________________
૧૫
૩/૧૧૪, ૧૧૫
• સૂત્ર ૧૧, ૧૧૫ -
જીવનપર્યન્ત અનુપમ માનુષી ભોગો ભોગવીને પણ પૂર્વના વિરુદ્ધ સદધર્મ આરાધક હોવાથી નિર્મળ બોધિનો અનુભવ કરે છે. આ ચાર
ગોને દુર્લભ જાણીને સંયમને અંગીકાર કરે છે. પછી તપ વડે બધાં કમને નિવારીને શાશ્વત સિદ્ધ થાય છે. - તેમ હું કહું છું.
- વિવેચન - ૧૧૪, ૧૧૫
મનુષ્ય સંબંધી ભોગો - ભોગવાય તે ભોગ અર્થાત મનોજ્ઞ શબ્દાદિ, તેને ભોગવીને, કેવા? અનન્યતુલ્ય હોવાથી અપ્રતિરૂપ - તેને, આયુષ્યને અતિક્રમ્યા વિના પૂર્વજન્મ વિશુદ્ધ નિદાનાદિ રહિતત્વથી, શોભન ધર્મ જેનો છે તે વિશુદ્ધ સદ્ધર્મ, અને કેવલત્વથી - અકલંક જિનપ્રણીત ધર્મ પ્રાપ્તિ રૂપ બોધિને અનુભવે - પામે. તેના પછી પણ શું? અભિહિત સ્વરૂપવાળા આ ચતુરંગ જે દુર્લભ છે - દુપ્રાપ્ય છે, તે જાણીને સર્વસાવધયોગ વિરતિ રૂપ સંયમને પામીને, બાહ્ય-અત્યંતર તપ વડે કર્મોને નિવારે. કામરિસાત્તિ- કાર્મગ્રંથિક પરિભાષા વડે સત્કર્મ, આના વડે ધુતકમાંશ, તેને દૂર કરીને બંધાદિને મુક્ત કરીને. અથવા જેના વડે કર્મના અંશો દૂર કરાયા છે, તેવો સિદ્ધ થાય છે. તે પણ આજીવિક મતવાળો સિદ્ધ નહીં પણ શાશ્વત- “શશ્ચત ભવન' ને પુનર્ભવ નિબંધન કર્મબીજનો આત્યંતિક ઉછેદ કરે છે.-x-x- તેથી તેને મતિમોહ વિલાસથી અહીં ફરી આવવા પણું નથી. - - -
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
0
- X - X -
X - X -
0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org