________________
૧/૩૦
ve
હોય અથવા સ્પંદનનો અભાવ હોય. કૌત્કચ - જેને હાથ, પગ, ભ્રમરાદિ ચેષ્ટારૂપ અલ્પ હોય તે આના વડે ઔપચારિક વિનય બીજા પ્રકારે કહ્યો.
હવે એષણા સમિતિ કહે છે -
૦ સૂત્ર - ૩૧
ભિક્ષુ સમયે જ ભિક્ષાને માટે નીકળે અને સમયે જ પાછા ફરે. અકાળે કોઈ કાર્ય ન કરે. બધાં કાર્ય સ્વ સ્વકાને જ આચરે.
-
• વિવેચન 34
ભિક્ષુ કાળે જ નીકળે, અકાળે નીકળવામાં આત્મદ્લામનાદિ દોષ સંભવે છે. કાળે જ ભિક્ષા અટનાદિથી પાછા ફરે છે. અર્થાત્ અલાભમાં પણ સમયને અનુસ્મરે. મને થોડું મળ્યું કે ન મળ્યું તો પણ લાભાર્થી અટન કરતો ન રહે. ક્યારે ? અકાળે. તે
ક્રિયાના અસમયે અહીં પડીલેહણાદિ ક્રિયામાં પણ કાલોચિતતા જાણવી. અન્યથા ખેતીની માફક તેના ફળનો અસંભવ છે. આના વડે કાળનિષ્ક્રમણાદિ હેતુ કહ્યો. નીકળીને શું કરે ? આ સૂત્ર
૩ર
ભિક્ષાર્થે ગયેલ ભિક્ષુ, ભોજના એકઠા થયેલા લોકોની પંક્તિમાં ન ઉભા રહે. મર્યાદાનુરૂપ એષણા કરીને ગૃહસ્થ દત્ત આહાર સ્વીકારે અને શાસ્ત્રોક્ત કાળે પરિમિત ભોજન કરે.
• વિવેચન - ૩૨
પરિપાટી - ગૃહપંક્તિ, આ પંક્તિમાં રહેલા ભિક્ષાર્થે એકત્ર થયેલા હોય, ત્યાં ઉભા ન રહે, જેથી દાયકદોષનો પ્રસંગ ન આવે. અથવા ભોજન માટે બેઠેલા પુરુષાદિ સંબંધી પંક્તિમાં ન ઉભો રહે. જેથી અપ્રીતિ, અદૃષ્ટ કલ્યાણના આદિ દોષ સંભવે છે. પણ ભિક્ષુ ગૃહસ્થ દ્વારા અપાતા, તેમાં રહેલાં દોષોના અન્વેષણ રૂપ એષણા સમિતિને સેવે. આના વડે ગ્રહણૈષણા કહી. કેવી દનૈષણા આચરે ? પ્રધાનરૂપ, અથવા પૂર્વના મુનિએ આચરેલ. ઇત્યાદિ -x-x- થી ગવેષણા વિધિ કહી. ગ્રાસૈષણા વિધિ કહે છે - પરિમિત ભોજનથી, જેથી સ્વાધ્યાય વિઘાતાદિ ઘણાં દોષ ન થાય. કાલ નમસ્કારથી પારીને, જિન સંસ્તવ કરીને, સજ્ઝાય પ્રસ્થાપીને ક્ષણવાર મુનિ વિશ્રામ કરે. ઇત્યાદિ આગમોક્ત વિધિથી ભોજન કરે. જ્યાં અન્ય ભિક્ષુ સંભવતા નથી, તેની વિધિ કહીં, જ્યાં પૂર્વે આવેલા ભિક્ષુ સંભવે છે, તેની વિધિ કહે છે.
Jain Education International
• સૂત્ર 33
જો પહેલાથી અન્ય બિલ્લુ ગૃહસ્થના દ્વારે ઉભા હોય તો તેમનાથી તિ દૂર કે અતિ નીકટ ન રહે. દેનાર ગૃહસ્થની દૃષ્ટિ સામે ન ઉભા રહે. પણ એકાંતમાં એકલા ઉભા રહે, ભિક્ષુને ઉલ્લંઘીને ભોજન લેવા ન જાય. • વિવેચન 33
ઘણો
દૂર ઉભા ન રહે, ત્યાં જવા-આવવાનો પ્રસંગ અને એષણાની અશુદ્ધિ
=
For Private & Personal Use Only
www.jainelibrary.org