________________
૬/૧૦
૨૧૯
વિજ્ઞાનથી જ અને મુક્તિ પામવાના છીએ. એમ આત્માને સ્વાધ્યને પ્રાપ્ત કરાવે છે.
જો આ બરોબર નથી, તો સ્વતઃ જ કહે છે. o સત્ર - ૧૧ -
વિવિધ ભાષા રાણ કરતી નથી, વિદ્યાનું અનુશાસન પણ ક્યાં સુરક્ષા આપે છે જે તેને સરાક માને છે. તે પોતાને પાંડિત માનનારા જ્ઞાની જીવો પાપકમોંમાં મગ્ન છે - ડૂબેશ છે.
• વિવેચન - ૧૧ -
પ્રાકૃત, સંસ્કૃત આદિ રૂપ આર્ય વિષયક જ્ઞાન મુક્તિનું અંગ બની શક્તા નથી કે પાપથી રક્ષણ આપતા નથી. કોણ? તે કહે છે - બોલાય તે ભાષા - વચનરૂપ, આ અચિંત્ય મણિ-મંત્ર મહા ઔષધિનો પ્રભાવ તે અધોરાદિ મંત્ર રૂપ વાણી રક્ષણને માટે થાય છે. તેમ કહે છે કઈ રીતે? જેના વડે તત્ત્વ જણાય તે વિધા- વિચિત્ર મંત્ર રૂપ, તેનું શિક્ષણ તે વિધાનું શાસન, તે પાપથી તે ભવથી રક્ષણ આપે છે; બીજું કંઈ નહીં.
આ પ્રમાણે “વાણી માત્ર” જ મુક્તિનું અનુષ્ઠાન ગણી, બાકીનાની વ્યર્થતા બતાવે છે.
પરંતુ જેઓ માત્ર વિધાને રક્ષણ રૂપ ગણે છે. તેમના પ્રતિ કહે છે કે - અનેક પ્રકારે મગ્ન છે, ડૂબેલા છે, શેમાં પાપ કમોંમાં પાપહેતુક હિંસાદિ અનુષ્ઠાનોમાં. કેમકે સતત તેને કરે છે. અથવા વિષમણ - વિષાદને પામેલા છે. આ પાપાનુષ્ઠાનોથી - કઈ રીતે વા અનુષ્ઠાનોથી અમારું ભાવિ થશે? તે એવા પ્રકારના કેવા છે? રાગદ્વેષથી આકુલિત, પોતાને પંડિત માનતા એવા. પણ તેઓ સમ્યફ રીતે જાણકાર હોતા નથી. • x x- છતાં પોતાને જાણકાર માનીને અભિમાનથી ફરનારા થાય છે.
સામાન્યથી જ મુક્તિપથ પરિપંથીના દોષના દર્શન માટે કહે છે - • સત્ર - ૧૨ -
જે મન, વચન, કાયાથી શરીરમાં, શરીરના વર્ણ અને રૂપમાં સર્વશા આસક્ત છે, તે બધાં પોતાને માટે ઉખ ઉત્પન્ન કરે છે.
• વિવેચન - ૧૨ -
જે કોઈ શરીરના વિષયમાં બદ્ધ આગ્રહવાળા - આસક્ત છે. ક્યાં? તે કહે છે - સુસ્નિગ્ધ ગૌરક્વ આદિમાં, સુસંસ્થાનપણામાં, સ્પર્શ આદિમાં, વસ્ત્રાદિ આસક્તિવાળા છે. સર્વથા સ્વયં કરણ-કારણ આદિ પ્રકારોથી - મન વડે “અમે કઈ રીતે વણદિવાળા થઈશું?એમ વિચારતા વચન વડે- રસાયણાદિના પ્રશ્નો પૂછીને, કાયા વડે- રસાયણ આદિના ઉપયોગથી • • • માત્ર મુક્તિવાદીને કેવલ તે જાણવા માત્રથી દુખોથી મુક્તિ ન મળે.” પાપના પચ્ચકખાણ- ત્યાગની જરૂર નથી, તેવું કહેનાર - માનનાર આ જન્મમાં પણ દુઃખના ભાગી થાય છે.
તેઓ કેવા દુઃખ ભાગી થાય તે દર્શાવતા કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org