને વિચાર આવ્યો કે- જે શ્રમણ ભગવનું કહે છે કે - ચાલતું ચાલ્યું. ઉદીરાતુ ઉદીરાયું. સાવ નિર્જરાતું નિર્જ તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જ દેખાય છે - શય્યા સંથારો કરાતો અકૃત છે, સંસ્તીર્ય કરાતો અસંસ્તીર્ણ છે. જો આમ છે, તો ચાલવા છતાં અચલિત, ઉદીરાતુ છતું અનુદીર્ણ યાવતુ નિર્જરાતુ છતાં અનિજીર્ણ છે. એ પ્રમાણે વિચારે છે, એ પ્રમાણે વિચારીને સાધુઓને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે -
જે શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે કે - ચાલતું ચાલ્યું, ઉદીરાતું ઉદીરાયું યાવત્ નિર્જરાતુ નિર્જરાયુ કહે છે, તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જ દેખાય છે કેશય્યા સંથારો કરાતો અકૃત છે, ચાવતું તેથી નિર્જરાયું તે પણ અનિજીર્ણ જ છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
(
૧૧૯
અધ્ય. ૩ ભૂમિકા
પછી જમાલિએ આ પ્રમાણે કહેતા, કેટલાંક સાધુઓએ આ અર્થની શ્રદ્ધા કરી અને કેટલાંક તેની શ્રદ્ધા ન કરી. જેમણે શ્રદ્ધા કરી તે સાધુઓ જમાલીનો આશ્રય કરી વિહરવા લાગ્યા. તેમાં જેમણે શ્રદ્ધા ન કરી, તેઓ આ પ્રમાણે કહે છે - ભગવન! આપનો આ આશય છે કે - જેમ ઘટ એ પટ નથી, અથવા પટ એ ઘટ નથી. તેમ ક્રિયમાણ (કરાતુ) કૃત નથી, કૃત તે ક્રિયમાણ નથી. જે બે નિશ્ચિત ભેદો છે, તે બંનેનું ઐક્ય નથી, જેમ ઘટ અને પટનું નથી.
નિશ્ચિત ભેદમાં કૃત અને ક્રિયમાણમાં, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છે - કૃત અને ક્રિયમાણક શું એકાંતથી નિશ્ચિત - ભેદ છે. જો એકાંતથી છે તો શું તેના ઐક્ય છતાં પણ કરણ પ્રસંગથી છે ? અથવા ક્રિયાનુપરમ પ્રાપ્તિમાં છે ? તો શું પ્રથમ આદિ સમયોમાં પણ કાયપલંભ પ્રસક્તમાં છે ? તો રક્રિયા વૈફલ્ય આપત્તિથી છે? અથવા દીર્ઘ ક્રિયાકાળ દર્શનથી અનુપપત્તિ છે?
તેમાં તેના હોવા છતાં પણ કરણપ્રસંગથી છે, તે યુક્ત છે. અસત્ કરણમાં જ આકાશના પુષ્પની માફક કરણ પ્રાપ્ત થાય, તેથી કથંચિત હોવું જ કરણ અમારા વડે સ્વીકારેલ છે, અભ્યાગત અર્થનું પ્રસંજન યોજાતું નથી.
ક્રિયા અનુપરમ પ્રાપ્તિથી પણ નથી, અહીં ક્રિયા શું એક વિષયક છે કે ભિન્ન વિષયા છે? જો એક વિષયા હોય તો કોઈ દોષ નથી, તેમાં જ જો કૃતને ક્રિયમાણ કહે છે, ત્યારે તેમના મતે નિષ્પન્ન જ કૃત છે. તેની પણ ક્રિયમાણતાથી ક્રિયા અનુપરમ પ્રાપ્તિ રૂપ દોષ થાય. “ક્રિયમાણ તે કૃત નથી.” એમ કહેવામાં ત્યાં ક્રિયા આવેશ સમય જ કૃતત્વ જણાવે છે. કેમકે ક્રિયાકાળ એક્યમાં કૃતના સત્ત્વથી હોવા છતાં કરણમાં તદ્ અવસ્થા પ્રસંગ છે, તે અસતુ છે. પૂર્વે જ લબ્ધસત્તાકની ક્રિયામાં આ પ્રસંગ થાય. પણ ક્રિયા સમકાળ સત્તા પ્રાપ્તિમાં નહીં. હવે ભિન્ન વિષયા ક્રિયા ત્યારે સિદ્ધ સાધન છે. પ્રતિ સમય અચાન્ય કારણપણાથી વસ્તુના સ્વીકારથી ભિન્ન વિષય ક્રિયા અનુપરમનો અમારો મત સિદ્ધ પણ જ છે.
હવે પ્રથમ આદિ સમયોમાં પણ કાયપલંભ પ્રસક્ત - એપક્ષ છે. ક્રિયમાણના જ કૃતત્વમાં પ્રથમાદિ સમયોમાં પણ સત્ત્વથી ઉપલંભ પ્રસજ્ય છે. તે પણ નથી. ત્યારે શિવક આદિની જ ક્રિયમાણતા છે, તે ઉપલબ્ધ છે જ. - - - ઘટગત અભિલાષાથી મૂઢ શિવકાદિ કરણમાં પણ હું ઘટ કરું છું, એમ માને છે. તેથી કહે છે કે પ્રતિ સમય કાર્ય કોટી નિરપેક્ષ ઘટગત અભિલાષ છે, પ્રતિ સમય કાર્યકાળ પૂળમતિ ઘટને ગ્રહણ કરે છે.
ક્રિયા વૈકલ્ય આપત્તિથી પણ નહીં. કેમકે પૂર્વે જ પ્રાપ્ત સત્તાકના કરણમાં ક્રિયાનું વૈકલ્ય થાય છે. ક્રિયમાણ કુતત્વમાં નહીં. તેમાં જ ક્રિયમાણ • ક્રિયા અપેક્ષા છે, તેનું સાફલ્ય જ છે. અનેકાંતવાદીને કોઈપણ રૂપથી પૂર્વે સત્ત્વ છતાં પણ રૂપાંતરથી કરણ દોષને માટે ન થાય.
દીર્ઘ ક્રિયાકાળ દર્શનની અનુપત્તિ પણ યુક્ત નથી. કેમકે શિવક આદિ
37/9) International
Jain
..
International
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ઉત્તરોત્તર પરિણામ વિશેષ વિષય જ દીઈ ક્રિયાકાળનો ઉપલંભ છે, ઘટક્રિયા વિષયક નથી. કહ્યું છે કે પ્રતિ સમય ઉત્પન્નમાં પરસ્પર વિલક્ષોમાં ઘણાં છે, દીર્ઘ ક્રિયાકાળ જે દેખાય તો આ કુંભનું શું?
- હવે કથંચિત નિશ્ચિત - ભેદ કૃત અને ક્રિયમાણમાં છે, તે તીર્થકરે કહેલ જ છે, નિશ્ચય અને વ્યવહારના અનુગનત્વથી તેના વચનો છે. તેમાં નિશ્ચયનયના આશ્રયથી કૃત અને ક્રિયમાણ અભેદ છે.- x x-.
વ્યવહારનયના મતથી આ બંનેનું વિવિધપણું છે. તથા “કરાતું જ કર્યું છે. કૃત' ને કદાચ ક્રિયમાણ ક્રિયા આવેશ સમયમાં છે, ક્રિયા ઉપરમમાં વળી અક્રિયમાણ છે. તેનાથી અહીં ક્રિયમાણને નિયમથી કરેલ છે તેમ જાણવું અથવા અહીં કિંચિત ક્રિયમાણને ઉપરતક્રિયા પણ થાય.
વળી આપની મતિ – ક્રિયા અંત્ય સમયે જ અભિમત કાર્ય થાય, તેમાં પણ પ્રથમ સમયથી આરંભીને કાર્યની કેટલીક પણ નિષ્પત્તિ ઇષ્ટ છે. અન્યથા કઈ રીતે અકસ્માત અંત્ય સમયે તે થાય? કહ્યું છે કે, પહેલાં તંતુના પ્રવેશમાં જો કંઈપણ પટમાં ન સ્વીકારાય, તો અંત્ય તંતુ પ્રવેશમાં પણ તે પટનો ઉદય નહીં થાય. તેથી પહેલા, બીજા આદિ તંતુના રોગથી પ્રતિક્ષણ કંઈક કંઈક તે છે જ. અહીં શું કહેવા માંગે છે ?
જે ક્રિયાના પહેલા સમયે ન હોય, તે તેના અંત્ય સમયે પણ ન થાય. જેમ ઘટક્રિયાદિ સમયમાં પટ થતો નથી. કૃત અને ક્રિયમાણના ભેદમાં ક્રિયાના આદિ સમયમાં કાર્ય થતું નથી. અન્યથા ઘટના અંત્ય સમયમાં પણ પટની ઉત્પત્તિ થાય છે.x x- આ પ્રમાણે સંથારા, આદિમાં પણ યોજવું. તેથી તમે સ્વીકાર કરો કે ભગવંતે જે ચાલતું ચાલ્યું' ઇત્યાદિ વચન કહ્યા છે, તે અવિતથ છે.
એ પ્રમાણે કહેવા છતાં તેણે આ સ્વીકાર્યું નહીં. ત્યારે તે સાધુઓ જમાલિની પાસેથી “ભગવતી'માં કહ્યા મુજબ ભગવંતના આશ્રયે વિચારવા લાગ્યા.
તે પ્રિયદર્શના પણ જ્યારે ટંક કુંભકારના ઘેર રહેલી, તેણી ચૈત્યવંદના કરીને આવી ત્યારે જમાલીને વંદનાર્થે આવી, તેણીને પણ જમાલી બહુરત મતની પ્રજ્ઞાપના કરે છે. તેણી પણ વિપ્રતિપન્ન થાય છે. તેના સ્નેહાનુરાગથી ખેંચાઈ પછી આવીને પોતાના સાધ્વીઓને કહે છે, પછી ઢક શ્રાવકને કહે છે.
ઢક શ્રાવક જાણે છે કે આ તેના સ્વામીને કારણે વિપરીત મતવાળા થયા છે. ત્યારે તે કહે છે - હું આનો વિશેષ વ્યતિકર જાણતો નથી, એ પ્રમાણે તેણીને કોઈ દિવસે કદાચિત સ્વાધ્યાય પોરિસી કરતાં ટંક કુંભારે વાસણોને ઉંચા-નીચા કરતા, તેણીની પાસે અંગારો ફેંક્યો. ત્યારે તે સાથ્વીના કપડાંનો એક ભાગ બળ્યો. તેણી બોલી - હે આર્યશ્રાવક! આ મારી સંઘાટી - વસ્ત્ર બળ્યું. ટંકે કહ્યું કે તમે જ પ્રરૂપણા કરો છો કે બળતું એવું બન્યું ન કહેવાય, તો તમારી સંઘાટી કઈ રીતે બની? હજુસૂત્ર નયના મતે વીર જિનેન્દ્રના વચનને આશ્રીને બોલાય કે - “બળતું બળ્યું” તમારા મતે નહીં.
Page #132
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૩૧ પ્રિયદર્શનાએ “તહર” કહી, તે વાત સ્વીકારી, હે શ્રાવક ! હું પડીચોયણા ઇચ્છું છું. ત્યારે તેણી જઈને જમાલિને કહે છે, જ્યારે તેણે આ વાત ન સ્વીકારી ત્યારે હજારના પરિવારની સાથે જઈને ભગવંત મહાવીરની ઉપસંપદામાં વિચારે છે.
જમાલી પણ ત્યાર પછી ચંપા નગરીએ ગયો. ભગવંતની કંઈક નીકટ રહીને ભગવંતને કહે છે - આપ દેવાનપ્રિયના ઘણાં અંતેવાસી શ્રમણો નિર્ચન્હો છદ્મસ્થ થઈને છદ્મસ્થાવસ્થા છોડ્યા વિના મૃત્યુ પામ્યા પણ હું તે રીતે છગ્રસ્થ થઈને છપ્રસ્થાવસ્થા છોડ્યા વિના નહીં કરું. હું ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અહંનું, જિન, કેવલી થઈને મરીશ.
ત્યારે ગૌતમસ્વામીએ જમાલિને એ પ્રમાણે કહ્યું- હે જમાલિ! નિશ્ચે કેવલીને જ્ઞાન કે દર્શન દૌલ કે સ્તંભમાં ક્યારેય આવતુ કે જતું નથી. હે જમાલિ ! જો તું ઉત્પન્ન જ્ઞાન દર્શનધર છે, તો મારા આ બે પ્રશ્નના ઉત્તર આપ - લોક શાશ્વત છે કે અશાશ્વત? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ત્યારે જમાલી ગૌતમસ્વામીના પ્રશ્નથી શક્તિ, કાંક્ષિત થયો ચાવતુ ગૌતમસ્વામીને તે કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થતાં મૌન ધરીને ઉભો રહ્યો.
હે જમાલિ. એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે જમાલિને આ પ્રમાણે કહ્યું - હે જમાલ ! મારા ઘણાં શિષ્યો છઘસ્થ હોવા છતાં આ પ્રશ્નનો ઉત્તર આપવાને સમર્થ છે, જે પ્રમાણે હું આપી શકું છું. પણ તું જેવી ભાષા બોલે છે, તેવી ભાષા બોલવી ન જોઈએ. આ લોક શાશ્વત છે, તે ક્યારેય ન હતો તેમ નથી, નથી તેમ પણ નહીં, નહીં હશે તેમ પણ નથી. લોક હતો, છે અને રહેશે. ચાવતુ લોક નિત્ય છે. હે જમાલિ! લોક અશાશ્વત પણ છે, કેમકે ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે, વળી અવસર્પિણી થઈને ઉત્સર્પિણી થાય છે. તિર્યંચયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવયોનિમાં પણ જાય.
ત્યારે તે જમાલિ, ભગવંતે આમ કહેવા છતાં આ અર્થની શ્રદ્ધા કરતા નથી, અશ્રદ્ધા કરતો ભગવંત પાસેથી નીકળી જાય છે. નીકળીને ઘણાં જ અસત્ ભાવોભાવના વડે મિથ્યાત્વ અભિનિવેશોથી પોતાને બીજાને અને ઉભયને વ્યગ્રાહિત કરતો ઘણાં વર્ષો શ્રામસ્યપર્યાયને પાળે છે. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે. તપ કરીને અર્ધમાસિકી સંલેખના વડે આત્માને સ્થાપિત કરે છે, તપમાં સ્થાપીને ત્રીશ ભક્તોનું અનશન વડે છેદન કરે છે. છેદીને તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને લાંતક ક૫માં તેર સાગરોપમ સ્થિતિક દેવોમાં કિબિષિક દેવમાં દેવ પણે ઉત્પન્ન થયો.
એ પ્રમાણે જેમ ભગવતી સૂત્રમાં કહ્યું છે તેમ અંત કરશે.
આ જોઈને ઘણાં જીવો રત થયા, તેથી બહુરત કહે છે અથવા ઘણાં સમયોમાં કાર્ય સિદ્ધિને માનવામાં રત - આસક્ત તે બહુરતા.
(૨) તિષ્યગુપ્ત - જીવપ્રદેશનો મત જેમ કહ્યો, તે જણાવે છે -
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૩૦.
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ • લિક્તિ - ૧૬૮ + વિવેચન : વૃત્તિકારી આ ગાથાનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે -
ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૬ વર્ષે બીજે નિર્નવ ઉત્પન્ન થયો તે આ પ્રમાણે તે કાળે તે સમયે રાજગૃહમાં ગુણશીલ ચૈત્યમાં “વસુ' નામે આચાર્ય જે ચૌદપૂર્વી હતા. તે પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે શિષ્ય હતો. તે આત્મપ્રવાદ પૂર્વમાં આ આલાવો ભણતા હતા - ભગવન્! એક જીવપ્રદેશને જીવ એમ કહેવાય? ના, આ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે પ્રદેશ જીવ કહેવાય ? ત્રણ પ્રદેશ જીવ કહેવાય ? સંખ્યાત પ્રદેશે ? યાવત્ એક પ્રદેશ ન્યૂન હોય ત્યારે પણ “જીવ' એવી વક્તવ્યતા ન થાય. કેમકે સંપૂર્ણપ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશ સમતુલ્ય પ્રદેશે જીવની વક્તવ્યતા કહી છે.
આ વાતે તિષ્યગુમ વિપરીત પરિણામી થયો. જે બધાં જીવ પ્રદેશોમાં એક પ્રદેશ હીન હોય ત્યારે જીવનો વ્યપદેશન થાય. ત્યારે તે જે પ્રદેશ રહ્યો, તે પ્રદેશે જીવ છે, તે જજીવનો વ્યપદેશ છે.
તે આ પ્રમાણે વિપરીત બોલે છે, ત્યારે સ્થવિરોએ કહ્યું- હે ભદ્ર!તારો આશય આવો છે કે - જેમ સંસ્થાન જ છે, ઘટ, તેનાથી તે રૂ૫, તેનો અંત્યદેશ જ તરૂપ હોવાથી જીવ પણ તે જ છે.
જેમાં હોવાથી જે હોય તે તરૂપ કહેવાય. જેમ સંસ્થાન જ હોવાથી તપ ઘટ થાય છે. અંત્યદેશ હોવાથી જ આત્મા હોય છે, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છેઆત્મા અંત્યપ્રદેશમાં જ કેમ હોય? શું શેષ પ્રદેશો હોતાં આત્મા ન હોય, તો પછી આ શેષ પ્રદેશોનું શું? તેમાં કોઈ વિશેષતા છે કે નહીં?
જે નથી તો શું શેષ પ્રદેશ ભાવમાં પણ સદભાવ છે ? જો વિરોષતા છે તો શું તે પૂરણત્વ છે ? ઉપકારિત્વ છે ? આગમ અભિહિતત્વ છે ? એમ કહીને આ ત્રણે વિચારણાની ચર્ચા રજૂ કરે છે -
જો પૂરણત્વ છે, તો શું વસ્તુથી છે કે વિવક્ષાથી છે ? વસ્તુથી જો હોય તો શું આનું જ પૂરણત્વ છે? બાકીના પ્રદેશોનું નથી? હવે જે આ અંત્યત્વથી છે, અંત્યત્વ પણ આત્મપ્રદેશની અપેક્ષાથી કે તેનાથી રોકાયેલા આકાશપ્રદેશની અપેક્ષાથી છે ? આત્મપ્રદેશની અપેક્ષાથી નથી, આત્મપ્રદેશોના કથંચિત્ ભાગમાં વર્તમાનત્વથી અનવસ્થિત આ અંત્ય કે અનંત્ય એવા વિભાગનો અભાવ છે. અને જે આઠ સ્થિર છે, તે મધ્યવતી જ છે. તેણે રોકેલ આકાશ પ્રદેશની અપેક્ષાથી પણ નથી, તેના બધી દિશામાં પર્યન્તના સંભવથી એક જ અંત્યનો અભાવ છે. દેશાંતર સંચારમાં પણ અનવસ્થિતપણે છે. વસ્તુતઃ અંત્યનું પૂરણત્વ જ નથી. કેમકે બીજા વગેરેનું પણ પૂરણત્વ છે. અન્યથા તેવા તેવા વ્યપદેશની અનુપપત્તિ થાય. વિવક્ષાથી પણ તેમ નથી. કેમકે આ પોતાનું છે કે બધાં પુરુષોનું? મેળવાં પુરુષોનું હોય તો આની નિયતા નથી. બધાં આપને અભિમત પૂરણને કહેતા નથી, પોતાનું પણ કહેતા નથી. તો પછી આનું પણ
Page #134
--------------------------------------------------------------------------
________________
::
અધ્ય. ૩ ભૂમિકા નિયતપણું ક્યાંથી? તેથી અંત્યપણાથી આનું પણ નિયતપણું કઈ રીતે હોય?
ભગવન એક જીવપ્રદેશમાં જીવ છે તેવી વક્તવ્યતા છે,”ઇત્યાદિ નિરૂપણમાં પર્યન્ત થવાથી હોય, તો નિયમ જ ક્યાંથી રહે? વિવક્ષા નૈયય અન્યત્વથી છે. તે નૈયત્યની નિરૂપણામાં પર્યન્ત થવાથી, તે નિયમ પણ વિવક્ષા નિયમથી છે. એ પ્રમાણે ચક્વત ફરી-ફરી આવર્ત થાય છે. જો પૂરણત્વ એત્યનું વિશેષ છે, ત્યારે તે શેષ પ્રદેશની અપેક્ષાથી જ અંત્ય વિના ભાવિત્વમાં તેનું અવિનાભાવિત્વ પણ બળથી આવી પડે છે સકલ પ્રદેશ અવિના ભાવિત્વથી તે રૂપ જ સિદ્ધિ છે. તેમાં કોઈ ઉપકારીત્વ વિશેષ નથી. તે કારણે તેનાથી બીજામાં પણ તે કેમ નથી ? શું તે આત્મ પ્રદેશો નથી ? અથવા આત્મ પ્રદેશતમાં પણ એક જ છે? પણ ત્યાં પહેલો પક્ષ નહીં કે. કેમકે સર્વે આત્મ પ્રદેશત્વથી વાદિ પ્રતિવાદીને ઇષ્ટપણે છે. હવે આત્મ પ્રદેશત્વમાં પણ એક છે, એકત્વતો તેમના મતે અંત્ય પ્રદેશ સહાયતા પ્રભાવથી પરસ્પર સાહાયક વિરહથી છે? જો તેમના મતે અંત્ય પ્રદેશ સહાયકના અભાવથી બાકીના પ્રદેશોનું ઉપકારિત્વ છે, તો તેમનામતના અંત્યનો પણ તેના સાહાયકમાં અસત પણે જ છે. ઘણાંને ઉપકારિત્વ અને એકનો તેમાં અભાવ યુક્ત છે. કેમકે પરસ્પર સહાયક અસત્તપણે છે.
તેથી તો શું તમારો કલ્પિત અંત્ય પ્રદેશથી ન્યૂનત્વ કે તેનો અભાવ છે ? જો ન્યૂનત્વ છે. તો શું શક્તિથી છે કે અવગાહનથી છે ? શક્તિથી તો છે નહીં. એક પટ તંતુની જેમ એક આત્મ પ્રદેશનો તેથી ન્યૂનત્વ યોગથી છે, અવગાહનાથી નથી. આના બધાં જ એક એક આત્મ પ્રદેશગાહીત્વથી તુલ્યપણે છે. તેના અભાવ પક્ષમાં અંત્યપ્રદેશનું જ બાકીના પ્રદેશોનું પણ ઉપકારિત્વ સિદ્ધ જ છે. આગમ અભિહિતત્વ અને વિરોષથી કહેતા તેની અન્યતા જ સૂચવે છે.
તેથી આગમ વચન પ્રગટ જ છે- “સંપૂર્ણ પ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય પ્રદેશે જીવ છે તેમ કહેવું. તેથી જેમ બધાં પ્રદેશો વડે પટ તદરૂપ થાય તેમ બધાં દેશોમાં આત્મા પણ તરૂપ થાય છે.
જે જેનો પ્રદેશ અવિનાભાવી છે, તે તદરૂપ છે. જેમ ઘડો. એ પ્રમાણે જીવને પણ જાણવો. આ પ્રમાણે પ્રરૂપણા કરવા છતાં જ્યારે સ્થિર ન થયો ત્યારે તેનો ત્યાગ કરવામાં આવ્યો.
એ પ્રમાણે તિષ્યગુપ્ત ઘણી અસભાવના વડે મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને, બીજાને અને ઉભયને વ્યદગ્રાહિત કરતો અમલકલ્પા નગરીએ ગયો. ત્યાં આમશાલ વનમાં રહો.
ત્યાં “મિત્રશ્રી' નામે શ્રાવક હતો. તેના સહિત બીજા પણ નીકળીને સાધુઓ આવ્યા છે જાણીને ત્યાં આવ્યા. મિત્રશ્રી જાણતો હતો કે આ નિહવો છે. પણ તિષ્યગુમ પ્રરૂપણા કરે છે, તો પણ માયા સ્થાનને સ્પર્શીને મિત્રશ્રી ધર્મ સાંભળે છે. તિષ્યગમનો વિરોધ પણ કરતો નથી.
જ્યારે મિત્રશ્રીને ત્યાં વિપુલ વિસ્તીર્ણ સંખડી થઈ, ત્યારે સાધુઓને નિમંત્રણા
Page #135
--------------------------------------------------------------------------
________________
૧3૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ કરે છે. આપ મારે ઘેર પગલાં કરવા પધારો. એ પ્રમાણે તિષ્યગુમ આદિ આવ્યા. ત્યારે તેમના દ્વારા બનાવાયેલ ને વિપુલ ખાધને લાવ્યા. ત્યારે તે એક-એક ટુકડો ટુકડો બધી વસ્તુનો વહોરાવે છે. જરા ભાત, થોડી દાળ, વસ્ત્રાનો ખંડ ઇત્યાદિ.
તિષ્યગુમાદિએ વિચાર્યું કે આ પછીથી બધું આપશે. ત્યાર પછી મિત્રશ્રી પગે પડ્યો અને સ્વજનોને કહ્યું કે • વંદન કરો, સાધુઓને પ્રતિલાભિત કર્યા. અહો ! હું ધન્ય છું કે આપ મારે ઘેર પધાર્યા. ત્યારે તિષ્યગણે કહ્યું કે કેમ અમારું અપમાન કરો છો ? મિત્રશ્રી બોલ્યો કે - કેમ આપનો જ સિદ્ધાંત છે કે પર્યન્ત અવયવ માત્ર જ અવયવી છે. જો તે વાત સત્ય હોય તો પછી અપમાન કઈ રીતે થયું? અથવા “
મિચ્છામિ દુક્ક' આપે મને આપને સિદ્ધાંતથી લાભ આપ્યો. હવે આપને ભગવંત મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પ્રતિલાલીશ. એ પ્રમાણે કહેતા સાધુ બોધપામ્યા. હે આર્ય આપે મને સમ્યક રીતે પ્રેરણા કરી. ત્યાર પછી શ્રાવકે પ્રતિલાભિત કરી, મિચ્છામિ દુક્કડં આપ્યું.
એ પ્રમાણે તિષ્યગુમાદિ બધાં બોધ પામીને આલોચના અને પ્રતિક્રમણ કરીને વિચરે છે.
હવે આષાઢાચાર્ય નિમિત્તે ઉત્પન્ન “અવ્યક્તો” ને કહે છે. • લિક્તિ - ૧૬૯ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે જણાવે છે -
તે કાળે તે સમયે શ્રમણ ભગવંતને ર૧૪ વર્ષ સિદ્ધિ ગયાને થયા. ત્યારે ત્રીજો નિહર ઉત્પન્ન થયો.
શ્વેતાંબી નગરીમાં પોલાસ નામ ઉધાન હતું. ત્યાં આર્ય અષાઢ નામે આચાર્ય અને વાચનાચાર્ય હતા તે પધાર્યા. તેમને ઘણાં શિષ્યો આગાઢ યોગ સ્વીકારીને ભણતાં હતાં. આષાઢાચાર્યને રાત્રિમાં વિસૂચિકા થઈ. તેણે વાયુ વડે નિરોધ કર્યો. કોઈને ઉઠાવ્યા નહીં. ચાવતુ તે કાલધર્મ પામ્યા.
સૌધર્મકલ્પમાં નલિનીગુભ વિમાનમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાન પ્રયો. પોતાનું શરીર જોયું, તે સાધુઓને આગાઢ યોગમાં રહેલા જોયા. સાધુઓ પણ જાણતા નહતા ત્યારે તે જ શરીરમાં તે દેવે પ્રવેશ કર્યો. પછી બધાંને ઉઠાડ્યા, વૈરાણિક કરાવ્યું. એ પ્રમાણે તેમના દિવ્ય પ્રભાવથી બધાંને અધ્યયન પ્રાપ્ત થતાં યોગ પૂરા કર્યા.
યોગ નિષ્પન્ન થયા પછી તેઓને કહ્યું - હે ભગવંતો ! આપ મને ક્ષમા કરજો. કેમકે મેં સયતે વંદન કરાવ્યા. હું અમુક દિવસે કાળધર્મ પામેલો. એ પ્રમાણે તેખમાવીને ગયા. સાધુઓએ પણ ગુરુનાતે શરીરનો ત્યાગ કરીને આવો અભ્યથિત સંકલ્પબધાંએ સ્વીકાર્યો કે આટલો કાળ આપણે અસંયતને વંદન કર્યું તેથી અવ્યક્ત ભાવ ભાવે છે. અર્થાત બધું જ અવ્યક્ત છે. કોણ સંયત છે ? અને કોણ દેવ છે? એ કોણ જાણે છે. તેથી મૃષાવાદ ન થાય અને અસંયતોને વંદન પણ ન થાય, જ્યાં સુધી આપણે પરસ્પર વિશ્વાસ ન બેસે કે- આમાં કોઈ સંયત છે કે નહીં ત્યાં સુધી વંદનાદિ ન કરવા.
Page #136
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૩૫ | (સાધ્વીઓને કહ્યું - ) તમારે પણ એ પ્રમાણે જ કહેવું કે- એ પ્રમાણે સંયતી છે કે દેવી છે, અમે જાણતા નથી.
આ પ્રમાણેના અસતભાવથી તેઓ પોતાને, બીજાને અને ઉભયને સુગ્રહિત કરતાં વિચારવા લાગ્યા.
- સ્થવિરોએ તેમને અનુશાસિત કરવાનો આરંભ કર્યો કે - હે દેવાનુપ્રિયો ! તમે જે આવું કહો છે કે જ્યાં સુધી કોઈ જ્ઞાન વડે નિશ્ચય ન થાય ત્યાં સુધી વસ્તુ તત્ત્વના નિશ્ચયના અભાવે બધું અવ્યક્ત જ છે.
અહીં તેઓ એવું કહે છે કે - જે જ્ઞાન છે. તે નિશ્વયકારી નથી. જેમકે આ આચાર્યગોચર જ્ઞાન છે, આ જ્ઞાન યતિ આદિ વિષય વેદન છે. અનિશ્ચયકારિત્વમાં જ્ઞાનના નિશ્ચયના અધીનત્વથી વસ્તુ વ્યક્તિમાં અવ્યક્તત્વની સિદ્ધિ છે.
આ અનુમાન જ્ઞાન જ છે, તો તે પણ નિશ્વયકારી છે કે નહીં? જ નિશ્વયકારી છે, તો જેમ આના જ્ઞાનિત્વ છતાં પણ નિશ્ચયકારિતા છે. તે પ્રમાણે જ્ઞાનાંતરમાં પણ વિપર્યય સાધનથી વિરુદ્ધ હેતુ થાય. જો નિશ્વયકારી ન હોય તો આ પ્રયોગ જ ફોગટ છે. કેમકે સ્વ સાધનનો નિશ્ચય કરતો નથી. બાકીના જ્ઞાનોનો નિષેધ કર્યો નથી, તે જ નિશ્વયકારિતા છે.
અથવા જો “જે જ્ઞાન છે, તે નિશ્વયકારી નથી” આ પ્રતિજ્ઞામાં સર્વથા નિશ્ચયકારિત્વનો અભાવ કોઈક સાધે તો ? જો સર્વથા કહો, તો ધૃતજ્ઞાનનો પણ જ્ઞાનપણાથી અનિશ્વયકારિત્વમાં સ્વર્ગ - અપવર્ગ સાધકત્વથી તેમાં ઉપદર્શિત તપ વગેરેમાં પણ અનિશ્ચયથી તો શિલ્યન આદિ પણ કેમ અનર્થક નહીં થાય?
હવે તેના સ્વયં અનિશ્વયકારિત્વમાં પણ તેને કહેનાર તીર્થકરમાં વિશ્વાસથી તેનું પણ નિશ્ચતકારિતા છે તેમાં દોષ નથી. તો પછી તેના આલય વિહારાદિ દર્શનથી યતિ આદિમાં પણ તેના ભાવ નિશ્ચયથી વંદના વિધિ કેમ નહીં ? - - x- સર્વથા નિશ્ચયકારિત્વના અભાવમાં જ્ઞાનના પ્રતિદિન ઉપયોગી ભોજન-પાનાદિ ભક્ષ્યાદિ વિભાગનો અભાવ જ પ્રાપ્ત થાય. - - X- કોણ જાણે છે કે શું શુદ્ધ છે એ શું અશુદ્ધ છે? શું સજીવ છે અને શું અજીવ છે ? શું ભક્ષ્ય છે અને શું અભક્ષ્ય છે? તે બધું પ્રાપ્ત અભક્ષ્ય જ છે.
હવે કથંચિત જ નિશ્વયકારિત્વનો અભાવ સાધે છે, જેથી પ્રતિ સમય અજાન્ય સૂક્ષ્મ પરિણામ રૂપથી ભોજનાદિનો નિશ્ચય કરવાનું શક્ય નથી. સ્થિર સ્થૂલરૂપતાથી ભોજનાદિનો નિશ્ચય કરવાનું શક્ય નથી. સ્થિર સ્કૂલરૂપતાથી જ નિશ્ચય કરાય છે, તેમાં ઉક્ત દોષ નથી એમ હોવાથી યતિ આદિમાં પણ અંતર પરિણામ રૂપથી અનિશ્ચય તે બાહ્ય વેશાદિ રૂપથી નિશ્ચય જ છે.
હવે યતિ આદિમાં પ્રવૃત આચાર્યવત અન્યથાત્વ પણ સંભવે છે. આ અરિષ્ટ આદિના વશથી ભોજનાદિમાં પણ સમાન છે. જે નિશ્ચય નયથી નિશ્વયને કરવો અશક્ય હોવાથી ઘણો દષ્ટિ સંવાદ ભોજનાદિ જ્ઞાન વ્યવહારથી નિશ્ચયકારી છે, ત્યારે
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ યતિ આદિનું જ્ઞાન પણ તેનાથી તે પ્રમાણે હશે. આ યુક્ત છે. છદ્મસ્થાવસ્થામાં વ્યવહાર નયના આશ્રયથી બધુ શ્રેષ્ઠ છે, અન્યથા તીર્થનો જ ઉચ્છેદ થાય.
કહ્યું છે કે - છગ્રસ્થની સમય ચર્યા બધી વ્યવહાર નયાનુસાર છે. તેને તે પ્રમાણે આચરતા વિશુદ્ધ મનથી બધું જ શુદ્ધ થાય છે, જે જિનમતને સ્વીકારો છો તો
વ્યવહાર અને નિશ્ચય એકેને છોડતા નહીં. વ્યવહાર નયના ઉછામાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે.
જે જ્ઞાન ઘણું કરીને દૃષ્ટિસંવાદ છે, તે સંવ્યવહારથી સત્ય છે, ભોજનાદિવત્ વિજ્ઞાન, વસ્તુ વ્યક્ત છે, તેને ઇચ્છવી જોઈએ.
આમ સમજાવવા છતાં પણ જ્યારે તે સાધુઓ ન સમજ્યા ત્યારે તેમને બાર પ્રકારના કાર્યોત્સર્ગ વડે ગચ્છ બહાર કાઢી મૂક્યા.
રાજગૃહ નગરે તેઓ ગયા, ત્યાં મૌર્યવંશ પ્રસૂત બલભદ્ર નામે રાજા શ્રાવક હતો. તેણે તે જાણ્યું. જ્યારે આવ્યા ત્યારે રાજાએ કોટવાળોને આજ્ઞા કરી કે. જાઓ, ગુણશીલ ચૈત્યે રહેલા સાધુઓને અહીં લઈ આવો.
ત્યારે કોટવાળો તેમને લઈ આવ્યા. રાજાએ કહ્યું કે, લઘુ કટક મદ વડે આમનું મર્દન કરો. ત્યારે હાથીનું કટક લાવતાં સાધુઓ બોલ્યા કે - અમે જાણીએ છીએ કે તું શ્રાવક છો. રાજા બોલ્યો - અહીં શ્રાવક ક્યાંથી હોય? તમે અહીં કોઈ ચોર કે જાસાદિ છો કોણ જાણે? તેઓ બોલ્યા- અમે શ્રમણ નિર્ગળ્યો છીએ. રાજાએ પૂછ્યું- તમે કઈ રીતે શ્રમણો છો? તમે આવ્યક્તો છો. કોણ જાણે તમે શ્રમણો છો કે જાસુસ છો? હું શ્રાવક છું કે નથી?
તેથી પહેલાં તમે વ્યવહાર નયનો સ્વીકાર કરો. ત્યારે તેઓ બોધ પામ્યા, લજ્જા પામ્યા, નિઃશંકિત થઈને સ્વીકાર્યું. - - તેમને મુક્ત કર્યા અને ખમાવ્યા. તેઓ પણ સંબોધિત થયા.
જે પ્રમાણે આશ્વામિત્રએ સામુચ્છેદ મત કાઢ્યો, તે કહે છે - • નિર્યુક્તિ - ૧૭૦ + વિવેચન - આના ભાવાર્થને બતાવતો સંપ્રદાય આ પ્રમાણે છે.
ભગવંતના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે ચોથો નિહ્નવ ઉત્પન્ન થયો. મિથિલા નગરીમાં લક્ષ્મીગૃહે ચૈત્ય હતું, ત્યાં મહાગિરિ આચાર્ય હતા. ત્યાં તેમના શિષ્ય કૌડિન્ય હતા. તેમનો શિષ્ય અશ્વામિત્ર હતો.
તે અનુપવાદ પૂર્વમાં નિપુણ વસ્તુનું અધ્યયન કરતો હતો. તેમાં છિન્નઈદનક વક્તવ્યતાનો ચાલાવો આવ્યો. બધાં વર્તમાન સમયે નૈરયિકો સુચ્છેદ પામશે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહ્યું
એ પ્રમાણે અશ્વામિત્રને તેમાં વિચિકિત્સા જન્મી. બધાં જ સંયતો લુચ્છેદ પામશે. એ પ્રમાણે બધાંનો સામુચ્છેદ થશે. ત્યારે તેનું તેમાં સ્થિર ચિત્ત થઈ ગયું.
| (અહીંવૃત્તિકારશ્રીએ વાદ - પ્રતિવાદ રૂપે આ વાતનું ખંડન કરેલ છે, પણ આ પૂર્વેના ત્રણ
Page #138
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૩) નિલવોના મત ખંડનથી અમને લાગ્યું છે કે આ માત્ર અનુવાદ યોગ્ય કથન નથી, પણ તજજ્ઞ પાસે સમજવા યોગ્ય કથન છે, તેથી અમે આનો અનુવાદ છોડી દીધેલ છે. જિજ્ઞાસુઓએ આ વૃત્તિ કોઈ તજજ્ઞ પાસે પ્રત્યક્ષ સમજવી હિતાવહ છે.)
આચાર્ય ભગવંતે ત્યારે તેને વિવિધ યુક્તિઓ, નયો, તર્કો આદિથી ઘણો સમજાવ્યો, છતાં તે સમજવા તૈયાર ન થયો ત્યારે આ નિલવ છે, એમ જાણીને સંઘમાંથી હાંકી કાઢ્યો.
તે સામુચ્છેદન વાદને પ્રચારતા ભ્રમણ કરે છે. જેમકે - આ લોક શૂન્ય થઈ જશે. અભાવના વડે ભાવિત કરતો તે અશ્વમિત્ર રાજાને ઘેર પહોંચ્યો. ત્યાં ખંડરક્ષકો અને આરક્ષકો બધા શ્રમણોપાસકો હતા અને જે શુલ્કપાલકો હતા તે જાણીતા હતા.
તે બધાંએ આ અશ્વમિત્ર અને તેના સાધુઓને મારવાનું શરૂ કર્યું. ત્યારે તેઓ ડરતાં ડરતાં બોલવા લાગ્યા - અમે તો સાંભળેલ કે તમો શ્રાવકો છો, તો પણ અસંગત થઈને તમે અમને સંયત - સાધુને મારી રહ્યા છો?
તેઓ બોલ્યા - જે પ્રવજિત અર્થાત્ સાધુઓ હતા, તે તો બધાં વિચ્છેદ પામ્યા, બાકી રહ્યા તે ચોર કે જાસુસ આદિ છે. ચાવત તમે તો સ્વયં જ વિનાશ પામવાનો છો. તમારો વિનાશ કોણ કરી શકે? આ તમારો જ સિદ્ધાંત છે.
હા, જો તમે ભગવંત મહાવીરના સિદ્ધાંતને માનતા હો તો તમારો વિનાશ અમારા વડે થઈ રહ્યો છે, તેમ મનાય. કેમકે તે જ વસ્તુ કાલાદિ સામગ્રીને પામીને પહેલાં સામયિકત્વથી વિચ્છેદ પામીને બીજા સમય પણાથી ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે ત્રણ સમયવાળા નૈરયિકોનો વિચ્છેદ થાય છે અને ચતુરામયિકા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પાંચ સમયવાળા ઇત્યાદિ બધાં જાણવા.
અહીં તે વિચિકિત્સા કરતાં ક્ષણિકવાદની પ્રરૂપણા કરે છે. પણ હવે તેઓ બોધ પામ્યા. બોધ પામીને કહે છે - હે આર્ય ! હું સમ્યક્ પ્રતિ ચોયણા ઇચ્છું છું. એ પ્રમાણે સમજાવવાથી તેઓ બોધ પામતા, તેમને મુક્ત કર્યા. તેમની સાથે ક્ષમાયાચના કરી. તે અશ્વામિત્રએ પણ ફરી ભગવંતનો માર્ગ જ સ્વીકારી લીધો.
હવે ગંગાચાર્યથી “બે કિયા” મત નીકળ્યો, તે કહે છે - • નિર્યુક્તિ - ૧૭૧ + વિવેચન આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી વંતિકાર આમ જણાવે છે -
ભગવંત મહાવીરના સિદ્ધિગમન બાદ બસો અને અઠ્ઠાવીસ (૨૨૮) વર્ષ વીત્યા પછી આ પાંચમો નિહર ઉત્પન્ન થયો.
ઉલ્લકા નામે નદી હતી, તે નદીને કાંઠે ઉત્સુકતીર નામે નગર હતું. બીજા કાંઠે ખેટસ્થામ નામે નગર હતું. ત્યાં મહાગિરિ નામે આચાર્યના શિષ્ય ધનગમ નામના હતા, તેમના શિષ્ય ગંગદેવ નામે આચાર્ય હતા.
આ ગંગદેવ આચાર્ય કોઈ વખતે પૂર્વના કિનારે ઉત્સુકતીર નગરમાં હતા. ત્યારે આચાર્ય, તે નદીના પશ્ચિમી કિનારે હતા.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ તે વખતે શરદ ઋતુમાં તે ગંગદેવાચાર્ય, આચાર્ય મહાગિરિના વંદનને માટે ત્યાંથી નીકળ્યા. તે ઉપરી ખલ્વાટથી, તે ઉત્સુક નદીને પાર ઉતરતા હતા, ત્યારે તે ખલતિ ઘણી ઉષ્ણ હોવાથી દઝાડતી હતી અને નીચે શીતળ પાણી વડે પગમાં ઠંડી લાગતી હતી.
ત્યારે તેને વિચાર આવ્યો કે- જેમ સૂત્રમાં કહેલ છે કે- એક જ ક્રિયા વેદાય છે - શીત અથવા ઉષ્ણ. પરંતુ હું હાલ બે ક્રિયાનું વેદન કરું છું - શીત અને ઉષ્ણનું. તેથી એક સમયે બે ક્રિયાનું વેદના થાય છે. ત્યારે તેણે આચાર્યને આ વાત કરી.
આચાર્ય ભગવંતે તેને સમજાવ્યું કે- હે આર્ય તું આવી પ્રરૂપણા ન કર, એક સમયે બે ક્રિયા કદી વેચાતી નથી. જે જ્યારે જણાય છે, તે ત્યારે હોય છે. જેમ શ્વેત વર્ણ શ્વેતપણે જ જણાય છે. ઉપયોગ એક સાથે બે વર્તતા નથી. પણ ક્રમાનુલક્ષણ માત્રથી જ વર્તે છે.
(આ પૂર્વે ત્રણ નિલવોમાં અમે વૃત્તિકાર કથિત વાદ, તર્ક, પ્રતિવાદાદિ મૂકેલા છે. પણ અહીં માત્ર અનુવાદથી આર્થને સમજવો કઠિન છે, વાસ્તવમાં આ આક્ષેપ-પરિહાર તજજ્ઞ પાસે જ સમજી શકાય તેવા હોવાથી અમે નોંધેલ નથી, જિજ્ઞાસુઓએ મૂળ વૃત્તિથી સમજવા પ્રયત્ન કરવો જ સલાહ ભરેલો છે, અથવા ગ્રંથાંતરથી જાણવો શક્ય છે.)
- બહુ બહુવિધ આદિના ગ્રહણમાં ખરેખર ઉપયોગની બહુતા ભૃતમાં કહેલી નથી. તેના અનેકના ગ્રહણમાં પણ ઉપયોગમાં અનેકતા નથી.
- જીવ ઉપયોગમય છે, તેમાં જે કાળે ઉપયોગરાખે છે. તે ઇંદ્રિયના ઉપયોગમાં તન્મય ઉપયોગ રહે છે. તે ઉપયોગ પૂરતી જ તે શક્તિ રોકાય છે. તેથી જ્યારે શીત ઉપયોગ હોય તે સમયે ઉષ્ણ ઉપયોગ ન હોય અને ઉષ્ણ ઉપયોગ સમયે શીત ઉપયોગ ન હોય.
આ પ્રમાણે ગુરુ ભગવંત દ્વારા પ્રાપના કરાવા છતાં તે ગંગાચાર્ય તેની શ્રદ્ધા કરતા નથી. અને અસતુ ભાવનાથી આત્માને, બીજાને અને ઉભયને વ્યગ્રહિત કરે છે. સાધુને પણ તેવી પ્રરૂપણા કરતા હતા.
આ બધું પરંપરાએ આચાર્યએ સાંભળતા, તેમણે ગંગાચાર્યને વાય, તે પણ સ્થિર ન થયા, ત્યારે સંઘમાંથી બહાર કાઢી મૂકાયા.
તે ગંગાચાર્ય ચાલતા - ચાલતા રાજગૃહીએ ગયા. ત્યાં એક ચૈત્ય મહાતપસ્વીરપ્રભ નામે હતું. ત્યાં મણિનાગ નામે નાગ (યક્ષ) તે ચૈત્યમાં રહેતો હતો. ત્યાં ગંગાચાર્યએ પર્ષદાની મધ્યે આ પ્રમાણે પ્રરૂપણા કરી કે - નિશ્વે જીવો એક સમયે બે ક્રિયાને વેદે છે.
ત્યારે તે મણિનાગે તે જ પર્યાદામાં કહ્યું કે- તમે આવી પ્રજ્ઞાપના ન કરો, આ પ્રજ્ઞાપના સુંદર નથી. હે દુષ્ટ શૈક્ષ! હું આટલા લાંબા કાળથી વર્ધમાન સ્વામીની પાસે ધર્મ શ્રવણ કરતો આવેલ છે. તેમણે કહ્યું છે કે એક જ ક્રિયા વેદાય છે. તમે તેનાથી પણ વિશેષતર જ્ઞાની થયા છો શું?
Page #140
--------------------------------------------------------------------------
________________
આધ્ય. ૩ ભૂમિકા
૧૩૯ હવે તમે આવો વાદ - કથનનો ત્યાગ કરી દો. જેથી મારે તમારા દોષને કારણે તમને શિક્ષા ન કરવી પડે. શિક્ષા કરીશ, તો તમારા માટે તે સારું નહીં થાય. કેમકે ભગવંતે અહીં જ. આ સ્થાને સમોસરીને આવી પ્રરૂપણા કરેલ છે કે, “એક જ ક્રિયા વેદાય.” એ પ્રમાણે મણિનાગ કહેતા ગંગાચાર્યએ તે વાત સ્વીકારી.
પછી ગંગાચાર્યએ ઉભા થઈને “મિચ્છામિ દુક્કડ” કહ્યું.
હવે ષડલૂકથી જે રીતે ઐરાશિકમતની ઉત્પત્તિ થઈ તેને નિયુક્તિકારશ્રી હવેની નિર્યુક્તિમાં કહે છે -
• નિયુક્તિ - ૧ર + વિવેચન - આ નિર્યુક્તિનો સંપ્રદાયથી ભાવાર્થ વૃત્તિકાર આ પ્રમાણે કહે છે -
ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી પ૪૪ વર્ષે આ ઐરાશિક મતની ઉત્પત્તિ થઈ. (કલ્પસૂત્ર વ્યાખ્યાનમાં પણ આ કથા છે)
અંતરંજિકા નામે નગરી હતી. ત્યાં ભૂતગૃહ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત નામે આચાર્ય રહેલા હતા. ત્યાં બલશ્રી નામે રાજા હતો. વળી તે શ્રીગુપ્ત સ્થવિરને રોહગુપ્ત નામે શિષ્ય હતો. તે અન્ય ગામે રહેતો હતો. પછીથી તે ત્યાં અંતરંજિકામાં આવેલો હતો.
ત્યાં એક પરિવ્રાજક તેના પોતાના પેટ ઉપર લોઢાના પટ્ટ બાંધીને હાથમાં જંબૂશાખા લઈને ફરતો હતો. કોઈ પૂછે કે શું વેશ કાઢ્યો છે? તો તે કહેતા કે જ્ઞાન વડે મારું પેટ ફાટી જાય છે. તેથી મેં પેટ ઉપર લોઢાનો પટ્ટો બાંધેલ છે. અને જંબૂની શાખા એટલે હાથમાં લઈને ફરું છું કેમકે જંબૂદ્વીપમાં કોઈ મારો પ્રતિવાદી નથી.
ત્યારે તે પરિવ્રાજકે પડહો વગડાવ્યો - પરપ્રવાદી શુન્ય થઈ ગયા છે તેથી લોકોએ તેનું પોટ્ટશાલ’ એ પ્રમાણે નામ કર્યું. પછી તેને રોહગુણે રોક્યો. પડહો, વગાડવો, બંધ કરો. હું આની સાથે વાદ કરીશ.
એ પ્રમાણે પ્રતિષેધ કરીને રોહગને આચાર્ય પાસે જઈને તે વૃત્તાંત જણાવ્યો. આ પ્રમાણે મેં પડહને રોકેલ છે. આચાર્યએ કહ્યું - તેં ખોટું કર્યું, તે વિધાબલિ છે, વાદમાં પરાજિત થવા છતાં વિધા વડે જીતી તેને આ સિદ્ધ વિધા પોટ્ટશાલના પ્રતિપક્ષે
આપી.
• નિર્યુક્તિ - ૧૭૩ + વિવેચન
વિંછી, સર્પ, ઉંદર, મૃગ, વરાહ, કાપડી, પોત. આ વિધાઓમાં તે પરિવ્રાજક કુશળ હતો. -૦- તેથી આચાર્ય ભગવંતને તેના પ્રતિપક્ષે જે વિધાઓ આપી તે સાત વિધાઓ આ હતી -
• નિક્તિ - ૧૭૪ + વિવેચન -
મયુરી, નકુલી, બિલાડી, વાદી, સીંહી, ઉલુકી, અપાતી. આ વિધાઓ ગ્રહણ કરીને પરિવ્રાજકની વિધાઓને અનુક્રમે હણી શકાશે.
Page #141
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
ત્યાર પછી આચાર્યએ રોહગુપ્તને એક રજોહરણ પણ અભિમંત્રીને આપ્યું. જો તે પોટ્ટશાલ બીજો કોઈ ઉપદ્રવ કરે તો આ જોહરણને ભમાડજે. તેનાથી તું અજેય બની જઈશ. ઇંદ્ર પણ પછી તને જીતી શકશે નહીં.
૪૦
પછી આ વિધાઓ ગ્રહણ કરીને રોહગુપ્ત રાજ્યસભામાં ગયો. તેણે ત્યાં કહ્યું - આ શું જાણે છો ? પૂર્વપક્ષ તેને જ સ્થાપવા દો. પરિવાજકે વિચાર્યું કે આ સાધુઓ નિપુણ હોય છે. તેથી તેમનો જ સિદ્ધાંત હું ગ્રહણ કર્યું.
જેમ કે રાશી બે જ છે - જીવરાશિ અને અજીવરાશિ. ત્યારે રોહગુપ્તે ત્રણ રાશિની સ્થાપના કરી, તે જાણી ગયો કે - આ પરિવ્રાજકે મારો સિદ્ધાંત ગ્રહણ કરેલ છે. તેથી તેને બુદ્ધિ વડે હરાવીને ત્રણ રાશિની સ્થાપના કરી. જીવ, અજીવ અને નોજીવ. તેમાં જીવ – તે સંસારમાં રહેલા ઇત્યાદિ, અજીવ - તે ઘટ આદિ અને નોજીવ – તે ગરોળીની છેદાયેલી પુંછડી ઇત્યાદિ.
W
ત્યાર પછી રોહગુપ્તે દૃષ્ટાંત આપ્યું કે - જેમ દંડ હોય, તેમાં આદિ, મધ્ય અને અગ્ર એ ત્રણ ભાગ હોય છે. એ પ્રમાણે બધાં ભાવો ત્રણ ભેદ હોય છે. એ પ્રમાણે તેણે પોટ્ટશાલને ચુપ કરી દીધો.
ત્યારે તે પરિવ્રાજકે રોષિત થઈને વીંછીને છોડ્યો, ત્યારે સાધુએ મયુરોને સામે છોડ્યા. તેના વડે વીંછીઓ હણાતા, પોટ્ટશાલે સર્પોને મૂક્યા ત્યારે રોહગુપ્તે તેના પ્રતિઘાતને માટે નોળીયાઓને મૂક્યા. ત્યારે ઉંદર - સામે બીલાડા, પછી મૃગની સામે વાઘને, પછી શૂકરની સામે સિંહોને, પછી કાગડાની સામે ઘુવડોને, પછી શકુનિકા - સમળીના બચ્ચાની સામે ઉલાવકને મૂક્યા. એ પ્રમાણે પોટ્ટશાલની સામે વિધાઓને રોહગુપ્તે પ્રતિવિધાઓથી નષ્ટ કરી દીધી. ત્યારે પરિવ્રાજકે ગર્દભી વિધા છોડી.
રોહગુપ્તે ગુરુએ કહ્યા મુજબ આ ઉપદ્રવ સામે રજોહરણ ભમાડીને તેને આહત કરી, ત્યારે તે વિધા તે જ પરિવાજકની ઉપર ઠંગીને ગઈ. ત્યારે પરિવાજક ઘણી જ હીલનાપૂર્વક ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. એ પ્રમાણે તેણે પરિવ્રાજકને હરાવ્યો.
ત્યાર પછી આચાર્ય ભગવંત પાસે આવીને જે પ્રમાણે રાજસભામાં બનેલું તે પ્રમાણે બધો વૃત્તાંત કહ્યો. આચાર્ય ભગવંતે તેને પૂછ્યું - ઉઠતી વેળા તેં રાજસભામાં કેમ ન કહ્યું કે - રાશિઓ ત્રણ હોતી નથી, આ તો ફક્ત તેને બુદ્ધિ વડે પરાભવ કરવા માટે મેં પ્રરૂપણા કરેલી. હવે ફરી જઈને સભામાં કહી આવ કે રાશિ ત્રણ ન હોય.
રોહગુપ્તને તે વાત ગમી નહીં. “મારી અપભ્રાજના ન થાઓ' એમ વિચારીને તે આચાર્યની વાત સ્વીકારતો નથી. વારંવાર તેને કહેતા, તે બોલ્યો કે - આમાં શો દોષ છે ? કદાચ ત્રણ રાશિ છે એમ કહેવામાં આવે તો તેમાં શું થઈ જવાનું હતું ? રાશિઓ ત્રણ છે જ.
આચાર્યએ કહ્યું - હે આર્ય ! તેમાં અસદ્ભાવ અને તીર્થંકરની આશાતના થાય છે. તો પણ રોહગુપ્તે તે વાત ન સ્વીકારી. એ પ્રમાણે તે આચાર્યની સાથે વાદે ચડી ગયો.
Page #142
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૪૧
ત્યારે આચાર્યએ રાજકુળમાં જઈને કહ્યું કે - મારા શિષ્યએ ખોટો સિદ્ધાંત કહેલ છે. અમારા મતમાં બે જ રાશિ છે. આ કારણે રોહગુપ્ત વિપરીત પરિણામવાળો થયો. તેણે આચાર્યને કહ્યું, તો હવે મારી સાથે તમે વાદ કરો. તેની વાત સ્વીકારી બંને રાજસભા મધ્યે ગયા. રાજાની પાસે આવીને વાદનો આરંભ કર્યો. શ્રીગુપ્ત ગુરુએ કહ્યું કે - અમને જીવની જેમ અજીવ અને નોજીવ પણ પ્રત્યક્ષ દેખાડ, તેથી ત્રણ રાશિ સાબીત થઈ શકે.
જે વિલક્ષણ હોય તે તેનાથી ભિન્ન હોય છે. જેમ કે જીવથી અજીવ વિલક્ષણ છે. તેમ જીવથી નોજીવ પણ વિલક્ષણ છે. તેથી જીવ અને અજીવ એ બે રાશિ અને નોજીવ એ ત્રીજી રાશિ સિદ્ધ છે.
ત્યારે ગુરુએ કહ્યું - આ હેતુ અસિદ્ધ છે. કેમકે જીવથી નોજીવનું વૈલક્ષણ્ય લક્ષણ ભેદથી છે કે દેશભેદથી છે ? ઇત્યાદિ - x-x-x- x +
(અહીં પણ વાદ, તર્ક, પ્રતિવાદ આદિ વૃત્તિકારશ્રીએ મૂકેલ છે. અમે પહેલાં ત્રણ નિવોમાં અનુવાદ કર્યા પછી અમને એવું લાગે છે કે આ સમગ્ર ચર્ચા કોઈ તજજ્ઞ પાસે પ્રત્યક્ષ જ સમજવી જરૂરી છે, માત્ર અનુવાદથી તે સ્પષ્ટ ન થાય. કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં શ્રી વિનય વિજયજીએ પણ આ બધી જ ચર્ચાને છોડી દીધેલ છે. છતાં અન્ય ગ્રંથોમાં પણ તે જોઈ શકાય છે.)
સારાંશ એ કે - અનેક લક્ષણથી ગુરુએ સિદ્ધ કર્યું કે - આ અજીવ અને નોજીવ એકબીજાથી ભિન્ન નથી. પણ એકલક્ષણ છે. એ પ્રમાણે સમ્યક્ પ્રકારે ગુરુ વડે ઉક્તિ અને પ્રયુક્તિ સાથે સમજાવતા એક દિવસ જેવા છ મહિનાઓ ગયા તેમનો વાદ ચાલ્યો.
ત્યારે રાજાએ કહ્યું કે - મારા રાજ્યકાર્ય સીદાય છે.
આચાર્યએ કહ્યું કે - મારી ઇચ્છાથી જ આટલો લાંબો કાળ લીધો. હવે તમે જો જો કાલના દિવસે હું તેનો નિગ્રહ કરી દઈશ. ત્યારે પ્રભાતમાં કહ્યું કે - કૃત્રિકાપણમાં જઈને પરીક્ષા કરી લેવી. ત્યાં બધાં દ્રવ્યો વેચાય છે. જાઓ ત્યાં જઈને જીવ, અજીવ અને નોજીવ લાવો.
ત્યારે દેવતા વડે જીવ અને અજીવ અપાયા. ત્યાં નોજીવ ન હતા અથવા ફરી અજીવ જ આપે છે. આ અને આવા ૧૪૪ પ્રશ્નોની પૃચ્છા વડે આચાર્ય ભગવંતે રોહગુપ્તનો નિગ્રહ કર્યો.
નગરમાં ઘોષણા કરાવી કે માહતિમહાન શ્રી વર્લ્ડમાન સ્વામી જય પામો. રોહગુપ્તને દેશનિકાલ કરવામાં આવ્યો. પછી તેને નિહવ એમ કહીને સંઘ બહાર કઢાયો.
આ છઠ્ઠો નિહવ થયો. તેણે વૈશેષિક સૂત્રોની રચના કરી. ષડ્ અને ગોત્રથી ઉલૂક હોવાથી તે ‘ષલૂક' કહેવાયો.
૧૪૪ જે પ્રશ્નોથી નિગ્રહ કરાયો, તે આ પ્રમાણે છે - મૂલપદાર્થો છ ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે - દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય.
તેમાં દ્રવ્યો નવ ભેદે છે, તે આ પ્રમાણે – પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, આકાશ, કાળ,
-
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ઉત્તરાધ્યયન મૂલસત્ર-સટીક અનુવાદ/૧ દિશા, જીવ અને મન એ નવ છે.
ગુણો સત્તર છે, તે આ પ્રમાણે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન
કર્મ પાંચ ભેદે - ઉલ્લેપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ગમન.
સામાન્ય ત્રણ ભેદે છે - મહા સામાન્ય, સત્તા સામાન્ય અને સામાન્ય વિશેષ સામાન્ય. વિશેષ એક જ ભેદે છે. સમવાય પણ એક ભેદે છે.
બીજા કહે છે કે- સામાન્ય બે ભેદે છે (૧) પર, (૨) અપર વિશેષ પણ બે ભેદે છે - અંત્ય વિશેષ અને અનંત્ય વિશેષ.
આ પ્રમાણે - (૯ + ૧૭+૫ +૩+૧+૧) ૩૬ ભેદો થયા. એ છત્રીશના એક એકના ચાર વિકલ્પો થાય - પૃથ્વી, અપળી, નોપવી, નોઅપવી. તે રીતે ૩૬ x ૪ = ૧૪૪ ભેદો થાય છે. તેમાં “પૃથ્વીને આપો' કહેતા માટીને આપે છે. “અપૃથ્વીને આપો” કહેતા પાણી આદિ આપે છે. “નોપવી આપો' એમ કહેતા કંઈપણ આપતા નથી, અથવા પૃથ્વી સિવાયનું કંઈક આપે છે. તે પ્રમાણે “નોઅપછી આપો' એમ કહેતા કંઈ પણ આપતા નથી. એ પ્રમાણે યથાસંભવ વિભાષા બધાં પ્રશ્નોમાં કરવી.
૦ સ્થવિર ગોઠામાહિલ “સ્પષ્ટ અબદ્ધ’ ની પ્રરૂપણા કરે છે. જે રીતે તેનો મત છે તે બતાવતા નિયુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૧૫ + વિવેચન
આ નિયુક્તિ સંબંધે વૃત્તિકાર કહે છે - આનો અર્થ સંપ્રદાયથી જાણવો તે આવશ્યક ચૂર્ણિથી જાણવો. છતાં કંઈક વિશેષ ઉપયોગી અહીં કહે છે -
ભગવંત મહાવીરના સિદ્ધિગમન પછી ૫૮૪ વર્ષો ગયા પછી આ “અબદ્ધિક' મત દશપુર નગરમાં ઉત્પન્ન થયો.
તે દેવેન્દ્ર વડે વંદાયેલ આર્યરક્ષિત દશપુર નગરે ગયા. મથુરામાં કોઈ અક્રિયાવાદી ઉત્પન્ન થયો છે, જેમ કે -માતા નથી, પિતા નથી. એ પ્રમાણે નાસ્તિ - નથી, “નથી એમ કહેનારો.” ત્યાં સંઘ ભેગો થયો. તેમાં કોઈ “વાદી' ન હતા. તેથી આમને જ વાદી રૂપે પ્રવર્તાવો. આ આર્યરક્ષિત યુગપ્રધાન છે. ત્યારે ત્યાં આવ્યા. તેમને સંઘે બધી વાત કરી.
ત્યારે તેમણે ગોષ્ઠામાહિલને વાદ માટે મોકલ્યો. કેમકે તેને વાદ લબ્ધિ હતી. તેણે વાદમાં પસજિત કર્યા. ત્યાં શ્રાવકોની વિનંતી હતી કે અહીં વર્ષારાત્ર • ચોમાસુ રહો. તે વખતે આચાર્ય વિચારે છે કે અહીં ગણને ધારણ કરનાર કોણ થશે? ત્યારે તેને વિચાર આવ્યો કે - દુર્બલિકા પુષ્પમિત્ર, તે માટે યોગ્ય પાત્ર છે. વળી તેનો સ્વજન વર્ગ પણ ઘણો છે. તેઓને ગોઠામાહિલ અને શુરક્ષિત આદિ પણ અનુમત હતા. ગોષ્ઠામાહિલ આચાર્યના મામા થતા હતા. ત્યાં આચાર્યએ બધાં સાધુઓને બોલાવીને એક દષ્ટાંત આપ્યું -
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૪૩
અધ્ય. ૩ ભૂમિકા
ત્રણ પ્રકારના કુટ - ઘડા હોય છે. નિષ્પાવકુટ, તૈલકુટ, ધૃતકુટ તેને જો ઉંધા વાળવામાં આવે તો નિષ્પાવ (અડદ) બધાં જ નીકળી જાય છે. તેલ પણ ઢોળાઈ જાય છે, છતાં તેના અવયવો કિંચિત લાગેલા રહે છે. જ્યારે ઘીના કુટમાં ઘણાં અવયવો ચોટેલા રહે છે.
એ પ્રમાણે હે આર્યો! હું આ દુર્બલિકા પુષ્પમિત્ર પ્રતિ સૂત્ર, અર્થ અને તદુભયમાં નિષ્પાવ (અડદ)ના કુટ સમાન છું. ફલ્ગ રક્ષિત પ્રતિ તૈલના ફુટ સમાન છું અને ગોષ્ઠામાહિલ પ્રતિ ઘીના ફૂટ સમાન છું.
એ પ્રમાણે આ સૂત્ર વડે અને અર્થ વડે યુક્ત તમારા આચાર્ય થાઓ. તે બધાંએ પણ દુર્બલિકા પુષ્પમિત્રને તે પ્રમાણે સ્વીકાર્યા. બીજા પણ બોલ્યા કે જે પ્રમાણે હું ગોષ્ઠામાહિલ અને ફલ્યુરક્ષિત પ્રત્યે વર્યો, તેમ તમારે બધાંએ પણ વર્તવું જોઈએ. તે સાધુઓ પણ બોલ્યા કે જેમ આપ અમારી સાથે વર્યા, તે પ્રમાણે આપણે પણ વર્તવું.
એ પ્રમાણે બંને પણ વર્ગોને કહીને આર્યરક્ષિતે ભક્તપ્રત્યાખ્યાન કર્યું. પછી કાળધર્મ પામીને દેવલોકે ગયા.
ગોષ્ઠામહિલે પણ સાંભળ્યું કે- આચાર્ય ભગવંત આર્યરક્ષિત કાળધર્મ પામ્યા ત્યારે આવીને પૂછ્યું કે - ગણધર રૂપે કોને સ્થાપ્યા? તેમની પાસેથી કુટનું દૃષ્ટાંત સાંભળ્યું. ત્યારે અલગ ઉપાશ્રયમાં રહ્યા પછી આવ્યા.
ત્યારે તે બધાં સાધુ ઉભા થયા. અને અહીં જ સાથે રહો, તેમ કહ્યું પણ ગોષ્ઠામાહિલને તે વાત રુચી નહીં. તે બહાર રહ્યા અને બીજા બીજાને સુગ્રહિત કરવા લાગ્યા. પણ તેમ કરી ન શક્યા.
આ તરફ આચાર્ય અર્થપોરિસી કહે છે, પણ તે સાંભળતો નથી. વળી બોલ્યો કે - આપ અહીં “નિષ્પાવકૂટ' કહેવાઓ છો. તેઓ ઉભા થયા પછી વિંધ્યમુનિ અનુભાષણ કરે છે. આઠમાં કર્મ પ્રવાદ પૂર્વમાં કર્મની પ્રરૂપણા કરે છે.
જીવ અને કર્મનો બંધ કઈ રીતે છે?
ત્યારે તેઓ બોલ્યા - બર્થ, પૃષ્ટ અને નિકાચિત. બદ્ધ - જેમ સોયનો સમૂહ હોય તેમ જાણવો. ધૃષ્ટ - જેમ ધણ વડે તેને નિરંતર કરાયેલ હોય તેવો. નિકાચિત એટલે તપાવીને, કુટીને એકરૂપ કરેલ હોય તે.
એ પ્રમાણે કર્મો પણ જીવ રાગ અને દ્વેષ વડે પહેલાં બાંધે છે. પછી તેના પરિણામોને છોડ્યા વિના સ્પષ્ટ કરે છે, તે જ સંકિલષ્ટ પરિણામથી તેને ન છોડતાં કિંચિત્ નિકાચના કરે છે.
નિકાચિત તે નિરૂપક્રમ છે. ઉદયથી વેચાય છે. અન્યથા તે કર્યો વેદાતા નથી. ત્યારે ગોઠામાહિલ તેમને અટકાવે છે. આમ થતું નથી. કોઈ દિવસે અમે એ પ્રમાણે સાંભળેલ છે કે જે આટલાં ક બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત છે, એ પ્રમાણે તેનો મોક્ષ થશે નહીં.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ઉત્તરાધ્યયન મલસુખ-સટીક અનુવાદ/૧ તો હવે કહો કે કઈ રીતે બંધાય છે ? તેણે કહ્યું - સાંભળો. (હવે નિયુક્તિ ગાથા કહે છે) • નિર્યુક્તિ - ૧૬ + વિવેચન -
જેમ કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ અબદ્ધ હોય છે. તેમ જીવ કર્મથી સ્પષ્ટ પણ અબદ્ધ જ રહે છે. (તેની વૃત્તિ આ પ્રમાણે - )
જેમ તે કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ તે કંચુક શરીરની સાથે બદ્ધ હોતી નથી. એ પ્રમાણ જ કર્મો પણ જીવ પ્રદેશો વડે સ્પષ્ટ છે, પણ જીવ પ્રદેશોની સાથે બદ્ધ હોતા નથી. જેને કર્મો બદ્ધ હોય તેનો સંસારથી વિચ્છેદ થતો નથી.
ત્યારે તે કહે છે કે - અમે આચાર્ય પાસે આટલું ભણેલ છીએ. આ જાણતા નથી. ત્યારે તે શક્તિ થઈને પૂછવાને ગયા. કેમકે તેને થયું કે - મારાથી ક્યાંક અન્યથા ગ્રહણ કરેલ ન થાય. ત્યારે આચાર્યને પૂછ્યું
તેમણે પણ કહ્યું કે- તેનો આવો આશય છે. જો જેનાથી પૃથફભાવ થવાનો હોય છે તેનાથી સ્પષ્ટમાત્ર છે, જેમ કંચુક કંચુકી વડે સ્પષ્ટ માત્ર છે, જીવ વડે કર્મનો પૃથફર્ભાવ થશે. અહીં આ પ્રશ્ન કરવો જોઈએ.
કંચુકવતુ પૃષ્ટમાગતા જે કર્મની કહી, તે શું એક એક જીવ પ્રદેશના પરિવેઝનથી છે કે સકલ જીવ પ્રદેશ પ્રચય પરિવેષ્ટનથી છે ? જો એક એક જીવ પ્રદેશ પરિવેઝનથી છે, તો શું આ પરિવેઝન મુખ્ય છે કે ઔપચારિક? જો મુખ્ય છે, તો સિદ્ધાંતમાં વિરોધ આવશે. મુખ્ય પરિક્ષેપણ જ પરિવેઝન છે. એ પ્રમાણે ભિન્ન દેશના કર્મોનું ગ્રહણ થાય.
જ્યારે સિદ્ધાંતમાં કહેલ છે કે જે આકાશ પ્રદેશમાં આત્મપ્રદેશ અવગાઢ હોય, તેના વડે અવગાઢ જ કમ ગ્રહણ કરાય છે.
હવે જો તે ઔપચારિક છે, તે જેમ કંચુકી કંયુક વડે અવષ્ટબ્ધ અને આવૃત્ત છે, એ પ્રમાણે જીવપ્રદેશો પણ કર્મપ્રદેશો વડે મુખ્ય પરિવેઝનના અભાવમાં પણ તેમને ત્યાં પરિવેઝન કહેવાય છે. તેનાથી સ્પષ્ટ જ અમારી અષ્ટગંધની સિદ્ધિ થાય છે. કેમકે અમને પણ અનંત કમણિ વગણાઓ વડે આત્મપ્રદેશોની ઉક્ત સ્વરૂપ પરિવેઝનનો જ બંધ ઇષ્ટ છે. આગમમાં પણ કહ્યું છે કે
એક એક આત્મપ્રદેશ અનંતાનંત કર્મ વર્ગણાઓ વડે આવેષ્ટિત - પરિવેખિત છે” તેથી વિપર્યય સાધનથી વિરુદ્ધ હેતુ થાય. સર્વ જીવ પ્રદેશ પ્રચય પરિવેષ્ટનથી અમારા પણ પક્ષમાં ભિન્ન દેશ કર્મ ગ્રહણથી પૂર્વવત જ સિદ્ધાંતમાં વિરોધ આવે છે. તથા તેમાં બાહ્ય પ્રવેશ બંધ જ કર્મનો સંભવે છે. તે મેલની જેમ જ હોય, તેની ભવાંતર અનુવૃત્તિ ન થાય. એ પ્રમાણે પુનરભવનો અભાવ થાય અથવા સિદ્ધોને પુનર્ભવની આપત્તિ આવે ઇત્યાદિ. - x x x x x-x
(અહીં પણ વૃત્તિકારશ્રીએ ઘણાં તર્કો, પાઠો, આક્ષેપ - પરિહાર નોંધેલા છે. પણ પૂર્વવત તજજ્ઞ પાસે જ સમજી શકાય તેમ છે. અમે ઉક્ત અનુવાદ પણ સમજી શકાય તેવી અપેક્ષાથી જ કરેલ છે, શેષ કથન માત્ર અનુવાદથી સમજવું કઠીન છે, જો કે અમારા “આગમ કથાનુયોગ” માં
આ વિષયમાં ઘણું કથન અમે નોંધેલ છે. ગ્રંથાંતરોમાં પણ તેની કેટલીક સ્પષ્ટતા જોવા મળે છે.)
Page #146
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૪૫
આચાર્ય દ્વારા આટલું બધું સમજાવ્યા પછી - પ્રરૂપ્યા પછી ફરી તે ગોષ્ઠામાહિલ સંલીન થઈને રહ્યો. તેણે વિચાર્યું કે વાચના સમાપ્ત થઈ જવા દો, પછી હું તેમને ક્ષોભ પમાડીશ.
અન્ય કોઈ દિવસે નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાં સાધુને જાવજ્જીવને માટેના ત્રિવિધ ત્રિવિધથી (મન, વચન, કાયા અને કરણ, કરાવણ, અનુમોદનથી) પ્રાણાતિપાતનું હું પચ્ચક્ખાણ કરું છું. આ પ્રત્યાખ્યાનનું વર્ણન કરે છે.
-
ત્યારે તે ગોષ્ઠામાહિલ બોલ્યો કે - આ અસિદ્ધાંત છે. આ પ્રમાણે ન થાય. તો તમે કહો - કઈ રીતે કરવું જોઈએ.
સાંભળો, હું બધાં પચ્ચક્ખાણ પ્રાણાતિપાત અપરિમાણપણાથી ત્રિવિધ ત્રિવિધે કરું છું એ પ્રમાણે સર્વે યાવત્કથિક છે,
કયા નિમિત્તે પરિમાણ કરાતું નથી ?
ગોષ્ઠામાહિલે કહ્યું - જે તે આશંસાદોષ છે, તે નિવર્તિત થાય છે. કેમકે જાવજીવપણે કરવાથી ભાવિ ભવમાં તેમ કરવાના પરિણામ છે. તેવી આશંસા રહે છે. “હું પ્રાણાદિને હણીશ.” આવા કારણથી અપરિમાણપણાથી જે પ્રત્યાખ્યાન કરવા જોઈએ. પણ પરિમાણ સ્વીકાર ન કરવો.
આ કથન હવેની નિયુક્તિમાં નિયુક્તિકારે નોંધેલ છે - • નિયુક્તિ - ૧૭૭ + વિવેચન -
પ્રત્યાખ્યાન પરિમાણરહિતપણે જ કરવું જોઈએ. જેમાં પરિમાણ કરાય છે, તેમાં દુષ્ટ આશંસા સંભવે છે - આ ગાથાર્થ કહ્યો.
ગોષ્ઠા માહિલે કહ્યું કે ભાવિમાં “હું હણીશ” એવો આશંષા દોષ. કાળ મર્યાદાથી પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, માટે પ્રત્યાખ્યાન કદી કાળ મર્યાદા પૂર્વકનું હોવું ન જોઈએ.
તેણે એ પ્રમાણે કહેતા, તેને વિંધ્યમુનિએ તેને કહ્યું કે - હે ગોષ્ઠા માહિલ ! તમારા કહેવાનો આશય કંઈક આવો જણાય છે -
જે પરિમાણવત્ - સમયની મર્યાદાવાળું પ્રત્યાખ્યાન છે, તે આસક્તિ પૂર્વકનું છે. જેમ - ગૃહસ્થનું ઇત્વરકથિત - અલ્પકાલીન પ્રત્યાખ્યાન છે. કાળ મર્યાદાવાળું પ્રત્યાખ્યાન જે સાધુ જાવજીવને માટે - સર્વ સાવધનો ત્યાગ કહ્યો, તે આ અનૈકાંતિક હેતુ છે. તેથી કહે છે કે - કેમ અહીં પરિમાણત્વમાત્રથી સાભિષ્યંગતા - આસક્તિયુક્તતા સાધો છો અથવા આશંસાથી ?
-
પહેલા પક્ષમાં સાધુને અન્ના કાળ પ્રત્યાખ્યાન હોય છે કે નહીં ? જો હોય છે, તો શું પોરિસિ આદિ પદ યુક્ત હોય છે કે બીજી રીતે હોય છે ? જો તે પોરિસિ ? આદિ પદોથી યુક્ત હોય તો તેમાં પરિમાણવાળાપણાથી શા માટે આસક્તિયુક્તતા કે આશંસા ન કહી ?
37/10
Jain International
--
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ૧ જો સમતા સ્થિતત્વથી ન હોય તો પરિમાણવાળાને અનૈકાંતિક છે, જે તમને પોરિસિ આદિ પદોનો સ્વીકાર અભિમત ન હોય તો પછી પ્રવજ્યાના દિવસથી જ અનશનની આપત્તિ આવશે. વળી આગમમાં જે કહ્યું છે કે - “નિષ્પાદિતા શિષ્યો અને દીર્ઘ પર્યાય પરિપાલિત કર્યો.” ઇત્યાદિ આગમ કથનમાં પણ વિરોધ આવશે.
સાધુને અદ્ધા પ્રત્યાખ્યાન નથી જ એવો પક્ષ નથી. કેમકે અનાગત અને અતિક્રાંત એવા પ્રત્યાખ્યાન આગમમાં જ જણાવેલા છે.
બીજા પક્ષમાં - આવી આશંસા પણ હોતી નથી. જેમકે - “ભાવાંતરમાં હું સાવધનું સેવન કરીશ, એવી આશંસા થાય.” (તેમ કહો છો) પણ “જાવજીવ” એ પદનું ઉચ્ચારણ પણ વ્રતભંગના ભયથી જ છે. કહ્યું છે કે, “વ્રતભંગ” ના ભયથી જ “જાવજીવ માટે” એવો નિર્દેશ છે.
- x x x x x x-x-x- અહીં આશંસા એ છે કે “આટલો કાળ તો મારે પાળવું જ” તે ભાવ છે, પણ તે પ્રત્યાખ્યાનનો મારે ભંગ કરવો, એવા કોઈ ભાવથી પ્રત્યાખ્યાન કરાતું નથી. જેમ “સાંજે ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન રાત્રિભોજન ન કરવાના ભાવને પુષ્ટ કરે છે, પરંતુ આવું પ્રત્યાખ્યાન કરનાર દિવસ ઉગ્યા પછી ખાવું જ છે, તેવી આશંસા સેવે છે, તેમ સિદ્ધ થતું નથી. પછીના દિવસે નિશ્ચે ઉપવાસ કરનારો પણ પૂર્વ સંધ્યાએ ચાતુર્વિધ આહારનો ત્યાગ કરે જ છે ને?
(અહીં પણ વૃત્તિકારશ્રીએ ઘણો લાંબો વાદ પ્રસ્થાપિત કરેલો જ છે, પણ પૂર્વવત કારણોથી જ અમે સમગ્ર વૃત્તિનો અનુવાદ અહીં આપતા નથી. વળી વાદ-પ્રતિવાદને આ અનુવાદનો મુખ્ય વિષય પણ નથી. અહીં “મૂળતત્વનો સરળ બોધ” એ અમારું કાર્યક્ષેત્ર છે.)
આ પ્રમાણે ગોષ્ઠા માહિલને સમજાવતા છેલ્લે કહે છે કે આ પ્રમાણે કાળ પરિમાણની મર્યાદામાં કોઈ દોષ નથી. છતાં જો કોઈ સાધુ અવતના ભાવને મનમાં ધારણ કરીને તેને અવયંભાવી બતાવે તો વ્રતનું અપરિમાણ બતાવતા પણ તે પ્રત્યક્ષ મૃષાવાદી જ છે. જ્યાં આશંસા નથી ત્યાં અવધિ સહિતના પ્રત્યાખ્યાનમાં પણ સાભિવંગ - આસક્તિ નથી, જેમ કાયોત્સર્ગમાં પણ કાળ મર્યાદા કરાય, છતાં ત્યાં કોઈ આશંસા હોતી નથી, તેમ સાધુના પ્રત્યાખ્યાનમાં જાવજીવ એવા પદથી પ્રગટ થતી કાળ મર્યાદામાં કોઈ આશંસા વિધમાન નથી. ઇત્યાદિ.
જેમ આચાર્ય ભગવંતે કહ્યું, તેમ બધાં જ કહે છે. જેમ આટલું આચાર્યએ કહ્યું, તેમ જે કોઈ બીજા સ્થવિરો, બહુશ્રુતો, અન્ય ગચ્છવાળા છે તેઓને પૂછવામાં આવે તો તેઓ પણ આટલું જ કહે છે.
ત્યારે પૂછે છે - તમે કઈ રીતે જાણો છો ?
તીર્થકરે પણ આ પ્રમાણે જ કહેલું છે. આ બધું સમજાવવા છતાં જ્યારે ગોષ્ઠા માહિલ સ્થિર ન થયો ત્યારે સંઘને ભેગો કરવામાં આવ્યો. પછી દેવતાને આશ્રીને કાયોત્સર્ગ કર્યો. જે શ્રાવકો હતા તે દેવતા આવ્યા. આવીને તેમણે કહ્યું - આજ્ઞા કરો, શું પ્રયોજન છે?
Page #148
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૪ ત્યારે સંધે તેઓને કહ્યું - જઈને તીર્થકરને આટલું પૂછીને આવો કે જે ગોષ્ઠા માહિલ કહે છે, તે શું સત્ય છે? અથવા દુર્બલિકા પુષ્પમિત્ર આદિ શ્રી સંઘ કહે છે, તે કથન સત્ય છે ? :
ત્યારે તે દેવીએ કહ્યું કે, મને અનુબલ આપો. કાયોત્સર્ગનો આરંભ કર્યો. તે અનુબલને લીધે દેવી ગયા અને તેણીએ તીર્થકરને પૂછ્યું કે આ બેમાં સાચું કથન કોનું છે?તીર્થકર ભગવંતે કહ્યું- સંઘ છે તે જ સમ્યગ્વાદી છે, ગોઠા માહિલ મિથ્યાવાદી છે. આ સાતમો નિહવ છે.
દેવ ત્યાંથી પાછા આવ્યા. આવીને બોલ્યા કે - સંઘ સમ્યક્રવાદી છો અને આ ગોષ્ઠા માહિલ મિથ્યાવાદી નિલવ છે.
ત્યારે ગોઠા માહિલે કહ્યું કે - આ અN દ્ધિવાળી બિચારી છે, ત્યાં જવાની આની શક્તિ જ ક્યાં છે ? તે દેવીની પણ શ્રદ્ધા ન કરી. ત્યારે પુષ્પમિત્ર આચાર્યએ તેને કહ્યું- હે આર્ય ! તું આ વાતને સ્વીકારી લે, જેથી તને સંઘમાંથી બહાર કરવાનો પ્રસંગ ન આવે.
ગોઠામાહિલ તો પણ ન માન્યો. ત્યારે સંઘે તેને સંઘ બહાર કર્યો. બાર પ્રકારનો સંભોગ તેની સાથે બંધ કર્યો. તે બાર સંભોગ આ પ્રમાણે -(૧) ઉપધિ, (૨) શ્રત, (૩) ભોજનપાન, (૪) અંજલિપગ્રહ- મળે ત્યારે હાથ જોડવા રૂપ, (૫) દાન (૬) નિકાચના, (૭) આખ્યત્યાન, (૮) કૃતિ કર્મકરણ, (૯) વૈયાવચ્ચકરણ, (૧૦) સમોસરણસન્નિષધા, (૧૧) કથા, (૧૨) નિમંત્રણા.
આ બાર ભેદે સંભોગ કહ્યો. પંચ કામાં સત્તર ભેદો બતાવેલા છે.
૦ આ પ્રમાણે અભતર વિસંવાદી નિલવો કહ્યા. હવે પ્રસંગથી બહુતર વિસંવાદી બોટિક'ને કહે છે -
• નિર્યુક્તિ - ૧૭૮ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી વૃત્તિકાર આ પ્રમાણે કહે છે -
ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી ૬૦૯ વર્ષે બોટિકોનો આ મત રથવીરપુર નામક નગરમાં ઉત્પન્ન થયો.
તે કાળે તે સમયે રઘુવીરપુર નામે કર્બટ હતું. ત્યાં દીપક નામે ઉધાન હતું. ત્યાં આર્યકૃષ્ણ નામે આચાર્ય હતા. ત્યાં શિવભૂતિ નામે એક સહસ્રમલ્લ હતો, તે રાજાની પાસે ગયો. હું તમારી ચાકરી સ્વીકારવા ઇચ્છું છું યાવત પરીક્ષા કરી લો. રાજાએ કહ્યું - ઠીક.
કોઈ દિવસે રાજાએ તેને કહ્યું કે- માતૃગૃહે શ્મશાનમાં જા અને કાળી ચૌદશે બલિ દઈને આવજે. દેવો અને પશુઓને બલિ આપી.
બીજા પુરુષોને કહેલું કે- આને ડરાવજો. તે જઈને માતૃબલિ આપ્યા પછી - હું ભૂખ્યો થયો છે, એમ વિચારીનેતે જ શ્મશાનમાં પશું ને મારીને, પકવીને ખાય છે. તે પુરુષો શિવ આરતિ વડે ચારે તરફથી ભૈરવ રવ કરવા લાગ્યા. તે શિવભૂતિના રૂવાળું
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ/૧ પણ ફકાવી ન શક્યા. ત્યાર પછી તે ત્યાંથી ઉભો થઈને ગયો. રાજાએ નિયુક્ત કરેલા પુરુષોએ બધી વાત રાજાને કહી, ત્યારે તે શિવભૂતિને ચાકરીમાં રાખ્યો.
અન્ય કોઈ દિવસે રાજાએ દંડિકને આજ્ઞા કરી કે - મથુરાને ગ્રહણ કરી લો - કલ્પો કરો. તેઓ સર્વ સૈન્ય સાથે હલ્લો લઈને ગયા. ત્યાંથી થોડે દૂર ગયા પછી તેઓ બોલ્યા કે- અરે ! આપણે એ તો પૂછ્યું નહીં કે કઈ મથુરામાં અમે જઈએ. રાજાએ પણ કહ્યું નથી.
તેઓ અસમંજસથી દ્વિધામાં પડીને ઉભા રહેલા. શિવભૂતિ ત્યાં આવીને પૂછે છે - અરે ! તમે કેમ ઉભા રહી ગયા છો ? ત્યારે તેઓએ જણાવ્યું કે કંઈ મથુરાને જીતવાની છે, તે તો અમે જાણતા નથી. ત્યારે શિવભૂતિ બોલ્યો - આપણે બંને મથુરાને એક સાથે જ જીતી લઈશું
તેઓ બોલ્યા - તે શક્ય નથી. તેના બે વિભાગમાંથી એકના પણ ગ્રહણમાં ઘણો કાળ લાગી જશે. ત્યારે શિવભૂતિએ દંડિકને જણાવ્યું કે - જે દુર્જય છે, તે મને આપી દો. યાવત ત્યાંથી નીકળ્યા - - - x x- પાંડુ મથુરાના માર્ગમાં હલ્લો લઈને ચાલ્યા. ત્યાં પ્રત્યંતોને સંતાપવાનો આરંભ કર્યો. પછી દુર્ગમાં રહેતા. એ પ્રમાણે આગળ વધતા - વધતા થોડું નગર બાકી રહ્યું એમ કરતા નગરને પણ ગ્રહણ કરી લીધું.
ત્યાર પછી પાછા આવીને રાજાને નિવેદન કર્યું. તેનાથી ખુશ થઈને રાજા બોલ્યો - તને શું આપું? તે વિચારીને બોલ્યો કે જે મારા વડે ગ્રહણ કરાયું છે, તે સુગ્રહિત છે, મને જેમ ઇચ્છે તેમ ફરવાની છૂટ આપો. રાજા કહે - સારું, તેમ થાઓ.
- એ પ્રમાણે તે બહાર ભટકવા લાગ્યો. અડધી રાત્રે ઘેર આવતો કે ન પણ આવતો. તેની પત્ની ત્યાં સુધી ભોજન ન કરતી. ન સૂઈ જતી, જ્યાં સુધી તે ઘેર પાછો ન આવે. છેલ્લે તેણી પણ કંટાળી ગઈ. કોઈ દિવસે તેની પત્ની તેની માતા સાથે ઝઘડવા લાગી - તમારો પુત્ર રોજેરોજ અર્ધરાતે આવે છે, હું જાગતી રહુ છું. ભુખથી પીડાતી રહુ છું. ત્યારે તેની માતાએ કહ્યું - આજે તું દ્વાર બંધ ન કરતી. હું જાગતી બેઠી છું.
શિવભૂતિ મોડી રાત્રે આવ્યો, તેની માતાએ તેનો તિરસ્કાર કર્યો. તેને કહી દીધું કે- આ વેળાએ જેના દ્વારા ખુલ્લા હોય ત્યાં જા - તેની ભવિતવ્યતાથી તેના દ્વારા માર્ગણા કરતાં સાધુની વસતિને ઉઘાડી જોઈ. ત્યાં જઈને વંદિત કર્યા અને કહ્યું - મને દીક્ષા આપી દો.
સાધુઓને તેની વાત સ્વીકાર્ય ન હતી. તેથી શિવભૂતિ એ સ્વયં લોચ કરી લીધો. ત્યારે તેને વેશ આપ્યો. તેઓ વિચારવા લાગ્યો.
ફરી આવ્યા ત્યારે રાજાએ તેને કંબલરન આપ્યું. આચાર્યએ તેને પૂછ્યું કેસાધુને કંબલરનનું શું કામ છે ? શા માટે ગ્રહણ કર્યું. એમ કહીને, શિવભૂતિને પૂછળ્યા વિના તે કંબલરત્ન ફાળીને, નિષધા બનાવી દીધી. ત્યારે શિવભૂતિ ઘણો ક્રોધે ચડ્યો.
Page #150
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૪૯ અન્ય કોઈ દિવસે જિનકલ્પિકોનું વર્ણન ચાલતું હતું. જેમકે - જિનકલિકો બે પ્રકારે છે - હાથરૂપ પાત્ર વાળા અને પાત્રને ધારણ કરનારા. વસ્ત્રવાળા કે વસ્ત્ર વગરના. એ પ્રમાણે એકૈકના બે ભેદો થાય છે.
શિવભૂતિએ પૂછ્યું - હવે આવું કેમ કરતા નથી ? આચાર્યએ કહ્યું કે - જિનકલ્પનો હાલ વિચ્છેદ છે. પણ મારે તે વિચ્છેદ નથી, તે જ પરલોકાથનું કર્તવ્ય છે. તેમાં પણ સર્વથા નિષ્પરિગ્રહત્વ જ શ્રેયસ્કર છે.
આચાર્યએ તેને સમજાવ્યું કે આ ધમપગરણ જ છે તે પરિગ્રહ નથી. ઘણાં જંતુઓ હોય છે તે આ ચક્ષ વડે જાવા મુશ્કેલ છે, તેમની દયાને માટે રજોહરણ ધારણ કરવું જોઈએ. આસનમાં, શયનમાં, સ્થાનમાં, નિક્ષેપમાં, ગ્રહણમાં, ગાત્ર સંકોચનમાં, ચેષ્ટામાં પૂર્વે પ્રમાર્જના કરવી જોઈએ.
સંપાતિમ જીવો હોય છે, તેઓ સૂક્ષ્મ આદિ હોય, તેમની રક્ષા નિમિત્તે મુખવસ્ત્રિકાની આવશ્યક્તા જાણવી. એ પ્રમાણે ભોજન અને પાનમાં પણ જંતુઓ હોય છે, તેથી તેની પરીક્ષા માટે પાત્રગ્રહણ જરૂરી છે. વળી સમ્યક્રજ્ઞાન, શીલ, તપ એ બધાંની સિદ્ધિને માટે તેમના ઉપગ્રહાથે વસ્ત્ર ધારણ કરવા જરૂરી છે.
ઉક્ત ઉપકરણોને ગ્રહણ ન કરવાથી શુદ્ધ પ્રાણીનો વિનાશ કે જ્ઞાન-ધ્યાનને ઉપધાત થાય છે, તેમાં મહાન દોષ લાગે છે. જે વળી અતિ સહિષ્ણુતાથી આના વિના પણ ધર્મને બાધક ન થાય. તેમને તે હોતા નથી. તેથી કહે છે કે, “જેઓ આ દોષોને વર્જીને ધમપગરણ છોડે, તેને તેનું અગ્રહણ યુક્ત છે, કે જેઓ જિનની માફક સમર્થ હોય.” પણ તે પહેલાં સંહનનવાળા હોય. પણ હાલ પહેલું સંઘયણ નથી. ઇત્યાદિ ઘણું ઘણું તેને યુક્તિથી સમજાવ્યું.
શિવભૂતિએ ઉક્ત કથનોને કર્યોદયથી ન સ્વીકાર્યા. ચીવર - વસ્ત્ર આદિનો ત્યાગ કરીને તે ત્યાંથી નીકળી ગયો.
તેને ઉત્તરા નામે બહેન હતી. ઉધાનમાં રહેલા શિવભૂતિને તે વાંચીને ગઈ. તેને જોઈને ઉત્તરાએ પણ વસ્ત્ર આદિ બધાંનો ત્યાગ કરી દીધો. તેણીને વસ્ત્રહીનપણે ભિક્ષાર્થે પ્રવેશતી હતી ત્યારે કોઈ ગણિકાએ જોઈ. તેણીને થયું કે આને જોઈને લોકો
ક્યાંક અમારાથી વિરક્ત થઈ જશે. તેથી તેણીની છાતી ઉપર એક વસ્ત્ર બાંધ્યું. ઉત્તરા જો કે તે વસ્ત્ર માટે તૈયાર ન હતી, શિવભૂતિએ કહ્યું- હવે એ રીતે એક વસ્ત્રવાળી જ રહેશે. આ વસ્ત્ર તને દેવતાનું આપેલ છે.
શિવભૂતિએ બે શિષ્યોને દીક્ષા આપી. કૌડિન્ય અને કોટ્ટવીર. તેથી શિષ્યોને પરંપરાએ સ્પર્શ થયો. આ અર્થનો ઉપસંહાર કરનારી બે ભાષ્ય ગાથાઓ કહે છે -
• ભાષ્ય - ૧, ૨ : વિવેચન
સ્વ વિતર્ક રૂપ પ્રરૂપિત, બોટિક એવા આ ચાગ્નિ રહિતતા વડે મુંડ માત્રત્વથી શિવભૂતિ તે બોટિક શિવભૂતિ, અને તે ઉત્તરા તેની બહેન હતી. આ બોટિક શિવભૂતિ અને ઉત્તરા વડે આ અનંતરોક્ત મિથ્યાદર્શન રથવીરપુરમાં ઉત્પન્ન થયું. બોટિક
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ઉત્તરાધ્યયન મૂલશ-સટીક અનુવાદ/૧ શિવભૂતિથી બોટિક લિંગની ઉત્પત્તિ થઈ છે. તેમાં કૌડિન્ય અને કોરુવીર એ બંને પરંપરા- અવ્યવચ્છિન્ન શિષ્ય - પ્રશિષ્ય સંતાનરૂપ તેનો સ્પર્શ જેમાં છે, તે પરંપરા સ્પર્શ જે રીતે થાય તે ઉત્પન્ન થયા. આના વડે કૌડિન્ય અને કોગ્રુવીરથી બોટિક સંતાનની ઉત્પત્તિ કહી.
આટલા ગ્રંથ વડે શ્રદ્ધાળુ દુર્લભત્વ કહ્યું. આના સામ્યત્વરૂપત્વ અને સમ્યકત્વપૂર્વકત્વથી સંયમનું આના વડે દુર્લભત્વ કહેવાયું છે તેમ જાણવું. તથા ચાર અંગો આ વ્યાખ્યાનમાં ચાર અંગો વડે હિત, તેના સ્વરૂપ વર્ણન વડે “ચતુરંગીય’ એ પ્રમાણે વ્યુત્પત્તિ સુજ્ઞાના હોવાથી નિયુક્તિકારે દેખાડેલ નથી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો.
હવે સૂવાનુગમમાં અસ્મલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું જોઈએ - • સૂત્ર - ૯૬
જીવોને ચાર પરમ અંગો દુર્લભ છે - મનુષ્યત્વ તિ, સહતા અને સંયમમાં પુરુષાર્થ.
• વિવેચન - ૯૬ -
ચાર સંખ્યામાં, પરમ એવા તે પ્રત્યાસન્ન ઉપકારીપણાથી અંગો મુક્તિના કારણત્વથી પરમાગ, દુખથી પ્રાપ્ત થાય છે તે દુર્લભ, આ સંસારમાં છે, કોને? જન્મે તે જંતુ- દેહી, શરીરવાળાને તે કોણ છે ? મનમાં રહે તે મનુષ્ય અથવા મનુના અપત્ય તે માનુષ તેનો ભાવ તે માનુષત્વ - મનુજ ભાવ. શ્રવણ તે શ્રુતિ, તે પણ ધર્મ વિષયક. શ્રદ્ધા પણ તે ધર્મ વિષયક. સંયમ - આશ્રવ વિરમણાદિ. તેથી વિશેષથી પ્રવર્તે છે આત્મા, તેતે ક્રિયામાં તે વીર્ય અર્થાત્ સામર્થ્ય વિશેષ. તેમાં માનુષત્વ જે રીતે દુર્લભ છે, તે કહે છે -
• સુત્ર - ૯૭
વિવિધ પ્રકારના કર્મોને કરીને, વિવિધ જાતિઓમાં ઉત્પન્ન થઈને પૃથક રૂપે પ્રત્યેક સંસારી જીવ સમસ્ત વિજાને સ્પર્શ કરી લે છે.
• વિવેચન ૯૭
ચારે તરફથી પ્રાપ્ત તે સમાપન્ન, ક્યાં ? સંસારમાં, તેમાં પણ વિવિધ ગોત્રમાં અર્થાત અનેક નામોથી જન્મે છે પ્રાણીઓ જેમાં તે જાતિઓ - ક્ષત્રિયાદિ, તેમાં અથવા જનન તે જાતિઓ, તે ક્ષત્રિયાદિ જન્મોમાં વિવિધ - હીન, મધ્યમ, ઉત્તમ ભેદથી અનેક ગોત્રોમાં. અહીં હેતુ કહે છે - કરાય તે કર્મ - જ્ઞાનાવરણીયાદિ, અનેક પ્રકારે નિર્વત્ય, પૃથક્ ભેદથી, શું કહેવા માંગે છે ? એક એકથી - વિશ્વ એટલે જગતને પૂરે છે કવચિત કદાચિત ઉત્પત્તિથી સર્વ જગવ્યાનથી વિશ્વભૂત.
કહ્યું છે કે - એવો કોઈ વાલાઝ કોટિમાત્ર પ્રદેશ લોકમાં નથી કે જેનો જન્મમરણ અબધાથી જીવે સ્પર્શ ન કર્યો હોય - પ્રશ્ન ન કર્યો હોય. એટલે કે માનુષ્યત્વ
પામીને પણ સ્વકૃત વિચિત્ર કર્માનુભાવથી પૃથક્ જાતિનું ભાગિન્ય જ થાય છે. કોણ?
Page #152
--------------------------------------------------------------------------
________________
3/૯૭
૧૫૧
જનસમૂહ રૂપ પ્રજા, આના વડે માનુષત્વને પ્રાપ્ત કર્યા પછી પણ કર્મના વશથી વિવિધ ગતિમાં ગમનને મનુષ્યત્વની દુર્લભતાનો હેતુ કહ્યો છે. અથવા સંસારમાં વિવિધ કર્મો કરીને પૃથક્ એટલે કે અનેક કુળકોટિ ઉપલક્ષિત જાતિમાં - દેવાદિમાં ઉત્પત્તિ રૂપે સંપ્રાપ્ત થયેલ જાણવું. − x − x -
પ્રકૃષ્ટતાથી જન્મે તે પ્રજા એટલે પ્રાણી, આના વડે પ્રાણીના વિવિધ દેવાદિભવ થવાને મૂળથી જ મનુષ્યત્વની દુર્લભતાનું કારણ કહેલ છે. આ જ અર્થને ભાવવાને
માટે કહે છે -
• સૂત્ર - ૯૮
પોતાના કરેલા કર્મો અનુસાર જીવ ક્યારેક દેવલોકમાં, ક્યારેક નરકમાં અને ક્યારેક અનુત્તર નિકાયમાં જન્મ લે છે.
૦ વિવેચન - ૯૮
એક શુભકર્માનુભવ કાળમાં દીવ્યતા પામે છે તે દેવો, તેમનો લોક-ઉત્પત્તિસ્થાન, દેવગતિ આદિ પ્રકૃતિ ઉદય વિષયપણાથી જોવાય છે, એમ કરીને તે દેવલોકમાં, નરમનુષ્યને યોગ્યતાથી આહ્વાન કરે છે, તે નરકો. તે રત્નપ્રભાદિ નારક ઉત્પત્તિ સ્થાનોમાં, અશુભ અનુભવ કાળમાં, તથા ક્યારેક તથાવિધ ભાવના ભાવિત અંતઃકરણ અવસરમાં અસુર સંબંધી કાય - અસુરનિકાયમાં ઉત્પન્ન થાય છે.
બાલતપ વગેરે વડે તેની પ્રાપ્તિ, એ દર્શાવવાને દેવલોકનું ઉપાદાન કરવા છતાં ફરી અસુરકાયનું ગ્રહણ છે. અથવા દેવલોક શબ્દનો અર્થ સૌધર્માદિમાં રૂઢ હોવાથી, તેનુ ઉપાદાન ઉપરના દેવો કહેવા માટે છે અને ‘અસુર’ એ નીચેના દેવના ઉપલક્ષણ માટે. આધાકર્મ- સ્વયં વિહિત એવા સરાગ સંયમ, મહારંભ, અસુરભાવના આદિ વડે દેવ, નાસ્ક અને અસુરગતિના હેતુ વડે ક્રિયા વિશેષથી યથાકર્મો વડે - તે તે ગતિ અનુરૂપ ચેષ્ટિત વડે જાય છે.
• સૂત્ર - ૯
આ જીવ ક્યારેક ક્ષત્રિય, ક્યારેક ચાંડાલ, ક્યારેક બોક્કસ, ક્યારેક કીટ-પતંગ અને ક્યારેક કુંટુ-કીડી થઈ જાય છે.
• વિવેચન-૯૯
મનુષ્યાજન્માનુરૂપ કર્મપ્રકૃતિ ઉદયકાળમાં કોઈ દિ ‘ક્ષત્રીય અર્થાત્ ક્ષણન ક્ષત, તેનાથી બચાવે તે ક્ષત્રીય - રાજા થાય છે. ત્યારપછી પ્રાણી ચાંડાળ થાય, શુદ્ર અને બ્રાહ્મણી વડે જન્મે તે ચંડાલ. બોક્કસ - વર્ણશંકર. તે આ રીતે - બ્રાહ્મણ અને શુદ્રી વડે જન્મે તે નિષાદ અને બ્રાહ્મણ અને વૈશ્યાથી જન્મે તે અંબષ્ઠ, તથા નિષાદ અને અંબષ્ઠીથી જન્મે તે બોક્કસ.
અહીં ક્ષત્રિયના ગ્રહણથી ઉત્તમ જાતિ અને ચંડાલના ગ્રહણથી નીચ જાતિ, બુક્કસના ગ્રહણથી સંકીર્ણ જાતિ કહી, માનુષત્વથી ઉયર્તીને કીડા, પતંગમાં અથવા કુંથુ કે કીડીમાં જન્મે છે. આના દ્વારા બાકીના નિયંઓના ભેદો ઉપલક્ષણથી કહ્યા.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ઉત્તરાધ્યયન મલસૂત્ર-સટીક અનુવાદ/૧ શું આ રીતે ભટક્તાં નિર્વેદ પામે કે નહીં? તે કહે છે• સૂત્ર - ૧૦૦, ૧૦૧
એ પ્રમાણે આવરપ ચોનસક્રમાં ભ્રમણ કરતા એવા સંસારદશાથી નિર્વેદ પામતા નથી, જેમ ક્ષત્રિયો દીર્ધકાળ સુધી જયદિનો ઉપભોગ કરવા છતાં નિર્વેદને પામતા નથી. કમોના સંગથી સંમઢ અને દુઃખી તથા અત્યંત વેદનાણુક્ત પ્રાણી મનુષ્યતર સોનિઓમાં જન્મ લઈને ફરી ફરી વિનિપાત - ત્રાસ પામે છે.
• વિવેચન - ૧૦૦-૧૦૧
ઉક્ત ન્યાયથી આવર્તન તે આવર્ત, મિશ્ર થાય છે. કાર્પણ શરીરી અને દારિકાદિ શરીર વડે પ્રાણીઓ અથવા જે સેવે છે તે યોનિ. આવર્ત ઉપલક્ષિતા યોનિ. તેમાં જંતુઓ, ઉક્ત રૂપકમથી, કિબિષ-અધમ, તે કર્મકિબિષા, અથવા ક્લિષ્ટતાથી નિકૃષ્ટ અશુભાનુબંધી કર્મો જેમાં છે તે કિબિષ કમોં. આમાંથી ક્યારે મુક્તિ મળે એ પ્રમાણે ઉદ્વેગ ન પામે, ક્યાં? આવર્ત યોનિઓ - સંસારમાં. કોનાથી નિર્વેદ પામતા નથી? તે કહે છે - અથ એટલે મનોજ્ઞ શબ્દાદિ. અથવા ધન-કનક આદિ, સર્વાર્થો તેમાં જ છે.
ક્ષત્રિય રાજા, શું કહેવા માંગે છે? જેમ મનોજ્ઞ શબ્દાદિને ભોગવનારની તરસ વધે છે. એ પ્રમાણે તેતે યોનિમાં ફરી ફરી ઉત્પત્તિ થતાં કલંકલીભાવને અનુભવતા પણ ભવાભિનંદી પ્રાણીને. કેમ અન્યથા તેના પ્રતિઘાતાર્થે ઉધમ કરતાં નથી. બધાં શયનાદિ વડે જેનું પ્રયોજન છે તે સવર્થક્ષત્રિય. તે અર્થથીભ્રષ્ટરાજની તુલ્ય. તે આ બધાંથી નિર્વેદ પામતો નથી. તેની જેમ આ પ્રાણીઓ સુખોથી અભિલાષા કરતા નિર્વેદ પામતા નથી. કર્મો વડે - જ્ઞાનાવરણીય આદિથી, સંગ-સંબંધ, અર્થાત્ કર્મ સંગોથી. અથવા કર્મો - ઉક્ત રૂપ, તે ક્રિયા વિશેષ રૂપ, સંગ - શબદ આદિની આસક્તિ વિષયક. - x- તેના વડે ખૂબ જ મૂઢ બનેલા તે સંમૂઢ દુ:ખ- અસાતા રૂપ થયેલ, તેથી દુઃખિત. દુઃખ કદાચ માનસિક જ હોય, તેથી કહે છે - બgવેદના - ઘણી જ શરીર વ્યથા જેમને છે તે.
એવા મનુષ્યો પણ અમાનુષ નહીં. નરક નિયંચ આભિયોગ્યાદિ દેવ દુર્ગતિ સંબંધીની યોનિઓમાં વિશેષથી નિપાત્ય થાય છે. અર્થવિષયક ક વડે. શો અર્થ છે? તેમાંથી ઉત્તાર પ્રાપ્ત થતો નથી પ્રાણીને એવા આવર્તમાં નિર્વેદના અભાવથી કર્મસંગ સંપૂટ. દુઃખહેતુ નરકાદિ ગતિ ને પાર ન ઉતારવાથી પ્રાણીને “મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી. તો તેની પ્રાપ્તિ કેમ થાય?
૦ સબ - ૧૦ર
કાલક્રમાનુસાર કદાચ મનુષ્યગતિ નિરોધક કર્મોનો ક્ષય થવાથી જીવોને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના ફળ રૂપે તેને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે.
• વિવેચન - ૧૦૨ - મનુષ્યગતિ બંધક કર્મોનો પ્રકૃષ્ટ અપગમ - હાનિ, તેનો લાભ, તેમાં, અથવા
Page #154
--------------------------------------------------------------------------
________________
૩/૧૦૨
૧૫૩
પ્રહાનિમાં, તેના વિબંધક અનંતાનુબંધી આદિ કર્મો હીન થતાં, ક્યાંક ઇશ્વરના અનુગ્રહથી તેની અપ્રાપ્તિથી, અન્યથા તેના વૈફલ્યની આપત્તિ થાય. - ૪ - હવે કઈ રીતે તેની પ્રહાનિ છે? તે કહે છે - ક્રમથી, પણ જલ્દીથી નહીં, તે પણ કદાચિત્, સર્વદા નહીં, જીવો ક્લિષ્ટ કર્મના વિગમ રૂપ. તેના વિઘાતી કર્મના અપગમથી પણ પ્રાપ્ત કરે છે. મનુષ્યતાને સ્વીકારે છે. એટલે કે તેના નિર્વર્તક મનુજગતિ આદિ કર્મના ઉદયથી તે મનુષ્યત્વ પામે છે. આના વડે મનુજત્વબંધક કર્મના અપગમનો તથાવિધ કાળ આદિની અપેક્ષાથી દુરાપતા વડે મનુષ્યત્વનું દુર્લભત્વ કહ્યું.
કદાચિત્ આની પ્રાપ્તિમાં શું શ્રુતિ સુલભ જ છે? તે કહે છે
૦ સૂત્ર - ૧૦૩
મનુષ્ય શરીર પ્રાપ્ત થવા છતાં પણ ધર્મનું શ્રવણ દુર્લભ છે, જેને સાંભળીને જીવ તપ, ક્ષમા અને અહિંસાને પ્રાપ્ત કરે છે.
• વિવેચન - ૧૦૩
મનુષ્ય સંબંધી વિશેષથી ગ્રહણ કરાય છે આત્મ કર્મ પરતંત્રતાથી એ વિગ્રહ છે, તે મનુજ ગતિ આદિ ઉપલક્ષિત ઔદારિક શરીર, પ્રાપ્ત થઈ જવા છતાં શ્રવણ, કોનું? દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે તે ધર્મ. X* X - દુર્ગતિ ભય પ્રપાતમાં પડતાંને અભયકર, ‘ત્રાણમાં દુર્લભ, સમ્યક્ ચરિત જેનાથી ધારણ કરાય તેને ધર્મ કહે છે. આ અન્વર્થ નામક ધર્મ દુર્લભ પૂર્વોક્ત કાળ આદિના હેતુથી કહેલ છે. - x - જે ધર્મ સાંભળીને સ્વીકારે છે - તપ એટલે અનશનાદિ બાર ભેદે, ક્ષાંતિ - ક્રોધ જય લક્ષણ અને માનાદિ જય ઉપલક્ષણ, અહિંસનશીલતા. આના વડે પહેલું વ્રત કહ્યું. તેનાથી ઉપલક્ષણથી બાકીના વ્રતો લેવા. કેમકે પહેલું વ્રત તે બધામાં પ્રધાન છે. - X · એ પ્રમાણે તપથી, ક્ષાંત્યાદિ ચતુષ્ક અને મહાવ્રત પંચક એવા દશવિધ યતિ ધર્મને કહ્યો. અહીં શ્રુતિનું શાબ્દ પ્રાધાન્ય છતાં તત્ત્વથી ધર્મ જ પ્રધાન છે, કેમકે તેના પણ તે અર્થપણે છે. જે સાંભળીને તપ વગેરે સ્વીકારાય છે. સાંભળ્યા વિના નહીં. તે અતિ મહાર્થતાથી દુરાપેય છે. શ્રુતિ મળે તો શ્રદ્ધા દુર્લભ છે, તે કહે છે -
- X -
• સૂત્ર
૧૦૪ -
કદાચિત્ ધર્મનું શ્રવણ થઈ પણ જાય, તો પણ તેની શ્રદ્ધા થવી ઘણી દુર્લભ છે. ઘણાં લોકો નૈયાયિક માર્ગને સાંભળીને પણ વિચલિત થાય છે.
૭ વિવેચન
.
૧૦૪
કદાચિત કર્મથી ધર્મને સાંભળે, ઉપલક્ષણત્વથી મનુષ્યત્વને પામે, તે પામવા છતાં શ્રદ્ધા - ક્રમથી ધર્મ વિષયક રુચિ જ, પરમ દુર્લભ છે. આ દુર્લભત્વ કેવું છે? તે કહે છે - સાંભળીને નૈયાયિક પ્રવર્તે છે. અર્થાત્ ન્યાયયુક્ત રહે. તેવો માર્ગ - સમ્યગ્ દર્શનાદિ રૂપ મુક્તિપથને એક નહીં પણ ઘણાં લોકો સર્વ પ્રકારે તૈયાયિક માર્ગથી ચ્યવે છે. જેમ જમાલિ વગેરે અવ્યા. જેમ ચિંતામણિરત્ન પામવા છતાં છોડી દે, તેમ
20
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉત્તરાધ્યયન મલસૂત્ર-સટીક અનુવાદ/૧ પરમદુર્લભ છે. અહીં નિવવ વક્તવ્યતાને કેટલાંક કહે છે, તે ઉચિત છે.
૦-૦ હવે આ ત્રણે પામ્યા પછી સંયમ વીર્યના દુર્લભત્વને કહે છે. • સૂત્ર ૧૦૫
શતિ અને શ્રદ્ધા પામીને પણ સંયમમાં પરષાર્થ ઘણો દુર્લભ છે. ઘણાંને સંયમમાં રચિ હોવા છતાં પણ તેને સમ્યક સ્વીકારી શક્તા નથી.
• વિવેચન ૧૦૫
શ્રુતિ, ચ શબ્દથી મનુષ્યત્વ અને શ્રદ્ધાપૂર્વવતુ પામ્યા પછી પણ સંયમ વિષયક વીર્ય, વિશેષથી દુર્લભ છે. જે કારણ ઘણાં લોકોને તે સુયતુ હોવા છતાં પણ - માત્ર મનુષ્યત્વ પામીને નહીં પરંતુ સાંભળે પણ, શ્રદ્ધા પણ કરે જ. છતાં પણ સૂત્રપણાથી તેને સ્વીકારે નહીં, કેમકે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોય છે. સત્યકિ, શ્રેણિક આદિવત, સ્વીકારતા નથી.
હવે દુર્લભ એવા આ ચાર અંગનું ફળ કહે છે - • સુત્ર - ૧૦૬
મનુષ્યત્વ પામીને જે ધમને સાંભળે છે, તેમાં શ્રદ્ધા કરે છે, તે તારવી સંયમમાં પુરુષાર્થથી સંવૃત્ત થઈ, સ્મરજને દૂર કરે છે.
• વિવેચન - ૧૦૬
મનુષ્યત્વમાં પામીને, જે કોઈ ધર્મ સાંભળીને, તેની શ્રદ્ધા કરે. તે નિદાનાદિ રહિતતાથી પ્રશસ્ય તપયુક્ત, સંયમમાં ઉધોગ પામીને, બધાં આશ્રયને સ્થગિત કરીને તે હંમેશા દૂર કરે છે. શું? જેના વડે સ્વચ્છ સ્ફટિકવતું શુદ્ધ સ્વભાવી આત્મા પણ અન્યથાત્વને પામે છે તે રજ- કર્મના બધ્યમાનત્ત્વથી બદ્ધ, તેને દૂર કરીને મુક્તિ પામે છે. અહીં શ્રદ્ધા વડે સમ્યકત્વ કહે છે. તેના વડે જ્ઞાન બતાવ્યું. તેનાથી મોક્ષ માર્ગ વિરોધ થતો નથી.
અહીં પરલોકનું ફળ કહ્યું હવે આ જ ફળને કહે છે. • સુત્ર-૧૦૭
ગજુભૂતને શુદ્ધિ પ્રાપ્ત થાય છે, શુદ્ધ હોય તેમાં જ ધર્મ રહે છે, ધર્મ વાળો ઘીથી સિંચિત અનિવતુ પરમનિર્વાણને પામે છે.
• વિવેચન -૧૦૭
શુદ્ધિ - કષાય રૂપી કાલુષતાનો અપગમ થાય છે. ઋજુભૂત - ચાર અંગપામીને મુક્તિ પ્રતિ પ્રગુણીભૂતને, અત્યાદિ ધર્મની શુદ્ધિ પામીને અવિચલિતપણે રહે છે. અશુદ્ધને કદાચિત કષાયના ઉદયથી વિચલન પણ થાય. શુદ્ધિમાં સ્થિત નિવૃત્તિ - નિર્વાણ અર્થાત્ સ્વાથ્યને પામે. પરમ - એક માસના પર્યાય વાળો શ્રમણ વ્યંતરની તેજલેયાને ઓળંગી જાય છે. ઇત્યાદિ. તેવું સુખ રાજરાજને પણ ને મળે. તેને પામે. જેમ ઘી વડે સિંચિત અગ્નિ. - x x- નિર્વાણ એટલે જીવન મુક્તિને પામે. - x x
Page #156
--------------------------------------------------------------------------
________________
૩/૧૦૭
૧૫૫
M
ઘીથી સિંચેલ અગ્નિ માફક તપ રૂપ તેજથી જ્વલિતત્વથી ઘી વડે તર્પિત અગ્નિ સમાન. નાગાર્જુનીયો પણ કહે છે - ચાર પ્રકારની સંપદા, મનુષ્યત્વ આદિ વિષયા પામીને આ જ લોકમાં જ્ઞાનલક્ષ્મીથી શોભે છે. તપોજનિત તેજથી યુક્ત એવો તે દીપે છે. ફળના દર્શન પણ હવે શિષ્યોપદેશ કહે છે -
સૂત્ર - ૧૦૮
કર્મોના હેતુઓને દૂર કરીને અને ક્ષમાથી યશનો સંચય કરીને તે પાર્થિવ શરીરને છોડીને ઉર્ધ્વ દિશા પ્રતિ જાય છે.
-
• વિવેચન
૧૦૮
પૃથક્ કરીને, માનુષત્વાદિ બંધક કર્મોના ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ આદિને, યશ - સંયમ કે વિનય. - ૪ - ૪ - તેને ઘણો જ સંચિત કરીને, કેવી રીતે? ક્ષાંતિ, માર્દવ આદિથી, પણ શું થાય? પાર્થિવ - શીતોષ્ણાદિ પરિષહ સહિષ્ણુતાથી અને સમ દુઃખસુખપણાથી પૃથ્વીની જેમ થાય. કેમકે પૃથ્વી જ સર્વસહા છે. અથવા પૃથ્વીનો વિકાર તે પાર્થિવ, તે અહીં શૈલ છે. પણ શૈલેશી પ્રાપ્તિની અપેક્ષાથી અતિ નિશ્ચલતાથી, શૈલની ઉપમાથી કે પર પ્રસિદ્ધિથી પાર્થિવ, શરીરને છોડીને ઉર્ધ્વ દિશામાં પ્રકર્ષથી જાય છે. - - X - X- એ પ્રમાણે કરતાં ભવ્યજીવો ઉર્ધ્વ દિશામાં જાય છે. તેથી તું અતિ દૃઢ ચિત્તથી આમ આમ કરવું એમ ઉપદેશે છે તે આસન્ન ફળની પ્રાપ્તિ સૂચવે છે. જેને તદ્ભવ મુક્તિ છે, તેના માટે આમ કહ્યું, જેમને તદ્ભવ મુક્તિ નથી, તેમના પ્રતિ કહે છે .
• સૂત્ર ૧૦૯, ૧૧૦
વિશાળ શીલપાલનથી યક્ષ થાય, ઉત્તરોત્તર સમૃદ્ધિથી મહામુલત્ દીપ્તિમાન થાય છે. સ્વર્ગથી અવવાનો જ નથી તેમ માને છે... દિવ્ય ભોગોને માટે પોતાને અર્પિત કરેલો દેવ કામરૂપ વિકુર્વવા સમર્થ હોય છે. તથા ઉર્ધ્વકલ્પોમાં શતપૂર્વ વર્ષો સુધી રહે છે.
♦ વિવેચન - ૧૦૯, ૧૧૦
વિસાલિસ --વિસદેશ અર્થાત્ સ્વસ્વ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી વિભિન્ન વ્રતપાલન રૂપ અનુષ્ઠાન વિશેષથી પૂજે છે. તેથી યક્ષો, અથવા તથાવિધ ઋદ્ધિના સમુદય છતાં ક્ષયને પામે છે, તે યક્ષો, ઉર્ધ્વ કલ્પોમાં રહે છે. ઉત્તરોતર • વિમાનવાસી, ઉપરના સ્થાનવર્તીઓમાં પ્રધાન, અતિશય ઉજ્જવલતાથી ચંદ્ર, સૂર્યની જેમ પ્રકાશતા, આના વડે શરીર સંપદા કહી. સુખસંપદા-મનમાં અવધારતા શબ્દાદિ વિષયથી પ્રાપ્ત - સમુત્યપન્ન રતિનો સાગર ગાઢ પણે કે અતિ દીર્ઘ સ્થિતિપણાથી. ફરી ચ્યવન અર્થાત્ તિર્યંચાદિમાં ઉત્પત્તિનો અભાવ માને છે.
-
ત્યાં કહેવાયેલ હેતુ જ સૂત્રકાર કહે છે -
અર્પિતા --પૂર્વકૃત સુકૃત વડે રહેલા. અભિલાષા કરાય છે તે કામ, દેવોના કામ તે દિવ્ય સ્ત્રીના સ્પર્શાદિ, યથા ઇષ્ટ રૂપો વડે અભિ નિર્વર્તનની શક્તિથી યુક્ત,
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
તેઓ ઉત્તર વૈકિય રૂપોને કરે છે } - x - તે પણ પ્રયોજનના અભાવે કરતા નથી, તેમની શક્તિ છે, એમ જ જાણવું ઉર્ધ્વ એટલે - x - વિશિષ્ટ પુન્યના ભાજનની અવસ્થિતિ વિષયતાથી બધાં પણ કલ્પોમાં તેઓ આયુ સ્થિતિની અનુપાલના કરે છે -- • જધન્યથી પલ્યોપમ વર્ષ, તેમાં પણ તેના અસંખ્યેય વર્ષો સંભવે છે. - X-X -
તો શું આનું આટલું જ ફળ છે. એ આશંકાથી કહે છે -
૦ સૂત્ર - ૧૧૧ -
ત્યાં યથાસ્થાને રહીને, આણુ-ક્ષય થતાં તે દેવ ત્યાંથી પાછો ફરીને મનુષ્ય યોનિને પામે છે. ત્યાં દશાંગ ભોગ સામગ્રી યુક્ત થાય છે.
૭ વિવેચન -૧૧૧
ઉક્ત રૂપ ઉત્પત્તિ સ્થાનોમાં રહીને, આના સ્વાનુષ્ઠાન અનુરૂપ જે ઇંદ્રાદિ પદ, તેમાં દેવો સ્વ જીવિતના અવસાનમાં ચ્યવીને મનુષ્યોમાં આવે છે, ત્યાં સાવશેષ કુશલ કર્મો કોઈ પ્રાણી દસાંગ ભોગોપકરણ જે હવે કહેવાશે તેને પામે છે. દશાંગ કે પછી નવાંગ આદિને પણ કોઈ પામે. અર્થાત્ ઉપભોગ્યતાથી અભિમુખ્યતાથી ઉત્પન્ન થાય છે. તે દશાંગને કહે છે -
સૂત્ર - ૧૧૨-૧૧૩
ક્ષેત્ર, વાસ્તુ, સુવર્ણ, પશુ, દાસ પૌરુષેય એ ચાર કામ સ્કંધ જ્યાં હોય ત્યાં તે ઉત્પન્ન થાય છે. તે સન્મિત્રોથી યુક્ત, જ્ઞાતિમાન, ઉચ્ચ ગોત્રીય, સુંદર વર્ણવાન્, નીરોગ, મહાપાત, યશોબલી થાય.
૦ વિવેચન - ૧૧૨, ૧૧૩ -
ક્ષેત્ર - જેમાં નિવાસ થાય છે તે, ગામ બગીચા આદિ. વાસ્તુ - જેમાં વસે છે તે, ખાત ઉચ્છિત ભય રૂપ. હિરણ્ય - સુવર્ણ, રૂપું આદિ. પશુ - અશ્વ આદિ, દાસ - જેને દેવાય તે, પોષ્ય વર્ગ રૂપ. પૌરુષેય - પદાતિનો સમૂહ તે દાસપૌરુષેય. અહીં ચાર સંખ્યા કઈ રીતે કહી? (૧) ક્ષેત્ર - વાસ્તુ, (૨) હિરણ્ય, (૩) પશુ, (૪) દાસૌરુષ. કામના કરાય તે કામ - મનોજ્ઞ શબ્દાદિ, તેનો હેતુ, તે સ્કંધ - પુદ્ગલ સમૂહ, તેથી કામસ્કંધ જ્યાં હોય છે. તે. તેવા કુળોમાં જન્મે છે. આના વડે એક અંગ કહ્યું, બાકીના નવ અંગો કહે છે -
મિત્ર - સાથે ધૂળમાં રમેલ, જ્ઞાતિ - સ્વજન હોય છે, જેના તે જ્ઞાતિવાળા હોય છે. ઉચ્ચ - લક્ષ્મી આદિનો ક્ષય છતાં પૂજ્યતાથી. ગોત્ર - કુળ. વર્ણ - શ્યામ આદિ સ્નિગ્ધત્વાદિ ગુણોથી પ્રશસ્ય વર્ણવાળો. નીરોગ - આતંક રહિત. મહાપ્રજ્ઞ - પંડિત, અભિજાત - વિનીત, તે જ બધાં લોકોને અભિગમને યોગ્ય થાય છે. દુર્તિનીતને તેમ ન થાય. તેથી જ યશસ્વી. બલિ- કાર્ય કરવા પ્રતિ સામર્થ્યવાળો. અથવા શરીરના સામર્થ્યથી બળવાન.
આવા પ્રકારના ગુણોથી યુક્તને માનુષત્વ જ ફળ મળે શું ?
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫
૩/૧૧૪, ૧૧૫
• સૂત્ર ૧૧, ૧૧૫ -
જીવનપર્યન્ત અનુપમ માનુષી ભોગો ભોગવીને પણ પૂર્વના વિરુદ્ધ સદધર્મ આરાધક હોવાથી નિર્મળ બોધિનો અનુભવ કરે છે. આ ચાર
ગોને દુર્લભ જાણીને સંયમને અંગીકાર કરે છે. પછી તપ વડે બધાં કમને નિવારીને શાશ્વત સિદ્ધ થાય છે. - તેમ હું કહું છું.
- વિવેચન - ૧૧૪, ૧૧૫
મનુષ્ય સંબંધી ભોગો - ભોગવાય તે ભોગ અર્થાત મનોજ્ઞ શબ્દાદિ, તેને ભોગવીને, કેવા? અનન્યતુલ્ય હોવાથી અપ્રતિરૂપ - તેને, આયુષ્યને અતિક્રમ્યા વિના પૂર્વજન્મ વિશુદ્ધ નિદાનાદિ રહિતત્વથી, શોભન ધર્મ જેનો છે તે વિશુદ્ધ સદ્ધર્મ, અને કેવલત્વથી - અકલંક જિનપ્રણીત ધર્મ પ્રાપ્તિ રૂપ બોધિને અનુભવે - પામે. તેના પછી પણ શું? અભિહિત સ્વરૂપવાળા આ ચતુરંગ જે દુર્લભ છે - દુપ્રાપ્ય છે, તે જાણીને સર્વસાવધયોગ વિરતિ રૂપ સંયમને પામીને, બાહ્ય-અત્યંતર તપ વડે કર્મોને નિવારે. કામરિસાત્તિ- કાર્મગ્રંથિક પરિભાષા વડે સત્કર્મ, આના વડે ધુતકમાંશ, તેને દૂર કરીને બંધાદિને મુક્ત કરીને. અથવા જેના વડે કર્મના અંશો દૂર કરાયા છે, તેવો સિદ્ધ થાય છે. તે પણ આજીવિક મતવાળો સિદ્ધ નહીં પણ શાશ્વત- “શશ્ચત ભવન' ને પુનર્ભવ નિબંધન કર્મબીજનો આત્યંતિક ઉછેદ કરે છે.-x-x- તેથી તેને મતિમોહ વિલાસથી અહીં ફરી આવવા પણું નથી. - - -
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
0
- X - X -
X - X -
0
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ/૧ છે અધ્યયન - ૪ “અસંત” છે.
ત્રીજું અધ્યયન કહ્યું, હવે ચોથું કહે છે. તેનો આ અભિસંબંધ છે, અનંતર અધ્યયનમાં મનુષ્યત્વ આદિ ચાર અંગોની દુર્લભતા કહી, અહીં તે પ્રાપ્ત થવા છતાં પ્રમાદ મહા દોષને માટે છે, પ્રમાદ મહા ગુણને માટે છે એમ માનતા પ્રમાદ અને અપ્રમાદ હેય અને ઉપાદેયપણાથી કહે છે કે આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો પૂર્વવત. તેમાં નામ નિક્ષેપમાં પ્રમાદ અને અપ્રમાદનો નિક્ષેપો કરવો. તે વિશે નિર્યુક્તિ
• નિયુક્તિ - ૧૭૯ + વિવેચન -
નામ પ્રમાદ, સ્થાપના પ્રમાદ, દ્રવ્ય પ્રમાદ અને ભાવ પ્રમાદ જાણવા. એ પ્રમાણે જ નામઅપ્રમાદ આદિ ભેદો પણ ચાર થાય છે. તેમ જાણવું. અહીંનામ અને સ્થાપનાને છોડીને દ્રવ્ય અને ભાવ પ્રમાદ જણાવે છે -
• નિર્યુક્તિ : ૧૮૦ + વિવેચન -
મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આ પાંચ ભેદે પ્રમાદ અને અપ્રમાદ હોય છે. તેમાં - મદ વાળો થાય તે મધ, જેના વશથી ગમ્ય-અગમ્ય, વાચ્ય-અવા આદિ વિભાગને લોકો જાણતા નથી. તેથી કહે છે - કાર્ય - અકાર્યને ન જાણે, વાચ્ય - અવાચ્યને ન જાણે, ગમ્ય-અગમ્યને ન જાણે તે મૂઢ છે, તેથી મધ પીવો ન જોઈએ. ધર્મ પ્રતિ ઉત્સાહ ન રાખે તે વિષય, જે આસેવન કાળે મધુર, પરિણામે અતિ કટુ છે. વિષની ઉપમાને પામે છે તે વિષયો. - x x- જેમાં પ્રાણી ફરી ફરી આવૃત્તિ ભાવને અનુભવે તે કષ અર્થાત્ સંસાર, તેમાં ચારે તરફથી જાય છે તે કષાય અથવા કષાય રસ જેવા કષાયો છે. જેમ તવારિકાદિ કષાય થી કલુષિત વસ્ત્રોમાં સંજિષ્ઠ આદિ રાગ (રંગ) ચોટે છે. તેમ કલુષિત આત્મામાં કર્મ લાંબોકાળ રહે છે. - x-x- નિદ્રા - સતત જાય છે. કુત્સિત અવસ્થામાં તે, તેનાથી ધર્મકાર્યોમાં શૂન્યમાનસત્વથી તે પ્રવર્તે છે. તેથી જ કહ્યું છે કે - ધર્મા જાગતા સારા અને અધર્મી ઊંઘતા સારા. વિકથા - સ્ત્રી, ભોજન, ચોર જનપદ વિષયપણાથી અસંબંધે બોલવું તેવી કથા તે વિકથા. તેમાં પ્રસક્ત પરગુણ દોષની ઉદીરણા વડે પાપને જ ઉપાર્જે છે.
અહીં ચૂર્ણિકાર ઇંદ્રિયોને પાંચમાં પ્રમાદપણે વ્યાખ્યાયિત કરે છે. તેમાં વિષયના ગ્રહણમાં પણ ફરી ઇંદ્રિયગ્રહણ, વિષયોમાં પણ ઇંદ્રિયને વશ થઈને જ પ્રવર્તે છે. તેથી તેની જ અતિ દુષ્ટતાને બતાવવાનું છે. મહાસામર્થ્યવાળા પણ આને વશ થઈને ઉપઘાતને પામે છે. જેમ- ગાગ્ય, સત્યકી આદિ. - x- આ તેના પગલથી ઉપચિત દ્રવ્યરૂપતાથી દ્રવ્ય પ્રમાદની વિવક્ષા કરી. આત્મામાં રાગ દ્વેષની પરિણતિપણાથી ભાવ પ્રમાદની વિવક્ષા જાણવી. તેથી તેને જૂદો કહેલો નથી.
આ અનંતર કહેલ પાંચ પ્રકાર, અહીં કહેવાપણાથી પ્રત્યક્ષપણે ઉપલભ્યમાન થાય છે - પ્રકર્ષથી મદવાળા થાય તે પ્રમાદ અને તેનો અભાવ તે અપ્રમાદ તે પણ પાંચ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૯
અધ્ય. ૪ ભૂમિકા ભેદે છે. ભાવના એકત્વમાં પણ પ્રતિષેધ્ય અપેક્ષાથી પંચવિધપણું કહ્યું.
હવે તેની યોજના કહે છે• નિર્યુક્તિ - ૧૮૧ + વિવેચન -
પાંચ ભેદે તથા તેના પ્રભેદ સૂચક પ્રમાદ છે. આ અધ્યયનમાં અપ્રમાદ પાંચ ભેદે વર્ણવે છે. અન્ય અધ્યયનમાં વિશેષથી બતાવે છે. તે હેતુથી તેને “પ્રમાદાપમાદ' એમ કહે છે. એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે માટે સૂત્ર કહે છે -
• સૂત્ર - ૧૧૬ -
તુટેલ જીવન સાંધી શકાતું નથી. માટે પ્રમાદ ન કરો. વૃદ્ધાવસ્થામાં કઈ શરણ નથી, એમ વિચારો કે પ્રમાદી, હિંસક અને અસંયમી મનુષ્ય તે સમયે કોનું શરણ વેરો
• વિવેચન : ૧૧૬ -
સંસ્કારાય તે સંસ્કૃત, સો શક્રો પણ વધારવાને અથવા કર્ણપાશવત્ તુટેલાને સાંધવાને સમર્થ નથી. તે શું જીવિત - પ્રાણધારણ, તેથી પ્રમાદી ન થા. જો આ કંઈપણ સંસ્કારવું શક્ય હોત તો ચારે અંગ મળવા છતાં પ્રમાદ દોષને માટે ન થાત. જો આ અસંસ્કૃત છે, તો તેના પરિક્ષયમાં પ્રમાદીને તે અતિ દુર્લભ છે, તેથી પ્રમાદ ન કરે. તે અસંસ્કૃત કઈ રીતે છે? વયની હાનિ રૂપથી. ક્રમથી મૃત્યુની સમીપે લાવે છે. પ્રાયઃ વૃદ્ધત્વ પછી મરણ હોય છે. મૃત્યુથી રક્ષા કરનાર કોઈ શરણ નથી. - x- - કદાચ કોઈ વિચારે કે વૃદ્ધત્વમાં ધર્મ કરીશ, તેથી કહે છે - સ્વકર્મ વડે વૃદ્ધત્વ પામેલને કોઈ શરણ નથી, પુત્રો પણ તેને પાળતા નથી, વળી ધર્મ પ્રતિ શક્તિ રહેતી નથી. જે કોઈ શરણ પુનઃ યૌવનને લાવી આપે તો તેમ ન કરો, પણ જો ન લાવી આપે તો ધર્મમાં પ્રમાદ ન કરવો. વૃદ્ધત્વ પામેલાને કોઈ શરણ નથી. તેમાં અહીં અટ્ટનનું દૃષ્ટાંત છે.
ઉજ્જૈની નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને અટ્ટના નામે મલ્લ હતો. તે બધાં રાજ્યોમાં અજેય હતો. આ તરફ સમુદ્ર તટમાં સોપારક નામે નગર હતું. ત્યાં સિંહગિરિ રાજા હતો. તે મલ્લ યુદ્ધમાં જિતનારને ઘણું દ્રવ્ય આપતો હતો. અટ્ટન ત્યાં જઈને પ્રતિવર્ષ પતાકાને જીતતો હતો. રાજાને થયું કે આ બીજા રાજ્યથી આવીને પતાકા હારી જાય છે, આ મારી અપભ્રાજના છે, તેથી તે પ્રતિમલ્લને શોધે છે. તેણે એક માસ્પિકને ચરબી પીતો જોયો. તેનું બળ પણ જામ્યું. જાણીને તેનું પોષણ કર્યું. ફરી અટ્ટન આવ્યો. તે માસ્મિક મલ્લ વડે યુદ્ધમાં પરાજિત થયો. પાછા પોતાના આવાસે જઈને વિચારે છે - આને યૌવનની વૃદ્ધિ છે, માટે હાનિ છે. તેથી અન્ય મલને શોધે છે.
તેણે સાંભળોલકે સૌરાષ્ટ્રમાં મલ્લ મળશે. તેણે ભરૂચના ધરણીગામમાં કૂપિકામાં એક ખેડૂતને જોયો તે એક જ હાથે હળનું વહન કરતો હતો. તેને જોઈને અટ્ટન ઉભો રહ્યો. તેનો આહાર જોયો. તેની પત્ની ભોજન લઈને આવી. સંપૂર્ણ ભરેલા ઘડા પ્રમાણ કૂર' ખાઈ ગયો. બધી રીતે પરીક્ષા કરી. વિકાલે તેના ઘરે જ વસતિ માંગી. તેણે આપી.
Page #161
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
વાત કરવા બેઠા ત્યારે અટ્ટને તે ખેડૂતને પૂછ્યું - તારી જીવિકા શું છે? ઇત્યાદિ પછી અટ્ટને તેને સુખી કરવાનું કહ્યું, કર્યાસ મૂલ્ય આપ્યું તેણી સંતુષ્ટ થઈ, ઉજ્જૈનીમાં ગયા. તેને પોષીને યુદ્ધાદિ શીખવાડ્યા. ફરી માસ્ત્યિક મલ્લનું યુદ્ધ થયું. પહેલાં જીત્યો, બીજો હાર્યો. રાજાએ બીજા દિવસે ફરી યુદ્ધ જાહેર કર્યું. બંને પણ પોત-પોતાના આલયે
ગયા.
૧૬૦
બંને મલ્લોને પોત-પોતાના સ્વામીઓએ પ્રોત્સાહિત કર્યા. બીજે દિવસે સમયુદ્ધ થયું. ત્રીજે દિવસે ફરી યુદ્ધ થતાં અટ્ટનની સલાહ મુજબ ફલહિમલ્લ જીતી ગયો. સત્કાર પુરસ્કાર પામીને ઉજ્જૈની ગયો.
ત્યાં યુદ્ધનો વ્યાપાર છોડીને રહે છે. તે વૃદ્ધ થયો છે એમ જાણીને સ્વજન વર્ગ વડે પણ પરાભવ પામ્યો, હવે આ કોઈ કાર્યને માટે ક્યાંય કોઈને ઉપયોગી નથી. પછી તે માનથી તેમને પૂછ્યા વિના કૌશાંબી નગરી ગયો. ત્યાં એક વર્ષ નિર્વ્યાપારતાથી રહીને નીકળી ગયો. પણ રસાયણ ઉપર જીવતા બલિષ્ઠ થયો. યુદ્ધમાં પ્રવર્તો. નિરંજન નામના રાજમલ્લને હણ્યો. -X-X- રાજાએ આ ‘અટ્ટન’ છે તેમ જાણીને સંતુષ્ઠ થઈને તેનો પૂજા સત્કાર કર્યો. આમરણ પર્યન્તનું ધન પણ આપ્યું. તેનો સ્વજનવર્ગ પણ તે સાંભળીને તેની પાસે આવી ગયો. પગે પડીને પ્રીતિપૂર્વક દ્રવ્યના લોભથી આશ્રિત થઈને રહ્યા.
ત્યાર પછી અટ્ટને વિચાર્યું કે - આ બધાં મને દ્રવ્યના લોભથી આશ્રય કરે છે. હવે ફરી મારો પરાભવ ન થાઓ. હું વૃદ્ધત્વથી ગ્રસ્ત થયો છું. હવે ગમે તેટલાં પ્રયત્નો છતાં હું યૌવન કરવાને સમર્થ નથી. તેથી હજી જ્યાં સુધી ચેષ્ટાવાળો છું, ત્યાં જ દીક્ષા લઈ લઉં. એમ વિચારીને દીક્ષા લીધી.
એ પ્રમાણે વૃદ્ધત્વ યુક્ત અટ્ટનની જેમ બીજાને પણ ભાઈ આદિ વડે કોઈ શરણ નથી કે વૃદ્ધત્વથી રક્ષણ નથી. આ અર્થને વિશેષથી કે વિવિધપણે જાણીને તથા આ કહેવાનારને જાણ. જેમ લોકો પ્રમાદવાળા છે, તે ત્રાણ રૂપ ન થાય. - ૪ - અનેક પ્રકારે હિંસનશીલ, પોત પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં અનાકુળ રહેલાં પ્રાણીઓની હિંસા કરે છે, તે વિહિંસા. તે પાપસ્થાનોથી અનુપરત. - x - એ પ્રમાણે આ પ્રમાદાદિ વિશેષણ યુક્ત લોકો સ્વકૃત આવા પ્રકારના કર્મો વડે નરકાદિ યાતના સ્થાનોમાં જશે કે ગ્રહણ કરાશે.
અથવા એ પ્રમાણે અસંસ્કૃત જીવિત છોડ, પ્રમાદી ન થા તેમ ગુરુ વડે કહેવાતા છતાં કદાચિત શિષ્ય એમ કહે કે - બહુરત જન પ્રમત્ત છે, તેની જેમ હું પણ થઈશ, એ આશંકાથી કહે છે - હે ભદ્ર ! એ પ્રમાણે તું નરકાદિ ગતિમાં જઈશ. તારા જેવા વિવેકીને આવા જન વ્યવહાર આશ્રય વડે શું પ્રયોજન ? હવે અસંસ્કૃત જીવિતની વ્યાખ્યા નિર્યુક્તિથી -
M
ગુરુ
• નિયુક્તિ - ૧૮૨ + વિવેચન -
મૂળથી સ્વ હેતુથી ઉત્પન્નના વિશેષ આધાન રૂપ કરણ તે ઉતરકરણ, તેના
Page #162
--------------------------------------------------------------------------
________________
૪/૧૧૬
૧૬૧
વડે નિર્વર્તિન, જેમ કોઈ ઘટ આદિ, તેના નિત્ય અભિસંબંધથી તેને સંસ્કારવા તે. જે ઉતકરણ કરવું, તે જ સંસ્કૃત જાણવું. તેથી અંત્ય સંસ્કારની અનુચિતતા થી વિદીર્ણ મુક્તાફળ ઉપમાવાળું તે અસંસ્કૃત જ છે. ‘અસંસ્કૃત' એ સૂત્ર અવયવની આ નિર્યુક્તિ હવે કહેવાનાર લક્ષણવાળી છે. આચારના પાંચમાં અધ્યયનના આવંતિ ઇત્યાદિ પદથી તેની વક્તવ્યતા જાણવી.
-
આ અધ્યયનનું પણ ‘અસંસ્કૃત' એવું નામ છે. × - ×× હાલ સંસ્કૃતિના પ્રતિષેધથી અસંસ્કૃતને કહે છે, તેથી સંસ્કૃત શબ્દનો નિક્ષેપો કહેવો જોઈએ. જો કે ‘સં' એ ઉપસર્ગ પણ છે. તો પણ ધાત્વર્થના ધોતકત્વથી આના કરણનો જ અહીં ધાત્વર્થ થકી નિક્ષેપો કરવા નિર્યુક્તિકાર કહે છે -
• નિયુક્તિ - ૧૮૩ + વિવેચન .
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તેથી જ વસ્તુરૂપતા લક્ષણ પ્રકારથી ભાવ જ કરણ વિષયમાં નિક્ષેપ છ ભેદે થાય છે. *** (૧) નામકરણ - કરણ એવું નામ જેમ પ્રિયંકર, શુભંકર એવા નામ છે અથવા નામથી કરણ તે નામકરણ. (૨) સ્થાપનાકરણ - અક્ષમાં નિક્ષેપાદિ, અથવા જે જે કરણનો અકાર હોય તે. , - x- (૩) દ્રવ્યકરણ – દ્રવ્ય જ કરાય તે કરણ, ભાય સાધન પક્ષમાં દ્રવ્યથી, દ્રવ્યના કે દ્રવ્યમાં યથા સંભવ ક્રિયાત્મક કરણ - ૪ - તે આગમ અને નોઆગમથી બે ભેદે છે. તેમાં આગમથી જ્ઞાતા, પણ તેમાં અનુપયુક્ત હોય. નોઆગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તદ્ વ્યતિરિક્ત ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પહેલાં બે પ્રતીત છે, તેનો અનાદર કરીને તેનાથી વ્યતિરિક્ત કહે છે. • નિયુક્તિ - ૧૮૪ + વિવેચન
-
નોઆગમથી દ્રવ્યકરણ વિશેષથી બે ભેદે છે - સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સંજ્ઞાકરણ કહે છે - કટકરણ અને અર્થકરણ. તે કટ નિર્વર્તક ચિત્ર, આકારમય અને અર્થ અભિનિર્વર્તક અધિકરણી આદિ જેનાથી હૂકમ આદિ નિપ્પાદિત થાય છે. અથવા અર્થાર્થ કરણ તે અર્થકરણ, જેમાં રાજા અર્થને ચિંતવે છે. અથવા તે તે ઉપાયો વડે કરાય છે તે અર્થકરણ - ૪ -. (શંકા) નામકરણ અને સંજ્ઞાકરણમાં શો ભેદ છે?
અહીં નામકરણ તે કરણ એવું અભિધાનમાત્ર છે. સંજ્ઞાકરણ જેમાં અન્વર્થ હોય છે. સંજ્ઞાકરણમાં જ કટકરણ આદિમાં કરાય છે. આમાં કરણ એ અનુગત અર્થ જણાય છે. આ દ્રવ્ય રૂપો છે. ‘કરણ’ એ રૂઢિથી સંજ્ઞાકરણ કહેવાય છે. - ૪ - ૪ - નો સંજ્ઞાકરણ તે, જે કરણ નથી પણ તે સંજ્ઞાથી રૂઢ છે. આને જ ભેદથી જણાવે છે• નિયુક્તિ - ૧૮૫ + વિવેચન
-X-X
વ્યાપાર,
નોસંજ્ઞાકરણ વળી પ્રયોગથી અને વિશ્રસાથી જાણવું. તેમાં પ્રયોગ - જીવ તે હેતુક કરણ તે પ્રયોગ કરણ. - x - તેનાથી વિપરીત તે વિશ્રસાકરણ. તેમાં પશ્ચાત્ કહેવા છતાં અલ્પ વક્તવ્ય, એ વિશ્રસાકરણ કહે છે - આદિ સહિત વર્તે તે સાદિક, તેનાથી અન્ય તે અનાદિક. એ પ્રમાણે બે ભેદે છે. મૂલ ભેદની અપેક્ષાથી, વિશ્રસા કરણ - ઉક્તરૂપ છે. તેમાં અનાદિકને કહેવાને બતાવે છે -
37/11
Jainternational
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ • નિયુક્તિ - ૧૮૬ + વિવેચન -
ધર્મ, અધર્મ, આકાશના અન્યોન્ય સંવલનથી સદા અવસ્થાન હોવાથી અનાદિકરણ કહ્યું. તે કદી ન હતા તેમ નહીં, નથી તેમ નહીં. નહીં હશે તેમ પણ નહીં - *- અહીં અન્યોન્ય સમાધાન તે કરણ છે, અન્યોન્ય નિર્વતન તે કરણ નથી. અહીં ધર્મ, અધર્મ, આકાશનું કરણ એ વક્તવ્યમાં કથંચિત ક્રિયા અને ક્રિયાવાનના અભેદ દર્શનાર્થે અનુકલિત કિયત્વને જણાવવા ધર્મ, અધર્મ, આકાશને કરણ કહેલ છે. આ પ્રમાણે અનાદિક કરણના આ ત્રણ પ્રકારો થાય છે. અહીં અનાદિનો પછીથી નિર્દેશ છતાં પદ્માનપૂર્વી વ્યાખ્યાંગ જણાવવા કહેલ છે.
હવે સાદિક કહે છે - તેમાં ચાક્ષુષ અને અચાક્ષુષ સ્પર્શ કહ્યો. ચક્ષુ સ્પર્શ તે સ્થૂલ પરિણતિવાળા પુદ્ગલ દ્રવ્ય, તેનાથી બીજા તે અચક્ષુ સ્પર્શ આ બે ભેદ જ સાદિકના છે. હવે “દ્વિતય' કહેવા ઇચ્છે છે
• નિર્યુક્તિ • ૧૮૦ + વિવેચન -
પરમાણુ સંચય રૂપ, દ્વિપ્રદેશાદિક, ત્રિપ્રદેશાદિમાં. આના વડે પરમાણું તે ઉપલક્ષિત કર્યા છે. અભ્રમાં, અશ્વવૃક્ષોમાં ઉપલક્ષણથી આ ઇંદ્ર ધનુષાદિના. તેમાં જો વિધુતને જ ગ્રહણ કરે છે, ત્યારે તેના સજીવત્વથી શરીરના અને દારિક શરીકરણ નામક પ્રયોગ કરણત્વ પ્રસક્તિ છે. વિધુત આદિ અશ્વ તેમાં, એ પ્રમાણે અશ્વ- વાદળ વિશેષણપણાથી વ્યાખ્યા કરેલ છે. આદિ શબ્દથી ધૂમ આદિને લેવા. સામાયિક નિર્યુક્તિમાં અબ્રાદિ જ વિશ્રસાકરણ કહેલ છે. - x-x-x- જીવ વ્યાપાર વિના જ ભેદ અને સંઘાત ભેદથી કે તેના વિના પણ જીવપ્રયોગ નિષ્પાદિત થાય છે. નિષ્પન્ન થવા છતાં ચક્ષ વડે ન દેખાય તે અચાક્ષુષ વિશ્રસાકરણ. અભ્રાદિકરણ સ્વયં નિષ્પાદિત થાય છે, ચક્ષુ વડે દેખાય છે, તે ચાક્ષુષ વિશ્રસાકરણ. - x- હવે પ્રયોગકરણ
• નિર્યુક્તિ : ૧૮૮ + વિવેચન -
પ્રયોગકરણ બે ભેદે છે - જીવ પ્રયોગકરણ, અજીવ પ્રયોગકરણ. તેમાં જીવવડે - ઉપયોગ લક્ષણથી જે ઔદારિકાદિ શરીર અભિ નિર્વિર્તે છે, તે જીવ પ્રયોગકરણ, તે બે ભેદે છે - મૂળકરણ અને ઉત્તરસ્કરણ. તેમાં મૂલકરણની વિચારણા કરતાં પાંચ સંખ્યા અવચ્છિન્ન ઉત્પત્તિ સમયથી પુદ્ગલ વિચટનથી શરીર વિનાશ પામે છે. શરીર તે ઔદારિકાદિ પાંચે લેવા. અહીં વિષય અને વિષયીના અભેદ ઉપચારથી કરણ વિષયથી શરીરોને પણ કરણ કહે છે. કેમ કે મૂલત્વ ઉત્તરોત્તર અવયવ વ્યક્તિ અપેક્ષાથી છે. પછી જે અવયવ વિભાગ વિરહિત ઔદારિક શરીરોના પ્રથમ અભિનિર્વતન તે મૂલકરણ છે. ચ શબ્દથી ઉત્તરકરણ જ અહીં લેવાય છે. તે ત્રણમાં છે - દારિક, વૈક્રિય અને આહારકમાં. તૈજસ અને કામણમાં તેનો સંભવ નથી, તેથી અંગોપાંગનું જ ઉત્તરકરણ એ સંબંધ છે. - - - તે અંગો ક્યા છે? તે કહે છે -
• નિર્યુક્તિ - ૧૮૯, ૧૯૦ + વિવેચન : મસ્તક, છાતી, પૃષ્ઠ, બે હાથ, બે જંઘા, ઉંદર અને આઠ અંગ છે, તે સિવાયના
Page #164
--------------------------------------------------------------------------
________________
૪/૧૧૬
૧૬૩ ઉપાંગ છે. કાન, નાક, આંખ, જાંઘ, હાથ, પગ, ઇત્યાદિ અંગોપાંગ કહેલા છે.
- 0 - ઉપાંગમાં કાન, નાક, આંખ, જંધા, હાથ, પગ કહ્યા છે, અંગોપાંગ તે આંગળી, નખ, કેશ, શ્મશ્ન છે. એવા પ્રકારે ઉત્તર કરણ છે. વૃદ્ધો અંગોને મૂળકરણ માને છે. હવે બીજી રીતે કહે છે -
• નિર્યુક્તિ : ૧૧ + વિવેચન :
પહેલાં ત્રણે શરીરોનું ઉત્તરકરણ જાણવું. તેમાં દારિકના બંને કાનોની વૃદ્ધિ અપાદન, સ્કંધનું મર્દનાદિથી દઢીકરણ, આદિ શબદથી દાંત રંગવા આદિ કરણને લેવા. એ પ્રમાણે વૈક્રિયના પણ કહેવા, આહારકના નથી જ અથવા ગમન આદિ વડે તેનું પણ ઉત્તરકરણ લેવું. તથા ચક્ષ આદિ ઇંદ્રિયોના કરણ - અવસ્થાંતર અપાદન તે ઇંદ્રિયકરણ. તે ઉપઘાતથી અને વિશુદ્ધિ વડે થાય છે. તેમાં વિષ આદિથી અંધ, બધિરતા આદિ તે ઉપઘાત અને બાહ્મી, સમીરાંજનાદિ તે વિશુદ્ધિ.
અથવા બીજી રીતે કરણ કહે છે - • નિર્યુક્તિ - ૧૨ + વિવેચન -
સંઘતન --ઔદારિકાદિ પુગલોનું તૈજસ - કામણ પુગલોની સાથે સંયુજ્યમાનપણું, તેમાં આત્માનું તે પુગલ ગ્રહણાત્મિક તેની અનુકૂળ ક્રિયામાં વર્તનારૂપ પ્રયોજકત્વ તે સંઘાતના, પરિશાટના તે - ઉક્ત પુદગલોનું પૃથફ થવું. ઉભય એટલે સંઘાતના પરિશાટના કરણ બંને લેવા. તે દારિકાદિ પહેલાં ત્રણમાં હોય. પણ તૈજસ અને કામણમાં વિધમાન નથી. - x x x x- સંઘાતના પ્રથમ ઉત્પધમાન જીવને ઔદારિકાદિમાં વર્ણવાય છે, તૈજસ અને કાર્મણમાં નહીં. કેમ કે આ બંનેનું પ્રથમથી ઉપાદાન અસંભવ છે. - x- પરિશાટના શેલેશીના ચરમ સમયમાં હોય છે. પ્રતિ સમય સંઘાતના • પરિશાટના બંને સંભવે જ છે. કાલાંતરદિમાં ત્રણે અર્થાત સંઘાતના, પરિશાટના અને ઉભયનું કાળ-અંતર સામાયિક અધ્યયનમાં નિર્દેશ કરેલ છે તે જાણવું.
આ પ્રમાણે અતિદેશ કરાયા છતાં નિર્યુક્તિકાર, શિષ્યોના અનુગ્રહાર્થે સંપ્રદાયથી કહે છે, તે આ પ્રમાણે છે - આ ત્રણે કરણો કાળથી માર્ગણા કરાય છે - તેમાં ઔદારિક સંઘાતકરણ એક સમયનો છે. તે પ્રથમ સમય ઉત્પન્નને છે. જીવ ઉત્પન્ન થતો પહેલાં સમયે દારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે. પછી કંઈ પણ મૂક્તો નથી. પરિશાટન પણ સમયનું છે, મરણકાળ સમયે એકાંતથી મૂકે છે પણ ગ્રહણ કરતો નથી. મધ્યકાળમાં કંઈક ગ્રહણ કરે છે - કંઈક મૂકે છે. જધન્યથી ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સમયગૂન.
(અહીંથી આગળ વૃત્તિકારે ૧૩ ગાથાઓ મૂકેલ છે, તેમાં આ સંઘાતના સમય, તેનો સર્વ જધન્ય સ્થિતિ કાળ, ઉત્કૃષ્ટ કાળ, સંઘાત અને શાટના, ઇત્યાદિ ઘણી વિગતો આપેલ છે. અમે તેનો અનુવાદ અને રજૂ કરેલ નથી. વળી ક્ષુલ્લક ભવગ્રહણને આશ્રીને દારિક આદિ ત્રણે શરીરના સર્વ શાટના અંતરના વિષયમાં નિશ્ચયનય. વ્યવહાનય ઇત્યાદિ મતો પણ પ્રગટ કરેલ છે. આ બધું પૂવપિર સંબંધ વાળુ અને તે વિષયના નિપુણ જ્ઞાતા વડે જ સમજાય તેમ હોવાથી આ સંપૂર્ણ
વૃત્તિનો અનુવાદ અમે છોડી દીધેલ છે. પૂજ્ય ભાવવિજયજીની ટીકામાં તો તેને ઉલ્લેખ પણ નથી.) .
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉત્તરાધ્યયન મલસુખ-સટીક અનુવાદ/૧ એ પ્રમાણે જીવનું મૂલ પ્રયોગકરણ કહ્યું, હવે ઉત્તર પ્રયોગકરણ ને નિયુક્તિકારશ્રી બે નિયુક્તિ વડે કહે છે -
• નિયુક્તિ - ૧૭, ૧૪ + વિવેચન -
હવે ઉત્તરકરણ તે શરીરકરણ અને પ્રયોગ નિષ્પન્ન છે. તેના ભેદો અનેકવિધ છે, સંક્ષેપથી ચાર ભેદે છે. તે વાત અહીં કહે છે -
મૂલ પ્રયોગકરણ પછી ઉત્તર પ્રયોગકરણ કહે છે. તે કઈ રીતે? શરીરકરણ, તે તે ક્રિયાપ્રતિ સાધકતમપણાથી શરીર કરણ, તેનો પ્રયોગ- વીર્યાન્તરાયના ક્ષયોપશમ જ જીવ વીર્ય જનિત વ્યાપાર, તેનાથી નિષ્પન્ન શરીરકરણ પ્રયોગ નિષ્પન્ન, તેથી જ શરીર નિષ્પત્તિની અપેક્ષાથી આનું ઉત્તરત્વ કહેવું. તે ઉત્તરકરણ, ભેદને આશ્રીને અનેક પ્રકારે છે.
તાત્પર્ય- સંસારીના કાર્યો વિદેશરૂપે ઘણાં દેખાય છે. તેથી તેના સાધનો વડે પણ ઘણાં કરણો વડે થાય છે. તેને વિસ્તારથી કહેવા શક્ય નથી, તેથી ચાર ભેદે કહે છે. તે સંક્ષેપથી ચાર ભેદના નામો આ પ્રમાણે છે- સંઘાતનાકરણ, પરિશાટનાકરણ, મિશ્રકરણ અને તેનો પ્રતિષેધ - સંઘાતના પરિશાટના શૂન્ય. તેના ચાર ઉદાહરણ - પટ અર્થાત વસ્ત્રમાં સંઘાતન, શંખમાં પરિશાટના, શકટ - ગાડામાં ઉભય છે તથા ઠુંઠામાં તે બંનેનો અભાવ છે. - x x x- હવે અજીવ પ્રયોગ કરણ -
• નિક્તિ - ૧૫ + વિવેચન -
જે-જે નિર્જીવોના જીવ પ્રયોગ કરાય છે, તે તે વર્ણાદિ કે રૂપ કર્માદિ તે સજીવ કરણ. દ્રવ્યકરણ કહ્યું, હવે ક્ષેત્રકરણ કહે છે -
• નિર્યુક્તિ - ૧૯૬ વિવેચન -
નિત્યત્વથી ક્ષેત્રનું કરણ સાથે જતું નથી, તો કઈ રીતે ક્ષેત્ર કરણ સંભવે છે? તે કહે છે - આકાશ વિના નિર્વર્ય થતું નથી. જેથી અલ્પ પણ દ્વિ અણુક સ્કંધ આદિ, તેથી તેના પ્રાધાન્યથી દ્રવ્યકરણ પણ ક્ષેત્રકરણ કહેવાય છે - x x• ક્ષેત્ર શબ્દ આકાશનો વાચ્ય છે. તથા પર્યાય શબ્દત્વથી આ બંનેનું આ અભિધાન અદુષ્ટ જ છે. અને તે વ્યંજન- શબ્દ, તેનો પર્યાય અન્યથા થવું તે વ્યંજન પર્યાય છે. તેને પ્રાપ્ત. - 1 - ઇક્ષક્ષેત્ર કરણાદિ બહુ પ્રકારે છે. - ૪- સંપ્રદાયથી કહે છે કે, વ્યંજન પર્યાય પ્રાપ્ત છે ક્ષેત્રનો અભિલાપ કરાય છે, તે આ પ્રમાણે - ઇક્ષ ક્ષેત્ર કરણ, શાલિ ક્ષેત્ર કરણ, તલ ક્ષેત્ર કરણ ઇત્યાદિ. અથવા જે ક્ષેત્રમાં કરણ કરાય કે વર્ણવાય છે, તે ક્ષેત્રકરણ. હવે કાલકરણ કહે છે -
• નિર્યુક્તિ - ૧૯૦ + વિવેચન -
કાલ- સમયાદિ યાવતુપરિમાણ, જે કરણ નિષ્પતિ અપેક્ષા કારણત્વથી કહેવાય છે. અર્થાત્ જેને ભોજનાદિથી જેટલો બે ઘટિકાદિ કાલ વડે નિષ્પત્તિ, તેનો તે જ કાળ કરણ છે. તેના જ ત્યાં સાધકતમત્વ વડે વિવક્ષિત છે. અથવા જે કરણ જે જે કાળમાં છે, તેનો તે જ કાળ કરણ છે. અહીં અધિકરણ સાધનત્વથી વિવક્ષિતત્વથી કરણ
Page #166
--------------------------------------------------------------------------
________________
૪/૧૧૬
૧૬૫
શબ્દના નામાદિ વિશેષથી અપેક્ષા તે કાલકરણ. - x - x - ૪ - નામથી વળી અગિયાર કરણો - કાલ વિશેષ રૂપ ચાર ચામ પ્રમાણ છે, આનું કરણત્વ તે તે ક્રિયા સાધકતમપણાથી છે. -0- તે કરણો કયા છે ?
•
બવ, બાલવ, કોલવ, સ્ત્રી વિલોચન, ગર, વાણિજ્, વિષ્ટી તે સાતમું કરણ. શકુની, ચતુષ્પાદ, નાગ, કિંતુઘ્ન. આ ચાર કરણો ધ્રુવ છે. બાકીના સાત કરણો ચલ છે. - ૦ - ચલ - અનવસ્થિત. કોનું ક્યાં ધ્રુવત્વ છે?
• નિયુક્તિ - ૨૦૦ + વિવેચન
નિયુક્તિ - ૧૯૮, ૧૯૯ + વિવેચન .
"
કૃષ્ણ ચૌદશની રાત્રિમાં શકુનિ કરણ હોય છે, તે પણ સર્વકાળ હોય છે, આના વડે આનું અવસ્થિતત્વ કહ્યું. આનાથી આગળ યથાક્રમે જ ચતુષ્પદ, નાગ અને કિંસ્તુઘ્ન કરણ હોય છે. તેમાં અમાસના દિવસે ચતુષ્પદ, રાત્રિમાં નાગ એકમે અને દિવસે કિંતુઘ્ન કરણ હોય છે.
સાત પ્રકારના કરણને લાવવાના ઉપાય રૂપે પૂર્વાચાર્ય એ આ ગાથા પ્રતિપાદિત કરેલી છે - તિથિના અર્ધભાગને કરણ કહેવાય. એક તિથિમાં બે કરણો હોય છે. અહીં આ ભાવના છે. - અભિમત દિવસે કરણના જ્ઞાનાર્થે પક્ષની તિથિને બે વડે ગુણવા - અધિકૃત તિથિને આશ્રીને અતીતને બે વડે ગુણે છે. જેમ કે શુક્લ ચોથ, બે વડે ગુણતા આઠ થાય છે. દ્વિરૂપ હીન, સાત વડે હરાતા દૈવસિક કરણ થાય છે. તેનો ભાગો છ જ છે. તેથી બવ આદિ ક્રમથી ચતુષ્પાહકિરણ ભાવથી ચોથના દિવસે તે વણિજ કરણ થાય છે. તે જ રૂપ અધિક રાત્રિના ‘વિષ્ટિ’ કરણ થાય છે. કૃષ્ણપક્ષ બે અંક ઘટાડતા નથી. એ પ્રમામે બધે જ ભાવના કરવી જોઈએ. - ૪ - ૪ - ઇત્યાદિ. - ૦ - હવે પૂર્વે કહેલા ભાવકરણને કહે છે
• નિયુક્તિ - ૨૦૧ + વિવેચન -
ભાવકરણ બે ભેદે છે - જીવમાં, અજીવમાં. તેમાં અજીવકરણ પાંચ ભેદે જાણવું. -૦- તેમાં ભાવ - પર્યાય, તેનું કરણ તે ભાવકરણ, તેના બે ભેદ કઈ રીતે છે? જીવથી અને અજીવથી. જાણવા અર્થાત્ જીવવિષયક અને સજીવ વિષયક. તેમાં અલ્પ વક્તવ્યતાથી અજીવભાવકરણ પહેલાં કહે છે. અજીવકરણ પાંચ પ્રકારે જાણવું. આને જ સ્પષ્ટ કરવાં કહે છે -
• નિયુક્તિ - ૨૦૨ + વિવેચન ·
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન, એ પાંચેના વિષયમાં અજીવકરણ જાણવું. તેમાં વર્ણ - કૃષ્ણ આદિ પાંચ ભેદે છે. રસ - તિક્ત આદિ પાંચ ભેદે છે, ગંધ - સુરભિ, દુરભિ બે ભેદે છે, સ્પર્શ - કર્કશાદિ આઠ ભેદે છે - સંસ્થાન - પરિમંડલાદિ પાંચ ભેદે છે. આટલાં ભેદથી આના વિષયમાં કરણના પણ આટલા ભેદ જાણવા. દ્રવ્યકરણથી આની વિશેષતા એ છે કે - અહીં પર્યાયની અપેક્ષાથી તે પ્રમાણે થવું અભિપ્રેત છે. દ્રવ્યકરણમાં દ્રવ્યના જ તેવા તેવા ઉત્પાદ દ્રવ્યાસ્તિક મતની અપેક્ષાથી વિશેષ છે.
- X
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
- ૪ - દ્રવ્ય વિશ્રસાકરણથી આમાં શું વિશેષ છે? અહીં પર્યાય અપેક્ષાથી દ્રવ્યાર્થિક નય મય છે. અજીવ કરણ કહ્યું, હવે જીવકરણ કહે છે -
• નિયુક્ત - ૨૦૩ + વિવેચન .
-
·
0
-
જીવ ભાવકરણ બે પ્રકારે છે - શ્રુતકરણ અને નોશ્રુતકરણ. શ્રુતનું ભાવ કરણત્વ શ્રુતના ક્ષાયોપશમિક ભાવના અંતર્ગતત્વથી છે. તેમાં શ્રુતકરણ કહે છે - બદ્ધ એટલે ગ્રથિત, અબદ્ધ - અગ્રથિત, શ્રુતે - શ્રુત વિષયમાં કરણ. તેમાં બદ્ધ - તે બે ભેદે છે - નિશીથ અને અનિશીથ. અબદ્ધના પણ લૌકિક અને લોકોત્તર ભેદ છે. તેમાં નિશીથ
-
ગુપ્ત પણે જે ભણાય કે વ્યાખ્યા કરાય તે. અને તે લોકોત્તર - નિશીયાદિ, અને લૌકિક - બૃહત્ આરણ્યક આદિ છે. અનિશીથ, તેનાથી વિપરીત છે. તે લોકોત્તર તે આચાર આદિ. લૌકિક ને પુરાણ આદિ. અબદ્ધ પણ લૌકિક અને લોકોત્તર ભેદથી છે. તેમાં લોકોત્તર તે - એક મરુદેવી, અત્યંત સ્થાવરા સિદ્ધ થયા, સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય અને પદ્મ બંને વલયને વર્જીને બધાં સંસ્થાનથી હોય છે. વિષ્ણુકુમાર મહર્ષિ એ લાખ યોજન પ્રમાણ શરીર વિક્ર્વ્યુ. કુરુડ અને વિક્રુડ કુણાલામાં રહ્યા, અતિવૃષ્ટિથી તેનો નાશ થયો. તેઓ અશુભ ભાવથી સાતમી નરકમાં ગયા. ઇત્યાદિ - x -. લૌકિક અબદ્ધ - બત્રીશ દંડિકા, સોળ કરણ, પાંચ સ્થાનો ઇત્યાદિ તે આલીઢ, પ્રત્યાલીઢ, વૈશાખ, મંડલ અને સમપદ. - ૪ - ૪ - ૪ - ૪ - આ પાંચ સ્થાન અબદ્ધ છે, શયનકરણ છટઠું છે.
શ્રુતકરણ કહ્યું, હવે અશ્રુતકરણ કહે છે - નિયુક્તિ • ૨૦૪ + વિવેચન -
નોશ્રુતકરણ બે ભેદે છે - ગુણકરણ અને યોજનાકરણ. તેમાંનો શબ્દ સર્વનિષેધને જણાવે છે, જેનાથી શ્રુતકરણ ન થાય તે, નોશ્રુતકરણ. ગુણકરણ શું છે ? તપ અને સંયમ, તે બંનેના આત્મ ગુણના જે યોગો - તેના કરણ રૂપ વ્યાપાર. તપકરણ અને અનશન આદિ, સંયમકરણ તે પાંચ આશ્રયથી વિરમણાદિ ને ગુણકરણ કહે છે. આનું ગુણત્વ તપ અને સંયમના કર્મનિર્જરા હેતુપણાથી આત્મોપકારિત્વથી છે. યોજનાકરણ - મન, વચન અને કાયા વિષયક હોય છે. તેમાં મનોવિષય તે સત્ય મનોયોજના કરણાદિ ચાર ભેદે છે. વચન વિષયક પણ સત્ય વાગ્યોજનાકરણ આદિ ચાર ભેદે જ છે, કાયવિષયમાં ઔદારિક કાય યોજનાકરણ આદિ સાત ભેદે છે. તેથી ચાર, ચાર અને સાતના મળવાથી પંદરભેદે યોજનાકરણને યોજે છે - આજ પંદર કર્મ સાથે આત્માને, તે યોજનાકરણ.
જે કરણથી અહીં પ્રયોજન છે, તે કહે છે -
• નિયુક્તિ - ૨૦૫ + વિવેચન -
કર્મક શરીર કરણ - તે કાર્યણ દેહ નિર્વર્તન છે, તે પણ જ્ઞાનાવરણાદિ ભેદથી અનેક ભેદે છે. આયુ કરણ - પાંચમી કર્મ પ્રકૃતિ રૂપ કરણ - નિર્વર્તન તે આયુ કરણ. તે શું છે ? અસંખયં. તે પુનઃ આયુ કરણ તે અસંસ્કૃત - ઉત્તર કરણથી તુટ્યા છતાં
B
Page #168
--------------------------------------------------------------------------
________________
૪/૧૧૬
૧૬૭
વસ્ત્રાદિ વત્ સાંધવા શક્ય નથી. - x - × - એ સ્વરૂપથી, હેતુથી, વિષયથી વ્યાખ્યા કરવી. તેમાં સ્વરૂપથી અને હેતુથી તો ગ્રન્થ વડે વ્યાખ્યા કરાઈ. આના વડે તો આયુષ્યકરણના અસંસ્કૃતત્વ દર્શાવવાને માટે વિષયથી છે. હવે ઉપસંહાર કહે છે આયુ કર્મ અસંસ્કૃત વડે અહીં અધિકાર છે. તેનો વ્યવહિત સંબંધ છે. તેનો અર્થ આ છે - જેથી અસંસ્કૃત આયુઃ કર્મ છે, તેથી પ્રમાદનો અભાવ જ છે, એ પ્રમાણે ચારિત્ર વિષયમાં (અપ્રમાદ) કરવો જોઈએ.
એ પ્રમાણે ‘સંસ્કૃત' શબ્દની વ્યાખ્યા કરી. તેનાથી વિપરીત તે ‘અસંસ્કૃત' હવે સૂત્રને અનુસરે છે.
તેમાં અસંસ્કૃત જીવિત છે, વૃદ્ધાવસ્થાથી યુક્તને કોઈ શરણ નથી. ‘પ્રમાદી ન થાઓ’ એમ કહેવાં છતાં પણ પુરુષાર્થપણાથી સર્વે ઐહિક - આમુષ્મિક ફળના નિબંધન પણાથી. તેના ઉપાર્જન પ્રતિ અપ્રમાદ ધારણ કરવો. એ પ્રમાણે કેટલાંકનો આશય છે તેના મત ખંડન માટે કહે છે -
.
૦ સૂત્ર - ૧૧૭ -
જે મનુષ્ય અજ્ઞાનતાને કારણે પાપ પ્રવૃત્તિઓથી ધનનું ઉપાર્જન કરે છે, તેઓ વાસનાની જાળમાં પડેલા અને વૈરાનુબદ્ધ થઈ મરીને નરકમાં જાય છે.
• વિવેચન
૧૭
જે કોઈ પાપોપાદાન હેતુ અનુષ્ઠાનો વડે દ્રવ્ય મનુષ્યો - તેમાં જ પ્રાયઃ તેના અર્થોપાયમાં પ્રવર્તવાથી આમ કહ્યું અર્થાત્ તેવું દ્રવ્ય સ્વીકારે છે. કોણ? ઉક્ત રૂપ કુમતિવાળા. અશોભન મત તે અમત - નાસ્તિકાદિ દર્શન અથવા અમૃત - આત્મામાં પરમાનંદ ઉત્પાદકપણાથી અને તેમાંથી અલ્પના અગ્રહણ વડે બાકીનું છોડીને જાય તેવા ધનરસિકોને જુઓ. તેઓ જાતે જ અશુભાનુભાવથી પ્રવૃત્ત કે પ્રવર્તિત થઈ પાપ કર્મ વડે ઉપાર્જિત ધનથી જ મૃત્યુના મુખમાં જાય છે. - - x - ૪ - તેમને જુઓ કર્મ - વૈરથી સતત અનુગત થઈને રત્નપ્રભાદિ નરકમાં તદ્ભવના ભાવિતાથી સમીપે જાય છે. અથવા સ્ત્રી આદિ પાશમાં પ્રવૃત્ત અથવા તેમના વડે પ્રવર્તિત એવા તે મનુષ્યો નરકમાં જાય છે. તેઓ દ્રવ્યનું ઉપાર્જન કરીને સ્ત્રી આદિમાં રમણ કરે છે, તેની અભિરતિથી નરકગતિમાં ભાગી થાય છે તેવો ભાવ છે.
2
આ સૂત્ર વડે ધન આ લોકમાં મૃત્યુના હેતુ પણે અને પર લોકમાં નરક પ્રાપ્ત કરાવનાર હોવાથી તત્ત્વથી પુરુષાર્થ જ નથી. તેના ત્યાગથી ધર્મ પ્રતિ પ્રમાદ ન કરવો તેમ જાણવું. નરક પ્રાપ્તિ લક્ષણ અપાય પ્રત્યક્ષ રૂપે જણાતો નથી, તેથી મૃત્યુ લક્ષણ અપાય દર્શાવવાનું દૃષ્ટાંત કહે છે. તેમાં આ વૃદ્ધ સંપ્રદાય છે.
એક નગરમાં એક ચોર રાત્રિમાં વૈભવ સંપન્ન ઘરોમાં ખાતર પાડીને ઘણાં ધનને લઈને પોતાના ઘરના એક ખૂણામાં સ્વયં જ કૂવો ખોદીને, તેમાં તે દ્રવ્યને નાંખે છે. ઇચ્છિત શુલ્ક આપીને કન્યા સાથે વિવાહ કરીને પ્રસૂતા થતાં મારીને રાત્રિના તે જ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧ કૂવામાં નાંખે છે. જેથી તેની પત્ની બાળકમાં પ્રરૂઢ પ્રણયવાળી થઈને રત્નો બીજાને ન આપે. એક સમય જાય છે.
કોઈ દિવસ તેણે એક કન્યા સાથે વિવાહ કર્યો. તે અતિ રૂપાળી હતી. તેણી પ્રસૂતા થઈ. તેને મારી નહીં, બાળક જન્મ્યો, તે આઠ વર્ષનો થયો. તેણે વિચાર્યું, ઘણો કાળ આને રાખી, પહેલાં આને મારી નાંખુ પછી બાળકને મારી નાંખીશ. પછી તેણીને મારીને કૂવામાં ફેંકી દીધી. તે બાળકે ઘરમાંથી નીકળીને હાહાકાર કર્યો. લોકો ભેગા થયા. બાળકે કહ્યું - આણે મારી માતાને મારી નાંખી.
રાજપુરુષોએ તે સાંભળ્યું. તેને પક્કી લીધો. દ્રવ્યથી ભરેલો કૂવો જોયો. ઘણું જ ધન હતું. તેને બાંધીને રાજસભામાં લઈ ગયા, ઘણી યાતના આપી. બધું ધન લઈ લીધું. તેને કુમારથી મારી નાંખ્યો.
એ પ્રમાણે બીજાને પણ ધન અનર્થ આપત્તિથી નરકમાં લઈ જનારું થાય છે. આ કમનું અવંધ્યત્વ કહ્યું, આ જ અર્થને દેટ કરે છે -
• સૂત્ર - ૧૧૮
જેમ સહિમુખમાં પકડાયેલો પાપકારી ચોર પોતાના કમાંથી છેદાય છે, તેમજ જીવ પોતાના કરેલા કમોંના કારણે આ લોક કે પરલોકમાં છેદાય છે. કરેલાં મો ભોગવ્યા વિના છૂટકો નથી.
• વિવેચન : ૧૧૮
સ્તન • ચોર, સંધિ, ખાતર, તેનું દ્વાર, તેમાં પોતાના અનુષ્ઠાનો વડે, છેદાય છે. તે પાપ નિમિત્ત અનુષ્ઠાન સેવી, આવી કૃત્યોથી કેવો થાય ? તે જણાવવા સંપ્રદાય - અર્થ કહે છે.
એક નગરમાં એક ચોર હતો. તેણે અભેધ ગૃહના ચિત્તકલકના પ્રાકાર કપિશીર્ષક પાસે ખાતર પાડ્યું. ક્ષત્રો અનેક આકારના હતા, જેમકે કળશ આકૃતિ, નંદાવર્ત સંસ્થિત, પદ્માકૃતિ, પુરુષાકૃતિ. તેણે કપિશીર્ષકમાં રહેલ ક્ષત્રને ખોદીને ગૃહસ્વામી વડે જવાયો. ત્યાર પછી તે અડધો પ્રવેશેલો હતો ત્યારે બંને પગ પકડીને, તે પ્રવેશે નહીં, તે માટે પ્રહરણથી હામ્યો. ચોરે પણ બહાર રહેલા હાથ વડે પકડ્યો. એ રીતે તે કપિશીર્ષક બંને વડે બળપૂર્વક બંને બાજુ ખેંચાવા લાગ્યું. તે ગૃહ સ્વામી પોતાના કરેલા પ્રકારના કપિશીર્ષકથી પડતા અગાણ થઈ વિલાપ કરવા લાગ્યો. - આ ઉદાહરણમાં દશવિલા ન્યાયથી હે પ્રાણી જુઓ. પરલોક તો દૂર રહો, આ જન્મમાં જ પોતાના કરેલા જ્ઞાનાવરણાદિ કર્મોથી મુક્તિ નથી, ઇશ્વર આદિ પણ તેના વિમોચન પ્રતિ અસામર્થ્યથી મુક્ત થતાં નથી, અન્યથા સકલ સુખીત્વને પામે છે. એટલે - જેમ આ અર્થગ્રહણ વાંછાથી પ્રવૃત્ત પોતાના કરેલા નખનન રૂપ ઉપાય વડે કરીને, તેને સ્વકૃત કર્મથી મુક્તિ નથી, એ પ્રમાણે બીજા પણ તે તે અશુભકારી અનુષ્ઠાનથી તેને વિમુક્તિ નથી. પણ તે અહીં જ ભોગવવા પડે છે. તેવા પ્રકારની બાધાના અનુભવથી ભોગવે છે. • x x
Page #170
--------------------------------------------------------------------------
________________
૪/૧૧૮
૧૬૯
કરેલાં કર્મોનો મોક્ષ નથી, તેથી આ લોકમાં અથવા પરલોકમાં કર્મોને અવશ્ય વેદવા પડે છે. અથવા હે પ્રાણીઓ! આ લોક કે પરલોકમાં જે કારણે જીવો છેદાય છે, તે કારણથી કોઈ જ કાળે નિષેધ કરાયેલા કર્મો અર્થાત્ કુત્સિત અનુષ્ઠાન માટે અભિલાષ ન કરવો. તેને કરવાની વાત તો દૂર રહી તેની અભિલાષા પણ ઘણાં દોષને માટે થાય છે. તેનો સંપ્રદાય આ છે
-
એક નગરમાં એક ચોરે રાત્રિમાં દૂરવગાઢ પ્રસાદે ચડીને કોઈ વિમાર્ગથી ખાતર પાડ્યું. ઘણું જ દ્રવ્ય લઈ ગયો. પોતાને ઘરે પહોંચ્યો. પ્રભાતમાં સ્નાન કરીને શુદ્ધ વાસ ગૃહ હતું ત્યાં ગયો. જેથી કોણ શું બોલે છે તે જાણી શકે. જો જ્યાં સુધી લોકો મને ઓળખી ન જાય. ત્યારે ફરી પણ પૂર્વ સ્થિતિથી હું ચોરી કરી, એમ વિચારીને તે જ ક્ષત્રસ્થાને ગયો.
ત્યાં ઘણાં લોકો ભેગા થયેલા, તે બોલતા હતા કે કઈ રીતે આ દુરારોહ પ્રાસાદે ચડીને વિમાર્ગેથી ક્ષત્ર (ખાતર) કરેલ હશે? કઈ રીતે ક્ષુલ્લક ક્ષત્ર દ્વારથી પ્રવેશેલ હશે? પાછો દ્રવ્ય લઈને નીકળેલ હશે?
તે આ સાંભળીને હર્ષિત થઈને વિચારે છે - આ સત્ય છે હું આમાંથી કઈ રીતે નીકળેલો? પોતાના પેટ અને કમર જોઈને ક્ષત્ર મુખને અવલોકે છે. તે રાજ નિયુક્ત કુશલ પુરુષોએ જાણ્યું. રાજા પાસે તેને લઈ જઈને શિક્ષા કરી. આ પ્રમાણે પાપકર્મનો અભિલાષ પણ દોષને માટે થાપ છે.
આ કહેલાં કર્મોનું અવંધ્યત્વ કહ્યું તેમાં કદાચિત્ સ્વજનથી જ તેની મુક્તિ થશે અથવા અમુક્ત વિભજ્ય જ ધનાદિવત્ ભોગવશે એ પ્રમાણે કોઈ માને છે, તેથી કહે છે -
૦ સૂત્ર - ૧૧૯
સંસારી જીવ પોતાના ને બીજાના માટે સાધારણ જે કર્મો કરે છે. પરંતુ તે કર્મના ફળના ઉદયના સમયે કોઈ પણ બંધુ બાંધવતા દેખાડતો નથી. (તે પાપમાં ભાગીદાર થતો નથી.)
• વિવેચન - ૧૧૯
B
પાપકર્મની સહા સદોષ છે, તેથી નિષેધ કર્યો છે. જો આ સર્વ સાધારણ હોય તો આમાં પણ દોષ થશે. તેથી કહે છે - સંસરવું તે સંસાર, તેમાં તેમાં ઉચ્ચ-નીચમાં ભ્રમણ પ્રાપ્ત થશે. પરસ્ય - પોતાના સિવાયના પુત્ર, પત્ની આદિના પ્રયોજનને આશ્રીને અથવા સાધારણ એટલે કે પોતાના અને બીજાના કામમાં આવશે, એમ વિચારીને કરેલ હોય. કર્મના હેતુત્વથી કર્મ અથવા કરાય તે. કર્મ - ખેતી આદિ, તેથી તે કૃષ્યાદિ કર્મ કર્તા! બીજાને માટે સાધારણ કરેલ હોય, પોતાના માટે નહીં, તો પણ તે કર્મના વેદન - ફળના અનુભવ ન મળે, તે બંધુઓ - સ્વજનો, જેના હેતુથી તે કર્મ કરેલ છે કે કરો છો, તે બંધુઓ તેનો વિભાગ કરીને કર્મોને લઈ જતાં નથી. જો આમ છે, તો તેની ઉપર પ્રેમ આદિ પ્રમાદનો પરિહાર કરી ધર્મ જ ભાવવો જોઈએ. કઈ રીતે ? તેવા પ્રકારના
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૭૦
આભિરી વંચક વણિક્ ની માફ્ક. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે .
P
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
કોઈ એક નગરમાં એક વણિક્ દુકાન - હાટડી રાખીને વ્યવહાર વેપાર કરતો હતો. કોઈ એક આભીરણ સરળ સ્વભાવની હતી તે બે રૂપિયા લઈને કર્યાસ નિમિત્તે તેની દુકાને આવી. ત્યારે કર્પાસ સમર્થ હતો. તેથી વણિકે એક રૂપિયાનો બે વખત તોલીને કર્પાસ આપ્યો. તેણીએ બે વખત છે, તેમ સમજીને બંને રૂપિયા આપી દીધા. તેણી પોટલી બાંધીને ચાલી ગઈ.
પણ વણિકે વિચાર્યું કે આ રૂપિયો તો મને ફોગટમાં મળેલ છે. તો હું આનો ઉપભોગ કરું. તેણે તે રૂપિયાના ઘી અને ગોળ ખરીદીને ઘેર મોકલ્યા. તેની પત્નીને કહેવડાવ્યું કે ઘેવર બનાવજે. તેણીએ ઘેવર બનાવ્યા. જમાઈ તેના મિત્ર સાથે આવ્યો. તેને ઘેવર પીરસ્યા. તે ખાઈને ચાલ્યો ગયો. વણિક્ સ્નાનાદિથી પરવારીને ભોજનાર્થે આવ્યો. તેની પત્નીએ તેનો રોજિંદુ ભોજન પીરસ્યુ. વણિકે પૂછ્યું - કેમ ઘેવર ન બનાવ્યા? તેણી બોલી - બનાવેલા હતા. જમાઈ તેના મિત્ર સાથે આવેલો, તે ખાઈ
ગયા.
.
વેપારી વિચારવા લાગ્યો - જુઓ, મારે આ કેવું થયું? તે વિચારી આભિરણને છેતરીને મેં બીજાના નિમિત્તે મારા આત્માને પાપ વડે જોડ્યો. તે આમ વિચારતો શરીર ચિંતાર્થે નીકળ્યો, ઉનાળો તપતો હતો. તે મધ્યાહ્ન વેળાએ શરીર ચિંતા નિવારી એક વૃક્ષની નીચે વિશ્રામ કરતો હતો. તેટલામાં કોઈ સાધુને ભિક્ષા નિમિત્તે જતાં જોયા. તેણે સાધુને કહ્યું - ભગવન્! આ વૃક્ષની છાયામાં મારી સાથે અહીં વિશ્રામ કરો.
સાધુ બોલ્યા - ના, મારે જલ્દીથી મારા કાર્યને માટે જવું જોઈએ. વણિકે પૂછ્યું • ભગવન્ ! શું કોઈ પણ પરકાર્યને માટે પણ જાય છે ? સાધુએ કહ્યું, જેમ તું જ પત્ની આદિના નિમિત્તે ક્લેશ પામે છે, તે પરકાર્ય જ છે. તે એક જ વચનથી બૌધ પામીને બોલ્યો - ભગવન્! તમે ક્યાં રહો છો? તેણે કહ્યું - ઉધાનમાં. પછી તે વણિક્ સાધુનું કાર્ય પુરુ થયું હશે તેમ જાણીને તેની પાસે ગયો. ધર્મ સાંભળીને બોલ્યો - હું સ્વજનને પૂછીને આવું છું. તમે મને પ્રવ્રજ્યા ગ્રહણ કરાવો.
વણિક્ પોતાને ઘેર ગયો. બંધુ, પત્ની આદિને બોલ્યો - જેમ દુકાનમાં વેપાર કરતા તુચ્છ લાભ થાય, તેથી હું દિશાવાણિજ્ય કરીશ. બે સાર્થવાહ હતા. તેમાં એક મૂલ્ય ભાંડ આપીને સુખેથી ઇષ્ટપુરને પ્રાપ્ત કરે છે, તેમાં ઉપાર્જિત કંઈ ગ્રહણ કરતાં નથી. બીજો ભાંડનું કંઈ મૂલ્ય આપતો નથી. પૂર્વોપાર્જિત પણ બનાવી લે છે. તો હું કોની સાથે જઉં?
સ્વજનોએ કહ્યું - પહેલાં સાથે જાઓ. તે તેમનાથી સમનુજ્ઞાત થઈ સ્વજનો સહિત ઉધાનમાં ગયો. તેઓએ પૂછ્યું - સાર્થવાહ ક્યાં છે? તેણે કહ્યું - પરલોકમાં સાર્થવાહ આ સાધુ છે, તે અશોક છાયામાં બેસીને પોતાના ભાંડ વડે વ્યાપાર કરે છે. એમની સાથે હું નિર્વાણ નગરે જઈશ. એમ કહીને પ્રપજિત થયો.
જેમ આ વણિક સ્વજન પાસે સ્વતત્ત્વને વિચારીને પ્રવ્રજ્યા પ્રતિ આદરવાળો
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૧
૪/૧૧૯ થયો, તે પ્રમાણે બીજા પણ વિવેકીઓએ પ્રયત્ન કરવો. તેથી વાચકવરે કહ્યું છે - રોગથી હણાયેલો, દુઃખથી પીડિત, સ્વજનથી પરિવૃત્ત, ઘણો જ કરુણ કંદન કરે તો પણ તેના રોગને હણવાને આ બધાં સમર્થ નથી. માતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, મિત્રો જો તેના રોગને હણી શક્તા નથી, તો તેવા સ્વજનનો ભાર શા માટે વહન કરે છે? તેઓ રોગને દૂર કરવામાં સમર્થ નથી, અને ધર્મમાં વિદ્ધ કરનારા છે, વળી મરણથી રક્ષણ કરતાં નથી, તેવા બીજા સ્વજનાદિથી શો લાભ છે? તેથી સ્વજનોને માટે જો તું અકાર્ય કરે છે, તો તે નિર્લજ્જા પરલોકમાં જઈને તેના ફળને ભોગવજે. હે મૂઢા તે કારણથી તું સ્વજન ઉપરની આસક્તિ છોડીને, નિવૃત્ત થઈ ધર્મ કર, કે જે યતનપૂર્વક પરલોકનું ભાથું છે.
આ પ્રમાણે સ્વકૃત કર્મોથી સ્વજન વડે મુક્તિ નથી, તેમ કહ્યું. હવે કોઈ માને કે દ્રવ્ય જ તેની મુક્તિને માટે થશે, તેથી કહે છે -
• સબ - ૧૦૦ -
પ્રમત્ત મનુષ્ય આ લોકમાં કે પરલોકમાં ધનથી રક્ષણ પામતો નથી. અંધારામાં જેનો દીપ બુઝાઈ ગયો હોય, તેને પહેલા પ્રકાશમાં જન્મેલો માર્ગ પણ જોયા છતાં ન જોયેલા જેવો થઈ જાય છે. તેમ અનંત મોહના કારણે પ્રમત્ત વ્યક્તિ મોક્ષ માગને જોવા છતાં જતો નથી.
• વિવેચન - ૧૨૦ -
દ્રવ્ય વડે સ્વકૃત કર્મોથી રક્ષણ પ્રાપ્ત થતું નથી. કોને? પ્રમત્તને અર્થાત મધ આદિ પ્રમાદ વશને. કયાં? આ અનુભૂયમાનપણે પ્રત્યક્ષ જ જન્મમાં, અથવા પરભવમાં. અહીં પણ જન્મમાં કેમ રક્ષણ માટે ન થાય, તે વિશે વૃદ્ધ સંપ્રદાય બતાવે છે -
કોઈ એક રાજા ઇન્દ્ર મહોત્સવ આદિ કોઈક ઉત્સવમાં પોતાના નગરમાં નીકળે છે - ઘોષણાં કરાવે છે કે, બધાં પુરુષોએ નગરથી નીકળી જવું તેમાં પુરોહિત પુત્ર રાજવલ્લભ વેશ્યાગૃહમાં પ્રવેશેલો. ઘોષણા સાંભળવા છતાં નીકળ્યો નહીં. તેને રાજપુરષોએ પકડી લીધો. દંડ આપવા છતાં તેને છોડ્યો નહીં. અભિમાનથી તેણે વિવાદ કરતાં રાજાની પાસે લઈ ગયા. સજાએ પણ આજ્ઞા કરી કે તેને બાંધી દો. પછી પુરોહિત આવ્યો. તેણે કહ્યું - હું મારું સર્વસ્વ આપી દઉં છું. મારા પુત્રને મારશો નહીં. તો પણ તેને મુક્ત ન કર્યો. શૂળીએ ચડાવીને મારી નાંખ્યો.
એ પ્રમાણે બીજાને પણ ધન વડે અહીં કોઈ શરણ પ્રાપ્ત થતું નથી. તો બીજા જન્મમાં તો વાત જ ક્યાં રહી? તેની મૂછવાળાને વળી તેનો અધિકતર દોષ કહે છે - તેમાં દીવ આ પદને સંસ્કારની અપેક્ષા વિના નિક્ષેપો કરવા નિયુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ • ૨૦૬ + વિવેચન -
દીવ ના બે ભેદ છે - દ્રવ્ય દીવ અને ભાવ દીવ. વળી આ એકૈકના પણ બે ભેદો છે. તે આ પ્રમાણે - આસાસ - આશ્વાસિત કરે છે અર્થાત અત્યંત આકલિત જનને સ્વસ્થ કરે છે. તે આશ્વાસ. તે જ દીવ એ પદના સંબંધથી શત મુખપણાથી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
આશ્વાસદ્વીપ થાય છે. તથા પ્રકાશ કરે છે - ધન તિમિર પટલથી અવગુંઠિત પણ ઘટ આદિ તે પ્રગટ કરે છે, તેથી પ્રકાશ. તે આવો દીપે છે માટે પ્રકાશ દીપ. તેના ભેદ કહે છે
• નિયુક્તિ - ૨૦૭ + વિવેચન -
જ
જળ વડે ધોઈ નાંખવાથી ક્ષયને પ્રાપ્ત કરાવે તે સંદીન તેનાથી બીજો તે અસંદીન તથા સંયોગિકા - જે તૈલવર્તી અગ્નિ સંયોગથી નિવૃત્ત. અસંયોગિમ · તેનાથી વિપરીત સૂર્યબિંબ આદિ. તે જ એક પ્રકાશક છે. એ પ્રમાણે જાણવું. અહીં પણ સંધિત એટલે સંયોજિત. તેનાથી વિપરીત તે અસંધિત - અસંયોજિત. આશ્વાસદ્વીપ અને પ્રકાશ દીપ, અનુક્રમે તેનો અહીં સંબંધ છે. તેમાં આશ્વાસદ્વીપ સંદીન અને અસંદીન બે ભેદે છે. તથા પ્રકાશદીપ સંયોગિમ અને અસંયોગિમ બે ભેદે છે. આ દ્રવ્યથી જ છે, તેથી વ્યામોહ દૂર કરવાને માટે કહે છે -
ભાવ વિષયક પણ બે ભેદે છે, પ્રથમ ભેદની અપેક્ષાથી આશ્વાસદ્વીપ અને પ્રકાશ દીપ. અર્થાત્ જેમ દ્રવ્યથી અપાર નીરધિમાં વિમગ્નને ક્યારે - ક્યારે આનો અંત થાય છે, એ પ્રમાણે આકુલિત ચિત્તવાળાને આશ્વાસન હેતુ તે આશ્વાસનદ્વીપ. એ પ્રમાણે સંસાર સાગરને પાર ઉતરવાને માટે મન વડે અત્યંત ઉદ્વેગ પામેલા ભવ્યોના આશ્વાસન હેતુ સમ્યગ્દર્શન તે ભાવ આશ્વાસનદ્વીપ છે.
તેમાં દ્રવ્યદ્વીપ સમાન તરંગો વડે કુવાદી થકી આ વહન થાય, મગરાદિની માફક અનંતાનુબંધી ક્રોધાદિ વડે અતિ રૌદ્ર ધ્યાનથી પણ ઉપદ્ભૂત ન થાય. જેમ તે દ્રવ્ય આશ્વાસદ્વીપ પલાળી દેવા વડે એક સંદીન છે, તેમ આ પણ ભાવ આશ્વાસદ્વીપ સમ્યક્ દર્શન રૂપ કોઈને ક્ષાયોપશમિક કે ઔપશમિકને ફરી અનંતાનુબંધીના ઉદયમાં મિથ્યાત્વના ઉદયથી જળના ઉત્પીડનથી પલાળી દે છે. પછી તેના નિબંધન જળચર વડે અનેક દ્વન્દ્વો વડે ઉપતાપિત કરે છે, તેથી તેને સંદીન કહેવાય છે. જે ક્ષાયિક સમ્યકત્વ લક્ષણ છે, તે જલ ઉત્પીડનથી મિથ્યાત્વના ઉદયથી આક્રમિત થાય છે. તેથી જ તેમાં રહીને તેના નિબંધન આશયોથી કથંચિત્ જોડાતો નથી. આ અસંદીન ભાવદ્વીપ.
જેમ અંધકાર વડે અંધીકૃત છતાં પણ પ્રકાશ દીપ. તેની પ્રકાશ્ય વસ્તુને પ્રકાશે છે, તેમ અજ્ઞાન મોહિત જનોને જ્ઞાન પણ ભાવ પ્રકાશદીપ કહેવાય છે. આ પણ એક સંયોગીમ છે, અન્યથા અન્ય છે. તેમાં જે શ્રુતજ્ઞાનરૂપ ભાવદીપ છે, તે અક્ષર પદ પાદ. શ્લોકાદિ સંહતિથી નિર્વર્તિત છે, તે સંયોગિમ છે. અને જે અન્ય નિરપેક્ષા નિરપેક્ષપણાથી જે સંયોગિમ નથી, તે કેવળ જ્ઞાન રૂપ અસંયોગી ભાવ દીપ છે.
સૂત્ર સ્પર્થિક નિર્યુક્તિ વડે ‘દીવ’ એ સૂત્ર પદની વ્યાખ્યા કરી. અહીં પ્રકાશ દીપ વડે અધિકાર છે. તેથી - પ્રકર્ષ વડે નષ્ટ, દૃષ્ટિથી અગોચરાને પામેલ. તે પ્રણષ્ટ દીપ તેની જેમ છે. તેનું દૃષ્ટાંત કહે છે - જેમ કોઈ ધાતુવાદી દીપક સહિત અગ્નિ અને ઇંધણ લઈને બિલમાં પ્રવેશ્યો, તેમાં પ્રમાદથી તેના દીપ અને અગ્નિ ઠરી ગયા. ઠરેલા
Page #174
--------------------------------------------------------------------------
________________
૪/૧૨૦
193
દીપ અને અગ્નિ વડે ગુફાના અંધકારમાં મોહિત થઈ અહીં-તહીં બધે પરિભ્રમણ કરે છે, તેમાં અપ્રતિકાર મહાવિષવાલા સર્વે ડંસ દીધો. ઉંડી ખીણમાં જઈને તે પડ્યો. ત્યાં જ તે મૃત્યુ પામ્યો.
એ પ્રમાણે અનંત ભવોની અપેક્ષાથી પ્રાયઃ તેના અપગમ રહિતતાથી, જેના વડે મોહાય તે મોહ - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય રૂપ, તેના વડે - અનંત મોહને કારણે નૈયાયિક એટલે, મુક્તિ જેનું પ્રયોજ છે તેવો સમ્યક્ દર્શાનાદિ મોક્ષમાર્ગ, જોવા છતાં - ઉપલભ્ય થવા છતાં, અદૃષ્ટ અર્થાત્ તેના દર્શન ફળનો અભાવ થાય છે. અથવા અદ્રષ્ટ જ થાય છે.
અહીં એવું કહે છે કે - જેમ તે ગુફાની અંદર પ્રમાદથી નાશ પામેલા દીપની જેમ પહેલાં ઉપલબ્ધ વસ્તુતત્વ છતાં પણ દીપના અભાવે તે અદૃષ્ટ થાય છે. તેમ આ પ્રાણી પણ કંઈક કર્મના ક્ષયોપશમાદિથી સમ્યક્ દર્શનાદિક મુક્તિ માર્ગને ભાવ પ્રકાશદીપથી શ્રુત જ્ઞાન રૂપ જોવા છતાં ધન આદિની આસક્તિથી તેના આવરણના ઉદયથી અદૃષ્ટ જ થાય છે. તથા તે ધન માત્ર તેના રક્ષણ માટે જ થતું નથી. તેમ નહીં, પણ ત્રાણ હેતુ પ્રાપ્ત કથંચિત્ સમ્યક્ દર્શનાદિને પણ હણે છે.
આ પ્રમાણે ધનાદિ સકલ કલ્યાણકારી થશે, તે આશંકામાં તેનું કુગતિ હેતુત્વ અને કર્મોનું અવંધ્યત્વ દર્શાવીને જે કરે તે કહે છે.
૦ સૂત્ર - ૧૨૧ -
આશુપ્રજ્ઞ જ્ઞાની સુતેલા લોકો મધ્યે પણ પ્રતિક્ષણ જાગતો રહે પ્રમાદમાં એક ક્ષણને માટે પણ વિશ્વાસ ન કરે. સમય ભયંકર છે. શરીર દુર્બળ છે. તેથી ભારેંડ પક્ષીવત્ પ્રમાદી થઈ વિચરણ કરે.
• વિવેચન
૧ -
સુતેલા - દ્રવ્યથી ઉંઘતા અને ભાવથી ધર્મ પ્રતિ અજાગ્રત એવા - x + સુતેલા પણ અને જાગતા પણ શું ? પ્રતિબુદ્ધ - દ્રવ્યથી જાગતા અને ભાવથી યથાવસ્થિત વસ્તુ તત્ત્વના અવગમથી જીવવાનો - પ્રાણ ધારણનો સ્વભાવ જેનો છે. તેવા પ્રતિબુદ્ધ જીવી તેઓ સૂતા હોવા છતાં અવિવેકી-ગતાનુગતિકપણાથી ન સૂતેલા. પરંતુ પ્રતિબુદ્ધ એવા જ જાવજીવ રહે, તેમાં દ્રવ્ય નિદ્રાના પ્રતિષેધમાં અગડદત્તનું દૃષ્ટાંત છે. તે આ
પ્રમાણે -
ઉજ્જૈનીમાં જિતશત્રુ રાજા, અમોધરથ નામે રથિક, તેની યશોમતી નામે પત્ની અને તેને અગડદત્ત નામે પુત્ર હતો. અગડદત્ત નાનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા. તેણે પોતાની વારંવાર રડતી માતાને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે આવા અમોધ પ્રહારી રથિક તારા પિતા હતા ત્યારે અગડદત્તે પૂછ્યું કે, એવું કોઈ છે કે જે મને આ વિધા શીખવે. માતાએ કહ્યું કે કૌશાંબી દૃઢપ્રહારી નામે તારા પિતાનો મિત્ર છે. તે શીખવી શકે. અગડદત કૌશાંબી ગયો. તેણે દૃઢપ્રહારી આચાર્યને જોયા.
ત્યારપછી તેમણે પોતાનો પુત્રવત્ ગણી અગડદત્તને બધી વિધાકળાઓ શીખવી.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
કોઈ દિવસે ગુરુજનની અનુજ્ઞા લઈ પોતાની શિક્ષાનું દર્શન કરાવવા સજકુળે ગયો. ત્યાં તેની કળા જોઈને બધાં હતહૃદયી થઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું, બોલ તારે શું જો છે? જે આપ આપો.
રાજાએ કહ્યું કે, પૂર્વે અહીં સંધિચ્છેદકો હતા. અત્યારે પણ દ્રવ્યનું હરણ, ચોરી આદિ થાય છે. માટે તું આ નગરનું રક્ષણ કર. પણ સાત અહોરાત્રમાં ચોરના સ્વામીને પકડી લાવવાનો નિર્ણય કર્યો. રાજાએ પણ તે વાત સ્વીકારી. ત્યારે અગડદત્ત ખુશ થતો નીકળ્યો. તેણે વિચાર્યું કે, આવા ચોર આદિ લોકો વિવિધ - છદ્મવેશે ભટક્તા હોય છે, તો હું એવા સ્થાને તેમની તલાશ કરું.
ત્યાંથી નીકળી કોઈ શીતળ છાયાવાળા વૃક્ષની નીચે દુર્બળમલિન વસ્ત્ર ધારણ કરી, ચોરને પકડવાનો ઉપાય વિચારવા લાગ્યો. તે જ વૃક્ષની છાયામાં કોઈ પરિવ્રાજક પણ પ્રવેશ્યો. તેના લક્ષણો જોઈને અગડદત્તને થયું કે નક્કી આ ચોર જણાય છે. તે પરિવ્રાજકે તેને પૂછ્યું, તમે કોણ છો? કયા નિમિત્તે ફરી રહ્યા છો? અગડદત્તે કહ્યું કે હું ઉજ્જૈનીનો છું, સંપત્તિ ખલાસ થઈ જતાં ભટકી રહ્યો છું. ત્યારે તેણે કહ્યું કે, હું તને વિપુલ ધન આપીશ.
ત્યાર પછી રાત્રિ પડી. તે પરિવ્રાજકે ત્રિદંડનું શસ્ત્ર બનાવ્યું અને બોલ્યો કે, હું નગરમાં જઈ રહ્યો છું ત્યારે સાશંક એવો અગડદત્ત તેની પાછળ ચાલ્યો. તેને થયું કે આ જ તે ચોર છે. પછી તે પરિવ્રાજક કોઈ પુન્યવાનના શ્રીભવનમાં સંધિ છેદ કરીને ગયો. અનેક ભાંડાદિથી ભરેલ પેટીઓ કાઢી, ત્યાં તે સ્થાપીને ગયો. અગડદત્તે તેનો પીછો કર્યો. તેટલામાં તે પરિવ્રાજક દેવકુલેથી દરિદ્ર પુરુષોને લઈને આવ્યો. તે બધી પેટીઓ ગ્રહણ કરી. નગરથી નીકળી ગયા. પછી પરિવ્રાજકે અગડદત્તને કહ્યું કે અહીં જીર્ણોધાનમાં થોડી નિદ્રા લઈએ, પછી નીકળીશું.
જ્યારે દરિદ્ર પુરુષો સૂઈ ગયા ત્યારે પરિવ્રાજક અને અગડદત્ત બંને શય્યામાં ઉંઘવાનો ડોળ કરવા લાગ્યાં. અગડદત્ત ધીમેથી ઉઠી વૃક્ષની છાયામાં સંતાઈ ગયો. દરિદ્ર પુરુષો ને નિદ્રાવશ જાણી તે પરિવ્રાજકે તેમને મારી નાંખ્યા. અગડદત્તને ત્યાં ન જોતા શોધવા લાગ્યા. તેણે પરિવ્રાજકને એક જ પ્રહારથી પાડી દીધો. પછી તેના કહેવા પ્રમાણે શ્મશાનમાં પશ્ચિમ ભાગે ગયો. ત્યાં પરિવ્રાજકની બહેન હતી. તેણીને પરિવ્રાજકની તલવાર આદિ નિશાની દેખાડી. પછી ચુપચાપ તેણીનું ચરિત્ર જોવા લાગ્યો. તેણીએ અગડદત્તને વિશ્રામ લેવા કહ્યું.
ત્યારે અગડદત્ત તે શય્યામાંથી પ્રચ્છન્નપણે ખસી ગયો. તેણીએ પહેલાંથી રાખેલી શીલા ત્યાં પછાડીને કહ્યું કે હાશ! માર ભાઈનો હત્યારો ખતમ થઈ ગયો. અગડદત્તે બહાર નીકળી તેણીને વાળ વડે પકડી લીધી. તેણીને પકડીને રાજગૃહે લઈ ગયો. પછી રાજઋદ્ધિ પામ્યો.
આ પ્રમાણે બીજા પણ અપ્રમત્ત આ લોકોમાં જ કલ્યાણભાગી થાય છે.
દ્રવ્ય સુખોમાં પ્રતિબુદ્ધજીવીનું દૃષ્ટાંત કહ્યું.
Page #176
--------------------------------------------------------------------------
________________
૪/૧૨૧
૧૫ ભાવસુમોમાં તપસ્વી, તેઓ મિથ્યાત્વ આદિ મોહિત છતાં પણ લોકોમાં યથાવત્ અવગમ પૂર્વક જ સંયમ જીવિત ને ધારણ કરે છે. આવાઓનું શું કરવું, તે કહે છે? પ્રમાદમાં વિશ્વાસ ન કરવો. અહીં શું કહેવા માંગે છે? બહુજન પ્રવૃત્તિ દર્શનથી આ બધાં અનર્થકારી હોવાથી તેઓ વિશ્રૃંભવાન થતાં નથી.
આશુ- શીઘ ઉચિત કર્તવ્યમાં પ્રયત્ન કરવો જોઈએ. પ્રજ્ઞા - બુદ્ધિ, જેની છે તે “આશપ્રજ્ઞ” આશયજ્ઞ થી શું? ઘોર એટલે કે નિરનુકંપ, સતત પણે પ્રાણીના પ્રાણનું અપહરણ કરવાથી અનુકંપા રહિત. આ કોણ છે? મુહૂર્ત એટલે કાળ વિશેષ. કદાચિત શારીર બળથી ઘોર. - xબળરહિત, મૃત્યુદાયી મૃત્યુ પ્રતિ સામર્થ્યવાન નહીં.
એ પ્રમાણે છે, તો શું કરવું જોઈએ તે કહે છે. જેના વડે પડે તે પક્ષ, તે જેને છે તે પક્ષી, ભાખંડ એવું એક પક્ષી તે ભારડ પક્ષી. તે જેમ અપ્રમત ચરે છે, તે પ્રમાણેનું પણ પ્રમાદ રહિત થઈને વિચર. અર્થાત્ વિહિત અનુષ્ઠાનનું તું આસેવન કર. અન્યથા જેમ આ ભારંડપક્ષીના પક્ષ સિવાય સહ અંતર્વતના સાધારણ ચરણના સંભવથી સ્વલ્પ પણ પ્રમાદથી અવશ્ય જ મૃત્યુ થાય છે. તે પ્રમાણે તે પણ સંયમજીવિતથી બ્રશ જ પ્રમાદથી થાય છે. -૦- આ અર્થને જ સ્પષ્ટ કરતાં કહે છે -
• સૂત્ર - ૧રર
સાધુ પદે-પદે પરિશક્તિ થતો ચાલે, નામાં નાના દોષને પણ પાશ(જાળ) સમજીને સાવધાન રહે. નવા-નવા ગુણોના લાભ માટે જીવનને સુરક્ષિત રાખે. લાભ ન થાય તો પરિણાનપુર્વક શરીરને છોડી દે.
• વિવેચન ૧૨
ચરેત- જાય, પદ-પાદ વિક્ષેપ રૂપ, પરિશંકમાન - અપાયને ન ગણકારતો. કઈ રીતે, તે હવે કહે છે. જે કંઈ ગૃહસ્થ સંતવ આદિ અલ્પ પણ પા: તુલ્ય જે પાશ, સંયમ પ્રવૃત્તિ પ્રતિ સ્વાતંત્ર્યના ઉપરોધિતા વડે જાણતો, અથવા જે સંયમ માર્ગમાં જાય, શું કરતો? પદનિ - સ્થાનો, ધર્મના સ્થાનો. તે મૂલગુણ આદિમાં પરિશક્તિ થતો અથતિ મારા આ પ્રવર્તમાન મૂલગુણમાં માલિચ કે અલના ન થાય, એ પ્રમાણે પરિભાવના કરતો પ્રવર્તે. જે કોઈ અલ્પ પણ દુશ્ચિંતિત આદિ પ્રમાદપદ મૂલગુણ આદિના માલિન્યજનક્તાથી બંધ હેતુત્વ થકી પારાની જેમ પાશને માનતા હોય, તે આ ઉભયમાં અહીં અભિપ્રાય -
જેમ ભાખંડ પક્ષી અપર સાધારણ અંતર્વર્તી ચરણપણાથી પગલાને પરિશંકા કરતો જ ચરે છે. જે કોઈ અવરકાદિને પણ પાશ માનતો તે પ્રમાણે અપ્રમત્ત ચરે છે.
જો પરિશક્તિ થતો વિચરે, તો સર્વથા જીવિત નિરપેક્ષાથી પ્રવર્તવું જોઈએ. તેની સાપેક્ષતામાં જ કદાચિત કથંચિત્ ઉક્ત દોષનો સંભવ છે, એવી આશંકાથી કહે છે - લાભંતર, ઇત્યાદિ, પ્રાપ્ત થયું તે લાભ - અપૂર્વ અર્થની પ્રાપ્તિ. અંતર - વિશેષ, લાભાંતર તેમાં થાય છે અહીં શું કહેવા માંગે છે?
જ્યાં સુધી વિશિષ્ટ વિશિષ્ટતર સમ્યમ્ જ્ઞાન દર્શન ચાસ્ત્રિની પ્રાપ્તિ અહીંથી
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ સંભવે છે, ત્યાં સુધી આ પ્રાણધારણારૂપ જીવિત ને અન્ન પાન ઉપયોગાદિથી વૃદ્ધિ પામીને, તેના અભાવમાં પ્રાયઃ તેના ઉપક્રમણનો સંભવ હોવાથી આમ કહ્યું છે. સુધા આદિનું પણ ઉપક્રમણ કારણત્વથી અભિધાન છે. અહીં બૃહચિત્ર જ બૃહયિત્વા એમ વ્યાખ્યા કરવી, અન્યથા “અસંસ્કૃત' જીવિત છે, એ વાતનો વિરોધ થાય એમ વિચારવું.
ત્યારપછી શું? લાભ વિશેષ પ્રાપ્તિના ઉત્તર કાળે, પરિણાય - સર્વ પ્રકારોથી બોધ પામીને, જેમ આ પણ આ નહીં, પૂર્વવત્ સમ્યક્ દર્શનાદિ વિશેષ હેતુ, તથા આનાથી જરા ન થાય, જરા કે વ્યાધિથી અભિભૂત ન થાય, તેથી તથાવિધ ધર્મધ્યાન પ્રતિ સમર્થ. કહ્યું છે કે
જ્યાં સુધી જરા પીડતી નથી, વ્યાધિ જ્યાં સુધી વધતી નથી, જ્યાં સુધી ઇંદ્રિયો હાનિ પામેલી નથી, ત્યાં સુધી ધર્મનું સમ્યફ આચરણ કર.”
આ પ્રમાણે જ્ઞપરિજ્ઞાથી જાણીને, પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ભોજનનું પ્રત્યાખ્યાન કરે. સર્વથા જીવિતથી નિરપેક્ષ થાય, એ ભાવ છે. મલવતુ અત્યંત આત્મામાં લીનતાથી મલ - આઠ પ્રકારના કર્મ, તેનો અપર્વાસ કરવાનો સ્વભાવ જેનો છે, તે મલ અપવૅસી અર્થાત મલનો વિનાશ કરનાર થાય છે. તેથી જ્યાં સુધી લાભ થાય ત્યાં સુધી ગુણોને માટે જ દેહને ધારણ કરવો.
અથવા જીવિતને પુષ્ટ કરીને લાભાંતર • લાભ વિચ્છેદમાં અંતર અને બાહ્ય મલના આશ્રયત્નથી મલ - દારિક શરીર, તેનો અપધ્વંસ કરનાર થાય. શો અર્થ છે? જીવિતને ત્યજી દે. અહીં એમ કહેવા માંગે છે કે - આ આનો એક જ ગુણ મનુષ્ય પામીને ધર્મનો લાભ મેળવે છે, એ પ્રમાણે ભાવના કરતો જ્યાં સુધી આ શરીરથી તેને લાભ થાય છે, ત્યાં સુધી તેનું પોષણ કરે. લાભનો વિચ્છેદ સંભવ થતાં સંલેખનાદિ વિધાનથી તે શરીરનો ત્યાગ કરે.
અહીં જ્યાં સુધી લાભને ધારણ કરે, તે સંબંધમાં મંગિક ચોરનું ઉદાહરણ છે. તેમાં સંપ્રદાય આ પ્રમાણે છે
બેન્નાતટ નગરમાં મંડિક નામે વણકર, પરદ્રવ્યના હરણમાં પ્રસક્ત હતો અને તે દુષ્ટવણ છું એમ લોકોમાં પ્રકાશિત કરતો જાન દેશથી નિત્ય જ ભીના લેપ વડે લિત થઈને રાજમાર્ગમાં વણકરના શિલ્પથી આજીવિકા કરતો હતો. ભમતો હોવા છતાં પણ દંડ ધારણ કરીને પગ વડે કલેશ પામતો ભમતો હતો. રાત્રિના ખાતર પાડીને ધનને ગ્રહણ કરીને નગરની સમીપમાં ઉધાનતા એક દેશમાં ભૂતિગૃહમાં ત્યાં નિક્ષેપ કરતો.
ત્યાં તેની બહેન એવી કન્યા રહેતી હતી. તે ભોંયરાની મધ્યમાં એક કૂવો હતો. જેમાં તે ચોર દ્રવ્યથી પ્રલોભિત સાથે આ દ્રવ્યનું વહન કરતી હતી. તે તેની બહેન કૂવાની સમીપે પૂર્વે રાખેલ આસને બેસીને પગ ધોવાના બહાનાથી બંને પગેથી
Page #178
--------------------------------------------------------------------------
________________
૧
૪/૧૨૨ ગ્રહણ કરીને તે કૂવામાં નાંખતી હતી. પછી તે આવનાર તેમાં જ નાશ પામતો હતો. એ પ્રમાણે નગરને લુંટતા - લુંટતા તેમનો કાળ વ્યતીત થતો હતો. ચોર પકડનારા પણ તેમને પકડી લેવાનો સમર્થ ન હતા. તેથી નગરમાં ઉપદ્રવ થતો.
ત્યાં મૂલદેવ રાજા હતો. તે કઈ રીતે રાજા થયો?
ઉજ્જૈની નગરીમાં બધી ગણિકામાં પ્રધાન એવી દેવદત્તા નામે ગણિકા હતી. તેની સાથે અચલ નામે કોઈ વણિક પુત્ર વૈભવ સંપન્ન એવો મૂળદેવ વસતો હતો. તે ગણિકાને મૂલદેવ ઘણો ઇષ્ટ હતો. પણ ગણિકાની માતાને અચલ શ્રેષ્ઠી જ ઇષ્ટ હતો.
તે ગણિકામાતા, ગણિકાને કહેતી કે - આ ગારીનો તને શો મોહ છે? દેવદત્તા તેની માતાને કહેતી, હે માતા આ પંડિત છે. ગણિકા માતાએ પૂછયું - શું આ આપણાથી અધિક વિજ્ઞાનને જાણે છે? અચલ બોંતેર કળામાં પંડિત જ છે.
તેણીએ કહ્યું - અચલને કહો કે દેવદત્તાને શેરડી ખાવા માટેની શ્રદ્ધા-ઇચ્છા છે. ગણિકાની માતાએ જઈને કહ્યું ત્યારે અચલે વિચાર્યું કે કેટલી શેરડી વડે હું દેવદત્તાને ખુશ કરી શકું? તેણે ગાડું ભરીને શેરડીના સાંઠા મોકલી દીધા. દેવદત્તા બોલી કે શું હું હાથણી છું?
પછી દેવદત્તા એ કહ્યું - મૂલદેવ પાસે જઈને કહો કે દેવદત્તા શેરડી ખાવાની ઇચ્છા રાખે છે. ગણિકાએ જઈને મૂલદેવને વાત કરી. તેણે કેટલીક શેરડીના સાંઠા લીધા, તેને છોલી નાખ્યા. પછી તેના ટુકડા કર્યા. તે શેરડીના ટુકડાને ચાતુર્નાતક આદિ વડે સુવાસિત કર્યા, પછી મોકલ્યા. ત્યારે દેવદત્તાએ કહ્યું કે - જુઓ આનું આ વિજ્ઞાન.
ત્યારે ગણિકામાતા મૌન રહી. મૂલદેવ પ્રત્યે પ્રસ્વેષને ધારણ કરતી અચલને કહે છે - હું એવું કંઈક કરીશ, જેથી મૂલદેવપકડાઈ જાય. અચલે ૧૦૮ દીનાર દેવદત્તાને ભાડા રૂપે આપીને રાખી. ગણિકામાતાએ દેવદત્તાને કહ્યું કે, હવે અચલ તારી સાથે રહેશે. આ દીનાર આપેલા છે. બપોરના સમયે જઈને દેવદત્તાને કહ્યું કે - અચલને કોઈ ત્વરિત કાર્ય ઉત્પન્ન થતાં તે ગામ ગયેલ છે. દેવદત્તાએ મૂલદેવને બોલાવવા મોકલ્યો. મૂલદેવ આવ્યો. તેણીની સાથે રહ્યો.
ગણિકામાતાએ અચલને સંદેશો મોકલ્યો કે બીજા દ્વારેથી તમે આવો. તેણે ઘણાં પુરુષો સાથે આવીને ગર્ભગૃહને વીંટી લીધુ મૂલદેવ અતિ સંભ્રમથી શય્યાની નીચે છુપાઈ ગયો. અચલે તે ધ્યાન રાખી લીધું. દેવદત્તાની દાસીઓ અચલના શરીરના અત્યંગનાદિ માટે બધી સામગ્રી લઈને આવી. અચલ તે જ શય્યામાં બેઠો અને કહે છે કે- આ જ શય્યામાં રહેલા અને અત્યંગનાદિ સ્નાન કરાવો.
દેવદત્તા બોલી કે આખી શય્યા બગડી જશે. અચલે કહ્યું - હું આના કરતાં ઉત્કૃષ્ટતર શય્યા તને આપીશ. મેં એવું ~ જોયેલ છે કે મારે શસ્યામાં જ અમ્પંગન, ઉદ્વર્તન અને સ્નાનાદિ કરવા. તે બધીએ તેમ કર્યું. ત્યારે ખાન અને વિલેપનથી 7/12
Jain eadcation international
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧ ભીંજાયેલા મૂલદેવને અચલે વાળ પકડીને બહાર ખેંચ્યો. ત્યારે મૂલદેવે કહ્યું મને છોડી દો. કોઈ દિવસ હું તમને તેનો ઘણો સારો બદલો વાળી દઈશ. અચલ વડે અપમાનીત થયેલો મૂલદેવઘણી જ લજ્જાને ધારણ કરતો ઉજ્જૈનીથી નીકળી ગયો કેમકે અચલની શરત હતી કે તારે આ સ્થાન છોડીને ચાલ્યા જવું.
મૂલદેવ ત્યાંથી નીકળી બેન્નાતટ નગરે ગયો.
તેને માર્ગમાં એક પુરુષ મળેલ હતો. મૂલદેવે તે પુરુષને પૂછ્યું કે ક્યાં જાય છે? તેણે કહ્યું કે - બેન્નાતટ નગરે. ત્યારે મૂલદેવે કહ્યું - ચાલો, આપણે બંને સાથે જઈએ. તેણે તે વાત સ્વીકારી લીધી.
બંને ચાલ્યા જાય છે, માર્ગમાં એક અટવી આવી. તે પુરુષની પાસે ભાથું - ભોજન હતું. મૂલદેવ વિચાર કરે છે - આ મને તેના ભોજનમાંથી કંઈક પણ આપશે. આજે આપશે, કાલે આપશે એવા આશયથી તેની સાથે ચાલ્યો જાય છે, પણ તે પુરુષ મૂલદેવની કંઈ ખાવા માટે આપતો નથી. બીજે દિવસે આવી પસાર કરી. મૂળદેવે તેને પૂછ્યું કે- નજીક કોઈ ગામ છે? તે પુરુષે કહ્યું કે અહીંથી બહુ દૂર નહીં તેવા માર્ગમાં ગામ છે.
ત્યાર પછી મૂલદેવે તેને પૂછ્યું - તું ક્યાં રહે છે? તેનો જવાબ આપ્યો કે આ ગામમાં જ રહું છું. મૂલદેવે ફરી પૂછયું કે- તો કઈ રીતે હું જાઉં તો આ ગામે જઈ શકું? તે પુરુષે તેને માર્ગ દેખાડ્યો.
મૂલદેવ તે ગામે ગયો. ત્યાં ભિક્ષાને માટે ભ્રમણ કરતાં અડદ પ્રાપ્ત થયા. તે વખતે સંપન્નકાળ વર્તતો હતો. તે ગામથી મૂલદેવ નીકળ્યો. તે વખતે કોઈ સાધુ માસક્ષમણના પારણે ભિક્ષા નિમિત્તે ત્યાં પ્રવેશ્યા. મૂલદેવે ત્યારે સંવેગ પ્રાપ્ત થઈ પરમ ભક્તિથી તે અડદ વડે તે સાધુને પ્રતિલાભિત કર્યા.
આ બોલ્યો કે- તેમનુષ્યોને ધન્ય છે, જેને અડદ વડે સાધુનું પારણું કરાવવાનો લાભ મળેલ છે. ત્યારે નીકટમાં રહેલા દેવતાએ કહ્યું- હે પુત્રા આ ગાથાના પશ્ચાદ્ધથી જે માંગીશ, તે હું તને આપીશ.
મૂલદેવે ગાથાનો પશ્ચાદ્ધ ભણ્યો- દેવદત્તા ગણિકા, હજારહાથી સહિતનું રાજ્ય (મને પ્રાપ્ત થાઓ) દેવતાએ કહ્યું કે - તુરંત જ પ્રાપ્ત થશે.
ત્યાર પછી મૂલદેવ બેન્નાતટ નગરે ગયો. ત્યાં કોઈ ખાતર થઈને ચોરી કરનારો પકડાયો હતો, તેને વધ કરવા માટે લઈ જતા હતા. ત્યાં વળી કોઈ અપુત્રક રાજા મરણ પામ્યો. તેથી તેઓએ અશ્વને અધિવાસિત કર્યો. તે અશ્વ મૂલદેવની પાસે આવ્યો. પીઠે બેસાડ્યો પછી અશ્વ તેને લઈને રાજ્યમાં ગયો. ત્યાં મૂલદેવનો રાજ્યાભિષેક થતાં રાજા બન્યો.
તેણે તે પુરુષ (માર્ગમાં મળેલો તે)ને બોલાવ્યો. તેને કહ્યું કે - સારું થયું કે તું માર્ગમાં મારી જોડે હતો, અન્યથા હું માર્ગમાં જ વિનાશ પામ્યો હોત. તેથી તને હું આ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૯
૪/૧૨૨ એક ગામ લખી આપુ છું. પણ હવે કોઈ દિવસ મારી પાસે આવતો નહીં (મને મોટું બતાવતો નહીં)
પછી તેણે ઉજ્જૈનીના રાજા સાથે પ્રીતિ કરી. દાન-માન-સત્કાર વડે તેને પૂજીને પછી મૂલવે દેવદત્તાને માંગી. તે રાજાએ પણ પ્રતિ-ઉપકાર કરતાં દેવદત્તાને સોંપી દીધી. મૂલદેવે તેને અંતઃપુરમાં રાખી, પછી તેણીની સાથે ભોગો ભોગવતો રહે છે.
કોઈ દિવસે અચલ પોતવાહન-વહાણો વડે ત્યાં આવ્યો. જકાત ભરવા યોગ્ય ભાંડને તેણે ગોપવી દીધેલા હતા. મૂલદેવ રાજા તે સ્થાનોને જાણી ગયો, તેણે અચલને પકડી લીધો. તે રાજદ્રવ્ય ગોપવેલ છે એમ કહી તેને બાંધીને રાજમાં લાવ્યા. મૂલદેવે તેને પૂછયું-તું મને જાણે છે? તે બોલ્યો - તમે રાજા છો, તમને કોણ ન જાણે? તેણે કહ્યું કે- હું મૂલદેવ છું. અચલનો સત્કાર કરીને તેને વિદાય આપી.
આ પ્રમાણે મૂલદેવ રાજા થયો.
ત્યારે તેણે બીજા નગર આરક્ષકની સ્થાપના કરી. પણ તે ચોરને પકડવા માટે સમર્થ ન થયા. ત્યારે મૂલદેવ પોતે જ નીલવસ્ત્રને ઓઢીને રાત્રિમાં નીકળ્યો. મૂલદેવ અજ્ઞાતપણે એક સભામાં બેસીને રહ્યો. એટલામાં તે મંડિક ચોર આવીને બોલ્યો - અહીં કોણ ઉભું છે? મૂલદેવે કહ્યું - હું કાઈટિક છું તે બોલ્યો - અહીં આવ હું તને મનુષ્ય કરીશ.
મૂલદેવ ઉભો થયો. કોઈ એક ઐશ્વર્યવાનના ઘેર ખાતર પાડ્યું. ઘણું બધું ધન ત્યાંથી લઈ લીધું. તે બધું ધન મૂલદેવની ઉપર આરોહણ કર્યું. પછી બંનેએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. નગરની બહાર ગયા. તેમાં મૂલદેવ આગળ ચાલતો હતો. ચોર તલવાર ખેંચીને તેની પાછળ પાછળ જતો હતો. તે બંને ભોયરા પાસે પહોંચ્યા. ચોરે તે દ્રવ્ય તેમાં નાંખવાનો- ગોપવવાનો આરંભ કર્યો.
ત્યાર પછી તે ચોરે તેની બહેનને કહ્યું - આ મહેમાન છે, તેના પગને ધોવાનું પાણી આપ. તેણી કૂવાના કિનારા પાસે આવીને બેસી. તેણી પગ ધોવાના બહાનાથી તેના બંને પગને ગ્રહણ કરીને મહેમાનને કૂવામાં નાંખી દેતી હતી. જેવા તેણી અતી સુકુમાર પગને જાણ્યા, ત્યારે તેણીને થયું કે નક્કી આ કોઈ ભૂતપૂર્વ રાજ્યભ્રષ્ટ રાજા જણાય છે. તેણીને મૂલદેવ ઉપર અનુકંપા જન્મી. ત્યાર પછી તેણીએ પગના તળીયે નીશાની કરીને અહીંથી ભાગી જા, તને મારો ભાઈ મારી નાંખશે.
ત્યારપછી ભૂલદેવ ત્યાંથી નાસી ગયો. તેણી પૂત્કાર કરવા લાગી, “ભાગી ગયો, ભાગી ગયો” તે મંડિક ચોર તલવાર ખેંચીને તેની પાછળ દોડ્યો. મૂલદેવ રાજપથમાં અતિ સંનિકૃષ્ટ જાણીને ચcર - ચોરામાં “શિવ'ના અંતરે ઉભો રહ્યો. ચોરે તે શિવલિંગને - “આ પુરુષ છે” એમ વિચારી કંકાગ્ર તલવાર વડે બે ટુકડા કરીને ચાલ્યો ગયો. ત્યાંથી તે ભોંયરા પાસે ચાલ્યો ગયો.
ત્યાં રહીને સત્રિ પસાર કરી, પ્રભાતમાં ત્યાંથી નીકળી ગયો. શેરીમાં જઈને
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
* X
અંદરની દુકાનમાં તંતુવાયત્વ- વણકરપણું કરવા લાગ્યો. રાજપુરુષો વડે બોલાવ્યો. મૂલદેવે વિચાર્યું કે આ તે જ પુરુષ છે પણ તેને હાલ મારવો યોગ્ય નથી. - · પુરુષો તેને લાવ્યા. રાજાએ ઉભા થઈને તેની પૂજા કરી. આસને બેસાડ્યો. તેની સાથે ઘણી પ્રિય વાતો કરીને કહ્યું મને તારી બહેન પરણાવ. તેણે તેની બહેનનો વિવાહ મૂલદેવ સાથે કર્યો. રાજાએ તેને ભોગો આપ્યા.
કેટલાંક દિવસો જતાં રાજાએ મંડિકને કહ્યું - થોડું ધન જોઈએ છીએ, તેણે ઘણું દ્રવ્ય આપ્યું. રાજાએ તેનું સન્માન કર્યું. અન્ય કોઈ દિવસે ફરી ધનની માંગણી કરી. ફરી પણ મંડિકે ધન આપ્યું. રાજાએ તે ચોરને અતી સત્કાર - સન્માન પ્રયોજ્યું. આ પ્રકારે ચોરે બધું દ્રવ્ય આપી દીધું.
તેની બહેનને પછી પૂછ્યું - હવે કંઈ દ્રવ્ય છે? તેણી બોલી કે ના, આટલુંજ દ્રવ્ય હતું. ત્યારપછી પૂર્વે કહેવાયેલ લક્ષ્ય અનુસાર બધું જ ધન પ્રાપ્ત થઈ જતાં મંડિકને શૂળીએ ચડાવી દીધો.
દૃષ્ટાંતના અનુવાદ પૂર્વક આ ઉપનય છે -
જ્યાં સુધી જેટલું કાર્ય હતું, ત્યાં સુધી - જેટલો લાભ હતો ત્યાં સુધી મૂલદેવ રાજા વડે મંડિક ચોરને સાચવવામાં આવ્યો. તે પ્રમાણે ધર્માર્થીએ પણ સંયમ ઉપઘાત હેતુક છતાં પણ જીવિતને નિર્જરાની અભિલાષાથી, તેના લાભને માટે યાવત્ ધારી રાખવું જોઈએ. તેને ધારણ કરવામાં સંયમનો ઉપરોધ જ છે. - ૪ - · આટલું પ્રસંગથી કહ્યું. હવે જે કહ્યું કે - ‘‘જીવિતને પોષણ આપીને મલનો ધ્વંસ કરે તે શું સ્વાતંત્ર્યથી કે અન્ય રીતે?
૦ સૂત્ર - ૧૨૩
શિક્ષિત અને કવચધારી અશ્વ જેમ યુદ્ધમાં જય પામે છે, તેમ જ સ્વચ્છંદતાના નિરોધથી સાધુ સંસારથી પાર પામે છે. પૂર્વજીવનમાં પ્રમત થઈને વિચરણ કરનારો મુનિ જલ્દીથી મોક્ષને પામે છે.
૦ વિવેચન -૧૨૩
छन्ह
વશ, તેનો નિરોધ, તે છંદ નિરોધ - સ્વચ્છંદતાનો નિષેધ, તેના વડે મુક્તિને પામે છે. અહીં શું કહે છે? ગુરુની પરતંત્રતાથી પોતાના આગ્રહને યોજ્યા વિના, તેમાં પ્રવર્તમાન પણ સંલેશ રહિત રહે, તેનાથી તે કર્મબંધનો ભાગી ન થાય. પરંતુ અવિકલ ચારિત્રપણાથી તેની નિર્જરા વડે જ પામે છે. અપ્રવર્તમાન છતાં આહારાદિમાં આગ્રહ ગ્રહના આકુલિત ચિત્તથી અનંત સંસારિતા આદિ અનર્થના ભાગી થાય છે. તેને સર્વથા તેના પરતંત્રપણાથી મુતુક્ષુ વડે વિચારવું. કેમ કે તે જ સમ્યગ્ જ્ઞાનાદિ સકલ કલ્ચાણના હેતુપણાથી છે.
=
-
કહ્યું છે કે - “તે જ્ઞાનનો ભાગી થાય છે અને દર્શન, ચાસ્ત્રિમાં સ્થિરતર થાય છે, તેઓ ધન્ય છે, જ્યાં સુધી તેઓ ગુરુકુલવાસ છોડતા નથી.'' અથવા છન્દસા
Page #182
--------------------------------------------------------------------------
________________
૪/૧૨૩
૧૧
ગુરુના અભિપ્રાયથી, નિરોઘ - આહારાદિના પરિહારરૂપ છે, તે છંદનિરોધ, તેનાથી જ ઉક્ત ન્યાયથી મુક્તિ પામે છે તેથી તે વસ્તુ વિષય અભિલાષા રૂપ ઇચ્છા કે છંદ, તેના નિરોધથી મુક્તિ થાય, કેમકે તે જ તેની વિબંધક છે.
લૌકિકો પણ કહે છે - જે કોટિ ગ્રંથો વડે કહેવાય, તે અર્ધશ્લોક વડે કહે છે, તૃષ્ણાનો જો પરિત્યાગ કરે છે, તો પરમપદને પામે છે.
અથવા છંદ, ના પર્યાય રૂપે વેદ અને આગમ છે. તેથી છંદથી નિરોધ - ઇંદ્રિયાદિ નિગ્રહરૂપ. તે છંદનિરોધ. તેનાથી મોક્ષ મેળવે છે. સર્વથા જીવિત પ્રતિ અનપેક્ષતાથી નહીં. - ૪ - અહીં ઉદાહરણ આપે છે -
અશ્વ, જે શિક્ષિત હોય - દોડવું, કુદવું આદિ શિક્ષા ગ્રાહિત હોય. તથા તેના શરીરને કવચ વડે આચ્છાદિત કરેલ હોય. એ રીતે તે શિક્ષિત અને વર્મધારી હોય. અહીં શિક્ષક તંત્ર વડે સ્વતંત્રતાનો અપોહ કહ્યો. તેનો આ અર્થ છે જેમ અશ્વ સ્વાતંત્ર્યના વિરહથી પ્રવર્તમાન હોય તો તલવાર આદિથી વૈરી વડે હણાતો નથી, એ. રીતે તે મુક્તિને પામે છે અને જો સ્વતંત્ર હોય, પહેલાંથી અશિક્ષિત હોય તો રણમાં હણાય છે.
અહીં સંપ્રદાયથી આ ઉદાહરણ છે -
એક રાજાએ બે કુલપુત્રોને એક એક અશ્વ શિક્ષણ પોષણાર્થે આપ્યો. તેમાં એક કાલને ઉચિત યવસયોગાસનથી સંરક્ષણ કરતો દોડવું, લાલિત, કુદવું આદિ કળા શીખવે છે. બીજો કુલપુત્ર અને ઇષ્ટ યવસ - યોગાસનને આપે છે, ઘાણીમાં વહન કરાવે છે, પણ શિક્ષા આપતો નથી. બાકીના પોતે ખાઈ જતો.
સંગ્રામ કાળે તે બંનેને ઉપસ્થિત કરવા રાજાએ કહ્યું - તે બંને અશ્વો ઉપર બેસીને જલ્દીથી આવ્યા. રાજાએ તેમને કહ્યું કે - સંગ્રામમાં પ્રવેશ કરો. તેમાં જે પહેલો અશ્વ હતો તે શિક્ષાગુણપણાથી સારથિને અનુવર્તતો સંગ્રામ પારગ થયો. બીજો અશ્વ વિશિષ્ટ શિક્ષાના અભાવથી અસત્ ભાવના ભાવિત્વથી ઘઉં પીસવાના યંત્ર - ઘંટીની માફક ત્યાં જ ભમવાને લાગ્યો. તેથી બીજો હતસારથિ છે, એ પ્રમાણે કહીને પકડી લીધો. અર્થાત્ બંદી બનાવાયો.
-
દૃષ્ટાંતના અનુવાદપૂર્વક આ ઉપનય છે આ અશ્વની માફક ધર્માર્થી પણ સ્વાતંત્ર્ય રહિત મુક્તિને પામે છે - ૪ - આ કારણે કહેલ છે કે સતત આગમોક્ત ક્રિયાનું આસેવન કર. કઈ રીતે? અપ્રમત્ત થઈને અર્થાત્ ગુરુ પારતંત્ર્યથી પ્રમાદનો પરિહાર કરીને, ચારિત્રથી જ અપ્રમાદ છે.
w
મુનિ - માને છે અર્થાત્ જાણે છે જીવાદિને તે - તપસ્વી, જલ્દીથી મોક્ષને પામે છે. શું છંદો નિરોધ છતાં પણ તત્ત્વથી અપ્રમાદાત્મક જ હોય, તો પછી તેમાં પુનરુક્તિ દોષ ન લાગે? તેનો ઉત્તર કહે છે કે - અપ્રમાદનો જ આદર કરવો, તે જણાવવાને માટે ઇત્યાદિથી પુનરુક્તિ ન કહેવી. આટલા પૂર્વ વર્ષોના આયુષ્યની ચાસ્ત્રિ પરિણતિ દર્શનાર્થે કહી છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ જો છંદ નિરોધથી મુક્તિ છે, તો પણ અંત્યકાલે જ તેને આયરવું એવી શંકા જાય અથવા જે પછી મલનો ધ્વંસ કરનાર થાય, ત્યારે છંદ નિરોધાદિ તેના હેતુભૂત છે, તે કહે છે -
o સત્ર - ૧૨૪ -
“જે પૂર્વમાં અપ્રમત્ત નથી. તે પછી પણ આપમત્ત ન થઈ શકે.” આની ધારણા શાશ્વતવાદીઓની છે. પરંતુ આયુષ્યના શિથિલ થવાથી અને મૃત્યુ સમયે શરીર છૂટવાની સ્થિતિ આવતા તે વિષાદને પામે છે.
• વિવેચન ૧ર૪
જે પહેલાથી જ અપમાપણાથી ભાવિતમતિ ન થાય. તે તેવા સ્વરૂપના છંદ નિરોધને પુવમેવું - તેમાં એવું શબ્દની અહીં ઉપમા આપણાથી પૂર્વની જેમ અંત્ય કાળથી અથવા મલના અપāસ સમયથી અભાવિતમતિ પણાથી પ્રાપ્ત ન થાય. તેથી લાભની સંભાવના પણ ન કહી. તો પછી તેનો શું લાભ? અંત્ય કાળે કે મલ અપર્ધ્વસ સમયમાં આ અનંતર અભિહિત સ્વરૂપ સમીપતાથી મપાય છે. - x • x- ઇત્યાદિ શાશ્વતવાદી કહે છે. તે શાશ્વતવાદીને - આત્મામાં મૃત્યુને અનિયત કાળ ભાવીને જોતાં નથી. અહીં આમ કહે છે - જે “છંદ નિરોધના ઉત્તરકાળે જ હું કરીશ” એમ કહે છે, તે અવશ્ય શાશ્વતવાદી છે.
તેઓ આ પ્રમાણે પ્રજ્ઞાપના કરે છે. જેમ કે હે ભદ્રા આ તમે તે કાળથી પૂર્વે આ ઉક્ત હેતુથી સમતિ નથી, તે રીતે ઉત્તરકાળે પણ આ પ્રમાદી એવા તને થતું નથી. અથવા જે આ ઉપમા તે જ્ઞાનની ઉપમા - સંપધારણા કે જે પછીથી ધર્મ કરીશું, તે શાશ્વતવાદિને અર્થાત્ નિરૂપક્રમ આયુષ્યવાળાને, જે નિરુપક્રમ આયુષ્યપણાથી આત્માને શાશ્વત માને છે, તેમને યોજવા છતાં પાણીના પરપોટા સમાન આયુષ્યવાળાને ન યોજવું. તે પ્રમાણે આ ઉત્તરકાળે પણ છંદ નિરોધને ન પામીને વિષાદ પામે છે કે કેમ સુકૃત ન કર્યા? હવે હું આવા અપાર ભવ સાગરમાં ભમતો થઈશ, એવા પ્રકારની વિકળતાને અનુભવે છે ક્યારે? આત્મપ્રદેશોને છોડતી વખતે. મનુષ્ય ભવોપગ્રાહી આયુષ્ય કર્મો પુરા થતા. અથવા મૃત્યુ વડે સ્વસ્થિતિના ક્ષય રૂપ લક્ષણથી. સમય વડે યુક્ત તેમાં ઔદારિક કાય રૂપ શરીરના પૃથભાવમાં બધુ પરિશાટિત થાય. આનું ઐદત્પર્ય આ છે -
પહેલાંથી જ પ્રમાદવાળા ન થવું જોઈએ. કહે છે કે - આજે શું કે કાલે શું? જવાનું જ છે, એમ જાણવા છતાં મૂઢ તેમાં મોહથી સુખે સુવે છે. તો શું તે પૂર્વે જ હોય, પછીથી છંદ નિરોધ પ્રાપ્ત ન થાય?
• સૂત્ર - ૧૦૫ -
કઈ પણ જલદીથી વિવેકને પ્રાપ્ત ન કરી શકે. તેથી હમણાંથી જ કામનાનો પરિત્યાગ કર, સમત્વ દષ્ટિથી લોકોને સારી રીતે જાણીને આત્મરક્ષક મહર્ષિ મમત્ત થઈને વિસરણ કરે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૪/૧૫
૧૦૩ • વિવેચન : ૧રપ -
તત્ક્ષણ જ સમર્થ થતાં નથી. શું કરવાને? પ્રાપ્ત કરવાને, કોને? વિવેકને, દ્રવ્યથી બહારના સંગના પરિત્યાગ રૂપ અને ભાવથી કષાયના પરિહાર રૂપ. અકૃત પરિકમ જલ્દીથી તેનો પરિત્યાગ ન કરી શકે. અહીં બ્રાહ્મણીનું ઉદાહરણ છે -
એક બ્રાહ્મણ પરદેશ જઈને શાખા પારગ થઈને પોતાના દેશમાં આવ્યો. તેને બીજા બ્રાહણે પ્રચુર પ્રલાલિત કરીને કન્યા આપી. તે લોકો પાસેથી દક્ષિણા પામતો હતો. અતિશય વૈભવ વધતાં, તેણે તેની પત્નીને માટે ઘણાં અલંકારો કરાવ્યા. તેણી નિત્ય અલંકારથી મંડિત થઈને રહેતી હતી. તેણે પત્નીને કહ્યું કે, આ પ્રત્યંત ગામ છે, તેથી આ આભારણોનું તિથિ કે પર્વમાં ધારણ કર. કદાચિત ચોર આવી જાય ત્યારે સુખેથી ગોપવી શકાય. તેણી બોલી કે હું તે વેળાએ જલ્દીથી આભુષણોને દૂર કરી દઈશ.
કોઈ દિવસે ત્યાં ચોરો આવી પહોંચ્યા. તે જ નિત્ય શણગારાયેલ રહેતી સ્ત્રીના ઘરમાં પ્રવેશ્યા. તેણીને અલંકાર સહિત પકડી લીધી. તેણી પ્રણીત ભોજત્વથી માંસલ અને પુષ્ટ હાથ-પગ વાળી થઈ ગઈ હોવાથી કટક આદિ આભુષણને કાઢવા સમર્થ ન થઈ. ત્યારે ચોરોએ તેણીના બંને હાથ છેદીને કડલાં વગેરે કાઢી લીધા. લઈને નીકળી ગયા..
એ પ્રમાણે બીજા પણ પૂર્વે પરિકર્મ ન કરેલાં તત્કાલ તેનો ત્યાગ કરવા સમર્થ થતાં નથી. મલનો અપર્ધાસ તો ઘણો દૂર રહ્યો અહીં મરદેવી માતાનું ઉદાહરણ ન કહેવું. કેમ કે તે આશ્ચર્યરૂપ ઘટના છે. એવા તીવ્ર ભાવો મોટા ભાગનાને સંભવતા નથી.
એ પ્રમાણે સમ્યફ પ્રવૃત્તિથી ઉઠીને “પછી છંદ નિરોધ કરીશ” એ પ્રમાણે આળસના ત્યાગમાં ઉધમ કરવો. તથા પ્રકર્ષથી - મન વડે પણ તેના અચિંતનરૂપથી ઇચ્છામદન રૂપ કામોને તજીને, સમસ્ત પ્રાણી સમૂહને સમ્યક્ રીતે જાણીને, કઈ રીતે? શત્રુ અને મિત્રને સમપણે, ક્યાંય પણ રાગ-દ્વેષ કર્યા વિના, તથા મહર્ષિ થઈને - એકાંત ઉત્સવરૂપ પણાથી મોક્ષ, તેને ઇચ્છવાના સ્વભાવ વાળા અથવા મહૈષી થઈને. એટલે કે વિષયના અભિલાષ રહિતતાથી નિયાણાયુક્ત ન થઈને આત્માનું રક્ષણ કરે. કોનાથી? કુગતિગમન આદિ અપાયોથી, તે આત્મરક્ષી કહેવાય.
અથવા સ્વીકાર કરે છે આત્મહિત જેના વડે તે આદાન - સંયમ, તેનું રક્ષણ કરનાર, અપ્રમત્ત - પ્રમાદ રહિત થઈને વિચરે. અહીં પ્રમાદના પરિહાર અને અપરિહારમાં આલોક સંબંધી ઉદાહરણ - કોઈ વણિક મહિલાનું બતાવેલ છે, તે આ પ્રમાણે છે -
એક વણિક સ્ત્રી હતી તેનો પતિ પરદેશ ગયેલો. શરીરશુશ્રષામાં રફતા એવી તેણી દાસ-નોકર-કર્મકર આદિને પોત-પોતાના અભિયોગમાં નિયોજતી ન હતી.
Page #185
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ તેઓને કાળ પ્રમાણે ઇષ્ટ હોય તેવો આહાર કે આજીવિકા આપતી ન હતી. તેથી તે બધાં નાસી ગયા. કમત્તિ પરિહાનિથી વૈભવથી પરિહાની થઈ.
- વણિક આવ્યો. આ પ્રમાણે વૈભવની પરિહાનિ આદિ જોઈને તે સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકી.
ત્યાર પછી બીજી સ્ત્રીને પુષ્કળ શુલ્ક આપીને તેણી સાથે વિવાહ કર્યો. ત્યારે તેના સ્વજનોએ કહ્યું કે, જે પોતાને રક્ષે છે, તે પરિણિત રહી શકશે. તેણીએ તે વાત સ્વીકારી. વણિક સાથે વિવાહ કરીને તેણી રહી, પછી વણિક વાણિજ્યને માટે ગયો. તેણી પણ દાસ, નોકર, કર્મકાદિને આદેશ આપીને કામ કરાવતી હતી. તેઓને પૂર્વાર્ણ આદિ કાળે ભોજન આપતી હતી. મીઠી વાણી વડે ઉત્સાહિત કરતી હતી. તેમને વેતન પણ કાળને બગાડ્યા વિના આપતી હતી. તેણી પોતાના શરીરની શુશ્રુષારત પણ ન હતી. એ પ્રમાણે પોતાનાને રક્ષણ કરતી, પતિની રાહ જુએ છે. જ્યારે વણિક આવ્યો ત્યારે આ પ્રમાણે જોઈને સંતુષ્ટ થયો. તેણીને સર્વસ્વામિની બનાવી.
આ પ્રમાણે અહીં અપ્રમાદ ગુણને માટે અને પ્રમાદ દોષને માટે થાય છે. - xપ્રમાદનું મૂળ રાગ-દ્વેષ છે, તેથી સોપાય તેનો પરિહાર કહે છે -
• સૂત્ર - ૧૨૬, ૧૭ -
વારંવાર મોહમણો ઉપર વિજય પામવામાં સનીલ, સંયમમાં વિચરણ કરતા શ્રમણને અનેક પ્રકારના પ્રતિકૂળ સ્પર્શ પરેશાન કરે છે. પરંતુ સાધુ તેમાં મનથી પણ તેષ ન કરે.. અનુકૂળ સ્પર્શ ઘણાં લોભામણા હોય છે. પરંતુ સાધુ તથાપકારના વિષયોમાં મન ન લગાડે. ક્રોધથી પોતાને બચાવે, માન અને માયા ન સેવે, લોભનો ત્યાગ કરે.
• વિવેચન - ૧૨૬, ૧૨૭ -
વારંવાર આ સતત પ્રવૃત્તિ ઉપલક્ષણ છે. મોહ પામે છે - જાણવા છતાં પણ પ્રાણીને આકુલ કરે છે, પ્રવતવિ છે, અન્યથા કરે છે તે મોહ, તેના ગુણો, તે મોહગુણો - તેના ઉપકારી શબ્દાદિ, તેનો અભિભવ કરે છે. અર્થાત અવિચ્છેદથી તેના જયમાં પ્રવર્તે અથવા કથંચિત મોહનીયના અત્યંત ઉદયથી એકદા તેના વડે પરાજિત થવા છતાં, ફરી ફરી તેના જય પ્રતિ પ્રવર્તમાન, પણ તેથી જ વિમુક્ત સંયમ ઉધોગ-ઉધમી ન થાય.
અનેકવિધ કઠોર વિષમ સંસ્થાનાદિ ભેદ રૂપ - આનું સ્વરૂપ હોવાથી અનેક રૂપા શ્રમણો વિચરે છે. ફાસ - પોતપોતાની ઇંદ્રિયોના ગૃહમાણપણાથી સ્પર્શે છે, માટે સ્પર્શી - શબ્દ આદિ તેના ગ્રહણ કરવાપણાથી સંબંધ કરે છે. અસમંજસ - અનનુકૂળ જ અથવા સ્પર્શન વિષયક - સ્પર્શો સ્પર્શે છે, સ્પર્શનું ઉપાદાન તેના દુર્જયત્વ વ્યાપિત્વથી છે.
તે સ્પશમાં મુનિ, મનથી ઉપલક્ષણત્વથી વાચા ને કાયા વડે, અથવા મનથી
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫
૪/૧૨૬, ૧૨૭ પણ. માત્ર વચન અને કાયાથી નહીં. પ્રસ્વેષ ન કરે. અહીં શું કહેવા માંગે છે? કઠોર સંથારા આદિના સ્પશદિમાં આપણે હણાઈએ છીએ કે ઉપતાપિત થઈએ છીએ, એ પ્રમાણે ન વિચારે કે ન તેવું બોલે કે ન તેનો પરિહાર કરે.
તથા મંદio મંદ એટલે હિતાહિતવિવેકી છતાં પણ જનને બીજી તરફ લઈ જાય છે, સ્પર્શ - પૂર્વવત શબ્દાદિ, ઘણું લોભાવે છે. વિમોહ ઉપજાવે છે તેથી બહુ લાભનીય. આના વડે અતિ આક્ષેપકત્વ જણાવ્યું. તેવા પ્રકારે ઘણાં જ લોભનીય છતાં પણ મૃદુ સ્પર્શ, મધુર રસ આદિમાં ચિત્ત ન પરોવે. • • અથવા સંકલ્પ રૂપ જ મન છે. તેથી મનમાં સંકલ્પ પણ ન ધરાણ કરે. તો પછી તેની પ્રવૃત્તિની તો વાત જ કયાં છે? અથવા મંદ-બુદ્ધિત્વથી કે મંદ ગમનત્વથી મંદા - સ્ત્રીઓ, તે જ સ્પર્શપ્રધાનત્વથી સ્પશે. તેથી મંદ પશે. ઘણાં કામીઓ લોભનીય - ગૃદ્ધિજનક છે, તેને બહુ લોભનીયો કહે છે. તેવા પ્રકારના બહુલોભનીયોમાં મન પણ ન કરે. અહીં સ્ત્રીઓના જ બહુતર અપાય હેતુત્વથી અહીં કહે છે. તેથી કહે છે -
સ્પર્શેન્દ્રિયમાં પ્રસક્ત, બલવંત, મદથી ઉત્કટ, હાથણીમાં રક્ત થઈને મહાવતો વડે બંધાય છે.
આ પ્રમાણે પૂર્વ સૂત્ર વડે દ્વેષનો પરિહાર કહ્યો છે, આના વડે રાગનો પણ પરિહાર કહ્યો. તે કઈ રીતે થાય, તે કહે છે-નિવારણ કરે, કોનું? ક્રોધ- અપીતિલક્ષણને દૂર કરે, કોને? અહંકારરૂપ માનને. માયા ... બીજાને છેતરવાની બુદ્ધિ રૂપ, ન કરે. અભિવંગ સ્વભાવ લોભનો ત્યાગ કરે. તથા ક્રોધ અને માનના હેષરૂપણાથી, માયા અને લોભના સાગરૂપત્નથી તેનો નિગ્રહ જ. તેનો પરિવાર છે, તેમ વિચારવું.
અથવા સ્પર્શ પરિહારને જણાવતા ચોથું વ્રત કર્યું. સૂત્રથી - - મહાપ્રસાદરૂપ અબ્રાનો વિરોધ કરેલ છે. તેના અભિધાનથી હિંસાદિનો નિરોધ પણ કહ્યો જ છે. આના વડે અર્થથી મૂળગુણ અભિધાન અને ક્રોધાદિ ન કરવાના ઉપદેશથી ઉત્તરગુણ કહ્યા. - - - જે આટલી ચાત્રિશુદ્ધિ કહી, તે સમ્યકત્વ વિશુદ્ધિને છોડીને નથી, તે અર્થને માટે આ કહે છે -
• સૂત્ર • ૧૨૮ -
જે સંસ્કારહીન છે, તુચ્છ અને પરાવાદી છે, રાગ અને દ્વેષમાં ફસાયેલા છે, વાસનાઓના દાસ છે, તેઓ ધમીરહિત છે, એમ જાણીને તેની દુર્ગા કરતો શરીરભેદની અંતિમ ક્ષણ સુધી ગુણની કાંક્ષા કરે. • તેમ હું કહું છું.
• વિવેચન - ૧૨૮ -
જે કોઈ તાત્વિક શુદ્ધિવાળા નથી, પરંતુ ઉપચરિત વૃત્તિવાળા છે. અથવા સંસ્કૃત આગમ પ્રરૂપકત્વથી સંસ્કૃત છે. તેઓ પોતાના આગમમાં નિરન્વય છેદ બતાવીને ફરી તેના વડે જ નિર્વાહને જોતાં પરમાર્થથી અન્વયી દ્રવ્ય રૂપ જ સંતાનનાં ઉપકલ્પના
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ઉત્તરાધ્યયન મૂલસણ-સટીક અનુવાદ/૧ કરનારા જ થાય છે. ઇત્યાદિ • x• તુચ્છ - નિસાર, પરપ્રવાદી - સ્વતીર્થિક વ્યતિરિક્તતાથી પ્રવાદી. એ બધાં પ્રેમ અને દ્વેષ વડે અનુગત છે. - x x- સગદ્વેષ ગ્રહગ્રસ્ત માનસથી તેઓ સ્વતંત્ર નથી, તે કારણે અહન મતથી બાહ્ય છે. અધર્મના હેતુપણે છે. તેમને ઉન્માર્ગગામી સમજી તેમની દુર્ગછા કરતા, નિંદા કરતાં નહીં, દૂર કરીને પોતે સમ્યમ્ દર્શન ચારિત્રરૂપ ભગવત આગમ અભિહિત ગુણોને - x xમરણ થાય ત્યાં સુધી પાળે - x-x- આના વડે કાંક્ષા રૂપ સમ્યક્ત અતિચારના પરિહારથી સમ્યકત્વ શુદ્ધિ બનાવી છે. - x x
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
0 - X - X -
X - X - ૦
Page #188
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૫ ભૂમિકા
૧e0
૪ અધ્યયન -૫- “અકામમરણીય
છે.
ચોથું અધ્યયન કહ્યું, હવે પાંચમું આરંભે છે. તેનો આ સંબંધ છે -.
અનંતર અધ્યયનમાં - *- મરણ સુધી અપ્રમાદનું વર્ણન કર્યું. તેથી મરણ કાળમાં પણ અપ્રમાદ ધારણ કરવો. તે મરણ વિભાગના પરિજ્ઞાનથી જ થાય છે. તેનાથી જ “બાળમરણ” હેય અને પંડિત મરણાદિ ઉપાદેય છે, તેમ જાણે. તથા તત્ત્વથી અપ્રમત્તતા જન્મે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર વર્ણવીને નામનિષ્પન્ન નિક્ષેપમાં “અકામ મરણીય” એ નામ છે. કામ મરણનું પ્રતિપક્ષ તે અકામ મરણ, તેથી કામ અને મરણનો નિક્ષેપ કરવો જોઈએ. તે પ્રતિપાદિત કરવા નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૨૦૮ + વિવેચન -
“કામ”નો નિક્ષેપ ચાર ભેદે અને મરણનો છ ભેદે છે. તેમાં કામના કરાય તે કામ. તે પૂર્વે શ્રામસ્યપૂર્વક નામના દશવૈકાલિકના બીજા અધ્યયનમાં કહેલ છે. ત્યાં તેનું અનેક રીતે વર્ણન છે. તેમાં જે અહીં પ્રસ્તુત છે. તેને દર્શાવવા માટે કહે છે - ઇચ્છા કામ વડે અહીં અધિકાર છે.
કારણ છ ભેદે કહ્યું, તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે, તેથી બાકીના ચાર કહે છે. બીજા વળી છની ગાથા કહે છે. દ્રવ્યાદિ ચારને જણાવે છે.
• નિર્યુક્તિ • ૨૦૯ + વિવેચન :
દ્રવ્યનું મરણ તે દ્રવ્યમરણ, કુસુંભ અન્ન આદિમાં જાણવું. જે જેના પોતાના કાર્યને સાધવા પ્રતિ સમર્થરૂપ છે. તે તેનું જીવિત રૂઢ છે. તેનો અભાવ તે મરણ છે. તેથી કુસુભાદિથી રંગવું વગેરે સ્વકાર્ય સામર્થ્ય તે જીવિત, તેનો અભાવ તે મરણ. • x - ક્ષેત્રમાણ - જે ક્ષેત્રમાં મરણ - ઇંગિની મરણાદિ વર્ણવાય કે કરાય છે. અથવા તે શસ્ય આદિ ઉત્પત્તિ ક્ષમત્વને હણે છે, ત્યારે તે ક્ષેત્રનું મરણ છે. કાલ મરણ - જે કાળમાં મરણ વર્ણવાય છે કે કરાય છે, અથવા કાળના • ગ્રહ ઉપરાગાદિ વડે વૃષ્ટિ આદિ સ્વકાર્યને ન કરવું આ બંને સુગમપણે હોવાથી તત્ત્વથી દ્રવ્યમરણથી ભિન્ન નિર્યુક્તિકારે કહ્યું નથી. • x x- ભાવ વિષયમાં નિક્ષેપમાં આયુષ્યનો ક્ષય જાણવો.
મરણ પણ ત્રણ ભેદે છે - (૧) ઓઘ મરણ - સામાન્યથી સર્વ પ્રાણીના પ્રાણ પરિત્યાગરૂપ થાય છે. (૨) ભત્ર મરા - જેનારકાદિથી નરક આદિ ભવ વિષયપણાથી વિવક્ષિત છે. (૩) તરુભવિક મરણ . જેમાં જ મનુષ્ય ભવ આદિમાં મરીને ફરી તેમાંજ ઉપજીને જે મરે છે, તે વ્યાખ્યાનિકામ અભિપ્રાય. વૃદ્ધો આ રીતે વ્યાખ્યા કરે છે - તે ભાવ મરણ બે ભેદે છે- ઓધ મરણ અને તદ્દભવ મરણ. - x અહીં આમાંનો જેના વડે અધિકાર છે, તે કહે છેમનુષ્ય ભવ ભાવી ભવ મરણ અંતર્વર્તી મનુષ્ય ભવિક મરણથી અધિકાર છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે વિસ્તારથી મરણ વક્તવ્યતા વિષયક બે દ્વારગાથા કહે છે. • નિર્યુક્તિ • ૨૧૦, ૨૧૧ + વિવેચન :
મરણ વિભક્તિ- વિભાગ, તેની પ્રરૂપણા - પ્રદર્શન તે મરણવિભક્તિ પ્રરૂપણા કરવી. અનુભાગ- રસ, તે તદ્ વિષયક આયુ કર્મનો. કેમકે તેમાં જ તેનો સંભવ છે. - - પ્રદેશ • તદ્ વિષય આ કર્મ પુદગલ રૂપ અગ્ર - પરિમાણ, તે પ્રદેશાગ્ર જાણવો. કેટલાં મરણો સ્વીકારે? ચિતે - પ્રાણીઓ પ્રાણનો ત્યાગ કરે છે. એક સમયમાં કતિત્વ - કેટલીવાર, એક એક કહેવાનાર ભેદમાં “મરણે મરે છે તે જોડવું. - - કેટલી સંખ્યાવાળો ભાગમટે છે? સર્વે જીવોને પ્રતિસમય કે નિરંતર. અંતર - વ્યવધાન, અંતર સહિત વર્ષે તે સાંતર. આમાંના કેટલા નિરંતર અને કેટલાં સાંતર છે? તથા એક એકનો કેટલો પરિમાણ કાળ સંભવે છે? આ બંને ગાવાનો અક્ષરાર્થ કહ્યો.
ભાવાર્થ તો નિર્યુક્તિકાર પોતે કહેશે. તેમાં પહેલું દ્વાર કહે છે - ૦ નિર્યુક્તિ - ૨૧૨, ૨૧૩ + વિવેચન -
૧. આવી ચિમરણ, ૨. અવધિમરણ, ૩. અત્યંત મરણ, ૪. વલન મરણ, ૫. વશારૂંમરણ, ૬. અંતઃશલ્મ મરણ, . તદ્ભવ મરણ, ૮. બાલ મરણ, ૯. પંડિત મરણ, ૧૦. મિશ્રમરણ, ૧૧. છદ્મસ્થ મરણ, ૧૨. કેવલિમરણ, ૧૩. વૈહાયસમરણ, ૧૪. ગૃધપૃષ્ઠ મરણ, ૧૫ - ભક્ત પરિસામરણ, ૧૬. ઇંગિનીમરણ, ૧૭. પાદપોપગમન મરણ. હવે બહુ ભેદ દર્શનથી કોઈને અશ્રદ્ધા ન થાય, તેથી સંપ્રદાય ગર્ભ નિગમન કહે છે -
• નિર્યુક્તિ - ૨૧૪ + વિવેચન -
સત્તર સંખ્યામાં, વિશેષ અભિવ્યક્તિને માટે કરાય છે. તે વિધાનો - ભેદો, મરણ વિષયક. પૂજ્ય તીર્થકર, ગણધર આદિ કહે છે - પ્રતિપાદિત કરે છે. સમ્યગુ દર્શન જ્ઞાન આદિ વડે યુક્ત તે - ગુણકલિત. અમે કહેતા નથી. વક્ષ્યમાણ ગ્રંથ સંબંધન અર્થ કહે છે - મરણોના અભિધાનોની પછી ઉપદર્શનનો અર્થથી વિભાગ તે નામ વિભક્તિ, તેને કહે છે - અનંતર ક્રમથી. પ્રતિજ્ઞાત ને કહે છે :
• નિર્યુક્તિ - ૨૧૫ + વિવેચન -
અનુસમય નિરંતર અવીચિ સંક્ષિત તે પાંચ ભેદે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને સંસાર. -૦- સમયને આશ્રીને, આ વ્યવહિત સમયને આશ્રીને પણ હોય, તેવી ભ્રાંતિ ન થાય, તેથી કહે છે - નિરંતર, આંતર નહીં. કેમકે અંતરાલ અસંભવ છે. તે આવા પ્રકારે કેમ છે? “અવીચિ સંજ્ઞિત''. પ્રતિસમય અનુભવાતું આયુષ્ય, બીજા આયુષ્યના દલિકોના ઉદયથી પૂર્વ પૂર્વ આયુ દલિકોની વિસ્મૃતિ (નાશ) રૂપ અવસ્થા જેમાં છે. તેથી આવી ચિ. તેનાથી આવીચિ એવી સંજ્ઞા થઈ, તેનાથી આવીચિ સંક્ષિત.
અથવા વીચિ - વિચ્છેદ, તેના અભાવથી વીચિ, તેનાથી સંજ્ઞિત. ઉભયમાં પ્રકમથી મરણ, અથવા “સંજ્ઞિત' શબ્દ બધાં સાથે જોડાય છે. તેથી અનુસમય સંજ્ઞિક - નિરંતર સંજ્ઞિત. અવીચિ સંક્ષિત તે કાર્થિક છે. તે આવી ચિમરણને પાંચ પ્રકારે ગણધરાદિ એ પ્રતિપાદન કરેલ છે. આના વડે
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૦૬
આવ્ય. ૫ ભૂમિકા પરતંત્રતા જણાવી છે. તે કહે છે-દવ્ય એટલેદ્રવ્ય આવી ચિમરણ. ક્ષેત્ર આવી ચિમરણ ત્યિાદિ પાંચ કહ્યા. તે આ પ્રમાણે
દ્રવ્ય આવી ચિમરણ તે જે નારક, નિપંચ, મનુષ્ય અને દેવના ઉત્પત્તિ સમયથી આરંભીને પોત-પોતાના આયુ કર્મના દલિકોનો અનુરામય અનુભવથી જે વિઘટન, તે નારકાદિ ભેદથી ચાર પ્રકારે છે. એ પ્રમાણે નરકાદિ ચાર ગતિની અપેક્ષાથી તે વિષયના ક્ષેત્રમાં પણ ચારભેદ જ છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી ક્ષેત્ર આવી ચિમરણ પણ ચાર ભેદે છે.
કાળમાં જેમ આયુકાળ ગ્રહણ કરાય છે. અા કાળ નહીં. કેમકે તેનો દેવાદિમાં અસંભવ છે, અને તે દેવાયુષ્ક કાળાદિ ભેદથી ચાર પ્રારે છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી કાળ આવી ચિમરણ પણ ચાર ભેદે છે. તેમના જ નારકાદિના ચતુર્વિધ આયુક્ષયના લક્ષણથી ભાવ પ્રાધાન્યની અપેક્ષાથી ભાવ આવીચિ મરણ ચાર ભેદે જ કહેવું. -૦- હવે અવધિમરણ કહે છે -
• નિતિ - ૨૧૬/૧ + વિવેચન •
જેમ આવી ચિમરણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ ભેદથી પાંચ પ્રકારે છે, તેમ અવધિમરણ પણ જાણવું. તેનું સ્વરૂપ કહે છે - જેઓ હાલ મૃત છે,
તે ફરી મરશે. અર્થાત અatધ - મર્યાદા, તેથી જે નારકાદિ ભવ નિબંધનથી આયુકર્મ દલિકો અનુભવીને મરે છે. જો ફરી તેને જ અનુભવીને મરશે ત્યારે તે દ્રવ્ય અવધિમરણ, ગ્રહિત અને છોડેલા કર્મચલિકોનું પુનઃગ્રહણ સંભળે ચે કેમકે પરિણામનું વૈચિધ્ય છે. એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. પશ્ચાદ્ધથી આત્યંતિકમરણ કહે છે -
• નિર્યુક્તિ - ૨૧/ર + વિવેચન -
એ પ્રમાણે જ અવધિમરણવત્ આત્યંતિક મરણ પણ દ્રવ્ય આદિ ભેદથી પાંચ પ્રકારે છે, વિશેષ આ પ્રમાણે છે - તે દ્રવ્યાદિ ફરી મરતા નથી. અર્થાત્ જે નરકાદિ આયુષ્કપણે કર્મલિકો અનુભવીને મરે છે કે મર્યા છે. તે ફરી તેને અનુભવીને મરશે નહીં. આ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. ત્રણે પણ આ અવીચિ - આત્યંતિક મરણો પ્રત્યેક પાંચે દ્રવ્યાદિના નારકાદિગતિના ભેદથી ચાર પ્રકારે હોવાથી વશ ભેદો થયા.
હવે વલન મરણ કહે છે - • નિર્યુક્તિ - ૨૧ જ વિવેચન -
સંયમ વ્યાપાર વડે કે તેમાં વિષણ. તે સંયમયોગવિષણ અતિ દુશ્વર તપશ્ચરણ આચરવાને સમર્થન છે અને વ્રતને છોડવાને અસમર્થ છે. આનાથી અમને કઈ રીતે મુક્તિ મળે, તેમ વિચારતા કરે છે. જે તેની વલન - સંયમથી નિવર્તમાનોનું મરણ તે વલન્મરણ. ભગ્નવત પરિણતીવાળા વ્રતીને જ તે છે તેમ વિશેષિત કરે છે કેમ કે બીજાને સંયમ યોગોનો જ અસંભવ છે. તે વિષાદ કેમ છે? તેના અભાવે તે છે.
પશ્ચાદ્ધથી વશાત કહે છે- ચક્ષ આદિ ઇંદ્રિયના વિષયો- મનોજ્ઞ રૂપાદિ ઇંદ્રિય વિષયો તેને વશ પ્રાપ્ત તે ઇંદ્રિય વિષયવશગત, સ્નિગ્ધ દીપકલિકાના અવલોકનથી
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
આકુલિત પતંગવત્ મરે છે, તે વશાત મરણ છે. કથંચિત દ્રવ્ય અને પર્યાયના અભેદથી જ આમ કહે છે. એ પ્રમાણે પૂર્વત્ર પણ વિચારવું - ૐ શબ્દ આ અધ્યવસાયના ભેદને
જણાવવાને છે.
હવે અંતઃ શલ્ય મરણ કહે છે -
• નિયુક્તિ - ૨૧૮, ૨૧૯ + વિવેચન
લજ્જા, ગૌરવ કે બહુશ્રુત મદ વડે જે દુશ્રુતિ છે, તે જેઓ ગુરુને કહેતા નથી. તેઓ આરાધકો થતા નથી. ગારવ રૂપી પંકમાં ડૂબેલા જેઓ બીજાને અતિયાર કહેતા નથી, તેમને દર્શનાદિ સશલ્યમરણ થાય છે.
તેમાં લજ્જા - અનુચિત્ત અનુષ્ઠાન સંવરણ રૂપ, ગૌરવ - સાતા, રસ, ઋદ્ધિના અભિમાન રૂપ, આલોચનાર્હ આચાર્ય પાસે જઈને તેમને વંદનાદિ વડે, તેમણે કહેલ તપ અનુષ્ઠાન ન સેવીને ઋદ્ધિ રસ સાતા ભાવનો સંભવ છે. ‘હું બહુશ્રુત છું', તો અલ્પશ્રુતવાળા એવા આની પાસે કેમ મારું શલ્ય ઉદ્ધરીશ? હું આને કેમ વંદનાદિ કરીશ? આ મારી અપભ્રાજના જ છે. એવા અભિમાનથી જે ગુરુ કર્મો ન આલોચે. કોની પાસે? આલોચનાર્હ આચાર્યાદિ પાસે તે કેવું? દુરનુષ્ઠિત છે.
જે
અનંતર ઉક્ત રૂપે આરાધતા નથી - અવિકલતાથી સમ્યક્ દર્શનાદિને નિષ્પાદન કરે તો આરાધક થાય, તેમ ન કરવાથી ન થાય. શા માટે ન આરાધે? ગૌરવ પંક સમાન કાલુષ્ય હેતુતાથી તેમાં ડૂબેલા, લજ્જા અને મદને કારણે પણ જાણવું, પરંતુ જે આ ગૌરવનું ઉપાદાન કર્યું, તે આના અતિદુષ્ટપણાને જણાવે છે. જેઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર વિષયક અપરાધો આચાર્યાદિને કહેતા નથી, તેમાં દર્શન વિષયક તે શંકાદિ, જ્ઞાન વિષયક તે કાળ અતિક્રમ આદિ, ચારિત્ર વિષયક તે સમિતિ આદિ ન પાળવા રૂપ. શલ્ય - કાલાંતરે પણ અનિષ્ટ ફળ વિધા ન પ્રતિ અવંધ્યપણાથી, તેના સહિતનું મરણ તે સશલ્ય - અંતઃશલ્ય મરણ થાય.
હવે અત્યંત પરિહાર્યતા ને જણાવવા માટે કહે છે - • નિયુક્તિ - ૨૨૦ + વિવેચન -
ઉક્ત સ્વરૂપ સશલ્યમરણ વડે મરીને - પ્રાણોને ત્યજીને, જીવો ઘણો કાળ ભમે છે, ક્યાં? સંસાર કાંતારમાં. કેવો સંસાર? જેમાં મહાભય રહેલ છે, તેવા સંસારમાં, તથા જેનો દુઃખેથી અંત થઈ શકે છે તેવો તે દુરંત છે તેમાં. હવે તદ્ભવમરણ કહે છે - • નિયુક્તિ - ૨૨૧ + વિવેચન ·
મુક્ત્વા - છોડીને, કોને? અકર્મભૂમિજા એટલે દેવકુરુ અને ઉત્તરકુરુ આદિમાં ઉત્પન્નપણાથી જે મનુષ્ય અને તિર્યંચ છે તેને. કેમકે તેમનો જ તદ્ભવ પછી દેવોમાં ઉત્પાદ થાય છે દેવો ચાર નિકાયવર્તી હોય. નરકમાં થાય તે નૈરયિક, તેમને પણ છોડીને. તે દેવોની તે ભવ પછી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પત્તિ થાય. કર્મભૂમિ જ મનુષ્ય અને તિર્યંચ જીવોને તદ્ભવ મરણ થાય, તેમાં જ ફરી ઉત્પન્ન થાય. તેથી જે ભવમાં જીવો વર્તતા હોય, તે ભવને યોગ્ય જ આયુ બાંધીને ફરી તેના ક્ષયથી મરતાને
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૯૧
અધ્ય. ૫ ભૂમિકા થાય. અહીંતુ શબ્દ તેના સંખ્યય વર્ષાયુષ જ એવું વિશેષ જણાવવાને માટે છે. અસંખ્યય વર્ષ આયુવાળાને યુગલધાર્મિકપણાથી કર્મભૂમિકોની માફક દેવોમાં જ ઉત્પાદ હોય. તેમાંથી કેટલાંક તવોત્પાદ રૂપ આયુકર્મ ઉપચિત કરે છે.
આ અંતરમાં “મોર ઓfહમરણ” ઇત્યાદિ ગાથા દેખાય છે. તેનો ભાવાર્થ સારી રીતે જાણી શકાતો નથી. ચૂર્ણિકારે પણ આની વ્યાખ્યા કરી નથી - (આ પ્રમાણે વૃત્તિકાર કહે છે) હવે બાલપંડિત મિશ્ર મરણના સ્વરૂપને કહે છે -
• નિર્યુક્તિ - ૨૨૨ + વિવેચન -
અવિરતનું મરણ તે બાલમરણ છે અને વિરતનું મરણ તે પંડિત મરણ છે.દેશ વિરતનું મરણ તે બાલપંડિત મરણ જાણ. -૦- વિરમણ તે વિરત - હિંસા, અસત્યથી ઉપરમણ જેમાં વિધમાન નથી તે અવિરત. તેઓનું મૃત્યુ સમયે પણ દેશવિરતિ ન સ્વીકારીને જે મિથ્યાદશા કે સમ્યગુર્દશામાં મરણ તે અવિરત અર્થાત્ બાલ મરણ કહેવાય. વિરત - સર્વ સાવધથી નિવૃત્તિ સ્વીકારેલાનું મરણ તે પંડિત મરણ છે તેમ તીર્થકર અને ગણધર આદિએ કહેલું જાણ. મિશ્ર એટલે બાલ પંડિત મરણ તે દેશથી છે તેથી - સ્થળ પ્રાણ હિંસાદિથી વિરત હોવાથી તે દેશવિરતોનું જાણવું.
એ પ્રમાણે ચારિત્ર દ્વારથી બાલ આદિ ત્રણ મરણ જણાવીને જ્ઞાન દ્વારથી છપ્રસ્થમરણ છે, કેવલિનું રમણ તે કેવલિમરણ છે
• નિર્ણન - ૨૩ + વિવેચન -
જે શ્રમણો મતિ આદિ ચાર જ્ઞાને મરે છે તે પ્રસ્થ મરણ છે. કેવલિનું મરણ તે કેવલિ મરણ છે.
-૦-મરવું- પ્રાણોને તજવા. છદ્મ - જ્ઞાનાવરણાદિનું છાદન કરે કે તેમાં રહે તે છઘસ્થ તેમનું મરણ તે છદ્મસ્થમરણ. અહીં પહેલાં મન પર્યાયનો નિર્દેશ વિશુદ્ધિકૃત પ્રાધાન્ય આશ્રિત ચારિત્રિને જ તે થાય છે, તેથી છે. એ પ્રમાણે અવધિ આદિમાં યથાયોગ સ્વ બુદ્ધિથી જાણવું. કેવલિમરણ- કેવળ જ્ઞાનોત્પન્નને સર્વ કર્મ પુદ્ગલને ખેરવીને મરે છે તે જાણવું. હવે વૈહાયસ અને ગૃધપૃષ્ઠમરણ -
• નિર્યુક્તિ • ૨૨૪ + વિવેચન -
ગીધ, શમળી, શિવાદિ વડે પોતાનું ભક્ષણ, તેને ન નિવારવું, તેમના વડે ભક્ષણ કરાવવું તે ગૃધ્રપૃષ્ઠ મરણ. અથવા ગીધોનું લક્ષ્ય - પૃષ્ઠ, ઉદર આદિ જેમાં મરે છે, તે ગૃધ્રપૃષ્ઠ, તે પણ • x- પોતાની પૃષ્ઠ આદિ ગીધ આદિ વડે ભક્ષણ કરાય છે. પછી નિર્દેશ કરાયેલો હોવા છતાં તેનું પહેલાં પ્રતિપાદન અત્યંત મહાસત્ત્વ વિષયપણાથી કર્મનિર્જરા પ્રતિ પ્રાધાન્ય જણાવવાને માટે છે.
વૈહાયસ-ઉંચે વૃક્ષની શાખાદિમાં બંધન તે ઉંબંધન, તે જેની આદિમાં છે તે વૃક્ષ, પર્વત, ભૃગુપત આદિથી આત્મજનિત મરણ, તેને ઉલ્લંધનાદિ કહે છે. ઉચ્છદ્ધનું જ વિહાયસ્ થવું તે, તેની પ્રાધાન્ય વિવક્ષાથી આ કહેલ છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ (શંકા) ગૃધપૃષ્ઠના પણ આત્મઘાતરૂપતથી વૈહાસમાં અંતભવ ન થાય? (સમાધાન) આ વાત બરોબર છે. માત્ર અલ્પસત્વવાળાથી આવા અધ્યયસાયને કરવો અશક્ય છે, તે જણાવવા માટે આવો ભેદ પાડેલ છે. - x• x- આ બંને મરણો આત્મા વિઘાતકારી અને આત્મપીડાહતુક છે, તો આગમથી તેનો વિરોધ ન આવે? આથી જ ભક્ત પરિજ્ઞાદિમાં પીડા ના પરિહારને માટે સંલેખના વિધિ અને પાનક આદિ વિધિ
ત્યાં-ત્યાં જણાવેલ છે. બંનેમાં દર્શનમાલિચથી શંકાથી કહે છે - આ અનંતરોક્ત બંને - ગૃધપૃષ્ઠ અને વૈહાયસ મરણ કારણ અને પ્રકારમાં દર્શનમાલિન્ય • પરિહારાદિકમાં ઉદાયિ રાજાને મારનાર ને કારણે તેવા પ્રકારે આચાર્યવત તીર્થકર, ગણધરાદિ વડે અનુજ્ઞાત છે. આના વડે સંપ્રદાય અનુસાર દર્શાવતા તેથી અન્યથા કથનમાં શ્રુતની આશાતના થાય. • • • હવે અંત્ય ત્રણ મરણ કહે છે -
• નિર્યુક્તિ - ૨૫ + વિવેચન -
ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદોપગમન એ ત્રણ મરણો છે. જે અનુક્રમે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્કૃષ્ટ વૃતિ- સંઘયણથી વિશેષિત છે.
- ભક્ત - ભોજન, તેની પરિજ્ઞા - 3 પરિજ્ઞા વડે જાણે કે - આ અમારા વડે અનેક પ્રકારે પૂર્વે ખવાયેલ છે, અવધ છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે આગમ વચન જાણી ચારે આહારનો જાવજીવ પરિત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરે તે ભક્તપરિજ્ઞા કહેવાય છે.
ઈગ્ય? - પ્રતિનિયત પ્રદેશમાં જ આ અનશનક્રિયામાં ચેષ્ટા કરે, તે ઇંગિની. પાદપ - નીચે પ્રસરેલમૂલ વડે પીએ છે તે અર્થાત વૃક્ષ, તેની જેમ તે પાદપોપ, તેને પ્રાપ્ત કરે તે પાદપોપગમ. એટલે જેમ વૃક્ષ ક્યાંક ક્યારેક પડ્યા પછી તે સમકે વિષમ સ્થાનને વિચાર્યા વિના નિશ્ચલ જ રહે, તેમ આ અનશન કરનાર સાધુ જે જેવી રીતે સમ-વિષમ દેશમાં અંગકે ઉપાંગ જેમ હોય તેને ચલિત ન કરે. પણ નિશ્ચલનિષ્પતિકર્મ રહે (ઝાડના હુંઠાની જેમ નિશ્ચલ રહે) આ પ્રમાણે અનશનથી ઉપલક્ષિત મરણો કહ્યા. આનું સ્વરૂપ - સપરિકર્મ અને અપરિકર્મ ઇત્યાદિ સૂત્રકાર સ્વયં ત્રીશમાં અધ્યયનમાં કહેશે.
દ્વારના નિર્દેશથી અવશ્યક કંઈક કહેવું જોઈએ, એમ માનીને આ કહે છે - કનિષ્ઠ એટલે લઘુ જધન્ય. મધ્યમ - લઘુ અને જ્યેષ્ઠની મધ્યે. જ્યેષ્ઠ - અતિશય વૃદ્ધ, ઉત્કૃષ્ટ. આની વૃતિ - સંયમ પ્રતિ ચિત્ત સ્વાથ્ય, સંહનન - શરીર સામર્થ્ય હેતુ વજૂઋષભનારાયાદિ. સપરિકમેતા અને અપરિકમેતા આદિ વિશેષથી વિશિષ્ટ. આ ત્રણે ને માટે એક્ટ વિધાન કરતાં કહે છે -
ધીરે પણ મરવાનું છે, કાપુર પણ અવશ્ય કરવાનું છે, તો પછી ધીરપણાથી મરવું જ શ્રેષ્ઠ છે. સંસારરૂપી રંગભૂમિમાં ધૃતિ બલ રૂપ સન્નબ્દબદ્ધ થઈ મોહમલ્લને હણીને હું આરાધનાપતાકા હરીશ. અંતિમકાળમાં અંતિમ તથકરતા ઉદાર ઉપદેશવતુ હું નિશ્ચયપથ્ય એવા અભ્યધત મરણને સ્વીકારું છું.-x- સુવિહિતો સમ્યક્ પ્રકારે આ પ્રત્યાખ્યાનનું પાલન કરીને વૈમાનિક કે દેવ થાય મોક્ષે જાય છે. તો પણ વિશિષ્ટ - વિશિષ્ટતર - વિશિષ્ટતમ ધૃતિવાળાને જ તેની પ્રાપ્તિ થાય છે. તેથી કનિષ્ઠત્ત્વ આદિને
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૩
અધ્ય. ૫ ભૂમિકા તેના વિશેષથી કહે છે -
ભક્તપરિજ્ઞામરણ સાધ્વીઓને પણ થાય, કહ્યું છે કે- બધી આર્ચાઓ, બધાં પણ પ્રથમ સંઘપણ સિવાયના, બધાં દેશવિરતો પ્રત્યાખ્યાનથી જ મરે છે. અહીં પણ પ્રત્યાખ્યાન શબદથી ભક્તપરિજ્ઞા જ કહેલ છે. તેમાં પહેલાં પાદપોપગમનાદિથી અન્યથા જણાયેલ છે.
ઇંગિનીમરણ વિશિષ્ટતર ધૃતિ સંહનનવાળાને જ સંભવે છે, તેથી સાધ્વીઓ આદિના નિષેધથી જ બતાવે છે. પાદપોપમગન તો વિશિષ્ટતમ ધૃતિવાળાને જ હોય તેમ અભિપ્રાય છે. તેથી વજન:ષભ નારાય સંઘયણીને જ આ હોય છે. ઇત્યાદિ - x xx-x-x-(અહીંવૃત્તિકારશ્રીએ “મરણવિભક્તિ”કૃતચારગાથાઓ નોંધેલ છે. તથા ઉક્ત અર્થના માહાભ્યને જણાવતી બીજી પણ ત્રણ ગાથાની નોંધ વૃત્તિકારશ્રીએ કરેલ છે. જે અત્રે નોંધેલ નથી.)
અહીં પ્રતિદ્વાર બે માથાના વર્ણન થકી મૂલ દ્વાર ગાથામાં મરણ વિભક્તિ પ્રરૂપણાનું અનુવર્ણન કરેલ છે. હવે અનુભાવ પ્રદેશાગ્ર બે દ્વાર કહે છે -
• નિર્યુક્તિ - ૨૨૬ + વિવેચન -
અનુભાવ મરણમાં સોપક્રમ અને નિરુપક્રમ બે ભેદ કહ્યા છે. તેમાં સોપક્રમ - ઉપક્રમ સહિત એટલે કે અપવર્તનાકરણ નામથી વર્તે છે, તે, ઉપક્રમથી નિર્ગત તે નિરુપક્રમ. આ બે ભેદ છે. આ અનુભાગ કે અનુભાવ મરણ વિષયક આયુમાં કહ્યા. તેમાં સાત કે આઠ આકર્ષો વડે - X- જે પુગલ ઉપાદાન, તે અનુભાગ અતિ દેટ હોવાથી અપવર્તન કરવાને અશક્યપણાથી નિરૂપક્રમ કહેવાય છે. અને જે છે કે પાંચ કે ચાર આકર્ષો વડે આગૃહીત - દલિકો છે, તે અપવર્તનાકરણ વડે ઉપક્રમ પામે છે, તેથી સોપક્રમ છે. આ બંનેમાં પણ આયુનો ક્ષય થતાં આત્મામાં મરણ સંભવતું નથી. તતા જે જાય છે, તે આય, તેનું નિબંધક કર્મ તે આયુકર્મ. તેનો વિભાગ કરવાના અશક્યપણાથી, પ્રકૃષ્ટ દેશો એટલે પ્રદેશો, તેનું પરિમાણ તે આયુકર્મ પ્રદેશાગ્ર. અનંતાનંત સંખ્યા પરિમિતિ મરણપ્રકમમાં અને તવિષયક આયુ પ્રગલોનો ક્ષય તેને મરણ કહે છે. “ x• આત્મપ્રદેશો જ એક એક, તેના પ્રદેશથી અનંતાનંત વડે આવેષ્ટિત છે. વૃદ્ધ વ્યાખ્યા પણ છે કે - આ પ્રદેશાગ્ર તે • અનંતાનંત આયુકર્મના પગલો, જેના વડે એક એક જીવપ્રદેશ આવેષ્ટિત પરિવેષ્ટિત છે.
હવે એક સમયે કેટલા મરે તે દ્વાર કહે છે - • નિર્ણક્તિ - ૨૭ થી ૨૨૯ + વિવેચન -
આવી ચિમરણ હોવાથી બે કે ત્રણ કે ચાર કે પાંચ મરણો કહેવાનાર વિવક્ષાથી પ્રકમથી એકજ સમયમાં સંભવે છે. આના વડે આના સતત અવસ્થિતત્વ અને આ વિવેક્ષાથી તેના બે આદિ ભેદની પરિકલ્પનાથી કહે છે. એક સમયે કેટલાં મરે છે? એ ચોથા દ્વારની વિશોષથી કહેવા રૂપ વિભાષા અર્થાતુ વ્યાખ્યા, અથવા વિવિધ પ્રકારોથી ભાષણ તે વિભાષા - ભેદનું અભિધાન, તેનાથી વિસ્તાર જાણવો. આ જ અર્થને પ્રગટ કરતાં કહે છેSril 13
Jain Ca
h
ternational
Page #195
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
બધાં જ, તેમાં મુક્તિના ભાગીને પણ લેવાના? તેથી કહે છે - ભવસ્થ જીવો. જેમાં કર્મવશ વર્તી જંતુઓ - જીવો હોય છે, તે ભવ. તેમાં રહે તે ભવસ્થ. એવા તે જીવો આવીચિક મરણને આશ્રીને મરે છે અથવા સર્વકાળ આવીચિક મરણે મરે છે. અવધિમરણ અને આત્યંતિક મરણ. આ બંને મરણો વિકલ્પે છે. જો કે આવીચિમરણવત્ અવધિમરણ અને આત્યંતિક મરણ છતાં પણ ચારે ગતિમાં સંભવે છે, તો પણ આયુષ્યના ક્ષયના સમયે જ તે બે મરણનો સંભવ છે, સદા તે ભાવ વર્તતો નથી. તેથી આવીચિક મરણ જ સદા છે તેમ કહેલું છે. આના વડે આવીચિ મરણના સદા ભાવથી લોકમાં મરણપણાથી અપ્રસિદ્ધિની અવિવક્ષાનો હેતુ કહેલ છે, તેમ વિચારવું.
૧૯૪
હવે ‘બંને પણ’ ને સ્પષ્ટ કરે છે. અવધિ મરણ અને આત્યંતિક મરણ, અને બાલ મરણ, ‘તથા' શબ્દ ઉત્તરભેદની અપેક્ષાથી સમુચ્ચય માટે છે. પંડિત મરણ, બાળપંડિત મરણ. ચ શબ્દથી વૈહાયસ અને ગૃપૃષ્ઠ મરણ કહ્યા. પછી ભક્તપરિજ્ઞા, ઇંગિની, પાદપોપગમન કહ્યા. આમાં પરસ્પર જે વિરોધ છે, તેને કહે છે -
અવિરતના અવધિ અને આત્યંતિક મરણ કહ્યા, અન્યતર બાલમરણ તે બીજું, તદ્ભવમરણની સાથે ત્રણ, વશાર્તા સાથે ચોથું, કથંચિત્ આત્મઘાતમાં વૈહાયસ કે ગૃધપૃષ્ઠમાંનું કોઈ એક તે પાંચમું.
શંકા - વલન્મરણ અને અંતઃશલ્ય મરણ પણ બાળમરણના જ ભેદ છે. આગમમાં
-
કહ્યું છે કે બાલ મરણ બાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે વલાય મરણ, વશાર્દ મરણ, અંતઃશલ્ય મરણ તદ્ભવ મરણ, ગિરિપતન. તપતન, જળપ્રવેશ, અગ્નિપ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્રોપહનન, વૈહાયસ અને ગૃધપૃષ્ઠ. આમાં જો કે ગિપિત્તન આદિ છમાં વૈહાયસનો અંતર્ભાવ છે જ, તો પણ વલનમરણ, અંતઃશલ્યમરણના પ્રક્ષેપમાં ઉક્ત સંખ્યાનો વિરોધ કેમ ન આવે?
A
સમાધાન - અહીં અવિરતના જ બાલમરણની વિવક્ષા છે.
કહ્યું છે કે - અવિરતમરણ અને બાલમરણ. આ બંનેનું એકત્ર સંયમ - સ્થાનથી નિવર્તન, અન્યત્ર માલિન્યમાત્ર વિવક્ષિત છે. સર્વથા વિરતિનો અભાવ નહીં જ, તેથી કઈ રીતે બાલમરણમાં સંભવ છે? તથા છદ્મસ્થમરણ પણ વિરતોને જ રૂઢ છે, તેથી ઉક્ત સંખ્યામાં વિરોધ નથી. એ પ્રમાણે દેશવિરતને પણ બે આદિ ભંગ ભાવના કરવી. માત્ર ત્યાં બાલમરણના સ્થાને બાલ પંડિત મરણ વાંચવું. વિરતને તો અવધિ અને આત્યંતિક મરણમાંનું કોઈ એક અને પંડિતમરણ તે બીજું, છદ્મસ્થ અને કેવલિમરણમાંનું કોઈ એક તે ત્રીજું ભક્ત પરિજ્ઞા, પાદપોપગમન કે ઇંગિની મરણમાંનું કોઈ એક તે ચોથું, કારણ હોય તો વૈહાયસ અને ગૃધપૃષ્ઠમાંનું કોઈ એક તે પાંચમું, દૃઢ સંયમ પ્રતિ આ પ્રમાણે કહેલ છે. શિથિલ સંયમીને અવધિ અને આત્યંતિક મરણમાંનું કોઈ એક મરણ હોય. કોઈક કારણથી વૈહાયસ અને ગૃધપૃષ્ઠમાંથી કોઈ ક તે બીજું, કથંચિત્ શલ્યના સંભવમાં અંતઃશલ્ય મરણ સાથે ત્રીજું, વલન્મમરણની સાથે ચોથુ, છદ્મસ્થ
Page #196
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૫ ભૂમિકા
૧૯૫ મરણથી પાંચમું. પંડિત મરણનો કે યથોક્ત ભક્તપરિજ્ઞાનાદિનો વિશુદ્ધ સંયમત્વથી આનો અભાવ જ છે.
(શંકા) વિરતને બંને અવસ્થામાં પણ તભવમરણ પ્રક્ષેપમાં છઠ્ઠા મરણનો સંભવ કેમ નથી? (સમાધાન) વિરતનો દેવોમાં જ ઉત્પાદું થાય. ત્યાં જ ઉત્પત્તિના અભાવથી તેનો તભવ મરણનો સંભવ નથી. એક સમયે કેટલા મરે તે દ્વાર કહ્યું.
હવે “તિકૃત્વ એક એક એકમાં મરે? તે દ્વાર કહે છે - • નિક્તિ - ૨૩૦ + વિવેચન
સંખ્યાના, અસંખ્યા - અવિધમાન સંખ્યા, અનંત - અપર્યવસિત, એ પ્રકમ છે. ક્રમ - પરિપાટી, તુ શબ્દ કાય સ્થિતિના અલ્પબદુત્વ અપેક્ષાથી આ જાણવું, તેનો વિશેષ ધોતક છે. એક એક બાલમરણ આદિ અપ્રશસ્તનું નિરૂપણ કરતાં. તેમાં સામાન્યથી પંચેન્દ્રિય અવિરત અને દેશવિરત સંખ્યાના છે. બાકીના પૃથ્વીકાયથી ચઉરિન્દ્રિય સુધીના અસંખ્યાતા છે, વનસ્પતિકાયો અનંતા છે. આ જ કાયસ્થિતિની અપેક્ષાથી યથાક્રમે બહુ-બહુતર-બહુતમ સ્થિતિના ભાગી છે.
પ્રશસ્તમાં કેટલી વાર મરે છે? સાત કે આઠ પરિમાણમાં, આ કોણ? સાતત્યથી તે મરણનું થવું છે. તેનો અર્થ આ છે - સાત કે આઠ વાર મરે છે. ક્યાં? સર્વવિરતિ સંબંધી પંડિતમરણમાં. અહીં ચારિત્રની નિરંતર અવાતિ અસંભવ છે. x-x- ચાખ્યાત ચારિત્રવાળાને સમ્રમ્પન્ન કેવળ જ્ઞાનમાં એક જ વખત મરણ થાય.
હવે એકૈક મરણમાં “કસિભાગ' મરે છે, તે દ્વાર કહે છે -
પૂર્વોક્તરૂપ મરણના અનંતભાગો એક - એક મરે છે. શું બધામાં પણ મરે? ના, આવી ચિમરણમાં જ મરે. તેને છોડીને. અહીં આ ભાવના છે- શેષ મરણના સ્વામી જ સર્વજીવની અપેક્ષાથી અનંત ભાગ જ છે. તેમાં અનંતમાં ભાગ કરે છે, એમ કહે છે. આવી ચિમરણના સ્વામી સિદ્ધિથી રહિત બધાં જ જીવો છે, તે અનંતા છે, એમ કરીને અનંત ભાગ હીન બધાં જીવો મરે છે, એ પ્રમાણે કહે છે..
આ પ્રમાણે એકેકમાં કેટલાયે ભાગે મરે છે, તે દ્વાર કહ્યું હવે અનુસમય દ્વાર કહે છે - અનુસમય એટલે સતત. તેમાં પહેલું આવીચિમરણ જાણવું. કેમકે આયુ હોય ત્યાં સુધી તેનું પ્રતિપાદન છે. બાકીના મરણોમાં તો આયુષ્યના અંત્ય સમયે જ એકત્ર ભાવથી અન સમયતા કહી નથી, કેમકે તેમાં બહુ સમયતા છે. વૃદ્ધ વ્યાખ્યા પણ આ પ્રમાણે છે કે - પહેલું મરણ આયુષ્ય સુધી ધારણ કરે છે. બાકીના મરણે જ્યારે મરે છે, ત્યારે એક સમય જ હોય છે. - x- તેમાં પાદપોપગમન શબ્દથી નિશ્રેષ્ઠતાના જ અભિધાનથી, મરણનો ત્યારે આયુની ત્રુટિના સમયે જ સદ્ભાવ હોય છે.
અનુસમય દ્વાર કહ્યું હવે સાંતરદ્વાર કહે છે - તેમાં પહેલા અને છેલ્લામાં અંતર • વ્યવધાન વિધમાન નથી, કેમકે પહેલાં આવીચિ મરણનો સદા-નિત્ય સંભવ છે, છેલ્લા મરણમાં ભવની અપેક્ષાથી કેવલિ મરણમાં પુનર્મરણનો અભાવ છે. બાકીનામાં શું? તે કહે છે
ional
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ • નિર્યુક્તિ - ર૩ર + વિવેચન
બાકીના અવધિમરણ આદિ પંદર મરણો જાણવા. તે બધાં અંતર - વ્યવધાન સહિત વર્તે છે, તેથી સાંતર અને નિષ્ઠાંત અંતરથી નિરંતર છે. “તુ' શબ્દ સમુચ્ચય અર્થપણાથી છે. જેના વડે વસ્તુ સ્વરૂપ જણાય તે ગમ- પ્રરૂપણા. અહીં એવું કહે છે કે - જ્યારે કોઈ બાળ મરણાદિ પામીને મરે છે અને મરીને ભવાંતરમાં મરણાંતર અનુભવી ફરી તે જ પ્રાપ્ત કરે છે, ત્યારે આંતર મરણ છે. તેમ પ્રરૂપણા છે. જ્યારે બાળમરણાદિ પામીને ફરી તે જ અવ્યવહિતપણે પામે છે, ત્યારે તે નિરંતર થાય છે. તેના પ્રરૂપકત્વથી આ મ' પણ સાંતર અને નિરંતર છે, તેમ કહેલ છે.
- હવે પાછલી અડધી ગાથાથી કાળદ્વાર કહે છે - સાદિ સાંત. બાકીના સોળ કહેવાનારની અપેક્ષાથી અવધિમરણ આદિ. તેમકે તેઓનું એક સામયિકપણું અભિહિત છે. પ્રવાહની અપેક્ષાથી આ શેષભંગ ઉપલક્ષણ છે. પ્રવાહથી પણ ત્રણ ભંગ પતિત શેષ મરણો સંભવે છે. તેથી વૃદ્ધો કહે છે - બાળમરણો અનાદિ અનંત કે અનાદિ સાંત હોય છે. પંડિત મરણો સાદિ સાંત હોય છે. કેમકે મુક્તિ પ્રાપ્તિમાં તેનો ઉછેદ સંભવે છે.
પહેલું- આવીચિ મરણ પ્રવાહની અપેક્ષાથી આદિ રહિત છે. પ્રતિ નિયત આયુ પુદ્ગલની અપેક્ષાથી તે સાદિ પણ સંભવે છે. ઉપલક્ષણથી આનું અનંતપણું અભવ્યોને છે. ભવ્યોને તે સાંત હોય છે.
હવે નિર્યુક્તિકાર તેના પરિવારને માટે કહે છે - • નિયુક્તિ - ૨૩૩ + વિવેચન
અનંતર કહેલાં આ બધાં દ્વારો મરણવિભક્તિ નામક અધ્યયનમાં પ્રરૂપેલા છે. તે પૂર્વોક્ત ક્રમથી છે. એ પ્રમાણે બધી જ મરણ વક્તવ્યતા કહેવાઈ છે કે નહીં તે કહે છે- સમસ્ત નિપુણ તે પદાર્થોને અહીં પ્રશસ્તમરણાદીને જિન-કેવલી, ચૌદપૂર્વી . પ્રભવ આદિએ કહેલા છે. હું મંદમતિપણાથી, તેનું વર્ણન કરવાને સમર્થ નથી, એ અભિપ્રાય છે. સ્વયં ચૌદપૂર્વી હોવા છતાં, જે ચૌદપૂર્વીન ઉપાદાન કર્યું તે તેમના પણ છે સ્થાન પતિતપણાથી શેષ માહાભ્ય જણાવવાને માટે છે.
હવે પ્રશસ્ત - અપ્રશસ્ત મરણ વિભાગ કહે છે - • નિર્ણન - ૨૩૪ + વિવેચન
એકાંતથી પ્રશસ્ત - ગ્લાધ્ય ત્રણ મરણો જિનો વડે પ્રરૂપિત છે, તેને કહે છે - ભક્તપરિક્ષા, ઇંગિની, પાદપોપગમન. આ ત્રણે શું એકરૂપ છે? તે કહે છે - ક્રમથી તે જયેષ્ઠ- અતિ પ્રશસ્ય, અર્થાતુ અનુક્રમે પ્રધાન છે. બાકીના મરણોમાં પણ જે પ્રશસ્ત છે, તેનો અહીં જ અંતભવ કરવો. બીજા મરણો ક્યારેક ક્યાંકપ્રસ્ત છે. તે સિવાયના તો સર્વથા પ્રશસ્ત છે. અહીં જેનો અધિકાર છે, તે કહે છે -
• નિક્તિ - ૨૩૫ + વિવેચન
આ મરણોમાં મનુષ્યના મરણથી અધિકાર જાણવો. અર્થાત્ મનુષ્યભવમાં
Page #198
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૫ ભૂમિકા
૧૯૭ સંભવતા પંડિતમરણાદિથી જાણવો કેમકે તેની જ પ્રત્યેક ઉપદેશમાં પ્રવૃત્તિ છે. હવે ઉક્તાર્થ સંક્ષેપદ્વારથી ઉપદેશ સર્વસ્વ કહે છે - અકામ મરણ અર્થાત્ અપ્રશસ્ત એવા બાળ મરણાદિને છોડીને, ભક્તપરિસાદિ પ્રશસ્ત મરણે મરવું.
નામ નિષ્પન્ન નિક્ષેપો ગયો. હવે સૂત્રાનુગમનમાં સૂત્ર કથન - ૦ સુણ - ૧૦૯ -
સંસાર એક સાગર જેવો છે, તેનો પ્રવાહ વિશાળ છે, તેને તરી જવો સ્તર છે. જેને કેટલાંક તરી ગયા છે, તેમાં એ મહાપાએ આ પ્રમાણે સ્પષ્ટ કરેલ છે -
• વિવેચન - ૧૦૯ -
જેમાં જળ વિધમાન છે તે અવર્ણવ. તે દ્રવ્યથી સમદ્ર અને ભાવથી “સંસાર' છે, તેમાં - મહાન ઓધ - પ્રવાહ છે. તે દ્રવ્યથી જળ સંબંધી અને ભાવથી ભવપરંપરા રૂપ છે અથવા પામીને અત્યંત આકુલ કરવાના હેતુ રૂપ ચરકાદિમત સમૂહ છે. આવા મહૌધમાં - મહાપણું તેના અગાધપણાથી અને અષ્ટપારપણાથી માનેલ છે. તે શું છે? તે કહે છે - એક એટલે રાગ દ્વેષ આદિ સહભાવ વિરહિત અર્થાત ગૌતમ આદિ તેનો પાર પામેલ છે. તે દુઃખે કરીને પાર પામવો શક્ય છે. અથવા અહીં દુત્તર એ ક્રિયા વિશેષણ છે. સમુદ્રની જેમ તેને પણ બીજા ગુરુક વડે સુખેથી તરી શક્તા નથી. તેથી એક કહ્યું અથવા એક એ સંખ્યાવચન છે. અથવા એક જ, જિનમત સ્વીકારેલા પણ ચરક આદિ મત આકુલિત ચિત્તવાળા બીજા નહીં.
આ ગૌતમ આદિ તરણ પ્રવૃત્તિમાં એક તું તથાવિધ તીર્થકર નામકર્મના ઉદયથી અનુત્તર આમ વિભૂતિ અદ્વિતીય અર્થાત તીર્થકર, તેજ એક માત્ર ભરતક્ષેત્રમાં સંભવે છે. મહાપ્રજ્ઞ - નિરાવરણપણાથી અપરિમાણ પ્રજ્ઞા કેવલજ્ઞાન રૂપ જેની છે તે મહાપ્રા. તે શું છે? તે કહે છે - હવે કહેવાનાર હૃદયમાં વિપરિવર્તમાનતાથી પ્રત્યક્ષ પ્રકમથી તરણ ઉપાય, સ્પષ્ટ- અસંદિગ્ધ, પૂછાય તે પ્રશ્ન - પ્રખવ્ય અર્થ રૂપ. તે ઉદાહત કર્યો છે. સૂત્રમાં કહે છે કે - મહાપ્રવાહ વાળો સમુદ્ર હોવાથી દુરુતાર છે, તેના કિનારાને પ્રાપ્ત. એક - ઘાતિકર્મ યુક્તતાથી રહિત, ત્યાં - દેવ મનુષ્યદાનિી પર્ષદામાં, એક અને અદ્વિતીય એવા તીર્થકર જ. બાકી પૂર્વવતુ. તેમણે જે કહ્યું, તે જણાવે છે -
• સૂત્ર - ૧૩૦ - મારણાંતિકના બે સ્થાનો કહેલા છે - કામમરણ, સકામમરણ. • વિવેચન - ૧૩૦ -
અહીં જે વિધમાન છે અને બીજે કહેલ નથી. તેવા બે સ્થાનો રહેલાં છે - X- જે પૂર્વેના તીર્થકરોએ પણ કહેલ છે. આના વડે તીર્થકરોના પરસ્પર વચનો વિરુદ્ધ નથી તેમ દર્શાવ્યું છે. તે કેવા સ્વરૂપે છે? મરણ એ જ અંત- સ્વ સ્વ પર્યન્ત, તે મરણાંત, તેમાં થાય તે મારણાંતિક. તે જ નામથી બતાવે છે - અકામમરણ, ઉક્ત રૂપ અને અનંતર કહેવાનાર રૂપ છે - x- અને સકામમરણ છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯.
આ મરણ કેવા છે? અને કેટલો કાળ છે? તે કહે છે -
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
૦ સૂત્ર - ૧૩૧
બાળજીવોને અકામ મરણ વારંવાર થાય છે, પંડિતોને કામ મરણ ઉત્કૃષ્ટથી એકવાર થાય છે.
• વિવેચન ૩૧ -
-
બાલ - સત્ અને અસા વિવેકથી રહિતપણાથી તેઓને અકામ મરણ જ વારંવાર થાય છે. તેઓ વિષયની આસક્તિથી મરણને ન ઇચ્છતા જ મરે છે. ત્યાર પછી ભવ અટવીમાં ભટકે છે. પંડિત - ચાસ્ત્રિવાનને અભિલાષા સહિત વર્તે છે, તેથી સકામમરણ મરણ પ્રતિ સંત્રસ્તપણા વિના વર્તે છે. તેથી તેમને ઉત્સવરૂપપણાથી તેવાં પ્રકારનું મરણ થાય છે. તેથી વાચકવર આ પ્રમાણે કહે છે -
સંચિત તપોધનવાળાને, નિત્ય વ્રત-નિયમ-સંયમરતોને, અનપરાધ વૃત્તિવાળાને મરણ ઉત્સવભૂત માનેલ છે. પરમાર્થથી તેમને સકામત્વ હોતું નથી. કેમકે મરણની અભિલાષાનો પણ નિષેધ કરેલ છે. કહ્યું છે કે - ‘હું લાંબું જીવું કે જલ્દી મરું’ એવી વિચારણા ન કરે, જો અપાર એવા મહોદધિ સંસારને તરી જવા ઇચ્છતો હોય તો. તે ઉત્કર્ષને ઉપલક્ષીને કેવલી સંબંધી છે, પણ અકેવલી તો સંયમ જીવિતને લાંબુ થાય તેમજ ઇચ્છે, કેમકે મુક્તિની પ્રાપ્તિ અહીંથી જ થાય છે. કેવલી તો તે પણ ન ઇચ્છે. ભવજીવિતનો દૂર રહ્યું તેના મરણમાં પણ ઉત્કૃષ્ટથી ‘સકામતા' એકજ વાર છે. જધન્યથી બાકીના ચારિત્રીને સાત કે આઠ વાર થાય તેમ કહેલ છે.
ઉક્ત બે સ્થાનમાં આધ સ્થાન કહે છે -
૦ સૂત્ર - ૧૩૨ થી ૧૩૪
મહાવીર ભગવંતે તે બેમાં આ પહેલાં સ્થાનના વિષયમાં કહેલ છે કે - કામવૃદ્ધ બાળજીવ દૂર કર્મ કરે છે... જે કામ ભોગોમાં આસક્ત હોય છે, તે ફૂટ પ્રતિ જાય છે અને કહે છે - “પોક મેં જોયો નથી, અને આ રતિ સુખ આંખોની સામે છે... આ કામભોગ સંબંધી સુખ હસ્તગત છે, ભાવિ સુખ સંદિગ્ધ છે. કોણ જાણે છે પરલોક છે કે નહીં?
• વિવેચન ૧૩૨ થી ૧૩૪ -
તે અકામ મરણ અને સકામ મરણ નામક સ્થાન મધ્યે હવે કહેવાનાર રૂપ આધ સ્થાન, ચરમતીર્થંકર મહાવીર એવા મહાપ્રજ્ઞએ પ્રરૂપેલ છે, તે શું છે? ઇચ્છા મદનરૂપ અભિકાંક્ષાવાળા કામગૃદ્ધ બાલ-અજ્ઞાનીજન અતિ રૌદ્ર કર્મો - હિંસા આદિ કરે છે . ક્રિયા વડે નિર્વર્તે છે સમર્થ હોય કે અસમર્થ પણ ક્રૂરતાથી તંદુલમસ્ત્યવત્ મનથી કરીને અને પ્રક્રમથી અકામ જ મરે છે.
આ જ ગ્રહણકવાક્યને વિસ્તારતા કહે છે
-
જે કોઈ ગૃદ્ધ, કામના કરાય તે કામ, ભોગવાય તે ભોગ, તેવા કામ લોગો, તે અભિલષણીય શબ્દાદિમાં અથવા કામ - શબ્દ, રૂપ ભોગ - સ્પર્શ, રસ, ગંધ, આ કામ
-
Page #200
--------------------------------------------------------------------------
________________
૫/૧૩૨, ૧૩૪
૧૯૯
ભોગોમાં - ૪ - કોઈ ક્રૂરકર્મીની મધ્યે ફૂટ - પ્રભૂત પ્રાણીની યાતના હેતુપણાથી નરક, જેમ ફૂટમાં પડેલ મૃગ અનેકવાર હણાય છે, એ પ્રમાણે નરકમાં પડેલ પ્રાણી પરમાધાર્મિકો વડે હણાય છે. - ૪ - અથવા જે ગૃદ્ધ કામભોગોમાં અર્થાત્ સ્ત્રી સંગમાં અને ધૂપનવિલેપન આદિમાં તે સુહૃદાદિ સહાય રહિત ફૂટ પ્રતિ જાય છે. અથવા કૂટ - દ્રવ્યથી અને ભાવથી છે. તેમાં દ્રવ્યથી મૃગાદિ બંધન, ભાવથી મિથ્યાભાષણ આદિ. તે તરફ જાય છે. તે જ માંસાદિ લોલુપતાથી મૃગાદિ બંધનાની આરંભે છે, અને મિથ્યા ભાષણાદિના સેવનથી, પ્રેરિત થઈને કેટલાંક બોલે છે - મેં ભૂત કે ભાવિ જન્મરૂપ પરલોક જોયેલ નથી. ક્યારેક વિષયની અભિરતિથી આમ કહે છે - આ ચક્ષુદૃષ્ટ પ્રત્યક્ષ નિર્દેશ છે - જેમાં રમણ કરાય તે રતિ - સ્પર્શનાદિ સંભોગજનિત ચિત્ત પ્રહ્લાદ છે. અહીં એવું છે કે કેમ ષ્ટનો પરિત્યાગ અને અદૃષ્ટ પરિકલ્પનાથી આત્માને વિપ્રલાપ કરાવવો. ફરી તેના આશયને જ જણાવતા કહે છે
B
हस्तगत હાથમાં આવેલ, આ ઉપમા છે. તેથી હસ્તાગતની માફક એટલે સ્વાધીનતાથી, આ કોણ છે? આ પ્રત્યક્ષ પ્રાપ્ત કામો - શબ્દ આદિ, કદાચિત્ આગામી પણ આવા પ્રકારના જ હોય છે, તેથી કહે છે - કાળમાં સંભવે તે કાલિક - અનિશ્ચિત કાલાંતર પ્રાપ્ત જે ભાવિજન્ય સંબંધી છે તે. કોણ જાણે છે? કોઈ નહીં કે પરલોક છે કે નહીં? અહીં આશય આ છે . પરલોકના સુકૃતાદિ કર્મોના કે અસ્તિત્વ નિશ્ચયમાં પણ કોણ એવો હોય કે - જે હાથમાં આવેલ કામોને છોડીને, કાલિક કામાર્થે યત્ન કરે? તત્ત્વથી તો પરલોકનો નિશ્ચય જ નથી, અનુમાનથી - * - * * તેના અસ્તિત્વનો નિશ્ચય નથી, પણ સંદેહ જ છે. પરંતુ આ પ્રમાણે વિચારતો નથી કે - પ્રાપ્ત કામો દુતપણાથી ત્યાગ કરવાનો યોગ્ય જ છે. તેનું દુરંતત્વ શલ્ય, વિષ આદિ ઉદાહરણોથી પ્રતીત જ છે. *X* X = - પરલોકના સંદેહને જણાવવા છતાં, તે પાપના પરિહારના ઉપદેશ પ્રતિ બાધક નથી. પાપનુષ્ઠાનને અહીં જ ચોર-પારદારિકાદિમાં મહાઅનર્થ હેતુપણાથી દર્શાવેલ છે. પરલોક નથી એવા નિશ્ચયમાં પણ તેના અનર્થ હેતુપણાથી તેને પરિહરવું ઉચિત છે, જેને પરલોકના અસ્તિત્વ પ્રતિ સંદેહ નથી - x - x - તેને તો આ સ્વીકાર્ય જ હોય. - x - x - જે કામોને પરિહરવાને સમર્થ ન હોય, તે કહે છે .
૦ સૂત્ર - ૧૩૫
હું સામાન્ય લોકો સાથે રહીશ, એમ માનીને અજ્ઞાની મનુષ્ય ભ્રષ્ટ થાય છે, પરંતુ છેલ્લે તે કામ ભોગાનુરાગથી કષ્ટ જ પામે છે.
♦ વિવેચન - ૧૩૫ -
ન - લોક, તેની સાથે રહીશ. અર્થાત્ ઘણાં લોકો ભોગના સંગી છે. તો હું પણ તે ગતિએ જઈશ. અથવા તેનું પાલન કરીશ. જેમ આ લોકો પત્ની આદિનું પાલન કરે છે, તેમ હું પણ કરીશ. અજ્ઞ જનો આવી ધૃષ્ટતાનું અવલંબન કરે છે, અસત્ય વાચાળતાથી સ્વયં નષ્ટ થઈ, બીજાનો પણ નાશ કરે છે. પણ વિચારતો નથી કે - ઉન્માર્ગે ચાલતા અવિવેકી ઘણાં લોકોથી પણ શું? મારે વિવેકી કે પ્રમાણ કરવો?
Page #201
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ/૧ પ્રાણીઓ પોતાના કર્મોના ફળ જ ભોગવે છે. તે આવા કામ ભોગોમાં અનુરાગ કરીને આલોક કે પરલોકમાં વિવિધ બાધારૂપ ક્લેશને પામે છે. જે રીતે કામ ભોગાનુરાગથી ક્લેશને પામે છે, તે જણાવવા કહે છે -
• સૂત્ર - ૧૩૬
પછી તે બસ અને સ્થાવર જીવો પ્રતિ દંડનો પ્રયોગ કરે છે. પ્રયોજનથી કે નિઝાયોજનથી પ્રાણી સમૂહની હિંસા કરે છે.
વિવેચન - ૧૩૬ -
કામભોગાનુરાગથી ધૃષ્ટતાવાળા દંડે છે . જેના વડે આત્માના સર્વસ્વ સંયમ અપહરણ થાય તે દંડ - મનોદંડાદિ, તેમાં પ્રવર્તે છે. કોનામાં? તાપ આદિથી ઉપતમ થઈ છાયાદિક પ્રતિ સરકે છે, તે બસ- બેઇંદ્રિયાદિ, તથા શીત આતપ આદિથી ઉપડત થવા છતાં સ્થાનાંતર પ્રતિ ન સરકી શકે તે સ્થાનશીલ એવા સ્થાવરો છે. તેમની, ધન વગેરેની પ્રાપ્તિરૂપ પ્રયોજન તેને માટે અથવા અનર્થ - જે પોતાના માટે કે સુહદાદિને માટે ઉપયોગમાં આવતું નથી તે. અનર્થને માટે દંડ આરંભ કેમ કરે? તેનું દૃષ્ટાંત -
એક પશુપાલ હતો, રોજ મધ્યાન થતાં બકરાને મોટાન્યગ્રોધ વૃક્ષને આશ્રિત રાખતો. - x- કોઈ દિવસે ત્યાં એક રાજપુત્ર આવ્યો. પશુપાલે ઝાડના પાંદડાનો છેદ કરીને રહ્યો. એ પ્રમાણે તેણે વટવૃક્ષને પ્રાયઃ છિદ્ર પાંદડાવાળું કરી દીધું. રાજપુત્ર તે વૃક્ષની છાયાને આશ્રીને રહ્યો અને જુએ છે કે, તે વડના બધાં પાંદડા છિદ્રિત છે. તેથી તેણે તે પશુપાલને પૂછ્યું- આ પાંદડાકોણે છેધા, તેણે કહ્યું- મેં, આ ક્રીડાપૂર્વક છિદ્રિત કર્યા છે. તેના વડે તેને ઘણાં દ્રવ્યજાતથી લોભાવીને કહ્યું કે હું જેની કહું, તેની આંખ છેડવાને તું સમર્થ છે? તેણે કહ્યું- સારી રીતે અભ્યાસ કરીને હું સમર્થ થઈ શકું. તેને નગરમાં લઈ જઈ, રાજમાર્ગમાં રહેલ ઘરમાં રાખ્યો. તે રાજપુત્રનો ભાઈ રાજા હતો. તે તે માર્ગેથી જ અશ્વ દોડાવવા નીકળતો. રાજપુત્રના કહેવાથી રાજાની બંને આંખ ફોડી નાંખી. પછી તે રાજપુત્ર રાજા થયો. પછી પશુપાલને પૂછ્યું કે - બોલ, તને શું આપું? પશુપાલે કહ્યું કે હું જ્યાં રહું છું, તે ગામ મને આપો. રાજાએ તે ગામ આપ્યું પછી તેણે તે ગામમાં શેરડી અને તુંબીને રોપી. તુંબ નિષ્પન્ન થતાં તેને ગોળમાં પકાવીને, તે ગોળતુંબક ખાઈને ગાવા લાગ્યો.
આ દૈષ્ટાંતમાં વડના પાંદડા છેધાં તે અનર્થદંડ અને આંખોને ફોડી તે અર્થદંડ છે. દંડ આરંભ કહ્યો. તે શું આરંભમાત્ર જ રહે છે, તેથી કહે છે - તે પ્રાણીના સમૂહને વિવિધ પ્રકારે હણે છે. આના વડે ત્રણ દંડનો વ્યાપાર કહ્યો. શું કામ ભોગાનુરાગ ક્ત આટલું જ કરે કે બીજું પણ કંઈ કરે?
• સુત્ર - ૧૩૭ -
જે હિંસક, બાલ, મૃષાવાદી, માયાવી, ચુગલીખોર, તથા શઠ હોય ! છે. તે મધ અને માંસનું સેવન કરીને એમ માને છે કે તે જ શ્રેય છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૫/૧૩૭
૨૦૧ • વિવેચન - ૧૩૭ -
હિંસાના સ્વભાવવાળો, અજ્ઞાની, અસત્ય બોલનારો, માયા-બીજાને છેતરવાનો ઉપાય ચિંતવનાર તેવો માયાવાનું, બીજાના દોષો ઉઘાડા પાડનારો, શઠ - પોતે અન્ય હોય પણ વેશ બદલવાદિ વડે મંગિકચોરની જેમ પોતાને અન્ય દેખાડે, તેથી જ દારૂ, માંસ આદિને ભોગવતો તેને પ્રશસ્યતર માને અને તેમાં દોષ નથી એવું બોલે. આના વડે મન, વચન, કાયાથી તેનું અસત્યત્વ કહ્યું -૦ - ફરી પણ તેની જ વક્તવ્યતા કહે છે -
• સુત્ર - ૧૩૮ -
તે શરીર અને વાણીથી મત્ત હોય છે, ધન અને સીમાં આસક્ત રહે છે. તે રાગ અને તેથી એ રીતે કમલ સંચિત કરે છે, જે રીતે શિશુનાગ પોતાના મુખ અને શરીરથી માટીનો સંચય કરે છે.
૦ વિવેચન - ૧૩૮ -
કાચ - શરીરથી, વીસા - વચનથી. ઉપલક્ષણથી મન વડે પણ મત્ત બનેલો, તેમાં કાયમત્ત તે મદાંધહાથી વતું, જ્યાં ત્યાં પ્રવૃત્તિ કરો. અથવા હું બળવાન રૂપવાન છું તેમ વિચારતો. વચન વડે પોતાના ગુણોને જણાવતા હું સસ્વર છું ઇત્યાદિ વિચારતો. મન વડે મદથી ભરેલા માનસથી હું અવધારણા શક્તિમાન છે તેમ માનતો. ધન અને સ્ત્રીમાં વૃદ્ધિમાન, ધનથી વૃદ્ધતાથી અદતાદાન અને પરિગ્રહ લેવા. સ્ત્રીમાં વૃદ્ધ દ્વારા મૈથુનાસેવન જણાવવું. તે સ્ત્રીને સંસારમાં સર્વસ્વ માનીને તેણીની અભિરતિવાળો મેથુન સેવન કરવાથી થાય છે કેવી રીતે?
રાગ અને દ્વેષ રૂપ બાહ્ય અને આંતર પ્રવૃત્તિ આદિથી, સૂત્રત્વથી દ્વિવિધ - આલોક પરલોક વેદનીયપણાથી અથવા પૂન્ય પાપરૂપ પણાથી આઠ પ્રકારના કર્મો બાંધે છે. કોની જેમ? શિશુનાગ - ગંડૂપદ અલસની જેમ નિગ્ધશરીરપણાથી માટીને સંચિત કરે છે. તેની જેમ પાય પણ છે. એ રીતે બંને પ્રકારે મળને એકઠા કરે છે. તે પ્રમાણે આવો પણ બાહ્ય અને અત્યંતરથી મળને એકઠો કરે છે. - X- તથા ઉપચિત કર્મ મળ વડે આશકારી કર્મને વશ થી આ જન્મમાં કલેશ અને વિનાશ પામે છે. આ જ અર્થને કહે છે -
• સુત્ર - ૧૩૯ :
તે ભોગાસક્ત રોગથી આકાંત થઈ, પ્લાન થઈ, પરિતાપ કરે છે. પોતાના કરેલા કમને યાદ કરી પરલોકથી ભયભીત થાય છે.
• વિવેચન - ૧૩૯ -
દંડ- આરંભાદિથી ઉપાર્જિત મળથી સ્પષ્ટ, જલ્દી હણનારાશૂળ - વિસૂચિકાદિ રોગથી તે-તે દુખના ઉદયરૂપથી પ્લાન - મંદ કે ચાલ્યો ગયેલ હર્ષવાળો થઈ બધાં પ્રકારે સંતોષ પામે છે. બાહ્ય અને અંતરથી ખેદ પામે છે. પ્રકર્ષથી ત્રસ્ત થાય છે. કોનાથી પરલોકથી. કમનપેક્ષી એવો તે પોતાના હિંસા, અસત્યભાષણ આદિ ચેષ્ટાને
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
વિચારતો, “મે કંઈ શુભાયરિત કરેલ નથી.' પણ સદા અજર-અમર વત્ ચેષ્ટિત કરેલ છે. તેમ વિચારતો ચિત્તમાં આતંકથી અને શરીરે પણ ખેદ પામે છે. - X* Xઆ જ અર્થને વિશેષથી કહે છે -
૦ સૂત્ર - ૧૪૦
મેં તે નરક સ્થાનો સાંભળેલા છે, જે શીલરહિત કુરકર્મી અજ્ઞાની જીવોની ગતિ છે અને જ્યાં તીવ્ર વેદના થાય છે.
-
• વિવેચન ૧૪૦ -
મેં એવું સાંભળેલ છે કે સીમંતક આદિ નરકમાં એવા સ્થાનો છે, જેમાં પ્રાણીના અતિ સંપીડિત અંગોને દુઃખે ખેંચીને બહાર કઢાય છે, અથવા રત્નપ્રભાદિ પૃથ્વી રૂપ નરકમાં સીમંતક, અપ્રતિષ્ઠાન, કુંભી, વૈતરણી આદિ સ્થાનો છે અથવા સાગરોપમ આદિ સ્થિતિ રૂપ સ્થાનો છે. ત્યાં પરિતાપ કરાય છે. કોને ? અવિધમાન અસદાયારીને, તે નરકનામની ગતિ છે, તેવું મેં સાંભળેલ છે. ત્યાં અજ્ઞાની, હિંસા-મૃષા ભાષક આદિ દુરકર્મીને. જ્યાં પ્રગાઢ - અતિ ઉત્કટતાથી અને નિરંતર પ્રકર્ષવાળી વેદના વેદાય છે. આ વેદના શીત, ઉષ્ણ, શાલ્મલી આશ્લેષણાદિ છે. તેને થાય છે કે મારા આચરણથી આ ગતિ મળે છે.
૦ સૂત્ર - ૧૪૧ -
જેવું મેં પરંપરાથી સાંભળેલ છે કે તે નરકોમાં ઔપપાતિક સ્થાન છે, આયુ ક્ષીણ થયા પછી, કૃત કર્માનુસાર. ત્યાં જતા પ્રાણી પરિતાપ કરે છે.
૦ વિવેચન - ૧૪૧ -
નરકમાં ઉપપાત થવો તે ઔપપાતિક. સ્થાન - સ્થિતિ, જે પ્રકારે થાય છે. તેવું મેં પરંપરા એ અવધારેલ છે, ગુરુ વડે કહેવાયેલ છે. તેનો આશય આ છે - જો ગર્ભજન્ય હોય તો છેદ, ભેદ આદિ નાક દુઃખ ન થાય, ઔપપાતિકત્વમાં અંતર્મુહૂર્ત પછી તેવી વેદનાનો ઉદય થાય છે. - - ૪ - પોતાના કરેલાં કર્મો વડે. અથવા ધારીને કરેલાં કર્મો વડે. તેવા કર્મોથી જ અનુક્રમે નરકમાં જાય છે અથવા જે-તે કર્મો વડે જવાની ગતિને અનુરૂપ તીવ્ર - તીવ્રતરાદિ અનુભવવાળા તે સ્થાનમાં જાય છે. તે બાળ આયુષ્ય ઘરનાં પરિતાપ પામે છે કે - હું મંદભાગ્ય એવો શું કરું કે મેં આવા અનુષ્ઠાનો કર્યા. આ વાતને દૃષ્ટાંતથી દૃઢ કરે છે -
-
-
૦ સૂત્ર - ૧૪૨, ૧૪૩
જેમ કોઈ ગાડીવાળો સમતલ મહાપણને જાણવા છતાં તેને છોડીને વિષમ માર્ગે ચાલતા ગાડીની ઘૂરી તૂટી જતાં શોક કરે છે તે જ પ્રકારે ધર્મને ઉલ્લંઘીને, અધર્મ સ્વીકારનાર, મૃત્યુના મુખમાં પડેલો બાળજીવ ગાડીવાળાની જેમ શોક કરે છે.
-
Page #204
--------------------------------------------------------------------------
________________
૨૦૩
પ/૧૪૨, ૧૪૩
• વિવેચન : ૧૪૩, ૧૪૩ -
જેમ શકટ. જેના વડે ધાન્યાદિ વહન કરવા શક્ય છે કે, તેના વડે ચરનાર તે શાકટિક - ગાડાં વાળો, જાણવાં છતાં ખાડા-ટેકરા રહિત સ્થાનને છોડીને, મહાન એવા માર્ગે- ઉપલાદિથી સંકુલ હોય તો પણ જાય, ત્યાં જતાં અક્ષ - ધૂરીનો વિનાશ થાય ત્યારે વિચારે છે કે “મારા જ્ઞાનને ધિક્કાર છે” જે જાણવા છતાં આવા દુઃખો પામ્યો. તેનો ઉપનય કહે છે -
તે ગાંડાવાળાની માફકક્ષાંતિ આદિ યતિધર્મ કે અદાચારને છોડીને, ધર્મરહિત કે ધર્મપ્રતિપક્ષ એવા અધર્મ- હિંસાદિને સ્વીકારીને બાલ- અભિહિત રૂપવાળો મૃત્યુને મુખમાં જઈને ભાંગેલી ધુરીની જેમ શોક કરે છે. પોતાના કર્મોથી અહીં જ મારણાંતિક વેદના રૂપ ફળને અનુભવતા આત્મામાં શોક કરે છે કે મેં જાણવા છતાં આવા અનુષ્ઠાન કેમ કર્યા? ત્યાર પછી તે શું કરે? તે કહે છે -
સૂત્ર - ૧ર૪ મૃત્યાના સમયે તે જ્ઞાની પરલોકના ભયથી સંશસ્ત થાય છે, એક જ દાવમાં હારી જનાર જુગારી માફક શોક કરતો કામ મરણે મારે છે.
• વિવેચન - ૧૪ -
આતંકની ઉત્પત્તિમાં જે શોક કરતો કહ્યો, ત્યાર પછી તે મરણાંતમાં રહેલો, રાગાદિ આકુલિત ચિત્તવાળો ભયભીત થાય છે. કોનાથી? ગતિગમનના માર્ગથી, આના વડે અફામત્વ કર્યું. તે આ રીતે ડરતો મરણથી કઈ રીતે મૂકાય છે? કે નથી મૂકાતો? ઇચ્છારહિત મરણ તે અકામમરણ, તેનાથી પ્રાણાને ત્યાજે છે. કોની જેવો થઈને? ગારીની જેમ, એક જ દાવમાં હારી ગયેલા જુગારી જેમ શોક કરે છે. તેમ આ અજ્ઞાની બીજા કટુ વિપાકોથી મનુષ્યના ઘણાં સંકલેશવાળા ભોગોથી દિવ્યસુખ હારી ગયો, એમ શોક કરતો મરે છે.
હવે આ અર્થનું નિગમન કરતાં કહે છે - • સત્ર • ૧૪૫ •
આ જ્ઞાની જીવોના અકામ મરણનું પ્રતિપાદન કરેલ છે. હવે પડિતોનું કામ મરણ મારી પાસેથી સાંભળો -
• વિવેચન - ૧૦૫ -
અનંતર જે દુષ્કૃત કર્મોનું પરલોકથી ડરેલાનું જે મરણ કહ્યું તે કામમરણ, બાળ' નું જ પ્રકર્ષથી તીર્થંકરાદિ એ પ્રતિપાદિત કર્યું. પંડિતમરણની પ્રસ્તાવનાને માટે કહે છે - અકામ મરણ પછી હવે હું પંડિતો સંબંધી અકામ મરણને કહીશ. તે મારી પાસેથી સાંભળો -
• સૂત્ર - ૧૪૬ -
જેવું મેં પરંપરાથી આ સાંભળેલ છે કે - સયત અને જિતેન્દ્રિય પાત્માઓને મરણ અતિ પ્રસન્ન અને આઘાતરહિત હોય છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
૦ વિવેચન - ૧૪૬
મરણ તો ઠીક, જીવિત પણ એવો અર્થ જાણવો. પુન્ય સહિત વર્તે છે, તે સપુણ્ય, તેમનું બીજા અપુન્યવાળોનું નહીં. શું સર્વ પ્રકારે? ના, જે પ્રકારે મેં કહેલ છે તે. તે તમારે અવધારવું સારી રીતે પ્રસન્ન, મરણ સમયમાં પણ અકલુષ, કષાયરૂપી કલુષતા ચાલી જવાથી જેનું ચિત્ત છે, તે સપ્રસન્ન મન, મહામુનિઓને સ્વસંવેદનથી જે ખ્યાત છે, અહીં સુષ્ઠુ પ્રસન્ન વડે એટલે પાપ પંકના અપગમ દ્વારા અત્યંત નિર્મલ કરાયેલ, બીજા તીર્થંકરો એ પણ કહેલ છે, તેમ કહેવું.
૨૦૪
-
તેમાં વિશેષથી કે વિવિધ ભાવનાદિ વડે પ્રસન્ન - મરણમાં પણ દૂર કરેલ મોહરૂપી ધૂળ વડે અનાકુળ ચિત્તથી વિપ્રસન્ન. તેના સંબંધી મરણ પણ ઉપચારથી વિપ્રસન્ન કહેવાય છે. જેમાં તથાવિધ યતના વડે પોતાને કે બીજાને વિધિવત્ સંલેખિત શરીરપણાથી આઘાત હોતો નથી. તે અનાઘાત તેવા સંયત - સમ્યક્ પાપોપરતને - ચારિત્રીને. આ આત્મા કે ઇંદ્રિયો જેને વશ છે તેવા વશ્યવાનને. અથવા સાધુગુણો વસે છે તે વસીમંત અથવા સંવિગ્ન, આ કારણે પંડિતમરણ જ કહ્યું.
આ મરણ સંયત, વશ્યવત, વિપ્રસન્ન અને અનાઘાતને જ સંભવે છે પણ અપુન્ય પ્રાણીને સંભવતું નથી. તેની પ્રાપ્તિ વિશિષ્ટ યોગ્યતાવાળાને જ થાય છે. જો આમ છે, તે દર્શાવવા કહે છે -
♦ સૂત્ર
૧૪૭ -
આ સકામ મરણ બધાં ભિક્ષુને પ્રાપ્ત ન થાય, ન બધાં ગૃહસ્થોને પ્રાપ્ત થાય. ગૃહસ્થ વિવિધ પ્રકારના શીલથી સંપન્ન હોય, જ્યારે ઘણાં ભિક્ષુ વિષમ શીલવાળા હોય છે.
૦ વિવેચન - ૧૪૭ -
W
બધાં જ ભિક્ષુઓને - પરદત્તજીવી વ્રતીઓને આ પંડિત મરણ પ્રાપ્ત થતું નથી. પરંતુ કેટલાંક જ પરોપચિત પ્રત્યાનુભાવવાળા ભાવ ભિક્ષુને પ્રાપ્ત થાય છે, ગૃહસ્થોને તો તે દૂરાપ જ છે. તેથી કહ્યું કે આ પંડિત મરણ બધાં જ ગૃહસ્થોને કે ચારિત્રીને સંભવ નથી. - x - x - અનેકવિધ વ્રત સ્વભાવ જેમનો છે, તેવા ગૃહસ્થો, તેમને જ એક રૂપ શીલ હોતું નથી, પણ અનેક ભંગના સંભવથી અનેકવિધ હોય છે. કેમકે તેમને, દેશવિરતિ રૂપ અનેક પ્રકારે સંભવે છે. પણ સર્વ વિરતિ સંભવતી નથી.
વળી અતિ દુર્લક્ષપણાથી વિસદેશ શીલ જેમનું છે તેવા ભિક્ષુ બધાં જ અનિદાનિન, અવિકલ ચાસ્ત્રિી એવા જિનમત પ્રતિપન્ન કંઈ તત્કાળ મરતા નથી. તીર્થાન્તરીય પણ દૂરોત્સારિત જ હોય છે. તેવો પણ ગૃહસ્થવત્ વિવિધ શીલ વાળા જ હોય છે. - x- x- ભિક્ષુઓ પણ અત્યંત વિષમ શીલવાળા હોય. તેથી તેમાં કેટલાંકને પાંચ યમનિયમ રૂપ વ્રત કહ્યાં છે, બાકીના તો કંદ, મૂલ, ફળ માનારા જ છે. બીજાને આત્મતત્ત્વ પરિજ્ઞાન જ હોય છે. ઇત્યાદીથી તેમને પંડિત-મરણનો અભાવ હો છે. હવે ભિક્ષુની વિષમશીલતા કહે છે
Page #206
--------------------------------------------------------------------------
________________
૫/૧૪૮
સૂત્ર - ૧૪૮ -
કેટલાંક ભિક્ષુની અપેક્ષાએ ગૃહસ્થો સંયમમાં શ્રેષ્ઠ હોય છે. પણ શુદ્ધાચારી સાધુજન બધાં ગૃહસ્થો કરતાં સંયમમાં શ્રેષ્ઠ હોય છે. ૦ વિવેચન ૪. -
કોઈ કુપ્રાવચની ભિક્ષુ કરતાં ગૃહસ્થો - દેશ વિરતિ રૂપ સંયમથી પ્રધાન હોય છે -x-x- પરંતુ અનુમતિ વર્જિત બાકી સર્વોત્તમ દેશવિરતિ પ્રાપ્ત કરેલી છતાં સાધુઓ તે ગૃહસ્થોથી વધુ સંયમી છે કેમકે તેમને પરિપૂર્ણ સંયમ છે. તેથી વૃદ્ધ સંપ્રદાય કહે છે · એક શ્રાવક, સાધુને પૂછે છે કે - શ્રાવક અને સાધુમાં શું અંતર છે? સાધુ એ કહ્યું - સરસવ અને મેરુ જેટલું. તેથી વ્યાકુળ થઈને તે ફરી પૂછે છે - કુલિંગી અને શ્રાવકોમાં કેટલું અંતર છે? તે પણ સરસવ અને મેરુ જેટલું છે. તેનાથી સમ્યક્ અશ્વાસિત થયો. - x - આના વડે તેમનો ચાસ્ત્રિ અભાવ દર્શાવીને પંડિત મરણના અભાવનું સમર્થન કર્યું છે. (શંકા) કુપ્રાવયની ભિક્ષુ પણ વિચિત્ર વેશ ધારી છે. તેનાથી ગૃહસ્થો વધુ સંયમી કેમ? તે કહે છે -
૦ સૂત્ર - ૧૪૯
દુરાચારી સાધુને વાં, અજિનયમ, નગ્નત્વ, જટા, ગોદડી, શિરો મુંડન આદિ બાહ્યાચાર દુર્ગતિથી બચાવી ન શકે.
– વિવેચન
૧૪૯
ચીર - વસ્ત્રો, અનિ - મૃગચર્મ આદિ, નગ્નતા, જટાપણું, સંઘાટી - વસ્ત્ર સંહતિ જનિન, મુંડી - શિખા પણ સ્વસિદ્ધાંતથી છેદેલ હોય. તેથી મુંડિત્વ, એ પ્રમાણે સ્વ-સ્વ પ્રક્રિયા વિરચિત વ્રતી-વેષ રૂપો. ગૃહસ્થો પાસે શું છે? આ બધું દુષ્કૃત કર્મવાળાને ભવથી રક્ષણ ન આપે. કેવા સ્વરૂપનું આ? દુરાચાર કે પ્રવ્રજ્યા પર્યાય પ્રાપ્ત. અથવા દુષ્ટશીલંરૂપ પર્યાયથી આવેલ, પણ ક્યાય ક્લુષ ચિત્તથી બાહ્ય બગલા વૃત્તિ કષ્ટ હેતુ પણ નરકાદિ કુગતિ નિવારવા પુરતા નથી. માત્ર વેશ ધારણાદિથી વિશિષ્ટ હેતુ સરતો નથી. ગૃહાદિનો અભાવ છતાં તેમની દુર્ગતિ કેમ કહી? .
૨૦૫
Now
-
- સૂત્ર - ૧૫૦ -
ભિક્ષાવૃત્તિક પણ જો દુશીલ હોય, તો તે નથી મુક્ત થઈ શક્તા નથી. ભિક્ષુ હોય કે ગૃહસ્થ, પણ જો તે સુવતી હોય તો સ્વર્ગમાં જાય છે. ♦ વિવેચન
૧૫૦ -
પિંડ • ઘેર ઘેરથી લાવીને એકઠું કરેલ, તેને સેવનાર. જે સ્વયં આહારના
-
w
અભાવથી પરદત ઉપજીવી છે તે પણ. જો પૂર્વવત્ દુઃશીલ હોય, પોતાના કર્મોથી ઉપસ્થાપિત થઈને સીમંતકથી મૂકાતા નથી. અહીં તેવા પ્રકારના દ્રમકનું દૃષ્ટાંત છે - રાજગૃહીમાં એક પિંડાવલગ ઉધાનિકામાં રહેલાં લોકો પાસેથી ભિક્ષા લેતો, તેને કોઈએ કંઈ ન આપ્યું. તેણે નજીકના પર્વને ચડીને મોટી શિલાને હલાવી, આ બધાંની ઉપર હું નાંખું, એમ રોદ્રધ્યાયી થઈ, શિલા છૂટી જતાં તેની નીચે તેની જ કાયા ચૂર્ણ થઈ જતાં,
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ મરીને નરકે ગયો. - x x- ભિક્ષા વડે યતિ કહ્યો. ઘરે રહે તે ગૃહસ્થ, નિરતિચાર પણાથી અને સમ્યક્ ભાવાનુગતથી વ્રતના પરિપાલનથી તે સુવતી દેવલોકમાં જાય છે. મુખ્યતા એ મુક્તિનો હેતુ છતાં વ્રતના પરિપાલનથી જધન્યથી સ્વર્ગમાં જાય તેવું જણાવે છે. - x- આના વડે વ્રત પરિપાલના જ તત્ત્વથી સુગતિનો હેતુ કહેલ છે.
વ્રતના યોગથી ગૃહસ્થ પણ દેવલોકમાં જાય છે. તે બતાવે છે. • સુત્ર - ૧૫૧ -
શ્રદ્ધાવાન ગૃહસ્થ સામાણિકના બધાં અંગોને આચરે. બંને પક્ષમાં પૌષધનતને એક રાત્રિ માટે પણ ન છોડે.
• વિવેચન : ૧૫૧ -
ગૃહસ્થ, સમ્યકત્વ શ્રુત અને દેશવિરતિ રૂ૫ સામાયિકને તથા તેના નિઃશંક્તા, કાળે અધ્યયન, અણવતાદિ રૂપ અંગો. શ્રદ્ધા - જેને રૂચિ છે તેવો શ્રદ્ધાવાન, કાયામન - વચનથી સેવે છે. ધર્ને પોષે તે પૌષધ આહાર પૌષધાદિ, તેને કૃષ્ણ અને શુકલ બંને પક્ષમાં ચૌદશ, પૂનમ આદિ તિથિમાં એક રાત્રિ પણ ન છોડે, ઉપલક્ષણથી એક દિવસ પણ ન છોડે. દિવસ વ્યાકુળતાથી ન કરી શકે તો રાત્રિમાં પણ પૌષધ કરે. સામયિકના અંગ રૂપે આ સિદ્ધ હોવા છતાં, તેના આદરને જણાવવા માટે આનું જૂદું ઉપાદાન કરેલ છે. આવા ગૃહસ્થો પણ સ્વર્ગમાં જાય છે.
- ૦ - હવે પ્રસ્તુતનો ઉપસંહાર કરતાં કહે છે - • સૂત્ર - ૧૫ર -
એ પ્રમાણે ધર્મવિલાથી સંપન્ન સતતી ગ્રહવાસમાં રહેતો હોવા છતાં દારિક શરીર છોડી દેવલોકમાં જાય છે. • વિવેચન - ૧૫ર -
આ ઉક્ત ન્યાયથી વ્રત આસેવન રૂપ શિક્ષાથી યુક્ત, દીક્ષા પર્યાય ભલે ન હોય, પણ ઘેર રહેલો હોય તો પણ શોભન વ્રતવાળો હોય તો પણ ત્વચા પર્વાદિથી અર્થાત ઔદારિક શરીરના ત્યાગથી પછી દેવલોકમાં જાય છે. આના વડે પંડિત મરણનો અવસર છતાં પ્રસંગથી બાળમરણ કહ્યું.
હવે પ્રસ્તુત પંડિતમરણનું ફળ ઉપદર્શન કહે છે - • સૂત્ર • ૧૫૩ -
જે સંવૃત્ત ભિક્ષુ છે, તેની બેમાંથી એક સ્થિતિ હોય - કાં તો સર્વ દુઃખોથી મુક્ત થાય અથવા મહાન ઋદ્ધિવાળો દેવ થાય છે.
• વિવેચન ૧૫૩ -
સંવૃત્ત - બધાં આવ્યવહારો બંધ કરીને, ભાવભિક્ષ તે બેમાંથી એક ગતિ થાય છે. -x- સર્વે દુઃખો કે જે ભૂખ, તરસ, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગાદિથી ઉત્પન્ન થયેલ હોય, તેને ફરી ઉત્પન્ન ન થાય તે રીતે ક્ષીણ કરીને - ૪- તે સિદ્ધ થાય છે. અથવા
Page #208
--------------------------------------------------------------------------
________________
૫/૧૫૩
૨૦૦ મુક્તિ ન પામે તો દેવ થાય છે. કેવો દેવ? સુખાદિ સંપત્તિથી મહદ્ધિક. જ્યાં તે દેવ થાય ત્યાં આવાસો કેવા હોય? અને દેવ કેવા હોય? તે કહે છે -
• સુત્ર - ૧૫૪, ૧૫૫ -
દેવતના આવાસો અનુક્રમે ઉદ્ધ, મોહરહિત, ઇતિમાન, દેવોથી પરિવ્યામ હોય છે. તેમાં રહેનારા દેવો યશસ્વી, દીર્ધાયુ, હિમાન, દીતિમાન, ઇચ્છારૂપધારી, અભિનવ ઉત્પન્ન સમાન ભવ્ય સંતવાળા અને સુર્ય સમાન અત્યંત તેજસતી હોય છે.
• વિવેચન - ૧૫૪, ૧૫૫ -
ઉપર વર્તી અર્થાતુ અનુત્તર, કેમકે તે બધાંની ઉપર રહેલ છે. વિમોહ - અલ્પ વેદાદિ મોહનીયના ઉદયથી અથવા મોહ બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી અંધકાર અને ભાવથી મિથ્યા દર્શનાદિ. ત્યાં રનના ઉધોતથી અને સમ્યગ્દર્શનના ત્યાં સંભવથી ચાલી ગયેલા મોહવાળા. ધતિ - અતિશાયિની દીપ્તિ. પૂર્વવત ક્રમથી વિમોદાદિ વિશેષણ વિશિષ્ટ. સૌધમદિથી અનુત્તરવિમાનો પૂર્વ-પૂર્વ અપેક્ષાથી પ્રકર્ષવાળા હોવાથી વિમોહત્વાદિ કહ્યું. દેવો વડે વ્યાસ, તેઓ ચોતરફી વસે છે. માટે આવાસ કહેવાય.
ત્યાંના દેવો પ્રશંસા લાયક, સાગરોપમવાળા આયુષ્યથી દીઘયુિવાળા, રત્નાદિ સંપતિ યુક્ત, અતિદીમ, ઇચ્છાનુસાર રૂપ કરનાર, વિવિધ વૈક્રિય શક્તિવાળા - xપ્રથમ ઉત્પન્ન દેવતુલ્યા કેમકે અનુત્તરમાં જ વર્ણ, ધુતિ, આયુ વગેરે તુલ્ય હોય છે. - હવે ઉપસંહાર કહે છે -
• સૂત્ર • ૧૫૬ :
ભિક્ષા હોય કે ગૃહસ્થ, જે હિંસાદિથી નિવૃત્ત થાય છે, તે સંયમ અને તપના અભ્યાસથી ઉક્ત દેવલોકમાં જાય છે.
• વિવેચન - ૧૫૬ -
અભિહિત રૂપ, જેમાં જીવો સુકૃત કરીને રહે છે તેવો સ્થાનો તે આવાસ રૂપ, તેમાં જાય છે, ગયા અને જશે. ઉપલક્ષણથી સૌધર્મ આદિમાં ગમન, ત્યાં પણ કેટલાંકને જવાનો સંભવ છે. ૧૭ ભેદે સંયમ, ૧૨ ભેદે તપનો અભ્યાસ કરીને કોણ ગયું? ભિક્ષ કે ગૃહસ્થ, ભાવથી યતિ. તેથી કહે છે - જે ઉપશમ વડે પરિનિર્વત થયા છે, કષાય અગ્નિને શાંત કેલો છે અથવા જે કોઈપરિનિવૃત્ત છે તે. અહીં-x- સખ્યદર્શનાદિવાળા પણ દેવલોકમાં જાય છે. - x- આ સાંભળીને મરણમાં પણ યથાભૂત મહાત્મા થાય તે પ્રમાણે કહે છે -
• સુત્ર - ૧૫ -
સત્પરષો દ્વારા પૂજનીય તે સંત આને જિતેન્દ્રિયોના ઉક્ત વૃત્તાંતને સાંભળીને શીલવાન, બહુશ્રુત મૃત્યુ સમયે સંગરત ન થાય.
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧ • વિવેચન ૧૫૭ -
અનંતર જણાવેલ ભાવભિક્ષના ઉક્ત સ્વરૂપ સ્થાન પ્રાપ્તિને સાંભળીને, સજજનોની પૂજાને યોગ્ય તેવા સભૂજ્યો, સંયમવાનું અને જિતેન્દ્રિય બની, મરણના અંતમાં, આવી ચીમરણની અપેક્ષાથી કે અંત્ય મરણમાં ઉપસ્થિત થઈ, ચારિત્રી અને વિવિધ આગમ શ્રવણમાં મતિવાળા ઉદ્વેગ ન પામે. આ પ્રમાણે અવિદિતિ ધાર્મિક ગતિક અને અનુપાર્જિત ધર્મવાળા તે મરણથી ઉદ્વેગ પામે છે તેમ કહ્યું પરંતુ ઉપાર્જિત ધર્મવાળા, ધર્મસ્વને પામીને ક્યાંય ઉદ્વેગ પામતા નથી. - - - આ રીતે સકામ અને અકામ મરણ કહીને હવે ઉપદેશ આપે છે -
• સૂત્ર • ૧૫૮ -
આત્મગુણોની તુલના કરીને મેદાની સાધક વિશિષ્ટ સકામ મરણ સ્વીકારે, મરણ કાળ દા ધર્મ અને સમાથી તેનો આત્મા પ્રસન્ન રહે.
• વિવેચન ૧૫૮ -
આત્માના ધૃતિ, દઢતા આદિ ગુણોની પરીક્ષા કરીને, ક્રમથી ભક્ત પરિજ્ઞાદિ મરણ ભેદોને બુદ્ધિ વડે સ્વીકારીને, દયા પ્રધાન એવા દશવિધ અતિ ધર્મ રૂપ, તે સંબંધી જે ક્ષાંતિ, માર્દવ આદિ વડે વિશેષ પ્રસન્ન થાય, મરણથી ઉદ્વેગન પામે કોણ? ઉપરાંત મોહોદયથી તે મેઘાવી. અથવા મરણકાળ પૂર્વે અનામૂળ ચિત્ત થઈ, મરણ કાળે પણ તેમ રહી. - x- કષાય રૂપી કાદવને દૂર કરી સ્વચ્છતાને ભજે. - *- પણ કષાયનું અવલંબન ન કરે. કેવી રીતે? બાલ અને પંડિતમરણની તુલના કરીને. બાળ મરણની પંડિત મરણ વિશિષ્ટત્વ લક્ષણ સ્વીકારીને. - - x-x- વિશેષ પ્રસન્ન થઈને જે કરે તે કહે છે -
• સત્ર - ૧૫૯ -
જ્યારે મરણ કાળ આવે, ત્યારે રાજાવાનુ સાલ ગુરની પાસે પીડાજન્ય હોમ હર્ષને નિવારે, શરીર ભેદની શાંતિભાવથી પ્રતિક્ષા કરે.
• વિવેચન ૧૫૯ -
કષાય ઉપશમ કર્યા પછી મરણકાળ અભિરુચિતમાં કે જ્યારે યોગો સરસ્કી ન ગયા હોય ત્યારે શ્રદ્ધાવાન તેવા ગુરની સમીપે મરણનો વિનાશ કરે. લોન હર્ષ : રોમાંચ “મારું મરણ થશે તેવા ભયને નિવારે અને પરિકમને ત્યજીને શરીરના વિનાશની કાંક્ષા કરે. દીક્ષા લેતી વખતે અથવા સંખના કાળે કે અંતકાળે પણ જેવી હોય તેવી શ્રદ્ધા રાખીને આ રોમાંચને નિવારે. હવે નિગમન કરતાં કહે છે -
• સુત્ર - ૧૬૭ -
મૃત્યુનો કાળ સમીપ આવતા મુનિ ભક્તપરિક્ષાદિ ત્રણમાંના કોઈ એક મરણને સ્વીકારીને સકામ મરણી રરીરનો ત્યાગ કરે.
• તેમ તું ..
Page #210
--------------------------------------------------------------------------
________________
પ/૧૬૦
૨૦૯ • વિવેચન - ૧૬૦ -
મરવાના અભિપ્રાય પછી મરણકાળ આવતા, સંલેખનાદિ વડે ઉપક્રમ કારણોથી ચોતરફ વિનાશ કરતા, કોનો? અંદરથી કામણ શરીરનો અને બહારથી ઔદારિક શરીરનો. - x x- ઉક્ત રીતિથી અભિલાષ મરણ તે સકામ મરણે મરે છે. ક્યાં ત્રણ? ભક્ત પરિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમનમાંનું કોઈ એક. - - -.
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૫ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
0
- X - X -
X
x
0
37/18
Jain Suutarihternational
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૧૦
અધ્યયન
-X
પાંચમું અધ્યયન કહ્યું. હવે છઠ્ઠું કહે છે. તેનો આ સંબંધ છે. છેલ્લા અધ્યયનમાં મરણ વિભક્તિ કહી, તેમાં પણ છેલ્લે પંડિત મરણ કહ્યું. તે વિતને જ થાય. વિધાચારિત્રથી રહિતને ન થાય. તેથી આ અધ્યયન વડે તેનું સ્વરૂપ કહે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનનું ‘ક્ષુલ્લકનિગ્રન્થીય’’ એ પ્રમાણે નામ છે તેથી ક્ષુલ્લક અને નિગ્રન્થનો નિક્ષેપો કરવો. ક્ષુલ્લકના વિપક્ષે ‘મહાન' છે. તેની અપેક્ષાએ ક્ષુલ્લક. તેથી તેના નિક્ષેપમાં નિપેક્ષિત જ છે.
• નિયુક્તિ - ૨૩૬ + વિવેચન
અહીં નામમહત્ અને સ્થાપનામહત્ ગૌણ છે. દ્રવ્યમહમાં આગમથી જ્ઞાતા પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્બતિરિક્ત, દ્રવ્યમહત્ તે અચિત મહાસ્કંધ દંડાદિકરણથી. ક્ષેત્રમહત્ લોકાલોકવ્યાપી આકાશ, કાલ મહત્ અનાગતકાળ, પ્રધાનમહત્ ત્રણ ભેદે - સચિત્ત, અચિત્ત, મિશ્ર. તેમાં સચિત્ત પણ દ્વિપદ, ચતુષ્પદ્ અપદ એ ત્રણ ભેદે છે. અચિત્તમાં ચિંતામણિ, મિશ્ર - રાજ્યાભિષેકાદિ અલંકૃત તીર્થંકર, પ્રતિમહત્ તે બીજાની અપેક્ષાથી મહત્ કહેવાય છે. જેમ સરસવથી ચણો મોટો છે, ભાવમહત્ તે ક્ષાયિક ભાવ, આદિ - ૪ - ૪ - આ નામાદિ મહો વિપક્ષ ને ક્ષુલ્લક કહેવાય. તેમાં પણ દ્રવ્યથી પરમાણુ, ક્ષેત્રથી આકાશપ્રદેશ, કાળથી સમય, પ્રાધાન્યથી સચિત્તાદિ - ૪ - પ્રતિક્ષુલ્લક, બોરથી ચણો નાનો વગેરે. ભાવથી -
x - ઔપશમિક સૌથી થોડાં. હવે નિગ્રન્થ નિક્ષેપ કહે છે -
·
નિયુક્તિ - ૨૩૦ + વિવેચન -
નિગ્રન્થ વિષયક નિક્ષેપ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્ય નિગ્રન્થ આગમ અને નોઆગમથી બે ભેદે છે. નોઆગમથી નિર્પ્રન્થ ત્રણ ભેદે છે, તે કહે છે -
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ૬ - “ક્ષુલ્લક નિગ્રન્થ"
=
X
-X
• નિયુક્તિ - ૨૩૮ + વિવેચન
-
જ્ઞશરીર નિગ્રન્થ, ભવ્યશરીર નિગ્રન્થ આદિ - X - પૂર્વવત્ કહેવા, તેનાથી વ્યતિરિક્ત તે નિહવાદિ, પાર્શ્વસ્થાદિ જાણવા. ભાવનિર્ઝન્થ પણ આગમથી અને નોઆગમથી છે. નોઆગમથી નિર્યુક્તિકાર પોતે જ કહે છે ભાવ નિગ્રન્થના પાંચ બેદો છે. તેનું સ્વરૂપ વૃદ્ધ સંપ્રદાયથી જાણવું. તે આ છે - પુલાક, બકુશ, કુશીલ, નિગ્રન્થ અને સ્નાતક. પુલાક પાંચ ભેદે - આસેવના પ્રતિ, (૧) જ્ઞાનપુલાક (૨) દર્શન પુલાક, (૩) ચારિત્રપુલાક, (૪) લિંગ પુલાક, (૫) યક્ષાસૂક્ષ્મ પુલાક. પુલાક એટલે અસાર. જે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાં નિસ્સારત્વને પામે છે તે પુલાક વૈશથી અસાર તે લિંગપુલાક યથાસૂક્ષ્મ - જે આ પાંચેમાં થોડી થોડી વિરાધના કરે છે.
લબ્ધિ પુલાક, જેને દેવેન્દ્ર સદેશ ઋદ્ધિ છે. તે કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ચક્રવર્તીને
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૧૧
અધ્ય. ૬ ભૂમિકા પણ બલ અને વાહન સહિત ચૂર્ણ કરવામાં સમર્થ છે. બકુશ - શરીર, ઉપકરણ વિભૂષાનુવર્તી છેદ શબલ ચાસ્ત્રિયુક્ત. તે પાંચ ભેદે છે - આભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ અને યથાસૂક્ષ્મ બકુશ. આભોગ - જે જાણતાં કરે, અનાભોગ- અજાણતા કરે, સંવૃત્ત-મૂલ ગુણાદિમાં, અસંવૃત્ત- તેમાં જ યથાસૂક્ષ્મ - આંખથી ચપડા કે શરીરથી ધૂળને દૂર કરે.
કુશીલ બે ભેદે છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ, જ્ઞાનાદિ પાંચમાં કુત્સિત શીલવાલો તે કુશીલ. સખ્યમ્ આરાધનાથી વિપરીત તે પ્રતિસેવના તે જ્ઞાનાદિ પાંચમાં હોય. કષાયકુશીલ તે જ્ઞાનાદિ પાંચમાં કષાયોથી વિરાધના કરે છે તે.
નિર્ચન્થ - અત્યંતર અને બાહ્ય ગ્રંથીથી નિર્ગત, તે તે ઉપશાંત કષાયી કે ક્ષીણ કષાયી. તે પાંચ ભેદે છે. પ્રથમ સમય નિર્ચન્હ, અપ્રથમ સમય નિગ્રન્થ. અથવા ચરમ સમય નિર્ચન્હ, અચરમ સમય નિર્ચન્થ અને યથાસૂમ નિર્ચન્થ. અંતર્મુહુર્ત નિગ્રન્થ કાળ સમય રાશિમાં પહેલાં સમયમાં વર્તતાને પ્રથમ સમય નિર્ચન્થ. બાકીના સમયમાં વર્તતો તે અપ્રથમ સમય નિર્ચન્થ. એ જ રીતે અંતિમ સમયમાં તે ચરમ, આદિ અને મધ્યમાં તે અચરમ, યથાસૂક્ષ્મ - આ બધામાં વર્તતા. - મોહનીય આદિ ધાતી ચાર કર્મના અપગમથી સ્નાતક કહેવાય. તે પાંચ ભેદે છે-(૧) અચ્છવિ- અવ્યથક, (૨) અશબલ- એકાંત શુદ્ધ, (૩) અકસ્મશ- જેમાંથી કમશિચાલી ગયેલ છે તે(૪) સંશદ્ધ જ્ઞાન-દર્શનમાં ધારણ કરે છે તે સંશુદ્ધ જ્ઞાનદર્શન ઘર. (૫) અરહંત જિન કેવલી - પૂજાને યોગ્ય તે અરહ, જેને રહસ્ય વિધમાન નથી તે અરહા - કષાય જિતવાથી જિન. આ પાંચ ભેદે સ્નાતક કહેલાં છે.
૦ ભાષ્ય • ૩ થી ૧૬
પુલાક, બકુશ, કુશીલ, નિર્ગસ્થ અને સ્નાતક એ પાંચ ભેદો કહ્યા છે. તેમાં પુલાક બે ભેદે છે - લબ્દિપુલાક અને આસેવનપુલાક લબ્ધિપુલાક સંઘાદિ કાર્યમાં લબ્ધિવિર્વે. આસેવન પુલાક પાંચભેદે છે - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, લિંગ અને યથાસૂમ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનાથી અસાર કરે, લિંગપુલાક તે નિષ્કારણ વેશને કરે અને મનથી અકલ્પિતાદિને સેવે તે યથાસૂમ. બાકુશિકને શરીર અને ઉપકરણ બે ભેદથી જાણવા. ઇત્યાદિ - - - - x નિર્યુક્તિ- ૨૩૮ની વ્યાખ્યા મુજબ જાણવું.
તેમને સંયમ, કૃત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત સ્થાનના વિકલ્પથી સાધવા. આ પુલાક આદિ પાંચ નિગ્રન્થ વિશેષ છે તે સંયમાદિ અનુગમ વિકલ્પો વડે સાબિત થાય છે તેમાં સંયમમાં પુલાક, બકુશ, કુશીલ એ ત્રણે પણ સામાયિક અને ' છેદોપસ્થાપનીયમાં છે. કષાય કુશીલો પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરામાં આવે. પ્રજ્ઞમિમાં કહે છે - કષાયકુશીલની પૃચ્છા - સામાયિક સંયમમાં હોય ચાવતુ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય. પણ યથાખ્યાત સંયમમમાં ન હોય. નિર્ચન્થ અને સ્નાતક બંને યથાખ્યાતમાં હોય.
પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ ઉત્કૃષ્ટથી અભિન્ન દશ પૂર્વધર હોય, કસાય
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ કુશીલ અને નિર્ગસ્થ ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વધર હોય જધન્યથી પુલાકને નવમાં પૂર્વમાં શ્રુત આચાર વસ્તુ હોય અને બકુશ, કુશીલ, નિર્ગસ્થને આઠ પ્રવચન માના જેટલું શ્રુત હોય. જ્યારે કેવલી સ્નાતક કૃતથી અપગત હોય છે. પ્રાપ્તિનો અભિપ્રાય આ છે
ભગવન્! પુલાક કેટલું શ્રુત ભણે? ગૌતમાં જધન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ. ઉત્કૃષ્ટથી નવપૂર્વ. હવે પ્રતિસેવના- પાંચમૂલગુણ અને છઠ્ઠ રાત્રિભોજન તેમાં પરાભિયોગાદિ કારણે અન્યમતને સેવતા પુલાક થાય છે. કોઈ મૈથુન સેવનથી કહે છે. પ્રજ્ઞમિમાં કહે છે - મૂલગુણમાં પાંચ આશ્રવમાં કોઈને સેવે અને ઉત્તરગુણમાં દશવિધ પ્રત્યાખ્યાનમાં કોઈ અન્યતરને સેવે.
| બકુશ બે ભેદે (૧) ઉપકરણથી, આસક્તિ વડે વિવિધ વિચિત્ર મૂલ્યવાન ઉપકરણના પરિગ્રહવાળો હોય. નિત્ય વિશેષ ઉપકરણની કાંક્ષાથી યુક્ત હોય તે. (૨) શરીર બકુશ - શરીરની આસક્તિથી વિભૂષા કરનારો. પ્રતિસેવના કુશીલ. મૂળગુણોની વિરાધના ન કરતો ઉત્તરગુણમાં કંઈક વિરાધનાનું સેવન કરે. • xકષાયકુશીલ, નિર્ચન્થ, સ્નાતકોને પ્રતિસેવના હોતી નથી.
તીર્થ - બધાં તીર્થકરોના તીર્થમાં હોય છે. કોઈ આચાર્ય માને છે કે, પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલો તીર્થમાં નિત્ય હોય છે. બાકીના તીર્થ કે અતીર્થમાં હોય. લિંગના બે ભેદ - દ્રવ્યલિંગ અને ભાવલિંગ. ભાવલિંગથી બધાં નિર્ચન્જલિંગમાં હોય છે. દ્રવ્યલિંગને આશ્રીને ભજના જાણવી. લેયા - પુલાકને પાછલી ત્રણ લેયા જાણવી. બકુશ અને પ્રતિસેવનાકુશીલને બધી જાણવી. કષાય કુશીલને પરિહાર વિશુદ્ધિથી ત્રણે ઉત્તર લેશ્યા હોય. સૂક્ષ્મ સંપરાયના નિર્ચન્થ અને સ્નાતકને માત્ર શુક્લ વેશ્યા હોય છે. અયોગી અલેશ્યી હોય.
ઉપપાત-પુલાકને ઉત્કૃષ્ટ સ્થિક સહસ્ત્રાર દેવમાં હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલને અશ્રુતકલ્પમાં બાવીશ આગરોપમ સ્થિતિમાં, કષાયકુશીલ અને નિર્ચન્થને સર્વાર્થસિદ્ધમાં તેત્રીશ સાગરોપમ સ્થિતિમાં ઉત્પાત હોય, જધન્યથી સૌધર્મમાં પલ્યોપમ પૃથકત્વ સ્થિતિ કહી. સ્નાતકને નિર્વાણ હોય.
સ્થાન - અસંખ્યાત સંયમ સ્થાનો કષાયનિમિત્તે થાય છે. તેમાં સર્વ જધન્ય સંયમ લબ્ધિસ્થાનો પુલાક અને કષાયકુશીલને હોય. તે બંને અસંખ્યાત સ્થાને જઈને પછી પુલાક વિચ્છેદ પામે. પછી કષાયકુશીલ ત્યાંથી અસંખ્યાત સ્થાને એકાકી જાય છે. ઇત્યાદિ - ૪- X- વિશેષ વ્યાખ્યાપ્રજ્ઞમિથી જાણવું.
• ભાષ્ય - ૧૦ થી ૩૦
સંયમ, શ્રત પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપાત, સ્થાન પ્રતિ વિશેષ પુલાક આદિને યોજવા. (જેમકે) પુલાક, બકુશ, કુશીલ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીય સંયમમાં હોય છે. કષાય કુશીલ પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરામાં હોય છે, ઇત્યાદિ - x- - - x x- - (પ્રાયઃ બધું અનંતરોક્ત વૃત્તિ જેવું જ છે. તેથી અમે અનુવાદને માટે પુરુષાર્થ કરેલ નથી.)
Page #214
--------------------------------------------------------------------------
________________
અધ્ય. ૬ ભૂમિકા
વૃત્તિકારશ્રી અહીં કેટલીક બાબતે પ્રકાશ પાડે છે, તે આ છે -
અહીં જે પુલાકાદિને મૂલ- ઉત્તરગુણના વિરાધકત્વ છતાં જે નિર્ગસ્થ કહ્યું, તે જધન્ય- જધન્યતર, ઉત્કૃષ્ટ- ઉત્કૃષ્ટતર આદિ ભેદથી સંયમ સ્થાનોથી અસંખ્યતાથી અને તાપણાથી ચાસ્ત્રિ પરિણતિ વડે ભાવવું. આમના સંયમિત્વમાં પણ છ લેયાના કથનમાં આપની ભાવ પરાવૃત્તિ અપેક્ષાથી કહેલ છે. • x
આના વડે બાહ્ય - અત્યંતર હેતુક નિગ્રન્થ ભેદો કહ્યા, હવે અંતર સંયમ સ્થાન નિબંધન, તેના ભેદોને કહે છે -
• નિક્તિ - ૩૯ + વિવેચન
નિગ્રન્થ ઉત્કૃષ્ટ હોય, જધન્ય પણ થાય તથા અજધન્ય અનુત્કૃષ્ટ પણ અસંખેય નિર્ગળ્યો થાય છે. સંયમ સ્થાનોની અપેક્ષાથી નિગ્રન્થોનું જધન્ય, ઉત્કૃષ્ટ અને અજધન્યોત્કૃષ્ટત્વ જાણવું. - - - ગ્રંથથી નીકળી ગયેલ તે નિગ્રન્થ, તેને ભેદ દ્વારથી કહે છે -
• નિર્યુક્તિ - ૨૪૦ + વિવેયન -
ગ્રંથ બે ભેદે છે - બાહ્ય અને અવ્યંતર. તેમાં ગ્રન્થ - કષાયના વશ થઈને આત્મા બંધાય છે. અથવા આત્મા કર્મો વડે બંધાય તે ગ્રંથ. બાહ્ય - બહાર થાય છે. અંત શબ્દ અધિકરણ પ્રધાન અવ્યય છે. અંતર, મળે જે ગ્રંથ તે અત્યંતર. તેમાં બાહ્યના દશ અને અત્યંતરના ચૌદ ભેદ છે. તેમાં અત્યંતરના ચૌદ ભેદો કહે છે -
• નિર્યુક્તિ - ૨૪૧ + વિવેચન -
ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, વેદ, અરતિ, હાસ્ય, શોક, ભય અને ગુપ્તા એ ચૌદ છે. તેમાં ક્રોઘ - અપ્રીતિરૂપ, મન - અહંકાર, માયા - સ્વ અને પરને વ્યામોહ ઉત્પાદક શક્તા. લોભ - દ્રવ્યાદિની આકાંક્ષા, પ્રેમ - પ્રિયમાં પિતિ, દોષ - ઉપરામ ત્યાગરૂપ વિકાર, દ્વેષ. અહીં છે કે પ્રેમ - માયા અને લોભરૂપ છે, દ્વેષ - ક્રોધ અને માન રૂપ છે. તો પણ તેમનું પૃથક ઉપાદાન કર્થચિત્ સામાન્યના વિશેષથી અન્યત્વ જણાવવાનું છે. માત્ર - તત્ત્વની અશ્રદ્ધા, તે છ સ્થાનોથી થાય છે. ન અતિ, ન નિત્ય ઇત્યાદિ. - *-વેદ- સ્ત્રી વેદાદિ ત્રણ. અરતિ- સંયમમાં અપ્રીતિ, રતિ- અસંયમમાં પ્રીતિ. હાસ્ય - વિસ્મય આદિમાં હોઠના વિકાસરૂપઃ શોક - ઇષ્ટના વિયોગથી માનસ દુઃખી ભય- ઇહલોકમય આદિ સાત. (૧) ઇહલોક ભય, (૨) પરલોક ભય, (૩) આજીવિકા ભય, (૪) ગ્લાધા ભય, (૫) અકસ્માત ભય, (૬) આદાન ભય, (૭) મરણ ભય. - x- - - જુગુપ્સા - અસ્નાનાદિથી મલિન શરીરવાળા સાધુની હીલના. -૦- હવે બ્રાહ્ય ગ્રંથના ભેદોને કહે છે -
• નિર્યુક્તિ - ર૪ર + વિવેચન -
ક્ષેત્ર, વાસ્તુ, ધન, ધાન્યનો સંચય, મિત્ર જ્ઞાતિ સંયોગ, યાન, શયન, આસન, દાસીદાસ, કુષ્ય. એ દશ છે તેમાં ક્ષેત્ર - સેતુ આદિ, વાસ્તુ-ખાત આદિ. ધન - હિરણ્ય
આદિ, ધાન્ય - શાલિ આદિ, મિત્ર - સાથે મોટા થયેલા, જ્ઞાતિ - સ્વજનો, યાન -
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ શિબિકાદિ, શયન પલંગ આદિ, આસન • સિંહાસન આદિ. દાસી-દાસ, કુષ્ય - વિવિધ ગૃહોપકરણ. આ બાહ્ય ગ્રંથ છે. હવે નિગમન કરવા માટે કહે છે :
• લિક્તિ - ૨૪૩ + વિવેચન
સાવધ- અવધ અર્થાત પાપની સાથે વર્તે તે, આવા સાવધગ્રંથથી મુક્ત. આના વડે રજોહરણ, મુખવાસ્ત્રિકા, વર્ષાકલા આદિ દશવિધ બાહ્ય ગ્રંથના અંતર્ગતત્વ છતાં પણ ધમોંપકરણત્વથી અનવધતાથી અમુક્તને પણ નિર્ચન્થત્વ કહેલ છે. એ પ્રમાણે કોઈને વ્યામોહ ન થાય કે બાહ્ય જ સાવધગ્રંથથી મુક્ત, તેથી કહે છે. આત્યંતર બાહ્ય ગ્રન્થ વડે, માત્ર બાહ્યથી જ મુક્ત નહીં. આ અનંતરોક્ત નિયુક્તિ - નામ નિષ્પન્ન નિક્ષેપ કો કોની? તે કહે છે - ક્ષુલ્લક નિગ્રન્થ નામક સૂત્રની.
હવે સુત્રાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ, તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયન સૂત્રમાં મુનિ સકામ મરણે મરે છે, તેમ કહ્યું. તે માનવાથી મુનિ - જ્ઞાની જ. જે અજ્ઞાની છે, તે શું છે? તે કહે છે
• સુત્ર - ૧૧ -
જેટલાં વિદ્યાવાન છે, તેઓ બધાં દુખના ઉત્પાદક છે. તે વિવેક મૂઢ અનત સંસારમાં વારંવાર લુપ્ત થાય છે.
• વિવેચન - ૧૬૧ -
જેટલાં પરિમાણમાં વેદનવિધા- તત્ત્વજ્ઞાન રૂપ. ન વિધાતે અવિધા- મિથ્યાત્વથી ઉપહત કુત્સિત જ્ઞાન રૂ૫, તેનાથી પ્રધાન પુરુષો તે અવિધાપુરુષ અથવા જેનામાં વિધા વિધમાન નથી તે અવિધા પુરુષ. અહીં વિધા શબદથી પ્રભૂત ગ્રુત કહે છે. જીવને સર્વથા શ્રુતાભાવ નહીં. અન્યથા અજીવત્વ પ્રાપ્ત થાય. - x x- તે બધાં અવિધા પુરુષો દુઃખ સંભવા. જેમાં દુઃખનો સંભવ છે તેવા, અથવા દુઃખને કહે છે, દુઃખે છે તે દુઃખ - પાપ કર્મ. તેનો સંભવ-ઉત્પત્તિ જેમાં છે તે દુઃખ સંભવા. તેઓ દારિદ્વાદિથી બાધા પામે છે. અનેક પ્રકારે હિતાહિતનો વિભાગ કરવામાં અસમર્થ છે.
તિર્યંચ, નરકાદિ ભવોમાં ભ્રમણ તે સંસાર, તે પણ અનંત એવા આના વડે અનંત સંસારિક્તા દર્શનથી, તેવા પ્રકારને પંડિત મરણનો અભાવ કહ્યો. અધ્યયનના અર્થની અપેક્ષાથી નિગ્રન્થ સ્વરૂપ જણાવવાને તેનો વિપક્ષ કહ્યો, તેમ જાણવું.
અહીં સંપ્રદાયથી આ ઉદાહરણ છે - એક ગોધ (આળસુ દુર્ગતિથી પાતિત થઈ ઘેરથી નીકળ્યો. આખી પૃથ્વી ભટકીને જ્યારે કંઈ ન મળ્યું ત્યારે ફરી ઘેર ગયો. ત્યાંથી નિવૃત્ત થયો. ચાવતું એક ચાંડાલના પાળાની સમીપમાં ગ્રામ દેવકુલિકામાં એક રાત્રિ વાસ કર્યો. એટલામાં જુએ છે, તેટલામાં દેવકુલિકાથી એક પાણ (ચાંડાલ) હાથમાં ચિત્રઘટ લઈને નીકળ્યો. તે એક પડખામાં રહીને તે સાધિત ઘટને કહે છે - નાનું ઘર સજ્જ કર. એ પ્રમાણે તે જ્યારે જે કહે તે ઘટ કરતો હતો. યાવત શયનીય, સ્ત્રી સાથે ભોગ ભોગવવા, પ્રભાતે બધું પ્રતિ સરતું હતું.
Page #216
--------------------------------------------------------------------------
________________
૬/૧૬૧
૨૦૧૫ તે ગોધે તે જોયું. પણ વિચારે છે કે, મારે બહુ ભટકવાની શી જરૂર છે? આની પાછળ જ વળગી રહ્યું. તે તેની પાછળ લાગી ગયો. આરાધના તે બોલ્યો - હું શું કરું? ગોધે કહ્યું કે - તારી કૃપાથી હું પણ આવા ભોગોને ભોગવું. ચાંડાલે પૂછ્યું - બોલ, વિધા ગ્રહણ કરવી છે કે વિધા વડે અભિમંત્રિત ઘટ જોઈએ છે? તે વિધા સાધવા પરત્વે ભીરુ બનીને અને ભોગની તૃષ્ણાથી કહ્યું કે . વિધાભિમંત્રિત ઘડો આપ.
ચાંડાલે તે ઘડો આપ્યો. ગોધ - આળસુ તે લઈને પોતાના ગામે ગયો. ત્યાં ભાઈઓ સાથે સહવાસ કરવા છતાં પણ જેવી રુચિ હતી તેવું ભવન વિશુવ્યું. તેમની સાથે ભોગો ભોગવતો રહે છે. તેના કર્મકરો સદાવા લાગ્યા. ગાય આદિને સંગોપિત ન કરાતા, તે પણ ચાલી ગયા. તે કાલાંતરે અતિ ખુશ થઈને તે ઘડાને સ્કંધ ઉપર રાખીને તેના પ્રભાવથી ભાઈઓની વચ્ચે પ્રમાદ કરવા લાગ્યો, દારૂ પીને નાચવા લાગ્યો. તેના પ્રમાદથી તે ઘડો ભાંગી ગયો. તેનો ઉપભોગ નાશ પામ્યો. પછી તે ગામડીયો નષ્ટ વૈભવવાળો થઈ, દુખોને અનુભવવા લાગ્યો. જો તેણે વિધા ગ્રહણ કરી હોત તો તે ભાંગેલા ઘડાને ફરી કરી શક્યો હોત.
આ પ્રમાણે અવિધાનર દુખથી કલેશ પામે છે.
નાગાર્જુનીયો પણ કહે છે - તેઓ બધાં દુખાર્જિતા થાય. જેમના વડે દુઃખ ઉપાર્જિત છે. તે અર્જિત દુખવાળા થાય. અથવા જેટલા વિધાપ્રધાન પુરુષો છે, તે બધાં અવિધમાન દુઃખોત્પતિવાળા થાય છે. આ જ અર્થને વ્યતિરેકથી કહે છેમૂઢ એટલે અજ્ઞાનથી આકલિત મતિવાળા જ ઘણીવાર અનંત સંસારમાં ભમે છે. અહીં એક ઉદાહરણ છે, તે આ પ્રમાણે -
જેમ સમુદ્રમાં વણિક દુર્વાતથી આહત થઈ ચાનપાત્રમાં દિશા મૂઢ થયો. ક્ષણમાં જળની અંતર્ગત પર્વત આવતા, તેનું વહાણ ભાંગી ગયું. મોટા તરંગરૂપ કલ્લોલો વડે વાતો કાયબા અને મગર આદિથી વિલય પામ્યો. એ પ્રમાણે તે પણ અવિધામૂઢ ઘણાં શારીરિક માનસિક મહાદુઃખોથી વિલય પામે છે. જો એમ છે, તેથી જે કરવું જોઈએ, તે કહે છે -
• સુત્ર - ૧ -
તેથી પીડિત પણ અનેકવિધ બંધનોની અને જાતિપથોની સમીક્ષા કરીને સ્વયે સત્યની સૌવ કરે. અને નિગાના બધાં પ્રાણીઓ પ્રત્યે મીનીનો ભાવ રાખે.
• વિવેચન ૧ -
હિતાહિતનો વિવેકભાજી પંડિત, જે રીતે આ અવિધાવંત વિલય પામે છે, તેની આલોચના - સમીક્ષા કરીને, મર્યાદાવર્તી -મેઘાવી, તેમાં શું સમીક્ષા કરે તે કહે છે - પાશ એટલે અત્યંત પરવશતાનો હેતુ એવા સ્ત્રી આદિ સંબંધો, તે જ તીવ્ર મહોદયાદિ હેતપણાથી, એકેન્દ્રિય આદિ જાતિના પંથોને - તેના પ્રાપકત્વથી માર્ગને પાશજાતિપથો અવિધાવાનને પ્રભૂત વિલુમિ હેતુ છે. સ્વયં જીવાદિ માટે હિત-સભ્ય રક્ષણ પ્રરૂપણાદિ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ વડે સત્ય - સંયમ કે સદાગમ, તેની ગવેષણા કરે. અન્ય ગવેષાને શું કરે? મૈત્રી - મિત્રભાવ, પૃથ્વી આદિ જીવોમાં કરે. - - x
બીજાને માટે સત્યની ગવેષણા ન કરે, બીજાના કરેલાં બીજામાં સંક્રમણ ન થાય. બીજાના માટે અનુષ્ઠાન અનર્થક છે. - • x
• સૂત્ર - ૧૬૩, ૧૬૪ -
પોતાના જ કરેલાં કમોં થી લુમ - પીડિત એવા મારી રક્ષા કરવામાં માતા, પિતા, બાવળ, ભાઈ, પત્ની તથા પુત્ર સમર્થ નથી... સમ્યફ દેખા સાધક પોતાની સ્વતંત્ર બલિથી ચા ની સત્યતા જ. આસક્તિ અને સ્નેહનું છેદન કરે, કોઈ પૂર્વ પરિચિતની પણ કાકા ન કરે.
• વિવેચન : ૧૬૩, ૧૪ -
સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ ખૂષા એટલે પુત્ર વધૂ ઉરમાં થયેલ તે ઔરસ, સ્વયં ઉત્પાદિત પુત્ર. તે માતા આદિ મારું રક્ષણ કરવાને સમર્થ નથી. કેવા પ્રકારના મારં? છેદાતો એવો, કોનાથી - સ્વકૃત કર્મોથી એટલે કે સ્વકર્મથી વિહિતને બાધા અનુભવતા, આ માતા આદિ ત્રાણને માટે થતાં નથી. - x x- તેથી સમ્યગુબુદ્ધિ વડે કે સ્વપ્રેક્ષાથી જુએ કે અવધારે. શમિત દર્શનના પ્રસ્તાવથી મિથ્યાત્વ રૂપ જેના વડે તે પ્રમાણે કહેવાયેલ હોય, અથવા જીવાદિ પદાર્થોમાં સમ્યફ દૃષ્ટિ જેની છે તે સમિત દર્શન. તે સખ્ય દૃષ્ટિ થઈને તેને છેદે - x
તે માટે વિષયની આસક્તિને અને સ્વજનાદિના પ્રેમની પણ અભિલાષા ન કરે. અભિલાષાનો જ નિષેધ કર્યો પછી કરવાની વાત જ ક્યાં રહી? વળી પૂર્વ પરિચય - જેમ કે - “આપણે એક ગામના છીએ” ઇત્યાદિ, જે કારણે કોઈ અહીં કે બીજે બાણને માટે થતાં નથી (કોને?) સ્વકર્મથી પીડાતા ધર્મ રહિતોને. આ જ અર્થને વિશેષથી અનુધના જ ફળને કહે છે -
• સુત્ર - ૧
ગાય, ઘોડા, મણિ, કુંડલ, પશુ, દાસ, પુરુષ એ બધાનો ત્યાગ કરનાર સાધક પરલોકમાં કામરૂપી દેવ થશે.
• વિવેચન - ૧૬૫ -
ગાય - વહન અને દોહન કરવાને આશ્રીને કહી. અશ્વ - પશુત્વ છતાં તેનું પૃથક ઉપાદાન અત્યંત ઉપયોગીપણાથી કર્યું છે. તથા મણિ - મરકત આદિ, કુંડલકાનનું આભરણ. બાકીના સ્વણદિના અલંકારો પણ લેવા. પશુ- બકરા, ઘેટા આદિ. દાસ-નોકર, પોરસ - પુરષોનો સમૂહ. અથવા પદાતિ આદિ પુરષોનો સમૂહ અથવા દાસ પુરુષોનો સમૂહ. • અનંતરોક્ત આ બધું તજીને, સંયમનું અનુપાલન કરે. તેથી અભિલાષના રૂપ વિકપણા શક્તિમાન થશે. અહીં વૈક્રિયકરણાદિ અનેક લબ્ધિના યોગથી અને પરલોકમાં દેવભવની પ્રાપ્ત થાય. ફરી સત્યના સ્વરૂપને વિશેષથી કહે છે
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧
૬/૧૬૬, ૧૬૭
• સુણ - ૧૬૬ ૧૭
કર્મોથી દુઃખ પામતા પ્રાણીને સ્થાવર - જંગમ સંપત્તિ - ધન, ધાન્ય અને ગૃહોપકરણ પણ નથી મુક્ત કરવાને સમર્થ નથી થતા. બધાને બધાં તરફથી સુખ પ્રિય છે, બધાં પ્રાણીને પોતાનું જીવન પ્રિય છે, તે જાણીને ભય અને વરણી ઉપરત થઈ ફઈ પ્રાણીના પ્રાણ ન કરી
• વિવેચન - ૧૬, ૧ -
અઢામ - આત્મામાં જે વર્તે છે, અથવા અધ્યાત્મ એટલે મન, તેમાં જે રહે છે, તે અધ્યાત્મસ્થ, આના પ્રસ્તાવથી સુખાદિ, જે ઇષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગાદિ હેતુથી જન્મેલ છે. નિરવશેષ પ્રિયત્ન આદિ સ્વરૂપથી અવધારીને, તથા પ્રાણ - પ્રાણી, આત્મવતુ સુખપ્રિયત્વથી પ્રિય દયા - જેનું રક્ષણ કરે તે પ્રિયદયાવાળો. અથવા જેને આત્મા પ્રિય છે, તે પ્રિયાત્મક. તેને જાણીને ન હણે, અતિપાત ન કરે તેમજ ન હણાવે ઇત્યાદિ - x-.
પ્રાણ - ઇંદ્રિયાદિ, કેવો થઈને? ભય અને વૈર-પ્રઢષ, તેનાથી નિવૃત્ત થઈને અથવા અધ્યાત્મસ્થ શબ્દના અભિપ્રેત પર્યાયત્વથી રૂઢ-પણાથી અધ્યાત્મસ્થ - જે જેને અભિમત છે, તે સુખ જ બધી દિશાથી કે બધાંના મનો અભિમત શબ્દાદિથી જન્મેલ બધું શારીરિક-માનસિક તને ઇષ્ટ છે. તે પ્રમાણે બીજા પ્રાણીને પણ ઇષ્ટ છે, તેમ વિચારીને પ્રાણી પરત્વે પ્રિયદા થાય. - *- અહીં પ્રાણાતિપાત લક્ષણ આશ્રય નિરોધને જાણીને બાકીના આશ્રયનો નિરોધ કહે છે -
૦ - ૧૬૮ -
અદત્તાદાન નરક છે, એમ જાણીને ન પામેલ તરાલ પણ ન લે. અસંયમ પ્રતિ જુગુપ્સા રાખનાર મુનિ પોતાના પાત્રમાં દેવાયેલું ભોજન જ કરે.
• વિવેચન : ૧૬૮
અપાય તે આદાન - ધન, ધાન્યાદિ. નરકના કારણ પણાથી નરક છે તેમ જાણીને શું? ન ગ્રહણ કરે, ન સ્વીકારે યાવત તણખલું પણ ન લે, તો ચાંદી - સોનાની વાત ક્યાં રહી? તો પ્રાણ ધારણ માટે શું કરે? પોતાને આહાર વિના ધર્મધુરાને ધારણ કરવા સમર્થ ન હોવાના સ્વભાવથી જુગુપ્સા કરે. આત્મનઃ એટલે પોતાના ભાજન કે પાત્રમાં ભોજન સમયે ગૃહસ્થો વડે અપાયેલ આહારનું જ ભોજન કરે. આના વડે આહારનો પણ ભાવથી અસ્વીકાર કહ્યો. જુગુપ્તા શબ્દ વડે તેનો પ્રતિબંધ દર્શાવ્યો. પછી પરિગ્રહ આશ્રયનો નિરોધ કહ્યો. તેના ગ્રહણથી તેની મધ્યેના મૃષાવાદ, અદત્તાદાન, મિથુન રૂપ ત્રણે આશ્રયનો નિરોધ કહ્યો.
અથવા “સત્ય” શબ્દથી સાક્ષાત્ સંયતને કહેતા મૃષાવાદ નિવૃત્તિ બતાવી. કેમકે તેના દ્વારથી પણ તેનું સત્યત્વ છે. “આદાન' આદિ વડે સાક્ષાત્ અદત્તાદાન વિરતિ કહી. અદત્તનું આદાન- ગ્રહણ રૂઢ છે. તેને નરકનો હેતુ જાણીને તણખલું પણ
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ કોઈએ આપ્યા વિનાનું ન લે. “ગવાસ' ઇત્યાદિથી પરિગ્રહ આશ્રવનો નિરોધ કર્યો. તેના નિરોધથી અપરિગૃહીતા સ્ત્રી પણ ન ભોગવે, એમ કરીને મૈથુન આશ્રયનો નિરોધ કહ્યો. તો આજીવિકા કેમ કરે?
આત્માની જગસા કરતો પાત્રમાં અપાયેલ ભોજનને વાપરે. પાત્ર ગ્રહણથી બંને વ્યાખ્યામાં - x- પાત્રના ગ્રહણથી કોઈને એમ થાય કે આમાં નિપરિગ્રહતા ક્યાં રહી? તેથી કહે છે. પાત્ર ન લેવાથી તેવા પ્રકારની લબ્ધિ આદિના અભાવથી હાથમાં ખાઈ શક્વાના અભાવે ગૃહસ્થના ભોજનમાં જ ભોજન કરે. તેમાં ઘણાં દોષનો સંભવ છે. શય્યભવસૂરિએ કહ્યું છે કે તેમાં પશ્ચાત્કર્મ કે પૂર્વકર્મ થાય માટે તે ન કયે. એ પ્રમાણે પાંચ આશ્રવના વિરમણ રૂપ સંયમ કહ્યો.
કેટલાંક તે સ્વીકારતા નથી, માટે કહે છે કે - • સુત્ર - ૧૯ -
આ સંસારમાં કેટલાંક માને છે કે - “પાપના પચ્ચખાણ કયાં વિના જ કેવળ તત્વજ્ઞાનને જાણવાથી જ જીવ સર્વ દુઃખોથી મુક્ત થાય
• વિવેચન - ૧૯ -
આ જગતમાં કે મુક્તિ માર્ગના વિચારમાં કેટલાંક કપિલાદિ મનવાળા એવું માને છે કે પ્રરૂપે છે કે પ્રાણાતિપાનાદિ વિરતિને ન કરીને જ • x• તત્ત્વને જાણીને આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિદૈવિક લક્ષણો વડે સ્વપરિભાષાથી શારીરિક - માનસિક દુઃખો છૂટા પડે છે. - x x
અથવા આચરણને આચરિત, તે તે ક્રિયા કલાપ, અથવા સ્વ-રવિ આચારરૂપ અનુષ્ઠાન જ, તેને જાણીને - સ્વ સંવેદનથી અનુભવીને બધાં દુઃખોથી મુક્ત થાય છે. એ પ્રમાણે બધે જ્ઞાન જ મુક્તિનું અંગ છે. પણ તે બરોબર નથી. રોગી માત્ર ઔષધના જ્ઞાનથી સાજો ન થાય, તેમ ભાવરોગી મહાવતરૂપ પાંચ અંગમાં ઉપલક્ષિત ક્રિયાને કર્યા વિના મુક્ત ન થાય
તેઓ એ પ્રમાણે વિચાર્યા વિના ભવદુઃખથી આકુલિત થઈ વાચાળપણાથી જ આત્માને સ્વસ્થ કરે છે, તેથી કહે છે -
સબ - ૧૦ -
જે બંધ અને મૌલાના સિદ્ધાંતોની સ્થાપના કરે. બોલે ઘણું પણ કરે કંઈ નહીં તેઓ ફક્ત વાણી વીણી પોતાને આશ્વાસિત કરે છે.
• વિવેચન : ૧૦ •
જ્ઞાનને જ મોક્ષના અંગ રૂપે પ્રતિપાદન કરે છે, પણ મુક્તિના ઉપાય રૂપ અનુષ્ઠાનને કરતા નથી. બંધ અને મોક્ષનો સ્વીકાર તો કરે છે. જેમકે - “બંધ છે', મોક્ષ છે' પણ માત્ર આવું બોલે જ છે. તે પ્રમાણે અનુષ્ઠાન કરતા નથી. આત્મશક્તિ રૂપ વાણી વીર્ય અર્થાત્ વાચાળતા પણ તે મુજબના અનુષ્ઠાનથી શૂન્ય એવા તેઓ
Page #220
--------------------------------------------------------------------------
________________
૬/૧૦
૨૧૯
વિજ્ઞાનથી જ અને મુક્તિ પામવાના છીએ. એમ આત્માને સ્વાધ્યને પ્રાપ્ત કરાવે છે.
જો આ બરોબર નથી, તો સ્વતઃ જ કહે છે. o સત્ર - ૧૧ -
વિવિધ ભાષા રાણ કરતી નથી, વિદ્યાનું અનુશાસન પણ ક્યાં સુરક્ષા આપે છે જે તેને સરાક માને છે. તે પોતાને પાંડિત માનનારા જ્ઞાની જીવો પાપકમોંમાં મગ્ન છે - ડૂબેશ છે.
• વિવેચન - ૧૧ -
પ્રાકૃત, સંસ્કૃત આદિ રૂપ આર્ય વિષયક જ્ઞાન મુક્તિનું અંગ બની શક્તા નથી કે પાપથી રક્ષણ આપતા નથી. કોણ? તે કહે છે - બોલાય તે ભાષા - વચનરૂપ, આ અચિંત્ય મણિ-મંત્ર મહા ઔષધિનો પ્રભાવ તે અધોરાદિ મંત્ર રૂપ વાણી રક્ષણને માટે થાય છે. તેમ કહે છે કઈ રીતે? જેના વડે તત્ત્વ જણાય તે વિધા- વિચિત્ર મંત્ર રૂપ, તેનું શિક્ષણ તે વિધાનું શાસન, તે પાપથી તે ભવથી રક્ષણ આપે છે; બીજું કંઈ નહીં.
આ પ્રમાણે “વાણી માત્ર” જ મુક્તિનું અનુષ્ઠાન ગણી, બાકીનાની વ્યર્થતા બતાવે છે.
પરંતુ જેઓ માત્ર વિધાને રક્ષણ રૂપ ગણે છે. તેમના પ્રતિ કહે છે કે - અનેક પ્રકારે મગ્ન છે, ડૂબેલા છે, શેમાં પાપ કમોંમાં પાપહેતુક હિંસાદિ અનુષ્ઠાનોમાં. કેમકે સતત તેને કરે છે. અથવા વિષમણ - વિષાદને પામેલા છે. આ પાપાનુષ્ઠાનોથી - કઈ રીતે વા અનુષ્ઠાનોથી અમારું ભાવિ થશે? તે એવા પ્રકારના કેવા છે? રાગદ્વેષથી આકુલિત, પોતાને પંડિત માનતા એવા. પણ તેઓ સમ્યફ રીતે જાણકાર હોતા નથી. • x x- છતાં પોતાને જાણકાર માનીને અભિમાનથી ફરનારા થાય છે.
સામાન્યથી જ મુક્તિપથ પરિપંથીના દોષના દર્શન માટે કહે છે - • સત્ર - ૧૨ -
જે મન, વચન, કાયાથી શરીરમાં, શરીરના વર્ણ અને રૂપમાં સર્વશા આસક્ત છે, તે બધાં પોતાને માટે ઉખ ઉત્પન્ન કરે છે.
• વિવેચન - ૧૨ -
જે કોઈ શરીરના વિષયમાં બદ્ધ આગ્રહવાળા - આસક્ત છે. ક્યાં? તે કહે છે - સુસ્નિગ્ધ ગૌરક્વ આદિમાં, સુસંસ્થાનપણામાં, સ્પર્શ આદિમાં, વસ્ત્રાદિ આસક્તિવાળા છે. સર્વથા સ્વયં કરણ-કારણ આદિ પ્રકારોથી - મન વડે “અમે કઈ રીતે વણદિવાળા થઈશું?એમ વિચારતા વચન વડે- રસાયણાદિના પ્રશ્નો પૂછીને, કાયા વડે- રસાયણ આદિના ઉપયોગથી • • • માત્ર મુક્તિવાદીને કેવલ તે જાણવા માત્રથી દુખોથી મુક્તિ ન મળે.” પાપના પચ્ચકખાણ- ત્યાગની જરૂર નથી, તેવું કહેનાર - માનનાર આ જન્મમાં પણ દુઃખના ભાગી થાય છે.
તેઓ કેવા દુઃખ ભાગી થાય તે દર્શાવતા કહે છે -
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ઉત્તરાધ્યયન મલસુત્ર-સટીક અનુવાદ/૧ • સુત્ર - ૧૩ -
તેઓએ આ અનંત સંસારમાં લાંબા માર્ગનો સ્વીકાર કરેલો છે. તેથી બધી તરફથી જોઇ-સંભાળીને પ્રમત્ત ભાવથી વિચરણ કરે.
• વિવેચન - ૧૩ -
આપન-પ્રામ, દીર્થ - અનાદિ અનંત માર્ગ-ઉત્પત્તિ અને પ્રલય રૂપ માર્ગને, અન્યાન્ય ભવ ભ્રમણથી એકત્ર અવસ્થિતના અભાવથી. ક્યાં? નરસ્કાદિ ગતિ ચતુષ્ક રૂપ સંસારમાં, અવિધમાન અંત વાળા. અપર્યવસિત- અનંતકાયિકાદિ ઉપલક્ષિતત્વથી. આ કારણે તે મુક્તિનો પંથ દુ:ખના સંભવવાળો છે. તેથી બધી દિશા, પ્રસ્તાવથી સંપૂર્ણ ભાવ દિશા, જે પૃથ્વી આદિ અઢાર ભેદવાળી છે. - x x x x- તેને જોતો, પ્રમાદ રહિત થઈ, જે રીતે એકેન્દ્રિયાદીની વિરાધના ન થાય, તે પ્રમાણે સંયમ માર્ગમાં વિચારે. અથવા સંસારપ્રામ બધી દિશાને જોઈને અપ્રમત-નિદ્રા આદિ પ્રમાદનો પરિહાર કરતો જે રીતે સંસારમાં ભ્રમણ ન કરવું પડે તે રીતે વિચરણ કરે (એમ શિષ્યને ઉપદેશ દે છે)
જે પ્રમાણે અપમત થઈ વિચરણ કરવું જોઈએ, તે દશવિ છે. • સૂત્ર • ૧૭૪ -
ઉક્ત લકણ રાખનારે સાધક ારેય પણ બાહા વિષયોની આકાંક્ષા ન કરે, પૂર્વના સાયને માટે જ આ શરીરને ધારણ કરે.
• વિવેચન ૧૪ -
બહ એટલ ભવથી બહિભૂત, ઉર્ધ્વ - સર્વથી ઉપરની સ્થિતિ અર્થાત્ મોક્ષને ગ્રહણ કરીને મારે આ પ્રયોજન માટે જ પ્રયત્ન કરવો જોઈએ, એવો નિશ્ચય કરીને, બુદ્ધિથી અવધારીને. અથવા બહિઃ- આત્માથી બહિર્ભત એવા ધન ધાન્યાદિ, ઉર્ધ્વ - અપવર્ગને ગ્રહણ કરી હેયપણાથી અને ઉપાદેયપણાથી જાણીને. વિષયાદિની અભિલાષા ન કરે. ક્યાંય કોઈ આસક્તિ ન કરે. કદાચ કોઈ ઉપસર્ગ કે પરીષહ આદિથી આકુલિત થાય તો પણ તેમ ન કરે.
આ પ્રમાણે શરીરને ધારણ કરવું જ યુક્ત છે. આ પ્રમાણે ધારણ કરવાથી આકાંક્ષાનો સંભવ ન રહે. તે પણ આત્માથી બહિર્ભતત્વ છે. તેથી કહે છે - પૂર્વકાલ ભાવિ તે કર્મ. -પૂર્વકર્મ. તેનો ક્ષય, તેના અર્થે આ પ્રત્યક્ષ શરીરને ઉચિત આહારાદિના ભોગથી પરિપાલન કરે. કેમકે તેની ધારણ કરવાની વિશુદ્ધિના હેતુપણે છે. તેના પતનથી જ ભવાંતરમાં ઉત્પત્તિ કરાવનાર અવિરતિનું પણ પતન છે. તેથી શરીરનું ઉદ્ધરણ પણ અનાસક્તિપણાથી જ કરવું જોઈએ.
જે પ્રમાણે શરીરના પાલનમાં પણ આસક્તિનો સંભવ નથી, તે પ્રમાણે દર્શાવતા કહે છે
• સુત્ર - ૧૦૫ - કમના હેતુઓને દૂર કરીને કાલકાંક્ષી થઈ વિચરણ કરે. ગૃહસ્થ
Page #222
--------------------------------------------------------------------------
________________
૬/૧૫ પોતાના માટે તૈયાર કરેલા આહાર અને પ્રાણી ઉચિત પરિમાણમાં ગ્રહણ કરીને સેવન કરે.
• વિવેચન - ૧૦૫ -
જ્ઞાનાવરણાદિ કર્મના હેતુ- ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ આદિને પૃથક્ કહી ને- ત્યજીને, કાલ અનુષ્ઠાન પ્રસ્તાવની કાંક્ષા કરે, અને વિચરણ કરે. કહે છે કે - વિઝિચ કાણો અહીં “પરિત્યાગ કરે તેને બીજા ઉપદેશપણાથી વ્યાખ્યા કરવી જોઈએ. સંયમનો નિર્વાહ થાય તેટલા જ માત્રા-જાણીને, કોની? ઓદન આદિ અન્નની, આયામ આદિપાણીની. ખાધ - સ્વાધને ન લઈને. યત્ન કરે કેમ કે પ્રાયઃ તેનો પરિભોગ અસંભવ છે. કૃત • પોતાના માટે જ ગૃહસ્થો વડે બનાવાયેલ એવો આહાર, તેને પ્રાપ્ત કરીને ખાય, (તેનાથી આજીવિકા કરે).
કદાચિત ભોજન કરીને શેષને ધારણ કરતાં આસક્તિ સંભવે છે તેથી કહે છે. ' • સબ - ૧૬ :
સાલ વેરામાબ પણ સંગ્રહ ન કરે, પંખીની માફક સંગ્રહણી નિરપેક્ષ રહેતો એવો પાત્ર લઈને ભિક્ષાને માટે વિચરણ કરે..
• વિવેચન - ૧૬ -
સગ - એકી ભાવથી જેનાવડે આત્મા નરકાદિમાં નિક્ષેપિત કરાય છે, તે સંનિધિ. “સવારે મને આ કામ લાગશે” એમ વિચારી વધારાનું અશન લાવીને રાખી મૂક્યું, તે સાધુન કરે. લેપ - ગાડાનું કીલ આદિ વડે નિષ્પાદિત પાત્રમાં પરિગ્રહણ કરે. તેની માત્રા - મર્યાદા, કેમકે માત્રા શબ્દનો મર્યાદા વાચી અર્થ રૂઢ છે. - x - આ લેપમાત્રાથી, માત્ર એક લેપની મર્યાદા કરીને, પણ કિંચિંત માત્ર વધુ સંનિધિ ન કરે. અથવા આ માત્રા શબ્દ પરિમાણ અર્થમાં છે. તેનો અર્થ આ છે -
લેપમાત્રા વડે પાત્રને ઉપલિમ કરાય તેટલા પરિમાણમાં પણ સંનિધિન કરે. તો વધારે સંનિધિની વાત જ ક્યાં રહી? કોણ? સંપત. તો શું પાત્રાદિ ઉપકરણની સંનિધિ પણ ન કરવી જોઈએ? તેથી કહે છે. પક્ષીની માફક. જેમ પક્ષી-પડવાથી રક્ષણ કરે તે પત્ર • પાંખનો સંચય કરીને વિચરે છે એ પ્રમાણે સીધુ પણ પાત્ર અને ઉપલક્ષણની બીજા ઉપકરણો લઈને વિચરે. કેવી રીતે વિચારે? તે કહે છે -
નિરપેક્ષ - અભિલાષા રહિત પણે, અથવા તેના વિનાશ આદિમાં શોકને ન કરતો તેવો નિરપેક્ષ- આસક્તિ રહિત. તે પ્રમાણે પ્રતિદિન સંયમ પલિમથ ભીરુપણાથી પાત્રાદિ ઉપકરણની સંનિધિ કરવા છતાં તેમાં કોઈ દોષ નથી. તેમ જાણવું.
અથવા જો લેપમાત્રા વડે પણ સંનિધિ ન કરે તો કઈ રીતે આગામી દિવસે ભોજન કરવું? તે કહે છે -
પક્ષીની જેમ નિરપેક્ષ થઈને. માત્ર • પડતાંને ધારી રાખે તેવું ભોજન અર્થાત નિયોગને ગ્રહણ કરીને ભિક્ષાર્થે પર્યટન કરે. અહીં આવું કહેવા માંગે છે કે- મધુકર વૃત્તિથી જ તેણે નિર્વાહ કરવાનો છે. પછી તેને સંનિધિ કરવાનું શું પ્રયોજન છે?
Page #223
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન મૂલસૂબસટીક અનુવાદ/૧ હવે જે કહ્યું કે - “કરેલું પામીને ભોજન કરે”. તેમાં કઈ રીતે તેનો લાભ થાય? તેનો ઉપાય કહે છે - અથવા જે કહ્યું કે - નિરપેક્ષ થઈને ભ્રમણ કરે, તેને અભિવ્યક્ત કરવાને માટે કહે છે -
• સુત્ર - ૧૭ -
ઔષણા સમિતિથી સત. લજજાવાન, સંયમી મુનિ ગામોમાં અનિયત વિહાર કરે. આપમત્ત રહીને ગૃહસ્થો પાસેથી ભિક્ષા ગષણા કરે.
- વિવેચન - ૧ -
ઉત્પાદન, ગ્રહણ અને ગ્રાસ વિષયક એષણામાં સમ્યફ સ્થિત તેને એષણાનું જ ઉપાદાન છે. પ્રાયઃ તેના અભાવમાં ઇર્ષા, ભાષાદિ સમિતિ સંભવે છે તેમ જણાવે છે આના વડે નિરપેક્ષત્વ કહેલું છે.
લજ્જા - સંયમ, તેના ઉપયોગમાં અનન્યતાથી યતિ. ગામમાં કે નગરમાં અનિયત વૃત્તિથી વિચરે, આના દ્વારા પણ નિરપેક્ષતા જ કહી છે. કેવી રીતે વિચારે? પ્રમાદરહિત થઈને. કેમકે વિષયાદિ પ્રમાદના સેવથી ગૃહસ્થોને જ પ્રમત્ત કહેલા છે. fuપાર્• ભિક્ષાની ગવેષણા કરે.
આ રીતે પ્રસક્ત અનુપસક્તિથી સંયમનું સ્વરૂપ કહ્યું. તે કહેવાથી નિગ્રન્થ સ્વરૂપ પણ કહ્યું. હવે એમાં જ આદરના ઉત્પાદનને માટે કહે છે -
• સત્ર - ૧૮ -
અનુત્તરજ્ઞાની, અનુત્તરદ[, નુતરજ્ઞાન : દર્શનાર અરહંત, જ્ઞાતપુત્ર, શાલિકે આ પ્રમાણે કહેલ છે, તે હું કહું છું.
• વિવેચન - ૧૮ :
આ પ્રકારે ભગવંતે કહેલું છે. અનુત્તરજ્ઞાની - સર્વોત્કૃષ્ટ જ્ઞાનવાળા. અહીં - * - અનુત્તર શબ્દ સંજ્ઞા સ્વરૂપ અને કેવળ જ્ઞાનના વાચકપણાથી છે. - *- તેની ઉત્તરે કશું નથી માટે અનુત્તર, તે પ્રમાણે જોનાર તે અનુત્તરદશી. સામાન્ય અને વિશેષ ગ્રાહિતાથી જ્ઞાન અને દર્શનનો ભેદ છે. - x અનુત્તર જ્ઞાન અને દર્શનના એકસાથે ઉપયોગનો અભાવ છતાં લબ્ધિરૂપપણાથી ધારણ કરે છે, તેથી અનુત્તર જ્ઞાનદર્શન ઘર. એમ કહેલ છે.
(શંકા) પૂર્વોક્ત બંને વિશેષણોથી આનો અર્થ સ્પષ્ટ જ છે. તો પુનરુક્તિ શા માટે કરી? (સમાધાન) આના બીજા અભિપ્રામપણાથી, અહીં જ અનુત્તર જ્ઞાની અનુત્તર દર્શી એવા ભેદના અભિધાનથી જ્ઞાન અને દર્શનનો ભિન્ન કાળ કહેલ છે. તેથી ઉપયોગની માફક બંને લબ્ધિ પણ ભિન્નકાળ ભાવી છે, તેવો વ્યામોહ ઉત્પન્ન ન થાય તે માટે “જ્ઞાનદર્શનઘર' કહ્યું.
દેવાદિ વડે પૂજાને યોગ્ય છે માટે અરહંત, એટલે તીર્થકર. ફાત- ઉદાર ક્ષત્રિય. અહીં પ્રસ્તાવથી સિદ્ધાર્થ. તેના પુત્ર તેજ્ઞાન પુત્ર એટલે કે વર્તમાન તીર્થાધિપતિ મહાવીર, ભગવાન - સમગ્ર ઐશ્વર્યાદિવાળા, વેસાલીય - વિશાલા અથતુ શિષ્યોનું તીર્થ કે ચશ
Page #224
--------------------------------------------------------------------------
________________
૬/૧૭૮
૨૨૩
વગેરે ગુણો જેને વિધમાન છે તે વિશાલિક અથવા વિશાલ અર્થાત્ ઉક્ત સ્વરૂપથી હિત, એ હિતને માટે, તેથી વિશાલીય.
દેવ, મનુષ્ય અને અસુરોની પર્ષદામાં વિશેષથી અનન્ય સાધારણ રૂપથી કહેવાયલ. કેટલાંક કહે છે - એ પ્રમાણે આ પુરિષાદાનીય પાર્શ્વ અરહંત ભગવંતે કહેતાં વૈશાલીમાં બુદ્ધ પરિનિવૃત્ત થયા. જોકે અહીં ક્રમાનુસાર અરહંત એમ સામાન્યથી કહેવાયા છતાં ભગવન્ મહાવીર જ લેવા. બધાં ભાવોને કેવલજ્ઞાન વડે જુએ છે. તથા પુરુષાકારવર્તીપણાથી પુરુષ અને આદેય વાક્યતાથી આદાનીય તે પુરુષાદાનીય. પુરુષ વિશેષણ પ્રાયઃ તીર્થંકરના ખ્યાપનાર્થે છે. અથવા જ્ઞાનાદિ ગુણપણાથી પુરુષો વડે આદાનીય. -
- X* X - X
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
0 * x*X* x* x*
મેં ભાગ
39 - yef 4
Page #225
--------------------------------------------------------------------------
________________
Page #226
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ ભાગ ક્રમાંક 1 અને 2 3 અને 4 5 થી 7 9 થી 13 - 14 15 16 - 17 આગમનું નામ, આચારાંગ સૂત્રકૃતાંગ સ્થાનાંગ. સમવાયાંગ ભગવતી જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, પપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ પ્રજ્ઞાપના સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ નિશીથ, વ્યવહાર, બૃહકલ્પા દશાશ્રુતસ્કંધ અને જીવકલ્પ મહાનિશીથ આવશ્યક પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ દશવૈકાલિક . ઉત્તરાધ્યયન નંદીસૂત્ર અનુયોગદ્વાર કલ્પ (બારસા) સૂત્ર 17 થી 19 | 20 થી 22 | 23,24 | 25 થી 27 28 | | 29 30 31 થી 34 35 | 36 37 થી 39 40 I | 41 42