Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006457/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણે નમો સિદ્ધાણં, નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 1 (Full Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ OVAVALIK HRI NIRE SUTRA શ્રી નિરયાવલીકા સૂત્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीः॥ ॥ श्री निरयावलिकासूत्रम् ॥ जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराज-विरचित सुन्दरबोधिनीटीकासमलंकृतम् (हिन्दीगुर्जरभाषानुवादसहितम् ) नियोजको साहित्यरत्न सुबोध-पं. मुनिश्री समीरमल्लजी महाराजः संस्कृत-प्राकृतज्ञ-पं. मुनिश्री कन्हैयालालजी महाराजश्च । श्री श्वे. स्था. जैनशास्त्रोद्धारकसमिति — सेक्रेटरी'पदभूषितेन गुलाबचन्द पानाचन्द मेहता महोदयेन स्वद्रव्यतः प्रकाशितमू आवृत्तिः प्रथमा प्रति- १००० वीर संवत् २४९४ वि संवत २००४ ई. सन् १९४८ मूल्यः -रु. ७ आ. ८ Page #5 -------------------------------------------------------------------------- ________________ :: प्राप्तिस्थानम् : गुलाबचन्द पानाचन्द महेता कोठाराया नाका, मांडविया बिल्डिंग राजकोट. ( काठियाबाड ) શ્રી નિરયાવલિકા સૂત્ર स्थानकवासी जैन कार्यालय पंचभाइनी पोल अमदावाद. : मुद्रक : सरस्वती प्रि. प्रेस राजकोट (सौराष्ट्र) 3 Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२) महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (९) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय — (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है । (१४) (१५) (१६) मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है । I श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है । (१९) चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए | (१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए । पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ श्री निरयावतिष्ठा सूत्र छा विषयानुभाशिष्ठा अनु. विषय पाना नं. प्रथम अध्ययन १ मंगलायर २ शास्त्रप्रारंभ 3 पृथिवीशिलापट्ट ४ आर्य सुधर्मा ५ आर्य सुधर्भा ठा पधारना, पांय अभिगभ ६ भ्यू स्वाभी छा परियय ७ भ्यू प्रभव आहि (५२७) छी टीक्षा ८ भ्प्यूठा शरीर वार्शन ८ भ्भू डा प्रश्न १० शास्त्र परियय ११ भ्यूठा प्रश्न १२ शिराष्टवार्थान १3 पद्मावती वर्शन १४ ठाली वार्यान १५ सभ्यत्व प्रशंसा १६ विकृत श्रेशिष्ठ परीक्षा १७ सभ्यत्व प्रशंसा १८ समयाभार वर्शन १८ शिवायन २० येधना वर्शन २१ दूशिष्ट वर्शन २२ रथभुशल संग्राम छा ठार २3 संग्राभ वार्यान २४ ठाली रानी ठे वियार २५ भगवान शहछा अर्थ २६ ठाली रानी छे वियार શ્રી નિરયાવલિકા સૂત્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ ४० ४० ४१ ق نه 00000 له له ی ४३ ૪પ ४८ २७ हाली रानीठा वन्नार्थ भगवानछे सभीष पाना २८ अठारह शिष्ठी घासियाँ २८ धर्भ था ३० छाली पृथ्छा उ१ ठाणुभार वृत्तान्त 3२ छाली रानीठो पुत्रशोष्ठ 33 गौतभ प्रश्न उ४ भगवान ठा उत्तर उप अभयाभारठा वर्शन उ६ येवना रानी डे घोहह उ७ श्रेशिरा वियार 3८ येक्षना रानी घोहह 3८ येवना रानी डे वियार ४० शिपन्भ ४१ येधनाठो श्रेशिछा उपालम्भ ४२ ठिी अंगूलि वेटना ४३ दूशिष्ठा नाभ या ४४ श्रेठिन्धन ४५ शिछो श्रेशिछा परियय ४६ श्रेशिभा ४७ श्रेशिठे साथ दूशिछा पूर्वभवसंबन्ध ४८ शिष्ठ श्रेशिछा वैर छारा ४८ वैहत्यष्ठा गन्धहाथी पर यढटर हीऽा उरना ५० वैहत्यष्ठा वैशाली नगरीमें जाना ५१ येटठ-शिछा ठूत द्वारा संवाह ५२ रात ठिी हश हुभारोंसे भंत्रामा 43 रात दूशिष्ठी-येटष्ठी युद्ध तैयारियाँ ५४ राठि येटठा युद्ध और छालाभारठा भरा ४८ પ૧ प२ પ૩ પપ પ૬ १० १w V ६८ द्वितीय अध्ययन ५५ सुठा (सुष्ठाली) भारठी मृत्यु ७ શ્રી નિરયાવલિકા સૂત્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ महाकाल जाहि आठ डुभारडी मृत्यु १ पद्मभारा वर्षान अध्ययन 3-१० SCधावतंसिडा सूत्रा विषयानुभ २ महापद्मडुभार डावन प्रथम अध्ययन द्वितीय अध्ययन अध्ययन 3 - १० 3 लडुभार जाहि आठ डुभार प्रा वर्शन ४ भद्र जाहि हेवोंडी स्थिति શ્રી નિરયાવલિકા સૂત્ર पुष्पिता (पुडिया) सूत्र प्रथम अध्ययन १ यन्द्रहेवा पूर्वभव वन २ यन्द्रदेवा वर्शन 3 संगति गाथापतिका वर्षान द्वितीय अध्ययन ४ सूर्या भगवानडे समीप जाना तृतीय अध्ययन पशु भगवानडे समीप जाना ७४ ७५ ७८ ७८ ८० 282 ८१ ८२ ८४ ८० ૯૧ ૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ ६ सोभित प्रामाष्ठा वर्शन ચતુર્થ અધ્યયન ७ अधुनिष्ठा हेवीष्ठा वार्शन १०४ पंयभ अध्ययन ८ पूर्याभद्र ध्वष्ठा वर्शन ૧૨૧ छठा अध्ययन ८ भाभिद्र विष्ठा वार्यान ૧૨૪ अध्ययन ७-१० १० हत्त, शिव, जल, अनाहत छा वार्यान ૧૨પ पूष्पयुलिठा सूत्र ૧૨૬ १ श्री हेवीष्ठा वर्शन २ ही - गन्धहेवी ८ठा वर्शन ૧૨૯ वृशिशा सूत्र ૧૩૨ १ निषधभार छा वार्शन २ भायनि आदि ११ हुभारोंछा वर्शन 3 शास्त्र प्रशस्ति ૧૪૨ १४३ શ્રી નિરયાવલિકા સૂત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ શ્રી નિરયાવલિકા સૂત્રની સુંદરધિની નામે ટીકાને ગુજરાતી અનુવાદ. મગલાચરણ, જેનાં ચરણ કમળ દેવ મનુષ્ય તથા મુનિવરેાથી વંતિ છે, જે સ તત્ત્વના જાણનારા તથા એધિ સ્વરૂપને આપવા વાળા છે, જે સંસાર સાગર તરી જવા માટે હાડી રૂપી શ્રુતચારિત્ર ધર્મના ઉપદેશક છે, જે જ્ઞાનરૂપી ચક્ષુના દેનાર છે તથા ચાર પ્રકારના સંઘરૂપી તીર્થના પ્રભુ છે, એવા ત્રણ લેકમાં વિખ્યાત ( ચાવીસમા તીર્થંકર ) શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને, ( ૧ ) તથા સર્વ શાસ્ત્રોનું તત્ત્વ સમજાવવામાં ચતુર, જ્ઞાનદૃષ્ટિથી તત્ત્વાતત્ત્વના નિર્ણય કરવાવાળા, સંપૂર્ણ લખીવાળા, ચૌદ પૂર્વ ધારક, સ્યાદ્વાદ રૂપી જિનવચનનાં રહસ્યને ખતાવનાર, છકાયની રક્ષા કરનાર તથા ચરણ કરણના ધારક, મુનિએમાં પ્રધાન એવા શ્રી ગૌતમ સ્વામીને મસ્તક નમાવીને, (૨) તથા સમિતિ ગુપ્તિના ધારણ કરનારા, સમદશી, વિરતિ માર્ગોમાં વિચરનારા, પૃથ્વીની પેઠે તમામ પરિષહેા તથા ઉપસનિ સહન કરવાવાળા, નિરતિચાર ચારિત્રવાળા, સમ્યક્ ઉપદેશ આપવાવાળા, વાયુકાય આદિ જીવાની રક્ષાને માટે દ્વારા સહિત મુખ વસ્ત્રિકાથી જેનું મુખારવિન્દ્વ શેાલી રહ્યું છે. તથા જે સંસારસાગર તરવા માટે એક નાવ સમાન છે. એવા પરમ કૃપાળુ ગુરૂદેવને વંદન કરીને, (૩). શાપ્રારંભ તથા લેાકાલેાકના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળી જિન-વાણીને નમસ્કાર કરી હું ઘાસીલાલ મુનિ નિરયાવલિકા સૂત્રની ‘સુંદરધિની નામની ટીકાની ' રચના કરૂં છું. (૪) તે જ્ઞાહેન ઇત્યાદિ, તે કાળ તે સમયમાં અર્થાત્ અવસર્પિણી ( કાળ ) ના ચાથા આરાના હીયમાન (ઉત્તરતા) સમયમાં રાજગૃહ નામે એક પ્રખ્યાત નગર હતું કે જેમાં ગગનથુખી ઊંચાં ઊંચાં સુંદર મહાલયેા હતાં. જ્યાં સ્વ પર ચક્રના ભય ન હેાતા તથા તે નગર ધન ધાન્યાદિ ઋદ્ધિઓથી પરિપૂર્ણ સમૃદ્ધિવાળુ હતું, જે ત્યાંના શ્રી નિરયાવલિકા સૂત્ર ८ Page #16 -------------------------------------------------------------------------- ________________ રહેવાશીઓને તથા દેશ પરદેશથી આવવાવાળાને સોનું ચાંદી રત્ન વગેરેના વેપારરોજગારથી લાભકારક હોવાથી આનંદજનક હતું, જેનું અતિશય સૌંદર્ય અનિમેષ દૃષ્ટિથી જોવા લાયક હોવાથી તે “પ્રેક્ષણીય હતું, જે જોનારનાં મનને પ્રફુલ્લિત કરવાનાં કારણે “પ્રાસાદીય’ અમેદજનક હતું, આંખોથી જોવામાં વારંવાર સુખ આપનાર હોવાથી દર્શનીય હતું, સુંદર આકૃતિવાળું હોવાથી “અભિરૂપ હતું. નવિન નવિન આશ્ચર્ય ઉપજાવે એવી શિલ્પકલાઓવાળું હોવાથી પ્રતિરૂપ” અર્થાત અનુપમ હતું. પૃથિવીશિલાપટ્ટ ત્તા ” ઈત્યાદિ. તે રાજગૃહના ઈશાનકેણમાં ગુણશિલક નામનું વ્યન્તરાયતન હતું જેનું વર્ણન અન્યત્ર (બીજાં શાસ્ત્રોમાં) આવી રીતે છે અગાઉના લેકના કહેવા પ્રમાણે તે જુના વખતથી છે. તેમાં છત્ર, ધજા, ઘંટા, પતાકા આદિ લાગેલાં હતાં. વેદિઓ બનેલી હતી. તેની ભૂમિ છાણ અને માટીથી લીંપેલી હતી. અને ભીતે ખડી ચુના વગેરેથી ધવલિત હતી. ત્યાં એ જગ્યા ઉપર એક મે અશોક વૃક્ષ હતું. તેની નીચે મૃગચર્મ, કપાસ, બૂર (વનસ્પતિ) માખણ અને આકડાના રૂ જેવું સુવાળું અને ઉચિત પ્રમાણથી લંબાઈ પહોળાઈ વાળું આસનના આકાર જેવું પૃથ્વીશિલાપટ્ટ હતું જે દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ હતું. (૨) આર્ય સુધર્મા સેળ વા’ ઈત્યાદિ. તે કાળ તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અન્તવાસી શ્રી આર્યસુધર્મા સ્વામી વિચરી રહ્યા હતા. તેમનું વર્ણન કેશી શ્રમણ સમાન આ પ્રકારે છે – માતાનું કુળ વિશુદ્ધ હેવાથી જાતિસંપન્ન હતા, પિતાને પક્ષ શુદ્ધ હેવાથી કુળસંપન્ન હતા, બલસંપન્ન હતા, અર્થાત્ સંહનાથી ઉત્પન્ન થયેલા પરાક્રમવાળા હતા. વજષભનારીચ સંઘયણધારી હતા. જે આઠ કોને નાશ શ્રી નિરયાવલિકા સૂત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ કરે તેને વિનય કહે છે, તે અભ્યત્યાનાદિ ગુરૂસેવાના લક્ષણ યુકત વિનયસંપન્ન હતા. લાઘવસંપન્ન હતા અર્થાત દ્રવ્યથી છેડી ઉપાધિવાળા હતા અને ભાવથી ત્રણ ગૌરવથી રહિત હતા. ઈન્દ્રિનાં સૌંદર્યથી તથા તપ વગેરેના પ્રભાવથી પ્રતિભાશાળી હતા. અંતર આત્મપ્રભાવ અને બહાર શરીર પ્રભાવથી દેદીપ્યમાન હોવાના કારણે તેજસ્વી હતા. સર્વે પ્રાણીઓના કલ્યાણકારક તથા નિદોષ વચન યુક્ત હોવાથી આદેય (ગ્રાહ્ય વચનવાળા હતા. તપ તથા સંયમની આરાધના કરવાથી પ્રસિદ્ધિ પ્રાપ્ત હોવાને કારણે યશસ્વી હતા, ઉદયાવલિકા એટલે કર્મફળની પરંપરામાં આવવા વાળા ક્રોધાદિને જીતવાથી કષાના વિજેતા હતા જીવવાની આશા તથા મૃત્યુના ભય રહિત હતા. બીજા મુનિઓની અપેક્ષાએ ચતુર્થ ભક્ત (ઉપવાસ) આદિ તપ બહુ કરવાથી તથા પારણાં આદિમાં અનેક જાતનાં કઠિન અભિગ્રહ કરવાથી “તપપ્રધાન” હતા. સમ્યફ જ્ઞાન આદિ રત્નત્રય તથા ક્ષતિ (ક્ષમાં) આદિ દશવિધ યતિધર્મથી યુક્ત હોવાથી “ગુણપ્રધાન હતા. એમ કહ્યું પણ છે કે “ परोपकारकैरतिनिरीहता, विनीतता सत्यमनुत्थचित्तता" विद्या विनोदोऽनुदिनं न दीनता, गुणा इमे सत्त्ववतां भवन्ति" |इति॥ અથાત – પરોપકારમાં આનંદ માનવ, નિ:સ્પૃહતા રાખવી, વિનય સત્ય પ્રશાંત ભાવ, વિદ્યા વિનેદ, મધ્યસ્થભાવ અને દીનતાને ત્યાગ એ ગુણ મહાપુરૂષોમાં હોય છે. તથા તે કરણ ચરણના ધારણ કરવાવાળા હતા, ઈન્દ્રિયેને તથા નઇન્દ્રિય (મન) ને દમન કરવાથી આત્માના અપૂર્વ વીર્ય પ્રગટ કરવાના કારણે નિગ્રહપ્રધાન હતા અલ્પસત્વવાળાથી મુશ્કેલી એ પળાય એવાં બ્રહ્મચર્યને ધારણ કરવાથી “ઘારબ્રહ્મચારી હતા શૃંગાર માટે શરીરને સર્વથા સંસ્કારરહિત રાખતા હેવાથી ઉછૂઢશરીર (શરીરમમત્વ રહિત) હતા. કેશી શ્રમણ, મતિ શ્રત તથા અવધિ એ ત્રણ જ્ઞાનનાજ ધારી હતા જેમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે – ગોહનાને સુઈ ” દૃાત, એ પ્રમાણે કેશી શ્રમણ ગણધરની સમાન ગુણને ધારણ કરવાવાળા ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારી પાંચમા ગણધર શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ સુધર્મા સ્વામી પાંચસે મુનિએના પરિવાર સાથે તીર્થંકરાની મર્યાદાનું પાલન કરતા થકા અને ગ્રામાનુગ્રામ વિચરતા થકા જ્યાં રાજગૃહ નગર છે, જ્યાં ગુણશિલક નામે ચત્ય વ્યંતરાયતન ) છે ત્યાં પધાર્યાં, તથા મુનિઓના આચાર પ્રમાણે અવગ્રહ લઈને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા. શ્રી સુધાં સ્વામી અહીં પધાર્યા છે, એ વાત સાંભળી પરિષદ્ નિકળી. વંદના કરવાને તથા ધર્મ કથાનું શ્રવણ કરવા માટે પાંચ અભિગમપૂર્વક આવ્યા. એજ રીતે જન સમૂહ આર્ય સુધર્મા કા પધારના, પાંચ અભિગમ પાંચ અભિગમ આ પ્રકારના છે (૧) ધર્મ સ્થાનપર ન લઈ જવા જેવાં પુષ્પમાલા આદિ સચિત્ત બ્યાના ત્યાગ કરવા. (૨) વઆભૂષણ આદિ અચિત્ત દ્રવ્યાના ત્યાગ ન કરવા. (૩) સીવેલું કપડું ન હેાય એવાં અર્થાત્ અખંડ વજ્રથી મુખ ઉપર ઉત્તરાસંગ કરવું. (૪) ધર્મ ગુરૂ નજરે પડતાંજ એ હાથ જોડવા. (૫) મનને એકાગ્ર કરવું. આવી મર્યાદાથી સમવસરણમાં સુધર્મા સ્વામી વગેરે મુનિઓને વિધિપૂર્વક વંદના કરીને પાતપાતાને સ્થાને પરિષદ્ (મળેલા લેાકેા) બેસી ગયા પછી શ્રી સુધર્માં સ્વામીએ શ્રુત ચારિત્ર લક્ષણુ ધર્મ સંભળાવ્યા. ધર્મકથા સાંભળી રહ્યા પછી લેાકેા જે જે ખાજુએથી આવ્યા હતા ત્યાં ત્યાં પાછા ગયા. (૩) શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ જબૂસ્વામી કા પરિચય સેળ હે' ઈત્યાદિ. તે કાળે તે સમયે શ્રી આર્ય સુધર્મા સ્વામીના અન્તવાસી (શિષ્ય) કાશ્યપગંત્રી શ્રી આર્ય જંબૂસ્વામી હતા જેમને પરિચય નીચે પ્રમાણે છે રાજગૃહ નગરમાં અષભદત્ત નામના ઈભ્ય (બહુ ધનવાન શેઠ) રહેતા હતા. તેમની પત્નીનું નામ ભદ્રા હતું. પાંચમા દેવકથી એવીને એક ત્રાદ્ધિશાળી દેવે તેણીની કુખે જન્મ લીધો. માતાએ સ્વપ્નામાં જંબૂ વૃક્ષને જોયું તેથી તેનું નામ જંબૂ પાડયું હતું. તે જંબૂ કુમારે પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીની પાસે ધર્મનું શ્રવ કરી સમ્યક્ત્વ તથા શીલવત ધારણ કર્યું. સમ્યકત્વ તથા શીલવ્રત ધારી હોવા છતાં પણ માતાપિતાના આગ્રહથી ઈભ્ય શેઠની આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યું પણ તે આઠે કન્યાઓની હાવ-ભાવ આદિ ચેષ્ટામાં મોહિત થયા નહોતા. એમ કહ્યું છે કે – सम्यक्त्व-शील-तुम्बाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् ये दधानो मुनिर्जम्बूः, स्त्रीनदीषु कथं ब्रुडेत् ॥१॥ इति ॥ અર્થાત્ સમ્યક્ત્વ તથા શીલરૂપ તુંબડીથી સંસાર સાગર સુખેથી તરી જવાય છે તેજ સમ્યક્ત્વ તથા શીલને ધારણ કરી જંબૂ સ્વામી સ્ત્રી રૂપી નદીએમાં કેમ ડૂબી શકે ? અર્થાત્ કદી ન ડૂબે. જમ્બુપ્રભવ આદિ (૨૨ ૭) કી દીક્ષા વિવાહ પછી રાતમાં તે આઠે સ્ત્રીઓને ઉપદેશ આપતાં જ મૂકુમારે ચોરી કરવા આવેલા પ્રભવને ચારસો નવાણું (૪૯) ચેરેની સાથે ઉપદેશ આવ્યો, અને પ્રતિબંધિત કર્યા. તે પછી સવારમાંજ પાંચસો ચાર, પિતાની આઠ સ્ત્રીઓ તથા તેમનાં માતા પિતા તથા પિતાનાં માતા પિતા, અને જમ્મુ પોતે. એવી રીતે પાંચસો સત્તાવીશ (પ૨૭) જણે એ દીક્ષા ગ્રહણ કરી. જમ્મુ કુમાર પોતાના દાયકામાં આવેલી નવાણું (૯૯) કરોડ સોના મહોરો તથા ઘરની સમસ્ત સંપત્તિનો ત્યાગ કરી દીક્ષિત થયા અને કમથી તપ સંયમ આરાધન કરીને કેવળ જ્ઞાન મેળવ્યું. તેઓ સોળ વરસ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. વશ વરસ છવસ્થ રહ્યા તથા ચુંમાલીસ (૪૪) વરસ કેવલ પર્ચામાં રહ્યા. આમ એંસી (૯૦) વરસનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને પ્રભવ સ્વામીને પોતાનાં પદ પર રથાપિત કરવી પિતે સિદ્ધપદને પ્રાપ્ત ર્ફે કહ્યું છે કે – શ્રી નિરયાવલિકા સૂત્ર ૧ ૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ “જમ્મૂ સ્વામીના જેવા આ સંસારમાં થયા નથી અને થશે પણ નહિ કે જે ધીર તથા પ્રશંસનીય મહાપુરૂષે ચારાને પણ સંયમને માર્ગે ચડાવ્યા તથા મેાક્ષગામી બનાવ્યા. એવીજ રીતે પેાતાની આઠ સ્ત્રીઓ તથા તેમનાં માતાપિતાને તથા પાતાનાં (જમ્મૂનાં) માતા પિતાને પણ સંયમ માર્ગે ચડાવી મેાક્ષગામી બનાવ્યાં. ॥ ૧ ॥ નશ્વર ધન વગેરેના ત્યાગ કરીને, જેને ચાર ચારી ન શકે, જેનું મૂલ્ય ન થઈ શકે, જે અવિનાશી છે, પેાતાના ભાઈ પણજેમાંથી ભાગ પડાવી ન શકે, તથા મેાક્ષ સ્થાને પહોંચવા માટે જે ભાતા સમાન છે. એવું અનંત સુખ દેવાવાળાં રત્નત્રયને પ્રાપ્ત કરનાર પ્રણવને પણ ધન્ય છે ॥૨” જમ્મૂ કા શરીર વર્ણન - સૂત્રકાર વળી જંબૂ સ્વામીનું વર્ણન કરે છે – જે સમચારસ સંસ્થાનવાળા હતા, જેના શરીરની અવગાહના સાત()હાથની હતી, વજા ઋષભનારાચ સઘયણવાળા હતા, કસેાટી ઉપર ઘસેલી સુવર્ણ રેખા સમાન તથા કમલ-કેશર સમાન જેના ગૌર વર્ણુ હતા, ઉચ તપસ્વી હતા. તીવ્ર તપ કરવાવાળા દેદીપ્યમાન તપેાધારી હતા છ કાયોના રક્ષક હાવાથી ઉદાર હતા, પરિષદ્ધ ઉપસર્ગ કષાયરૂપ શત્રુને વિજય કરવામાં ભયાનક અર્થાત્ વીર (બહાદુર) હતા. ઉગ્ર ત્રતધારી હતા. અર્થાત્ કઠણ વ્રતનું પાલન કરતા હતા. તપના પ્રભાવથી ઉત્પન્ન થવાવાળો અને અનેક યાજન વિસ્તારના ક્ષેત્રમા રહેલી વસ્તુને ભસ્મ કરવાવાળી અતર્જાલા રૂપ લબ્ધિને તેજલેશ્યા' કહે છે. તેને સક્ષિપ્ત કરવાવાળા અર્થાત્ ગુપ્તરૂપમાં રાખવાવાળા હતા. આવી રીતે ગુણના ભડાર શ્રી જંબૂ સ્વામીએ શ્રી આર્ય સુધર્મા સ્વામીની પાસે ઊર્ધ્વજાનુ રહીને આજી-ખાજીએ નજર ન નાખતાં બે હાથ જોડીને માથું નમાવી ઉકુડાસને બેઠેલા મનને ધ્યાનરૂપી કાઠામાં સ્થિર રાખીને અર્થાત ચિત્તવૃત્તિને એકાગ્ર કરીને તપ તથા સંચમથી આત્માને ભાવિત કરતા થકા બેઠા હતા ૫ ૪ ૫ શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ જમ્મૂકાપ્રશ્ન ‘તબંñ ઈત્યાદિ. ત્યાર પછી શ્રી આર્ય જ ખૂસ્વામી કેજે જીજ્ઞાસુ હતા, જેને સારી રીતે શ્રદ્ધા હતી, સંશય પણ સારી રીતે હતા, અને કુતૂહલ પણ સારી રીતે થયું હતું તે ઉભા થઇને જ્યાં શ્રી આર્ય સુધર્મા સ્વામી હતા ત્યાં ગયા. ત્યાં જઈને શ્રી આર્ય સુધર્માન પેાતાની જમણી ખાજુએથી અંજલીપુટ (બે હાથ) ઘુમાવવા શરૂ કરી ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી ત્યાર પછી શ્રી આર્ય સુધર્મા સ્વામીથી બહુ દુર નહિ તેમ બહુ પાસે પણ નહિ એમ નિકટ સેવામાં ઉપસ્થિત થઈ બે હાથ જોડી વિધિપૂર્વક સેવા કરતાં આમ મેલ્યા: હે ભગવન્! શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીએ જે સ્વશાસનની અપેક્ષા ધર્મની આદિ કરવાવાળા, જેથી સંસાર સાગર તરી જવાય તેને તીર્થ કહે છે. તે તીર્થ ચાર પ્રકારનાં છે–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એવા ચતુર્વિધ સંઘ રૂપ તીર્થની સ્થાપના કરવાવાળા, પાતે ધ પામેલા, જ્ઞાન:વગેરે અનંત ગુણ સંપન્ન હાવાથી પુરૂષાત્તમ, રાગદ્વેષાદ્રિ શત્રુઓના પરાજય કરવામાં અલૌકિક પરાક્રમવાળા હાવાથી પુરૂષામાં કેશરીસિંહ સમાન, સમસ્ત અશુભરૂપી મળથી રહિત હાવાથી વિશુદ્ધ, શ્વેતકમળ સમાન નિર્માંળ, અથવા—જેમ કાદવમાંથી ઉત્પન્ન થઈ પાણીના ચેાગથી વધતું હોવા છતાં કમળ એ બેઉ (પાણી–કાદવ) ના સંસર્ગને છેડીને હમેશાં નિર્લેપ રહે છે, તથા પેાતાની અલૌકિક સુગધી આદિ ગુણાથી દેવ, મનુષ્ય આદિના મસ્તકનું ભૂષણુ બને છે, તેવીજ રીતે ભગવાન કર્મરૂપી કાઢવમાંથી ઉત્પન્ન અને ભાગરૂપી જલથી વૃદ્ધિ પામ્યા છતાં તે બેઉના સંસર્ગના ત્યાગ કરીને નિર્લેપ રહે છે, તથા કેવળ જ્ઞાન આદિ ગુણ્ણાથી પરિપૂર્ણ હાવાથી ભવ્ય જીવાને શિરોધાર્ય છે. જેનું ગંધ સુંઘતાંજ બધા હાથી મીકથીજ ભાગી જાય છે તેવા હાથીને ગંધહસ્તી' કહે છે; તે ગ ંધહસ્તીના આશ્રયથી જેમ રાજા હંમેશાં વિજય મેળવે છે, તેવી જ રીતે ભગવાનના અતિશયથી દેશના અતિવૃષ્ટિ (૧), અનાવૃષ્ટિ (૨), શલભા (તીડ) (૩), ઉંદર (૪), પક્ષી (૫), સ્વચક્ર પરચક્ર ભય (૬), એ છ પ્રકારની ઇતિ (ઉપદ્રવ) અને મહામારી આદિ સર્વે ઉપદ્રવ તત્કાલ દુર થઈ જાય છે, તથા આશ્રિત ભવ્ય જીવ હંમેશાં સર્વ પ્રકારે વિજયી થાય છે. ચાંત્રીશ અતિશય તથા વાણીના પાંત્રીશ ગુણાથી યુક્ત હાવાથી લેાકેામાં ઉત્તમ, અલભ્ય રત્નત્રયના લાભરૂપી યાગ, તથા લબ્ધ રત્નત્રયના પાલન રૂપી ક્ષેમનું કારણ હાવાથી ભવ્ય વાના નાયક, એકેન્દ્રિય આદિ સ પ્રાણીગણના હિત કરનારા, જેમ દ્દીપક બધાને માટે સરખા પ્રકાશ કરે છે તો પણ આંખવાળાજ માત્ર તેનાથી લાભ મેળવી શકે છે. નેત્રહીન એટલે શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ આંધળા નહિ મેળવી શકે, તેમ ભગવાનના ઉપદેશ બધા માટે સમાન હિતકારક હાવા છતાં પણ સભ્ય જીવેાજ તેના લાભ મેળવી શકશે અભવ્ય નહિ મેળવે. એ રીતે ભવ્યેાના હૃદયમાં અનાદિ કાળથી રહેલુ મિથ્યાત્વરૂપી મંધારૂ મટાડીને આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા. લેાક શબ્દથી અહીં લેાક અને અલાક એઉ સમજવાનું છે. આ રીતે કેવળજ્ઞાનરૂપી આલેાકથી તમામ લે!ક અને અલેાકને પ્રકાશ કરવાવાળા, મેાક્ષના સાધક, ઉત્કૃષ્ટ ધૈર્ય રૂપી અભયને દેવાવાળા, અથવા સમસ્ત પ્રાણિઓનાં સડેંટ મટાડનારી દયા (અનુકંપા) ના ધારક, જ્ઞાનરૂપી નેત્ર આપનારા અર્થાત્ જેમ કેાઈ ગહનવનમાં લૂટારાથી લૂટાઇ ગયેલા અને આંખે પાટા બાંધીને તથા હાથપગ પકડીને ખાડામાં નાખી દીધેલા મુસાફરને કાઇ દયાળુ બધાં બંધના તેાડી આંખેા ઉઘાડી દે છે તેવી રીતે ભગવાન પણ સંસારરૂપી અટવીમાં રાગ-દ્વેષ રૂપી લૂટારાથી, જ્ઞાનાદિ ગુણ્ણાને લૂટી તથા કદાચહરૂપી પાટાથી જ્ઞાનચક્ષુને ઢાંકી દઈ મિથ્યાત્વરૂપી ખાડામાં પાડી નાખેલા ભવ્ય જીવાને કદાગ્રહરૂપી પાટાથી મુક્ત કરી જ્ઞાનરૂપી નેત્ર દેવાવાળા, એટલે સમ્યક્ રત્નત્રય સ્વરૂપ મેાક્ષમાર્ગ અથવા વિશિષ્ટ ગુણના પ્રાપ્ત કરાવવાવાળા ક્ષાપશમભાવરૂપી માર્ગ દેવાવાળા, કર્મ શત્રુથી પીડિત પ્રાણિઓને આશ્રય દેવાવાળા, પૃથ્વી દિ છજીવ નિકાયમાં દૈયા રાખવાવાળા, અથવા મુનીચેાના જીવન આધાર સ્વરૂપ સચમ જીવન દેવાવાળા, શમ સવેગ આદિ પ્રકાશ અથવા જિન વચનમાં રૂચિ દેવાવાળા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક અર્થાત્ પ્રવર્ત્તક, ધર્મના સારથી અર્થાત્ જેમ રથ ઉપર બેઠેલાને સારથી રથવડે સુખપૂર્વક તેના અભીષ્ટ સ્થાને પહોંચાડે છે તેવી રીતે ભવ્ય પ્રાણિઓને ધર્મરૂપી રથદ્વારા સુખપૂર્વક મેાક્ષસ્થાન પર પહોંચાડનાર, દાન, શીલ, તપ તથા ભાવથી નરક આદિ ચાર ગતિઓના અથવા ચાર કષાયાના અંત કરવાવાળા, અથવા ચાર–દાન, શીલ, તપ તથા ભાવથી અંત=રમણીય, અથવા દાન આફ્રિ ચાર અન્ત=અવયવવાળા, અથવા દાન આદિ ચાર અન્ત=સ્વરૂપવાળા, શ્રેષ્ઠ ધર્મોને “ધર્મ વરચાતુરન્ત” કહે છે, એજ જન્મ જરા મરણના નાશ કરવાવાળા હાવાથી ચક્ર સમાન છે, એટલે ધર્મ વરચાતુરન્ત રૂપી ચક્રના ધારક, અહીં ‘વર' પદ દેવાથી રાજચકની અપેક્ષા ધર્મચકની ઉત્કૃષ્ટતા તથા સૌગત (ૌદ્ધ) આદિ ધર્મનું શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ નાશ કરવાવાળા, નિરાકરણ કરેલું છે, કેમકે રાજચક્ર કેવળ આ લેાકનું જ સાધન છે પરલેાકનું નહિ, તથા સૌગત આદિ ધર્મ યથાર્થ તત્ત્વાનાં નિરૂપણ ન કરતા હાવાથી શ્રેષ્ઠ નથી. ચક્રવર્તિ' પદ્મ આપવાથી તીર્થંકરાને છ ખંડના અધિપતિની ઉપમા દીધી છે, કેમકે તે ચક્રવતી પણ ચાર સીમાવાળા અર્થાત્ ઉત્તર દિશામાં હિમવાન અને પૂર્વ, દક્ષિણ પશ્ચિમ દિશામાં લવણુ સમુદ્ર સુધી જેની સીમા છે એવા ભરતક્ષેત્ર પર એક શાસન રાજ્ય કરે છે. સસ્પેંસારસમુદ્રમાં ડુબતા જીવાને એકજ આશ્રય હેાવાથી દ્વીપ સમાન, ભવ્ય જીવેાના કલ્યાણકારી હાવાથી ત્રાણુ સ્વરૂપ તેથી તેને શરણુ-આધારસ્થાન, ત્રણે કાળમાં આવરણુરહિત કેવળ જ્ઞાન, કેવળ દર્શનના ધારક, જ્ઞાનાવરણીય આદિ કર્મોના રાગદ્વેષરૂપી શત્રુને જાતેજ જીતનારા તેમજ ખીજને જીતાવવાવાળા, ભવસમુદ્રને જાતે તરનારા તેમ બીજાને તારનારા, પાતે ખાધ મેળવનારા તેમજ બીજાને ખાધ પ્રાપ્ત કરાવનારા, પાતે મુક્ત થવાવાળા તથા ખીજાને મુક્ત કરવા વાળા, સજ્ઞ, સર્વૈદશી તથા ઉપદ્રવ વગરના, નિશ્ચલ, કરાગ રહિત, અનન્ત, અક્ષય, આધારહિત, પુનરાગમનરહિત, એવા સિદ્ધસ્થાન એટલે માક્ષને પ્રાપ્ત કરવાવાળા તે પ્રભુએ ઉપાંગેાના ભાવ શુ કહ્યો છે. એ પ્રકારે જ સ્વામીએ પૂછવાથી શ્રી સુધમા સ્વામીએ જ. સ્વામીને કહ્યું:-હે જમ્મૂ ! એ પ્રકારે કહેલા ગુણવિશિષ્ટ યાવત્ સિદ્ધિ ગતિની પ્રાપ્તિ કરવાવાળા ભગવાને ઉપાંગેાના પાંચ વર્ગ નિરૂપણુ કા છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે:— (૧) નિરયાવલિકા, આનું બીજું નામ ‘કલ્પિકા’ પણ છે. (૨) કલ્પાવતસિકા (૭) પુષ્પિતા (૪) પુષ્પચૂલિકા તથા (૫) વૃષ્ણુિદશા આનું પણ ‘વહ્વિદશા’ એવું બીજું નામ છે. અહીં બધે ઠેકાણે અવયવગત મહત્વ વિવક્ષાથી બહુવચન વપરાયુ છે. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રપરિચય એ પાંચમાંથી પ્રથમ (૧) નિરયાવલિકા સૂત્રમાં નરકાવાસોનું તથા તેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય તથા તિર્યંચનું વર્ણન છે. (૨) દ્વિતીય-કપાવલંસિકા સૂત્રમાં સૌધર્મ આદિ બાર દેવલોકમાં કલ્પ પ્રધાન ઈદ્રસામાનિક આદિ મર્યાદાયુક્ત કપાવતંસક વિમાનનું તથા તપ વિશેષથી તેમાં ઉત્પન્ન થનારા દેવનું તથા તેમની અદ્ધિનું વર્ણન છે. (૩) તૃતીય-પુપિતા સૂત્રમાં જેમણે સંયમ ભાવનાથી વિકસિત હૃદયપૂર્વક સંયમ લીધે, પછી તેની આરાધનાને પરિત્યાગ કરવામાં શિથિલ થઈ જતાં લાન અવસ્થા પ્રાપ્ત થઈ અને ફરી સંયમની આરાધના કરી પુષિત અને સુખી બન્યા તેનું વર્ણન છે. (૪) ચોથાં પુષ્પચૂલિકા–સૂત્રમાં અગાઉ કહેલા અર્થનું જ વિશેષ વર્ણન છે. (૫) પાંચમાં વૃષ્ણિદશા-સૂત્રમાં અન્ધકવૃષ્ણિરાજાના કુળમાં ઉત્પન્ન થનારાની અવસ્થા, ચરિત્ર, ગતિ તથા સિદ્ધિગમનનું વર્ણન છે. નિરયાવલિકા–અંતકૃતદશાંગનું ઉપાંગ છે, કલ્પાવત સિકા, એ અનુરોપ– પાતિક દશાંગનું, પુપિકા પ્રશ્નવ્યાકરણનું, પુષ્પલિકા, એ વિપાક સૂત્રનું તથા, વૃષ્ણિદશા, એ દૃષ્ટિવાદનું ઉપાંગ છે. પા શ્રી નિરયાવલિકા સૂત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ જમ્મૂકાપ્રશ્ન ‘નળ મતે’ ઇત્યાદિ. હે ભદત! ભગવાન મહાવીર પ્રભુએ નિરયાવલિકાથી માંડીને વૃષ્ણુિદશા સુધીનાં ઉપાંગેાના પાંચ વર્ગ કહ્યા તેમાં ભગવાને નિરયાવલિકાનાં કેટલાં અધ્યયન કહ્યાં છે? શા શ્રી સુધર્મા સ્વામી શ્રી જમ્મૂ સ્વામીને કહે છે :- :— વ લટ્ટુ’ ઇત્યાદિ. હું જંબૂ ! શ્રમણ યાવત્ માક્ષપ્રાપ્તિ ભગવાને નિરયાવલિકાનાંદશ અધ્યયન કહ્યાં છે. એ દશ અધ્યયનનાં નામ આ પ્રકારનાં છે:~ (૧) કાલ, (૨) સુકાલ, (૩) મહાકાલ, (૪) કૃષ્ણ, (૫) સુકૃષ્ણ, (૬) મહાકૃષ્ણ, (૭) વીરકૃષ્ણ, (૮) રામકૃષ્ણ, (૯) પિતૃસેનકૃષ્ણ તથા (૧૦) મહાસેનકૃષ્ણ, ‘કાલી' આદિ શબ્દોથી તેના સંબંધી અર્થમાં ‘અણ’ પ્રત્યય કર્યો છે, જેથી કાલી મહારાણીના પુત્ર કાલકુમાર કહેવાય છે. તેનું ચરિત્રપ્રતિમાધક અધ્યયન પણુ કાલ-અધ્યયન નામથી પ્રસિદ્ધ છે. આ પ્રકારે બધાં અધ્યયનની ચેાજના સમજવી જોઇએ ! છતા જમ્મૂ સ્વામીએ સુધર્મા સ્વામીને વળી પૂછ્યું-ના મંત્તે' ઇત્યાદિ હે ભદત, એ દૃશ અધ્યયનોમાં પ્રથમ—કાલકુમાર અધ્યયનના ભગવાને શું અર્થ કહ્યો? અહીં સત્ર શ્રમણ આદિ પદોનું વારંવાર ઉપાદાન કર્યું છે, તે ભગવાનની અતિશય ભકિત સૂચનાર્થ છે. અથવા વાય ભેદથી પુનરૂકિત દોષ ન સમજવા જોઇએ અથવા ભગવાનના ગુણ્ણાનું વારંવાર સ્મરણુ કરવાથી ભબ્યાની ખીજા વિષયથી મનેાવૃત્તિના નિરાધ થઇ જાય છે, ઉપાદેય વિષયમાં સાવધાન થવા માટે ક્રી ફરી તે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે અર્થાત્ તેના તે શબ્દો વારંવાર શ્રવણ કરવાથી ઉપાદેય વિષયમાં ચિત્ત શ્રદ્ધાળુ થઈ જાય છે. (૮) શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ કૂણિકરાજવર્ણન અહિં પહેલા કાલકુમારનું વર્ણન કરે છે – શ્રી સુધર્મા સ્વામી શ્રી જંબૂ સ્વામીને કહે છેઃ-gવ હતું ઈત્યાદિ. હે જંબૂ! તે કાલ તે સમય આજ મધ્ય જંપૂઢીપમાં ભારતનામે ક્ષેત્ર છે જેના મધ્ય ભાગમાં ચંપા નામની નગરી આકાશસ્પશી ભવનેથી શોભિત સ્વપર ચક ભય રહિત અને ધન ધાન્ય આદિથી સંપન્ન હતી. તેના ઈશાન કેણુમાં પૂર્ણભદ્ર નામે વ્યંતરાયતન હતું. તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાના પુત્ર કેણિક રાજા રાજ્ય કરતા હતા, જે ચેલના મહારાણીના ગર્ભથી જન્મ્યા હતા. કેણિક રાજાનું વર્ણન આ પ્રકારે છે – મહા હિમાન પર્વત સમાન હતા અર્થાત શેષ અન્ય રાજા રૂપ પર્વતાથી મોટા હતા. મલય પર્વત અને મહેન્દ્ર પર્વતના સમાન શ્રેષ્ઠ હતા. અત્યંત નિર્મલ પ્રાચીન રાજવંશમાં જન્મ્યા હતા. જેના શરીરના પ્રત્યેક અવયવમાં સ્વસ્તિક, શંખ, ચક્ર આદિ રાજચિહ્ન એગ્ય ઠેકાણે રહેલાં હતાં. રાજમર્યાદાના પાલક હતા. એશ્વર્યસંપન્ન હોવાથી મનુષ્યના ઈન્દ્ર હતા. તથા શત્રુઓને અપ્રતિહત શક્તિ દ્વારા જીતવાથી પુરૂષમાં સિંહસમાન હતા. જેનું રાજ્ય અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મૂષક (ઉંદર), શલભ (તીડ), શુક (પોપટ) તથા રાજાઓનાં યુદ્ધ આદિના કારણે ગામની નજીક નિવાસ કરે, એ છ પ્રકારની ઈતિ એટલે ઉપદ્રવથી મુકત હતું. એવાં રાજ્યનું પાલન મહારાજ કેણિક કરતા હતા છેલો શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતી વર્ણન તરણ ઈત્યાદિ. મહારાજ કણિકને પદ્માવતી નામની મહારાણી હતી. “હુકુમાળખાયા' જેના હાથ પગ અત્યંત કમળ હતા. મરીનચંદ્રિયરી', લક્ષણ તથા સ્વરૂપથી પરિપૂર્ણ પાંચ ઇંદ્રિ સહિત શરીરવાળી હતી અર્થાત્ જેની ચક્ષુ આદિ પાંચે ઈદ્રિયે પિત પિતાના વિષય ગ્રહણ કરવામાં પૂર્ણ સાવધાન. તથા યથાયોગ્ય આકારવાળા હતી. જણાયંકાળાયા' જેનાથી એાળખાય તેને લક્ષણ કહે છે. અથવા હાથ આદિમાં બનેલી વિદ્યા ધન જીવન આદિની રેખાઓને લક્ષણ (ચિહ્ન) કહે છે. જેના દ્વારા અભિવ્યક્તિ (પ્રગટપણું) થાય છે તે તલ અથવા મસ આદિને વ્યંજન કહે છે. સુશીલતા પતિવ્રતપણું આદિ ગુણ છે. આ ત્રણેથી જે સ્ત્રી યુક્ત હોય તેને ઢક્ષા કર્થનrmખેતા કહે છે અથવા લક્ષણો દ્વારા વ્યક્ત હોવાવાળા ગુણેને લક્ષણ વ્યંજન ગુણ કહે છે. તથા તેનાથી યુક્ત જે સ્ત્રી હોય તેને ઢક્ષળવવાનur gવેતા કહે છે અથવા પૂર્વોકત લક્ષણે તથા વ્યંજનના ગુણોને લક્ષણ વ્યંજન ગુણ કહે છે. તથા તેનાથી યુક્ત જે સ્ત્રી હોય તેને સાચીગુપતા કહે છે. મહારાણી પદ્માવતીમાં આ ગુણો હતા. હાથની મુખ્ય મુખ્ય રેખાઓનાં લક્ષણ આ પ્રકારનાં છે –જેના હાથમાં બહુ રેખાઓ હોય અથવા બિલકુલ રેખા ન હોય તે અલ્પ આયુવાળા, નિર્ધન તથા દુઃખી હોય છે. એમ લક્ષણના જાણવાવાળા કહે છે. ૧ જે રેખા ટચલી આંગળીના મૂળથી નીકળે છે તે જીવન–આયુની રેખા છે. એક એક આંગળીમાં પચીસ–પચીસ વર્ષની આયુ હોય છે અર્થાત જે આયુની રેખા એક આંગળી સુધી હોય તે પચીસ વર્ષની આયુ, એ હિસાબે આગળ સમજી લેવું જોઈએ. (૨) ધનની રેખા કરભ-ગુદાથી નિકળે છે તથા મણિબંધ (કાંડાનાં મૂળથી) પિતૃરેખા ફટે છે. જે આ બધી રેખાઓ પૂર્ણ હોય તે આયુ, ગોત્ર, પ્રતિષ્ઠા તથા ધનને લાભ થાય છે. (૩) “ITHINGHTogggggTણવંચામુંદ્ર” જેના દ્વારા પદાર્થ માપી શકાય તેને માન કહે છે. અર્થાત્ ત્રાજવું, આંગળ, શેર, છટાક આદિના દ્વારા તળવું. અથવા કોઈ પુરૂષ વગેરે જલથી સંપૂર્ણ ભરેલા કુંડાદિ (શરીર જેટલો ઊંડો તથા લાંબો પહોળો)માં પિસે અને તેના પેસવાથી એક દ્રોણ (પરિમાણવિશેષ) જલ બહાર નિકળે છે તે પુરૂષ આદિને માનયુક્ત કહે છે. માન શબ્દથી આજ વાત સમજવી જોઈએ. માનથી અધિકને અથવા અર્ધભાર રૂપ પરિમાણને શ્રી નિરયાવલિકા સૂત્ર Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉન્માન કહે છે, સર્વતેમાનને અથવા પિતાની આંગળીથી (૧૦૮) એકસે આઠ આંગળી ઊંચાઈને પ્રમાણ કહે છે. આ માન ઉન્માન તથા પ્રમાણથી યુક્ત હોવાને કારણ સુજાત (યથાયોગ્ય અવયની રચનાથી સુંદર) જે સર્વેગ, જેના દ્વારા પ્રાણી વ્યકત હોય છે કેઈ આકૃતિના રૂપમાં દેખાય છે તેને. અર્થાત્ પગથી માંડીને માથા સુધીના અવયવોને અંગ કહે છે. આ બધાં અંગથી સુંદર અંગવાળી મહારાણી પાવતી હતી. સિસોમવાર' ચંદ્રમા સમાન શાંત આકારવાળી હતી “વતા' જે કમનીયા ચિત્ત હરણ કરવાવાળી હોય તે સ્ત્રીને “રા' કહે છે. પિતા ” જેની નજર જેનારાના મનમાં આનંદ ઉત્પન્ન કરતી હોય તે સ્ત્રીને “પ્રિયદર્શના' કહે છે. આ પ્રકારે કહેલા ગુણવિશિષ્ટ હોવાથી તે “સુર” શ્રેષ્ઠ–રૂપલાવણ્યવતી હતી (૧૦) ‘તાથન' ઇત્યાદિ. તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની પટરાણી કેણિક રાજાની લઘુમાતા કાલી નામે દેવી સુકોમળ હાથ પગવાળી બહુ સ્વરૂપવાન હતી | કાલી વર્ણન વળી તે કાલી દેવીનું વર્ણન કરે છે – 'कोमुइरयणियरविमलपडिपुन्नसोमवयणा' કૌમુદી શબ્દનો અર્થ આવે છે. - “શું ન કરી શT, “પુર , તો ય ધાતુવેનિયમેવ, તેન સા ક્રૌમુદી સ્પૃહા II ૨. ” કુ” શબ્દનો અર્થ પૃથ્વી છે. “મુદ’ શબ્દનો અર્થ “હર્ષિત કરવું છે જે પૃથ્વી ઉપર રહેલાં માણસોને આનંદ કરાવે તેને કૌમુદી કહે છે. કોમુદી અર્થાત્ આસે કાર્તિક માસ રૂપી શરદ ત્રાતુની પૂર્ણિમાની ઉજવલ ચંદ્રિકા, તે ચંદ્રિકાવાળા જે ચંદ્રમા શ્રી નિરયાવલિકા સૂત્ર ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમાન નિર્મલ સંપૂર્ણ રમણીય મુખવાળી હતી. “કુંવૃધ્રુિચિસ્ટે'—જેને ઘસારે લાગવાથી ગાલ પર રહેલી કસ્તૂરી આદિ સુગંધી દ્રવ્યની રેખા જતી રહી છે એવાં વિશાલ કંડલને ધારણ કરવા વાળી હતી. સારાવાલા” શ્રુગાર રસનું ઘર તથા સુંદર વેષ વાળી હતી. ' પતિવ્રત્ય આદિ ગુણેથી રાજા શ્રેણિકની માનીતી હતી. બાત' રાજાના મનમાં આનંદ ઉત્પન્ન કરનારી હતી તેથી કાન્તા એટલે કમનીય હતી. રાજાને પ્રેમ ઉત્પન્ન કરવાને કારણે “રિયા' હતી. રાજાનું મન પ્રસન્ન કરવાવાળી હવાથી “મનોજ્ઞા હતી. તથા પ્રશસ્ત નામવાળી હતી અથવા તેનું નામ હૃદયમાં ઘારણ કરવા યોગ્ય હતું. શીલ આદિ ગુણે વડે વિશ્વાસપાત્ર હતી. પતિના મનને અનુકૂળ કાર્ય કરવાથી સન્માનયોગ્ય હતી. સકલ કુટુંબનું હિત કરવાથી “હુમતા' હતી. બધાં કાર્ય પતિની સંમતિથી કરવાને કારણે “અનુમા” હતી. ભૂષણકરંડક (ઘરેણાંના કર ડીયા-ડાબલા)ની પેઠે સુરક્ષિત હતી. કેઈ દેશમાં માટીનું તેલ પાત્ર એવું સુંદર હોય છે કે જેને દૃષ્ટિ દેષથી બચાવવા માટે ગુપ્ત રાખે છે તેની પેઠે આ પણ સુગાપિત હતી. કિંમતી વસ્ત્રવાળી પેટીની પેઠે સર્વથા રાજાથી સુપરિગ્રહતા હતી. એવા વિશિષ્ટ ગુણવાળી કાલી મહારાણું શ્રેણિક રાજાની સાથે અનેક પ્રકારના શબ્દાદિ વિષયને અનુભવ કરતી રહેતી હતી. મેં ૧૧ છે “તા” ઈત્યાદિ. તે કાલી મહારાણીને કેમળ હાથ પગ વાળે, તથા સુંદર રૂ૫ વાળ કાલ નામને કુંવર હતો તે “કાલીકુમાર' ના નામથી પ્રસિદ્ધ છે. જે મનને પ્રસન્ન કરવાવાળ, નજરે જોનારાનાં નેત્રને આનંદ આપવા વાળો, સુંદર આકૃતિ વાળે તથા અતિશય રૂપ લાવણ્યને ધારણ કરવા વાળો હતો. અહીં પ્રસંગવશ રાજા શ્રેણિક, કુણિક તથા કાલ કુમારને સંક્ષપ્તિ વર્ણન કરે છે – ત્યાં પુત્રની પેઠે પ્રજાનું પાલન કરવા વાળા શ્રેણિક રાજાના રાજ્યમાં બે રત્ન હતાં (૧) પ્રથમ દેવે આપેલ હાર (૨) બીજું સેચનક હાથી હતે. શ્રી નિરયાવલિકા સૂત્ર ૨ ૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પ્રશંસા આ બેઉ રત્ન એવાં કિમતી હતાં કે જે રાજાનું આખું રાજ્ય પણ દઇ દેવાય તા પણ તેની કિંમત ન થઈ શકે, હારની ઉત્પત્તિ વિષે આગળ કહેવામાં આવશે તથા કૂણિકની ઉત્પત્તિ શાસ્ત્રકાર પાતે વિસ્તારથી કહેશે. કાલ કુમાર આદિ કુમારોના આરંભ તથા સ ંગ્રામથી નરકયેાગ્ય કર્મીના ઉપચયના કારણે તેમની નરકપ્રાપ્તિનું તથા મરણુનું વર્ણન આ શાસ્ત્રમાં કરવામાં આવશે. કૂણિક રાજા ચપા નગરીમાં નિષ્કંટક રાજ્ય કરતા હતા. તે કૂણિક રાજાને માતા ચેલનાથી જન્મેલા વેલ્ય તથા વૈહાયસ નામે એ ભાઈ હતા. એક સમય સૌધર્મ દેવ લાકમાં સ`પૂર્ણ ઋદ્ધિવાળા દેવવું ઢથી વંદિત ચરણુવાલા ઉત્સાહી શક્રેન્દ્રે સુધર્મા સલાની અંદર આ પ્રકારે સમ્યક્ત્વની પ્રશંસા કરી જેમ કહ્યું છે કેઃ— "अतोमुहुत्तमित्तं वि फासियं तेर्सि अब पुग्गल परियो चेव સેવ हुज्ज जेहिं समत्तं । संसारो ॥ १ ॥" ॥ ? જે ભવ્ય પ્રાણી અન્તર્મુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વના સ્પર્શ કરી લે છે તે દેશત: (થાડુ) ન્યૂન (એછા) અર્ધ પુદ્ગલપરાવર્તનથી અવશ્ય મેાક્ષ પામે છે. અર્ધ પુગલપરાવર્તનનું અનુત્તરાપપાતિક સૂત્રની અધિની ટીકાથી સમજી લેવું જોઇએ. સ્વરૂપ શ્રી નિરયાવલિકા સૂત્ર સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી શમ સવેગ આદિ ગુણ માત્મામાં સહજ ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વના સદ્ભાવમાં ગુણાના વિકાસને કાઈ રાકી શકતું નથી. ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ કહ્યું પણ છે કે – " असमसुखनिधानं धाम संविग्नतायाः, भवमुखविमुखत्वोद्दीपने सद्विवेकः । नरनरकपशुत्वोच्छेदहेतुर्नराणां, शिवसुखतरुबीजं, शुद्धसाम्यक्त्वलाभः ॥१॥" અર્થા–નિર્મળ સમ્યકત્વ અતુલ સુખનું નિધાન છે. વૈરાગ્યનું ધામ (ઘર) છે. સંસારનાં ક્ષણભંગુર તથા નાશવાન સુખની અસારતા સમજવા માટે ખરેખર વિવેક સ્વરૂપ છે. ભવ્ય જીનાં મનુષ્ય તિર્થં ચ સંબંધી તથા નરક નિગોદ આદિ દુઃખને ઉચ્છેદ કરવાવાળું છે તથા મેક્ષસુખ રૂપી વૃક્ષનાં બીજ સ્વરૂપ છે. (૧) ફરી પણ કહ્યું છે કે – સત્વરત્નાજ રત્ન, सम्यक्त्वबन्धोर्न परोऽस्ति बन्धुः सम्यक्त्वमित्रात्र परं हि मित्रं, सम्यक्त्वलाभान्न परोऽस्ति लाभः ॥२॥" અર્થાત-સંસારમાં સમ્યક્ત્વ રત્નના જેવું બીજું રત્ન નથી. સમ્યકૃત્વ બંધુના જેવા બીજે બંધુ નથી. સમ્યક્ત્વ મિત્રના જેવો બીજો કોઈ મિત્ર નથી અને સમ્યક્ત્વ લાલના જે બીજો કોઈ લાભ નથી. (૨) સમ્યકત્વરૂપી મહાવૃક્ષ હૃદયરૂપ ભૂમિમાં ઉત્પન્ન થાય છે. સમ્યકત્વને આચાર જેનું મૂળ છે. ભાવના જળથી જેનું સિંચન થાય છે. જેનાં શ્રત તથા ચારિત્ર ધર્મ રૂપી સ્કંધ (થડ) છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણુ રૂપ જેની શાખાઓ છે. નયરૂપી પ્રતિ-શાખાઓ છે. દયા, દાન, ક્ષમા, ધૃતિ તથા શીલરૂપ પાંદડાં છે. જિન વચનનાં પ્રેમરૂપી સુંદર પુષ્પ છે. જેના ઉપર ભવ્ય જીવોનાં મનરૂપી ભમરાનાં વંદ ગુંજન કરી રહ્યાં છે. શાસ્ત્રરૂપી વાડથી સુરક્ષિત છે. સ્વર્ગ તથા મોક્ષનાં સુખરૂપી ફલ છે. પિતાના આત્માનાં કલ્યાણરૂપી રસ છે. એવા સુદઢ સમ્યક્ત્વરૂપી મહાવૃક્ષને મિથ્યાત્વરૂપી મહાગજકુત ઉપસર્ગો તથા કુશાસ્ત્ર કુતર્ક રૂપી હજારો મહાવાત (આંધી) ઉખેડી નહિ શકે. શ્રી નિરયાવલિકા સૂત્ર ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ સમ્યફત્વનું વિસ્તારથી વર્ણન આચારાંગ સૂત્રના ચેથા અધ્યયનની આચારચિંતામણિ ટીકામાં કરેલું છે. આ પ્રકારે સમ્યક્ત્વની પ્રશંસા કરતા થકા સુરપતિ સુધમો ઈન્કે અવધિજ્ઞાન દ્વારા જંબુદ્વિપના ભરત ક્ષેત્રમાં શ્રેણિક રાજાને જોયા. સમ્યક્ત્વગુણશાલી રાજનીતિનું પાલન કરવાવાળા રાજાને જોઈને પ્રસન્નમુખ થઈ પોતે સમ્યક્ત્વગુણથી નિર્મળ ઈન્દ્ર, આદર સહિત વારંવાર પોતાની સુધર્મા સભામાં સમ્યક્ત્વગુણધારી શ્રેણિક રાજાની પ્રશંસા કરવા લાગ્યા. એ પ્રકારે રાજા શ્રેણિકની પ્રશંસારૂપી નદી ઇન્દ્રના સુખરૂપી પર્વતથી નિકળી સભામાં બેઠેલા સર્વ દેવના કર્ણરૂપી સાગરમાં પહોંચી. દેવતા લોકોના તે સમ્યક્ત્વ આદિ ગુણને મહિમા સાંભળી સાંભળીને અપૂર્વ આનંદથી ભરપૂર થઈ ગયા તથા આશ્ચર્ય ચકિત થઈને શ્રેણિક રાજાને ધન્યવાદ દેવા લાગ્યા. તે સમયે બે મિથ્યાત્વી દેવોએ ઈદ્રના વચન ઉપર શ્રદ્ધા ન કરી અને રાજા શ્રેણિકની પરીક્ષા લેવા માટે મનુષ્ય લોકમાં તેની પાસે આવ્યા. જેમ કહ્યું मुहेंदुदिव्वंमुहवत्थिगो हि सग्गा सुरो सेणियरायमागा। परिक्खिउं साहुसुवेसधारी, अज्जासमेओ य सरोतडे से ॥१॥ તે બન્ને દેવોએ વૈક્રિય શક્તિથી સાધુ તથા સાધ્વીનું રૂપ ધારણ કર્યું. મુખ ઉપર દોરાસહિત મુખવસ્ત્રિકા બાંધી તથા કાંખમાં રજોહરણ લીધું. એ પ્રકારને વેષ લઈ તળાવને કાંઠે જઈ ઊભા રહ્યા. એમાંથી એક દેવ સાધુનું રૂપ ધારણ કરીને જાણ ફેલાવી સરોવરના તટ ઉપર ઊભો રહ્યો તથા બીજે સાધ્વીનું રૂપ ધારણ કરી ત્યાંજ તેની પાસે ઊભું રહ્યો તે વખતે મહારાજ શ્રેણિક ક્રીડા નિમિત્તે ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા તેમણે માછલી મારવા માટે ઉદ્યત થયેલા સાધુને જોઈને કહ્યું એહ! તમે સાધુ થઈને આ દુષ્ટ અચરણ શા માટે કરો છો ? શ્રી નિયાવલિકા સૂત્ર ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તે સાધુવેષધારી કોલ કરીને બે -આ આર્યા ગર્ભવતી હોવાથી તેને માછલી ખાવાનો ડહોળો થયો છે. આ માટે માછલી મારવાને જાળ ફેલાવીને ઊભું છું. જાઓ રાજન! એનું આપને શું પ્રયોજન છે? એવાં સાધુનાં વચન સાંભળી રાજા ઊંધ કરીને બોલ્યાઃ– નિર્લજજ ! છોડી દે આ દુષ્કૃત્યને, નહિ તે દંડ કરીશ. આ સાંભળીને તે સાધુવેષધારી બો-દંડ કોને આપશે? ગૌતમ આદિ ચૌદ હજાર મુનિ તથા ચંદનબાળા આદિ છત્રીસ હજાર સાધ્વીઓ તમામ અન્તર દુરાચારી તથા બહાર સાધુપણાને આડંબર રાખે છે તે મારા એકલાના ઉપરજ કેમ આક્ષેપ કરો છો ? દેવકૃત શ્રેણિક પરીક્ષા આ સાંભળીને રાજા શ્રેણિક બેલ્યા–તમારા જેવા દંભી તથા દુરાચારીને જઈને મારો ધર્મ ઉપર અનુરાગ ડગી શકે નહિ, અર્થાત્ જિનવચન ઉપર મારી દૂઢ શ્રદ્ધા વિચલિત ન થઈ શકે. પૃથ્વી પાતાળમાં ચાલી જાય, સૂર્ય પશ્ચિમમાં ઊગે, ચંદ્ર અગ્નિ વરસાવે, અગ્નિ ઠંડા બની જાય, અમૃત ઝેર બની જાય તે પણ મારું સમ્યકત્વ ચલાયમાન થઈ શકે નહિ. ત્યાર પછી તે બન્ને દેવો અવધિજ્ઞાન દ્વારા રાજાને સમ્યકત્વ ધર્મની અંદર નિશ્ચલ જાણુંને વારંવાર તેની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યા– सम्यक्त्वधारी च परोपकारी, धन्योऽसि राजन् ! कृतपुण्यराशिः। શ્રી નિરયાવલિકા સૂત્ર ૨૬ Page #34 -------------------------------------------------------------------------- ________________ तुल्यस्वया कोऽपि न भूतलेऽस्मिन् सर्वं समक्षं त्वयि दृष्टमेतत् ॥ १ ॥ અર્થાત્——હૈ સમ્યક્ત્વધારી પરોપકારી રાજન્ તમા ધન્ય છે, તમારા જેવા પુણ્યવાન અટલ સમક્તિધારી આ પૃથ્વી ઉપર ખીજા નથી. જે સમ્યક્ત્વધારીના ગુણ હોય છે તે બધા તમારામાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. (૧) ફ્રી પણ સમ્યકત્વ પ્રશંસા सम्यक्त्वं विमलं परं दृढतरं यद्वर्णितं तावकं, હે રાજન્! દાન દેવું, ગરીમ ઉપર ક્યા રાખવી, જિનવચનનાં રહસ્યને देवेन्द्रेण ततोऽधिकं त्वयि सदा तद् भूपते ! राजते । दानं दीनदयालुता जिनवचोमर्मज्ञता साधुता, धर्मैकप्रियता गुरौ विनयिता देवेऽनुरागस्तथा ॥ २ ॥ જાણવું, સજ્જનત્તા રાખવી, ધર્મમાં અદ્વિતીય પ્રેમ, ગુરૂજનની સાથે વિનય તથા વીત્તરાગ દેવમાં અનુરાગ, ઇત્યાદિ જે તમારા દૃઢતર સમ્યક્ત્વના નિર્મળ ગુણ ઈંદ્રે વર્ણન કર્યાં છે તેનાથી પણ વધારે તમારામાં સાક્ષાત્ માજીદ છે. (૨) આ પ્રકારે રાજાની પ્રશંસા કરતા થકા દેવાએ દેવદર્શન અમેાઘ હાય છે, એ ભાવથી પ્રસન્ન થઈ તેમનામાંથી એક દેવ રાજાને હાર અને બીજો દેવ એ માટીના ગાળા ભેટ આપે છે. પછી તે એક પેાતાના સ્થાને ગયા તથા રાજા પેાતાને સ્થાને આવ્યા. પછી રાજા શ્રણિકે દેવે આપેલા હાર ચેલના મહારાણીને આપ્યા તથા બેઉ માટીના ગાળા નંદા મહારાણીને આપ્યા. નંદાએ પણ · પતિએ શ્રી નિરયાવલિકા સૂત્ર ૨૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ આપેલી કઈ પણ વસ્તુ આદરથી લેવી જોઈએ એ પતિવ્રતાનો ધર્મ છે' એમ વિચાર કરી પિતાની લેખની સાથે ઈર્ષાને છેડી આદરથી તે ગેળા લઈ લીધા અને અત્યંત હર્ષથી તે માટીના ગેળાને સુરક્ષિત રીતે પોતાની પેટીમા રાખવા લાગી. પરંતુ તે રાખતી વખતે આભૂષણના ડાબલાના અથડાવાથી બેઉ ફૂટી ગયા ત્યારે તેના જોવામાં આવે છે કે એક ગોલામાં કંડલની જોડી છે તથા બીજામાં બે દિવ્ય વસ્ત્ર છે. આ જોઈને રાણું બહુ પ્રસન્ન થઈ અભયકુમાર વર્ણન એક સમય અભયકુમારે ભગવાન મહાવીર સ્વામીને પૂછયું કે હે ભગવાન્ ! અંતિમ રાજઋષિ કોણ થશે? ભગવાને કહ્યું–હે અભયકુમાર આજ પછી મુગટધારી રાજા પ્રવ્રજિત થશે નહિ આ સાંભળીને અભયકુમારે મનમાં વિચાર કર્યો કે જે પિતા તરફથી મળનાર રાજ્યને સ્વીકાર કરે તે હું પણ મુગટબદ્ધ રાજા બનું પરંતુ ભગવાનનું વચન છે કે મુગટબદ્ધ રાજા રાજઋષિ નહિ બને તે માટે પિતા તરફથી મળનાર રાજ્યના સ્વીકાર નહિ કરું, આમ નિશ્ચય કરીને તેણે રાજ્યનો સ્વીકાર ન કર્યો. અભયકુમારને દીક્ષાભિલાષી જાણીને નંદ મહારાણીએ કુંડલનો જડ વિહા કુમારને આપી અને વસ્ત્રની જોડ હાયસ કુમારને દીધી, તે પછી મેટા ઉત્સવથી નંદા મહારાષ્ટ્ર અને અભયકુમાર એ બન્ને પ્રવજિત થયા. શ્રેણિક રાજાને કાલી મહાકાલી આદિ બીજી રાણીઓ ના કાલ મહાકાલ આદિ બીજા અનેક પુત્ર પણ હતા. અભયકુમારે દીક્ષા લીધા પછી કૃણિક રાજા કે જેનું ચરિત્ર આગળ વર્ણવવામાં આવશે તેણે એક વખત એકાંતમાં કાલ કુમાર આદિ દશ કુમારની સાથે આ પ્રમાણે મંત્રણા કરી કે-આપણા પિતા મહારાજશ્રેણિક આપણા ઈષ્ટ સુખને નાશ કરનાર છે તેથી તેને બંધનમાં નાખી રાજ્યના અગીચાર ભાગ કરી સુખ પૂર્વક રાજ્ય સુખને અનુભવ કરવો. આ વાત બધા ભાઈઓને પસંદ પડી અને તેઓએ તેનો સ્વીકાર કર્યો. શ્રી નિરયાવલિકા સૂત્ર ૨૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ કૂણિક વર્ણન પિતાના પૂર્વ ભવના વેરથી કુણિક રાજાએ પોતાના પિતા શ્રેણિકને કઇ કપટથી પકડી લેઢાના પાંજરામાં નાખ્યું અને સવાર સાંજ પિતાના નોકરો દ્વારા સો સે ચાબુકને માર મહારાજ શ્રેણિકને દેવરાવતે હતો તથા ખાવા પીવાનું પણ અટકાવ્યું હતું. પિતાના મનમાં આવે ત્યારે ખાવાને આપતો હતો. આ પ્રકારે રાજાને ભૂખ અને તરસની પીડાથી દુ:ખી જેઈને ચેલ્લના મહારાણું બહુ દુ:ખી થઈ અને તે ખાવાની વસ્તુ પિતાના અંબેડામાં છાની રીતે બાંધી તથા પાણીથી ભીંજાવેલાં વસ્ત્ર પહેરી રાજાની પાસે જતી. ખાવાની વસ્તુ પિતાના અબડાથી કાઢી રાજાને ખવરાવતી તથા પિતાનાં કપડાં નિચોવીને તેનું પાણી પીવરાવતી તથા ચાબુકના સખત ઘાથી ઉત્પન્ન થતી વેદનાને શાંત કરવા માટે ઔષધ લગાડેલાં વસ્ત્રનાં પાણીથી રાજાનાં શરીરને છેતી હતી જેથી વેદના કંઈક ઓછી પડી જાતી હતી. ચેક્ષના વર્ણન હવે ચેલનાનું વૃતાંત કહે છે–ચેલ્લના મહારાણી ધર્માત્મા તથા ધર્મપરાયણ હતી. ત્રિકાલ ધમ ધ્યાન કરતી હતી તથા પોતાના પતિ મહારાજ શ્રેણિકની બાબતમાં કહેતી હતી કે–અહો ! કમની કેવી વિચિત્ર ગતિ છે જેથી આવા શક્તિશાળી મહાપ્રભાવવાળા રાજાની પણ આવી દુર્દશા થઈ રહી છે. ક્યા કર્મથી તેમની આવી દશા થઈ છે તે તે સર્વજ્ઞ સિવાય કોઈ જાણી શકતું નથી. હે આત્મન્ ! અગર જો તું ધર્મનું આરાધન નહિ કરે તે તારી પણ આવી જ દુર્દશા થવાની છે. શ્રી નિરયાવલિકા સૂત્ર Page #37 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે કમ ની ગહન ગતિના અને પેાતાના પતિની દુર્દશાના, વિચાર કરતી થકી હમેશાં પ્રવર્ધમાન પરિણામથી ધર્મક્રિયા કરતી હતી. નમસ્કાર ( નવકારસી ) પૌરૂષી આદિ દેશ પ્રકારના પ્રત્યાખ્યાન ( પચખાણ ) નિત્ય પ્રતિ કરતી હતી. શ્રાવકનાં ત્રતાનું પાલન કરતી હતી. માર્યા જતા જીવાને ખચાવતી હતી. સાધમીઓનું પાષણ કરતી હતી તથા દીન, અનાથ, લુલાંપાંગળાં માણસાના ઉપર પરમ કરૂણા કરીને અન્ન વજ્ર ઔષધ વગેરેથી તેમનાં દુ:ખાનું નિવારણુ કરતો હતી. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા રૂપ ચાર તીથૅની સેવા કરતી હતી. નિરાધારની આધાર હતી, કયાં સુધી કહીએ ! મહારાણી ચેલ્લના સર્વ પ્રકારે બધા જીવાને માટે હિતકારી, પથ્યકારી અને સુખકારી હતી. તથા અનેક પ્રકારે ધર્મક્રિયા કરતી ચકી શીલવ્રત આદિ આરાધન કરતી થકી ત્રણે કાળ સામાયિક કરતી હતી. ક છે કેઃ— " सा चेल्लणा भूमिथलं पमज्ज, वत्थाइ सव्वं पडिलेक्ख भावा । वृद्धा सदोरं मुहवत्तिमासे सामाइयं तं कुणए तिकालं ॥ १ ॥ " તે ચેલ્લના મહારાણી વિધિપૂર્વક પહેલાં ગુચ્છાથી ભૂમિને પુંજી પછી વસ્ત્રોની પ્રતિલેખના (પડિલેહણા) કરી માં ઉપર દારા સહિત મુખવસ્તિકા બાંધીને ત્રણે કાલ (સવાર માર સાંજ) સામાયિક કરતી હતી. એક સમય કૂણિક મહારાજ બધા અલંકાર પહેરીને પેાતાની માતા ચેલ્લના મહારાણીની પાસે ચરણ–વંદન માટે આવ્યા. પાતાના પતિનાં દુ:ખથી દુ:ખિત આત ધ્યાન કરતી પેાતાની માતાને જોઈને કહેવા લાગ્યા.--હે જનની ! હું પાતે મોટા રાજ્યના અભિષેકથી અભિષેક કરાયેલા હાઈ વિશાલ રાજ્યશ્રીના અનુભવ કરી રહ્યો છુ તેથી તમારા મનમાં શું સંતેષ, ઉલ્લાસ આનંદ નથી થતા? શું મારૂ ભાગ્યેય તમને નથી ગમતું ?. પુત્રનાં આવાં વચન સાંભળી મહારાણી ચેલ્લના દેવી મેલીપુત્ર ! તું દેવ તથા ગુરૂ સમાન પરમ સ્નેહવાળા પેાતાના પિતાને બંધનમાં નાખી પાતે રાજ્યશ્રીને અનુભવ કરી રહ્યો છે. એવાં દુષ્કૃત્યથી કેવી રીતે મારૂ મન સંતુષ્ટ તથા આન ંદિત રહી શકે ? શ્રી નિરયાવલિકા સૂત્ર ૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ કૂણિક વર્ણન ત્યારે કૂણિક મહારાજ બોલ્યા–હે જનની ! મારા પિતાને મારા ઉપર કેવી જાતને અનુરાગ છે? માતા કહે–વત્સ ! જે તારે ઉપકારી છે તેને જ તું વૈષ કરે છે. જે–તારે જન્મ થયા પછી મારી આજ્ઞાથી દાસીએ તને અશોકવાટિકામાં મૂકી દીધો હતો તે વખતે તારી આ આંગળી કુકડાએ પિતાની તીખી ચાંચથી ખંડિત કરી દીધી હતી અને તે અનાથ (નિરાશ્રિત) થઈ પડ–પડયે રેતે હતે. અચાનક તારા પિતા ત્યાં આવી પહોંચ્યા અને તેને ઉપાડી લાવ્યા. તારી આંગળી ઉપર ઘા વધી ગયો હતો અને તું બહુ જોરથી રૂદન કરતો હતો. જ્યારે તારી આંગળીમાં પીપ (પરૂ) ભરાઈ જાતું હતું ત્યારે તને ઘણું પીડા થતી હતી, અને તને જરા પણ આરામ મળતો નહતો. ત્યારે તારા પિતા તારે તડફડાટ અને વેદનાને જોઈને દુઃખિત હદય થઈ દયાથી ઔષધ ઉપચાર કરતા હતા અને પરમ સ્નેહથી તારી આંગળીને મેઢામાં લઈ પરૂને ચુસીને થુંકી દેતા હતા તથા તને સર્વ રીતે આરામ પહોંચાડતા હતા. આવી રીતે સ્વભાવથી જ પરમ ઉપકારી હિતેચ્છુ પિતાના તરફ તું હવે કૃતળ ભાવને ધારણ કરી દુષ્ટ વ્યવહાર કરતાં કેમ શરમાતો નથી ? આ પ્રકારે માતાના માર્મિક સ્નેહ ભર્યા શબ્દ સાંભળી કણિકે એક લાંબો નિસાસો નાખ્યો તથા તેજ વખતે આસન ઉપરથી ઊઠીને પિતાનું બંધન કાપી નાખવા હાથમાં કુહાડે લીધે અને જે પીંજરામાં શ્રેણિક હતા તે તરફ જવા માંડયું. જ્યારે શ્રેણિકે કૂણિકને યમરાજ સમાન કુહાડી હાથમાં લઈને આવતા જે ત્યારે ભયથી ધ્રુજતા શ્રેણિકના મનમાં શંકા થઈ કે-ખે આ કુહાડી લઈને યમના જેવો મારી પાસે આવી રહ્યો છે અને મને ન જાણે કેવા કુતથી મારશે. એમ વિચારી જ્યાં સુધી તે પાસે આવી પહોંચે તેટલા જ વખતમાં તેમણે પોતાની વીંટીમાં લગાડેલ તાલપુટ વિષને ચુસીને પિતાના પ્રાણ ત્યાગ કર્યો. બાદ આ જોઈ કૃણિક બહુ દુઃખિત થયે તથા પિતાના દેહને અગ્નિસંસ્કાર આદિ મૃતક કર્મ કરીને પેતાના દુરાચારની મનમાં ને મનમાં નિંદા કરતે થકે દયુક્ત થતા પિતાને ઘેર આવ્યું. રાજ્યના ભારને વહન કરતાં થોડા શ્રી નિરયાવલિકા સૂત્ર ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ દિવસેા પછી પિતાના શેક ભૂલાવા લાગ્યા પણ જ્યારે-જ્યારે પિતાનું બિછાનું આસન વગેરે વસ્તુઓને જોતા ત્યારે ત્યારે કૂણિક રાજાના મનમાં બહુ દુ:ખ થતું હેતું, આ કારણથી રાજગૃહ નગરને છેડીને રાજાએ પેાતાની રાજધાની ચંપાનગરોમાં કરી અને ત્યાં પેાતાના ભાઈએ તથા કુટુષિએ સાથે રહીને રાજ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે મહારાજ પૂણિકનું વર્ણન અહીં સમાપ્ત થાય છે. રથમુશલ સંગ્રામ કાકારણ રથમુશલ સંગ્રામનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રકારે છે:— કૃણિક રાજાને યુદ્ધમાં સહાયતા કરવાવાળા કાલકુમાર આદિ દશ કુમારેશને રથમુશલ સંગ્રામમાં ઘણા માણસાના વિનાશ કરવાના કારણથી નરકપ્રાપ્તિરૂપ કર્મોનું ઉપાર્જન કર્યું. તથા નરકગામી મન્યા તેજ દશ કુમારીનું વર્ણન આ પ્રથમ અધ્યયનમાં છે. આ કારણથી આનું ‘નિરચાયુ' નામ છે. હવે રથમુશલ સ ંગ્રામની ઉત્પત્તિનું કારણ કહે છે:— ચંપાનગરીમાં કૃણિક રાજા રાજ કરતા હતા. તેમને વહત્ય તથા વૈહાયસ એ બે નાનાભાઇ હતા. તે પિતાએ આપેલા સેચનક હાથી ઉપર બેસીને દિવ્ય કુંડલ, વસ્ત્રો તથા હાર પહેરીને વિલાસ કરતા હતા. તેમને જોઇને પદ્માવતી રાણીએ સેચનક હાથીને પાતાના કબજામાં લેવા માટે કૃણિકને પ્રેરણા કરી. ભ્રાતૃપ્રેમને લીધે કૂણિકે બહુ સમજાવી છતાં પણ રાણીનુ મન હાથીથી હઠયું નહિ. આખરે પદ્માવતીની વાત માનીને કાણિકે અન્ને ભાઈએ પાસેથી હાથી માગ્યા. હાથી માગવાથી બંન્ને ભાઈને બીક લાગી અને પેાતાના પરિવાર સાથે વિશાલાનગરીમાં પેાતાના નાના ચેટક મહારાજની પાસે ચાલ્યા ગયા. કૃણિકે દૂત દ્વારા રાજા ચેટક પાસે હાર તથા હાથી સહિત ભાઈ આ માંગ્યા ત્યારે ચેટકે દૂત દ્વારા કૂણિકને આ સમાચાર માકલ્યા “જો તમે રાજ્યના ભાગ આ બન્નેને દેતા હૈા તા તેઓને તથા હાર તેમજ હાથીને માકલી શકું.” આ સાંભળી મહારાજ કૃણિકની આંખા લાલ થઈ ગઈ તથા તેમણે સ ંદેશ માકલ્ચાજો હાર હાથીની સાથે વૈહુલ્ય અને વૈહાયસને નથી માકલતા તેા યુદ્ધને માટે તૈયાર થઈ જાઓ. ચેટકે કહ્યું-અમે પણ તૈયાર છીએ. શ્રી નિરયાવલિકા સૂત્ર ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે યુદ્ધના નિશ્ચય થયા પછી કૂણિકની સાથે કાલકુમાર આદિ દશયે ઓરમાન નાનાભાઇ ચેટક રાજા સાથે લડવા માટે આવ્યા. એ દશેયમાં દરેકની સાથે ત્રણ ત્રણ હજાર હાથી ઘેાડા તથા રથ હતા અને ત્રણ ત્રણ કાઠ સૈનિક હતા. કૃણિક રાજાની પાસે પણ એવડી સેના હતી. ચેટક (ચેડા) મહારાજે પણ આ પ્રકારના લડાઈના પ્રસંગ સમજીને અઢાર દેશના ગણરાજાઓનું સંગઠન કર્યું. કાલ આદિ કુમારની દરેકની પાસે જેટલી સેનાએ હતી તેટલીજ ચેટક આદિ પ્રત્યેક રાજાની પાસે હતી. ત્યાર પછી ખન્નેનું યુદ્ધ થયું. ચેટક (ચેડા) મહારાજ તેા યુદ્ધકાલમાં વ્રતધારી હતા. એથી યુદ્ધમાં એક દિવસમાં એકજ અમેાધ ખાણ છેાડતા હતા. આ તરફ કૂણિકના સૈન્યમાં ગરૂડવ્યૂહ હતા તથા ચેટક ( ચેડા )ના સૈન્યમાં સાગર–ગૃહ હતા. ત્યાર પછી પહેલે દિવસ કૂણિક રાજાના નાનાભાઇ કાલકુમાર પેાતાની સેના સહિત સેનાપતિ બનીને પેાતે ચેટક ( ચેડા ) મહારાજની સાથે લડતાં લડતાં તેના અમેઘ ખાણથી માર્યા ગયા, અને કૃણિકની સેનાના નાશ થઈ ગયા. " બીજે દિવસે સેના સાથે સુકાલકુમાર યુદ્ધમાં ચેટકના ખાણુથી માર્યા ગયા. આવી રીતે ત્રીજે દિવસે મહાકાલ કુમાર, ચેાથે દિવસે કૃષ્ણકુમાર, પાંચમે દિવસે સુકૃષ્ણ કુમાર, છ દિવસે મહાકૃષ્ણ કુમાર, સાતમે દિવસે વીરકૃષ્ણ કુમાર, આઠમે દિવસે રામકૃષ્ણકુમાર, નવમે દિવસે પિતૃસેનકૃષ્ણકુમાર, તથા દશમે દિવસે પિતૃમહાસેનકૃષ્ણકુમાર, ચેટકના એક-એક ખાણથી માર્યા ગયા. દશેય કુમારોના માર્યા ગયાથી ચેટકને જીતું' એવા ભાવથી કૂણિક રાજાએ દેવતાનું આરાધન કરવા માટે અમ (૩ ઉપવાસ) કર્યો તેથી શકેદ્ર તથા ચમરેન્દ્ર પ્રસન્ન થયા તથા કૃણિકની પાસે આવ્યા. તેમાંથી શખેલ્યા.હું કૂણિક ! ચેટક ( ચેડા ) રાજા વ્રતધારી શ્રાવક્ર છે તેથી અમે તેને નહિ મારી શકીએ, પણ તારી રક્ષા કરી શકીએ. શકેંદ્રના મુખથી નિકળેલાં આ વચના સાંભળીને કેાણિકે · તથાસ્તુ ’ કહ્યું. કાણિકના ‘તથાસ્તુ’ કહેવાથી એટલે સ્વીકાર કરી લીધા પછી શકેન્દ્રે કાણિકની રક્ષાને માટે વજ્રના જેવું અભેદ્ય કવચ વૈક્રિય ક્રિયાથી મનાવ્યું. " શ્રી નિરયાવલિકા સૂત્ર ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ સંગ્રામ વર્ણન ચમચંદ્ર મહાશિલાકંટક તથા રથમુશલ નામે સંગ્રામ વિકુર્વિત કર્યો. મહાશિલાકંટક–જે મહાશિલાના જેવો પ્રાણને કંટક અર્થાત્ ઘાતક છે. તે મહાશિલાકંટક કહેવાય છે, અથવા તણખલાની અણથી મારવાથી પણ હાથી ઘેડા આદિને મહાશિલાકંટકથી મારવા જેવી તીવ્ર વેદના થાય છે, એ સંગ્રામને “મહાશિલાકંટક” કહે છે. રથમુશલ-મુશલયુક્ત રથને “રથમુશલ કહે છે. અર્થાત્ રથમાંથી નીકળી મુશલ બહુ વેગથી દોડીને શત્રુપક્ષને વિનાશ (સંહાર) કરે છે. એ સંગ્રામને “રથમુશલ” કહે છે. (૧૨) કાલી રાની કે વિચાર ત્યાં કૂણિકની સાથે કાલકુમાર પિતાની સેના લઈને રથમુશલ સંગ્રામમાં ઉપસ્થિત થયા. આ મતલબનું સૂત્ર કહે છે–ત છે ” ઈત્યાદિ. સંગ્રામન નિશ્ચય થઈ ગયા પછી તે કાલકુમાર નિશ્ચિત વખતે ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ આદિ અને ત્રણ કરોડ પાયદળ સેનાને લઈને ગરૂડ બૃહમાં અગીયારમા ભાગના ભાગીદાર રાજા કૃણિકની સાથે “રથમુશલ” સંગ્રામમાં ઉપસ્થિત થયા. (૧૩) તoi તને” ઈત્યાદિ. સંગ્રામનો આરંભ થતાં એક વખત કુટુંબ-જાગરણ કરતી કાલી શ્રી નિરયાવલિકા સૂત્ર ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ મહારાણીના હૃદયમાં વૃક્ષના અંકુરની પેઠે • આધ્યાત્મિક ’ અર્થાત્ આત્મવિષયક વિચાર ઉત્પન્ન થયા. તે ‘· ચિંતિત ’=અર્થાત્ વારંવાર સ્મરણથી દ્વિપત્રિત સમાન, ‘ કલ્પિત ’–તે પુત્ર વિષેના વિચાર વ્યવસ્થાયુક્ત થવાથી પવિતના સમાન, ‘ પ્રાર્થિત ’=મનમાં વિચારના સ્વીકાર થઈ જવાથી પુષ્પિતના સમાન, ‘ મનાગત સોંકલ્પ ’=તે ઈષ્ટ રૂપથી મનમાં નિશ્ચય થઈ જવાથી ફલિતના સમાત અવસ્થાને પ્રાપ્ત થયા. ભાવા— 6 ' : સંગ્રામ શરૂ થઈ જતાં મહારાણી કાલીના હૃદયમાં પુત્ર-સ્નેહના કારણે એક સમય વૃક્ષના ગા જેવેા આત્મિક ભાવ અંકુરિત થયા. પછી તેજ વિચાર વારંવારના ચિંતન સ્મરણથી દ્વિપત્ર અર્થાત્ જેમ ખીજમાંથી અંકુર અને અંકુર જરા વધવાથી એ કેામલ કિસલય-બે નવાં પાંદડાં નિકળે છે તેવીજ રીતે વિચારાનું સ્વરૂપ વધવા ખાદ તેજ વાત્સલ્યમય વિચાર · કલ્પિત · અર્થાત્ પલ્લવિત વધારે પાંદડાંના રૂપમાં આગળ આવે—પછી મનમાં વધતા—વિસ્તાર પામતા તે વિચાર · પ્રાર્થિત ’ થઇ જતાં યાને પેાતાનાજ વિશ્વાસથી સ્વીકારાઈ જવાથી પુષ્પિત ફૂલની પેઠે થઈ ગયા તથા અંતમાં જ્યારે તેના ઉપર દૃઢ સંકલ્પ થઈ ગયા ત્યારે તે ‘ કુલિત ’ જેવી અવસ્થાને પ્રાપ્ત થાય છે વૃક્ષનાં ફળની જેમ લરૂપ થઇ ગયા. અર્થાત ઇત્યાદિ. હવે મહારાણી કાલીના વિચાર (સંકલ્પ)નું સ્વરૂપ કહે છે == - દ્યું હતુ શ્રી નિરયાવલિકા સૂત્ર . મારા પુત્ર કાલ કુમાર ત્રણ ત્રણ હજાર હાથી ઘેાડા રથ તથા ત્રણ કરોડ સેનાની સાથે સગ્રામમાં થયા છે. મારા મનમાં આ વાતના સશય આવે છે કે તે યુદ્ધમા શત્રુએ ઉપર વિજય મેળવશે કે નહિ ? તે જીવિત રહેશે કે નહિ ? તેનાથી શત્રુ પરાજીત પામશે કે નહિ ? હું મારા લાલ કાલકુમારને જીવિત અવસ્થામાં જોઇશ કે નહિ ? આ પ્રકારના અનેક સશયાત્મક વિચાર કરવા લાગી. એવા બ્ય અ - વ્યના વિચાર તથા તેના નિર્ણય જ્યારે શિથિલ અવસ્થાને ધારણ કરવા લાગ્યા ત્યારે એકદમ રાણીનું મન મલિન થઈ ગયું તથા. હથેળી ઉપર પેાતાનું માં રાખીને પુત્ર વિરહના દુ:ખથી પીડાતી રાણી ધ્યાન કરવા લાગી અત્યંત દુઃખને ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ લીધે કરમાઈ ગયેલાં કમળના જેવાં નેત્ર તથા સુખને નીચું કરીને બેસી ગઈ. તેનું મુખ ગરીષ માણસના જેવું શાકાચ્છાદિત ( દીલગીરીથી છવાઇ ગયેલું ) ઉદાસીન થઇ ગયું તે માનસિક દુ:ખાથી ઘેરાયેલી શેાકના સાગરમાં ડૂબી જવાથી આ ધ્યાનપરાયણા હતી. ( ૧૪ ) ‘ સેળ વાઢેળ ’ઈત્યાદિ. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યો. દેવતા તથા મનુષ્યની સભામાં ભવ્યાને ધર્મ દેશના દેવા લાગ્યા. ધર્મકથા સાંભળવા માટે પરિષદ નીકળી ભગવાન અહીં પધાર્યાં છે એવા વૃતાન્ત સાંભળી કાઢી રાણીના મનમાં વક્ષ્યમાણ-આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયા. (૧૫) તે વિચાર આ છે: एवं खलु ’ ઇત્યાદિ— શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ અહીં પધાર્યા છે તથા સંચમી લેાકેાના પને અનુસરી નિવાસને માટે ઉદ્યાનપાલની (વાડીના પાલક કે માળીની ) આજ્ઞા લઈને સંયમ તથા તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા બિરાજે છે. તથા રૂપ અરિહંત અર્થાત્ સર્વજ્ઞતાના કારણે જેનાથી કોઇ વાત અજાણી નથી અને સંપૂર્ણ ઐશ્વર્યના કારણેજ ભગવાન છે. તેમનાં વમાન આદિ નામ તથા કશ્યપ આદિ વગેરે ગાત્રને સાંભળવાથી શુભ પરિણામ સ્વરૂપ મહાલ થાય છે—તા સમ્મુખ જવું, ગુણનું કીર્તન કરવું, તથા પાંચ અંગાનેયતનાપૂર્વક નમાવીને નમસ્કાર કરવા, શરીર આદિ વગેરેની સુખ-સાતા પૂછવી તથા ભગવાન ત્યાગી હાવાથી સાવદ્યના પરિહાર પૂર્વક તેમની નિરવદ્ય સેવા કરવી એ બધાંનું શું ફળ હાય તેનું તેા કહેવુંજ શું ? તેમનાં વચનનાં આચાર અને તેમનાં એક પણ શ્રેષ્ઠ શ્રુત ચારિત્ર ધર્મ યુક્ત તથા સમસ્ત પ્રાણિઓનું હિતકારી સુચવન સાંભળવાથી જે મહાફળ મળે છે તે તેમના વિપુલ શ્રુત ચારિત્ર રૂપી જે અર્થ છે તેનાં ગ્રહણ કરવાનાં ફળનું તે કહેવુંજ શું? તે ફળ તા અકથનીય છે. આથી હું શ્રમણુ ભગવાન મહાવીર પ્રભુની પાસે જાઉં તથા તેમને વંદન નમસ્કાર કરૂં, સત્કાર સમ્માન કરૂં જે કલ્યાણ સ્વરૂપ છે. મંગલ સ્વરૂપ છે ધૈવત અર્થાત્ ઈષ્ટ દેવ છે તથા ચૈત્ય—જ્ઞાનસ્વરૂપ છે તે પ્રભુની વિનયપૂર્વક ઉપાસના કરેં. શ્રી નિરયાવલિકા સૂત્ર ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શબ્દ કાઅર્થ હવે અહીં શ્રમણ ભગવાન આદિ શબ્દોના વિશેષ અર્થ કરીએ છીએ. (૧) શ્રમણુ=સાડા ખાર વરસ સુધી ઉગ્ર નામથી પ્રસિદ્ધ છે. (ર) ભગવાન—ભગ શબ્દના જ્ઞાન તેને ભગવાન કહેવા. ભગ” શબ્દના દશ અ— 6 તપશ્ચર્યા કરી તેથી · શ્રમણ’ આદિ દેશ અર્થ જેમાં હાય (૧) સંપૂર્ણ પદાર્થોને વિષય કરવા વાળું જ્ઞાન. (૨) મહાત્મ્ય અર્થાત્ અનુપમ તથા મહાન્ મહિમા. (૩) વિવિધ પ્રકારના અનુકૂળ તથા પ્રતિકૂળ પરિપહેાને સહન કરવાથી ઉત્પન્ન થનારી અથવા સંસારની રક્ષા કરવાવાળી અલૌકિક ભાવનાથી ઉત્પન્ન થનારી કીર્તિ. (૪) ક્રોધ આદિ કષાયેના સથા નિગ્રહરૂપ વૈરાગ્ય. (૫) તમામ કર્મોના ક્ષયસ્વરૂપ મેાક્ષ. (૬) સુર–અસુર અને માનવના અંત:કરણને હરી લેવાવાળું સૌદર્ય. (૭) અંતરાય કર્મના નાશથી ઉત્પન્ન થનારૂં અનંત ખળ. શ્રી નિરયાવલિકા સૂત્ર (૮) ઘાતિયા કર્મ રૂપી પડદો હટી જવાથી પ્રાદુર્ભૂત હાવાવાળી અનંત ચતુષ્ટય (જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય--૧પ) લક્ષ્મી. (૯) મેાક્ષનાં દ્વારને ઉઘાડનારૂં સાધન શ્રુત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર રૂપ ધર્મો. (૧૦) ત્રણ લેાકના આધિપત્ય રૂપ ઐશ્વર્ય, ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ કાલી રાની કે વિચાર (૩) મહાવીર–મેક્ષના અનુષ્ઠાનમાં પરાક્રમ કરવાવાળા મહાવીર કહેવાય. એવા મહાવીર વર્ધમાન સ્વામી ચરમ તીર્થકરની નિર્મળ મનની સાથે વાણીથી સ્તુતિ કરૂં. યતના-પૂર્વક પાંચ અંગ નમાવીને નમસ્કાર કરૂં યતના-પૂર્વક અભ્યસ્થાન આદિ નિરવદ્ય ક્રિયાથી ભગવાનને સત્કાર કરૂં. મનોયોગ-પૂર્વક અને તેનું ઉચિત વાથી સમ્માન કર્યું. કર્મબંધથી ઉત્પન્ન થનારી ઉપાધિ અને વ્યાધિના નાશક હોવાથી “કલ્ય” તે મોક્ષ કહેવાય છે. તેને પ્રાપ્ત કરાવનાર હોવાથી ભગવાન કલ્યાણસ્વરૂપ છે. અથવા-જ્ઞાનાદિ રત્નત્રયરૂપ મોક્ષ માર્ગના ઉપદેશ દ્વારા ભવ્ય જીવને જન્મ જરા મૃત્યુ રૂ૫ રોગથી મુક્ત કરે છે. આ કારણથી પણ કલ્યાણ–સ્વરૂપ છે. સંપૂર્ણ હિતને પ્રાપ્ત કરાવવાવાળા તથા ભવસાગરથી તારવાવાળા છે તેથી ભગવાન મંગલ–સ્વરૂપ છે. અથવા અજર અમર ગુણોથી ભવ્ય જનને ભૂષિત કરવાના કારણે મંગને મોક્ષ કહેલ છે. તેને જે પ્રાપ્ત કરાવે તે મંગલ કહેવાય છે. આથી ભગવાન પણ મંગળ છે. એવા ઈષ્ટદેવ-સ્વરૂપ હોવાથી દૈવત છે અને વિશિષ્ટ જ્ઞાનવાળા હોવાથી ચૈત્ય છે. એવાં ભગવાનની વિનયપૂર્વક નિરવદ્ય સેવા કરૂં તથા મારા હૃદયમાં રહેલ પુત્રસબંધી પ્રશ્નને નિશ્ચય-ખુલાસો-કરું. આ પ્રકારે પિતાના મનમાં વિચાર કરી કાલી મહારાણીએ પોતાના કૌટુમ્બિક (આજ્ઞાકારી) જનેને બેલાવ્યા તથા આજ્ઞા કરી. શ્રી નિરયાવલિકા સૂત્ર ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ કાલી રાનીકા વન્દનાર્થ ભગવાનકે સમીપ જાના હે ચતુર કાર્યકર્તાઓ! તમે લેકે ઉત્તમ રથ-શીવ્ર ગતિવાળા રથ જેની આગળ પાછળ તથા બન્ને બાજુએ ચાર ઘટાઓ લગાડેલી એવા ધાર્મિક અશ્વરથ, સારથી આદિ સહિત લઈ આવે. કૌટુમ્બિક પુરૂએ કાલી મહારાણીની આજ્ઞા પ્રમાણે રથ તૈયાર કરીને તેને કહ્યું:-હે મહારાણી ! આપની આજ્ઞા પ્રમાણે રથ તૈયાર છે. (૧૬) “f ' ઇત્યાદિ. પછી રાણીએ સ્નાન કર્યું તથા પશુ પક્ષી આદિને માટે અન્નનો ભાગ કાઢવા રૂપી બલિકર્મ કર્યું તથા દુષ્ટિદેષ (નજર) ના નિવારણને માટે મથી (કાજળ)નું ચિહ્ન કર્યું તથા પાપનાશ કરવા માટે જેમ પ્રાયશ્ચિત્ત કરાય છે તેવી જ રીતે દુઃસ્વપ્ન આદિ દેષોના નિવારણ માટે મંગલરૂપ સરસવ, દહીં, ચાવલ, ચંદન તથા દુર્વા વગેરેને ધારણ કર્યા તથા વજનમાં અલ્પ પણ કિસ્મતમાં ભારે એવાં ઘરેણાંથી શરીરને શણગાર્યું. સેવાપરાયણ ફાડી દાસીઓ આદિ ૧૮ પ્રકારની દાસીઓને સાથે ચાલવાને હુકમ કર્યો તેનાં નામ આ પ્રકારે છે–(૧) ચિલાત નામના અનાર્ય દેશમાં ઉત્પન્ન થનારી કૂબડી અને ઠીંગણું દાસીઓ (૨) જે દેશમાં નાનાં નાનાં પિટવાળાં જન્મ લે છે તે દેશની. (૩) ખર્બરની દેશની. (૪) બકુશ દેશની, (૫) યૌન દેશની. (૬) પ© દેશની. (૭) ઇસનિક દેશની. (૮) વાસિનિક દેશની. (૯) લામિક દેશની. (૧૦) લકુશ દેશની (૧૧) દ્રવિડ દેશની. (૧૨) સિંહલદ્વીપ દેશની (૧૩) અરબ દેશની. (૧૪) પwણ દેશની. (૧૫) બહુલ દેશની. (૧૬) મુસંડ દેશની. (૧૭) શબર દેશની. તથા (૧૮) પારસ દેશની દાસીઓ. શ્રી નિરયાવલિકા સૂત્ર ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ અઠારહ દેશકી કાસિયાઁ આવી રીતે અનેક દેશમાં ઉત્પન્ન થનારી દાસીએ ઇંગિત, ચિંતિત, પ્રાર્થિતને જાણવા વાળી હતી. • ઈંગિત ’ ના અર્થ નેત્ર, સુખ, હાથ તથા આંગળી આદિના ઇશારાથી અભિપ્રાયને જાણવા. · ચિતિત ’હૃદયના ભાવને અનુમાનથી સમજવા. • પ્રાર્થિત ’–અભિલષિત ( ઇચ્છા જેની હાય તે) અનુમાનથી જાણવું. એવી દાસીએની સાથે અંત:પુરરક્ષક પુરૂષવૃંદી તથા અનેક દેશના ઉત્પન્ન થનારા દાસસમૂહથી ઘેરાયેલી અંત:પુરથી બહાર નીકળીને ભવનના સભામંડપમાં જે ઠેકાણે ધાર્મિક રથ હતા ત્યાં જઇ રથમાં બેઠી. પછી પેાતાના સઘળા પરિવારની સાથે ચંપા નગરીના મધ્ય રસ્તામાં થઈને જ્યાં પૂર્ણ ભદ્રં ચૈત્ય હતા ત્યાં પહોંચી. તથા તીર્થંકરાનાં છત્રાદિ અતિશયાને જોઇને પોતાના રથને ઉભે રાખી નીચે ઉતરી અને પછી પેાતાના સઘળા પિરવાર સાથે પાંચ અભિગમ-પૂર્ણાંક જ્યાં ભગવાન બિરાજતા હતા ત્યાં પહોંચીને વિધિપૂર્વક વંદના-નમસ્કાર કર્યો તથા સપરિવાર ભગવાનની સમ્મુખ માથું નમાવીને વિનયપૂર્વક અજજલ પુટને (જેડેલા હાથને) લલાટ પર રાખી ઊલી રહીને સેવા કરવા લાગી. (૧૭) ધર્મકથા ‘તળ સમને” ઇત્યાદિ. ખાદ મેાક્ષગામી શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીએ કાલી મહારાણીને લક્ષ્ય કરી વિશાલ પરિષદમાં ધર્મકથા કહી. ધર્મ કથાનું વિશેષ વર્ણન જાણવા માટે જીજ્ઞાસુએએ અમારી બનાવેલી પાલÇા સૂત્રની ગર પલંગીવની નામની ટીકામાં જોઇ લેવું જોઇએ. 6 નવ' શબ્દથી અગાર અનગાર ઘર્મની શિક્ષામાં તત્પર શ્રાવક તથા શ્રાવિકાને ભગવાનની આજ્ઞાના આરાધક સમજવા II ૧૮ ૫ શ્રી નિરયાવલિકા સૂત્ર ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ કાલી પૃચ્છા હવે કાલી રાણીના પ્રશ્નનું વર્ણન કરે છે–ત રા” ઈત્યાદિ. શમણ ભગવાન મહાવીરની પાસેથી ઋતચારિત્રલક્ષણ ધર્મ સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરી પ્રફુલ્લિત થઈ ત્રણ વાર વંદન–નમસ્કાર કરી આવી રીતે ભગવાનને પૂછવા લાગી હે ભગવન મારો પુત્ર કાલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી–ઘોડા–રથ તથા ત્રણ કરોડની પાયદળ સેનાની સાથે રથમુશલ સંગ્રામમાં ગયે છે તે વિજ્ય થશે કે નહિ?, તે જીવતો રહેશે કે નહિ?, તે હારી જશે કે જીતશે?, હું તેને જીવતો દેખીશ કે નહિ ?, આવા કાલી મહારાણીના પ્રશ્નો સાંભળીને ભગવાન બોલ્યા-હે કાલી મહારાણી ! તારે પુત્ર કાલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી-ઘોડા-રથ તથા યુદ્ધની તમામ સામગ્રી સાથે કૂણિક રાજાની સાથે રથમુશલ સંગ્રામમાં યુદ્ધ કરતો થકે સેના તથા રણુસામગ્રી તમામ નાશ પામવા પછી, મોટા મોટા વીરોનાં મરણથી અને ઘાયલ થવાથી તથા ધ્વજા પતાકા આદિ ચિન્હ જમીનદેસ્ત થઈ જવાથી એકલેજ પિતાના પરાક્રમથી બધી દિશાઓને નિસ્તેજ કરતે થકે રથમાં બેસીને ચટક રાજાના રથની સામે મહાવેગથી આવ્યું. (૧૯) કાલકુમાર વૃત્તાન્ત “gm રે રેડ' ઈત્યાદિ ત્યાર બાદ ચેટકરાજા કાલકુમારને પોતાની સન્મુખ આવેલ જેઈને તત્કાળ કોધિત થઈ ગયા, રૂ થયા તથા આંતરિક ફોધ ને લીધે તેના હેઠ ફડફડવા લાગ્યા, તેમણે રૌદ્ર (ભયાનક) રૂપ ધારણ કર્યું એવું ક્રોધની જવાલાથી મળવા લાગ્યા. આવેશથી કપાળ ઉપર ત્રણ રેખા ચડાવીને ધનુષ સજજ કરી તેના ઉપર બાણ ચડાવીને યુદ્ધની જગાએ ઊભા રહ્યા અને બાણને કાન સુધી ખેં. આખરે ચટકે “કૂટ” અર્થાત્ બહુ મોટા પથરનું બનાવેલ “મહાશસ્ત્રવિશેષ જેના એક વારના પ્રહારથીજ પ્રાણ નીકળી જાય, તેની પેઠે બાણનો પ્રબલ પ્રહાર કરી કાલકુમારને પ્રાણ લઈ લીધે. આથી હે કાલી! તું કાલકુમારને જીવિત દેખશે નહિ. (૨૦). શ્રી નિરયાવલિકા સૂત્ર ४१ Page #49 -------------------------------------------------------------------------- ________________ કાલી રાનીકો પુત્રશોક “તપvi સ’ ઈત્યાદિ. ભગવાનની પાસેથી પોતાના પુત્રનું એવું વૃત્તાંત સાંભળીને તથા તે નક્કી સમજીને કાલી મહારાણું પુત્ર મરણના દુખથી દુઃખિત થઈને જેમ કુહાડીથી કપાયેલી ચંપકલતા પડી જાય તેમ મછિત થઈને જમીન પર ધડાક પડી ગઈ. થોડા વખત પછી ચેતના આવી તથા દાસીઓની મદદથી ઊભી થઈ પછી ભગવાનને વંદન નમસ્કાર કરીને બોલી-હે ભદત જેમ આપ કહે છે તેમજ છે યથાર્થ છે. શંકારહિત છે. સત્ય છે તથા સર્વથા સાચું જ છે. એમ કહી ભગવાનને વંદન નમસ્કાર કરી અગાઉ વર્ણવેલા ધાર્મિક રથમાં બેસીને પિતાના સ્થાને ગઈ. (૨૧) ગૌતમ પ્રશ્ન રાણીના ગયા પછી શ્રી ગૌતમ સ્વામી ભગવાનને પુછે છે –બત્તિ ઈત્યાદિ. હે ભદંત! કાલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી-ઘોડા રથ તથા પિતાના સંપૂર્ણ સૈન્ય વર્ગ સાથે રથમુશલ સંગ્રામમાં લડાઈ કરતે થકે ચટક રાજાના વજસ્વરૂપ એકજ બાણથી માર્યો ગયે. તે મૃત્યુને અવસરે કોલ કરીને કયાં ગયે અને કયાં ઉત્પન્ન થયો ?. ભગવાન કા ઉત્તર ભગવાન કહે છે– હે ગૌતમ! આવાં ક્રૂર કર્મ કરનાર તે કાલકુમાર પોતાની સેના સહિત લડતે થકે અહીંથી મરણ પામી પંકપ્રભા નામના ચેથા નરકમાં હેમામ નામના નરકાવાસમાં દસ સાગરેપમની સ્થિતિવાળે નરયિક (નારકી) થયો. શ્રી નિરયાવલિકા સૂત્ર ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારકા વર્ણન પુનઃ ગૌતમ સ્વામી પુછે છે- અંતે” ઈત્યાદિ. હે ભદંત ! તે કાલકુમાર હિંસા, જુઠ, આદિ સાવદ્ય અનુષ્ઠાનરૂપ આરંભથી, તલવાર આદિ શસ્ત્રોથી પ્રાણિઓને નાશ કરવારૂપ, સમારંભથી, જેનાથી પ્રાણિઓને સંહાર થાય એવા આરંભનું આચરણ કરવાથી, કેવી જાતના શબ્દાદિ વિષયભેગથી, કેવી જાતની તીવ્ર અભિલાષા વડે ઉત્પન્ન થતા વિષયના સંગથી, તથા કેવી જાતના મહારંભ અને મહાપરિગ્રહરૂપ વિષયની અભિલાષારૂપ ભેગપભેગથી તથા કેવાં અશુભ કર્મોના પુંજથી તે કાલ કરીને (મૃત્યુ પામીને) ચોથા નરકમાં ગયો? ભગવાન કહે છે—હે ગૌતમ! તે કાલે તે સમયે રાજગુડ નામની નગરી હતી જે ત્રાદ્ધિ આદિથી સમદ્ધ હતી. તેમાં શ્રેણિક રાજા રાજય કરતા હતા. તેની રાણીનું નામ નંદા હતું જે બહુ સુકુમાર હતી. પિતાનાં પૂર્વજન્મમાં કરેલાં પુણ્યથી પ્રાપ્ત થયેલાં મનુષ્ય-સબંધી સુખને અનુભવ કરતી વિચરતી હતી. તેને અભયકુમાર નામે પુત્ર હતો જે સુકુમાર રૂપવાન તથા બધાં લક્ષણોથી યુક્ત હતા. સામ, દામ, દંડ, ભેદ આદિ નીતિમાં નિપુણ હતે. ચિત્ત પ્રધાનની પેઠે રાજકાર્યને દક્ષતાપૂર્વક કરતે હતે. ચેહૂના રાની કે દોહદ તરણ” ઈત્યાદિ. તે શ્રેણિક રાજાની બીજી રાણી ચેલના હતી. જે સુકુમાર (કમળતા) આદિ સ્ત્રીને લગતા ગુણાથી સર્વ પ્રકારે યુક્ત હતી. તેણે સ્વપ્નામાં એક વખત સિંહને જે અને જાગી ઉઠી. પ્રભાવતીની પેઠે રાજાને સ્વપ્ન કહ્યું જેથી રાજાએ સ્વપ્ન પાઠકેને બોલાવ્યા, તેઓએ સ્વપ્નફલ કહ્યું. રાજાએ તેમને પ્રીતિદાન આપીને વિસર્જિત (વિદાય) કર્યા. સ્વપ્નફલ સાંભળ્યા પછી રાણી પિતાના મહેલમાં ગઈ. શ્રી નિરયાવલિકા સૂત્ર ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ‘તળ તોસે’ ઇત્યાદિ. પછી રાણી ચેલનાને ત્રણ મહિના પુરા થતાં એવા ડાહલેા (તીવ્ર ઇચ્છા) થયા કે ધન્ય તે માતાઓને તેમના જન્મ તથા જીવતર સફલ છે કે જે પેાતાના પતિના ઉત્તરવલિ (કલેજા)ના માંસને શૂળ ઉપર સેકીને તથા તેલમાં તળીને કે અગ્નિમાં સેકીને દારૂની સાથે તેના સ્વાદ લેતી અને અરસપરસ દેતાં પેાતાના એ દોહદને પરિપૂર્ણ કરે છે. જો હુંપણ મારા પતિ શ્રેણિક રાજાના પકાયેલાં તળેલાં અને સેકેલાં કલેજાનાં માંસથી મારા દ્વાદ પૂરા કરૂં તે ધન્ય ખનું પણુ તેમ કરવામાં હું અસમર્થ છું. (૨૫) ‘તન પા’ ઈત્યાદિ. ત્યાર પછી તે ચેલના રાણી પાતાને દોહદ (ઇચ્છા ) પુરી ન થવાથી લાહો સૂકાઈ જવાથી શુષ્ક થઈ ગઈ. અરૂચિથી આહાર આદિ ન કરવાથી ભૂખી રહેવા માંડી. શરીરમાં માંસ ન રહેવાથી શરીરે દુખળી થઈ ગઈ. મનમાં ઘા લાગવાથી રોગીસમાન થઈ ગઈ. શરીરની ક્રાંતિ આછી થતાં તેજરહિત થઈ ગઈ. તેનું મન દીન સમાન ઉત્સાહરહિત તથા મા` નિસ્તેજ થઈ ગયું. આમ રાણીના ચહેરો ફીકો પડી ગયો. આથી નેત્ર તથા મુખ નીચે ઝુકાવીને બેઠી થતી યથાયોગ્ય પુષ્પ-વસ્ત્રાદિ અલંકારો ધારણ કરતી નહોતી. તે હાથના મનથી કરમાયેલી કમલની માળા જેવી કાંતિ વગરની દુ:ખિત મન વાળી ક બ્ય અક બ્ય વિવેકથી રહિત ખની જઈને સઘળો વખત આ ધ્યાનમાં વીતાવતી હતી. (૨૬) 'avui atà' cuile. ત્યાર પછી ચેલના રાણીની સેવા કરવાવાળી દાસીએ પેાતાની રાણીની એવી અવસ્થા જોઇને શ્રેણિક રાજાની પાસે જઈ હાથ જોડી શ્રેણિકરાજાને કહેવા લાગી–ડે સ્વામિન્ ! ખબર નથી કે ચેલના રાણી શું કારણથી દુઃખિત થઇને આ ધ્યાન કરે છે. (૨૭) સુકાઈ ગઈ છે તથા શ્રી નિરયાવલિકા સૂત્ર ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ રાળ છે? ઈત્યાદિ. મહારાજ શ્રેણિક, દાસીઓને મેઢેથી આ વૃત્તાંતને સાંભળી, ગભરાતા જલદી ચેલના રાણીની પાસે આવ્યા, તથા ચેલના રાણીની ખરાબ અવસ્થાને જોઈને બેલ્યા- હે દેવાનુપ્રિયે ! તમારી આ પ્રકારની દુઃખજનક અવસ્થા કેવી રીતે થઈ ગઈ? શા માટે આર્તધ્યાન કરે છે? આ સાંભળીને રાણી કાંઇ ન બોલી. પછી રાજાએ બે ત્રણ વાર ફરીને પૂછ્યું- હે દેવાનુપ્રિયે! શું તમારી આ વાત સાંભળવા લાયક હું નથી જેથી મારાથી તું પિતાની વાત છુપી રાખે છે? આ પ્રકારે બે ત્રણ વાર રાજાએ પૂછવાથી રાણું બેલી–હે સ્વામી ! એવી કઈ વાત નથી જે આપથી છાની રખાય તથા આપ તે સાંભળવા એગ્ય ન હે. આપ તે સર્વથા સાંભળી શકે છે. એ વાત આમ છે-તે ઉદાર સ્વપ્નના ફલ સ્વરૂપ ગર્ભના ત્રીજા મહિનાના અંતમાં મને એવા પ્રકારને દોહા (ઈચ્છા) ઉત્પન્ન થયો કે તે માતાને ધન્ય છે કે જે પિતાના પતિના ઉદર–વલિના માંસને પકાવી તળીને અગ્નિમાં સેકી ભેજી મદિરાની સાથે એક બીજી સખીને આપતી આસ્વાદ લેતી પિતાને દેહદ પૂરે કરે છે. મને પણ એજ દેહદ ઉત્પન્ન થયે છે પણ સ્વામિન ! તે પુરે નહિ થવાથી આજ મારી આવી દશા થઈ છે અને આધ્યાન કરું છું. (૨૮) શ્રેણિક રાજાકે વિચાર તf સે” ઈત્યાદિ. ચિલના રાણીની આવી વાત સાંભળી રાજા બોલ્યા –“હે દેવાનુપ્રિયે! તું શ્રી નિરયાવલિકા સૂત્ર ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ આ ધ્યાન છેડી દે. હું એવેાજ પ્રયત્ન કરીશ કે જેથી તારા દાદ પુરા થાય. એમ કહી રાજાએ મનને આનંદ કરાવનારી, વાંછિત અર્થ ( ઈચ્છા પ્રમાણે ) દેવાવાળી, પ્રેમમયી, મનેાજ્ઞ, વારવાર મનને સારી લાગનારી, અદ્ભુત, મના વાંચ્છિત ફળને દેવાવાળી, સુખદાયી, ગર્ભ વાંછાને પૂર્ણ કરવાવાળી, કાનને પ્રિય લાગવાવાલી, મત્ત અનેલ કાયલના સ્વર જેવી મનેાહર વાણી દ્વારા રાણીને સંતુષ્ટ કરી. રાણીને આ પ્રકારે આવાસન દઈને રાજા સભામંડપમાં આવ્યા. તથા પૂર્વદિશા તરફ માં રાખી પેાતાના સિંહાસન પર બેઠા. તથા તે દોહદ (ઈચ્છા) પુરા કરવાની ચિંતા કરવા લાગ્યા. પરંતુ— (૧) શાસ્ત્રોના અભ્યાસ વિનાજ ન જોયેલા ન સાંભઘેલા તથા અનુભવમાં પણ ન આવેલા વિષયાને યથાર્થરૂપે જાણવા વાળી આત્પત્તિકી’ બુદ્ધિ, (૨) વિનયથી ઉત્પન્ન થનારી ‘વૈનયિકી’ બુદ્ધિ, (૩) હમેશાં કાર્ય કરવાથી ઉત્પન્ન થનારી ‘કાર્મિકી' બુદ્ધિ, (૪) ઉમરના પરિણામે ઉત્પન્ન થનારી પારિણામિકી' બુદ્ધિ. આ ચારે પ્રકારની બુદ્ધિ દ્વારા તથા અનેક સાધન-સામગ્રી એટલે અનેક પ્રયાગ દ્વારા પણ રાજા તે દોહદને પુરા કરવામાં સમ ન થયા તેથી આત ધ્યાન કરવા લાગ્યા. (૨૯) ચેલનારાની કે દોહદ રૂમ = ન ઈત્યાદિ. આ ખાજુ અભયકુમાર સ્નાન કરી તમામ પ્રકારનાં આભૂષણેાથી સજ્જ થઈ મહેલમાંથી નીકળી તેજ સભામડપમાં આવ્યા કે જયાં શ્રેણિક રાજા બેઠા હતા. શ્રેણિક રાજાને આ ધ્યાન કરતા જોઇ કહ્યું–હે તાત ! હું જ્યારે ખીજા દિવસે આવતા ત્યારે આપ મને જોઇ ખુશી થતા હતા પણ આજ શું કારણ છે કે મારી સામુંય જોતા નથી તથા આર્તધ્યાનમાં બેઠા છે. જો હું આ વાતને શ્રી નિરયાવલિકા સૂત્ર ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ સાંભળવા યોગ્ય છું એમ સમજતા હે તે જે હોય તે યથાર્થ રૂપે નિ:સંકોચ થઈ મને કહે જેથી હું તેનું નિરાકરણ કરવા પ્રયત્ન કરૂં. અભયકુમારની એવી વિનયયુક્ત વાણી સાંભળી રાજા બેલ્યા–હે પુત્ર! એવી કઈ વાત નથી કે જે તારાથી છાની રખાય–તારી નાની માતા ચેલના રાણીને મહાસ્વપ્નના ત્રીજા માસને અંતે દેહદ (ઈચ્છા) ઉત્પન્ન થયો છે કે તમારા ઉદરબલિમાંસને પકાવી તળી ભુંજી (સેકી) મદિરાની સાથે આસ્વાદ કરું. આ દોહદ પુર ન થવાના કારણે તે મહાદુઃખિત તથા કૃશકાય થઈ આર્તધ્યાન કરી રહી છે, હે પુત્ર! તે દોહદને પૂર્ણ કરવા માટે અનેક ઉપાય વિચારી જોયા પણ કેઈ ઉપાય પૂરો થાય તેમ દેખાતું નથી. એ માટે આર્તધ્યાન કરતો બેઠો છું. પિતાના પિતાના મુખેથી એવાં વચન સાંભળી અભયકુમાર બાલ્યા...હે તાત ! આપ આર્તધ્યાન છેડા, હું જલદી એવો ઉપાય કરીશ કે જેથી મારી માતાને દેહદ પૂર્ણ થઈ જશે. આ પ્રમાણે વિનય વાળાં મધુર વચનેથી પિતાના પિતાનું મન સંતુષ્ટ પમાડી અભયકુમાર પિતાને મહેલ ગયા. ત્યાં આવીને તેણે અંગત ગુપ્ત પુરૂષને બેલાવીને કહ્યું કે-હે દેવાનુપ્રિયે! તમે લોકો અમારિ ઘોષણા કરેલી સીમા (રાજ્યની અમુક સીમાની અંદર હિંસા ન કરવી એવી ઘેષણ-જાહેરાતવાળી જગ્યા) થી બહાર કસાઈખાનામાંથી બસ્તીપુટ સાથે લીલું (તાજું) માંસ લઈ આવો. ત્યાર પછી તે રાજપુરૂષોએ તેમની આજ્ઞાનું કહ્યા પ્રમાણે પાલન કર્યું (૩૦) ” ઈત્યાદિ. પછી અભયકુમારે એકાંત સ્થાનમાં રાજાને સીધા (ચીતા) સુવડાવી તેના પેટ ઉપર તે માંસના લેથ ને રાખે પછી તેને બસ્તીચર્મથી બાંધ્યું. તે એવું શ્રી નિરયાવલિકા સૂત્ર Page #55 -------------------------------------------------------------------------- ________________ લાગતું હતું કે જાણે તેમાંથી લેહી ઝરતું હોય. ત્યાર પછી રાણુને ઉપર-મહેલમાં બોલાવી તથા તે આ દેખાવ જોઈ શકે એવા સુવિધાજનક સ્થાને બેસાડી. પછી રાજાને જેમ રાણી બરાબર જોઈ શકે તેવા અને થોડા અંધકારવાળા સ્થાને સુવાડયા. પછી રાજાના પેટ ઉપર બાંધેલાં તે માંસ કાતરથી કાપી–કાપીને વાસણમાં રાખી દીધું. થોડા વખત સુધી રાજા બેટી મૂછમાં પડયા રહ્યા અને પછી આપસમાં વાત કરવા લાગ્યા આવી રીતે અભયકુમારે રાણુને દોહદ (ઈચ્છા) પુરો કર્યો. રાણી પોતાને દેહદ પુરે થવાથી ગર્ભ ધારણ કરતી સુખ પૂર્વક રહેવા લાગી. (૩૧) ચેહૂના રાની કે વિચાર “તાળ તીરે' ઇત્યાદિ. એક સમય રાણી રાતમાં વિચાર કરવા લાગી કે આ બાળકે ગર્ભમાં આવતાં જ પિતાના બાપનાં કલેજાનું માંસ ખાધું આથી મારે માટે ગ્ય છે કે આ ગર્ભને સડાવવા માટે–પાડી નાખવા માટે–ગાળવા માટે અને નાશ કરવા માટે કાંઈ ઉપાય કરે એવા વિચાર કરી રાણીએ ઓષધી આદિથી એવાજ ઉપાય કર્યા. પરંતુ તે ગર્ભ ન સડે, ન પડે, ને ગળે કે ન કોઈ પ્રકારે તેને નાશ થઈ શકે. (૩૨) શ્રી નિરયાવલિકા સૂત્ર ४८ Page #56 -------------------------------------------------------------------------- ________________ તપળ ર ઇત્યાદિ. પછી રાણી પેાતાના પ્રમાસમાં નિષ્ફલ જવાથી અસાસ કરવા લાગી ખેદ યુક્ત થઈ અને ધારેલું કાર્ય આમ વિશ્ર્વ થવાથી પાતે અસમર્થ થઈ અને આધ્યાનવશ દુ:ખી થઈને ગર્ભનું પાલન કરવા લાગી. તથા નવ માસ વીત્યા પછી સુકુમાર અને સુંદર પુત્રને જન્મ આપ્યા. (૩૩) ચેલનાકો શ્રેણિકકા ઉપાલમ્ભ " 'સત્ત્વ સૌને ’ ઈત્યાદિ. ણિક જન્મ પછી રાણીના મનમાં એવા વિચાર ઉત્પન્ન થયા કે—આ બાળકે ગર્ભ માં આવતાંજ માપની દરવલીનું માંસ ખાધું જો માટા થતાં સમર્થ બનશે તે ન જાણે અમારા વશના કયા પ્રકારે નાશ કરશે. આથી મને ઉચિત છે કે આને એકાંત સ્થાન જયાં કાઈ જોઇ ન શકે એવા ઉકરડા ઉપર ફેંકાવી દેવા. એવા પેાતાના મનમાં વિચાર કરી દાસીને ખેલાવી, અને તેને કહ્યું હે દેવાનુપ્રિયે ! આને સતાડીને લઇ જા અને એકાંત ઉકરડે નાખી દે. આવી રીતે ચેલના રાણીની આજ્ઞા થતાં દાસીએ તે બાળકને હાથ વડે ઉપાડીને અશોકવાટિકામાં જઈને એકાંત સ્થાનમાં ઉકરડે ફેંકી દીધા. તે બાળક બહુ તેજસ્વી હતા આ કારણે તેનાથી અકવાટિકા પ્રકાશયુક્ત અની ગઈ. પછી રાજા શ્રેણિકના જાણવામાં કાઈ રીતે આવ્યું કે રાણી ચેટ્ટનાએ શ્રી નિરયાવલિકા સૂત્ર ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ જન્મતા (નવજાત શિશુ) બાળકને કયાંક ફેંકાવી દીધા છે ત્યારે રાજા પોતે તપાસ કરવા માટે ગયા-ક્રમથી તપાસ કરતાં અશોકવાટિકામાં આવ્યા અને ઉકરડા ઉપર પડેલા બાળકને દીઠે. તેને જોઈને તે જ વખતે રાજા બહુ ગુસ્સે થયા અને ક્રોધમાં બળતાં થકા તેઓ તે બાળકને હાથમાં ઉપાડી લઈને ચેલના રાણીની પાસે પહોંચ્યા અને અનેક પ્રકારના આક્રોશ શબ્દથી રાણીને તિરસ્કાર કર્યો. અનેક પ્રકારના કઠેર શબ્દથી અનાદર કરી તર્જની આંગળી દેખાડી બહુ અપમાન કર્યું અને કહ્યું- હે રાણી ! શા માટે તે મારા આ બાળકને દાસી દ્વારા ઉકરડીએ ફેંકાવી દીધા. આવી રીતે ચેલના રાણીને ઠપકે આપી દેવ, ગુરૂ, ધર્મ આદિના સોગંદ આપી–આપી આ પ્રમાણે બોલ્યા- હે દેવાનુપ્રિયે! તમે આ બાળકની આપત્તિથી રક્ષા કરે અને વસ્ત્રથી ઢાંકી પ્રસૂતિગૃહમાં લઈ જાઓ. જેવી રીતે આ સુખી રહે તેવા પ્રયત્ન કરે તથા સ્તન-પાન આદિ કરાવી તેનું સારી રીતે પાલન-પોષણ કરે. આ પ્રકારે રાજાના કહેવાથી રાણી પિતાના આ દુષ્કૃત્યથી સ્વતઃ લજિજત થઈ, “રાજા મારા આ દુકૃત્યથી પિતાનાં મનમાં શું સમજયા હશે” એમ વિચારીને રાજાથી લજા પામી, આ પ્રમાણે બન્ને પ્રકારે બહુ લજિજત થઈ. પતિના વિરૂદ્ધ આચરણથી રાણુને અતિશય ખેદ અને પશ્ચાત્તાપ થયે બાદ હાથ જેડીને સવિનય પુત્રપાલન રૂ૫ રાજાની આજ્ઞાને સ્વીકાર કરી બાળકનું સારી રીતે પાલન કરવા લાગી. (૩૪) શ્રી નિરયાવલિકા સૂત્ર ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ " કૃણિકકી અંગૂલિ વેઠના સરળ તરલ ’ ઈત્યાદિ. , એકાંત ઉકરડી ઉપર નાખી દીધેલ તે છેકરાની આંગળીના આગલા ભાગને કુકડા કરડી ગયા જેથી તેની આંગળી પાકી ગઈ તથા તેમાંથી વારવાર લેાહી અને પરૂ વહેવા લાગ્યું. આથી તેને બહુ વેદના થતી હતી અને આ સ્વરથી રૂદન કરતા હતા તેના આર્તનાદ સાંભળી રાજા તેની પાસે આવતા અને બાળકને ઉપાડીને તેની આંગળી પેાતાના માંમાં લઇને ઝરતાં લોહી અને પરૂને ચુસી–ચુસીને ચુકી નાખતા હતા જેથી તે બાળકની વેદના ઓછી થતી હતી. અને તે શાંત (રડતા બંધ) થઈ જતા હતા. જ્યારે જ્યારે તે ખાળક વેદનાથી તડફડવા લાગતા ત્યારે ત્યારે રાજા શ્રેણિક આવીને તેની વેદના તેજ રીતે શાંત કરતા હતા. કૃણિકકા નામકરણ બાદ માતા પિતાએ ત્રીજે દિવસે તે બાળકને ચંદ્ર સૂર્યનાં દર્શન કરાવ્યાં. પછી મારમે દિવસ માટા ઉત્સવથી તે ખાળકનું નામ પાડતાં ખેલ્યા કે–ઉકરડો ઉપર નાખી દીધેલા અમારા આ ખાલકની આંગળી કુકડાના કરડી ખાવાથી કુણિત (સંકુચિત) થઈ ગઈ તેથી આ બાળકનું ગુણનિષ્પન્ન ( ગુણ દર્શાવતું ) નામ ‘ કૂણિક ’રાખવું જોઇએ. આવું વિચારી માતા પિતાએ તેનું નામ ‘કૂણિક’ રાખ્યું. (૩૫) 'તળું તત્ત્વ' ઇત્યાદિ. < નામકરણ પછી કૂણિકનાં કુલપર પરાનુસાર ઉત્સવ-વિવાહ આદિ કાર્ય મેઘકુમાર સમાન થયાં. શ્વશુરના તરફથી આઠ-આઠે દહેજ વસ્તુ આવી અને ઉત્તમ મહેલમાં પૂર્વ પુણ્યાપાર્જિત મનુષ્યસમંધી પાંચ ઇંદ્રિયાના સુખના અનુભવ કરવા લાગ્યા. (૩૬) શ્રી નિરયાવલિકા સૂત્ર ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક બન્ધન તણ તલ્સ ઇત્યાદિ. પછી એક સમય પૂણિક કુમાર રાત્રિના પાછલા પહેરમાં વિચાર કરવા લાગ્યા કે શ્રેણિક રાજાનું રાજ્ય શાસનરૂપ પ્રતિબંધ હોવાના કારણે સુખ-પૂર્વક રાજ્યલકમીનો ઉપગ હું કરી શકતો નથી. માટે મને ઉચિત છે કે આ શ્રેણિક રાજાને કોઈ પણ રીતે બંધનમાં નાખી દઉં અને હું પિતે રાજા બનીને રાજ્ય લક્ષ્મીને ઉપભોગ કરું. એમ વિચાર કરી રાજાનાં છિદ્ર જેવા મંડ. શ્રેણિક રાજાનું કઈ છિદ્ર દૂષણ અને મર્મ હાથ ન આવવાથી એક સમય કાલ આદિ દશ કુમારને પિતાના ઘરમાં બેલાવી સલાહ કરવા લાગ્યું. કહ્યું કે–આપણે રાજાના કારણથીજ રાજયશ્રીને ઉપભોગ કરી શક્તા નથી. આથી કઈ પણ રીતે રાજાને બંધનમાં નાખી આપણે રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, ખાને, કોઠાર તથા દેશ એના અગીયાર ભાગ કરીને આપણે પોતેજ રાજ્યશ્રીને ઉપભેગ કરીએ. આ વાતને બધા કુમારેએ સ્વીકાર કરી લીધો. પછી એક સમય તક જોઈને કૃણિકે રાજા શ્રેણિકને બંધનમાં નાખી દીધો અને રાજ્યાભિષેક કરાવી પિતે રાજા બની બેઠા. (૩૭) શ્રી નિરયાવલિકા સૂત્ર ૫ ૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ કૂણિકકોશ્રેણિકકા પરિચય તાજી ” ઈત્યાદિ. ત્યાર પછી એક દિવસ તે રાજા કૃણિક તમામ પ્રકારના વસ્ત્ર અને અલંકારોથી સજિજત થઈ પિતાની માતા ચેલના દેવીના ચરણ-વંદન માટે હર્ષ અને ઉત્સુક્તાની સાથે જલદી-જલદી આવ્યું. અને તેણે પોતાની માતાને દીન હીન અવસ્થામાં આર્તધ્યાન કરતી જોઈ. તે આર્તધ્યાન કરતી ચેલના દેવીનાં ચરણ વંદન કરીને બે-તે જનની ! હું પિતાના તેજ-પ્રતાપથી મહારાજ્યાભિષેકપૂર્વક આ વિશાલ રાજ્યશ્રીને ઉપયોગ કરી રહ્યો છું, તો શું આ જોઈને તને સંતોષ થતું નથી? તારા મનમાં નથી ઉલ્લાસ, નથી પ્રમોદ કે નથી સુખ. આનું શું કારણ છે? (૩૮) તi સા' ઇત્યાદિ. કુણિકનાં એવાં વચન સાંભળીને રાણી ચેલ્લનાએ રાજા કુણિકને આવી રીતે કહેવું શરૂ કર્યું–હે પુત્ર! તારા આ રાજ્યાભિષેકથી મને સંતોષ અથવા મનમાં ઉલ્લાસ, પ્રમોદ એટલે સુખ કેવી રીતે થાય? કેમકે તે અત્યંત સ્નેહ તથા અનુરાગયુક્ત દેવ અને ગુરૂજન સમાન પિતાના પિતા પ્રિય રાજા શ્રેણિકને બંધનમાં નાખી આ વિશાલ રાજ્ય સુખને ઉપભેગ કરે છે. શ્રી નિરયાવલિકા સૂત્ર ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી રાજા કૂણિકે ચેલ્લના દેવીને આ પ્રમાણે કહેવા માંડયુ વ્હે માતા ! આ રાજા શ્રેણિક જે મારા ઘાત ચાહે છે અને મારૂં મરણુ તથા મધન ચાહવાવાળા છે તથા મારા મનને દુ:ખ દેનારા છે. તે મારા ઉપર અત્યંત સ્નેહ તથા અનુરાગથી અનુરક્ત કેમ હાઇ શકે ? કૃણિકના આ પ્રકાર કહેવાથી ચેલ્લના દેવીએ તેને કહ્યું:—— હે પુત્ર! સાંભળ—જ્યારે તું મારા ગાઁમાં આવ્યા ત્યારથી ત્રણ મહિના પૂરા થતાં મને એવી જાતના દાહઃ (તીવ્ર ઇચ્છા ) ઉત્પન્ન થયા કૅ—— તે માતાને ધન્ય છે કે જે પેત્તાના પતિના ઉદરલિ માંસને તળુ ભૂજીને માદરાની સાથે ખાતાં પોતાના દહદ સંપૂર્ણ રીતે પૂરા કરે છે. હું પણ જો રાજા શ્રેણિકનું ઉદરવિલનું માંસ ખાઉં તે બહુ સારૂં થાય આ પ્રકારના દોહદ થવાથી હું દિનરાત આર્તધ્યાન કરવા લાગી અને દાદ પૂરા ન થવાથી સુકાઈને પીળી પડી ગઇ. જ્યારે તારા પિતાને આ ખબર દાસીએ દ્વારા જાણવામાં આવી ત્યારે તેમણે મારા મોઢેથી મારા દોષદનું વૃત્તાંત સાંભળીને તે અભયકુમાર દ્વારા પરિપૂર્ણ કર્યો. દાઢ પૂરા થયા પછી મેં વિચાર ોં કે આ ખાળકે ગર્ભ માં આવતાંજ પાતાના પિતાનું માંસ ખાધું તે જન્મ લઇને તેા ખખર નહુિ કે તે શું કરશે ? માટે આ ગર્ભ ના કાઇ પણ ઉપાયથી નાશ નાશ ન થઇ શકયા અને તું પેદા થયા. તાશ જન્મ મારફત એકાંત સ્થાન–ઉકરડે ફેંકાવી દીધા. પછી આ શ્રેણિકને ખબર પડી. તેમણે તારી તપાસ કરી અને તને ગાતીને રાજા મારી પાસે લાવ્યા. તેમણે તારા પરિત્યાગ કરવા માટે મને બહુ ઠંકે। આપ્યા અને મને સાદ આપીને કહ્યું કે આ બાળકનું સારી રીતે પાલન પોષણ કરા. ' તું ઉકરડે પડયા હતા ત્યારે તારી આંગળીના આગલા ભાગને કુકડા કરડયા હતા જેથી તને બહુ વેદના થતી હતી અને તું તે કષ્ટથી દિવસ રાત અહુ રડયાજ કરતા હતા તે સમયે તારા પિતા તારી કપાયેલી આંગળીને પેાતાના મેામાં લઇ પરૂ અને લેહી જે શ્રી નિરયાવલિકા સૂત્ર કરી નાખું. પણ તે ગર્ભના થયા પછી મેં તને દાસી હકીકતની તારા પિતા રાજા ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ નીકળતું હતું તે ચૂસીને થુંકી દેતા હતા. ત્યારે તને શાંતિ થતી હતી અને તું છાને રહી જાતે હતો. જ્યારે વળી પાછી પીડા થતી ત્યારે તારા પિતા એવીજ રીતે કરતા હતા. અને તું શાંતિ મળવાથી છાને રહી જાતું હતું. હે પુત્ર! આ કારણથી હું કહું છું કે તારા પિતા રાજા શ્રેણિક તારા પર બહુ સ્નેહ અને અનુરાગ રાખતા હતા. શ્રેણિકમરણ તે કૃણિક રાજા ચેલના રાણીના મેઢેથી આ પ્રમાણે હકીકત સાંભળી કહેવા લાગ્યા–હે માતા ! મેં સર્વ પ્રકારે હિત કરવાવાળા, ઈષ્ટદેવ સ્વરૂપ પરમ ઉપકારક, બહુજ નેહભાવ રાખવાવાળા મારા પિતા રાજા શ્રેણિકને બંધનમાં નાખ્યા તે વાજબી ન કર્યું તેથી હું પિતે જઈને તેમનાં બંધન કાપી નાખુ છું. એમ કહી કુહાડી હાથમાં લઈ જયાં કેદખાનું હતું ત્યાં ગયા. ત્યાર પછી રાજા શ્રેણિકે હાથમાં કુહાડી લઈને કણિક કુમારને આવતે જે. જેઈને તેના મોઢેથી તુરત આવા શબ્દો નીકળી પડયા કે-“આ કૂણિક કુમાર અનુચિત ચાહવા વાળ કર્તવ્યહીન નિજ થઈને કુહાડી લઈ જલ્દી અહીં આવે છે, ખબર નથી પડતી કે તે મને કેવી રીતે ખરાબ રીતે મારી નાખશે. આ વાતથી ડરી જઈને રાજા શ્રેણિકે પિતાની અંગુઠીમાં રહેલ તાલપુટ ઝેર પોતાના મેમાં મૂકયું. એમાં મૂક્યા પછી તે ઝેર એક પળ માત્રમાં આખા શરીરમાં ફેલાઈ ગયું અને રાજા પ્રાણથી અને હલન-ચલનથી રહિત થઈ મૃત્યુ પામ્યા. ત્યાર પછી કૂણિક કુમાર કેદખાનામાં આવ્યા અને આવીને રાજા શ્રેણિને પ્રાણ અને હલન-ચલનથી રહિત-મરેલા જોયા, જોઈને પિતાના મરણજન્ય સહન ન થાય એવાં દુઃખથી રૂદન કરતા થકા તીક્ષણધાર વાળી કુહાડીથી કાપેલા કમળ ચંપક વૃક્ષની પેઠે જમીન ઉપર ધડાંગ પડી પડયા. ત્યાર પછી તે કૂણિક કુમાર થોડા સમય પછી મૂછરહિત થયા મૂછ હટી ગયા પછી તે રૂદન કરતા કરૂણ શબ્દથી આર્તનાદ કરતા શેક અને વિલાપ કરતા કરતા આ પ્રમાણે છેલ્યાહું અભાગી છું, પાપી છું પુણ્યહીન છું, જેથી મેં ખરાબ કાર્ય કર્યું દેવ ગુરૂજન સમાન પરમ ઉપકારી અને સ્નેહ મમતાથી લાગણું શ્રી નિરયાવલિકા સૂત્ર ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ રાખનાર પેાતાના પિતા શ્રેણિક રાજાને ખંધનમાં (કેદખાનામાં) નાખ્યા અને મારાજ કારણથી એનું મૃત્યુ થયું. એમ કહીને પાતાના કુટુંબીઓની સાથે રૂદન કરતા થકા બહુ સમાહપૂર્વક રાજા શ્રેણિકની અંતિમ લૌકિક ક્રિયા કરી. ત્યાર પછી તે પૂણિક રાજગૃહમાં પાતાના પિતાની ઉપભેગ સામગ્રી ને જોઇને બહુજ દુ:ખી થતા હતા. કયાંક તે પિતાનું સિંહાસન જોતા હતા તા કયાંક તેમની શક્યા; કયાંક તેમનાં આભૂષણ તે કયાંક તેમનાં વસ્રો. આ સૌ જોઇ તેને પિતાનું સ્મરણ વારંવાર થયા કરતું હતું અને તેમણે પાતે કરેલાં પાપ કર્મોનું પણ સમરણ થઈ આવતુ હતુ જેથી પારવગરનું કષ્ટ પ્રાપ્ત થતું હતું. આ કારણથી તે ત્યાં રહી શકયા નહિ અને એક સમય પેાતાનાં અંત:પુર કુટુંબસહિત પાતાની તમામ સામગ્રી લઇને રાજગૃહથી અહાર નીકળ્યા અને ચાલીને જ્યાં ચંપાનગરી હતા ત્યાં ગયા. અને પછી ચંપાનગરીને પેાતાની રાજધાની બનાવીને ત્યાં રહેવા લાગ્યા થાડા સમય વ્યતીત થઈ ગયા પછી તે પિતાના શાકને ભૂલી ગયા ત્યાર પછી તે કૂણિક કુમાર પોતાના ભાઈ કાલ આદિ દશ કુમારોને ખેલાવીને રાજ્યના અગીયાર ભાગ કરી તે લેાકેાને વેંચી દીધું તથા પેાતાના રાજ્યનું પાલન પાતે કરવા લાગ્યા. શ્રેણિકકે સાથ કૃણિકકા પૂર્વભવસંબન્ધ કૃણિક શા માટે શ્રેણિકના મૃત્યુમાં કારણભૂત ખન્યા ? આ કથાનક પ્રાસગિક છે માટે તે નીચે મતાવીએ છીએ:— શા શ્રેણિક પહેલાં વીતરાગધી ન હેાવાથી તેનામાં સમ્યક્ત્વ નહતું. આથી તે દેવ ગુરૂ તથા ધર્મના નિર્ણય કરવામાં અસમર્થ હતા. પરંતુ જ્યારે તેના વિવાહ ચેલ્લનાની સાથે થયા ત્યારે તેની પ્રેરણાથી અને અનાથિ મુનીના સદુપદેશથી તેને સમ્યક્ત્વના લાભ થયા અને તે વીતરાગના ધર્મને માનવા લાગ્યા પહેલાં તે શ્રેણિક રાજા એક સમય શુદ્ધ વાયુ સેવન કરવા માટે વનમાં ગયા તે વન શીતલ, મદ, સુંગધ વાયુથી યુક્ત અને મત્ત થયેલી કાયલના કલરવથી શ્રી નિરયાવલિકા સૂત્ર ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ કૃણિક શ્રેણિકકા વૈર કારણ કૂજિત હતું. ત્યાં એક તપસ્વીના આશ્રમ હતા. તે આશ્રમમાં એક તાપસ મહિના મહિના ઉપવાસ કરી પારણાં કરતા હતા. રાજા તે તાપસને જોઈને અત્યંત ખુશી થયા અને તેઓને પ્રાર્થના કરી હે મહાત્મન્ ! આપ મારે ત્યાં પારણાં કરવાને પધારા. † રાજાની એવી પ્રાર્થના સાંભળી તાપસ મેલ્યાઃ— હે રાજન્! હજી મારે પારણાં કરવાને પાંચ દિવસ અવશિષ્ટ (બાકી ) છે. તે પુરા થઇ ગયા પછી હું તારે ત્યાં પારણાં માટે આવીશ પરંતુ મારા એક નિયમ છે તે ધ્યાનમાં રાખજે—હું પારણાંને દિવસ માત્ર એકજ ઘેર શિક્ષાને માટે જાઉં છું. જે ત્યાં ભિક્ષા ન મળે તેા વળી પાછા ફરીને માસ ખમણ પછીજ પારણાં કરૂં છું. રાજા તે તાપસને આ નિયમ સાંભળીને પેાતાની રાજધાનીએ પાછે ગયા. તેને પાંચ દિવસ વીતી ગયા પછી તે તાપસ પારણાંને દિવસ રાજા શ્રેણિકના દ્વારે આવ્યે. તે દિવસ રાજાના માથામાં અસહ્ય વેદના હતી જેથી આખુ રાજભવન વ્યાકુળ હતું આથી તે તાપસના કાઇએ સત્કાર ન કર્યો. તાપસ આ પ્રમાણે રાજમહેલને અસ્થિર (વ્યસ્ત) જોઈ પાછા ફર્યાં અને ફરી તે એક માસના ઉપવાસ કરવા લાગ્યા. જ્યારે રાજાને માથાના દુ.ખાવા મટી ગયા ત્યારે તે ક્રીને તેજ તાપસની શ્રી નિરયાવલિકા સૂત્ર ૫૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ પાસે ગયા અને તેને પારણાં માટે પોતાને ત્યાં આવવાની સવિનય પ્રાર્થના કરી. તાપસે રાજાની પ્રાર્થનાને સાંભળી ફરીને પિતાને તે નિયમ બીજી વાર કહ્યું અને પછી રાજાને ત્યાં પારણાં માટે આવવાને સ્વીકાર કર્યો. પારણને દિવસ તે તાપસ પાછા રાજાને ત્યાં આવ્યું પરંતુ સગવશાત તે દિવસ રાજભવનમાં આગ લાગી ગઈ તથા રાજા “આજે તાપસને પારણાંને દિવસ છે એ ભૂલી ગયે. તાપસે રાજભવનને આગની જવાળાઓથી બળતું જોયું અને જેઈને પાછો ફરી ગયે. અને પાછા ત્રીજા મહિનાના ઉપવાસ કરવા લાગે. આગ શાંત થઈ ગયા પછી રાજાને યાદ આવ્યું કે મેં તાપસને પારણાં માટે આજે બોલાવ્યા હતા. પરંતુ રાજભવનમાં આગ લાગી જવાથી હું તે ભૂલી ગયે બિચારા તપસ્વી આ મહિને પણ મારાજ કારણથી ભૂખ્યા રહા. આ વિચારથી રાજને બહુ કષ્ટ થયું અને તે તાપસ પાસે ગયો અને પોતાના અપરાધ માટે ક્ષમાની યાચના કરી, અને ફરીને પિતાને ત્યાં પારણાં માટે આવવાની પ્રાર્થના કરી. તાપસે અપરાધને માટે ક્ષમા આપી દીધી અને રાજભવનમાં પારણાં માટે આવવાનો સ્વીકાર કરી લીધો. પારણને દિવસે પાછો તે તાપસ રાજાના દરવાજા પર આવ્યા પણ તે દિવસે દુર્ભાગ્યવશાત્ શત્રુએ તેની રાજધાની ઉપર ચડાઈ કરી હોવાથી રાજા સૈન્યને વ્યવસ્થિત કરી એકઠું કરવામાં રોકાયેલ હતું આથી તે ત્રીજી વખત પણ સત્કાર કરી શક્યો નહિ. તાપસ રાજાને ઘેરથી તે દિવસ પણ પારણું કર્યા વગર પાછો ફર્યો અને ચોથા માસના ઉપવાસ શરૂ કર્યો. ત્યાર પછી લડાઈથી ફુરસદ મળ્યા પછી રાજા તાપસની પાસે આવ્યો અને પિતાની વિપત સંભળાવી ક્ષમા માગી અને પારણાં કરવા માટે ફરીને પ્રાર્થના કરી. તાપસે રાજાને ક્ષમા કરી દીધી તથા પારણાં માટે તેને ત્યાં આવવાને સ્વીકાર કર્યો. ચોથે માસ સમાપ્ત થતાં તે પારણાં માટે રાજાને દ્વારે આ. સંજોગથી તેજ દિવસે રાજાને ઘેર છોકરે જનો પિતાના અંત:પુરના પરિજનો સાથે રાજા તે પ્રસંગમાં લાગેલા હતા આથી રાજાને તાપસ આવવાનું બિલકુલ ધ્યાનમાં ન રહ્યું. તાપસને પારણાં માટે ભિક્ષા ન મળવાથી પાછા ગયા ઉત્સવ વીતી ગયા પછી રાજાએ પિતાના પરિચારકો (નેકર) ને પૂછ્યુંતાપસ પારણાં માટે આવ્યા હતા?” તેઓએ કહ્યું-“હે દેવ! એક તાપસ પારણા માટે આવ્યો હતો પણ તે પારણાં કર્યા વિના જ પિતાને આશ્રમે પાછો ગયે. શ્રી નિરયાવલિકા સૂત્ર ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ તાપસ પિતાના આશ્રમમાં આવી વીતરાગના વચનરૂપી અમૃતપાન વગરને ફોધરૂપી અગ્નિથી બળતો બળતો શુદ્ધ ધર્મની શ્રદ્ધાથી રહિત હોવાના કારણે શ્રેણિક રાજાનો દ્વેષ કરતો આર્ત–રોદ્ર–ધ્યાનપૂર્વક આ પ્રકારે પિતાના મનમાં વિચારવા લાગ્યા. જે તિલતુષ (તલનાં ફોતરાં) ની બરાબર પણ મારી તપશ્ચર્યાનું ફળ હોય તો હું ઈચ્છું કે “હું આ રાજા શ્રેણિકને જન્માંતરમાં દુઃખદાયી થાઉ” આમ વિચાર કરી જન્માંતરમાં દુઃખ દેવાવાળ થવા નિદાન (નિયાણું) કર્યું. ત્યાર પછી રાજા તાપસની પાસે આવ્યા તાપસે રાજાને કહ્યું- હે રાજન! તું મને વારે વારે નિમંત્રણ દઈને ભૂલી જાય છે આજ મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે-“જ્યાં સુધી જીવું ત્યાં સુધી ચારે પ્રકારના આ હારનો ત્યાગ કરી પરભવમાં તમને દુઃખદ થી થાઉં.' રાજાએ તાપસને બહુ પ્રાર્થના કરી પણ તેનો કેપ શાંત થયો નહિ રાજા હારી જઈને તાપસના આશ્રમેથી પિતાની રાજધાનીમાં આવીને રાજકાર્યમાં કામે લાગી ગયે. તે તાપસ કાલાંતરે મરી ગયા પછી તેની રાણી ચિલ્લાના ગર્ભમાં આવ્યો, તથા તેને પુત્ર થઈને જ અને “કૃણિક કુમાર” ના નામથી પ્રસિદ્ધ થયે. નિદાન (નિયાણા ) ના પ્રભાવથી તે શ્રેણિકનો ઘાતક થયે. આ કુગુરૂસેવાનું ફલ છે. આથી કુગુરૂને છોડીને સશુરૂની સેવા કરવી જોઈએ. કુગુરૂની સેવાથી નથી મેક્ષમાર્ગનું જ્ઞાન થતું કે નથી ભવભ્રમણ પણ મટતું. કુગુરૂની સારી રીતે સેવા કરીયે તે પણ આત્મકલ્યાણ થઈ શકતું નથી. કહ્યું પણ છે કે – नाऽऽनं सुषिक्तोऽपि ददाति निम्बकः, gષ્ટા સૈ વૈષ્ણવી ઘયો ન ર | दुःस्थो नृपो नैव मुसेवितः श्रियं, ધર્મ શિર્વ વા પુર્વ સંચિત છે ? અર્થાત–લીંબડાને ગમે તેટલું પાણી પાઓ તે પણ તેમાં આંબાનું ફૂલ ન આવી શકે. સારામાં સારી વસ્તુ ખવરાવવાથી પણ વધ્યા ગાય દૂધ ન આપી શકે. દરિદ્ર રાજાની ગમે તેટલી પણ સેવા કરવામાં આવે તો પણ તે ધન ન આપી શકે એવીજ રીતે કુત્સિત (અયોગ્ય) ગુરૂની સેવાથી નથી તે કૂતચારિત્રલક્ષણ ધર્મની પ્રાપ્તિ થાતી કે નથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી. કણિક, શ્રેણિકનો ઘાતક કેમ થયે? તેનું વિવરણ ઉપર કહ્યા પ્રમાણે છે. (સૂ૦૩૯) શ્રી નિરયાવલિકા સૂત્ર ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ વૈહલ્યકાગબ્ધહાથી પર ચઢકર કીડાકરના તળે ચંપાઈ'ઈત્યાદિ. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાને પુત્ર, રાણુ ચેલાને આત્મજ (દીકર) રાજા કુણિકના સહોદર નાનાભાઈ વેહલ્ય નામે કુમાર હતો કે જે સુકુમાર અને સુરૂપ હતો. તે વહલ્ય કુમારને રાજા શ્રેણિકે પિતાની જીવિત અવસ્થામાં સેચનક નામને ગંધહાથી તથા અઢાર સરવાળે હાર દીધો હતો. એક દિવસ તે વૈહલ્યકુમાર સેચનક ગંધહાથી ઉપર ચડીને પોતાના અંત:પુર પરિવાર સાથે ચંપાનગરીના મધ્યભાગમાં થઈને નીકળે, નીકળીને વારંવાર ગંગાનદીમાં સ્નાન કરવા માટે ઉતર્યો ત્યાર પછી તે સેચનક હાથી વૈવલ્યની રાણીઓને પોતાની સૂંઢમાં પકડીને તેમાંથી કેઈ–એકને પોતાની પીઠ ઉપર રાખે તો કોઈને કાંધ ઉપર, કેઈને કુંભ સ્થળ ઉપર રાખે તો કોઈને પિતાના માથા ઉપર, અને એ પ્રમાણે કોઈને પિતાના દંતશળ ઉપર રાખે તો કોઈને સૂંઢથી પકડીને ઉપર આકાશમાં લઈ જાય આવી રીતે કોઈ-એકને સુંઢમાં દબાવીને હીંચકા ખવરાવે, કોઈને પિતાની દંતશૂળની વચમાં અધરથી રાખી લે તથા કઈ એકને પિતાની સૂંઢમાંથી નીકળતા કુંવારા વડે સ્નાન કરાવે, એમ કેઈને અનેક પ્રકારની ક્રીડાઓથી સંતુષ્ટ કરે છે. આ હકીકત આખા ગામમાં ફેલાઈ ગઈ તથા ઘણાં મનુષ્ય ગલિઓ સડકો આદિ અનેક ઠેકાણે ઠેકાણે પિત પિતામાં આવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યા-હે દેવાનુપ્રિયે ! હલ્ય કુમાર સેચનક ગંધ હાથી દ્વારા અંતઃપુર પરિવાર સહિત અનેક પ્રકારની કીડા કરે છે. ખરી રીતે રાજ્યશ્રીને ઉપગ તે હલ્ય કુમારજ કરે છે-નહિ કે રાજા કૂણિકા શ્રી નિરયાવલિકા સૂત્ર Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી જ્યારે આ હકીકત રાણી પદ્માવતીના જાણવામાં આવી ત્યારે તેના મનમાં એ વિચાર ઉત્પન્ન થયે કે-વિહેલ્પકુમાર સેચનક હાથી દ્વારા અનેક પ્રકારની ક્રીડા કરે છે માટે તેજ રાજ્યલક્ષ્મીના ફલને ઉપલેગ કરતો રહે છે નહિ કે કૂણિક રાજા, માટે અમને આ રાજ્યથી કે જનપદથી શું લાભ જે અમારી પાસે સેચનક હાથી ન હોય તે , તેથી કૃણિક રાજાને કહ્યું કે વૈહત્ય પાસેથી તે સેચનક હાથી લઈ લે એજ સારું છે. એમ વિચાર કરી જયાં કુણિક રાજા હતા ત્યાં ગઈ અને જઈને હાથ જોડી આ પ્રકારે બેલી-હે સ્વામી! વૈહલ્યકુમાર મેચનક ગંધ હાથી દ્વારા અનેક પ્રકારની ક્રીડા કરે છે. તે સ્વામી! જે આપણી પાસે સેચનક ગંધ હાથી ન હોય તે આ રાજ્ય અને જનપદથી શું લાભ? આ સાંભળી રાજા કુણિકે પદ્માવતી દેવીના આ વિચારને આદર કર્યો નહિ કે ન તે વાત તરફ ધ્યાન દીધું. માત્ર ચુપચાપ રહ્યા. ત્યારપછી તેરાજા કૃણિકે રાણી પદ્માવતીના મારફત વારંવાર વિજ્ઞાપન કરવામાં આવતું તેથી એક વખત વેહલ્લ કુમારને પિતાને ત્યાં બેલાવ્યો અને તેની પાસેથી સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળો હાર માગે. કૃણિકને એ અભિપ્રાય જાણુને વૈદુલ્લ કુમારે આ પ્રકારે કહેવા માંડયુંહે સ્વામિન્ ! શ્રેણિક રાજા પિતાની જીવિત અવસ્થામાંજ મને સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળે હાર દીધો છે. જે તે આપ લેવા ચાહે છે તે મને પણ રાજ્ય તથા જન પદને અર ભાગ આપે. પછી હું પણ આપને માટે આ બે વ્યાપીશ પરંતુ રાજા કૃણિકે હિલ્લ કુમારની આ વાત પસંદ કરી નહિ. ન તે કદી એ વાતને ઠીક રીતે વિચાર કરી છે. માત્ર વારંવાર પિતાની માગણુંજ કર્યા કરી. શ્રી નિરયાવલિકા સૂત્ર ૬ ૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ વૈહલ્યકા વૈશાલી નગરીમેં જાના ત્યાર પછી કૃણિક રાજા તરફથી વારંવાર હાથી તથા હારની માગણી થતાં વૈહલ્થ પોતાના મનમાં વિચાર કરે છે કે આ કૂણિક રાજા મારા ઉપર ખાટા દોષ લગાડીને મારા સેચનક ગંધ હાથી અને હાર મારી પાસેથી પડાવી લેવા માગે છે. માટે એજ વાજખી છે કે જ્યાં સુધી કૂણિક મારી પાસેથી તે હાથી અને હાર ન પડાવી લીએ તે પહેલાંજ સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળે હાર તથા અંત:પુર પરિવાર સહિત ઘરની તમામ વસ્તુઓ લઇને ચંપાનગરીથી નીકળીને મારા નાના ચેટક રાજાની પાસે વૈશાલી નગરીમાં જઈને રહું. એમ વિચારી કરીને પછી તે વૈહત્સ્યકુમાર રાજા કૂણિકની અનુપસ્થિતિ-ગેર હાજરીની રાહ જોતા રહ્યા કરે છે. ત્યાર પછી તે વૈહય કુમાર એક સમય કૃણિક રાજાની ગેરહાજરી જોઈ પાતાના અંત:પુર પરિવારની સાથે સેચનક હાથી, અઢાર સર વાળા હાર અને તમામ પ્રકારની ગૃહ સામગ્રી લઈને ચંપાનગરીથી નીકળી વૈશાલી નગરીમાં આ ચેટકની પાસે પહોંચી રહેવા લાગ્યા. (૪૦) ચેટક-કૂણિકકા દૂત દ્વારા સંવાદ તત્ત્વ છે જ્રનિલ' ધૃત્યિાદિ. ત્યાર પછી જ્યારે આ સમાચારની રાજા કૂણિકને ખબર પડી ત્યારે તેણે વિચાર કર્યો કે વહેલ્થ કુમાર મને કંઈ પણ કહ્યા—સાંભળ્યા વગરજ પેાતાના અંત:પુર પરિવાર સહિત સેચનક ગંધ હાથી, અઢાર સરના હાર અને તમામ પ્રકારની ગૃહસામગ્રી લઇને રાજા આર્ય ચેટકની પાસે જઇને રહ્યો છે. આ કારરણથી મારે માટે ચેાગ્ય છે કે દૂત મોકલીને સેચનક ગદ્ય હાથી અને અઢાર સરને હાર મંગાવી લઉ. એવા વિચાર કરી દૂતને ખેલાવી આમ તેને કહે છેહે દેવાનુપ્રિય ! વૈશાલી નગરીમાં મારા નાના ચેટકની પાસે તું જા. તેની પાસે જઈ હાથ જોડીને જય-વિજ્ય શબ્દથી રાજાને વધાવીને આ પ્રકારે કહે જે—હે સ્વામિન્! રાજા કૂણિક આ પ્રકારે વિજ્ઞપ્તિ કરે છે કે-મને કાંઈ પણ કહ્યા વગરજ શ્રી નિરયાવલિકા સૂત્ર ૬૨ Page #70 -------------------------------------------------------------------------- ________________ કુમાર વૈહય સેચનક ગંધ હાથી અને અઢાર સરવાળે હાર લઈને આપની પાસે જલદીથી ચાલ્યો આવે છે. માટે આપ વૈહલ્ય કુમારને સેચનક ગંધ હાથી અને અઢાર સરના હાર સહિત કૃપા કરીને મારી પાસે મેલી આપે ત્યાર પછી તે દૂત રાજા કૃણિક દ્વારા કહેલાં વચનનો સ્વીકાર કરી પિતાને ઘેર આવ્યા અને ચાર ઘંટાવાળા રથમાં બેસી રવાના થયો. તે વૈશાલી પહેંચી ને આર્ય ચેટકને હાથ જોડી જ્ય-વિજય પૂર્વક વધાવીને પરદેશી રાજાના પ્રધાન ચિત્તની પેઠે આ પ્રકારે કહે છે – હે સ્વામિન ! રાજા કૃણિક આ પ્રકારે વિજ્ઞપ્તિ કરે છે કે-મારા નાના ભાઈ વિહલ્ય કુમાર મને કંઈ પણ કહ્યા વગર જ સેચનક ગંધ હાથી અને અઢાર સરવાળો હાર લઈ આપની પાસે ચાલ્યો આવે છે માટે આપ તેને હાથી અને હાર સાથે મારી પાસે મોકલી આપે. આ સાંભળી ચટક રાજાએ તે દૂતને આ પ્રકારે ઉત્તર દીધા–હે દેવાનુ પ્રિય! જે પ્રકારે રાજા કૃણિક શ્રેણિક રાજાને પુત્ર ચેલના રાણીને આત્મજ તથા મારે દેહે છે તે જ પ્રકારે કુમાર વૈફલ્ય પણ શ્રેણિક રાજને પુત્ર રાણી ચેલનાને દીકરે અને મારે દોડે છે. શ્રેણિક રાજાએ પોતાની જીવિત અવસ્થામાંજ કુમાર વૈહલ્યને સેચનક ગંધ હાથી તથા અઢાર સરને હાર દીધું હતું છતાં પણ જે રાજા કૃણિક હાથી તથા હાર લેવા ચાહતા હોય તો તેણે પણ વિહલ્ય કુમારને રાજ્ય રાષ્ટ્ર અને જનપદમાં અરધે ભાગ દેવ જોઈએ. અને એમ થાય તે હું હાથી તથા હારની સાથે કુમાર વૈવલ્યને મોકલી શકું છું. આ પ્રકારે કહ્યા પછી રાજા ચેટકે તે દૂતને આદર સત્કાર કરી તેને વિદાય આપી. ચેટક રાજા પાસેથી વિદાય લઈ તે દૂત જ્યાં ચાર ધંટવાળે રથ હતો ત્યાં આવ્યું. આવીને તે રથ ઉપર ચડીને વૈશાલી નગરીની મધ્યમાં થઈને નીકળ્યો. સારી સારી વસ્તીમાં વિશ્રામ તથા સવારનું લેજન કરતે થકે શ્રી નિરયાવલિકા સૂત્ર ૬ ૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ સુખ શાંતિપૂર્વક ચંપાનગરીમાં પહોંચ્યો. પછી રાજા કૃણિક પાસે જઈ પહોંચી હાથ જોડી જય વિજય શબ્દની સાથે રાજા કૃણિકને વધાવીને આ પ્રકારે કહ્યું – હે સ્વામિન ! ચેટક રાજા એમ સૂચના કરે છે કે “જે પ્રકારે રાજા કૃણિક શ્રેણિક રાજાનો પુત્ર ચેલાને આત્મજ તથા મારે દેહે છે તેવીજ રીતે કુમાર વૈહત્ય પણ શ્રેણિકને પુત્ર, ચેલાને આત્મજ તથા મારે દેહે છે. સેચનક ગંધહાથી અને અઢાર સરવાળો હાર રાજા શ્રેણિકે કુમાર હલ્યને પિતાની જીવિત અવસ્થામાં જ દીધા હતા તેમ છતાં જે કૃણિક હાથી અને હાર ચાહતો હોય તે પિતાના રાજ્ય રાષ્ટ્ર તથા જનપદને અરધો ભાગ હલ્યને તેણે આપવો જોઈએ. જે તે આ પ્રકારે કરે તે હું પણ હાથી અને હાર સાથે હલ્ય કુમારને મેકલી આપું.” માટે હે સ્વામી ! રાજા ચેટકે તે નથી હાથી આપે, કે નથી હાર દીધે, તેમ નથી વૈહલ્ય કુમારને મોકલ્યા. (૪૧) તો તાસ” ઈત્યાદિ.. આ પછી કૃણિક રાજાએ બીજી વાર પાછો તને બેલાવ્યો અને કહ્યુંહે દેવાનુપ્રિયવિશાલી નગરીમાં જઈને મારા નાના રાજા ચેટકને હાથ જોડીને જય વિજય શબ્દો સાથે વધાવી આ પ્રકારે કહેજે કે--હે સ્વામિન! રાજા કૃણિકની એવી વિજ્ઞાપના છે કે જે કંઈ પણ રત્ન પેદા થાય છે તેના ઉપર રાજકુલનેજ અધિકાર છે. શ્રેણિક રાજાના રાજ્ય કાલમાં બે રત્ન ઉત્પન્ન થયાં છે–એક સેચનક ગંધહાથી અને બીજું અઢારસરનો હાર, હે સ્વામિન્ ! રાજકુલની પરંપરાગત સ્થિતિનો નાશ જેથી ન થાય તે માટે આપ હાથી અને હાર મને અર્પિત કરે અને વૈહલ્ય કુમારને મોકલી દો. ત્યાર પછી તે દૂત કૃણિક રાજાની આ વિજ્ઞપ્તિને સ્વીકાર કરી પિતાને ઘેર આવ્યું અને ત્યાંથી વિશાલી નગરીમાં જઈ રાજા ચેટકની સંમુખ ઉપસ્થિત થયે. અને તેમને હાથ જોડી જય વિજય શબ્દથી વધાવી રાજા કૃણિકની વિજ્ઞાપનાને આ પ્રકારે સંભળાવી-હે સ્વામિન્ રાજા કૃષિની એમ વિજ્ઞાપના છે કે જે કઈ શ્રી નિરયાવલિકા સૂત્ર ६४ Page #72 -------------------------------------------------------------------------- ________________ પણ રત્ન ઉત્પન્ન થાય છે તેના ઉપર રાજકુલને અધિકાર હેાય છે. આ બે રત્ના શ્રેણિક રાજાના રાજ્ય કાલમાં ઉત્પન્ન થયાં છે. માટે હે સ્વામિન્! જેથી રાજકુલની પર પરાગત સ્થિતિ વિનષ્ટ ન થાય તે ધ્યાનમાં લઇ હાથી તથા હારને અર્પણ કરા અને વેહલ્ક્ય કુમારને પણ કૂણિક રાજાની પાસે મેકલી આપે. કૃત દ્વારા રાજા કૂણિકની એવી વિજ્ઞપ્તિ સાંભળી રાજા ચેટકે કૃતને આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું : હે દેવાનુપ્રિય ! જેવી રીતે રાજા કૃણિક શ્રેણિક રાજાના પુત્ર છે ચેલ્લના દેવીના આત્મજ છે તથા મારા દોહિત્રા છે તેજ પ્રકારે કુમાર વેહલ્ક્ય પણ શ્રેણિક રાજાના પુત્ર છે ચેલ્લના દેવીના આત્મજ તથા મારા દેહિા છે. રાજા શ્રેણિકે પેાતાની જીવિત અવસ્થામાંજ સેચનક ગંધહાથી તથા અઢાર સરવાળે હાર કુમાર વૈહહ્ત્વને પ્રેમથી દીધેલા હેાવાથી તેના ઉપર રાજકુલના અધિકાર નથી તેમ છતાં પણ જો રાજા કૂણિક હાથી અને હાર લેવા ચાહતા હાય તા તેમણે પણ રાજ્ય રાષ્ટ્ર તથા જનપદમાં અરધા ભાગ કુમાર વૈહયને આપવા જોઇએ એવું કરવાથી હું હાથી તથા હારની સાથે કુમાર વેહલ્થને માકલી આપીશ. એમ કહીને રાજા ચેટકે તે તને આદર સત્કાર કર્યો તથા તેને વિદાય આપી. આ કૃત વેશાલી નગરીથી નીકળી રાજા કૂણિકની પાસે આવ્યેા અને હાથ જેડી જય વિજય શબ્દથી તેને વધાવી આમ કહેવા લાગ્યું :— હું સ્વામિન્! રાજા ચેટકે એવા પ્રકારના જવાબ દીધા કે જે પ્રકારે રાજા કૃણિક રાજા શ્રેણિકના પુત્ર ચેલ્લના દેવીના આત્મજ તથા મારા દોહિત્રા છે તે જ પ્રકારે વેહલ્ક્ય પણ છે. રાજા શ્રેણિકે પેાતાની હૈયાતીમાંજ સેચનક ગ હાથી અને અઢાર સરને હાર વેહલ્ક્ય કુમારને પ્રેમથી આપેલ હોવાથી તેના ઉપર રાજકુલના અધિકાર નથી. તેમ છતાં પણ જે કુમાર વૈહલ્થ માટે પેાતાના રાજ્ય રાષ્ટ્ર તથા જનપદને અરધા ભાગ તે આપે તેા હું સેચનક ગ ંધહાથી તથા અઢાર સરના હાર તેને આપી દઇશ તથા વૈહલ્ક્ય કુમારને પણ માલી દઇશ. માટે હે સ્વામિન્ ! રાજા ચેટકે નથી દીધા સેચનક ગ ંધહાથી કે નથી દીધા અઢાર સરના હાર અને નથી માકલ્યા કુમાર વૈહલ્યને. શ્રી નિરયાવલિકા સૂત્ર ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ તે તના માઢથી એવાં વચન સાંભળીને રાજા કૃણિક તરત ક્રોધથી આગની જેમ ગરમ થઈ ગયા અને તેણે ત્રીજી વાર તને ખેલાવીને કહ્યું-હે દેવાનુપ્રિય ! વૈશાલી નગરી જા અને ત્યાં જઈ રાજા ચેટકના પાદપીઠને તારા ડાબા પગેથી ઠાકર મારીને ભાલાની અણીથી આ પત્ર દેજે. પત્ર ઇને તુરત ક્રોધિત થઈ જશે અને ક્રાપથી આગની પેઠે ગરમ થઇ ત્રિવલી તથા ભ્રમરને કપાલ ઉપર ખેંચી રાજા ચેટકને આમ કહેજે-૨ મૃત્યુને ચાહનારા–નિ જ ! ખરા પરિણામવાળા મૂર્ખ રાજા ચેટક ! તને કૂણિક રાજા આજ્ઞા દે છે કે-સેચનક ગ ધહાથી અને અઢાર સરવાળા હાર મને આપી દે અને કુમાર વૈહલ્ક્યને મારી પાસે મેકલી દે. અગર જો તેમ નહિ તેા સંગ્રામ માટે તૈયાર થઈ જા. રાજા કૂણિક સેના, વાહન તથા શિબિરની સાથે યુદ્ધ માટે તત્પર થઇ તુરત આવી રહ્યા છે. (૪૨) રાજા કૂણિકકી દશ કુમારોંસે મંત્રણા 6 તપ એ વૂ ' ઇત્યાદિ. રાજા કૂણિકના કહેવા પછી તે કૂત રાજાની આજ્ઞાને હાથ જોડી સ્વીકાર કરી અને પહેલાંની પેઠેજ રાજા ચેટકની પાસે આવ્યેા. આવીને હાથ જોડી જય વિજ્ય શબ્દથી વધાવી આ પ્રકારે કહ્યું કે-હે સ્વામિન્! આ મારી તરફ્ના વિનય છે. અને હવે જે રાજા કૂણિકની આજ્ઞા છે તે કહું છું. એમ કહીને પોતાના ડાખા પગથી રાજા ચેટકના સિંહાસનની પાસે રહેલા પાદપીઠને ઠાકર મારી દે છે તથા કાપથી લાલચેાળ થઈ જઈ ભાલાની અણીથી પત્ર આપીને કૂણિકના સ ંદેશા સંભળાવે છે–રે મૃત્યુને ચાહનારા નિર્લજ્જ, ખરાખ પરિણામવાળા મૂર્ખ રાજા ચેટક ! તને કૂણિક રાજા શ્રી નિરયાવલિકા સૂત્ર ૬૬ Page #74 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા દે છે કે–સેચનક ગંધહાથી અને અઢાર સરવાળે હાર મને આપીદે અને કુમાર હિલ્યને મારી પાસે મોકલી દે. અગર જો તેમ નહિ તે સંગ્રામ માટે તૈયાર થઈ જા. રાજા કૃણિક સેના, વાહન તથા શિબિરની સાથે યુદ્ધ માટે તત્પર થઈ તુરત આવી રહ્યા છે. તે ચેટક રાજા તે દૂતના મોઢેથી આ પ્રકારને સંદેશે સાંભળીને કેપથી લાલચળ થઈ ગયે તથા આંખો કાઢી આ પ્રકારે કહેવા લાગ્યો – દૂત! હું કૃણિકને ન તો સેચનક ગંધહાથી કે અઢાર સરવાળે હાર દઈ શકીશ કે ન તે કુમાર વૈહલ્યને પણ મોકલી શકીશ. માટે તું જા અને કહી દે કુણિકને જે કરવું હોય તે કરે. યુદ્ધ માટે હું તૈયાર છું. એમ કહીને તે દૂતને અપમાનિત કરી (માઠું કાળું કરી ગધેડા પર બેસાડી) નગરના પાછલા દરવાજેથી કાઢી મૂકે છે. ત ત્યાંથી ચાલીને પાછો પોતાના રાજા કુણિકની પાસે આવ્યા અને તેને સર્વ હકીક્ત સંભળાવી. કૃણિક હતના મેઢેથી રાજા ચેટક સંવાદ સાંભળી કોપથી રકત થઈ કાલ આદિ દશ કુમારોને બોલાવે છે. તથા તેમને બોલાવીને આ પ્રકારે કહે છેહે દેવાનુપ્રિયો ! વૈહલ્ય કુમાર મને કાંઈ પણ કહ્યા વગરજ સેચનક ગંધહાથી અને અઢાર સરને હાર અને પિતાના અંત:પુર પરિવાર સહિત તમામ જાતની ગૃહસામગ્રી લઈને ચંપાનગરીથી નીકળી ગયા અને જઈને વૈશાલી નગરીમાં રાજ ચેટકની પાસે રહેવા લાગે. આ સમાચાર જાણીને હાથી તથા હાર માટે મેં મારા બે દૂતોને બે વાર મોકલ્યા પણ રાજા ચેટકે મારી વાતને સ્વીકાર કર્યો નથી. પછી મેં ત્રીજા દૂતને એકલા પણ રાજા ચેટકે તેનું અપમાન કરી તેને પાછલે દરવાજેથી કાઢી મૂક. માટે હે દેવાનુપ્રિયે ! આપણે માટે આવશ્યક છે કે રાજા ચેટકનો નિગ્રહ કરે. શ્રી નિરયાવલિકા સૂત્ર Page #75 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી તે કાલ આદિ દશ કુમારોએ રાજા કૃણિકની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તે કૂણિક રાજ કાલ આદિ દશ કુમારને આ પ્રમાણે કહે છેહે દેવાનુપ્રિયે ! તમે લોકો પોત-પોતાના રાજ્યમાં જાઓ. ત્યાં જઈને સ્નાન તથા માંગલિક કર્મ કરી હાથી ઉપર ચડી તમારામાંના દરેક કુમાર ત્રણ ત્રણ હજાર હાથી, ત્રણ-ત્રણ હજાર રથ, ત્રણ-ત્રણ હજાર ઘેડા અને ત્રણ ત્રણ કરેડ સૈનિકે સાથે તમામ પ્રકારની સામગ્રી લઈ તૈયાર થઈ વાજતે ગાજતે પિતપોતાના નગરમાંથી નીકળી મારી પાસે આવે. આ સાંભળી તે કાલ આદિ દશ કુમારે પિતપતાના રાજ્યમાં ગયા. ત્યાં જઈને કુણિકના કહ્યા પ્રમાણે તમામ પ્રકારની તૈયારી કરી એવું સર્વે પ્રકારની સામગ્રી લઈને પોતપોતાના નગરોમાંથી નીકળ્યા. અને અંગ દેશ ચંપા નગરીમાં રાજા કૃણિકની પાસે આવ્યા. ત્યાં આવીને હાથ જોડી જય વિજ્ય શબ્દોથી રાજાને વધાવ્યા. રાજા કૃણિકકી-ચેટકકી યુદ્ધ તૈયારિયાં કાલ આદિ દશ કુમારે આવ્યા પછી કૃણિક રાજા પોતાના કૌટુમ્બિક પુરૂષને બેલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા–હે દેવાનુપ્રિયે! એકદમ જલદીથી આભિજ્ય (પટ્ટ) હાથીને સજા તથા ઘોડા હાથી રથ અને ચતુરંગિણી સેનાને તૈયાર કરે. મારી આજ્ઞા પ્રમાણે તૈયારી કરી મને ખબર આપે. રાજા કૃણિકની આ આજ્ઞાને સાંભળી તેઓએ રાજાના કહેવા પ્રમાણે બધાં કાર્ય કરી રાજાને ખબર આપી. ત્યાર પછી તે કુણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા અને સ્નાન આદિ કથિી નિવૃત્ત થઈ ત્યાંથી નીકળી જ્યાં બહારનો સભામંડપ હતું ત્યાં પહોંચ્યા અને ત્યાં આવીને તે રાજા તમામ પ્રકારે સુસજિત થઈને પિતાના આભિષેકય હાથી ઉપર બેઠા. ત્યાર પછી તે કૂણિક રાજા ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ તથા ત્રણ કરોડ સૈનિકે સહિત તમામ યુદ્ધની સામગ્રીઓ સાથે ચંપા નગરીના મધ્યભાગમાં શ્રી નિરયાવલિકા સૂત્ર Page #76 -------------------------------------------------------------------------- ________________ થઈને નીકળ્યા. અને ત્યાંથી નીકળી જ્યાં કાલ આદિ દશ કુમારો હતા ત્યાં આવ્યા અને કાલ આદિ દશ કુમારને મળ્યા. ત્યાર પછી તે કૃણિક રાજા તેત્રીસ હજાર હાથી, તેત્રીસ હજાર ઘોડા તેત્રીસ હજાર રથ તથા તેત્રીસ કરોડ સૈનિકેથી ઘેરાયેલા અને તમામ જાતની યુદ્ધ સામગ્રી ચુકત થઈ વાજતે ગાજતે શુભ સ્થાનમાં ખાન-પાન કરતા કરતા થોડે થોડે દૂર પર મુકામ કરતા કરતા વિશ્રામ લેતા થકા અંગ દેશની વચ્ચે-વચ્ચે થઈને જ્યાં વિદેહ દેશ હતું જયાં વૈશાલી નગરી હતી ત્યાં જાવાને નિશ્ચય કર્યો. (૪૩) રાજા કૃણિક ચેટકકા યુદ્ધ ઔર કાલકુમારકા મરણ ‘ત છે ” ઈત્યાદિ. ત્યાર પછી તે ચેટક રાજાએ કૃણિકની ચડાઈના સમાચાર સાંભળી તેણે કાશી તથા કૌશલ દેશના નવ મલ્લકી અને નવ લેચ્છકી એમ અઢાર ગણરાજાઓને બોલાવી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા. હ દેવાનુપ્રિયે ! વહલ્ય કુમાર રાજા કૃણિકથી ડરીને સેચનક ગંધહાથી તથા અઢાર સરવાળે હાર લઈને મારી પાસે ચાલ્યા આવ્યા છે. એના સમાચાર મળતાં કૃણિકે મારી પાસે ત્રણ દૂત મોકલ્યા પણ મેં તે દૂતને કારણ બતાવી ના પાડી દીધી. ત્યાર પછી કૂણિકે મારી વાત ને નહિ માનીને ચતુરંગિણી સેના સાથે લડાઈ માટે તૈયાર થઈને અહીં આવી રહ્યો છે. તે શું હે દેવાનુપ્રિયે! સેચનક ગંધહાથી અને અઢાર સરને હાર રાજા કૃણિકને આપી દે અને વેલ્ય કુમારને તેની પાસે મોકલી દેવો કે તેની સાથે લડાઈ કરવી? ત્યાર પછી તે અઢારે ગણ રાજાઓએ હાથ જોડીને આ પ્રમાણે કહ્યું શ્રી નિરયાવલિકા સૂત્ર Page #77 -------------------------------------------------------------------------- ________________ હે સ્વામિન ! નથી તે આ વાજબી કે નથી આવી રીતે કરવાની આવશ્યક્તા. વળી આ પ્રમાણે કરવું રાજકુલને ઉચિત પણ નથી કે આપ સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળો હાર રાજા કૃણિકને અર્પણ કરી દીઓ અને શરણે આવેલા કુમાર હલ્યને પાછો મોકલી દીઓ. હે સ્વામિન! જે રાજા કૃણિક ચતુરંગિણી સેના લઈને લડાઈ માટે તૈયાર કરીને આવે છે તે અમે લેકે પણ લડવા માટે તૈયાર છીએ. તે રાજાઓની એ પ્રમાણે વાત સાંભળી રાજા ચેટકે તે અઢારે રાજાઓને આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિયે ! જે તમે લેકે કૃણિક સાથે લડવા ચાહતા હો તો પોતપોતાના રાજ્યમાં જાઓ અને ત્યાં જઈ સ્નાન આદિ વગેરે કિયા કરી લડવા માટે કાલ આદિ કુમારને સમાન તમે પણ સેના આદિથી સજજ થઈ અહીં આવો. રાજા ચેટકની આજ્ઞા સાંભળી તે ગણરાજાએ પોતપોતાના રાજ્યમાં જઈ અને ત્યાંથી સર્વ પ્રકારની સૈન્ય સામગ્રીથી યુકત થઈ રાજા ચેટકને સહાયતા કરવા માટે વિશાલી નગરીમાં આવે છે અને રાજા ચેટકને જય વિજય શબ્દ સાથે વધાવે છે. ત્યાર પછી તે ચેટક રાજા પોતાના કૌટુમ્બિક પુરૂષને બેલાવે છે અને તેમને પિતાને આભિષેકય (પટ્ટ) હાથી સજ્જ કરી લાવવા આજ્ઞા આપે છે કૂણિકની પેઠે તે પણ પિતાના પટ્ટ હાથી પર બેસે છે. ત્યાંથી તે ચેટક રાજા ત્રણ ત્રણ હજાર હાથી ઘેડા રથ અને ત્રણ કરોડ સૈનિકે સાથે કૂણિકની પેઠે જ પોતાની વૈશાલી નગરીની વચમાં થઈને જ્યાં તે અઢાર ગણરાજાઓ હતા ત્યાં આવ્યા. અને ત્યાં તે ચેટક રાજા સતાવન હજાર હાથી, સતાવન હજાર ઘડા સતાવન હજાર રથ તથા સતાવન કરોડ સૈનિકોથી ઘેરાઈને તમામ પ્રકારના સાજ ખાજ અને વાજાં ગાજાની સાથે સારાં સારાં સ્થાનમાં પ્રાતઃ કાલિક ભજન કરતા થકા, છેડે થોડે દૂર મુકામ કરતા થકા, વિશ્રામ લેતા થકા, વિદેહ દેશની વચ્ચે-વચ્ચ થઈને જયાં દેશની સરહદ હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને પિતાની છાવણું તૈયાર કરાવી અને લડાઈ માટે રાજા કૃણિકની રાહ જોવા લાગ્યા. શ્રી નિરયાવલિકા સૂત્ર Page #78 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી તે કૃણિક રાજા પણ તેજ રીતે ત્યાં આવ્યા કે જ્યાં દેશના પ્રદેશને અંતિમ છેડા હતા, અને મહારાજા ચેટકની છાવણીથી એક જન છે. પિતાની છાવણ નખાવી. ત્યાર પછી તે બેઉ રાજાઓએ રણભૂમિ સજ્જિત કરી અને યુદ્ધ કરવા ત્યાં આવ્યા. (૪૪) તevi જે નિg 'ઈત્યાદિ. ત્યાર પછી તે કૃણિકે તેત્રીસ હજાર હાથી, ઘોડા અને રથ તથા તેત્રીસ કરોડ (તે સમયની એક સંખ્યા) સેનિકનો ગરૂડબૂહ બનાવ્યું અને ગરૂડમૂહ સાથે રણભૂમિમાં રથમુશલ સંગ્રામ કરવા માટે આવ્યા ચેટક રાજા પણ સતાવન સતાવન હજાર હાથી, ઘોડા, રથ અને સતાવન કરોડ (તે સમયની એક સંખ્યા) સૈનિકે શકટયૂહ બનાવી તેની સાથે રથમુશલ સંગ્રામમાં આવ્યા. ત્યાર પછી બન્ને રાજાઓની સેના અસ્ત્ર શસ્ત્રથી સજિત થઈ પોત પિતાના હાથમાં પકડેલી ઢાલેથી, ખેંચેલી તલવારથી, કાંધ ઉપર રાખેલા તૂણીરેથી, ચડાવેલા ધનુષ્યોથી, છેડેલા બાણથી, સારી રીતે ફટકારતા ડાબી ભુજાઓથી, છેટે ટાંગેલી વિશાલ ઘટાઓથી, અત્યંત શીઘ્રતાથી બજાવાતા ભેરી આદિ વાજાં ઓથી, સિંહનાદ જેવા કે લાહલથી સમુદ્રની છોળોના જેવા અવાજ કરતી, તથા તમામ યુદ્ધસામગ્રીથી યુક્ત હતી. ત્યાં ભીષણ હુંકાર કરતા કરતા ઘોડેસવારે ઘડેસવારોની સાથે, હાથીવાળાઓ હાથીવાળાઓની સાથે, રથીએ રથીઓ સાથે, પાયદલ લશ્કર પાયદલની સાથે, આ પ્રકારે એક બીજા સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. શ્રી નિરયાવલિકા સૂત્ર ૭૧. Page #79 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી તે બન્ને રાજાઓના દ્વાએ પિતપતાના સ્વામીની આજ્ઞામાં અનુરક્ત થઈને ઘણા મનુષ્યોને નાશ, મનુષ્યને વધ, મનુષ્યનાં મર્દન અર્થાત્ મનુષ્યોને સંહાર કરતા કરતા તથા નાચતા થકા ઘડેના સમૂહથી ભયંકર અને લહીથી રણભૂમિને કીચડવાળી બનાવતા બનાવતા એકબીજા સાથે લડવા લાગ્યા. ત્યાર પછી તે કાલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા અને રથ તથા ત્રણ કરે. મનુષ્યની સાથે ગરૂડબૂહના પિતાના અગીયારમાં સ્કંધ અર્થાત્ ભાગ દ્વારા રથ મુશલ સંગ્રામ કરતા કરતા, સિનિનો સંહાર થઈ ગયા પછી, જેવી રીતે ભગવાને કાલી દેવીને કહ્યું, તે પ્રકારે તે માર્યા ગયા, હે ગૌતમ! તે કાલકુમાર આવા પ્રકારના આરંભેથી તથા આવા પ્રકારનાં અશુભ કાર્યોના સંચયથી કાલને વખતે કોલ કરીને ચોથી પંકપ્રભા નામની પૃથ્વી (નરક) માં હેમાભ નામે નરકાવાસમાં નરયિક થઈ ઉત્પન્ન થયા. હે ભદન્ત ! કાલકુમાર ચાથી પૃથ્વી (નરક) માંથી નીકળી કયાં જશે? અને કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! કાલકુમાર મહાવિદેહ ક્ષેત્રમાં જઈ આવ્ય (દ્ધિ-સમ્પત્તિથી ભરપૂર) કુળમાં ઉત્પન્ન થશે, અને દૃઢપ્રતિજ્ઞની પેઠેજ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને તમામ દુઃખનો અંત કરશે. હે જખૂ! આ પ્રકારે સિદ્ધગતિ સ્થાનને પ્રાપ્ત કરેલા એવા શ્રમણ ભગવાન મહાવીરે નિરયાવલિકાના પ્રથમ અધ્યયનને આ ભાવ પ્રરૂપિત કર્યો છે અર્થાત્ ભગવાનના મુખેથી જેમ મેં સાંભળ્યું તેમ મેં તમને કહ્યું છે. (૪૫) શ્રી નિરયાપાલિકા સૂત્રનું પ્રથમ અધ્યયન સમાપ્ત. (૧) શ્રી નિરયાવલિકા સૂત્ર Page #80 -------------------------------------------------------------------------- ________________ સુકાલ (સુકાલી) કુમારકી મૃત્યુ નિયાવલિકા સૂત્રનું દ્વિતીય અધ્યયન • સફળ મંત્તે ' ઇત્યાદિ. હે ભદન્ત ! સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે નિરચાવલિકાના પ્રથમ અધ્યયનના પૂર્વોક્ત અર્થ ખતાન્યેા છે. તા હૈ ભગવન્ ! પછી દ્વિતીય અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યુ છે ? હે જમ્મૂ ! તે કાલ તે સમયે ચંપા નામની નગરી હતી, તે નગરીમાં પૂર્ણભદ્ર નામના ચૈત્ય હતા. અને તે નગરને રાજા કૂણિક હતા તેની રાણી પદ્માવતી હતી. તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની પત્ની રાજા કૂણિકની નાની માતા સુકાલી નામની રાણી હતી જે અત્યંત સુકુમાર હતી. તે સુકાલી દેવીના પુત્ર સુકાલ નામને કુમાર હતા જે અત્યંત સુકુમાર હતા. ત્યાર પછી તે સુકાલ કુમાર કાઇ એક સમયમાં ત્રણ ત્રણ હજાર હાથી ઘેાડા રથ તથા ત્રણ કરોડ પાયદળ સૈનિકા સાથે રાજા કૂણિકના રથનુશલ સંગ્રામમાં લડવા માટે ગયા. અને તે કાલકુમારની સમાન જ પેાતાની તમામ સેના નષ્ટ થઈ ગયા બાદ માર્યા ગયા. મરીને કાલકુમારની પેઠે જ નરકમાં ગયા અને ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ કાલકુમારની જેમ સિદ્ધ ચશે અને તમામ દુ:ખના અંત કરશે. દ્વિતીય અધ્યયન સમાપ્ત થયું. શ્રી નિરયાવલિકા સૂત્ર ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ મહાકાલ આદિ આઠ કુમારકી મૃત્યુ આ પ્રકારે પ્રથમ અધ્યયનના જેમ બાકીનાં આઠ અધ્યયનાને પણ જાણવા જોઇએ. વિશેષ એટલુ જ છે કે માતાઓનાં નામ કુમારાના નામના જેવાંજ છે. બધાંના નિક્ષેપ અર્થાત ઉપસંહાર પહેલા અધ્યયનના સમાનજ સમજી લેવા જોઈએ. ઇતિ. નિરયાવલિકા સમાપ્ત થઈ 1 નિરયાવલિકા નામક પ્રથમ વર્ગ સમાપ્ત. (૧) શ્રી નિરયાવલિકા સૂત્ર ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ પદ્મકુમારકાવર્ણન કલ્પાવતસિકા નામનો દ્વિતીય વર્ગ “નફો મારે' ઇત્યાદિ. હે ભદન્ત! જે મેક્ષ પ્રાપ્ત થવણભગવાન મહાવીરે નિરયાવલિકા નામે ઉપાંગના પ્રથમ વર્ગમાં પૂર્વોક્ત અભિપ્રાયનું વર્ણન કર્યું છે તે ત્યાર પછી તેમણે બીજા વર્ગ કલ્પાવતંસિકામાં કેટલા અધ્યયનું વર્ણન કર્યું છે? શ્રી સુધર્મા સ્વામી કહે છે – હે જણૂશ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવર્તાસિકામાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેમનાં નામ આ પ્રમાણે છે – (૧) પદ્મ (૨) મહાપ (૩) ભદ્ર (૪) સુભદ્ર (૫) પદ્મભદ્ર (૬) પદ્યસેન (૭) પદ્મગુલ્મ (2) નલિની ગુલ્મ (૯) આનંદ અને (૧૦) નંદન. જખ્ખ સ્વામી પૂછે છે – હે ભગવન ! શ્રમણ ભગવાન મહાવીરે કપાવલંસિકામાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેના પ્રથમ અધ્યયનમાં ક્યા ભાવનું નિરૂપણ કર્યું છે? સુધર્મા સ્વામી કહે છે – હિં જમ્બ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી, તેમાં પૂર્ણભદ્ર ચિત્ય હતો. તે નગરીમાં કૃણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી, તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની પત્ની મહારાજ કુણિકની નાની માતા કાલી નામની રાણી હતી જે અત્યંત સુકુમાર હતી તે રાણુને એક કાલકુમાર નામને પુત્ર હતું, તે કાલકુમારની પત્ની પદ્માવતી દેવી જે બહુ સ્વરૂપ શ્રી નિરયાવલિકા સૂત્ર ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ વાન હતી. તે પૂર્વ ઉપાર્જીત પુણ્યથી મળેલા મનુષ્ય સુખને અનુભવ કરતી રહેતી હતી. ત્યાર પછી એક દિવસ તે પદ્માવતી દેવી પિતાના અતિ ઉત્તમ વાસગૃહમાં સુતી હતી. તે વાસગૃહની ભીંતે અત્યંત મનોહર ચિત્રોથી ચીતરાયેલી હતી. તે ઘરમાં પિતાની કોમલ શય્યામાં સુતેલી તે રાણીએ સ્વપ્નામાં સિંહને જે. સ્વપ્ન દીઠા પછી તે જાગી ગઈ. પછી તેને સ્વપ્નદર્શનને અનુસરીને શુભ લક્ષણવાળે પુત્ર થયે. તેના જન્મથી માંડી નામકરણ સુધીનાં કર્મો મહાબલ કુમારના જેવાજ જાણવાં. તે કાલકુમારને પુત્ર તથા પદ્માવતી દેવીની કુખે જન્મેલ હોવાથી તેનું નામ પદ્ય રાખવામાં આવ્યું. ત્યાર પછીના સર્વ વૃત્તાન્ત મહાબલની પેઠે જાણવો જોઈએ. તેને આઠ આઠ દહેજ મળ્યા અને તે પિતાના ઉપલા મહેલમાં તમામ પ્રકારનાં મનુષ્યસબંધી સુખ લેગવતે તેમાં રહેતું હતું. ૧ નામો સરિણ' ઈત્યાદિ. ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. પરિષદુ ધર્મ શ્રવણ કરવા માટે નિકળી. કૂણિક રાજા પણ ધર્મોપદેશ સાંભળવા માટે નિકળ્યા. કુમાર પદ્ધ પણ મહાબલની પેઠે ભગવાનની પાસે ગયા. ત્યાં ભગવાનના ઉપદેશથી તેને વૈરાગ્ય થઈ ગયું. તેણે મહાબલની પેઠેજ માતા પિતા પાસે પ્રવજ્યાની રજા માગી તથા છેવટે તેણે પ્રત્રજયા (દીક્ષા) લીધી અને અનગાર (ગહત્યાગી) થઈ ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા ત્યાર પછી તે પદ્ધ અનગારે (ગૃહત્યાગી) શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કર્યું અને બહ રીતની ચતુર્થ તથા છઠ આદિ (૧૨ ઉપવાસ) તપસ્યા કરી. પછી તે પદ્ધ અનગારે ઉદાર કઠિન તપસ્યા કરવાથી ત: કર્મનું આરાધન કરવાના કારણે તેમનું શરીર સુકાઈ ગયું, રૂક્ષ થઈ ગયું. લોહી માંસ સુકાઈ જવાના કારણે એટલા કૃશ (નબળા) થઈ ગયા કે તેમના શરીરમાં હાડકાં તથા ચામડાં માત્ર રહી ગયાં અને તેમની બધી નસે દેખાવા લાગી. આનું વિશેષ વર્ણન મેઘકુમારના જેવું જાણવું. મેઘકુમારની પેઠે જ તેમણે ધર્મ જાગરણ કરી તથા વિપુલગિરિ ઉપર જવા આદિને વિચાર કર્યો તથા મેઘકુમારની પેઠેજ વિપુલ ગિરિપર જવા માટે ભગવાનને પૂછયું. પૂછીને પિતે ફરીને પંચ મહાવ્રત ગ્રહણ કર્યા ગૌતમ આદિ શ્રમણ નિગ્રન્થોને શ્રી નિરયાવલિકા સૂત્ર Page #84 -------------------------------------------------------------------------- ________________ તથા નિર્ચન્થીઓને ખમાવીને સ્થવિરેની સાથે ધીરે ધીરે વિપુલગિરિ પર ચડયા અને ત્યાં વિધીસર પાદપપગમન સંથારે સ્વીકાર કરી મરણની ઈચ્છા વગર રહેવા લાગ્યા, તથા તે પા અનગાર સ્થવિરની પાસે અગીયાર અંગોનું અધ્યયન કર્યું અને પૂરા પાંચ વર્ષની દીક્ષા પર્યાય પાળી. એક મહિનાની સંખનાથી સાઠ ભક્તનું છેદન કરી અનુક્રમે કાલને પ્રાપ્ત થયા. તેમના કાલ પ્રાપ્ત કર્યા પછી સ્થવિર લેક તે પદ્ધ અનગારના ભપકરણ લઈને ભગવાનની પાસે આવ્યા. તેને આવ્યા પછી ગૌતમે ભગવાનને પૂછ્યું ભગવદ્ ! આ પદ્ધ અનગાર કોલ કરીને કયાં ગયા? ભગવાને કહ્યું છે ગૌતમ! પદ્ધ અનગર પૂર્વોક્ત પ્રકારે એક મહિનાને સંથારે કરી તથા આચિત પ્રતિક્રાત થઈ અર્થાત્ આત્મશુદ્ધિ કરી કાલને અવસરે કાલ પ્રાપ્ત થઈ ચંદ્રમાની ઉપર સૌધર્મ કલ્પમાં બે સાગરની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા. હે ભદન્ત ! તે પદ્યદેવ દેવસબંધી આયુ, ભવ સ્થિતિને ક્ષય થઈ ગયા પછી દેવકથી અવીને કયાં જશે? હે ગૌતમ! તે દેવલોકથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞની રીતે સમૃદ્ધ કુલમાં જન્મ લઈ સિદ્ધ થશે અને તમામ દુઃખને અંત કરશે. હે જબ્બ ! આ પ્રકારે મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવર્તાસિકાના પ્રથમ અધ્યયનનું આ ભાવ નિરૂપણ કર્યું છે. જે ૨ પ્રથમ અધ્યયન સમાસ. શ્રી નિરયાવલિકા સૂત્ર Page #85 -------------------------------------------------------------------------- ________________ ' " ' નફળ મંતે ' ઇત્યાદિ. મહાપદ્મકુમાર કા વર્ણન દ્વિતીય ( મો ) અધ્યયન પ્રારભ જમ્મૂ સ્વામી પુછે છે:— હે ભદન્ત ! મેાક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવત સિકાના પ્રથમ અધ્યયનના ભાવાને પૂર્વોક્ત પ્રકારે નિરૂપણ કર્યો છે. તા ત્યાર પછી હે ભગવન્ ! ખીજા અધ્યયનમાં તેઓએ કયા ભાવાનું નિરૂપણ કર્યું છે ? ભદ્રકુમાર આદિ આઠ કુમાર કા વર્ણન શ્રી સુધર્મા સ્વામી કહે છે:— હે જમ્મૂ ! તે કાળે તે સમયે ચંપા નામે એક નગરી હતી. તે નગરીમાં પૂર્ણ ભદ્રં ચૈત્ય હતા, ત્યાંના રાજા કૂણિક હતા. તેની રાણીનું નામ પદ્માવતી હતું. તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની રાણી—મહારાજા કૃણિકની નાની માતા—મુકાલી નામે રાણી હતી. તે સુકાલી રાણીના પુત્ર કુમાર સુકાલ હતા. તે સુકાલ કુમારની પત્નીનું નામ મહાપદ્મા હતું. તે બહુ સુકુમાર હતી. ત્યાર પછી તે મહાપદ્મા દેવી કાઇ સમયે એક રાત્રિમાં જ્યારે શય્યા પર સુતી હતી ત્યારે તેણે સ્વપ્નામાં સિંહને જોચે. અને નવ મહિના પછી તેને એક પુત્ર ઉત્પન્ન થયા જેનું નામ મહાપદ્મ રાખવામાં આવ્યું. આ મહાપદ્મ અનગારની ઉત્પત્તિથી માંડીને સિદ્ધિ સુધીનું વૃત્તાન્ત પદ્મ અનગારના જેવુંજ જાણી લેવું જોઈએ. અર્થાત્ દૈવલેાકથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. એટલું શ્રી નિરયાવલિકા સૂત્ર ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ વિશેષ છે કે તે મહાપદ્મ અનગાર ઇશાન દેવલાકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. હૈ જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ આ પ્રકારે ખીજા અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તે જેવું ભગવાન પાસેથી સાંભળ્યું છે તેવુંજ મે તને કહ્યું છે. (૨) હૈ જમ્મૂ ! આ પ્રકારે બાકીનાં આઠ અધ્યયનાને જાણી લેવાં જોઈએ, કાલ આદિ દશ કુમારીના પુત્રાની માતાના નામ તે પુત્રાના જેવાં છે. તે બધાનાં ચારિત્રપોય અનુક્રમથી આ પ્રકારે છે: કાલ સુકાલના પુત્ર પદ્મ મહાપદ્મ અનગારે પાંચ પાંચ વર્ષ દીક્ષાપર્યાય પાળી. મહાકાલ, કૃષ્ણ તથા સુકૃષ્ણના પુત્ર ભદ્ર, સુભદ્ર અને પદ્મભદ્રે ચાર ચાર વર્ષ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણના પુત્ર પદ્મસેન, પદ્મગુલમ અને નલિનીગુલ્મ અનગારાએ ત્રણ ત્રણ વર્ષ, પિતૃસેનકૃષ્ણ, અને મહાસેનકૃષ્ણના પુત્ર આનંદ અને નંદને બે બે વર્ષ સંયમ પાળ્યે. આ દશેય શ્રેણિક રાજાના પૌત્ર હતા. હવે કાણુ કયા દેવલાકમાં ગયા તે ક્રમથી ખતાવીએ છીએ:~ (૧) પદ્મ–સૌધર્મ નામે પ્રથમ દેવલેાકમાં ગયા. (૨) મહાપદ્મ-ઇશાન નામે ખીજા દેવલાકમાં ઉત્પન્ન થયા. (૩) ભદ્રં-સતલ્કુમાર નામે ત્રીજા દેવલાકમાં ઉત્પન્ન થયા. (૪) સુભદ્રમુનિ માહેન્દ્ર નામે ચેાથા દેવલાકમાં ઉત્પન્ન થયા. (૫) પદ્મલગ્ન મુનિ—બ્રહ્મ નામે પાંચમા દેવલેાકમાં, (૬) પદ્મસેન સુનિલાન્તક નામે છઠ્ઠા દેવલાકમાં, (૭) પદ્મગુલ્મ મુનિ-મહાશુક્ર નામે સાતમા દેવલાકમાં ગયા. (૮) નલિનીગુલ્મ મુનિ–સહસ્રાર નામના આઠમા દેવલેાકમાં જઈ દેવપણે ઉત્પન્ન થયાં. (૯) આન ંદ મુનિ પ્રાણત નામે દેવલેાકમાં ગયા. (૧૦) ન ંદન મુનિ—ખારમા અચ્યુત નામે દેવલાકમાં ઉત્પન્ન થયા. શ્રી નિરયાવલિકા સૂત્ર ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ ભદ્ર આદિ દેવોંકી સ્થિતિ તેમની સ્થિતિ નીચે લખ્યા પ્રકારની છે – પદ્યદેવની ઉત્કૃષ્ટ બે સાગરેપમ સ્થિતિ છે. મહાપદ્યની બે સાગરોપમ ઝાઝેરી (કાંઈકઅધિક) છે. ભદ્રની સાતસાગરેપમ, સુભદ્રની સાત સાગરેપમ ઝાઝેરી. પદ્મભદ્રની દશ સાગરોપમ. પદ્મસેનના ચૌદ સાગરેપમ. પદ્મગુલ્મની સત્તર સાગરેપમ. નલિનીગુલ્મની અઢાર સાગરેપમ. આનંદની વીસ સાગરોપમ અને નંદનદેવની બાવીસ સાગરેપમ સ્થિતિ છે. એ બધા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ છે અને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. કલ્પાવતસિકા નામક દ્વિતીય વર્ગ સમાસ, શ્રી નિરયાવલિકા સૂત્ર ૮૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રદેવકાપૂર્વભવ વર્ણન અથ પુષ્પિતા નામક તૃતીય વર્ગ “ અરે” ઇત્યાદિ. જમ્મુ સ્વામી પુછે છે – હે ભદન્ત! મોક્ષ ગયેલ એવા શ્રમણ ભગવાન મહાવીરે કલ્પવતંસિકા નામે દ્વિતીય વર્ગ સ્વરૂપ ઉપાંગમાં પૂર્વોત ભાવનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી તૃતીય વર્ગ સ્વરૂપ પુપિતા નામના ઉપાંગમાં ભગવાને કયા કયા ભાવ નિરૂપણ કર્યા છે? શ્રી સુધર્મા સ્વામી કહે છે – હે જબૂ! મોક્ષપ્રાપ્ત એવા શ્રમણ ભગવાન મહાવીરે તૃતીય વર્ગ સ્વરૂપ પુપિતા નામે ઉપાંગના દશ અધ્યયન નિરૂપણ કર્યા છે. તે આ પ્રકારે છે – (૧) ચન્દ્ર (૨) સૂર (૩) શુક્ર (૪) બહુપુત્રિક (૫) પૂર્ણ (૬) માનભદ્ર (૭) દત્ત (૮) શિવ (૯) વલેપક અને (૧૦) અનાદત એ દશ અધ્યયન છે. જમ્મુ સ્વામી પુછે છે હે ભરત! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્મિતા નામે ઉપાંગમાં દશ અધ્યયનોનું જે નિરૂપણ કર્યું છે તે અધ્યયનેમાં પ્રથમ અધ્યયનના ભાવનું તેમણે કયા પ્રકારે વર્ણન કર્યું છે? શ્રી નિરયાવલિકા સૂત્ર ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રદેવકાવર્ણન શ્રી સુધર્મા સ્વામી કહે છેઃ-~~ હૈ જમ્મૂ ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં શુશિલક નામે ચૈત્ય હતું. તે નગરના રાજા શ્રેણિક હતા. તે કાલે તે સમયે ભગવાન મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. જનસમુદાયરૂપ પિરષદ્ ધર્મકથા સાંભળવા નીકળી. તે કાળે તે સમયે જ્યાતિષ્કાના ઇન્દ્ર, જ્યાતિષિઓના રાજા ચન્દ્ર, ચન્દ્રાવત સક વિમાનની અ ંદર સુધર્મા સભામાં ચન્દ્રસિંહાસન પર બેઠેલા ચાર હજાર સામાનિકાની સાથે બિરાજેલા છે. તે જ્યાતિષાના ઇન્દ્ર ચન્દ્રમાએ આ જમ્મૂદ્રીપ નામના સંપૂર્ણ મધ્ય જમ્મૂદ્રીપનું વિશાલ અવધિજ્ઞાનથી અવલેાકન કરતાં થકાં ભગવાન મહાવીરને મધ્ય જમ્મૂદ્રીપમાં જોયા અને તેમના દૃન કરવા માટે જવાની ઈચ્છા કરી. અને ત્યારે તેણે સૂર્યોભદેવની પેઠેજ આભિયાગ્ય ( ભૃત્ય ) દેવોને મેલાવીને કહ્યું—હે દેવાનુપ્રિયા ! તમે મધ્ય જમ્મૂદ્રીપમાં ભગવાનની પાસે જાશે અને ત્યાં જઈ સવક પવન આદિની વિધ્રુણા કરી કચરા પુજો વગેરે સાફ કરી સુગન્ધ બ્યાથી સુગ ંધિત કરી યાવત્ ચેાજનના વિસ્તારમાં ભૂમંડલને સુરેન્દ્ર આદિ દેવાને આવવા જવા બેસવા આદિ માટે યેાગ્ય બનાવીને ખબર આપેા. તે આભિયેાગ્ય દેવ ઉપરોક્ત આજ્ઞા અનુસાર માંડલ તૈયાર કરી ખબર દે છે. પછી ચન્દ્રદેવે પદાતિસેનાના નાયક દેવને કહ્યું કે–જા અને સુસ્વરા નામની ઘટા ખજાવીને સર્વે દેવ દેવીઓને ભગવાનની પાસે વંદના માટે ચાલવા સારૂ સૂચના કરેા. પછી તે દેવે તે પ્રમાણે જ કર્યું. સૂર્યાલના વર્ણનથી વિશેષ કેવળ એટલું જ છે કે યાનવિમાન આને એક હજાર ચેોજન વિસ્તારવાળું હતું અને સાડા ત્રેસઠ ચેાજન ઊંચું હતું. શ્રી નિરયાવલિકા સૂત્ર ૮૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ તથા મહેન્દ્ર ધ્વજ પચીસ જન ઊંચો હતો. અને તે સિવાય બધું વર્ણન સૂર્યાસના જેવું જ સમજવું જોઈએ. જે પ્રકારે સૂર્ય દેવ ભગવાનની પાસે આવ્યા, નાટ્યવિધિ કરી તથા પાછા ગયા એવી જ રીતે ચન્દ્રદેવના વિષયમાં જાણવું જોઈએ તેમના ચાલ્યા ગયા પછી ગૌતમ સ્વામી પૂછે છે – હે ભદન્ત ! આ ચન્દ્રદેવ પિતાની દેવશક્તિના પ્રભાવથી સર્વે દેવતાઓ દ્વારા નાટક દેખાડીને પછી બધાને અન્તહિત કરી કેવળ એકલાજ રહી ગયા આ મેટા આશ્ચર્યની વાત છે ! ભગવાને કહ્યું–હે ગૌતમ! જેમ કેઈ ઉત્સવમાં વિખરેલો જનસમૂહ વરસાદ આદિના ભયથી કોઈ એક વિશાલ ઘરમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે ચન્દ્રદેવ પિતાની વૈકિય શક્તિથી દેવતાઓની રચના કરી નાટક દેખાડી તેઓને સંકેલી લઈ પિતાના દેવશરીરમાં પ્રવેશ કરી લીધા. ફરી ગૌતમ સ્વામીએ પુછયુંહ ભદન ! ચન્દ્રદેવ પૂર્વ જન્મમાં કોણ હતા? ગૌતમને એવો પ્રશ્ન સાંભળી ભગવાને કહ્યું- હે ગૌતમ! તે કાલે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરમાં કેન્ડક નામે ચેત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામે એક ગાથાપતિ હતા તે ગાથાપતિ બહુ મોટી સમૃદ્ધિવાળો હતો. કીર્તિથી ઉજ્જવળ હતો. તેની પાસે ઘણાં ઘર, શય્યા, આસન ગાડી, ઘોડા આદિ હતાં. અને તે બહુ ધન, તથા બહુ સોના ચાંદી આદિનું લેણ દેણ કરતો હતો. તેના ઘરમાં ખાવા પીવા પછી પણ ઘણું અન્ન પાન અને ઘણું ખાવા પીવાને સામાન રહેતા હતા, જે અનાથ-ગરીબ મનુષ્ય તથા પશુ પક્ષીઓને આપી દેવાતા હતા. તેને ત્યાં દાસ દાસીઓ ઘણાં હતાં. તથા ગાય ભેંસ ભેડાં પણ બહુ હતાં. વળી તે અપરિભૂત–પ્રભાવશાળી હતે અર્થાત તેને કોઈ પરાભવ કરી શકતો નહોતો શ્રી નિરયાવલિકા સૂત્ર ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ અંગતિ ગાથાપતિકાવર્ણન આઢય, દીપ્ત અને અપરિભૂત” એ ત્રણ વિશેષણોથી અંગતિ ગાથા પતિને માટે દીપકનું દૃષ્ટાંત કહે છે, તે આ પ્રમાણે-જેમ દીપક, તેલ, દીવેટ અને શિખા (ઝાળ) થી યુક્ત થઈને વાયુરહિત સ્થાનમાં સુરક્ષિત રહી પ્રકાશિત થાય છે, તેમ અંગતિ ગાથાપતિ પણ, તેલ અને દીવેટની પેઠે આઢયતા અર્થાત્ ઋદ્ધિથી, શિખાની જગ્યાએ ઉદારતા ગંભીરતા આદિથી અને દીપ્તિથી યુક્ત થઈને વાયુરહિત સ્થાનની સમાન મર્યાદાના પાલન આદિ રૂપ સદાચારથી તથા પરાભવરહિત પણાથી સંયુક્ત થઈને તેજસ્વિતા ધારણ કરતે હતા. એ રીતે આઢયતા દીપ્તિ અને અપરિભૂતતા, એ ત્રણેમાં રહેલે હેતુતાવરછેદક ધર્મ એક છે, તે કારણથી તૃણારણિમણિ જાયે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ શબ્દોમાં પ્રમાણુતાની પિઠે પ્રત્યેકને (માત્ર આયતા, માત્ર દીપ્તિ, અથવા માત્ર અપરિભૂતતા-એ એક એકને) હેતુ માનવે નહિ. જે પ્રકારે આનંદ ગાથાપતિ ધનધાન્ય આદિથી યુકત વાણિજય ગ્રામમાં નિવાસ કરતા હતા તેવી જ રીતે અંગતિ ગાથા પતિ પણ શ્રાવતી નગરીમાં નિવાસ કરતા હતા. એ અંગતિ ગાથાપતિને, રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ તરફથી ઘણાં કાર્યોમાં, કારણો (ઉપા) માં, મંત્ર (સલાહ)માં, કુટુમ્બમાં, ગુહ્યોમાં, રહસ્યમાં, નિશ્રામાં અને વ્યવહારમાં એક વાર પૂછવામાં આવતું હતું, વારંવાર પણ પૂછવામાં આવતું હતું અને તે પિતાના કુટુંબનો પણ મેધિ, પ્રમાણ, આધાર, આલંબન, ચક્ષુ, મેધીભૂત, ચાવત બધાં કાર્યોને આગળ વધારનારે હતે. અહીં “જ્ઞાા' શબ્દથી રાજા, ઈશ્વર, તલવર, માંડવિક અથવા માડંબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ, એટલા શબ્દોનું ગ્રહણ થાય છે. માંડલિક નરેશને રાજા અને એશ્વર્યવાળાઓને ઈશ્વર કહે છે. રાજા સંતુષ્ટ શ્રી નિરયાવલિકા સૂત્ર ८४ Page #92 -------------------------------------------------------------------------- ________________ થઈને જેને પટ્ટબંધ આપે છે તે રાજાઓના જેવા પટ્ટબંધથી વિભૂષિત લેકે તલવર કહેવાય છે. જેની વસતી છિન્ન ભિન્ન હોય તેને મંડવ અને તેના અધિકારીને માંડવિક કહે છે. “માવિક' ની છાયા “મા ” કરવામાં આવે તે મા”િ ને “પાંચ ગામોને ધણી” એવો અર્થ થાય છે. અથવા અઢી અઢી ગાઉને અંતરે ૨ જુદાં જુદાં ગામ વસ્યાં હોય તેના ધણીને મારવ કહે છે જે કુટુમ્બનું પાલન-પોષણ કરે છે અથવા જેની દ્વારા ઘણાં કુટુમ્બનું પાલન થાય છે, તેને કૌટુમ્બિક કહે છે. “મ” નો અર્થ “હાથી” છે, અને હાથીના જેટલું દ્રવ્ય જેની પાસે હોય, તેને “” કહે છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદે કરીને ઈલ્ય ત્રણ પ્રકારના છે. હાથીની બરાબર મણિ, મોતી, પરવાળાં, એનું ચાંદી આદિ દ્રવ્યના ઢગલાના જે સ્વામી હોય તેઓ જઘન્ય ઈભ્ય છે. હાથીની બરાબર હીરા અને માણેકના ઢગલાના જે સ્વામી હોય તેઓ મધ્યમ ઈભ્ય છે. હાથીની બરાબર કેવળ હીરાના ઢગલાના જે સ્વામી હેય તેઓ ઉત્કૃષ્ટ ઇભ્ય છે. જેમની ઉપર લક્ષ્મીની પૂરેપૂરી કૃપા હોય અને એ કૃપાને કારણે જેમની પાસે લાખના ખજાના હેાય તથા જેમને માથે તેમનું સૂચન કરનારો ચાંદીને વિલક્ષણ પટ્ટ શોભાયમાન થઈ રહ્યો હોય, જે નગરના મુખ્ય વ્યાપારી હોય, તેને “શ્રેન્ટી’ કહે છે. ચતુરંગ સેનાના સ્વામીને “સેનાપતિ કહે છે. ગણિમ, ધરિમ મેય અને પરિચ્છેદ્ય રૂપ ખરીદવા–વેચવા વસ્તુઓ લઈને નફાને માટે દેશાંતર જનારાએને જે સાથે લઈ જાય છે. પેગ (નવી વસ્તુની પ્રાપ્તિ) અને ક્ષેમ (પ્રાપ્ત વસ્તુનું રક્ષણ) ની દ્વારા તેમનું પાલન કરે છે, ગરીબના ભલા માટે તેમને પૂંછ આપીને વેપાર દ્વારા ધનવાન બનાવે છે, તેમને “નાથવાણ” કહે છે, એક, બે, ત્રણ, ચાર આદિ સંખ્યાના હિસાબે જેની લેણ-દેણ થાય છે તેને ગણિમ કહે છે, જેમકે નાળીએર, સોપારી ઇત્યાદિ, ત્રાજવાથી તોલીને જેની લેણ-દેણ કરવામાં આવે છે તેને ધરિમ કહે છે, જેમકે ધાન્ય, જવ, મીઠું, સાકર ઈત્યાદિ, પાલી કે પવાલું જેવાં માપનાં વાસણથી માપીને જેની લેણ-દેણ કરવામાં આવે છે તેને મેય કહે છે, જેમકે દૂધ, ઘી, તેલ વગેરે. કસોટી આદિથી પરીક્ષા કરીને જેની લેણ-દેણ કરવામાં આવે છે તેને પરિચ્છેદ્ય કહે છે, જેમકે મણિ, મોતી, પરવાળા, ઘરેણું વગેરે અંગતિ ગાથા પતિને, એ રાજા, ઈશ્વર આદિ તરફથી ઘણાં કાર્યોમાં કાર્યોને સિદ્ધ કરવા માટેના ઉપાયમાં, ર્તવ્યને નિશ્ચિત કરવાના ગુપ્ત વિચારે મા. શ્રી નિરયાવલિકા સૂત્ર ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ બાંધવામાં, લજાને કારણે ગુપ્ત રાખવામાં આવતા વિષયોમાં, એકાંતમાં કરવામાં આવતા કાર્યોમાં, પૂર્ણ નિશ્ચયમાં, વ્યવહારને માટે પૂછવાયેગ્ય કાર્યોમાં, અથવા બાંધો તરફથી કરવામાં આવતા લોકાચારથી વિપરીત કાર્યોનાં પ્રાયશ્ચિત્ત (દડે) માં અર્થાત્ એવાં બધાં પ્રકરણોમાં એકવાર તથા વારંવાર પૂછવામાં આવતું હતું– એ બધી વાતમાં રાજા વગેરે મોટા મોટા માણસો પણ અંગતિની સંમતિ લેતા હતા. એ બધાં વિશેષણો વડે સૂત્રકારે એમ પ્રકટ કર્યું છે કે અંગતિ ગાથા પતિને બધાં લોકો માનતા હતા, તે અત્યંત વિશ્વાસપાત્ર હતા, વિશાળ બુદ્ધિથી યુકત હતે અને બધાને વાજબીજ સલાહ-સંમતિ આપતો હતો. ધાન્ય, જવ, ઘઉં વગેરેને કણસલામાંથી છૂટાં કરવાને એક ખાડા બેદી તેમાં એક લાકડાને ખભે ખેડવામાં આવે છે અને પછી તેની ચારે બાજુએ એક સાથે કણસલાંને કચરવા માટે બળદ વગેરે ફર્યા કરે છે, એ ખાંભાને મેધિ કહે છે. બળદ વગેરે એ વખતે એ ખાંભાને આધારેજ ફર્યા કરે છે. જે એ ખાંભે ન હોય તો એક બળદ એક બાજુએ ચાલ્યો જાય અને બીજો બીજી બાજુએ ફરે, એ રીતે વ્યવસ્થા ભંગ થઈ જાય. ગાથાપતિ અંગતિ પોતાના કુટુંબની મેધિ-મધ્યસ્થ સ્તંભ જે હતો; અર્થાત કુટુમ્બ એને આધારે હતું, તેજ કુટુઅને વ્યવસ્થાપક હતે. મૂળ પાઠમાં વિ' (ગ) શબ્દ છે, તેનું તાત્પર્ય એ છે કે તે કેવળ કુટુમ્બના જ આધાર રૂપ નહતો, પરંતુ બધા લેકોના પણ આશ્રય રૂપ હતો, કે જેમ ઉપર દર્શાવવામાં આવેલ છે આગળ પણ જ્યાં જ્યાં “જિ (fપણ) આવ્યું છે, ત્યાં ત્યાં બધે એજ તાત્પર્ય સમજવાનું છે. અંગતિ ગાથાપતિ પિતાના કુટુમ્બના પણ પ્રમાણ રૂપ હતો, અર્થાત્ જેમ પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણ, સંદેહ આદિને દૂર કરીને હેય (ત્યજવા ગ્ય) પદાર્થોથી નિવૃત્તિ અને ઉપાદેય (ગ્રહણ કરવા યેગ્ય) પદાર્થોમાં પ્રવૃત્તિ કરાવતા તે, પદાર્થોને દર્શાવે છે, તેમ અંગતિ પણ પિતાના કુટુંમ્બિને બતાવતો હતો કે -અમુક કાર્ય કરવું ગ્ય છે, અમુક કાર્ય કરવું યોગ્ય નથી, અમુક પદાર્થ ગ્રાદર છે, અમુક પદાર્થ અગ્રાહ્ય છે, ઇત્યાદિ. શ્રી નિરયાવલિકા સૂત્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ અંગતિ પાતાના કુટુમ્બના પણ આધાર ( આશ્રય ) હતા, તથા આલેખન હતા, અર્થાત્ વિપત્તિમાં પડેલા મનુષ્યને દારડું અથવા થાંભલાના જેવા આધાર રૂપ હતા. અગતિ પેાતાના કુટુમ્બના ચક્ષુરૂપ હતા, અર્થાત્ જેમ ચક્ષુ માર્ગને પ્રકાશિત કરે છે તેમ અંગતિ સ્વકુટુમ્બિઓના પણ બધા અર્થાના પ્રકાશક ( સન્માર્ગ દક) હતા. 6 ર ખીજીવાર મેધિભૂત આદિ વિશેષણ સ્પષ્ટ બેધને માટે આપેલાં છે. · નવ શબ્દથી પ્રમાણભૂત, આધારભૂત, આલખનભૂત, ચક્ષુર્ભૂત, એ બધાના સંગ્રહ થાય છે, અહીં સ્પષ્ટતાને માટે ‘સૂત” શબ્દ વધારે આપ્યા છે. એનુ તાત્પય એ કે અંગતિ મેષ્ઠિ અર્થાત્ મેધિની સમાન હતા, પ્રમાણુ અર્થાત્ પ્રમાણની સમાન હતા, આધાર અર્થાત્ આધારની સમાન હતા, આલખન અર્થાત્ આલખનની સમાન હતા અને ચક્ષુ અર્થાત્ ચક્ષુની સમાન હતા. અગતિ બધાં કાર્યાંનુ` સંપાદન કરનારા પણ હતા. (૧) · તેનું જાહેળ ’ ઇત્યાદિ. તે કાલે તે સમયે પાર્શ્વ પ્રભુ તેવીસમા તીર્થંકર જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, માહનીય તથા અંતરાય એ ચાર ઘાતી કર્મોના નિવારક, કેવલજ્ઞાન કેવલદર્શનથી યુક્ત, મુમુક્ષુ જનાથી સેન્ચ, અથવા પુરૂષાની વચમાં તેમનું વચન આદ્યાનીયગ્રાહ્ય હતુ. આથી પુરૂષાદાનીય, ધર્મના આદિ કરવાવાળા ભગવાન મહાવીર સમાન સર્વ ગુણૢાથી યુક્ત, નવ હાથ ઊંચા શરીરવાળા, સેાળ હજાર શ્રમણ તથા આડત્રીસ હજાર શ્રમણિયેાથી યુક્ત એક ગામથી બીજે ગામ તીર્થંકર પર પરાથી વિચરતા વિચરતા કાઇક નામના ઉદ્યાન ( ખાગ ) માં પધાર્યાં. જન સમુદાય રૂપ પરિષદ પાતપેાતાના સ્થાનથી ધર્મ સાંભળવા માટે નીકળી, પાર્શ્વનાથ ભગવાનની ધર્મ દેશના સાંભળી પાતપેાતાને સ્થાને ગઈ. ત્યાર પછી તે અંગતિ ગાથાપતિ ભગવાન પાર્શ્વનાથના આવવાના વૃત્તાન્ત સાંભળી હષ્ટ થઈ કાર્તિક શેઠની પેઠે નિકન્યા. પાર્શ્વનાથ પ્રભુની પાસે જઇ તેણે શ્રી નિરયાવલિકા સૂત્ર ૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ તેમની સેવા કરી. તથા ભગવાન પાર્શ્વનાથ દ્વારા ઉપદિષ્ટ વ્યુતચરિત્ર લક્ષણ ધર્મ સાંભળે અને તે પિતાના હૃદયમાં ધારણ કર્યો. ત્યાર પછી તેણે હાથ જોડીને પ્રાર્થના કરી–હે ભગવન્! હું મારા મોટા દીકરાને કુટુંબને ભાર સોંપી દઈને આપની પાસે સંયમ ગ્રહણ કરવા ઈચ્છા રાખું છું. ત્યાર પછી તે ભગવતી સૂત્રમાં કહેલ ગંગદત્તની પેઠેજ વિષય સુખને કિપાક ફલની જેમ સમજી જીવનને પાણીના પરપોટા તથા કુશના અગ્ર ભાગમાં રહેલાં જલબિંદુ સમાન ચંચલ અને અનિત્ય સમજીને તથા ઘણું ચાંદી, ધન, સોનું, રત્ન, મણિ (ઝવેરાત), મોતી, શંખ, શિલા, પ્રવાલ, રકત રત્ન (માણેક) આદિ છોડી દઈને અને દાન દઈને તથા સંપત્તિના ભાગીદારને સંપત્તિને લાગ આપી પોતાના ઘરથી નીકળી ગંગદત્તની પેઠે પ્રત્રજિત થઈ ગયા. પ્રવ્રજ્યા લઈને તે અંગતિ અનગાર ઈર્યા આદિ પાંચ સમિતિએથી સમિત. મન આદિ ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા મમત્વ રહિત અને અકિંચનબાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત તથા પાંચે ઈન્દ્રિયનું દમન કરવાવાળા અનગાર થઈ ગયા. તથા ગુપ્ત બ્રહ્મચારી બન્યા. ત્યાર પછી અંગતિ અનગારે અત્ પાર્વ પ્રભુના તથા બહુશ્રુત-સ્થવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન પછી ઘણા ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, માસાર્ધ (ા માસ) માસ ક્ષમણ રૂપ અનેક તપથી પિતાના આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો સુધી ચારિત્ર પાલન કર્યું પણ ઉત્તર ગુણના વિરાધનાને કારણે વિરાધિતચારિત્રવાળા થઈ અર્ધમાસિકી સંખનામાં અનશન દ્વારા ત્રીશ ભકતનું છેદન કરી કાલ માસમાં કોલ કરીને ચન્દ્રાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવદૂષ્ય વસ્ત્રોથી આચ્છાદિત (ઢંકાયેલી) દેવશય્યામાં તે અંગતિ અનગાર ૧) આહાર-પર્યાપ્તિ (૨) શરીર-પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય-પર્યાસિ (૪)શ્વાસે શ્વાસ-પર્યાણિ-ભાષામનઃ -પર્યાતિ ભાવને પ્રાપ્ત કરીને જ્યોતિષના ઈન્દ્ર ચંદ્ર બનીને ઉત્પન્ન થયા. - વિરાધના બે પ્રકારની છે-મૂલગુણવિરાધના અને ઉત્તરગુણવિરાધના તેમાં પાંચ મહાવ્રતમાં દેષ લગાડવો એ મૂલગુણવિરાધના છે. અને પિંડ વિશુદ્ધિ આદિમાં દેષ લગાડવો જેમકે કઈવાર બેતાલીશ ષ સહિત આહાર શ્રી નિરયાવલિકા સૂત્ર Page #96 -------------------------------------------------------------------------- ________________ પાછું લેવા, કોઈવાર ઈર્યા વગેરે સમિતિઓના આરાધનમાં પ્રમાદ કરવો, કોઈવાર અભિગ્રહ લેવો પરંતુ સમ્યક્ (સારી રીતે) ન પાળ, તથા વિભૂષા માટે શરીર ચરણ આદિ દેવ આદિ આદિ ઉત્તરગુણ વિષયક વિરાધના દેશવિરાધના છે. અંગતિ અનગારે મૂલ ગુણની વિરાધના કરી નહોતી પણ ઉત્તર ગુણની વિરાધના કરી આલોચના કરી નહોતી તે માટે તે તિષી દેવ થયા. ગૌતમ સ્વામી પૂછે છે હે ભદન્ત! જ્યોતિષના ઈન્દ્ર જ્યોતિષના રાજા ચન્દ્રની સ્થિતિ કેટલા કાલની છે? ભગવાન કહે છે હે ગૌતમ! જોતિષના ઈન્દ્ર ચંદ્રની સ્થિતિ એક પલ્યોપમ અને એક લાખ વર્ષની છે. હે ગૌતમ! પતિના ઈન્દ્ર જ્યોતિષના રાજા ચન્દ્રને આ દિવ્ય દેવઋદ્ધિ પૂર્વભવમાં ઉપાર્જિત તપ અને સંયમના કારણથી મળી છે. હે ભદન્ત! ચન્દ્ર દેવ પિતાનું આયુષ્ય ભવ તથા પોતાની સ્થિતિના ક્ષય થઈ ગયા પછી ઍવીને કયાં જશે. હે ગૌતમ! આયુ આદિ ક્ષય થઈ ગયા પછી આ ચન્દ્ર દેવ મહા વિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે. સુધર્મા સ્વામી કહે છે – હે જગ્ગ! આ પ્રકારે મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના પ્રથમ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. ઇતિ પુપિતાનું પ્રથમ અધ્યયન સમાપ્ત. શ્રી નિરયાવલિકા સૂત્ર Page #97 -------------------------------------------------------------------------- ________________ સૂર્યકો ભગવાનકે સમીપ આના દ્વિતીયઅધ્યયન. હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના પ્રથમ અધ્યયનમાં પૂર્વોત ભાવોનું નિરૂપણ કર્યું છે. પછી તે ભદન્ત ! પુષ્પિતાના બીજા અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યું છે? છે જખૂ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગરી હતી. તે નગરીમાં ગુણ શિલક નામે ચેત્ય (બગીચે) હતો. તે નગરીમાં શ્રેણિક નામે રાજા હતા. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. જેવી રીતે ચન્દ્રમા આવ્યા તેવી રીતે સૂર્ય પણ આવ્યા અને સઘળી નાટક વિધિ બતાવી ચાલ્યા ગયા. ગૌતમે ભગવાનને પૂછયું– હે ભદન્ત! સૂર્ય પૂર્વ જન્મમાં કોણ હતા? ભગવાને કહ્યું – હે ગૌતમ! તે કાલે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરીમાં સુપ્રતિષ નામે ગાથાપતિ હતા. જે અંગતિના જેવાજ આત્ય અને અપરિભૂત થઈને વિચરતા હતા. તે નગરીમાં ભગવાન પાર્શ્વ પ્રભુ પધાર્યા. જેમ અગતિ ગાથાપતિ પ્રજિત થયા તેવીજ રીતે સુપ્રતિક ગાથાપતિ પણ દીક્ષિત થયા. તેજ પ્રકારે સાધુપણાને વિરોધિત કરી કાલ અવસર કાલ કરીને જ્યોતિષના ઈન્દ્ર સૂર્ય દેવપણામાં ઉત્પન્ન થયા તથા આયુ ભવસ્થિતિ ક્ષય કરીને પછી આ સૂર્ય દેવ મહા વિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે અને સર્વે દુઃખને અંત લાવશે. હે જમ્મ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષિતાના દ્વિતીય અધ્યયનના ભાવેનું નિરૂપણ કર્યું છે. આ પુપિતાનું બીજું અધ્યયન પુરૂં થયું ૨ શ્રી નિરયાવલિકા સૂત્ર Page #98 -------------------------------------------------------------------------- ________________ શુકકા ભગવાનને સમીપ જાના અથ ત્રીજો અધ્યયન. રે ' ઈત્યાદિ. હે ભદન્ત! એ પ્રમાણે સિદ્ધિ ગતિ સ્થાનને પ્રાપ્ત એવા શ્રમણ ભગવાન મહાવીર પુષ્પિતાના દ્વિતીય અધ્યયનમાં પૂર્વોકત અર્થોનું નિરૂપણ કર્યું છે તે છે ભદન્ત ત્રીજા અધ્યયનમાં તેમણે કયા અર્થોનું નિરૂપણ કર્યું છે? હે જમ્મ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક નામે તેમાં ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. ત્યાં ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. પરિષદ ધર્મ કથાનું શ્રવણ કરવા નીકળી. તે કાલે તે સમયે શુક મહાગ્રહ શુક્રાવત સક વિમાનમાં શુક્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવેની સાથે બેઠા હતા. તે શુક્ર મહાગ્રહ ચન્દ્રગ્રહની પકે ભગવાનની પાસે આવ્યા અને નાટય વિધિ દેખાડીને એમજ ચાલ્યા ગયા. ગૌતમને જીજ્ઞાસા થઈ કે હે ભદના! આ શુક મહાગ્રહ આ પ્રકારે દેવતાઓ દ્વારા નાટય વિધિ દેખાડી બધાને અન્તહિત કરી એકલા રહી ગયા આ બહુ આશ્ચર્યની વાત છે. ભગવાને કહ્યું હે ગૌતમ! કુટાકારશાળા-પર્વત શિખરની પેઠે ઊંચા વિશાલ મકાનમાં વરસાદના ભયથી વિખરાઈ ગયેલા જન સમૂહ જેવી રીતે અન્તહિત થઈ જાય છે તેવીજ રીતે શુક્રની વિચિક શક્તિથી ઉત્પન્ન થયેલ દેવગણ નાટક દેખાડી તેનાજ દેહમાં સમાઈ ગયા. શ્રી નિરયાવલિકા સૂત્ર ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ સોમિલ બ્રહ્મણકા વર્ણન ગૌતમે પૂછ્યું:— હે ભગવન્! આ શુક્રમહાગ્રહ તેના પૂર્વજન્મમાં કોણ હતા ? હે ગૌતમ ! તે કાલે તે સમયે વારાણસી નામે નગરી હતી તે નગરીમાં સામિલ નામે બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણ આઢય યાવત અપરિભૂત હતા. તે ઋગ્વેદ વગેરે વેદ્ય તથા તેનાં અંગ અને ઉપાંગમાં પરિનિષ્ઠિત હતા. તે નગરીમાં ભગવાન પાર્શ્વનાથ તીર્થંકર પધાર્યા પરિષદ ધર્મકથા સાંભળવા માટે ભગવાન પાસે ગઈ. ભગવાનના આવવાના સમાચાર સાંભળી તે વારાણસી નગરીમાં રહેવાવાળા સામિલ બ્રાહ્મણના હદયમાં આ પ્રકારના આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયા કે સુમુક્ષુજનાના આશ્રયણીય અર્હત્ પાર્શ્વનાથ તીર્થંકર તીર્થંકરોની મર્યાદાનું પાલન કરતા અહીં આમ્રશાલ વનમાં પધાર્યા છે. આ માટે હું જઈને ભગવાન પાર્શ્વનાથની પાસે ઉપસ્થિત થાઉં અને તેમને અનેક અર્થવાળા શબ્દોના અર્થ તથા હેતુ = કારણ અથવા અનુમાનના પંચાવયવ વાકય પૂછું. આવા વિચાર કરી શિષ્યાને પાતાની સાથે લીધા વગર— એકલાજ– ભગવાનની પાસે આવ્યે અને આ પ્રકારે ભગવાનને પ્રશ્ન કર્યો: હે ભદન્ત ! આપને યાત્રા છે ખરી ? આપને યાપનીય છે ? · સિવયા, માસ, અને કુલત્ય ' લક્ષ્ય છે કે અલક્ષ્ય ? આપ એક છે કે એ ? ઇત્યાદિ પ્રશ્નો કર્યો. શ્રી નિરયાવલિકા સૂત્ર ૯૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ અહીં “ઘ' ને અર્થ છે સંયમ માર્ગમાં પ્રવૃત્તિ. સાપનીર' નો અર્થ છે મોક્ષમાર્ગમાં જાવાવાળાઓના પ્રયજક ઈન્દ્રિય અને મનને વશ કરવારૂપ ધર્મ. રિણા' નો અર્થ છે સમાન અવસ્થાવાળા અને સરસો. માર' ને અર્થ છે માસ=કાલવિશેષ, માસ=અડદ, માસ=પ્રાચીન રીત પ્રમાણે પાંચ રતી-ચણોઠીવાલાં માનવિશેષ ra માન' આને એ મતલબ છે કે જે ભગવાન પાર્શ્વનાથ આત્માની એકતા માની લેશે તે હું શ્રોત્ર આદિનું જ્ઞાન તથા અવયથી આત્માની અનેકતા સિદ્ધ કરીશ. “કૌ અવત' આથી જે આત્મા બે માનશે તે હું તેનું પણ ખંડન કરીશ. કેમકે જે એક છે તે કદી પણ બે થઈ જ ન શકે ઇત્યાદિ મિલ બ્રાહ્મણના પ્રશ્ન સાંભળી તેના જવાબે ભગવાને સર્વે દેથી રહિત સ્યાદવાદમતનું આશ્રયણ કરીને આપ્યા. આનું વિસ્તારપૂર્વકનું વર્ણન ભગવતી સૂત્રના અઢારમા શતકના દશમાં ઉદ્દેશમાં જોઈ લેવું જોઈએ. આ પ્રકારે છલપૂર્વક પ્રશ્ન કર્યા પછી તે ઉચિત ઉત્તર પામી બેધયુકત થઈ. શ્રાવક ધર્મને સ્વીકારીને ભગવાન પાર્શ્વનાથ પ્રભુની પાસેથી પિતાને સ્થાને ગયે. એક વખત ભગવાન પાર્શ્વપ્રભુ અર્હત્ વારાણસી નગરીના આશ્રશાલ વન નામે ચૈત્યમાંથી નીકળીને દેશમાં વિહાર કરવા લાગ્યા. ત્યાર પછી તે સમિલ બ્રાહ્મણ એક વખત અસાધુઓનાં દર્શનથી તથા સુસાધુઓની પર્ય પાસના ન કરવાથી અને મિથ્યાત્વ પર્યાયના વધવાથી તથા સમ્યકૃત્વ પર્યાયના ઘટવાથી મિથ્યાત્વી થઈ ગયે. એક વખત મધ્યરાત્રિમાં કુટુંબ જાગરણ કરતાં કરતાં તે સોમિલ બ્રાહ્મણના હદયમાં આવા પ્રકારના આધ્યાત્મિક એટલે મનમાં સંકલ્પ ઉત્પન્ન થયા કે-હું વારાણસી નગરીમાં રહેવાવાળો બહુ ઊંચા કુળમાં પેદા થયેલે બ્રાહણ છું, મેં વત ગ્રહણ કર્યા છે, વેદ ભણેલો છું, લગ્ન કરી પુત્રવાન બન્ય, સમૃદ્ધિ એકઠી કરી, પશુવધ કર્યા, યજ્ઞ કર્યા, દક્ષિણ આપી, અતિથીની પૂજા કરી, અગ્નિમાં હવન કર્યા, યૂપીય કાને છેડયું, આ બધાં કાર્યો કર્યા. શ્રી નિરયાવલિકા સૂત્ર Page #101 -------------------------------------------------------------------------- ________________ હવે મારે માટે યોગ્ય છે કે હું રાત્રિ પુરી થઈ જ્યારે સવાર પડે ત્યારે વારાણસી નગરીની બહાર ખૂબ આંબાના વૃક્ષને બગીચ બનાવું તથા માતુલિંગ=બિરા, વેલ, કપિત્થ, ચિચા=આમલી તથા કુલની વાડી બનાવું. આ પ્રકારે વિચાર કરે છે. રાત્રિ વીતી સૂર્યોદય થતાં જ તેણે વારાણસી નગરીની બહાર આંબાના બગીચાથી માંડીને કુલની વાડી સુધી બધું બનાવ્યું અને તે બગીચા હળવે હળવે સંરક્ષિત અને સંગેપિત થઈ પૂર્ણ રૂપમાં બગીચા થઈ ગયા. લીલા, લીલીછમ કાન્તિવાળા, પાણીથી ભરેલા મેઘવૃન્દ (વાદળાં) હોય તેવા ઘનીભૂત રંગવાળા, પ તથા પુષ્પવાળા અને ફળવાળા હોવાથી તથા હરિયાળા હેવાથી બહુ શોભાયમાન દેખાવા લાગ્યા. (૩). “Ruri તર” ઈત્યાદિ. ત્યાર પછી કોઈ બીજે વખતે કુટુંબ જાગરણ કરતાં કરતાં તે સોમિલ બ્રાહ્મણના હૃદયમાં આ પ્રકારને આધ્યાત્મિક-આત્મ વિચાર ઉત્પન્ન થયે કે મેં વ્રત આદિ કર્યા, યજ્ઞસ્તંભ ખેડ અને હું વારાણસી નગરીના બહુ ઊંચા કુળમાં જન્મેલો બ્રાહ્મણ છું. મેં વારાણસી નગરીની બહાર ઘણા આંબાના બગીચાથી માંડીને કુલવાડી સહિત બનાવ્યાં છે. હવે મારે માટે યોગ્ય છે કે રાત વીતી ગયા પછી પ્રાતઃકાલ થતાંજ ઘણી જ લોઢાની કડાઈઓ, કડછીએ આદિ તથા તાપને માટે તાંબાના વાસણ બનાવીને ખૂબ ખાવાપીવાના ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો બનાવરાવીને મારા મિત્ર અને જ્ઞાતિબંધુઓ આદિને આમંત્રણ આપું. પછી તે બ્રાહ્મણે તે પ્રમાણે વાસણ બનાવરાવી ખૂબ ખાનપાન ખાદ્ય-સ્વાદ્ય તૈયાર કરાવી પોતાના મિત્ર અને જ્ઞાતિબંધુઓને આમંત્રણ આપ્યું ને જમાડયા તથા તેમનું સન્માન કરી તે મિત્ર-જ્ઞાતિ-સ્વજન બંધુઓની સામે પિતાના મોટા પુત્રને બેલાવી કુટુંબને ભાર તેના ઉપર નાખી, પિતાના તે સઘળા મિત્ર-જ્ઞાતિ બંધુઓને પૂછી હું ઘણી લેઢાની કડાઈએ, કડછીએ તથા તાંબાનાં બનાવેલાં શ્રી નિરયાવલિકા સૂત્ર Page #102 -------------------------------------------------------------------------- ________________ વાસણા લઇને જે ગંગા તીરે વસનારા વાનપ્રસ્થ તાપસ છે જેવાકે—રોત્રિન= અગ્નિહેાત્રી, રોજિ=વસ્ત્રધારી વાનપ્રસ્થ, નૌત્રિò=ભૂમિશાયી વાનપ્રસ્થ, ચાયાની= યજ્ઞ કરવાવાળા, શ્રાદ્રા=શ્રાદ્ધ કરવાવાળા વાનપ્રસ્થ, સ્થાની=પાત્ર ધારણ કરવાવાળા, કુંચિા=શ્રમણ વાનપ્રસ્થ તાપસ વિશેષ. તોયૂલજિ=દાંતવડે કેવળ ચાવીને ખાવાવાળા, માઉન્મજન માત્રથી સ્નાન કરવાવાળા અર્થાત્ પાણી નાખીને સ્નાન કરવાવાળા, સંમજ્ઞ=વારવાર હાથેથી પાણીને ઉછાળીને નહાવાવાળા, નિમન્ન=પાણીમાં ડૂબકી મારી નાહવાવાળા, સંઘ્રક્ષા =માટીથી શરીરને ચાળીને નાહવાવાળા, ક્ષિળ=ગંગા નદીના દક્ષિણ કિનારે રહેવાવાળા, ઉત્તર=ગંગા નદીને ઉત્તર કિનારે રહેવાવાળા તથા રા=શખ વગાડીને ભાજન કરવાવાળા જૂલ્મ કિનારા ઉપર બેસી રહીને અવાજ કરતા લેાજન કરવાવાળા, સુમસુધા= મૃગને મારીને તેના માંસથી જીવન વીતાડવાવાળા, દન્તિતાલ=હાથીને મારીને તેના માંસથી જીવન વીતાડનારા, ઉરૂલ દંડને ઊંચા ઉપાડી ચાલનારા, વિશાત્રોક્ષી= દિશાઓને પાણીથી માર્જન કરીને (પાણી છાંટીને ) તેના ઉપર પુષ્પલ વીણીને રાખનારા, વવાલલ=વૃક્ષની છાલને ધારણ કરવાવાળા, વાલો=ભૂમિની નીચેની ગુફામાં રહેનારા, નવાણી=જલમાંજ રહેનારા, વૃક્ષમૂરુ વૃક્ષના મૂળમાં રહેવાવાળા, અઘુમક્ષી=જલમાત્રનેાજ આહાર લેનારા, વાઘુમક્ષો વાયુ માત્રથીજ જીવન જીવનારા, સેવામાની=જલના ઉપરના ભાગમાં રહેલ લીલી વનસ્પતિ ( સેવાળ ) ખાવાવાળા, મુઝાહાર=મૂળ ખાવાવાળા, વજ્રા=સુરણ વગેરે કંદના આહાર કરનારા, સ્વાદા=લીંબડા આદિની છાલ ખાવાવાળા, પત્રદા=ખિલીપત્ર આદિ પત્રાના આહાર કરવાવાળા, જાહા=કેળાં વગેરે ફળ ખાવાવાળા, પુષ્પારાપુષ્પ કુદ, સરગવા ગુલામ આદિ કુલાના આહાર કરવાવાળા, નીનાહારી=કાળુ* વગેરેનાં ખી ખાવાવાળા, સડી ગયેલાં કંદમૂળ, છાલ, પાન, ફુલ તથા ફળ ખાવાવાળા, જલના અભિષેકથી કઠણ શરીરવાળા, સૂર્યની આતાપના અને પંચાગ્નિના તાપથી અંગારશૌલ્ય=દેવતામાં શૂળ ઉપર રાખીને પકાવેલાં માંસ અને કટ્ટુશોલ્ય- શ્રી નિરયાવલિકા સૂત્ર ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ ચોખા વગેરે રાંધવાનાં પાત્ર=કંદુ તેમાં ઘી નાખીને ચૂલ પર પકાવેલા માંસની પેઠે પિતાનાં શરીરને કષ્ટ દેતા જે વિચારે છે તેમાં જે દિશા પ્રેક્ષક છે તેઓની પાસે પ્રવ્રજીત બનવાની ઈચ્છા રાખું છું. તથા પ્રજીત થઈને પણ આ પ્રકારના અભિગ્રહ (પ્રતિજ્ઞા) લઈશ કે-જ્યાં સુધી જીવું ત્યાં સુધી અન્તર રહિત છઠ-છઠ (નબેલા-બેલાકુપ) દિચક્રવાલ તપસ્યા કરતા સૂર્યની સામે હાથ ઊંચા રાખીને આતાપન ભૂમિમાં આતાપના લેતે રહીશ. આમ વિચાર કરે છે. વિચાર કરીને સૂર્યોદય થતાં ઘણી લેઢાની કડાઈઓ કડછીએ, તાંબાનાં તાપસ પાત્રો આદિ લઈને દિશા પ્રેક્ષક તાપસની પાસે આવ્યો અને દિશા પ્રેક્ષક તાપસ થઈ ગયે. તાપસ થઈને પણ તે એમિલ પૂર્વોક્ત અભિગ્રહ બરાબર લઈને પહેલા ષષક્ષપણ સ્વીકાર કરીને વિચારવા લાગ્યા. અત્રે “દિક્ ચકવાલ” શબ્દ આવ્યું છે તેને અભિપ્રાય એવો છે કે તપસ્વી તપસ્યાનાં પારણાં માટે પોતાની તપોભૂમિની ચારે દિશામાં ફેલ ભેગાં કરીને રાખે. પછી તપસ્યાનાં પહેલાં પારણામાં પૂર્વ દિશામાં રાખેલાં ફળથી પારણું કરે. બીજું પારણું કરવાનું આવે ત્યારે દક્ષિણ દિશામાં રાખેલાં ફળથી પારણું કરે. આવી રીતે બીજાં પારણાં આવે ત્યારે પશ્ચિમ-ઉત્તર દિશાઓમાં રાખેલાં ફળનો આહાર કરે. આ પ્રકારની પારણાંવાળી તપસ્યાને “દિફ ચક્રવાલ” કહે છે. (૪). “pf સે સેમિ' ઈત્યાદિ. ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ પહેલા ષષક્ષપણના પારણાં આવતાં આતાપન ભૂમિ પર આવે છે. ત્યાં આવીને તે વલ્કલ વસ્ત્ર ધારણ કરી રહેલ તાપસ જ્યાં પિતાની પર્ણકુટી હતી ત્યાં આવ્યું. ત્યાં આવીને પિતાની કાવડ લીધી અને તે લઈને પૂર્વ દિશામાં જલથી સિંચન કરે છે અને કહે છે–“હે પૂર્વ દિશાના અધિપતિ સોમ મહારાજ ! પરલેકસાધના માર્ગમાં જવા માટે પસ્થિત સૌમિલ બ્રાહ્મણ ષિની રક્ષા કરે અને ત્યાં જે કાંઈ કંદ, મૂળ, છાલ. પાંદડાં, પુષ્પ, ફલ, બી તથા લીલેરી વસ્તુ આદિ છે તે લેવાની આજ્ઞા આપ” એમ કહીને પૂર્વ દિશામાં જાય છે. ત્યાં જઈને જે કાંઈ કંદ, મૂલ આદિ હતાં તે શ્રી નિરયાવલિકા સૂત્ર Page #104 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરે છે અને પોતાની કાવડ ભરે છે. પછી તેનાં દલ, કુશ, પાંદડાં અને સમિધ ( હેામનાં કાષ્ઠ) એ બધું લઇ જ્યાં પેાતાની પણુ કુટી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે પેાતાની કાવડ રાખી. કાવડ રાખીને વેદીને મેાટી કરી અર્થાત્ વેદી બનાવવાનું વિસ્તૃત સ્થાન નિશ્ચિત કર્યું. પછી ઉપલેપન ( લીંપણ ) તથા ક્રીડી આદિ લઘુકાય જીવાની રક્ષાને માટે સમાન કરવા લાગ્યા. પછી દર્ભ તથા કલશને હાથમાં લઈને ગંગાને કાંઠે આવ્યા અને તેમાં પ્રવેશીને સ્નાન કરવા લાગ્યા, તથા જલમજન=ડુબકી લગાવવું, જલક્રીડા=તરવું, અને જલાભિષેક કરવા લાગ્યા. પછી આચમન કરીને સ્વચ્છ અને અત્યંત શુદ્ધ થઇને, દેવતા તથા પિતૃએનાં કર્મો કરીને, દર્ભ તથા કલશ હાથમાં લઈને, ગંગા મહાનદીમાંથી ખહાર નીકા. અને પેાતાની કુટીમાં આવ્યા. ત્યાં આવીને દર્ભ અને કુશને એક તરફ રાખે છે તથા રેતીથી વેદી અનાવે છે. પછી રા=નિમન્થન કાઇ, જે અગ્નિ માટે ઘસવામાં આવે છે, તે તથા પિ=નિર્સ અમાન કાઇ, જેના ઉપર અગ્નિ ઉત્પન્ન કરવા માટે ‘રાજ’ ઘસાય છે તે તૈયાર કરે છે. અને શરક દ્વારા અરણીનું સન્થન કરે છે. મન્થન કરી તેમાંથી અગ્નિ પ્રગટ કરે છે અને ફુંક મારી તેને સળગાવે છે. તેમાં સમિધોનાં કાષ્ઠ નાખીને પ્રજવલિત કરે છે. અગ્નિ પ્રજવલિત કરીને અગ્નિની જમણી ખજુમાં સાત અંગે (વસ્તુઓ ) નું સ્થાપન કરે છે— જેવાકે :~~~ (૧) સકસ્થતાપસાનું એક ઉપકરણ વિશેષ, (૨) વલ્કલ (૩) સ્થાન, (૪) શય્યાલાંડ, (૫) કમંડળ, (૬) લાકડીના ઈંડ તથા (૭) આત્મા અર્થાત પેાતાને અગ્નિની જમણી બાજુએ રાખે. આ પ્રમાણે બધી વસ્તુએને યથાસ્થાન રાખી મધ, ઘી તથા ચાખાથી અગ્નિમાં હવન કરે છે. ==ઘીથી ચાપડીને હેવનને માટે રાંધવાના ચાવલ સીઝાવે છે. ચરૂને સિઝાવી નહિ વૈશ્વરેવ (નિત્ય યજ્ઞ) કરે છે. પછી અતિથિને જમાડી પાતે ભાજન કરે છે. (૫). શ્રી નિરયાવલિકા સૂત્ર ૯૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ સf સે રોજિ ઈત્યાદિ. ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિએ દ્વિતીય ષક (વેલા) નું પારણું આવતાં પૂર્વોક્ત પ્રકારે બધાં કર્મો કર્યા તથા છેલ્લે આહાર કર્યો. વિશેષ એ છે કે દક્ષિણ દિશામાં મહારાજ યમ, પરલેક સાધક માર્ગમાં પ્રસ્થિત મિલ બ્રાહ્મણની રક્ષા કરે. તે દિશામાં જે કંદ, મૂળ, ફલ, કુલ વગેરે હોય તે લેવાની આજ્ઞા આપો” એમ કહીને દક્ષિણ દિશામાં જાય છે. એ જ પ્રકારે પશ્ચિમ દિશામાં મહારાજ વરુણ, પરલોક સાધક માર્ગમાં પ્રસ્થિત સેસિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરે. વગેરે પૂર્વોક્ત વિધીથી પશ્ચિમ દિશામાં જાય છે. પછી ઉત્તર દિશામાં જવા માટે એજ પ્રકારે મહારાજ શ્રવણ (કુબેર) ની પ્રાર્થના કરી અને ઉત્તર દિશામાં ગયે. આવી રીતે તેણે પૂર્વ આદિ ચારે દિશાઓની પેઠે ચારે વિદિશાઓ (પૂર્ણ) માં પણ પૂર્વોક્ત વિધિનું આચરણ કર્યું અને પછી આહાર કર્યો. ત્યાર પછી એક વખત અનિત્ય જાગરણ કરતાં કરતાં તે સમિલ બ્રાહ્મણના હૃદયમાં એવા પ્રકારને આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે કે હું વારાણસી નગરીને રહેવાવાળે અત્યંત ઊંચા કુળમાં જન્મેલો સોમિલ નામને બ્રાહ્મણ ઋષિ છું. મેં ઘણાં ઘણાં વ્રત કર્યો તથા યજ્ઞ વગેરેથી માંડી યજ્ઞ સ્તંભ ખેડવા સુધી કર્મ કર્યો. ત્યાર પછી મેં વારાણસી નગરીથી બહાર આંબાના બગીચાથી માંડી કુલવાળા બાગ સુધી બનાવ્યાં. પછી મેં ઘણી લેઢાની કડાઈઓ, કડછી તથા તાપસને માટે ઉપયોગી એવી ઘણું તાંબાનાં પાત્રે વગેરે વસ્તુ બનાવરાવી અને મારા પિતાના સઘળા મિત્ર-જ્ઞાતિ-સ્વજન-બંધુઓને બેલાવીને તેમને ભેજન વગેરે દ્વારા સંમાનિત કર્યા. તે જ્ઞાતિ બંધુઓની સમક્ષ મારા પિતાના પુત્રને કુટુંબની રક્ષાને માટે સ્થાપિત કરીને તેની સંમતિ લઈને તે લેઢાની કડાઈ વગેરે બધું લઈ મુંડિત થઈ પ્રજિત થયે અને અંતરરહિત છઠ-છઠ દિફ ચકવાલ તપ કરતે કરતે વિચરું છું. આ માટે મને એ ગ્ય છે કે સૂર્યોદય થતાં જ ઘણું દૃષ્ટ ભ્રષ્ટ=ze=જે કયારેક જોવામાં આવેલાં યથાર્થ ભાવોથી ભ્રષ્ટ-ખલિત છે તે તથા પૂર્વ સંગતિક=સમાન તાપસ પર્યાય વર્તિઓને પૂછીને આશ્રમ સંશ્રિત= આશ્રમમાં રહેવાવાળા અનેક સેંકડો પ્રાણીઓને વચન આદિથી સંતુષ્ટ કરી વકલ શ્રી નિરયાવલિકા સૂત્ર ૯૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્ર ધારી કાવડમાં પેાતાનાં ભડાપકરણ લઇ તથા કાષ્ટ મુદ્રાથી માઢાને આંધી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને મહાપ્રસ્થાન ( મરણને માટે જવું) કરૂં. તે સેામિલ બ્રાહ્મણ ઋષિ આવેા વિચાર કરે છે અને સૂર્યોદય થતાં પેાતાના વિચાર પ્રમાણે બધા દૃષ્ટ ભ્રષ્ટ આદિ સમાન તાપસ પર્યાયર્તિને પૂછીને તથા આશ્રમમાં રહેનારા અનેક સેંકડા પ્રાણિઓને સંતુષ્ટ કરી કામુદ્રા વડે પેાતાનું માતુ મધે છે. અને એવા અભિગ્રહ ( પ્રતિજ્ઞા ) લે છે કે—‘ જ્યાં જ્યાં પણ તે જલ હાય કે સ્થલ હાય કે દુર્ગ ( વિકટ સ્થાન ) હાય, નીચા પ્રદેશ હોય કે પત હાય, વિષમ ભૂમિ હાય કે ખાડા હોય કે ગુફા હાય એ ખધામાંથી ગમે તે હાય ત્યાં પ્રસ્ખલિત થાઉં કે પડી જાઉં તે મારે ત્યાંથી ઉઠવું નહિ કલ્પે એમ વિચારી એવા અભિગ્રહ લે છે અને ઉત્તર દિશા તરફ્ મહાપ્રસ્થાન માટે પ્રસ્થિત થાય છે. પછી તે સામિલ બ્રાહ્મણ ઋષિ અપરાઠું મલ (દિવસના ત્રીજાપ્રહર) માં જ્યાં સુંદર અશેાક વૃક્ષ હતું ત્યાં આવ્યો અને તે અશેક વૃક્ષની નીચે પોતાની કાવડ રાખી. અનન્તર વેદિ-બેસવાની જગ્યાને સાફ કરી, તે સાફ કરીને જ્યાં ગગા મહાનદી હતી ત્યાં આન્યા. અને શિવરાજ ઋષિની પેઠે તે ગંગા મહાનદીમાં સ્નાન આદિ કર્મ કરી ત્યાંથી ઉપર આવ્યે તથા જ્યાં અશાક વૃક્ષ હતુ ત્યાં આવીને—દ, કુશ તથા રેતીથી યજ્ઞ વેદીની રચના કરી. યજ્ઞ વેદીની રચના કરીને શરક તથા અરણીથી અગ્નિને પ્રજવલિત કરીને પછી અલિ-વૈશ્વદેવ (નિત્ય ચજ્ઞ) કરે છે અને કાષ્ઠ મુદ્રાથી સુખ ખાંધે છે. અને મૌન ધારણ કરી એસી જાય છે. (૬). શ્રી નિરયાવલિકા સૂત્ર ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ તળું તપ્ત ઇત્યાદિ. ત્યાર પછી તે સામિલ બ્રાહ્મણ ઋષિની સામે મધ્યરાત્રિને વખતે એક દેવતા પ્રગટ થયા. પછી તે દેવે સામિલ બ્રાહ્મણને આમ કહ્યું:—હૈ પ્રત્રજીત સોમિલ બ્રાહ્મણ ! તારી આ પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા ( દેોષવાળી ) છે. એ પ્રકારે તે દેવની દ્વારા એ ત્રણ વાર કહેવામાં આવતાં છતાં પણ તે સેામિલ તે દેવતાની વાતના આદર કરતા નથી કે નથી તેના તરફ ધ્યાન પણ દેતા. પણ એકદમ મૌન થઈ જાય છે. ત્યાર પછી તે સામિલ બ્રાહ્મણથી અનાદર પામેલા દેવ જે આજુથી આવ્યા હતા તે માજુએ ચાલ્યા ગયે. ત્યાર પછી વલ્કલવસ્ત્રધારી તે સામિલ સૂર્યોદય થતાં કાવડ ઉપાડી પેાતાના ભડ ઉપકરણ લઇને કાષ્ઠમુદ્રાથી પાતાનું માઢું ખાંધીને ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કરે છે. પછી તે સેામિલ બ્રાહ્મણ બીજે દિવસ અપરાતું કાલના છેલ્લા પહેારમાં ( સાંજે ) જ્યાં સપ્તપર્ણ વૃક્ષ હતું ત્યાં આવ્યે. અને સપ્તપર્ણની નીચે પેાતાની કાવડ રાખીને વેદી મનાવે છે. અને જેવી રીતે અશેાક વૃક્ષની નીચે તેણે કર્યો હતાં તેવાંજ બધા કાંકરી અન્તે તેણે હવન કર્યા અને કામુદ્રાથી પેાતાનું માઢું આંધી મૌન થઈ રહેવા લાગ્યા. પછી તે સામિલ બ્રાહ્મણની સમક્ષ મધ્યરાત્રિને વખતે એક દેવ પ્રગટ થયા અને આકાશમાં ઉભા રહી અશાકવૃક્ષની નીચે જેમ પહેલાં તે સામિલ બ્રાહ્મણને દેવતાએ કહ્યું હતું તેવી જ રીતે વળી ક્ીને કહ્યું. પરંતુ તે સેામિલ બ્રાહ્મણે તે દેવતાની વાત ઉપર કાંઈ પણ ધ્યાન ન આપ્યું. સાંભળ્યું ન સાંભળ્યું કરીને ખિલકુલ ચુપ થઈ રહ્યો. તે દેવતા અંતર્ધ્યાન થઈ ગયા. પછી વલવસ્ત્ર ધારી તે સામિલ બ્રાહ્મણે પાતાની કાવડ લીધી અને કાષ્ઠમુદ્રાથી પેાતાનું માઢું ખાંધે છે, ત્યાર પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને ચાલવા માંડયું. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ પછી તે સમિલ બ્રાહ્મણ ત્રીજે દિવસે ચેથા પહોરમાં જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં આવી કાવડ મૂકીને બેસવા માટે વેદી બનાવે છે. પહેલાંની પ્રમાણે બધાં કર્મો કરી કાણમુદ્રાથી મોટું બાંધી પછી મૌન થઈ બેસી જાય છે. ત્યાર પછી મધ્યરાત્રિમાં તે સેમિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયે અને વળી તેણે તેજ પ્રકારે કહ્યું અને પછી ચાલ્યા ગયે. ત્યાર પછી સૂર્યોદય થતાં વલ્કલવસ્ત્ર ધારી તે મિલ બ્રાહ્મણ પિતાની કાવડ ઉપાડે છે અને કામુદ્રાથી પિતાનું મોટું બંધે છે. અને પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને ચાલવા માંડે છે. ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ચોથે દિવસે ચોથા પહેરમાં જ્યાં વડનું વૃક્ષ હતું ત્યાં આવ્યું અને તે વડના ઝાડની નીચે પોતાની કાવડ રાખી. પછી બેસવાની વેદી બનાવી તે છાણ માટીથી લીંપી અને સાફ કરી. પછી મન થઈને બેઠે. ત્યાર પછી મધ્યરાત્રિને વખતે તે સમિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયો અને તેણે એમજ અગાઉ પ્રમાણે કર્યું અને અંતર્ધાન થઈ ગયે. ત્યાર પછી તે સોમિલ પાંચમા દિવસે ચોથા પહોરે જ્યાં ઉદુમ્બર (ઉંબરે)નું વૃક્ષ હતું ત્યાં આવે છે. અને તે ઉદુમ્બર વૃક્ષની નીચે પોતાની કાવડ રાખી વેદી બનાવે છે. પહેલાંની માફક બધાં કૃત્ય કરી પછી કાણમુદ્રાથી મેટું બાંધી મૌન રહે છે. ત્યાર પછી મધ્યરાત્રિમાં તે સોમિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયે અને આ પ્રકારે કહ્યું –હે સોમિલ પ્રવ્રજિત ! તારી આ પ્રવ્રજ્યા દુપ્રત્રજ્યા છે. આ પ્રકારની પહેલીવારની વાણું તે દેવતાને મુખેથી સાંભળી તે સેમિલ મૌન રહે છે. પછી તે દેવ બીજીવાર, ત્રીજીવાર પણ સોમિલને તે જ પ્રકારે કહે છે. સમિલે તે દેવતાની વાણી સાંભળી આ પ્રકારે કહ્યું – હે દેવાનુપ્રિય ! મારી પ્રત્રજ્યા દુષ્પવ્રજ્યા કેમ છે? સોમિલના આ પ્રકારે પુછવાથી તે દેવતા આ પ્રકારે કહેવા લાગ્ય હે દેવાનુપ્રિય ! તમે મુમુક્ષુજનેથી સેવાતા પાર્શ્વ અઈતની પાસે પાંચ આ વ્રત, સાત શિક્ષા વ્રત એમ કુલ મળીબાર વત ૧૫ શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી અસાધુઓના દર્શનથી તમે આ ધર્મને પરિત્યાગ કર્યો. પછી એક સમય મધ્યરાત્રિમાં કુટુંબ જાગરણ કરતાં કરતાં તમારા મનમાં એ વિચાર ઉત્પન્ન થયે કે, “ગંગાને કાંઠે તપસ્યા કરવાવાળા જુદા જુદા પ્રકારના વાનપ્રસ્થ તાપસ છે. તે તાપસમાં જે દિશાક્ષક તાપસ છે તેની પાસે, લોઢાની કડાઈઓ કડછી તથા તાંબાનાં તાપસપાત્ર બનાવરાવી તે લઈને જાઉં અને દિશા પ્રેક્ષક તાપસ બનું.” વગેરે સમિલ બ્રાહ્મણના મનમાં પૂર્વ ચિંતન કરેલા જે વિચારો હતા તે દેવતાએ તેને કહ્યા. ફરી તેણે કહ્યું કે ત્યાર બાદ તમે દિશા પ્રેક્ષક તાપસની પાસે દીક્ષા લીધી અને અભિગ્રહ લીધે ત્યારથી જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યા અને ત્યાં કાવડ રાખી તમે તમારા સર્વે કર્મો કર્યા. પછી મારા દ્વારા પ્રતિબંધિત કરાયા છતાં પણ તમે તે ઉપર ધ્યાન ન આપ્યું અને મૌન રહ્યા. આ પ્રકારે મેં ચાર દિવસ સુધી તમને સમજાવ્યા પણ તમે ધ્યાન ન આપ્યું. બાદ આજે પાંચ દિવસ ચેથા પહેરમાં અહી ઉદુઅર વૃક્ષની નીચે તમે તમારી કાવડ સખી બેસવાની જગ્યાને સાફ કરી પછી તે લીપી અને સન્માર્જન કર્યું અને કાષ્ટમુદ્રાથી પિતાનું મોટું બાંધી મૌન થઈ બેઠા છે. હે દેવાનુપ્રિય ! આ પ્રકારની તમારી આ પ્રવજ્યા દુuત્રજ્યા છે. ત્યાર બાદ સેમિલે કહ્યું–હે દેવાનુપ્રિય ! તે હવે આપ જ બતાવે કે હું કેવી રીતે સુપ્રત્રજિત બનું ? ત્યાર પછી તે દેવતાએ સોમિલ બ્રાહ્મણને આ પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિય જો તમે હમણાં અગાઉ ગ્રહણ કરેલાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતને પોતાની મેળે સ્વીકાર કરીને વિચરણ કરે તે આ તમારી પ્રત્રજ્યા સુપ્રત્રજયા થઈ જાય. ત્યાર પછી તે દેવ મિલ બ્રાહ્મણને વંદન અને નમસ્કાર કરે છે. પછી જે દિશામાંથી તે પ્રાદુર્ભત થયું હતું તેજ દિશામાં અંતહિત થઈ ગયે. તે દેવ અહિત થઈ ગયા પછી તેના સ્થન અનુસાર તે સોમિલ બ્રાહ્મણ ઋષિએ અગાઉ સ્વીકારેલાં પાંચ અણુવ્રત અને સાત શિઝાવત પિતાની જાતે સ્વીકારી વિચરણ કરે છે પછી તે સોમિલ ઘણાં ચતુર્થ ષષ્ઠ અષ્ટમથી માંડી ચાવતું શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ માસાઈ તથા માસક્ષણપરૂપ વિચિત્રતા ઉપધાનેથી પોતાના આત્માને ભાવિત કરતા ઘણા વર્ષો સુધી શ્રમણોપાસક (શ્રાવક) પર્યાયનું પાલન કરે છે. અંતમાં અર્ધ માસિક સંલેખના દ્વારા આત્માને ભાવિત કરી તથા ત્રીસ લકત (આહાર) નું અનશનથી છેદિત કરી તે પૂર્વકૃત પાપસ્થાનની આલેચના અને પ્રતિક્રમણ નહીં કરતા સમ્યકત્વને વિરાધિત કરી કાલમાસમાં કોલ કરીને શુક્રવતંસક વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં જે પ્રમાણની અવગાહનાથી જ્યોતિષ દેવોની ઉત્પત્તિ થાય છે તે પ્રમાણવાલી અવગાહના અર્થ-જઘન્ય-અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથ પરિમાણવાળી અવગાહનાથી શુકમહાગ્રહપણામાં ઉત્પન્ન થયા. પછી તે શુકમહાગ્રહ ઉત્પન્ન થઈ ભાષાપર્યાપ્તિ મન:પર્યાપ્તિ આદિ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવને પ્રાપ્ત થયા. હે ગૌતમ ! શકમહાગ્રહ આ કારણથી પિતાની આવી દેવ ઋદ્ધિઓ પ્રાપ્ત કરી છે. શુકમહાગ્રહની સ્થિતિ એક પામની છે. ગૌતમ સ્વામિ પૂછે છે – હે ભદન્ત ! તે ક્રમહાગ્રહ આયુભવ સ્થિતિશય થતાં તે દેવલોથી ચ્ચવીને કયાં જશે ? હે ગૌતમ ! આ શુક્રમહાગ્રહ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. સુધર્મા સ્વામી કહે છે – આ પ્રકારે છે જખ્ખ ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ પુષ્પિતાના ત્રીજા અધ્યયનમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે. (૭). પુપિતાનું તૃતીય અધ્યયન સમાપ્ત. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ બહુપુત્રિકાદેવીકા વર્ણન ચેાથું અધ્યયન. નળ મંતૅ ઇત્યાદિ. જમ્મૂ સ્વામી પૂછે છે: હે ભદન્ત ! જો પુષ્પિતાના તૃતીય અધ્યયનમાં ભગવાને પૂર્વોક્ત ભાવનું વર્ણન ક્યું છે તેા પછી તેના પછી ચાથા અધ્યયનના ભાવને તેમણે કયા પ્રકારે નિરૂપણ કર્યો છે ? સુધાં સ્વામી કહે છે: હે જમ્મૂ ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં શુશિલક ચૈત્ય હતા. તે નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ તેમનાં દર્શન માટે નીકળી. તે કાલ તે સમયે ખડુપુત્રિકાદેવી સૌધર્મ કલ્પના મહુપુત્રિક વિમાનમાં સુધર્માંસલાની અંદર બહુ પુત્રિક સિંહાસન પર ચાર હજાર સામાનિક દેવીએ તથા ચાર મહત્તરિકાએ=સમાન વૈભવવાળી કુમારિઓથી, જેનું વચન ઉલઘન ન કરી શકાય એવી પ્રધાનતમ, ચારે દિશા કુમારીઓ સહિત સૂર્યોભદેવ સમાન ગીત વાત્રિ આદિ નાના વિધ દિવ્ય ભાગાને ભાગવતી વિચરણ કરતી હતી અને તે આ સપૂર્ણ જમ્મૂઢીપને વિશાલ અવધિ જ્ઞાન વડે ઉપયોગપૂર્વ ક જોતી જોતી રાજગૃહમાં પધારેલ ભગવાન મહાવીર સ્વામીને જુએ છે, તેમને જોઈને સૂર્ય દેવની પેઠે ચાવત્ નમસ્કાર કરીને પેાતાના શ્રેષ સિહાસન ઉપ૨ પૂર્વ દિશાની તરફ્ માઢુ રાખીને બેઠી. સૂર્યોભદેવની પેઠે જ આભિયાગિક ( ભૃત્ય ) દેવને ખેલાવીને તેણે સુસ્વરા ઘંટા વગાડવાની આજ્ઞા આપી. પછી સુસ્વરા ઘંટા વગડાવીને ભગવાન મહાવીરનાં દર્શન કરવાને જવા માટે સર્વે દેવતાઓને સૂચના આપી. તેનું યાન વિમાન હજાર ચેાજનના વિસ્તારવાળું હતું. સાડા ખાસઢ ચેાજન ઊંચું હતું તેમાં ચડાવેલા મહેન્દ્ર ધ્વજ પચીસ યેાજન ઊંચા હતા. છેવટે તે બહુપુત્રિકાદેવી યાવત્ ઉત્તર દિશાનાં માર્ગથી સૂર્યાભદેવની પેઠે હજાર યેાજનનું વૈયિક શરીર બનાવીને ઉતરી પછી ભગવાનની પાસે આવી અને ધર્મકથા સાંભળી, ત્યાર પછી તે બહુપુત્રિકાદેવી પાતાની જમણી ભુજા ( હાથ ) ને ફેલાવે છે અને તેમાંથી એકસે આઠ દેવકુમારને કાઢે છે પછી ડાખી ભુજાને ફેલાવે છે તેમાંથી એકસે આઠ દેવકુમારિને કાઢે છે પછી ઘણા શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ દારક અને દારિકાઓ (મોટી ઉમરવાળાં છોકરા છોકરીઓ) તથા ડિમ્ભક ડિસ્મિકા (નાના નાના બાળકે અને બાળિકાઓ)ને પિતાની વૈક્રિયિક શક્તિથી બનાવે છે અને સૂર્યાલદેવની પેઠે નાટયવિધિ બતાવીને ચાલી જાય છે તેના ગયા પછી ભગવાન ગૌતમે “ભદન્ત” એવું સાધન કરી ભગવાન મહાવીરને વંદન તથા નમસ્કાર કર્યો અને પૂછયું કે હે ભગવન! આ બહુપુત્રિકાદેવીની દિવ્ય ઋદ્ધિ અને દિવ્ય શુતિ તથા દિવ્ય દેવાનુભાવ કયાં ગયા અને શેમાં સમાઈ ગયા? ભગવાને કહ્યું – હે ગૌતમ! તે દેવકૃદ્ધિ તેના શરીરમાંથી નીકળી અને તેમાંજ વિલીન થઇ ગઈ. ગૌતમે પૂછ્યું:હે ભગવન્! તે વિશાલ દેવઋદ્ધિ તેમાં કેવી રીતે વિલીન થઈ ગઈ? ત્યારે ભગવાન કહે છે હે ગૌતમ ! જેવી રીતે ઉત્સવ પ્રસંગે એક થયેલો જનસમૂહ વરસાદ વગેરેના કારણથી પર્વત શિખરની પેઠે ઊંચા અને વિશાલ ઘરમાં સમાઈ જાય છે તેજ પ્રકારે આ દેવકુમાર અને દેવકુમારીઓ, વગેરે દેવઋદ્ધિ બહુપુત્રિકાના શરીરમાં અંતહિત થઈ ગઈ. ગૌતમે વળી પૂછયું:–હે ભદન્ત ! આ બહપુત્રિકા દેવીને આ પ્રકારની દિવ્ય દેવદ્ધિ કેવી રીતે મલી ? અને કેવી રીતે તેને પ્રાપ્ત થઈ અને કેવા પુણ્યથી તેના ઉપભેગમાં આવી છે? વળી તે દ્ધિઓને ભેગવવામાં કેવી રીતે સમર્થ થઈ ? (૧) શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીએ આવા પ્રશ્નો પૂછવાથી ભગવાને કહ્યું:— C ‘વ વહુ' ઇત્યાદિ, હે ગૌતમ ! તે કાલ તે સમયે વારાણસી નામે નગરી હતી. તે વારાણસી નગરીમાં આમ્રશાલવન નામના ઉદ્યાન (ખાગ) હતા. તે નગરીમાં ભટ્ઠ નામને સાર્થવાહ રહેતા હતા કે જે ધનધાન્યાદિથી સમૃદ્ધ અને ખીજાથી અપરિભૂત ( અછત ) હતા. તે ભદ્રે સાર્થવાહની સ્ત્રીનું નામ સુભદ્રા હતું જે સુકુમાર હાથપગવાળી હતી. પરંતુ તે વાંઝણી હતી. એટલે તેને એક પણ સંતાનને જન્મ આપ્યા નહાતા કેવળ જાનુ અને કૂપરની માતા હતી. અહીં “ જાનુકૂ રમાતા ” ના એવા અર્થ થાય છે કે જેનાં સ્તનાને કેવળ ગાઢણ અને કોણીઓ જ સ્પ કરતી હતી નહિ કે સન્તાન. અથવા અહીં ‘જાનુકૂપરમાત્રા' એવી પણ છાયા થાય છે—એના અર્થ એવા થાય છે કે જેના જાનુ અને કૂપર એટલે ખાળા અને હાથ ખીજાના પુત્રાને લાડ પ્યારમાં જ સમર્થ હતા, નહિ કે પેાતાના પુત્રાને લાડ પ્યારમાં, કારણ કે તેને પોતાનું કાઇ સંતાન નહાતું. : ત્યાર પછી એક વખત પાછલી રાત્રિમાં કુટુંબ જાગરણા કરતાં તે સુભદ્રા સાવાહીના હૃદયમાં આ એક એવી પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, પ્રાર્થિત, અને મનેાગત સંકલ્પ ઉત્પન્ન થયા કે હું ભદ્ર સાર્થવાહની સાથે અનેક પ્રકારના શબ્દ આદિ વિપુલ ભાગોને ભેગવતી વિચરૂં છું પણ આજ સુધી મને એક પણ સંતાન થયું નથી. તે માતાને ધન્ય છે-તે પુણ્યશીલ છે તેમણે પુણ્ય મેળવ્યુ છે તેમનું સ્ત્રીપણું સફલ છે અને તે માતાઓના, પેાતાના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારી રીતે મેળવ્યુ` છે કે જે માતાએ, પાતાના ઉત્તરથી ઉત્પન્ન, સ્તનનાં દૂધના લાભવાળાં, કાનાને લલચાવનારી વાણી ખેલ મા–મા એવા હૃદય સ્પશી શબ્દ શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ બેલતાં તથા સ્તનમૂલ અને કાંખના વચલા ભાગમાં અભિસરણ કરવાવાલાં સંતાન તે માતાઓનાં સ્તનને દૂધથી પરિપૂર્ણ કરે છે. અર્થાત સંતાનના સ્નેહથી માતાના સ્તનમાં દૂધ ભરાઈ જાય છે. પછી તે સંતાન કમળ કમળના જેવા હાથ વડે ખોળામાં બેસાડવામાં આવે ત્યારે ઉંચા સ્વરથી બેલીને કાનેને સારું લાગે એવા મધુર શબ્દને સંભળાવીને માતાઓને પ્રસન્ન કરે છે. હું ભાગ્યહીન છું–પુણ્યહીન છું-અને મેં પૂર્વજન્મમાં કદી પુણ્યનું ઉપાર્જન નથી કર્યું તેથી સંતાન સંબંધી આ સુખમાંનું એક પણ સુખ મેળવી શકી નથી. કેમકે મને એક પણ સંતાન થયું નથી આ પ્રકારે સોચ વિચાર કરતી તે અત્યંત દીન તથા મલીન થઈ નીચે મુખ કરી આર્તધ્યાન કરવા લાગી. તે કાલ તે સમયે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ તથા આદાન ભાંડ અને અમત્રની નિક્ષેપણની સમિતિ તથા ઉચ્ચારણ, પ્રસવણ, શ્લેષ્મ સિંઘાણ પરિઝાપન સમિતિ આ બધી સમિતિઓથી તથા મને ગુપ્તિ, વરાપ્તિ અને કાયગુપ્તિ, આ ત્રણ ગુઝિઓથી યુક્ત, ઈન્દિને દમન કરવાવાળી, ગુસ બ્રહ્મચારિણી, બહુશ્રુતા=બહુશાસ્ત્રને જાણવાવાળી અને બહુ પરિવારથી યુક્ત, સુવ્રતા નામની આર્મીઓ, તીર્થંકર પરંપરાથી વિચરતી એક ગામથી બીજે ગામ વિહાર કરતી કરતી વારાણસી નગરીમાં આવી. અહીં આવીને કલ્યાનુસાર અવગ્રહ= આજ્ઞા લઈને ઉપાશ્રયમાં ઉતરી અને સંયમ તથા તપદ્વારા પિતાના આત્માને ભાવિત કરતી કરતી વિચરવા લાગી. ત્યાર પછી તે સુત્રતા આર્થીઓને એક સંઘાડે વારાણસી નગરીના ઉચ નીચ અને મધ્યમ કુલમાં ગૃહસમુદાની ભિક્ષા (અનેક ઘરમાંથી લેવાની ભિક્ષા)ને માટે ફરતા ફરતા ભદ્રસાર્થવાહના ઘરમાં આવ્યું. ત્યાર પછી સુભદ્રા સાર્થવાહીએ તે આર્થીઓને આવતી જોઈ અને તેમને જોઈને તે સાર્થવાહીનું હૃદય હુણ અને તુષ્ટ થઈ ગયું અને તેમનું સ્વાગત વિનય કરવા માટે સુરત પિતાને આસનેથી ઊઠી. ઊઠીને સાત આઠ પગલાં સામે ગઈ. અને તેમને વંદન નમસ્કાર કર્યો. ત્યાર પછી વિપુલ અશન (ખાન) પાન ખાદ્ય સ્વાદના પ્રતિલાભ કરાવી આ પ્રકારે બોલી. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ હૈ દેવાનુપ્રિયે ! હું ભદ્ર સાવાહની સાથે અનેક પ્રકારના વિપુલ ભાગ ભાગવતી વિચરૂં છું. પરંતુ આજપર્યં ́ત મને એક પણ સંતાન થયું નથી. તે માતાઓને ધન્ય છે તે પુણ્યશીલા છે તેમણે પૂર્વજન્મમાં પુણ્ય ઉપાર્જન કર્યું છે અને તે માતાઓએ જ પેાતાના મનુષ્યજન્મ અને જીવનનું ફળ સારી રીતે મેળવ્યું છે કે જે માતાઓનાં પેાતાનાં ઉદરથી ઉત્પન્ન, સ્તનના દૂધ માટે લાલી, કાનાને લલચાવનારી વાણી ખેલતાં, માંમાં એવા હૃદયસ્પશી શબ્દને આલવાવાળાં તથા સ્તનમૂલ અને કૂખની વચલા ભાગમાં અભિસરણ કરવાવાળાં સંતાન, તે માતાના સ્તનાને દૂધથી પરિપૂર્ણ કરે છે વળી તે કામલ કમલ જેવા હાથા વડે ખેાળામાં બેસાડતાં ઉંચા સ્વરથી ખેાલી કાનાને સારૂ લાગે તેવા મધુર શબ્દો બાલીને માતાઓને પ્રસન્ન કરે છે. હું ભાગ્યહીન છું, પુણ્યહીન છું. મેં કદી પુણ્યનું આચરણ કર્યું નથી. તેથી આવા પ્રકારનાં સુખામાંથી હું એક પણ સુખને મેળવી શકી નહિ કેમકે મને એક પણ સંતાન થયું નથી. હૈ દેવાનુપ્રિયાં ! આપ લેાક ખહુ જ્ઞાનવાળાં છે. ઘણીએ વાતાને જાણા છે. અને ઘણાં ગામ નગર યાવત્ સન્નિવેશામાં વિચરો છે. ઘણા ઘણા રાજા, ઈશ્વર, તલવર આદિથી માંડીને સાવાહાના ઘરોમાં ભિક્ષા આપને જાવાનું પણ થાય છે. તે શુ કયાંય કાઈ વિદ્યાપ્રયાગ અથવા મંત્રપ્રયાગ, વમન અથવા વિરેચન, બસ્તિકર્મ કે ઔષધ અથવા ભૈષજ્ય તમને મળ્યું છે ? જેથી મને પુત્ર કે પુત્રી થઇ શકે ? (૨). ( તળું તારો ? ઇત્યાદિ. ત્યાર ખાદ તે સાધ્વી (આર્યા) તે સુભદ્રા સાÖવાહીને આ પ્રકારે ખેલી: શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ હે દેવાનુપ્રિયે ! અમે લોક ઈર્ષા સમિતિ આદિ સમિતિઓથી તથા ત્રણ ગુપ્તિઓથી યુક્ત, ઈન્દ્રિયને વશમાં રાખવાવાળી, ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથ શ્રમણ છીએ. અમે લેકે આવી બાબત કાનેથી પણ સાંભળવા કલ્પતી નથી તે પછી તેને ઉપદેશ અથવા આચરણ કેવી રીતે કરી શકીએ ? હે દેવાનુપ્રિયે ! વિશેષ એ છે કે અમે લોકો કેવલી પ્રરૂપિત દાન શીલ આદિ નાના પ્રકારના ધર્મને જ ઉપદેશ કરીએ છીએ. ત્યાર બાદ તે સુભદ્રાસાર્થવાહી તે આર્યાએ પાસેથી ધર્મ સાંભળીને તે હૃદયમાં ધારણ કરી હષ્ટ-તુષ્ટ હૃદયથી તેમને ત્રણ વાર વંદન અને નમસ્કાર કરી આ પ્રમાણે બોલી:–હે દેવાનુપ્રિયે ! હું નિથ પ્રવચન પર શ્રદ્ધા કરું –વિશ્વાસ કરું છું. નિગ્રંથ પ્રવચન પર મારી રૂચી થઈ છે. આપે જે ઉપદેશ આપે છે તે સત્ય છે–સર્વથા સત્ય છે. હું યાવત્ શ્રાવક ઘર્મને સ્વીકાર કરું છું. તે આર્યાએ કહ્યું – દેવાનુપ્રિયે ! તને જે પ્રકારે સુખ થાય તેમજ કર. ધર્માચરણમાં પ્રમાદ ન કરે, ત્યાર પછી તે સુભદ્રાસાર્થવાહીએ તે આર્યાઓની પાસે નિગ્રંથ ધર્મને સ્વીકાર કર્યો. તે પછી તે આર્યાઓને વંદન અને નમસ્કાર કરીને વિસર્જન કર્યું (વિદાય આપી.) ત્યાર પછી તે સુભદ્રા સાર્થવાહી શ્રમણ ઉપાસિકા થઈ ગઈ. તમામ શ્રાવકધર્મનું પાલન કરતી વિચરવા લાગી. ત્યાર પછી એક સમયે પાછલી રાત્રિએ કુટુંબ જાગરણ કરતી કરતી તે સુભદ્રાસાર્થવાહીના હૃદયમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર આવ્યો કે ભદ્ર સાર્થવાહની સાથે વિપુલ ભોગને ભગવતી વિચરણ કરું છું પણ આજ પર્યન્ત મને એક પણ સન્તાન થયું નથી. આથી મને એ યોગ્ય છે કે સૂર્યોદય થતાંજ ભદ્ર સાર્થવાહને પૂછીને સુત્રતા આર્થીઓની પાસે આર્યા થઈ ઘર બધું છોડી દઈને પ્રત્રજિત બનું. એ વિચાર કરીને ભદ્રસાર્થવાહની પાસે આવી અને હાથ જોડી આ પ્રકારે બેલી –હે દેવાનુપ્રિય ! હું તમારી સાથે ઘણાં વર્ષો સુધી વિપુલ ભેગવિલાસ ભગવતી ફરું છું. પણ શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ આજ સુધી મને એક પણ સંતાન નથી થયું માટે હું ચાહું છું કે તમારી આજ્ઞા લઈ સુવતા આર્થીઓની પાસે દીક્ષા લઈને પ્રજિત થઈ જાઉં. ત્યાર પછી તે ભદ્રસાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહેવા લાગે – હે દેવાનુપ્રિયે ! તમે હમણાં દીક્ષા ન લે. તમે હમણાં સંસારમાં જ રહે. વિપુલભોગ ભેળવી લીધા પછી સુવતા આર્યાઓની પાસે દીક્ષા લઈને પ્રગજિત થજે. ભદ્ર સાર્થવાહે આ પ્રમાણે કહેવાથી તે સુભદ્રાસાર્થવાહીએ ભદ્રનાં વચન માન્યાં નહિ તેમ તેના વચનો ઉપર વિચાર પણ ન કર્યો બીજીવાર ત્રીજીવાર પણ સુભદ્રાસાર્થવાહીએ આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! તમારી આજ્ઞા લઈને પ્રત્રજ્યા લેવાની ઈચ્છા હું કરું છું. ત્યાર પછી તે ભદ્રસાર્થવાહ ઘણા પ્રકારે આખ્યાપના= ઘરમાં રહેવું એજ શ્રેયસ્કર છે એ પ્રકારે તેની પરીક્ષાને માટે જે સામાન્ય કથન કે તેના જેવી આખ્યાપનાએથી, તથા પ્રજ્ઞાપના="તમે પ્રવજિત ન થાઓ સંયમનું આચરણ મુશ્કેલ છે આ પ્રકારનું વિશેષરૂપે કથન-તેવી કથનસ્વરૂપ પ્રજ્ઞાપનાઓથી, તથા સંજ્ઞાપના=ભેગે ભોગવી લીધા પછી જ સંયમનું આરાધન સુકર (સહજ) છે” એ પ્રકારે સમજાવવારૂપી સંજ્ઞાપનાથી, તથા વિજ્ઞાપના=સંયમગ્રહણ કરતાં તેના અંત:કરણની દૃઢતાની પરીક્ષાને માટે યુક્તિપ્રતિપાદનરૂપ વિજ્ઞાપનાથી આખ્યા સમજાવવામાં સમર્થ ન થઈ શક્યો ત્યારે તેણે અનિચ્છાપૂર્વક સુભદ્રાને દીક્ષા લેવાની આજ્ઞા આપી. (૩) તi સે મરે” ઇત્યાદિ. ત્યાર પછી તે ભદ્રસાર્થવાહ વિપુલ અશનપાન ખાદ્ય સ્વાદ્ય તૈયાર કરાવ્યું, શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ અને પેાતાના બધા મિત્રા જ્ઞાતિ—સ્વજન બન્ધુઓને એલાવ્યા અને આદર સત્કાર કરીને તે બધાને ભાજન કરાવ્યું. પછી સુભદ્રાને નવરાવી યાવત્ મસી તિલક ( ચાંડલા ) આદિ કરાવી તમામ અલંકાર ( ઘરેણાં ) થી શણગારી હજાર મનુષ્યાએ ઉપાડેલી શિખિકા ( પાલખી ) ઉપર બેસાડવામાં આવી. ત્યાર પછી તે સુભદ્રાસાવાહી મિત્ર, જ્ઞાતિ, સ્વજન-મન્ધુ તથા સન્ધિએની સાથે તમામ પ્રકારની ઋદ્ધિ, ભેરી આદિવાજાગાજાના સ્વર સાથે વારાણસી નગરીની વચ્ચેવચ્ચે થઈને સુત્રતા આર્યોએના ઉપાશ્રયમાં આવી. અને હજાર પુરૂષાએ ઉપાડેલી તે શિખિકામાંથી ઉતરી. પછી તે ભદ્રસાÖવાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને સુત્રતા આર્યાની પાસે આવ્યેા. અને વન્દન નમસ્કાર કર્યો પછી તેણે આ પ્રકારે કહ્યું: હૈ દેવાનુપ્રિયા ! આ મારી શ્રી સુભદ્રા સાÖવાહી મારી ઘણીજ ઈષ્ટ અને કાન્ત ( પ્રિય ) છે. તેને વાત પિત્ત કફ વગેરે રાગ ઠંડી ગરમી વગેરેનાં દુઃખ સ્પર્શ કરી ન શકે તે માટે હું હમેશાં યત્ન કરતા આવું છું તે આ સાચેવાહી સ'સારના ભયથી ચિંતાતુર બનીને તથા જન્મમરણના ડરથી આપ લેાકેાની પાસે સુ ંડિત થઇ પ્રત્રજિત થાય છે. માટે હું આપ લેકાને આ શિષ્યારૂપ ભિક્ષા આપુ છું. હે દેવાનુપ્રિયા, આના આપ લેકે સ્વીકાર કરો. ભદ્ર સાથે વાહના આ પ્રકારે કહેવાથી તે મહાસતીએ તે સાર્થવાહીને કહ્યું:હે દેવાનુપ્રિયે ! જેવી તમારી ખુશી. કોઈ શુભ કામમાં પ્રમાદન કરેા. સુત્રતા મહાસતીએ આ પ્રમાણે કહેવાથી તે સુભદ્રાસાર્થવાહીએ પેાતાના હાથેથી માલા અને ઘરેણાં ઉતારી નાખ્યાં અને તેણે પેાતાને હાથેથી પાઁચ મુષ્ટિક લુંચન કર્યું. પછી તે સુન્નતા આર્યોની પાસે આવીને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક વન્દન નમસ્કાર કરીને ખાલી:—— -- હે મહાસતી ! આ સસાર જામરણરૂપ અગ્નિ વડે ખળી રહ્યો છેપુખ અળે છે. જેમ કોઈ ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યારે મળી જતી વસ્તુઆમાંધી શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ મહુ કિંમતવાળી અને ઓછા વજનવાળી વસ્તુને કાઢી લે છે અને તેને સુરક્ષિત રાખે છે તેવીજ રીતે હું મારા આત્મા-કે જે મારા ઈષ્ટ છે—કાન્ત છે–પ્રિય છે— સંમત=સમ્માનિત છે, અનુમત=હુ પ્રેમથી સુરક્ષિત છે, મહમત છે=અનેક પ્રકારથી લલિત પાલિત છે, તેને ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ચાર, સિંહ, સર્પ, ડાંસ, મચ્છર, તથા વાત, પિત્ત, કફ્ વગેરે રોગ, પરીષહ, ઉપસર્ગ કાઈ નુકશાન પહાંચાડી ન શકે તથા મારા આત્મા પરલાકમાં હિતરૂપ, સુખરૂપ, કુશલરૂપ તથા પરમ્પરાથી કલ્યાણરૂપ રહે તે માટે હું તમારી પાસે મુડિત થઇને પ્રત્રજિત બનું છું. હું પ્રતિલેખના આદિ ક્રિયાને શીખીશ. આપની આજ્ઞાથી સંયમની બધી ક્રિયાએનું પાલન કરીશ. આ પ્રકારે તે સાર્થવાહી દેવાનન્દાની પેઠે પ્રત્રજિત ખની અને આર્યા થઇ ગઇ તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએથી યુક્ત થઈને બધી ઇન્દ્રિઓનું દમન કરીને તે ગુપ્ત બ્રહ્મચારિણી થઇ ગઇ. ॥ ૪ ॥ " સપનું સા’ ઇત્યાદિ ત્યાર પછી તે સુભદ્રા આર્યો એક વખત ગૃહસ્થનાં ખાલબચ્ચાં ઉપર પ્રેમ કરવા લાગી અને પ્રેમના આવેશમાં તે ખચ્ચાંને માટે તે આર્યા, ચાળવા માટે તેલ, શરીરના મેલ દૂર કરવા માટે ઉબટન ( પીઠી), પીવા માટે પ્રાસુક પાણી, તે બચ્ચાંના હાથ પગ રંગવા માટે મેંદી વગેરે રંજક દ્રવ્ય, કંકણુ=હાથમાં પહેરવા માટે કડાં, ખગડી, અંજન=કાજળ, વણુ ક=ચન્તન આદિ, ચૂર્ણ કે“સુગન્ધિત દ્રવ્ય, ખેલક=રમવા માટે પૂતળીએ આદિ રમકડાં, ખાવા માટે ખાજા, પીવા માટે દૂધ તથા માલા ( હાર ) ને માટે અચિત્ત ફૂલ, આ બધી વસ્તુએ મેળવવાની શેાધ કરતી હતી. પછી તે ગૃહસ્થાના છેકરા, છેકરીઓમાંથી, કુમાર કુમારિકા શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ માંથી, ખાળકા અને ખાળાએમાંથી કાઇને તેલ માલીસ કરતી હતી, કાઇને શરીરે ઉખટન ( પીઠી ) લગાડતી હતી, કોઈને પ્રાસુક પાણીથી સ્નાન કરાવતી હતી, કોઇના પગ રંગી દેતી હતી, કાઈના હાડ રંગતી હતી, કાઇને આંજણ આંજતી હતી તેા કેાઈના કપાળ ઉપર ખણુ આદિના આકારના ચાંડલા ચાડતી હતી, કાઇના કપાળે કેશર આદિથી જુદા જુદા પ્રકારના તિલક આદિના વિન્યાસ કરતી હતી, કાઇ એક બાળકને હીંચકા નાખતી હતી તથા કેટલાંક આળકની એક હાર કરી ઊભાં રાખતી હતી અને તે હારમાં ઉભેલાંમાંથી કેટલાંક માળકાને જુદાં જુદાં ઊભાં રાખતી હતી. એકના શરીરને ચંદન લગાવતી હતી તેા એકને સુગન્ધિત પાઉડરથી સુવાસિત કરતી હતી. એકને રમવા માટે રમકડાં દેતી તા કાઈને ખાવા માટે ખાજા દેતી હતી અને કોઇને દૂધ પાતી હતી. કેાઇની ડાકમાંથી અચિત્ત ( કાગળનાં ) ફૂલની માળા ઉતારી લેતી. કાઈને પેાતાના પગ ઉપર એસાડતી તે કોઈને પેાતાના ખેાળામાં રાખતી કેાઈને પેટ ઉપર તા કેાઈને સાથળ ઉપર અને કોઇને કેડે તેા કોઇને પીઠ ઉપર, કાઇને છાતી ઉપર તા કાઈને કાંધ ઉપર કોઈને માથા ઉપર રાખતી તે કાઇને હાથેથી પકડીને હુલરાવતી. ખાળકને આનંદ માટે ધીમા ધીમા સ્વરથી ગાતી અને રાતાં ખાળકને જોઈને તાણીને ગાતી, પુત્રની લાલસા, પુત્રીની વાંચ્છા, પૌત્ર અને દૌહિત્રની વાંચ્છા, તથા પૌત્રી અને દોહિત્રીની વાંચ્છાના અનુભવ કરીને પેાતાનાં એ કાર્યોથી સતાષ માની વિચરણ કરતી હતી. તેનાં આવાં આચરણા જોઇને સુત્રતા આર્યો સુભદ્રા આર્યાન આ પ્રકારે કહેવા લાગી-હે દેવાનુપ્રિયે ! આપણે લેાકેા સાંસારિક વિષચેાથી વિરક્ત થોસમિતિ સ્માદિથી યુક્ત ચાવતા ગુપ્ત બ્રહ્મચારિણી નિન્ય શ્રમણી છીએ માટે આપણે ખાળકને રમાડવું આદિ કલ્પવાનું નથી. હે દેવાનુપ્રિયે ! તમે ગૃહસ્થાના બચ્ચાંને પ્રેમ કરવા લાગી ગયાં છે. બચ્ચાંને તેલ આદિ લગાડવાની ક્રિયાથી માંડીને બધાં અકલ્પનીય કાર્યો કરી રહ્યાં છે. તથા પુત્ર-પુત્રી, પૌત્ર-પૌત્રી અને દૌહિત્ર-ઢૌહિત્રીની વાંચ્છાના અનુભવ કરતાં વિચરી છે. માટે હૈ દેવાનુપ્રિયે ! તમે તમારાં આ કાર્યો માટે વિચાર કરો અને આ પાપની વિશુદ્ધિને માટે આલેચના કરી અને પ્રાયશ્ચિત્ત લે. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ તે આર્યાએાના આ પ્રકારે અકલ્પનીય વાતોના નિષેધ કરવા છતાં પણ તે સુભદ્રા આર્યાએ ન તે તે વાતને માની કે ન તેના ઉપર કાંઈ ધ્યાન આપ્યું. પણ તેજ પ્રકારના વ્યવહાર કરતી વિચારવા લાગી. ત્યાર પછી તે આર્યાએ કહેતી કે –“તમે ઉત્તમ કુળમાં જન્મીને ઉત્તમ સંયમ અવસ્થામાં આવી આવાં તુચ્છ કર્મ કરે છે. આવા પ્રકારની દોસ્ટના કરતી, કુત્સિત શબ્દ (મિણ) બેલીને તેના દોષ જાહેર કરતી કરતી નિન્દ્રા કરવા લાગી. હાથ મેં આદિથી ચાળા પાડી અપમાન કરતી fસના કરવા લાગી, ગુરૂજનોની પાસે તેના દે ખુલ્લા કરીને તિરસ્કારરૂપે જળા કરતી વારંવાર પુત્ર આદિના લાલન વિષયનું નિવારણ કરે છે. તે સુત્રતા આદિ આર્યાઓના ઉપરોકત પ્રકારે ર૪િના-નિના આદિ કરવાથી અને નિવારણ (મનાઈ) કરવામાં આવતાં તે સુભદ્રા આર્યાના અંત:કરણમાં એવો વિચાર ઉતપન્ન થયો કે “જ્યારે હું મારે ઘેર હતી ત્યારે સ્વતંત્ર હતી. હવે જ્યારે ઘર છોડી મુંડિત થઈ પ્રજિત થઈ, ત્યારથી હું પરાધીન છું. પહેલાં આ શ્રમણ નિર્ચર્થીિઓ માટે આદર કરતી હતી અને મારા સાથે પ્રેમને વર્તાવ કરતી હતી. પણ આજે તે નથી મારે આદર કરતી કે નથી મારી સાથે પ્રેમને વર્તાવ કરતી. ઉલટી તે હમેશાં મારી નિન્દા કર્યા કરે છે. માટે સવાર પડતાં જ આ સુવતા આર્યાએને છોડી દઈ કોઈ જુદા ઉપાશ્રયમાં ઉતરું એ મારા માટે ઉચિત છે. એમ વિચાર કરી સૂર્યોદય થતાં જ સુત્રતા આર્મીઓને છોડીને તે સુભદ્રા આર્થી નીકળી પડી અને જુદા ઉપાશ્રયમાં જઈ એલી જ રહેવા લાગી. ત્યાર પછી તે સુભદ્રા આર્યા ગુરૂણી આદિને અંકુશ ન રહેવાથી સ્વચછન્દચારિણી થઈ ગૃહસ્થોનાં બાળકો સાથે આગળના જેવો વ્યવહાર કરવા લાગી. ત્યાર પછી તે સુભદ્રા આય પાર્વસ્થ થઈ=સાધુના ગુણોથી દૂર થઈ પાર્વસ્થ વિહારિણી થઈ. આ પ્રકારે અવસન્ન થઈ=સામાચારી પાલનમાં ખિન્ન થઈ અવસગ્ન વિહારિણી બની. કુશીલ થઈ અને ઉત્તરગુણમાં દોષ લાગવાના કારણે તથા સંજવલન કષાયેના ઉદયથી કુશીલા થઈ કુશલ વિહારિણી થઈ, અને સંસક્તા =ગૃહસ્થ વગેરેની સાથે પ્રેમ બન્ધન કરવાના કારણથી સામાચારીમાં શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ શિથિલ પ્રવૃત્તિવાળી થઈ સંસક્તવિહારિણી થઈ ગઈ. યથા છન્દા=પિતાની મરજીમાં આવે તે કલ્પિત માર્ગમાં પ્રવૃત્ત થઈ=યથા છન્દ વિહારિણી થઈ. આ પ્રકારે ઘણાં વર્ષો સુધી તેણે દીક્ષા પર્યાયનું પાલન કર્યું. આખરે અર્ધમાસિકી સંલેખનાથી પોતાના આત્માને સેવિત કરીને ત્રીશ ભક્તોનું અનશન દ્વારા છેદન કરી પિતાના ઉત્તરગુણ પ્રતિસેવનરૂપ પાપસ્થાનની આલોચના તથા પ્રતિકમણ ન કરતાં કાલઅવસરમાં કાલ કરી સૌધર્મ કલ્પના બહુપુત્રિકા નામે વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીચ શય્યામાં દેવદૂષ્ય વસ્ત્રોથી આચ્છાદિત જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર (અવગાહના) વાળી બહુપુત્રિકા દેવી થઈને ઉત્પન્ન થઈ. ત્યાર પછી જન્મતી વખતે આ બહુપુત્રિકા દેવી ભાષાપર્યાપ્તિ મનપર્યાપ્તિ આદિ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તિ અવસ્થાને પામી ઉત્કૃષ્ટ-સાત હાથની અવગાહનાવાળી દેવી થઈ દેવ અવસ્થામાં વિચારવા લાગી. હે ગૌતમ ! બહપત્રિકા દેવી આ પ્રકારે પિતાની દિવ્ય દેવ ઋદ્ધિથી સમન્વિત (પરિપૂર્ણ ) થઈ છે. હે ભદન્ત ! કયા કારણથી તેનું નામ બહુપુત્રિકા પડ્યું ? હે ગૌતમ ! બહુ પત્રિકા દેવી જ્યારે જ્યારે દેશના રાજા ઇન્દ્રની પાસે જાય છે ત્યારે ત્યારે તે ઘણાં છોકરા-છોકરી તથા બાલકો અને બાળાઓની વિફર્વણું કર્યા પછી જ્યાં દેવતાઓના રાજા ઈન્દ્ર છે ત્યાં આવે છે અને તે દેવતાઓના રાજા ઈન્દ્રને પિતાની દિવ્ય ઋદ્ધિ-દિવ્ય દેવતિ તથા દિવ્ય તેજ દેખાડે છે. હે ગૌતમ! આ માટે તે બહુપુત્રિકા દેવી કહેવાય છે. (૫). ચંદુપુત્તિi' ઇત્યાદિ હે ભદન્ત ! બહુપુત્રિકા દેવીની સ્થિતિ કેટલા સમયની છે? હે ગૌતમ ! બહુપુત્રિકા દેવીની સ્થિતિ ચાર પપમ છે. હે ભદન્ત ! તે બહુપુત્રિકા દેવી આયુક્ષય, ભવક્ષય તથા સ્થિતિક્ષય પછી દેવલોકમાંથી ચ્યવને કયાં જશે ? કયાં જન્મ લેશે ? શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ ! આ ખડુપુત્રિકા દેવી જમ્મૂદ્રીપની અંદર ભરત ક્ષેત્રમાં વિન્ધ્ય પર્વતની પાસે વિષેલ ( સન્નિવેશ ) ગામમાં બ્રાહ્મણની કન્યા થઇને જન્મ લેશે. ત્યાર પછી તેનાં માતાપિતા અગીયાર દિવસ વીતી ગયા પછી બારમે દિવસે પેાતાની છેકરીનું નામ સામા રાખશે. તે સામા ખાલભાવ છેડી વિષય સુખનાં પિજ્ઞાનવાળી યૌવન અવસ્થામાં પ્રવેશ કરશે ત્યારે રૂપચૌવન–લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થશે. ગૌર આદિ સુંદરવર્ણ વાળા આકારને ‘રૂપ ' કહે છે. મેાતીની અંદરની ચમકના જેવી શરીરની ચમક થાય તેને લાવણ્ય કહે છે. ત્યાર પછી માતાપિતા, બાલ્યાવસ્થા વીતી ગયા પછી ચૌવન અવસ્થામાં આવેલી તે સામા ખાલિકાને વિષય સુખી અભિજ્ઞ ( જાણીતી ) થયેલી જાણી નિશ્રિત દેવાયાગ્ય દ્રવ્ય તથા પ્રિય વચન સાથે પેાતાના ભાણેજ રાષ્ટ્રકૂટની સાથે તેના વિવાહ કરશે તે સામા તેની ઈષ્ટા કાંતા અને વલ્લભા થશે અને તે, સામાની આભૂષણના કરડકની પેઠે, તેલનાં સુંદર વાસણની પેઠે યત્નપૂર્વક રક્ષા કરશે. વસ્ત્રોની પેટીની પેઠે તેને સારી રીતે રાખશે અને ઇન્દ્રનીલ આદિ રત્ન કર ડકની પેઠે પ્રાણથી પણ વધારે મહત્વ દઇને તેની રક્ષા કરશે. તથા તેને વાત પિત્ત આદિ રાગ તથા આતંક પણ સ્પર્શ ન કરી શકે એવી રીતે હમેશાં રક્ષા કરવાની વ્યવસ્થા કરતા રહેશે. ત્યાર પછી તે સામા દ્વારિકા રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભેગાને ભાગવતી દર વરસે એક એક સંતાનનાં જોડલાને જન્મ દેશે અને તે સેાળ વર્ષોમાં ખત્રીસ ખાળક આાળકીઓની મા થઇ જશે. પછી નાનાં મોટાં બાળકાથી તે સામા બ્રાહ્મણી તંગ થઇ જશે. તેનાં એ બચ્ચાંઓમાં કાઇ થેાડાજ કાળમાં જન્મેલાં બચ્ચાં ઉત્તાન થઈને સુઈ રહેશે, કેાઇ રાડા પાડીને રાવા લાગશે, કાઇ ચાલવાની ઇચ્છા કરશે, કાઇ ખીજાનાં ફળીયામાં જતું રહેશે, અથવા કેાઈ અચ્ચું સારી રીતે ચાલશે. કાઈ ખાળક ઉત્સાહ કરશે, કાઇ પડશે, કાઇ ખચ્ચુ શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ સ્તનને શોધવા લાગશે, કઈ દૂધ માગશે, કઈ બચ્યું ખાવાનું માગશે, કોઈ ભાતને માટે હઠ કરશે, કઈ પાછું માટે હઠ કરશે, કઈ હસતું રહેશે, કઈ ગુસ્સે થતું રહેશે, કઈ રીસાઈ જાશે, કેઈ બચ્ચાં તો પિોતપોતાની ચીજ માટે લડતાંજ રહેશે, અને કોઈ કોઈને મારતાં રહેશે, કોઈ તો કોઈને માર ખાતાં રહેશે, તે કઈ બચ્ચાં જેમ તેમ બકશે અર્થાત્ વ્યર્થ બકવાદ-શોરબકોર કરી મૂકશે, કોઈ કેઈની પાછળ પાછળ દોડયા કરશે, કઈ રેતાં રહેશે, કઈ પ્રલાપ કરતાં રહેશે, કેઈ આર્તસ્વરથી રૂદન કરશે, કેઈ બચ્ચાં કૂજતા (ટીકા કરતાં) અવ્યક્ત ન સમજાય તેવા શબ્દ બોલ્યા કરશે. કેઈ જેરથી અવ્યક્ત શબ્દ કર્યા કરશે, કઈ સુતાં રહેશે, કઈ કપડાંના છેડા પકડીને લટકયા કરશે, કેઈ અગ્નિમાં બળી જાશે, કેઈ દાંત વડે કરડવા લાગશે, કોઈ ઉલટી કરશે, કઈ ઝાડે ફરતાં રહેશે, કેઈ મુતર્યા કરશે. આ માટે તે બચ્ચાંના પિશાબ-પાયખાના-ઉલ્ટીથી ભરેલી મેલા કપડાંથી કાન્તિહીન એટલે અશુચિ, બીભત્સ અત્યન્ત દુર્ગન્ધિત થઈ રાષ્ટ્રકૂટની સાથે પોતાના વિપુલ ભોગ ભોગવવામાં સમર્થ નહિ થઈ શકશે. (૬). “ags રો” ઈત્યાદિ. ત્યાર પછી એક સમય પાછલી રાતે કુટુંબ જાગરણ કરતાં તે સમા બ્રાહ્મણના મનમાં એ વિચાર ઉત્પન્ન થશે કે-અહો ! હું મળમૂત્ર કરવાવાળાં આ ઘણાં કમનશીબ દુખદાયી થેડા થોડા દિવસમાં જન્મ લેવાવાળાં દુર્જન્મા નાનાં મોટાં અને નવા જન્મેલા બાળકનાં મળમૂત્ર તથા વમનથી લીંપાયેલ, ખરડાયેલ અત્યંત દુર્ગન્ધિમયી બની હોવાથી રાષ્ટ્રકૂટની સાથે સુખને અનુભવ લઈ શકતી નથી. તે માતાઓને ધન્ય છે અને તેમના જીવન સફળ છે કે જે વાંઝણું છેજેને કરૂં થતું નથી, જે જાનુકૃપરમાતા છે, જે સુગંધી દ્રવ્યથી સુવાસિત થઈને મનુષ્ય સંબંધી ભેગે ભગવતી વિચરે છે. હું અધન્ય છું, અપુણ્યો છું જેથી હું રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભેગોને ભેગવી શક્તી નથી. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ તે કાળે તે સમયે સુવ્રતા નામની આર્યાએ ઇસમિતિ આદિ યુક્ત ઘણી સાધ્વીઓની સાથે તીર્થંકર પરંપરાથી વિચરતી બિભેલ સન્નિવેશમાં આવશે અને યથોચિત અવગ્રહ લઈને ત્યાં રહેવા લાગશે. પછી એક દિવસ તે સુત્રતા આર્યાએનું એક સંઘાડું બિભેલ સન્નિવેશના ઊંચા નીચા અને મધ્યમ કુલમાં ફરતાં ફરતાં રાષ્ટ્રકૂટના ઘરમાં આવશે. ત્યાર પછી તે સેમા બ્રાહ્મણી તે આર્યાઓને આવતી જશે અને તેમને જોઈને હુતુષ્ટ અંત:કરણથી જલદી જલદી પિતાને આસનેથી ઉઠીને ઉભી થશે અને તે આર્થીઓને આદર સત્કાર કરવા માટે સાત આઠ પગલાં સામે જાશે ત્યાર પછી વન્દન અને નમસ્કાર કરીને સારી રીતે અશનપાન આદિથી પ્રતિલાભિત કરશે (વહારાવશે) અને તેમને આ પ્રકારે હે દેવાનુપ્રિયે ! રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભેગોને ભેગવતી મેં પ્રત્યેક વર્ષે એક જોડકાં બાળકને જન્મ આપતાં સેળ વર્ષમાં બત્રીસ બચ્ચાને જન્મ આપે છે. હું દુર્જન્મા તે બચ્ચાંના મળમૂત્ર અને ઉલટી આદિથી લીપાયેલી દુર્ગધવાળાં શરીરે મારા પતિની સાથે કોઈ જાતને આનંદ ભાગ કરી શક્તી નથી. હે આર્યાઓ! આપ લેકેની પાસે ધર્મ સાંભળવા માગું છું ત્યાર પછી તે સાધ્વીઓ સેમા બ્રાહ્મણીને વિચિત્ર એટલે કેવલી પ્રરૂપિત ધર્મને ઉપદેશ આપશે. ત્યાર પછી તે મા બ્રાહ્મણી તે આર્થીઓ પાસેથી ધર્મ સાંભળીને તે હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ તુષ્ટ થઈને અત્યંત હર્ષયુક્ત હૃદયથી તે આર્થીઓને વંદન અને નમસ્કાર કરીને આ પ્રકારે કહેશે – હ આઓ ! હું નિન્ય પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું અને નિસ્થ પ્રવચનને સમ્માનિત કરું . હે દેવાનુપ્રિયે ! જે આપ કહો છે તે જ સત્ય છે. હું રાષ્ટ્રકૂટને પૂછું છું. પછી આપની પાસે મુંડિત થઈને પ્રત્રજિત થઈશ. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી આર્યાએ કહે છે –જેવી રીતે તને સુખ થાય તેમ કર. શુભ કામમાં પ્રમાદ ન કર. ત્યાર પછી તે મા બ્રાહ્મણ તે આર્થીઓને વંદન અને નમસ્કાર કરી વિસર્જન કરશે. (૭) તUા સ” ઈત્યાદિ. ત્યાર પછી તે સેમાં બ્રાહ્મણે રાષ્ટ્રકૂટની પાસે આવશે અને હાથ જોડીને આ પ્રકારે કહેશે–હે દેવાનુપ્રિય ! મેં આર્થીઓ પાસેથી ધર્મનું શ્રવણ કર્યું. તે ધર્મ પણ મને ઈષ્ટ પ્રિય અને હિતકારક લાગે ને સારે પણ જણાય છે. માટે હે દેવાનુપ્રિય ! મારી ઈચ્છા છે કે તમારી આજ્ઞા લઈને હું તે આર્યા પાસે જાઉં અને દીક્ષા ગ્રહણ કરું. મા બ્રાહ્મણનાં એવાં વચન સાંભળી રાષ્ટ્રકૂટ તેને કહેશે – હે દેવાનુપ્રિયે ! હાલ તું મુંડિત થઈને પ્રજિત ન થા. હે દેવાનુપ્રિય ! હાલ તે મારી સાથે વિપુલ ભેગોને ભેગવ. ત્યાર પછી મુક્તભેગા થઈ સુવ્રતા આર્યાની પાસે પ્રવ્રજિત થજે. સેમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની આ સલાહને માની જશે. પછી તે સોમા બ્રાહ્મણી સ્નાન કરીને તમામ જાતનાં ઘરેણાં-ગાંઠોથી અલંકૃત થઈ દાસીઓની મંડળીમાં ઘેરાઈને પોતાના ઘરમાંથી નીકળી બિભેલ સન્નિવેશના મધ્ય ભાગમાંથી થઈને સુત્રતા આર્યાઓના ઉપાશ્રયમાં આવશે આવીને તે સુવ્રતા આર્યાને વંદન નમસ્કાર કરી સેવા કરશે ત્યાર પછી તે સુવ્રતા આર્યાએ તે સમા બ્રાહ્મણને વિચિત્ર કેવલી પ્રજ્ઞસ ધર્મને અનેક પ્રકારે ઉપદેશ કરશે જે પ્રકારે જીવ કર્મથી બંધાય છે અને મુક્ત થાય છે, ઈત્યાદિ કેવલી પ્રરૂપિત ધર્મ સાંભળીને તે સામા બ્રાહ્મણી સુત્રતા આર્થીઓની પાસે બાર પ્રકારના શ્રાવકધર્મને સ્વીકાર કરશે. પછી તે આર્થીઓને વંદન-નમસ્કાર કરીને જે દિશાથી તેઓ આવી હશે તે દિશામાં પાછી જશે. ત્યાર પછી તે સામા બ્રાહ્મણી શ્રમણ ઉપાસિકા બનશે અને બધાં જીવ અજીવ આદિ તને જાણ શ્રાવક વ્રતથી આત્માને ભાવિત કરતી વિચરશે. ત્યાર પછી સુત્રતા આર્યાએ કાઈ સમયે ખિભેલ સન્નિવેશથી નીકળીને બીજા દેશમાં વિહાર કરતી વિચરશે. (૮) શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ “તUM તાગો” ઈત્યાદિ. ત્યાર પછી તે સુવ્રતા આર્યાએ કોઈ સમયે પૂર્વાનુમૂવી વિચરણ કરતાં કરતાં પાછી બિભેલ સન્નિવેશમાં આવશે અને વસ્તીની આજ્ઞા લઈ ત્યાં તપસંયમથી આત્માને ભાવિત કરતી રહેશે. ત્યાર પછી તે મા બ્રાહ્મણી તે આર્થીઓના આવવાના સમાચાર મળતાં હુષ્ટ તુષ્ટ હૃદયથી સ્નાન કરી તથા ઘરેણાં આભૂષણથી વિભૂષિત થઈ અગાઉની જેમ તે આયીઓની પાસે જઈને વંદન નમસ્કાર કરશે અને વંદન નમસ્કાર કરી ઘર્મ સાંભળીને તે આર્યાઓને કહેશે-હે દેવાનુપ્રિયે ! હું રાષ્ટ્રકૂટને પૂછીને આપની પાસે મુંડિત થઈને પ્રવજ્યા લેવા ચાહું છું તે આર્યાં તેને કહેશે હે દેવાનુપ્રિયે ! તને જે પ્રકારે સુખ થાય તેમ કર પ્રસાદ ન કર. ત્યાર પછી સેમા બ્રાહ્યણું તે આર્યાઓને વંદન નમસ્કાર કરી તેમની પાસેથી પિતાના ઘરમાં રાષ્ટ્રકૂટની પાસે આવશે. આવીને હાથ જોડી રાષ્ટ્રકૂટને અગાઉની જેમ પૂછશે કે –હે દેવાનુપ્રિય ! મારી ઈચ્છા છે કે હું તમારી આજ્ઞા લઈને સુત્રતા આર્થીઓની પાસે પ્રત્રજિત થાઉં. આ વાત સાંભળી રાષ્ટ્રકૂટ કહેશે:હે દેવાનુપ્રિયે ! જેમ તને સુખ થાય તેમ કર. આ કાર્ય કરવામાં પ્રમાદ ન કર. ત્યાર પછી તે રાષ્ટ્રકૂટ વિપુલ (ઘણું) અન્નપાન, ખાદ્યસ્વાદ્ય ચાર પ્રકારના ભેજન બનાવરાવી પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન બંધુઓને આમંત્રણ આપશે અને આદર સત્કાર સહિત તેમને ભોજન કરાવશે. જે પ્રકારે આગલા ભવમાં સુભદ્રા આર્ચા થઈ હતી તેજ પ્રકારે આ પણ આર્યાં થઈને ઈર્યાસમિતિ આદિથી યુક્ત થઈ યાવતુચુસ્ત બ્રહ્મચારિણી થશે. ત્યાર પછી તે સેમાં આર્યા તે સુવ્રતા આર્થીઓની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કરશે અને ઘણાંએ તપ-8, અષ્ટમ, દશમ, દ્વાદશમ આદિ તપથી આત્માને ભાવિત કરતી ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી પછી માસિકી સંબેલનાથી સાઠ ભક્તોને અનશન દ્વારા (ઉપવાસથી) છેદન કરી પિતાનાં પાપસ્થાનના આલોચન અને પ્રતિકમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ કાલ માસમાં કોલ કરી દેવેન્દ્ર શકની સામાનિક દેવ શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ થઈને ઉત્પન્ન થશે. ત્યાં એક એક દેવની સ્થિતિ બે સાગરેપમ છે. તે દેવલોકમાં સોમદેવની પણ સ્થિતિ બે સાગરેપમની થશે. ગૌતમ સ્વામી પૂછે છે –હે ભદન ! તે સમદેવ આયુભવ અને સ્થિતિક્ષય પછી તે દેવકમાંથી અવીને કયાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે? ભગવાન કહે છે--હે ગૌતમ ! મહા વિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને તે સિદ્ધ થશે અને તમામ દુઃખને અંત કરશે, સુધમાં સ્વામી કહે છે –હે જમ્મુ આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના ચતુર્થ અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે. (૯). પુષ્પિતાનું ચોથું અધ્યયન સમાપ્ત. પૂર્ણભદ્રદેવકા વર્ણન અધ્યયન પાંચમું ? ai ' ઇત્યાદિ હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુષિતાના ચેથા અધ્યયનમાં પૂર્વોત ભાનું વર્ણન કર્યું છે તે હે ભગવન્! પાંચમા અધ્યયનમાં ભગવાને ક્યાં અભિપ્રાયનું નિરૂપણ કર્યું છે ? શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ આર્ય સુધર્માએ કહ્યું – હે જમ્મુ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું ત્યાં ગુણશિલક નામનું ચેત્ય હતું. તે નગરને રાજા શ્રેણિક હતું, તે કાળે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. ભગવાનનાં દર્શન માટે પરિષદ નીકળી. તે કાળ તે સમયે પૂર્ણભદ્ર દેવ સૌધર્મકલ્પના પૂર્ણભદ્ર વિમાનમાં સુધર્મા સભાની અંદર પૂર્ણભદ્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવોની સાથે બેઠેલા હતા. તે પૂર્ણભદ્ર દેવ, સૂર્યાભદેવના જેવા ભગવાનને બત્રીસ પ્રકારની નાટયવિધિ બતાવી જે દિશામાંથી આવ્યા તે દિશામાં પાછા ગયા. ગૌતમે ભગવાનને પૂર્ણભદ્ર દેવની દેવઋદ્ધિના વિષયમાં પૂછ્યું, ભગવાને પૂર્વવત્ કૂટાગારશાલાના દૃષ્ટાંતથી તેને પ્રતિબંધિત કર્યા પછી ગૌતમને તે દેવના પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા થવાથી ભગવાને કહ્યું ––તે કાળ તે સમયે આ મધ્ય જમ્બુદ્વીપના ભારત ક્ષેત્રમાં મણિપદિકા નામે નગરી હતી. જેમાં મોટી મોટી અટારિઓવાળી હવેલી હતી તથા બહાર તેમજ અંદર શત્રુઓથી રહિત અને ધનધાન્ય આદિથી સંપન્ન હતી. તે નગરીના રાજાનું નામ ચન્દ્ર હતું. તેમાં તારાકર્ણ નામે એક ઉદ્યાન હતો. તે નગરીમાં પૂર્ણભદ્ર નામે ધનધાન્ય સંપન્ન ગાથાપતિ રહેતા હતા. તે કાળ તે સમયે જાતિસંપન્ન-કુળસંપન્ન સ્થવિર પદથી ભૂષિત એવા મુનિરાજ જે જીવનની આશા અને મરણના ભયથી રહિત તથા બહુશ્રુત અને બહુમુનિ પરિવારથી યુકત તીર્થંકર પરંપરાથી વિચરણ કરતા મણિપત્રિકા નગરીમાં પધાર્યા જનસમુદાયરૂપ પરિષદ તેમના દર્શન માટે નીકળી. ત્યાર પછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ તે સ્થવિરેના આવવાના ખબર જાણું છુષ્ટ તુષ્ટ હૃદયથી ભગવતીસૂત્રમાં કહેલ ગંગદત્તની પેઠે તેમના દર્શનને માટે ગયા અને ધર્મકથા સાંભળીને યાવત્ પ્રજિત થઈ ગયા. તથા ઈસમિતિ આદિથી યુક્ત થઈને ગુસબ્રહ્મચારી થઈ ગયા. ત્યાર પછી તે પૂર્ણભદ્ર અનગારે તે સ્થવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યચન કર્યું અને ઘણાં ચતુર્થષ8 અષ્ટમ આદિ તપથી આત્માને ભાવિત કરીને બહુ વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. પછી માસિકી સંલેખનાથી સાઠ શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ ભક્તોનું અનશન વડે છેદન કરી પિતાના પાપ સ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરી. તથા કાળ અવસર આવતાં કાળ કરી સૌધર્મ કલ્પના પૂર્ણભદ્ર વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં તે પૂર્ણ ભદ્ર દેવપણામાં ઉત્પન્ન થઈને ભાષા-પર્યાપ્તિ મન પર્યાપ્તિ આદિ પર્યાપ્તિઓથી પર્યાપ્તિભાવને પ્રાપ્ત કર્યા. હે ગૌતમ ! પૂર્ણભદ્રદેવે આ પ્રકારે આ દિવ્ય દેવની ઋદ્ધિને પ્રાપ્ત કરી ગૌતમ સ્વામી પૂછે છે – હે ભદન્ત ! પૂર્ણભદ્ર દેવની સ્થિતિ કેટલા કાળની છે ? ભગવાન કહે છે – હે ગૌતમ ! પૂર્ણભદ્ર દેવની સ્થિતિ બે સાગરોપમની છે. ગૌતમે વળી પૂછયું: હે ભદન્ત . આ પૂર્ણભદ્રદેવ દેવલોકથી ચુત થઈને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે ? ભગવાને કહ્યું: હે ગૌતમ! આ પૂર્ણભદ્રદેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે અને તમામ દુને અંત આણશે સુધર્મા સ્વામી કહે છે? હે જબ્બ મેક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રકારે પુષ્પિતાના પાંચમા અધ્યયનને ભાવ કહ્યો છે તે મેં તને કહ્યો છે. પુષિતાનું પાંચમું અધ્યયન સમાપ્ત. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ માણિભદ્રદેવકા વર્ણન છઠું અધ્યયન, =ાં મને ' ઇત્યાદિ. જમ્મુ સ્વામી પૂછે છે:- હે ભદન્ત ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પાંચમા અધ્યયનને પૂર્વોક્ત ભાવ બતાવ્યું છે તો પછી છઠ્ઠા અધ્યયનમાં તેમણે કયા ભાવનું નિરૂપણ કર્યું ભગવાન કહે છે:-- હે જબ્બ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણલિક નામે ચૈત્ય હતું. શ્રેણિક નામના રાજા તેમાં રાજ્ય કરતા હતા. ભગવાન મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યા. પરિષદ્ ભગવાનને વંદન કરવા ગઈ. તે કાળ તે સમયે માણિભદ્ર દેવ સુધર્મા સભામાં માણિભદ્ર સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવેની સાથે બેઠેલા હતા. માણિભદ્ર દેવ પૂર્ણભદ્રની પેઠે ભગ વાનની પાસે આવ્યા અને નાટય વિધિ દેખાડી અન્તર્ધાન થઈ ગયા–પાછા જતા રહ્યા. ગૌતમે માણિભદ્રની દિવ્ય દેવ ઋદ્ધિના બાબત અગાઉની પેઠે પ્રશ્ન કર્યો. ભગવાને કૂટાગારશાલાના દૃષ્ટાંતથી તેને ઉત્તર આપ્યું. ગૌતમે માણિભદ્ર દેવના પૂર્વજન્મ વિષે પ્રશ્ન કર્યો. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ ભગવાને કહ્યું – તે કાળ તે સમયે મણિપદિકા નામની નગરી હતી. તેમાં માણિભદ્ર નામે એક ગાથાપતિ હતે. જેણે સ્થવિરેની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી અગીયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાય, ચારિત્ર પયાયનું પાલન કર્યું. માસિકી સંલેખનાથી અનશન દ્વારા સાઠ ભકતોનું છેદન કરી પાપ સ્થાનેની આલેચના પ્રતિકમણ કરી કાળ અવસરમાં કાળ કરીને માણિભદ્ર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેની સ્થિતિ બે સાગરોપમ છે. આખરે દેવલેકથી અવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. અને સર્વે ને અંત લાવશે. સુધર્મા સ્વામી કહે છે – હે જમ્મુ ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીર પુપિતાના છઠ્ઠા અધ્યયનના ભાવનું પ્રતિપાદન કર્યું. પુષ્પિતાનું છઠું અધ્યયન સમાપ્ત દત્ત, શિવ, બલ, અનાદત કા વર્ણન આ પ્રકારે ૭ દત્ત, ૮ શિવ, ૯ બલ, ૧૦ અનાદત આ બધા દેવોનું વર્ણને પૂર્ણભદ્ર દેવના જેવું જાણી લેવું જોઈએ. બધાની સ્થિતિ બળે સાગરોપમ છે. તે દેવોના નામના જેવાજ તેમનાં વિમાનનાં નામ છે. દત્ત પિતાના પૂર્વજન્મમાં ચન્દના નગરીમાં, શિવ મિથિલામાં, બલ હસ્તિનાપુરમાં અનાદત કાકદીમાં જન્મ્યા હતાં. સંગ્રહણી ગાથા અનુસાર ઉદ્યાન જાણી લેવાં જોઈએ. જે ૭ ૮ ૯ ૧૦ | પુષિતાનું સાતમું-આઠમું-નવમું-દશમું અધ્યયન સમાપ્ત. પુષ્મિતા નામે તૃતીય વર્ગ સમાપ્ત. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવીકા વર્ણન ચતુર્થ વર્ગ (૪) પુપચૂલિકા. “જળ એ ઈત્યાદિ. જમ્મુ સ્વામી પૂછે છે – હે ભદ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતા વર્ગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી તેમણે શું કહ્યું છે? હે જમ્મુ ! ત્યાર પછી ભગવાને પુષ્પચૂલિકા વર્ગનું નિરૂપણ કર્યું છે. તેમાં તેઓએ દશ અધ્યયન બતાવ્યાં છે. જેનાં નામ આવા પ્રકારના છે –(૧) શ્રી, (૨) હી, (૩) ધી, (૪) કીર્તિ, (૫) બુદ્ધિ, (૬) લક્ષ્મી, (૭) ઇલાદેવી, (૮) સુરાદેવી, (0 રસદેવી, (૧૦) ગન્ધદેવી. હે જખ્ખ ! આ પ્રમાણે ભગવાને દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે – જમ્મુ સ્વામી પૂછે છે = હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પચૂલિકા નામે ચેથા વર્ગરૂપ ઉપાંગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તે પ્રથમ અધ્યયનમાં તેમણે કર્યો ભાવ બનાવ્યું છે ? સુધર્મા સ્વામી કહે છે – હે જબ્બ ! પ્રથમ અધ્યયનના ભાવને આવી રીતે નિરૂપણ કર્યો છે – તે કાળ તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણલિક નામે ચૈત્ય હતું. તે નગરીને રાજા શ્રેણિક હતું. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા પરિષદુ તેમના દર્શન માટે નીકળી. તે કાળ તે સમયે શ્રી દેવી સૌધર્મકલ્પના શ્રી અવતંસક વિમાનમાં સુધર્માસભાની અંદર શ્રી સિંહાસન પર ચાર હજાર શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ સામાનિક દેવાની સાથે તથા સપરિવાર ચાર મહત્તરિકાની સાથે બેઠી હતી. તે શ્રીદેવી બહુપુત્રિકા દેવીની પેઠે ભગવાનના દર્શન માટે આવી અને નાટવિવિધ દેખાડી પાછી ચાલી ગઈ. અહુપુત્રિકાથી વિશેષ માત્ર એ હતું કે આણે કુમાર કુમારિઓને વૈવિયિક શક્તિથી ઉત્પન્ન કર્યો નહાતા. ગૌતમે પૂછ્યું:~-હે ભદન્ત ! આ શ્રીદેવી પૂજન્મમાં કાણુ હતી ? ભગવાને કહ્યું:--હે ગૌતમ ! તે કાળ તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે નગરમાં ગુશિલક નામનું ચૈત્ય હતું. તે નગરના રાજાનું નામ જિતશત્રુ હતું. તે રાજગૃહ નગરમાં સુદર્શન નામના ગાથાપતિ રહેતા હતા જે ધનધાન્ય આઢિથી સંપન્ન હતા. તે ગાથાપતિની પત્નીનું નામ પ્રિયા હતું, જે અત્યંત સુકુમાર હતી. તે સુદર્શન ગાથાપતિની પુત્રી તથા પ્રિયા ગાથાપત્નીની આત્મજા ( દીકરી ) નું નામ ભૂતા હતુ` કે જે વૃદ્ધા અને વૃદ્ધકુમારી ( વધારે વયવાળી કન્યા) તથા છો અને જીર્ણ કુમારી હતી, એટલે કે શિથિલ નિતંબ અને સ્તનવાળી તથા અવિવાહિત હતી. તે કાળ તે સમયે ત્યાં પુરૂષાદાનીય ( પુરૂષામાં શ્રેષ્ઠ ) નવહાથની અવગાહનાવાળા અર્હત્ પાર્શ્વ પ્રભુ તે નગરીમાં પધાર્યા. ભગવાનનાં દર્શન કરવા માટે પરિષદ્ પાતપાતાનાં ઘરમાંથી નીકળી. ત્યાર પછી તે ભૂતા દારિકા ભગવાન પાર્શ્વ પ્રભુના આવવાનું વૃત્તાન્ત સાંભળીને હૃષ્ટ તુષ્ટ હૃદયથી માતાપિતાની પાસે આવી અને તેમને આ પ્રકારે કહ્યું:-મ્હે માતાપિતા ! પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વ પ્રભુ તી કર પર પરાથી વિચરતા દેવગણાથી પરિવૃત આ રાજગૃહ નગરમાં પધાર્યા છે. આ માટે મારી ઈચ્છા છે કે પુરૂષાદાનીયતે પ્રભુની ચરણ વન્દનાને માટે જાઉં. પુત્રીની એવી ઇચ્છા જાણીને તેઓએ કહ્યું:--જાએ દીકરી ! જે પ્રકારે તમને સુખ થાય તેમ કરી. કાઇ પ્રકારના પ્રમાદ ન કરો. ત્યાર પછી તે ભૂતા દારિકા સ્નાન કરી ખધા પ્રકારના અલકારા (ઘરેણાં)થી વિભૂષિત થઇ દાસીએથી પરિવષ્ટિત ( ઘેરાયેલી ) થઈને પેાતાના ઘેરથી નીકળી શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ બહાર બેસવાની શાળામાં આવી. ત્યાં પોતાના ધાર્મિક રથ ઉપર ચડી. ત્યાર પછી તે ભૂતા દારિકા પોતાની દાસીઓથી પરિવેષ્ટિત થઈ રાજગૃહ નગરની વચ્ચે થઈને ગુણશિલક ચેત્યમાં પહોંચી. ત્યાં તેણે તીર્થકરેનાં અતિશયક છત્ર આદિ જેયાં. ત્યાં પિતાના ધાર્મિક રથમાંથી નીચે ઉતરી. પછી પિતાની દાસીઓથી ઘેરાઈને પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વ પ્રભુની પાસે ગઈ અને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરી ઉપાસના કરવા લાગી. ત્યાર પછી પુરૂષાદાનીય અહંત ભગવાન પાર્શ્વ પ્રભુએ તે મોટી સભામાં ભૂતા દારિકાને ઘર્મોપદેશ કર્યો. પછી ભૂતા દારિકાએ ધર્મનું શ્રવણ કરી તેને હૃદયમાં અવધારણ કરી હુષ્ટ તુષ્ટ હૃદયથી ભગવાનને વંદન તથા નમસ્કાર કર્યો. પછી આ પ્રકારે કહ્યું –હે ભગવન ! જે પ્રકારે આપે નિથ પ્રવચનનું નિરૂપણ કર્યું છે તે નિ પ્રવચનમાં હું શ્રદ્ધા રાખું છું અને તેના આરાધના માટે હું યત્નશીલ છું. હે ભદન્ત ! હું મારાં માતાપિતાને પુછીને આપની પાસે પ્રવજ્યા લેવા ભગવાને કહ્યું -- હે દેવાનુપ્રિયે ! જે પ્રકારે તને સુખ થાય તેમ કર. ત્યાર પછી તે ભૂતાદારિકા તેજ ધાર્મિક રથ ઉપર ચડી અને ત્યાંથી રાજગૃહ તરફ આવી. રાજગૃહ નગરમાં જ્યાં તેનું ઘર હતું ત્યાં ગઈ. પિતાને ઘેર જઈ રથમાંથી ઉતરી, પછી પિતાનાં માતાપિતાની પાસે પહોંચી. જમાલીની પેઠે હાથ જોડીને પોતાનાં માતાપિતા પાસે પ્રવજ્યા લેવા માટે આજ્ઞા માગી. તેઓએ આજ્ઞા આપી:–“હે પુત્રી ! જેવી તારી ઈચ્છા.” ત્યાર પછી તે સુદર્શન ગાથાપતિએ વિપુલ (ખૂબ) અશનપાન-ખાદ્યસ્વાદ્ય એવા ચારે પ્રકારના આહાર તૈયાર કરાવ્યા તથા મિત્ર, જ્ઞાતિ, સ્વજન બંધુઓને નિમંત્રણ આપ્યું અને આદર સત્કારપૂર્વક ભજન કરાવ્યું ખાવાપીવાનું થઈ રહ્યા પછી પવિત્ર થઈ કૌટુંબિક (આજ્ઞાકારી) પુરૂષને બોલાવી દીક્ષાની તૈયારી કરવાની આજ્ઞા દેતાં તેઓને આ પ્રકારે કહ્યું – હે દેવાનુપ્રિયે! તમે લેકે હજાર શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ પુરૂષાથી ઉપાડાય એવી શિખિકા ( પાલખી ) ને ભૂતા દારિકા માટે તૈયાર કરી અને લઇ આવેા. ત્યાર પછી તે લેાકેા તે પાલખીને સજાવીને લાવ્યા. (૧). હ્રી - ગન્ધદેવી ૯ કા વર્ણન C તળે કે' ઇત્યાદિ. ત્યાર પછી તે સુદર્શન ગાથાપતિએ ભૂતા દારિકા કે જે સ્નાન કરીને તથા તમામ અલકારાથી વિભૂષિત હતી તેને તે શિખિકામાં બેસાડી. પછી તે પોતાના સર્વે મિત્ર, જ્ઞાતિ, સ્વજન ખંધુઓની સાથે લેરી, શરણાઇ આદિ વાજાએના ધ્વતિથી દિશાઓને મુખરિત કરતા રાજગૃહ નગરીની વચ્ચેવચ થઇને આવતાં ગુણશિલક ચૈત્યની પાસે પહોંચ્યા. ત્યાં તેમણે તી કરાના અતિશયને જોયા અને ત્યાં તે પાલખીને થેાભાવી. તથા ભૂતા દારિકા શિબિકામાંથી નીચે ઉતરી. ત્યાર પછી માતાપિતા ભૂતા દ્વારિકાને આગળ કરીને ચાલતાં જ્યાં પુરૂષાદાનીય અર્હત્ પાર્શ્વ પ્રભુ હતા ત્યાં આવ્યા. અને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન તથા નમસ્કાર કર્યો. પછી તેઓએ કહ્યું:——હૈ દેવાનુપ્રિય ! આ ભૂતા દ્વારિકા અમારી એકની એક પુત્રી છે. તે અમને બહુજ વહાલી છે. આ દ્વારિકા સૌંસારના ભયથી ઘણીજ ઉદ્વિગ્ન છે અને તેને જન્મ તથા મરણના ભય લાગ્યા કરે છે. તે માટે તે આપની પાસે મુડિત થઇને પ્રત્રજિત થવા ચાહે છે. હે ભદન્ત ! તે માટે અમે આપને આ શિષ્યારૂપ ભિક્ષા દઇએ છીએ. હે દેવાનુપ્રિય ! આ શિષ્યારૂપ ભિક્ષાના આપ સ્વીકાર કરી. ભગવાને કહ્યું:—હે દેવાનુપ્રિયે ! જેવી તમારી ઇચ્છા. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી અર્હત્ પાર્શ્વ પ્રભુના એ પ્રકારે કહેવાથી તે ભૂતા દારિકા હૃષ્ટ તુષ્ટ હૃદયથી ઈશાન કણમાં જઇને પોતાના જ હાથેથી આભૂષણ આદિને પેાતાના શરીર ઉપરથી ઉતારે છે. પછી તે દેવાનન્દ્રાની પેઠે પુષ્પચૂલા આર્યાની પાસે પ્રજિત થઈ ગુપ્તબ્રહ્મચારિણી બને છે. ત્યાર પછી તે ભૂતા આર્યા કોઇ એક વખતે શરીર ખાકુશિકા થઈ ગઈ જેથી તે પેાતાના હાથ, પગ, માથું, માં તથા સ્તનના અંદરના ભાગાને અને કાંખના અંદરના ભાગેા તથા ગુહ્યની અંદરના ભાગા વારવાર ધાવા લાગી. જ્યાં ત્યાં પણ સુવા માટે, બેસવા માટે સ્વાધ્યાય કરવા માટે ઉપર્યુક્ત સ્થાનના નિશ્ચય કરતી હતી તે પહેલાં જ ત્યાં પાણી છાંટતી હતી, પછી ત્યાં બેસતી હતી, સુતી હતી, સ્વાધ્યાય કરતી હતી. પછી તે ભૂતા આર્યાના આ પ્રકારના વ્યવહાર જોઇને પુષ્પચૂલા આર્યોએ તેને આ પ્રકારે કહ્યું:—હૈ દેવાનુપ્રિયે! આપણે ઈયોસમિતિ આદિ સમિતિએથી યુક્ત અને ગુપ્તભ્રહ્મચારિણી શ્રમણી નિગ્રંથી છીએ આપણને શરીર માકુશિકા થવું ઉચિત નથી. હે દેવાનુપ્રિયે ! તું શરીરખાકુશિકા થઈ ગઈ છે. તેથી હમેશાં હાથ, પગ આદિ અંગાને વારવાર ધુએ છે. એસવા, સુવા તથા સ્વાધ્યાય કરવાની જગા ઉપર પાણી છાંટે છે. માટે હે દેવાનુપ્રિયે ! તું આ પાપસ્થાનની આલાચના કર. ત્યાર પછી તે પુષ્પચૂલાની વાત ન માનીને તે ભૂતા આર્યા સુભદ્રા આર્યોની પેઠે એકલી જ જુદા ઉપાશ્રયમાં ઉતરી અને પૂર્વવત્ વતી સ્વતંત્ર થઈને રહેવા લાગી. ત્યાર પછી તે ભૂતા આર્યો ઘણાં ચતુર્થાં, ષષ્ઠ, અષ્ટમ આદિ તપેાથી આત્માને ભાવિત કરતી અને ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરતી તેણે પેાતાનાં પાપસ્થાનાની આલેાચના અને પ્રતિક્રમણ કર્યા વગર પછી કાળ અવસરમાં કાળ કરીને સૌધર્મ કલ્પના શ્રી અવતક વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં તે દેવ સમંધી અવગાહના દ્વારા શ્રી દેવી પણામાં જન્મ લીધે અને ભાષાપસિ, મન:પર્યાસ આદિ પાંચ પર્યાપ્તથી યુક્ત થઈ ગઈ. દેવગતીમાં ભાષા અને મન પતિ એક સાથે ખાંધવાના કારણે પાંચ પતિ કહી છે. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ હૈ ગૌતમ ! શ્રી દેવીએ આ પ્રકારે આ દિવ્ય દેવઋદ્ધિને મેળવી છે. દેવલાકમાં તેની સ્થિતિ એક પલ્યાપમની છે. ગૌતમ સ્વામી પૂછે છે:-~~ હે ભદન્ત ! આ શ્રી દેવી અહીંથી વ્યવીને ક્યાં જશે ભગવાન કહે છે: હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે અને બધાં દુ:ખના અંત લાવશે. સુધર્મા સ્વામી કહે છે:-- હે જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પચૂલિકાના પ્રથમ અધ્યયનના ભાવ ઉપર પ્રમાણે નિરૂપિત કર્યો છે. આ પ્રકારે શેષ ( બાકીના ) નવ અધ્યયનાના પણ ભાવ જાણી લેવા જોઈએ. આ નવનાં વિમાનનાં નામ તેના નામના જેવાંજ છે. સૌધ કલ્પમાં એ બધીના દેવીપણામાં જન્મ થયા. તેમના પૂર્વ ભવમાં નગર, ઉદ્યાન, પિતા આદિ તથા તેનાં પેાતાનાં નામ આદિ સંગ્રહણી ગાથામાં આવેલાં નામનાં જેવાં જાણવાં. આ બધી પાર્શ્વ પ્રભુની પાસે પ્રજિત થઇ અને તે બધી પુષ્પચૂલાની શિષ્યા થઈ હતી તથા બધી શરીરખાશિકા થઈ ગઈ હતી. દેવલાકમાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ સિદ્ધ થશે અને સર્વે દુ:ખના અંત લાવશે. (૨) પછી અધી પુષ્પચૂલિકા નામના ચેાથા વર્ગ સમાપ્ત, શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ નિષધકુમાર કા વર્ણન વૃષ્ણુિદશા વર્ગ (૫) પાંચમે. “ અંતે ' ઇત્યાદિ જમ્મુ સ્વામી પૂછે છે – હે ભદન્ત ! પુષ્પચૂલા નામના ચોથા ઉપાંગમાં ભગવાને પૂર્વોક્ત પ્રકારથી દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે તે હે ભદન્ત ! ત્યાર પછી વૃષ્ણિદશા નામના પાંચમા ઉપાંગમાં મોક્ષમાસ શ્રમણ ભગવાન મહાવીર કયા અર્થોનું નિરૂપણ કર્યું છે. સુધર્મા સ્વામી કહે છે-- હે જમ્મુ શ્રમણ ભગવાન મહાવીરે વૃષ્ણિદશા નામના પાંચમા વર્ગમાં બાર અધ્યયનેનું નિરૂપણ કર્યું છે. તેમનાં નામ:--(૧) નિષધ, ૨) માની, (૩) વહ, (૪) વહ, (૫) પગતા (૬) તિ, (૭) દશરથ, (૮) દરથ, (૯) મહાધન્વા, (૧૦) સપ્તધન્વા, (૧૧) દશધન્વા અને (૧૨) શતધન્વા છે. જખ્ખ સ્વામી પૂછે છે – હે ભદન્ત ! જે શ્રમણ ભગવાન મહાવીરે વૃષ્ણિદશામાં બાર અધ્યયનનું નિરૂપણ કર્યું છે તે તે અધ્યયનમાં પ્રથમ અધ્યયનને શું ભાવ કહ્યો છે ? સુધર્મા સ્વામી કહે છે –. હે જગ્ગ! તે કાળ તે સમયે દ્વારાવતી નામની નગરી હતી, જે બાર શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ યાજન લાંખી ચાવત્ પ્રત્યક્ષ દેવલેાકના જેવો, મલારીન=મનને પ્રસન્ન કરવાવાળી તથા રાનીયા-દેખવા ચેાગ્ય, અમિષ્ઠા=સુંદર છટાવાળી અને પ્રતિષ્ઠા=અનુપમ શિલ્પકલાથી સુશૅાભિત હતી. તે દ્વારાવતી નગરીની બહાર ઇશાન કોણમાં ઊંચા તથા ગગનચુખી શિખરાવાળા રૈવતક નામના પર્યંત હતા. તે પર્યંત અનેક જાતનાં વૃક્ષા, ગુચ્છ, ગુલ્મ અને લતાવધીએથી મનેહર હતા. વળી તે હંસ, મૃગ, મયૂર, કોચ ( પક્ષી ), સારસ, ચક્રવાક, મનશાલા ( મેના ) અને કૈાકિલા આદિ પક્ષીવૃન્દથી સુશૅાભિત હતા. તથા જેમાં અનેક સ=કનારા અને ટ= પતના રમણીય ભાગ તથા વિવ=સુંદર ગુફાઓ અને અવજ્ઞ-સુંદર ઝરણાઓ, કાત્ત=જ્યાં ઝરણાં પડે છે તે સ્થાન, તથા પ્રામા=પતના નમેલા રમણીય ભાગ અને સુ ંદર શિખર વિદ્યમાન હતા ત્યાં અપ્સરાગણુ, દેવગણ, અને વિદ્યાધરાનાં જોડલાં આવીને ક્રીડા કરતાં હતાં અને જ્યાં જ ઘાચરણ, વિદ્યાચરણ મુનિ પણ ધ્યાન, મૌન આદિ માટે નિવાસ કરતા હતા. તથા આ પર્યંત હમેશાં ઉત્સવનું એક રમણીય સ્થાન હતું અને નેમીનાથ ભગવાનથી યુક્ત હાવાથી ત્રણે લાકમાં શ્રેષ્ઠ ખલવીર દશાહના તે પર્યંત સોમ=આહ્લાદ ઉત્પન્ન કરવાવાવાળા હતા, ગુમ=મ ગળકારી હતા, યોન=નેત્રીને સુખ આપવાવાળા હતા, સુસ્ત=રૂપાળા શાભાદાર હતા, પ્રવાર્ીચ=મનને પ્રસન્ન કરવાવાળા હતા, શનીય જોવા ચેાગ્ય હતા, ામિત્વ=પાતાની સુંદરતાને લીધે ચમકતા હતેા, પ્રતિq=જોનારનાં હૃદયમાં છાપ પાડે તેવા હતા, ( પ્રતિબિંખિત થઇ જતા હતા. ) તે રૈવત પર્વતની પાસે નન્દનવન નામે એક ઉદ્યાન હતા. જે બધી ઋતુઓમાં ફૂલાથી સંપન્ન હોવાથી દર્શનીય હતા. તે નન્દનવન ઉદ્યાનમાં સુરપ્રિય=યક્ષનું યક્ષાયતન બહુ પ્રાચીન હતું શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ અને લેાકેા તેને માનતા હતા. તે સુરપ્રિય,યક્ષાયતન ચારે તરફથી એક મોટા વનષથી ઘેરાયેલું હતું કે જેવું પૂર્ણ ભદ્ર ઉદ્યાન હતું. તેમાં અશેાકવૃક્ષની નીચે એક શિલાપટ્ટ હતું. તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતા જે તે નગરીમાં રાજ્ય કરતા વિચરતા હતા. તે કૃષ્ણ વાસુદેવ સમુદ્રવિજય પ્રમુખ દશ દશાશના, બલદેવ પ્રમુખ પાંચ મહાવીરાના, ઉગ્રસેન પ્રમુખ સાળ હજાર રાજાઓના, પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ કુમારેાના, સામ્ભ પ્રમુખ સાઠ હજાર દુર્દન્ત શૂરવીરાના, વીરસેન પ્રમુખ એકવીશ હજાર વીરાના, મહાસેન પ્રમુખ છપ્પન હજાર ખલવાનાના, રૂકિમણી પ્રમુખ સોળ હજાર દેવીએનાં તથા અનંગ સેના પ્રમુખ અનેક હજાર ગણિકાઓનાં, વળી ઘણા રાજા ઇશ્વર તલવર મામ્બિક કૌટુમ્બિક શ્રેણી સેનાયતી સાવાહ આદિના તથા વૈતાઢગિર અને સાગરથી મર્યાદિત દક્ષિણ અધ ભરતના ઉપર આધિપત્ય કરતા થકા રહેતા હતા. તે દ્વારાવતી નગરીમાં ખલદેવ નામે રાજા હતા જે મહામલવાન હતા. અને પેાતાના રાજ્યનું શાસન કરતા વિચરતા હતા. તે મલદેવ રાજાની પત્નીનું નામ રેવતી દેવી હતું, જે સુકુમાર હાથપગવાળી હતી અને સર્વાંગ સુંદર હતી અને પાંચે ઇન્દ્રિયાનાં સુખ અનુભવ કરતી વિચરતી હતી. પછી કાઈ સમયે તે રેવતી દેવી પુણ્યવાન લેાકેાને પાઢવા ચાગ્ય એવી પોતાની સુકેામલ શય્યામાં સુતી હતી ત્યાં સ્વપ્નમાં સિંહને જોયા અને જાગી ગઇ. સ્વપ્નનું વૃત્તાન્ત તેણે રાજા અલદેવને કહી સ'ભળાવ્યું. પછી સમય વીતતાં રેવતીના ગર્ભથી એક કુમારના જન્મ થયેા, જેનું નામ નિષેધ રાખવામાં આવ્યું. તે કુમાર માટે થતાં મહાખલના જેવા ખઉંતેર કળાઓમાં પ્રવીણ થઇ ગયા. પચાસ રાજકન્યાઓની સાથે શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ એક દિવસમાં તેનાં લગ્ન થયાં અને પચાસ પચાસ દહેજ મળ્યા. પછી પૂર્વ જન્મ ઉપાર્જિત પુણ્યથી મળેલાં પાંચે ઈન્દ્રિનાં સુખને અનુભવ કરતો તે પિતાના મહેલમાં આનંદ ઉત્સવમાં રહેવા લાગે. (૧). તંd at ' ઇત્યાદિ. તે કાળ તે સમયે દશ ધનુષના જેટલાં પ્રમાણ (માપ) ના શરીરવાળા ધર્મના આદિકર અહંતુ અરિષ્ટનેમી તે દ્વારકા નગરીમાં પધાર્યા. પરિષદુ તેમના દર્શન નિમિત્તે પિતપોતાને ઘેરથી નીકળી. ભગવાનના આવ્યાના સમાચાર સાંભળી કૃણવાસુદેવે હૃષ્ટ તુષ્ટ હૃદયથી કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને આ પ્રકારે આજ્ઞા આપી. હે દેવાનુપ્રિય ! જલદી જઈને સુધમાં સભાની સામુદાનિક ભેરી (વાજું ) વગાડે. જે ભેરીને વગાડવાથી જનસમુદાય એકત્રિત થઈ જાય તેને સામુદાનિક ભેરી કહે છે. કૃષ્ણવાસુદેવ તરફથી આ પ્રકારે આજ્ઞા મળતાં તે કૌટુંબિક પુરૂષ તેમની આજ્ઞાને સ્વીકાર કરી જ્યાં સામુદાનિક ભેરી હતી ત્યાં ગયા અને ત્યાં જઈને સામુદાનિક ભેરી ખૂબ જોરથી વગાડી. તે બહુ જોરથી વગાડવાથી સમુદ્રવિજય પ્રમુખ દશ દશાથી માંડીને રુકિમણી આદિ દેવિઓ તથા અનંગસેના આદિ અનેક સહસ્ત્ર ગણિકાઓ તથા બીજા રાજા ઈશ્વર, તલવર, માડમ્બિક કૌટુંબિક અને સાર્થવાહ આદિ સ્નાન તથા સ્વમનાં નિવારણ માટે મસી તિલક કરીને બધાં ઘરેણાંથી વિભૂષિત થઈને પિતા પોતાના વૈભવ પ્રમાણે સત્કાર સામગ્રીઓ લઈને ઘેડા વગેરે ઉપર સવારી કરીને પોતાના નોકર-ચાકર સાથે જ્યાં કૃષ્ણવાસુદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને હાથ જોડી કૃષ્ણવાસુદેવને જયવિજય શબ્દથી વધાવ્યા. ત્યાર પછી કૃષ્ણવાસુદેવે પિતાના કૌટુંબિક પુરૂષને બેલાવી આ શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિય ! આભિષેકય (પટ્ટ) હાથીરત્નને તથા બીજા હાથી ઘેડા રથ આદિ તૈયાર કરી લઈ આવે. કૃષ્ણવાસુદેવની એવી આશા સાંભળીને તે કૌટુંબિક પુરૂષ જલદી હાથી ઘોડા રથ આદિને તૈયાર કરી લઈ આવ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ સ્નાનઘરમાં ન્હાવા ગયા. સ્નાન કરી બધાં ઘરેણાંથી વિભૂષિત પિતાના આભિષેકય પટ્ટ હાથી ઉપર ચડ્યા. અને તેમને શુભ શુકનને માટે આઠ આઠ માંગલિક વસ્તુઓ દેખાડવામાં આવી. ત્યાર પછી કૃષ્ણવાસુદેવ કેણિકની પેઠે ઢળાઈ રહેતાં શ્વેત ચામથી સુશોભિત તથા સમુદ્રવિજય પ્રમુખ દશદશાહથી માંડીને યાવત્ સાર્થવાહ આદિથી ઘેરાયેલ તથા સર્વે પ્રકારના વૈભવ સાથે, ભેરી વગેરે વાજાંના શબ્દોથી દિશાઓને મુખરિત કરતા દ્વારાવતી નગરીની વચ્ચેવચ્ચથી ચાલતા ભગવાન અહંત અરિષ્ટનેમીની પાસે પહોંચ્યા અને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા અને સેવા કરવા લાગ્યા. ત્યાર પછી તે નિષદ કુમારે પણ પિતાના ઊંચા મહેલમાં શબ્દાદિ વિષયને સુખાનુભવ કરતા થકા મનુષ્યને માટે કેલાહલ સાંભળે. તેમને જીજ્ઞાસા થઈ કે શું વાત છે? પૂછવાથી ખબર પડી કે ભગવાન અહંત અરિષ્ટનેમિ અહીં પધાર્યા છે અને જનતા તેમનાં વંદન-દર્શન માટે જાય છે. તેથી આ કોલાહલ થાય છે. આ જાણુને જમાલીની પેઠે તે પણ ભગવાનનાં દર્શન માટે આવ્યા અને આદક્ષિણ પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા. પછી ધર્મનું શ્રવણ કરી તેને હદયમાં અવધારણ કરીને વંદન નમસ્કાર કરી આ પ્રકારે કહ્યું – હે ભદન્ત ! હું નિન્ય પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું. ત્યાર પછી તે ચિત્ત પ્રધાનની પેઠે શ્રાવક ધર્મને સ્વીકાર કરીને પોતાને ઘેર પાછો આવ્યો. તે કાળ તે સમયે અહંતુ અરિષ્ટનેમિના અન્તવાસી ઉદાર પ્રધાન એજસ્વી વરદત્ત નામે અનગાર ધર્મધ્યાન કરતા એકાન્તમાં બેઠા હતા. ભગવાનની પાસે આવેલા નિષથ કુમાર ને જોઈને તેને જીજ્ઞાસા અને કૌતુહલ ઉત્પન્ન થયું. અને ભગવાનને આ પ્રમાણે પૂછ્યું:–હે ભદન્ત! નિષષ કુમાર ઈષ્ટ છે. ઈષ્ટરૂપ છે, શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ કાન છે, કાન્તરૂપ છે. એવી જ રીતે પ્રિય છે, મનેઝ છે, મનોરમ છે. સોમ છે, સોમરૂપ છે. પ્રિયદર્શન છે, સુરૂપ છે. હે ભદન્ત! આ નિજ કુમાર ને આ પ્રકારની મનુષ્ય સંબંધી અદ્ધિ કેવી રીતે મળી, કેમ પ્રાપ્ત થઈ, અને કેવી રીતે તે ઋદ્ધિ તેમના ભેગમાં આવી? ગૌતમે સૂર્યાસની દેવઋદ્ધિ વિષે જેવી રીતે ભગવાનને પૂછ્યું હતું તેવી રીતે વરદને પૂછ્યું: ભગવાને કહ્યું–હે વરદત્ત! તે કાળ તે સમયે આ જમ્બુદ્વીપ નામે દ્વિીપની અંદર ભરતક્ષેત્રમાં હીતક નામે નગર હતું કે જે ધનધાન્ય ઋદ્ધિથી સમૃદ્ધ હતું. તે નગરમાં મેધવર્ણ નામે ઉઘાન હતું તે ઉધાનમાં મણિદત્ત નામે યક્ષનું યક્ષાયતન હતું તે હિતકને રાજા મહાબલ હતું તેની રાણીનું નામ પદ્માવતી હતું. એક સમય સુકોમળ શમ્યા ઉપર સૂતેલી તે પાવતી રાણીએ સ્વપ્નમાં સિંહને જોયે. પછી તેના ગર્ભથી મઢ ના જે એક બાળક ઉત્પન્ન થયે. તેને જન્મ આદિનું વર્ણન મહાબલના જેવું સમજવું તેનું નામ વીજa રાખ્યું હતું. જ્યારે તે કુમાર માટે થયે ત્યારે તેનાં લગ્ન બત્રીસ રાજકન્યાઓની સાથે કરવામાં આવ્યાં અને તેને બત્રીસ-બત્રીસ દહેજ મળ્યા. તેના મહેલના ઉપલા માળમાં હમેશાં મૃદંગ આદિ વાજાં વાગતાં રહેતાં હતાં તથા ગાયક તેના ગુણેનાં ગાન કર્યા કરતા હતા. તે સાત વર્ષ આદિ છે ઋતુ સંબધી ઈષ્ટ શબ્દાદિ વિષયોને પિતાના વૈભવ પ્રમાણે ભગવતે વિચરતે હતા. તે કાળ તે સમયે કેશી શ્રમણના જેવા જાતવાન તથા બહુકૃત અને બહુ શિષ્ય પરિવારવાળા સિદ્ધાર્થ નામે આચાર્ય રેહતક નગરના મેઘવર્ણ ઉદ્યાનની અંદર મણિભદ્ર યક્ષાયતનમાં પધાર્યા. અને ઉદ્યાનપાલની આજ્ઞા લઈને ત્યાં વિચરવા લાગ્યા. પરિષદ તે આચાર્યવરનાં દર્શન માટે પોતપોતાના ઘેરથી નીકળી. ત્યાર શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ પછી તે ઘોર કુમારે પણ સિદ્ધાર્થ આચાર્યનાં દર્શન કરવા માટે જતાં મનુ ને મહાન કોલાહલ સાંભળ્યું. પછી તેણે તે કોલાહલનું કારણ સમજવા તપાસ કરાવી તે તેને માલુમ પડ્યું કે સિદ્ધાર્થ આચાર્ય અહીં પધાર્યા છે જનતા તેનાં દર્શન માટે જઈ રહી છે. તેને આ કોલાહલ છે. આ જાણીને રીત કુમાર જમાલીની પેઠે આચાર્યોનાં દર્શન કરવા માટે ગયા. ધર્મનું શ્રવણ કરીને તેણે તે સિદ્ધાર્થ આચાર્યને વંદન નમસ્કાર કરી આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિય! હું મારાં માતાપિતાને પૂછીને આપની પાસે પ્રવજ્યા લેવા ચાહું છું. ત્યાર પછી તે વગર કુમાર જમાલીની પેઠે પ્રજિત થઈ અનગાર થઈ ગયા અને ઈસમિતિ આદિથી યુક્ત થઈ યાવત ગુસબ્રહાચારી બની ગયા. ત્યાર પછી તે અનગારે તે સિદ્ધાર્થ આચાર્યની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કર્યું. પછી ઘણાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ આદિ તપોથી આત્માને ભાવિત કરતાં પૂરાં પસતાલીસ વર્ષ સુધી દીક્ષા પયાયનું પાલન કર્યું. પછી બે માસની સંખનાથી આત્માને સેવિત કરતાં એક વીસ ભક્તોનું અનશનથી છેદન કરી પિતાનાં પાપસ્થાનોની આલેચના તથા પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત થતાં કાળ અવસરમાં કાળ કરીને બ્રહનામક પાંચમા દેવલોકના મને રમ વિમાનમાં દેવતા થઈને ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ દશ સાગરોપમની છે. ત્યાં જીવરત ની પણ સ્થિતિ દશ સાગરોપમની હતી. તે વીર દેવ સંબંધી આયુ ખ્ય ભવ અને સ્થિતિ ક્ષય થવાથી તે બ્રહ્મકમાંથી વીને આ દ્વારાવતી નગરીમાં રાજા બલદેવની પત્ની રેવતીના ઉદરમાં પુત્ર થઈને જન્મ્યા. તે રેવતી દેવીએ સ્વપ્નમાં સિંહને દીઠે અને ત્યાર પછી આ નિવઘાર ઉત્પન્ન થયા. અને યાવત શબ્દાદિ વિષયેને અનુભવ કરતા તે પિતાના મહેલના ઉપલે માળે રહેવા લાગ્યા. હે વરદત્ત ! આ પ્રકારે આ નિષદમાર ને આવા પ્રકારની ઉદાર મનુષ્ય અદ્ધિ મળેલી છે. વરદત્ત પૂછે છે:હે ભદા! આ સિવાર આપની પાસે પ્રજિત થવામાં સમર્થ છે? શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ ભગવાન કહે છે:-- હે વરદત્ત ! હા, આ વિષયમાર અનગાર બનવામાં સમર્થ છે. વરદત્ત કહે છે: હૈ ભદન્ત ! આપ કહા છે. તેમજ છે. એમ કહીને વરદત્ત અનગાર આત્માને તપ-સયમ વડે ભાવિત કરતાં વિચરવા લાગ્યા. (૨). • સળગવા ' ઇત્યાદિ. તે વિષયમા એક સંસ્તાક ( આસન ) ત્યાર પછી અર્હત્ અરિષ્ટનેમિ એક સમય દ્વાસવતી નગરીથી નીકળીને દેશમાં વિચરવા લાગ્યા. નિત્રયઠુમાર શ્રમણેાપાસક થઇ ગયા અને તે જીવ અજીવ આદિ તત્ત્વાને જાણીને વિચરવા લાગ્યા. ત્યાર પછી વખત જ્યાં પાષધશાળા હતી ત્યાં ગયા અને ત્યાં દાભના બિછાવી તેના પર બેસી ધર્મધ્યાન કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી પાછલી રાત્રિએ ધર્મ-જાગરણ કરતાં તે નિષયમા ના મનમાં એવા વિચાર પેદા થયા કે તે ગ્રામ સન્નિવેશ આદિ ધન્ય છે કે જ્યાં અર્હત્ અરિષ્ટનેમિ ભગવાન વિચરે છે. તે રાજા ઇશ્વર, તલવર, માસ્મિક, કૌટુંબિક યાવત્ સાવાહ આદિ ધન્ય છે જે ભગવાનને વંદન નમસ્કાર કરે છે. જો અર્હત ગત્ત્રિનેમિ ભગવાન પૂર્વાનુપૂર્વી વિચરતાં નન્દનવનમાં પધારે તે હું પણ ભગવાનને વંદન નમસ્કાર કરૂં અને તેમની સેવા કરૂં. ત્યાર પછી ભગવાન મહત્ અરિષ્ટનેમિ તે નિષયમાર ના આ પ્રકારના આધ્યાત્મિકઅંતઃકરણના વિચાર આદિ જાણીને અઢાર હજાર શ્રમણેાની સાથે તે નન્દનવન ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનનાં દર્શોન કરવા માટે પિરષદ્ પાતપેાતાને ઘેરથી નીકળી ત્યાર શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ પછી નિષધકુમાર પણ આ વૃત્તાન્તને જાણીને હૃષ્ટ તુષ્ટ હૃદયથી ચાર ઘટાવાળા અશ્વરથ ઉપર ચડીને ભગવાનનાં દર્શન કરવા નીકળ્યા અને જમાલીની પેઠે માતાપિતાની આજ્ઞાથી પ્રવ્રુજિત થઈને અનગાર થઇ ગયા તથા ઈય્યસમિતિ આદિથી યુક્ત થઈ ગુબ્રહ્મચારી બની ગયા. ત્યાર પછી તે નિષધ અનગારે અર્હત દષ્ટિનેમિ ભગવાનના તથારૂપ સ્થવિરાની પાસે સામાયિક આદિ અગીયાર અંગાનું અધ્યયન કર્યું તથા ઘણાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ આદિ વિચિત્ર તપ વડે આત્માને ભાવિત કરતાં પૂરાં નવ વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું. ખેતાલીસ ભક્તોનું અનશનથી છેદન કરી પાપસ્થાનાની આલેાચના તથા પ્રતિક્રમણુ કરી સમાધિ પ્રાપ્ત થતાં આનુપૂર્વીથી કાલગત થયા. ત્યાર પછી નિષધ અનગારને કાલગત થયેલા જાણીને વત્ત અનગાર જ્યાં અર્હત્ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા અને વંદન નમસ્કાર કરી મા પ્રકારે પૂછ્યું:૩ ભદન્ત ! આપના અન્તવાસી નિષય અનગાર પ્રકૃતિક અને બહુ વિનીત હતા. માટે કે ભદન્ત ! તે નિષષ અનગાર કાળ અવસરમાં કાળ કરીને ક્યાં ગયા અને કાં જન્મશે ? વલ્ડ્સ અનગારનાં આ પ્રકારનાં વચન સાંભળીને ભગવાને તેને કહ્યું:~ હૈ વરદત્ત ! મારા પ્રકૃતિભદ્રક અતેવાસી અને વિનીત એવા મિષ્ઠ અનેગાર મારા તથારૂપ સ્થવિાની પાસે સામાયિક આદિ અગીયાર અ ંગોનું અધ્યયન કરી પૂરાં નવ વરસ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને અનશન વડે ખેતાલીસ ભક્તોનું છેદન કરી પેાતાનાં પાપસ્થાનની આલેાચના તથા પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થતાં કાળ અવસરમાં કાળ કરીને ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, આદિથી ઉપર સૌધર્મ ઇશાન આદિ યાવત્ અચ્યુત દેવલેાકનું ઉલ્લંઘન કરી ત્રણસેા અઢાર ચૈવેયક વિમાનાવાસનું પણ ઉલ્લંઘન કરતાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતાપણામાં ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઓની સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. એવીજ રીતે નિષધ દેવની પણ તેત્રીસ સાગરોપમ સ્થિતિ છે. વરદત્ત પૂછે છે:~~~~ હે ભદન્ત ! તે નિયસેવ તે લેાકમાંથી દેવ સબંધી આયુભવ અને સ્થિતિ ક્ષય પછી ચવીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે ? શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભગવાન કહે છે – હે વરદત્ત! આ વિષય આજ જમ્બુદ્વીપ નામે કોપની અંદર મહાવિદેહ ક્ષેત્રના ઉન્નત નગરમાં વિશુદ્ધ પિતૃવંશવાળા રાજકુળમાં પુત્રરૂપે જન્મશે. ત્યાર પછી બાલ્યકાળ વીતી ગયા પછી સુતેલા દશેય અંગેની જાગૃતિ થતાં તે યુવાવસ્થાને પ્રાપ્ત થશે. અને તથારૂપ સ્થવિરે પાસે શુદ્ધ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી અગારમાંથી અનગાર થશે. તે અનગાર ત્યાં ઈર્યાસમિતિ આદિથી યુક્ત થઈ યાવત્ ગુસબ્રહ્મચારી થશે. તે ત્યાં ઘણાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, માસાર્ધ, માસ, ક્ષપણુરૂપ વિચિત્ર તપથી-આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષ સુધી દીક્ષાપર્યાયનું પાલન કરશે. પછી માસિકી લેખનાથી આત્માને સેવીત કરી અનશનથી સાઠ ભકતોનું છેદન કરશે જે મેક્ષપ્રાપ્તિ માટે અનગાર ==પરિમિત વસધારિત્વ; માર=દ્રવ્ય ભાવથી મુંડત્વ, માનવ દેશતઃ અને સર્વતઃ સ્નાન, વર્જન (ન નહાવું), વરતવવા=અંગુલિ રૂસ્તરશાન=કાષ્ઠ (લાકડું) આદિથી દાંતેને સ્વચ્છ ન કરવા તથા મીશી આદિથી દાંતને ન રંગવા. ગઇકરજોણું આદિનું પણ છત્ર ધારણ ન કરવું, મનુના =૫ગરખાં અને મોજા આદિ પગમાં ન પહેરવાં, વળી ગાડી પાલખી અને ઘોડા આદિની સવારી ન કરવી, ઝિાગ્ગા=લાકડાની (કાની બનાવેલી) પાટ ઉપર સુવું, ફાધ્યા=લાકડા પર સુવું. શાસ્ત્રો પોતાના કે બીજા સાધુઓના હાથથી કેશનું લુંચન કરવું-કરાવવું, રાવણ-વિષયસુખ પરિત્યાગરૂપી બ્રહ્મચર્યમાં સ્થિર રહેવું, vcરા ભિક્ષા માટે ગૃહસ્થાના ઘરમાં જવું, વિકારભિક્ષાગ્રહણ, જાધાપરાલાભ તેમજ ગેરલાભ, અને સુવાવવામrદશ=ઈન્દ્રિયને અનુકૂળ પ્રતિકુળ શબ્દો આદિ સહન કરવા આદિ મર્યાદામાં ચલે છે તે મેક્ષરૂપ અર્થની આરાધના કરશે. અને સકલ કાર્ય સિદ્ધ કરી છેલા ઉચ્છવાસ નિઃશ્વાસો પછી સિદ્ધ થશે. નિર્મળ કેવળજ્ઞાનથી તમામ લોક અલકને જાણેશે અને સર્વ કર્મથી મુક્ત થશે. અને સકળ કર્મ વિકાર રહિત થઈને શીતલીભૂત (શાન્ત) થશે અને સંપૂર્ણ દુઃખોને અંત લાખીને અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરશે. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ સુધર્મા સ્વામી કહે છે: હૈ જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીરે વૃદિશાના પ્રથમ અધ્યયનના ભાવ ખા પ્રકારે કહ્યા છે. (૩). વૃષ્ણુિદશાનું પ્રથમ અધ્યયન સમાપ્ત માયનિ આદિ ૧૧ કુમારોંકા વર્ણન આવી રીતે ખાકીના અગીયાર અધ્યયનને પણ સંગ્રહણી ગાથાને અનુસરીને જાણવા જોઇએ. અગીયારે અધ્યયનમાં ન્યૂનાધિક ( વધતા ઓછા ) ભાવથી રહિત વર્ણન જાણવું જોઈએ. સુધર્મા સ્વામી કહે છે— હૈ જમ્મૂ ! ભગવાનની પાસે મેં જેવું સાંભળ્યું એવું તને કહું છું. (૩). બારમું અધ્યયન સમાપ્ત. વૃષ્ણુિદશા નામના પાંચમા વર્ગ નિરચાવલિકા નામના શ્રુતસ્કન્ધ (ઉપાંગ સમાપ્ત ). સમાપ્ત સમાપ્ત, નિરયાવલિકા ઉપાંગમાં એક શ્રુતસ્કન્ધ છે. પાંચ વર્ગ છે. પાંચ દિવસમાં આના ઉપદેશ અપાયો છે. આના ચાર વર્ગમાં દશ-દશ ઉદ્દેશ છે. પાંચમા વર્ગમાં આર ઉદ્દેશ છે. ઇતિ નિરયાવલિકા સૂત્ર સમાપ્ત. શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર પ્રશસ્તિ પ્રશસ્તિ કાઠિયાવાડ પ્રાન્તમાં વાંwાનેર નામે એક નગર છે. તીર્થંકર પરંપરાથી ગામેગામ વિહાર કરતા કરતા આ નગરમાં આવીને વિક્રમ સંવત ૨૦૦૩ માં મેં આ સુંafધની નામની ટીકા રચી. (૧૨) ભવ્યોની ઉપકાર કરવાવાળી આ ટીકા અષાઢ (ગુ. જેઠ) વદિ પાંચમ બુધવારે સમાપ્ત થઈ. (૩). આ ટીકાની સમાપ્તિ વખતે જે ઉત્તમ સાધુ અને ઉત્તમ સાધ્વીઓ હતી. તેમનાં નામ ગુણવૃદ્ધિ માટે કહું છું (૪). આ સંસારમાં ઘણા નિર્મલ અને ઉત્તમ જૈન સંપ્રદાય છે. તે સંપ્રદાયમાં ઢવી સંગવા આકાશમાં ચન્દ્ર ની પેઠે દેદીપ્યમાન છે. (૫). આ લીંબડી સંપ્રદાયમાં શાન્ત તથા મન અને ઇન્દ્રિયને સંયમથી દમન કરવાવાળી કૃતી અર્થાત પંડિત પ્રવર મુનિશ્રી વેરાવઢાઢી મહારાજ છે જે ગુણો વડે ગુરૂના ઉચ્ચપદના ઉત્તરાધિકારી છે; તથા આ મુનિવર સ્વ=આત્મા અથવા જૈન આગમનાં તત્વોને નિરૂપણ કરવામાં પ્રવીણ છે. એ પ્રમાણે તેઓ પિતાના તેજ વડે દેદીપ્યમાન છે. (૬). વળી બીજા મુનિ કે જે ગુણે વડે અભિરામ (સુન્દર) છે તથા ગુણેના પ્રચારમાં સર્વદા મંડ્યા રહે છે તથા જેમણે સાંસારિક બધી કામનાઓનો ત્યાગ કર્યો છે એવા મુનિરાજ ગુલ્લવતામ-રામા (સ્ત્રી) ને છોડીને પણ “મ' આવાં નામથી શોભી રહ્યા છે. અર્થાત્ બીજા રામ મુનિ છે. ત્રીજા વિશ્વગુનિ છે. (૭). હવે મહાસતીઓનાં નામ કહે છે – અહીં સાધ્વીઓ હમેશાં પાંચ મહાવ્રત ધારણ કરતી વિચરે છે. તેમાં પ્રથમ મહાસતીનું નામ પ્રવર્તિની સાર૪વર્લ્ડ હવામી છે. બીજી સતીનું નામ શ્રીનોવવા જવાનો તથા ત્રીજી સતીનું નામ હોવાના સ્વામી છે. આ ત્રણ થાણાં સ્થિરવાસ બિરાજે છે. (૮). શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ મહાસતી શી જ્ઞાતીવા દવામી તથા શ્રી પ્રેમકુવરવા રવામાં અને સેવાપરાયણ થી સમgવા રવા અહીં બિરાજે છે. (9). વાંકાનેરને આ પરમ ઉદાર મહાપાર્મિક શ્રી જૈનસંઘ સદા વિજયશાળી છે. આ જૈનસંધ શુદ્ધ સ્થાનકવાસી ધર્મમાં નિરત છે તથા સમ્યક્ત્વ ભાવથી યુક્ત છે. અર્થાત તત્ત્વ અને અતત્વરૂપી દૂધ અને પાણીના વિવેચનમાં હંસ સમાન છે. અને આ સંઘ સર્વ પ્રાણીઓનો હિતકારક છે. (10). જેમની દેવ, ગુરૂ તથા ધર્મમાં હમેશાં ભક્તિ છે તથા સદાચારમાં રૂચી છે એવાં શ્રાવક અને શ્રાવિકાઓ આ નગરમાં ઘેરઘેર વિદ્યમાન છે. (11). ઇતિ નિરયાવલિકા આદિ પાંચ સૂત્રોની સુન્દરધિની ટીકાને ગુજરાતી અનુવાદ સમાસ. मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभुः / सुधर्मा मङ्गलं जम्बूर्जनेधर्मश्च मङ्गलम् // IIIમશ://amiliamond LINEવા!! IITની IPS, italillliIIIMININE ! સમામિતું શાસ્ત્રમ્ | શ્રી નિરયાવલિકા સૂત્ર 144