________________
૬/૧૭૮
૨૨૩
વગેરે ગુણો જેને વિધમાન છે તે વિશાલિક અથવા વિશાલ અર્થાત્ ઉક્ત સ્વરૂપથી હિત, એ હિતને માટે, તેથી વિશાલીય.
દેવ, મનુષ્ય અને અસુરોની પર્ષદામાં વિશેષથી અનન્ય સાધારણ રૂપથી કહેવાયલ. કેટલાંક કહે છે - એ પ્રમાણે આ પુરિષાદાનીય પાર્શ્વ અરહંત ભગવંતે કહેતાં વૈશાલીમાં બુદ્ધ પરિનિવૃત્ત થયા. જોકે અહીં ક્રમાનુસાર અરહંત એમ સામાન્યથી કહેવાયા છતાં ભગવન્ મહાવીર જ લેવા. બધાં ભાવોને કેવલજ્ઞાન વડે જુએ છે. તથા પુરુષાકારવર્તીપણાથી પુરુષ અને આદેય વાક્યતાથી આદાનીય તે પુરુષાદાનીય. પુરુષ વિશેષણ પ્રાયઃ તીર્થંકરના ખ્યાપનાર્થે છે. અથવા જ્ઞાનાદિ ગુણપણાથી પુરુષો વડે આદાનીય. -
- X* X - X
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
0 * x*X* x* x*
મેં ભાગ
Jain Education International
39 - yef 4
For Private & Personal Use Only
www.jainelibrary.org