________________
૬/૧૫ પોતાના માટે તૈયાર કરેલા આહાર અને પ્રાણી ઉચિત પરિમાણમાં ગ્રહણ કરીને સેવન કરે.
• વિવેચન - ૧૦૫ -
જ્ઞાનાવરણાદિ કર્મના હેતુ- ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ આદિને પૃથક્ કહી ને- ત્યજીને, કાલ અનુષ્ઠાન પ્રસ્તાવની કાંક્ષા કરે, અને વિચરણ કરે. કહે છે કે - વિઝિચ કાણો અહીં “પરિત્યાગ કરે તેને બીજા ઉપદેશપણાથી વ્યાખ્યા કરવી જોઈએ. સંયમનો નિર્વાહ થાય તેટલા જ માત્રા-જાણીને, કોની? ઓદન આદિ અન્નની, આયામ આદિપાણીની. ખાધ - સ્વાધને ન લઈને. યત્ન કરે કેમ કે પ્રાયઃ તેનો પરિભોગ અસંભવ છે. કૃત • પોતાના માટે જ ગૃહસ્થો વડે બનાવાયેલ એવો આહાર, તેને પ્રાપ્ત કરીને ખાય, (તેનાથી આજીવિકા કરે).
કદાચિત ભોજન કરીને શેષને ધારણ કરતાં આસક્તિ સંભવે છે તેથી કહે છે. ' • સબ - ૧૬ :
સાલ વેરામાબ પણ સંગ્રહ ન કરે, પંખીની માફક સંગ્રહણી નિરપેક્ષ રહેતો એવો પાત્ર લઈને ભિક્ષાને માટે વિચરણ કરે..
• વિવેચન - ૧૬ -
સગ - એકી ભાવથી જેનાવડે આત્મા નરકાદિમાં નિક્ષેપિત કરાય છે, તે સંનિધિ. “સવારે મને આ કામ લાગશે” એમ વિચારી વધારાનું અશન લાવીને રાખી મૂક્યું, તે સાધુન કરે. લેપ - ગાડાનું કીલ આદિ વડે નિષ્પાદિત પાત્રમાં પરિગ્રહણ કરે. તેની માત્રા - મર્યાદા, કેમકે માત્રા શબ્દનો મર્યાદા વાચી અર્થ રૂઢ છે. - x - આ લેપમાત્રાથી, માત્ર એક લેપની મર્યાદા કરીને, પણ કિંચિંત માત્ર વધુ સંનિધિ ન કરે. અથવા આ માત્રા શબ્દ પરિમાણ અર્થમાં છે. તેનો અર્થ આ છે -
લેપમાત્રા વડે પાત્રને ઉપલિમ કરાય તેટલા પરિમાણમાં પણ સંનિધિન કરે. તો વધારે સંનિધિની વાત જ ક્યાં રહી? કોણ? સંપત. તો શું પાત્રાદિ ઉપકરણની સંનિધિ પણ ન કરવી જોઈએ? તેથી કહે છે. પક્ષીની માફક. જેમ પક્ષી-પડવાથી રક્ષણ કરે તે પત્ર • પાંખનો સંચય કરીને વિચરે છે એ પ્રમાણે સીધુ પણ પાત્ર અને ઉપલક્ષણની બીજા ઉપકરણો લઈને વિચરે. કેવી રીતે વિચારે? તે કહે છે -
નિરપેક્ષ - અભિલાષા રહિત પણે, અથવા તેના વિનાશ આદિમાં શોકને ન કરતો તેવો નિરપેક્ષ- આસક્તિ રહિત. તે પ્રમાણે પ્રતિદિન સંયમ પલિમથ ભીરુપણાથી પાત્રાદિ ઉપકરણની સંનિધિ કરવા છતાં તેમાં કોઈ દોષ નથી. તેમ જાણવું.
અથવા જો લેપમાત્રા વડે પણ સંનિધિ ન કરે તો કઈ રીતે આગામી દિવસે ભોજન કરવું? તે કહે છે -
પક્ષીની જેમ નિરપેક્ષ થઈને. માત્ર • પડતાંને ધારી રાખે તેવું ભોજન અર્થાત નિયોગને ગ્રહણ કરીને ભિક્ષાર્થે પર્યટન કરે. અહીં આવું કહેવા માંગે છે કે- મધુકર વૃત્તિથી જ તેણે નિર્વાહ કરવાનો છે. પછી તેને સંનિધિ કરવાનું શું પ્રયોજન છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org