________________
૨/૫
• વિવચન - ૯૫
અનંતરોક્ત સુધા આદિ બાવીશ પરીષહો કાશ્યપ ગોત્રીય ભગવંત મહાવીરે પ્રરૂપેલા છે. જે ઉક્ત ન્યાયથી જાણીને સાધુ પરાજિત ન થાય. સંયમથી પતીત ન થાય. બાવીશમાં કોઈપણ દુર્રીય પરીષહથી કોઈપણ દેશ કે કાળમાં બાધિત ન થાય. તેમ સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યું.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
- x x: x-x- ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org