________________
૨૦૩
પ/૧૪૨, ૧૪૩
• વિવેચન : ૧૪૩, ૧૪૩ -
જેમ શકટ. જેના વડે ધાન્યાદિ વહન કરવા શક્ય છે કે, તેના વડે ચરનાર તે શાકટિક - ગાડાં વાળો, જાણવાં છતાં ખાડા-ટેકરા રહિત સ્થાનને છોડીને, મહાન એવા માર્ગે- ઉપલાદિથી સંકુલ હોય તો પણ જાય, ત્યાં જતાં અક્ષ - ધૂરીનો વિનાશ થાય ત્યારે વિચારે છે કે “મારા જ્ઞાનને ધિક્કાર છે” જે જાણવા છતાં આવા દુઃખો પામ્યો. તેનો ઉપનય કહે છે -
તે ગાંડાવાળાની માફકક્ષાંતિ આદિ યતિધર્મ કે અદાચારને છોડીને, ધર્મરહિત કે ધર્મપ્રતિપક્ષ એવા અધર્મ- હિંસાદિને સ્વીકારીને બાલ- અભિહિત રૂપવાળો મૃત્યુને મુખમાં જઈને ભાંગેલી ધુરીની જેમ શોક કરે છે. પોતાના કર્મોથી અહીં જ મારણાંતિક વેદના રૂપ ફળને અનુભવતા આત્મામાં શોક કરે છે કે મેં જાણવા છતાં આવા અનુષ્ઠાન કેમ કર્યા? ત્યાર પછી તે શું કરે? તે કહે છે -
સૂત્ર - ૧ર૪ મૃત્યાના સમયે તે જ્ઞાની પરલોકના ભયથી સંશસ્ત થાય છે, એક જ દાવમાં હારી જનાર જુગારી માફક શોક કરતો કામ મરણે મારે છે.
• વિવેચન - ૧૪ -
આતંકની ઉત્પત્તિમાં જે શોક કરતો કહ્યો, ત્યાર પછી તે મરણાંતમાં રહેલો, રાગાદિ આકુલિત ચિત્તવાળો ભયભીત થાય છે. કોનાથી? ગતિગમનના માર્ગથી, આના વડે અફામત્વ કર્યું. તે આ રીતે ડરતો મરણથી કઈ રીતે મૂકાય છે? કે નથી મૂકાતો? ઇચ્છારહિત મરણ તે અકામમરણ, તેનાથી પ્રાણાને ત્યાજે છે. કોની જેવો થઈને? ગારીની જેમ, એક જ દાવમાં હારી ગયેલા જુગારી જેમ શોક કરે છે. તેમ આ અજ્ઞાની બીજા કટુ વિપાકોથી મનુષ્યના ઘણાં સંકલેશવાળા ભોગોથી દિવ્યસુખ હારી ગયો, એમ શોક કરતો મરે છે.
હવે આ અર્થનું નિગમન કરતાં કહે છે - • સત્ર • ૧૪૫ •
આ જ્ઞાની જીવોના અકામ મરણનું પ્રતિપાદન કરેલ છે. હવે પડિતોનું કામ મરણ મારી પાસેથી સાંભળો -
• વિવેચન - ૧૦૫ -
અનંતર જે દુષ્કૃત કર્મોનું પરલોકથી ડરેલાનું જે મરણ કહ્યું તે કામમરણ, બાળ' નું જ પ્રકર્ષથી તીર્થંકરાદિ એ પ્રતિપાદિત કર્યું. પંડિતમરણની પ્રસ્તાવનાને માટે કહે છે - અકામ મરણ પછી હવે હું પંડિતો સંબંધી અકામ મરણને કહીશ. તે મારી પાસેથી સાંભળો -
• સૂત્ર - ૧૪૬ -
જેવું મેં પરંપરાથી આ સાંભળેલ છે કે - સયત અને જિતેન્દ્રિય પાત્માઓને મરણ અતિ પ્રસન્ન અને આઘાતરહિત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org