________________
અધ્ય. ૫ ભૂમિકા
૧૯૭ સંભવતા પંડિતમરણાદિથી જાણવો કેમકે તેની જ પ્રત્યેક ઉપદેશમાં પ્રવૃત્તિ છે. હવે ઉક્તાર્થ સંક્ષેપદ્વારથી ઉપદેશ સર્વસ્વ કહે છે - અકામ મરણ અર્થાત્ અપ્રશસ્ત એવા બાળ મરણાદિને છોડીને, ભક્તપરિસાદિ પ્રશસ્ત મરણે મરવું.
નામ નિષ્પન્ન નિક્ષેપો ગયો. હવે સૂત્રાનુગમનમાં સૂત્ર કથન - ૦ સુણ - ૧૦૯ -
સંસાર એક સાગર જેવો છે, તેનો પ્રવાહ વિશાળ છે, તેને તરી જવો સ્તર છે. જેને કેટલાંક તરી ગયા છે, તેમાં એ મહાપાએ આ પ્રમાણે સ્પષ્ટ કરેલ છે -
• વિવેચન - ૧૦૯ -
જેમાં જળ વિધમાન છે તે અવર્ણવ. તે દ્રવ્યથી સમદ્ર અને ભાવથી “સંસાર' છે, તેમાં - મહાન ઓધ - પ્રવાહ છે. તે દ્રવ્યથી જળ સંબંધી અને ભાવથી ભવપરંપરા રૂપ છે અથવા પામીને અત્યંત આકુલ કરવાના હેતુ રૂપ ચરકાદિમત સમૂહ છે. આવા મહૌધમાં - મહાપણું તેના અગાધપણાથી અને અષ્ટપારપણાથી માનેલ છે. તે શું છે? તે કહે છે - એક એટલે રાગ દ્વેષ આદિ સહભાવ વિરહિત અર્થાત ગૌતમ આદિ તેનો પાર પામેલ છે. તે દુઃખે કરીને પાર પામવો શક્ય છે. અથવા અહીં દુત્તર એ ક્રિયા વિશેષણ છે. સમુદ્રની જેમ તેને પણ બીજા ગુરુક વડે સુખેથી તરી શક્તા નથી. તેથી એક કહ્યું અથવા એક એ સંખ્યાવચન છે. અથવા એક જ, જિનમત સ્વીકારેલા પણ ચરક આદિ મત આકુલિત ચિત્તવાળા બીજા નહીં.
આ ગૌતમ આદિ તરણ પ્રવૃત્તિમાં એક તું તથાવિધ તીર્થકર નામકર્મના ઉદયથી અનુત્તર આમ વિભૂતિ અદ્વિતીય અર્થાત તીર્થકર, તેજ એક માત્ર ભરતક્ષેત્રમાં સંભવે છે. મહાપ્રજ્ઞ - નિરાવરણપણાથી અપરિમાણ પ્રજ્ઞા કેવલજ્ઞાન રૂપ જેની છે તે મહાપ્રા. તે શું છે? તે કહે છે - હવે કહેવાનાર હૃદયમાં વિપરિવર્તમાનતાથી પ્રત્યક્ષ પ્રકમથી તરણ ઉપાય, સ્પષ્ટ- અસંદિગ્ધ, પૂછાય તે પ્રશ્ન - પ્રખવ્ય અર્થ રૂપ. તે ઉદાહત કર્યો છે. સૂત્રમાં કહે છે કે - મહાપ્રવાહ વાળો સમુદ્ર હોવાથી દુરુતાર છે, તેના કિનારાને પ્રાપ્ત. એક - ઘાતિકર્મ યુક્તતાથી રહિત, ત્યાં - દેવ મનુષ્યદાનિી પર્ષદામાં, એક અને અદ્વિતીય એવા તીર્થકર જ. બાકી પૂર્વવતુ. તેમણે જે કહ્યું, તે જણાવે છે -
• સૂત્ર - ૧૩૦ - મારણાંતિકના બે સ્થાનો કહેલા છે - કામમરણ, સકામમરણ. • વિવેચન - ૧૩૦ -
અહીં જે વિધમાન છે અને બીજે કહેલ નથી. તેવા બે સ્થાનો રહેલાં છે - X- જે પૂર્વેના તીર્થકરોએ પણ કહેલ છે. આના વડે તીર્થકરોના પરસ્પર વચનો વિરુદ્ધ નથી તેમ દર્શાવ્યું છે. તે કેવા સ્વરૂપે છે? મરણ એ જ અંત- સ્વ સ્વ પર્યન્ત, તે મરણાંત, તેમાં થાય તે મારણાંતિક. તે જ નામથી બતાવે છે - અકામમરણ, ઉક્ત રૂપ અને અનંતર કહેવાનાર રૂપ છે - x- અને સકામમરણ છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International